Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टोकाश०१ उ ९ सू०१ गुरुत्वादिस्वरूपनिरूपणम् २५१ अब्भवखाणपेसुन्न परपरिवायअरइरइमायामोसमिच्छादसणसल्लेणं' क्रोधमानमायालोभप्रेमद्वेषकलहाभ्याख्यानपैशुन्यपरपरिवादारतिरतिमायामृषामिथ्यादर्शन - कलहअभक्खाणपेसुन्नपरपरिवायअरइरइमायामोसमिच्छादसणसल्लेणं) क्रोध, मान, माया, लोभ, (राग) प्रेम, द्वेष, कलह, अभ्याख्यान, पैशुन्य, परपरिवाद, अरति, रति, मायामृषा और मिथ्यादर्शनशल्यसे गुरुत्वको पा लेते हैं । तात्पर्य कहने का यह है-जिस प्रकार कोई बनादी गई भारी वस्तु स्वभावतः नीचे की ओर जाती है उसी प्रकार उर्ध्वगमन स्वभाववाली यह आत्मारूग वस्तु भी जब पौद्गलिक ज्ञानावरणीय आदि अष्टविध-कर्मों के बंध से भारी बना दी जाती है-तब वह भी उर्ध्वगमन स्वभाव से विपरीत अधोगमन करने वाली बन जाती है । आत्मा का संसारदशा में भ्रमण करते रहना यही उसमें गुरुत्व है। और यह गुरुस्व उसमें ज्ञानावरणीय आदि अष्टविध कर्मों के उपचय स्वरूप है। क्यों कि इनके बंध से ही आत्मा में यह गुरुत्व आया है । आत्मा पौगलिक ज्ञानावरणीय आदि अष्टविध कर्मों का बंध या उपचय किन २ कारणों से किया करता हैं यही बात सूत्रकार ने यहां प्रकट की है। इसमें उन्हों ने यह कहा है कि यह आत्मा पाणातिपात से-जीवों की विराधना से, ज्ञानावरणीय आदि अष्टविध कर्मों का उपचय रूप जो गुरुत्व है उसे प्राप्त करता है । तथा मृषावाद से-सत् के अपलाप और असत् के पेज्जदोसकलह, अभक्खाण, पेसुन्नपरपरिवायअरइरइमायामोसमिच्छादसणसल्लेणं) जोध, मान, माया, सोम, २१, द्वेष, सड, सल्याभ्यान, पैशुन्य, પરંપરિવાદ, અરતિ, રતિ માયામૃષા અને મિથ્યાદર્શનશલ્યના સેવનથી ગુરુત્વ પ્રાપ્ત કરે છે. (એટલે કે ભારે કમી બને છે) તાત્પર્ય એ છે કે-જેવી રીતે ભારે વસ્તુ સ્વાભાવિક રીતે જ નીચે જાય છે, એ જ પ્રમાણે ઉર્ધ્વગમનના સ્વભાવવાળા આ આત્મા પણ જ્યારે પૌલિક જ્ઞાનાવરણીય વગેરે આઠે કર્મોના ભારથી ભારે બને છે ત્યારે તે ઉર્ધ્વગમન કરવાને બદલે અધગમન કરે છેઆત્માને સંસારમાં જે ભ્રમણ કરવું છે તે તેના ગુરુત્વને કારણે જ છે તે ગુરુત્વ જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મના ઉપચય સ્વરૂપ છે, કારણ કે તેમને બંધ બાંધવાને કારણે જ આત્મામાં ગુરુત્વ આવે છે. આત્મા પગલિક જ્ઞાનાવરણીય વગેરે આઠે કર્મોને બંધ અથવા ઉપચયક્યા કયા કારણે કરે છે, એજ વાત સૂત્રકારે અહીં પ્રકટ કરી છે. તે એ છે કે આ આત્મા પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાનનું સેવન કરવાથી જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોના ઉપચય રૂપ ગુરુત્વને પ્રાપ્ત કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨