Page #1
--------------------------------------------------------------------------
________________
વિવિધ થથમાળા: ગ્રંથાંક ૨૦૭ થી ૨૧૦, વર્ષ ૧૮ સુ, સવત ૧૯૮૪
शुभसंग्रह-भाग चोथो
( ટુંકા અને ઉપયાગી ૧૮૯ લેખો )
सस्तु साहित्य वर्धक कार्यालय तरफथी સંપાદક અને પ્રકાશકઃ ભિક્ષુ–અખંડાનંદ અમદાવાદ અને મુંબઈ-૨
--
આવૃત્તિ પહેલી, પૃષ્ઠ ૪૧૬, પ્રત ૫૦૦૦, પ્રસિદ્ધિ ૧૯૮૫ ના ચૈત્રમાં મૂલ્ય ા, સાદું પૂરું ા, પા
જુદું.
*...................................................
...................
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
......................................................... 100
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
રક્ષા કી.
सौत्येऽहनि -સૌ શિવ ૨૯૮ ૨૯૯
ઔર
પૃઇ પંક્તિ અશુદ્ધ ૧૪ ૧૨ આધક અધિક ૫૪ ૨૩ રક્ષા ૫૫ ૨૨ અસા એસા ૬૬ ૪૧ સામધ્ય સામર્થ્ય ૭૭ ૩૧ મ હતઉં મૈ હતઉં ૭૭ ૩૮ જાનુધાન જાતુધાન
લ આવહુ લે આવહુ આવળકટીના સુકાં આમળાંના આર
ઔર ૧૬૭ ૧૮ ભાગમાંથી ભાગમાંથી ૧૮૭ ૯ ગારવભરી ગૌરવભરી ૧૯૯ આર
ઔર ૨૧૯
તેના આ ૨૩૯ ૩૨ અત્મશ્રદ્ધા આત્મશ્રદ્ધા ૨૪૪ ૧૭ આર
ઔર ૨૫૧
ઔર ૨૫૩ ૨૮ આર
ઔર ૨૫૮ ૩૬ મેં લ.
પૃઇ પંક્તિ અશુદ્ધ २८० ३८ सौत्येऽनि ૨૮૫
–સા શિવ ૨૯૮ ૧ ૩૯૮ ૨૯૯ ૧ ૩૯૯ ૨૯૯ ૨૨ આર. ૨૯૯ ૨૯૯ ૪૨ ૩૦૨ ૧૩ ડાવન ૩૦૩ ૩૭. બિલકુલ ૩૦૩ ૩૮ ઈસક ૩૦૩ ૩૮ ૩૨૧ ૬ પદાથની ૩૨૪ ૩૨ હરણને ૩૪૫ ૩૭ રીત ૩૪૯ ૧૭ નાકરશાહી ૩૫૪ ૧૯ બ્રડલે
૩૫૮ ૧૯ અતિરક્તિ | ૩૬૪ ૭ ઔર
ડેવર્ન બિલકુલ ઇસકે
હ
હા
તેના
પદાર્થની હરણને રીતિ નોકરશાહી બ્રલે અતિરિક્ત
મેં ધૂલ
ઔર
.
અમદાવાદ-રાયખડમાં “સસ્તુ સાહિત્ય મુદ્રણાલય” માં
ભિક્ષુ-અખંડાનંદના પ્રબંધથી મુદ્રિત
અમદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
શુભસ’ગ્રહના આ ચેાથેા ભાગ વિવિધ ગ્રંથમાળાના અંક ૨૦૭ થી ૨૧૦ તરીકે નીકળે છે. આગલા ભાગેાની પેઠે આમાં પણ પ્રત્યેક લેખ સાથે લેખકનું નામ તથા તે લેખ જે સામિયક પત્રમાંથી લેવાયેા હાય તેનું નામ બનતાં સુધી અષાયું છે. તે તે સ` લેખકે, તેના સંપાદા અને પ્રકાશકાના ઉપકાર માની જણાવવાનુ કે, આ લેખેામાં કાંઇ પણ ઉપકારતા રહેલી હાય તે તેના યશ તેમને છે.
આવા સંગ્રહમાંની કાઇ ઔષધિ અથવા ખીજી બાબત તેમણે અત્ર તરફ્ નહિ પૂછતાં લેખક તરફજ લખવુ" ધર્ટ. તે લેખ, પ્રથમ જે પત્રમાં છપાયા હાય ત્યાંજ રિપ્લાઇ કા
માટે કાંઇ વિશેષ માહિતી જોઇએ લેખકનુ` ઠામઠેકાણુ જોઇએ તે પણ લખવાથી મળી શકે.
સદ્ગત સાધુચરિત શ્રીમાન છેટાલાલ જીવનલાલવાળા મહાકાળના પુષ્કળ કૈા આ સંસ્થામાં પડ્યા હતા; પણ ચૂંટવા વખત મળેલા નહિ. એક વાર રસ્તે જતાં ફેરીઆએ ઘેાડા અક આપ્યા, તે મુંબઇમાંજ જોવાનુ ખની આવતાં તેમાંના કેટલાક ઉપયેાગી લેખ આ ભાગમાં લેવાયા છે. એ “મહાકાળ” શુમારે વીસેક વર્ષ ચાલ્યું, તે દરમિયાન એમાં ખાસ સંઘરવા જેવા પુષ્કળ લેખ છપાયા છે. મહાકાળના બધા અંકામાંથી ખાસ ઉપયાગી લેખ તારવ્યા હાય તાપણુ આ શુભસ'ગ્રહ જેવા અનેક ભાગેા ભરાઇ જાય. એ સદ્ગત સાધુપુરુષે લેાકહિતના જે ઉદાર ઉદ્દેશથી એ પરિશ્રમ ઉઠાવેલે, તે તેમના ઉદ્દેશને અને પરિશ્રમને અનેક પેઢીએસુધી ઉપકારક બનાવવા માટે એવા લેખા નિષ્કામ ભાવે પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય, એ ખીજી રીતે પણ જરૂરતું છે. એ કામ જેમ પરાપકારનું છે, તેમ સદ્ગત સત્પુરુષ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવનારૂં અને કવ્ય બજાવનારૂં પણ છે. તેઓશ્રીનું સ્મારક પણ એ રસ્તે જેટલું ઉપકારક અને સ્થાયી બની શકે, તેટલુ ખીજીરીતે ભાગ્યે ખની શકે.
આ સેવક તા એ કાર્યં કરવા ઇચ્છે, તાપણ હવે ભાગ્યેજ કરી શકે. (કેમકે બીજી અનેક ચીો ઉપરાંત સંત-મહાત્માઓની વાણીના પાંચ સાત ભાગ કાઢવાના છે, તે પણ હજી કાઢી શકાયા નથી; અને કમમાં કમ એ વ સાવ નિવૃત્તિપૂર્વક આરામ લેવા જરૂર છે તે પણ હજી બનતું. નથી.) સદ્ગત માસ્તર સાહેબના વિશેષ પરિચિત અને ઉપકૃત એવા અનેક સજ્જના હાઇને તેઓ જો ધારે તે એ કાઠે પ્રકારે ખજાવીને યશભાગી થઇ શકે.
આ સંગ્રહમાં મહાકાળમાંના જે કેટલાક લેખ લેવાયા છે, તે રીતે કટકે કટકે ખીજા લેખ. લેવા, એ તે “કશુંય ન થવા કરતાં જે કાંઇ થાય તે ફીક” એવું છે. એ રીતે તેા લાંખી મુદતે પૂરું થવાની માત્ર ગણત્રીજ કરી શકાય. બાકી દશવીસ વર્ષ સુધીમાં તેા કાણુ રહે ને કાણુ જાય તેનેાજ પત્તો નહિ ત્યાં ખાત્રીની તો વાતજ શી? વળી એક સુયેાગ્ય લેખકના ઉપયોગી લેખેા જૂદા ગ્રંથરૂપે છપાય, તેના જેવું રૂડુ સ્મારક બીજી રીતે નજ થાય. આશા છે કે, શ્રેયઃસાધક અધિકારી વર્ગના પાપકારપ્રિય સજ્જના, અગ્રેસરે અને સદ્ગત માસ્તર સાહેબનાં સગાંસંબંધી વગેરે આ હકીકત ધ્યાનમાં લેવા કૃપા કરશે.
આ સંસ્થા તરફથી નીકળતાં પુસ્તકામાંના દરેકે દરેક વિચાર સાથે આ સેવકને એકમત સમજવાના નથી, તેમ સમત કે અસંમત વિચારા માટે વાદવિવાદ પણ કરે તેમ નથી. એક દરે લેાહિતાવહ જણાય તે પ્રસિદ્ધ કરવું એજ ધેારણુ છે; છતાં એમાંની કાઇ બાબત કાષ્ટને વધારે ગમે, કાઇને ઓછી ગમે કે કાઇને જરાય ન ગમે, તેને આધાર વાંચનારની પેાતાની સ્થિતિ અને સમજણ ઉપર પણ છે.
જે સજ્જનને આમાં અગત્યની ભૂલચૂક જણાય તે તે યેાગ્ય સુધારણા સાથે લખી મેાકલવા શ્રમ લે, એવી વિનંતિ છે.
સંવત-૧૯૮૫ ફાગણ માસ.
(અવગુણસાગર) ભિક્ષુ અખંડાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
अनुक्रमणिका
પૃષ્ટાંક
૧
}
૯
૧૦
૧૦
૧૦
૧૦
૧૧
૧૧
૧૨
ક્રમાંક
વિષય
૧ ધ્રુવકુમાર (એકાંકી નાટક)...
૨ ઉત્તમ કાણુ ? પશુ, પંખી કે માણસ ? ૩ આંખેાની જાળવણીના સારી નિયમે ૪ નિકારાગુઆને વીર સેનાપતિ... ૧ સેડીનેાને ફસાવવાના પ્રયાસ... ૨ છેાકરી સાથે પસાર થયા.
૩ સેડીનેાના પૂવૃત્તાંત
૪ આજસ્વી આશાવાદ ... ૫ સેડિનેની ભીષણ પ્રતિજ્ઞા ૫ આંતરમન વિષે કેટલાક વિચારે .. } હૃદયમાં જ્ઞાનવિ પ્રકટાવવા ઇષ્ટને
અભ્યર્થના (કાવ્ય) .
૧૭
...
૭ મહાન હજરત મેાહમદ પેગમ્બર સાહેબ (સલ.) ૮ શું ધનપ્રાપ્તિના સર્વાં મા અધ થયા છે ? ૨૧ ૯ યુનાઇટેડ સ્ટેટ્સમાં મારપ્રયાગને વધેલા પ્રચાર
૧૦ મનની પ્રત્યેક ક્રિયા શરીરમાં ફેરફાર કરે છે.
२७
૧૧ સંસાર કા પ્રસિદ્ધ પહેલવાન (હિંદી) ૨૯ ૧૨ મેરી ચાહના (હિંદી-કાવ્ય)... ૧૩ રેટિયા અને ઇસ્લામ
૩૦
૩૧
૧ પૂર્ણાહુતિ
૨ તુમ્હારી તડપ
૩ તુમ્હારી કામના
૪ રક્તબીજ
૩૨
૧૪ નિષ્ફળ વ્યાપારેામાં વ્યર્થ સમય ગાળતા મનને (કાવ્ય) ૧૫ એસી હેાલી ખેલેા લાલ ! (હિંદી)... ૩૩ ૧૬ આપણા પ્રેમીનું આપણે અનાયાસે ચિંતન કરીએ છીએ.
૧૬
૩૯
४४
૧૭ એકી વખતે દશલાખ બાળકોનું ક્રીડન જર ૧૮ સગુણ ભક્તિ વધારે ઉપકારક છે. ... ૧૯ પ્રાસ`ગિક ઉક્તિએ ૨૦ હાલના શિક્ષણથી થતા બાળકાના મરા ૨૧ વિચાર-તરંગ (હિંદી)
४७
...
૪૯
૫ અનુતાપ કી આગ
૨૨ હમને યા દેખા ? (હિંદી-કાવ્ય)...
૨૩ બહાદુરી કી ખાતે (હિંદી)
२४
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૧
૫૧
૫૧
પર
સર
૫૩
૫૪
૫૪
૧ એક બાલક કી બહાદૂરી ૨ એક બાલિકા કા અપૂર્વ સાહસ ૫૪
૧૩
ક્રમાંક
વિષય
૩ એક બાલક ને પ્રાણોં કી લગા કર ભાઇ કી રક્ષા કી. ૪ હલદ્રાની મે સતી
૨૪ ધર્માચાર્યોની પાપી લીલા ૨૫ દેશસેવકાના પ્રકાર
૨૬ લુસિયસ રૃનિયસ (હિંદી) ૨૭ માતાપિતાની એદરકારીના થર ! ૨૮ સાચા સાધક અથવા તીત્ર જિજ્ઞાસુ કેવા હોય ? ...
૧ એક તીવ્ર જિજ્ઞાસુને કેવી લગની લાગે છે?
૨ ગાળ દેનારને ગુમડુ થાય, સાંભળી રહેનારને નહિ.
...
ભાજી
...
...
...
...
૩૨ જઠર ઉપર કરાતા અત્યાચારના અના ૩૩ તેવું દિવસને મિ. ફૅાસેલને ઉપવાસ ૩૪ મિતાહાર આરેાગ્યને આપે છે તથા આયુષ્યને વધારે છે.
૪૦ સ્વામી શ્રી વિચારાનદજીના
મનનીય વિચાર
૪૧ હરડાં તથા ત્રિફળાંને વાતરીકે અનેક પ્રકારને ઉપયાગ
...
૧
૨૯ ધન કરતાં આરેાગ્યનું મૂલ્ય અનેકગણું છે. ૬૨ ૩૦ આચારની શુદ્ધિપ્રતિ પાશ્ચાત્ય વિદ્વાનાનુ` ગયેલું લક્ષ્ય
૬૩
૩૧ મળને ક્ષય શાથી થાય છે તથા તે શી રીતે અટકે છે?
...
પૃષ્ટાંક
...
૫૪
૫૪
...
૧૫
૫૬
៩៩:
૫૭
૫૯
૬૦
૩૫ ટમાટા અને તેના ગુણ ૭૬ કેવળ દૂધના આહારના લાભ ૩૭ દહીના લાભ
૭૮ સાવ સાદા અને ધરગતુ ઉપાયે
૭૫
૩૯ ગે॰ તુલસીદાસજી ઔર વીરરસ (હિંદી) ૭૬
૧ ઉપક્રમ
હ
...
૨ પરશુરામ ઔર રામ
Ut
७७
૩ ખર ઔર દૂષણુ આદિ ૪ જટાયુપ્રેમ
७८
૫ સુગ્રીવ સે મૈત્રી ઔર ખાલિવધ ૭૯
૬૦
૫
e
૬૯
७०
હર
193
७४
८०
૮૧
૮૨
૪૨ ધરગતુ સાદા વૈદક ટુચકા
૪૩ શરીરના આરેાગ્ય તથા અદ્ભુત અળવિષે છૂટક સ્મરણા
૮૩
૪૪ સમાલેચના ઔર સમાલેાચક (હિંદી) ૮૪ ૧ અવિશેષજ્ઞ-દલ ...
૮૪
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ઇ
૯૨
ક્રમાંક વિષય પૃછાંક ક્રમાંક વિષય
પૃષ્ઠક . . ૨ દેશી-દલ ... ... ... ૮૪
૪ ગામને ધણી • •
૧૧૩ - ૩ વકીલ-દલ ... ... ... ૮૫
૫ મુસાફરખાનું ... .. ૧૧૩ ૪ અસાવધાન-દલ...
- ૬ સંરક્ષાલય ૫ ગ૫ડચૌથ–દલ .. ... ... ૮૫
૭ વ્યાયામશાળા ... ... ... ૧૧૪ ૪૫ મહાન દેશભક્ત જે રિજલ(હિંદી) ૮૬ ૮ ઉપદેશાલય ••• .. ••• ૧૧૪ ૪૬ દાનવીર ભામાશાહ (હિંદી) ... ... ૮૮ ૬૩ ભગવાન શ્રીકૃષ્ણના નિંદકે... • ૧૧૪ ૪૭ પ્રતાપ-સ્મૃતિ (હિંદી-કાવ્ય) • ૧૦ ૬૪ બૈરાંનું પંચ ... ... ... ... ૧૧૬ ૪૮ મુડીવાદને ઘાતકી દંભ ઢાંકતાં દાનો ૯૧ ૬૫ કાળજીવિષે જાણવાજોગ હકીકતો .. ૧૧૭ ૧ ગરીબોનો ઉદ્ધાર સખાવતોથી
૧ “મારું કાળજું સુરસ્ત બની ગયું છે? નહિ, પણ ગરીબોને ચૂસવાની
એટલે શું? • • • ૧૧૭ વૃત્તિ અટકશે ત્યારેજ થશે. ૯૧ ૨ કલેજું એ શું છે અને તેની ૨ દાનની નિરર્થકતા ... .. ૯૧
ફરજ શી છે? ... ... ... ૧૧૭ ૩ મુડીવાદીઓની બાજી...
૩ કાળજું અને ઝેર ... ... ૧૧૮ ૪ સમાજની પુનરચના . . ૯૧ ૬૬ શિલોન દુર્ગને કેદી • • ૧૧૯ ૫ સામ્યવાદની શીખ
૬૭ બરનાર મેકફેડનનું અસાધારણ જીવન ૧૨૫ ૬ પદ્ધતિસર ઉદ્ધાર..
૬૮ નવયુગનો યુવક .. .. ... ૧૨૯ ૭ પ્રણાલી બદલે ...
(૧) હિંદવાસીઓ ! તમે પણ એલ્યુ૪૯ ઉધઈનો ઉપદ્રવ ... .
મીનિયમનો મેહ જવા દેજે.... ૧૩૦ ૫૦ મુંબઈ ઇલાકામાં થતા જુદા જુદા પાકો ૯૬ (૨) હવે કનૈયો કે જોઈએ ? .. ૧૩૦
૧ તમાકુના પાકમાં મોટો વધારો... ૯૬ ૬૯ ધાર્મિક શિક્ષણની ઉપેક્ષા કરવી હવે ૨ કઠોળની જાત ... ..
પાલવે તેમ નથી. ... ... ... ૧૩૧ ૩ મગફળીને પાક... • • ૭૦ બટાટાનો ખોરાક સર્વથા ઉત્તમ છે.. ૧૩૪ ૪ તમાકુ ... •
૭૧ ખેલ ઔર ઉસકે લાભ (હિંદી) ... ૧૩૫ ૫ વનસ્પતિમાંથી રંગે
૧ ઉપક્રમ ... ... ... ... ૧૩૫ ૬ મરચાં અને તેજાના
૨ લીલાવાદ... ... ••• .. ૧૩૫ ૭ અસંખ્ય શાકભાજી
૩ ભવિષ્ય કે લિયે શિક્ષા ... ૧૩૬ ૮ ફળે .. ••• .. •••
૪ સ્ટેનલે સાહબ કા અનુકરણુવાદ ૧૩૬ | ૯ ઘાસચારો •••
૫ ખેલ કયા હૈ? ... ... ... ૧૩૭ ૫૧ વીર-પુત્ર કે પ્રતિ (હિંદી).... - ૯૮ ૬ વ્યાયામ સે શારીરિક વિકાસ... ૧૩૮ પર સમર્પણ (હિંદી-કાવ્ય) .. . ૯૯ ૭ કામકાજ સે શારીરિક વિકાસ ૧૩૯ ૫૩ વીરચિત સૂક્તિમાં (હિંદી-કાવ્ય)... ૧૦૦ ૮ ખેલ સે અન્યાન્ય લાભ .. ૧૩૯ ૫૪ સૈનિક-ધર્મ (હિંદી-કાવ્ય) ... ... ૧૦૦ ૯ ઉપસંહાર ... ... ... ૧૪૦ ૫૫ જના જનનીને ઉસકો વ્યર્થ
૭૨ સ્વભાવ-અર્થાત પિતાનો ભાવ ૫૬ ભારત કે સ્વાધીન બનાએ ,, ૧૦૧ એટલે શું ? . . ••• ... ૧૪૧ ૫૭ હમારા વૃક્ષો સે મહાન ઉપકાર (હિંદી) ૧૦૨ ૭૩ શ્રી દુર્ગાદાસજયંતિ ... ... ... ૧૪૧ ૫૮ ગર્ભાવસ્થામાં જ વધારે ઉત્તમ અને
(૧) જોધપુરમેં દુર્ગાદાસ કી જયંતિ ૧૪૨ આબાદ શિક્ષણ આપી શકાય છે. ૧૦૪ ૭૪ બોલશેવિક ત્રિમૂર્તિ ... ... ... ૧૪૩ ૫૯ ગામડાનાં દુઃખદાયક દસ્થ ૫૫ ૧૦૮ ૧ લેનિન .. . . . ૧૪૩ ૬૦ બાળવિધવાઓની દયાજનક દશા ૧૧૦ ૨ ટ્રસ્ટી ... ••• .. • ૧૪૫ "૬૧ સ્ત્રીરોગના ઉપાય ... ... • ૧૧૨ ૩ સ્ટોલિન ... .. ••• .. ૧૪૯ કર કાઠિયાવાડની જૂની સંસ્કૃતિ ... ૧૧૩ ૭૫ રશિયાને શિક્ષણપ્રયોગ ... ... ૧૫૦
૧ ચોરાનું માહાતમ્ય • • ૧૧૩ ૭૬ આધુનિક જાપાન તથા ઇસકી
૨ ગામનું ન્યાયમંદિર - - ૧૧૩ શિક્ષાપદ્ધતિ (હિંદી) .... • • ૧૫૪ ( ૩ ચેરામાં દેવમંદિર . • ૧૧૩ | ૧ જાપાનિય કા ધર્મ • • ૧૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
માંs.
૧૬૧
૧૬૧
વિષય પૃછાંક ક્રમાંક વિષય
પૃછાંક ૨ જપાન કા પ્રાચીન તથા
| ૧ રૂરિયામાં ન બળ ... ૧૯૫ અર્વાચીન શાસન • • ૧૫૭ ૨ લેનિનની ગંજાવર યોજના ... ૧૯૫ ૭૭ કલબ કે કેદખાનાં ... ... ... ૧૫૯ [ ક રાજા પ્રહલાદ કા ન્યાય (હિંદી) . ૧૯૬ ૧ ખોરાકી ખાતાનો વૈર્ડન ... ૧૫૯
૯૪ ઉંદર કરડવાથી ઉપજતો તાવ . ૧૯૭ ૨ અત્યારની સ્થિતિ .. .. ૧૫૯ | ૫શુદ્ધિ ઔર અછૂતોદ્ધારકી વિફલતા(હિંદી)૧૯૮ ૩ કેદીઓ અને તેમના મિત્રો.... ૧૫૯ ૯૬ બ્રાહ્મણનો પુત્ર ગોહત્યારો કેમ બન્યો? ૨૦૧ ૪ કોટડીઓ નાબુદ . . ૧૬૦ ૯૭ નામદની વાણી અમને મંજુર નથી. ૨૦૭. ૫ કસરત ... ... ... ... ૧૬૦ ૯૮ ભગવાન જીસસ ક્રાઈસ્ટની જયંતિ ૨૦૯. ૬ કેદીઓને બહાર જવાસુદ્ધાની રજા ૧૬૦
૯૯ બાલક કી વીરવાણી (હિંદી-કાવ્ય). ૨૧૨ ૭ ઇગ્લીશ જાણતો કેદી .... ૧૬૦ ૧૦૦ ઈસુખ્રિસ્તની વાણી ... ... ... ૨૧૩ ૮ કલબ કે જેલ ? •••••• ૧૦૧ ધર્મના ઈજારદારોને... ... . ૨૧૬ ૯ રશિયામાંજ બની શકે... ... ૧૬૦ ૧૦૨ ૪૦ દિવસ ભૂમિમાં યોગી હરિદાસ... ૨૧૯ ૧૦ કેદીઓને પગાર મળે ..
૧૦૩ જોઈ લો આ જાદુ છે કે માનસિક બળ ૨૨૧ ૧૧ કેદીઓની કમિટિ ... ૧૬૧ ૧૦૪ મેડમ લેનિનની મહત્ત્વાકાંક્ષા ... ૨૨૩ ૧૨ હજરઉદ્યોગના વર્ગો ,
૧ અચાનક મેળાપ ... ... ૨૨૩ ૧૩ માન્યું નહિ .. . ૧૬૧
૨ બાળપણ અને અભ્યાસકાળ... ૨૨૪ ૧૪ પરદેશીઓની વ્યવસ્થા...
૧૬૨
૩ લેનિન સાથે પરિચય ...... ૨૨૪ ૧૫ સેવિયેટ સમાજ
૧૬ ૩
૪ રશિયામાં શિક્ષણપ્રચાર ... ૨૨૪ ૧૬ કામદારની પ્રતિષ્ઠા .. ૧૬૩ ૫ રખડેલ છોકરાએ ... ... ૨૨૫ ૧૭ ખેડુતોની આબાદાની , ૧૬૩ ૬ તેની આકાંક્ષા ... ... .. ૨૨૫ ૧૮ કામ નહિ તે દામ નહિ . ૧૬૪ | ૧૦૫ વ્યાયામપ્રેમીઓનું યાત્રાસ્થાનઅમરાવતી૨૨૬ ૧૯ રશિયાની સ્ત્રીઓ ... ... ૧૬૪ ૧૦૬ પંજાબ કેસરી લાલા લજપતરાય... ૨૩૦
૨૦ ખેતીવાડી..• • • • ••• ૧૬૪ ૧૦૭ વીરોને પણ વીર .... . . ૨૩૭ ૭૮ મીરજ મિશન હૈસ્પિટલ ...
૧૦૮ શબરી આશ્રમ-પાલઘાટ .. ••• ૨૪૧ ૭૯ બંબઈમેં ભારતીય પાર્લમેંટ (હિંદી) ૧૭૦
૧૦૯ મૈબર કા દર્દી * (હિંદી) • ૨૪૨ ૮૦ નૂતન ભારતના વિધાયક તિલક
૧૧૦ સંસ્કૃત સાહિત્ય કા વિકાસ , મહારાજને સ્મરણાંજલિ .. . ૧૭૧ ૧ પ્રાચીન હિંદુ-કાલ .. ••• ૮૧ ૨૦૦૦ વર્ષ પહેલાં ગુમ થયેલા એક
૨ કાવ્ય ... • •
૨૫૦ શહેરને આવિષ્કાર (હિંદી) ... ૧૭ર ૩ સરસ વર્ણન કે ગ્રંથ.. ... ૨૫૧ ૮૨ શ્રાવણ માસ અને હિંદુ પ . ૧૭૩
૪ નાટક ... •••••
૨૫૧ ૮૩ ધર્મ કી મહત્તા (હિંદી) ... ... ૧૭૭ ૫ કથા-ગ્રંથ • • • ૮૪ હિંદી નવજાવાને માટે તમામ દ્વાર બંધ ૧૭૯
૬ આચાર તથા નીતિગ્રંથ ૮૫ માંદા પડવું તે ગુહો છે. ... ૧૮૧
૭ સાહિત્યશાસ્ત્ર .•••
૨૫૨ ૮૬ ઇસાઇઓની ચાલબાજી ••• ••• ૧૮૩ ૮ દર્શનશાસ્ત્ર કે ભાષ્ય ... ૨૫૨ ૮૭ હિંદુઓમાં બાયલાપણું કેમ પડું?.... ૧૮૪ ૯ અમર કવિતા . ,
૨૫૩ ૮૮ શ્રી. બજાજનું શુભ કાર્ય ... • ૧૮૬ ૧૧૧ દારૂ પીનારાઓ (કાવ્ય) : .. ૨૬ ૦ ૮૯ માઇસેર રાજ્યની પ્રજાવત્સલતા
૧૧૨ મહામાયા કે જગાઓ (હિંદી) ... ૧ સ્વરાજ્ય સંસ્થાઓ
! ૧૧૩ વૌઠાનો મેળો... ... ... ... ૨૬૧ ૨ શિક્ષણ ... ... .. ••• ૧૮૯ ૧૧૪ પ્રકીર્ણ બાબતે •• .. ••• ૨૨ ૩ ખેતીવાડી •••
૧૧૫ સત્યનો અવધૂત ૪ ઉદ્યોગવિકાસ ... ... , ૧૯૨ ૧૧૬ ભાઈ કે કસાઈ? ... ... ... ૨૬૫ ૯૦ નાગપંચમી .. . .. .. ૧૯૩ ૧૧૭ સંગીતની અસરવિષે ગાંધીજીના વિચાર ૨૬૯૯૧ દાંતના દુખાવાનો તાત્કાલિક ક્લાજ ૧૯૪ | ૧૧૮ રાંદેરમાં એક માસને ઉપવાસ .... ૨૭૦ દર રશિયામાં ન બળ અથવા ખેતી ૧૯૫ | ૧૧૯ બેરાનું પંચ .. .
૧૧ ••• ••• ••• .. ૨૭ર.
૨૪૭
૨૫૦
૮૭
-
-
ખ
૨૬૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
o
૦૭
o
૨૭૩
o
o
૩૧૧ ૩૧૨ ૩૧૪
ક્રમાંક વિષય પૃછાંક કમાંક વિષય
પૃષાંક ૧૨૦ ગ્રામન અવતારને સંદેશ
૨૭૩
સંપૂર્ણ ઈસ્યુલેટર . ૩૦૭ ૧ નિંદનો મત
૨૭૩
૧૪ પ્રગતિ ... • • ૨ પ્રચીન દેશવ્યવસ્થા
૧૫ ચિત્રોનું બ્રોડકાસ્ટિંગ... .... ૩૦૭ ૩ રાજા બલિની જાતિ . ૨૭૪ [ ૧૩૬ આંસુ સારતો અદ્દભુત હીરે .૩૦૮ ૧૪ બલિની પ્રથમ ચઢાઈ ૨૭૪ | ૧૩૭ કલ્યાણ કા ભક્તાંક (હિંદી) ... ૩૧૦ ૫ બલિની બીજી ચઢાઈ...
૧૩૮ આત્મશ્રદ્ધાને રાહ . ૬ પુરુષોના વિચાર
૧૩૯ પ્રાચીનકાળની શ્રાવા ૭ સ્ત્રીઓને શાક.•••
૧૪૦ જય બજરંગ !... ૮ સ્ત્રીઓની ઇચ્છા
૧૪૧ મિશ્ર કા એક મહાત્મા (હિંદી) ... ૩૧૫ ૯ વામનની કર્તુત.. ... ..
૧૪૨ બાલક મલિની ••• . . ૩૧૯ ૧૦ વામનની પૂર્વ તૈયારી... ... ૨૭ ૧૪૩ ધર્મપાલનની શ્રેષ્ઠ ભૂમિકા કેવી હોય? ૩૨૧ ૧૧ વામનરાવતારને સંદેશ ... ૨૮૨
૧૪૪ એક અંગ્રેજનો સંન્યાસ... ... ૩૨૨ ૧૨૧ વર્ધાને પગલે અંત્યજોને ન્યાય આપો. ૨૮૨
૧૪૫ મહારાજા અશોક અને ભિક્ષનો સંવાદ ૩૨૩ ૧૨૨ સ્વામી વિવેકાનંદજી... ... ... ૨૮૩
૧૪૬ નવજુવાનોને જીવનધર્મ ••• ••• ૩૨૭
૧૪૭ ગ્રામ્ય શિક્ષણ .. ... ... ... ૩૨૯ ૧૨૩ હિંદના ઉદ્ધારની ચાવી .. .. ૨૮૬ ૧ ચીનાઈ વિદ્યાર્થીઓનું અનુ
| ૧૪૮ તિલક અને લેનિનના જીવનમાં કરણ કરે. ... ... ... ૨૮૬
અદ્ભુત સામે.. ... ... .. ૩૩૩ ૨ હિંદી ગ્રેજ્યુએટની દુર્દશા ... ૨૮૭
૧૪૯ વૃંદાવનમાં ગ્રામ્યસેવા શિક્ષણવર્ગ... ૩૩૫
૧૫૦ એક ચેરના હૈયાપલટ ... ૩ રાષ્ટ્રીય કેળવણી કેવી હોવી જોઈએ? ૨૮૭
૩૩૬
૧૫૧ રાઈને મેરુ . ••• .. ••• ૩૩૭ ૧૨૪ નવા જમાનાના જુવાનોને- ... ૨૮૮
૧૫ર એક શુભ કાર્ય (હિંદી) .. .. ૩૩૮ ૧૨૫ કસર શી વાતની છે? ... ... ૨૮૯ ૧૨૬ “પોલ પત્રિકા” ... ... .. ૨૯૦
૧૫૩ એક સમાજહિતકારી સંસ્થા .. ૩૩૯ ૧૨૭ વિધમીઓના પ્રચાર ...... ૨૯૧ : ૧૫૪ ભાદરણના ભગવાન રાત લઇને નાઠા. ૩૪૦ ૧૨૮ મિ. હેન્રી ફડના મનનીય વિચારો...ર૯ર ૧૫૫ રૂપયામાહાત્મ્ય (હિંદી) ... ... ૩૪૧ ૧૨૯ બગીચામાં મજુર મોકલનાર એજટ ૨૯૫
૧૫૬ શેખાવાટી કા એક ઉત્તમ ગીત (હિંદી) ૩૪૨ ૧૩૦ ભયાનક રાક્ષસી (હિંદી) ... ... ૨૯૬ ૧૫૭ હિંદુકોમ ! તારા ઉપર દરરોજ લાખો ૧૩૧ મુસ્લીમ ભાઈઓને ખાસ સૂચના ૨૯૮
વહુ-બેટીઓના શાપ વરસે છે. .. ૩૪૪ ૧૩૨ શક્તિ કા રહસ્ય (હિંદી) ... ... ૨૯૯ ! ૧૫૮ ભરત ભૂમિને અભિનંદન કાવ્ય).. ૩૪૫ ૧૩૩ લખાણો એ ભલાં જેથી જ્ઞાન
૧૫૯ રાષ્ટ્રીય યોદ્ધા શ્રીરામ રાજૂ (હિંદી) ૩૪૬ તેજ રહે વધી (કાવ્ય)... ૩૦૦
૧ બાલ્યજીવન • .. ••• ૩૪૬ ૧૩૪ વીર લાટુર ડોવન (હિંદી) ... ... ૩૦૧
૨ સંન્યાસગ્રહણ ... ... ... ૩૪૬ ૧૩૫ વિજ્ઞાનને વરેલી વેગવંત વિજળી...
૩ અસહયોગ યુગ... ... ... ૩૪૭ ૧ ઇલેકટ્રોન... .. . ••• ૩૫
૪ નોકરશાહી કી બેચેની ... .. ૩૪૭ ૨ બુચકલાં જાદુગર
૫ વિદ્રોહ કા આરંભ .. .. ૩૪૮ ૩ વિજળીક તણખો
૬ એકમાત્ર ઉદ્દેશ્ય-સ્વરાજ્ય - ૩૪૮ ૪ વિજળીક પ્રવાહ
૭ નૌકરશાહી વિપદ મેં.. . ૩૪૯ ૫ નવી શોધો ...
૮ અંતિમ યુદ્ધ . • ૧ ૩૫૦ ૬ ઇલેકટ્રોન ક્યાંથી મળે છે?
૯ પુલિસ કી રિપોર્ટ ... .. ૩૫૦ ૭ અદ્દભુત શક્યતા
૧. સરકારી વિજ્ઞપ્તિ ... . ૩૫૦ ૮ અદ્દભુત વિપુલતા
૧૬૦ ભારત મેં ભયંકર સંગ્રામ હોગા (હિંદી ૫૧ ૯ તાંબાના તારમાં
| ૧૬૧ કામદાર જગતના ઉગતા તારા ... ૫ર ૧૦ રબર
૧ શ્રી. એસ. એ. ડાંગે છે . ૩૫ર ૧૧ વિજળીક કાસદો .. •• ૩૦૬ ૨ શ્રી. આર. એસ. નિંબકર • ૩૫ર ૧૨ તાંબાના તારની દુનિયા . ૦૭ | ૩ શ્રી. એસ. એસ. સીરજપર. ૩૫૩
D
D
૩૦૫
જ
છે
૩૦૬
:
૩૦૬
:
.
:
૩૦૬
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ક્રમાંક વિષય
પૃછાંક ક્રમાંક વિષય ૪ શ્રી. અર્જુન આળવે.. ... ૩૫૩ | ૧૭૭ ભગિની નિવેદિતા (હિંદી)... .. ૩૮૨ ૫ શ્રી. શાવક એચ. ઝાબવાલા... ૩૫૩ ૧૭૮ જૈન સમાજનો ચળકતો સિતારે... ૩૮૫ ૬ શ્રી. લાલજી પૅડસે .. . ૩૫૩ ૧ જન્મ ... ... ... ... ૩૮૫
૭ શ્રી. બી. એફ. બ્રેડલે... ... ૩૫૪ ૨ તેમનો સેવાધર્મ અને ત્યાગ - ૩૮૬ ૧૬૨ રશિયાનાં રખડાઉ બાળકો... ... ૩૫૫
૩ સત્ય જ્ઞાનપ્રાપ્તિ •• ••• ••• ૩૮૭ ૧ લાખોની સંખ્યા ... .... ૩૫૫ ૪ કાશી ગમન ... ... .. ૩૮૭ ૨ કમકમાટ ઉપજાવે તેવો પ્રશ્ન... ૩૫૫ ૫ સંસ્થાની સ્થાપના અને ૩ સરકારના પ્રયાસો ... ... ૩૫૫
તેમની વિશિષ્ટ માનવદયા . ૩૮૭ ૪ બાળકો માટેની સંસ્થાઓ ... ૩૫૬
૬ પાલીતાણામાં ભયંકર જળપ્રલય ૫ સમાજ પણ સહાય કરે છે ...
અને મહારાજશ્રીની ભગીરથ સેવા ૩૮૮ ૬ ગૃહમાં નિયમિત જીવન ... ૩૫૬
૭ ગુરુકુળ ... ... ... ... ૩૮૯ ૭ પ્રશ્નનો ગૂઢ ઉકેલ ... ... ૩૫૭ ૮ તેમની ઉપદેશશક્તિ • ૩૮૯
૮ ભવિષ્યની આશાઓ ... .. ૩૫૭ ૯ તેમને સ્વર્ગવાસ ... ... ૩૯૦ ૧૬૩ એક દરિદ્ર નારાયણ કા પૂજારી
૧૦ તેઓની અંતિમ ભાવના . ૩૯૦ બૌદ્ધ ભિક્ષુ (હિંદી) .. .. .. ૩૫૮ ] ૧૭૯ કૃષિ-શાસ્ત્રવિષયક એક અપૂર્વ ૧૬૪ વિજ્ઞાનાચાર્ય બોસ (હિંદી) ... ૩૬૧ | પ્રાચીન હિંદી ગ્રંથ હિંદી) . ૩૯૧ ૧૬૫ તેજસ અથવા ઔરા (હિંદી) ... ૩૬૩
૧ નિષેધવૃક્ષ ... ... ... ૩૯૨ ૧ ઔરા નિર્માણ કરના તથા
૨ બાગ લગાને કા શુભાશુભ ••• ૩૯૨ - ઉસે પ્રબલ બનાના .. ... ૩૬૩
૩ ફૂપખનન કી દિશા ... ... ૩૪ ૨ ઔરા કે નિયમ ... ... ૩૬૪ ૧) માહિત્યસેવાવિષે જાણવા જેવા વિચારો ૩૯૫ ૩ ઔરા કે ભેદ ... ... . ૩૬૪
૧ સાહિત્ય એ સાધન છે,સાધ્ય નથી. ૩૯૫ ૧૬૬ હિંદુ-અબલાશ્રમ કલકત્તા (હિંદી) ૩૬૫
૨ સાહિત્ય એટલે શું? .••• ૩૯૫ ૧૬૭ અથર્વવેદ કા હિંદી ભાવ (હિંદી) ૩૬૮
૩ સાહિત્યની શુદ્ધિ . . ૩૯૫ ૧૬૮ સ્વયંસેવકની સાચી સેવા ... ... ૩૬૯
૪ સાહિત્યનું વ્યક્તિત્વ ... ... ૩૯૬ ૧૬૯ મૃત્યુના ભયવિષે એક ખ્રિસ્તી
૫ આજનો પવન • ••• ૩૯૬ ગ્રંથકારને મત ... ... ... ૩૭૧
૬ કેવો અંકુશ? ... ... ... ૩૯૭ ૧૭૦ લજપતરાય” સ્વર્ગે સંચર્યો (કાવ્ય) ૩૭૨
૭ કળા અને સાહિત્ય .. ... ૩૯૭ ૧૭૧ જગતને ધાવનાર મહાન નેપોલિયન ૩૭૩
૮ આધુનિક સાહિત્યની કૃપણતા... ૩૯૮ ૧ મોસ્કોનાં સંસ્મરણે ... .... ૩૭૩ ૯ સેવામાં સાહિત્ય
૩૯૯ ૨ નેપેલિયનની ત્રુટિઓ.. ... ૩૭૫ ૧૦ જીવનની સુગંધ . ... ૩૯૯ ૩ નેપોલિયનના આત્મવૃત્તાંતનું
| ૧૮૧ બહાદુરી કી બાતેં (હિંદી) ... ... ૪૦૦ એક પાનું ... ... ... ૩૭પ ૧૮૨ પ્રવાસી વીર પ્રભુસિંહ .. . ૪૦૧ ૧૭૨ ચામડી મારફતે જેવા વિષે . ૩૭૫
૧૮૩ વહ હૈ પ્યારા હિંદુસ્થાન (હિંદી-કાવ્ય) ૪૦૩ ૧૭૩ લીલાં ફળોને સુરક્ષિત રાખવાવિષે... ૩૭૬ ૧૮૪ નાદિરશાહ કા ઉજપન (હિંદી) ૪૦૪ ૧૭૪ સાધુ ટી. એલ. વસ્વાની (હિંદી) ૧૮૫ બાદશાહ મહમ્મદશાહ કે પ્રધાન ૧૫ મેં ભારત કી સંતાન દૂ-સાધુવર
મંત્રી કી સૂઝ-બૂઝ (હિંદી). ••• ૪૦૪ વાસ્વાની કા આદેશ (હિંદી) ••• ૩૮૦ ૧૮૬ આદર્શને ફકીર કેવો હોય ? ૧૭૬ શક્તિની ઉપાસનાની જરૂર- સાધુ
૧૮૭ ભારતની આ પવિત્ર દેવીઓ! વસવાણીને સંદેશ ••
જાગૃત થાવ ... ... ... ... ૪૦૬ ૧ ભાગ્યવિધાતા ... ... ... ૩૮૧ | ૧૮૮ યુવક કે પ્રતિ (હિંદી) •. ••• ૪૦૭ ૨ યુવાનોને આદર્શ . .. ૩૮૧ ૧૮૯ જાગૃત થા, ઓ હિંદુ જાતિ! .. ૪૦૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
शुभसंग्रह-भाग चोथो
१ - ध्रुवकुमार - एकांकी नाटक દૃશ્ય પહેલુ
[ સ્થળઃ-તપાવન–અત્રિૠષિના આશ્રમ ]
ધ્રુવ—એક સાત વર્ષના ખાળક અને ત્રણુ ચાર મુનિબાળક ખેલે છે, ફૂલ તેાડે છે, ધ્રુવ ગાય છે.) આવા ભાઈ ! આવા ગાઇએ, જય પ્રભુની જય. તેજ પ્રભુ છે સહુના સ્વામી, દુ:ખહતાં અંતર્યામી. સહુ મળી મળીને ગાઈએ, જય પ્રભુની જય માતાના ઉપદેશ એજ છે, સખા અમારા એક હિર છે. ધ્યાન ધરીએ તેનુ, જય પ્રભુની જય.
સદા
(સહુ નાચે છે અને ગાય છે)
એક મુનિને ખાળક—કેમ ભાઇ ધ્રુવ! કાલે અમે તને પૂછ્યું હતું કે, તારા પિતાના હાલ બતાવ, ત્યારે તે કહ્યું હતું કે માતાને પૂછીને બતાવીશ; તે। આજ કહે કે, તારે પિતા છે કે નહિ; અમને તે। લાગે છે કે, તું પિતૃહીન છે; કારણ કે અમે તે કદી પણ આ આશ્રમમાં તારા પિતાનું નામ સુદ્ધાંયે સાંભળ્યું નથી.
ધ્રુવ—સખા ! મેં માતાને પૂછ્યું હતું અને તેથી મને એ મ વિદિત થયુ` કે, મારા પૂજ્ય પિતાજી તેા રાજ્યરાજેશ્વર છે.
સૌ મુનિબાળક—(હસીને કહે છે) રાજ્યરાજેશ્વર ! ધ્રુવ, કાંઈ સ્વપ્ન તા નથી જોતેને? ધ્રુવ–નહિ, ભાઇએ ! મારા પિતા મહારાજા છે,માતાનું વચન અસત્ય હૈાય એમ હું નથી માનતા! મુનિબાળકવાર, જે તું રાજકુમાર હૈ, તે રાજભુવનમાં કેમ નથી રહેતા ? આ નાનકડા આશ્રમમાં માતાસહિત કાં નિવાસ કરે છે?
ધ્રુવ—મે' માતાજીને તેનું કારણ પૂછ્યું હતું,પરંતુ આ વચન સાંભળીને મારી માતા રાવા લાગી. હું મારી પૂજ્ય માતાને રાતાં જોવા નથી ચાહતા, તેથી હું ખીજી બીજી વાતા કરવા મડી ગયા.
બીજો સુનિબાળક~~વારૂ, તારા પિતા ક્યાં છે ?
ધ્રુવ—મારા પિતાનું નામ રાજા ઉત્તાનપાદ છે, તેમની રાજધાની સૌ મુનિબાળક—વારૂ, ચાલે! આજ તારા પિતાનાં દર્શન કરી દિવસ રાજધાની કે રાજમહેલ દી! પણુ નથી. આ બહાને રાજમહેલ ધ્રુવ——પણ મેં માતાની આજ્ઞા નથી લીધી.
સૌ મુનિબાળક~~અમને ખાત્રી છે કે, દેવી સુનીતિ તને કાંઇ પણ નહિ કહે. તું તે તારા પિતાનાં દર્શન કરવાને જાય છે, કાંઇ ખીજે તે જતા નથીને ? ચાલ ચાલ, અમને રાજધાની ખતાવ હવે. ધ્રુવ—મારૂ' મન પણ પિતાજીનાં દર્શીન કરવાને ચાહે છે. માતા મુનિપત્નીએ સાથે યજ્ઞને માટે જળ લેવાને ગઇ છે, તે મને કાંઇ નહિ કહે. ચાલ, પિતાજીનાં દર્શન કરી આવું.
( સૌ બાળકે જાય છે. )
× .
X
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
×
અહી'થી પાંચ ક્રાસ છે. આવીએ, અમે તે કેાઈ તે જોશું !
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
wwwwwwwww
*wwwwwwwwwwwww
શુભસંગ્રહ-ભાગ ચેાથાં
દશ્ય બીજું
[સ્થળ-રાજમહેલ-બે દ્વારપાળ ઉભા છે.] (સિંહાસન પર રાજા ઉત્તાનપાદ વિરાજમાન છે. મુનિબાળકસહિત ધ્રુવ દ્વાર પર આવી પહોંચે છે અને દ્વારપાળને પૂછે છે.)
મુનિબાળક–શું આજ રાજમહેલ છે?
દ્વારપાળ–હા, આજ રાજમહેલ છે; પણ તમે કયા ગામથી આવે છે કે તમને એટલી પણ ખબર નથી કે આ રાજભુવન છે?
મુનિબાળક–અમે તે મુનિઆશ્રમમાંથી આવ્યા છીએ ભાઈ! આશ્રમનિવાસી ક્યાંથી જાણે કે રાજમહેલ કેવો હોય છે ? અમને તે યજ્ઞભૂમિ અને તપવનની જ ખબર હોય.
(સૌ બાળક અંદર જવા માંડે છે, કારપાળ તેમને રોકે છે અને કહે છે.). બાળકે ! રાજભુવનમાં રાજાની આજ્ઞાવિના નથી જઈ શકાતું. મુનિબાળક–અમે અંદર જઈને આજ્ઞા લઈ લઈશું.
દ્વારપાળ–નહિ, અંદર જતાં પહેલાં આજ્ઞા લેવી પડે, જે તમે સૌ અહીં ઉભા રહે તો હું અંદર જઈને મહારાજને તમારા આવવાના સમાચાર આપીને તેમની પાસેથી તમને અંદર જવાની આજ્ઞા લઈ આવું. | મુનિબાળક–અમે સૌ ચાલીને થાકી ગયા છીએ, પગમાં પીડા થઈ રહી છે, અમે મહારાજનાં દર્શન કર્યાવિના પાછા નહિ ફરીએ.
દ્વારપાળ (અંદર જઈને કહે છે) મહારાજ! દ્વાર૫ર ચાર મુનિબાળક ઉભા છે અને આપનાં દર્શન કરવા ચાહે છે.
રાજા–મુનિબાળકોને સત્કાર સહિત અંદર લઈ આવો. (દ્વારપાળ સાથે સૌ બાળક અંદર આવે છે અને મુનિબાળક રાજાને આશીર્વાદ આપે છે.)
શ્રી મહારાજનું કલ્યાણ હો! (પરંતુ ધ્રુવ સીધે રાજસિંહાસન પાસે પહોંચી જઈ રાજાને પ્રણામ કરે છે.) રાજા (આશ્ચર્યથી)-હે બાળક ! હું ક્ષત્રિય છું, તું ઋષિકુમાર થઈને મને કાં પ્રણામ કરે છે? ધ્રુવ-હું બષિકુમાર નથી, હું આપને પુત્ર છું. રાજા–હે ! મારો પુત્ર! ! તારું નામ શું? તું આવ્યો ક્યાંથી ?
ધ્રુવ-મારૂ નામ ધ્રુવ. હું અત્રિ ઋષિના આશ્રમમાંથી આવ્યો છું. મારી માતાનું નામ સુનીતિ દેવી છે.
રાજા (પ્રસન્નતાથી)–શું તું મારી જૂની રાણીને પુત્ર? (પ્રેમથી ગોદમાં બેસાડે છે અને શિરપર હાથ ફેરવે છે, તે આશ્રમમાં શું કરે છે? આ મુનિબાળક સૌ તારા સખા છે? (મુનિબાળકોને) આસન પર બેસે, તમને આટલે દૂર આવતાં શ્રમ પડ્યો હશે.
(આ સમયે સુચિ અકસ્માત અંદર આવે છે અને ધ્રુવને રાજાની ગોદમાં બેઠેલ જોઈ અત્યંત ક્રોધથી કહે છે.)
સુરુચિ–એ બાળક ! તું કોણ છે?
સુરચિ—કેણ ધ્રુવ તારાં માતા-પિતાનું શું કામ? ધ્રુવ (રાજા તરફ આંગળી ચીંધીને)–મારા પિતા તો છે આ. મારી માતાનું નામ છે સુનીતિ દેવી ! સુરુચિ–હે! તું સુનીતિને પુત્ર થઈને રાજસિંહાસન પર શી રીતે બેસી શકે છે? ધવ–મારા પિતાએજ મને સિંહાસન પર બેસાડવ્યો છે, પણ તમે કેણ છે?
સુરુચિ–હું રાણું છું. આ રાજપાટ, ધન-સંપત્તિ સૌપર મારા પુત્રને અધિકાર છે, આ સિંહાસન મારા પુત્રનું છે, તું તેના પર નથી બેસી શકતો.
(તે ધ્રુવને ઉતારવાને હાથ લંબાવે છે, પણ ધ્રુવ સ્વયં ઝટપટ સિંહાસનથી ઉતરી પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ધ્રુવકુમાર ચરણોપર પડી પ્રણામ કરે છે.)
ધવ–હે પિતા! આપ રાજાધિરાજ છે. આશીર્વાદ દે કે જેથી હું રાજપદની કદાપિ ઈચ્છા ન કરું અને મને તેથીયે કઈ ઉચ્ચ પદ પ્રાપ્ત થાય.
પ્રવની આંખોમાંથી આંસુ વહે છે, તે ચુપચાપ બહાર ચાલ્યો જાય છે. મનિબાળકે પણ સુચિ તરફ ક્રોધથી જોતા જોતા બહાર ચાલ્યા જાય છે. રાજા કંડે શ્વાસ લઈ સિંહાસનથી ઉઠે છે અને કહે છે.)
રાજા–એ દુષ્ટ ! તારૂં કદી ભલું નહિ થાય. જેને તેં આજે નિરાદર કર્યો છે, તે રાજસિંહાસન કરતાં ઉચ્ચ પદને યોગ્ય છે, રાજસિંહાસન તેને માટે એક તુચ્છ વસ્તુ છે.
(સ્વગત) હાય! મેં દેવી સુનીતિની વિદ્યમાનતામાં અન્ય વિવાહ કર્યો અને સુનીતિનું દિલ દુખાવ્યું! આજે ઈશ્વરે મને તે પાપનું ફળ આપ્યું કે મેં મારા પ્રિય પુત્રનો નિરાદર જે. જે કોઈ જ્ઞાનવાન હશે, તે બીજે વિવાહ કદી નહિ કરે; અને પિતાનાં પ્યારાં સંતાનને અપરમાતાના દુઃખથી બચાવી લેશે.
(જાય છે–પડદો પડે છે.)
દશ્ય ત્રીજી
[સ્થળઃ–અત્રિ ઋષિને આશ્રમ (એક નાનકડી કોટડીમાં સાદાં કપડાં પહેરેલી સુનીતિ ભૂમિપર બેઠી છે. તે શોકાતુર પ્રતીત થાય છે, તે બોલી રહી છે.) - સુનીતિ-હા દેવ! હે ઈશ્વર! મારે પુત્ર–મારી આંખને તાર–એકમાત્ર આશ્રય ક્યાં ગયો? તે તે સદા સૂર્ય આથમતાં આવી જતો હતો. હાય! મારા ધ્રુવે તે સવારનું કાંઈ ખાધુંયે નથી. ભૂખ્યો-તરસ્યો મારો બાલ અંધારામાં કંઇ ફરતો હશે? કાલે મને તે મહારાજનો પત્તો પૂછતો હતે; મહારાજનાં દર્શન કરવાને તે નહિ ચાલ્યો ગયો હોય? (ઉઠીને ઝુંપડીમાંથી બહાર ચારે તરફ દૃષ્ટિ ફેકે છે, પછી કહે છે.) ધ્રુવ તે કંઈયે નથી દેખાતે.
હાથ જોડી પ્રાર્થના કરે છે.) હે ઈશ્વર! દીનબંધે! દીનાનાથ! મારા પુત્રની રક્ષા કરે, તેના મનમાં આપને વિશ્વાસ અને પ્રેમ દો, તેના મનમાં કદી આ અસાર સંસારના રાજ્યની લાલસા ન થાઓ, તેને ધર્મ–ધન દે અને સ્વર્ગનું રાજ્ય દે. -
(એટલામાં થાકેલો ધ્રુવ અંદર આવે છે, માતાની ગોદમાં શિર નાખી રહે છે. માતા શિર ચૂમીને) ધ્રુવ! તું ક્યાં ગયો હતો?
ધ્રુવ–માતા! હું પિતાજીના દર્શને ગયો હતો. સુનીતિ–શું તને રાજધાનીને પત્તો લાગે?
ધવ–હા, માતા! હું મારા મિત્ર ઋષિકુમારોસમેત મહેલમાં પહોંચી ગયો, પિતાજીને મેં પ્રણામ કર્યા, તેમણે મને પ્યારથી ગોદમાં બેસાડ્યો; પરંતુ એટલામાં એક સ્ત્રી આવી અને તેણે મને દુર્વચન કહ્યાં અને હું નિરાદરના ડરથી પિતાજીની ગોદમાંથી ઉતરી ગયો. માતા! તે સ્ત્રી કેણ હતી ?
સુનીતિ–પુત્ર ! તે તારી અપર માતા સુરુચિ હતી. તેં તારી અપર માતાને કાંઈ કહ્યું તે નથી ને?
ધ્રુવ–ના, માતા! મેં તેમને કાંઈ નથી કહ્યું. કેવળ પિતાજીને કહ્યું હતું કે, મને આશીર્વાદ આપે કે હું રાજપદથી કાઈ ઉચ્ચ પદ પામું.
સુનીતિ (ધ્રુવના શિરપર હાથ રાખી–પુત્ર! ભગવાન તારા મનોરથ અવશ્ય પૂર્ણ કરશે, તું તેમને પ્રેમથી પુકાર.
ધ્રુવ-શું ઈશ્વર મારી પુકાર સાંભળશે માતા? " સુનીતિ–કેમ નહિ સુણે? ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચોથો ધ્રુવ-ઈશ્વર ક્યાં છે?
સુનીતિ–ઈશ્વર સર્વ જગ્યાએ વિરાજમાન છે, તે અંતર્યામી છે, તું પ્રેમથી પુકારીશ તો તે તને અવશ્ય દર્શન આપશે.
ધ્રુવ–માતા ! ઋષિ લોક તે ઈશ્વરની તપસ્યા વનમાં બેસીને કરે છે, હું જ્યાં કોઈ મનુષ્ય દેખી ન શકે ત્યાં બેસીને પુકારીશ અને જ્યાં સુધી મને ઈશ્વર દર્શન નહિ દે, ત્યાં સુધી હું પાછો નહિ ફરું.
સુનીતિ–પુત્ર ! તું હજુ બાળક છે, અહીં જ બેસીને ઈશ્વરને પુકાર. હું તને એકલાને વનમાં નહિ જવા દઉં.
પ્રવ–માતા! કહે છે કે ઈશ્વર દરેક જગ્યાએ વિરાજમાન છે, તે હું વનમાં એકલો કેવી રીતે કહેવાઉં? ઈશ્વર પણ મારી સાથે હશેને? તું મને આશીર્વાદ આપકે મને ભગવાનના દર્શન થાઓ.
સુનીતિ–ઈશ્વર તારો મનોરથ પૂર્ણ કરે, તું–થાકીને આવ્યો છું, હવે વિશ્રામ કર, ઈશ્વરની પ્રાર્થના કર, ઈશ્વર તારૂં દુઃખ દૂર કરશે. મને છોડીને વનમાં ન જઇશ. અહીં હું પણ તારી સાથે પ્રાર્થના કરીશ.
(દૂધ પીને ધ્રુવ અને તેની માતા સુનીતિ બને નિદ્રાવશ થાય છે.) ધ્રુવ (જાગીને ધીરેથી )-મારી માતા તો મને પૃથક નહિ થવા દે, પણ મારા મનમાં તો ભગવાનના દર્શનની લાલસા લાગી છે, તેથી હું તો માતાના ઉડતાં પહેલાં જ વિદાય થાઉં છું.
(માતાની પરિક્રમા કરી ચરણપર શિર ધરી ધ્રુવ વિદાય થાય છે.) (ડી વારમાં માતા જાગે છે, પુત્રને ચારે તરફ શોધે છે, કહે છે ) આજે મારો પુત્ર તો વનમાં તપસ્યા કરવાને ચાલ્યો ગયો. (હાથ જોડીને) હે ઈશ્વર ! હે ભગવાન! ભક્તવત્સલ પુત્ર આપનો આશરો લીધે છે. આટલા દિવસ પુત્ર મારે હતો, પણ આજે તે આપને થો; આપ તેની રક્ષા કરજે અને તેના મરથ પૂર્ણ કરજે. સુનીતિ–ઈશ્વરસ્તુતિ કરે છે. (ઉભી થઈને હાથ જોડીને)
હે દયાળુ! હે કૃપાળુ! દીને પર કરે દયા, હું છું દીન અતિ મલિન, આપ નાથ હું અધીન; વિનય કરત જેડી હાથ, હે દયાળુ! હે કૃપાળુ ! - ૧ મારી ગતિ તવ હાથ, સહુ પ્રકાર હું અનાથ કૃપા કરે વિશ્વનાથ, હે દયાળુ! હે કૃપાળુ ! - ૨ છે મમ પુત્ર તવ શરણ, લાગી છે તેને તવ લગન, પૂર્ણ કરે તેની આશ, હે દયાળુ ! હે કૃપાળુ! - ૩ મમ બાળક પર કૃપા કરી, તવ શરણમાં તેને લઈ દર્શન દેજે ખેલી કમાડ, હે દયાળુ ! હે કૃપાળુ ! - ૪
દશ્ય ચાથું [સ્થળઃ- તપવન-અત્રિ મુનિને આશ્રમ (એક વડના ઝાડ નીચે ધ્રુવ બેઠે છે– પ્રેમથી પુકારી રહ્યો છે.) ધ્રુવ-દીનબંધે ભગવાન ! ક્યાં છે? આવો.
(થોડી વાર થંભે છે. પુનઃ પુકારે છે) દીનબંધ ભગવાન ! ક્યાં છે? આવે. (ફરી કહે છે ) માતા તો કહેતી હતી કે હરિ મારી પુકાર સાંભળશે, પણ મને તો આમ પુકારતાં કેટલાયે દિન વહી ગયા ! હજુ સુધી ઈશ્વરે મારી પુકાર ન સાંભળી ! કદાચ મને પુકારતાં જ નહિ આવડતું હોય છે?
(ફરીથી પ્રેમપૂર્વક પુકારે છે) દીનબંધો ભગવાન ! આવો, મને દર્શન દો! (એટલામાં એક મહાપુરુષ ગેરૂઆ રંગનાં કપડાં, શિરપર જટા, ગળામાં ફૂલમાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ધ્રુવકુમાર પહેરીને તેની સામે આવી ઉભા રહે છે.)
(ધ્રુવ મહાપુરુષના ચરણ પર શિર રાખી પ્રણામ કરે છે અને કહે છે.)-મારા દીનબંધ ભગવાન આપે છે શું?
મહાપુરુષ–નહિ ! હું તમારા ભગવાનને દાસાનુદાસ છું. મારું નામ નારદ, તેમણે મને તમારી ખબર કાઢવાને મોકલ્યો છે.
ધ્રુવ–શું દીનબંધે ભગવાને મારી પુકાર સાંભળી છે? નારદ–જે દિનથી તમે પુકારે છે, તે દિનથી જ ભગવાને તમારી પુકાર સાંભળી છે. ધ્રુવ-તે તે આવતા કેમ નથી? નારદ–હું અહીંથી પાછો જઈશ એટલે ભગવાન આવશે. વારૂ,તમે ભગવાનને શી રીતે પુકારો છે? ધ્રુવ-(અત્યંત પ્રેમથી)-દીનબંધો ભગવાન ક્યાં છો ? આવો. નારદ–બીજું કાંઈ નથી કહેતા ? પ્રવ–નહિ, મારી માતાએ આમજ શીખવાડયું હતું. નારદ-વારૂ તો હવે કહો, દીનબંધે ભગવાન? મુજપર દયા કરો ! ધ્રુવ—દીનબંધે ભગવાન ! મુજપર દયા કરે. નારદ-દીનબંધે ભગવાન ! મારી માતા પર દયા કરો ! ધ્રુવ-દીનબંધ ભગવાન ! મારી માતા પર દયા કરે! નારદ–દીનબંધે ભગવાન ! મારા પિતા પર દયા કરે ! ધ્રુવ-દીનબંધે ભગવાન ! મારા પિતા પર દયા કરો ! નારદ-દીનબંધે ભગવાન ! મારી અપર માતા પર દયા કરો ! ઘવ–હે મહાત્મા! મારી અપર માતાએ મને અને મારી માતાને બહુ કુવચન કહ્યાં છે. નારદ– ધવ! તે અપરાધની ક્ષમા આપી તું તેને માટે પ્રાર્થના કર.
(ધ્રુવ ચૂપ રહે છે) નારદ–ધ્રુવ ! ભગવાનને ભક્ત તે છે, કે જે પિતાના શત્રુઓનું ભલું કરે, તેનું મંગળ ચાહે. - જો તું ભગવાનને પ્રસન્ન કરવા ચાહતે હોય તો તારી અપર માતાને માટે પ્રાર્થના કર.
ધ્રુવ-(અત્યંત પ્રેમથી) દીનબંધો ભગવાન ! મારી અપર માતા પર દયા કરે!
(નારદ અંતર્ધાન થઈ જાય છે, એકાએક તેજપ્રકાશન થાય છે અને એક અપૂર્વ મૂર્તિ ધ્રુવ સામે ઉપસ્થિત થાય છે. ધ્રુવ તેમને ચરણે પડે છે, ભગવાન તેના શિર પર હાથ મૂકે છે, પુષ્પવૃષ્ટિ થાય છે. )
(પડદો પડે છે.) દશ્ય પાંચમું [ધ્રુવ તેજ તપોવનમાં બેઠો છે. રાજા ઉત્તાનપાદ, મંત્રી, સુનીતિ, સુચિ આદિ સૌ તેને લેવાને આવે છે. ધ્રુવ ઉઠીને પ્રથમ સુરુચિનો ચરણસ્પર્શ કરે છે અને કહે છે. 3.
ધ્રુવ-હે માતા ! આપની જ કૃપાથી મને ભગવાનનાં દર્શન થયાં.
સુરુચિ (ધ્રુવને ગળે વિંટાળે છે અને કહે છે –પુત્ર! હું પાગલ થઈ ગઈ, મારા શિરપર સ્વાર્થરૂપી ભૂત સવાર હતું, મારે અપરાધ ક્ષમા કર. - ધ્રુવ-(હાથ જોડીને કહે છે) માતા! હવે મને ખબર પડી કે, તે તો હતાં અમૃતવચને, તે વચનેએ તે મારો ઉદ્ધાર કર્યો!'
(પછી સુનીતિ અને રાજા ઉત્તાનપાદને ચરણે પડે છે.) પુત્ર ધ્રુવ ! તું અમારા કુલરૂપી કમળને ખીલાવનાર સૂર્ય છું. તારું નામ સંસારમાં અમર રહેશે. હવે તું અમારી સાથે રાજધાનીમાં ચાલ.
'(સૌ જાય છે.) (“વિશ્વતિ ” માસિકના વૈશાખ સં. ૧૯૮૪ના અંકમાં લેખક-શ્રી. નંદવદન ભટ્ટ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
२-उत्तम कोण ? पशु, पंखी के माणस ? ઠામ ઠામ જામેલા સ્વાર્થના અખાડા, કચડાયલની ભક્તિને એકજ માર્ગ
(આસપાસ નજર ફેરવીને જેનાર, તેમજ પશુપંખીના જીવનને સમભાવથી સમજનાર માણસ જોઈ શકે છે કે, મનુષ્ય કરતાં પશુ-પંખી વધુ સંયમી અને ઉચ્ચ જીવન ગાળનાર છે.
મનુષ્ય તો કેવળ પોતાના સ્વાર્થ માટે નિરંતર ઝઘડનાર અભિમાનનું પૂતળું છે. એવી માનવનતિમાં નિર્મળ રહે તેજ સદાય કચડાયેલાં રહેવાને પાત્ર ઠરે છે.)
મનુષ્ય પશુ–પંખી કરતાં બુદ્ધિશાળી અને શ્રેષ્ઠ જીવાત્મા છે, એમ કહેવું તે, મને તે અનેક રીતે સત્ય અને ન્યાયનું ખૂન કરવા જેવું લાગે છે. કાં તો સ્વાથી માનવીઓએ કેવળ પિતાની ખેતી મહત્તા ગાવાનાજ વિચારથી પ્રેરાઈને પશુ-પંખીઓના ઉદાત્ત ગુણોની જાણી જોઈને જ પરવા કરી નથી, અથવા તે તે જાણવા છતાં, સ્વાર્થ ખાતર સત્ય વસ્તુને છુપાવી અસત્યને આગળ ધકેલ્યું છે !
કેમ? વાચક! તને આ વિચારો જાણીને મારી તરફ હસવું આવે છે ? ભલે, તે ઘડીભર હસી લે! પણ મારી તે ખાત્રી છે કે, બોટ અભિમાન અને આબરની લાગણીનાં ઘેનની, તારી ઉપર ફરી વળેલી તંદ્રા કઈક વખતે પણ દૂર થશે, મનુષ્યસ્વભાવની નબળાઈ જીવનની એકાદ કે ધન્ય ક્ષણે દૂર થશે અને સાત્વિક ભાવના સામ્રાજ્યમાં દષ્ટિ નિર્મળ અને વિશાળ, બનશે, તે વખતે તને મારા કથનનું રહસ્ય અને સત્ય બને સમજાશે. તે દિવસે જરૂર તું મારી વાતને યથાર્થ સ્વરૂપમાં સ્વીકારીશજ, એટલું મને આશ્વાસન છે.
સુખ-દુઃખની લાગણી તે જેટલી મનુષ્યને હોય છે, તેટલીજ પશુ-પંખીને પણ હોય છે. સામાન્ય સમજશક્તિ તે જેમ મનુષ્યને હોય છે, તેમ પશુ-પંખીને પણ હોય છે. હા, મનુષ્યમાં લાગણી પ્રકટ કરવાની વાણી છે, ત્યારે પશુ–પંખીની એ વાણુને આપણે સમજી શકતા નથી. મનુષ્યમાં વિચારશક્તિ અને બુદ્ધિ વિશેષ છે; તેને લીધે તેનામાં સર્જકશક્તિ સવિશેષ જણાઈ આવે છે. પશુ-પંખીમાં પણ સર્જકશક્તિ છે જ, એનો ઉપયોગ તે પોતાને માટે જ કરે છે. પંખીઓના માળા, પશઓની બેડ, કોળીઆની જાળ, કોશેટાની રેશમ બનાવવાની ક્રિયા એ બધા તેમની સર્જકશક્તિના નમુના છે. વિચાર કરીએ તે તે સમજાય. આ રીતે મનુષ્ય અને પશુ-પંખીની વચ્ચે સમાનતા જણાય છે; પરંતુ બીજી ઘણી બાબતમાં તેમની વચ્ચે અસમાનતા જણાઈ આવે છે અને તેમાંજ મનુષ્ય કરતાં પશુ-પંખીની મેટાઇ જણાઈ આવે છે ! સંયમવૃત્તિ અને નૈસર્ગિક કાનનાના પાલનમાં તેઓ મનુષ્ય પ્રાણી કરતાં અનેકગણું ચઢી જાય છે; તેજ રીતે સંધબળમાં પણ ઘણે અંશે પશુ-પંખીની મહત્તા માનવસમાજને વટાવી જાય છે.
નર અને માદાનાં જોડકાં સાથેજ કરતાં હોવા છતાં, અને તેમને માનવીના જેવાં કશાંજ' ગોયની જરૂર ન હોવા છતાં, પંખી તેમજ પશુઓ વિષયલાલસામાં જે સંયમ બતાવે છે, તે મનુષ્યની સાથે સરખાવતાં અપૂર્વ છે, અજોડ છે. ખેટા અભિમાનથી ફૂલાઈને માણસો, અંદર અંદરનાં વચન માટે, “ગધેડા જેવું છે”, “કુતરા જેવો છે' એવાં વાક બેલે છે; પરંતુ વિચાર કરનારને જ સમજાય છે કે. એમ કહેવું તે ગધેડા અને કુતરાની જતિને અન્યાય કરવા જેવું છે, કારણ, એ બંને જાતિઓ વિષયેચ્છાની બાબતમાં ભારે સંયમી-હા, માનવપ્રાણુઓ કરતાં ભારેજ સંયમી છે. એમના એ સંયમ સમક્ષ ભલભલા માણસને માથું નીચું જ નમાવવું પડે !
સિંહના બ્રહ્મચર્યપાલનની તો વાત જ જુદી છે. કહેવાય છે કે, સિંહ જીવનમાં એકજ વખત વિષયતૃપ્તિ કરે છે, તે પછી સારુંય જીવન બ્રહ્મચર્યનું પાલન કરે છે. તેને લીધે તો માનવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ કેશુ? પશુ, પંખી કે માણસ? જાતિ એનું નામ સાંભળીને બાર ગાઉ ભાગતી ફરે છે!
એ સંયમની બાબતમાં તે માનવજાતિ-ખાસ કરીને વર્તમાન યુગની-દરેકથી પાછળજ આવવાની. એટલે જુદાં જુદાં પશુ-પંખીઓના નામથી ઉલ્લેખ કરવા જતાં પારજ આવે નહિ. માટે થોડાક નમુનાજ આપવા યોગ્ય છે; બાકી ગાય, ભેંસ, બકરાં, ઘેટાં, ઘોડા, ઉંટ, હાથી, ચકલાં, મોર, બગલા, મઘર સૌને વિષે એજ રીતે વિવેચન કરી શકાય તેમ છે.
બીજી સંયમવૃત્તિ આહારની. એમાં પણ માનવજાતિને કેમ પશુ-પંખીની પાછળજ આવવાને! ખાઉધરાપણને અગે થતા રોગ જેટલા માનવજાતિને લાગુ પડે છે, તેટલા પશુ-પંખીને કદીજ થતા નથી. કલ્પના કરો, અમૃત જેવી મીઠી કેરીઓથી આંબાવાડીઉં લચી રહ્યું હોય તે વખતે આંબાવાડીઆમાં વસતાં પંખીઓમાંથી કેટલા હદ કરતાં વધારે ખાવાથી મરી ૫ડેલાં જથાય છે! અને પોતાની જાતિને વિષે ખૂબજ મગરૂરી રાખનાર, અભિમાનનાં પૂતળાં જેવાં માનવપ્રાણીઓમાં તે કેટલાએ, પારકા ભજનને પિતાના પેટમાં અકરાંતીઆની માફક ઠેલી ઠેલીને ભરવાથી, ત્યાં ને ત્યાં તરફડીને મરી ગયાનાં દૃષ્ટાંત ઘણુયે મોજુદ છે!
પશુ-પંખીઓ ઉપર પ્રેમદષ્ટિ રાખીને, કદીયે એમના જીવનનો અભ્યાસ કરવાની દાનત રાખી હશે તે કહી શકશે કે, સૂવામાં અને જાગવામાં, જે માણસે એમનું અનુકરણ કરે તો કદીયે દુઃખી ન થાય. પ્રાતઃકાળે કદી જુહુના દરિયાકિનારે ગયા છો? એ નાળિયેરીના વનમાંથી એ વખતે તે જાગૃત થઈ થઇને, ચારાની શોધ માટે ઉપડી જતી કાકસેનાના કોલાહલને સાંભળીને. ઉંઘણશી માણસે શરમાઈને મરી જાય તેવું લાગશે ! અરે! એટલે ન જવું હોય તેને માટે ઘરઆંગણે ચકલાં, કાબર, મેના, પોપટ, ક્યાં ઓછાં છે?
એક સુંદર નાનકડા ગામડામાં જોયેલું દશ્ય મારા જીવનસુધી હું વિસરી શકવાનો નથી. ગામને ઝાંપેજ એક વિશાળ તળાવ, તેની અંદર બરાબર મધ્યમાંજ નાનકડો બેટ, તેની ઉપર અનેક વૃક્ષોને સમૂહ-એ બધું કેવું લાગતું હશે? એ વૃક્ષાવલીની શાખાઓમાં, સંધ્યા સમયે ચારે દિશાએથી કેટલાએ ગાઉના પંથ કાપીને બગલાંઓને સંધ રાતવાસે ગાળવા આવે છે. બરાબર નિયમિત વખતે જ તે નિદ્રાધીન થઈ જાય છે. અને પ્રાત:કાળે ચાર અને પાંચની વચ્ચે તે જાગૃત થઈ ઉદરપોષણ અર્થે ચારો શોધવા ટુકડીઓ બંધાઈને અનેક બકપંક્તિઓ ત્યાંથી ઉડી જાય છે! માનવસમુદાય એમના જેવો નિયમિત અને એટલો ઉઘોગી હેત તો?
૪ કીડીઓ, પતંગી, મધમાખીઓ, ભમરાઓ અને બીજા અનેક જંતુઓની ઉઘોગપ્રિયતા અને સ્વાશ્રયી વૃત્તિ જોઈને પણ આપણે તે શરમાઈને લાજી મરીએ તેમ છીએ.
વાનરસેનાનું નિયમન અને વ્યવસ્થા જેઈને પણ આપણે માનવીની હાર કબૂલવી પડે તેમ છે. સંસારી અને બ્રહ્મચારી એવાં બે ટોળાંએ એમનાં હોય છે. સંસારી ટોળાઓમાં વાંદરીઓ અને તેમના સંતાનસમૂહના સંરક્ષણ માટે એકેક વીર સેનાપતિ હોય છે. તેના એકજ પિકાર આગળ આખી સેના કેવી નમી પડે છે અને પિતાના સ્વજનમંડળની આપત્તિ વખતે એકજ બુઢિયા કેવાં વિરલ પરાક્રમ દાખવી શકે છે, તે તે અનુભવેજ સમજાય! પિતાની એકજ સ્ત્રીને ગુંડાઓ કે તોફાની ગોરા સોજરોના પંજામાંથી બચાવી નહિ શકનારા, આજના અનેક નિર્માય હિંદુએએ, આ વાનર નરવીર પાસેથી શું ઓછું શીખવાનું છે! એમના બ્રહ્મચારી ટોળામાં બધાજ નરવાનરોજ હેાય છે. માદાઓનું નામ નહિ! કેવું તપ !! હનુમાનજાતિના એજ સાચા વંશજ કહેવાય, એમાં શું નવાઈ!!!
- કાગડાઓની ઉજાણુ, કાગડાઓનું પંચ અને તેમને શેક, એ પણ જાણવા અને સમજવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચેાથો
જ
જેવાં છે. તે ઉપરથી વાનરોની માફક એમના પણ સંધબળની આપણને ખાત્રી થાય છે. એકાદ કાગડાને કોઇએ ઘાયલ કર્યો હોય કે મારીને લટકાવ્યો હોય તે, કાકારોળ કરતા સેંકડે કાગડાએ જોતજોતામાં એકઠા થઈને, શેકસ્વરે વાતાવરણને ભરી દે છે, અને પેલા પોતાના જાતિભાઇના મડદાને ઉંચકી જવા મથે છે. તે જ રીતે એકાદ સ્થળે ભક્ષ જણાતાં પોતાના જાતિભાઇઓને. જુદાજ રે આમંત્રણ આપીને તે એકઠા કરે છે. એજ રીતે પોતાના જાતિભાઈને ન્યાય ચૂકવવા માટે પંચના રૂપમાં પણ ઘણી વખત નિયમબદ્ધ એકઠા થતા કાગપંચને મેં જોયું છે. દુર્ભાગ્યે એમની ભાષા હું સમજી શકતા નથી, એટલે તે વિષે કહી શકતું નથી; તોપણ એમની સંઘશકિત તે સાચેજ મનુષ્યોને શરમાવનારી છે.
આ બધાની સાથે પોતાના સ્વાર્થ માટે અંદર અંદર ઝઘડતા, પેાતાનાજ જેવા મનુષ્યસમાજને લૂંટી લેતા, પરતંત્રતામાં કચડી નાખતા, સ્વાથી લડાઈઓમાં હજારો અને લાખે મનુષ્યને નિર્દય રીતે રહેંસી નાખતા, પિતાના દેશ અને દેશવાસીઓના લાભ માટે અનેક કારીગરોના અને મારના અવયવો છેદી નાખતા, સ્ત્રીઓ અને અંત્યજોને અનેક રીતે અપમાન કરતા સરખાવી જોઈએ, ત્યારે મનુષ્યજાતિને પશુ-પંખી કરતાં વધારે ઉન્નત અને ઉદારરિતની કણ કહેવા તૈયાર થશે?
મનુષ્ય એ તે જાતે જ સ્વાર્થનું પૂતળું છે. તેને જીવનવ્યવસાય જોતાં જ જણાશે કે હમેશાં તે પિતાનાજ લાભમાટે મથ્યા કરે છે. પોતાની જાત માટે, પોતાના કુટુંબ માટે, પિતાના ગામ માટે અને છેવટે પોતાના દેશ માટે પણ જ્યાં જુઓ ત્યાં એ પિતાનાજ હિતમાટે તે ઝૂઝતા જણાશે. “આમવત્ સર્વ ભૂતપુ જેવા ઉન્નત કલ્પના કરનારા નીકળ્યા છે ખરા, પણ સર્વ ભૂતમાત્રને આત્મવત ગણનારા કેટલા સંતો નીકળ્યા છે?
કાળાઓ માટે ગોરાઓને ઠેષ છે, પૂર્વવાસીઓ માટે પશ્ચિમવાસીઓના મનમાં તિરસ્કાર છે, તો ગોરાઓ માટે કાળાઓને અને પશ્ચિમવાસીઓ માટે પૂર્વવાસીઓને પણ એવી જ લાગણી છે. આવું યુદ્ધ તો સમસ્ત બ્રહ્માંડભર સતત ચાલ્યાંજ કરે છે.
અને પેલો બુદ્ધિશાળી મનુષ્ય પોતાનાજ જેવા બીજા નિર્બળ મનુષ્યને લૂંટવા, કચડવા, છુંદી નાખવા તૈયાર થયો તે પહેલાં એણે પિતાના સ્વાર્થને ચમત્કાર પશુપંખી ઉપર પૂરેપૂરે અજમાવ્યો છે. જેટલાં પશુપંખી મનુષ્યના સહવાસમાં આવ્યાં, તે તમામની ઉપર એણે પિતાના સ્વાર્થને માટેજ અધિકાર જમાવી તેની પાસેથી લેવાય તેટલો લાભ લીધો છે. ઉંટ, હાથી, ઘોડા, ગધેડા, બળદ, પાડા-વગેરેને ભાર ઉંચકવામાં અને સ્વારીના કામમાં લીધા, ખેતીવાડીને બોજો પણ એમની જ ઉપર; ગાય, ભેંસ, બકરાં પાસેથી દૂધ અને ઘેટાં પાસેથી ઉન પડાવ્યાં; મેના, પોપટ અને કાકાકૌઆને પિતાના શેખને ખાતર કેદ કરી પાંજરે પૂયાં! આમ માણસે પોતાની બુદ્ધિનો ઉપયોગ સ્વાર્થ ખાતરજ કર્યો.
પશુ-પંખીની કિંમતનો આંકડો પણું માણસે પિતાના સ્વાર્થ ઉપરજ ઠરાવ્યો છે ! શરતના ઘેડાએ ખૂબ પૈસા કમાવરાવે તે એની ઝાઝી કિંમત, ગાય-ભેંસ જેટલું દૂધ આપે તે ઉપર એની કિંમત ! મનુષ્યની બુદ્ધિએ ક્યાં સુધી કામ કર્યું છે?
મોટા મોટા રણસંગ્રામે તે પિતાના સ્વાર્થ માટે ખેડે; છતાં અનેક ઉંટ, હાથી, ઘોડા, ખચ્ચર અને બળદોને, તેમના કશા પણ સ્વાર્થ વિના તોપના ગાળા ખાવા માણસ ધસડી જાય ! લડાઇનો લાભ તે પિતે ઉઠાવે, પણ મનુષ્ય સાથે હળીમળીને ચાલ્યાં એટલાં તમામ પશુ-પંખીના ભેગજ મળ્યા ! હજી જે દર રહ્યાં છે તેનાથી માણસ ડરતો ફરે છે, પણ પાળેલાં થઈને જે તેની પાસે આવ્યાં, તે દરેકને એણે પિતાના લાભમાટે કચડી નાખ્યાં છે !
કલાપિએ ગાયું છે કે, મચ્યું છે યુદ્ધ બ્રહ્માંડે, દેવદાનવનું અહે, હણે છે કેઈતો કેઈ, રક્ષાનું કરનાર છે. એક અર્થમાં એ ભલે સાચું હોય, પણ બીજા અર્થમાં જોતાં તો સમસ્ત વિશ્વમાં માનવી
x
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
આંખાની જાળવણીના સોનેરી નિયમે
૯
માત્ર સ્વા બુદ્ધિથી પ્રેરાઇનેજ નિર ંતર યુદ્ધ કર્યોજ કરે છે; તેમાં જેનામાં એ સ્વાઝુદ્દિ જેટલે અંશે વધુ ખીલેલી, તેટલે અંશે તે સ્વા` સાધવામાં બીજી માનવજાતિને વિશેષ કચડી રાખે; અને જેનામાં તે બુદ્ધિ ઓછી ખીલેલી હાય છે તે તેટલે અંશે સવિશેષ કચડાય છે. વળી એ રીતે કચડનાર કે કચડાયલાંએમાં એક દાનવ કે ખીજો દેવ નથી. કચડાય તે નિર્માલ્ય જંતુ, ગુલામ; અને કચડી શકે તે સ્વતંત્ર, સબળ, શેઠ. કુદરત કાઇને નિર્માલ્ય જંતુ કે ગુલામ રહેવાનુ કહેતી નથી, તેમ કાઇની ઉપર મહેરબાની બતાવીને શેડ પણ ખનાવતી નથી. એના રાજ્યમાં તેા જે બળવાન બને તે બે ભાગ ભેગવે, જે નિર્માલ્ય રહે તે લૂંટાય-પોતાના ભાગ અને સ્વત - ત્રતા ગુમાવી, સબળની ગુલામી કર્યો કરે; એજ કુદરતને કાનુન છે.
×
*
×
"
એટલે હિંદુસ્થાનમાં જે કામેા અત્યજ, અકુલીન, પછાત કે કચડાયલી ગણાય છે, તે આત્મશ્રદ્ધાથી સબળ અને તેા એમને કાઈ દખાવી કે કચડી શકે તેમ નથી; કે નથી તેા કાઈ અંત્યજ અથવા અકુલીન ગણી શકે તેમ. તેજ રીતે જો પૂર્વાંની પ્રજા એક બની મજબૂત થાય તે પશ્ચિમની પ્રજાની તાકાત નથી કે તેને વધુ વાર લૂટી કે કચડી શકે. માગેા અને મળશે, ' ખખડાવા અને ઉડશે ' એ બાઈબલનાં સૂત્રોને એજ લાવા છે. તેજ રીતે ‘ આત્મા આત્માના શત્રુ અને મિત્ર છે,' અલીનને કશુંજ મળતું નથી, ' ૮ સ્વતંત્રતાસમાન સુખ નથી અને પરતંત્રતાસમાન દુઃખ નથી, ' એ હિંદુઓનાં શાસ્ત્રવચનેને પણ એજ ઉદ્દેશ છે. ‘ સ્વર્ગમાં રહીને ખીજાની પરતંત્રતા ભાગવવી તેના કરતાં નરકમાં પણ સ્વતંત્ર રહેવુ, એ હજાર દરજ્જે સારૂં' છે' એજ સૂત્રને અત્યારે જગતમાં, ધરમાં, કામમાં, સમાજમાં કે દેશમાં જે જે કચડાયલાંદખાયલાં હોય, તેમણે જીવનનું લક્ષ્ય ખનાવવાની જરૂર છે.
:
.
:
(દૈનિક “હિંદુસ્થાન” માં લેખક–શ્રી, સમાજસુધારક )
३ - आंखोनी जाळवणीना सोनेरी नियमो
“આઇ સાઇટ કન્ઝવેશન કાઉન્સિલ”ના જનરલ ડાયરેક્ટર ડ॰ ગએ હૈત્રી આંખાની જાળવણી માટેના નીચલા સેાનેરી નિયમેા ધ્યાનમાં રાખવાની ખાસ ભલામણ કરે છે:
(૧) ચાલતી ટ્રેનેામાં કદી પણ વાંચતા ના.
(ર) તમારી આંખાને ખેંચી ધણી મહેનત આપતા ના.
(૩) ચળકતા કાગળા વાપરતા ના.
(૪) ખારીક અક્ષરાની ચેાપડીઓ વાંચતા ના.
×
(૫) ઝાંખી રેાશનીથી વાંચતા ના કે લખતા ના.
(૬) તમારી આંખેાના ભાગે રાશતીના ખર્ચના બચાવ કરતા ના.
(૭) ધણી ચમકતી રાશનીવડે કદી પણ વાંચતા કે લખતા ના.
(૮) શેડ વગરની રાશની લખતી અને વાંચતી વખતે કદી વાપરતા ના.
(૯) તમારી આંખાતે તમારા (લખવા-વાંચવાને લગતા ) કામ આગળ લાવતા ના; પણ તમારૂ` કામજ તમારી આંખે। આગળ લઇ જજો.
(૧૦) સસ્તા ચસ્માએ કદી પણ વાપરતા ના.
(૧૧) ખરાબર ધોયા વગરના સાધારણ ટુવાલ વાપરતા ના.
(૧૨) ખાડી કે ખેંચાતી આંખેા માટે બેદરકાર રહેતા ના.
(૧૩) તમારી આંખેાની નબળી સ્થિતિ તરફ સહેજ પણ ઓછી કાળજી રાખતા ના. (તા. ૧૭ મી મે ના દૈનિક “હિંદુસ્થાન”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચોથો
४-निकारागुआनो शूरवीर सेनापति
જનરલ સેન્ડીની ભીષણ પ્રતિજ્ઞા પ્રજાતંત્રી તરીકે જગતમાં પંકાયેલું અમેરિકાનું સંયુક્ત સંસ્થાનનું રાજ્ય હવે મધ્યઅમેરિકાની સ્વતંત્ર પ્રજા તાબે કરી લેવા મથી રહી છે. નિકારાગુઆ આમાંનું એક નાનું સરખું રાજ્ય છે, કે જે સર કરી લેવા અમેરિકા અનેક જાતનાં કાવત્રાં રચી રહ્યું છે, અને જે જનરલ સેંડીને ન હોત તો તે આજે અમેરિકાની ગુલામીની બેડીમાં ક્યારનુંય જકડાઈ ગયું હેત; પરંતુ આ તેજસ્વી યુવકે અમેરિકા સામે બાથ ભીડી અને વર્ષોથી પોતાના મુઠ્ઠીભર વફાદાર સાથીઓની મદદથી અમેરિકન શાહીવાદની પ્રચંડ સત્તા સામે તે ઉગ્ર લડત લડી રહ્યો છે.
સેંડીનેને ફસાવવાના પ્રયાસ જનરલ સેડીનની આ તેજસ્વિતાથી અમેરિકાના મહાન સેનાપતિઓ પણ છક બની ગયા છે અને તેને ગમે તે ઇલાજે પણ સપડાવી દેવાનાં ભેદી કાવત્રાંએ રચે જ પ્રસંગે સેનાપતિ જનરલ જે. મેંકાડાએ ઝનુની સ્વાતંત્ર્યવીર સેંડીને હા માટે આમંત્રણ આપી “અસંભવિત વસ્તુ” માટે નાહક ખુવાર નહિ થવાની ભલામણ કરી તેને અમેરિકાની સેવામાં જોડાઈ જવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. જનરલ મેકડાને લાગ્યું કે, તે સેંડીને બનાવી જશે; પણ અત્યારે તેની મુરાદ નિષ્ફળ નીવડી. ફરી એક વાર તેણે એક મીજબાની ગોઠવી અને યુવાન સેંડીનોને આમંત્રણ આપ્યું. મીજબાનીમાં બાટલીઓ પણ ખૂબ ફૂટી.
બાદ એક દ:ખદાયક-અથવા મનોરંજક બીના બની. મીજબાનીમાં એક ડોશી એક તેર વર્ષની સુંદર કુમારિકાને લઈ આવી હતી. તેને સેંડીને આગળ ઉભી કરી મકાડાએ કહ્યું કે “નકારાગુઆમાં અમેરિકાની નીતિને સ્વીકાર કરે તે આ છોકરી તને બહાલ કરું.” બિચારી બાળા ભયભીત મૃગ જેવી ટગર ટગર જોતી આંસુ ઢાળતી હતી.
છોકરી સાથે પસાર થયો સેંડીનોએ સિંહગર્જના કરી કહ્યું કે “નીકારાગુઆની આ આદર્શ બાળાને તમે કે બીજો કોઈપણ હાથ અડાડી શકશે નહિ” અને તરત તે બાળાને ઉપાડી ઘોડેસ્વાર થયે તથા વિજળીને વેગે દર નીકળી જઈ અદશ્ય થઈ ગયો. આ બાળા આજે એક આશ્રમમાં સિસ્ટર મેરિયા ઓગસ્ટને નામે ઉછરી રહી છે. એ દિવસથી સેંડીનોના દુશ્મને તેનાથી કંપે છે અને આ બહાદૂરીને લીધે જ પ્રજામાં તેને માટે ઘણુંજ માન વધી પડયું છે.
તે પછી થોડા વખતમાં એવી ખબર ફેલાઈ ગઈ કે, વિમાનમાંથી ફેંકવામાં આવેલા બેંમ્બથી સેંડીને માર્યો ગયો! તે જીવતો હોત કે મરણવશ થયો હેત, પણ તે એક મહાન પુરુષ છે, એ વિષે શક નથીપણ આ સમાચાર ખોટા હતા. સેંડીને હજી જીવતો છે અને અમેરિકન શાહીવાદીઓ તેને ડાકુ ચોર ચંઘીસખાન ને નાદીરશાહને નામે ઓળખાવે છે; છતાં પ્રજાના અંતરમાં તેને દેશોદ્ધારક વોશિંગ્ટનની ઉપમા કયારનીય મળી ગઈ છે.
નિકારાગુઆમાં સીગોવિયા નામનો એક પર્વતની ખીણમાં વસેલો પ્રાંત છે અને તેમાં સેંડીનેએ “સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય” સ્થાપ્યું છે. અમેરિકાના વિનીતે જો કે તેની સામે હરહમેશ ટીકા કરે છે, છતાં તેમને પણ સંડીનેની પ્રમાણિકતા અને ઉજવળ દેશભક્તિનાં વખાણ કરવાં પડયાં છે.
સેંડીને પૂર્વવૃત્તાંત ૧૮ વર્ષને યુવાન સેંડીને દેશસ્વતંત્રતાની ઝંખનામાં યધેલો બની આખા મેક્સિકોમાં મિતે ભમતો એક ખાણમાં મજુરતરીકે જોડાઈ ગયે. તેને ભાઈ અમેરિકન માલીકેની મંડળીના એક ભાગીદાર છે. ખાણમાં મજારજીવનને અનુભવ મેળવી તે નિકારાગુઆ પાછો ફર્યો. તે પહેલાં તે સોનાની ખાણમાં કારકુનનું કામ કરતો ને તેના માલીક મિ. ચાર્લ્સ બટરસને તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
નિકારાગુઆના શૂરવીર સેનાપતિ
૧
કામકાજમાટે ઘણાજ ઉંચા અભિપ્રાય હતા. દરમિયાનમાં નિકારાગુઆમાં કૅાન્ઝરવેટિવ અને લિખરલ પક્ષ વચ્ચે ઝુજ જામી ત્યારે સેડીને ત્યાં ઉપડી ગયા. ગયા (ઈ. સ. ૧૯૨૭ના) જુલાઈ માસમાં લિબરલા અને પ્રમુખ કુલીજ વચ્ચે સમાધાની થઇ, પણ સેડીનાએ તેની સામે પણ ખંડ ઉઠા ને ઉપર જણાવેલા ભાગમાં સ્વતંત્ર રાજતંત્ર સ્થાપન કર્યું. તે પેાતાને પહાડેાના જંગલી પશુ” તરીકે ઓળખાવે છે.
તરતજ તેણે લશ્કરનુ સંગઠન કર્યું. તે એક ઉમદા કદાવર સફેદ ઘેાડાપર સ્વારી કરે છે. તેનાજ નામના સિક્કા તેના રાજ્યમાં ચાલે છે. રાજ્યમાં તેણે એવે કાયદા કર્યાં છે કે, તેના લશ્કરમાં જે કાઈ દારૂ વેચે તેને ફ્રાંસીને માંચડે લટકાવવામાં આવશે. વળી પરદેશીઓની માલમિલકત પણ તેણે જપ્ત કરી.
હાલ તેની પાસે એક હજાર બંદુકા અને ૮૦ હજાર કારતુસા હેાવાનું તેના દુશ્મને આપણતે જણાવે છે. વધારામાં ત્રણ મશીનગન્સ ને થાડી તાપા પણ છે. આ સંખ્યા સાથે આપણને કાષ્ઠ જાતની પંચાત છે નહિ, પણ આપણે એ તે અનુભવથીજ જાણ્યું છે કે, અમેરિકન સેનાએ સાથે જ્યારે જ્યારે લડાઇએ થઈ, ત્યારે સેડીનેાની સેનાજ પ્રભાશાળી નીવડી હતી.
આજસ્વી આશાવાદ
એક મિત્રપર તેણે કારણપરત્વે એક વાર પત્ર લખ્યું! હતેા અને તે ખાનગી હતા, છતાં તેમાં એ વાયા તે હતાંજ કે “તમે ખાત્રી રાખજો ને ખીજાઓને પશુ ખાત્રી આપજો કે, જ્યાંસુધી મધ્યઅમેરિકામાંથી વિદેશીએ ચાલ્યા નહિ જાય, ત્યાંસુધી લડાઇ ચાલુજ રહેવાની. તમે જ્ઞાની છે, દેશભક્તિના ઉપદેશ યુવકેને તમે આપેા છે. તમારા ઉપદેશથીજ હુ` પણ જાગૃત થયા હતા. મારા હૃદયમાં દેશભક્તિના પડધા તે તમારા પ્રભાવશાળી લેખને પરિણામેજ. તમારા ઉપદેશને વશ થઇનેજ મેં સ્વતંત્રતાનું વ્રત લીધું છે અને ધણા લાંબા કાળથી તરસી થયેલી મધ્યઅમેરિકન ભૂમિને શત્રુના લેાહીથી સતાખવાની પ્રતિજ્ઞાને હું વરી ચૂકયા છું. આપણા દેશમાં વિદેશીઓને કાઈ પણ રીતે દખલ કરવાના હક્ક નથી.
સેડીનાની ભીષણ પ્રતિજ્ઞા
ખૂનખાર લડાઇના પ્રસંગ નજીક આવી રહ્યા છે. ગમે તે થાય, પણ સેડીનેાની છાતીમાં ધગશ છે. તેની નસેામાં જીવતુ લેાહી વહે છે, ત્યાંસુધી નિકારાગુઆ શાહીવાદીઓના હાથમાં પસાર થશે નહિ! ખૂનખાર લડાઈ ચાલુ રહેશે, શૂરા સનિકા જાનમાલને ત્યાગ કરશે. મારી પાસે આજે પાંચ ટન ડાયનેમાઇટ ભર્યું છે. હું જો ચેાગમથી છેકજ અકળામણુના સંજોગામાં આવી પ ુ અને તેમાંથી છૂટવું મારે અશકય થઇ પડે તે! મારે હાથે એ ડાયનેમાઇટ સળગાવી મૂકીશ. તેના ધડાકા આજુબાજુના ૨૫૦ માઇલમાં સંભળાશે; એટલે દુનિયાએ માની લેવું કે, સેંડીને એ પેાતાની કાયર જીંદગીનેા અંત આણ્યા છે, દેશદ્રોહીએ તેમ શત્રુએ આ દેહને સ્પર્શી કરી શકશે નહિ, તે પ્રચંડ અગ્નિપ્રલયમાં ખાખ થઈ જશે.
આયર્લેડમાં ડી'વેલેરાનુ જે સ્થાન છે તે નિકારાગુઆમાં નિર્ભીય દેશભક્ત જનરલ સેડીનેાનું છે. આજે પણ તે પેાતાના ઘેાડાક ઝનુની સિપાઈએની મદદથી મહાન શક્તિવાળી અમેરિકાની શાહીવાદ સત્તા સામે ખૂનખાર લડત લઈ રહ્યો છે.
માનવજાતિના ઉદ્દારકાની જ્યારે તવારીખ લખાશે, ત્યારે જનરલ સેડીનેનું નામ તેમાં અગ્રસ્થાન ભાગવશે. ( દૈનિક હિંદુસ્થાન”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ૨ ५-आंतरमन विषे केटलाक विचारो
મહાકાલમાં આવતા વિવિધ લેખમાં જેને વારંવાર આંતરમન (સબન્શિયસ માઈન્ડ) કહેવામાં આવે છે, તે વસ્તુતઃ કાઈ બીજું મન નથી, પણ એકજ મનને તે એક ભાગ છે. મનને જે ખેતરની ઉપમા આપીએ તે આંતરમન એ ખેતરની જમીનનું અંદરનું પડ છે. જેમ જમીનની ઉપરના ભાગમાં ઝાડ હોય છે અને અંદરના ભાગમાં ઝાડનાં મૂળ હોય છે, તેમ મનની અંદરની બાજુ જેને આંતરમન કહીએ છીએ, તેમાં આપણી માનસિક સૃષ્ટિમાં જે કંઈ ઉગ્યું હોય છે, તેનાં મૂળ હોય છે.
આપણામાં જે કંઈ છે, તેને જે પૂરેપૂર અને સર્વોત્તમ ઉપયોગ આપણે કરવો હોય તો આપણા મનની આ અંદરની બાજુનું સ્વરૂપ સમજવાની આપણે અત્યંત અગત્ય છે થીજ આંતરમન સંબંધી વિવિધ લેખ આ માસિકમાં વારંવાર આપવામાં આવ્યા છે, તથા ભવિષ્યમાં આપવામાં આવનાર છે.
આપણું શરીરમાં અને મનમાં જે કંઈ સારા અથવા નઠારા ફેરફારો થાય છે, તેને આંતરમનજ પ્રકટાવે છે. આંતરમનમાં ચાલતી ક્રિયાજ આપણું શરીરમાં અને મનમાં સારાં અને નઠારાં ફળે ઉપજાવે છે. જેમ જમીનના અંદરના ભાગને ખાતર વગેરેથી પેષણ આપવાથી ઉપર ઉગી નીકળતાં વૃક્ષો બળવાન થાય છે, તેમ આંતરમનને કેળવવાથીજ શરીર તથા મન ઉત્તમ પ્રકારનું કરી શકાય છે.
આપણું શરીર તથા મનમાં જે કંઈ પ્રતિકૂળ ઉગી નીકળ્યું હોય છે, તેને આંતરમનમાં ચાલતી ક્રિયાજ નિવારી શકવા સમર્થ હોય છે. આપણું શરીરમાં કોઈ રોગ હોય અથવા મનમાં કોઈ દોષ હોય તો જ્યાં સુધી આંતરમનમાંથી તેનાં મૂળ કાઢી નાખવામાં નથી આવતાં, ત્યાં સુધી તે કદી પણ નિવૃત્ત થતો નથી. આંતરમનમાં ચાલતી પ્રતિકૂળ ક્રિયાથીજ શરીરમાં તથા મનમાં વ્યાધિ પ્રકટે છે. આથી શારીરિક તથા માનસિક વ્યાધિ નિવારવાને માટે આંતરમનમાં બળવાન અનુકૂળ ક્રિયા પ્રકટાવવાની મુખ્ય અગત્ય છે.
આંતરમનમાં હાલ જે ક્રિયા ચાલતી હોય છે, તેને ફેરવી નાખ્યાવિના આપણું શરીરની તથા મનની હાલ જે સ્થિતિ છે તે કદી પણ બદલી શકાતી નથી. આંતરમનમાં જેવો જે ફેરફાર જ્યારે જ્યારે કરવામાં આવે છે, ત્યારે ત્યારે તેવો તેવો ફેરફાર આપણું શરીરમાં તથા બાહ્યમનમાં અવશ્ય પ્રકટે છે. આ નિયમ અત્યંત મહત્ત્વનું છે, અને તેના ઉપર આપણા સુખદુ:ખને આધાર રહેલે હાવાથી જે આપણે આપણાં શરીરને તથા મનને ઉંચા પ્રકારનું કરવું હોય, તથા દુઃખને નાશ કરી સર્વોત્તમ સુખને પ્રાપ્ત કરવું હોય તો આપણે તે નિયમને બરાબર સમજીને તેને અનુકૂળ વર્તન કરવું જોઈએ. સતશાસ્ત્રો જ્યારે “મન એજ બંધમોક્ષનું અથવા સુખદુઃખનું કારણ છે એમ કહે છે, ત્યારે તે આજ મહત્ત્વના નિયમનું આપણને સૂચન કરે છે.
મનની ઉપરની બાજુમાં કેટલીક બાબતોનું અસ્તિત્વ પ્રસંગે થોડી વાર દેખાતું હોય છેપ્રસંગે થોડી વાર આપણે સુખી અને સદાચરણ થયેલા દેખાઈએ છીએ-પરંતુ આ સુખનાં અને સદાચરણનાં ઉંડાં મૂળ આંતરમનમાં જ્યાં સુધી નાખવામાં નથી આવતાં, ત્યાં સુધી આપણું જીવન હમેશને માટે સુખી અને સદાચરણ થતું નથી. આંતરમનમાં જે ઉંડું પ્રવેશ્ય હોય છે, તેજ આપણું જીવનમાં ફળ પ્રકટાવતું દેખાય છે, અને જ્યાં સુધી આંતરમનમાંથી તેને દૂર કરવામાં નથી આવતું, ત્યાં સુધી તે તેની તે જાતનું ફળ પ્રકટાવ્યાજ કરે છે.
જે જે વિચારો આપણે ઉંડા ઉતરીને કરીએ છીએ, તે આંતરમનમાં પ્રવેશે છે; મનની જમીનના અંદરતા પડમાં તે મૂળ નાખે છે; અને ત્યાંથી શાખા, પત્ર, પુષ્પ અને ફળરૂપે ઉપર બાહ્યમનમાં તથા શરીરમાં ઉગી નીકળે છે. જે એ વિચાર કેઈ કાંટાના વૃક્ષનું બીજક હોય છે. તો આપણા મનમાં તથા શરીરમાં કાંટાનું વૃક્ષ ઉગે છે, અને તેના કાંટા નિત્ય આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
આંતરમન વિષે કેટલાક વિચારે વાગે છે. પરંતુ એ વિચાર છે મગરાના કે ચંપાના વૃક્ષનું બીજક હોય છે અથવા આંબાના વૃક્ષનું બીજક હોય છે, તો સુવાસિત પુષ્પ અથવા સ્વાદિષ્ટ ફળ આપણને પ્રાપ્ત થાય છે.
આપણું મને વાટિકામાં ઉગેલાં કાંટાનાં વૃક્ષોને નાશ કરવાને માટે આપણે તેમને આખા ને આખાં મૂળસહિત ઉખેડી નાખવાં જોઈએ; પરંતુ તે કંઇ ખેંચી શકાય અથવા કાપી શકાય એવાં હોતાં નથી. તેમને તળેથી ઠેલો મારીને બહાર કાઢી નાખવાં જોઈએ, એટલે કે જે કાંટાનાં વૃક્ષને કાઢી નાખવા આપણે ઈચ્છતા હોઈએ તે વૃક્ષના મૂળતળે, આંતરમનમાં વધારે ઉડે આપણે બીજું બીજક વાવવું જોઈએ. આંતરમનમાં જેમ વધારે ઉંડાં બીજ રોપવામાં આવે છે, તેમ તે બીજકેમાં વધારે જીવન અને વધારે બળથી ઉગવાની શક્તિ હોય છે. આમ હેવાથી જે બીજકને માનભૂમિમાં સૌથી ઊંડું રાખ્યું હોય છે, તે બીજક એટલે ઉડે નહિ રોપાયેલાં બીજકેને ધક્કો મારીને બહાર કાઢી નાખે છે, અને પિતે ઉપર આવે છે. આ બીજે નિયમ પણ સુખની ઈચ્છાવાળા આપણે સર્વદા સ્મરણમાં રાખવાનું છે.
દેને, દુર્ગુણોને અથવા પ્રતિકૂળ સ્થિતિઓને ટાળવાને માટે જ્યારે આ નિયમાનુસાર આપણે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે તેમને ટાળવામાં આપણે વિજયી થયા વિના રહેતા જ નથી. પહેલી ટે ટાળવાને ગમે તેવો બળવાન નિશ્ચય કર્યો હોય છે, તે પણ તે છૂટતી નથી. ખરું કહીએ તો કોઈ પણ સ્થિતિ, કામના, દુર્ગુણ અથવા દોષ એ રીતે ટાળી શકાતો નથી. આપણને ન ગમે આપણા શરીરમાં તથા મનમાં જણાવેલો કોઈ પણ દોષ ત્યારેજ સહેલાઈથી અને સંપૂર્ણપણે ટળી જાય છે, કે જ્યારે આપણે જે આપણને ગમે છે, તેનાં આપણું આંતરમનમાં વધારે ઉંડાં મૂળ નાખીએ છીએ. તમારા દોષો પ્રતિ દષ્ટિ પણ ન નાખે; તેમના સંબંધી વિચારસરખો પણ કદી ન કરે અને જે સદગુણોની તમને ઈચ્છા હોય તેનાજ, ઉંડા ઉતરી તન્મય થઈ વિચાર કરે. જેમ વધારે ઉંડા ઉતરી તમારે જોઈતા સહગુણેને તમે વિચાર કરશો, તેમ તમારી માનસિક આંતરભૂમિમાં તેનાં વધારે ઉંડાં મૂળ નંખાશે, અને તેમ તમારા દોષ છૂટવાનો સત્વર યુગ આવશે. દેષથી મુક્ત થવાનો અને સદ્દગુણોને સિદ્ધ કરવાને આજ માર્ગ છે; દુઃખથી છૂટવાને અને સુખને પ્રાપ્ત કરવાનો આજ રાજમાર્ગ છે; જીવત્વને નાશ કરવાનું અને શિવત્વને અનુભવ કરવાનું આજ અમેઘ સાધન છે.
જે તમારે ન જોઇતું હોય તેને તન્મય થઈને કદી વિચાર કરતા ના; પણ જે તમારે જોઈતું હેય તેનેજ જેમ બને તેમ અધિક વાર અને જેમ બને તેમ અધિક તન્મય થઈને વિચાર કરો. જેને તમે ઉંડા ઉતરી વિચાર કરો છે અથવા જેની તમે અત્યંત તીવ્રપણે ઈચ્છા કરો છો, તેનાં આંતરમનમાં બીજક રોપાય છે; અને જેનાં આંતરમનમાં બીજક પડે છે તે થોડા સમયમાં વૃક્ષ થઈને ઉગી નીકળે છે. આમ હોવાથી જે ગુણે અથવા ધારણ કરવાયેગ્ય નથી તેવા પ્રત્યેક ગુણની અથવા ટેવની સંપૂર્ણ ઉપેક્ષા કરવાથી, તેમના તરફ દૃષ્ટિસરખી પણ કરવી છેડી દેવાથી તમારી માનસવાટિકામાં સર્વ પ્રકારનાં કાંટાનાં વૃક્ષોને ઉગતાં તમે અટકાવી શકશો; અને જે ગુણે અને ટે ધારણ કરવા યોગ્ય છે, તેવા પ્રત્યેક ગુણનો અને ટેવને જેમ બને તેમ ઉંડા ઉતરી વારંવાર વિચાર કરવાથી તમારી માનસવાટિકામાં તમે સર્વ પ્રકારનાં ઉત્તમ અને સુખદ ફળને તથા પુષ્પવૃક્ષોને ઉછેરી શકશે. તમારી માનસવાટિકા ઈદ્રના નંદનવન જેવી સર્વદા ખીલી રહેશે, અને તમને નિરંતર આનંદ તથા સુખને આપનાર થઈ રહેશે.
પ્રત્યેક ભયને વિચાર આંતરમનમાં ઉંડાં મૂળ ઘાલે છે. આ કારણથી જ જેનો આપણે નિત્ય ભય ધર્યા કરીએ છીએ, તેના પંજામાં આપણે સપડાઈ જઈએ છીએ. ચિંતા, ઉદ્વેગ, સંતાપ અને તેવી જ બીજી મનની વ્યાકુળતાવાળી સ્થિતિઓમાં પણ આમજ બને છે. આ કારણુથી ગમે તેમ થાય તો પણ આવા વિકારોને તથા સ્થિતિએને મનમાં કદી પણ ન પ્રકટવા દેવી જોઈએ. અને આમ કરવું, એ કંઈ કઠિન નથી. આવા વિકારો મનમાં ઉઠવા માંડે કે તરત જ સાવધાન થઈ, કોઈ સારા વિચારોમાં મનને જોડી દેવું. આનંદના, શાંતિના, સુખના, અવિરાધના, સામટ્યૂના, શ્રદ્ધાના, સદાગ્રહના અથવા જે કઈ ઉચ્ચ ઉદ્દેશ તમે સિદ્ધ કરવા ધાર્યો હોય તેના જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચેાથો વિચારો તન્મય થઈને કરવા. આપણા શાસ્ત્રકારે નિરંતર જપ કરવાને, અથવા તત્ત્વવિચાર કરવાને, અથવા ઈશ્વરનાં કીર્તન કરવાનો, અથવા ઈશ્વરશ્ના સ્વરૂપનું ચિંતનાદિ કરવાનો આ પ્રસંગે જે આપણને આમહયુક્ત બેધ કરે છે, તેનું આજ કારણ છે. આવા સદ્વિચારો કરવાથી અગ્ય વિકારેનાં આંતર મનમાં ઉંડાં મૂળ નંખાતાં નથી, અને સદ્વિચારોનાં વારંવાર ઉંડાં મૂળ નંખાવાથી આપણું હિત થાય છે. વાચકજપથી ઉપાંશુ જપનું હજારગણું, ઉપશુપથી મનમય
હજારગણું, મનોમય જપથી ધ્યાનજ૫નું હજારગણું, અને ધ્યાનજપથી શૂન્યજપનું હજારગણું ફળ મળવાનું આપણાં શાસ્ત્રોમાં જે વર્ણવ્યું છે, તેનું પણ આજ કારણ છે; કારણ કે વાચકજપમાં આપણી જેટલી તન્મયતા થાય છે તેના કરતાં ઉપાંશુ જપમાં અધિક થાય છે, અને ઉપાંશુ જપ કરતાં મનોમયમાં, ધ્યાનમાં અને શૂન્યમાં ઉત્તરોત્તર અધિક થાય છે; અને જે જ૫માં અધિક તન્મયતા હોય છે, તે જપનાં આંતરમનમાં વધારે ઉંડાં મૂળ નંખાતાં હોવાથી ફળ આપવામાં તે ઉંડાં મૂળ નાખનાર જપ કરતાં આધક બળવાન હોયજ એ સ્પષ્ટ છે. ધ્યાનમાં અને શૂન્યજપમાં જપ કરનાર અત્યંત ઉંડે ઉતરી જાય છે, અને તેથી આંતરમનમાં તેના સૌથી ઊંડા સંસ્કાર પડવાથી ધ્યાનજ એ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવનાર અને શન્યજ૫ એ તેમનાથી અભેદભાવને પમાડનાર હોયજ, એ સુસિદ્ધ છે.
આ પ્રમાણે બુદ્ધિમાને આંતરમનમાં સર્વદા એવા વિચારનાં બીજક ઉંડાં નાખવાં કે જેથી કોઈ ૫ણ અ૫ વિકારને કે અયોગ્ય સ્થિતિને પ્રકટવાનો અવકાશજ ન રહે, અને આંતરમન સર્વદા સુખને અને આનંદને પ્રકટાવે.
(૨) તમારે જે કાર્યને સિદ્ધ કરવું હોય; જે વિચારે જોઈતા હોય; જે પ્રયુક્તિઓની અગત્ય હોય; જે કર્મક્ષમતા( કાર્ય કરવાની યોગ્યતા)ની જરૂર હોય; જે નિપુણતાની ઇચ્છા હોય; જે બુદ્ધિની વાંછના હોય; જે સહિષ્ણુતાની કામના હોય–તે સર્વે તમને આપવાને માટે તમારા મનને આજ્ઞા કરો. દઢ નિર્ણાયક પણ સ્વસ્થતાપૂર્વક, મનને સવિસ્તર આજ્ઞા કરે. પ્રતિદિન એક વાર અથવા પ્રતિદિન અનેક વાર તમારા મનને આ પ્રમાણે આજ્ઞા કર્યા કરો. આજ્ઞા કર્યા પછી પરિણામ કેવું આવશે, તે સંબંધી કશી પણ ચિંતા ન કરો. તમારે કેવા પરિણામની અથવા કુળની ઈરછા છે, તેજ માત્ર તમારા મનને જણાવો, અને જે તમારે જોઈતું હશે તેને માટે તમે અધિકારી થશે કે તે વસ્તુ તમારી પાસે આવેલી તમને જણાશે. તમારી આજ્ઞા કરેલી વસ્તુ તમારા સંમુખ તમારું મન લાવીને મૂકશે. - જ્યારે તમારે કોઈ ખાસ કામ કરવાનું હોય અને કોઈ નવી પ્રયુક્તિઓની તમારે જ... રૂર હોય, ત્યારે તમારા મનને તે પ્રયુક્તિઓ ઉપજાવી કાઢવાની આજ્ઞા કરો. તે યુક્તિઓ. તમારું મન તમને ઘડીને આપશેજ, એવી શ્રદ્ધાથી વાટ જોયા કરો અને તે યુક્તિઓ તમારું મન તમને ઇડીને આપે તે અરસામાં કોઈ બીજા કામમાં તમારી વૃત્તિને જોડે. આ સંધિમાં તમારા આંતરમનની કર્મશાળામાં ( કારખાનામાં છે તમારી આજ્ઞા અમલમાં મૂકવાની ક્રિયા ચાલવા માંડશે, અને યેચ સમય વીતતાં જે યુક્તિઓ ઘડી કાઢવાનું તમે તમારા મનને સંપ્યું હશે, તે યુક્તિઓ ઘડીને તમારું મન તમને સોંપશે.
બીજું જે કંઈ તમારે જોઈતું હોય તે સંબંધમાં પણ આ પ્રમાણે જ કરે. જે કંઈ અટપટી બાબતે કરવાની તમારે માથે આવી પડે, તે સર્વનો નિકાલ કરવાને માટે તમારા આંતરમનને સેપે. સ્મરણમાં રાખો કે, પ્રત્યેક ગુંચવણનો ઉકેલ હોય છે અને ગમે તેવી ગુંચવણને ઉકેલ કાઢવાને તમારું મન સમર્થ છે. કોઈ કઠિન પ્રશ્નનું સમાધાન તમને ન જડતું હોય, તો તે આપવાનું તમારા મનને કહે. આ પ્રમાણે કહીને પછી તમારે કામે વળગે. તેનું સમાધાન કેવા ઉપાયો લેવાથી અને શું કરવાથી થશે, એવી ચિંતામાં પડશો નહિ. તમારું મન તમારી ગમે તેવી શંકાનું સમાધાન કરવાને સમર્થ છે, એવી શ્રદ્ધાને ધરતા નિશ્ચિંત રહે.. માત્ર આરાજ કરે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૫
આંતરમનવિષે કેટલાક વિચારે અને પરિણામની વાટ જોયા કરો. તમે નિરાશ નહિ થાઓ. કેટલાક સેવકો એવા તે સ્વામીભક્ત હોય છે કે તેમને જે કાંઈ આજ્ઞા કરવામાં આવે છે, તેનું તેઓ હમેશાં પાલન કરે છે; અને તમારૂં પિતાનું મન તમારે આવા પ્રકારને જ સેવક છે.
(૩) | સર્વદા સ્મરણમાં રાખો કે, આંતરમનમાં–મભૂમિના અંદરના પડમાં તમે જે કંઈ રોપશે તે ઉગ્યાવિના રહેવાનું નહિ. વળી એ પણ રમરણમાં રાખો કે, જેમ તમે રોપેલું બીજક ઉત્તમ હશે, તેમ જે વૃક્ષ થશે તે ઉત્તમ પ્રકારનું થશે. વિજ્ઞાનનુસાર બીજકોને પસંદ કરીને રોપવાથી ખેડુત બમણો પાક લણે છે, એ શું તમે નથી જાણતા ? શામાટે ત્યારે તેજ નિયમ મનના અને વિચારના સંબંધમાં નથી લગાડતા?
સામાન્ય મનુષ્યો પિતાની મનોવાટિકામાં નજરમાં આવે તે વાવે છે–બાવળીયા, આકડા, થોરીઆ, ધંતુરા, ઝાંખરાં, ધૂળધમાસ વગેરે ગમે તે માલવિનાનાં વૃક્ષો વાવે છે. શામાટે ત્યારે પછી તેમણે વિપત્તિ, વ્યાધિ, નિરાશા અને નિષ્ફળતા લણવાના પ્રસંગે આશ્ચર્યને પામવું જોઈએ?
પ્રતિદિન જે તમે તમારા મનને કહ્યા કરો છો કે, હું ઘરડો થતો જાઉં છું, તો તમે તમારી મનવાટિકામાં વૃદ્ધાવસ્થાને પ્રકટાવનાર બીજકેનેજ રોપે છે. આથી તમારા શરીરના પ્રત્યેક ભાગમાં તમે ઘડપણુરૂપી વૃક્ષ ઉગી નીકળેલું અનુભવો છો.
તમે જુવાન છે, એવા જ વિચાર કરો અને વસ્તુતઃ તમે તેવા છે, એમજ જાણે; તમારામાં યૌવનનું ભાન કરા; વારંવાર તમારા મનને કહે કે, તમારું યૌવન સ્થિર રહે છે; યૌવનને ટકી રહેવાની અથવા હાલ તમે વૃદ્ધ હે તે યૌવનને પાછું તમારા શરીરમાં પ્રકટેલું જોવાની જ વાટ જોયા કરે; યુવાન રહેવાને દઢ નિશ્ચય કરો; યુવાવસ્થાથી પ્રતિકુળ એક પણ વિચારને અંતઃકરણમાં કદી પણ ન કરે. આ પ્રમાણે કરવાથી યૌવનને ઉત્પન્ન કરનાર ઉત્તમ બીજકોને જ તમે તમારી મને વાટિકામાં રોપે છે; અને જેવું આપણે રેપીએ છીએ, તેવું જ આપણે લણીએ છીએ.
તમારા આંતરમનને તમને નિરંતર યુવાન રાખવા આજ્ઞા કરો, અને આંતરમન તે પ્રમાણે વર્તવાનું જ, એવી શ્રદ્ધા રાખ્યા કરે. આંતરમનને આજ્ઞા કરતી વખતે જરા પણ સંશયને ન ધરો, અને તમારું ધારેલું ફળ તમને મળ્યાવિના રહેશેજ નહિ.
નિદ્રાપૂવે શાંતિથી અને અંતરમાં ઉંડા ઉતરી જેને તમે વિચાર કરો છે, તેનાં બીજો આંતરમનમાં રોપાય છે; અને આંતરમનમાં રોપાયલું પ્રત્યેક બીજક મોટા વૃક્ષરૂપે થઈને તમારા રીરમાં તથા મનમાં ઉગી નીકળે છે. આથી કરીને નિદ્રા આવતાપૂર્વે જેની તમારે તમારા જીવનમાં નિત્ય જરૂર હોય, તે વિના બીજા કેઈ પણ વિષયને તમારે વિચાર ન કરવાની અત્યંત અગત્ય છે.
પથારીમાં સૂતા સૂતા ઉંધ આવે ત્યાંસુધી ઉત્તમ વિચારો કરવા જોઈએ, ઉત્તમ ઉદ્દેશનું ચિંતન કરવું જોઇએ, પરમેશ્વરના મંગળમય નામનો જપ કરવો જોઈએ અથવા તેમના સ્વરૂપની ધારણું અથવા ધ્યાન કરવું જોઈએ. ભવિષ્યમાં જે તમારે પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેનાજ ચિંતનમાં સૂવા પહેલાં એક કલાક સમર્પણ કરવો જોઈએ. આ પ્રમાણે તમારી મનવાટિકામાં તમે વિજ્ઞાનાનુસાર ઉત્તમ બીજકેને પસંદ કરીને રોપો છો, અને તમે બમણો અથવા ત્રમણ પાક લણવાના.
આંતરમનને ઘણાં કર્તવ્યો હોય છે. બીજાં કર્તવ્યોમાં બુદ્ધિમાન સેવકનું પણ કર્તવ્ય તેણે સ્વીકાર્યું છે. જે કંઈ તેને કહેવામાં આવે છે, તે તે કરે છે, અને આજ સુધી તેને સામર્થ્યનું માપ કઈ કાઢી શક્યું નથી.
તમારા આંતરમનને યોગ્ય સૂચનાઓ પ્રતિદિન આપ્યા કરો, અને તમારા સમગ્ર મનને, તમારી પ્રત્યેક માનસિક શક્તિને, તમારા પ્રત્યેક સામર્થને અને તમારા આખા શરીરને તમે નિરંતર ઉંચી અને ઉંચી કળાવાળું કરતા જશે. તમે તમને સંપૂર્ણ રીતે બદલી નાખશે અને જીવના શિવ થશે.
આજે બહુ તાપ છે, આજે બહુ ટાઢ છે, આજે બહુ વરસાદ છે, આવા આવા વિચારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૬
શુભસંગ્રહ-ભાગ ચાયા
પેાતાના કામમાં જેએનું મન રસપૂર્વક જોડાતું નથી, તેએનેજ આવ્યા કરે છે. જેએને કાર કરવા ઉપર પ્રેમ છે, અને તેથી જે પેાતાના કામને રસપૂર્વક નિત્ય કરે છે, તેમને તાપ, ટાઢ કે વરસાદ કંઇજ જણાતું નથી. શારીરિક, માનસિક કે આધ્યાત્મિક ઉન્નતિને માટે જે પ્રકારના પ્રયત્ન કરવાનું તમને જ્ઞાન હાય, તે પ્રકારના પ્રયત્ન અત્યંત રસપૂર્વક કરી, અને તમને તાપ, ટાઢ કે વૃષ્ટિ કંઈજ ખાધ નહિ કરે. તમારે ઉનાળામાં મહાબળેશ્વર, માથેરાન કે લાનાલી શોધવાં નહિ પડે. બાળકાને જુએ; તે કેવાં આનંદથી રમે છે! તેમને તાપની કે ટાઢની રિયાદ કરતાં કદી સાંભળ્યાં છે?
( ‘“મહાકાલ” ચૈત્ર—સ. ૧૯૬૬ માં લેખકઃ-સદ્ગત છેટાલાલ માસ્તર )
६ - हृदयमा ज्ञानरवि प्रकटाववा इष्टने अभ्यर्थना
પ. આવેને મારે દિરીએ જગરાય–એ લય. )
ત્
નાખા આ મારે ઉર પ્રભુ જ્ઞાનપ્રકાશ, અવર મારે કાઈ હવે નથી આશ. ટૂંક ઈચ્છું ન પ્રભુ, પુત્ર અને દારા, વિભવ મને લાગે ન અતિ પ્યારા, ભુવન ઉપવન દિવ્ય પણ ખારાં, ગુંદવા ન ગમે ભાગતણા ગારા, શું કરૂ તેને, થાય જે અતે વિનાશ. બેસુ હું પ્રભા ! આપપ્રતિ જોઇ, ભાળું ન બેલી આપવિના ટાઈ, સાચું દે। જ્ઞાન યાચું પ્રભુ રાઇ, વિકળતાથી ધીરજ છે ખાઈ, પ્રકટાવા જ્ઞાનઅ હૃદયઆકાશ.
નાખા
નાખા
૧
વ્યાપેલું જ્યાં ત્યાં જોઉં હું અંધારૂ, જગત આખું અથડાતું બિચારૂ, નિરખું ન જ્ઞાનતેજ ક્યાંહિ ચારુ, નિઃસારે શું ગ્રહી મનને ઠારૂ, નવનીત આપા, તુચ્છ ન ઇચ્છું હું છાશ. શાસ્ત્રોને વાંચું, સાધનને સેવુ, હજી મનનું તિમિર એવુ ને એવુ, જાણું શું સાધીને, છે ચૈઇદ જેવુ, કા વિધિ ખાલી જ્ઞાનનયન દેવુ, નથી મથી હવે છેક થયા છુ... નિરાશ.
નાખા
શું આ મારી ગુરુવર ઉકેલ, જાઉં હું થાવા કાના હવે ચેલા, ઉછેરા આપે રાપેલા વેલા, આપના છું પિ મેલાઘેલા, હૈઠી ન મૂકા કૃષ્ણ ! આ રથની રાશ. નરહરિ પ્રભા ! હૃદય હવે ચાંપા, સંતપ્ત શિશુને આશ્વાસન આપે, પ્રતિબંધઅબ્રો સઘ હવે કાપા, હ્રદયનભમાં જ્ઞાનરવિ સ્થાપા, જોશેા ન શિશુના અધિક હવે નિઃશ્વાસ.
નાખા૦
( ‘“મહાકાલ” શ્રાવણુ–સ. ૧૯૬૪ના અંકમાંથી )
TART
નાખા૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નાખા૦
૧ સુંદર. ૨ માખણુ. ૩ આ દૃશ્ય જે પ્રકારનું છે, તે પ્રકારનું જ્ઞાન શુ સાધીને પ્રાપ્ત કરૂં ?
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
મહાન હજરત મહંમદ પેગ'ખર સાહેબ (સલ.)
७ - महान हजरत मोहमद पैगंबर साहेब (सल . )
૧૭
મહાન હજરત માહમદ પેગબર (સલ.)ના જન્મ ઇ. સ. પ૯૦ માં મક્કા શહેરમાં થયેા હતેા. એ શહેર ધણુ પુરાણું છે. તે અરબસ્તાનના જૂદા જૂદા લેાકેાના કબજામાં રહ્યું હતું, અને છેવટ તે કુરેશી લોકો કે જે સૌથી ઉંચા ગણાતા હતા તેમના કબજામાં આવ્યું હતું. તેમાં કાળાનું પવિત્ર ધામ હેાવાથી તે અસલથી ધણું પ્રખ્યાત હતું, અને લેાકાની આવ-જાને લીધે તે એક માટુ' વેપારનું મથક ગણાતું હતું. જ્યારે મહાન હજરત પેદા થયા, ત્યારે તે તેમના ખાનદાનમાંજ હતું અને તેને કારભાર તેમના દાદા હજરત મુત્તલિખ ચલાવતા હતા. મહાન હજરતના પિતા તેમના જન્મ પહેલાં ગુજરી ગયા હતા, અને માતા તેમને છ વર્ષના મૂકી ગયાં હતાં. આ અનાથ ખાળક માબાપવગરની નિરાધાર સ્થિતિમાં ત્રણ વર્ષ સુધી તેના દાદાના હવાલામાં રહ્યું. જ્યારે દાદા ગુજરવા લાગ્યા, ત્યારે તેમણે હજરત અણુ તાલિખને સોંપણી કરી અને અશ્રુતાલિએ સગા કાકા હાવાને લીધે તે બાળકને પેાતાની સાથે રાખ્યુ. જેમ જેમ દિવસ વધતા ગયા, તેમ તેમ ઉમર માટી થતી ગઇ અને જુવાની આવવા લાગી.
અંતરમાં પ્રકાશ એકાંતવાસને શેખ હાવાથી તેઓ ઘણી વખત જંગલમાં ખુદાની યાદમાં ગાળવા લાગ્યા. ખુદા તાલાએ પેાતાની નિશાનીએવડે કુદરતનું મહાન પુસ્તક તેમના આગળ ખુલ્લુ મૂકયું હતું, કે જે તેમની કેળવણી માટે અસ હતું. તે કદી નિશાળે ગયા નથી કે કદી પુસ્તકની કેળવણી લીધી નથી; પણ તેઓ “વગર ભણેલા” પેગંબર હતા, કે જેને ખુદાએ અધુ જ્ઞાન આપ્યું હતું. તેમના વખતના લેાકેા બધા જંગલી હતા અને અધાર પાપમાં સપડાયેલા હતા; એટલે સુધી કે છેકરીઓને પણ નાનપણમાંજ મારી નાખતા હતા. અનીતિ પણ એટલીજ હતી. તે વખતે ત્યાં આજુબાજુના યાદી તથા ક્રિશ્ચિયન ધર્મ પણ એવાજ થઇ ગયા હતા. તેમને બે વખત શામ(સીરીઆ)માં મુસાફરી કરવાને પ્રસંગ મળ્યા, પણ અને વખત તેમને ત્યાં કઢંગા અને જંગલી રિવાજ નજરે પડવા કે જેથી તેમને ઘણા ત્રાસ થવા લાગ્યા.
ખીમી ખદીજા—જ્યારે તેમની ઉંમર ૨૫ વર્ષની થઈ, ત્યારે તેમનું ખીખી ખદીજા સાથે લગ્ન થયું. આ બાઈ વિધવા હતાં અને તેમનાથી ૧૫ વર્ષે મેટાં હતાં. તેઓ ધણા પૈસાવાળાં અને કુલીન ખાનદાનનાં હતાં અને કુલીન સાથી શોધતાં હતાં; એટલામાં ઉત્તમ કુરેશી ખાનદાનના વીર પુરુષ તેમને મળી આવ્યેા. આ લગ્નથી મહાન હજરતને ઘણા ટકા મળ્યા. કારણ કે ખીખી ખદીજા તેમની ખરા જીગરથી સેવા-ચાકરી કરતાં હતાં, એટલુંજ નહિ પણ જ્યારે હજરતને દુશ્મનાથી ધણા ત્રાસ થતા હતા, ત્યારે તેમને તે દિલાસો આપી તેમના દુઃખમાં ભાગ લેતાં હતાં. અલ–અમીન—પંદર વર્ષાં મહાન હજરતે એવી નેકનિષ્ઠા અને પ્રમાણિકપણાથી કામ કર્યું અને લેાકસેવા બજાવી કે લેાકેા તેમને અલ–અમીન–” (વિશ્વાસુ) કહી ખેલાવવા લાગ્યા. હજરતની ઉમદા વર્તણૂકને લીધે દિવસે દિવસે લેાકાના પ્રેમ વધતા ગયા અને તેએ પેાતાનાં બધાં કામેામાં તેમને આગેવાન ગણવા લાગ્યા.
પેગંબરી—જ્યારે પેગ બરીનેા વખત આવ્યા, ત્યારે ખુદાએ તેમની તરફ જીબ્રઇલ નામને ફિરસ્તે મેકલ્યા અને કુરાનનું પુસ્તક પ્રગટ કર્યું. ક્િરસ્તાના ગેબી અવાજના અદ્દભુત ચમત્કારથી હજરતના મનને ધણી ખેચેની થઇ. તેઓ એકદમ ખીખી ખદીજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, મારૂં મન મારા કાન્નુમાં નથી અને મને ધણી તકલીફ થાય છે. આ પછી તેમણે બધી હકીકત કહી સંભળાવી. બાઇને વિશ્વાસ હજરત તરફ વધારે થયા અને તેમણે કહ્યું કે, ખુદા તાલાએ તમને પેગમ્બર બનાવ્યા છે અને મને માન આપ્યું છે. મને ખાત્રી છે કે, આપના પ્રતાપથી લાકાતે આશા, પ્રેમ, જ્ઞાન અને ખરેા ધર્મો મળશે.
ખુલ્લા સંદેશા—પેગંબરીના મરતા મળવાથી તેમણે સત્ય ધર્માંના ખેાધ કરવા માંડયા, અને જૂના વખતથી જડ ધાલી બેઠેલા કઢંગા રિવાજો તરફ ધ્રુજારા ચલાવ્યા. આથી લેાકેા ધણુા
શુ. ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-લ્લાગ ચોથા ચીઢાયા અને તેમને દુશ્મન ગણવા લાગ્યા. તેમણે લોકેાને અધર્મ, અનીતિ, જુમ, બાળહત્યા અને જંગલીપણું વિરુદ્ધ ઉઘાડે છોગે ઉપદેશ કરવા માંડશે અને તેમને ઇસ્લામમાં આવવાની સૂચના કરવા માંડી. તેમના બોધની એટલી બધી અસર થઈ કે તેમની પાસેના તમામ માણસેએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. બીબી ખદીજા, હજરત અલી મુર્તુઝા, હજરત અબુબકર સિદીક, હજરત હમઝા જેવા શખસે ઇસ્લામમાં દાખલ થયા. આમાંના ઘણાખરા માણસે ભાવાળા, પૈસાદાર અને બાહોશ હતા. તેમના પછી હજરત ઉમર ઇસ્લામમાં આવ્યા. તેઓ એક વખત વિરોધી હતા, પણ તેમના ઇસ્લામમાં આવ્યા પછી ઇસ્લામને એક મજબૂત ટકે મળ્યો.
લેકેને ત્રાસ-જેમ જેમ હજરત (સલ.) લોકોને તેમના પાપી રિવાજ છોડી દેવા ઉપદેશ કરવા લાગ્યા, તેમ તેમ કે તેમના પક્ષકારોની વધારે દુશ્મન થતા ચાલ્યા અને તેમને કનડવા અનેક પ્રકારનાં કાવત્રાં કરવા લાગ્યા; પણ હજરત પિતાને ખુદા તાલાએ સોંપેલા કામથી ડગ્યા નહિ. જ્યારે પોતાના પક્ષકારો ઉપર ઘણોજ જુલમ ગુજરવા લાગ્યો, ત્યારે તેમણે તેમને હબશા(ઓબીસીનીઆ)ના મુલકમાં ચાલ્યા જવાનું ફરમાવ્યું. તેઓ હબશા ગયા ત્યાં પણ દુશ્મનોએ તેમનો કેડે મૂકયા નહિ. ત્યાંના બાદશાહ નજજાશીને અરજ કરી બધાને પકડી મંગાવ્યા. તે વખતે હજરત જાફરે કહ્યું કે “હે રાજન ! અમે અજ્ઞાનતા અને જંગલીપણામાં ડૂબેલા હતા, મૂર્તિ પૂજતા હતા, કુકમ કરતા હતા, મુરદાર ખાતા હતા અને ગીબત કરતા હતા. અમને માણસ ઉપર જરા પણ દયા નહતી, કાઇની પરેણા-ચાકરી કરવામાં સમજતા નહોતા અને પાડોશીને હક્ક જાણતા નહતા. અમે જબરાઈને કાયદો સમજતા હતા અને લેકે ઉપર જુલમ કરતા હતા; પણ અમારા સારા નસીબે ખુદા તાલાએ અમારામાં એક પેગંબર પેદા કર્યા. અમે તેના ખાનદાન, સચ્ચાઈ, નેકનિષ્ઠા અને પવિત્રતાથી વાકેફ હતા. તેમણે અમને ખુદા એકજ છે, એ વાતથી જાણીતા કર્યા અને એકલાં ખુદાને જ સર્વશક્તિમાન માનવાનું શીખવાડ્યું. તેમણે મૂર્તિપૂજા કરવાની મનાઈ કરી અને સાચું બોલવાનું, ખરી રીતે ચાલવાનું, દયા કરવાનું અને પાડોશીના હકક જાળવવાનું શીખવ્યું. સ્ત્રી જાતિનું ખોટું બોલવાની અને અનાથ બાળકોની મિલ્કત ખાઈ જવાની મનાઈ કરી અને પાપ તથા જૂઠથી દૂર રહી નમાજ પઢવાનું, ખેરાત કરવાનું અને રોજા રાખવાનું ફરમાવ્યું. અને તેમને રસ્તો સારો લાગવાથી અમે તે અખત્યાર કર્યો છે, તેથી લોકો અમારી કેડે પડ્યા છે. તેઓ અમને ખુદાની બંદગી કરવાનું છોડી દઈ લાકડાં અને પથ્થરની મૂર્તિ પૂજવાની ફરજ પાડવા માગે છે. તેમણે અમારા ઉપર જુલમ કરવામાં બાકી રાખી નથી; અને જ્યારે અમારું કાંઈ ન ચાલ્યું, ત્યારે અમારે અમારે દેશ છોડવો પડ્યો છે.”
આવી રીતે તેમના શિષ્યો સત્ય ધર્મને ખાતર ઘરબાર છેડી ચાલ્યા ગયા હતા, તો પણ મહાન હજરત પિતાના ઇરાદામાં મક્કમ હતા, અને સત્ય ધર્મને બોધ કરતા હતા. દુર્માએ તેમને ઘણી લાલચ આપી પોતાના રાજા બનાવવા સુધીનું કહ્યું, પણ હજરતે ગણકાયું નહિ. તેમણે કહ્યું કે, જે સૂર્ય મારી જમણી બાજુએ અને ચંદ્ર ડાબી બાજુએ આવીને મને રોકે તોપણ હું રોકાવાને નથી. જ્યાં સુધી માલીકનું ધાર્યું નહિ થાય અને મારી જીંદગીને અંત નહિ આવે, ત્યાં સુધી હું ખરો માર્ગ છેડનાર નથી. આથી તેઓ ઘણું ગુસ્સે થયા અને બમણું શત્રુતા કરવા માંડી. હજરત તેમના ત્રાસને લીધે તાયફ તરફ ગયા, પરંતુ ત્યાં પણ તેમને કરીને બેસવા દીધા નહિ. ત્યાંના લોકો તો એટલા બધા દુશ્મન થઈ રહ્યા હતા કે ત્યાં જતાંજ તેમણે હજરતને પથરા મારવાનું શરૂ કર્યું. લેહીલોહાણ સ્થિતિમાં હજરતને પાછા ફરવું પડયું, પણ તેમણે પોતાનું કામ છોડયું નહિ. આથી દુશ્મને ઘણું ચડસે ભરાયા અને તેમને જીવ લેવા માટે કાવત્રા કરવા લાગ્યા.
હિજરત–એક સત્ય ઉપર ફિદા થયેલા પેગંબર ઉપર મકાના લોકે વગર લેવેદેવે જુલમ ગુજારે છે અને તે સઘળું મૂંગે મોઢે સહન કરે છે, એ જોઈ મદીનાના લોકોની લાગણી ઉશ્કેરાઈ આવી. તેઓ સલાહ કરી મકકે આવ્યા અને હજરતને તેડી ગયા. ઈ. સ. ૬૨૨ ના જુલાઈ માસની ૧૬ મી તારીખે મહાન હજરત મકકેથી નીકળ્યા, તેમની સાથે હજરત અબુબકર સીદીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
મહાન હજરત મોહમદ પેગંબર સાહેબ (સલ.) પણ હતા. ત્રણ દિવસ મુશીબતથી રસ્તો કાપીને તથા પાછળ પડેલા શત્રુઓના ભયનું જોખમ માથે ખેડીને તેઓ સહીસલામત મદીના આવી પહોંચ્યા. બીબી ખદીજા મક્કામાંજ ગુજરી ગયાં હતાં. તેમને કેટલાંક બાળક થયાં હતાં, પણ તેમાંના દીકરા નાનપણમાં જ ગુજરી ગયા હતા, માત્ર ત્રણ દીકરીઓ રહી હતી. તેમાંની સૌથી નાની દીકરી બીબી ફાતમાનાં લગ્ન હજરત અલી સાથે કર્યા હતાં.
મકકા સાથે સલાહ–-મદીના પહોંચ્યા પછી તેમણે “ અનસાર” અને “મહારેરીન લોકોને ભેગા કર્યા અને બ્રાતૃભાવનું એક મંડળ કાયમ કર્યું. એક નાની સરખી મજીદ બાંધી અને વ્યવસ્થાના કાનુન તૈયાર કર્યા. આ ધારણથી ઇલામમાં પ્રજાસત્તાક રાજ્યની શરૂઆત થઈ. મક્કાના લોકો હજુ પણ કેડે મૂકતા નહતા. નવ વરસ વીતી ગયાં હતાં, પણ કઈ કઈ વખત મોટું ટોળું લઈ મદીનાપર ચઢી આવતા હતા અને હેરાન કરતા હતા. હજરતે જોયું કે, લોકોને આથી ઘણું નુકસાન થાય છે, તેથી તેમણે મક્કાવાસીઓ સાથે સલાહ કરી અને મકકે હજ કરવા ગયા. જોકે તેમને મક્કામાં આવેલા જોઈ અણગમો જાહેર કરી શહેર બહાર જતા રહ્યા. પણ કેટલાક લોકેનું મન તેમની સાદાઈ, પરે૫કાર, સહનશીલતા અને પવિત્રતા જોઈ તેમના તરફ ખેંચાવા લાગ્યું અને તેઓ ઇસ્લામમાં દાખલ થયા. હજરતે મદીને આવ્યા પછી રૂમ અને ઇરાનના રાજકર્તાઓ તરફ ઈસ્લામ અખત્યાર કરવાનાં કહેણ મોકલ્યાં..
ફતેહ–ભાગ્યેજ એક વરસ વીત્યું હશે કે મકકાના લોકોએ સલાહને ભંગ કરી મદીનાના કેટલાક લોકોને કતલ કર્યો. તેમની સાથે સલાહ કરવામાં આવી હતી તોપણ તેઓ મુસલમાનો સાથે ઘાતકીપણુ ચલાવતા; એટલું જ નહિ પણ તેમને મક્કામાં હજ કરવા જતાં પણ અટકાવી તેમના ધર્મને આડે આવતા હતા. ધમની બાબતમાં કઈ અટકાવ કરે એ સાંખી શકાતું નથી, તેથી મુસલમાનો પિતાને ધર્મ પાળતાં કેણ અટકાવે છે એ જોવા મકકે જવા તૈયાર થયા. દશ હજાર મુસલમાને આ વખતે મદીનેથી નીકળ્યા અને પિતાના પેગંબરની છાયા નીચે મકકે રવાના થયા. (ઈ. સ. ૬૩૦) અહંકારી શત્રુઓને તેમના આવવાનું સાંભળી ઝાળ ઉડી, અને તેઓ સામા થયા; પણ ઇસ્લામના બળ આગળ તેમનું કાંઈ ચાલ્યું નહિ. આખરે તેઓ શરણે થયા, અને હજરતની ફતેહ થઈ. લેકે ઘણું હીતા હતા કે, આપણે હજરતને દુઃખ દેવામાં બાકી રાખ્યું નથી, એટલે હવે હજરત આપણને છોડશે નહિ. તેઓ જીંદગીની આશા છોડી બેઠા હતા. તેમને મહાન હજરતે કહ્યું કે “ચાલો, હવે તમારે શું કહેવું છે? મારે તમને હવે કે બદલો આપ જોઈએ ?” તેઓ ગભરાઈને કહેવા લાગ્યા કે “હે દયાળુ સરદાર ! અમારાં કર્તાકનો કાંઈ પાર નથી; પણ આપ તે ઉદાર અને દયાળુ છે; તેથી આપની પાસેથી અમને સારો બદલોજ મળવાની આશા છે.” પિતાના દેશી ભાઈઓના મુખમાંથી આવાં વચન સાંભળી તેમનું હૈયું ભરાઈ આવ્યું, તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં અને પ્રેમના ઉભરાથી કહેવા લાગ્યા કે * જેવી રીતે હજરત યુસુફ પેગંબર પિતાના ભાઈઓ સાથે વર્યા હતા, તેવી રીતે હું તમારી ' સાથે વતીશ. હું તમારે તિરસ્કાર કરવાનો નથી. તમે પણ ખુદાના બંદા છે, એટલે ખુદ તમારો ગુન્હો માફ કરશે.” આટલું બોલી દુશ્મનોએ જે કષ્ટ આપ્યું હતું તે દરગુજર કરી માફી આપી. હવે મક્કામાંથી મૂર્તિપૂજાનો નાશ થયો અને ત્યાં સત્યનો સૂર્ય ઉગે.
છેલી હજ–ઇસ્લામનો પ્રભાવ વધતો ગયો એટલે ચારે તરફથી લોકોના ટોળેટોળાં ઈસ્લામમાં દાખલ થવા આવવા લાગ્યાં. “ જ્યારે ખુદા તાલા તરફથી મદદ અને ફતેહ મળે અને તે લોકોને ટોળાંબંધ ખુદાન ધર્મ(ઇસ્લામ)માં આવતાં જુએ, ત્યારે માલીકના ગુણ ગા, તેની પવિત્રતાને મહિમા યાદ કર અને માફી માગ. કારણ કે બેશક તે તોબા કબૂલ કરી માફી આપનારો છે.” કુરાન શરિફના આ વચન પ્રમાણે ચોતરફથી લોકોના ટોળાં ઈસ્લામમાં આવવા લાગ્યાં, ત્યારે હજરતને લાગ્યું કે, મારું કાર્ય સંપૂર્ણ થઈ રહ્યું. આથી તેમણે છેલ્લી હજ કરવા જવાની તૈયારી કરી. ઝિલકેદ મહિનાની ૫ મી તારીખે ૧ લાખ અને ૧૪ હજાર માણસને લઈ હજરત હજ કરવા રવાના થયા અને ૧૪ દિવસમાં મકકે આવી પહોંચ્યા. ત્યાં પહોંચીને કેટલીક ક્રિયાઓ કર્યા પછી લોકોને બંધ કરવા માંડે કે “હે ગૃહસ્થો ! મને આશા છે કે, હું જે કાંઈ કહું તે તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૦
શુભસ ગ્રહ–ભાગ ચાથા
સધળા ધ્યાનથી સાંભળશા. પ્રથમ તો મારે કહેવુ જોઇએ કે, હું આ વખત તમારી સાથે આવ્યે છુ તેવા કરી આવવાના નથી. તમારી માલમિલ્કત પવિત્ર છે, તેને તેવીજ સમજો, ક્રાઇ દિવસ તેને ગેરઉપયાગ કરશે નહિ, અને આ મહિનાને પવિત્ર સમજજો. તમારે બધાને ખુદા આગળ જવું પડશે અને તેને હિસાબ આપવા પડશે. ખુદાએ બધાંના વારસે નક્કી કરી આપ્યા છે, કાઈ ના હક્ક નાખુદ થઈ શકતા નથી. પહેલાં અજ્ઞાન લેાકેા ખૂનના બદલા ખૂનથી લેતા હતા તે હવે લેવાને નથી. તમારામાંનાં પુરુષાના હક્ક કાયમ છે. તમે સ્ત્રીઓ ઉપર માયા રાખજો અને તેમની સાથે સારી રીતે વજો. ખચિત તે તમને ખુદાની જામીનગીરીપૂર્વક મળેલી છે અને તેના હુકમ પ્રમાણે તમને અપાયલી છે. અને તલાક (છુટા છેડા)ના જેવી ખીજી કેાઈ ચીજ ખુદાને નાપસંદ નથી, ગુલામાને, જે ખારાક તમે ખાઓ તે તેમને ખવડાવજો-તેમનાથી ન થઈ શકે એવું કામ તેમની પાસે કરાવશેા નહિ. જો ભારે કામ કરવાનું હેાય તે તમે પણ તેમની સાથે કામે લાગો. કાઈ પણ શખસ ગુલામને મારશે તે તેને હક્ક તેના ઉપરથી નાબુદ થઈ જશે અને તેના ઉપર જુલમ કરશે તેા સ્વĆમાં જવા પામશે નહિ. તેને દિવસમાં ૭૦ વખત મારી આપવી જોઇએ; કારણકે તે પણ તમારા ખુદા-માલિક-ના બદા છે. તેના ઉપર સખ્તી ગુજારવી એ સારૂ નથી. ગુલામેાને છૂટા કરવા એ ખુદા તાલાને ધણું જ પસંદ છે. હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને તે પ્રમાણે ચાલજો. તમે બધા મુસલમાને એકખીજાના ભાઈ છે. એક ભાઇ મીત્રને પેાતાની ચીજ રાજીખુશીથી ન આપે ત્યાંસુધી તે તેની થઇ શકતી નથી. કાષ્ઠ દિવસ ગેઇન્સાફ કરશે! નહિ. હું તમને એક ચીજ આપી જાઉં છું, જેને વળગી રહેશેા તા કદી ભૂલા પડશો નહિ. એ કુરાન શરીકનુ પુસ્તક છે. નૈકી, દયા અને સપ, એ ત્રણુ ચીજો અંતર શુદ્ધ કરનારી છે; તે પર કાયમ રહેજો. જે લેાકા અહીં ન આવ્યા હાય, તેમને આ બધી હકીકત કહી સંભળાવો કે તેઓ પણ યાદ રાખી તેનાથી ફાયદા મેળવે. ”
હેજ કર્યાં પછી તેએ પેાતાના શિષ્યા સાથે મદીને આવ્યા. ત્યાં આવ્યા પછી તબિયત ખિસાર થઈ અને થાડા દિવસમાં શરીર જી થઇ ગયુ. છેલ્લી વાર તેમણે મસ્જીદમાં જઈ લેાકેાને કહ્યું કે “હવે હું તમને ખુદાને હવાલે સાંપુ હુ. તેનાથી ડરો અને હમેશાં તેની બંદગી કરો. હવે મારા વખત પૂરા થયા છે. મારા જવાથી તમને દિલગીરી થશે; પણ તમે જાણે છે. બધા પેગમ્બરે એ દુનિયા છેાડી છે અને મારા પણ હવે વખત આવ્યા છે. દરેક ચીજ ખુદાની મરજીથી થાય છે અને જે બનવાકાળ હોય છે તે વખત પ્રમાણે બને છે. હું મને મેાકલનારની પાસે જાઉં છું અને છેવટે તમને કહેતા જાઉં છું કે, તમે બધા હળીમળીને ચાલજો, ઈસ્લામ ઉપર દૃઢ રહેજો અને તેકીથી ચાલો. નેકીથી હમેશાં કલ્યાણ થાય છે અને બદીથી પાપના ખાડામાં પડવું પડે છે. હુ' તમારી પહેલાં જાઉં છું અને તમે મારી પાછળ આવશેા. મેાત કાઇને છેાડવાનું નથી. તેનાથી ડરવું એ નાદાની છે. મારું જીવતર તમારા ભલામાટે હતું અને મરવું પણ તમારા ભલામાટે છે. ખેલતાં ખેલતાં તેએ ખુદા તરફ ઇશારેા કરી કહેવા લાગ્યા કે “ હું પરવરદીગાર ! લેાકાને મેં તારા સંદેશા પહાંચાડયો છે, તેં મને સાંપેલું કામ મેં બરાબર ખજાન્યુ છે, જેને તુ પેાતેજ સાક્ષી છે. એ પછી લેાકાને જૂદું જાદે પ્રકારે શાંત કર્યાં પછી મકાન ઉપર્ ગયા. ત્યાં ગયા પછી તબિયત વધારે ખગડી. ધરમાં જે રહ્યું સહ્યું હતું તે બધું ગરીને ખેરાત કરી દેવડાવ્યું. પાસે એક પાણીનુ વાસણ પડયું હતું તેમાં હાથ નાખી પેાતાના મેમાં ઉપર ફેરવતા હતા એટલામાં આકાશ તરફ હાથ કરી કહેવા લાગ્યા કે હું ખુદા! ઉંચા સમાગમમાં મને દાખલ કર!” આટલું મેલ્યા પછી ધીમે સ્વરથી પ્રાના કરતાં કરતાં તેમને પવિત્ર આત્મા આ નાશવંત દુનિયાના ત્યાગ કરી માટીના દેહ સાથેના સંબંધ છેડી પરમાત્માના અનંત સમાગમમાં તેજરૂપ થઇ સમાઈ ગયા. મી॰ નારાયણુ હેમચંદ્ર લખે છે કે, શુમારે ૧૩૦૦-તેરસો વરસ વીતી ગયાં છે. જવલંત વિશ્વાસ અને અદમ્ય ઉત્સાહના પેગંબર હજરત મહમદ સાહેબ આ લેાક છેાડીને ચાલ્યા ગયાં છે; પરંતુ હિ ંદુસ્તાનથી અલરિયા સુધી આખા ભૂભાગના મુસલમાનાનાં હૃદય આજ પણ તેમના નામથી નાચે છે. (‘‘સાંજવમાન” માં લખનાર-પીરજાદા મેાટામિયાં નાયબદિવાન–સચીન)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શું ધનપ્રાપ્તિના સર્વે માર્ગ બંધ થઈ ગયા છે? ८-शुं धनप्राप्तिना सर्व मार्ग बंध थइ गया छे ?
ધન પ્રાપ્ત કરવાના સઘળા માર્ગો બંધ થઈ ગયા છે, એવી આજે સ્થળે સ્થળે બૂમો સાંભ-ળવામાં આવે છે. વેપારમાં કશો કસ રહ્યો નથી, એવી કેટલાક ફરિયાદ કરે છે, તો કેટલાક નોકરીમાં કે વકીલના તથા ડૉકટરના ધંધામાં હવે કશે માલ રહ્યો નથી, એવા સંતાપના ઉદ્દગારો કાઢે છે. ઉપરથી અવલોકન કરનારને આ વચનો સાચાં લાગે છે, પરંતુ વસ્તુતઃ તે સાચાં નથી. મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, અને એકની એક બાબતની પાછળ, ગાડરીયા પ્રવાહની પેઠે પડવાથી આવું પરિણામ આવ્યું છે. વકીલાતના કે ડૉકટરના ધંધામાં કેટલાકને સારો લાભ મળ્યો કે સર્વ વકીલ અને ડોકટર થવા મચી પડે છે. એક જણ મીલ કાઢવાથી કમાય કે બીજાઓ તેવીજ મીલો ઉભી કરે છે; પરંતુ ધનપ્રાપ્તિનો નવો માર્ગ કેાઈ વિરલજ બુદ્ધિનો ઉપયોગ કરી શોધી કાઢે છે. આથી ઉલટું પાશ્ચાત્ય પ્રજા પિતાના મગજને કસીને નવા નવા ઉદ્યોગો શોધી કાઢવામાં પોતાની બુદ્ધિને નાખે છે, અને આરંભમાં થોડાં વર્ષ દુઃખને ભગવે છે; પરંતુ અંતમાં કોઈ નવો ઉદ્યોગ શોધી કાઢી લાખે રૂપિયા કમાય છે. કોઈ પણ બાબતની નવી શરૂઆત કરતાં આપણી પ્રજા ડરે છે, એ તેને મેટામાં મેટે દોષ છે. નવી શરૂઆત કરતાં વખતે બોટ આવશે, વખતે લોકો હાસ્ય કરશે, અનુભવવિના વખતે નહિ ફાવીએ, આવી આવી સેંકડો શંકાઓ કરી તેઓ જૂના ચીલામાંજ ગાડું હાંકે છે; પણ નવો ચીલો પાડવાની હિંમત રતા નથી. આવા સંશયવાળા સ્વભાવથી આપણે, જ્યારે બીજી પ્રજાએ વૃદ્ધિના માર્ગમાં વર્ષે હજાર કે બે હજાર ગાઉ કાપે છે ત્યારે, પૂરો એક ગાઉ પણ કાપતા નથી.
મનુષ્યની બુદ્ધિમાં એવું સામર્થ્ય રહેલું છે, કે જેમાં તેને એકાગ્રતાથી અને ઉત્સાહથી દીકાળપર્યત જોડવામાં આવે છે, તેમાં તેનો પ્રવેશ થાય છે; અને પૂર્વે જ્યાં તેને અંધકાર જણાતો હોય છે, ત્યાં તેને પ્રકાશ જણાય છે. કશુંજ નહિ સૂઝ, એવી બાબતોમાં ધીરે ધીરે તેને ગમ પડે છે, અને તેને અનેક નવી નવી યુક્તિઓ જડે છે. અગમ્ય જણાતા માર્ગોમાં બુદ્ધિને નહિ જોડવાથી તે માર્ગો એગમ્ય રહ્યા હોય છે. બુદ્ધિને જોડતાં અગમ્ય પણું ગમ્ય થયા વિના રહેતું નથી. મહાન શોધે આ રીતેજ થઈ હોય છે. આરંભમાં જેને સંભવ પણ ન જણાતો હોય તેવી બાબતે, બુદ્ધિને તેમાં નાખતાં સંભવિત થઈ જાય છે, અને પરિણામે સત્યરૂપે અનુભવાય છે.
આમ હેવાથી ધનપ્રાપ્તિના સઘળાજ માર્ગો બંધ થઈ ગયા છે, એમ જે કોઈ કહે તો તે સાચું નથી. જગત અનંત હોવાથી ધનપ્રાપ્તિના પણ અનંત માર્ગો છે. તે માર્ગે ક્યાં છે, તેની શોધમાં બુદ્ધિને નાખવાની જ માત્ર અગત્ય છે.
યુરોપ અને અમેરિકાના લોકોને નવું નવું અનેક સૂઝે છે, અને આપણને નથી સૂઝતું, તેનું કારણ આપણામાં બુદ્ધિ નથી એમ નથી. બુદ્ધિમાં આપણે તેમના કરતાં કઈ રીતે ઉતરતા નથી, પરંતુ આપણે આપણી બુદ્ધિને ઉપયોગ કરતા નથી, એજ છે. જેમ જમણું કે ડાબા હાથને અખંડ ઉંચે રાખવાનું વ્રત લેનારા બાવાઓનો તે હાથ ઘણા માસ અથવા વર્ષ બિલકુલ ક્રિયા ન કરવાથી સૂકાઈને સેટી જે થઈ જાય છે, તેમ પાશ્ચાત્ય પ્રજાની પેઠે નવી નવી શોધ કરવામાં આપણી બુદ્ધિને સેંકડો વર્ષથી ન જેવાથી, ક્રિયારહિત રહેવાથી તે સૂકાઇને મુડદાલ જેવી થઈ ગઈ હોય એમ થયું છે. પરંતુ તેનામાં પ્રyલ થવાનું અને પશ્ચિમની પ્રજાએના કરતાં પણ અધિક વિકાસને પામવાનું સામર્થ્ય છે, એ નિસંશય છે. જે આપણે પ્રયત્ન કરીશું તો અલ્પ સમયમાં આપણને આ સંબંધમાં ખાત્રી થયા વિના નહિજ રહે.
એક પાશ્ચાત્ય લેખક ધનપ્રાપ્તિના કેટલાક નવા માર્ગે પિતાના એક લેખમાં સૂચવે છે. વિચારવાનને વિચાર કરવાની કંઈક દિશા મળે, એટલા માટે તેમાંથી કેટલાક અત્ર આપીએ છીએ.
૧-લ્યુથર બુબેંકે જોધી કાઢેલા કાંટાવિનાના થેરીયાની ખેતી કરનારને પુષ્કળ દ્રવ્ય મળે
* લ્યુથર બુબેંકનું સરનામું નીચે પ્રમાણે છે:-લ્યુથર બુબેંક, સાન્ટા રેઝા, કેલીફેનિયા, યુનાઈટેડ સ્ટેઈટસ. અંગ્રેજીમાં આ છોડને થાનલેસ કેકટસ” કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
२
શુભસંગ્રહ ભાગ અથા
એમ છે. આ થારીયા અરણ્યમાં પાણીવિના ઉગે છે, અને અરણ્યને ઉપવન જેવુ કરી મૂકે છે. એક એકરમાં ૯ ટન જેટલા તેને પાક ઉતરે છે. તે ઢારને એક ઉત્તમ પ્રકારના ચારાતરીકે કામમાં આવે છે, એટલુ જ નહિ પરંતુ તેમાં માટા પ્રમાણુમાં ખાંડ રહેલી છે. આ ખાંડનુ પ્રમાણુ વધારી શકાય એમ છે, અને તેમ થતાં તેમાંથી થતી ખાંડ શેરડી કરતાં ઘણીજ સસ્તી પડવાને સંભવ છે. આપણા દેશમાં આ થારીયા થઈ શકતે હાવાથી કાઈ સાહસિક પુરુષે અખેન્કની સાથે પત્રવ્યવહાર ચલાવી આ ઉદ્યોગના આરંભ કરવા ઘટે છે. ર-ધંતુરાનાં ઘેાડાંક પાંદડાંને ધાવામાં ઉપયેાગ કરવાથી મેલાં કપડાં જેવાં ઉજળાં થાય છે, તેવાં ખીજા કશાથી થતાં નથી; પરંતુ કપડાં ધાવાને માટે ભઠ્ઠી ઉપર ચઢાવેલા વાસણમાં જ્યારે તેનાં પાંદડાં નાખવામાં આવે છે, ત્યારે તેમાંથી માથું ફાટી જાય એવી ખરાબ વાસ નીકળે છે. ઠંડા પાણીમાં પ્રથમ લુગડાં ખેાળાને પછી તેમને ભઠ્ઠી ઉપર ચઢાવવાથી આ વાસ ટાળી શકાય છે; પરંતુ આ બધું ખટપટવાળું કામ છે અને તેથી ધતુરાનાં પાંદડાંના લાભ જાણતાં છતાં ઘણા તેને ઉપયોગ કરતા નથી. મેલાં વઅને અત્યંત ઉજળાં કરનાર કાઇ એક રાસાયનિક તત્ત્વ ધંતુરાનાં પાંદડાંમાં રહેલું છે. આ તત્ત્વને જો ખેંચી કાઢવામાં આવે અને તેમાંથી ખરાબ વાસને દૂર કરવામાં આવે તે! તેને! આ દેશમાં તથા પરદેશમાં ધણું! ભારે વ્યાપાર ચાલી શકે એમ છે.
૩-પશ્ચિમની પ્રજાએ વિદ્યાકળામાં આટલી આગળ વધેલી છતાં, સેકડા વર્ષ પૂર્વેની પ્રજાએ તે જે કળાઓનું જ્ઞાન હતું, તેમાંની ધણી કળાઓનું જ્ઞાન મેળવવા હજી તેએ સમર્થ થઇ નથી. આમાંની એક કળા ગજવેલને બનાવવા સંબંધની છે. શેશીલ્ડમાં આજે આખી દુનિયામાં સૌથી સખ્ત અને સૌથી સારામાં સારૂ પેાલાદ થાય છે; પણ સેકડા વં પૂર્વે ભરતખંડમાં તરવાર બનાવવામાં જે પેાલાદ વપરાતું હતું, તેમજ સેરેસન લેાકેા જે પેાલાદનાં શસ્ત્રો બનાવતા હતા, તેવુ" પાલાદ હજી ત્યાં તૈયાર થતું નથી; અને પ્રાચીનકાળમાં આજના જેવાં કારખાનાં કે શસ્ત્રો અનાવવાની નવી રીતેા, વગેરે કશુંજ ન હતું, એ વિષે જ્યારે આપણે વિચાર કરીએ છીએ, ત્યારે પૂર્વના લેાકેાનું જ્ઞાન આપણને વધારે આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. આજની કાઇ પણ તરવારના એક ધાએ એ કકડા કરી શકાય, એવી પૂર્વની તરવારી હતી. આ પ્રાચીન કળાને શેાધી કાઢનારને પણ ધનપ્રાપ્તિના એક નવા માગ મળે એમ છે.
૪–તેજ પ્રમાણે પ્રાચીન લેાકેાના જેવાં મજબૂત મકાન બાંધતાં પણ આપણને આવડતાં નથી. આજનાં આપણાં માનાનાં આયુષ પૂરાં સે। વર્ષનાં પણ હેાતાં નથી. ઘણાં મકાનેાની પચીસ ત્રીસ વર્ષ વીતતાં મરામત કરવી પડે છે. સેકડે! વર્ષ વીતતાં એક પણ કાંકરા ન ખરે, એવાં મકાતા બાંધતાં આપણને આવડતાં નથી. ભરતખંડમાં તેમજ ગ્રીસ અને ઇટલીમાં હજારે વર્ષોપૂર્વે બંધાયલાં મકાને હજી સારી સ્થિતિમાં છે. મિસરની પિરામિડાની મજબૂતી સને જાણીતી છે. પ્રાચીન મકાનેાની મજબૂતીનુ કારણ પથરામાં કે ઇંટામાં રહ્યું નથી, પણ ચૂનાના કાલમાં અને સાગેાળમાં રહ્યું છે. આ બંનેને પૂર્વના લેાકેા જે રીતે તૈયાર કરતા હતા, તે કળા જો આપણા હાથમાં આવે તે આજે આપણાં મકાને પણ આપણે પ્રાચીન મકાતાના જેવાંજ મજબૂત કરવાને સમર્થાં થઇએ. આજનાં મકાનાની દુબળતામાં કાલ અને સાગેાળ, એ બંનેને તૈયાર કરવાનું અજ્ઞાન એજ કારણ છે. પ્રાચીન મકાનોમાં કાળ વીતતાં પથરા પહેલા ખવાઇ જાય છે, અને ત્યાર પછી ધણે કાળે ચૂના તથા સાગાળનેા ભૂકા થઇ જાય છે.
૫–ર્ગના સબંધમાં પણ પ્રાચીન પ્રજા જેટલું આજની સુધરેલી પ્રજાએ પણ જ્ઞાન ધરાવતી નથી. પ્રાચીન શેાધ કરનારાઓને કાઇ કાઈ વાર હજારા વર્ષો પૂર્વે રંગેલાં વસ્ત્રો મળી આવે છે; તેઓના રંગ હજારા વર્ષ વીતતાં છતાં પણ એવા તેા નવા, તેજસ્વી અને આંખે ઉડીને ખાઝે એવા હોય છે કે તેએ ચકિત થઇ જાય છે. હાલની રસાયનવિદ્યા આવા રંગ શોધી કાઢવાને હજી સમક્ષ થઈ નથી. આજના ચિત્રકારે જે રંગથી પોતાની છબીએ કાઢે છે, તે રંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
શું ધનપ્રાપ્તિના સર્વે માર્ગ બંધ થઈ ગયા છે? જેમ જેમ વર્ષો વીતે છે, તેમ તેમ ઝાંખા પડતા જાય છે અને અંતે ઉડી પણ જવાના. પ્રાચીન ચિત્રકારોનાં કામ આજે પણ તેવાં ને તેવાં જ હોય છે. રંગવાની તેમજ ચિત્રાને સ્થાયી રાખવાની કળા પૂર્વના કારીગરે જાણતા હતા. શોધ કરનાર તે શોધી કાઢી ધનપ્રાપ્તિનો નવો માર્ગ ઉધાડી શકે એમ છે.
૬-જેમ રંગને બનાવવાનું આપણને આજે જ્ઞાન નથી, તેમ સેંકડો વર્ષ વીતતાં પણ ઉડી ન જાય, એવી શાહી બનાવવાનું પણ આપણે જાણતા નથી. પાંચ વર્ષ પહેલાં લખેલો કેાઈ કાગળ તમે જોશો તે તમને જણાશે કે તેના અક્ષર ઝાંખા પડી ગયા છે. પ્રસંગે તે ઉકલી પણ શકતા નથી; પરંતુ જૂનાં હસ્તલિખિત પુસ્તકોના કેાઈ ભંડારમાં જઇને તમે જોશો તે તમને જણાશે કે, અક્ષરો કાળા ભ્રમર જેવા છે, અને જાણે કાલેજ લખ્યા હોય તેવા સ્પષ્ટ છે.
૭–ખેતીવાડીની શાખામાં પણ ધનને પ્રાપ્ત કરવાનું અત્યંત વિશાળ ક્ષેત્ર છે. હાલ ઘઉં, બાજરી, તુવેરે વગેરે અનાજના જેવા દાણું થાય છે, તેના કરતાં ઘણું મોટા દાણું અમેરિકન પદ્ધતિ પ્રમાણે અનાજના છોડને ઉછેરવાથી થવાને પૂર્ણ સંભવ છે. અમેરિકન ખેડુતો પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરવાની પાકની જાત સુધારી શકાય એમ છે, એટલું જ નહિ પણ પાકનું પ્રમાણ પણ વધારી શકાય એમ છે. કેનેડાના ખેડુતોએ ઘઉંના પાકનું પ્રમાણ પચીસ ટકા વધાર્યું છે. આયોવાના ખેડુતો ઓટ નામના અનાજનો પાક દર એકરે પંદરથી વીસ બુશલ વધારે ઉતારે છે. આજ પ્રમાણે ફળનાં તથા શાકનાં વૃક્ષોમાં તેમજ બીજી પૃથ્વીમાંથી ઉત્પન્ન થતી અસંખ્ય વસ્તુઓમાં પુષ્કળ સુધારો-વધારો થવાને અવકાશ છે.
નવી શોધોની મર્યાદા આવી રહી છે, એવું કંઈજ નથી. જગતમાં એવી એક પણ પદાશની વસ્તુ નથી કે જેમાં સુધારો ન કરી શકાય; તેમજ આવી સુધારેલી વસ્તુની પુષ્કળ ખપત ન થાય, એમ પણ નથી. આથી બુદ્ધિને ઉપયોગ કરનારને ધનપ્રાપ્તિના અનેક માર્ગ છે.
ઘણું મનુષ્ય ધનપ્રાપ્તિની સોનેરી તકે શોધ્યા કરે છે. આવી તકે તેમની વાટ જોઈને બેસી રઘે આપણી પાસે આવતી નથી. પ્રથમ તમારી પોતાની લાયકી વધારો, તેમ કરતાં તમને અનભવ થશે કે સોનેરી તકે તો તમારા માર્ગમાંજ પડી છે. વર્તમાનકાળમાં તમારાથી જેટલા બને તેટલા ઉત્તમ થાઓ. તમે પ્રથમ તમારી યોગ્યતા બતાવી આપે. તેમ થતાં જેમ ગુરુત્વવાળી પૃથ્વી ઉપર સઘળીજ વસ્તુઓ ખેંચાઈ આવીને પડે છે, તેમ ધન પ્રાપ્ત કરી આપનાર સેનેરી તકે તમારા ખોળામાં આવીને પડશે.
| ( આશ્વિન-૧૯૬૫ના “મહાકાળ”માં લખનાર સદગત માસ્તર સાહેબ છોટાલાલજી )
S
ક અમેરિકન ખેતીસંબંધી સવિસ્તર જાણવાની ઈચ્છાવાળાએ યુ. એસ. ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર, વૈશગટન, એ સ્થળે પત્ર લખી, તે ખાતાએ પ્રકટ કરેલાં સેંકડે પુસ્તકનું લિસ્ટ મંગાવી, તેમાંથી પોતાને અનુકૂળ જણાય તેને અભ્યાસ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચેાથો
९-युनाइटेड स्टेट्समां मारणप्रयोगनों वघेलो प्रचार.
મારણ, મોહન, સ્તંભન, વશીકરણ, આકર્ષણ અને ઉચ્ચાટન, એ મંત્રશાસ્ત્રના છ પ્રગને, પાશ્ચાત્ય વિદ્યાને આ દેશમાં પ્રસાર થયા પછી સર્વ તરફથી મોટેભાગે હસી કાઢવામાં આવે છે; પરંતુ એ પ્રયોગો સાચા છે, એવું સિદ્ધ થવાનો સમય હવે બહુ પાસે આવ્યો છે. વિચારમાં રહેલા બળવડે વ્યાધિ નિવારવાની વિદ્યા ગયાં ચાળીસ વર્ષથી અમેરિકામાં ખેડાવા માંડી છે, અને તેના પરિણામે વિચારમાં વિજળીના કરતાં પણ વધારે બળ રહેલું છે અને તે ગમે તે કરવાને સમર્થ છે, એવું ત્યાંના માનસશાસ્ત્રીઓને દિવસે દિવસે અધિક સ્પષ્ટ થતું જાય છે.
વિચારનાં આંદેલવડે વ્યાધિ ટાળવામાં મિસિસ એઠી બેકરે સ્થાપેલી “ક્રિશ્ચિયન સાયન્સ” નામની સંસ્થા આજે સર્વોપરિ પદ ભોગવે છે. આ સંસ્થાના દશ લાખ કરતાં વધારે અનુયાયીઓ છે, તેમાં પાંચ હજાર ઉપચારકો વિચારવડે વ્યાધિને ટાળવાનો ધંધો કરે છે અને ચાળીસ લાખ મનુષ્યો માંદા પડે છે ત્યારે તેમના વિના બીજા કોઈની પાસે પોતાનો રોગ નિવારવાને માટે જતા નથી. આ સંસ્થાનાં નવસે દેવળે છે અને કેટલાંક દેવળ તે કરોડો રૂપિયાના ખર્ચથી બાંધેલા છે. ત્રીસ વર્ષથી સ્થપાયેલી આ સંસ્થા પ્રતિવર્ષ અધિક ને અધિક બળવાન થતી જાય છે, એજ સિદ્ધ કરે છે કે, વિચારવડે વ્યાધિ નિવારવાનો તેમને દાવો મિથ્યાભિયોગ (ખોટો દાવો) નથી. ડોક્ટરોએ અસાધ્ય ગણીને મરવાને માટે ત્યજી દીધેલા અનેક રોગીએાને આ ક્રિશ્ચિયન સાયન્સના ઉપચારકે એ કેવળ નીરોગ કરવાના પુષ્કળ દાખલાઓ ત્યાં નિત્ય બન્યા જાય છે, અને તેથી ડોકટરોનો જબરો વિરોધ છતાં પણ આ સંસ્થા દિવસે દિવસે વૃદ્ધિને પામતી જાય છે.
આમ છતાં સત્તા અને ધન એ એવા પદાર્થો છે કે જેમને તે પ્રાપ્ત થાય છે, તેઓ જે વિવેકહીન હોય છે તો તેમને ઉન્મત્ત કરી અનર્થના માર્ગમાં દોરી જાય છે. આ સંસ્થાના કેટલાક પુરુષ-અનુયાયીઓના સંબંધમાં પણ એમ જ થયું છે. તેઓ સ્ત્રીઓને ઉપદેશકનાં ૫૬ ઉપરથી જેમ બને તેમ સવાર દર કરવાનો કેટલોક સમય થયાં પ્રયત્ન કરી રહ્યા છે, અને ઘણી સમર્થ અને ઉત્તમ સ્ત્રીઓને તેઓ દૂર કરવામાં ફાવ્યા પણ છે. - સ્ત્રીઓને આથી પુરુષો ઉપર ક્રોધ પ્રકટે અને તેમને નાશ કરવા તેઓ પ્રયત્ન આદરે, એ સ્વાભાવિક છે; અને જે વિચારરૂપી શસ્ત્રને આજ સુધી તેઓએ રોગીઓના રોગ ટાળવામાં ન્યું છે, તેજ શસ્ત્રને તેમાંની કેટલીક સ્ત્રીઓએ પુરુષોને નાશ કરવામાં હાલ યોજવા માંડયું છે.
મિ. આકિબોલ્ડ મેકલિન આ સંસ્થાનો મુખ્ય કર્તાહર્તા પુરુષ જેવો છે. વિચારનાં આંદોલવડે તેને નાશ કરવાને મિસિસ ઓગસ્ટા સ્ટેટસને કેટલાક સમયથી પ્રયત્ન આરંભ્યો હતો. સુભાગ્યે આ વાત પકડાઈ ગઈ છે અને હાલ તો મેકમિલન બચ્યો છે.
મિસિસ સ્ટેટસનની ઉંમર હાલ સિત્તેર વર્ષની છે. તમે તેને જુઓ તો તેને ભાગ્યેજ ત્રીસથી વધારે ઉંમરની ધાર. વિચારનાં આંદોલનો પ્રેરીને વ્યાધિ કેવી રીતે ટાળવો, એ વિદ્યામાં તે ઘણી કુશળ છે. પચીસ વર્ષથી તે આ સંસ્થાની ઉપદેશકતરીકે કામ કરે છે. જ્યારે તે આ સંસ્થામાં દાખલ થઈ, ત્યારે તેની પાસે પહેરવાનાં સારાં વસ્ત્ર પણ ન હતાં. પોતાનાં વસ્ત્ર ભરવાની પેટી ઉપર તે ઉભી રહેતી, અને “પરમેશ્વર સર્વત્ર વ્યાપી રહ્યા છે, માટે વ્યાધિ, રોગ, નિર્ધનતા વગેરેને રહેવાને ક્યાંય પણ અવકાશ નથી” એ ક્રિશ્ચિયન સાયન્સના સિદ્ધાંતને ઉપદેશ કરતી. બેત્રણ વર્ષમાં તેના એક હજાર અનુયાયી થયા, અને તેણે લગભગ ૪૦૦૦૦ ૦-સંભાળથી ગણી જુઓ, ચાર લાખ રૂપિયા-એકઠા કર્યા. આ વડે તેણે એક દેવળ બાંધ્યું.
પણ આટલાથી આ અસાધારણ શક્તિવાળી સ્ત્રીને સંતોષ થયો નહિ. તેણે ઉપદેશનું અને વ્યાધિ નિવારવાનું ચાલુ રાખ્યું, અને ૪૦૦૦૦૦૦-ગણી જુઓ, ચાળીસ લાખ-રૂપિયા એકઠા કર્યા. આ વડે તેણે આરસપહાણનું ન્યુયોર્કમાં એક નવું દેવળ બાંધ્યું, અને તેના ઉપ~િ તરીકે તે કામ કરવા લાગી. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
યુનાઈટેડ સ્ટેટ્સમાં મારણપ્રયાગના વધેલા પ્રચાર
૫
શું તમને એમ લાગે છે કે, સામથ્યવિના આ સ્ત્રી ચાળીસ લાખ જેવડી ગંજાવર રકમ સપાદન કરવામાં વિજયી થઈ હતી ? ન્યુયાર્કના લેાકા શું એવા અમુચક છે કે, પેાતાના રાગ મટયા વિનાજ અને લાભ થયા વિનાજ, પેાતાનાં ખરા પરસેવાનાં રળેલાં વહાલાં નાણાં તેના ખેાળામાં જઇ જઇને નાખી આવ્યા હતા ? ના, એવું કશુજ નથી. તમે ત્યાં જાએ, અને ગમે તેટલા ઢાંગધતુરા કરેા, પરંતુ એક પાઇ પણ તમને કાઇ નહિ પરખાવે. આ સ્ત્રીના વ્યાધિ નિવારવાના અસાધારણુ સામર્થ્યથીજ લેાકેા તેમની ત્રીજોરીએ તેના ખેાળામાં ઠાલવતા. એક મનુષ્ય, ડૉકટરેએ અસાધ્ય ગણેલા અને ઘેાડા દિવસમાં અવશ્ય મરણુ લાવનાર જણાવેલા પેાતાના હઠીલા રેગને મટાડવાને માટે તેને ૬૨૫૦૦૦-ગણી જુએ, છ લાખ પચીસહજાર રૂપિયા; હ્રદય કહ્યું કરે છે ?–રૂપિયા આપ્યા હતા. એક ખીજા મનુષ્યે પેાતાની સ્રીના આશાતીત વ્યાધિ મટાડવાને માટે તેને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. વિચારનાં આંદોલનેાથી રોગ મટાડવાની કળા, એ જો એક પ્રકારની લેાકેાને ધૂતવાનીજ વિદ્યા હેાય તે વિચાર કરેા કે, પચીસ વર્ષ સુધી એક સ્ત્રીના આ પ્રકારના ઢાંગધતુરા, ન્યુયાર્ક જેવા શહેરમાં, ડાકટરેાના સામેા પુષ્કળ પાકાર છતાં ચાલ્યા કરે? આવી અસાધારણ શક્તિવાળી મિસિસ સ્ટેટસનને મેકક્સિલેને તેના પદ ઉપરથી દૂર કરવા પ્રયત્ન આરંભ્યા. જે દેવળ પેાતાનાજ શ્રમથી તેણે ખાંધ્યું હતું, અને જે ખંધાતું હતું ત્યારે તેની પાલખ ઉપર ઉભી રહીને મજુરે! સાથે તેણે કામ કર્યું હતું, તે દેવળમાંથી તેને તેણે પેાતાની સત્તાથી દૂર કરવા પ્રયત્ન આરંભ્યા. આ અન્યાય તે શી રીતે સહન કરે? ઉત્તમ સાધ્વીતરીકે કેટલાક સમયસુધી તેા તેણે તે સહન કર્યું, પણ પછી તેનામાં રાક્ષસસ્વભાવ પ્રકટયેા. તેણે મેક્સિલેનને મારી નાખવા નિશ્ચય કર્યાં, જગત જેવાં શસ્ત્રો વાપરે છે તેવાં શસ્ત્રોથી નહિ, પણ વિચારરૂપી સૂક્ષ્મ શસ્ત્રથી-વિચારરૂપી વિજળીથી પોતાના ઘરમાં બેઠાં બેઠાં તેણે તેના પ્રાણ લેવા પ્રયત્ન આરંભ્યા; કારણ કે વિજળી જેમ હજારેય ગાઉ દૂર એક ક્ષણમાં જાય છે, તેમ વિચારરૂપી વિજળી પણ હજારે! ગાઉ દૂર એક ક્ષણમાં જાય છે અને પેાતાને સાધવાનું સાધે છે. વિચારને અવકાશ કશા લેખામાં નથી.
કા
પણ હવે આ સંબંધમાં ન્યુયૅા મેલ' નામનું વર્તમાનપત્ર શું કહે છે, તે વાંચે. મેકક્વિલેનના પ્રાણુ લેવાને સ્ટેટ્સને કેવી રીતે મારણપ્રયાગ કર્યાં, તે સંબધમાં એ પત્ર લખે છે કેઃ“ દરરાજ અને કદાચ તેમ ન ખનતું તેા થાડા થયા દિવસને અંતરે મિસિસ સ્ટેટ્સન પેાતાના ખીજા અનુયાયીઓસાથે, કેટલાક કલાક બેસતી અને વિચારનાં આંદોલનને મેસ્ટનમાં મેકક્સિલેનપ્રતિ પ્રેરીને, ધીરે ધીરે પણ અચૂકપણે તેને નાશ કરવાનેા પ્રયત્ન કરતી.
“ પેાતાના જીવ લેવાતા આ પ્રકારે પ્રયત્ન થાય છે, એ વાતની મેકક્સિલેનને ખબર પડી ન ગઇ હેાત । તેના પ્રતિ પ્રેરવામાં આવેલાં આ સામથ્યાઁની સામે તે ટક્કર ઝીલી શક્યા ન હેાત, પરંતુ તે કાવત્રાની તેને ખબર પડી ગઈ અને મિસિસ સ્ટેટસન ઉપર વિચારરૂપી વિજળીવડે પેાતાના પ્રાણૢ લેવાને આરેાપ મૂકીને તેણે તેને તથા તેના અનુયાયીઓને ગુપ્ત મળવાને સંકેત તેડી પાડયા, અને આ પ્રમાણે પેાતાના જીવ બચાવ્યેા.
(6
'
વિચારનાં આંદોલનને આકાશમાં પ્રેરીતે સ્ટેટસનને, પેાતાના શત્રુના પ્રાણ લેવાને પ્રયેાગ કંઇક આ પ્રકારના હતા. તે અને તેના સાથીએ નેત્ર બંધ કરીને એક અધારી ઓરડીમાં બેસતાં. પછી તેમાંના એક ખેલતા કે, ‘ તમે સ` મેકલેિનને ઓળખેા છે. તમે સ જાણા છે! કે, અંધકારવાળી પૃથ્વી જેમાંથી તે ઉત્પન્ન થયા છે, તેજ તેનુ' રહેવાનું સ્થાન છે. આમ જમીનની નીચે છ ફીટ ઉંડે જો તેનુ રહેવાનું સ્થાન છે, તેા પછી તે સ્થળમાંજ તેણે રહેવુ જોઇએ.’ “ આ પછી મેકક્સિલેન જમીનની નીચે છ પીટ ઉડે. દટાએ’ એ વિચાર ઉપર તે ઓરડીમાં હાજર રહેલાં સ` પેાતાની વૃત્તિને એકાગ્ર કરતાં. આ પ્રયાગ દિવસોના દિવસેા નિત્ય ચલાવવામાં આવ્યેા હતેા. ”
"
વિચારના ખળને ન જાણનાર અનેક મનુષ્યે! આ પ્રયાગથી સામાના પ્રાણ લેવાવા અશક્ય છે એમ કહેશે, પરંતુ વસ્તુતઃ તેમ નથી. ઘેાડાં વર્ષોં ઉપર ડા. આના કિંગ્ઝ‹ાઅે યૂરેપના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
શુલસ ચહુ ભાગ ચાથા
પ્રસિદ્ધ જીવચ્છાલાકી( વિવિસેક્ટર )ના આવીજ રીતે પ્રાણ લીધાનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે.
એજ મિસિસ સ્ટેટ્સને ઘેાડાં વર્ષ ઉપર એક નામના એક પુરુષ ઉપર અને તેની પત્ની ઉપર ક્રાઇક હેતુથી આ મારણપ્રયાગ કર્યાં હતા. અને પાછળથી સ્ટેટ્સનની ઈચ્છાનુસાર વર્તવાણીજ જીવતાં રહ્યાં હતાં. સ્ટેટ્સનનાં વિચારનાં આંદેલનેએ પાતાના ઉપર કેવી અસર કરી હતી, તે સબંધમાં પેાતાના લેખમાં મિસિસ ખેએક લખે છે કે:
“ મધ્યરાત્રિએ બારીમાંથી બરફના જેવા ઠંડા પવનના સપાટા લાગવાથી હું જાગી ઉઠી. મારા દાંત કકડવા લાગ્યા. મરેલાં મનુષ્યાની મુખાકૃતિવાળાં પ્રકાશનાં માજા મારા તરફ વહેતાં આવવા લાગ્યાં. વિજળીથી કાઈ મનુષ્યને મારી નાખવામાં આવતાં તેને જેવું ભાન થાય છે, તેવુ મને થવા લાગ્યું'. મારે જીવ મારા શરીરમાંથી નીકળી જતા હોય એમ મને થયું. ઘરની ભીંતેામાંથી મને આરપાર જણાવા લાગ્યું. અને આ તીવ્ર વેદનાના સમયમાં ઓરડામાં આસપાસ સઘળે મને મિસિસ સ્ટેટ્સનની ભુરી આંખેા જણાવા લાગી.
“ ફેર આવતાં છતાં પણ ભ્રમતે માથે હુ' નહાવાની એરડીમાં ગઇ, અને ચકલી ઉઘાડી ઉના ખળખળતા પાણીનું એક પીપ ભરી કાઢી તેમાં એડી, પણ તે પાણી મને જરા પણ ઉતુ જણાયું નહિ. મારણપ્રયાગને પ્રથમના સપાટે વાગતાં જેરી ટાઢની ધ્રુજારી મને આવી હતી તેવીજ આ ખળખળતા પાણીના પીપમાં પણ આવવા લાગી. મારે હાડમાંસનાં મનુષ્યા સાથે યુદ્ધ કરવાનું ન હતું, પણ કાઇ ચઢિયાતાં સામર્થ્યથ્યની સાથે, નરકના અધિપતિ કાઇ દુષ્ટ રાક્ષસેાની સાથે યુદ્ધ કરવાનું હતું.
હું આ સ્થિતિમાં ખેડી હતી એટલામાં લથડીયાં ખાતા મારા પતિ દાદર ઉપર ચઢત્યા અને મારા ઓરડામાં આવ્યા.
“તે એકદમ ખાલી ઉઠ્યા, મારા નાય ! મારા પ્રભુ! મને આ શું થાય છે? ગાડીમાંથી ઘેર આવતાં મને કંઇક એવું થઇ આવ્યું છે કે જાણે હવે હું મરવાની તૈયારીમાં છું. મારે શ્વાસ રૂંધાઇ જાય છે. '
વિચારના સામર્થ્યને આ પ્રમાણે હાલ અમેરિકામાં ઉપયાગ થવા માંડયો છે. પ્રતિમાસ આવાં ઉદાહરણા ત્યાં બન્યા કરે છે અને આવા અદૃષ્ટ બળવાન સામર્થ્યથી પેાતાનું રક્ષણ શી રીતે કરવું તેની ધણાને ચિંતા પેઠી છે.
વિચારનું આ હાનિ કરનાર સામર્થ્ય સનેજ અસર કરે છે, એમ કંઇ નથી. વરૂ, ઘેટાં કે બકરાં ઉપર હુમલેા કરે છે, અને તેમાં ફાવે છે; કાંઇ વાધ કે સિંહ ઉપર હુમલેા કરતાં નથી, અને ભૂલથી કરે છે તેા પાતેજ હાનિને સહે છે. જે સદાચારી નથી, અને જેએએ ભક્તિચેાગ કે તત્ત્વજ્ઞાનથી પોતાનું અધ્યાત્મબળ વધારેલું હેતુ નથી, એવા દુળ મનુષ્યા ઉપરજ આવા મારણપ્રયાગા કાવી શકે છે; પરંતુ યેાગસાધક, તત્ત્વાભ્યાસી, ભક્ત, તત્ત્વજ્ઞ કે ચેાગી ઉપર તે કાવી શકતા નથી. આથી આવા પ્રયાગાથી કાઇએ પણ ભય ધરવાનું પ્રયેાજન નથી અને જેમને તેના ભય જણાતા હોય તેમને તેને ઉપાય પાતાના હાથમાંજ છે; અને તે એ કે યેગ, ભક્તિ અથવા તત્ત્વવિચારવડે પેાતાનું અધ્યાત્મબળ વધારવું. આધ્યાત્મિક ખળવાળા પુરુષાની આજુબાજુ તેમના તે બળનુ' એવુ તે અભેદ્ય કવચ આવી રહ્યું હોય છે કે તેને ભેદીને તેમને સ્પ` કરવા કાઈ પણુ દુષ્ટ મનુષ્ય પ્રેરેલા વિચારનું આંદેલન સમ નથી.
શત્રુપ્રતિ પણ દ્વેષભુદ્ધિ ન ધરનારને અને તેનું નિરંતર હિત ઈચ્છનારને મારણપ્રયાગ હાનિ કરવાને કદી પણ સમ થતા નથી. અંધકારને જય અધકારવડે થતા નથી, પણ પ્રકાશવડેજ થાય છે. અહિતકર વિચારનાં આંદેલનાના જય પણ પ્રાણીમાત્રનું હિત ઈચ્છનાર વિચારનાં આંધ્રલના નિર'તર પ્રવર્તાવવાથીજ થાય છે. અજ્ઞાનને જય જ્ઞાનથી કરા, અવિદ્યાના જય વિદ્યાથી કરા, અશુભના જય શુભની ભાવનાથી કરા.
( માધ-૧૯૬૬ના “મહાકાલ”માં લખનાર સદ્ગત માસ્તર સાહેબ ોટાલાલજી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
મનની પ્રત્યેક ક્રિયા શરીરમાં ફેરફાર કરે છે.
१० - मननी प्रत्येक क्रिया शरीरमां फेरफार करे छे.
મનની પ્રત્યેક ક્રિયા એક કપ અથવા આંદોલન છે. આ કપ શરીરના પ્રત્યેક અણુમાં ચઈને પસાર થાય છે અને તે અણુઓનાં આંદેલનાની ગતિમાં ફેરફાર કરે છે.
શરીરનાં જૂદાં જૂદાં તત્ત્વાનાં આંદોલનેામાં ફેરફાર કરવાથી શરીરમાં રાસાયનિક ફેરફાર ઉત્પન્ન કરી શકાય છે; કારણ કે પ્રત્યેક તત્ત્વ જે પ્રકારનું હેાય છે, તે પ્રકારનું તે હાવામાં કારણ, તેના અણુઓનાં આંદલનાની અમુક ગતિ એજ હાય છે.
જગતમાં પ્રત્યેક વસ્તુ જે પ્રકારની છે, તે પ્રકારની તે હેાવામાં કારણ તેનાં આંદોલનેની અમુક ગતિજ છે.
ખરનાં આંદોલનને બદલી નાખતાં ખરતું જળ થાય છે, અને જળનાં આંદોલનેને બદલતાં જળની વરાળ થાય છે.
સામાન્ય માટીનાં આંદોલના બદલી નાખતાં માટીનું લીલું ઘાસ, પુષ્પા, વ્રુક્ષા અને અનાજથી લચી રહેલાં ખેતરા થાય છે. આંદેલનેાની ગતિમાં જે પ્રકારના ચાક્કસ ફેરફાર કરવામાં આવે છે, તે પ્રકારનું પરિણામ પ્રકટે છે.
લેઢાનાં અથવા તાંબાનાં આંદેલનેમાં ફેરફાર કરતાં તેનું રૂપું અથવા સાનુ થાય છે, અને પથરાનાં અથવા કાલસાનાં આંદોલનેામાં ફેરફાર કરતાં તેમના વિવિધ પ્રકારના મહામૂલ્યવાન હીરા તથા રત્ના બને છે.
અહલ્યાના શરીરનાં આંદોલનને ફેરફાર કરી નાખીને ગૌતમ ઋષિએ તેના શરીરની શિક્ષા કરી નાખી હતી, અને એજ શિલાનાં આંદોલનેામાં રામના સ્પથી ફેરફાર થતાં તે શિલા પુનઃ અહલ્યાના શરીરરૂપે થઈ હતી. એજ પ્રમાણે મીરાંને પાન કરવા આપેલું ઝેર પણ આંદોલનેાના ફેરફારથીજ અમૃતરૂપ થયું હતું.
કુદરત પેાતાનાં તત્ત્વાનાં આંદેલના અખંડ બદલ્યા કરે છે, અને એમ કરીને સઘળા પ્રકારની આકૃતિઓ, વર્ષોં અને રૂપે ઉત્પન્ન કરે છે.
મનુષ્ય પણ પેાતાની સૃષ્ટિમાં અર્થાત્ પેાતાના શરીરમાં તેજ પ્રમાણે નિસ્ર કર્યાં કરે છે. માત્ર વિચાર કરવાથી પેાતાના શરીરની ગમે તે વસ્તુનાં આંદોલનને તે બદલી શકે છે, અને પેાતાના શરીરમાં પોતાની ધારેલી ગમે તે સ્થિતિને ઉત્પન્ન કરી શકે છે.
તેનામાં રહેલા આ સામર્થ્યને લીધે તે વસ્તુતઃ પેાતાના શરીરાદિપરત્વે સશક્ત સરખા છે.
આ સામર્થ્ય તેને કંઈ નવું પ્રાપ્ત કરવાનું નથી. તે તેનામાં રહેલુ જ છે, અને જ્યારથી તેણે વિચાર કરવાને! આરંભ કર્યો છે ત્યારથી પ્રત્યેક ક્ષણે આ સામર્થ્યનો તે ઉપયાગ કર્યાંજ કરે છે. તેને વિચારવાયેગ્ય પ્રશ્ન એટલેાજ છે કે, આ સામર્થ્યના સમજીને કેવી રીતે ઉપયાગ કરવા કે જેથી તે પેાતાનામાં પૂર્વે કદી પણ નહિ ઉત્પન્ન કરેલાં એવાં અત્યંત ઉત્કૃષ્ટ પરિણામેાને પ્રકટાવી શકે.
મનુષ્યને પેાતાના શરીરમાં દુઃખનું ભાન થાય એવું જે કંઈ જણુાય છે, તે તેના શરીરનાં તત્ત્વાનાં આંદલનામાં થયેલા ખાટા ફેરફારને લીધે જણાય છે; તેજ પ્રમાણે તેને તેના શરીરમાં જે કંઇ સુખનું ભાન જણાય છે, તે તેના શરીરનાં તત્ત્વાનાં આંદેલનમાં થયેલા અનુકૂળ ફેરફારને લીધે જાય છે.
આંદોલનાના નિયમનુ બંધારણ એવા પ્રકારનું છે કે, આંદોલનેામાં અનુકૂળ યેાગ્ય ફેરફાર માત્ર એક ખાસ રીતેજ થાય છે; અર્થાત્ પરિપાટીનેા અથવા ક્રમના નિયમ પાલન કરવામાં આભ્યા હાય છે, તાજ અનુકૂળ ફેરફાર થાય છે. જો પરિપાટીના ગ્રેડેશન નિયમ પાલન કરવામાં નથી આવ્યેા હાતા તે ખેાટે અથવા પ્રતિકૂળ ફેરફાર થાય છે, અને તેમ થતાં સધળા પ્રકારનાં દુઃખે! અને અપ્રિય સ્થિતિએ ઉત્પન્ન થાય છે.
આથી આ નિયમને બુદ્ધિપૂર્વક ઉપયેાગ થઇ શકે એટલા માટે ક્રિયા કેવા રાસાયનિક ફેરફારને ઉત્પન્ન કરે છે, અને કેવી રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રત્યેક અમુક પ્રકારની માનસમાનસિક ક્રિયાઓને વ્યવ
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા સ્થાપૂર્વક કરવાથી આંદોલનમાં થતા સઘળા ફેરફાર કમપૂર્વક થાય છે, એ યથાર્થ રીતે જાણવાની મનુષ્યને અગત્ય છે.
આ પ્રકારે વિચારતાં આ વિષય અત્યંત મટે તથા પ્રત્યેક મનુષ્યના મનનું આકર્ષણ કરનારે છે, પરંતુ આ લઘુ લેખમાં તેની મહત્તાનું ભાન કરાવવા ઉપરાંત વિશેષ કંઈ થઈ શકે તેમ નથી; કારણ કે આ લધુ લેખને આશય, પ્રત્યેક માનસક્રિયા શરીરમાં રાસાયનિક ફેરફાર ઉત્પન્ન કરે છે એટલું જ દર્શાવવાનો છે. એમ છતાં આ અત્યંત ઉપયોગી વિષયની ભવિષ્યમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવાની અનુકૂળતા લેવામાં આવશે.
શરીરમાં રહેલું પ્રત્યેક તત્ત્વ હાલ જે પ્રકારનું છે તે પ્રકારનું તે હવામાં તેનાં આંદોલનની અમક ગતિ છે, તે જ કારણ છે તેથી પ્રત્યેક માનસક્રિય આંદોલન છે તેથી; આંતરપ્રદેશમાંથી ઉઠતું પ્રત્યેક આંદોલન બાહ્યપ્રદેશમાં પ્રવર્તતાં આંદોલનોમાં ફેરફાર કરી શકે છે તેથી; અને સઘળાં આંદોલને ક્રિયાના પૂળ પ્રદેશની મર્યાદામાં રહેલાં છે તેથી આંદોલનના જે નિયમને આપણે વિચાર કરીએ છીએ તે શાથી ખરે છે, એ આપણે લક્ષમાં બરાબર આવે છે.
આમ છતાં, એ ૫ણું ખરું છે કે, એકજ પ્રદેશનાં બે જૂદી જૂદી સ્થિતિવાળાં આંદોલન એકબીજામાં ફેરફાર કરી શકે છે; પરંતુ તેમાંનું એક જ્યારે બીજાના કરતાં ઘણું વધારે બળવાન હોય છે ત્યારે જ તે તેમ કરી શકે છે.
શારીરિક પ્રદેશનાં આંદોલન કરતાં સઘળાં માનસ આંદોલનનું રાસાયનિક જીવન વધારે ઊંડે સુધી પહોંચેલું હોય છે, તેથી શારીરિક અદલને ગમે તેટલાં બળવાનું જણાતાં હોય છે, તેપણ માનસ આદેલને તેમને કેવળ ફેરફાર કરી નાખવા સમર્થ હોય છે. આ કારણથી જ એક પ્રચંડ શરીરવાળા પુરુષને, એક દુર્બળ શરીરવાળા યોગી પોતાના માનસસંકલ્પથી દશ હાથ કે સો હાથ દૂર ફેંકી શકે છે.
પણ કેટલાંક માનસ આદેલનો શારીરિક અદલનોના જેવાં જ લગભગ સપાટી પાસે રહેનારા હોય છે. આવાં આંદોલનો બહુજ અ૫ ફેરફાર ઉત્પન્ન કરે છે. કોઈ કોઈ પ્રસંગે એટલો અ૫ ફેરફાર ઉત્પન્ન કરે છે કે તે આપણા જાણવામાં પણ આવતા નથી.
આ કારણથી જેમ મનુષ્ય અંતરમાં અધિકાધિક ઉંડે ઉતરે છે, તેમ તેના વિચારનું બળ સ્થૂળ તો ઉપર અધિક ચાલે છે.
તેથી, શરીરના કોઈપણ ભાગમાં જે આપણે અનુકૂળ અને સુખદ ફેરફાર કરવા હોય તે આપણે અંતરમાં અધિક અને અધિક ઉંડા ઉતરવાનો અભ્યાસ પાડવો જોઈએ—અંતરમાં એકાગ્ર થવાને આપણે અભ્યાસ પાડ જેઈએ જ
વધારે ઉંડા રાસાયનિક જીવનમાંથી નીકળતાં માનસ આંદોલન તત્તમાં આવશ્યક ફેરફાર સર્વદા કરેજ છે, પણ છેલ્લો ફેરફાર કરવાને કેવાં માનસિક આંદોલનને પ્રવર્તાવવાં એ પ્રશ્ન પાછો ઉઠે છે.
( આ પ્રશ્નના સવિસ્તર સમાધાનને ઈચ્છનારે આ વર્ગ તરફથી પ્રકટતા યમદંડમાં થોડા સમયથી આવતો “અર્વાચીન રોગોપશમસરણી” એ નામને વિષય કૃપા કરી અવલો .)
આ વિષયમાં જે સિદ્ધાંતે વાચકની દૃષ્ટિતળે આણવાનો ઉદ્દેશ રાખે છે, તે સિદ્ધાંત આ છે પ્રત્યેક માનસક્રિયા આંદોલન છે; શરીરના પ્રત્યેક અણુમાં તે પ્રસરી જાય છે; વધારે ઉંડા રાસાયનિક જીવનમાંથી તે પ્રકટે છે; અને એક રાસાયનિક નિયમાનુસાર સ્થૂળ શરીરનાં તત્વોમાં તે ફેરફાર અને સુધારો કરી શકે છે.
સ્થૂળ શરીરનાં તનાં આંદોલનોમાં ફેરફાર કરવાથી શરીરમાં રાસાયનિક ફેરફાર ઉત્પન્ન થાય છે. અને આ ફેરફારને ઉત્પન્ન કરનાર માનસક્રિયા જે જાતની હોય છે, તે પ્રમાણે આ ફેરફાર સુખને કે દુઃખને આપે છે.
(આધિન ૧૯૬૬ ના “મહાકાળ'માં લખનાર સદ્ગત માસ્તર સાહેબ છોટાલાલ)
* અંતરમાં ઉંડા ઉતરવાને અભ્યાસ કેવી રીતે કરે, એ આ વર્ગ તરફથી પ્રકટ કરવામાં આવેલા અધ્યાત્મબળપષક ગ્રંથમાળાના પ્રથમ અક્ષમાં વિસ્તારથી વર્ણવવામાં આવ્યું છે, તેથી જિજ્ઞાસુએ તે વાંચવા કૃપા કરવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
સ'સાર કે દ્યા પ્રસિદ્ધ પહેલવાન
११ - संसार के दो प्रसिद्ध पहलवान
ભારતભૂમિ વીરપ્રસવિની હૈ. ઐસે એસે વીરેાં ને ઈસ દેશ મેં જન્મ લિયા હૈં જિનકી ધાક સસારભર મેં રહી. પુરુષાત્તમ રામચંદ્ર, ગાંડીવધારી અર્જુન, ગદાધારી ભીમ, મહારથી અભિમન્યુ, પિતામહ ભીષ્મ, પ્રતાપી પ્રતાપ ઔર મહારાષ્ટ્રવીર શિવાજી આદિ કી વીરતાપૂ કથાઓ કે પઢકર આજ ભી ભારતવાસિયાં કે કુચલે હુએ હૃદય લહલહા ઉઠતે હૈ. ઇસવીસમી શતાબ્દી મે ભી ભારતવષઁ કે અપની બાત બનાયે રખને કા પૂરા પૂરા ગ હૈ. એક મહિલા કા અપમાન સહન ન કર પ્રાણોં કી ખાજી લગાનેવાલે ખડ્ગબહાદૂર, ભારત કા અપમાન સહન ન કર એસેમ્બલી મેં સિંહનાદ કરનેવાલે સ્વરાજી વીર, રિઝવ બૈંક બિલ કે સરકારી પ્રસ્તાવ કે રાક કર અપની નિર્ભયતા દિખાનેવાલે પટેલ, વિદેશેાં મેં અપને શરીરબલ કી ધાક જમાનેવાલે પ્રાફેસર રામમૂર્તિ જૈસે વીર આજ ભી ઇસ દેશ મેં જીવિત હૈ.
૨૯
પહલવાની મેં તે ખૂદ્રા ભારત, સંસાર કા ગુરુ હાને કા દાવા રખતા હૈ. ભૂખા હૈ તે કયા, ગુલામ હું તેા ક્યા, આજ ભી વહુ ઇસ નમેં કિસીકા અપના સાની નહીં રખતા. ઇસ ખાત ક્રા નિર્ણય ઉસ દિન પટિયાલે કી રંગભૂમિ મેં અક્ષ જનસમુદાય કે સામને ભારતીય પહલવાન ગામા ઔર સંસારપ્રસિદ્ધ પેાલિશ પહલવાન જેખિસ્કા કી કુસ્તી સે હા ચૂકા હૈ. સ્વયં મુકાબલે કા હૌસલા કરનેવાલા જેબિટ્સ્કા ભી ઈસ બાત કા માન ચૂકા હૈ કિ ગામા શેર હૈ.'
ગામા કી જન્મભૂમિ પંજાબ હૈ. સકે ખાપ ઔર બાબા ભી નામી પહલવાન થે. ખચપન મેં હી ઇસકે પિતા જ઼ી નૃત્યુ હા ગઈ થી. દસ વર્ષોં કી આયુ સે હી ઇસને અખાડે જાના પ્રારંભ ક્રિયા ઔર થાડે હી સમય મેં ભારત કા સશ્રેષ્ઠ પહેલવાન હૈા ગયા. ભારત કે કૌને કોને મે ઇસકા નામ હૈ। ગયા.
ભારત મેં નામ કમા કર ઈસને અપને ભાઇ ઈમામબક્ષ કે સાથ પૂરેપ કી યાત્રા કી. ૧૯૧૦ ઈ મેં યહ ઈંગ્લેંડ પહુ ંચા. ઈસ અવસર પર વડાં દૂર દૂર સે નામી નામી પહલવાન આયે થે. ઈસને યૂરોપ ઔર અમેરિકા કે પહલવાનેાં કાલાને કે લિયે લલકારા. વે સમઝતે થે કિ પાસે હિ ન્દુસ્થાની ક્યા જાને લડના; પર જબ ઈસને ગ્લેસગા, લિવરપૂલ ઔર મૈચેસ્ટર કે પહેલવાનાં કા હાથ મિલાતે હી દે મારા તેા ધડિયાં કી આંખેં ખુલી ઔર ડૉ. રોલર સામે પહેલે મુકાબલે કે લિયે આએ. ઉના ગામા ને તીન હી મિનટ મેં આસમાન દિખા દિયા.. ઇસકે બાદ સી પહેલવાન હૈકસ્મિટ કે ચારેાં ખાને ચિત્ત કિયા ઔર જાપાન કે પ્રસિદ્ધ પહલવાન ટારામાય ઔર ઉસકે સાથિયાં કૈા લલકારા, પરંતુ ઇસ શેર કા દેખ કર ઉસને તે લડને તક કી હિંમત ન કી. સકે ભાઇ ઇમામઞક્ષ ને ભી ઈટલી કે સર્વશ્રેષ્ઠ પહલવાન જૂન લેમ્બ કે પછાડ કર અચ્છા ખ્યાતિ પૈદા કર લી થી. ઇંગ્લંડ તે ગામા કે પંજાબ કા શેર ઔર ઈમામબક્ષ કા ચિત્તા કી ઉપાધિ દી.
જબ ગામા યૂરોપભર કે પહલવાનાં કૈા પછાડ ચૂકા તે સન ૧૯૧૨ જબરદસ્ત પહેલવાન જેખિકૈા સામને આયા, ખરાખર તીન ધટે તક રહા, પરંતુ ચિત્ત ન કર સકા; કુસ્તી દૂસરે દિન કે લિયે રખ્ખી ગઇ, કૈા હી ચલા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મેં સસાર કા સબસે ગામા ઉસે નીચે ડાલે પરંતુ જેબિસ્ક્રા રાત
જેખિસ્કા મહાદય રૂસ દેશ કે ખાલ્ટિક પ્રાન્ત કે નિવાસી હૈ. આપ કૈારે પહલવાન હી નહીં” હૈ, ઉચ્ચ કોટિ કે વિદ્વાન ભી હૈ. આઠ ભાષા જાનતે હૈં ઔર વકાલત પાસ હૈં. વકાલત ન કરે કે આપ પહેલવાની કરતે હૈ. જન્મ આપ ૩૫ વર્ષી કે થે તબ બહુત થાડે પહલવાન આપસે ભિડને કી હિંમત કરતે થે. ઉસ સમય આપકા વજન ૨૪૫ પાઉંડ થા. ઉન દિને બિગ મન્ન નામક પહેલવાન ટ્રૅગલર લેવિસ કા પછાડ કર સંસારપ્રસિદ્ધ પહેલવાન હૈ। ચૂકા થા. પ્રથમ વાર તેા ઉસને જેબિટ્સ્કા કે દે મારા થા; પરંતુ દુબારા ફિલેડેલ્ફિયા મેં કુસ્તી હૈાને પર જેબિસ્ક્રા ને ઉસે જીત લિયા ! મહાયુદ્ધ કે સમય વહે રૂસ પહુંચા. વાં ઉસને રૂસી પહલવાન અાગે કા
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ જ્ઞાષ ચાશ પટખની દી. યહ કુસ્તી ઉસને પ્રાણ કી બાજી લગાકર લડી થી, ઇસકે બાદ યે અમેરિકા ગયે. વહાં જેસ રીમા, ડન ઍકલોઈડ, આદિ કઈ પહલવા કે પટક દી. પૂરેપ મેં ઉસને પેલ પાસ, ટોમ કૈનન આદિ કઈ પહલવાને કે પછાડા. ન્યૂડ રેબિન કે; આસ્ટ્રેલિયા મેં સામ ચંપલમ, માઇક માલિક આદિ કે ગિરાયા. ઈસ પ્રકાર જેબિસ્કે સંસાર કા સબસે બડા પહલવાન હો ગયા.
વિલાયત મેં જેબિસ્ક સે લડને કે બાદ પટિયાલાનરેશ ગામા કો અપને સાથ લે આયે છે. ઉનને ઉસે અપને યહાં રખ લિયા થા ઔર ભેંટ સ્વરૂપ ૨૫૦) રૂપયે માસિક દેતે થે.
અપને પ્રતિતી ગામાં કે કુસ્તી મેં પછાડને કા પૂરા ઇરાદા કર કે ૧૭ વર્ષ બાદ જેબિસ્કો હિંદુસ્તાન આયા. સંસાર કી આંખેં ઇસ જેડ કી ઓર લગી હુઈ થી. સબ લોગ બડી ઉસકતા સે ઇસ કસ્તી કી પ્રતીક્ષા કર રહે થે ! મહીને એ દેશ મેં ઈસકી ધૂમ મચ રહી થી.
આખિર ૨૯ જનવરી (સન ૧૯૨૮) કે પટિયાલે મેં યહ કુસ્તી લડી ગઈ. રંગભૂમિ ૪૦-૫૦ હિજાર વિદેશી ઔર દેશી દર્શક સે ઠસોઠસ ભરી હુઈ થી. દર્શક પટિયાલા, ધૌલપુર, ભરતપુર, કપૂWલા, જામનગર ઔર ભિ૩ કે મહારાજ, સર હારકેટ બટલર ઔર તિવાન કે નવાબ આદિ ભી થે. કરતલધ્વનિ કે સાથ જનતા કી ઉસુકતા બતાતે હુએ દોને વીર અખાડે મેં કૂદ પડે ઔર લાગે હાથ મિલા કર પંતરે બદલને. એક મિનટ ભી કુસ્તી ન હ પાઈ થી કિ ગામા ને જેબિચ્છે કે ચાર ખાને ચિત્ત દે મારા. ઈસ કસ્તી ને સંસાર કે ચકિત કર દિયા. બાત ભી આશ્ચર્ય કી હૈ, જિસ જેબિચ્છે કે ત્રણ વર્ષ પહલે ગામાં લગભગ તીન ઘટે લડતે રહને પર ભી ચિત્ત નહીં કર સકા થા ઔર જે સંસાર કે સબ પહલવાનાં કો પછાડ કર ગામ કો જીતને કે લિયે પૂરી તૈયારી કર કે ભારત આયા થા, ઉસકા ગામા ને પલક મારતે હી ધરતી નપાદી. ઇસ છત કે 'ઉપલક્ષ મેં ગામા કે એક ચાંદી કી ગુર્જ દી ગઈ ઔર વહ સંસાર કા સર્વશ્રેષ્ઠ પહલવાન માના ગયા. જેબિસ્ક સે ફિર લડને કો કહા ગયા, પર ઉસને યહ કહ કર કિ “ગામાં શેર હૈ, કસ્તી કા ઉસ્તાદ હૈ.” લડને સે ઈનકાર કર દિયા. ઇસકે એક દિન પહલે ગામાં કા ભાઈ ઈમામબક્ષ ભારત કે અન્ય સબ પહલવાને કો હરા કર ભારતવિજયી પહલવાન બન ચૂકા થા.
જિસ કુસ્તી કે ફન ને આજ ભારત કી લાજ રખ લી, દેખા જાતા હૈ કિ શિક્ષિત ભારતવાસી ઉસસે પીછે હટે હુએ હૈં વે પહલવાની કે બૂરા સમઝતે હૈં. હમ સમઝતે હૈં કિ ગામા કી ઈસ વિજય સે ઉનકી મને વૃત્તિ બદલેગી ઔર વે શક્તિસંચય કરને કે લિયે કુસ્તી લડના ઔર કસરત કરના અપના પરમ પાવન કર્તવ્ય સમર્ઝેગે.
( “વીરસ દેશ” માસિકમાં લેખક:-શ્રી. પ્રતાપ મહોદય)
१२-मेरी चाहना जीवन से कुछ मोह नहीं है, सुख, सम्पत्ति की तनिक न चाह । निठुर मृत्यु से द्रोह नहीं है, और न है यश की परवाह ॥ नहीं लालसा है यह मन की, हो विस्तृत मेरा व्यापार । वृद्धावस्था लख निज तन की, छोडूं जग से मिथ्या प्यार ॥ किन्तु चाहना है यह मेरी, हरने को अरि-अत्याचार । चमक उठे सुनकर रणभेरी, चपला सी मेरी तलवार ॥
( “વીસંદેશ” માસિકમાં લેખક-શ્રીયુત દિવ્ય કવિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
ફૂટી અને ઈસ્લામ
१३ - रेंटीओ अने इस्लाम
ખતીબ બગદાદી પેાતાના ઇતિહાસમાં હઝરત ઇબ્ને અબ્બાસનું પ્રમાણ ટાંકીને કહે છે:૮ સ્ક્રીઆના જલસા રેટીઆથી શણગારે’
કમનસીબે કુળવાન મુસલમાન સ્ત્રીઓ રૅટીએ કાંતવાને માઠું કામ સમજે છે, પેાતાની કેળવણી અને મરતબાની વિરુદ્ધ માને છે. ઉપરની હદીસ ઉપર હું તેમનુ ધ્યાન ખેંચું છું અને પૂ હ્યું કે, જે વસ્તુ શણગાર મનાતી હતી, તે ચલાવવામાં શેની એથ્ન હૈાય ? હાક્રમે હદીસ ઉપર મુસ્તદૂક નામના એક મદૂર અને પ્રમાણભૂત ગ્રંથ લખ્યા છે. તેમાં પેગંબર સાહેબની ખીખી આયેશાનું નીચેનું વચન ટાંકેલુ છે:
દ્રુ તમારી સ્રીઓને ટીઆ અને સૂરાએ નૂરની તાલીમ આપેા, ’
હાર્કિમે આ હદીસની કેવળ નકલ નથી કરી, એ પ્રમાણભૂત છે એમ કહ્યું છે. કુરાને શરીફની તાલીમની સાથે રૅટીઆની તાલીમને જોડનાર આ હુકમના કરતાં બીજો વધારે જબરદસ્ત હુકમ કયા હાઇ શકે ? પછી કાઇ પણુ મુસલમાન કહેવડાવનારા રેંટીઆની મજાક કરશે ખરા ?
આ તેા હુકમ અને ઉપદેશની વાત થઇ. અમલ પણ તેવાજ હતા. પેગંબર સાહેબની સાથે રહેનારી સ્ત્રીઓ હમેશાં રેટીએ ચલાવતી હતી. મુસલમાનાની માતાતુલ્ય હઝરત ઉમ્મે સલમા (પેગઅર સાહેબનાં બીબી) જેમની ભારે પાક ઓરતામાં ગણુતી થતી હતી તેઓ આખા દિવસ રેટીએ ચલાવતાં. ઇબ્ન અસાકર હઝરત સીઆદ બિન સકનનું નીચેનું વચન ટાંકે છે:
t
હું હઝરત ઉમેં સલમા(અલ્લાહને રાજી રાખનારી)ની ખિદ્દમતમાં હાજર થયા તા જોયુ કે, તે રેંટીઓ ચલાવતાં હતાં. મેં પૂછ્યું કે આ શું? જ્યારે હું આવું છું ત્યારે તમને રેંટી ચલાવતાંજ જોઉ છું!' તેમણે જવાબ આપ્યા: ર’ટીઆ શયતાનને ભગાવે છે, અને ઇંદ્રિયાને વિષયમાં ભટકતી અટકાવે છે. અને મેં સાંભળ્યુ છે કે, વધારે પુણ્ય તેજ સ્રીને મળશે કે જેની સૂતરની આંટી સૌથી વધારે મેટી હશે. ”
આ રિવાજ ઈમાનદાર સ્ત્રીઓમાં લાંખે। સમય ચાલ્યેા. ઇસ્લામના આરંભમાં ફૈટી એ ગૃહિણીઓના રાજના ધંધા હતા, કાઇક વાર ચલાવવાની વસ્તુ નહેતી. મુસિ એડકી પેાતાની દૂર કિતા શાખલ 'માન'માં હાકિય અને ઈબ્નેસાદના હવાલા ટાંકીને હઝરત ખવલા ( કેસની દીકરી )—પેગંબર સાહેબની સાથી-નું એક વચન ટાંકે છે.
અમે આરતા રલેખુઢ્ઢાના અમાનામાં અને અણુમરના ઝમાનામાં અને ખલીફ્ ઉંમરની ખીલાફતની શરૂઆતમાં મસ્જિદમાં ઉતરતી હતી અને ધણુ ખરૂ રેડીઓ કાંતતી હતી.
ઈસ્લામના સતયુગ અનુ ઉમીઆના ઝમાનાની સાથે પૂરા થયેા. પેગમ્બર સાહેબના અને પહેલા ચાર રાત રસ્તાના ખલીકાના જમાનામાં અને ઉમીઆના જમાનામાં કશું સરખાપણું ભાગ્યેજ હતું; છતાં પેગંબર સાહેબના ઉપદેશે એટલી તેા જડ ઘાલી હતી કે ઉમીઆના જમાનામાં પણ મેટા મેાટા ધનાઢયેાના, હાકમેાના હરમમાં રૅટીઆને મધુર ધ્વનિ સંભળાતા હતા.
ઇબ્ને અસાકર આ વર્ણવે છે:- ઝીઆદ ઇબ્ને અબ્દુલ્લા કુરેશી કહે છે કે, હુ· એક રાજ હજ્જાજ બિન યુસફની રાણી હિંદ–મહલખની દીકરી-ની ખિદમતમાં હાજર થયા તા જોયું કે તે રેંટીઓ કાંતતી હતી. મે′ પૂછયુ કે રાણી હતાં તમે રેડીઓ કાંતા ?” તેણે જવાબ આપ્યા કે, મે' મારા પિતા જે પેગંબર સાહેબના સાથી હતા તેમની પાસેથી પેગંબરનું આ પાક વચન સાંભળ્યું છે; તમારામાં જે સૂતર વધારે હશે તેનેજ વધારે પુણ્ય મળશે. રેડીઓ શયતાનને ભગાડે છે, અને વિષયવિકાર મટાડે છે.’”
આ બધી પેગંબર સાહેબની હદીસ અને પેગંબર સાહેબનાં સાથીઓનાં કાનાં વન-જે નવમી સદી હીજરીના મદૂર મુસિ શેખ જલાલુદ્દીન સુયૂતીની ચેાપડીએમાંથી લેવામાં આવેલાં છે, તેમાંથી નીચેનેા સાર નીકળે છે:--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચાળે
mmmmmnnnnnnnnnnnnnnnnnnn
૧-હઝરત પેગંબર સાહેબની પાક બીબીઓ અને બીજી સ્ત્રીઓ જે તેમની સાથીઓ હતી તે હમેશાં રેંટીઓ કાંતતી હતી. ૨પેગંબર સાહેબે મુસલમાન સ્ત્રીઓને રેંટીઓ કાંતવાને હુકમ કર્યો છે. ૩–પેગંબર સાહેબે પોતાની જબાનથી રેંટીઆ કાંતવાને પુણ્યતરીકે ફરમાવ્યું છે. ૪–પેગંબર સાહેબે રેંટીઆને માણસની નીતિ અને હૃદયને સુધારનારે કહ્યો છે, એટલે એને શયતાન અને વિષયવિકારને દૂર કરનાર બતાવ્યો છે.
આવી સ્પષ્ટ વાતે પછી કોઈ પણ “લા ઈલ્લાહા ઈલલાહ મહમદ રસુલિલાહ” બોલનારને રેટીઆની ખુબીવિષે કોઈ પણ જાતની શંકા રહે છે ? જે આજે આ રંટીઆની તાલીમને અમલ થતો હતો તે ઇસ્લામી ખાનદાનોની સ્થિતિ બહુ જૂદી હોત, અને હવે પણ અમલ થાય તે કેટલી ફેરવાઈ જાય !
એ ન સમજવું કે, ઉપર લખેલાં ફરમાન કેવળ સ્ત્રીઓને માટે છે અને પુરુષોને લાગુ પડતાં નથી. એ વિષે શંકા તે નથી જ. ખાસ કરીને એ ફરમાન ઇસ્લામી બાનુઓને ઉદ્દેશીને કહેવામાં આવ્યાં છે. પણ જેમ જરૂરની વખતે સ્ત્રીએ પણ પુરુષોની સાથે રહીને જેહાદમાં શામિલ થતી અને લડાઈમાં ભાગ લેતી-યરમૂકની લડાઈમાં ભાગ લીધો હતો-તેવીજ રીતે હાલની શાંત લડતમાં પુરુષોએ સ્ત્રીઓની સાથે આ અતિશય કાર્યસાધક શસ્ત્ર ચલાવવામાં શામિલ થવું જોઈએ,
એ વિષે પણ શંકા નથી. બીજી વાત એ છે કે, રેટીઆને ગુણ પેગંબર સાહેબે જ્યારે એવી રીતે વર્ણવ્યો છે કે તે શેતાનને ભગાડનારો છે, તો તેનો સંબંધ કેવળ સ્ત્રીઓની સાથેજ ન હાઈ. શકે, એને એ ગુણ તો સ્ત્રી અને પુરુષ બંનેને ઉપયોગી થાય એમ છે.
(મૈલાના મહમદઅલીના એક લેખને તરજીમે-નવજીવન’માંથી ઉદ્ધત )
१४-निष्फळ व्यापारोमां व्यर्थ समय गाळता मनने
પદ ( તેફાની દરીએ, નાવ તમારૂં ગોથાં ખાય રે, એ લય.). નિષ્ફળ વ્યાપાર, આવરદા ઓછું તારૂં થાય રે, બાળી નિજ ઘરને, હેવી લહીને શું હરખાય રે, નિષ્ફળ ચેતા મહાપુરુષ શાસ્ત્રો કેમ ન તેને જગાય, ક્યાં લગી પરપેટે કહે ટકશે, કરીશ પછી શું ઉપાય રે, નિષ્ફળ કેટલી વાર પીધું ને ખાધું, કાં તે ભૂલી જાય, તૃપ્ત નથી તો પણ શીદ વળી, ફરિ ફરિ પાછો ખાય રે, નિષ્ફળ જે ચીલે ચઢતાં ધારેલે ગામ નહિ પહોંચાય, તે ચીલામાં નેત્ર મીંચી કાં, દડબડ દડબડ ધાય રે, નિષ્ફળ આમ દિવસ ને ભાસે વીતતાં, વર્ષો પણ વીતાય, સુખને માર્ગ ચહેશું રહેવા, પડ્યા પછી આ કાયરે, નિષ્ફળ સશક્ત તન મન ઇંદ્રિય છે ત્યાં–લગી શુભ સાધી શકાય, શસ્રો સઘળાં ભાગી જાતાં, સંગ્રામે શું જિતાય રે, નિષ્ફળ હજી પણ ચેતીશ તે ચેતાશે, અસુરૂ નહિ ગણાય, નરહરિ પ્રભુ છે કરુણાસાગર, સહાશે ઝટ તુજ બાંઘ રે, નિષ્ફળ
(ચત્ર-૧૯૬૬ના “મહાકાલ”માં લેખક સદ્ગત માસ્તર સાહેબ છોટાલાલજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
ઐસી હાલી ખેલે લાલ !
''
""
१५ - " ऐसी होली खेलो लाल !
૩૩
(૧)
ઠાકુર ખધેલસંહ કે પહલે પહલ જબ મૈને દેખા, ઉસ સમય મેં નિરા બાલક થા. ઉન્ન રહી હાગી કાઇ પાંચ વર્ષે કી. મગર હમારા વસ્તુ પ્રથમ મિલન હી અંતિમ મિલન ભી થા. ક્યાંકિ મુઝસે પરિચય હેાને કે દૂસરે વહી યહ વીર ક્ષત્રિય, રેલ મેં કિસી ગેરે સે ભિડ પડને કે કારણ જેલ ભેજ દિયા ગયા ઔર વહી ઉસને અપની જીવન-કહાની સમાપ્ત કી.
મગર, ઠાકુર સાહબ ને પ્રથમ દન મેં હી મેરી છાતી પર અપને અદ્ભુત વ્યક્તિત્વ કી જે છાપ છેાડ દી થી, વહ આજ ૧૮-૨૦ વર્ષ બાદ ભી જયાં છી ત્યાં બની હુઇ હૈ. યહી હૈાલી કા અવસર થા. મૈં ધુંટતાં કે ઉપર તક ધેાતી ઔર આધી બાંહ કા કુરતા પહતે, એક હાથ મેં રંગ કા પાત્ર ઔર દૂસરે મે છેાટી સી પિચકારી લિયે મુસ્પ્લે કે બાલસખા સે હાલી ખેલ રહા થા. મેરે બડે બડે રેશમી બાલ, અમીર ઔર ઉસ ચમકતી હુઈ ચીજ કી મુકતી—જિસે હમ લેગ મુક્કા' કહતે હૈ...—સે ભરે થે. મૈં સિર સે પૈર તક લાલ ર`ગ સે ભાગા થા.
ઉસી સમય ઘર કે નૌકર ને આ કર મુઝે પુકારા લાલજી લાલજી ! દૌડ કર ચઢ તે ખેડ મેરે કન્યે પર! હાં, ઇસ તરહ ઠીક હૈ--ચલેા તુમ્હે' માત્રુજી ખુલા રહા હૈ. તુમ્હે દેખને કે લિયે કાઈ ભલે આદમી આયે હૈ.”
સચ્ચી બાત યહ હૈ કિ ઉસ વકત મુઝે ઉસ ભલે આદમી સે મિલને કા જિતના લેાભ નહી થા ઉસસે કહીં અધિક લાભ ઉસ નૌકર કે કન્યે પર એડ કર ટિક્, ટિક્, ટિક્!' કરતે હુએ ધર આને કા થા. વહાં પુંચ કર મૈને દેખા કિ મેરે પિતાજી કિસી સફેદ બાલવાલે, લમ્બે-ચૌડે વ્યક્તિ કે સાથ ખાતે કર રહે થે. ઉનકી દાઢી દૂધ કી તરહ સફેદ ઔર ખૂબ લમ્બી થી. ઉસે ઉન્હોંને સિકખાં કી તરહ કાન કે ઉપર ચઢા કર બાંધ રખ્ખી થી. ઉનક પૈર મેં જયપુરી જોડા, સિરપર રજપૂતી પગડી ઔર શરીર પર ઇંટનાં સે નીચે લટકતા હુઆ અંગરખા ઔર ચૂઢીદાર પાયજામા થા. કમર મે' ગુલાબી રંગ કા એક દુપટ્ટા પેટી કી તરહ બધા થા, જિસમે` એક લમ્બી સી તલવાર લટક રહી થી.
મુઝે હાજિર દેખ મેરે પિતાજી ને કહા—“ઠાકુર સાહબ! યહી હૈ મેરા સબસે છેટા બચ્ચા. ઇસકા નામ હૈ લાલા બહાદૂરસિંહ ! ' ઉન્હાંને મુઝસે કહા—સલામ કરેા ઠાકુર સાહેબ કે !”
મૈને આજ્ઞા પાલન જી. પ્રેમ સે ગદ્ ગદ્ હા કર ઠાકર સાહબ ને મુઝે ગેાદી મેં લે કર કહા જીતે રહેામેટા ! ઇધર આએ, અબ હમારે સાથ ખેલે.'' બાબુજી સે ઉન્હાંને કહા “ અખ આપ જાઇએ. અપના કામ દેખિયે. મૈં ઈસ ચે અપના જી ખહલા લુગા’
પિતાજી કે ચલે જાને પર ઠાકુર સાનુખ મુઝે ઉસી કમરે મેં ધર સે ઉધર ઘૂમા ઘૂમા કર અપના પરિચય દેને લગે.
“તુમ મુઝે પહચાનતે હૈ। ? નહીં, નહીં ન?'
મૈને સિર હિલા કર સ્વીકાર કર લિયા કિ હા, મૈ' નહીં પહચાનતા.
ઉન્હાંને કહા~ઇસ બાર મૈં સાત-આઠ વર્ષ બાદ આયા હૈં તુમ્હારે ધર. તુમ્હારે દૂસરે ભાઈ મુઝે અચ્છી તરહ જાનતે હૈ. જન્મ તુમ્હારે પિતાજી મેવાડ કે પાસ કી એક રિયાસત મે નૌકર થે, તભી સે મેરી ઉનકી મિત્રતા હૈ. મૈ દેવપુર કા રહનેવાલા, જો મેવાડ કી સીમા પર પડતા હૈ. ચલાગે મેરે ધર લાલ ? વહાં દૂધ હૈ, દહી હૈ, ચિની હૈ, મિઠાઈ હૈ.”
મૈને ખીચ હી મે` ટાક કર પૂછા~~ઔર કલુઆ કુત્તા ઔર ભૂરી ખિલ્લી ભી હૈ?’ “હાં, વહ ભી હૈ.” ઉન્હાંને મુસ્કરાકર તુર'ત ઉત્તર ક્રિયા.
મુઝે દાગે ઉન્હેં ?” ઉનકી દાડી મે' અપના પ`જા સેતે હુએ મૈને પૂછા. “અરે હાં, લાલ ! દૂંગા ક્યાં નહીં! પહલે ચલા ભી.’ મને કહા~~અચ્છા, તે ફિર ચલે !’’
91 ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૪
શુભસંગ્રહ–ભાગ ચાથા
અભી ’
અભી નહી તેા ક્રમ ’
‘‘કલ ચલેંગે લાલ! આજ તા મૈં તુમ્હેં હૈાલી ગા કર સુનાઉંગા,એક અઢિયા કહાની કહુંગા, સુનેગે’ “હાં, ગાના સુનુંગા” મચલ કર મૈને કહા-ગાઓ ?”
ઔર નાચૂ ભી ?”
“આહાહા! તુમ ક્યા નાચના ભી જાનતે હૈ!? મુઝે તે નહીં આતા, નાચેા !''
નાચને ઔર હેલી ગાને કે પૂર્વ ઠાકુર સાહેબ તે બગલ સે અપની તલવાર ખીચ કર મુઝે દિખાતે હુએ પૂછા−ઇસે પહચાનતા હૈ। ?”
હા, હા, યહ તા તલવાર હૈ! મૈં લૂંગા ઇસે, મુઝે દેદા સે!” મેં મચલ પડા
બૃહરેશ !”ઉન્હોંને કહા--‘જરા દૂર હટકર ખડે હા. વહાં,-થાડા ઔર આગે-બસ, અમ જરા મેરે ઇસ રજપૂતી નાચ ઔર હાલી કૈા સુના, ફિર તલવાર લેના !”
ઇસકે બાદ ખુલવાન વૃદ્ઘ ઠાકુર બધેલસિંહ વિવિધ પ્રકાર સે ઉસ તલવાર કે! ઘૂમા-ધૂમા કર ધૃતરે અદલને, નાચને ઔર અપને આપકા ભૂલ કર ગાને લગે-
ઐસી હાલી ઐસી હોલી ખેલા લાલ! ઐસી હાલીજન્મ-ભૂમિ કા દુ:ખ હરને કે, માતા કા મગલ કરને કા ભરને કા પીડિત હૃદયોં મેં સુખ કે ઝરઝરઝર ઝરને કા ઐસી હેાલી-એસી હાલી ખેલેા લાલ ! લેા કર મેં કરાલ કરવાલ
(2)
ગાન સમાપ્ત કર ઠાકુર સાહેબ ને પૂછા~
“યહ હાલી તુમ્હે અચ્છી માલૂમ મૈને કહા—-“હા, અચ્છી માલૂમ તુમ્હારી તલવાર.”
પડી? ''
પડી. ઔર ગામે, ઔર નાચે!! ખૂબ ચમકતી હૈ
ઇસ તલવાર જી, ઇસ ગાને કી ઔર મેરી ઇસ અનેાખી હાલી કી એક કહાની હૈ બેટા! સુનેગે?’* “હાં, હાં,” વૃદ્ધ ઠાકુર સાહબ કે ગલે સે લિપટ કર મને કહા—
કહાની સુનાએ, મુઝે કહાનિયાં ખડી અચ્છી માલૂમ પડતી હૈ, મેરી દાદી ખૂબ સુનાતી હૈ.” વૃદ્ધ ઠાકુર સાહેબ ને કહાની આરંભ જ઼ી---
ચારસૌ વર્ષ પહેલે કી બાત હૈ. ઉન દિનાં હમારે ગાંવ દેવપુર કા વહે -કિલા આજ કી તરહુ અડહર ઔર સિયારેાં કે રહને કી જગહ નહીં થા. ઉસમે' ગાંવ કે ક્ષત્રિય જાગીરદાર બડે રાટ-ખટ સે રહા કરતે થે. કિલે કે ભીતર અનેક છેટે બડે મકાન, મહલ ઔર બાગ-બગીચે થે. હેમ'ત ખીતચલા થા ઔર પ્રકૃતિ કે પત્તા-પત્તા પર બસંત કે આગમન કી સૂચના છપી સી માલૂમ પડતી થી. સમય સાયંકાલ કા થા. જાગીરદાર કે સુંદર મહેલ કે સામને કે ઉપવન મેં સુંદરતા સે સજે હુએ ફૂલોં કે પેડાં સે ધિરે હુએ એક સંગમરમર કે ચબૂતરે પર બૈડે હુએ દે યુવકયુવતી ધીરે ધીરે બાત કર રહે થે—
“તુમ્હારી મા ક્યા કહતી થી ?” યુવક તે યુવતી સે પૂછા.
કહતી થા'' યુવતી તે ઉત્તર દિયા—ઇસી હાલી કે બાદ હમ લેાગાં કા બ્યાહ અવશ્ય હા જાયગા, ઔર તુમ્હારી માતાજી ક્યા કહુતી થી?”
ઉન્હાંને તેા,” યુવક ને મુસ્કરાતે હુએ ઉત્તર દિયા-મેરે પિતાજી સે કહા થા કિ ઈન દેનેાં કી શાદી કૈસે હૈ। સકતી હૈ? મહાસિંહ તા પદ્મા કે બંચપન સે હી અહિન કહું કર પુકારતા હૈ; ઔર પદ્મા ભી ઉસે ભાઇ કહુ કર પ્રસન્ન હેાતી હૈ.”
‘ક્િર ?' યુવતી ને કિંચિત્ સ`ક્રાય સે નેત્ર નીચે કર્ પૂછા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
-
એસી હેલી ખેલો લાલ !
૩૫ “મેરે પિતાજી ને માં કે જવાબ દિયા કિ, યુવક ને કહા–“ દોને એક-દૂસરે કે ભાઈ-બહેન કહતે હૈ તો ક્યા, હમ ગોત્ર મેં ભિન્ન હોને કે કારણ, એક-દસરે કે બે-બેટી સે ખ્યાહ કર સકતે હૈ? કઈ હર્જ નહીં હૈ.”
“ફિર?” યુવતી ને ઈસ વાર યુવક કી આંખ સે આએં મિલા કર સવાલ કિયા.
“ફિર ક્યા? અબ શીધ્ર હી મેં તુમ્હારા “મહા ભૈયા” ન રહ કર કુછ ઔર હી' હે જાઉંગા ઔર તુમ...” યુવતી કે માથે સે માથા સટા કર યુવક ને કહા--“ઔર તુમ મેરી પઘા બહન’ ન રહ કર “કુછ ઔર હી હો જાએગી. હમારા યહ નાતા અધિક સુંદર, દઢ ઔર સ્થાયી હોગા.”
મગર હમારા ખ્યાલ હ કૈસે સકેગા?” યુવતી ને પૂછા–“સુના હૈ શીધ્ર હી ફિર ઉન ભયાનક વિદેશી ઔર વિજાતિય કી ચઢાઈ, મેવાડ પર હોનેવાલી હૈ. ઐસે અવસર પર તુમ યુદ્ધ કરોગે યા ખ્યાહ ?
“તુમ્હારી કયા ઇચ્છા હૈ?”
મેં યદિ પુરુષ હતી તો.” યુવતી ને ગર્વ સે ઉત્તર દિયા--“ઐસે અવસર પર વિદેશ સે યુદ્ધ કરતી ઔર જન્મભૂમિ મેવાડ કી ઉદ્ધારયિતા મેં પ્રાણ દે દેતી.”
મગર, પડ્યા ! બુરા ન માનના,” યુવક ને કહા--“મેં તો પહલે તુમહે ચાહતા હું, ફિર કિસી ઔર કે. યદિ યુદ્ધ હુઆ ભી, તે, મેં પહલે તુમ સે ખ્યા કરુંગા ઔર ફિર રણ-મસ્થાનહમારે માતા-પિતા કી ભી યહી ઈચ્છા હૈ.”
કર્યો?” ભ પર અનેક બલ દે કર યુવતી ને દરિયાફત કિયા.
ઈસ લિયે કિ તુમસી યુવતી સુંદરિય કા પતા વિદેશી સુંઘતે ફિરતે હૈં. યદિ કહીં ઉન્હ માલૂમ હો ગયા કિ ઈસ દેવપુરરૂપી ગુદડી મેં ભી પદ્યારૂપી કઈ મણિ રહતી હૈ, તે મુશ્કિલ નહી સમઝો !”
છિ: !” બગલ સે કટાર નિકાલ કર દિખાતી હુઈ પદ્મા બેલી “તુમ ભી કૈસી બાતે કરતે હો ? જબ તક યહ માં દુર્ગા હમારે સાથ હૈ, તબ તક વિદેશી હમારી એર ક્યા આંખે ઉઠાવેંગે? પિછલૅ દો યુદ્ધોં મેરી દે બડી વિવાહિતા બહિને જડર કરી ચૂકી હૈ.”
આર મેરે તીન ભાઈ વીર–ગતિ પા ચુકે હૈ.”
“ફિર કયા? જબ તક હમ રાજપૂત સ્ત્રી-પુરુષ કે સ્વતંત્રતા ઔર રવધર્મ ઔર સ્વદેશ કે લિએ પ્રાણ દેના આતા હૈ, તબ તક એક વિદેશી તે ક્યા લાખ વિદેશી ભી હમારા કુછ નહીં ? બિગાડ સકતે.”
હમ લોગ ધિરે હૈ, બાબા!”
“પાપી વિદેશી સે, અંધી રાક્ષસી વિદેશી સેના સે, ઉનકી કુટિલ રાજનીતિ સે, ઉનકી પર–ધન કી ભૂખ ઔર પરરક્ત કી પ્યાસ કી ઇચ્છા સે. ઓહ! બેટા! વિદેશી વિક્રેતા, વિદેશી શાસક ઔર વિદેશી સૈનિક કિતને હદયહીન, કેસે હિંસક ઔર ઉસે ભયાનક હોતે હૈ !”
વિદેશિ કે કારણ. સારી ફસલ ચૌપટ હો ગયી. દેવપુર કે સ્મશાન બના દિયા.. ઇને વિદેશિ કા નાશ છે. ”
ખૂટે ને ઈતની જેર સે કહા કિ ઉસે ખાંસી આને લગી. ક્ષણભર ખાંસ કર વહ તન કર ખડા હો ગયા ઔર બોલા–“કલ હોલી હૈ. અનેક દિન સે ધિરે રહનેસે, સેના કે હજાર વીર ઔર સ્વદેશભક્ત રાજપૂત કે કામ આ જાનેસે, ખાસ સામગ્રી સમાપ્ત હો જાનેસે, ઔર દુર્ગ મેં ચા એર હાહાકાર કા સિક્કા જમ જાને કે કારણ, પ્રાયઃ સબ કે ઉજડે કલેજે મેં નિરાશા કા ઉલૂ બોલ રહા હૈ.”
ફિર ? અબ કયા હોગા બાબા ?”
“હોગા ક્યા—હમેં દે મેં સે એક કો પસંદ કર લેના હોગા. મૃત્યુ યા પરતંત્રતા. મુઝે માલૂમ હૈ, મૈને સુના હૈ, કુછ લોગ સંધિ કી ચર્ચા ચલાના ચાહતે હૈ. મગર નહીં હોના ચાહિયે ઐસા-નહીં હોગા ચૈસા. યદિ હમારે રાજા સાહબ ને સંધિ કી, તે મેં ઉસસે અલગ હી રહૂંગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૬
શુભસંગ્રહ-ભાગ ૨ બકિ ઉસ ચર્ચા કે ચલને કે પૂર્વ હી, વિદેશિ કી સેના મેં ઘુસ કર તલવાર ચલતે-ચલતે, મર જાઉંગા.”
“બાબા! કલ હોલી હૈ. કુછ લોગોં કા વિચાર હૈ કિ અગર કલ હમ આત્મસમર્પણ કરી દે તે સાલ સાલ કા યેહાર તો શાન્તિ સે બીતે!”
ઉક્ત બાતેં સુન કર વહ વૃદ્ધ અપની બડી-બડી તેજસ્વિની આંખેં પસાર–પસાર કર યુવક કી ઓર દેખને લગા- “તૂ ક્ષત્રી હૈ? કિસને કહી તુઝસે યહ બાત? ઐસી બાત વીર રાજપૂત કે મુંહ સે નિકલ હિી નહીં સકતી. ઐસી ધૃણિત ઔર કાયરતાભરી ચર્ચા ક્ષત્રિય સુન હી નહીં સકતા. અરે, તૂને સુન લી ઐસી બાત! તુ રાજપૂત કા બાલક હૈ? ક્યા હો ગયા હૈ તેરે રક્ત કે, બચ્ચે? રાજપૂત કા ખૂન તે યુદ્ધ ઔર શત્રુ કે ભય સે કભી ઈતના ઠંડા નહીં હોતા થા. રાજપૂત તે એક બાર, પુલકિત કલેવર હે–‘જય! એકલિંગ કી જય !!” બાલ કર રક્ત કી ઉપણું ગંગા મેં કૂદ પડતા હૈ, પ્રલય તાંડવ કરને લગતા હૈ. ઈસ પુણ્ય દેશ કે રક્ષક વીર રાજપૂતે કા ગમ રક્ત જબ ઐસા ઠંડા પડ જાયેગા તબ યહ હરી–ભરી, સુંદરી, હારી વસુંધરા ૫ર કે અત્યાચાર ઔર વ્યભિચાર તાંડવ કા ક્ષેત્ર બન જાયેગી. ના, ના, ના ! હમ સપરિવાર દસ યજ્ઞ મેં સ્વાહા હા જાયેંગે; પર પરદેશિ કે હાથો અપની સ્વતંત્રતા કિસી ભી દામ પર ન બેચંગે-ન બેચેંગે-ન બેચંગે.”
બુઢા ફૂલ ફૂલ કર સાંસે તેને લગા. ઉસકી પ્રબલ કલાઈયો કી બૂટી નસે ચમડે કે બાહર ઝાંકને લગી-મા, કહાં હૈ હમારી શાન્તિ કે શત્રુ? આ સામને. ઇસ ગયી ગુજરી અવસ્થા મેં ભી, ઉનકે સર્વનાશ કા મુહ ભરને કે લિયે હમમેં કાફી રક્ત ઔર શક્તિ છે.
“ઈસ વક્ત તુમ યહાં સે આયે મહાભૈયા?” મહલ કે એક એકાંત ભાગ મેં દેવપુર કે જાગીરદાર યા છોટે મોટે રાજા કી યુવતી કન્યા પડ્યા ને અપને ભાવી પતિ સે પૂછી–“ઉફ ! કૈસી કાલી રાત હૈ. ઉજેલા પક્ષ તેને પર ભી ન જાને કહાં સે આ કર ઈને ભયાનક કાલે બાદલ ને દેવપુર ઔર ઉસકે સામને કે વિશાલ મિદાન ઔર પીછે કી પહાડથી ઔર ઇસ દુગ કા પૈર રખાં હૈ ? બોલો-બોલો ! કુછ કહતે કહતે એક કાં ગયે, મહાભૈયા?”
તુમસે અંતિમ વાર મિલને આયા દૂ પદ્મા બહન ! ” યુવક ને સજલ–ભાવ સે કહા.
અંતિમ વાર!” ધક્ક સી હો કર યુવતી રાજકન્યા ને દુહરાયા–“ઈસકા ક્યા અર્થ છે ભૈયા? કિસી સે સહાયતા માંગને કે લિયે, ગુપ્ત રીતિ સે, તુમ કિલે કે બાહર ભેજે જા રહે હો ક્યા?”
નહીં, તુમને શાયદ અભી તક સબ બાતેં સુની નહીં, આજ રાત હી કે શત્રુ પર ધાવા કર, કલ સબેરે તક હમ દેવપુર કે ભાગ્ય કા અંતિમ નિર્ણય કર લેના ચાહતે હૈ.”
અભી તો કોઈ કહ રહા થા કિ સંધિ હોનેવાલી હૈ.”
નહીં, હમારે શત્રુ સંધિ નહીં આત્મસમર્પણ ચાહતે હૈ. ઈધર દેવપુર દુર્ગ કા એક એક રાજપૂત ઇસ વક્ત, ઠાકુર કૃપાસિંહ કે આગ લગાને સે, ભભક ઉઠા હૈ.”
“કૌન કૃપાણસિંહ ? ઇસ દરબાર કે વહી બૂઢે ઔર થકે સેનાપતિ ?”
“હાં, ઉને આજ ઈસ કિલે મેં ચાર એર ધૂમ ઘૂમ કર લોગે કે મર જાને લેકિન આત્મસમર્પણ ન કરને કે લિયે લલકારા હૈ, વહ બૂઢા વીર તલવાર ઘૂમાં ઘૂમાં ક૨, નાચ નાચ કર ઔર એક ઉત્તેજક ગાન ગા ગા કર લેગે કો શત્રુઓ કે વિરુદ્ધ ઉભાડતા જા રહા હૈ. ઉસકા ગાના સુન કર લેગ મરને મારને કે લિયે પાગલ રહે હૈ.”
કૌનસા ગાન ગાતે થે ઠાકુર કૃપાણસિંહ ભૈયા? જરા મેં ભી સુનં.”
પૂરા તે મુઝે યાદ નહીં, પર જિતના યાદ હૈ ઉતના હી તુમ્હારે સમઝ લેને કે લિયે યુષ્ટ હોગા. સુનો ! ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
એસી હેલી ખેલે લાલ! ઐસી હેલી-ઐસી હેલી ખેલે લાલ, એસી હેલી! જન્મ-ભૂમિ કા દુઃખ હરને કે, માતા કા મંગલ કરને કે, ભરને કે પીડિત હૃદયે મેં, સુખ કે ઝર ઝર ઝર ઝરને કેલે કરમેં કરાલ કરવાલ, એસી હેલી-એસી હેલી ખેલે લાલ! તુમ સ્વતંત્રતા કે જ્ઞાતા હે, મુક્ત, મુક્તિ કે નિર્માતા હો, માતા હે આરત પુકારતી અબ લો, ઉઠો! દેખતે ક્યા હે.
લો કર મેં કરાલ કરવાલ,એસી હેલી-એસી હેલી ખેલો લાલ! ગાન ગાતે ગાતે યુવક મહાસિંહ કે નથને ફડકને લગે, કપિલ ઔર કાન સુખ હો ઉકે, સાં જેર સે ચલને લગી. યુવતી પધા ભી ઉત્તેજિત હો ઉડી !
“અસ્તુ,” યુવક ને કહા-- “આજ રાત કે, પિગ્યે પહર હમ ધાવા કરેંગે.” “હમારી વિજય હોગી !”
“હો સકતી હૈ--હોગી હી સહી; મગર, હમમેં સે શાયદ હી કોઈ ઉસ વિજય કા આનંદ લેને કે લિયે બચે.”
દેવપુર કી આનેવાલી પીઢી હમારી પૂજા કરેગી, હમ પર ગર્વ કરેગી, હમ ન બચેંગે તો ક્યા!”
“સ્ત્રી કો હમારે રણ-પ્રસ્થાન કે પૂર્વ હી જૌહર' કરના હોગા ઔર બચ્ચે કો કિસી પ્રકાર બચાકર સુરક્ષિત સ્થાન મેં ભેજના હોગા. ઇસલિયે મેં તુહે યહ સંદેશ સુનાને કે લિયે આયા દૂ કિ મુસ્કરાતી મુસ્કરાતી આગ મેં કૂદને કો શીધ્ર હી પ્રસ્તુત છે જાઓ !”
“મૈં ? કુછ સેચતી હુઈ પદ્મા ગંભીર ભાવ સે બલી--“મેં જૌહર નહીં કરુંગી.” “ફિર ક્યા કરેગી ?” “હેલી ખેલૂંગી,” મુસ્કુરાહટ કે સાથ ઉત્તર મિલા. કિસસે ?” “વિદેશી મુગલ સેનાપતિ સે, વિદેશી દાનવ સે.” “તુમ્હારી બાત મેરી સમઝ મેં નહીં આ રહી હૈ.” “કલ દેખ લેગે તબ સમઝ મેં આ જાયેગી.” “તે” યુવક ને ધરે સે કહા--“બિના તુમહે “અપની' બનાયે હી કલિ મુઝે ઇસ લોક સે–ી”
મત બેલે ઐસી બાત !”મહાસિંહ કે રોક કર પધા ને કહા-“હમારા ખ્યાહ તે હેગાં હી. હમેં એક-દૂસરે સે કૌન અલગ કર સકતા હૈ? હમ એક હૈ--એક હી રહેંગે.”
યુવક કુતૂહલ સે અપની બાલસખી પા કા મુંહ દેખને લગા. “યહ કહતી ક્યા હૈ? કલ તે ઈસ જીવનયજ્ઞ કી પૂર્ણાહુતિ હૈ, ફિર ખ્યાહ હોગા કબ?”
મુઝે ઠાકુર બધેલસિંહ કી ઉક્ત કહાની જિતની અચ્છી નહીં લગી ઉસસે કહીં અધિક અચ્છે, કભી કભી ઉનકે મુંહ પર નાચનેવાલે અનેક ભાવ લગે. ઉë ક્ષણભર વિશ્રામ લેતે દેખ મૈને પુનઃ ઉનકી ધવલ દાઢી મેં અપના પંજ ઘુસેડા ઔર પૂછી--
ફિર ક્યા હુઆ ?”
ફિર ક્યા બેટા! ઉસી રાત કો દુર્ગ મેં કઈ બડે બડે અગ્નિકુંડ તૈયાર કિયે ગયે, આગ ભપકા દી ગઈ ઔર રાજપૂત લલનાઓ ઔર માતાઓ ને, યુદ્ધ કે લિયે સજે તૈયાર અપને પ્રિય જનાં સે અંતિમ બિદા લે લે કર, મુસ્કરાતે હુએ ઉન કુંડાં મેં કૂદના આરંભ કર દિયા..
“આગ મે કુદને લગી ?” ઠાકર સાહબ કી દાઢી કે બાહર ઝટકે સે અપના પંજા નિકાલ કર મૈને આશ્ચર્ય સે પૂછ--“આગ મેં વહ જલ ન ગયી હોંગી ? આગ મેં ક કુદી? ભલા કઈ આગ મેં ભી કૂદતા હૈ?”
હાં બેટા ! હમારે દેશ કી માતાએં, આવશ્યકતા પડને પર મુસ્કરાતી હુઈ ભસ્મ હે જાને મેં અપના સૌભાગ્ય સમઝતી હૈ. મૈર, કહાની સુ. જબ પ્રાયઃ સભી ઔરતેં અગ્નિ-ડે મેં કુદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૩
શુભસ’ગ્રહ-ભાગ ચાથા
પડી ઔર અંગારાં કે વિમાન પર બૈઠ કર સ્વર્ગ કી એર ચલ પડી, તબ રાજપૂતાં કી બચી– ખુચી વિકટ વાહિની કલે કે ખાતર હુઈ. ઉસ સેના કા પ્રત્યેક સૈનિક કેસરિયા ખાતે સે સજા થા. દુ` કે બાહર સેના દો ટુકટી મેં ખાંટ દી ગયી, એક ભાગ કી સંરક્ષતા મે`ચ્ચે એક સુરક્ષિત સ્થાન કી ઓર ભેજે ગયે ઔર દૂસરા ભાગ અસાવધાન વિપક્ષ સેના પર હર હર મહાદેવ!' પુકાર કર ટૂટ પડા. મચ ગયા ચારાં એર હાહાકાર ! પડ ગયી દશાં દિશાઓ મે માર માર કી પુકાર. તલવારે નાચને લગી–દાનાં એર કી. ભાલે ચમકને લગે દેનાં એર કે. રૂડપર ફંડ ઔર મુ`ડપર મુંડ ગિરને ઔર નાચને ઔર કૂદને ઔર પાગલ હેા કર હા હા હા હા કરને લગે !
જન્મ જરા પ્રભાત કા પ્રકાશ ફૈલા તેા શત્રુઓ સે ધાર યુદ્ધ કરતે હુએ મહાસિદ્ધ ને દેખા, ઉનસે થેાડી દૂરપર કાઇ તેજસ્વી યુવક રાજપૂત વિચિત્ર શીવ્રતા ઔર પરાક્રમ સે શત્રુએ કા સહાર્ કર રહા થા. મહાસિંહ ને ગગન્ હા કર ઉસે ખઢાવા દિયા—
“ધન્ય વીર ! તુમ મેવાડ કે ગૌરવ હા !''
ઉસ યુવક યાદ્દા ને માને અપને સહયેાગી સૈનિક કી ખાતે સુન લી. વહુ મહાસિહં કી આર દેખ કર મુરકરાયા~
મૈં કાઇ અપરિચિત યાહ્વા નહીં તુમ્હારી પદ્મા ૢ ! મહાભૈયા આજ હાલી હૈ ન! મૈં હાલી ખેલ રહી હૂં. વિદેશી સેનાપતિ મેરી કૃપાણુ પિચકારી કે પ્રહાર સે યહી કહી રક્તાક્ત પડી. હાગા. ખડા આનંદ હૈ—ખડા સુખ હૈ ઇસ અનેાખી હાલી~~~~~આહ ! યહ ક્યા? આહ !” મહાસિદ્ધ ને દેખા, એકાએક કઇ મુગલ પદ્માપર પ્રબલ રૂપ સે ઝપટ પડે.
બઢા આગે મહાભયા !” એકાએક વર્ષ પુકાર ઉઠી~મારા અપની ખમ ભરી તલવાર ગેરે માથે પર. ડાલેા સિંદૂર, નહીં તે। તુમારી યહ દુલહન ચલી—આ! ઠીક–ખસ-ચલી મેં...! મેવાડ કી જય હેા.”
ઠીક વક્ત પર પદ્મા કે બીચ માથે પર વાર કર મહાસિંહ ને ઉસે રક્ત સિંદૂર પહના દિયા. મગર અખ વહ ભી શત્રુઓં સે બિલકુલ ધિર ગયે થે. દેખતે દેખતે ચારેાં એર સે ઉન પર તલવારે ખરસને લગી.... ક્ષણુભર ખાદ વહુ ભી અપની સખી કે અગલ મેં સમાપ્ત હા કર ગિર પડે ! બ્યાહ હા ગયા! અનેખા વર, અપની પ્રેયસી કા લે કર અપને દેશ કા ચલા ગયા!
X
×
X
“ક્રૂિર યા હુઆ ?” ઈસ ખાર ન જાને કયાં કાંપ કર મૈને ઉત્તેજિત ખધેલસિંહ સે પૂર્ણા. ઇસકે બાદ પૂરે દે। ધટે તક દુસરે ખચે ખુચે વીર રાજપૂત, વિદેશિયોં કે ખંડિત શિરાં સે અપને પ્રાણાં કા મૂલ્ય વસુલ કરતે રહે. આખિર શત્રુએ કે પાંવ ઉખડ હી ગયે. સેનાપતિહીન સખ સેના ભાગ ગઈ !
ઉસ દિના પહર કે વક્ત દેવપુર સ્વતંત્ર થા, મગર સચમુચ વહાં કા એક ભી પ્રાણી ઉસ સ્વતંત્રતા કા સુખ દેખને કૈા નહીં દિખાઈ પડતા થા. ચારેાં એર કેવલ ગૃધ્ર, શૃગાલ ઔર ચીલકૌએ ઉસ રક્ત કી ગંગા મેં નહા–નહા કર હાલી કા ઉત્સવ મના રહે થે. દેવપુર મરધટપુરસા દિખાઇ પડતા થા.
મગર ઉસ ભયાનક સન્નાટે મેં, ઉસ બીભત્સ સન્નાટે મેં, બહુત દેર તક કિસી ધાયલ ઔર વૃદ્ધ સૈનિક કી ક્ષીણુ કં–ધુનિ સુનાખ઼ પડતી થી—
ઐસી હાલી–ઐસી હાલી ખેલા લાલ ! લેા કર મે' કરાલ કરવાલ !!”
વહ વૃ” અંત મે પુનઃ નાચતે ઔર ગાતે હુએ બધેલિસહુ ને કહા—“મેરે દાદા કે પરદાદા થે. ભૈયા! ઔર યહ તલવાર ઉન્હીકી જવાની કી સખી હૈ, મેરી ઇષ્ટદેવી હૈ!!”
(“વીરસદેશ” માસિકમાં લેખકઃ-શ્રી પાંડેય ખેચન શર્મા ‘ઉગ્ર’)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૯
આપણા પ્રેમીનું આપણે અનાયાસે ચિંતન કરીએ છીએ. ... १६-आपणा प्रेमीनुं आपणे अनायासे चिंतन करीए छीए.
જેનું મનુષ્ય સૌથી અધિક ચિંતન કરે છે, તેના જેવો જ તે કમે ક્રમે થાય છે, એ નિયમને ગયા અંકમાં આપણે વર્ણવ્યો હતો, અને તે વર્ણવીને એ સિદ્ધ કર્યું હતું કે, જે સ્થિતિની આપણને ઈચ્છા હોય, તે સ્થિતિનું સૌથી અધિક ચિંતન કરવું, અને તે સ્થિતિના સ્વરૂપને અંતઃકરણમાં આરૂઢ રાખવું. એ તે ઈઝેલી સ્થિતિને પ્રાપ્ત કરવાને ઉપાય છે.
પરંતુ આ ઉપાય જાણ્યા પછી, ઇશ્કેલી સ્થિતિનું સૌથી અધિક ચિંતન થાય, એટલા માટે આપણે શું કરવું, એ પ્રશ્ન ઉભો થાય છે. આ પ્રશ્નનું સમાધાન આજના વિષયમાં આપવા પ્રયત્ન કરીએ છીએ.
ઇશ્કેલી વસ્તુનું અધિક ચિંતન કરવાને-અર્થાત ધારેલી દિશામાં જ મનના વિચારોને અખંડિતપણે વહેવડાવ્યા કરવાને સહેલામાં સહેલે ઉપાય પ્રેમ છે. જેના ઉપર આપણે અત્યંત પ્રેમ પ્રકટે છે, તેના વિચારે વગર પ્રયને આપણા મનમાં આખો દિવસ ચાલ્યા જ કરે છે. આમ હોવાથી જે આપણે ઉચ્ચ અને વિશુદ્ધ વસ્તુઓ અને ગુણે ઉપર અત્યંત પ્રેમ પ્રકટાવીએ, તો સ્વભાવથીજ આપણું મન તે ઉચ્ચ વસ્તુઓ અને ગુણેનું ચિંતન કર્યા કરવાનું, અને તેમ થતાં અનાયાસે આપણે વિશુદ્ધ અને ઉચ્ચ થવાના.
જે આપણને મહાવિદ્વાન થવાની ઈચ્છા હોય, જે અસાધારણ પ્રતિભાસંપન્ન થવાની આપણી વૃત્તિ હોય, તે વિદ્યા ઉપર અને પ્રતિભા ઉપર આપણે અસાધારણ પ્રેમ પ્રકટાવવો જોઈએ. આ પ્રેમ જે આપણું અંત:કરણમાં નથી હોતો તે ગમે તેવાં મહાવિદ્યાલયમાં આપણે અભ્યાસ કરતા હોઈએ અને આપણા શિક્ષાગુરુઓ ગમે તેવા વિશ્વવિખ્યાત હય, તોપણ આપણે વિદ્યાવિહીનજ રહીએ છીએ, અને આપણે કદી પણ અસાધારણ પ્રતિભાસંપન્ન થતા નથી. વિદ્વાન થવાનાં અસંખ્ય સાધને છતાં શ્રીમંત અને નૃપતિઓના કુમારે ઘણે પ્રસંગે મૂર્ખ રહે છે, અને સાધનવિનાના રંક મનુષ્યોને પુત્ર ભૂમંડળના અલંકારરૂપ થાય છે, તેનું કારણ આ પ્રેમ જ છે.
સદ્દગુણો ઉપર પ્રેમ રાખનાર મનુષ્યજ સદ્દગુણું થાય છે. જેમને સદ્દગુણ ઉપર પ્રેમ પ્રકટેલો હેતો નથી, તેવા મનુષ્યને ગમે તેટલું નીતિનું શિક્ષણ આપવામાં આવ્યું હોય છે, તો પણ તે નિષ્ફળ જ જાય છે. સગુણપ્રતિ પ્રેમ પ્રકટયા વિના મનુષ્ય શુદ્ધ વર્તનવાળે કદી પણ થઈ શકતો નથી. આથી જ ઘણુ બુદ્ધિવાન અને વિદ્વાન મનુષ્યો પણ સઘળું સમજતાં છતાં પોતાના દુષ્ટાચારને ત્યજી શકેલા હોતા નથી.
ઘણા દુરાચારી અને વ્યસની મનુષ્ય પોતાના દુરાચાર તથા દુષ્ટ વ્યસન ત્યજવાની ઈચ્છા બતાવે છે ખરા, પણ તેમની તે ઈચ્છા નામની–ઉપરટપકેની–જ હોય છે. સદાચાર ઉપર તેમને ખરો પ્રેમ પ્રકટેલો હોતો જ નથી. તેમના હદયમાં અત્યંત પ્રીતિને વિષય તો તેમને દુરાચારજ હેય છે. દુરાચાર કરતાં સદાચાર ઉપર જે ક્ષણે તેમને અત્યંત પ્રેમ પ્રગટે છે, તે ક્ષણથી તેમનું દુષ્ટાચરણ છૂટી ગયા વિના રહેતું જ નથી. આથી હું મારો દુરાચાર અથવા દુર્વ્યસન છોડવા ઘણેએ મથું છું, પણ તે છૂટતું નથી, એમ જેઓ કહે છે, તેઓ સદાચાર ઉપર અને નિર્વ્યસન ઉપર તેમને દુરાચાર અને દુર્વ્યસન કરતાં ઘણુંજ ન્યૂન પ્રીતિ છે, એજ સૂચવે છે.
ઘણું મનુષ્ય કહે છે કે, અમને આખો દિવસ પરમેશ્વરની ભક્તિ કરવાનું તથા સાધન સાધવાનું બહુજ મન છે; પણ તે અમારાથી આ વળગેલી ઉપાધિની લાહ્યથી થતું નથી. શું તેમનું આ કહેવું સાચું છે? સાચું ખરું, પણ માત્ર સેએ પાંચ ટકા, અથવા દશ ટકાજ. જેમને તેઓ ઉપાધિની લાહ્ય કહે છે અને જે તેમને જરા પણ ગમતી નથી, એવું તેઓ માને છે અને મનાવે છે, તે ઉપાધિની લાહ્ય ઉપર વસ્તુતઃ તેમને પરમેશ્વર અને સાધના કરતાં વધારે પ્રેમ હોય છે. જે તેઓ દિવસના ચોવીસે કલાક ઉપાધિમાં ડૂબેલા હોય છે તો ઉપાધિને ભલે તેઓ મુખથી વડતા હોય તથાપિ તેમને તેના ઉપર સોએ સો ટકા પ્રેમ હોય છે, અને પરમેશ્વરમાં શૂન્ય ટકા પ્રેમ હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૦
શુભસંગ્રહ-ભાગ ચેાથેા
છે. જેમાં જેએ અધિક સમય જોડાયલા રહે છે, તેજ તેમના અધિક પ્રેમને વિષય છે; અને જેમાં જેએક અત્યંત ન્યૂન સમય જોડાયલા રહે છે, તે તેમના અત્યંત ન્યૂન પ્રેમના વિષય છે.
અસંખ્ય મનુષ્યા પરમેશ્વરને મેળવવા ઈચ્છે છે, પણ તેમાંથી કાઇકનેજ પરમેશ્વરના અનુભવ થાય છે; કારણકે અસંખ્ય મનુષ્યેામાંથી કાકજ પરમેશ્વરના ઉપર અત્યંત પ્રેમ કરે છે, અન્ય સના અત્યંત પ્રેમના વિષય પરમેશ્વર હાતાજ નથી અને તેથી તેમના મનમાં પરમેશ્વરનું અખડ ચિંતન થતું હતુંજ નથી, જેના ઉપર તેમને અત્યંત પ્રેમ હેાય છે, તેનુ ંજ અધિક ચિંતન તે કર્યાં કરે છે, અને તેથી તેજ તેમને પ્રાપ્ત થાય છે.
દ્રવ્યને અથવા વિભવાને અથવા શબ્દાદિ અન્ય વિષયાને જેવા ભારે પ્રેમથી આપણે ચાહીએ છીએ, તેવાજ ભારે પ્રેમ આપણે પરમેશ્વર ઉપર જ્યારે કરીએ છીએ, ત્યારેજ પરમેશ્વરને પ્રાપ્ત કરવાનાં સાધના અડિતપણે આપણાવડે સેવાય છે. અંતઃકરણના સપૂર્ણ પ્રેમથી પરમેશ્વરને આપણે ચાહીએ છીએ, ત્યારેજ આપણા મનમાં પરમેશ્વરસંબંધી અખંડ ચિંતન ચાલે છે, અને ત્યારેજ આપણું જીવન આધ્યાત્મિક થઇ પરમેશ્વરના સ્વરૂપને સમજવાની આપણામાં યોગ્યતા આવે છે. પરમેશ્વરનું અખંડ ચિંતન થતાં આપણા અણુમાત્રની અત્યંત શુદ્ધિ થાય છે; કારણ કે જેવું આપણે સૌથી અધિક ચિંતન કરીએ છીએ, તેના જેવાજ આપણે અતખ્ખલ થઇએ છીએ. પરમેશ્વર અત્યંત વિશુદ્ધ હાવાથી આપણાં શરીર, મન વગેરે સ અત્યંત વિશુદ્ધ થતાં જાય છે; અને જેમ જેમ તેએ અધિક વિશુદ્ધ થતાં જાય છે, તેમ તેમ આપણામાં પરમેશ્વરના સ્વરૂપને સમજવાનું અધિક સામર્થ્ય આવતું જાય છે, આમ ક્રમે ક્રમે આપણે ઉચ્ચ થતા જઇ પરિણામે પરમેશ્વરરૂપજ થઇ રહીએ છીએ.
જેના ઉપર આપણા સૌથી અધિક પ્રેમ હાય છે, તેનું આપણે સ્વભાવથીજ સૌથી અધિક ચિંતન કરીએ છીએ; તેનુ' મુખ્ય કારણ એ છે કે, પ્રેમ અવ્યભિચારી છે. સાચા પ્રેમને અનેક વિષય હાતા નથી. તેને એકજ વિષય હાય છે, અને આ એકજ વિષય ઉપર તેનુ` સંપૂર્ણ ધ્યાન વળેલું રહે છે; અને જેના ઉપર આપણું સંપૂર્ણ ધ્યાન વળેલુ હાય છે, તેના સંબધીજ આપણા મનમાં વિચાર ચાલે છે, તેથી અધિક પ્રેમના વિષયનું જ આપણે સૌથી અધિક ચિંતન કરીએ છીએ. આપણા પ્રેમના વિષયનુ જ આપણે નિત્ય ચિંતન કરીએ છીએ, તેના આપણુને વ્યવહારમાં નિસ અનુભવ થાય છે. અવલેાકન કરીને જોનારને જ્યાં ત્યાં આ નિયમ પ્રત્ર રહેલા અનુભવમાં આવ્યા વિના રહેતાજ નથી.
સામાન્ય વસ્તુએ ઉપર પ્રેમ કરવાથી ઉચ્ચ મનુષ્યા પણ સામાન્ય થઇ જાય છે, અને ઉચ્ચ વસ્તુઓ ઉપર પ્રેમ કરવાથી સાધારણ મનુષ્યા પણ ઉચ્ચ થઈ જાય છે. અત્યંત હલકી સ્થિતિમાં જન્મેલા સેકડા મનુષ્યા આજ નિયમને લીધે અસાધારણ ઉચ્ચ સ્થિતિને પામ્યા છે અને અત્યંત ઉચ્ચ સ્થિતિમાં જન્મેલા આજ નિયમને લીધે ચીંથરેહાલ થઇ ગયા છે. હલકી વસ્તુઓ ઉપર પ્રેમ કરવાથી મનમાં હલકી વસ્તુએનાજ વિચાર। ચાલે છે, અને તેમ થતાં ‘મનુષ્ય જેને અધિક વિચાર કરે છે, તેવેાજ તે થાય છે' એ નિયમ પ્રવર્તાવા માંડે છે.
કેટલા કેટલા સુંદર મનુષ્યા લકી વસ્તુઓ ઉપર પ્રેમ કરવાથી કસ્તૂપાં મુખ અને શરીરવાળા થઈ ગયેલા વ્યવહારમાં આપણા જોવામાં આવે છે ! જે બાળક આડ-દશ વર્ષની વયે મને હર આકૃતિવાળા હાય છે, અને જેને જોઇને સર્વને પ્રસન્નતા પ્રકટતી હોય છે, તેજ બાળકની આકૃતિ વીસ વર્ષની ઉંમરે અત્યંત અણુગમે ઉપજાવે એવી થયેલી, વ્યવહારમાં કાના જોવામાં નથી આવી ? તેજ પ્રમાણે સામાન્ય આકૃતિવાળાં મનુષ્યા અત્યંત પ્રૌઢ અને આકર્ષક થયેલાં ઉદાહરણે। કયા દ્િવેકીને ષ્ટિએ નથી પડચાં ? ભય પ્રસંગમાં ઉભય મનુષ્યેાના પ્રેમના વિષયેાજ મુખ્ય કારણ છે.
સામાન્ય હલકા વિષયેા ઉપર પ્રેમ કરનારના વિચારો સામાન્ય હલકા પ્રકારનાજ હોય છે; અને આ હલકા વિચારનાં આંદેલને બહુ મ અને સ્થૂલ હેાવાથી શરીરનાં તત્ત્વ મંદ અને સ્થૂલજ રહે છે. એથી ઉલટુ ઉચ્ચ વિષયેા ઉપર પ્રેમ કરનારના વિચારા ઉચ્ચ પ્રકારના હેાવાથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
આપણા પ્રેમીનું આપણે અનાયાસે ચિંતન કરીએ છીએ.
૪૧
તે વિચારનાં આંદેલને તીવ્ર વેગવાળાં અને સૂમ હેાય છે, અને તેથી શરીરનાં તત્ત્વ સૂક્ષ્મ અને શુદ્ધ થાય છે. તેનાં શરીર રુધિર, માંસ, અસ્થિ વગેરે ધાતુનાં બનેલાં દેખાય છે, પણ અંતેમાં બહુ ભેદ હૈાય છે. એકનુ શરીર રૂપિયાની સેાળ ગજની ગાદી હૈાય છે, ત્યારે ખીજાનુ શરીર મુઠ્ઠીમાં સમાઇ જાય એવી ઢાકાની સુકામળ મલમલ હેાય છે.
શરીરનું સુકેામળ પેાત હેવામાં ઉચ્ચ કુળજ સદા કાણુ છે, એમ કંઇ નથી. માબાપથી પ્રાપ્ત થયેલું જડ શરીર, વિચારવડે ઉત્તમ ગુણધર્મવાળું કરી શકાય છે અને સુકેામળ શરીર અગાડીને જડ પણ કરી શકાય છે.
એકજ માબાપના ઉદરમાં જન્મેલા બે પુત્રામાંથી એક કશ ખાવળીયેા હેાય છે, અને બીજો સુકેામળ કેળ હેાય છે, એવા અનુભવ વ્યવહારમાં કેાને નથી આવ્યા ? ઉભયના શરીરમાં ભેદ પડવામાં વિચારજ કારણ છે. વિચાર આ પ્રમાણે મનુષ્યને અંતર્બાહ્ય ઘડતા હેાવાથી, ઉચ્ચ વસ્તુઓ અને ઉચ્ચ ગુણા ઉપરજ માત્ર પ્રેમ કરવાના સ્વભાવ આપણે કેળવવા જોઇએ. આપણા પ્રેમના વિષયેા કયા કયા છે, અને ઉચ્ચ પ્રકારના છે કે હલકા પ્રકારના છે તે એકાંતમાં બેસી આપણે શેાધી કાઢવુ જોઇએ. જો તે હલકા પ્રકારના હેાય તે તેમના ઉપર પ્રેમ રાખી રહેવાનું આપણે શું કારણ છે, તે આપણે આપણને પેાતાને પૂવુ જોઇએ. આપણી ઇચ્છા જો હલકા રહેવાની હાય, અને આપણાં શરીરને અને મનને ખેડેાળ, જાડાં, નિસ્તેજ, અશુદ્ધ અને અધકારવાળાં રાખવાની હાયજો આવા રહેવુ. આપણને ગમતું હોય તેા તે હલકા પ્રકારની વસ્તુઓ ઉપર પ્રેમ કરતા અટકવાની આપણે કશીજ અગત્ય નથી; પણ જો આમાંનું કશુંજ આપણુને ન ગમતું હેાય, પણ ઉલટુ સુંદર, તેજસ્વી, વિશુદ્ધ, પ્રકાશિત મતિવાળાં અને ઉચ્ચ થવા ગમતુ હાય તે। પછી શા માટે આપણે હલકી વસ્તુએ ઉપર પ્રેમ કરવા, તેનુ કશુજ કારણ રહેતું નથી. આ પ્રમાણે વિચાર કરી હલકી વસ્તુએ પ્રતિના પ્રેમને આપણે શિથિલ કરી નાખવા જોઇએ; અને ઉચ્ચ વસ્તુએપ્રતિના પ્રેમને વધારવા જોઇએ.
ઉચ્ચ વસ્તુપ્રતિ પ્રબળ પ્રેમ પ્રકટાવ્યાવિના, અખંડિતપણે ઉચ્ચ વિચાર કદી પણ આપણા મનમાં ચાલતા નથી, અને અખતિપણે ઉચ્ચ વિચાર આપણા મનમાં ચાલ્યાવિના આપણે કદી પણ ઉચ્ચ થઈ શકતા નથી; એ સિદ્ધ નિયમનું ઉચ્ચ થવાની ઈચ્છા રાખનાર આપણે એક ક્ષણ પણ વિસ્મરણ કરવું નહિ જોઇએ.
જે જે ઉચ્ચ અને વિશુદ્ધ છે, તેમના ઉપર આ ક્ષણીજ અત્ય’ત પ્રેમ કરવા માંડેા. ઉચ્ચ સદ્ગુણાને વિચાર કરે, અને તેમને અમૂલ્ય રત્ના જેવા જાણી તેમના પ્રતિ પ્રેમ કરે. ઉચ્ચ વિદ્યાકળા ઉપર અને દૈવી સામર્થ્ય ઉપર પ્રેમ કરેા. યેાગ, ઉપાસના, તત્ત્વવિચાર વગેરે સર્વોત્કૃષ્ટ પદને પમાડનારી ક્રિયાએ તથા સાધનેામાં પ્રેમ કરેા. વિદ્વાનામાં, સદ્ગુણી પુરુષમાં, મહાજનેામાં, ગુરુમાં, સદ્ગુરુમાં, દેવામાં, ઈશ્વરમાં અને પરમતત્ત્વમાં પ્રેમ કરેા, સમાં સામાન્ય પ્રેમ કરેા; પરંતુ પરમાત્માને પરમ પ્રેમના વિષય કરેા. પ્રાણીઓના અને પદાર્થોને જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સબંધ થાય, ત્યારે તેમના દોષોને ન જુએ; પરંતુ તેમનામાં રહેલા ગુણાને અને ઉચ્ચતાતેજ શેાધી શેાધીને જુએ. સ્મરણમાં રાખેા કે, દેજે! જોવાને સ્વભાવ, એ દેાષાપ્રતિના પ્રેમને લીધેજ પ્રકટે છે. ગુણાપ્રતિ જેને નિઃસીમ પ્રેમ પ્રત્યેા છે, તેને દેષા ભણી દિષ્ટ માંડવાનેા પણ અવકાશ નથી. આપણી એછી કેળવાયેલી મતિને પ્રાણીપદાર્થીમાં ગુણ ન જણાય તેા ઉપેક્ષા સેવવી સારી છે, પણ દોષો જોવા યેાગ્ય નથી. એક ક્ષણ વાર પણ દોષ જોવાથી, દેષ આપણા ચિંતનના વિષય થાય છે, અને જેવું જેટલે સમય આપણે ચિંતન કરીએ છીએ, તેટલે સમય આપણે તેવાજ થએ છીએ; માટે દેવવાન થવાને ન ઇચ્છનાર આપણે કોઇના પણ દેષતે જોવાની અગત્યજ નથી. જેમ કાજળના મૂળમાં-અર્થાત્ કાજળ જ્યાંથી નીકળે છે, ત્યાં પ્રકાશજ હેાય છે, તેમ દેષના મૂળમાં ગુણુજ હેાય છે. જળ ઉપર વળેલી લીલની તળે નિર્દેળ જળજ હાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
wwwwwwww
wwwwwwwwwwww
શુભસંગ્રહ-ભાગ ચોથો તેમ દોષના પાછળના ભાગમાં નિર્મળ નિર્દોષતાજ હોય છે. આ નિર્દોષતાને શોધતાં અને જોતાં શીખો. તે તત્કાળ જણાતી નથી તેનું કારણ આપણને તેના ઉપર પ્રેમ પ્રકટ નથી, એ છે. તેને ઉપર પ્રેમને ધરે, અને પિતાનું સ્વરૂપ તે જ્યાં ત્યાં તમને જણાવશે. સર્વત્ર, ચર અને અચર પ્રાણી પદાર્થોમાં, નદીમાં, પર્વતમાં, વૃક્ષમાં, પત્રમાં, પુષ્પમાં, ફળમાં, જતુઓમાં, પશુઓમાં, પક્ષીઓમાં, મનુષ્યમાં નિર્દોષતાજ ભરેલી છે. આપણે ચર્મચક્ષુને તે પ્રકટ નથી જણાતી, તેથી તે નથી, એમ નથી; આપણે દેષને જોઈએ છીએ તે સમયે તે ત્યાં જ છે, તેને શોધે અને તેનેજ જુઓ. અપૂર્ણતાને જોવાનું છોડી દઈ જ્યાં ત્યાં પૂર્ણતાનેજ જુઓ. પ્રાણી પદાર્થોની કનિક બાજુ, કાળી બાજુ ન જુએ; પણ ઉત્કૃષ્ટ બાજુ, ઉજજવળ બાજુ જુઓ. મનુષ્યને જીવઅંશ ન જુએ, પણ ઈશ્વરઅંશ જુએ. મનુષ્યમાં ઈશ્વર અંશ જે, એ ઈશ્વરની ભક્તિ છે, ઈશ્વરનું ચિંતન છે, ઈશ્વરનું સ્મરણ છે. મનુષ્યમાં જીવ અંશ જેવ, એ ઈશ્વરથી વિમુખતા છે, એ ઈશ્વરચિંતનથી ભ્રષ્ટતા છે, એ ઈશ્વરપ્રતિ અપ્રીતિ દર્શાવનાર છે, એ ઈશ્વરને હદયમાંથી તેટલે સમય કાઢી મૂકવા તુલ્ય છે. જેને બીજાના હદયમાં પણ બીજી જણાય છે, તેને ઈશ્વરમાં ખરી ભક્તિ, ખરો પ્રેમ પ્રકટજ નથી. જયાં બીજાને દોષ જણાય, ત્યાં તમને ઈશ્વર જણાય ત્યારે નિશ્ચય કરજો કે, તમારામાં પરમેશ્વરપ્રતિ સાચો પ્રેમ પ્રકટ છે. આ પ્રેમ પ્રગટતાં, તત્કાળ તમે બદલાઈ જવાના, તમારું શરીર, મુખ, ઈદ્રિયો, વાણી, વિચાર, વર્તન-સર્વમાંજ તત્કાળ ફેર થઈ જવાને લેહને સ્પર્શમણિને સ્પર્શ થયો છે અને લેહ કુંદન નથી થયું, પણ સ્પર્શમણિજ થઈ ગયું છે. પ્રિયતમ પરમેશ્વરને જ પરમપ્રેમને વિષય કરો અને સુખસ્વરૂપ થઈ રહે.
( મહાકાળ”ના આશ્વિન સં. ૧૯૬૩ના અંકમાંથી)
१७-एकी वखते दश लाख बाळकोनुं क्रीडन
જ
મનુષ્યનું આરોગ્ય જેમ વધારે સારું હોય છે, તેમ તેનું નીતિબળ તથા મનોબળ વધે છે, એ વાત પાશ્ચાત્ય પ્રજાએ જેવી ઉત્તમ રીતે સમજે છે, તેવી ઉત્તમ રીતે ભાગ્યેજ અન્ય પ્રજાએ સમજતી હશે; અને આ કારણથી આરોગ્યને વધારવાના તે પ્રજાઓમાં જેવા અને જેટલા પ્રયત્ન થાય છે, તેના સમા ભાગના પણ અન્ય પ્રજાઓમાં થતા જોવામાં આવતા નથી. આપણા દેશમાં તો આરોગ્યને માટે હજારમાં એક મનુષ્ય પણ જે જોઈએ તેવો પ્રયત્ન કરતો હશે કે કેમ, તે સંશયભરેલું છે. કોઈ દવાની ગોળીઓ, માત્રા, પાક કે પછી ઘી સારી પેઠે ખાવું, એનું નામ આરોગ્યની પ્રાપ્તિનો પ્રયત્ન છે, એવું આપણી પ્રજાને માટે ભાગ માને છે; અને તેના પરિણામમાં સુદઢ આરોગ્યવાળા સેંકડે પાંચ મનુષ્યો પણ પ્રજામાં જોવામાં આવતા નથી. પ્રત્યેક યૂપીયનને તમે જોશે તો સાયંકાળને સમય થતાં સ્ત્રી, પુરુષ અને બાળકો સઘળાંજ ખુલ્લી હવામાં ફરવા નીકળી પડવાનાં અથવા ખુલ્લી હવામાં લૈન ટેનિસ, ક્રિકેટ કે એવીજ કઈ રમત રમવાનાં. આ દેશમાં તો સેંકડે એક પુરુષ પણ ભાગ્યેજ બહાર ફરવા નીકળતા હશે, અને સ્ત્રીઓમાં તો ભાગ્યેજ દશહજારે એક સ્ત્રી પણ નીકળતી હશે; અને રમતમાં કોઈ મોટી ઉંમરનાં સ્ત્રી કે પુરુષે ભાગ લીધો હોય, એ પ્રસંગ તો આખા દેશમાં વર્ષમાં એકાદ પણ કવચિતજ આવતો હશે. આવી સ્થિતિમાં આ દેશનાં સ્ત્રી, પુરુષો તથા બાળકોનું આરોગ્ય ઉતરતા પ્રકારનું રહે, એમાં આશ્ચર્ય જેવું કશું જ નથી.
પ્રાચીન ગ્રીક પ્રજનાં શરીર જેવાં પૂર્ણ હતાં, તેવાં ભાગ્યે જ બીજી કોઈ પ્રજાનાં થયાં હશે; અને તેમનાં શરીરની આવી પૂર્ણતા થવાનું કારણ એ હતું કે, તેઓ મનને તથા શરીરને બંનેને કેળવવા ઉપર સરખું ધ્યાન આપતા. આખા ગ્રીસ દેશમાં છોકરા અને છોકરીઓને રમવાને માટે
મ્યુનિસિપાલિટી તરફથી વિશાળ ચોગાન કરવામાં આવ્યાં હતાં, અને સાતથી તે સોળ વર્ષની ઉંમરસુધીના છોકરાઓને તથા છોકરીઓને મુખ્યત્વે કરીને શારીરિક શિક્ષણ જ આપવામાં આવતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
WANAAAAAAM
એક વખતે દશ લાખ બાળકનું કીડન
૪૩ તેઓ આ ચેગામાં દેડવાની, કુદવાની, કુસ્તીની, મુક્કાબાજીની અને એવી જ બીજી જાતજાતની રમત રમતા, અને તેના પરિણામમાં ગ્રીસ દેશમાં સર્વથી બળવાન અને સર્વથી સુંદર સ્ત્રીપુરુષો થતાં; અને એવું કહેવાય છે કે, સ્ત્રીપુરુષોને સૌથી બળવાન તથા સૌથી સુંદર કરવામાં ગ્રીસ દેશ પૂર્વે જેવો વિજયી થયો હતો, તેવો પૃથ્વી ઉપર હજીસુધી કેાઈ પણ દેશ થયો નથી.
ગ્રીસનું આ અનુકરણ થોડાં વર્ષ થયાં અમેરિકાએ કરવા માંડયું છે, અને એવું ધારવામાં આવે છે કે, સમય જતાં ગ્રીક લોકોના જેવાં થોડાં પણ પરિણામ તે દેશ પોતાની પ્રજામાં ઉપજવી શકશે.
ચિકારોએ આજથી છ વર્ષ ઉપર આ બાબતની સૌથી પ્રથમ પહેલ કરી હતી, અને નગરનાં હજારે ગરીબ બાળકોને રમવાને માટે વિશાળ ચોગાને તૈયાર કર્યા હતાં. એ શહેરે સવા બે કરોડ રૂપિયા રમવાનાં ચગાને પાછળ ખર્યા છે, અને હજી ખર્ચે જાય છે.
ચિકાગોની નકલ તરતજ બીજા શહેરેએ કરવા માંડી, અને આજે તેનું શું પરિણામ આવ્યું છે ? અમેરિકાનાં સૌથી મોટામાં મેટાં પંદર શહેરોએ એક વર્ષના અરસામાં દર માસે. ત્રીસ લાખ રૂપિયા છોકરાઓને રમવાનાં સાધનો પૂરાં પાડવા પાછળ ખર્ચી નાખ્યા છે.
ન્યુયૅકે લગભગ ત્રણસેં રમવાનાં ચગાને તૈયાર કર્યા છે. ચિકાગોમાં માત્ર ચાળીસ છે, પણ તે એટલાં મોટાં છે અને તેમાં રમવાનાં એટલાં બધાં ઉત્તમ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે કે આખી દુનિયામાં કોઈ પણ શહેર હજી સુધી તેની બરાબરી કરી શકે એમ નથી. ગયે વર્ષે તેમના નિભાવને માટે લગભગ સત્તર લાખ રૂપિયા ખર્ચ થયું હતું. ફિલાડેલ્ફીયામાં તેતેર, બેસ્ટનમાં સિત્તોતેર, બાટિમેરમાં પચાસ, સેંટ લુઈ કલીવલેન્ડમાં પંદર, ડેટ્રોઈટમાં અગિયાર, બફેલામાં આઠ, સેન્નાન્સીસ્કમાં પાંચ, સિન્સીનેટીમાં બાર, પ્રોવિડન્સમાં ઓગણસ, ન્યુયોર્કમાં ચોવીસ અને વૈશિંગ્ટનમાં બત્રીસ રમવાનાં ચોગાને છે. કેટલાંક શહેરમાં જે કે ઓછાં ચોગાને છે, તે પણ દર વર્ષે તેમની પાછળ ખર્ચ કંઈ ઓછું કરવામાં આવતું નથી. સેક્રાન્સિસ્કામાં પાંચજ ચોગાને છતાં ગયે વર્ષે તેણે આશરે એક લાખ દશ હજાર રૂપિયા તેમની પાછળ ખર્યા હતા.
પણ આટલાંજ શહેરોએ બાળકોને રમવાની વ્યવસ્થા કરી છે, એમ કંઈ નથી. આ વિના બીજા ત્રણસેં શહેરેએ પણ તેજ આશ્ચર્યકારક પ્રયત્ન કર્યો છે. આ રમવાનાં રોગાનમાંનાં પણ પ્રત્યેક ચાળીસ એકર જેટલાં વિશાળ હોય છે; પરંતુ આટલાં વિશાળ છતાં તેમાં વ્યવસ્થા ઘણીજ ઉત્તમ પ્રકારની રાખવામાં આવે છે. અમુક ઉંમરનાં બાળકોમાટે અમુક વિભાગ, અમુક ઉંમરના માટે અમુક વિભાગ, એમ જજૂદા જુદા વિભાગે પાડી નાખવામાં આવ્યા છે; અને બાળકોની ઉંમરના પ્રમાણમાં તેમાં રમતોની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી પ્રત્યેક વિભાગ ઉપર સુશિક્ષિત પુષ્પોની દેખરેખ રાખવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારની ગડબડ કે અવ્યવસ્થા થતી નથી. બાળકો અત્યંત રસથી તેમાં ભાગ લે છે, અને મેટી ઉંમરના તફાની છોકરાઓ પણ આ સ્થળે સુધરી જાય છે.
યુનાઈટેડ સ્ટેટસના મધ્યભાગમાંથી કેઇ બલૂનમાં બેસીને જે તમે જેટલે ઉંચે જવું જોઈએ તેટલે ઉંચે જાઓ, અને ત્યાંથી બળવાન દૂનિવડે, નીચેનો પ્રદેશ જુઓ તો તમને આ ચોગાતેમાં એક વખતે દશ લાખ છોકરા તથા છોકરીઓ રમવાને એકઠાં થયેલાં અને રમતના અપૂર્વ આનંદને ભોગવતાં જોવામાં આવશે.
પ્રતિદિન આ પ્રમાણે ખુલ્લી હવામાં બે ત્રણ કલાક રમવામાં ગાળવાથીજ મનુષ્યનું–કાં વૃદ્ધ,. યુવાન કે બાળકનું–શરીર નિરોગી અને સુદઢ રહે છે. જ્યાં સુધી આપણા લોકે ખુલ્લી હવામાં હરવા ફરવાના અને રમવાના લાભને નહિ સમજે ત્યાં સુધી, એકલી માનસિક કેળવણવડે તેઓજે ઉન્નતિની આશા રાખે છે, તે સફળ થવાને ઘણો જ ઓછો સંભવ છે.
(ભાદ્રપદ–૧૯૬૬ના “મહાકાળ'માં લેખક:-સદગત માસ્તર શ્રીમાન છોટાલાલ)
કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ १८-सगुण भक्ति वधारे उपकारक छे.
દેવ એક છે અને તે સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે. “સગુણનાજ આધારથી, નિર્ગુણ ખાત્રીપૂર્વક જોઈ શકાય” એવો સમર્થ સરખા બ્રહ્મવેત્તાનો ઉપદેશ છે. તેથી સગુણ પ્રેમને યત્કિંચિત ધક્કો ન મારતાં નિર્ગુણ બંધની જે હથોટી સંતજનો છે, તે જ કલ્યાણકારક છે. ઉપનિષદો, પંચદશી, યોગવાસિષ્ટ ઇત્યાદિ વેદાંત ઉપરના ગ્રંથો વાંચીને તે સમજતાં (પચાવતાં) ન આવડયાના લીધે તથા સત્સંગમાં ખરા પરમાર્થને મર્મ ન સમજવાને લીધે કેટલાક લોક-જૂના અને નવા શિક્ષણની પરંપરાથી–એવા નિર્માણ થયા છે, કે તે સગુણનો ઉચ્છેદ થતા જુએ છે; પણ સગુણને પ્રેમ અતિશય વધારવામાંજ પરમાર્થશ્રવણનું પરિણામ થવું જોઈએ. સંતો
ને માર્ગ આ છે. સંત રૂક્ષ વેદાંતી નહોતા. તે નિસીમ ભક્ત હતા, તે પ્રેમમૂતિ હતા. જ્ઞાનેશ્વરી - અમૃતાનુભવ સરખા અલૌકિક બ્રહ્મજ્ઞાનના ગ્રંથ નિર્માણ કરનારા શ્રી જ્ઞાનેશ્વર મહારાજ નિઃસીમ કૃણભક્ત ઉર્ફે વિઠ્ઠલોપાસક હતા. આ સ્વચ્છ આરસે સર્વ મુમુક્ષુએ પિતાની આંખો સામે રાખી નિર્ગુણને બોધ અને સગુણને પ્રેમ એનું ઐક્ય કરી પિતાનું અને પારકાનું હિત સાધવું.
દાસબેધનું દશક ૬ સમાસ ૭ વાચકોએ જોવું. સમર્થના મુખથી બ્રહ્મજ્ઞાન સાંભળીને એટલે કે નિર્ગુણ નિરાકાર નિરંજનનું પ્રકરણ સાંભળીને એક થતા કહેવા લાગ્યો કે, “ઠીક થયું ! હું બ્રહ્મ છું અને જગત મિથ્યા છે, એ મને સમજાયું. હવે પૂજા–અર્ચાની જરૂર નથી” એ જોતાં જ -રામ-ભકિતથી ઉભરાતા અંતઃકરણથી સમર્થ કહે છે કે –
અરે! ભોજન કરવું પડે છે, પાણી પીવું પડે છે, મળમૂત્ર ત્યાગ કરવો પડે છે, તે પણ છૂટતું નથી; માણસોનું સમાધાન રાખવું, પિતાનું પારકું એાળખવું, અને ભજન ન કરવું, એ કયું જ્ઞાન ? સાહેબને ત્યાં આળોટવા જવું, નીચ સરખા થવું, અને દેવને ન માનવા, એ કયું જ્ઞાન? હરિહર બ્રહ્માદિક, હે જયના આજ્ઞાધારક! તું એક રંક માનવી, ભજવામાં તારું શું ગયું? અમારા કુલ રઘુનાથ, રઘુનાથ અમારે પરમાર્થ, જે સમર્થને પણ સમર્થ, તે દેવ છોડાવ હવે; તેને અમે સેવક જન, સેવા કરતાં થયું જ્ઞાન,
તેનાથી અભાવે કર્યું પતન થવાય છે. રામસેવા કરતાં કરતાં આ બ્રહ્મજ્ઞાન અમોને પ્રાપ્ત થયું, એમ સમર્થ પિતે કહે છે. ત્યારે પછી સેવા-ઉપાસના છોડીને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થવાને બીજે કયો સરળ માર્ગ છે? તેથી જ ઉપાસના બળવાળી જઈએ, એકનિષ્ઠ પ્રેમ જોઈએ અને હરિના ગુણનું શ્રવણ કીર્તન અવશ્ય જોઈએ.
श्रवणं कीर्तनं ध्यानं हरेरद्भुतकर्मणः।
ગન્મ વર્ષ જુના ૨ ત૨ર્થsણદિતમ્ (ભાગવત ૧૧-૩-૨૭) એટલે અભુત લીલા કરના હરિના અવતારનું, ચરિત્રોનું અને ગુણોનું શ્રવણ, કીર્તન અને ધ્યાન કરવું અને સર્વ કર્મ ભગવતપ્રીત્યર્થ કરવાં, એ ભક્તને સ્વભાવજ બની જાય છે.
ભક્તિગ સહેલો અને સર્વસાધ્ય છે. “ હે ઈશ્વર ! તને આપવાને મારી પાસે દ્રવ્ય નથી, તને જાણું એવી બુદ્ધિ નથી, યોગાભ્યાસ કરવાનું મારા હાથમાં નથી અને વખત પણ નથી, એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
સગુણ ભક્તિ વધારે ઉપકારક છે. જાણીને હે જીવોના અત્યંત પ્રિય! હું જેવો છું તેવો ને તેજ તને શરણું છું. મારું શરીર અને મન તારૂં છે. હું અને મારૂં” એ ભાષા મેં છોડી દીધી છે. તું દયાનિધિ છું, સર્વ સત્તાધીશ છું, સર્વજ્ઞ છું. તારા સિવાય બીજું કાંઈ નથી. મેં તારા કશાની વાસના મનમાં રાખી નથી. ધન, માન, ઘરબાર–સર્વ તને અર્પણ હજો. તું રાખીશ તે હું રહીશ. તું જે આપીશ તે સારું સમજીને લઈશ. તું કહીશ તે સાંભળીશ. ગુણદોષસહિત હું જેવો છું તેજ તારો દાસ છું. મારી ઈકને તું વિષય થા, આંખે તનેજ જુઓ, હાથપગ તારીજ સેવા કરો, મને તારૂં જ ધ્યાન કરો, સવ સુખ-દુ:ખ સહન કરવાની શક્તિ તુંજ આપ. કઈ પણ અવસ્થામાં તારું સ્મરણ થવા દે. સ્તુતિ-નિંદાને વરસાદ થાય તો પણ તારી પાસેથી ચિત્ત પળભર ખસવા દઈશ નહિ. તને પિતાનું સર્વસ્વ માનનારા જે સંત તેનેજ સંગ આ૫, પ્રપંચની વાર્તાની કટકટ મારા કાન ઉપર આવવા દઈશ નહિ, અંતઃકરણ તારા પ્રેમથી હમેશ ભરીને વહેવા દે.” એવી પ્રાર્થના ભક્તના ચિત્તમાં સર્વ કાળ ચાલેલી હોય છે.
અંતઃકરણની પ્રેમમય ભાવનાથી શ્રીહરિને શરણ જવાની જે ક્ષણ તેજ ક્ષણથી દૈવી જીવનનો પ્રારંભ થાય છે ! શ્રીહરિની-આત્મારામની અત્યંત વિસ્મૃતિ એ મૃત્યુ છે અને તેનું સ્મરણ, ચિંતન, અનુસંધાન, ગુણગાન એ જીવન છે.
૪
હે વાસુદેવ! હે ભુવનત્રય! તું વ્યાપીને રહેલો છે, એ જ્ઞાન અમોને આપ. હે હર ! અમારી સર્વ વાસના હરણ કરીને આપના પદકમલમાં અમારૂં ચિત લાગવા દે. હે રામ! યોગી, મુનિ, સંત, મહંત, તારા જે સ્વરૂપને ઠેકાણે રમેલા હોય છે, તે સ્વરૂપે અમારી વૃત્તિ રમવા દે. હે ત્રિનેત્રા ! શ્રવણ, મનન અને નિદિધ્યાસનરૂ૫ ત્રણ આંખે અમને આપ અને તારી સુંદર મૂર્તિ જેવા દે. હે ત્રિપુરારિ ! સ્થળ, સૂક્ષ્મ અને કારણરૂપ ત્રણ દેહનો ઉચ્છેદ કેવી રીતે કરવો તે અમને શીખવ. હે શંકરા! વિષય કલ્યાણકારક છે, એ અમારો ભ્રમ દૂર કરીને તું જ સર્વ કલ્યાણનું કલ્યાણ અને મંગળનું મંગળ છું, એવો બોધ અમને આપ અને તારૂં સુખકર સ્વરૂપ બતાવ.
કેવળ જૂની પરંપરામાં વધેલા અને મૂર્તિની પૂજા કરનારા બ્રાહ્મણ (જે રામકૃષ્ણ પરમહંસ) તેમની ચરણરજથી પુનિત થવાનું ભાગ્ય જે મને મળ્યું ન હોત તો તે હું આજ કયાં હેત !” એવું સ્વામી વિવેકાનંદે ગુરુભક્તિથી ઉભરાયેલા અંતઃકરણથી એક વખત કહ્યું હતું. વિવેકાનંદ બી. એ. થયેલા વિદ્વાન રહ્યા, અને શ્રી રામકૃષ્ણ પરમહંસ જનદષ્ટિથી કેવળ અશિક્ષિત રહ્યા. તે સંસ્કૃત શીખેલા નહેતા અને અંગ્રેજીની પણ તેમને ગંધ નહોતી ! પણ રામકૃષ્ણ કાલી માતાના નિઃસીમ ઉપાસક હતા. એ ઉપાસનારૂપી તપથી તેમની યોગ્યતા એટલી વધી કે ત્રણે ખંડમાં કીર્તિ પામેલા વિવેકાનંદને આ સર્વ દિગ્ય સામર્થ્ય તેમની ચરણરજથી પ્રાપ્ત થયું ! મૂર્તિપૂજાની અવગણના કરનારાઓએ રામકૃષ્ણ પરમહંસને કાલીની મૂર્તિનું એકનિષ્ઠ ભજન કરતાં કરતાં સર્વ બ્રહ્મજ્ઞાન અનાયાસે પ્રાપ્ત થયું હતું, એ વિસરવું જોઈયે નહિ!! ભક્તોના પગ પાસે મેક્ષ આળોટતો આવે છે. બ્રહ્મજ્ઞાન તે બિચારું ભક્તોને બારણે કંગાલ જેવું થઈને ઉભું રહે છે, તેથીજ ભગવતપ્રાપ્તિનો સર્વોત્તમ માર્ગ ભગવાનની અનન્યભાવે ભક્તિ કરવી એજ છે. કર્મ, જ્ઞાન અને યોગ એના કરતાં ભક્તિ જ શ્રેષ્ઠ છે, એમ નારદાદિ સર્વ મહાત્માઓએ કહેલું છે. ભક્તિ સગુણનીજ કરવી.
સ્વાનુભવથી કેબારાય કહે છે કે, મખ્ય જે ઉપાસના સગણ ભક્તિ, તેથી બધી દિશાઓ સધાય છે. ભાવની શુદ્ધિ જાણીને હૃદયમાં (પરમાત્માની) મૂર્તિ પ્રકટ થાય છે. ૧–બીજ અને ફળ, એ બંને હરિનું જ નામ છે. તે સકળ પુણ્ય, સકળ ધર્મ છતાં સકળ કળાનું વર્મા છે. તે અકળ કળાવાળો શ્રમને દૂર કરે છે. રજે ઠેકાણે કીર્તન-નામશેષ હોય, અને હરિના દાસ નિર્લજજ થઈને તે કરતા હોય, ત્યાં બધા રસે પૂરેપૂરા ભરાય છે અને ભવબંધના પાશ તૂટી જાય છે. ૩–વેદપુરુષ નારાયણ કે જે યોગીઓના શૂન્યબ્રહ્મ છે, મુકતિના પૂર્ણ બ્રહ્મ છે; તેજ અમો ભેળાં આત્માઓ માટે: સગુણ બ્રહ્મ થયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા મૂર્તિપૂજક કોણ નથી? હિંદુ લોક, બુદ્ધધર્મી લોક અને ખ્રિસ્તી ધર્મની કઇએક શાખાઓ મૂર્તિપૂજક છે. મુસલમાન, ખ્રિસ્તી અને પ્રોટેસ્ટંટ, એ મૂર્તિપૂજક નથી એમ કહેવાય છે; તથાપિ મસલમાન સુદ્ધાં સાધુ-સંતોની કબરને મૂર્તિ જેટલીજ પૂજ્ય માને છે. અને ઉપાસનાને સર્વ બધાંગોથી દૂર કરી દેનારા પ્રોટેસ્ટટ તો દિવસે દિવસ ધર્મવિચારથીજ દૂર ચાલ્યા જાય છે. જે લેકે મૂર્તિપૂજા નિષિદ્ધ માને છે, તેમનું બસ ઑફ હૈ” જેમાં મૂક્યું હતું, એવું તેમનું પણ એક દેવળ હતુંજ! રોમન કેથોલિક અને ગ્રીક ક્રિશ્ચિયન એ તો મૂર્તિપૂજક છે. તે ખ્રિસ્તની અને તેનાં માબાપની સુદ્ધાં પૂજા કરે છે. પ્રોટેસ્ટંટ એટલે ખ્રિસ્તી સુધારક. એ મૂર્તિપૂજક નથી, તથાપિ તેઓ પણ સગુણ દેવને માને છે. પારસી અને ઈરાની લોક તો અગ્નિપૂજકતરીકે પ્રસિદ્ધજ છે.
એ પ્રેમકલા જેમ જેમ ખુલતી જાય છે, તેમ તેમ શાસ્ત્રગ્રંથ પણ ઓછા ઉપયોગી લાગતા જાય છે; તથા વાદ, ચર્ચા, પાંડિત્ય અને લોકકીર્તિ ઉપર પણ તિરસ્કાર આવતે ચાલે છે તથા બધા લૌકિક પદાર્થો તથા ૫દાર્થવાળાઓ ઉપર કંટાળો આવે છે અને પ્રેમ-સુખની આપ-લે કરનારા સંત અને સજજન સિવાય બીજા કોઈની પણ સંગતિ રૂંચતી નથી. આવી અવસ્થા થવી એજ ભગવતપ્રસાદનું સ્પષ્ટ ચિહ્ન છે.
" कथं विना रोमहर्ष द्रवता चेतसाविना ।
विनाऽनंदाश्रु कलया शुध्येद्भक्तया विनाऽऽशयः ॥ २३ ॥ અર્થ–શરીર ઉપર રોમાંચ થરકતાં નથી, અંતરકણમાં પ્રેમનાં ઝરણાં ફુટતાં નથી અને નેત્રમાંથી અશ્રુની ધારા વહેતી નથી, તે પછી ભક્તિ કેવી ? અને ભક્તિસિવાય ચિત્ત પણ કેવી રીતે શુદ્ધ થાય ? *
वाग्गद्गदाद्रवते यस्य चित्तं रुदत्य भीक्ष्णं हसतिक्वचिच्च । विलज उद्वायति नृत्यते च मद्भक्ति युक्तो भुवनं पुनाति ॥ २४॥
અર્થ:–ભગવાનના ગુણાનુવાદ ગાતાં, તેના રૂપનું ચિંતન કરતાં કિંવા નામોષ કરતાં પ્રિમને લીધે જેની વાણું ગદ્દગદિત થાય છે, જેનું ચિત્ત કરે છે, જે અનુતાપથી કદી રડે છે અને ભગવતપ્રસાદની પ્રાપ્તિ યાદ આવતાં હસે છે. તે કદી નિર્લજજ થઈને ભગવષ્ણુણ ગાય છે અને કદી નામ ઘોષથી સર્વ દિશાઓ ગજાવી મૂકે છે તો કદી અતિશય આનંદને લીધે નાચે છે. એવો મારે ભક્ત ત્રિભુવનને પાવન કરે છે, એમ દેવ પોતે કહે છે.
ભાગવતમાં (સ્કંધ ૧૧, અ. ૧૪)માંથી ભક્તના ઉત્કટ પ્રેમનું જે ઉપર પ્રમાણે વર્ણન લીધું છે તે વર્ણન પ્રમાણેજ ભકતની ખરેખરી સ્થિતિ થાય છે. દેવ સગુણ છે, દેવ પ્રત્યક્ષ છે, દેવ અંતરબહાર ભરપૂર છે, દેવજ કર્તા-ભર્તા-હર્તા છે, સર્વે તેનીજ લીલા છે, તેની જ કૃપાને હું ભાણું છું. તે મારી પાછળ ઉમે છે, એવી ભાવનામાં ભક્તને જે અનિર્વચનીય પ્રેમ-સુખ પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન વાણુથી કોણ કરી શકશે? હરિના પ્રેમ-સુખની જોડ જેણે મેળવી તેને અનેક વાર ધન્ય છે !
વીર વડ તા! જેને દો ” એમ તુકાબારાય દેવ પાસે માગે છે, તે એટલાજ માટે કે “જુ નિર્જુન કથા હું મારી માં જે શીલા પી” એ તેમનો અનુભવ હતો. સગુણ પણ હરિ અને નિર્ગુણ પણ હરિ એમ તે પૂર્ણ જાણતા હતા તેથી જ સગુણ પ્રભુના પ્રેમથી તેમની વાણું તરબળ થયેલી જણાય છે.
(મરાઠી પારિજાતક પુષ્પમાળામાંથી શ્રીયુત મુળજીભાઈ જેઠાભાઈ પટેલે અનૂદિત કરેલા પિકી - થોડું લખાણું “ભાગ્યોદય’માંથી થોડાક સંશોધન સહિત.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રાસ`ગિક ઉક્તિઓ १९ - प्रासंगिक उक्तिओ
૪૭
-એક સજ્જન લખે છે કે “ તમે એક નિશ્ચય આજે પ્રતિપાદન કરેા છે, તે કાલે વળી તેથી જૂદા પ્રકારનાજ નિશ્ચય પ્રતિપાદન કરેા છે. આજ તમે એક બાબતને વખાડા છે!, તેા કાલે વળી તેનેજ વખાણે છે.. તમારા મનની અર્થાત્ નિશ્ચયેાની આ પ્રકારની અસ્થિરતા અનેક પ્રસંગે મારા અવલેાકવામાં આવી છે.'' પ્રિય હૃદય ! તમારૂં કહેવુ" કેવળ સત્ય છે. હું નિરતર બદલાતેાજ ચાલું છું. કદી પણ ન બદલાય એવી અવિક્રિય સ્થિતિને માટે મારે અને આખા જગતના પ્રયત્ન છે, અને જ્યાંસુધી એવી સ્થિતિ કે જે પરમાત્માથી અભિન્ન છે, તે મને તથા આખા વિશ્વને નહિ પ્રાપ્ત થાય ત્યાંસુધી તે નિરંતર બદલાતુંજ ચાલવાનું. જે મેાડે અથવા અહુ વિલંબે બદલાય છે, તેની ઉન્નતિ બહુ મેાડી થાય છે. હું ઇચ્છું છું કે, હું અને તમે ક્ષણે ક્ષણે બદલાતા ચાલીએ. શું તમે નથી અવલેાક્યુ` કે, જળને પ્રવાહ જેમ વેગથી પેાતાનું સ્થાન બદલતા આગળ ચાલે છે, તેમ તે અધિક શુદ્ધ થાય છે? ખીજક બદલાપુને અંકુર થાય છે, અંકુર બદલાઇને છેાડ થાય છે, છેડ બદલાઇને વૃક્ષ થાય છે. બાળક બદલાઈને કુમાર થાય છે, કુમાર બદલાઇને યુવક થાય છે, યુવક બદલાઇને પુખ્ત વયને મનુષ્ય થાય છે. તુરેશ મરવા બદલાઇને ખાટી કેરી થાય છે અને ખાટી કેરી બદલાને પાકી ગળી કરી થાય છે. શું તમે બાળકને બાળકનાજ રૂપમાં, બીજકને ખીજકનાજરૂપમાં અને મરવાને મરવાનાજ રૂપમાં સદા રાખી રહેવા ઈચ્છે છે!? સત્યની પણ ભૂમિકા છે. બાલ્યાવસ્થામાં જે સત્ય હાય છે, તે કુમાર અવસ્થામાં અસત્ય ભાસે છે; કુમાર અવસ્થામાં જે સત્ય ભાસે છે, તે યુવાવસ્થામાં અસત્ય ભાસે છે અને યુવાવસ્થામાં જે સત્ય જણાય છે, તે પુખ્ત વયમાં અસત્ય જણાય છે. તમે આજે ગમે તેવા વિદ્વાન કે જ્ઞાનવાન હશે તે પણ તમે જે જાણે છે તેનાથી ચઢિયાતી વિદ્યા અને જ્ઞાન છે, અને તે ચઢિયાતી વિદ્યા અને જ્ઞાનની સાથે સરખાવતાં આજે જે તમે જાણા છે, તે અસત્ય અર્થાત્ ઉતરતા પ્રકારનું છે! ચઢિયાતી વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિને માટે, આજે જે ઉતરતા પ્રકારની વિદ્યા અને જ્ઞાન તમને પ્રાપ્ત છે, તેના તમારે ત્યાગ કરવેાજ જોઇએ. ચા નિશ્ચયેાની ભૂમિકામાં પ્રવેશ કરવાને માટે તમારે તમારા આજના નિશ્ચયેા બદલવા જોઇએ; તેમ તમે નથી કરતા, અને ગ્રહણ કરેલા નિશ્ચયેાના પુંછડાને પકડીનેજ બેસી રહેા છે, તે તમારી ઉન્નતિ અટકે છે; એટલુંજ નિહ પણ પશુના પુંછડાને પકડી રહેનારને જેમ પશુની ઘણી લાતા ખાઇને આખરે તેનુ પકડેલું પૂંછડું છેાડવુ પડે છે, તેમ આજના નિશ્ચયાનેજ કેવળ સત્ય માની તેમને પકડી રહેનાર અને આગળ ન વધનારને અનેક દુઃખા સહન કરીને આખરે ઉંચે ચઢવું પડે છે. આથીજ પ્રિય હૃદય ! મારા નિશ્ચયેામાં હું નિરંતર બદલાતે! ચાલુ છું. અને ભવિષ્યમાં અત્યંત વેગથી બદલાવા ઇચ્છું છું. તમને તમારા સ્વીકારેલા નિયેામાંજ જીવનના અતપંત પડી રહેવું પ્રિય લાગતું હોય તે તમારી સ્વતંત્રતાની આડે આવવા મારી લેશ પણ ઇચ્છા નથી. મારા નિશ્ચયેા કે વિચારે સ્વીકારવાને હું કાઇને આગ્રહ કરતા નથી. જેમ કુશળ વ્યાપારી પોતાના ઉત્તમ માત્ર ગ્રાહકાની ષ્ટિએ પડે તેમ પેાતાના પણ્યગૃહ(દુકાન)માં યુક્તિપૂર્વક ગેાઠવે છે, તેમ મારા વિચારાદિતે મને પ્રાપ્ત કુશળતા પ્રમાણે હું ‘મહાકાલ’માં સ્થાપું છું. જેમને તે આકર્ષીક ભાસે તે ભલે તેમને સ્વીકાર કરેા; ન ભાસે તે ભલે તેમને અનાદર કરે.×
—અન્ય સજ્જન ઉદ્ગાર કાઢે છે, કે “મહાકાલ”માં પિષ્ટપેષણ બહુ આવે છે. પ્રિય આત્મન્ ! ઉપરના સજ્જનને જ્યારે હું બદલાતા ભાસ છું, અને પૂના નિશ્ચયેાથી જૂદા પ્રકારનાજ નિશ્ચયેા દર્શાવતા જણાઉં છું, ત્યારે તમને હું તેને તેજ વેષ લેને, ધડી ધડી કટાળેા ઉપજે એવી રીતે, આવતા દેખાઉં છું. તમે ગરુડની ગતિથી ગગનમાં ઉડનારા જણાએ છે,
× મારા વિચાર તેના તેજ છે” ઈ ડફ્રાંસા હાંકીને પેાતાના ફરેલા વિચારાને અડગ' દર્શાવવામાં ગારવ નેતા હોય તે આ સરચિત્ત સાધુના લેખમાંથી અલ લેશે, એવી આશા છે. સપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૮
શુભસંગ્રહ ભાગ ચોથા
અને તેથી મહાકાલ તમને સમડીની પેઠે તેટલા ને તેટલાજ આકાશમાં ફરી ફરીને ગાળ ચકરડાં મારતું જણાય છે. પ્રિય આત્મન ! ઉંચે અને ઉચ્ચ અધિક વેગથી ઉડ્યા જાઓ. મહાકાલથી અનેકગુણ ચઢિયાતા લેખોના તમે અધિકારી છે.
–ગગનમાં ઉંચે અને ઉંચે ઉડવાના સામર્થ્યવાળા, પૂર્વોક્ત સજજનના જેવા, જેમ “મહાકાલ'માં પિષ્ટપેષણને જેનારા એક પક્ષે ઉચ્ચ અધિકારીએ છે, તેમ અન્ય પક્ષે, રવી પાર્જ થવા એ વચનાનુસાર કડછીની પેઠે સમગ્ર રસોઈમાં ફરી વળવા છતાં એક પણ પાકના સ્વાદને ન જાણનારા અન્ય પ્રકારના પણ અધિકારીઓ હોય છે, અને તેઓને પણ “મહાકાલીમાં આવતા લેખો પિષ્ટપેષણ જેવા ભાસે છે. આવા મનુષ્યો કર્તવ્યબુદ્ધિથી રહિત હોય છે. તેઓ પોતે જે માર્ગે પ્રયાણ કરે છે તેથી વધારે સારો વ્યવહાર કે પરમાર્થ સાધવાને માર્ગ હોવાનો સંભવ માનતા નથી. આથી તેઓ, કોઈ પણ વિષયમાં શું નવું આવ્યું છે, તે જોવાને ખાતરજ તેના ઉપર દ્રષ્ટિ કરવી જાય છે. આથી કર્તવ્યબુદ્ધિવાળા પુરુષને જ્યારે એક વિષયમાં પિતાના કર્તવ્યમાં મદદ કરનાર કાંઈ ને કાંઈ નવી યુક્તિ કે વિચાર જડી આવે છે, ત્યારે આ મનુષ્યને તેવું કંઈ પણ નજરે ચઢતું નથી; અને તેથી તેને આ વિષય પિષ્ટપેષણ જે ભાસે છે.
–વ્યવહારોપયોગી તથા પરમાર્થીપગી વિષયને લખનારા કુશળ પુરુષ વિશેષે કરીને મનના સ્વરૂપને જાણનારા હોય છે. જે વાર્તાને કલ્યાણ સાથે સાક્ષાત સંબંધ હોય છે, તે વાર્તાને અંત:કરણમાં અત્યંત ઉંડી ઠસાવવાની આવશ્યકતાને તેઓ સારી રીતે સમજે છે, અને તેથી તે વાતને તેઓ અનેક યુક્તિથી અધિકારીઓની દષ્ટિસમીપ આણે છે. તેમનો આ પ્રયત્ન કર્તવ્યબુદ્ધિરહિત મનુષ્યોને પિષ્ટપેષણ જેવો ભાસે છે; કોરણ કે લોખંડની મેખ જેમ લાકડામાંજ વાગે છે, કંઈ વજમાં વાગતી નથી, તેમ સાધનને ઉપદેશ અધિકારી જનના અંતઃકરણનેજ સ્પર્શ કરે છે, કંઈ કર્તવ્યબુદ્ધિરહિત મનુષ્યને સ્પર્શ કરતો નથી. તેના અંતઃકરણને તે તે અથડાઈને ઉલટ દરજ જાય છે. વળી અધિકારીના અંતઃકરણમાં પણ કર્તવ્યનો ઉપદેશ જેમ લાકડામાં ખીલો એક વાર હડ મારવાથી ઉડે પેસી જતો નથી, પણ ઘણા ઘા માર્યા પછી જ ઉંડો પેસી જાય છે. તેમાં એક વારના પ્રયાનથી હસતો નથી; પણ અનેક વારના પ્રયત્નથી દસે છે અને તેથી તેઓને તે વાત અનેક વાર કહેવાની જરૂર હોય છે. પરંતુ આ નિયમને ન જાણનાર કર્તવ્યબુદ્ધિરહિત મનુષ્યો આવા પ્રયત્નને પિષ્ટપેષણ ગણે છે.
–મહાકાલના સંબંધમાં આ પ્રમાણે મનુષ્યો પોતપોતાના દષ્ટિબિંદુથી ભલે જેમ ફાવે તેમ ' બોલે, પરંતુ એટલું તે સિદ્ધ છે કે, જ્યારે તેમાં એક મનુષ્ય તેના સંબંધમાં પ્રતિકૂળ ઉદ્ગાર કાઢે છે, ત્યારે નવ્વાણુ પુરુષો તેનાથી પિતાને લાભ થયેલો જ જણાવે છે. આવા સેંકડે પત્ર અમારા પ્રતિ નિત્ય આવે છે, પરંતુ સૂર્યના પ્રકાશને દર્શાવવાને મશાલની અપેક્ષા નહિ હોવાથી અમે તેમને પ્રકટ કરવાની મિથ્યા પ્રવૃત્તિમાં પડતા નથી.
(મહાકાળ'ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
હાલના શિક્ષણથી થતા બાળકોનો મરે २०-हालना शिक्षणथी थतो बाळकोनो मरो
=
= — શસ્ત્રથી અથવા ઝેરથી બીજાનો પ્રાણ લેનાર મનુષ્યને સામાન્ય બુદ્ધિના મનુષ્યો ખુની ગણે છે; કારણ કે પ્રાણને હરનાર શસ્ત્ર અને ઝેર છે, એટલું જ તેઓ જાણતા હોય છે; પરંતુ આ વિના મનુષ્યોના પ્રાણ હરનારી બીજી જે અનેક રીતો છે, તેનું તેમને જ્ઞાન ન હોવાથી તે રીતોનો ઉપયોગ કરનારને તેઓ ખુનીમાં ગણતા નથી. ઉલટા ઘણે પ્રસંગે આવી રીતે ઉપયોગ કરનારને તેઓ પોતાનું સાચું હિત કરનાર માને છે. આવી ઉપરથી જોતાં મનુષ્યનું હિત કરનારી, પરંતુ વસ્તુતઃ તેના પ્રાણને હરનારી અનેક ગુપ્ત રીતેમાં હાલની કેળવણની પદ્ધતિ એ એક પ્રબળ ગુપ્ત રીત છે. હાલની શાળાઓ તથા પાઠશાળા વિદ્યાર્થીઓનાં આયુષનો તથા જીવનનો ધીરે ધીરે પણ ચેકસ નાશ કરનાર કતલખાનાં છે, એ વિષે ઘણાંજ થોડાં મનુષ્યો વિચાર કરે છે, અને જે થોડાં તે વિશે વિચાર કરે છે તે તેનો સત્વર ઉપાય કરવાનો પ્રયત્ન કરતાં કવચિતજ જોવામાં આવે છે. દેશના ઉદયનો આધાર મોટે ભાગે હાલ ઉછરતી પ્રજા ઉપર છે, પરંતુ હાલની કેળવણીનો બે એ એક એવા પ્રકારનું ઝેર છે કે જે બાળકોનાં આયુષને લગભગ પચાસ ટકા જેટલું ઓછું કરી નાખે છે, તથા તેમનાં સુદઢ શરીરને યુવાવસ્થા આવવા પહેલાં જ કાગમાળા જે મૂકે છે. પ્રજાનાં શરીરને બોરકટ વળી જવામાં ઘણે ભાગે હાલની કેળવણી તથા તેણે પ્રકટાવેલાં કળ છે. પરંતુ સઘળા પાપનો પાટલે બિચારા બાળલગ્નને માથે ચઢાવવામાં આવે છે. બાળલગ્ન હાનિ કરનાર છે, તેની ના નથી; પણ હાલની પ્રજાનાં આ પ્રકારનાં શરીર થવામાં બાળલગ્ન જેટલું જવાબદાર છે, તેના કરતાં કેળવણીની પદ્ધતિ વધારે જવાબદાર છે; ઓછી અથવા નહિ જેવી કેળવણી લેનારી હલકી વર્ષોમાં બાળલગ્ન ઉંચી વર્ણન કરતાં કંઈ ઓછાં થતાં નથી અને તોપણ રહેવાની તથા ખાવાની વધારે સગવડવાળાં ઉંચી વર્ણનાં બાળકે કરતાં હલકી વર્ણનાં બાળક શરીરે વધારે નીરોગી તથા સુદઢ હોય છે, એ કોઈ પણ અવલોકનારને પ્રત્યક્ષ થયા વિના ભાગ્યેજ રહેશે. અને આનું કારણ ઉંચી વર્ણનાં બાળકો ઉપર કેળવણીને જે અત્યંત ભારે બે લાદવામાં આવ્યો છે તેજ છે. આવો ભારે બોજો ઉઠાવવાને માટે બાળકોને નિશાળમાં તેમજ ઘેર લગભગ બાર કલાક અને પ્રસંગે તેથી પણ વધારે કલાક મગજની માથાતોડ મહેનત કરવી પડે છે. આથી તેમનું રુધિર આખો દિવસ માથામાં મોટા પ્રમાણમાં રહેવાથી હૃદય, ફેફસાં, જઠર વગેરે નીચેના પ્રાણભૂત અવયવો દુર્બળ પડતા જાય છે. તેની પાચનક્રિયા મંદ થાય છે. આ દિવસ વાંકા વળીને બેસી રહેવાથી તેમનાં ફેફસાં હવાથી પૂરેપૂરાં ભરાતાં નથી, અને તેથી તેમના લોહીની સંપૂર્ણ શુદ્ધિ થતી નથી. હલનચલનવિના તેમનું હદય મંદ ગતિવાળ થવાથી, વેગથી વહેતા જળના પ્રવાહની પિઠે તેના રુધિરની ગતિ રહેતી નથી, અને તેથી તે સ્થિર જળની પેઠે મેલું થઈ જાય છે. બેસી રહેવાથી તેમના ઉદરના સ્નાયુઓ પણ શિશિલ થઈ જવાથી તેમને બંધકોશને વ્યાધિ થાય છે. આમ બાળક. ના શરીરને પોષાવાના અને સુદઢ થવાના સમયમાં તેને શોષાવાના અને દુર્બળ થવાના ઉંડા પાયા નંખાય છે; અને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી નિશાળ છોડીને જ્યારે તે ઘેર આવે છે, ત્યારે તેના શરીરનું નિરીક્ષણ કરનારને વિવિધ વ્યાધિઓની, દુર્બળતાની અને અલ્પ આયુષની જબરી ઈમારતે જેવાને સૂક્ષ્મદર્શક યંત્રરૂપ સૂક્ષ્મ બુદ્ધિની ભાગ્યેજ જરૂર પડે છે.
વિદ્યાભ્યાસ જીવનને સુખમય કરવા માટે હોવો જોઈએ, પણ આજે તે વહેલું મૃત્યુ આણવા માટે થઈ રહ્યો છે, એ દેશહિતચિંતકોએ ઓછું વિચારવાયોગ્ય નથી. શારીરશાસ્ત્રીઓ વિદે છે કે, માનસિક શ્રમમાં મનુષ્ય આખા દિવસમાં થઈને બહુ બહુ તો ચારથી છ કલાક જેટલો સમય ગાળવો જોઈએ. એથી વધારે ગાળવામાં આવતો સમય આરોગ્ય, આયુષ તથા બળનો ક્ષય કરનાર છે. જે આ સિદ્ધ વાર્તા છે તો પછી જેને જીવનમાં જરા પણ ઉપયોગ હોતો નથી, તથા જેનું ગોખ્યા પછી બહુ બહુ તે વર્ષ પછી અથવા બે વર્ષ પછી કેવળ વિસ્મરણ થઈ જાય છે, એવા વિવિધ વિષયોને વિદ્યાર્થી અવસ્થામાં બાળક પાસે ગેખાવીને તેમનાં લોહીને શેકી શુ. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૦
શુભસંગ્રહ-ભાગ ચાલે નાખવાં, તથા તેમનાં ભવિષ્યનાં શરીરને ભીતરથી સળી ગયેલાં લાકડાંનાં બેખાં જેવાં કરી મૂકવાં, એ શું કસાઈપણું નથી? આ પ્રકારની કેળવણુની પદ્ધતિને પ્રજાનું હિત કરનાર ગણવાની ભૂલ કે બુદ્ધિમાન કરે?
વિદ્યાભ્યાસ અહિતકર છે, એમ કહેવાનું તાત્પર્ય નથી. વિદ્યા મનુષ્યનું સર્વદા હિતજ કરે છે, પરંતુ વિદ્યાભ્યાસ કરાવવાની હાલની પદ્ધતિ અત્યંત હાનિકારક છે, એટલું જ કહેવાનું તાત્પર્ય છે. હાલની શાળાઓ, એ જીવનને સુખપ્રદ કરનાર વિદ્યાભ્યાસ કરાવવાની શાળાઓ નથી, પરંતુ વિદ્યાભ્યાસને નામે ગદ્ધાવૈતરૂ કરાવી જીવનને દુઃખપ્રદન કરનાર, સખ્ત મજુરી કરવાનાં કેદખાનાં છે.
આરેગ્યને, બળને, આયુષને, બુદ્ધિને, વ્યવહારનાં ઉચ્ચ સુખને તથા હદયની શાંતિને, નિત્ય અધિક અધિક પ્રમાણમાં ન આપે, તેને વિદ્યા કેણ કહે? હાલનું શિક્ષણ શું આ ફળને પ્રકટાવે છે? જો ના, તો પછી સ્થળે સ્થળે શાળાઓ કાઢવાનું અને કેળવણી પાછળ આટલું બધું ધન તથા શ્રમ ખર્ચવાનું પ્રયોજન શું? જે અંકગણિતનો, જે બીજગણિતને, જે ભૂમિતિને, જે ઇતિહાસને, જે ભૂગોળને અને એવી એવી જે બીજી અનેક બાબતોનો મોટપણે સોમાંથી પાંચ બાળકને આખા જીવનમાં એકાદ વાર પણ ઉપયોગ કરવાનો પ્રસંગ આવતું નથી, તથા જે પરીક્ષાને માટે ગેખ્યા પછી થોડાજ માસમાં કેવળ ભૂલી જવામાં આવે છે, તે સર્વને અસલ બોજે બાળકોની ખાંધે મૂકી, ન ચલાતાં છતાં પણ પણ મારી તેમને ચાલવાની ફરજ પાડવામાં શે હેતુ રહ્યો છે, તે કઈ કહેશે ? આવા વિવિધ વિષયોના અભ્યાસથી મગજને વિકાસ થાય છે તથા બુદ્ધિ કેળવાય છે, એમ કેટલાક વિદ્વાને કહે છે; પણ સુખના ભોગે મગજને મોટું કરવું અને બુદ્ધિને કેળવવી, એ શું ડહાપણભરેલું છે? શું જીવનના સુખની વૃદ્ધિ કરી, મગજનો વિકાસ કરનાર અને બુદ્ધિને કેળવનાર બીજા વિદ્યાભ્યાસના વિષે નથી? જીવનમાં નિત્ય કામમાં આવે તથા સુખની વૃદ્ધિ કરે, એવી એટલી બધી વસ્તુઓ છે તથા તેમના અભ્યાસથી મગજને તથા બુદ્ધિનો એટલો બધો વિકાસ થાય એમ છે કે તેની સાથે સરખાવતાં હાલને વિકાસ તળાવ આગળ ખાબોચીઆ જેવો છે, તથાપિ આ બાબત લક્ષમાં લેવાની કેને કાળજી છે !
બાળકને જાણે આ જગતમાં કશું જ ઉપયોગી સાધવાનું નથી અને તેથી તેઓ નકામા ઉદ્યોગથી બીજાને ડખલ કરતાં અટકે, માટે તેમને બધો સમય કઈ કામમાં જોડી દેવાના વિચારથી હાલની વિદ્યાભ્યાસની પદ્ધતિ જાણે શોધી કાઢવામાં આવી ન હય, એમ જણાય છે. હાલની શાળાઓ. શિક્ષણ તથા શિક્ષણપદ્ધતિમાં સંપૂર્ણ ફેરફાર કરવાની અત્યંત અગત્ય છે. તેમ નહિ થાય ત્યાં સુધી ભારતવર્ષની યથાર્થ ઉન્નતિની આશાને હજી ઘણાં વર્ષોમાં વિલંબ છે. શાળામાં તથા પાઠશાળામાં ચાલતાં પુસ્તકેવડે બાળકોના મગજમાં હાલ જે વિદ્યા ભરવામાં આવે છે, તે વિદ્યા છે કે કેમ, એજ મેટો પ્રશ્ન છે. આવી વિદ્યાની હાલની પ્રજાને લેશ પણ જરૂર નથી. એવી વિદ્યા ન હોય તે જીવન દુઃખમય થઈ રહે એવું કંઈજ નથી. વિદ્યાનો હેતુ પુરુષોને ઉત્તમ પુરુષ અને સ્ત્રીઓને ઉત્તમ સ્ત્રીઓ બનાવીને તેમનાં જીવનને સુખમય કરવાનું છે. જે વિદ્યા આ હેતુને સિદ્ધ નથી કરતી, તેનો અભ્યાસ બાળક પાસે કરાવીને આપણે તેમનાં આયુષ્ય, બળને અને શરીરને વિનાશ કરવાવિના બીજું કશું જ કરતા નથી.
(સં. ૧૯૬૬ ના “મહાકાળ”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvvvvv w w w w w wwwww vvvvvvvv
વિચાર-તરંગ २१-विचार-तरंग
પૂર્ણાહુતિ અણદય હો રહા થા. માતા કે આંગન મેં બાલ-રવિ કી સુનહલી રીમિયાં છિડક રહી ચીં. જિસ માતૃ-યજ્ઞ કે વિમલવિધાન કી તૈયારી દસ વર્ષ પહલે હો ચૂકી થી, ઉસમેં આજ તુમ્હારે પૂર્ણાહુતિ ચઢાને કી બેલા થી. ઉસ સમય, તુમ્હારે ચિત્ત મેં અસીમ આનંદ થા. તુમહેં વહ ગતિ પ્રાપ્ત થી, જે ગિયોં કે ભી દુર્લભ હૈ. તુમને ૐ શબ્દ કા ઉચ્ચારણ કિયા, ઔર વેદ-મંત્ર કી ધ્વનિ કે સાથ માતૃયજ્ઞ મેં પૂર્ણાહુતિ ચઢા દી. વેદમા કી વનિ કરતે હુએ તુમ્હારે ચેહરે પર ગંભીર હાસ્ય કી એક અનુપમ રેખા થી. ઇસી હાસ્ય-રેખા મેં માનવ-જીવન કા સારા રહસ્ય નિહિત થા, ગિરે હુએ લોગે કે ઉઠાને કે લિયે દિવ્ય-સંદેશ થા, ઔર થા કરડે સંતપ્ત પ્રાણી કે લિયે સાંત્વના દેનેવાલા બલિદાન કી મૂલ મંત્ર!
પૂર્ણાહુતિ દેખ કર લોગ દંગ રહ ગયે ! ખુદીરામ, કહાઈલાલ, કર્તરસિંહ પિંગલે આદિ ચોદ્ધાઓ કી આત્મહુતિ કી યાદ આ ગઈ! ઇનકી વીરગાથાઓ સે મન મેં રહ રહ કર યહ - વન ઉઠતી થી કિ લોગ, જિનકો પરમ પિતા ને દર્દભરા દિલ દિયા હૈ, હંસતે હસતે, માતા આમાહુતિ કેસે ચઢાતે હૈ? આજ, ઈસ અકર્મણ્યતા કે યુગ મેં, તુમને અપને વીર બંધુઓ કે સાથ પૂર્ણાહુતિ દે કર, ઇસ બાત કો સ્પષ્ટ દિખા દિયા કિ મૃત્યુ ભી જીવન હી કા દૂસરા નામ હૈ. અપને પુણ્ય આદર્શ કે લિયે મર મિટને હી સે મનુષ્યજન્મ સાર્થક હોતા હૈ. તુમ મર કર અમર હો ગયે! જિસ દિન “ભારત-માતા કે પ્રાંગણ મેં પૂર્ણ તેજ કે સાથ સ્વાતંત્ર્ય-સૂર્ય કી રશ્મિયાં -અપના પ્રકાશ ફેલા રહી હોંગી, દીન દેશ કે કરોડે દલિત હૃદય ઉઠ કર માનવીય સ્વત્વ કો પ્રાપ્ત કર રહે હેગે ઔર વે ગ૬ ગ૬ હે અપની હૃદય–વીણા કે પ્રત્યેક તાર પર પ્રજાસત્તા, સમતા, સ્વતંત્રતા ઔર ન્યાય કે સુમધુર ગીત ગા રહે હોંગે. ઉસ દિન, કેવલ ઉસી દિન તુમહારી આજ કી પૂર્ણાહુતિ કે બલ પર, જગહ જગહ તુમ્હારે કીર્તિ-સ્તંભ ખડે હેગે.
તુમ્હારી તડ૫ પૂર્ણાહુતિ દેને કે મહીને પહલે તુમને કહા થા -
“આખિરી શબદીદ કે કાબિલ થી “બિસ્મિલ કી તડપ,
સુબહે દમગર કઈ બાલાએ બામ આયા તે કયા? સચમુચ તુમહારી તડપ અનૂઠી રહી. ઉસ તડપ મેં દર્દ થા, માર્મિક વેદના થી. અનુપમ અનુરાગ થા, અપૂર્વ આત્મ-ત્યાગ થા ઔર ન જાને ક્યા ક્યા થા ! તુમને ઇસ ગિરે સમય મેં ભી દેશ કે સામને શહાદત કા વહ નજારા પિશ કિયા જે આયડ વીર મેકિસ્વની ને કિયા થા ઔર ઝારશાહી કે નાશ કે લિયે રૂસ મેં અગણિત દેશભક્ત તથા વીર રમણિય ને કિયા થા. તુમ્હારી ગતિ-વિધિ સે હમારા મત-ભેદ હો સકતા ; પરંતુ ઈસસે કયા, હમ તુહે કભી ભૂલ સકતે હૈં? તુમ્હારી શહાદત સે હમારે દિલ મેં રહ રઢ કર જે દૂક ઉઠતી હૈ, ઉસે ક્યા દુનિયા કી કઈ શક્તિ મિટા સકતી હૈ?
સ્વાર્થબુદ્ધિ અથવા ઠેષ–ભાવના સે પ્રેરિત હે કર કેઈ તુહે “ગુમરાહ' કે નામ સે પુકારે યા “ડા યા “લૂટેરા'; પરંતુ જવલંત દેશભક્તિ ઔર મહાન આત્મ-ત્યાગ કે કારણ પ્રત્યેક ભારતીય તુમહારી ચરણ–રજ કે અપને મસ્તક પર ધારણ કરેગા. ક્યો? ઈસલિયે કિ, તુમ અપને વિશ્વાસ કે બલ પર અપને ઉચ્ચ આદર્શ કે લિયે જિયે ઔર ઉસીકે લિયે મર મિટે. સંભવ હૈ કિ આજ કે ભારતીય કમજોરી યા ઔર કિસી કારણ સે તુમ્હારે બલિદાન કા મહત્ત્વ ન અનુભવ કર સકૅ; પરંતુ યહ નિશ્ચય હૈ કિ તુમ્હારે રક્ત-બીજ કે પ્રતાપ સે દેશ કી આગામી સંતતિ મેં વહ દમ ઔર ખમ હોગા જે કિસી ભી જીવિત દેશ કે બચ્ચાં મેં દુઆ કરતા હૈ, ઔર તભી વહ સંતતિ તુમ્હારી પૂજા કી અધિકારિણી સમઝી જાયગી..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે
તુમહારી કામના પૂર્ણાહુતિ ચઢાતે સમય, તુમને સિંહ-ગર્જન કરતે હુએ કહા--“મેરી હાર્દિક ઈચ્છા હૈ કિ બ્રિટિશ સામ્રાજ્ય કા નાશ છે.” તુમ્હારી યહ કામના પૂર્ણ રૂપ સે કબ ફલેગી, યહ તે, ભવિષ્ય કે ગર્ભ મેં નિહિત હૈ, કિન્તુ ઉસકે ફલને કે આસાર તે બહુત પહલે સે હો રહે હૈ. બ્રિટન કે અનેક બડે બડે દૂરદશ રાજનીતિજ્ઞ ઇસ બાત કો વર્ષો પહલે સે કહને લગ ગયે હૈં. ઉનકા કહના હૈ કિ બ્રિટન કી ઉપનિવેશ વિસ્તાર કી રક્તશોષણ નીતિ બહુત ભયાનક હૈ. ઉસી દુષિત કે કારણ બ્રિટિશ સામ્રાજ્ય કા વિશાલ ભવન નિકટ ભવિષ્ય મેં ખંડહર કે રૂપ મેં પરિણત હો જાયેગા. જિનકે આંખેં હૈ, વહ ઇસ સચાઈ કે દેખું. બ્રિટન કે જુલ્મ ઔર જ્યાદતિયાં કે કારણ, અમેરિકા, આસ્ટ્રેલિયા, કનાડા આદિ કિતને હી ઉપનિવેશ ઉસકે હાથ સે નિકલ ગયે. અંગ્રેજ ઈન ઉપનિવે
કે ઉસી તરહ ખુદાઈ ઠેકેદાર બનતે થે. જિસ તરહ કિ, આજ વે ભારત કે બન રહે હૈ. ઉન્હોને વહાં જુલ્મ કી ભરમાર ઉસી તરહ કર રખી થી, જિસ તરહ કિ ઇસ દેશ મેં; કિન્તુ સમય કે થપેડે ને ઉપનિવેશ કી જનતા કે જગાયા, ઔર ઉસને અપને સ્વત્વ પ્રાપ્ત કિયે. આજ અંગ્રેજી શાસન ઇસ દેશ કે ઉપર ભાર સ્વરૂપ હો રહા ઇમન કમીશન વિલાયત સે ચલતા હૈ યહ બહાના કરકે કિ, યહાં વહ જનતા સે મિલ-ભેંટ કર, ઉસકે દુઃખ-દર્દ કી બાત સુનેગા; કિન્તુ યહાં આ કર, જુલ્મ ઔર જ્યાદતિય સે પીસે હુએ કરે: પ્રાણિ કે બહિષ્કાર કી આવાજ સુન કર, બિના કિસી સે મિલે-જુલે, ચોર કી તરહ ગસ્ત કરતા હુઆ નિકલ જાતા હૈ: આજ ઇસ દેશ કે કોને કોને સે યહી આવાજ, આ રહી હૈ કિ સાઇમન કમીશન કે હમારે ભાગ્યનિર્ણય કરને કા કોઈ અધિકાર નહીં! અપને ઘર કે હમ ખુદ માલિક હૈ. વિદેશી ઈસ દેશ મેં જનતા કે હિતૈષી બન કર રહ સકતે હૈ, માલિક બન કર નહીં! ઇન સબ બાતે કા કયા અર્થ હૈ? યહીન કિ અબ ભારતી કે, ઉનકી ગુલામી સે પૈદા હુઈટીસ ઔર નવયુગ કે થપેડે ને જગા દિયા હૈ? વે અબ દુનિયા મેં આઝાદ છે કર રહેશે. સંસાર કી કોઈ ભી દાનવી શકિત ઉë, અબ દબા કર નહીં રહ સકતી. યદિ ભારત આઝાદ હે ગયા, કિ જૈસા હાના દિન કે પ્રકાશ તરહ ધ્રુવ સત્ય હૈ, તો બ્રિટિશ સામ્રાજ્ય કે નાશ હોને મેં ભી કુછ સંદેહ હૈ? આજ ઇસ વિશાલકાય ભારત કે હી કારણું બ્રિટિશ સામ્રાજ્ય કા ભવન ઈતના બડા દિખાઈ દે રહા હૈ. ઇસ દેશ કે આઝાદ હેતે હી, વહ ખિલૌને કી તરહ ખેલને ઔર દેખને કી ચીજ રહ જાયેગા.
રક્તબીજ બટ કા બીજ દેખને મેં બહુત છોટા હોતા હૈ, કિન્તુ ઉસકી છેટીસી આત્મા કે અંદર બડા ભારી વૃક્ષ પૈદા કર ડાલને કી શક્તિ છિપી હુઈ હૈ.
પહલે બીજ ગલ કર મિટ્ટી મેં મિલ જાતા હૈ, તબ કહીં ઉસમેં સે પધે કા અંકુર ફૂટતા હૈ. પૌવા બડા હતા હૈ ઔર અંત કે પ્રકૃતિ દેવી કે મંદિર કે એક હરે ભારે વૃક્ષ કે રૂપ મેં પરિણુત હો જાતા હૈ. જો મૂર્ખ હૈ વે કોંગે કિ બીજ કી હસ્તી મિટ ગઈ, કિન્તુ સચ બાત યહ હૈ કિ ઇતને બડે વૃક્ષ ઔર ઉસકે હજાર સુમધુર ફલે મેં, ઉસ છોટે સે બીજ કી હસ્તી મૌજૂદ હૈ. કેવલ બાત યહ હૈ કિ છોટે સે બીજ કા રૂપ બદલ જાતા હૈ, વ્યષ્ટિ સમષ્ટિ કે રૂપ મેં પરિણત હો જાતા હૈ, ઈસ સૃષ્ટિ કા વિકાસ ઈસી સિદ્ધાંત પર આધાર રખતા હૈ.
તુમ્હારે રક્તબીજ મેં ઉસ બટ-બીજ સે કિસી તરહ ભી કમ ક્ષમતા નહીં હૈ, જિસકે છોટે સે આકાર મેં વિશાલકાય વૃક્ષ ઉત્પન્ન કર દેને કી શક્તિ હૈ. તુમ્હારે શત્રુ જિન્હને લોકમત કે કુચલ કર, તુમ્હારે નશ્વર શરીર કે વિનષ્ટ કિયા હૈ; અપની કરણ પર યહ સમઝ કર સંતોષ ભલે હી કર લે કિ ઉન્હોંને તહેં દુનિયા સે મિટા દિયા. કિન્તુ તુમહારા યહ અવિચલ વિશ્વાસ થા કિ પંચતત્ત્વ કા શરીર મિટ જાને સે તુમ્હારી આત્મા કી પાક હસ્તી ૫૨ કઈ અસર ન હોગા. અપને ઇસી વિશ્વાસ કે બલ તુમને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કી. તુમ્હારા રક્ત-બીજ કલ કર ભારતીય વસુંધરા કી ગોદ મેં સમા ગયા. ઉસસે વહ લાલ હો ગઈ. જલિયાંવાલા બાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
- હમને કયા દેખા? કી પુણ્યભૂમિ ભી અનેક શહીદ કે રક્ત સે લાલ હુઈ થી. તુમહારે ઇસ રક્તબીજ કે પ્રભાવ સે ઇસ દેશ કે જરે જ વહ શક્તિ આવે જિસસે કરડે યુવકે મેં અપને આદર્શ કે લિયે મર મિટને કી ભાવના કા ઉદય હે. યદિ ઐસા હો સકે તો કૌન કહ સકતા હૈ કિ તુમ્હારે રક્તબીજ મેં બટ-વૃક્ષ સે ભી કહીં અધિક ઉત્પાદનશક્તિ નહીં હૈ?
અનુતાપ કી આગ અરે , નિર્બલે કી પસીને કી કમાઈપર ઊંચી ઊંચી અટ્ટાલિકાઓ મેં અઠખેલિયાં કરનેવાલે જંતુ ! અપની અન્યાયપૂર્ણ કૃતિ પર નજર ડાલ કર તો દેખ ! કહીં તેરે કામે સે પડૌસિયે કે ધક્કા તો નહીં લગ રહા હૂ અપની કમાઈ કી ધૂન મેં કહીં દીન-દુઃખિયાં કે હિત કે તો નહીં કુચલ રહા ? તૂને જે વિપુલ ધનરાશિ ઈકઠી કર કે રખ છોડી હૈ, તુઝે ૫તા હૈ કિ ઉસકા એક એક કણ કિસકે પુરુષાર્થ કા ફલ હૈ? ક્યા તુઝે પતા હૈ કિ જિસ ઉંચી અટ્ટાલિકા મેં તૂ ઉન્મત્ત બના હુઆ પડા અપને મનુષ્યોચિત કર્તવ્ય કી અવહેલના કર રહા હૈ ઉસકી એક એક દીવાર–નહીં નહીં એક એક ઈટ-કિસકે પસીને સે બનાઈ ગઈ હૈ? કયા તૂને કભી સ્વપ્ન મેં ભી સોચા હૈ કિ જ મજદૂર તેરે વિશાલકાય ભવને કે ખડા કર ચલા ગયા, વહ કહાં કિસ ઝોંપડે મેં અન્ન-વસ્ત્ર કે બિના અપની મૌત કી ઘડિયાં બિન રહા હૈ? અબ ભી સમય હૈ કિ તુમ અપને શાનદાર ભવન સે નિકલ કર ઉન લોગે સે ગલે મિલ જે તેરી જુલ્મ ઔર જ્યાદતિયાં કે શિકાર હુએ હૈં, ઉન દીન-દુઃખિયાં કે આંસુ પછ, જિનકે ગાઢ પસીને કી કમાઈ પર તૂ સુખ સે અઠખેલિયાં ખેલતા હૈ. ઐસા ન હૈ કિ સમય નિકલ જાને પર અપની ભૂલ સે તુઝે આજીવન અનુતાપ કી આગ મેં જલના પડે.
(“વીરસદેશ” માસિકમાં લેખક શ્રી સુરેન્દ્રછ શર્મા )
२२-हमने क्या देखा? शैय्या पर सड़ कर देखा है मरते कायर कूरों को। विमल वीर गति पाते देखा समर-भूमि में शूरों को ।। अग्नि में पड़ कर देखा है उज्ज्वल होते कुन्दन को ।
और सुवासित होते देखा घोर रगड़ से चन्दन को ।। देखा पर-प्रकाश के कारण दीपक देह जलाते हैं। बीज वृक्ष, मृदु फल देने को मिट्टी में मिल जाते हैं । भाग्य भरोसे रह कर देखा कर्म-हीन नर रोते हैं। किन्तु स्वावलम्बी जन अपना पल भी व्यर्थ न खोते हैं। देखा प्रण पर प्रणवीरों को हँस-हँस कर मर जाते हैं। बन करके आदर्श जगत में नाम अमर कर जाते हैं । सैनिक-शूर सिपाही देखे बाधा अगणित सहते हैं। मातृ-भूमि के हित में वे नित किन्तु डटे ही रहते हैं।
(“વીરસદેશ” માસિકમાં લેખક-શ્રીયુત દિવ્ય કવિ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
२३ - बहादुरी की बातें (૧) એક ખાલક કી બહાદરી
બંગલેાર સે એક દશવર્ષીય બાલચર કે એક પંચવર્ષીયા ખાલિકા કા જલસમાધિ. સે બચાને કા સમાચાર આયા હૈ. મંગલવાર કે પ્રાતઃકાલ એક દેવાંગ જાતિ કી બાલિકા ઘાટ પર કપડા ધેા રહી થી. અચાનક ઉસકા પૈર ક્રિસલા ઔર વહુ ગહેરે પાની મેં જા પડી. વહ છટપટાને લગી ઔર ડૂઅને હી કા થી કિ ૧૫ વી. ગલેાર ખાલચર સેના કે દશવર્ષીય બાલક રામરાવ ને ઉસે દેખા ઔર તાલા" મેં કૂદ પડા. વર્લ્ડ શૌઘ્ર ખાલિકા કે પાસ પહુચ ગયા ઔર ઉસે પકડ લિયા. પશ્ચાત્ સ્તર બેઝ તથા તાલાખ કી સેખાર કે કારણ પડનેવાલી કઠિનાઇયે કા ધીરતા સે સામના કર વહુ બાલક બાલિકા કા ઘાટ પર જીવિત લે આયા. સિ પ્રકાર ઇસ છેટે સે ખાલક ને ઉસ લડકી કે પ્રાણ ખચાએ ઔર્ અપને અદમ્ય સાહસ કા પરિચય ક્રિયા. (૨) એક બાલિકા કા અપૂર્વ સાહસ
જંગલેરી શહર કા સમાચાર હૈ કિ દેશદનલ્લાપુર કએ મેં વહાં કે પાંચમ લાગેાં કે મુલ્લે મે' એક અકેલી ઝાંપડી મેં આગ લગ ગયી. ખનુ નામ કી એક ૬ વ કી ખાલિકા પાસ હી ખેલ રહી થી, ઝાપડી મેં આગ લગતે દેખ વહુ તુરંત ઝોપડી મે' બ્રુસ ગયી. પહલે અપને તીન વર્ષ કે ભાઇ કે। નિકાલ કર સડક પર રખ ગયી. ઇસકે બાદ ફિર જલતી ઝાપડી મેં ઘુસ કર ૬ માસ કે ખચ્ચે કૈા નિકાલ લાયી. ઇસમે વહુ ઇતની ઝુલસ ગયી થી કિ સડક પર પહુ ંચતે હી ગિર પડી. થાડી દેર બાદ ઉસકે માતા-પિતા કામ સે લૌટ ઔર વીર ખાલિકા કે અસ્પતાલ ભેજા, જડાં વહુ અચ્છી હૈ। રહી હૈ. ડી કમિશ્નર ને અપની આંખાં ઇસ ધટના કૈા દેખા થા. ઉન્હાંને ખાલિકા કે પાંચ એકડ જમીન પુરસ્કાર મેં દી હૈ. સાથ હી ઉસે ઔર ભી ઉપર્યુક્ત પુરકાર દેને કી સિફારિશ કી હૈ. વાસ્તવ મેં ઇસ ખાલિકા કા સાહસ ઔર ખીરતા સરાહનીય ઔર પુરસ્કારણીય હી હૈ.
(૩) એક બાળકને પ્રાણાં કી બાજી લગા કર ભાઇ કી રક્ષા
પટિયાલા રાજ્ય કે ફજલે નયીમ નામક એક દશ વર્ષ કે બાલક ને અદ્ભુત સાહસ કા કાર્ય કર દિખાયા હૈ. કહા જાતા હૈ કિ ઉસકા હૈટા ભાઇ ખેલતે-ખેલતે કુએ મેં ગિર ગયા. સૌભાગ્યવશ એક રસી કુએ મેં લટક રહી થી. નયીમ અપને જીવન કા માહ છેાડકર રસી પકડ કર કુએ મેં કૂદ પડા, રસ્સી બડી કઢી થી, અતએવ ઉસકે હાથ કઈ જગહ કટ ગએ ઔર ખૂન નિકલને લગા; પરંતુ ઉસને ઇસકી નિક ભી ચિંતા ન ક઼ી ઔર અપને ભાઇ કા ડૂબને સે અચા લિયા. ઇતને મે' ઔર લેગ ભી જમા હે। ગયે ઔર ઉન્હાંને ઉન્હેં બાહર નિકાલ લિયા. સબ સે અધિક આશ્ચર્ય કી બાત તે। યહ હૈ કે નયીમ તૈરના બિલકુલ નહીં જાનતા થા ! (૪) હુલઢ્ઢાની મે સતી
હલદ્દાની ( નૈનીતાલ ) મેં પ્॰ હીરાવલ્લભ કપિલાશ્રમી કાસ્વવાસ હૈ। ગયા. યે એક માસ સે ખીમાર થે. ઇનકી પત્ની નૈ, જિસકી અવસ્થા ૨૦ વર્ષ સે અધિક નહીં થી, પતિ કે જીતે જી ખૂબ સેવાશુશ્રષા કી. પતિ કી મૃત્યુ કે પશ્ચાત્ સ્ત્રી ને સતી હેાને કા આગ્રહ કિયા; પર લાગે ને અનેક પ્રકાર સે ઉસે રાક રખ્ખા. મગર દૂસરે દિન ૧૦ બન્ને ઉસને પતિ કે ઉપાનહ તથા ઉનકે હેતુ ખુદ ખનાએ હુએ નએ દસ્તાને વનઇ ધેાતી અપને વક્ષસ્થલ સે લપેટ, કટારિયા નામ ક અહી નહર મેં કૂદ કર અપને પ્રાણુ કે દીએ. બાદ કા સતી કા દાડ ભી પતિ કી ચિતાપર કિયા ગયા. કાનુન કી કડાઈ રહતે હુએ ઇસ ગએ-ગુજરે જમાને મેં ભી એક ન એક વીરાંગના અપની પતિપરાયણુતા દિખલા હી જાતી હૈ. ધન્ય !!
( “વીરસદેશ” માસિકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
ધમાચાર્યોની પાપી લીલા
૫ २४-धर्माचार्योनी पापी लीला
ભેળી સ્ત્રીઓ કેમ ઠગાય છે? નવજીવનના એક અંકમાં ગાંધીજી લખે છે કે –
શ્રી. જયદયાલજી ગોયનકાના પ્રયાસથી આજકાલ મારવાડી સમાજમાં ભક્તિરસ ઉત્પન્ન કરવાના પ્રયાસ ચાલી રહ્યો છે. તેને અંગે ભજન મંડળીઓ સ્થપાઈ છે ને ભજનભવને પણ ચાલે છે. આવું એક ભવન કલકત્તામાં ગોવિંદભવનને નામે નીકળ્યું છે. તેમાં શ્રી. જયદયાલજીની પ્રેરણાથી એક ભાઈને મૂકવામાં આવ્યા હતા. તેમણે ભક્તિને નામે વિષયભોગ ભોગવ્યા, તેમણે સ્ત્રીઓની પાસેથી પૂજા અંગીકાર કરી, તેમને સ્ત્રીઓ ભગવાન ગણું પૂજવા લાગી, તેમણે સ્ત્રીએને પિતાનું જઠું ખવરાવ્યું ને વ્યભિચારમાં ઉતારી. ભોળી સ્ત્રીઓએ માની લીધું કે “આત્મજ્ઞાનીની સાથે શરીરસંગ વ્યભિચાર ન ગણાય.
આ બનાવ દુઃખદાયક છે, પણ મને તેથી આશ્ચર્ય નથી થતું. ભક્તિને નામે વિષયભોગ ભોગવાતા ચોમેર જોવામાં આવે છે; અને જ્યાં લગી ભક્તિનું રહસ્ય સમજવામાં નથી આવ્યું, ત્યાં લગી ધર્મને નામે ધાડજ પડે એમાં નવાઈ શી? જે બગભગતેમાંથી અનિષ્ટ પરિણામ ન નીપજે તો આશ્ચર્ય ગણાય.
રામનામને, દ્વાદશમંત્રનો હું પૂજારી છું; પણ મારી પૂજા આંધળી નથી. જેનામાં સત્ય છે, તેને રામનામ નૌકારૂપ છે; પણ જે ઢંગથી રામનામ ઉચ્ચારે છે, તેને ઉધાર રામનામથી થાય એવું હું માનતા નથી. અજામીલ ઈત્યાદિનાં દટાંતો આપવામાં આવે છે. તે કાળે છે અને તેમાંય રહસ્ય છે. તેમને વિષે શુદ્ધ ભાવનાનું આજે પણ છે, “રામનામથી મારા વિષયો શાંત થશે એમ માનનારને રામનામ ફળે, ત્યારે “રામને નામે હું મારા કામને વુિં' એમ વિચારી જે ઢંગી રામનામનું ઉચ્ચારણ કરે છે તે તરતે નથી, તે ડૂબે છે–જેસી જિસકી ભાવના, અસા ઉસકો હેય, .
ભક્તજનોએ બે વાત વિચારવા યોગ્ય છે.
(૧) ભક્તિ એટલે નામેચ્ચારણ જ નહિ, પણ તેની સાથે રહેલું સતત યજ્ઞકાર્ય. આજકાલ એવી માન્યતા જોવામાં આવે છે કે, સંસારી કામને ધર્મ કે ભક્તિની સાથે કશો સંબંધ નથી. આ અસત્ય છે. સત્ય તો એ છે કે, આ જગતનાં સવ કાર્યોને ધર્મ-અધર્મની સાથે સંબંધ એક સુતાર કેવળ દ્રવ્ય એકઠું કરવા સારૂ સુતારી કરે છે, તેમાં લાકડાની ચોરી કરે છે ને કામ બગાડે છે. આ અધર્મ થયો. બીજે સુતાર પોપકારાર્થેમાને કે દર્દીને સારૂ ખાટલે બનાવે છે, તેમાં ચોરી નથી કરતો ને પોતાની બધી શક્તિનો ઉપયોગ કરે છે, અને ખાટલો બનાવતે. રામનામ લે છે. આ ધર્માર્થે થયેલું કામ છે. આ સુતાર ખરો રામભક્ત છે. ત્રીજે રામનામ લેવાને નિમિત્તે જાણી જોઈને કે અજ્ઞાનતાથી સુતારી ધંધે છોડી બેસે છે, પિતાને સારૂ ને છોકરાંને સારૂ ભિક્ષા માગે છે, દરદીને સારૂ કંઈ બનાવવું હોય તો પણ કહેશેઃ “મારે તો રામ સાચા, હું ન જાણું દરદીને, ન જાણું સુખી.” આ અજ્ઞાનરૂપમાં પડેલે પામર પ્રાણું છે.
મનુષ્ય ભગવાનને વાચાથી જ નથી ભજતો, પણ વાચાથી, મનથી ને કાયાથી ભજે છે. ત્રણમાંથી એક પણ ન હોય તે તે ભક્તિ નથી. ત્રણેને મેળ રસાયણું મેળવણ જેવો છે. રસાયણું મેળવણુમાં એક પણ વસ્તુ તેની માત્રામાં ન હોય તે તે જે વસ્તુ બનાવવાની હોય છે તે બનતીજ નથી. આજના ભક્તો વાણીના વિલાસમાં ભક્તિની પરિસીમા સમજતા જોવામાં આવે છે, ને તેથી છેવટે ભક્ત મટી ભ્રષ્ટાચારી થાય છે ને બીજાને ભ્રષ્ટ કરે છે.
(૨) આકૃતિવાળો મનુષ્ય ભગવાનને કયી રીતે ને ક્યાં ભજે? ભગવાન તે સર્વ સ્થળે છે. તેથી તેને ભજવાનું સારામાં સારું ને સમજી શકાય તેવું સ્થાન પ્રાણીમાત્ર છે. પ્રાણીમાત્રમાં જે દુ:ખી છે, જે નિરાધાર છે, તેની સેવા તે ભગવદ્ભક્તિ છે. રામનામનું ઉચ્ચારણ પણ તે શીખવાને અર્થે હાય. રામનામ જે આમ સેવામાં ન પરિણમે તો તે નિરર્થક છે ને બંધનરૂપ થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
પ
જેમ ગોવિંદભવનના ભાઇને વિષે થયું.
આ દૃષ્ટાંત ઉપરથી ભક્તમાત્ર ચેતે. હવે બહેનને એ એટલ. જે પુરુષ પેાતાની પૂજા કરાવે છે તે તેા ભ્રષ્ટ થાયજ છે; પણ બહેનેા કાં ભ્રષ્ટ થાય? જો બહેનેાને મનુષ્યની પૂજાજ કરવી છે તે। કાં આદશ સ્ત્રીની પૂજા ન કરે? વળી જીવતાની પૂજા શાને સારૂ? જ્ઞાની સેાલનનું વાક્ય હુંદયમાં કાતરવા યેાગ્ય છેઃ ‘કાઇ પણ મનુષ્ય જીવતા છતાં સારા છે એમ ન કહી શકાય.' આજે સારા તા કાલે નઠારા થયા છે. વળી દલીતે આપણે ઓળખીજ નથી શકતા. તેથીજ પૂજા કેવળ ભગવાનની હેાય. મનુષ્યની પૂજા કરવીજ જોઇએ તે તેના મૃત્યુ પછીજ હાય. કેમકે પછી આપણે ગુણનીજ પૂજા કરીએ છીએ, તેની આકૃતિની નહિ. પુરુષાએ આ વાત ભેાળા બહેનેાને આગ્રહ અને વિનયપૂર્વક કરીકરીને બતાવવાની અવસ્યકતા છે.
२५- देशसेव कोना प्रकार
શુભસ ગ્રહું-ભાગ ચાથા
X
X
સેવકના પણ અમુક પ્રકાર છે. એક તા જાણે સગવડીયેા સેવક, ખીજો જાહેરખખરીયા સેવક, ત્રીજો ડીમડીમીયા સેવક અને ચેાથે આંટિયાળા સેવક. સગવડીયેા સેવક ત્રણસો ને સાઠ દિવસ પેાતાના ધંધામાં રચ્યા પચ્યા રહે, પણ જેવા કાઇ મેટા માણસ આવ્યે કે તુરત પોતે હાજર થઇ જાય અને સતા મુખી હાય, સની સાથે રાજ કામ કરતા હાય અને જાણે ગામની બધી પ્રવૃત્તિના પોતેજ મહાસેવક હેાય એવી રીતે આવનારની સાથે ક્રે, કામ કરે, ખેલે, ભાષણા આપે અને બધી સગવડા કરે. આનું નામ સગવડીયેા સેવક ખીજા સેવકાની વ્યાખ્યા વિસ્તારથી સાંભળવી છે ?
X
*
X
X
ખીજો જાહેરખબરીયે। સેવક. એ સેવક પેાતે ભાષણ આપે અને પેાતાનેજ હાથે છાપાંમાં ખબરપત્રીતરીકે પોતાનાં વખાણ લખે. કાઈ પણ સભામાં જો કાઇ પણુ છાપાના રિપેાર આવ્યે હૈય તે એને સૌથી વધુ માખણુ લેનારા કાઇપણુ હાય તે। આ જાહેરખબરીયા સેવક. આજે ફલાણા ગામમાં ફલાણા ભાઈએ ભાષણ આપ્યુ, લેાકેાપર બહુ અસર થઇ, સારી સંખ્યામાં ભાઇ-બહેનાની હાજરી હતી. આમ પેાતાને હાથે પેાતાની જાહેરખબર ફેલાવે એનુ નામ સાત અક્ષરને જાહેરખબરીયા સેવક !
X
X
X
X
અખી તીસરા આયા ડીમડીમીયા સેવક! એ તે જ્યાં જાય ત્યાં પોતાનીજ વાતો કરે. મે આ સેવા કરી, મેં તે સેવા કરી, મારા વિના આ સેવા થાત નહિ, આ ગામના જાહેરજીવનના હું પ્રાણુ છું. આ સેવા તેા હુંજ કરી શકું. આમ દરેક ઠેકાણે ‘હુ'ની ડીમડીમ વાજતી જાય અને આ ડીમડીમીયા સેવક ગાડા નીચે કુતર` ભાર તાણતું હોય તેમ પોતે બધાને તાણે છે, એવા ડીમડીમના સૂર કાઢ્યાજ કરે છે. ઉસકા નામ ડીડીમીયા સેવક !
X
×
x
X
હવે આવ્યા આંટિયાળા સેવક. ખારેાટે એક ગુજરાતી ભાઇને એક કાઠિયાવાડી ભાઈ માટે ખેલતા સાંભળ્યા છે. એણે કહ્યુ કે, એ કાઠિયાવાડી ભાઈમાં એની પાઘડીના જેવા આંટા છે, તેવું એનું દિલ આંટિયાળુ છે. એજ પ્રમાણે આંટિયાળા સેવકનુ દિલ આંટિયાળુ છે. જે સેવા કરે એમાં કાં તેા પેાતાને અંગત લાભ હાય, અથવા એ સેવા કરવાથી પેાતાના ધંધાને વેગ મળતા હાય, અથવા એ સેવાને નામે પોતે બહાર આવી પાંચ પૈસા પ્રાપ્ત કરે એવી જેના દિલમાં આંટી છે અને દરેક ઠેકાણે એ આંટીને મેાખરે રાખી જે પોતે સેવક કહેવડાવે છે એનું નામ આંટિયાળા સેવક ! ( ‘‘ લેાહાણુાહિતેચ્છુ ’’ ના એક અંકમાં લખનાર બારેટ )
X
x
X
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પs
લૂસિયસ જુનિયર २६-लूसियस जूनियस
રાજ્ય કૌન કરેગા ?”
વહી, જે સબસે પહલે માતા કા ચુંબન કરેગા.”
પ્રશ્નકર્તાઓ મેં ભગદડ મચ ગયી. એક-દૂસરે કો ઢકેલતે હુએ હે અપની માતા કા ચુંબન કરને કે લિયે ભાગ ખડે હુએ.
ઉપર્યુક્ત ધટના રોમન સામ્રાજ્ય કી પવિત્ર રાજધાની રામ કે ડેલફિન-મંદિર કી હૈ. ઉસ સમય રોમ સામ્રાજ્ય કે સ્થાપિત હુયે કુછ હી વર્ષ વ્યતીત હુયે થે. સામ્રાજ્ય કે સંસ્થાપક તથા પ્રથમ શાસક રોમુલુસ મર ચૂકા થા. ઉસકે સ્થાન પર ટારકિવન રાજ્ય કર રહા થા.
ટારકિવન કી સંતાન યહ જાનને કે લિયે બડી ઉસુક થી કિ ઉનમેં સે કૌન રેમ કી ગદ્દી પર બેઠેગા? અએવ ડેલફિન દેવી કે મંદિર પર એકત્ર હો કર ઉન્હોંને ઉપરલિખિત પ્રશ્ન કિયા થા. ભવિષ્યવાણી સુનતે હી ઉનમેં હલચલ ૫ડ ગયી. તે અપની માતા કા ચુંબન કરને કે લિયે દૌડે.
વિષ્યવાણી કો લસિયસ જાનિયસ, જિસકો લોગ મૂર્ખ તથા બે–વકફ સમઝતે થે અતઃ બૂટસ, નામ સે પુકારતે થે (બૂટસ કા અર્થ હોતા હૈ કુંદ-દિમાગ) યહાં ખડા થા. વહ અન્ય લડકોં કી તરહ ભાગ નહીં, પરંતુ અપને સ્થાન પર ખડા રહા. જબ વે ચલે ગયે, તબ વહ ઝુકા ઔર માતા પૃથ્વી કે ચૂમ લિયા.
“મેં તુમસે આગ્રહપૂર્વક અનુરોધ કરતી હૂં કિ તુમ સ્ત્રી કે સતીત્વ કે ઈતની સાધારણ વરતુ ન સમઝો. મેરી પ્રાર્થના હૈ કિ તુમ મુઝે છોડ દે.” બડે કાતર શબ્દ મેં એક રોમન સરદાર કી સ્ત્રી ૯૫કૅટિયા ને કહા.
પરંતુ ટારવિન નૃપ કા પુત્ર સેકસસ ઉસ સમય કામાંધ હો રહા થા. વહ કુછ ભી ન સુન સકા. ઝપટ કર ઉસને યુક્રેટિયા કા હાથ પકડ લિયા ઔર ગાઢાલિંગન કરને લગા
સાધ્વી સર્ષિની કી ભાંતિ કુતકાર કર અલગ હો ગયી. સેકસટસ કો એક થપ્પડ માર કર વહ દૂર હટ ગયી. એક ક્ષણ વહ કુછ સોચતી રહી. ચકાયક વહ ભાગ ખડી હુઇ.
બૂટસ, પબલિયસ વેલોરિયસ નામક એક સરદાર, બ્લ્યુ ક્રેટિયા કે પિતા ઔર પતિ એક સ્થાન પર બેઠે બાત કર રહે થે. આકાશ નીલા ઔર સાફ થા. સુંદર હવા બહ રહી થી. સમય બડા સુહાવના થા.
ઇસી સમય, કાયક, બિજલી કી તરહ, મુદ્દા સપિની કી તરહ કેશ ખેલે સુંદરી યુવતી લ્ય કટિયા વહાં આ પચી, સબ લોગ અવાક હૉ કર ઉસકી ઓર દેખને લગે.
યારે” પતિ કે સંબોધન કર, ક્રોધ એ કાંપતી હુઈ વહ બલી
“આજ, તુમ્હારી બ્લ્યુ ક્રેટિયા તુમહારે ચરણે કે યોગ્ય ન રહી. ઉસકે હઠ જિનકી રચના કેવલ તુમ્હારે લિયે હુઈ થી, તુમહારે શાસક કારકિવન કે પુત્ર ને મુઠી કર દી. અબ મૈં આપકે સામને ખડી રહને યોગ્ય નહીં હૂં.”
ઉપસ્થિત મંડલી અપને આચાર્ય કે શાન્ત ભી ન કર પાયી થી કિ એક ચમચમાતા છુરા નિકલા ઔર વે સુંદરી યુવતી કી છાતી મેં ઘુસી ગયા ! વીરાંગના સાધવી ને આત્મઘાત કર લિયા! વહ પર–પુરુષ કા સ્પર્શ સહન ન કર સકી.
- બૂટસ-વહી મૂર્ખ લુસિયસ-વહ તે કભી કુછ સમઝતા હી ન થા, પર યહ ક્યા હુઆ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ૨ વહ તે વીર શેર કી ભાંતિ, સભ્ય શિથિલ વ્યક્તિ કી ભાંતિ ગર્ભ પડા. ઉસને ઝપટ કર મૃત લ્યુકેટિયા કી છાતી સે ખંજર નિકાલ લિયા ઔર સબકે સન્મુખ પ્રતિજ્ઞા કી કિ વહ તબ તક વિશ્રામ ન લેગા જબ તક રોમ સે બેરહમ ટાક્વિન તથા ઉસકી સંતાને કે જહનુમ મેં - ન પહુંચા દેગા.
(૩) ઉસ સમય કુછ સેના લે કર ટારકિવન દૂર દેશ મેં લડને ગયા થા. બૂટસ કે વિદ્રોહ કા સમાચાર બિજલી કી તરહ રોમ મેં ફૂલ ગયા. ઉત્તેજિત બૂટસ સીધા સેને મેં ચલા ગયા. સિપાહિ સે ઉસને એક હૃદયગ્રાહી અપીલ કી. રામન વીર તથા સાહસી થે. ઉનમેં વીરતા કી ભાવના કે સાથ સ્ત્રિ કે પ્રતિ સન્માન કી માત્રા બહુત અધિક થી. જિનકે બૂટસ યૂક્રેટિયા કે અપમાન કી કથા સુનાતા વહી ફડક ઉઠતા. ઉસીકે હદય મેં કમકમી ઉત્પન્ન હા જાતી. પ્રતીકાર કી ખાસ સબમેં જાગ ઉઠી.
આગ સાધારણ ન થી. સતી કા અપમાન સાધારણ વસ્તુ ન થી. સમસ્ત રોમ ટસ કે સાથ હો ગયા. ટારવિન તથા ઉસકે પુત્રોં કો ભાગ કર દૂસરે નગર મેં શરણ લેવી પડી.
રોમ કે નાગરિક રાજશાહી સે ઉબ ઉઠે છે. ઉન્હોંને નિશ્ચય કિયા કિ અબ કભી કિસી શાસક કે અંતર્ગત ન રહેશે. ઉન્હોંને રાજતંત્ર સે પ્રજાતંત્ર કી સ્થાપના કી. રાજ્ય કે ઉપર પ્રજાદ્વારા નિયુક્ત દો કૌસલ નિયુક્ત કિયે ગયે. ઉહીં કે હાથ મેં શાસન કી બાગડોર રહી. ઇન્હીં કોંસલે મેં પ્રથમ ભૂસ થા. માતા પૃથ્વી કે ચુંબન કા યહ પાર
એક સ્ત્રી કે અપમાન કા પરિણામ એક બડે કુલ કે ભોગના પડા; પરંતુ અગ્નિ પૂર્ણ તરહ શાન્ત ન કી ગયી થી. અભી દૂસરે નગર મેં ટારકિવન કી સંતાન નિશ્ચિત વિશ્રામ લે રહી થી.
અવસર આવ્યા. બૂટસ ને રોમકે ખૂબ બઢાયા. ઉસ “કુંદ-દિમાગ” ને સામ્રાજય કી ખૂબ ઉન્નતિ કી; પરંતુ વહ ઇતના કટર નૈતિક શાસક થા કિ અપને કબિ કો ભી બડે શાસન મેં રખતા થા. ઇસસે ઉસકી સંતાન ઉસી સે રુછ હો ગયી. પિતા કે વિરુદ્ધ ઉન્હોંને વિદ્રોહ કરના નિશ્ચય કર લિયા તથા ટારકિવન કી સંતાન સે જા મિલે.
જયંત્ર ૫કડા ગયા. બ્રસ કી સંતાન-બ્રટસ કે પ્રિય પુત્ર ઉસકે સન્મુખ અપરાધી કે રૂપ મેં લાયે ગયે. એક બારે ઉન્ત દેખકર પિતા કે રોમાંચ છે આયા. આંખેં મેં આંસુ છલછલા. આયે, પરંતુ કર્તવ્ય કા પૂજારી ષટસ અચલ રહા. ઉસને અપને લડકોં કે સ્વદેશ કે પ્રતિ વિશ્વાસઘાત કરને કે અપરાધ મેં મૃત્યુદંડ દિયા.
સમસ્ત રેમ મેં ઉસકી પ્રશંસા કે ગાયન ગાએ જાને લગે. ઐસે ન્યાયપ્રિય, વિચારી તથા વીરશાસક લૂસિયસ જૂનિયસ ઉર્ફ બ્રુટસ ને ઇતિહાસ મેં અમર નામ પ્રાપ્ત કર લિયા.
(“વીસંદેશ” માસિકમાં લેખક:-શ્રી પરિપૂર્ણાનંદજી વમાં)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
માતાપિતાની બેદરકારીના થર !
२७ - मातापितानी बेदरकारीना थर !
*
પ
*
એક ગૃહસ્થ સવારે શાકભાજી લેવા જાય છે અને શાકમારકીટમાં શાક લેવામાં એ જેટલે. સમય સાધે છે, તેટલેા શાકની પરીક્ષામાં એકાગ્ર બને છે; કાથમીર તાજી છે કે વાસી એ જોવામાં જેટલી નજર દોડાવે છે એટલા સમય, એટલી એકાગ્રતા કે એટલી નજર એણે એના બાળકની કેળવણી પછવાડે આપેલ છે? આ તે બહુ સાદે અને સહેલા પ્રશ્ન છે. શાક લેવાનું એક અદનામાં અદનુ દૃષ્ટાંત મૂકી અમે આપણાં મામાને એ પ્રશ્ન પૂછીએ છીએ કે, બાળકની કેળવણીવિષે એમણે કાઇ દિવસ કઇ વિચાર કર્યાં છે? હા, બહુ બહુ તેા છેાકરાને ભણાવવા માટે એકાદ માસ્તરને ધેર ખેલાવ્યેા હશે, બહુ બહુ તેા હેડમાસ્તરને મળ્યું છેાકરાપર નજર રાખવાની ભલામણુ કરી હશે. એથી વિશેષ એણે શું કર્યું છે ? આને જવાબ દરેક માબાપ પેાતાનેજ આપે તે અમે એ પ્રશ્નનું કઇં પરિણામ આવ્યુ, એમ માની લઈશું. કેટલેક સ્થળે તાનિશાળ એટલે છેકરાંઓની માથાકૂટ ધરમાંથી બહાર ધકેલવાનુ સાધન ! એ રીતે નિશાળના ઉપયાગ થાય છે. નાનાં નાનાં ખાળકાની પંચાત માતાને ઓછી થાય અને પતુજી માસ્તરને એ ઉપાધિ ચાટે એટલા પૂરતાજ નિશાળના ઉપયેાગ ઘણે સ્થળે છે; પણ એ માપિતાએ, પેાતાના બાળકમાં નાનપણથી શા શા સંસ્કાર પડે છે, નાનપણથી એના જીવનનેા પાયા કયી રીતે પડે છે એને કશાય ખ્યાલ કર્યાં નથી. ખ્યાલ કરવાને એને અવકાશ નથી અને એ રીતે એ બેદરકારીના થર આપણા સમાજપર જામતા જાય છે. પ્રભુ જાણે એ ઘર ક્યારે ઉખડશે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પણ અમે તે આશાવાદી છીએ. ખેદરકારીના એ થર આપે નહિ તે આવતી કાલે ઉતરશે. માણસ પોતે પોતાની મેળે નહિ સમજે તેા સમય એને સમજાવશે. એવા જીવનના ઘણા પ્રસ ંગા છે, કે જેમાં સમય માણસને શિક્ષણ આપે છે. એમ આ વિષયમાં પણ બને એ બનવાજોગ છે; છતાં લેહાણા માતપિતા સાવધ અને એટલા માટે અમારે આજને આ પ્રયાસ છે.
બાળક એટલે ફૂલ. એનામાં પ્રભુતા છે, નિર્દોષતા છે, અનુકરણ કરવાની અજબ શક્તિ છે. ખાળક જે જુએ એ શીખે. બાળક જે સાંભળે એની અસર એનાપર ખીજા કરતાં જલદી થાય છે.. બાળકની અનુકરણુશક્તિ પણ અજબ છે. આ રીતે બાળકમાં જે વિવિધ પ્રકારની શક્તિએ છે અને જો માબાપ અભ્યાસ કરી લે તે ખાલજીવનના પાયા પૂરવામાં એ અભ્યાસ ખૂબ ઉપયોગી થઇ પડે. એક વખત એવા હતા કે માતા પેાતાના ખાળક તરફ ખૂબ ધ્યાન આપતી. માતા બાળકના સૌથી સરસ શિક્ષક બની શિક્ષણદાત્રી મહામાતા બનતી. આજે કમનસીબે એ માતાનુ માતૃત્વ નાશ પામતુ જાય છે. જ્યાં માતા સંસ્કારવિહેાણી હાય, ત્યાં બાળકને સસ્કાર ક્યાંથી મળે! આ માતૃપદને લગભગ નાશ થવા આવ્યા છે. બહુ નહિ તે છેલ્લા પચીસ વર્ષા સમય જેવાથી આપણને તુરત માલૂમ પડશે કે, સંસારમાંથી માતૃત્વના લેાપ થતેા જાય છે. પચીસ વર્ષ પહેલાંની માતા અને આજની માતામાં જે તફાવત છે, એ તફાવત ઝીણી નજરે જોનારને તુરત માલૂમ પડી આવે તેવા છે. એ માતા ઉત્તમ શિક્ષક હતી, ઉત્તમ ઘરવૈદ હતી, ઉત્તમ ધર્માંગુરુ હતી. આજે એ શિક્ષણ, વૈદું કે ધજ્ઞાન માત્ર ચાપડીએમાં રહ્યું છે, જીવનમાંથી ગયું છે. માતા પેાતાના કુટુંબને– જ્ઞાતિને ધ્યાનમાં રાખી નાનપણથી જે સંસારનું શિક્ષણ બાળકમાં રેડતી એ પ્રસંગ અદ્રિતીય હતા. દાસીનું દૂધ ધાવી ગયેલા રાજસિંહની માતાએ એ દાસીના દૂધમાં ક્ષત્રીત્વને કલંક લગાડનારી વૃત્તિના સંસ્કાર પડેલા જોયા, એટલે બાળકને ઉંધે માથે ટાંગીને એના પેટમાંથી એ દૂધ કાઢી નાખવા પ્રયત્ન કર્યો, એ એના માતૃપદની મહત્તા, એ એના સંસ્કારખળની સમજણુ, આજે કેટકેટલી અને કેનામાં છે? બાળકના કાઇપણ રાગમાં માતા એને દેશી એસડીયાંથી તુરત આરામ કરી દેતી. આજે એજ માતા બાળકના પેટમાં સહજ દુખે એટલે “ખેલાવા ડૅાકટરને” એ શબ્દમાં. પરાધીન બની છે. બાળકના પેટમાં વિલાયતી દવાઓ જરા પણ જવી ન જોઇએ અને એને એ દવાએ લાભ કરતાં હાનિ વધુ કરે છે. બહુ સાદી અને બહુ સહેલી દવા બાળકામાટે માતા
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ એથે પાસે હતી અને હજુયે કયાંક ક્યાંક છે, પણ આજની એ માતા બાળક માંદુ પડતાં બિચારી બને છે, પૅટરની રાહ જોતી વલખાં મારે છે. એ ઘરે આજે ક્યાં ગયું? માતામાં રહેલો એ ઘરવૈદ આજે ક્યાં ઉડી ગયે? વિલાયતી દવાના હિમાયતી કેાઈ પણ ગેંકટરને પૂછે અને એ પૅક્ટર જે સહૃદયી હશે તે જરૂર આપણી સાથે આ વિષયમાં શાચ કરશે. બાળકો માટે આપણી માતાઓ જે દેશી ઉપાયે કરતી અને કરે છે, એ બાળજીવન માટે ઉત્તમ છે એમ કહેવામાં એ ફેંટર પણ જરૂર આપણી સાથે સાથે પૂરશેજ. ઘડી ઘડીમાં બાળકને માટે ડોક્ટરની રાહ જોતી આજની માતા અને બાળકના દરેક દર્દમાં એક દેકડાની ચીજથી આરામ કરનારી એ ઘરવૈદ સરીખી માતાનો વિચાર કરીએ છીએ, ત્યારે આજની સ્થિતિ માટે બહુ દિલગીરી થાય છે.
- રોજ રાતના બાળકોને એકઠાં કરી ધર્મજ્ઞાનની ચર્ચા કરનારૂં આપણું માતૃપદ ખરેખર એ વખતે અનેરૂં હતું. રામાયણના અને મહાભારતના પ્રસંગે તે એ માતાઠારાજ બાળકોમાં પ્રવેશતા. રામ, લક્ષમણ અને સીતા; કૌરવ, પાંડવ અને કૃષ્ણનાં કથાનકેથી બાળકોમાં -હાનપણથી ધર્મના સંસ્કાર પડતા અને નાનપણથી પડેલા એ સંસ્કાર બાળકના ભવિષ્યના ઘડતરમાં બહુ ઉપયોગી થઈ પડતા. બાળકોનું ચરિત્ર નાનપણથી ઘડાતું અને એ ઘડતરમાં આપણી માતાને હિસ્સો મહાન હતો. આજે કેટલી માતાએ આ વિષયમાં રસ લે છે ?
અને આજના પિતા મધ્યમ વર્ગને હોય તે કાં તે નોકરીએથી થાકયો પાકયો હોય એટલે કૃત્રિમ આનંદ લેવા રાતે જમીને હૈટલે અથવા ગપ્પાં મારનારા મિત્રને આશરે લે અથવા નાટક-સીનેમાને શોધે છે. બાળકો અને ગૃહિણીથી શોભતા ઘરમાં જે સ્વાભાવિક આનંદ છે. એ મૂકીને એને હટલો કે કલબનો આશરો લેવો પડે છે. આવો પિતા બાળકના શિક્ષણમાં કયી રીત ધ્યાન આપી શકે ? શ્રીમંત પિતા પિતાના વ્યાપારમાં એટલો બધે એકમાગ થઈ ગયું છે, કે એને સૂતાં સૂતાં પણ તેજી-મંદીનાં, હડતાલનાં, કાપડ બજારની સ્થિતિનાં, રૂ બજારના વલણનાં અને શેરબજારનાં પાશેરીઆનાં રવMાં આવે છે. એ ભલે બહારથી સુખી દેખાતો હોય પણ એના જીવનમાં એજ વિષયની તાલાવેલી લાગેલી છે. એને બાળકો શું ભણે છે, કેવું શિક્ષણ લે છે, એને કેવા સંસ્કાર પડે છે-એ બધુ તપાસવાની ફુરસદ યાં છે ? અને એ બેદરકારીમાં ઉછરતી પ્રજા પાસેથી આપણે રામ-લક્ષ્મણની આશા રાખી રહ્યા છીએ, સીતા-રામનાં સંતાન જોવાના અભિલાષ ધરાવીએ છીએ. આ બેદરકારીના થર ઉખડે નહિ ત્યાંસુધી એ અભિલાષા સ્થાને છે કે અસ્થાને, એનો વિચાર કરવાનું અમારા વાચકને અમે સોંપીએ છીએ.
(તા. ૫-૭-૧૯૨૮ ના “લોહાણાહિતેચઠ્ઠી ના અગ્રલેખમાંથી)
२८-साचा साधक अथवा तीव्र जिज्ञासु केवा होय ?
૧-એક તીવ્ર જિજ્ઞાસુને કેવી લગની લાગે છે? ભગવાન બુદ્ધને પિતાના મૃત્યુમહોત્સવને દિવસ સુઝી ગયો, એટલે એમણે શિષ્યસમાજને ચેતવી દીધો કે “આજથી ચાર માસે મારું પરિનિર્વાણ છે.” એટલે ત્રાસ પામેલા સાતસે સામાન્ય ભિક્ષુઓ જ્યાં બુદ્ધ જાય ત્યાં એમના ભેળા અને ભેળા એમ પરિવારરૂપે વિચરવા મંડ્યા, તે એક ક્ષણેય એમનાથી અળગા થાય નહિ, અને ટોળે મળીને એકબીજાને કાનમાં કહે કે “આયુમન ! હવે આપણે કેમ કરીશું?” બાળક હતા એને અશ્રુધારા ચાલી, પંડિત ધર્માચરણમાં વિશેષ સાવધાન અને જાગ્રત બન્યા.
હવે ધર્મારામ નામે એક ભિક્ષુ હતો એણે વિચાર્યું કે “મુદેવ તે ચાર માસે દેહ છોડશે, અને હું હજી રાગદ્વેષથી મુક્ત નથી. એટલે ભગવાન હજી મત્યલોકમાં બિરાજે છે ત્યાંજ હું ઉગ્ર સાધના કરીને અહત જીવન્મુક્ત)ની અલૌકિક પદવી પ્રાપ્ત કરૂં.' એમ કરીને એ તો બીજા ભિક્ષએ હારે ભમવાનું તથા ફટકા મારવાનું છોડીને બુદ્ધે ઉપદેશેલા ધર્મના ચિંતન તથા અનુસરણુમાં લીન થઈ ગયે. કેઈ કેમ, આયુશ્મન” કરીને બેલા તોય સામે બોલ આપે નહિ. કોઈ પૂછે, કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
સાચા સાધક અથવા તીવ્ર જિજ્ઞાસુ કેવા હોય? આયુષ્યન ધર્મારામ! આમ કેમ કરે છે? તો જાણે સાંભળતા જ નથી.
બીજા ભિક્ષુઓએ કથાપ્રસંગમાં બુદ્ધને ધર્મારામનાં સમાચાર આપ્યા ને અંતે કહ્યું, “ભગવન! ધર્મારામ થેર( સ્થવિર )ને આપના ઉપર લેશમાત્ર નેહ નથી.”
બુધે ધર્મારામને બોલાવીને પૂછયું કે તું આમ કર છ એ સાચું છે કે?” “સાચું છે, ભગવન !”
એનું કારણ?” ધર્મારામે પોતાને સંકલ્પ બુદ્ધને જણાવ્યો.
બુદ્ધે કહ્યું કે “ભલે, ધર્મારામ ! ભલે. ધન્ય છે તારી જનેતાને. ભિક્ષુઓ, જેને મારા ઉપર સ્નેહ છે તે ધર્મારામ જેવો બનવા પ્રયત્ન કરે. સ્નેહ હો તે ધર્મારામના જેવોજ હજો. માણસ મોતીની માળા કે પુષ્પહાર પહેરાવે, અમૂલ્ય સુગંધથી નવરાવે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કે ચરણસ્પર્શ કરે–આ. પૂજા તે પૂજા નથી; પણ માણસ પોતાને ધર્મ સમજે ને પાળે, પાપના પડછાયાથીએ ડરતો. ચાલે એજ સાચું માન, ૫રમ સત્કાર અને અપૂર્વ પૂજે છે.”
(દીઘનિકાય ૧૬-પ-૩, ધમ્મપદકુકથા ૧૨-૧૦, ૧૫-૭, ૨૫-૪) ર–ગાળ દેનારને ગુમડું થાય, સાંભળી રહેનારને નહિ. એક સમયે ભગવાન બુદ્ધ રાજગૃહમાં વનને વિષયે વિહાર કરતા હતા.
ભારદ્વાજ ગોત્રના એક બ્રાહ્મણે બુદ્ધ પાસે જઈને પ્રવજ્યા ( ગૃહત્યાગ-સંન્યાસદીક્ષા ) લીધી, એમ સાંભળીને એના એક સગા ભારદ્વાજને ભારે રોષ ચડ્યો. રોષે ઘૂઘવાતો ધૂંધવા તે બુદ્ધ આગળ આવ્યો અને કંઇક અસભ્ય તથા કઠોર વેણુ બોલ્યો, બએ કટકા ગાળ દેવા માંડવ્યો.
ભારદ્વાજના અપશબ્દ સાંભળીને બુદ્દે એને કહ્યું કે “હે બ્રાહ્મણ ! આનું તું શું ધારે છે ? તારે ઘેર મિત્ર–ભાઈબંધ, ભાયાત, વેવાઈવેલાં પરણું થઈને આવે ખરાં કે?”
ભારદ્વાજ– હા, ગૌતમ! કોઈ વાર આવે.”
બુદ્ધ–કહે બ્રાહ્મણ! એ અતિથિને જમાડવા તું પાંચ પકવાન્ન, બત્રીસ જાતનાં ભેજન, તેત્રીસ જાતનાં શાક રંધાવે ખરો કે?”
ભારદ્વાજ–“હા, ગૌતમ! કઈ વાર રંધાવું.' બુદ્ધ—પણ જે મહેમાન જમણ ન સ્વીકારે, તો હે બ્રાહ્મણ! તે અન્ન કોનું થાય ? ભારદ્વાજમહેમાન ન જમે તે ગૌતમ ! તે અન્ન અમારૂંજ થાય.'
બુદ્ધ –“તજ પ્રમાણે, હે બ્રાહ્મણુ! અમે તને ગાળ ન દઈએ અને તું અમને દે, અમે તારા ઉપર રોષ ન કરીએ ને તું અમારા ઉપર કરે, અમે તને ન વઢીએ ને તું અમને વઢે; તે તારું અમે લઈએ નહિ, એટલે તે તારૂંજ થાય. હે બ્રાહ્મણ ! કે ગાળ દેનારને સામી ગાળ દે, રોજ કરનાર ઉપર વળતે રોષ કરે, વઢનારને સામો વઢે, તે તે તું તથા તારા અતિથિઓ ભેળા બેસીને જમે એના જેવું થયું, પણ અમે તારી હારે જમીએ નહિ, એટલે તારા અપશબ્દ તારાજ રહે.”
ભારદ્વાજ- હે ગૌતમ! રાજા સહિત આખી પરિષદુ (રાજસભા ) એમ જાણે છે કે, શ્રમણ ગૌતમ અહંત છે. છતાં તમે મારા ઉપર કોપાયમાન થયા છો.' '
બુદ્ધ–“હે બ્રાહ્મણ! શાન્તદાન્ત જીવન્મુક્ત અક્રોધીને ક્રોધ કે?' तस्मेव तेन पापीयो यो कुद्धं पटि कुज्झति । कुद्धमप्पटिकुज्झतो सङ्गामं जेति दुजयम् ॥ उभिन्नमत्थं चरति अत्तनो च परस्स च । परं सङ्कुपितं बत्वा यो सतो उपसम्मति ॥ उभिन्नं तिकिच्छन्तानं अत्तनो च परस्स च । जना मन्ति बालोति ये धम्मस्स अकोविदा ॥
ક્રોધી ઉપર જે સામો ક્રોધ કરે તે એ બેમાં વધારે પાપી છે. ક્રોધી ઉપર વળતે ક્રોધ ન કરે, તે દુર્જય સંગ્રામ જીતે છે. સામા માણસને કેપેલે જાણીને જે પોતે શાન્ત રહે છે, તે પોતાનું તથા સામા માણસનું બેયનું કલ્યાણ કરે છે. શાન્ત પુરુષ પોતાની તથા સામા ધણીની પીડા ટાળે છે, પણ ધર્મને નહિ જાણનાર લોકે એને મૂર્ખ ગણે છે.” (સંયુત્તનિકાય ૭-૧-૨ )
(તા. ૮-૪-૧૯૯૮ ના “નવજીવનમાં લખનાર દેવે વાટ ગોત્ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ૨ २९-धन करतां आरोग्यनुं मूल्य अनेकगणुं छे.
શરીરનું ઉત્તમ પ્રકારનું આરોગ્ય એ ધન કરતાં અનેકગુણ વધારે મૂલ્યવાન છે, એ વાર્તા કઈ વિરલજ જાણે છે. સોમાં નવ્વાણુ મન ધનની પાછળ એવા તો ભત થઈને પડેલા તેમ કરતાં, હજારો રૂપિયા આપતાં પણ ન મળે એવા આયુષ્યનો તથા આરોગ્યને અત્યંત ક્ષય થાય છે, તેનું પણ તેમને ભાન હેતું નથી. ધનનો તેઓને એવો તો હડકવા હાલ્યો હોય છે કે ખુલ્લી હવામાં નિત્ય ફરવા જઇને અથવા કસરત કરીને આરોગ્યનું સંરક્ષણ કરવા જે તેમને કોઈ બોધ આપે છે તે તેઓ તેમ કરવાને તેમને બિલકુલ વખત નથી, એમ જણાવે છે. આવા મનુધ્યાને પરિણામે માંદા પડી ખાટલામાં છ માસ સૂવાને અથવા તે મરણના ખેાળામાં હમેશને માટે સૂવાને વખત મોડેવિહેલો લેવો પડે છે, ત્યારે જ તેમની આંખો ઉઘડે છે, અને કેટલાક અવિવેકી મનુષ્યની તો ત્યારે પણ આંખ ઉઘડતી નથી.
આરોગ્યની કાળજી ન રાખવાથી પ્રસિદ્ધ કર્યાધિપતિ રોકફેલરને વર્ષોનાં વર્ષો મંદવાડ વેડ પડ્યો હતો. અંતે તેની આંખ ઉઘડી, અને ખુલ્લી હવામાં ઝેફ' નામની રમત રમીને તેણે પાછું ગયેલું આરોગ્ય મેળવ્યું. આજે તે ઘણેજ બળવાન થયો છે અને એક દિવસ પણ હવે કસરત કર્યા વિના રહેતું નથી.
સ કોડપતિઓ મળીને થયેલો એક ધનપતિ' એવું જેને ઉપનામ મળ્યું છે, એવો અનર્ગળ દ્રમવાન ઈ એચ. હેરિમન હમણાં માંદા પડી છે. આરોગ્યને માટે તે ફાંફાં મારે છે, પણ મળતું નથી. દવા કરીને તે થાક છે. મેં માગ્યા પૈસા આપતાં પણ તેને આરોગ્ય મળતું નથી. તે શુદ્ધ હવા તથા શુદ્ધ પાણીવાળાં સ્થળામાં, આ ગામથી પેલે ગામ ભટકે છે; પણ આરોગ્ય તેનાથી ગળે ને ગળે નાસતું કરે છે. અપાર ધન મેળવવાના હડકવામાં તેણે પોતાના શરીરની બેદરકારી કરી છે. તેના શ્રમ પ્રમાણે તેને ધન-અનર્ગળ ધન-મળ્યું છે, પણ તેણે આરોગ્ય ગુમાવ્યું છે. મૃત્યુ પહોળાં જડબ કરી, તેને ગ્રાસ કરવાને ટમટમી રહ્યું છે. તેનું અપાર ધન તેનું રક્ષણ કરી શકતું નથી. સુખને માટે ધનનીજ અત્યંત અગત્ય છે, પણ આરોગ્યની કશી જ અગત્ય નથી, એમ તેણે આજસુધી ધાયું હતું. હવે તેને આરોગ્ય સારરૂપ અને ધન આરોગ્યવિના નિઃસારરૂપ સમજાય છે.
' હજારે મનુષ્ય જેઓ લક્ષાધિપતિ કે કેટયધિપતિ નથી, તેઓ આવી જ ભૂલ કરે છે. તેઓ માને છે કે, સુખ ધનથી જ મળે છે. શ્રીમતને તેઓ સારાં સારાં વસ્ત્રો પહેરતા, બંગલામાં રહેતા તથા ગાડી ઘોડે કરતા જુએ છે અને ધારે છે કે આ લેકો અપાર સુખી છે. આથી તેઓ પણ આખો મીંચીને, શરીરની બેદરકારી કરી ધનની પાછળ ભૂત થાય છે. પણ મનુષ્યએ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે અન્ન, વસ્ત્ર તથા કેટલીક સામાન્ય અનુકૂળતાવિના ધન વસ્તુતઃ કશુંજ વિશેષ લાભ આપી શકતું નથી. જેને સુખ, શાંતિ અથવા આનંદ કહે છે તે તે તેનાથી ભાગ્યેજ મળે છે. ઉલટું તેની પ્રાપ્તિ સાથે માથા ઉપર પાર વિનાની જવાબદારી ચોંટે છે; અને તેની વ્યવસ્થાને મગજ ઉપર એવો તે બે રહે છે કે તેના દબાણતળે આરોગ્ય અને શાંતિનો નાશ થાય છે, અને ઘણી વાર આયુષ્યનો વહેલો અંત આવે છે.
ધનસંપત્તિ પાછળ ભૂત થવા કરતાં શરીરસંપત્તિ પાછળ ભૂત થવું એ હજારગણું સારું છે, કારણ કે ધનસંપત્તિ જ્યારે શરીરના આરોગ્યને તથા આયુષને આપતી નથી, ત્યારે શરીરસંપત્તિ ધનસંપત્તિને પ્રાપ્ત કરવાનું પણ બળ આપે છે. - ધનની પાછળ ગાંડા થનારે જે માંદા પડી રહેલા મરી ન જવું હોય તે પ્રતિદિન ખુલ્લી હવામાં ઓછામાં ઓછા બે કલાક પણ શરીરને સારી પેઠે શ્રમ થાય એવી કસરત કરવાનો નિયમ કદી પણ ન ચૂકવે.
(અશ્વિન-૧૯૬પના “મહાકાળ”માં લખનાર સદ્દગત માસ્તર શ્રીમાન છોટાલાલજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
આચારની શુદ્ધિ પ્રતિ પાશ્ચાત્ય વિદ્વાનાનુ` ગયેલુ લક્ષ્ય
३० - आचारनी शुद्धि प्रति पाश्चात्य विद्वानोनुं गयेलुं लक्ष्य
પાશ્ચાત્ય ડેંટિરીએ હમણાં પ્રસિદ્ધ કર્યું છે કે, ઘણા મનુષ્યાવડે વપરાતા પીવાના પ્યાલાની કાર ઉપર વ્યાધિને કરનારા કરેાડા જંતુઓ (બેકટેરીઆ) વળગી રહે છે; અને તેથી ક્ષય, ટાઇફેઇડ, ઇન્ફલ્યુએન્ઝા, જ્વર, શ્લેષ્મ તથા વિવિધ પ્રકારના વ્યાધિએ પ્રજામાં પ્રસારને પામે છે. ઘણા મનુષ્યેાનાં મુખમાં દાંત ઉપર, જીભ ઉપર તથા થુંકમાં અસખ્ય જંતુ હાય છે. તે જ્યારે કાઈ પાત્રવડે જળ, ચ્હા, દૂધ કે એવુંજ કંઈ પીએ છે, ત્યારે પાત્રની જે કારને તેમના હાદસાથે સબંધ થયે! હાય છે, તે કારની આજુબાજી લાખા જંતુએ વળગે છે, અને જે ખીજા મનુષ્યા તે પાત્રને ઉપયાગ કરે છે, તેમના મુખમાં પેસી જઇ તેમને વ્યાધિના ભાગ કરી મૂકે છે. ન્યુયાર્કનું પ્રજાનુ આરેાગ્યસ રક્ષક ખાતુ લખે છે કેઃ-મુખ એ શરીરમાં રાગજનક જંતુને પ્રવેશવાનુ મુખ્ય દ્વાર છે, અને ઘણા મનુષ્યાથી વપરાતું પીવાનું પાત્ર આ જ ંતુઓને એક મનુષ્યના મુખમાંથી ધણાના મુખમાં પ્રવેશવાનું સાધન થાય છે.
એક મનુષ્યે પીધેલા પાત્રને જળવડે ધેાવાથી પણ તેની યથા શુદ્ધિ થતી નથી. આથી પ્રત્યેક મનુષ્ય જ્યાંસુધી જૂદું પાત્ર ન વાપરે ત્યાંસુધી આ જંતુઓને ભય નિર્મૂળ થવાના સંભવ ન હેાવાથી બૅસ્ટનના લ્યુએલન નામના એક મનુષ્યે કાગળના પ્યાલા હાલમાં શોધી કાઢવા છે, અને નિશાળામાં, હ્રાસ્પીટલેામાં, નાટકગૃહેામાં, રેલ્વેસ્ટેશને ઉપર, હાર્ટલેામાં અને એવાંજ ખીજા સ્થળે કે જ્યાં એક મનુષ્યને બીજાના પધેલા પાત્રમાં જળ વગેરે પવુ પડે છે, ત્યાં આ પ્યાલાના ઉપયેાગ થવા માંડયો છે. આ પ્યાલામાં એકજ વાર જળ કે જે કાંઇ પીવુ' હાય પીધા પછી તેને કાઢી નાખવામાં આવે છે. ન્યુયાર્ક માં આ પ્યાલાના ઉપયેગ પછી મરણનું પ્રમાણ ધટી ગયેલુ' જણાવવામાં આવે છે.
શુદ્ધિના નિયમે આપણી પ્રજાની ઉચ્ચ જ્ઞાતિઓમાં તે ધણુા પ્રાચીન સમયથી પળાતા આવ્યા છે. એક પીધેલા પાત્રને બ્રાહ્મણ વગેરે ઉચ્ચ જ્ઞાતિઓ, તેને યથા શુદ્ધ કર્યાં વિના ફરીને કદી પશુ ઉપયાગ કરતી નથી. અંગ્રેજી વિદ્યાના પ્રતાપે આ આરાગ્યપ્રદ આચારને કેટલાંક વર્ષ થયાં કેળવાયલા વગમાં લેાપ થવા માંડયેા છે, તથાપિ આપણા પ્રાચીન પુરુષાના આચારશુદ્ધિના આગ્રહમાં કેટલુ' સત્ય રહ્યું છે, તે હવે પાશ્ચાત્ય વિદ્વાનેાના ખેાધથી તેમને સમજાશે ત્યારે, જેને તેઓ આજસુધી વહેમ અથવા નચાપણું ગણી કાઢે છે, તેને તેમ ગણતાં તેઓને અટકવું પડશે, એ સ્પષ્ટ છે. વટલાવાને હાલને કેટલેક કેળવાયલે વ વહેમ ગણે છે અને તેથી જેની તેની સાથે જ મતાં અને જેનું તેનું ખાતાં લેશ પણ સકાચ ધરતા નથી. પાશ્ચાત્ય વિદ્વાના જ્યારે તે સબંધમાં કંઇ નવા પ્રકાશ પાડશે, ત્યારેજ તેને પેાતાની ભૂલ સ્પષ્ટ થશે. ગંદાં મનુષ્યાનાં મુખમાં જેમ એકટેરિયા થાય છે અને તે શારીરિક હાનિ કરે છે, તેમ રાજસ-તામસ વિકારાથી ભ્રષ્ટ મનુષ્યાના આખા શરીરમાંથી રાજસ–તામસ સૂક્ષ્મ પ્રવાહ વહ્યા કરે છે, અને તેથી તેમની સાથે ખાવાપીવાને સંબંધ રાખનારને માનસિક અને આધ્યાત્મિક હાનિને થવાના સભવ આવે છે. આથીજ સત્ત્વગુણ જેનામાં પ્રધાન છે, એવી ઉચ્ચ જ્ઞાતિઓએ પેાતાનાથી ઉતરતા ગુણવાળી ઉતરતી જ્ઞાતિઓની સાથે ખાનપાન વગેરેના સંબંધ ન સેવવાને આચાર પ્રાચીનકાળથી પળાતા આવ્યા છે. હાલમાં મેટાં નગરેામાં ચ્હા-કાપીની ઠેકાણે ઠેકાણે નીકળતી દુકાના બેકટેરિયા’તે ઉછેરવાની અને વૃદ્ધિ પામવાની મેાટી ખાણેા છે. આવી દુકાનમાં, વીશીઓમાં તથા ઉપાહારગૃહેામાં પાત્રાની યથા શુદ્ધિ ચિતજ થાય છે; અને તાપણુ અસંખ્ય મનુષ્યા કશા પણ વિચારવિના તેવાં પાત્રાને આંખા મીંચી ઉપયાગ કરે છે.
તેજ પ્રમાણે અંગ્રેજોના અનુકરણથી ઘેાડાં વર્ષોથી સેશિયલ ગેધરી...ગા' માં, ટી પાટીએ’માં, પ્રીતિભેજનેામાં તથા એવીજ ખીજી સમિતિઓમાં આચારશુદ્ધિના ખારકૂટા બળવા માંડયા છે. એકજ રકાબીમાંથી એડે હાથે લઇ લઈને ઘણા જણે ખાતુ, એમાં સ્નેહ વધે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચોથો એવું મનાવા લાગ્યું છે. ખાવાના પદાર્થો ભલે ફળ હોય કે મિઠાઈ હોય, પણ જે રકાબીને એક કરતાં વધારે મનુષ્યોના ખાધેલા હાથનો સ્પર્શ થાય છે, તે રકાબીના પદાર્થો શુદ્ધ રહી શકતા જ નથી. તે રકાબીમાંથી ખાનાર કેટલાકના મે યથાર્થ દાતણ નહિ કરવાથી ગ ધાતા હોય છે. કેટલાક તમાકુ ખાનાર તથા પીનાર હોવાથી તેમનાં મુખ તેના દુષ્ટ વાસથી માથું ફેરવી નાખે એવાં હોય છે. તપખીર સુંધનાર કેટલાકનાં આંગળાં તપખીરવડેજ ખરડાયેલાં હોય છે. કેટલાકના હાથ, નાક વગેરે મળનાં સ્થાનોના સંબંધથી અત્યંત ભ્રષ્ટ સ્થિતિમાં હોય છે. આવા મનુષ્યોનો સ્પર્શ ખાવાના પદાર્થોને થાય અને તેને સુઘડ મનુષ્ય ખાઈને પોતાની શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક શુદ્ધિને રક્ષી શકે, એ ન બની શકે એવું છે.
કેટલાક ઉપચોટીયા વિચારવાળા મનુષ્યો કહે છે કે, કોઈ હલકી જાતિના મનુષ્યને પિયર્સ પથી સ્નાન કરાવી, તથા શુદ્ધ વસ્ત્રને ધારણ કરાવી, તેને તમારી પાસે બેસાડીએ તો તેની સાથે તમે જ કે નહિ ? આવા મનુષ્યો ચામડીની શુદ્ધિનેજ શુદ્ધિ ગણે છે; પણ શુદ્ધિ કંઇ મનુષ્યની ચામડીમાં જ રહી છે, એમ નથી. શુદ્ધિ તે ચામડીથી તે શરીરના સાતે ધાતુપર્યત તેમજ સૂમ, કારણ તથા મહાકારણ દેહપર્યંતની હોય છે; અને ઉપરથી એક શુકને સ્નાન કરાવ્યું માટે તેના સાતે ધાતુઓની તથા સૂફમાદિ દેહેની શુદ્ધિ થઈ ગઈ ગણાતી નથી. ચારે દેહની યથાર્થ શુદ્ધિ સાધી લાવનાર મનુષ્ય સાથે જમતાં કોઈ પણ વિવેકી બ્રાહ્મણ કદી પણ બાધ ગણે તેમ છેજ નહિ; પરંતુ પ્રકૃતિના નિયમો જાણનાર સર્વ સુજ્ઞોને સુસ્પષ્ટ છે કે, ચારે દેહની શુદ્ધિ, એકજ દેહમાં સાધવા કોઈ પણ શુદ્ધ કદી પણ સમર્થ થતો નથી.
આ સ્થળે એક બે બાબત ઉપર સુજ્ઞ વાચકનું લક્ષ ખેંચેલું અયોગ્ય નહિ ગણાય. કેટલાંક માબાપ પોતાનાં છોકરાંને પિતાની સાથે લઈને જમવા બેસે છે, ત્યારે જે હાથે પતે જમતાં હોય છે. તેજ એડે હાથે તેને પણ ખવડાવે છે. પિતાના મોંમાં ઘાલેલા અને પોતાના દૂષિત થુંકથી ભ્રષ્ટ થયેલા હાથથી તેને દાળભાત ચાળી આપે છે. શુદ્ધિના અને આરોગ્યના વિચારથી માબાપનું આ વર્તન અત્યંત વિખેડી કાઢવા જેવું છે. બાળકો અજ્ઞાન અને નાનાં રહ્યાં, માટે તમારા ગંધાતા
ખના દુષ્ટ થુંકમાં રહેલા અસંખ્ય જંતુઓ ખાવાને બંધાયેલાં નથી. તેમનું રુધિર, ત્વચા વગેરે સર્વે ધાતુઓ તમારા કરતાં અત્યંત શુદ્ધ છે. તેમની જીભ જુઓ, તે કેવી સ્વચ્છ અને લાલ છે; અને તમારી જીભ ઉપર કેવી છારી બાઝી છે, અને તેમાં કેટલાં જંતુઓએ થાણાં જમાવ્યાં છે! ગંગાજળમાં તમારી ખાળકુંડીનું મેલું પાણું ભેળવવાને તમને શું અધિકાર છે? તમારે નેવું વર્ષને ડોસો અથવા ડેશી ગળતા નાકથી દાળભાત ખાતાં ખાતાં પોતાના એઠા હાથથી તમને પિતાનાં ચોળેલાં દાળભાતના કાળીયા કરી કરીને પ્રેમથી ખવડાવે તો તમે ખાશો કે ? શામાટે ત્યારે તમે તમારાં બાળક સાથે તેવું નિંદ્ય આચરણ કરે છે, અને તેના અજ્ઞાનનો તથા પરવશતાને ખોટો લાભ લો છો ? તમારે તેને ખવડાવવું હોય તે સ્વચ્છ હાથથી પ્રથમ તેને ખવડાવી લો, અને પછી તમે ખાઓ; પરંતુ તેના આરોગ્યને ખાતર તમારૂં થુંક અને તેમાં ભળેલા જતુઓ તેને ન ખવડાવો; કારણ કે તમારું બાળક એ મનુષ્ય છે. કાંઈ કીડા કે મળને ખાનાર કાગડે કે કાબર નથી.
કેટલીક જ્ઞાતિઓમાં એક જ થાળમાં ચાર અથવા પાંચ જણ ભેગા જમવા બેસે છે, તથા એક જ પાત્ર એકજ ગળીમાં બળીને તે જ પાત્રે સઘળા પાણી પીએ છે. કેટલીક સ્ત્રીઓ પિતાના પતિની એકઠી થાળીમાં તથા કેટલાક શિષ્ય પોતાના ગુરુની એડી થાળીમાં જમવામાં લાભ સમજે છે. સ્ત્રી કરતાં પતિ અધિક શુદ્ધ હોય, અને ગુરુમાં ગુરુનાં લક્ષણે હોય તે આ પ્રકારના વર્તનથી લાભ થ સંભવ છે; પરંતુ તેમ જે નથી હોતું છે તેવું વર્તન ભાગ્યેજ લાભપ્રદ થાય છે. પ્રસંગે આરોગ્યના નિયમને ભંગ થવાથી હાનિ પણ થાય છે. પ્રસંગે જે શ્રદ્ધાનું પ્રમાણ અધિક હોય છે તે હાનિનું નિવારણ થઈને લાભ થવાનો સંભવ પણ આવે છે.
જે જ્ઞાતિઓમાં થાળીઓમાં જમવાનો રિવાજ છે, તે રિવાજ પણ ઉપરનાં કારણોથી પસંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
બળનો ક્ષય શાથી થાય છે તથા તે શી રીતે અટકે છે? કરવા ગ્ય નથી. જ્ઞાતિની થાળીઓની યથાર્થ શુદ્ધિ કદી પણ થતી નથી. તેને ગમે તેટલી જોવા છતાં પણ તે ચીકણી જ રહે છે. આ થાળીઓની કેરો વગેરે ભાગોમાં સૂક્ષ્મદર્શક યંત્રથી જોનારને બેકટેરિયા' નાં લશ્કરનાં લશ્કર દષ્ટિએ પડયા વિના રહે તેમ નથી. થાળી કરતાં સ્વચ્છ પત્રાળાં અથવા કેળના સ્વચ્છ પત્રમાં જમવું ઉત્કૃષ્ટ છે. પ્રત્યેક મનુષ્ય ઘેર તથા બહાર પોતાનું જમવાનું તથા જળ પીવાનું પાત્ર જૂદું રાખવું યોગ્ય છે.
(આશ્વિન–૧૯૬૫ના “મહાકાળ”માં લખનાર સદ્દગત માસ્તર શ્રીમાન છોટાલાલજી).
३१-बळनो क्षय शाथी थाय छे तथा ते शी रीते अटके छ ?
કેટલાક મનુષ્યો પુષ્કળ કામ કરે છે, તે પણ કોઈ જાણતું હેતું નથી; અને કેટલાક મના થોડુ કામ કરે છે, પરંતુ એટલી ધાંધલ મચાવી મૂકે છે કે આજુબાજુના મનુષ્યોને પણ તેથી ઘણે ત્રાસ થાય છે.
પ્રત્યેક ક્રિયામાં બળને ક્ષય થાય છે, એ આપણે ભૂલી જવું જોઈતું નથી. બળના ક્ષયના બદલામાં જે કોઈ ઉપયોગી કાર્ય આપણે સાધીએ છીએ તે તે કરેલો ક્ષય સાર્થક છે, પણ ‘ટકાની ડોશી ને ઢબું મુંડામણ” એ કહેવત પ્રમાણે બળના ક્ષયના પ્રમાણમાં સાધવા જેટલું ઉપયોગી કાર્યો આપણે સાધતા નથી, ત્યારે તે ક્ષય હાનિજ કરે છે.
મૂલ્યવાનમાં મૂલ્યવાન વસ્તુના કરતાં પણ બળ વધારે મૂલ્યવાન છે, અને તેથી તેને આપણે કાંકરાની પેઠે ખર્ચી નાખવું યોગ્ય નથી. જ્યાં પાંચ વાકય બોલવાની જરૂર હોય ત્યાં પાંચસેં વાક્ય બેલી નાખવાં, જ્યાં હાથને સહજ હલાવવાની જરૂર હોય, ત્યાં આખું શરીર હલાવી નાખવું અને આવા ને આવા સેંકડો વ્યાપાર કરવા, એ બળને નકામો ક્ષય છે; અને તોપણ હજાર મનુષ્યો નિત્ય આમજ કરે છે.
પ્રત્યેક ક્રિયા, પછી તે શરીરની, વાણીની કે મનની હેય–ગમે તે હોય, પણ તે ઉદેશપૂર્વક કરો. ઉદેશવિના શરીરના એક પણ અવયવને ગતિમાં ને મૂકે, ઉદ્દેશવિના એક પણ શબ્દને ન ઉચારો અને ઉદેશવિના એક પણ વિચારને ન કરો.
બાળકના શરીરમાં બળનું પૂર એટલું બધું ઉભરાઈ જાય છે કે તેને કંઈ ને કંઈ યિા કરવાનું જોઈએ છે. તેનાથી એક ક્ષણ વાર પીને બેસી રહેવાતું નથી. નાયગરાના ધોધની પેઠે તેના બળને પ્રવાહ નકામો વહી જાય છે. બુદ્ધિમાન માબાપનું કામ તેને સન્માર્ગે વાળવાનું છે, તેને યંગ્ય દિશામાં વાળીને તેની પાસે ઉપયોગી કામ કરાવવાનું છે. બાળપણમાં આ પ્રમાણે બળને વ્યર્થ ક્ષય કરનાર બાળકને મોટપણે પણ તે ટેવ કાયમ જ રહે છે. તેઓ મોટપણે પારવિનાની નકામી ક્રિયાઓ કરે છે અને બળના ક્ષયવડે નિ:સત્વ થઈ જાય છે.
સખ્ત મહેનત કરવાથી કોઈ મનુષ્ય આજસુધી મરી ગયો નથી, પણ નકામી ક્રિયા કરવાથી સેંકડો મનુષ્ય મરી ગયા છે, અને મરી જાય છે, નકામી ક્રિયા કરવામાં બળનો જેટલો ક્ષય થાય છે, તેટલો સખ્ત મહેનત કરવામાં થતો નથી. નિયમિત રીતે સખ્ત મહેનત કરનારને નકામા વિચારે કરવાને અવકાશ મળતો નથી; સખ્ત મહેનત ન કરનારને જ વિચારોનાં કેકડાં કાંતવાન વખત મળે છે અને વિચારોનાં કકડાં બળરૂપી રૂધિરને ચૂસી જનાર મહારાક્ષસ છે.
“હું કોણ છું' એવું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રાચીનકાળથી ઉપદેશ અપાતો આવે છે, પરંતુ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એટલો મર્યાદાવાળો અર્થ જ આ ઉપદેશને સર્વત્ર કરાતે જોવામાં આવે છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની કંઈ ના નથી, તે પ્રાપ્ત કરવાની અત્યંત અગત્ય છે; પણ આપણે સમાવેશ કંઈ એકલા આત્મામાંજ થતો નથી. આપણને શરીર તથા મન પણ વળગેલાં છે. આ બંને વિસારે મૂકી, એકલા આત્માને શોધવા જતાં આપણે કવચિતજ વિજયી થઈએ છીએ. શરીરને તથા મનને ન જાળવનાર તથા તેમને ઉચ્ચ પ્રકારના બળથી યુક્ત ન રાખનાર કયો શુ. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચોથા
મનુષ્ય આત્માને શોધવા સમર્થ થઈ શકે એમ છે? ખાટલામાં સડતા રોગીઓ કે જડ મતિના ગામડીઆએ કંઈ આત્મજ્ઞાનના અધિકારી થઈ શક્તા નથી. હુંમાં શરીર તથા મન પણ આવી જાય છે, અને તેથી તેમનું સ્વરૂપ જાણવાની, તેઓ શાથી ઉત્તમ પ્રકારનાં રહે છે અને સાથી નિકષ્ટ પ્રકારના થાય છે, શાથી તેઓનું બળ વધે છે અને શાથી તેઓ નિઃસર્વ થાય છે, એ વગેરે અનેક બાબતો મનુષ્ય જાણવાની જરૂર છે; શરીર કેવું છે અને તેને શું જોઈએ છે, એ જેમ આપણે જાણવાની જરૂર છે, તેમ મન કેવું છે અને તેની ઉન્નતિના તથા અવનતિના તથા સાધનો છે, તે પણ જાણવાની તેટલી જ જરૂર છે; પરંતુ આજે પરમાર્થને સાધનાર આ બે બાબતો ઉપર કવચિત જ ધ્યાન આપે છે. આવું ધ્યાન આપવું, તેને તેઓ પરમાર્થથી ભ્રષ્ટ થવું સમજે છે. વસ્તુતઃ તો આવું ધ્યાન ન આપનારાજ પરમાર્થથી ભ્રષ્ટ રહેલા હોય છે. રેતીના પાયાવાળા મકાન ઉપર સાત માળ બાંધી સાતમે માળે આવતી પવનની મીઠી લહરિએનો નિરાંતે આનંદ લેવાના તેઓ ઉસુક હોય છે.
શરીરમાં બળ ક્યાં ઉત્પન્ન થાય છે તથા કેવી ક્રિયાઓથી તેને નાશ થાય છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરે. મન એ શું છે, તેના કયા વ્યાપાર સુખના હેતુ છે અને કયા દુ:ખના હેતુ છે, ક્યા બળને વધારનાર છે અને કયા બળનો ક્ષય કરનારા છે, તે જાણે. શ્વાસ લેવાની કળા સિદ્ધ કરો. શ્વાસ લેતાં અને મૂકતાં બરાબર નથી આવડત તો કેવી હાનિ થાય તે તમારૂં આત્મજ્ઞાન તમને શીખવવાનું નથી. તે બરાબર આવડ્યા વિના ગીતાની કે પંચદશીની આવૃત્તિઓ કર્યા કરવાથી આત્માના પ્રદેશ સુધી પહોંચવાની જે તમે આશા રાખી હશે તે તે વેવલાં છે, એમ જાણજે. ખાવાનું પણ હજી તમારે શીખવાનું છે, એ તમે જાણો છો? આ તમારી વ્યાસની માણુ જેવું પેટ શાથી થયું છે, એ તમે જાણો છો? કેમ ખાવું, શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું-એ ન જાણુવાથી પુરુષ છતાં તમારે સર્ગભા સ્ત્રીને અવતાર ભેગવવો પડે છે. હું કાણું છું” એ પ્રશ્નનો ઉત્તર “હું સચ્ચિદાનંદ સ્વરૂ૫ છું' એ, પ્રસન્ન થતા થતા તમે આપે છે, અને સ્વરૂપસંબંધમાં હવે મને લેશ પણ બ્રાતિ થતી નથી, એમ જેને તેને કહે છે; પણ જમ્યા પછી તમારા પેટમાં વીંણાચુંથા થાય છે, પ્રસંગે તમારે લોટા ભરવા પડે છે, પ્રસંગે કંઈ ધૂળધમાસ ફાકવું પડે છે, તેના ઉપાયનું તમને લેશ પણ જ્ઞાન નથી, અને પેટના શૂળ આગળ તમે ગરીબ ગાય જેવા થઈ જાએ છે. એમ શાથી થાય છે? એનો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે? ખાવાની કળાનું અજ્ઞાન હોવાથી તમારી આ દશા થઈ છે. તમે આવી કળાઓના જ્ઞાનને ભલે બંધનકર્તા માનતા છે, પણ હાલ તે તેનું અજ્ઞાન જ તમને આત્માનું ‘નિર્દાન્ત જ્ઞાન’ હોવા છતાં બંધનમાં રાખે છે, એ સુપ્રસિદ્ધ છે.
વિધાનએ એ નિર્ણય કર્યો છે કે, ખાવાની કળાનું જ્ઞાન ન હોવાથી મનુષ્યો પોતાના બે તૃતીયાંશ બળને વ્યર્થ ક્ષય કરી નાખે છે.
ઉંધવાની પણ એક કળા છે, પણ તેનું પણ કેટલા થાડાને જ્ઞાન છે ! રાત્રે સારી ઉંધ ન આવવાથી આપણને બળની કેટલી બધી હાનિ થયેલી ભાસે છે ! લગભગ બધાજ મનુષ્ય એવું માને છે કે, ખાવાથી શરીરમાં બળ આવે છે. અને તેથી તેઓ આંખ મીંચીને ખા ખા કરે છે તથા વધારે ખવાય તો વધારે બળ આવે, એમ માની, વધારે ખાઈ શકાય એવા ઉપાયોને જ્યાં ત્યાં શોધતા ફરે છે; પણ ખાવાથી શરીરમાં જરા પણ બળ આવતું નથી, એ વાત જે તેઓએ શરીરનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો હોત તો તેઓ જાણ્યાવિના ભાગ્યે જ રહ્યા હતા. બળ ખાવાથી નથી આવતું, પણ ઉંધવાથી આવે છે. મનુષ્યને પુષ્કળ ખાવાનું આપવામાં આવે, પણ જે તેને એક ક્ષણ ઉંઘવા દેવામાં ન આવે તે તે દુર્બળ થઇને મરી જવાને.
ખાતાં શીખો, શ્વાસ લેતાં શીખો, ઉધતાં શીખ, બળનો સંચય કરતાં શીખો.
હવા એ આહાર છે, હવા એ પ્રોત્સાહન છે, હવા એ આરોગ્ય છે, હવા એ ઉત્પાદક સામર્થ્ય છે અને હવા એ સર્વ પ્રકારના આધિ તથા વ્યાધિને ટાળનાર અમૃતરસ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
બળનો ક્ષય શાથી થાય છે તથા તે શી રીતે અટકે છે?
પુકળ હવાને શ્વાસમાં લેવાથી બળને ક્ષય થતું નથી, પણ ઉલટી બળની વૃદ્ધિ થાય છે: પરંતુ પુષ્કળ ખાવાથી તો બળનો ક્ષય થાય છે, અને શરીરમાં રોગ કરનાર વિષની ઉત્પત્તિ થાય છે. જરૂર કરતાં એક ગ્રાસ સરખે પણ વધારે ખાવાથી બળને ક્ષય છે, એ શાસ્ત્રના પારને પામેલા વિદ્વાને પણ જાણતા હોતા નથી; એનું કારણ એ કે, શરીરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું મનવ્યનું, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા જેટલું જ કર્તવ્ય છે, એ તેઓએ જાણેલું હોતું નથી.
ખાવામાં મિતાહારી થાઓ અને યોગ્ય પદાર્થોને જ જઠરમાં નાખે, અને વ્યાધિની ફરિયાદ કરવાનું તમારે કશુંજ કારણ નહિ રહે. મિતાહારી થવાથી શરીરના બળનો ક્ષય થતો નથી, અને આ બળ કોઈ પણ વ્યાધિને શરીરમાં પ્રકટવા દેતું નથી; પણ મિતાહારી એટલે શું? સોમાં નવ્વાણું મનુષ્ય પોતાને મિતાહારી માને છે, પણ સઘળાજ અમિતાહારી હોય છે. તમે જે મગજની મહેનત કરનારા હશો તો હાલ તમે જેટલું ખાઓ છે તે તમારે જેટલું ખાવું જોઈએ, તેના કરતાં પાંચગણું અથવા સાતગણું વધારે છે, અને જો તમે શારીરિક મહેનત કરનારા હશે તે હાલ તમે જેટલું ખાઓ છે તે તમારે જેટલું ખાવું જોઈએ, તેના કરતાં બમણું અથવા ત્રમણું વધારે છે. તમને આ વચન તદ્દન ગાંડાઈભરેલું લાગે છે, નહિ વારૂ? પરંતુ તે સત્ય છે. શારીરશાસ્ત્રથી તે સિદ્ધ થયેલું છે, અને તમે ઉત્તમ આરોગ્ય ભોગવતા નથી, અને થોડે છેડે દિવસે કોઈ ને કઈ વ્યાધિની ફરિયાદ કરે છે, એ તેનું સબળ પ્રમાણ છે.
રના સંબંધમાં પણ આ પ્રમાણે જ બળનો ક્ષય કરતા અટકે. નજરમાં આવે તેવા વિચારો ન કરો. કોઈ યોગ્ય માર્ગમાં, ઉદ્દેશપૂર્વક વિચારને વાળ્યા કરે અને પ્રતિદિન તમારામાં બળની વૃદ્ધિ થયેલી તમને સમજાશે.
પથારીમાં માંદા પડીને ત્રણ ચાર મહિના પડ્યા રહેવા કરતાં અથવા માંદા પડીને હવાફેરને માટે લાલી, માથેરાન કે ડુમસ બે ત્રણ મહિના જવા કરતાં દરરોજ ખુલ્લી હવામાં ફરવા જાઓ, સાત-આઠ કે દસ માઈલ ચાલો, દીર્ઘ શ્વાસપ્રશ્વાસ કરે અને બળથી શરીરને ભરો.
સ્મરણમાં રાખો કે, રાત્રે દસ વાગે ભજીયાં, પુરી, ચેવડે, બરફી, પેંડા, જલેબી, ચાહા, કોફી, દૂધ આઇસ્ક્રીમ, તમાકુ, દારૂ કે એવી જ બીજી વસ્તુઓથી જઠરને તડાતુમ કરવાથી અને પછી બીજે દિવસે અગિયાર વાગતાં સુધી ઉંધ્યા કરવાથી શરીરમાં બળ આવતું નથી. આ સર્વ બળને ક્ષય થવાના માર્ગ છે.
શરીરના અને મનના સ્વરૂપને અભ્યાસ કરી, શાથી તેઓની ઉન્નતિ થાય છે, તે જાણ; અને પછી નિયમિત વર્તન કરી બળવાન થાઓ. ત્યારે જ તમે, જે આત્મજ્ઞાનની શાસ્ત્રમાત્ર સ્તુતિ કરે છે, તેના અધિકારી થશે અને તેને પ્રાપ્ત કરી સર્વોત્કૃષ્ટ પદમાં વિરાજશે.
(ભાદ્રપદ-૧૯૬૬ ના “મહાકાળ'માં લખનાર સદગત માસ્તર શ્રીમાન છોટાલાલજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ છે
३२-जठर उपर कराता अत्याचारना अनों
અત્યાચાર અથવા કોઈ પણ કામમાં હદબહાર જવાથી અનેક હાનિ થાય છે. અનેક વિષયોમાં મનુષ્યો આજે હદબહાર જાય છે, પરંતુ ખાવામાં તેઓ જે અત્યાચાર કરે છે, તેના આગળ બીજા સઘળા અત્યાચાર ઝાંખા પડી જાય છે. એ કેઈકજ મનુષ્ય હશે, કે જે પોતાના શરીરને જેટલા પિષણની અગત્ય છે, તેના કરતાં વધારે નહિ ખાતો હોય. ભજનની થાળી ઉપર વિદ્વાન કે અવિદ્વાન જ્યારે બેસે છે, ત્યારે તે ખાવાને હેતુ શરીરને પોષણ આપવાનું છે, એ વાત કેવળ વિસરી જાય છે. જઠરમાંથી અન્ન પાછો ઉછાળા મારે છે ત્યાંસુધી તે આછુંપાછું જોયા વિના આડે હાથે ઝાપટે છે. તે શરીરને પિષવા ખાતો નથી, પણ જીભને સંતોષવા ખાય છે. હદ ઉપરાંત ખાવાથી તે પોતાના શરીરના બળને ક્ષય કરે છે, અને પોતાના અઅર્ધ આયુષ્ય ઉપર પૂળો મૂકે છે. હદ ઉપરાંત ખાવાથી તે પિતાની કામ કરવાની શક્તિઓને હણી નાખે છે, અને વિવિધ વ્યાધિઓને પોતાના શરીરમાં સ્થાપી નિવાસ કરવાનું આમંત્રણ આપે છે. - ડોકટરે અને વૈદ્યોની દવા ખાનારા હજારે રોગીઓમાં સેંકડે ૯૫ મનુષ્યો હદ ઉપરાંત ખાનારા હોય છે. હદ ઉપરાંત ખાવું એ જબરૂં પાપ છે, અને આ પાપથી બચનારા કોઈ વિરલાજ નજરે પડે છે. સાજા મનુષ્યો જેમ આ પાપમાં ડૂબેલા રહે છે, તેમ માંદા મનુષ્યો પણ તેમાં ડૂબેલા રહે છે. સ્ત્રીઓ જેમ તેમાં પચેલી રહે છે, તેમ પુરુષો પણ રહે છે ! વૃદ્ધો અને બાળકે પણ તેથી મુક્ત હોતાં નથી. જગત રોગથી, વિવિધ દ:ખોથી અને મરણથી ભરેલું. હવે જોવામાં આવે એમાં શું આશ્ચર્ય છે!
કેટલાક પિતાના પેટને રહ્યા અને ફીના ઝેરી ઉકાળાની ટાંકીઓજ બનાવે છે, કેટલાક પિતાનાં ફેફસાં અને શ્વાસનલિકાને તમાકુને ધૂમાડે ભરવાનાં અને કાઢવાનાં ભુંગળાજ બનાવે
કેટલાક પોતાનાં મુખને પાન અને સેપારીને ચા કચરવાની ખાંડણીઓજ બનાવે છે. કેટલાક પોતાના નાકને અને મગજને તપખીર ભરવાની શીશીઓજ બનાવે છે અને કેટલાક પોતાની કંઠથી તે પાયુપર્યંતની અન્નનલિકાને વિવિધ આચરકુચરને ઠાંસી ઠાંસીને ભરવાની ઉભી કઠીઓજ બનાવે છે. આવા અત્યાચારમાં યથાર્થ આરોગ્યને શી રીતે સંરક્ષણ થાય, દીર્ઘ આયુષ્ય શી રીતે પ્રાપ્ત થાય અને માનવદેહનાં કર્તવ્ય શી રીતે યથાવિધિ સધાય?
હદ ઉપરાંત કામ કરવું, એ પણ અત્યાચાર છે. મોડી રાત સુધી જાગવું અને ઉજાગરા કરવા, એ પણ અત્યાચાર છે. માસમાં એક વાર કરતાં અધિક વાર બ્રહ્મચર્યને ભંગ કર, એ પણ અત્યાચાર છે. આ સર્વ અત્યાચાર મનુષ્યને દુઃખને જ ભોક્તા કરે છે.
જરૂર જેટલું જ ખાતાં શીખે. શરીરરૂપી યંત્ર ઉત્તમ પ્રકારે શી રીતે ચાલે છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરો. શું ખાવું, કેટલું ખાવું, જ્યારે ખાવું અને કેવી રીતે ખાવું, તે પ્રયત્નથી જાણે. શરીરની તમારે બહુ અગત્ય છે. તે બહુ મધું છે. દુરુપયોગ વડે તેને સત્વર નાશ કરી નાખવા તે મળ્યું નથી, પણ તે વડે તમારું તથા અન્યનું સર્વોત્તમ કલ્યાણ તમે સાધે, તે માટે તે તમને મળ્યું છે. જીભના સ્વાદમાટે બે વાર કે ચાર વાર, જેમ ગધેડા ઉપર બજે લાદવામાં આવે, તેમ પેટમાં આહારને બેજે ન ભરો. એથી જઠર વગેરે જીવનસંરક્ષક અવયવો ઘસાઈ જાય છે અને તે ઘસાતાં તમે પોતે ઘસાઈ જાઓ છે, માટે અધિક ખાઈને પોતાના પગ ઉપરજ કુહાડ ને મારે.
ખાવાપીવામાં મિતાહારી થવાથી, તેમજ બીજી બધી બાબતોમાં મર્યાદામાં રહેવાથી તમે સઢ આરોગ્યને તથા દીર્ધ આયુષ્યને પ્રાપ્ત કરશો: એટલું જ નહિ પણ બીજી અનેક બાબતમાં તમે ઉન્નતિને પ્રાપ્ત કરશો. કારણ કે સઘળા પ્રકારની ઉન્નતિને પાયે યથાર્થ આરોગ્ય છે.
( શ્રાવણ-૧૯૬૪ના “મહાકાળ”માંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
નવું દિવસને મિ. રિચર્ડ ફાસેલનો ઉપવાસ ३३-नेवं दिवसनो मि. रिचर्ड फॉसेलनो उपवास ઉપવાસ એ વિવિધ વ્યાધિને મટાડવાને એક અત્યંત સમર્થ ઉપાય છે. એ સંબંધમાં મહાકાલમાં દશ-બાર વર્ષથી પ્રસંગોપાત લેખો આવતાં છતાં જ્યાં સુધી “સ્ટેટ્સમેને વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન યુપટન સિન્કલેરનો તે સંબંધી લેખ પિતાના પત્રમાં થોડા માસ ઉપર પ્રકટ કર્યો ન હતો,
ત્યાં સુધી આ દેશમાં પ્રજાનો વિદ્વાન તથા અવિદ્વાન વર્ગ, મોટે ભાગે કેવળ અંધકારમાંજ રહ્યો હતો. થોડા માસ થયાં આ વિષયસંબંધમાં વિવિધ સ્થળે જિજ્ઞાસા જાગ્રત થઈ છે, અને રેગ નિવારવાના આ અમેધ ઉપાયને ઘણા લાભ પણ લેવા લાગ્યા છે.
પાશ્ચાત્ય પ્રજામાં અનેક મનુષ્ય લાંબા ઉપવાસ કરે છે, પરંતુ તેવુ દિવસ જેટલો લાંબે ઉપવાસ કરનાર તો મિ. ફાસેલજ પ્રથમ છે. ઉપવાસ કરવાનો તેનો હેતુ તેને થયેલ જળદરનો વ્યાધિ મટાડવાનો અને તેના શરીરનું વજન ઘટાડવાનો હતો. તેના આ બંને હેતુ સફળ થયા છે, તેના વ્યાધિ મટી ગયો છે અને તેનું વજન ૭૦ રતલ ઓછું થયું છે. ઉપવાસ કરવા પહેલાં મિ. કૅસેલનું વજન ૨૯૭ રતલ હતું. ચાળીસ દિવસના ઉપવાસ થયા ત્યાં સુધી તે દરરોજ સરાસરી બારથી પંદર માઈલ ચાલતે, અને ચંપી કરાવતો તથા તેની એક ખાસ કસરત કરીને ઠંડા પાણીથી ચાર પાંચ મિનિટમાં સ્નાન કરી લેતા. વળી દરરોજ તે અર્ધા કલાકથી એક કલાક સુધી તળાવમાં તર્યો કરતો. તે નિત્ય સરાસરી પાંચથી છ પ્યાલાં જળ પી; તે વિના બીજું કશું ખાતા ન હતા.
આ બધા દિવસોમાં તેને દરરોજ દસ્ત થતો હતો. તે ઉપરાંત વળી મળ નીકળી જવાને માટે તે અર્ધા ખાટા લીબને એક પ્યાલા પાણીમાં નીચેથી સવારે તથા સાંજે પીતો. પ્રસંગેપાત તે રૂબાબુંના એક કકડાને લીંબુને બદલે ચૂસતે, અને તેના કૂચા થુંકી નાખતે. - નેવુએ દિવસ તેને ઘણું સારી ઉંધ આવી હતી, માત્ર પહેલા અઠવાડીઆમાં તેને ભૂખનું દુઃખ જણાયું હતું; પણ ત્યાર પછી ઉપવાસ પૂરા થતાં સુધી તેને ભૂખનું કષ્ટ જણાયું નથી.
ચાળીસ દિવસ પછી નિત્ય આળસુ બેસી રહેવાને કંટાળો ઉપજવાથી તેણે એક આરોગ્યશાળામાં રોગીઓને પીરસવાની નોકરી લીધી. આ નોકરીમાં તેને પ્રસંગોપાત જૂદા જૂદા ખાવાના પદાર્થો કેવા થયા છે તે ચાખવા પડતા, પણ તે ચાખીને તેમને થુંકી નાખતો. એક કણ પણ ગળે ઉતારતા નહિ. માત્ર એક બે પ્રસંગે થોડા કણ અકસ્માત તેના ગળામાં ઉતરી ગયા હતા, પણ આથી તેને પેટમાં બહુ વ્યથા થઈ આવવાથી ઉલટીવડે તત્કાળ તે બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. ઉપવાસના ઓગણસાઠમા દિવસે તેણે અખાડામાં આશરે દશ મિનિટ સુધી કુસ્તી કરી હતી, અને પચાસથી પણ રતલ વજનના ડબ્બલવડે તથા ભારે વજનની ખુરશીઓ ઉંચકીને આશરે દશ મિનિટ કસરત કરી હતી. પછી તે પાકશાળામાં તે નોકરી કરતો હતો, તે ઉપરાંત નિત્ય એકથી બે કલાક ફરવાની કસરત કરતો. ઉપવાસના સિત્તેરમા દિવસ સુધી તેનું વજન દરરોજ એક રતલ ઘટતું હતું. ત્યાર પછી તે ઘણુંજ ધીમે ધીમે ઘટવા લાગ્યું હતું.
છેલ્લા દિવસોમાં લીંબુની સાથે તેનાથી પાણી પી શકાતું નહિ. નેવુંમે દિવસે જ્યારે તેણે ઉપવાસ ભાગ્યો, ત્યારે તેણે અધી નારંગી અર્ધા પ્યાલા પાણીમાં નીચવીને પીધી હતી; પણ ઉલટી થઈને તે નીકળી ગઈ હતી. આ પ્રમાણે ઉપવાસ છોડયા પછી પહેલા ત્રણ ચાર દિવસ તેનું જઠર જરા પણ ખોરાકને ગ્રહણ કરી શકતું ન હતું. ત્યારપછી પાણી ભેળવેલા ફળને રસ તે પી શકવા લાગ્યો. તેનું પ્રમાણ દશ દિવસ સુધી વધારવામાં આવ્યું હતું. ઘન ખેરાક ખાવા પહેલાં તે દરરોજ સ્પિનાકના રસના થોડા ઘૂંટડા પીતો અને પછી ખાતે. સૌથી પ્રથમ ઘન ખેરાકમાં તેણે સ્પિનાકનિજ રાંધ્યા વિના ખાધું હતું. આ પછી થોડા દિવસે તે પહેલાંની માફક ખાવા શક્તિમાન શા હતા.
ઉપવાસના દિવસો દરમિયાન પગમાં, કેડામાં અને હાથમાં પચાસમે દિવસે તેને વાયુની ચસકે જણાઇ હતી, પણ થોડા દિવસમાં તે મટી ગઈ હતી. ત્યારપછી એક અઠવાડીઆસુધી તેના નાકમાંથી લોહી પડવી કર્યું હતું. સાઠમે દિવસે તેને દારૂ પીવાની પ્રબળ ઈચ્છા થઈ આવી હતી. ત્રણ દિવસ પછી તે નાશ પામી હતી. વળી તે પછી એક અઠવાડીએ તેને તમાકુ પીવાની પ્રબળ ઈચ્છી પ્રકટી હતી, તે પણ ત્રણ દિવસે શમી ગઈ હતી.
મિ. કૅસેલે આ ઉપવાસ કુશળ આરોગ્યશાસ્ત્રીઓની દેખરેખનીચે કર્યા હતા. બીજાએ આવી હિંમત ધરતા પહેલાં ઉપવાસસંબંધી સઘળી માહિતી મેળવવી જોઈએ. (“મહાકાળ”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથો ३४-मिताहार आरोग्यने आपे छे तथा आयुष्यने वधारे छे.
આ જગતમાં મનુષ્યોના મોટા ભાગના બળને બે બાબતમાં ભારે ક્ષય થતો જોવામાં આવે છે. એક તો ઉદરમાં નાખવા માટે આહારને મેળવવામાં અને બીજી, ઉદરમાં નાખેલા તે આહારના પદાર્થોનું શરીરમાં જ્યારે ઝેર થાય છે, ત્યારે તે ઝેરને શરીરમાંથી બહાર કાઢી નાખવાને માટે વૈદ્યોને તથા ડૉકટરોને આપવાના પૈસા પેદા કરવામાં.
મનુષ્યોને થતા વ્યાધિઓમાંથી સેંકડો નવ્વાણું વ્યાધિઓ અયોગ્ય ખાનપાનને ગ્રહણ કરવાથી અને જેટલું ખાવું જોઈએ તેના કરતાં વધારે ખાવાથી થાય છે.
રોગ શાથી થાય છે, તેનું સામાન્ય જ્ઞાન જે મનુષ્યપ્રજાને થાય તે પ્રત્યેક મનુષ્ય પૂરાં સો વર્ષ પૂર્ણ આરોગ્ય અને દુઃખવિનાની સ્થિતિને સુખપૂર્વક ભગવે.
ઈટલીમાં લુઈ કોર્નરે નામને એક પુરુષ શેડાં વર્ષ ઉપર થઈ ગયો છે. તે ૧૦૪ વર્ષ સુધી જીવ્યો હતો. ૮૩ વર્ષની ઉંમરે તો તેણે ગ્રંથો લખવા માંડયા હતા. તેનું આરોગ્ય ઘણાજ ઉંચા પ્રકારનું હતું. જ્યારે તે મરી ગયો ત્યારે જેમ કોઈ નાનું બાળક ઉંઘી જાય તેમ કશી પણ વેદનાવિના મરી ગયો હતે.
ચાળીસ વર્ષની ઉંમરે તેના શરીરમાં રોગ એટલે બધો વ્યાપી ગયો હતો કે તે જીવશે કે કેમ, તેનો સર્વને સંશય હતે. જન્મથીજ તેનું શરીર બહુ નાજુક અને નબળા બાંધાનું હતું; અને શ્રીમાનને ઘેર જમેલો હોવાથી તથા પુષ્કળ સંપત્તિ હોવાથી, ઘણા શ્રીમંતે જેમ વિવિધ પ્રકારના મોજશોખ કરવાને પિતાને હક્ક ગણે છે, તેમ તેણે પણ મોજશોખમાં ઝંપલાવ્યું હતું; અને તેનું પરિણામ એ આવ્યું હતું કે તે એક નહિ પણ અનેક મેટા રોગથી પીડાતે હતો.
અને તે પણ પિતાની ખરાબ ટેવો છેડી દેવાથી તથા પિતાની જીભને અંકુશમાં રાખવાથી તે મરણપથારીમાંથી બેઠો થયો. એટલું જ નહિ પણ તેણે સુદઢ આરોગ્યને તથા મનની શાંતિને પ્રાપ્ત કરી, અને તે કરતાં વધારે વર્ષ જી.
દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરવાની કળા એ નામનું તેના વિવિધ લેખોનું એક પુસ્તક પ્રકટ થયું છે. આ પુસ્તકમાં મિતાહારનું પ્રકરણ તેણે ૮૩ વર્ષની ઉંમરે અને એક બીજું પ્રકરણ ૮૬ વર્ષની ઉંમરે લખ્યું હતું. - કોર્નરો લખે છે કે, થડ અને ડહાપણથી ખાવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે, અને આ નિયમનો કોઈ દિવસ જરા પણ ભંગ ન કરનારને અકસ્માત આવી પડતાં દુઃખોથી પણ ઘણી જ થોડી અસર થાય છે. આ વચનને સાબીત કરવાને માટે તે પોતાનું ઉદાહરણ ટાંકે છે. તે કહે છે કે, ઘણી મોટી ઉંમરે ગાડી ઉંધી પડવાથી મારા માથામાં તથા પગમાં પુષ્કળ વાગ્યું, પરંતુ મારા પગનું લંગડાપણું તથા મને થયેલા ઘા એટલા તે થોડા વખતમાં મટી ગયા કે ડોકટરો તેને એક ચમત્કાર ગણવા લાગ્યા.
કોર્નેરો આખા દિવસમાં બરાબર પોણાશેર આહારને ગ્રહણ કરત. પ્રવાહી પદાર્થ તે પણ શેર ને નવટાંક લેતો. તે એક ટંકમાં એકજ જાતને ખોરાક લેતા. તે ફળ ખાતો ન હતો, કારણ કે તે તેને માફક આવતાં ન હતાં. તે એવું કહે કે, પ્રત્યેક મનુષ્ય પોતાના શરીરને કો ખોરાક અનુકૂળ આવે છે, તે પ્રયાગવડે નક્કી કરી લેવું, અને પછી તે ખોરાકને ઘણાજ ઓછા પ્રમાણમાં ખા. માત્ર એક દિવસ એાછો ખાવો એમ નહિ પણ હમેશાંજ એમ કરવું. છે. તે કહે છે કે “સંસારમાં જીવવું એ કેટલું રમણીય છે, એ જ્યાં સુધી હું ઘરડો થયા ન હતા ત્યાં સુધી મને સમજાયું ન હતું. જે સાચી શાંતિ અને સુખ હું ભોગવું છું, તેવી સ્થિતિમાં જીવવાને કેને કંટાળો આવે?”
વળી તે કહે છે કે એક ટૂંકમાં એક જ વસ્તુ ખાઓ. બીજી ખાવાની લલુતા કરો તે જમી ઉઠતા સુધી કોઈ પણ પ્રકારનો પ્રવાહી પદાર્થ પીશે નહિ. વળી અથાણાં, ચટણી વગેરે ખાશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
મિતાહાર આરોગ્યને આપે છે તથા આયુષ્યને વધારે છે, પોતાના પુસ્તકની પ્રસ્તાવનામાં તે નીચેનું વાક્ય લખે છે –
“જ્યારે બત્રીસ જાતનાં પકવાન અને તેત્રીસ જાતનાં શાકથી પીરસેલી શ્રીમંત લોકેની દબદબાવાળી પત્રાળી હું જોઉં છું, ત્યારે તે પત્રાળીમાં ગુપ્તપણે છુપાઈ રહેલાં સંધિવા, જલોદર, જવર અને ભારે ભોજન જમ્યા પછી જણાતી અસ્વાભાવિક સુસ્તી મારી દ્રષ્ટિએ આવે છે.”
લુઇ કોર્નરેના ભજન સાથે, નાસ્તામાં પાંચ-સાત મિષ્ટાન્નને ઉડાવનાર, બપોરે શાકઅથાણાં સાથે વીસ પચીસ ભારે વસ્તુઓને આડે હાથે ઝાપટનાર, નમતે પહેરે કંઈ આકશબુકશ ફાકનાર; ભજીયાં, પુરી, દૂધ વગેરે પદાર્થોથી રાત્રે મોડું વાળુ કરનાર તથા આ સર્વેમાં પૂર્તિ કરવાને પાંચ-સાત વાર હા, કોફી, આઈસ્ક્રીમ વગેરેની ઉદરમાં રેલ આણનાર કે શ્રીમાનના કે નૃપતિના ભાજનને સરખાવે.
આ સર્વના પરિણામમાં મોટાં પેટ, મંદાગ્નિ, યકૃતમાં બિગાડ, સંધિવા, પક્ષાઘાત, ચાર ડગલાં ચાલતાં પણ હાંફી જવાય એવું સ્થૂલ શરીર તથા વિવિધ પ્રકારના રોગો પ્રકટેલા જોઈને શામાટે આશ્ચર્ય થવું જોઈએ ?
સ્પેનનો પાંચમો ચાર્લ્સ પથારીમાંથી ઉઠતાંજ પાંચ વસ્તુઓનો નાસ્તો કરતે, બીજી વાર બાર વાગતાં ભારે ભેજન લેતો. ત્રીજી વાર વીસ વસ્તુઓને અને જાતજાતના દારૂને ચઢાવતા. અને મધ્યરાત્રે પાછા જમતો. પીસ્તાળીસ વર્ષની ઉંમરે તે છેક અશક્ત થઈ ગયું. તેનાથી ઘેાડીઓ વિના ચલાતું નહિ. તેનું યકૃત ફૂલી ગયું. તેને સંધિવા તથા કળતરનો વ્યાધિ થયો અને આ વિના પણ બીજા ઘણા રોગો થયા. તેને આ સઘળા રોગો થવામાં તે “પરમેશ્વરની એવી મરજી છે એમ માનતો.
પૂર્વે જે જે ઘોર કૃત્યો કરનાર દુષ્ટ રાજાએ તથા સત્તાધીશે થયા છે, તે સર્વ જમવામાં અકરાંતીયા હતા.
નીરે બપરથી અધી રાત્રિ સુધી જમ્યાજ કરતે. કેલીગ્યુલા એકજ વારના વાળમાં સવાલાખ રૂપિયા ખર્ચ અને સીઝરને અમલ અત્યાચારથી પૂર્ણ હતો. અકરાંતીયાપણું, મદ્યપાનાદિ વ્યસન અને નિર્દયતા સર્વદા સાથે રહે છે.
જે મનુષ્યો મિતાહાર સેવે તો જગતમાંથી સેંકડે નેવું રોગો મટી જાય, એટલું જ નહિ પણ જગતમાંથી અર્ધા નિર્ધનતા ઓછી થઈ જાય.
માત્ર જીભને રાજી રાખવાને બદલે શરીરને પોષણ આપે એવા આહારના પદાર્થો જે વિચારપૂર્વક પસંદ કરવામાં આવે તો મંદવાડને નાશ થાય; એટલું જ નહિ પણ દ્રવ્યને, મહેનતને અને ઊંટની તથા વૈદ્યોની ફીને બચાવ થાય.
હાલ મનુષ્યો ખાવાને માટે જીવે છે, તેને બદલે જે તેઓ જીવવાને માટે ખાય તો પિતાનું ગુજરાન ચલાવવાને વેંકટરાને તથા વૈદ્યોને કેઈ બીજો ધંધે શોધવો પડે, દવાખાનાંની સંખ્યા ઘટી જાય અને પેટ દવાઓ બનાવનારાએ પ્રજાને લાભ કરનારા કાઈ બીજા સારા કામમાં જોડાય.
આરોગ્ય, સંપત્તિ અને સૌંદર્ય સર્વ મિતાહારથી પ્રાપ્ત થાય છે. સુંદર અને નિરોગ થવા ઈચ્છનારે પ્રથમ જીભને વશ કરવી જોઈએ. જેણે જીભને વશ કરી છે, તે જ ખરો જિતેન્દ્રિય છે. કોઈ કવિએ કહ્યું છે કે “ગવટા સન નિ નહિ તો નાદ વિતેન્દ્રિય ગાથે' એ અક્ષરશઃ ખરું છે.
જમ્યા પછી સૂવાનું મન થાય એવી રીતે પેટ ભરાય ત્યાંસુધી જમનારા અનેક વિદ્વાનો તથા પિતાને સદગુણી માનનારાઓ, મદ્યપાન કરનારાને અથવા વ્યભિચારાદિ દુર્ગ મનુષ્યને જોઈને ક્રોધથી ભમરો ચઢાવી દે છે, તથા નાકનાં ફુગારાં ફુલાવી નાખે છે; પણ તેઓ જાણતા નથી કે મદ્યપાન, વ્યભિચાર અને અકરાંતીયાપણું, એ જોકે જૂદા જૂદા દુર્ગણે જણાય છે, તે પણ તે સર્વનું કારણ એક જ છે, અને તે એ કે ઇચ્છાને અથવા વાસનાને સંતોષવી. પેટ ભરાયા છતાં અને શરીરમાં અધિક પોષણની જરૂર ન છતાં ઉનાં ભજીયાં કે તેવાજ કોઈ સ્વાદિષ્ટ પદાર્થ જોઈને જેની જીભ વશ રહેતી નથી. અને જે આંખો મીંચીને, પૂર્ણાહુતિનો ઓડકાર આવી ગયા છતાં પણ પાછો પત્રાળી ઉપર હાથ ચલાવે છે, તેની કામનામાં અને રૂપવિષયથી આકર્ષાનાર વ્યભિચારી મનુષ્યની કામનામાં શે ભેદ છે, તે કોઈ કહેશે? દુરાચારમાં-વાસનાના પ્રાબલ્યમાં-અકરાંતી, વ્યભિચારી અને મદ્યપી ત્રણે સરખા છે, અને તે પણ એક પડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
વધારે દૂધપાક ઉઠાવી જનાર સંન્યાસીને કઈ દુરાચારી ગણતું નથી. વધારે ખાવાને લીધે મીણ ચઢવાથી બપોરે જરા આડા થનાર વિદ્વાનને કેાઈ દોષપાત્ર સવીકારતું નથી, અને સ્પર્શવૃત્તિને સંતોજવાનું અકરાંતીયાપણું કરનાર મનુષ્ય જ્યાં ત્યાં દુરાચારી ગણાય છે તથા નિંદાના પાત્ર થાય છે ! હદ ઉપરાંત ખાવાથી સૌંદર્ય, આરોગ્ય, સુખ, ધન, શ્રમ અને આયુષ્યને વ્યર્થ ક્ષય થાય છે.
(ષિ–૧૯૬૬ ના “મહાકાલ”માં લેખક-સંગત માસ્તર શ્રીમાન છોટાલાલજી)
३५-टमाटा अने तेना गुण
ટમાટાનો આપણું લોકે બહુ ઉપયોગ કરતા જોવામાં આવતા નથી અને તેનું કારણ તેના ગુણવિષે તેઓ અજાણ્યા છે, એજ છે. ઘણાને તેમાં બહુ સ્વાદ જણાતું નથી, પરંતુ કારેલાં કડવાં છતાં અભ્યાસથી ઘણા મનુષ્યને જેમ તેમાં ઉત્તમ સ્વાદનું ભાન થાય છે, તેમ ટમાટાનો અભ્યાસ પડ્યા પછી તેમાં ઉત્તમ સ્વાદનું ભાન થયાવિના રહેતું નથી. ફળતરીકે તેમજ શાકતરીકે ટમાટાને ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તેમને રાંધ્યાવિના ફળની પેઠે ખાવામાં આવે છે, ત્યારે તેઓ વધારે ગુણ કરે છે. આ પ્રમાણે ટમાટાને ખાવા ઈચ્છનારે પ્રથમ એક લીંબુનો રસ કાઢ, પછી તેમાં થોડું મીઠું નાખવું અને રસથી બમણું અથવા ચારગણું તેલ નાખી ખૂબ હલાવવું. પછી આ પ્રમાણે તૈયાર કરેલા રસમાં ટમાટા સમારીને નાખવા અને હલાવી ચૂલા ઉપર ચઢાવ્યા વિના,
ખાવા. કેટલાક આની અંદર થોડી રાઈ અને ઝીણી સમારીને ડુંગળી પણ નાખે છે. ટમાટા અંત્રપૂતિનાશક (આંતરડાના કહાણ વગેરે બિગાડનો નાશ કરનાર) છે, એટલું જ નહિ પણ આખી અન્નનલિકામાં રહેલા કચરાને દૂર કરી તેને સ્વચ્છ કરનાર છે. તેમાં પોષક તત્વો મેટા પ્રમાણમાં રહ્યાં નથી, પણ એકલા ટમાટો ખાઈને કોઈ મનુષ્ય જીવવા ધારે તે ઘણું લાંબા વખત સુધી જીવી શકે છે. તેમાં નીચે પ્રમાણે તો છે –
જળ. સેંકડે ૯૪.૩, ખનિજ ૫, નાઈટ્રોજન અથવા સ્નાયુ રચનાર તત્ત્વ ૯, રેસા , ગોધૂમતત્ત્વ (સ્ટાર્ચ) સ્નેહ (ફેટ) વગેરે ૩.૭
માંદા માણસને માટે ટમાટા ઘણા ઉત્તમ આહાર છે, એવો ર્ડોકટરોનો અભિપ્રાય છે. આનું કારણ એ છે કે, તેને માવો અને રસ સહેલાઈથી પચી જાય તેવાં હોય છે, એટલું જ નહિ પણ તેમાં જઠરના રસને વધારનારું અને દસ્તને સાફ આણનારું એક પ્રકારનું અમ્લ તત્ત્વ (એસીડ) રહેલું છે. વળી રસલ નામનો એક પ્રસિદ્ધ અંગ્રેજ વેંકટર કહે છે કે, ટમાટા વિદ્રધિને મટાડે છે, અને આમ બનવું સંભવિત છે; કારણ કે વિદ્રધિ માંસ, મત્સ્ય, મધ અથવા ચાહને હંદ ઉપરાંત ઉપયોગ કરવાથી લોહીમાં બિગાડ થવાથી થાય છે. અને ટમાટા, ઉપર કહ્યા પ્રમાણે શરીરના કચરાને કાઢી જઠર આદિ અવયવોને સ્વચ્છ કરનાર હોવાથી પાચનક્રિયા સુધરતાં લોહી શુદ્ધ થાય છે, અને તેમ થતાં વિદ્રધિ મટે છે. ટમાટામાં લોહીને શુદ્ધ કરવાને તથા સાફ દસ્ત લાવવાનો ગુણ હોવાથી ન્યુયૅકનો બુલ પોતાના રોગીઓને બીજા ખોરાક સાથે માતાને રાંધ્યા વગર ખાવાની હમેશાં આજ્ઞા કરતો.
ખેડુતોને ટમાટાની ખેતીથી ઓછી મહેનતે અને ઓછા ખર્ચે ઘણે સારો લાભ થાય છે. એક એકરમાં પાંચથી વીસ ટન સુધી ટમાટ થાય છે.
લંડનની એક હૈસ્પિટલના ડોકટર છે. ચાર્લ્સ વીકનહામ ટમાટાની પ્રશંસા નીચેના શબ્દોમાં કરે છે –ટમાટા એ પથારીમાંથી ન ઉડી શકાય એવા નિર્બળ મનુષ્યને તેમજ મને, બંનેને આહાર છે. તે રોગી તથા નીરોગ, વૃદ્ધ તથા જુવાન, શ્રીમંત તથા ગરીબ, આળસુ તથા ઉદ્યોગી, વિદ્વાન તથા મૂર્ખ, સાધુ તથા પાપી સર્વના આહારને પદાર્થ છે. સઘળાં શાકમાં તે સર્વોત્તમ શાક છે. માંદા માણસોને માટે અને તેમાં પણ જેઓ જઠરના વ્યાધિથી પીડાતા હોય છે તેમને માટે તો તે પરમેશ્વર તરફથી ઉતરી આવેલી બક્ષીસ છે.
( આષાઢ-સં. ૧૯૬૬ના “મહાકાળ”માં લેખક-સદગત માસ્તર શ્રીમાન છટાલાલજી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
કેવળ દૂધના આહારના લાભ
३६-केवळ दूधना आहारना लाभ
કેવળ દૂધ ઉપર રહેવાથી કેવા લાભ છે, તે જે મનુષ્યો જાણતા હતા તે આરોગ્ય તથા બળને પ્રાપ્ત કરવાને માટે તેઓ ઔષધોમાં નકામા પૈસા ન ખર્ચાત. વિવિધ વ્યાધિઓને ટાળનાર તથા આરોગ્ય અને બળને આપનાર દૂધ જેવો ભાગ્યે જ બીજે કઈ આહાર હશે. શરીરના પોષણમાં જે તત્ત્વોની જરૂર છે તેમાંનાં ઘણાં તત્તવો દૂધમાં છે, અને તેથી પૂર્ણ આહારતરીકે તે પ્રસિદ્ધ છે. બાળકના શરીરનું પિષણ તથા વૃદ્ધિ એકલા દૂધથી જ થઈ શકે છે. જોઈતા પ્રમાણમાં મનુષ્ય દૂધને ગ્રહણ કરે તે તેને ભાગ્યે જ બીજે કઈ આહારને પદાર્થ ગ્રહણ કરવાની જરૂર પડે. યુરોપમાં તથા અમેરિકામાં એકલા દૂધ ઉપર રહેવાથી પુષ્કળ રોગીઓના રેગ નિવૃત્ત થયાનું પ્રસિદ્ધ છે. ચીકાગોમાં દૂધથી જ સર્વ પ્રકારના વ્યાધિઓ ટાળનારી એક સંસ્થા છે. આ સંસ્થામાં રોગીએને નિત્યનું પંદર શેરથી અધમણ દૂધ પાવામાં આવે છે અને તેથી આશ્ચર્યકારક પરિણામે આવેલાં કહેવામાં આવે છે. ચીકાગોવિના બીજે સ્થળે પણ દૂધના પ્રયોગો કરી દેવામાં આવ્યા છે અને તેનું તેવું જ સંતોષકારક પરિણામ આવ્યું છે.
દૂધ શરીરમાં રુધિરન અને માંસનો ભરા કરે છે, તથા જે જે જગાએ શરીરમાં ખાડા હોય છે તે સર્વને પૂરી નાખી શરીરને ભરાવદાર અને ઘાટીલું કરે છે. તે આરોગ્યને, યુવાવસ્થાને તથા સૌંદર્યને આપે છે. ત્રણ માસ દૂધ ઉપર રહેવાને પ્રયોગ કરવાથી ઘણુ મનુષ્યએ પિતાના શરીરના વજનમાં પણ મણને વધારો કર્યો છે; એટલું જ નહિ પણ ચામડીને વર્ણ બાળકના
કર્યો છે. યોગ્ય રીતે દૂધને ગ્રહણ કરવામાં આવે છે તો મટી શકે એવા સઘળા રોગ તે મટાડી શકે છે, એટલું જ નહિ પણ વૃદ્ધાવસ્થા જે એક પ્રકારનો વ્યાધિ છે, તેને પણ તે મટાડે છે. દુર્બળ, રુધિર ઉડી ગયેલા અને મંદાગ્નિવાળા મનુષ્યો, દૂધ ઉપર રહે છે તે થોડા દિવસમાં પુષ્ટ થાય છે.
આરોગ્યને પ્રાપ્ત કરવા ઈચ્છનારે આરંભમાં એક અથવા બે નકોરડા ઉપવાસ કરવા. થઈ શકે તેમણે ત્રણ ઉપવાસ કરવા. ઉપવાસના દિવસમાં સવારે તથા સાંજે પાણીને હા જેવું ગરમ કરી તેમાં એક લીંબુ નીચોવી તેના એક અથવા બે પ્યાલા પીવા. દિવસના વચલા ભાગમાં પણ પ્રસંગે પ્રસંગે પાણી પીવું. બંધકોશના યંત્રવડે પણ મોટા નળને સાફ કરી નાખવો. આ પ્રમાણે શરીરની શદ્ધિ કર્યા પછી દૂધનો પ્રયોગ શરૂ કરવો. ઉપવાસ કર્યા પછીજ જેઓ દૂધને પ્રત્યે કરે તેમણે પ્રથમ દિવસે ત્રણ શેર કરતાં વધારે દૂધ પીવું નહિ. ક્રમે ક્રમે દૂધને વધારી છ શેર, આઠ શેર અથવા દશ શેર સુધી પણ પોતાની શક્તિના પ્રમાણમાં ચઢવું. દૂધ જ્યારે પુષ્કળ પીવામાં આવે છે, ત્યારે જ તેનો ખરો લાભ જણાય છે. રેંકટરો તથા વૈદ્યોની ફી કરતાં અને ઔષધ કરતાં તે સસ્તું મળે છે. દૂધને ટાઢું પીવું અથવા ઉકાળીને પીવું. પિતાની પ્રકૃતિને જેવું અનુકૂળ આવતું હોય તે પ્રકારનું પીવું. ઉકાળેલા દૂધ કરતાં ટાઢા દૂધનો વધારે ગુણ છે, તેથી ટાઢું પીવાય ત્યાં સુધી અધિક યોગ્ય છે. તેમાં ખાંડ અથવા સાકર નાખવી નહિ. કેટલાક મનુષ્ય કહે છે કે, અમને દૂધ માફક આવતું નથી, અથવા તેથી અમને બંધકોશ અથવા ઝાડા થાય છે; પરંતુ આવા સર્વ મનુષ્યને વિધિપૂર્વક દુધનો ઉપયોગ કરવાથી તે માફક આવ્યાવિના રહેતું નથી. દૂધ પીને ખુલ્લી હવામાં થોડી વાર ચાલવાથી અને દીર્ધાશ્વાસ લેવાથી દૂધ માફક આવે છે. કસરત અને દીર્ધ શ્વાસપ્રશ્વાસ એ દૂધને માફક કરનાર રામબાણ ઉપાય છે. કસરતથી અને દીર્ઘશ્વાસપ્રશ્વાસથી શરીર બળવાન થાય છે. અને શરીર બળવાન થતાં જઠર બળવાન થાય છે, અને જઠર બળવાન થતાં દૂધ માફક આવ્યા વિના રહેતું નથી.
વિધિપૂર્વક પીવાથીજ દૂધના લાભ જણાય છે. ચારશેર-પાંચશેર દૂધ એકી વખતે સામટું ગટગટાવી જવાનું નથી, પણ દર કલાકે અર્થે શેર અથવા પિણાશેર પીવાનું છે, અને તે પણ નાને નાને ઘૂંટડે પીવાનું છે. બાળક અથવા વાછરડું કેવી રીતે ધાવે છે તે જુઓ, અને તે પ્રમાણે દૂધ પીતાં શીખો. જેમ બને તેમ ધીરે ધીરે અને કેરી ચૂસતા હોઈએ તેમ દૂધને પીવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૪
શુભસંગ્રહ ભાગ ચોથો
એક વખતે જેમ બને તેમ ઓછું દૂધ મોંમાં લેવાય તેમ કરવું. દૂધને પીવું નહિ, પણ ખાવું. આહારના બીજા પદાર્થો જેમ ચાવીએ છીએ અને મુખના રસ સાથે મેળવીએ છીએ, તેમ દૂધને ૫ણ મેળવવું. આમ કરવાથીજ દૂધના ખરા લાભ સમજાશે.
સવારે અગીઆર વાગતાસુધી ટાઢું દૂધ પી શકાય છે. પછી દૂધ બગડી જવાને સંભવ હોવાથી તે પછી પીવાનું દૂધ ગરમ કરીને પીવું. સવારે સાત કે આઠ વાગતાથી તે સાંજે ત્રણ કે ચાર વાગતા સુધી આ પ્રમાણે દૂધને પીવાનો પ્રયોગ કર્યા કરે. સાંજે છ કે સાત વાગે ખજૂર, અંજીર, દ્રાક્ષ, કેળાં કે એવાજ કોઈ જાતનાં ફળ અથવા બદામ, મગફળીના દાણા કે એજ કઈ મેવો ખાવાની ઇચ્છા થાય તો ઘણાજ ઓછા પ્રમાણમાં ખાવો.
આ પ્રમાણે દૂધ પીવા છતાં જેમને બંધકાશ જેવું જણાય તેમણે જુલાબ ન લેતાં બંધકોશના યંત્રનો ઉપયોગ કરો. એક અઠવાડીઆમાં ત્રણ વાર કરતાં વધારે વાર યંત્રને ઉપગ કર નહિ.
જેમને દૂધથી ઝાડા થાય, તેમણે ગભરાવાનું પ્રયોજન નથી. તેમણે દૂધનું પ્રમાણ ઓછું કરવું, કસરત વધારે કરવી અને દીર્ઘશ્વાસપ્રશ્વાસ વારંવાર કરવા. આથી અલ્પ સમયમાં દૂધ માફક આવી જશે. શરીરમાં ભરાયેલો કેટલોક કચરા નીકળી જવા માટે પ્રસંગે ઝાડા થવાની અગત્ય રહે છે.
ઉપર દર્શાવેલા વિધિ પ્રમાણેજ દૂધ પીવા ઈચ્છનારે તે પીવું. ધીરે ધીરે પીવાના નિયમનું વિસ્મરણ કરવું નહિ. ધીરે ધીરે પીવાની ટેવ પાડવી. પુનઃ કહેવામાં આવે છે કે, દૂધ સૌંદર્યને, માંસને, રુધિરને અને બળને વધારનાર ચમત્કારિક રસ છે. (શ્રાવણ–૧૯૬૪ના “મહાકાળી માંથી)
३७-दहींना लाभ
—
—
—
ચાલુ વર્ષના “ધી મદ્રાસ સ્ટેન્ડી”ના તા. ૧૭ મી મેના અંકમાં “ધી ફાસ્ટ કોર (ઉપવાસોપચાર) એ નામના વિષયમાં બંગાળાનો એક યુરોપીયન મેડિકલ ઍફીસર જેણે છ દિવસના ઉપવાસ કરી, ઉપવાસના લાભનો અનુભવ લીધો છે, તે લખે છે કે:
જેમને બંધકોશનો વ્યાધિ હોય છે, તેમને ઉપવાસ કરવા ઘણા કઠિન પડે છે, કારણ કે એકલા જળના ઉપયોગથી તેમના મોટા નળમાં રહેલું વિષ તથા જંતુઓ વગેરે બહાર નીકળવાને પ્રયત્ન કરવામાં મગજ ઉપર, મૂત્રાશય ઉપર તથા ફેફસાં ઉપર વિલક્ષણ પ્રકારની અસર કરે છે. આથી ઉપવાસ કરનારમાં જે આ વિલક્ષણતા સહન કરવાનું બળ નથી હતું તો તે ગભરાઈ જાય છે, અને નિશ્ચયથી ડગીને આરોગ્યને આપનાર ઉપવાસને છોડી દે છે. આવા લોકોએ ઉપવાસના યથેચ્છ લાભ મેળવવાને માટે તેમણે ઉપવાસ કરવા પહેલાં દહીંનો ઉપયોગ કરીને જઠર, મેટો નળ વગેરે સ્થળે રહેલા વિષને તથા જંતુઓને પ્રથમ નાશ કરે જોઈએ; અને પછી વગરઅડચણે ઉપવાસ કરવા જોઈએ. દહીંના જંતુઓ મોટાં તથા નાના આંતરડામાં રહેલા અત્યંત દુષ્ટ તથા હાનિકારક જંતુઓનો નાશ કરી નાખે છે, અને એમ છતાં તેઓ પોતે નિર્દોષ છે, એટલું જ નહિ પરંતુ મનુષ્યનું અનેક વ્યાધિઓથી રક્ષણ કરે છે. એ હવે સારી રીતે પ્રસિદ્ધ થઈ ચુક્યું છે કે, દહીંની અમ્લતામાં જે જંતુઓ છે, તે કૅલેરા, ટાઈફેઈડ, મરડે અને એવા જ બીજા વ્યાધિમાં જણાનાર જંતુઓના કટ્ટા શત્રુ છે, અને જ્યાં દહીંના જંતુઓ હોય છે, ત્યાં આ રોગના જંતુઓ કદી રહી શકતા નથી. મેં પોતે ત્રણ માસ સુધી નિત્ય શેર શેર દહીં ખાધું છે, અને હમણાંથી મારા દરદીઓને મોટાં તથા નાના આંતરડાંના વ્યાધિએમાં બીજા ઉપચારો સાથે હું દહીંજ આપું છું, અને તેથી મને ઘણો લાભ થતો અનુભવમાં આવ્યું છે. મરડે, અતિસાર, હઠીલો બંધકોશ વગેરે પચનેંદ્રિયના સધળા વ્યાધિઓમાં જ્યારે દહીંમાં રહેલા નિર્દોષ જંતુઓને, તે તે વ્યાધિવાળાં સ્થળોમાં વસતા દુષ્ટ જંતુઓ ઉપર (બેકટેરીઆ) છોડી મૂકવામાં આવે છે, ત્યારે અવશ્ય લાભ થાય છે. આથી ઉપવાસ કરવા ઈચ્છનારે ઉપવાસ કરવાપૂર્વે થડા દિવસ નિયમિત રીતે દહીં ખાઈને આ જંતુઓનો નાશ કરવો અને પછી ઉપવાસ પૂરા કર્યા પછી પણ આહારમાં નિત્ય નિયમિત રીતે દહીંને ઉપગ કર્યા કરે.
(વૈશાખ-૧૯૬૬ ના “મહાકાળ'માં લેખક-સદગત માસ્તર શ્રીમાન છોટાલાલજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
સાવ સાદા અને ઘરગતુ ઉપાયે।
३८ - साव सादा अने घरगतु उपायो
રાજના તાવ-પુદીને તથા તુલસીના કવાથ કરીને પીવાથી રાજના તાવ જાય છે. પ્રમેહુ-બાવળનાં કુમળાં પાન સવાર-સાંજ એક તેલા સારસાથે મિશ્ર કરી ખાવાથી, પ્રમેહ, તણખ તથા દાહ મટે છે.
દાંતના પારામાંથી નીકળતું લાહી—નારગી ચૂસવાથી અધ થાય છે. ઉલટી–ખીલીની છાલના ઉકાળે! મધ સાથે પીવાથી મટે છે.
ગ
આંખનું પડળ—રીસામણીના રસ તથા ધાડાનુ સૂત્ર મિશ્ર કરીને અજન કરવાથી આંખનું
પુડળ મટે છે.
વા ઉપર—લસણની ખેલેલી કળીએ તેા. ૪, શંકેલી હીંગ, જીરૂ, સિધાલુણ, સંચળ, સુંઠ, મરી અને પીંપર દરેક અકેક માસા લઇ તેનું ચૂર્ણ લસણ સાથે ધુટવું અને પછી પાવલીભારની ગાળીએ કરી કેક ગાળી સવારમાં ખાઇ ઉપર દીવેલા(એર'ડા)ના મૂળના ઉકાળા પીવાથી સર્વ પ્રકારના રાગ, પક્ષાઘાત, ઉરૂરત’ભ, કટીશૂળ, પડખાનુ શૂળ, પેટના કૃમી, વાયુ તથા સ શરીરને વા મટી જાય છે. (આ ઉપચાર ભાદરવા આસેમાં ન કરવા જોએ. નહિ તે વખતે નુકશાન કરે છે.) આંખ દુ:ખવી—જેઠીમધ, લેાદર, ઝુલાવેલ ફૅટકડી તથા રસવંતી સરખે ભાગે પાણીમાં વાટી આંખનાં પેાપચાં ઉપર ચેપડવાથી દુ:ખવા આવેલી આંખ મટે છે.
કાનનું શૂળ—સરસિયા તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કશૂળ મટે છે. સુ—સુને ઘીમાં તળીને ચૂ કરી તેની ફાકી ફાકવાથી મટે છે.
ચેાથી તાવ—સાટેાડીનાં મૂળનું ચૂર્ણ તા. ના દૂધ સાથે ખાવાથી મટે છે. સળેખમ—હળદરની ધુમાડી લેવાથી સળેખમ તુરત મટી જાય છે. ગુમડાં—ધાયેલા ઘીમાં ગળી મિશ્ર કરી ધારાંપર ચોપડવાથી જલદીથી રૂઝ આવે છે, ખરજવું—પિત્તપાપડેા, હરતાલ તથા મનશીલને ઝીણું વાટી ધેાયેલા ઘીમાં મેળવી મલમ અનાવી ખરજવા ઉપર ચાપડવાથી મટી જાય છે.
દાદર—કુવાડીયાનાં ખીજને લીંબુના રસમાં ઝીણાં વાટીને દાદર ઉપર ચાપડવાથી દાદર મટે છે. જા—કાળીજીરીને લીબુના રસમાં વાટી માથાના વાળમાં લગાવવાથી માથાની જૂઓ તથા લીખા મટે છે.
ગુમડામાં પડેલા જીવ--કણજીનાં પાન, લીમડાનાં પાન લેપ કરવાથી ગુમડામાં પડેલાં જીવડાં મરી જાય છે.
અને નગેાડનાં પાનને વાટીને
માળપુષ્ટિ આસન, કાળા તલ તથા ખજીરને મિશ્ર કરી તેનાં વડાં કરી ઘીમાં તળીને ખવરાવવાથી અથવા તે આસનનું ચૂર્ણ સાકર સાથે ખવરાવવાથી નબળાં, દુખળાં અને રીંગણાં બાળકૈા શરીરે પુષ્ટ થાય છે.
સ્ત્રીની છાતીમાં ધાવણ ચઢી આવીને પીડા થાય તે ઈંડવાણીનાં મૂળ વાટીને તેને જાડે! લેપ કરવાથી તે પીડા મટે છે.
રાત આંધળાપણું—(૧) ગવારના લીલાં પાંદડાં લઈ તેને માટીના હાંલ્લામાં ખારીને દરરોજ સાકર સાથે ખાવાથી રાત આંધળાંને આંખને સારા ફાયદા બતાવે છે. (ર) મેદીનાં લીલાં પાંદડાં લઇ તેને તડકે સુકવી નાંખી સુકાયા પછી તેને ખાંડી સારી રીતે ભૂકા કરી રાતે ૧ તેલા ભુકે પાણીમાં પલાળી સવારે ગાળી લઇ સાકર નાંખીને પીવું જેથી આંખને ફાયદાકારક છે. (૩) તકમરીયાંને પલાળીને સાકર સાથે ખાવાથી આંખને સારી રીતે ફાયદો થાય છે તે રાત આંધળાને આ ઉપાય સહેલા છે.
ઉનવા ઉપર મુળાનેા રસ ૫ તાલા, સાકર ૧ તાલે અન્ને સાથે મેળવી પીવુ' અને અળશી અથવા જવની ચા કરી પાણીને બદલે આપવાથી મટે છે. (‘ ભાગ્યેાદય”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે ३९-गोस्वामी तुलसीदासजी और वीर-रस
૧-ઉપમા જગ પુનિ દૂજે જગમો, કેઉ કવિ તુલસી સે ન;
કાયરતા-મુખ દેત જે, કવિતા-તુલસી-સેન૪ ગાસ્વામીજી ને જે કુછ કહા હૈ, અપૂર્વ ઔર સજીવ હૈ. ઉનકા વિર–રસ વર્ણન ભી કેત્તર હૈ. પદ પદ પર એજ ટપકતા હૈ ઔર ભાવ તથા રસ કી ભરમાર હૈ. હૃદય ફડક ઉઠતા હૈ.
લોગ કહતે હૈ, સ્ત્રી ઔર બ્રાહ્મણ કે ઉપર વીર કે હાથ ન છોડના ચાહીએ- અવધ્ય હિ. પરંતુ મર્યાદા-પુરુષોત્તમ શ્રીરામ ને વધક્રિયા સ્ત્રી તાડકા સે પ્રારંભ કર કે બ્રાહ્મણ રાવણ પર સમાપ્ત કી. ભગવાન શ્રીકૃષ્ણ ને ભી પહલે પૂતના કે હી ઈસ સંસાર સે બિદા કિયા થા. બાત યહ હૈ કિ જો ધર્મ કે વિરુદ્ધ જાય ઔર દૂસરે કા ધર્મ બિગાડે. સમઝાને પર ભી ન સમઝે; તો ફિર ઉસે ‘ન ન ઘવાળ સમાપ્ત કર દેને મેં હી ધર્મ કી રક્ષા ઔર સંસાર કી ભલાઈ હૈ.
ભાઈ સહિત રામચંદ્ર વિશ્વામિત્ર કે યજ્ઞ કી રક્ષા કરને કે લિયે ચલતે હૈં. બીચ મેં તાડકા રાક્ષસી કે પ્રાણ લે કર આશ્રમ પહુંચતે હૈ ઔર ગર્વપૂર્વક ઉત્સાહ સે કહતે હૈં-“મુનિવર ! અબ-નિર્ભય યજ્ઞ કરહુ તુમ જાઇ!” આત્મબલ પર કેસા વિશ્વાસ હૈ! યાવિધ્વંસ કરને કે લિયે મારીચ ઔર સુબાહુ ધાવા કરતે હૈ. મારીચ કે તે આપને ઐસા બિનફર બાન મારા કિ બસ. વહ “સત જન ગા લંકા પારા!બાદ સુબાહુ રહા, સો-પાવક સર સુબાહપુનિ જારા બાકી ઇનકી સેના બચી ઉસે લમણુજી ને ચૌપટ કર દિયા-અનુજ નિશાચર કટક સંહારા” યજ્ઞ પૂર્ણ હુઆ બાદ સીતાસ્વયંવર દેખને ઔર જનકપુર પહુંચે.
૨–પરશુરામ ઔર રામ ધનુષ તેડ ચૂકને પર મહાક્રોધી પરશુરામ આતે હૈ. સબ રાજા-મહારાજા ગાયબ હે જાતે હૈિં-બાજ ઝપટ જનુ લવા લુકાને, જે સામને રહ ગયે, વે થર થર કાંપતે હુએ-પિત સમેત કહિ કહિ નિજ નામા, કરન લગે સબ દંડ પ્રણામા.” પરંતુ, “અતિ ડર ઉતર દેત કેઉ નાહીં ઈસ પર લક્ષ્મણજી મૈદાન કૂદતે હૈ. અચ્છી નેકઝક હતી હૈ. દેખને લાયક હૈ. રામચંદ્ર દોને કે સમઝાતે હૈ. પરશુરામ સે કહતે હૈ, “જાને દીજીયે મહારાજ ! યહ અભી લડકા હૈ. ઇસે ઈતના જ્ઞાન નહીં હૈ. ક્ષમા કીજીએ.” ઈધર લક્ષમણ કો સમઝાતે , “હૈયા ! ઈનસે કર્યો ઐસી બાતે કરતે હે? યે બ્રાહ્મણ હૈ, મુનિ હૈ, પૂજ્ય હૈ. ઈસ લિયે યે જે કુછ કહે સો હાથ જેડ કર સુન લો, ઇસી મેં કલ્યાણ હૈ.' પર દેને મેં સે કઈ ભી નહીં સુનતા. અંતતઃ પરશુરામ શ્રીરામ પર હી ઉલટે બિગડતે હૈ. કહતે હૈ બસ, તેરે હી ઇશારે સે લક્ષ્મણ ઉછલ રહા હૈ. તુમ દેને એક જૈસે છે. મેં તુમ દેન કે ઠીક કર દૂગા.” અબ શ્રીરામજી અવસર જાન કર કહતે હૈ
ગુનહુ લખન કર હમ પર રેq, કહુ સુધાઈહુ તે બડ પૂ.” ઔર–“ઢેઢ જનિ સંકા સબ કા વિક ચંદ્રમણિ પ્રસઈ ન રહ» કેસી સુંદર અનુભવપૂર્ણ સૂક્તિ હૈ. લેશ” ઔર “દાન્ત” ને વહ સજાવટ વાક્ય કો કર દી હૈ કિ આંખે કે સાથ દિલ કાબૂ સે બાહર હે જાતા હૈ. રામજી કહતે હૈ, સુનીએ ભૂગપતિ જીઃ
“ હમ નિદરહિં વિપ્ર બદિ, સત્ય કહહુ ભૂગનાથ!
તો અસ કે જગ સુભટ જેહિ, ભય બસ નાવહિં માથ?” મહારાજ ! આપ બ્રાહ્મણ હૈ. અન્યથા, સંસાર મેં ઔર કૌન એસા સુભટ હૈ, જિસસે ડર કર યહ સિર ઉસકે આગે બુક સકે? સોચીએ તે સહી ! કાંકિ, મહારાજ ! હમ ક્ષત્રિય હૈ –
દેવ દનુજ ભૂપતિ ભટ નાના, સમ બેલ અધિક હેઉ બલવાના,
જો રન હમહિં પ્રચારઈ કે?, લરહિ સુબેન કાલ કિન હે? * મેરે “વીર-કવિ-વિવેદ' કા એક દેહા હૈ.
લેખક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
ગોસ્વામી તુલસીદાસજી આર વીરરસ કૈસે વિરચિત શબ્દ હૈ! દેવતા હો, રાક્ષસ હે, બરાબરી કે બલ કા હો અથવા અધિક બલશાલી હો; યદિ વહ રણ મેં હમેં લલકારેગા, તે આનંદ સે લડેંગે, ફિર ભલે કાલ હી કય ન હૈ ! યે હૈ ક્ષત્રિયહુદય સે નિકલે હુએ શબ્દ. “ગવ” સંચારી ભાવ સે પુષ્ટ શ્રીરામ કા “ઉત્સાહ” અભિવ્યક્ત હે કર “વીર–સ કે રૂપ મેં પરિણત હો રહા હૈ. ફિર કહતે હૈ–
છત્રિય તનુ ધરિ સમર સકાના, કુલ કલંક તેહિ પામર જાના.” અહા ! કહાં હૈ આજ વે ક્ષત્રિય? એ શબ્દ હદય કે ચીરતે ચલે જાતે હૈ! પરંતુ, મહારાજ!
વિપ્રવંશ કે અસ પ્રભુતાઈ અભય હેઈ જે તુહહિં ડરાઈ” વીરતા કેસી ધર્મ કી ચાશની મેં પગી હૈ!
૩–ખર ઔર દૂષણ આદિ મિસ મેયો કી બડી બહન શૂર્પણખા આઈ. રામ કે ઈશારે સે લક્ષ્મણ ને ઉસકે નાક-કાન ઉડા લિયે. ચિલ્લાતી હુઈ વહ અપને ભાઈ મહાપ્રતાપી ખર-દૂષણ કે પાસ ગઈ દૂતિન તો થી હી. વહાં ઔર સબ કહ કર યહ ભી કહા કિ ઉનકે પાસ એક સ્ત્રી ભી બડી સુંદર હૈ. તે લગ સેના લે કર ચઢ આયે. ફૌજ કે ચલને સે--ધૂરિ પૂરિનભ-મંડલ રહી. રામ ને લક્ષ્મણ સે કહા –
લઈ જનકિહિ જાદુ ગિરિકંદર, આવા નિસિચર કટક ભયંકર લક્ષમણજી ને તુરંત ઐસા હી કિયા, ઇધર રામને નિસિચર કટક ભયંકર દેખ કર ભી, ઘબડા કર નહીં, પરંતુ--વિહંસિ કઠિન કેદંડ ચઢાવા પહલે ધનુષ ઠીક કર કે તબ ફિર અપની ઔર તૈયારી કરતે હૈ. અહા ! ક્યા કહી શભા હૈ –
કેદંડ કઠિન ચઢાઇ સિર જટજૂટ બાંધત સેહ કર્યો
મરક્ત સેલ પરલરત દામિનિ કેટિસે જુગ ભુજગ .” “કટિ કસિ નિષગ વિસાલ ભુજ નહિ, ચાપ વિસિખ સુધારિ કે;
ચિતવત મન મૃગરાજ પ્રભુ, ગજરાજ ઘટા નિહારિ કે.” અભૂતપૂર્વ દૃશ્ય “ઉન્ટેક્ષા સે કૈસા સજાયા ગયા હૈ.
ફૌજ આ પહુંચી. શ્રીરામ કે દેખ કર સલાહ બંધી કિ ભઈ, ઇસે મારા મત, જાને દ. હાં, ઇસકી સ્ત્રી લે લે. યહ ખબર ઇસકે પાસ ભેજ દો. દૂત ને ખબર પહુંચાઈ. શ્રીરામ લલકાર કર કહતે હૈ--
. “ હમ છત્રી મૃગયા મન કરી, તુમસે ખેલ મૃગ ખેજત ફિલ્હી;
રિષ બલવંત દેખિ નહીં ડરહીં, એક બાર કાલહુ સન લરહીં ક્યાં અબ ભી વે ક્ષત્રિય ભારત મેં હૈ? ક્યા ફિર કભી હેગે? પરંતુ, હાં–
“ જ ન હઈ બલ ઘર ફિરિ જાહુ, સમર વિમુખ મ હતઉં ન કાહુ, ”
ઔર, યે તો ડર કે કી ચાલબાજી હૈ, કિ રામ સુકુમાર બચ્ચા હૈ, ઇસસે ક્યા. લડે? સને –
રન ચઢિ કરિય કપટ ચતુરાઈ રિપુ પર કૃપા પરમ કદરાઈઝ દત ને યહ બાત જ કર કહી. આગ લગ ગઈ. છિડ ગઈ, મચા ઘમાસાન! ઉસ સમય શ્રીરામ ને કયા કિયા–
પ્રભુ કીલ્ડ કેર પ્રથમ કઠેર ઘેર ભયાવહા,
ભયે બધિર વ્યાકુલ જાનધાન ન જ્ઞાન તેહિ અવસર રહા આખિર ધનુષ કી ટકેર થી, કુછ મજાક તે થા હી નહીં ઔર ન આજકલ કે ક્ષત્રિય કી નરેન્દ્રમંડલ મેં પ્રભુ વાયસરાય કી છત્રછાયા મેં, વિનોદ-કરતાલધ્વનિ હી થી. ફિર તે –
સાવધાન ઈ ધાયે, જાનિ સબલ આરાતિ; લાગે બરખન રામ પર, અસ શજ બહુ ભાંતિ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથે
wwwwwwwwwwwwwww
પરંતુ –
તિન કે આયુધ તિલ સમ, કરિ કાટે રધુવીર;
તાનિ સરાસન સવન લગિ, પુનિ છડેનિજ તીર ઔર ક્યા! પહલે શત્રુ કા બાર બચાયા, તબ ફિર અપને પને બાણ ઉન પર છેડે. બિના કઇ સોચે-વિચારે ભંસા-યુદ્ધ છેડે હી થા કિ ઉધર સે અસ્ત્ર-શસ્ત્ર આ રહે થે, ઉન્હેં બચાવે બિના હી આપ ભી અંધાધુંધ અપને બાણ છોડને લગતે. આખિર રઘુવીર છે.
- શ્રીરામ કી બાણ-વર્ષ ને શત્રુન્ય મેં હાહાકાર મચા દિયા, ભગદડ મચ ગયી; પર વે તીને ભાઈ અપને સૈનિકે કે લલકારને લગે. હુકમ કર દિયા કિ આજ જે કઈ સમર સે ભાગ કર જાયગા, ઉસે હમ અપને હાથ સે માર દેગે. ફિર તે વીર રાક્ષસ સનિક કુદ્ધ હે કર લડને લગે, ઈધર શ્રીરામ ને જેર સે બાણ છેડના શુરુ કિયા તે -
“ભટ કટત તન સત ખંડ, પુનિ ઉઠત કરિ પાખંડ;
| નભ ઉડત બહુ ભુજદંડ, બિનુ ભૌલિ ધાવત ફંડ, ઈસ પ્રકાર બેઢબ છની હૈ, ઈસ રંગ કે રસિક જન કહીં પર ઇસે અછી તરહ દે. આનંદ આ જાયેગા, યહાં તે બાનગી ભર હૈ.
શ્રીરામ ને વીરતા સે ઔર અનેક ઉપાય સે સમસ્ત શત્રુઓ કે ધરાશાયી બાત કી બાત મેં કર દિયા–“કરિ ઉપાય રિપુ મારે છન મેં કૃપા નિધાન” ફિર --
બધુ દેખિ ખરદૂષણ કેરા, નાઈ સુપનખાં રાવન પ્રેરા પૂરી જેગિની થી. રાવણ ભી કહે મેં આ ગયા–“વિનાશકાળે વિપરીત બુદ્ધિ.”
૪-જટાયુપ્રેમ રાવણ સીતા કે લિયે જા રહા થા તે જટાયુ ને દેખા, વહ ઉસ દુષ્ટ સે ખૂબ લડા; પર વૃદ્ધ થા. રાક્ષસરાજ કો અચ્છી મજા ચખા કર ઉસકે શરીર કે ચલની કી તરહ છેદ કર ધરાશાયી હો ગયા. પડા પડા અંતિમ ઘડિયાં બિન રહા થા કિ સીતાજી કે ટૂંઢતે હુએ શ્રીરામજી ઉધર સે આ નિકલે.
કર સરેજ સિર પરસેઉ, કૃપાસિંધુ રઘુવીર
નિરખિ રામ છવિ-ધામ મુખવિંગત ભઈસબ પીર કયા કઈ અપને વીર સિપાહી કી ઈસસે અધિક કદર કરેગા? જટાયુ ને સબ હાલ કહા, રામજી ને આંખ મેં આંસૂ ભર લિયે ઔર કહાઃ. “પરહિત બસ જીનકે મન માંહી, તિહુ કહૈ જગ દુર્લભ કછુ નહીં”
આપ સ્વર્ગ જાઈએ, આપને અપને વરચિત કર્મ સે સ્વર્ગ જીત લિયા હૈ–“તાત કરમ નિજ તેં ગતિ પાપી. ” પરંતુ એક પ્રાર્થના હૈ, સ્વર્ગ મેં જ કર
સીતાહરન તાત જનિ, કહેઉ પિતા સન જાઈ;
જે મેં રામ તે કુલ સહિત, કઇ દશાનન આઇ.” અહા! કૈસે શબ્દ હૈ ! એક એક માત્રા મેં ક્યા ક્યા આનંદ ભર હૈ!! સીધે સદે શબ્દ મેં કૈસા રસ હૈ! વાહ ઉત્સાહ ! અહો પ્રત્યુપકાર બુદ્ધિ! ધન્ય હૈ, અવશ્ય હી ઇસસે અધિક અચ્છા વીર-રસ કા ઉદાહરણ દુર્લભ હૈ. આધક કૌન કહે, ઈસકી ટક્કર કા હી ખેજે નહીં મિલને કા
જે મેં રામ–અગર મેં રામ દૂ તે ક્યા હોગા ? રાવણ, સ્વયં અકેલે ન કહેગા! “રામ” મેં “ અર્થાન્તરસંક્રમિતવાધ્વનિ ” કા કેસા આનંદ હૈ? ડર હૈ તે યહી કિ પિતાજી કહીં યહ ન સુન લેં કિ રાવણ સીતા કે લે ગયા ઔર રામ સે કુછ ન બનો ! હાય રે આજ કે ભારત! આજ તેરી ઉસી છાતી પર હજારે અબલાઓં કા અપહરણ હોતા હૈ ઔર જનાને પતિ-નામમાત્ર કે પતિ-દેખતે હી રહ જાતે હૈ ઔર ફિર ભી મૂછ પર તાવ દેતે હૈ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
ગોસ્વામી તુલસીદાસજી ઔર વિરરસ કુછ શર્મ નહીં ! સમય કી બલિહારી હૈ !!!
૫-સુગ્રીવ સે મૈત્રી ઔર બાલિવધ વિરે ક વીર કી જરૂરત હોતી હૈ. વીર મખમલ કે ગદ્દોં પર નહીં કંકડે પર પલતે હૈ. અર્વાચીન ઈતિહાસ મેં ભી ગુરુ ગોવિંદસિંહ ઔર શિવાજી કે ગરીબ કિસાન ને હી અપને સિર દે કર સ્વદેશ ઔર સ્વધર્મ કી રક્ષા કરને મેં સફલ કિયા થા. પ્રતાપ કે ભીલ ને સહારા દિયા થા.
| રામ ને, અયોધ્યા છેડતે હી, સબસે પહલે નિષાદરાજ સે ભેટ કી–હદય સે હૃદય મિલાયા, ગૃધ્રરાજ જટાયુ કી તો અંત્યેષ્ટિ ક્રિયા ભી-પિતા કે સમાન અપને હાથ કી! ક્યા કોઈ અપને વીરાં કા સંમાન કરેગા? ઐસે હી સ્વામી કે ઈશારે પર વીર અપને પ્રાણ ન્યૌછાવર કરતે હૈ.
અબ શ્રીરામ કે કુછ ફૌજ કી જરૂરત થી-લંકા પર ચઢાઈ કરની થી. સબસે પહલે તે સીતા કા પતા લગાના થા, જે કિસી વિશિષ્ટ સહાયતા કે બિના હે નહીં સકતા થા. રામ ને રાજા બાલિ કે છેડ કર દુ:ખી સુગ્રીવ સે મિત્રતા કી, આપસ મેં એકદૂસરે કે દુઃખ-સુખ સે પરિચિત હુએ, સુગ્રીવ ને કહા –“સુનહુ રઘુવીરા” “તજહુ સેચ મન આનહુ ધીરા. »
કયોંકિ –“સબ પ્રકાર કરિહસું સેવકાઈ, જેહિ વિધિ મિલિહિ જાનકી માઈઝ શ્રીરામ ને ભી કહા, સુગ્રીવ ! મેં તેરા કંટક જરાસી દેર મેં દર કર દૂગા –
સુનું સુગ્રીવ માહિહં, બાલિહિ એક હિ બાન;
બ્રહ્મ સક સરનાગત, ગયે ન ઉવરહિ માન.” ઔર કયા! ફિર રામ-પ્રતિજ્ઞા ઠહરી. જો કહ દિયા, કહ દિયા-રામ તિમિમારતે, ઉસ બાલિ કે યહ એક બાણું સે મારને કી પ્રતિજ્ઞા હૈ, જિસને રાવણ કે ભી નાક મેં દમ કર દી થી, ઉસ રાવણ જિસને ત્રિલોકી કમ્પા દી થી. પ્રતિજ્ઞા કે અનુસાર બાલિ કે મારા–એક હી બાણું સે મારા, મરતે સમય બાલિ કહતા હૈ:
“મેં વેરી સુગ્રીવ પિયારા, કારણ કવન નાથ મેહિ મારા કયોંકિ -“ધર્મ હેતુ અવતરેઉ ગોસાઈ પરતુઃ—મારેઉ માહિ વ્યાધ કી નાઈઝ
રામ ને વૃક્ષ કી ઓટ મેં છિપ કર મારા થા. બાલિ ઉસી બાત કે કહ રહા હૈ, ધર્મવીર શ્રીરામ ઉત્તર દેતે હૈ –
અનુજબધું ભગિની સુતનારી, સુનુ શઠ યે કન્યા-સમચારી;
ઈહુહિં કદષ્ટિ વિલકઈ જઈ, તાહિ બધે કશુ પાપ ન હોઈ ઠીક હૈ જે એસા પાપી હૈ ઉસે છલ સે, બલ સે, કિસી ભી તરહ માર દો, પરમ ધર્મ હૈ. સુંદર ઉત્તર હૈ. ઉત્તર ક્યા હૈ, ધર્મશાસ્ત્ર કા સાર હૈ.
આગે ક્યા હોતા હૈ. રામ ને સુગ્રીવ કો રાજા બનાયા, આપ પ્રવર્ષણ પર્વત પર કુટી બના કર વર્ષ બિતાને લગે. સુગ્રીવ રાજ્ય પા કર ઈન્દૌરનરેશ સર તુક કી તરહ એશો-આરામ મેં મસ્ત
ગયે. ફિર થા કિસી દુઃખિયા કી સુધ રહતી હૈ ! કઈ મહીને બીત ગયે, સુગ્રીવ ને ખબર હી ન લી, તબ તે શ્રીરામચંદ્ર કે ક્રોધ આયાઃ-! ઈસકી તો યહ પ્રતિજ્ઞા થી, કિ મૈં સીતા કે ટૂંઢને મેં અપના સબ કુછ લગા હૂંગા; પર રાજ્ય પા કર યહ ઐસા મદમસ્ત હે ગયા હૈ કિ કુછ ખબર હી નહીં રહી; તો ફિર બસ-અબ સુગ્રીવ કી ભલાઈ નહીં હૈ–”
જેહિ સાયક મારા મેં બાલી, તેહિ સર હતઉં મૂઢ કહું કાલી.” લમણુછ કે તે જરા સે ઈશારે કી દેરી રહતી હી થીઃ
લછિમન કેધવંત પ્રભુ જાના, ધનુષ ચઢાઇ ગહે કર બાના” રામ ને સમઝા કિ લક્ષ્મણ તે જ કર એકદમ પ્રલય કર દેગા. ક્રોધ ઈસકે સંભાલે ન સંભલેગા. ઉન્હોને તુરંત સાફ કર કે કહા –
“ભય દિખાઈ લ આવહુ, તાત! સખા સુગ્રીવ,” ભાઈ! સુગ્રીવ મિત્ર હે ચૂકા હૈ. ઉસે કેવલ ભય દિખા કર લે આઓ-ધનુષ ડરાને કે લિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૦
શુભસંગ્રહ ભાગ ચોથા
ચઢાએ રખો, પર બાણ છોડ ન દેના. - કૈસી નીતિ હૈ. યહાં વીરતા સફલ હોતી હૈ. લક્ષ્મણ ગયે. સુગ્રીવ ડર ગયે, હોશ આયા. ઇધર-ઉધર ઢંઢને કે લિયે અનુચરો કો કડી આજ્ઞા દે કર ભેજા. સીતાજી કા પતા લગા. ફિર શત્રુ કે ભાઈ વિભીષણ કા ફોડા-ઉસે રાજા બનાને કા વચન દિયા. વચન તે વચન, તિલક ભી પહલે હી કર દિયા. દૃઢપ્રતિજ્ઞ રામ પર વિશ્વાસ થા હી. ફિર કયા થા ? ઘર કા ભેદિયા લંકાદાહ હો ગયા. મિત્ર સુગ્રીવ કી સેના ને, સેના તે અલગ, ઉસકે એક અનુચર હનુમાન ને હી, જે જે જોહર દિખાએ ઔર જૈસા કુછ ઉસકા વર્ણન ગોસ્વામીજીને કિયા હૈ, વહ સબ ફિર દેખીએગા. અછી તરહ દેખીએગા, યે હી ચીજું તે મર્દો કે દેખને કી હૈ.
(“વીરસદેશ” માસિકમાં લેખકશ્રી. કિશોરીદાસજી બાજપેયી શાસ્ત્રી)
४०-स्वामीश्री विचारानंदजीना मननीय विचार
ભાઈઓ અને બહેનો ! આજે મને અને આનંદ અને શોક બંને થાય છે. શાક એટલા માટે થાય છે કે, તમે અહીં કલાક બે કલાક માટે બીડી જેવી સાધારણ વસ્તુ પણ છેડી શકતા નથી. ભવિષ્યમાં એવી રિથતિ જરૂર આવવાની છે કે જ્યારે તમને રોટલો મળશે કે કેમ, તે પણ સવાલ છે. તમે માનો કે ન માને, પણ ભવિષ્યમાં એક કામી લડાઈ આવી રહી છે, જ્યારે એક કેમી આગેવાન અથવા સરદાર હુકમ કરશે કે, એક કરોડ માણસે લટિયર જોઇએ, તેજ વખતે તમારે તૈયાર થવું પડશે. તમે સ્વરાજની વાતો કરે છે, પણ સ્વરાજ કાંઈ શક્તિ ખીલવ્યા વગર મળતું નથી. હું ખુલ્લું કહું છું કે, ધારાસભાઓમાં કે બીજી જગ્યાએ સ્વરાજ મળી શકવાનું નથી. નો-ચેઈજર્સ (નાફેરવાદીઓ) કહેશે કે, અમે રેંટી કાંતી સૂતર કાઢશું એટલે સ્વરાજ મળશે. હું ચેલેંજ આપું છું કે, એ રીતે સ્વરાજ કદી નહિ મળે. હિંદુસ્થાનને માટે એક કરોડ માણસો મરવાને માટે તૈયાર થશે, તે દિવસે સ્વરાજની તમને આપોઆપ ભેટ આપવામાં આવશે. આજે જમનાના કિનારા ઉપર બંગલામાં રહેતી ૧૬-૧૭ વર્ષની એક યૂરોપીયન છોકરી એકલી બહાર નીકળી ખુશીથી છ-સાત માઈલ જંગલમાં ફરી આવે છે, પણ તેનું કઈ નામ પણ લેતું નથી. તેને ખાત્રી છે કે, જે મારી સામે કોઈ ખરાબ નજરથી એક દષ્ટિસરખી પણ કરશે તે મારા જાતભાઈઓ તેને પગ નીચે ચગદી મારશે! ત્યારે હિંદુઓની સ્થિતિ એથી ઉલટી જ છે. હિંદુઓની ૧૬-૧૭ વર્ષની છોકરીઓ નિભય રીતે રસ્તામાં કરી શકતી નથી. ૨૪ કરોડ હિંદુઓ જ્યારે મેરી સ્ત્રીને માતા કે બહેન અને નાનીને પુત્રી જેવી માનતા થશે; એક બ્રાહ્મણ એમ માનશે કે, ભંગીની સ્ત્રી મારી બહેન છે; એક ભંગી એમ માનશે કે, બ્રાહ્મણની સ્ત્રી મારી બહેન છે, ત્યારે જગતમાં મુસલમાન કે અંગ્રેજ હિંદુઓનું નામ પણ લઇ શકશે નહિ. હિંદુઓએ બાળલગ્ન. અટકાવવાં જોઈએ, બીજા દેશોમાં પહેલાં શક્તિ, પછી લક્ષમી અને પછી સ્ત્રીની વાત થાય છે. જે દશમાં શક્તિ છે ત્યાં બદિ છે અને લક્ષ્મી બદિના પ્રકાશમાં ચાલી જાય છે. આજે પશ્ચિમના બુદ્ધિના પ્રકાશમાં લક્ષ્મી ત્યાં જઈને વસી છે. હિંદુઓ તો શક્તિની પરવાજ કરતા નથી. પહેલાં સ્ત્રીની વાત થાય છે, પછી લક્ષ્મી. આવી પ્રજાને કોઈ દિવસ ઉદ્ધાર થઈ શકતું નથી. સિંધમાં મેં ત્રણ વાર મુસાફરી કરી છે. ત્યાં એવી સ્થિતિ જોઈ છે કે, વીસ-ત્રીસ મુસલમાનો એકઠા થઈ હિંદુઓના ઘરમાંથી હિંદુઓની છોકરીઓને ઉઠાવી જાય છે. આ સ્થિતિ મેં મારી નજરે જોઈ છે, પણ એવા ગુનહેગારોને સરકાર સુદ્ધાં કાંઈ કરી શકતી નથી.
(તા. ૨૭-મે ૧૯૨૮ ના “પ્રગતિમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
હરાં તથા ત્રિફળની દવાતરીકે અનેક પ્રકારને ઉપગ ૮૧ ४१-हरडां तथा त्रिफळांनी दवातरीके अनेक प्रकारनो उपयोग
*
શ્વાસ તથા ઉધરસ–હરડે તથા બેઢાંનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી શ્વાસ તથા ઉધરસ મટે છે. કમળ-ગૌમૂત્રમાં બે ત્રણ અઠવાડીઆં સુધી હરડે પીવાથી કમળો મટે છે. શૂળ-હરડેનું ચૂર્ણ ગોળ સાથે મેળવીને ખાવાથી મટે છે.
હરડે, કાળીદ્રાક્ષ તથા સાકરને મિશ્ર કરી તેની અકેક તોલાભારની ગોળીઓ વાળી રોજ બે વખત અકેક ખાવાથી અમ્લપિત્ત રોગ મટે છે.
ભગંદર–ત્રિફળાં તથા ખેરની છાલના કવાથમાં ભેંસનું ઘી તથા વાવડીંગનું ચૂર્ણ નાખીને કેટલાક વખત સુધી સેવન કરવાથી ભગંદર મટે છે.
ભોજન કર્યા પછી હરડેનું ચૂર્ણ ખાવાથી અન્નપાનના દેષ અને વાતપિત્ત તથા કફથી ઉત્પન્ન થયેલ રોગ મટે છે.
હરડેના ચૂર્ણથી બમણી દ્રાક્ષ લઈને બંનેને ભેગાં ઘુંટી બહેડાંના ફળના જેવી ગોળીઓ બનાવી રોજ પ્રાતઃકાળમાં ખાવાથી પિત્ત, હૃદયરોગ, રક્તદોષ, વિષમજવર, પાન્યુરોગ, વમન, કુ, ખાંસી, કમળે, અરુચિ, પ્રમેહ, ગોળો અને પડિકા રોગ મટે છે.
ત્રિફળાની રાખ કરીને મધમાં કાલવી ગરમીનાં ચાંદાં પર ચોપડવાથી મટે છે, તેમજ મેંમાં ચાંદીઓ પડતી હોય તો તે મેંમાં ધરી રાખી થુંકથી ભરાઈ જાય ત્યારે કોગળા કરી નાખવાથી મની ચાંદી મટે છે.
મોટી હરડે ઠંડા પાણીમાં ઘસીને મધ અગર ધાવણમાં નાના છોકરાને પાવાથી રેચ લાગે છે હરડે તથા ઇંદ્રજવની ફાકી તે.૧ ગાળમાં ખાવાથી ટાઢી તાવ મટી જાય છે. હરડે દીવેલની સાથે ખાવાથી ગઠીઓ વા મટી જાય છે.
હરડે, સુંઠ, મેથ તથા ગોળ સરખે ભાગે મેળવી તેનું મિશ્રણ કરી શુંટીને ગોળી વાળી ખાવાથી મરડે અને મળબંધ મટે છે તથા અજીર્ણ મટે છે.
હરડે, વજ અને ઉપલેટને પાણીમાં વાટીને ધાવણુ તથા મધ સાથે જરા જરા નાના બાળકને પાવાથી બાળકનું ગળું પડયું હશે (તાલુકટ) તો તે મટશે.
ત્રિફળાનું ચૂર્ણ ઘીસાકરમાં કેટલાક દિવસ સુધી ચાટવાથી આંખોના રોગો મટે છે. હીમજ, મીઠીઆવળ, વરીઆળી તથા સંચળની ફાકી ખાવાથી બંધકાશ મટે છે.
ત્રિફળા રાત્રે માટીના કેરા વાસણમાં પલાળી રાખવાં અને તે પાણી ગાળી લઈ સવારમાં તે આંખે છાંટવાથી આંખનાં દર્દો મટે છે.
હરડે તથા દ્રાક્ષનો ઉકાળો જુનો ગોળ નાખીને પીવાથી પિત્તગુમ મટે છે. હરડે તથા સુકને પાણીમાં વાટી ગરમ પાણી સાથે પીવાથી દમ તથા હેડકી મટે છે.
હીમજ એરંડીઆમાં તળીને તેની ભૂકી કરી તેમાં સરખે ભાગે સંચળ મેળવીને ખાવાથી મળશુદ્ધિ થાય છે.
ત્રિફળાનો ઉકાળો હળદરનું ચૂર્ણ તથા મધ નાખીને પીવાથી પ્રમેહ મટે છે. ત્રિફળાનો ઉકાળો મધ નાખીને કેટલાક માસ સુધી પીવાથી મેદરોગ મટે છે. ત્રિફળાંને ઉકાળો ગોમૂત્ર સાથે પીવાથી વૃષણકોથળી મોટી થઈ હોય તો તે મટે છે.
હીમજનું ચૂર્ણ ગોમૂત્રમાં કે એડીઆમાં ખાવાથી અથવા ત્રિફળા ચૂર્ણ દૂધમાં ખાવાથી અંડવૃદ્ધિ તથા વધરાવળના રોગ મટે છે.
માર્ગમાં ચાલતાં થાકેલા, બળહીન, રૂક્ષ, કૃષિ, ઉપવાસથી દુર્બળ થયેલા, અધિક પિત્તવાળા, ગર્ભવતી સ્ત્રી, ફસ ખુલી હોય, નવીન જવરવાળા, હનુતંભ રોગવાળા અને શોષવાળા મનુષ્ય હરડેનું સેવન કરવું નહિ.
(“ભાગ્યોદય” માસિકના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ–ભાગ ચાથા
४२ - घरगतु सादा वैदक टुचका
અતિસાર—ખલી, વાળા, કરિયાતુ, ગળા, મેાથ અને ઈંદ્રજવના કવાથ પીવાથી તાવ સાથેના તથા તમામ પ્રકારના અતિસાર મટી જાય છે.
મરડા—જાયફળ, ખારેક અને ચેાખ્ખુ અણુ ત્રણે ખરેખર વજ્રને લઇને પાનના રસમાં ટીને ચણાના દાણા જેવડી ગેળીએ વાળવી. તેમાંથી એક ગેાળી છાસની સાથે ખાવી. એમ સાત દિવસ સુધી દરાજ એક ગેાળી ખાવાથી મરડા મટી જાય છે.
સ'ગ્રહણી—ચીત્રક, પીપરીમૂળ, જવખાર, પચલવણુ, ત્રિકટુ, હીંગ, અજમેાદ અને ચવક, સરખે ભાગે લઈ ચૂર્ણ કરી ખીજોરાના રસમાં ધુંટી ચણા જેવડી ગાળીએ વાળવી. તેમાંથી દરરાજ સવારમાં એક ગેાળી છાસની સાથે ખાવાથી સગ્રહણી મટે છે.
કૅલેરા-એલચી માસા ૪, લવીંગ માસા ૪, અફીણ માસે ૧ અને જાયફળ માસા ૧૦ લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૪ માસા ઉના પાણી સાથે લેવાથી કાલેરા તરત મટી જાય છે.
ચાંદી—(૧) દાડમની છાલનું ચૂર્ણ ચાંદી ઉપર દબાવવાથી મટી જાય છે. (૨) લેાઢાની કઢાઈમાં ત્રિફળાને બાળી તેની ભસ્મ મધમાં મેળવી ઉપદેશની ચાંદી ઉપર ચેપડવાથી ચાંદી તરતજ રૂઝાઈ જાય છે. (૩) ધેાળા કાથા અને ચીકણી સેપારીની રાખ ચાંદી ઉપર લગાવવાથી ચાંદી રૂઝાઈ જાય છે.
ધાતુસ્રાવ—(૧)અકલગરા, સુંઠ, કકૈાળ, કેસર, પીપર, જાયફળ, જાવંત્રી અને ધેાળી સુખડ, એ આઠે ઔષધે અકેક ભાગ અને અજ઼ીણુ ચાર ભાગ લઇ મિશ્ર કરી ખાંડી ચૂર્ણ કરવુ. માત્રા ૧ માસે। મધ સાથે લઈ ચાટવું. તેથી ધાતુસ્રાવને વ્યાધિ મટી જાય છે અને વીસ્તંભન થઈ સારી શક્તિ આવે છે. (૨) આંખળાં, આસન, શતાવરી, મુશળી, કૌચાં, એખરા, જેઠીમધ અને ગેાખરૂ, એ સનું ચૂર્ણ કરી દૂધ-સાકર સાથે પીવાથી ધાતુસ્રાવમાં સારા ફાયદા થાય છે. પાંડુ(૧) ચીત્રકમૂળને આવળકટીના કાઢાની ત્રણ ભાવના આપી પછી તેનું ચૂર્ણ કરી ના તાલે! ગાયના ઘી સાથે રાત્રે ખાવુ. આથી પાંડુરોગ મટે છે. (૨) શિલાજિત, મધ, વાવડીંગ, હરડે અને સાકર સરખે વજને લઇ તેનું ચૂર્ણ કરી મધમાં ના તાલે! મિશ્ર કરી રાજ સવારમાં ખાવાથી પંદર દિવસમાં પાંડુરોગ મટે છે,
હરસ—(૧) નેપાળા, ચીત્રક, સાજીખાર અને દૂધિયા વછનાગ, એએનુ વાટેલુ ચૂ` હરસ ઉપર લગાડવાથી હરસ ખરી પડે છે.
ગાયના મૂત્રથી
(૨) પીપળાની લાખ, હળદર, જેઠીમધ, મજીઠ અને નીલકમળ, એ સર્વને સરખે વજને લઈ સૂક્ષ્મ વાટી બકરીના દૂધ સાથે હમેશાં ટાંક ૨ ભાર ખાવાથી ૪૯ દિવસમાં હરસ મટી જાય છે. (૩) લીમેળાની મીજ અને એળીએ બંને સરખે વજને લઈ પાણી સાથે ખલમાં ઝીણાં બુટી ૧ રતી પ્રમાણે ગેાળીએ વાળા ૧ ગેળા રસવતીના પાણી સાથે રાજ સવારમાં ખાવાથી ૨૧ દિવસમાં દુઝતા મસા મટી જાય છે.
(૪) વાંદરાની વિષ્ટા, અજમાનાં ફૂલ અને કળીચુને, એ સર્વની ધૂણી ૭ દિવસસુધી આપવાથી હરસ ખરી પડે છે.
ફુલું——ગધેડાની દાઢ લઈ પાણીમાં ધસી આંખમાં આંજવાથી શીતળાનું ફૂલું મટી જાય છે. ભગંદર—હરડે, ખેડાં અને આમળાંના પાણીમાં બિલાડીના કે કૂતરાના હાડકાને ધસીને લેપ કરવાથી ભગંદર મટી જાય છે. ( ‘ ભાગ્યેાદય ” ના ચૈત્ર-૧૯૭૦ ના અંકમાંથી )
* ઝાડા અને મરડામાં લંધન બહુ ફાયદાકારક છે. ચેડી ઘેાડી ધાટી અને મેાળી છાશ લેવી એ ડીક છે. છતાં ખારાક પણ ખાવેાજ હાય તા . એવી છારાની સાથે ચેડા ભાત ખાવે. વળી કોઇ પણ પ્રકારના મરડા ઉપર માળી છાશ કે એકલા પાણી સાથે કડાછાલનું ચૂર્ણ તા. ૦૫ દિવસમાં બે ત્રણ વાર લેવાથી દરદ મટે છે. અફીણવાળી કાઇ પણ દવા લેવી એકદરે સારી નથી.
સપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
શરીરના આરોગ્ય તથા અદભુત બળવિ છૂટક સ્મરણે ૮૩ ४३-शरीरना आरोग्य तथा अद्भुत बळविषे छूटक स्मरणो
અજીર્ણ વખતે સફરજન ખાવાથી સારો ફાયદો થાય છે. ઘણા ભાગે સ્ત્રીઓને ખસ નહિ થવાનું કારણ તેમનાં આંગળાંને કસરત મળે છે તેજ છે.
એક લેખક કહે છે કે “શિક્ષણનો ધંધો કરનાર પૈકી ઘણાઓને ક્ષય થાય છે તેનું કારણ, ઘણાં બાળકો વચ્ચે ઉભા રહી પલાખાં પૂછવાં કે સાથે કવિતા વગેરે બોલાવી તેમના ઉસવાટે નીકળેલી ઝેરી હવાને જમાવ એક નાના ઓરડામાં કરી તેને શિક્ષકોએ પ્રાણવાયુતરીકે ઉપયોગ કરવો એજ છે. - કેટલીક પરદેશી દવાઓ હવે એવી બહાર પડી છે, કે જેના વપરાશથી માંસાહાર અને દારૂનું વ્યસન આપોઆપ લાગુ પડે છે.
પ્રમાણિક વૈદોને ત્યાં વ્યાયામ અને તાજી હવા એજ ઔષધ તરીકે આપવામાં આવે છે.
પૈસાના લાલચુ વદે વ્યાયામના અમૂલ્ય લાભો સમજતા હોવા છતાં દરદી આગળ તે વાત હસી કહાડે છે; અને પિતાના સ્વાર્થને ખાતર પિતાની દવાનાંજ વખાણ કરે છે.
એક ડોક્ટર કહે છે કે -પિત્તાશયના ઘણાખરા રોગો જેવા કે આમવાયુ, અજીર્ણ અને તેથી થતા ઝાડા-ઉલટી. મધુપ્રમેહ અને મજજાતંતુ સંબંધી કેટલાક વિકારો માત્ર સારો ખોરાક અને નિયમિત વ્યાયામથીજ સારા થાય છે.
આ દુનિયામાં ઘણું માણસે તેમનાં માતપિતા કરતાં ઓછી ઉંમરે ગુજરી જવાનું મુખ્ય કારણ કુદરતી નિયમ તરફનું દુર્લક્ષ, એજ છે.
એમ કહેવાય છે કે, જેના નખ વહેલા વધે, નખની નજીકની ચામડી (હાથની આંગળીઓ) પર થોડેક છેટે રેસા ઉખડે, ઉંધ સારી આવે, દસ્ત સાફ ને કઠણ થાય ને ભૂખ સારી લાગે તેની તંદુરસ્તી સારી સમજવી.
એવું કહેવાય છે કે, જેમનો જન્મ વસંતઋતુમાં થયો હોય તેઓ ઘણું જીવે છે.
જેમની હથેળી લાંબી હોય છે, તે માણસ માયાળુ હોય છે. છાતીએ વાળવાળા ભોળા અને વાળવગરના કપટી હોય છે. ઘણું કરી પાતળા માણસે ગરમ સ્વભાવના હોય છે ને તે વધારે જીવે છે. જાડા માણસે શાન્ત સ્વભાવના હોય છે.
અયોધ્યાને નવાબ શુજાઉદ્દોલા મદેન્મત્ત હાથીના પાછલા પગ ઉપર ચઢીને બે હાથે પૂછડું તાણું તેને હાલવા દેતો ન હતો. નદીમાં મગરને જોત કે તુરત પાણીમાં કૂદી પડી ડૂબકી મારીને તેનું પૂછડું પકડી કાચંડાની પેઠે બહાર ખેંચી કાઢતા.
વિયેનામાં કાન્સિસ નામે એક સરદાર હતો. તે અને બીજા કેટલાક માણસો સાથે બેસીને ટાઢના વખતમાં તાપણી તાપતા હતા. તેવામાં ભડકે મટે હોવાથી લાકડાં થઈ રહ્યાં ને હવે બીજું કંઈ બાળવાનું નહિ હોવાથી સઘળા વિચારમાં પડયા. એવામાં લાકડ થઈને જતા ગધેડા તરફ મિત્ર કાસિસની નજર પડી. તુરતજ ત્યાં જઈને એક ગધેડાના આગલા એ પણ એક હાથે ને પાછલા બે પગ બીજે હાથે પકડી લાકડસહિત તે ગધેડું ઉંચકી તાપણી નજીક લાવી મૂક્યું હતું.
માત્ર મલ્લ જેવાં ચિત્રો જેવાથી જ ઑફેસર સેન્ડોને આજે જગતપ્રસિદ્ધ થયેલું અદ્ભુત બળ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા થઈ હતી.
જે ઘરમાં સ્ત્રી કરતાં પુરુષની ઉંમર વધારે હોય છે તેને ઘણું કરી છોકરાની પ્રજા વિશેષ થાય છે, ને જ્યાં પુરુષ કરતાં સ્ત્રીની ઉંમર વધારે હોય છે તેમને ઘણું કરી કન્યાઓ (પુત્રીઓ)ની સંખ્યા વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
( “ભાગ્યોદય” ના એક અંકમાં લેખક શ્રી. શંકરલાલ મગનલાલ વ્યાસ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ છે
४४-समालोचना और समालोचक યહ બિલકુલ સચ હૈ કિ, સમાલોચક–સમાજ સાહિત્ય-નગર કી મ્યુનિસિપલ-કમિટિ હૈ. ઇસકે બિના સાહિત્ય મેં અસીમ ફુડા-કચરા ભર જાને કી બહુત સંભાવના હૈ ઔર બઢતે—બઢતે યહ ગંદગી ઇતની બઢ સકતી હૈ કિ, સહદય-સમાજ દૂર સે હી નાક-ભૌ ચટા કર ઉસકે વિમુખ હે જાય. આજ હમારી રાષ્ટ્રભાષા કે સાહિત્ય મેં કુછ ઐસી રહી ગડબડ મચી હૈ. સમાલોચક કા યદ્યપિ આજ-કલ અભાવ નહીં–ભરે પડે હૈ, પરંતુ વાસ્તવ મેં જિહું સમાલોચક કહા જ સકતા હૈ, ઉનકી સંખ્યા ગિનને કે લિયે આકાશ કી ઓર દષ્ટિ ચલી જાતી હૈ. યહ બાત નહીં
, હમારે યહાં સચ્ચે સમાલોચક ક અત્યંત અભાવ હી હો. નહીં, ઈશ્વર કી કૃપા સે અબ કિસી બાત કી કમી નહીં હૈ. સમાલોચક કી સંખ્યા પર્યાપ્ત હૈ. યદિ યે વિશેષ અનુભવી વિદ્યાવાદ્ધ સાહિત્યમહારથી અપની કલમ ફિરસે ડગમગાતે હુએ હાથે મેં પકડ લે, તે સાહિત્ય કે નયે પથિકે કે બહુત કુછ સહારા મિલ સકતા હૈ ઔર વર્તમાન ગંદગી ભી દૂર હો કર આગે કે લિયે ઉસકી રોક હે સકતી હૈ; પરંતુ ઐસા નહીં હૈ. હમારે બહુત સે પથ-પ્રદર્શક ઇસ બર્બરતાપૂર્ણ કાલ મેં ચૂપ હો કર બૈઠ ગયે હૈ. હમ ઇસ વિષય મેં કુછ નહીં કહ સકતે.. હાં, યહ બાત ચિત્ત મેં અવશ્ય આતી હૈ કિ–
“નીર-ક્ષીર-વિ હૃક્ષારયં ત્વમેવ કુરે જેવા
विश्वहिस्मन्नधुनान्यः कुल-व्रतं पालयिष्यति कः॥" અસ્તુ. તે સચ્ચે સમાલોચકે કે મૌન ધારણ કર લેને ઈસ ક્ષેત્ર મેં ઔર ભી કુછ અંધાધુંધ મચ ગયી હૈ. અગણિત સમાલોચક પૈદા હે કર ઈધર ઉધર બરસાતી મેં કી ભાંતિ દર્શને લગે હૈ. માને સૂર્ય કે અલગ હોતે હી તમસ્વતી મેં નક્ષત્રોં કી ભીડ ટિમ-ટિમા રહી છે. નહીં, યહ બાત ભી નહીં. નક્ષત્રરાશિ યદ્યપિ કુછ પ્રકાશ નહીં કર સકતી, પરંતુ વહ જનતા કા કુછ અહિત ભી તો નહીં કરતી; પરન્તુ હમારી ઇસ સમાલોચક-મંડલી સે તે આજ સાહિત્યજગત કી બડી ભારી હાનિ હૈ રહી હૈ, જિસે પ્રત્યેક આંખવાલા મનુષ્ય નિત્ય દેખતા હૈ. ઇન સમાલોચકડુંગવો કે પ્રતાપ સે સદા હી સાહિત્ય-ક્ષેત્ર મેં તૂ-તૂ મેં-મેં મચી રહતી હૈ-અછી તરહ ગાલી–ગલૌજ હોતી હૈ. યહ કિતની લજજા કી બાત હૈ?
હમ યહ નહીં કહતે કિ, સચી સમાલોચના હેતી હી નહીં. હતી હૈ: પરંતુ બહુત કમઉતની હી, જિતની કોયલે કી ખાનિ મેં હીરે કી પ્રાપ્તિ. ઈસ સચ્ચી સમાલોચના કે અતિરિક્ત હિંદી મેં પ્રાયઃ પાંચ પ્રકાર કે સમાલોચક-દલ દિખાઈ દેતે હૈ. ઈનકે નામે કા સ્મરણ કર લેના ભી અનુચિત યા અપ્રાસંગિક ન હોગા. સુનિયે–
૧-અવિશેષજ્ઞ–દલ કઈ લોગ ઐસે--ઐસે વિષયોં કી સમાલોચના લિખને બેઠ જાતે હૈ જિન વિષયે કી વિશેષજ્ઞતાસે ૨ સ્વયં હી બહત દર હોતે હૈ. વિશેષજ્ઞતા તો દર કી બાત હૈ. કોઈ કોઈ તે ઉસ વિષય સે એકદમ અપરિચિત હી હોતે હૈ. ઈસ શ્રેણી કે મહાનુભા કા ઉદાહરણ દેને કી આવશ્યકતા નહીં. કિ ઈ-હીં કી અધિક ભરમાર હૈ. પાઠક નિત્ય હી પત્ર-પત્રિકાઓં મેં ઇનકા પરિચય પાતે હૈ.
૨ષી-દલ - ઈસ દલ કે લોગ સમાલોચના કે બહાને અપને દિલ કા મલાલ અછી તરહ નિકાલતે હૈ. સમાલોચ્ય વિષય કે કિસી ગુણુ કી સત્તા હે અપને સમાલોચ્ય ગ્રંથ મેં દૃષ્ટિગત નહીં હતી. આંખ પર ઠેષ કી પટ્ટી ચઢ જાતી હૈ. સાથ હી અવગુણ ઢંઢને કે લિયે સહસાક્ષ બન જાતે હૈ ઔર વહી ઐઠ કર ઍચ મારને કી ઈરછા કરતે હૈ, જહાં ઇનકે કામ કી ચીજ હ. આગે બઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
સમાલાચના આર સમાલાચક
૨૫
કર વ્યક્તિરૂપ મેં આ જાતે હૈં ઔર કીર જો કુછ બન પડતા હૈ, કરતે હૈં. છેટે હી નહીં, બડે– બડે મહાજન ભી ઇસ દલ-દલ મેં આ ક્રૂ'સતે હૈ.
૩-૧કીલ-દલ
કુછ ઐસે ભી સજ્જન હેાતે હૈં કિ, જો અપને સમાક્ષેાચ્ય નિબંધ કે ઉપર તને લદ્ હા જાતે હૈ કિ ફિર સબ ઔર કુછ ભૂલ જાતે હૈ
“દયે પ્રેમ–ચસમા નિ આગુન ગુન જોય”
સહૃદય-હૃદય સાક્ષી હૈ ક, ઐસી સમાલાચના, સમાલાચના હૈ યા વકાલત! ઐસી સમાલા- ‘ ચનાઓં સે સાહિત્ય-ક્ષેત્ર મેં કૈસી કુછ ગડબડ મને કી સંભાવના હૈ, સેા પાઠક સમઝે સમાલેાચક મેં હંસ કા ગુણુ હેાના ચાહીએ, ઉસે દૂધ કા દૂધ ઔર પાની કા પાની અલગ-અલગ કર દિખાના હી ઉચિત હૈ.
૪-અસાવધાન-દલ
..
ઈસ ચૌથે દલ મેં વે હૈ', જે અપને સમાલેાચ્ય વિષય કે પતિ ભી હૈ, અનાવશ્યક અધ પ્રીતિ અથવા દ્વેષ ભી જિન મેં નહીં હૈ, ઔર જે સખ પ્રકાર સે સમાયેાચના કરને કે અધિકારી હૈ. પરંતુ ઈનમે એક અવગુણુ ઐસા આ જાતા હૈ, જો ઇન સબ સમાલેચક-ગુણાં કા ઐસે દેખા દેતા હૈ, કિ—“નિષિદ્ધ-સાયન-રાનો ન્યેનો તેળ ટ્યુન .” વહુ દોષ હૈ—અનવધાનતા. ઉદાહરણ લીજીએ. માધુરી” કી પિછલી કિસી સખ્યા મેં શ્રીયુત બદરીનાથ ભટ્ટ, ખી એ॰ કે “ દુર્ગાવતી નામક રૂપક કી સમાલેાચના નિકલી થી, સમાલેચના ખડી સુંદર થી. ઇસસે સમાલોચક ક્રી વિશેષજ્ઞતા ઝલકતી થી—ધ્રુવલ રસ” કા વિષય મુઝે સાહિત્ય-શાસ્ત્ર કે અનુકૂળ નહીં જ’ચા. અચ્છા, તે દેખીએ, ઐસે સુંદર સમાલેાચક મેં ભી અસાવધાની રાની ને આ કર ડેરા જમા લિયા ઔર સુધાકર મેં કલંક-કાલિમા જરા સી લગા હી તે દી સમાલેાચક મહાશય ઇસ રૂપક કી નાયિકા ‘દુર્ગાવતી' ઔર નાયક ‘અકબર' લિખ ગયે હૈં. કથાનક સે અપરિચિત જતાં કા ઇસ સમાલેાચના સે યહ ભાન હૈ। સકતા હૈ કિ, દુર્ગાવતી અકબર કી સ્રી હેાગી ! કૈસા અન!! કુછ દિકાના હૈ !!! વસ્તુતઃ ઈસ રૂપક કી ‘નાયિકા’ તા હૈ દુર્ગાવતી ઔર “ પ્રતિનાયક ” હૈ અકબર.
૫-ગપડાથ–દલ
યહુ પાંચવાં દલ દિલ્હી કા પાંચવાં સવાર હૈ. ઇસકી લીલા અપરંપાર હૈ, ઈસ દલ કે લેગાં કા જ્ઞાન તે! જો હાતા હૈ સા હાતા હી હૈ; કિન્તુ યે લેાગ બડે બડે મહનીય પુરુષોં પર ભી કીચડ ઉછાલતે તનિક ભી નહી સકુચતે, યહુ ખડે દુઃખ કી બાત હૈ. ગીદડ શેર કે કાન પકડને જાતે હૈ, પંડિત–રાજ કે શબ્દાં ઃ—
“
લીલા-ત્રુજિત-શારદ્વાપુર-માલવત્રાળાં પુણેविद्या- सद्म-विनिर्गलत्कणमुषो जल्पन्ति चेत्पामराः । અય : નિનાં રાન્ત-શિશા ગુન્તાવાનાં જ્ઞા:, सिंहानां च सुखेन मूर्द्धसु पदं धास्यन्ति शालावृकाः ॥”
પરંતુ ઈસ દલ કા શીઘ્ર હી શાસન હેાના ચાહીએ. યદિ ન સમાલાચકાં કી કડી સમાલેાચના મ્હાની ન પ્રારંભ હુઇ, તેા સમઝ લેના ચાહિયે કિ, સાહિત્ય મેં શીઘ્ર હી બીભત્સ નરક દીખ પડેગા. અંત મેં હમ દે! શબ્દ ઔર કહે કર ગ્રૂપ હાતે હૈં. યહ ખાત હમ ઉપર કઇ વાર કહ ચૂકે હૈં કિ, ઇન ભદ્દી સમાલાચના કી સમાલેાચના હેાની બહુત આવશ્યક હૈ. દૂસરી ખાત ચહ કિ, સમાલેાચના સંબંધી સાહિત્ય કે નિર્માણુ હૈાને કી ખડી જરૂરત હૈ. સંસાર કા કાઈ ભી કા બિના સહારે ઉત્તમ ઔર પરિમાર્જિત રૂપ મેં નહીં હૈ। સકતા. આજકલ પ્રત્યેક ખાત લિયે નિયમ ઔર ઉસકા સાહિત્ય અનતા દીખ પડતા હૈ; પરંતુ ઇસ આવશ્યક વિષય કી આર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે અભી તક ધ્યાન હીં નહીં દિયા ગયા હૈ. હમ આશા કરતે હૈ કિ રાષ્ટ્ર-ભાષા ઔર રાષ્ટ્ર-લિપિ કી સંસ્થાએ તે ઈધર વિશેષ ઝુકેગી હી, કિન્તુ ઉનસે પહલે હમારે સહદય વિદ્વાન અપની કલમ ઈસ વિષય કે લિયે ઉઠાયેંગે. કહને કે કુછ પુસ્તકે ઈસ વિષય કી નિકલી હૈ, જૈસે-“સાહિત્યાલોચન ઔર સમાલોચના.” પરંતુ ઇનસે અભીષ્ટ-સિદ્ધિ નહીં, ઇન દોને પુસ્તકે મેં સે અંતિમ કે હી હમ સમાલોચના કા નિબંધ કહ સકતે હૈં; કિન્તુ યહ નિબંધ તે ઇસ મહાન વિષય કી સૂચિમાત્ર ભી નહીં, ઇસ પર બડે—બડે ગ્રંથ-રત્ન નિકલને ચાહીએ. “સાહિત્યાલોચન” કે હમ ઈસ વિષય કા ગ્રંથ નહીં કહ સકતે, યદ્યપિ ઉસમેં પ્રસંગવશ ઈસ વિષય કી ભી ઉલ્લેખ અવશ્ય હુઆ હૈ; પર પ્રધાનતા સે નહીં. ઇસે હમ સાહિત્ય ગ્રંથ કહેંગે, જિસકી ચના સાહિત્ય-શાસ્ત્ર કે આધાર પર હૈ. ધ્યાન દેને કી બાત હૈ કિ જિસ શાસ્ત્ર મેં કાવ્ય આદિ શાસ્ત્ર કી આલોચના હતી હૈ, ઉસે સાહિત્યશાસ્ત્ર કહતે હૈ: ઔર જિસમેં સમાલોચના કે નિયમ, સમાલોચક કે ગુણદોષ તથા સમાચનાઓં કી સમાલોચના રહતી હૈ, ઉસે “સમાલોચના-શાસ્ત્ર” કહતે હૈ. યહ પરિભાષા બહુત ઠીક હૈ ઔર ઇસકે અનસાર સાહિત્યાલોચન સાહિત્ય-ગ્રંથ હી હૈ. આશા હૈ. મેરી પ્રાર્થના પર ધ્યાન દિયા જાયગા, ઔર સમાલોચના-શાસ્ત્ર પર અધિકારી વિદ્વાન ગ્રંથ પ્રણયન કરને કી કૃપા કરેંગે.
( “વીરસદેશ” માસિકમાં લેખક-એક શાસ્ત્રી મહોદય )
४५-महान देशभक्त जोजी रिजल જે રિજલ” ઉન આદમિ મેં થા, જિનકે જીવન કી સબસે બડી હાર ઉનકી સબસે બડી છત હતી હૈ.
એશિયા ફિલિપાઇન દ્વીપસમૂહ તો તુમને દેખા હી હોગા. પહલે યહ દ્વીપ પેનવાલો કે અધિકાર મેં થા. અબ ઉસ પર સંયુક્ત-અમેરિકા કા રાજ્ય હૈ. વહાં કે લેગ અપના અસલી ધર્મ, અસલી ભાષા-સબ ત્યાગ કર કે સ્પેન કા ધર્મ માનતે હૈં ઔર સ્પેન કી ભાષા બોલતે તથા લિખતે હૈં. ધર્મ, ભાષા, રહન-સહ-સબ કુછ બદલ ડાલને પર ભી સ્પેન ને ઉન લાગે ક સ્વરાજ્ય નહીં દિયા. વહાં કે લોગ સ્વરાજ્ય કે લિયે આન્દોલન કર રહે થે, ઔર યેનસરકાર કભી વાદે કર કે કભી આપસ મેં ફટ ડાલકર-ઔર કભી કઠેર નીતિ સે ઉન લાગે કે કચલતી રહતી થી. અંત મેં વહાં એક “ગાંધી' કા અવતાર હુઆ. ઉસી “ગાંધી કા નામ જોજી રિજલ” થા.
છ જિલ” અપને દેશ કી દુર્દશા પર બરાબર આંસુ બહાતા રહતા થા. વિદેશિ કે હાથ અપને ભાઈઓ કી હત્યા, બહને કા અપમાન ઔર નીતિ કા ખૂન હોતે દેખ કર ઉસે અસીમ દુઃખ હતા થા. ઉસને સુધાર કે લિયે યુવકે કી સંસ્થાર્યો બનાઈ, સમાચાર-પત્ર નિકાલે ઔર વ્યાખ્યાન દ્વારા જનતા કા જગાને લગા. ગાધી હી કી ભાંતિ વહ ભી પ્રજા કા શાને રહને કે લિયે કહા કરતા થા.
પેન સરકાર કે ઉસકે યે પ્રયત્ન ભયંકર માલુમ હુએ. ઉોને ઉસકે પકડ કર કૈદ કર દેના ચાહા. ઉસકે યહ ખબર મિલ ગઈ. વહ ચૂપકે સે ભાગ નિકલા ઔર કાંસ પહુંચ કર કાનુન પઢને લગા. ઉસકી બુદ્ધિ ઇતની તીવ્ર થી કિ ઉસને ૨-૩ સાલ મેં હી વિજ્ઞાન, દર્શન, ચિકિત્સા આદિ કઈ શાસ્ત્રો કી સનદ હાસિલ કર લી.
કાન્સ હી મેં ઉસને એક ઉપન્યાસ લિખા. ઇસમેં ઉસને ઉસ અન્યાય કા ચિત્ર ખીંચા. જે પેનવાલે ઉસકે દેશ પર કર રહે થે. પુસ્તક એક સચ્ચી ઘટના કે આધાર પર લિખી ગઈ થી. પુસ્તક કી ભાષા, શિલી ઔર ચિત્રણ ઇતને સજીવ થે કિ ફિલિપાઇને મેં ઘર-ઘર ઉસકી ચર્ચા તેને લગીસ્પેન સરકાર ને તુરંત હી પુસ્તક કા ફિલિપાઈન મેં આના બદ કર દિયા; મગર લોગ ઉસ પુસ્તક કે લિયે ઈતને ઉત્સુક હે રહે થે કિ ચોરી સે કપડે કી ગાંઠ મેં વહ, લાઈ જાતી થી. લેગ છિપછિ કર ઉસે પરતે થે ઔર રાતે થે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
મહાન દેશભક્ત છ રિજલ ઇસ ઉપન્યાસ કે પ્રચાર સે જે છ' કા દિલ ઔર બઢા. ઉસને એક દૂસરા ઉપન્યાસ લિખા જે પહલે સે ભી સુંદર થા. વહ ભી કાન્સ મેં હી છપા ઔર ચેરી સે ફિલિપાઇન પહુંચાયા ગયા. ઈસ પુસ્તક ને તે માને દેશ મેં આગ લગા દી. લેગ ખુલે-ખજાને સરકાર કી નિંદા કરને લગે. સ્પેન કે કર્મચારી જે છ” પર દાંત પીસ–પીસ કર રહ જાતે થે. ઉસે પા જાતે તો કચ્ચા હી ખા જાતે.
મગર છ' પેન-સરકાર સે જરા ભી ન ડરા. ઉસને જે કુછ લિખા થા, આખું–દેખી બાતેં થી. ઉસકે પાસ પ્રમાણુ ભી મૌજૂદ થા; ફિર વહ કર્યો ડરતા? વહ કિસી ભી અદાલત કે સામને અ૫ની સફાઈ પેશ કર સકતા થા. ઇસ લિયે, પઢાઈ પૂરી હે જાને કે બાદ, વહ ફિલિપાઈન આ પહેચા. યહાં લાખાં સ્ત્રીપુરુષ ઉસકા સ્વાગત કરને કે લિયે જમાં થે. જિસ વક્ત વહ જહાજ સે ઉતરા, સારે શહર મેં હલચલ મચ ગઈ. વહ જનતા કા મિત્ર થા. લગે ને ઈતની ધૂમધામ સે ઉસકા સ્વાગત કિયા, માને ઉનકા રાજા આ ગયા હો.
સ્પેન સરકાર ભી દાવ-ધાત દેખ રહી થી. જે ” પર વિદ્રોહ કલાનેવાલી પુસ્તક લિખને કા અપરાધ તો થા હી; આખિર વહ પકડ લિયા ગયા. જનતા મેં બડી ખલબલી મચી. જાન પડતા થા કિ ખૂન-ખરાબી હુએ બિના ન રહેગા; પર જે છ ને-હાથકડિયાં પહને ઔર પુલિસ કે સિપાઈઓ કે બીચ મેં ધિરે હોને પર ભી ઉન્હેં યહી ઉપદેશ દિયા કિ “શાન્ત રહે.'
જેજી પર મુકદ્દમા ચલા દિયા ગયા. મુકદ્દમા તે નામ કે હી ચલાયા જા રહા થા; સરકાર ને તો ઉસે દંડ દેને કા પહલે હી નિશ્ચય કર લિયા થા. કઈ દિન તક ન્યાય કા નાટક હતા રહા. આખિર ઉસે મૌત કી સજા દે દી ગઈ. ઉસે ગાલી મારે જાને કા ફેંસલા છે
ન કી ફેલા સુના દિયા ગયા. ફૌજ કા એક રિસાલા “છ” સારે શહર મેં ઘુમાતા હુઆ કિલે કે સામનેવાલે મૈદાન મેં લે ગયા. વહાં ઉસકી હથકડિયાં બોલ દી ગઈ. ઉસકે ચારે તરફ ફૌજ કે સિપાહી ખડે થે. કપ્તાન ને ઉસસે કહા--મુઝે હુકમ હૈ કિ તુહેં ગોલી માર દૂ. તુમ સામને સે ગોલી ખાના પસંદ કરતે હે યા પીછે સે?
જોજી ને કહા—આપ સામને સે મારે. યહ તે હુકમ કે ખિલાફ હૈ. ક્યા આપકે પીછે સે મેલી ચલાને કા હુકમ મિલા હૈ? હાં, ખેદ હૈ કિ મુઝે યહી હુકમ હે. ક્યા આપ ઇસ હુકમ કે બદલને કે લિયે નહીં કહ સકતે ? ખેદ હૈ કિ મુઝે ઇસકા અધિકાર નહીં હૈ. તે ફીર આપકે જે હુકમ મિલા હૈ, ઉસે પૂરા કીજીએ..
કમાન શરીફ થા, પર હુકમ કે વિરુદ્ધ ક્યા કર સકતા થા ઉસને એક ક્ષણ કે બાદ કહાઆપ કિસી કો અન્તિમ સંદેશ ભેજના ચાહતે હે તો વહ મેં પહુંચા દૂગા.
“છ” ને ધન્યવાદ દેતે હુએ કહા-મેરે ભાઇયોં સે મેરા યહી સંદેશ કહ દીજિયેગા કિ દુનિયાઈ જરૂરતાં કે ગુલામ ન બનેં. બસ, અબ આપ અપના કામ કીજિયે.
યહ કહે કર જોજી' ને આંખેં બંદ કર લી. ધાંય! ધાંય!” કી આવાજ આઈ, ઔર ઉસ વીર દેશભક્ત કી લાશ જમીન પર ગિર પડી.
સ્પેન-સરકાર ને ઉસકી હત્યા કરે કે અપની પાશવિકતા કા હી પરિચય નહીં દિયા, પરંતુ ઉસકી પીઠ મેં ગેલી મારકર અપને કમીનેપન ભી કા પરિચય દે દિયા. જેક' તો મર ગયા, કિંતુ ઉસકા ઉપદેશ આજ ભી અમર હૈ!
(“વીસંદેશ” માસિકમાં લખનાર-બાલક')
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ૨
४६-दानवीर भामाशाह સંસાર મેં ધનિ કી કમી નહીં. એક સે એક બઢકે પડે છે. પ્રતિદિન લાખ કી આય વ્યય કર દેતે હૈ. શાદી-વિવાહે મેં લાખ ફૂક દેતે હૈં. રાયબહાદૂર ઔર સર નાઈટ કી દુમે કે લિયે કરોડ ૫ કી આહુતિ દેતે હૈં. ભડકીલી પિશાકાં ઔર મોટર ગાયિ મેં અગણિત રુપયા બરબાદ કર દેતે હૈ; પરંતુ દેશ કી ખાતિર, સ્વતંત્રતા કે નામ પર ઉન ધનપતિ કી આંટ મેં સે એક દમડી ભી નહીં નિકલતી.
દાનદાતા ભી બહુત હૈ, પરંતુ તે દેતે હૈ માંગને પર, મિક્સ કરને પર ઔર બડે અહસાન કે સાથ. ઉસ પર ભી વે ચાહતે હૈ કિ વહ સંસ્થા ઉનકે નામ સે પ્રસિદ્ધ છે; યા કમ સે કમ ઉનકે નામ કા પથ્થર અવશ્ય લગા દિયા જાય. ઐસા દાનદાતા કિસી દેશ મેં હી ખેજને સે મિલેગા, જિસને બિના માંગે, નિઃસ્વાર્થ ભાવ સે, સ્વયં લે જા કર અપના જન્મભર કા કમાયા હુઆ ધન દાન કર દિયા હે. પરંતુ ઇસ ભારત ભૂમિ ને એસે ઐસે ભી દાનવીર પૈદા કિયે હૈ જિહેને અપની સારી સંચિત સંપત્તિ સ્વતંત્રતા કે પૂજારિયાં કે પદ-પંકજે મેં સ્વયં લે જા કર રખ દી થી.
આજ “વીસંદેશ” કે પ્રેમી પાઠકે કે એક અસે હી દાનવીર કે પરિચય કરાયા જાતા હૈ જિસને કોઈ સાડતીનસ વર્ષ પૂર્વ કેવલ અપની હી નહીં, પૂર્વજો કી કમાઈ હઈ સારી સંપત્તિ ભી સ્વતંત્રતા કી વેદી પર ચઢા કર અનુપમ આત્માત્સર્ગ કા પરિચય દિયા થા, અપને ઈસ મહાન કાર્ય સે દેશ કે દિન ફેર દિયે થે. ઉસ દાનવીર કા નામ ભામાશાહ થા. વહ પ્રાતઃસ્મરણીય મેવાડપતિ મહારાણા પ્રતાપ કા મંત્રી થા.
સ્વતંત્રતા કે પૂજારી પ્રતાપ, સમ્રાટ અકબર સે લડત લડત સબ કુછ બેઠે છે. ઉનકે સાથ થડે સે રાજપૂત સરદાર ઔર ભક્ત ભીલ કે સિવાય કંઈ ન રહા થા. વે અને પરિવાર કે લિયે જંગલ જંગલ ભટકતે કિરતે થે. ઉનકી દશા એક મામૂલી ગૃહસ્થ ઔર ભિખારી સે ભી ગઈ બીતી હો ગઈ થી. કિતના હી ગરીબ હોને પર ભી એક ગૃહસ્થ કે પાસ ભૂખ બુઝાને કી સીમગ્રી અવશ્ય હોગી; પર ઇનકે પાસ કુછ ન થા. એક ભિખારી રાત્રિ કે કિસી પેડ કે નીચે ૫ડ કર ચેન સે સ સકતા હૈ; પરંતુ પ્રતાપ વૈરી કે ભય સે સે ભી ન પાતે થે.
એક દિન જબકિ બચ્ચે ભૂખ કે મારે બિલબિલા રહે છે, રાજમહિષી ને ઘાસ કી રેટિ. મેં સેકી ઔર સબે કે એક એક રોટી દે દી. વે બડે આનંદ સે ઉન રટિ કે ખાને લગે. પ્રતાપ પાસ હી બડે મેવાડ કે ભાગ્ય તથા અપને કષ્ણ પર વિચાર કર રહે થે કિ સબસે છોટી બાલિકા કે રુદન ને ઉનકા ધ્યાન તોડા. દેખા કિ એક જગલી બિલી ઉસ બાલિકા કે હાથે મેં સે રોટી કા ટુકડા ઝપટ કર ભાગ ગઈ ઔર ભૂખી બાલિકા રો રહી હૈ! ઇસ કરુણામયી દસ્થ કે પ્રતાપ ધર્મ સે ન દેખ સકે. જે પ્રતાપ હંસતે હંસતે હલદીઘાટી કે યુદ્ધ મેં અસંખ્ય મુગલ સેના મેં ઘુસ પડે થે; ધનદૌલત, રાજપાટ ઔર સુખશાનિત સબ કુછ રાષ્ટ્રીય યજ્ઞ મેં હેમ ચૂકે થે. ઉસ દૂધમુંહી બચી કી બિલખિલાહટ સે કાંપ ઉઠે. ઉનકી આંખેં સે આંસૂ બહને લગે ઔર વે પ્રતિજ્ઞા ભંગ કરને કે તૈયાર હો ગએ ઔર બાલિકાકે ગોદ મેં લે કર બેલે-“હાય ! અબ નહીં સહા જાતા. સહિષ્ણુતા કી પરાકાષ્ઠા હે ગઈ. ઇન દૂધમુહ બચ્ચાં કે ઇતના કષ્ટ! ધિક્કાર હૈ ઇસ પ્રતિજ્ઞા કે !” રાજમહિષી ઔર સરદારે કે બહુત સમઝાને પર ભી ઉનને અકબર સે સંધિ કી પ્રાર્થના કર દી.
સંધિ કા સમાચાર લે કર દૂત અકબર કે દરબાર મેં પહુંચા. દૂત કે દેખતે હી અકબર કે આનંદ કા ઠિકાના ન રહા. કે નહીં, જિસ પ્રતાપ કે કારણે વર્ષો સે ઉનકે નાકે મેં દમ થા, આજ વહી પ્રતાપ ઉસકી આધીનતા સ્વીકાર કર ઈસસે બઢ કર ઉસકે લિયે કૌનસી આનંદ કી બાત હો સકતી થી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
દાનવીર ભામાશાહ
જબ વહ પત્ર દરબાર મેં પઢ કર સુનાયા ગયા તે સબકે સબ મારે ખુશી કે કૂલ ઉઠે, ૫રંતુ બીકાનેરનરેશ પૃથ્વીરાજ કો ઇસસે બડી વેદના હુઇ. વે અકબર કે દરબાર મેં રાજનૈતિક કૈદી અવશ્ય થે; પરંતુ ઉનને અપના સ્વતંત્ર આત્મા નહીં બેચ દિયા થા. વે પ્રતાપ મેં બડી શ્રદ્ધા ઔર ભક્તિ રખતે થે; અકબર સે બોલે “જહાંપનાહ ! યહ પ્રતાપ કે બદનામ કરને કે લિયે કિસી બરી કી કરતૂત માલૂમ હોતી હૈ. મેં અછી તરહ જાનતા હૂં કિ પ્રતાપ આપકા
જાને પર ભી આપ સે સંધિ ન કરે ગે. યદિ આજ્ઞા હો તે વાસ્તવિક બાત કા પતા લગાને કે લિયે મેં ઉનકે એક ગુપ્ત પત્ર લિખું.”
અકબર કી અનુમતિ લે બીકાનેરનરેશ ને રાણું કે પાસ ઓજસ્વિની ભાષા મેં રગ રગ મેં ખૂન દૌડા દેનેવાલા એક પત્ર લિખ ભેજા. ઉહેને પત્ર ભેજને કા કારણ અકબર કે અસલી ઘટના કા પતા લગા લેને કા બતાયા થા; પરંતુ વાસ્તવ મેં વે પ્રતાપ કે પ્રતિજ્ઞા પર દઢ રહને કે લિયે ઉત્સાહિત કરના ચાહતે થે.
પૃથ્વીરાજ કે પત્ર ને એક અદભુત કાર્ય કિયા. ઉસને રાણું કે રક્ત મેં ફિર સે બિજલી સી દૌડા દી. વે અપને કિયે પર પછતાને લગે ઔર પુનઃ કટિબદ્ધ હુએ; પરંતુ વર્ષે સે લડત લડતે ઉનકે પાસ કુછ ન રહા થા. સેના બટેરને કે લિયે ન ધન હી થા ઔર ન ખાને કે લિયે અન. અતઃ મેવાડ મેં રહ કર આત્મ-રક્ષા અસંભવ જાન ઉહને અરાવલી પર્વત પાર કર સિંધુ નદી કે કિનારે સગડી મેં જા કર રાષ્ટ્રીય ઝંડા ગાના નિશ્ચય કિયા. પ્રતાપ સ્ત્રી, બચ્ચે
ઔર સરદારે કે સાથ રવાના હુએ. ભક્ત ભીલો ને ભી સાથ ન છોડી. અરાવલી કી ચોટી પર પહુંચ કર ઉન્હે પરમ પુનિત ચિત્તૌડ દુર્ગ કે દર્શન હુએ. દુર્ગ કે દેખતે હી રાણુ કા હદય ભર આયા. ઉન્હને શોકભરી સ્વાસે લીં–“હા, યારે ચિતૌડ! ક્યા મેં ઈસ જન્મ મેં તેરા ઉદ્ધાર ન કર પાઉંગા ? હા, પુણ્ય-ભૂમિ મેવાડ! ક્યા મં વિધર્મિ સે તુઝે ન બચા સગા? ઈસ પ્રકાર પ્રતાપ કે હદય કે બડી વેદના હુઇ. વે ખિન્ન-હૃદય માતૃ-ભૂમિ કે પ્રણામ કર આગે બઢે. મારવાડ કી મઝ-ભૂમિ તક હી પહુંચ પાયે થે કિ એક ઐસી ઘટના હુઈ જિસસે ઉન્હેં અપને વિચાર બદલના પડા.
પ્રતાપ કે સ્વદેશ છોડને કા સમાચાર મેવાડ કે કેને કેને મેં ફેલ ગયા થા, મેવાડ કા બચ્ચા બચ્ચા ઉનકે વિયેગ સે દુઃખી થા. વૈશ્ય-કુલ-ભૂષણ, રાજ્ય-શેઠ ભામાશાહ તે ઇસ સમાચાર કે પા કર વ્યાકુલ હો ઉઠે, રાષ્ટ્ર ઔર દેશ કી દયનીય દશા દેખ વે રે પડે ઔર વિચારને લગે–“રાણું તો હમારી ખાતિર રાતદિન નંગે ઘેર પહાડી પહાડી ઘૂમેં, ભૂખે મરેં ઔર હમ ચેન સે બડે રહે, આનંદ કરે, ધન ન હોને સે ધર્મ ઔર માતૃ-ભૂમિ કી રક્ષા કે લિયે વે સેના ન જુટા સકેં ઔર હમ ધનપતિ દેશ કી સંપત્તિ પર પડે પડે અંગડાયા કરે. દેશ કે સંકટ મેં ઔર ભૂખે મરતે દેખ કર ભી હમ ગુલ છ ઉડાયા કરે, ક્યા અધિકાર હૈ કિ હમ દેશ કી સં
પ્રકાર દાવ કર બેઠે રહેં ઔર દેશ કા સ્વામી દર દર કા ભિખારી તરસે. હમારે હી લિયે તે રાણું ઈતના દારુણ દુઃખ ભોગ રહે હૈ, ધિક્કાર હૈ હમેં ઔર હમારે ધનવાન હોને કે. યદિ યહ ધન દેશ કે હી કામ ન આયા તે કિસ કામ કો!”
ભામાશાહ સે ન રહા ગયા, તે કેવલ અપની હી સંચિત સંપત્તિ નહીં, અપને પૂર્વજો કા કમાયા હુઆ સારા ધન ભી લે કર પ્રતાપ કે પદપંકજે' મેં, સ્વતંત્રતા કી વેદી પર ચઢાને કે રવાના હુએ. યહ ધન ઈતના થા જિસસે ૧૨ વર્ષ તક મેવાડ કે સ્વામી ૨૫૦૦૦ સિનિક ૨ખ સકતે થે.
મંત્રી પ્રવર ભામાશાહ મારવાડ કી મભૂમિ મેં રાણું સે મિલે ઔર પ્રણામ કર સવિનય પ્રાર્થના કી. “નાથ ! આપ ઇસ દેશ કો સુના છોડ કર ન જાયેં. માતૃ-ભૂમિ આપકે બિના બિલખતી હૈ, ચિતૌડ કા દુર્ગ વિગ મેં રોતા હૈ, પ્રભો ! હમેં અનાથ ન કરે, હમ આપકે હૈ, હમારા શરીર આપકા હૈ ઔર હમારી સંપત્તિ આપકી છે. યદિ આપ સમુચિત ધન ન હોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Evvvvv
શુભસંગ્રહ-ભાગ ૨ કે કારણ મેવાડ છેડતે હૈ, તે ઐસા ન કરે. લીજીયે યહ સારી સંપત્તિ આપકે ચરણો મેં સમર્પિત હૈ. ”
ભામાશાહ કા યહ અલૌકિક ત્યાગ દેખ કર પ્રતાપ દંગ રહ ગયે. ઉહું સ્વપ્ન મેં ભી ઈસ સહાયતા કી આશા ન થી, નિરાશા કા સ્થાન આશા ને કિયા ઔર ચિંતા કા હર્ષ ને. ઉને ભામાશાહ કે ગલે સે લગા લિયા ઔર બેલે “ભામાશાહ! ધન્ય હે, આજ તુમને સંસાર કે સામને વહ ઉદાહરણ રકખા છે, જે સ્વર્ણાક્ષર મેં લિખા જાયેગા. તુ મને મેવાડ કી ડૂબતી નૌકા કે ઉવારા હૈ, આજસે તુમ મેવાડ કે ઉદ્ધારક કહલાઓગે.” રાણાજી કે ઐસે પ્રશંસાત્મક શબ્દો કે સુન કર ભામાશાહ ને મસ્તક નીચા કર લિયા.
ઇસ સહાયતા કે સંજીવની કા કામ કિયા. રાણા દિગણ ઉત્સાહ સે યુદ્ધ કી તૈયારીમાં કરને લગે. જે સિપાહી ધન ન હોને સે બિદા કર દિયે ગયે થે, વે ફિર સે બુલાયે ગયે ઔર શસ્ત્રાદિ એકત્રિત કિયે ગયે. યહ સબ ગુપ્ત રૂપ સે હુઆ. બૈરી યહી સમઝ રહા થા કિ પ્રતાપ ભાગને કા પ્રયન કર રહે હૈ, યુદ્ધ કી સારી સામગ્રી ઇકઠી કર પ્રતાપ ને શાહબાજખાં કી તેના પર ધાવા મારા, જે દેવીર મેં પડાવ ડાલે હુએ થી. મુગલ સેના ભાગ ખડી હુઈ, રાજપૂત ને આમેર તક ઉનકા પીછા કિયા ઔર વહાં કે ગઢરક્ષકે કે ભી મૌત કે ઘાટ ઉતારા. ઉસકે બાદ કુમ્ભલમેર પર ધાવા મારા. યવન યહાં ભી હારે ઔર રાજપૂત કી જય હુઈ. વહાં કા રક્ષક અબદુલ્લામાં ભી સારી સેના કે સાથ માર ડાલા ગયા. ઈસ પ્રકાર એક હી વર્ષ સન ૧૫૮૬ ઈ. મેં ચિત્તડ, અજમેર ઔર માંડલગઢ કો છાડ સમસ્ત મેવાડ હસ્તગત કર લિયા.
ઈસકે બાદ માની માનસિંહ કે શિક્ષા દેને કે લિયે આમેર પર ચઢાઈ કર દી ઔર ઉસકે વાણિજ્ય-સ્થલ માલપુરા કે વિવંસ કર ડાલા. મુગલ કે ઉદયપુર ભી છોડના પડા; કકિ અકબર કે રાજપૂતે કે ડર સે ઉસકી રક્ષા અસંભવ જાન પડી.
ઇસ પ્રકાર વૈશ્ય-કુલ-તિલક ભામાશાહ કે અનુપમ ત્યાગ ને હી મેવાડ કો સ્વતંત્ર કિયા, ઉસ દાનવીર ને મેવાડ કા ઈતિહાસ બદલ દિયા. x ૩ કી ઇતિહાસ બદલ દિયા. x x x
x x
x (“વીરસદેશ” માસિકમાં લેખક:-શ્રી પ્રતાપ મહદય )
४७-प्रताप-स्मृति सम्मुख आ अरियां का दल जब, करता कभी वार पर वार । कहीं न दिखलायी पड़ता है, मृदु आशाओं का आधार ॥ वीर भूमि के अनल-गर्भ से, निकल अचानक बनकर गानस्मृति 'प्रताप की सिखलाती है, मुझको हो जाना बलिदान । घायल हो संग्राम-क्षेत्र में, होता है जब हृदय अधीर । गर्म आंसुओं में परिवर्तित, हो जाती कराहती पीर ॥ जाता साहस छूट प्राण जब, करने लगते हैं प्रस्थान । स्मृति 'प्रताप' की कहती “तुम हो जननी की सच्ची संतान" ॥ सभी भांति परतंत्र देख अपने को जब होता दुःख खेद । जी करता स्वाधीन बनें वाधाओं के दल पल में भेद ॥ होता पर संकुचित शीघ्र मन, अपने बल का कर अनुमान । स्मृति 'प्रताप' की कहती “आगे बढ़ो विजय करना लो ठान" ॥
(“ધીરદેશ” માસિકમાં લેખક–શ્રી. જગન્નાથજી મીશ્ર ગૌડ “કમલ”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
મુડીવાદને ધાતકી દંભ ઢાંકતાં દાને ४८-मुडीवादनो घातकी दंभ ढांकतां दानो
ગરીબેનો ઉદ્ધાર સખાવતાથી નહિ, પણ ગરીબેને ચૂસવાની વૃત્તિ અટકશે ત્યારે જ થશે
સેંકડે ૯૯ ટકા દાન આપનારા એમ સમજે છે કે, તેમનાથીજ ગરીબોને ઉદ્ધાર થાય છે; પણ કાઇને એ ખ્યાલ નથી આવતું કે, લાખ રૂપિયા ધર્માદામાં વપરાવા છતાં ગરીબાઈ સહેજ પણ ઓછી થતી નથી. ગરીબોના લોહીથી લાખ રૂપિયા કમાનાર છેડા પૈસા ગરીબોને આપી તેમને સમજાવી દે, એ સ્વાભાવિક છે. ઘણા પિતાનું નામ એક મોટા દાતા અને ગરીબની દાઝ જાણનારતરીકે પંકાઈ જાય એટલા ખાતર ડ' દાન આપે છે. અમેરિકા જેવા દેશ બધા દેશમાં વધારે ઉદાર ગણાય છે, પણ કામદાર વર્ગ ઉપર જુલમ કરવામાં અગ્રસ્થાન ભોગવે છે.
દાનની નિરર્થકતા અત્યારસુધીમાં ધર્માદા દવાખાનાં, હૈપીટલો, અનાથાશ્રમો કાઢવામાં આવ્યાં તે છતાં એક ટક પણ લોકોની દરિદ્રતા ઓછી નથી થઈ કે ગરીબોને એશઆરામ જેવું કંઈ મળ્યું નથી. આનું કારણ હાલની હાનિકારક સામાજિક પ્રથા છે. જ્યાં સુધી સમાજની ક્રાંતિ નહિ થાય, ત્યાં સુધી લાખો રૂપિયાના દાનની કિંમત ઘણી ઓછી છે. ગમે તેટલા પૈસાની ગરીબોને મદદ કરે, પણ તેથી ગરીબોનું દુઃખ ટુંક સમયને માટે દૂર કરી શકાશે, હમેશને માટે નહિ.
મુડીવાદીઓની બાજી મોટા પ્રમાણમાં ઉદાર માણસે દાન આપે છે છતાં ગરીબાઈ, અજ્ઞાનતા, ભૂખમરે અને ગુન્હાઓમાં લેશમાત્ર પણ ઘટાડો થયો નથી. ગુન્હા દાનથી ઓછા થતા નથી; પણ ન્યાયથી. મુડીવાદો ધોળે દિવસે આડકતરી રીતે ગરીબોને લૂંટે છે તે શાહુકારી ગણાય, પણ ગરીબોને ખાવાનું ન મળે તેથી નાસીપાસ થઈ પૈસાદારોના ઘરમાં ચોરી કરે તે ગુહો કહેવાય. ભૂખમરાથી ઉશ્કેરાયેલો મનુષ્ય ગમે તે ગુન્હો કરવાને પ્રેરાય, પણ પૈસાદારો તો પિતાની મોજમજાહને ખાતર સાચાં-જૂઠાં કરી, લુચ્ચાઈ કરી બીજાને પાયમાલ કરે છે. મીલમાં અકસ્માતના ઘણા દાખલા બને છે. કોઈ પણ અકસ્માતથી મજુરના હાથપગ કચરાઈ જાય અને જીંદગીને માટે ઘરમાં બેસવાનો વખત આવે તે વખતે મીલમાલેકે તેને જીંદગી સુધી પેન્શન આપવાને બદલે મજુરની બેદરકારીથી અકસ્માતો બને છે, એ પૂરવાર કરવાને ગમે તે ગેરકાયદેસર પગલાં ભરે છે; છતાં તેઓ નિર્દોષ ગણાય છે. આવા મોટા ચોરેને, ગરીઓના જેવી જ શિક્ષા થવી જોઈએ; પણ કાયદા પૈસાદારે માટે છે–ગરીબો માટે નહિ. આવી રીતે ગરીબના જ પૈસા લૂંટી મુડીવાદે દાનને નામે ગરીબને કુતરાની માફક ટુકડા નાખે છે. આવા દાન કરતાં તેમને ન્યાય અપાય તે ગરીબ વધારે સુખી થાય. ન્યાયની દૃષ્ટિએ જેનાર દાન આપવાનો વિચાર નહિ પણ ગરીબો કેવી રીતે સુખી થઈ શકે અને સુગમતાથી રહી શકે તેને માટે પ્રયત્ન કરશે.
સમાજની પુન રચના ગમે તેટલું દાન આપવા છતાં મોટે ભાગે લોકે ભૂખે મરે છે, તેમજ ધંધા-રોજગાર વગરના લોકોનું પ્રમાણ પણ ઘણું મોટું છે. આ કારણને જડમૂળથી નાશ કરવા માટે સમાજની હાલની. સ્થિતિમાં પરિવર્તન થવાની ઘણજ જરૂર છે. સામ્યવાદ આવશે, ત્યારેજ ગરીબાઈ ઓછી થશે. સામ્યવાદ એટલે શું? તે જોઈએ.
સામ્યવાદની શીખ સામ્યવાદ એટલે કોઈપણ જાતનાં ઉત્પન કરનારાં સાધનો જેવાં કે મીલ, કારખાનાં, ખાણે વગેરેને માલીક એક નહિ પણ આખું સ્ટેટ તેમજ તેમાં જે નફો થાય તે બધાએ સરખેભાગે વહેંચી લે. કામ કરવાના કલાકે પણ ઓછા કરવામાં આવશે. પુરુષ કે સ્ત્રી, નબળા કે જોરાવર કાઇમાં ભેદભાવ રાખ્યા વગર દરેકને કામ સોંપવામાં આવશે. જે કામ કરે તેનેજ રોટલે મળે એ તેને મુદ્રાલેખ છે. દરેક માણસને કંઈ ને કંઈ કામ સોંપવામાં આવે એટલે કોઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચોથા
ધંધાવગરનું બને નહિ, તેમજ કોઈ પણ પારકી મહેનતે ચમન ઉડાવે નહિ.
પદ્ધતિસર ઉદ્ધાર જ્યારે આ પદ્ધતિ ચાલુ થશે, ત્યારે ગરીબાઈ નહિ રહે, અન્યાય નહિ થાય અને દાન આપવાની જરૂર પણ નહિ રહે. હૈપ્પીટલે, દવાખાનાં અને એશઆરામની જગ્યાએ સ્ટેજ પૂરી પાડશે. એટલે અમક માણસની સખાવતની કંઈ કિંમતજ નહિ રહે–અલબત્ત, જ્યાં સુધી સમાજની ક્રાંતિ થઈ નથી, ત્યાં સુધી સખાવત કરવી ખરી; પણ વધુ પૈસા ગરીબોનો ઉદ્ધાર કરવા માટે ચળવળ કરવામાં ખર્ચવા જોઈએ. ઘણી વખતે ગરીબોને થોડી મદદ આપવાથી તેમના ઉપર ઉલટી ખરાબ અસર થાય છે. ગરીબો પોતાના હક્કો સમજતા નથી, તેથી પૈસાદારોની સખાવતાથી અંજાઈ જાય છે. અજ્ઞાન મીલમજુરે એમજ સમજે છે કે, અમારા શેઠ કેટલા ભલા છે! અમારા કટુંબોમાટે તેમને કેટલી લાગણી છે. અજ્ઞાન લેકે આવી રીતે માનની લાગણી ધરાવતા થાય એટલે પિતાની સ્થિતિમાં સંતોષ માની, પિતાના માલેકે સામે લડવાનું ભૂલી જાય છે,
પ્રણાલી બદલો હિંદની હાલની સ્થિતિ જોતાં દાન આપવાની જરૂર છે ખરી, પણ તેમ કરવાથી આપણે ગરીબોના હિતની આડે આવીએ છીએ. તેમનામાં સ્વતંત્રતાનાં બીજ રોપવાને બદલે તેમની પરતંત્રતાની વૃત્તિને પિવીએ છીએ. ગરીબાના હિતેચ્છું હશે તે તો આખી પ્રણાલી | પ્રયત્ન કરશે અને તેમના હકકોને માટે લડવા તેમને તૈયાર કરશે. આ ઉપરથી દાન આપવાથી ફાયદા કરતાં ગેરફાયદા વિશેષ જોવામાં આવે છે.
(તા. ૧૯-૬-૧૯૨૮ ના દૈનિક “હિંદુસ્થાન”માં લેખિકાઃ- બી. આર.)
४९-उधईनो उपद्रव
--
—
ગુજરાતનાં અને ખાસ કરીને ઉત્તરગુજરાતનાં ખેતરોમાં ઉધઈનો ઉપદ્રવ માલૂમ પડે છે અને તેથી તૂલોને નુકસાન પણ થાય છે. આ બાબતમાં શું કરવું એવી માહીતી પૂછાવવા માટે ખેડુતો તરફથી અવારનવાર ગુજરાત વિભાગના મદદનીશ જંતુશાસ્ત્રીની કચેરીમાં પણ આવ્યા કરે છે. આથી કરીને સામાન્ય ખેડુતવર્ગની જાણમાટે ઉધઈ સંબંધી સામાન્ય માહીતી અત્રે આપવામાં આવી છે.
આપણે ઉધઈ શબ્દને ઉચ્ચાર કરીએ એટલે સામાન્ય રીતે ઘર અને ખેતરમાં અહીં તહીં જણાતા રાફડામાં રહેતી ઉધઈને ખ્યાલ આવે છે; પરંતુ વસ્તુતઃ તેમ નથી. ઉધઈની ઘણી જૂદી જૂદી જતો હોય છે અને તેમની રહેણીકરણી પણ જૂદી જૂદી રીતની હોય છે. એવી ગણત્રી કરવામાં આવી છે કે, એકલા દક્ષિણ હિંદમાંજ ચાળીસ કે પચાસ જાતની ઉધઈ માલૂમ પડી છે. ફક્ત કઇમતુરના સરકારી ફાર્મ ઉપરથી બાર જૂદી જૂદી જાતે મળી આવી હતી. આમાંની કેટલીક જાતે ઉગતાં તૂલોને નુકસાન કરે છે. કેટલીક ઝાડ પર પડે છે; કેટલીક ઈમારતી લાકડાંમાં છિદ્ર પાડે છે. બીજી કેટલીક એવી હોય છે કે તે ફક્ત સૂકાઈ ગયેલાં લાકડાં અને એવી જ વનસ્પતિ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે અને આ બધાથી જુદા પ્રકારની ઉધઈ થાય છે કે જે ધાસ અને yગ જેવી વનસ્પતિ ખાઈને જીવે છે. આ ઉપરથી જણાશે કે, જ્યારે ઉધઈને ઉપદ્રવ માલૂમ પડે, ત્યારે સૌથી મુખ્ય જરૂરની બાબત એ છે કે, નુકસાન કરનારી ઉધઈ કયી જાતની છે તેને ચોક્કસ નિર્ણય કરવો કે જેથી ચોકકસ ઈલાજ જી શકાય. દાખલાતરીકે ખેતરના તૂલમાં ઉધઈનો ઉપદ્રવ માલૂમ પડે, પરંતુ તૂલને નુકસાન કરનારી જાત જે પિતાના રહેઠાણ માટે રાફડા બનાવતી ન હોય, તો ખેતરમાં જણાતા બધા રાફડા ખોદી નાખવાથી કાંઈ વળે નહિ.
હવે ઉધઈનો ઉપદ્રવ અટકાવવા માટે શા ઇલાજ લેવા તે જાણવા માટે તેમની રહેવાની અને જીવવાની પદ્ધતિવિષે દરેક ખેડુતને થોડું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. ઉધઈને રાફડે આપણે ઉકેલીને જોઈશું તે તેમાં જુદાં જુદાં કર્તવ્ય કરનારાં ત્રણ પ્રકારનાં કીટકે (જંતુઓ) મળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉધઈનો ઉપદ્રવ આવશે -(૧) સેવકવર્ગ, (૨) રક્ષકવર્ગ અને (૩) રાણીવર્ગ. પહેલા વિભાગનું નામ સેવકવર્ગ પડયું તેનું કારણ એ છે કે, તે ઉધઈના રાફડાની વર્ણવ્યવસ્થામાં શુદ્રોનું કામ કરે છે એટલે કે દૂરથી ખેરાક શોધી લાવે છે અને બીજાં નાનાં કીટકોને ખવરાવી-પીવરાવીને ઉછેરે છે, નવા ખંડ બનાવીને જરૂરીઆત મુજબ રાફડાને વિસ્તાર વધારે છે; ટુંકમાં શહેરસુધરાઈનું કામ તેમને માથે છે.
બીજા વિભાગનાં કીટકે પિતાના રાફડામાં વસેલાં તમામ કીટકોનું રક્ષણ કરે છે અને તેથી તેઓ રક્ષકવર્ગોતરીકે ઓળખાય છે. આ વિભાગના કટકે જ્યારે સેવકવર્ગની ટોળીઓ ખોરાક વગેરે લેવા જાય છે, ત્યારે તેમની સાથે જઈને તેમનું રક્ષણ કરે છે તથા રાફડાના દરવાજા આગળ રહીને બહારથી આક્રમણ કરતાં બીજી કઈ પણ જાતનાં પ્રાણને અટકાવી તેની સામે થવાનું કામ કરે છે.
ત્રીજા વિભાગમાં જેનો જાતીય વિકાસ સંપૂર્ણ થયેલો હોય છે એવી રાણીને મૂકવામાં આવી છે. આ રાણી માત્ર ઈંડાં મૂકવાનું કામ કરે છે. રાણીની ઈંડાં મૂકવાની રીતનું વર્ણન કરતાં પહેલાં સામાન્ય કીટક રાણીપદ કેમ પામે છે તે આપણે જોઈએ.
ચોમાસાની શરૂઆતમાં કેટલીક નર તેમજ માદા ઉધઈને પાંખો આવે છે અને તે પાંખવાળી ઉધઈ રાફડામાંથી ઉડતી માલમ પડે છે. “વો વધે વનમ્” એ સૃષ્ટિના નિયમ પ્રમાણે પક્ષીઓ, દેડકાં, ઘીલોડી તથા વાંદા વગેરે કીટકોને આ પાંખવાળી ઉધઇને ભક્ષ કરવાનું ઘણું ગમે છે અને તેથી રાફડામાંથી નીકળેલાં પાંખવાળાં કીટકામાંથી ઘણાંજ થોડાં આ દુશ્મને ના પંઝામાંથી બચે છે અને બચવા પામેલાં કીટક નરમાદાનાં જોડકાં બનીને પિતાને રહેવા માટે એક સ્થાન પસંદ કરીને ત્યાં દર બનાવી રાફડાની શરૂઆત કરે છે. આ વખત દરમિયાન તેમની પાંખે ખરી પડે છે અને સંભોગ કરી મારા નવા દરમાં ઈંડાં મૂકવાની શરૂઆત કરે છે. ત્યારથી તે રાણી પદને પામે છે. રાણુએ મૂકેલાં ઈંડાંમાંથી સેવક તથા રક્ષકવર્ગ પેદા થાય છે અને એ પ્રમાણે ધીમે ધીમે રાફડાની વૃદ્ધિ થતી જાય છે અને રાફડા કરનારી રાણીનું કદ ક્રમે ક્રમે વધતું. જાય છે તે એટલે સુધી કે, કેટલીક જાતોમાં રાણું વધી વધીને એક જાડા માણસની આંગળી જેવડી બને છે. આવડું કદ થાય છે ત્યારે રાણી દરરોજનાં ૩૦,૦૦૦ લેખે કેટલાંક વરસ સુધી ઈંડાં મૂકવ્યા કરે છે. રાફડાની અંદરની રચના કેવી હોય છે ? રાણીને માટે ઇંડાં મૂકવાના ખંડ કેવા પદાર્થોમાંથી બનાવાય છે; ઇંડાનું કેમ સેવન કરવામાં આવે છે, બચ્ચાંને કેમ ઉછેરવામાં આવે છે અને તેમને મોટાં કરવાને માટે કેવો ખોરાક પસંદ કરીને આપવામાં આવે છે, આવી ને બીજી વિગતોની સામાન્ય ખેડુતોને જાણવાની જરૂર ન હોવાથી આ વિષયમાં વધારે ઉંડા ન ઉતરતાં એટલું જ જણાવીશું કે, રાણીએ મૂકેલાં ઈડાંની સંભાળ રાખી, તેમાંથી નીકળતાં બચ્ચાંની માવજત કરવાનું કામ સેવકવર્ગનું છે. બચ્ચાં મોટાં થાય ત્યારે કયા વર્ગનું કામ કરવાને લાયક બને તે તેમને અપાતા ખોરાક ઉપર આધાર રાખે છે; અને તેથી કરીને રાફડાની અંદર જેવી જરૂર હોય તે પ્રમાણે આ બચ્ચાંઓને સેવક અથવા રક્ષક તરીકે ઉછેરવામાં આવે છે. - આ ઉપરથી જણાશે કે, ઉધઈના રાફડામાં ગમે તેટલી સંખ્યામાં સેવક કે રક્ષકવર્ગના કીટકે વધી શકે છે; પરંતુ રાફડાની સ્થાપક રાણી તે એકની એકજ રહે છે અને તે એકલી જ ઈંડાં મૂકીને રાફડાની વસ્તીમાં વધારે કરી શકે છે. હવે સહેજ વિચાર કરવાથી જણાશે કે, જે રાફડામાંથી રાણી ઉપાડી લેવામાં આવે તો રાફડાની વસ્તી ઉત્તરોત્તર ક્ષીણ થતી જશે અને છેવટે નાશ પામશે; માટે ઉધઈનો ઉપદ્રવ અટકાવવા માટે તેની રાણીને શોધી કાઢી તેનો નાશ કરવો, એ અત્યંત અગત્યનું છે. રાણીને શોધવામાં એટલું ધ્યાનમાં રાખવું જોઇએ કે, જે જાતની ઉધઈ ઉપદ્રવ કરતી હોય તે જાતનીજ રાણુને ઓળખીને મારી નાખવી જોઈએ; નહિ તો કેટલીક વખત એમ બને છે કે, બે જૂદી જૂદી જાત સાથે સાથે રહેતી હોય તો સામાન્ય માણસ એમ માને કે, એક રાણીને નાશ કર્યો એટલે થયું, પરંતુ એમ જાણવું જરૂરી છે કે જે જાતની ઉધઈ ઉપદ્રવ કરતી હેય તે જાતનીજ રાણીને નાશ થવો જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચેથા
આ પ્રમાણે ઉધઇના જીવનવિકાસના ક્રમની સામાન્ય પદ્ધતિ તથા તેના ઉપદ્રવન અટકાવ-. માટેની મુખ્ય ચાવી કયી છે તે સમજીને હવે આપણે ઉધઈથી થતું નુકસાન અટકાવવાના બીજા ઉપાયો જોઈએ. ઉધઈ ઘણી જગાએ જોવામાં આવે છે અને જુદી જુદી જાતનું નુકસાન કરે છે; એટલે તે પ્રમાણે તેને નાશ કરવાના ઉપાયના જાદાખૂદા વિભાગ નીચે પ્રમાણે પાડી શકાય:
-ફળઝાડ ઉપર થતા ઉપદ્રવના ઉપાયો-(૧) જમીનથી બે ફુટ ઉંચી વાડીમાંનાં સઘળાં ફળઝાડોને નીચે જણાવેલી વસ્તુઓનું મિશ્રણ બનાવીને લગાડવાથી ઉધઈ ઝાડની છાલ ઉપર આવતી નથીઃ- અધાળ દીકામાળી, ૮ અધાળ ગુગળ, ૮ અધેળ હીંગ, ૩ અધાળ દીવેલીને ખેળ અને ૧૦ રતલ ગેરૂ તથા પાણી.
(૨) અંદરના મૂળમાં જે ઉધઈ લાગતી હોય તે થડની આસપાસ ખાડે કરી ખાતરતરીકે દીવેલીનો ખોળ અને મીઠું નાખવાથી ઉધઈ ઓછી થઈ જાય છે.
() ફીનાઇલ તથા ક્રડ-ઈલ ઇમશનને પાણી સાથે મેળવી થડની આસપાસ જમીન પર છાંટવાથી તેની ગંધને લઈને ઉધઈ નાસી જાય છે.
-બાગાયત તલપર થતા ઉપદ્રવના ઉપાય-(૧) પાણીની નીકમાં કે થાળામાં કુડ ઇલ ઇમલશન નામની દવા મૂકવી. જેથી જ્યાં જ્યાં પાણી પ્રસરશે, ત્યાં ત્યાં આ દવાની વાસ જશે અને ઉધઈ તેથી અટકીને નાસી જશે. તે જ પ્રમાણે આ દવાને બદલે એરડીનો ખોળ પણ તૂલને પાવાના પાણીમાં મૂકી શકાય છે. આ ખોળને ખેતરમાં ખાતરતરીકે તૂલની બાજુમાં વેરવાથી પણ ઉપદ્રવ ઓછો થાય છે.
(૨) હળદર અને દીવેલીનાં ફૂલને ઉધઈ ઉપદ્રવ કરી શકતી નથી, માટે આવાં ફૂલનું વાવેતર અવારનવાર કરવાથી ઉધઈ અટકાવી શકાય છે.
(૩) બાગમાં ઉછેરેલા છોડને જે ઉધઈ લાગતી હોય, તેનાઈલને પાણીમાં મેળવી સિંચવાથી પણ ઉધઈનો ઉપદ્રવ અટકાવી શકાય છે.
-જરાયત તલપર થતા ઉપદ્રવના ઉપાય-(૧) ખેતરમાં પાક લીધા બાદ બાકી રહેલા ખુંપરા તથા એવી સૂકી વનસ્પતિના ભાગ રહેવા દેવા નહિ; કારણ કે ઉધઈ સૂકી વનસ્પતિને પહેલાં ખાય છે અને પાછી તૂલને મોસમમાં નુકસાન કરે છે.
(૨) ઉંડી ખેડ કરી ખેતરને તપાવીને તૂલનું વાવેતર કરવું અને ત્યારબાદ પાછલી બેડ વારંવાર કરવાથી તેના ઉપદ્રવ ઘટે છે.
ઇ-ઈમારતી લાકડાં તથા મકાન વગેરે પર થતા ઉપદ્રવના ઉપાય–(૧) મકાન બાંધતી વખતે જે જે લકકડકામ વાપરવામાં આવે અને જેને ઉધઈ લાગવાનો સંભવ છે ભાગનાં લાકડાંને મકાનના પ્રયોગમાં લેતા અગાઉ થોડાક દિવસ સોડિયમ આસેનેટ મેળવેલા પાણીમાં બોળી મૂકવાં અને તે પછી સૂર્યની ગરમીથી બધા ભેજ સુકાઈ જાય ત્યારે તે ભાગ ઉપર સારી રીતે ડામર લગાવો અથવા બજારમાં આવા ઉપાયમાટે વેચાતી બનાવટ (જેવી કે બ્રોનંટ અથવા માટે એન્ટ સોલ્યુશન) લગાવવી.
(૨) ઘણી વખત મકાન બાંધતી વખતે દીવાલ ચણવામાં વાપરેલી છે. સારી ન હોય અથવા સારા થર લીધા ન હોય તે તેમાં ઉધઈનો ઉપદ્રવ થાય છે. આવા ઉપદ્રવને અટકાવવા માટે ઉધઈનું દર ખેલી નાખીને તેમાં ઝેરી વાયુ પ્રસરે એવી દવા મૂકવી અથવા નીચે જણાવેલા યંત્રનો ઉપયોગ કરી ધૂમાડો લગાવો કે જેથી અંદરની બધી વસ્તી રાણી સાથે નાશ પામે.
-ઉધઈવિનાશક યંત્ર-ઉધઈનો નાશ કરવા માટે એક ખાસ યંત્ર યોજવામાં આવ્યું છે કે જેનાથી તેના દર અને રાફડાની બખેલે અને નળીઓમાં ઝેરી વાયુ રાફડામાં પૂરીને ઉધઈનો નાશ કરવામાં આવે છે. ઘણી વખત બંગલાઓમાં, બાગમાં અને રસ્તાની બાજુમાં ઉધઈના રાફડા જોવામાં આવે છે. તેને નાશ કરવા માટે આવું યંત્ર ખાસ ઉપયોગી થઈ પડે છે. આ યંત્રના બે ભાગ હોય છે. એક ભાગમાં હવા પૂરવાનો પંપ હોય છે. જ્યારે બીજા ભાગમાં એક નાની ભદ્દી હે આ બંને વિભાગોને એક નળીથી જોડવામાં આવે છે. ભઠ્ઠીમાંથી ઝેરી વાયુ રાફડામાં પૂરવામાટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉધઇને ઉપદ્રવ ભદ્દીને એક ધાતુની નળી લગાડવામાં આવે છે કે જે રાફડાના દરના મુખમાં મૂકી શકાય. આ યંત્ર ચલાવવા માટે ભઠ્ઠીમાં કોલસા સળગાવીને પંપવડે હવા પૂરવી, જેથી ઉત્પન્ન થયેલ ગરમ વાયુ ધાતુની નળીમાં થઈને પસાર થાય અને નળીને જોઇતી ઉષ્ણતા આપે. પછી નળીને રાફડાના દરમાં દાખલ કરવી અને બરાબર દર છાંદી લઈને ભઠ્ઠીનું ઢાંકણું ઉઘાડી તેમાં ગંધક અને સેમલનું સરખા પ્રમાણુવાળું મિશ્રણું નાખીને તુરત બંધ કરીને પંપવડે ખૂબ હવા ભરવી, જેથી ભઠ્ઠીમાં ઉત્પન્ન થયેલે ઝેરી વાયુ રાફડામાં સધળી જગાએ પ્રસરશે. યંત્ર જ્યાં ચાલતું હોય તે છિદ્રની ચેતરફ કઈ જગાએથી ધૂમાડે બહાર નીકળતા જણાય તો તે કાણાં ભીની માટીથી તૂર્ત બંધ કરી દેવાં, સાધારણ રીતે યંત્ર પા કલાક ચલાવવું અને તે દરમિયાન વખતોવખત ગંધક અને સેમલનું મિશ્રણ ભઠ્ઠીના કોલસા ઉપર નાખવું. ત્યાર બાદ વાયુ પૂરનારી નળી છિદ્રમાંથી બહાર કાઢી લઈને તે છિદ્ર પણ કાદવવડે બંધ કરવું, યાને બરોબર ત્રણ દિવસથી વહેલો રાફડો ખેલ નહિ; કારણ કે ઝેરની અસર જતી રહેવાથી રહ્યાંસહ્યાં કીટકો ફરીથી રાફડાની શરૂઆત કરે. આ યંત્ર ચલાવતી વખતે ઝેરી વાયુ શ્વાસમાં ન લેવાય તેની સંભાળ રાખવી.
ઉપસંહાર:-(૧)ઉધઈના રાફડામાં ત્રણ જાતનાં કીટક હોય છે -સેવક, રક્ષક અને રાણી. રાણી ઈંડાં મૂકે છે અને રાફડાની હસ્તી વધારે છે. રાણી ન હોય તે રાફડો વધેજ નહિ; માટે રાણીને નાશ અવશ્ય કરવો જોઈએ.
(૨) ઝાડની છાલ ઉપર ઉધઈ ન ચઢે તેટલા માટે ગેરૂ, દિકામાળી, બળ ને ગુગળ વગેરેનું મિશ્રણ થડની આજુબાજુ બે ફુટ ઉંચે સુધી લગાડવું.
(૩) ઝાડના મૂળને ઉધઈથી થતું નુકસાન અટકાવવા માટે મીઠું અને દીવેલીને ખોળ થડની આસપાસ પૂરો.
(૪) કડ ઑઈલ ઈમેશન અથવા ફીનાઈલના આછા મિશ્રણવાળા પાણીનું સિંચન કરવાથી છોડને કે ઝાડને ઉધઈ લાગતી નથી.
(૫) ખેતરમાં ઉધઈ ન થાય તેટલા માટે ખુપરા વગેરે સૂકી વનસ્પતિ(સેન્દ્રિય દ્રવ્યો)ને ખેતરમાં રહેવા દેવા નહિ; કારણ કે તે ઉધઈના ખોરાક છે.
(૬) ઉંડી ખેડ કરીને તૂલ વાવવાથી તથા ત્યાર બાદ પાછલી ખેડ વારંવાર કરવાથી ઉધઈનો ઉપદ્રવ ઓછો થાય છે.
(૭) બાગાયત તૂ માટે પાણીની નીકમાં કે શાળામાં કુડ ઓઈલ ઈમશન અથવા દીલીને ખોળ મૂકવાથી પાણી સાથે દવાની વાસ ખેતરમાં પ્રસરે છે અને તેથી ઉધઈ નાસી જાય છે.
(૮) હળદર તથા દીવેલીના પાકને ઉધઈનો ઉપદ્રવ થતો નથી; તે આ ટૂલો અવારનવાર કરવાથી ઉપદ્રવ અટકાવી શકાય છે.
(૯) ઇમારતી લકકડને પ્રથમ સોડીઅમ આર્સેનેટના પાણીમાં બોળી મૂકીને પછી ડામર ચોપડવાથી ઉધઈ લાગતી નથી.
(૧૦) મટે–એટ–સેલ્યુશન અને એવી બજારમાં મળતી બનાવટોનો ઉપયોગ કરવાથી ઈમારતી લકકડ ઉપર આવતી ઉધઈને અટકાવ કરી શકાય છે.
(૧૧) ગંધક અને સેમલના મિશ્રણને ઝેરી વાયુ ઉત્પન્ન કરી ઉધઈવિનાશક યંત્રવડે રાફડામાં પૂરવાથી રાફડાની કે દિવાલની ઉધઈને નાશ થાય છે.
(“ગુજરાતી' ના તા.૧-૭-૨૮ના અંકની ખેતીવાડી પૂર્તિમાં લેખક-રા. મહાદેવપ્રસાદ હ. દેશાઈ “જંતુશાસ્ત્રીય મદદનીશ” ગુજરાતવિભાગ, સુરત )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે ५०-मुंबई इलाकामां थता जूदा जूदा पाको
wwwwwwww
- તમાકુના પાકમાં માટે વધારે મુંબઈ સરકારના ખેતીવાડી ખાતાએ બહાર પાડેલી હકીકતમાં કેટલીક જાણવા જેવી માહિતી આપવામાં આવી છે. ઇલાકાના ખેડુતે એક વર્ષમાં ૧૮૦ જૂદાજુદા પાક ઉત્પન્ન કરે છે. તેમાં ૧૫ અનાજ, ૧૨ જાતનાં કઠોળ, ૧૯ જાતનાં તેલીબીયાં, ૪ જાતના રેસાઓ, ૫ જાતના માદક પદાર્થો, ૭ જાતના રંગે, ઘણું જાતની શેરડીઓ, ૨૦ જાતની મીઠી વસ્તુઓ અને તેજાના, ૫૬ જાતનાં શાક, ૩૪ જાતનાં ફળો અને ૫ જાતનું ઘાસ થાય છે.
જુવારનું વાવેતર ઈલાકામાં સૌથી મોટા પ્રમાણમાં થાય છે. ૮૫ લાખ એકર કરતાં વધારે જમીનમાં તેનું વાવેતર થાય છે. જ્યાં વરસાદ વધારે પડે છે, ત્યાં જુવારને બદલે બાજરી વાવવામાં આવે છે, એટલે કે કણ અને ખાનદેશના પશ્ચિમભાગોમાં તેમજ દક્ષિણમાં જુવારનું વાવેતર ભાગ્યેજ થાય છે. જુવારના છોડની કડબ ઘાસચારામાં પ્રથમ સ્થાન ભોગવે છે, કારણ કે તે થોડા સમયમાં ઉગે છે અને ખાવામાં મીઠી લાગે છે.
બાજરી ૩૦ લાખ એકર જમીનમાં વવાય છે. ભાત ૨૦ લાખ એકર જેટલી જગ્યામાં, વવાય છે. કોંકણમાં કુલ પેદાશને અર્ધો ભાગ પાકે છે. ભારત અનેક પ્રકારના વવાય છે; અને તે ૯૦ થી ૧૨૦ દિવસમાં પાકે છે. કેટલાકને પાકતાં ૬ મહીના જેટલી લાંબી મુદત લાગે છે. તે પછી પંદર લાખ એકરમાં ઘઉંનું વાવેતર થાય છે. જવને પાક થાય છે તે જાનવરેના ખોરાકતરીકે વપરાય છે; માણસે તે ખાતાં નથી.
કઠોળની જાતો કાળમાં ચણા મુખ્ય પાક છે. ચણા પ્રસંગેપાત માણસે ખાય છે, પણ મોટે ભાગે તે ઘોડાઓનો ખોરાક ગણાય છે. ચણાના છોડવાઓ ઉપર રાત્રે વસ્ત્ર પાથરી ક્ષાર મેળવ આ પાકથી જમીન પણ સુધરે છે. તુવરનો ઉપયોગ માણસે ખોરાતરીકે કરે છે, તેમજ ઢોરને પણ આપવામાં આવે છે. તેના છોડવાની રાખનો ઉપયોગ લાંબા સમયથી હિંદમાં બંદુકને દારૂ બનાવવામાં થાય છે. કળથીનું વાવેતર બીજાં કઠોળ કરતાં વધારે વિસ્તારમાં થાય છે અને માહુસે તેમજ તેના ખોરાકતરીકે તેનો ઉપયોગ થાય છે
તેલી બીયાંમાં મગફળી અથવા ભયશીંગનું સ્થાન પહેલું આવે છે. તેને સારે ભાવ ઉપજે છે; કારણ કે તેમાંથી બનતું તેલ બદામ અને એલીવના તેલની ગરજ સારે છે. ઔષધિઓમાં પણ આ તેલને છૂટથી ઉપયોગ થાય છે અને આ દેશમાં સાબુ બનાવવામાં, સાંચાકામમાં પૂરવામાં અને બીજા કામમાં તે વપરાય છે. આ તેલને ઉપયોગ હજી વધારે પ્રમાણમાં થવા સંભવ છે.
તલનું તેલ વર્ષો સુધી ખરું થતું ન હોવાથી તે કરકસરની દૃષ્ટિએ ફાયદાકારક છે.
ઇલાકામાં નાળિયેરીનાં ઝાડ ૪૫,૨૧૫ એકરમાં ઉગે છે. સારી નાળિયેરી વર્ષમાં ૩ થી ૪ વાર ફળે છે અને દર વખતે સરાસરી ૭૫ નાળિયેર આપે છે.
તંતુવાળા પાકમાં ૫૦ લાખ કરતાં વધારે એકર જમીનમાં રૂનો પાક થાય છે. તે પછી તમાકના પાકનો વિસ્તાર દર વર્ષે વધતો જાય છે. છેલ્લાં પાંચ વર્ષના આંકડા લઈએ તે ૭૦,૦૦૦; ૭૭,૦૦૦; ૮૦,૦૦૦; ૧,૨,૦૦૦; અને ૧,૦૫,૦૦૦ એકરમાં તેનું વાવેતર થતું રહ્યું છે. તેમાંના ૪૦ ટકા ખેડા જીલ્લામાં અને ૩૬ ટકા સતારા જીલ્લામાં વાવેતર થયું છે. નવાઈ જેવું એ છે કે, આ બધે તમાકુને પાક માત્ર હિંદમાંજ વપરાય છે; પરંતુ યુરોપનાં બજારોમાં છે ચાય અને ત્યાં મોકલાય એ દષ્ટિથી તે ઉગાડવામાં આવતો નથી.
વનસ્પતિમાંથી રંગો જે વનસ્પતિમાંથી રંગે બને છે, તેનું વાવેતર મોટા પ્રમાણમાં થતું નથી. આ ઇલાકામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
.....AAAAAAAAAAAA
w
w ww
મુંબઇ ઇલાકામાં થતા જુદા જુદા પાકે ઘણાં ઝાડ અને છોડવા છે, કે જે અગાઉ રંગ બનાવવામાં વપરાતા હતા; જેવા કે ગળી, કસુંબો, અળતો; પરંતુ તેમાંનું કશું હવે ઉગાડવામાં આવતું નથી. પરદેશી ડામરમાંથી બનતા રંગેની હરિફાઈમાં તેઓ ટકી શક્યાં નથી. ૪૦ વરસ પહેલાં આ પ્રાંતમાં ૪,૦૦૦ એકરના વિસ્તારમાં ગળીનું વાવેતર થતું હતું. હાલ તે માત્ર ૨૨ એકરમાં વવાય છે. કસુંબાની પણ એજ સ્થિતિ છે અને તે ખેડા જીલ્લામાં હજી પણ થોડા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. ખાનદેશમાં એક વાર અળતાને પાક મોટા પ્રમાણમાં થતો અને તેનાં મૂળમાંથી ચકચકિત રાતો રંગ થો; તેની ખેતી પણ હવે બંધ પડી છે.
મરચાં અને તેજાના મરચાં ખાતાં ગળું બળે તે તે સૌ કોઈ જાણે છે, પણ તેનું વાવેતર ૧,૧૧,૦૦૦ એકરને વિસ્તારમાં થાય છે તે કોણ જાણે છે? ધારવાડમાં ૪૯,૦૦૦ એકરમાં અને બેગામમાં ૧૩,૦૮ ૦ એકરમાં તેનું વાવેતર થાય છે. મરચાં એ લોકોના રોજના ખોરાકમાં વપરાતી ચીજ છે અને દરેક ખેડુત પિતાના ખેતરના ખૂણામાં થોડાં મરચાંના રોપ અવશ્ય વાવે છે. રાઈનું વાવેતર ૨,૦૦૦ એકરમાં થાય છે, કાળાં મરી ૪,૦૦૦ એકરમાં, લસણું ૫,૦૦૦ એકરમાં હળદર ૭,૦૦૦ એકરમાં અને આદુ ૭૩૧ એકરમાં વવાય છે. નાગરવેલનાં પાન ૪,૭૦૦ એકરમાં અને સોપારી ૨૨,૦૦૦ એકરમાં વવાય છે.
અસંખ્ય શાકભાજી શાકભાજી ઠેર ઠેર વિવિધ પ્રકારની વવાય છે. પૂનામાં બટાટાનો માટે પાક થાય છે. કુલ ૧૧,૪૦૦ એકરના વાવેતરમાંથી પૂનામાં ૮,૫૦૦ એકરનું વાવેતર થાય છે. કાંદા ૧૦,૦૦૦ એકરમાં વવાય છે. તેમાંથી નાસીકમાં અધું વાવેતર થાય છે. ગાજર, રતાળુ મેટે ભાગે પૂના અને સતારામાં વવાય છે. ૫૦૦ એકરના વિસ્તારમાં કેબી વવાય છે અને મોટો ભાગ પૂનામાં વવાય છે. મૂળા પણ પૂનામાંજ મોટેભાગે થાય છે અને તેના કુલ વિસ્તાર ૧૨૦૦ એકરનો છે. રીંગણનું ૧૪૦૦૦ એકરમાં વાવેતર થાય છે. ટમેટાં ૭૦ ૦ એકરમાં વવાય છે, તેના ૮૦ ટકા પૂના અને નાસીક જીલ્લાઓમાં વવાય છે. ભીંડાનું વાવેતર ૫,૦૦૦ એકરમાં થાય છે અને તે માટે ભાગે પૂર્વ અને પશ્ચિમ ખાનદેશ અને પૂનામાં થાય છે. ૨,૫૦૦એકર જમીનમાં તડબૂચ વવાય છે. ઉપરાંત ભાજીપાલે અને શીંગેના પ્રકારનું શાક તો પારવગરનું ઉગાડવામાં આવે છે.
ઈલાકામાં આંબાનું વાવેતર. ૧૫,૦૦૦ એકરમાં થાય છે, તેના ત્રીજા ભાગનું વાવેતર એકલા રત્નાગીરીમાં થાય છે. મુંબાઈ, થાણા, ધારવાર, ઉત્તર કાનડા અને સુરતમાં ૧,૦૦૦ એકરનું વાવેતર થાય છે. કેરીની એકંદર ૫૦૦ જાતો છે, તેમાંથી ઈલાકામાં ૮૯ જાતે ઉગાડવામાં આવે છે. કેળાં ૧૩,૦૦૦ એકરના વિસ્તારમાં, જામફળ ૪,૦૦૦ એકરના વિસ્તારમાં, અંજીર ૩૭૫, દાડમ ૧,૫૦૦; ફણસ ૧,૮૦૦; દ્રાક્ષ ૧,૦૦૦; પપૈયા ૬ ૦ ૦; લીંબુ ૧,૨૦૦ અને નારંગી ૫,૦૦૦ એકરમાં વવાય છે.
ઘાસચારા ઈલાકમાં ઘાસચારાની બહુજ ઓછી જાત ઉગે છે. ઉનાળ જુવાર ૮૧,૦૦૦ એકરમાં લેવાય છે; તેમાંથી ૩૭,૦૦૦ ખેડામાં થાય છે. ૩૦,૦૦૦ એકરમાં ગુવાર વાવવામાં આવે છે, તેનું મેટું પ્રમાણ પણ ખેડામાં જ થાય છે. ૨જકે ૬૦૦૦ એકરમાં વવાય છે અને તે અહમદનગર, નાસીક અને પૂનામાં વવાય છે. ૧,૭૨૬ એકરમાં જવ વવાય છે અને મોટે ભાગે નાસીકમાં વવાય છે.
(“ગુજરાતી”ના તા. ૧-૭-૧૯૨૮ ના “ખેતીવાડી પ્રતિ”ના લેખોમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૮
શુભસંગ્રહ-ભાગ છે
५१-वीर पुत्रों के प्रति ભારત મા કે વીર પુ! તુમને મા કે લિયે અપને પ્રાણું કી બાજી લગા દી. તુમને હંસતે હસતે મા કે ચરણે પર અપના સર્વસ્વ ચઢા દિયા. સ્વતંત્રતા દેવી કો પ્રસન્ન કરને કે લિયે તુમ જબ તક જિએ, પત્ર-પુછ્યું કે બદલે દેવી કે ચરણે પર અપના મન, અપના ધન, અપના સબ કાછ ચઢાતે રહે, કિંતુ ફિર ભી જબ દેવી ને દર્શન ને દિયે તો તમને અંત મેં અપના શીસ ભી દેવી કે ચરણે પર ચઢા દિયા. તુમ ચલે ગયે. ભારત મા કી ગોદી કે લાલ ! તુમ ચલે ગએ! પર ક્યા તુમ સદા કે લિયે ચલે ગએ ? ક્યા તુમ અપની મા કે રાતા હુઆ છોડ કર જા સકતે હો? ક્યા તુમ અત્યાચારપીડિત મા કે સિસકતે છોડ સ્વર્ગ મેં સુખ કી નિંદ સો સકતે હે? કભી નહીં. તુહે અપને ઉદ્દેશ છે, અપને દેશ સે સ્વર્ગ અધિક પ્યારા નહીં. તભી તે તુમ કહતે થે કિ હમ ચેલા પરિવર્તન કરને જાતે હૈ. જાઓ વીર ! ચલા બદલને જાઓ! ઔર શીધ્ર હી નયા રૂપ ધર કર આએ. જાતે જાતે અપને કાયર ભાઈ કો ભી હંસતે હસતે મરના સીખાતે જાએ.
મા કે આદર્શ પુત્ર ! ક્યા તુમહારી મૃત્યુ સે, તુમ્હારે વિયોગ સે તુમહારી જનનિ તુમ્હારી બહમેં દાખી હં? કયા સચમુચ ઉનકે નાં સે આંસુ ટપક રહે હૈં? કદાપિ નહીં. તુમ ઈસ ભ્રમ કે મન મેં લા કર મૃત્યવિજય સે ગર્વિત હદય કે દુ:ખી ન કરના. તુમ્હારી માતા ને હી તો તુહે મરના સીખાયા થા. ઉન્હીંને તે તુહે બતાયા થા કિ તુમારે જીવન કા લક્ષ્ય ક્યાં હૈ ઔર હમને તહેં કિસ લિયે જન્મ દિયા હૈ. ઉન્હોંને હી ત તુમ્હારે હૃદય મેં દેશપ્રેમ કા બીજ બેયા થા. યદિ વહ તુમ અપને દૂધ મેં મારણુમંત્ર ન પિલાતી, યદિ વહ તુહે તુમ્હારે જીવન કા લક્ષ્ય, તુમ્હારે જીવન કા ઉદ્દેશ ન બતાતોં ઔર તુમ્હારે હદય મેં દેશ-ભક્તિ કા બીજ ન બોતી તે આજ તુમ મૃત્યુ કે હંસતે હંસતે ગલે ન લગાતે. આજ તુમ અપને ઉદ્દેશ પર બલિદાન ન હેતે. આજ તુમ દેશ કી આંખોં યહ આદર, યહ સન્માન ને પાતે. તુમ્હારી માતા તુમ્હારે એસે વીર પુત્રો કો પા કર આજ હી પુત્રવતી કહલાને લાયક હુઈ હૈ. આજ ઉનકી માતૃછવન સફલ હુઆ, આજ વહ ધન્ય હુઇ. જી ચાહતા હૈ કિ ઉનકી ચરણરજ મસ્તક પર લગા હૂં. ભારત મા કે પાગલ પુત્ર ! તુમ મા કે પગ પર બલિ હુએ. મા તુમ ઐસે વીર પુત્રો પર બલિહારી જા રહીં હૈ. દેખો, પ્રેમ કે મારે મા કા હદય ગદ ગદ હૈ રહા હૈ, આંખ સે પ્રેમાથુ ટપક રહે હૈ.
લોગ કહતે હૈં કિ તુમ ઠીક રાતે પર નહી ચલે. તુમને અદૂરદર્શિતા ઔર જબાજી સે કામ લિયા. વહ તુમહારી કાર્યપ્રણાલી કે દૂષિત કહતે હૈ ઔર ઉસકી આલોચનાઓં કરતે હૈં. ભલે હી તુમ્હારી કાર્યપ્રણાલી દૂષિત હો, પર તમને દિખા દિયા કિ સચ્ચે કમવીર કૌન હૈ, તુમને દિખા દિયા કિ આદર્શ પર મરના કિસે કહતે હૈ. આજ તુમને અપને કર્તવ્ય સે યહ પ્રગટ કર દિયા કિ ભારત કી સ્વાધીનતા કેરી બાતેં સે નહીં મિલેગી. ઉસકે લિયે હજાર–લાખ શીશ બલિદાન કરને કી જરૂરત હૈ. રામપ્રસાદ ! તુમને અશફાકુલા કે અપના “દાહિના હાથ” બના કર દિખા દિયા કિ હિંદુ-મુસ્લીમ ઐય કિસે કહતે હૈ ઔર ઉસકે બિના કોઈ ભી કાર્ય પૂર્ણ નહીં હો સકતા. તુમ્હારા વિશ્વાસ થા કિ એકતા હે સકતી હૈ ઔર હાગી; કિંતુ યદિ અબ ભી ભારતવાસી તુમ ઐસે સચ્ચે કર્મનિષ્ટ સ્વર્ગારેહિ કી બાત પર ભી વિશ્વાસ ન કર ઈસ “તૂ તૂ' હિં મેં મેં હી લગે રહે તો ભારત માતા કે બંધન કેસે કરેંગે ? યદિ તુમ્હારે બલિદાન સે ભી ઈસ મુદ્દ દેશ મેં જાન નહીં પડેગી તે કબ પડેગી?
સ્વતંત્રતા કે દીવાનો ! ક્યા તુમ્હારા ખૂન રંગ નહીં લાયેગા ? ક્યા તુમ્હારે રક્ત સે ઘર ઘર મેં તુમ્હારે જૈસે સ્વાતંત્ર્ય-પ્રેમી કર્મવીર ઉત્પન્ન ન હશે ? એ હિંદુ-મુસ્લીમ વીરો ! ક્યા તુમ્હારા સમ્મિલિત બલિદાન હિંદુ-મુસલમાનેં મેં પ્રેમ ઉત્પન્ન નહીં કરેગા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
સમર્પણ બાલિદીપર અંતિમ ભાવના આજ ચાહે લાખ નવયુવક ઇન સ્વતંત્રતા કે મતવાલે કી તરહ ધીર વીર બન જાયે આર સ્વાતંત્ર્ય કી વેદી પર અપના સર્વસ્વ હોમ કરને કે કટિબદ્ધ હો જાય; પર ક્યા ઇન ચાર આદર્શપ્રિય દેશ કે અમૂલ્ય રત્ન કી ક્ષતિપૂર્તિ હો સકતી હૈ? ક્યા માતાઓ કે પ્યારે દુલારે પુત્ર ઉન્હેં ફિર મિલ સકતે હૈં? ક્યા બહને કે પ્યારે ભાઈ ઉનસે ફિર રાખી બંધાયેંગે, ટીકા લગવાયેગે? ક્યા માતાયે ઔર બહેને તુહે એક બાર-કેવલ એક બાર ફિર છ ભર કર દેખ સકેગી? મેરે વીર ભાઈઓ ! પૂરા સાલ હુઆ જબ લખનઉ કે ન્યાયાલય મેં બંદી કી દશા મેં તુમ્હારે દર્શન કિયે થે. તુમ્હારે સામને જાતે હી આદર સે મસ્તક અપને આપ ઝકા જાતા થા. ન્યાયાલય મેં પ્રવેશ કરે તે સમય તુમ્હારે ગગનભેદી “ભારત માતા કી જય” ઔર “વંદે માતરમ” કે નારે શત્રુઓ કે હું કે બેઠા રહે છે. તુમ્હારા ગર્વ સે મુસકરાના ઔર અપને કટઘરે મેં હંસતે હુએ ઇધર ઉધર ધૂમના દેખ હૃદય ફૂલ નહીં સમાતા થા. દિલ મેં રહ રહ કર યહ વિચાર આતા થા કિ યદિ યહ વીર સકુશલ કારાગાર સે છટ જાયે તો ભવિષ્ય મેં કયા નહીં બન સકતે. ઈન જૈસે વીરાં પર હી દેશ કા ભવિષ્ય નિર્ભર હૈ ઔર યદિ યહ દેશ કે નૌનિહાલ અકાલ હી કુલ ડાલે ગયે તો દેશ કી ક્યા હાલત હોગી. સેચતી થી કિ યા ઈન વીરાં કે દર્શન સે ફિર ભી નેત્રો કે સફલ કર સકૂંગી? પર વહ સ્વપ્ન સ્વપ્ન હે ગએ. હદય મેં જે આશંકા થી વહ સત્ય હુઈ. અબ તુમહારે દર્શન ફિર ન હેગે; પર ઈસસે તુમ્હારી બહિનૈ, તુમ્હારી માતાઓં દુઃખિત નહીં હૈ. ઉનકો યહ સંતેષ હૈ કિ તુમ વીરે કી મૌત મરે, તુમને વીર ગતિ પાઈ ઔર અક્ષય-સ્વર્ગ પ્રાપ્ત કિયા. ફાંસી કે તખ્ત પર ભી મર્દાનગી સે ખૂલતે ઔર હંસતે દેખ જિનકે શત્રુ ભી મુક્તકંઠ સે પ્રશંસા કરતે હો, જિનકી વીરતા-આદર્શ વીરતા ઔર અને સીમ દેશભક્તિ કે લિયે આજ કૌન એસા અભાગા હૈ જે નતમસ્તક ન હો રહા , જે મરને કે બાદ સબકે પ્રિય હો ગએ હૈં, ઉન પૂજ્ય વીર કી માતા ઔર બહેનેં હો કર મા વહ દુઃખી હોંગી? ઉન્હોને તો તુહે ઉસી દિન કેસરિયા બાગા પહના દિયા થા કિ જિસ દિન તુહે નૌકારશાહી ને અપના બન્દી બનાયા. ઔર તુમહારી ફાંસી કે બાદ ભી તો કહા હૈ કિ “મેં પુત્ર કી ઇસ મૃત્યુ સે દુઃખી નહીં દૂ, તુમ લોગ સત્ય ન છોડના ઔર સત્ય કે લિયે મર મિટના. મેં રામ સા હી પુત્ર ચાહતી હૂં.” કિતુ ભારત મા કે તુમ જૈસે લાલ કી બહુત જરૂરત હૈ, વહ તુમ જૈસે પાગલ પુત્રો કા વિયોગ અધિક દેર સહન નહીં કર સકેગી. દેખો! કિતની આતુર હે કર તુમહારી પ્રતીક્ષા કરી રહી હૈ. વીરા! આઓ, ફિર આઓ! જર્જરિત, વૃદ્ધા મા કો ઢાઢસ બંધાઓ, અપને ભાઈ બહને કે દેશ પર મરના સિખાઓ ઔર મા કો બંધનમુક્ત કરાઓ.
(“વીસંદેશ” માસિકમાં લેખિકા શ્રીમતી વિદ્યાધરી જહરી, વિશારદા)
Eવ
.
५२-समर्पण बलिवेदीपर अंतिम भावना माँ! मन्दिर में तेरे आया, तेरा स्नेह लुटाने को। माँ ! गोदी में तेरे आया, अपना दुःख घटाने को॥ हँसते हँसते बलिवेदी पर, अपना शीश कटाने को। 'व्यथित' अभागेदुखियों का,या, तेरा हाथ बंटानेको॥ हर्षित होकर तुम्हें समर्पण,भाव सुमन का “मनहर" हार। माँ ! करता हूँ प्रेमाञ्जलि को, अर्पितलो करलो स्वीकार॥
(“વીરસ દેશ માસિકમાં લેખકઃ-શ્રી. કૃપારામ મિશ્ર “મનહર”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
१००
શુભસંગ્રહ ભાગ ચેાથો
-
५३-वीरोचित-सूक्तियां सुभट-शिरोमणि नहीं उठाते कापुरुषों पर अपना हाथ । कभी नहीं मृगराज ठानते अपना युद्ध अजा के साथ ॥
यद्यपि टुकड़े टुकड़े होकर कट जाता है सकल शरीर । किन्तु नहीं पीछे हटते हैं रण-वांकुरे लड़ाके वीर ॥
निर्भय निडर डटे रहते हैं करने को सैनिक संग्राम ।
आत्म-समर्पण करके करते नहीं कलंकित कुल का नाम ॥ कोटि कोटि सेना लखि अरि की शूर न होते हैं भयभीत । जय पाना अथवा मरजाना ही होती है उनकी नीत॥
___(२सहेश" भासिमाया)
५४-सैनिक-धर्म में हूं सैनिक सुभट समर की रहती है मुझ को नित चाह । रण-भेरी सुन कर बढ़ता है क्षण क्षण में मेरा उत्साह ॥ अस्त्र शस्त्र की झनकारों में आता है मुझ को आनन्द । पी कर के रिपु-रक्त चाव से निर्भय फिरता हूं सानन्द ॥ रहता है सूने शमशानों पर निश दिन मेरा आवास । हो कर बद्ध खड़ा रहता है कुटिल काल भी मेरे पास ॥ बन के भीषण हिंसक पशु सब छिप जाते हैं मुझे विलोक । मेरी सिंहगर्जना सुन कर दहलाते हैं तीनों लोक ॥ भला कहो फिर क्यों भय खाकर छोई अपना सैनिक धर्म । कैसे विमुख युद्ध से हो कर करूं कायरों का सा कर्म ॥
("वीर "मा सम-श्री. दिव्य वि)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
१०१
ભારત કે સ્વાધીન બનાઓ · ५५-जना जननी ने उसको व्यर्थ
किया जिसने न विजय संसार, छेड़ कर स्वतंत्रता की तान ।
अनूठी वीरोचित धज धार, पिया जिसने न मातृ-गुण-गान॥१॥ रहा जो जीवन भर परतंत्र, मिटाकर अतुल आर्य अभिमान। किया जिसने न स्वदेश स्वतंत्र, शेर शिवराज-प्रताप समान॥२॥ देख कर होते अत्याचार, न ली जिसने कर में करबाल । रहा जो भेष जनाना धार, जनानों की दिखलाता चाल ॥३॥ न फड़काये जिसने निज अङ्ग, हृदय में विपुल वीर व्रतधार । जमा कर देशप्रेम का रंग, किया जिसने न शक्ति संचार ॥४॥ धरा धन धाम स्वजन रक्षार्थ, कभी जो हो पाया न समर्थ । न निकला जिससे कोई स्वार्थ, जना जननी ने उसको व्यर्थ ॥५॥
( " पारस।" मासिमा सेम:-श्रीयुत ४५४५७ )
५६-भारत को स्वाधीन बनाओ
वीर-वेश से सज कर वीरो, रण प्रांगण में जाओ। प्रलयंकारी, गर्जन कर के, रिपु को तुम दहलाओ॥
___ भारत को स्वाधीन बनाओ! रिपुकोतुम दहलाओअथवा,भारत पर बलिजाओ। समरांगण से पीठ मोड़ मत, मा का दूध लजाओ।
__ भारत को स्वाधीन बनाओ! मरते हो मर जाओ रण में, वीरादर्श दिखाओ। अथवा रण-विजयी हो भारतको स्वाधीन बनाओ। ( "वा२सश" भासिमा मि-श्री.
विजेरी, विशा२६५)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શુભસ’મહુ–ભાગ ચામ
५७ - हमारा वृक्षों से महान उपकार
જહાં સુંદર નદી, રમ્ય સરેાવર, વન, ઉપવન, પ્રાકૃતિક યા સ્વયં આરેાપિત કિયે હુએ હૈં।તે હૈ, ઉન ઉન સ્થાનાાં પર ઋષિ, મહિષ, દેવતાગણ, મનુષ્ય, પશુ-પક્ષી નિવાસ કરને કે લિયે સ્વયં ખડે ઉત્સુક રહતે હૈ'; જૈસે વારાહી સહિતા મેં કહા ભી હૈઃ
सलिलोद्यान युक्तेषु कृतेष्वकृतकेषु च । स्थानेष्वेतेषु सान्निध्यमुपगच्छन्ति देवताः ॥
ઇન આશ્રમાં કા પ્રભાવ ઐસા હી હૈ. એસે રમણીય સ્થાનેાં પર બડે બડે બ્રહ્મર્ષિ ઔર રાષિ બ્રહ્મવેત્તા નિવાસ કરતે થે. ઉન્હીકી આજ્ઞાનુસાર દેશ કી મર્યાદા બધતી થી. यथा ते तत्र वर्तेरन् तथा तत्र वर्तेथा ।
જૈસે વે વતે ઈસી મર્યાદા અનુસાર સમવર્ષાંશ્રમ સ્વધર્માંનુસાર વતે થે. ઇસીસે સંસાર કા કલ્યાણુ હાતા થા. ઇસી ભાવ કે લક્ષ્ય કર ભગવદ્ભક્તિ આશ્રમ રામપુરા આદિ કી સ્થાપના હુ' હૈ. ઇસમે વૃક્ષારે પણુપ્રચાર ભી ઉસકા એક અંગ હૈ; પરંતુ માતૃભક્તિ, પિતૃભક્તિ, ગુરુભક્તિ, ભગવદ્ભક્તિ, પ્રેમભક્તિ, રાજભક્તિ ભી ઇસકે અંગ હૈ. ઇન હી વિચારાં કે પ્રકટ કરને કે લિયે ‘ભક્તિ' કા ભાવ પ્રાદુર્ભૂત હુઆ હૈ. વૃક્ષોં કે સબધ મે... શ્રીમદ્ભાગવત મહાપુરાણુ કા વન કરતે હુએ પરમ ચેાગી શુકદેવજી કહતે હૈ:~
अहो एषां वरं जन्म सर्व प्राण्युपजीवनम् । सुजनस्येव येषां वै विमुखा यान्ति नार्थिनः ॥ यत्र पुष्पफलच्छाया मूलवल्कल दारुभिः । गन्ध निर्यास भस्मास्थि तान्वै कामात् वितन्वते । एतावज्जन्म साफल्यं देहिनामिह देहिषु । प्राणैरर्थैर्धिया वाचा श्रेय एवाचरेत्सदा ॥ ३ ॥
અહા! નિકા જન્મ અત્યંત શ્રેષ્ઠ હૈ, ક્યાંકિ યહી તે। સર્વ પ્રાણીયાં કે જીવનસ્વરૂપ હૈ. જૈસે સજ્જન પુરુષોં કે આશ્રમેાં પર જાને સે વે યાચક જી મનેકામના પૂરી કર દેતે હૈં, ઇસી ભાંતિ કે વૃક્ષ ભી પત્ર, પુષ્પ, ફલ, છાયા, મૂલ, વલ્કલ, કાઇ, સુગંધી અંત મેં ભસ્માદિ અન કર ભી હમારી મનોકામના પૂર્ણ કરતે હૈ. અસે હી પરમાર્થિયોં કા સલ જન્મ હૈ જો અપને તન, મન, ધન, પ્રાણ—સર્વસ્વ । સકે લિયે અર્પણ કર દેતે હૈં. નકા નામ તરુ ભી હૈ..
‘તાણ્યતીતિ તહ: ’
જો કાઈ ઉત્તમ ઉત્તમ ખડ, પીપલ, નિમ્માદિ વૃક્ષ આરેાપણુ કરતે હૈં, વે લેાગ ઇનકે પુણ્ય કે પ્રતાપ સે સંસારસાગર સે તર જાતે હૈં. ઈસીલિયે ઈનકા તરુ કહતે હૈં. ધર્માંશાસ્ત્ર મેં કહા હૈ— इष्टापूर्त च कर्तव्यं ब्राह्मणे नैव यत्नतः । इष्टेन लभते स्वर्ग पूर्ते मोक्षोऽभिधीयते ॥
દષ્ટ યજ્ઞાદિ સે સ્વ સુખ મિલતા હૈ; વાપિ, રૂપ, તડાગ, દેવસ્થાન, વૃક્ષારાપણુ આદિ સત્યાઁ સે મનુષ્ય કૈા મેક્ષ પ્રાપ્ત હાતા હૈ. ઈસી કારણ ઇન ૨૦ લક્ષ યેનિ ઉભિન્ન સૃષ્ટિ કે ઉપકાર કે મૂલકારણોં કા મહિષ જાન કર યહ ઉપદેશ કર ગયે હૈ. કિઃ
वृक्षारोपणं सर्वैरवश्यमेव करणीयम् । वटो मोक्षप्रदायकः ।
અર્થાત્ વૃક્ષ, વનસ્પતિ આદિ કા લગાના ભી પ્રત્યેક માનવ કા પરમ કર્તવ્ય હૈ. એક ખડ કા લગાને સે હી મેાક્ષપ્રાપ્તિ કા ફલ પ્રાપ્ત હા જાતા હૈ. ઐસા સહસ્રો વ કા સદાવ` અને`ત અક્ષય મહાપુણ્ય કા ફલ દેનેવાલા બન જાતા હૈ ઔર નિજ શાખા પરાપકારદ્વારા, નમ્રતા કી સીખ સબકેા સિખાતા હૈ.
દ્વારા,
મનેાવિજ્ઞાન કે જ્ઞાતાઓ કા કથન હૈ કિ સમીપવી વસ્તુઓ કા મનુષ્ય કે મન પર ખડા ગહરા પ્રભાવ પડતા હૈ. યહ ખાત પ્રસિદ્ધ હૈ કિ મનુષ્ય જૈસે સંગ મેં ઐઠતા હૈ, પૈસા હી ઉનકા સ્વભાવ ભી બન જાતા હૈ; પરંતુ સાધારણ મનુષ્ય ઇસ બાત કી એર ધ્યાન નહી દેતે, કિ સત્સંગ કે અતિરિક્ત સ્થાનીય પ્રભાવ સે ભી મનુષ્ય વંચિત નહીં હૈ. સ્થાનીય પ્રભાવ કી એર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
હમારા વૃક્ષે સે મહાન ઉપકાર
૧૦૩ પૂર્ણતયા ધ્યાન ન દેને કે કારણ વહ ઉત્તમ સ્થાને સે પૂર્ણતયા લાભ નહીં ઉઠાતે. સ્થાને કા સુંદર બનાના બહુત કુછ મનુષ્ય કે અપને હી હાથ મેં હૈ. સુંદર વૃક્ષ કે લગને સે સ્થાને કી શોભા અધિક હે જાતી હૈ, નિકટવતી વાયું શુદ્ધ જાતી હૈ, ઐસે સ્થાને પર મનુષ્ય કે ચિત્ત કી વૃત્તિયેં સુગમતા સે એકાગ્ર હો સકતી હૈ. અતએ પરીક્ષા કે દિને મેં જબ છાત્રો કે અધિક પરિશ્રમ કરના પડતા હૈ તો વહ બાગે મેં જ કર વૃક્ષે કે નીચે અપના પાઠ અધ્યયન કિયા કરતે હૈં. યદિ ઉન વિદ્યાર્થિ સે પૂછો તો વહ યહી કારણ બતાવેંગે કિ બાગે મેં ધ્યાન અચ્છ પ્રકાર સે જમતા હૈ, ભગવદ્ભક્તિ કે લિયે ભી ચિત્ત કા એકાગ્ર હેના પરમાવશ્યક હૈ; અતએ પ્રાચીન સમય મેં ઋષિમુનિ નિજ આશ્રમેં મેં બહુત વૃક્ષ લગાતે થે. બડે બડે નગર મેં જહાં વૃક્ષાભાવ હોતા હૈ, વહાં કી વાયુ ભ્રષ્ટ છે જાતી હૈ, જિસસે નગરનિવાસી જને કે સ્વાથ્ય મેં બડી હાનિ પહુંચતી હૈ, વૃક્ષાભાવ સે પ્રાકૃતિક સૌંદર્ય ભી નષ્ટ હે જાતા હૈ. ઇસી કારણ મનુષ્યો કે મન અશાંત રહતે હૈ, બડે બડે નગરનિવાસી ધનાઢય સર્વ સુખસામગ્રી હોને પર ભી દુર્બલ ઔર અશાંતચિત્ત રહતે હૈ. ઇનકે અતિરિત ગ્રામવાસી બલવાન ઔર શાંત સ્વભાવ કે હેતે હૈ,
મનુષ્ય સ્વભાવ સે હી સૌંદર્ય કે ઉપાસક હૈ. સુંદર વસ્તુઓ કે દેખકર ઉનકા ચિત્ત પ્રસન્ન હો જાતા હૈ, જિસ પ્રકાર શારીરિક સુધા-પિપાસા કી તૃપ્તિ કે લિયે અન્ન-જલ ઔર વાયુ કી આવશ્યકતા રહતી હૈ. ઉસી પ્રકાર સુંદર વસ્તુઓ કે દેખને સે તથા મધુર રાગે કે શ્રવણ કરને સે હી માનસિક ક્ષુધા કી તૃપ્તિ હોતી હૈ. વર્તમાન સમય મેં વૃક્ષ કે કટ જાને સે પ્રાકૃતિક સૌંદર્ય નષ્ટ હે જાતા હૈ, સુંદર પુષ્પ સે પ્રફુલ્લિત હરેભરે વૃક્ષે કે ન દેખ કર તથા ઉન પર વિશ્રામ કરનેવાલે નાના ચંચલ પક્ષિયોં કે મધુર રાગ કો ન સુનકર વહ અપની માનસિક સુધા તૃપ્ત નહીં કર સકતે, અએવ વહ અન્ય કુમાર્ગો કે ઉપાસક બન જાતે હૈં યહી કારણ હૈ કિ ભારતવર્ષ કે રમણીય ગ્રામેં કે અતિરિક્ત પશ્ચિમી દેશે કે મહાન નગર મેં જહાં જનસંખ્યા અધિક હોતી હૈ ઔર વૃક્ષાદિ કમ, મનુષ્ય અધિક કુમાર્ગગામી હોતે હૈ.
યદિ હમ મહાન નગર સે ઈન ત્રુટિયોં કે દૂર કરના ચાહે તે હમેં વહાં પર વૃક્ષે કે બડે બડે ઉપવન છેડ દેને ઉચિત હૈ, જહાં મનુષ્ય દિનભર પરિશ્રમ સે પક કર ઘડી દો ઘડી ઈશ્વરેપાસના કર સકે.
બહુધા લોગ કહા કરતે હૈ કિ હમારા ભજન-પૂજા મેં નહીં મન લગતા; ઈસકા એક કારણ યહ ભી હૈ કિ વૃક્ષાભાવ કે કારણ વાયુ પવિત્ર નહીં હોતી.
અશુદ્ધ વાયુ કે શ્વાસ-પ્રશ્વાસ સે રક્ત વિષયુકત હે કર ચિત્ત કે અશાંત કર દેતા હૈ. ઇસી પ્રકાર રક્ત મેં વિષવૃદ્ધિ હોને સે બહુત પ્રકાર કે શારીરિક તથા માનસિક રોગ ઉત્પન્ન હે જાતે હૈ, જિનસે મનુષ્ય કી આયું ન્યૂન હે જાતી હૈ.
વર્તમાન સમય કે વિખ્યાત કવિવર શ્રીયુત રવીન્દ્રનાથ ઠાકુર અપની “સાધન નામી પુસ્તક મેં લિખતે હૈ કિ ભારતવર્ષ કી પ્રાચીન સભ્યતા તથા યુરોપ કી અર્વાચીન સભ્યતા મેં બડા ભારી અંતર યહી હૈ કિ ભારતીય પ્રાચીન સભ્યતા વૃક્ષે કી છાયા મેં બને કે અંદર પલી થી ઔર યુરોપ કી વર્તમાન સભ્યતા ચૂનાન કે બડે બડે નગરે મેં પૈદા ગર કી ચાર દિવારી મેં રહને સે યૂરોપીય સભ્યતા કી દૃષ્ટિ નિર્ધારિત હો ગઈ હૈ ઔર યેહ ભારતીય સભ્યતા કી યાઈ ઉદાર દૃષ્ટિવાલી નહીં રહી.
નગરે મેં બહુધા મનુષ્ય કી હી કૃતિ દષ્ટિગત હોતી હૈ, ગ્રામ કી ન્યાઈ ઈશ્વરીય શક્તિ કે ચિહન નહીં દીખતે. ઇસી કારણ નગર કે અંદર બડે બડે મહલે મેં નિવાસ કરનેવાલે કે અતિરિક્ત વૃક્ષ કે નીચે ગ્રામનિવાસી અધિક સંતેષી તથા ઈશ્વર પર વિશ્વાસ રખનેવાલે હેતે થે. મનુષ્ય ઈટ, પથ્થર, ચૂને આદિ કે મકાન નિજ ઇચ્છાનુસાર બના સકતે હૈ; પરંતુ વૃક્ષો કા ઉગના
ઔર બઢના બહુધા પ્રાકૃતિક નિયમે કે આધીન હોતા હૈ. વૃક્ષે કે સમીપ રહને સે પ્રાકૃતિક નિયમ કો મૂલ તવ મનુષ્ય સહજ મેં જાન સકતે હૈ,
ફલ સે લદે હુએ સુંદર વૃક્ષે સે અધિક ઈશ્વરીય ઉદારતા કા ઔર કેાઈ ચિન નહીં હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૪.
શુભસંગ્રહ-ભાગ ચેાથે વૃક્ષ, મનુષ્ય કે લિયે પૃથ્વી, વાયુ, સૂર્ય, ચંદ્રમા ઔર તારાગણ સે શક્તિ મૅચ કર ફલે કે
સ્વરૂપ મેં પરિવર્તિત કર દેતે હૈં. અચ્છે ફલ મનુષ્ય કે લિયે બહુત હી પુષ્ટિકારક તથા લાભદાયક હેતે હૈં. સાત્વિક ફલે કે આહાર સે શારીરિક રોગ દૂર હે જાતે હૈ ઔર બુદ્ધિ શુદ્ધ હે જાતી હૈ. અએવ ઋષિમુનિ અધિકતયા ફલ પર રહી જીવન વ્યતીત કરતે થે. અબ લે કે વૃક્ષ લગાને કા પ્રેમ નહીં રહા હૈ; ઇસી કારણ ફલ બહુત મહેંગે મિલતે હૈ. ફલ મહંગે હોને સે લોગે કે બનાવટી રાજસી પદાર્થ અધિક ખાને પડતે હૈ. અએવ ઉન્હેં શારીરિક રોગ ભી હા જાતે હૈ ઔર કામ-ક્રોધ આદિ ઉત્પન્ન છે કર ચિત્ત મેં ભી વિકાર ઉત્પન હો જાતે હૈ.
સુંદર પુછ્યું કે દેખને સે મનુબે કે હદય મેં શુદ્ધ ભાવ ઉત્પન્ન હો જાતે હૈં. અતએ સમસ્ત સંસાર કે કાર્ય વૃક્ષો કી મહિમા કા ગુણગાન કિયા કરતે હૈ. સુગંધિત વાયુ સે વસંત ઋતુ મેં મનુષ્ય કે અંદર એક પ્રકાર કી મસ્તીસી આ જાતી હૈ. યહ શરીર તથા મન કે લિયે બહુત લાભદાયક હોતી હૈ. વર્તમાન સમય મેં વૃક્ષ તથા પૃપે કે કમ હે જાને સે શુદ્ધ સુગંધિત હવા નહીં મિલતી, કિંતુ પ્રાકૃતિક નિયમાનુસાર મનુષ્ય કા મન ઉસી મસ્તી કે ખોજતા હૈ, ઈસ હી અભાવ કે કારણે મનુષ્ય મઘ-ચરસાદિ વિષયુક્ત નશીલી વસ્તુ પી કર અપના સ્વાધ્ય તથા આયુ નષ્ટ કર દેતે હૈં. યદિ સુંદર પુછ્યું કે વૃક્ષ પર્યાપ્ત હતું તે ઈસ કૃત્રિમ નશે કી આવશ્યકતા હી ન પડે, અએવ ગ્રામ કે અતિરિક્ત મહાન નગર મેં જહાં વૃક્ષાદિ પર્યાપ્ત નહીં તે મનુષ્ય નશીલી વસ્તુઓ કા અધિક ઉપયોગ કરતે હૈ.
ભારતવર્ષ કે વિખ્યાત વૈજ્ઞાનિક આચાર્ય શ્રીયુત જગદીશચંદ્ર બોઝ કા કથન હૈ કિ મુઝે વૃક્ષે કી વિદ્યા પઢને, તથા ઉનકે વિષય મેં સોચને અથવા ઉન્હ દેખને હી સે ઈસ વિષય કા જ્ઞાન હુઆ કિ મૈં જીવન કે અનંત સાગર મેં રહતા હું.” અર્થાત ઉહું જીવન કે વાસ્તવિક આધાર પરબ્રહ્મ પરમાત્મા કા ચમત્કાર વૃક્ષો કે હી અવલોકન સે હુઆ.
(“ભક્તિ” માસિકમાં લેખકઃ-શ્રી. પં. રઘુનાથ સ્વામી નરેલા)
५८-गर्भावस्थामांजवधारे उत्तम अनेआबाद शिक्षण आपीशकाय छे.
ગર્ભાવસ્થામાં બાળક અને માતાને જેટલો ગાઢ સંબંધ હોય છે, તેટલો સંસારની બીજી કોઈ પણ બે વસ્તુઓમાં હેત નથી. માતાના પેટમાં બાળક નવ માસ ગાળે છે અને આ સમયમાં તે એક અતિસૂક્ષ્મ પદાર્થમાંથી જીવતો જાગતો જીવ બની જાય છે. ગર્ભાવસ્થામાં માતા અને બાળકની વચ્ચે એક અતિ કોમળ નળીદ્વારા માતાના શ્વાસ સાથે શ્વાસ અને ભોજનની સાથે ભોજન તેને મળે છે. આવી સ્થિતિમાં એ તો સ્વાભાવિક છે કે, માતા અને ગર્ભમાંના બાળકની સાથે એવો ગાઢ સંબંધ રહેવાનો કે માતાનું શારીરિક, માનસિક, સામાજિક, નૈતિક અને ભૌતિક સ્વરૂપ જેવું હશે, તેવુંજ ગર્ભમાંના બાળકમાં આપોઆપ ઉતરશે. આ લેખમાં હું આ પ્રશ્નને ઐતિહાસિક દષ્ટાંત, વૈજ્ઞાનિક પ્રમાણો અને ફેંકટરાના અનુભવને આધારે સાબિત કરી આપવાનો પ્રયત્ન કરીશ.
ઐતિહાસિક દષ્ટાંત-જ્યારે અભિમન્યુ ગર્ભમાં હતા તે અરસામાં જ તેની માતાને અને ચક્રવ્યુહમાં દાખલ થવાની યુક્તિ કહી સંભળાવી હતી. અતિતીવ્ર અને પ્રભાવશાળી અભિમન્યુ
| વિવરણનો એટલો બધો પ્રભાવ પડ્યો હતો કે, તેને ચક્રવ્યુહમાં દાખલ થવાની યુક્તિ જમ્યા પછી પણ યાદ રહી; અને જ્યારે મહાભારતનું ભીષણ યુદ્ધ થયું ત્યારે અભિમન્યુ ગર્ભાવસ્થામાં જાણેલી વિદ્યાનો ઉપયોગ કરીને એ વિકટ કઢાયુદ્ધમાં દાખલ થયો, કે જેમાં દાખલ થવાનું જ્ઞાન અર્જુનસિવાય બીજા કોઈપણ યોદ્ધાને ન હતું, અને આથી તેમનામાંથી કોઈ પણ કઠાયુદ્ધમાં પ્રવેશ કરી શકતું નહિ. વિદુષી મદાલસાએ પણ પિતાના બાળકને હાલરડાંદ્વારા સંસ્કાર આપીને વિર અને બ્રહ્મજ્ઞાની બનાવ્યો હતો.
રાક્ષસના રાજા હિરણ્યકશ્યપને પુત્ર પ્રલાદ આટલો મહાન ઈશ્વરભકત એટલાજ કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
ગર્ભાવસ્થામાં જ વધારે ઉત્તમ અને આબાદ શિક્ષણ આપી શકાય છે. ૧૦૫ નીવડો હતો કે તે તેની માતાના પેટમાં હતો તે વખતે નારદમુનિએ તેની માતાને જ્ઞાન-ભક્તિને ઉપદેશ આપ્યો હતો. આ ભાવ તેના હૃદયમાં એટલો બધો વ્યાપી ગયો હતો કે ગર્ભાવસ્થામાં પ્રલાદ પણ તે ભાવે સાથે જ જન્મ્યો. તેને પિતા ઈશ્વરને ભારે દ્રોહી હતી, તેને ઈશ્વરનું નામ સાંભળીને પણ તિરસ્કાર અને ક્રોધ ઉપજતો હતો. જ્યારે તેણે પ્રહલાદમાં ઈશ્વર-ભક્તિ પ્રત્યે પ્રેમ જે, ત્યારે તેને ફેરવવાના તેણે ખૂબ પ્રયત્નો કર્યા, પ્રહલાદને અનેક પ્રકારના ભય દેખાડ્યા અને શિક્ષાઓ કરી; પણ તેનામાં ગર્ભના સંસ્કાર એટલા દઢ થયેલા હતા કે ભયંકરમાં ભયંકર શિક્ષા પણ તેને ઈશ્વરભક્તિના માર્ગથી ચલિત કરી શકી નહિ.
નેપેલિયન ગર્ભમાં હતા ત્યારે તેની માતા કેટલાયે માસ સુધી પોતાના પતિ સાથે લડાયક સૈન્યમાં રહી હતી. તે કૂચ થતી વખતે ઘોડા ઉપર સવાર થઈને સેના સાથે જતી હતી અને પિતે યુદ્ધસંબંધી વાતચીતમાં બહુજ રસ લેતી હતી. ગર્ભમાંને નેપોલિયન ઉપર આ વાતોને બહુ પ્રભાવ પડયો. બાલ્યાવસ્થામાં જ તેનામાં વિરચિત લક્ષણે દેખાતાં હતાં, તેને યુદ્ધ પ્રિય હતું. તે યુદ્ધ અને વિજયવિષે જ વાત કર્યા કરતો હતો. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેણે પોતાની વીરતા અને યુદ્ધકળાની નિપુણતાના એવા ચમકારા દર્શાવ્યા કે સમસ્ત યૂરેપ તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયું.
ર્કોટલેંડના પ્રસિદ્ધ કવિ બર્ટ બન્ફવિષે કહેવાય છે કે, તેની માતાને અનેક કાવ્ય યાદ હતાં અને તેને તેને એટલો બધો શોખ હતો કે તે પોતાનું ઘરકામ કરતી કરતી પણ તેજ ગાયા કરતી હતી.
પ્રસિદ્ધ ચિત્રકાર ફલેકસમેનની માતા ગર્ભાવસ્થામાં કલાકોના કલાકે સારાં સારાં ચિત્રો જોવામાં ગાળતી હતી, અને ચિત્રકળાના પારંગતોનાં સુંદરતમ ચિને પિતાના હૃદયમાં અંકિત કરવાનો પ્રયત્ન કરતી હતી. તેનું પરિણામ એ આવ્યું કે, તેનો બાળક એ કળામાં ઘણેજ હોંશિયાર નીવો.
વિજ્ઞાનિક દૃષ્ટાંતા–પ્રોફેસર એલમર ગેટસે યુનાઈટેડ સ્ટેટ્સની રાજધાની વૈશિંગ્ટનની પિતાની વિજ્ઞાનશાળામાં કેટલાક ઘણું સરસ પ્રયોગો કર્યા. તેણે જુદે જુદે વખતે અનેક માણસને પિતાને શ્વાસ અરીસા ઉપર ફેંકવાનું કહ્યું. દરેક વખતે શ્વાસની હવામાં ભળેલા જે પદાર્થો ઠંડા અરીસા ઉપર જામતા હતા, તેની પરીક્ષા કરતાં તેને જ્ઞાન થયું કે, આ પદાર્થ મનુષ્યની માનસિક પ્રવૃત્તિ અનુસાર બદલાતા રહે છે. ક્રોધ, ઈર્ષા, દુઃખ, શોક, પીડા ઇત્યાદિ અનેક માનસિક સ્થિતિઓ પિતતાનો પ્રભાવ શ્વાસ ઉપર પાડે છે અને એવી અનેક સ્થિતિઓમાં શ્વાસની પરીક્ષા કરીએ તો શ્વાસનાં મૂળકારણમાં ફેર જણાશે. આ રીતે પ્રોફેસર ગેટસે સાબિત કર્યું કે, શ્વાસની પરીક્ષાથી મનુષ્યની માનસિક સ્થિતિનું બરાબર જ્ઞાન થાય છે. જેમકે ટેલીફેનદ્વારા દૂરના માણસની વાતચીત બરાબર સંભળાય છે. શ્વાસ ઉપર આખા શરીરને આધાર છે, શ્વાસના જેવું જ આપણું આખું શરીર હશે. જ્યારે માતાના શ્વાસ ઉપર બાળકના શ્વાસને આધાર છે, તે એ પણ યોગ્ય જ છે કે, જેવી માતાની પ્રવૃત્તિ તેવીજ બાળકની.
અનુભવીઓનું કહેવું છે કે, પ્રત્યેક રોગ અને પ્રત્યેક માનસિક સ્થિતિમાં ખાસ પ્રકારની ગંધ હોય છે અને તેથીજ પ્રત્યેક માણસમાં એક ખાસ પ્રકારની ગંધ હોય છે. મંદિર, પાઠશાળા,
નું અને જેલ, એ બધી જગાએ ત્યાંના રહેનારાઓની માનસિક સ્થિતિ અનુસારનું એક વિશિષ્ટ વાતવરણ હોય છે. આજ કારણથી કોઈ સ્થાન આપણને શાંત લાગે છે અને કોઈ ભયાનક લાગે છે. અનેક સ્થાને એવાં છે કે જ્યાં વીરતા, દયા, ધર્મ યા તે ગ્લાનિના ભાવ પેદા થયા સિવાય રહેજ નહિ. જે માનસિક સ્થિતિ, શ્વાસ અને શરીર ઉપર પણ બીજા માણસને સમજાઈ જાય એવી અસર કરી શકે છે તો એ ઉપરથી સહેજે અનુમાન કરી શકાય કે જે બાળક માતાના શરીરમાં નવ માસ સુધી રહે છે અને તેના શ્વાસ સાથે શ્વાસ લે છે, તેના ઉપર માતાની માનસિક સ્થિતિને કેટલો બધો પ્રભાવ પડતો હશે.
ડૉક્ટરને અનુભવ–મિસ્ટર સી. જે. બેયરે પિતાના “માતૃ–ભાવના” નામના મહત્ત્વપૂર્ણ પુસ્તકમાં લખ્યું છે કે, બહુ નાની ઉંમરની એક સ્ત્રી ગર્ભવતી થઈ ગઈ. આજુબાજુની છોકરીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શુભસંગ્રહ વ્યાંગ ચોથા
તેને ચીઢવવા તેના તરફ આંગળી ચીંધીને કહેતી કે “શું તારે માટે આ શરમની વાત નથી ?”. આ સાંભળીને તે બિચારી ઘરમાં જઈને ખૂબ રડ્યા કરતી હતી. તેને બાળક છ વર્ષને થયો ત્યારે મિસ્ટર બેયરે જોયું કે તે છોકરા તરફ કેઈ આંગળી કરે છે તે તરતજ રડવા લાગતો હતે.
બીજી એક સ્ત્રીને વિષે મિસ્ટર બેયર કહે છે કે, તે ગર્ભવતી હતી તેવામાં તેના માસિક ૫ગારમાં કંઇક ઘટાડો થવાથી તેનામાં એ ટેવ પડી ગઈ કે તે પોતાના પતિ અને અન્ય નિકટના સંબંધીઓને ત્યાંથી કંઈ ને કંઈ ચીજ ચોરી લાવતી હતી. તેના બાળકમાં પણ એજ આદત દેખાતી હતી કે, તે બીજાઓની ચીજો નહેાતે ચેરતો, પણ નજીકનાં સગાંઓની ઘણી ચીજો ઉઠાવી જતે. હતો. તેણે પિતાની માતાની સોનાની સાંકળી, બહેનની ઘડિયાળ અને પિતાની વિટી ચેરી હતી !
એજ મહોદય કહે છે કે, તેમણે એક ત્રણ વર્ષના બાળકને બહુ બુદ્ધિમાન જોઈને તેની માતાને તેનું કારણ પૂછયું. તેની માતા એક શાળામાં અધ્યાપિકા હતી. તેણે કહ્યું કે, મેં શાળામાં ઘણાંયે એવાં બાળકો જોયાં છે કે જે કશુંજ સમજતાં હોતાં નથી; તેથી હું મારી પ્રસૂતિ અવસ્થામાં પણ મારા બાળક બહુ બુદ્ધિમાન થાય એ વિષે ખાસ ધ્યાન રાખતી હતી.
સંસારના ઇતિહાસમાં ગુટો નામે એક ભયંકર ખુની થઈ ગયો છે. તેણે ૧૮૮૧માં પ્રેસિડંટ ગાફિલ્ડને મારી નાખ્યો હતો. તેની માતા કહે છે કે, તેને બહુ જલદી જલદી બાળક થતાં હતાં અને ગરીબાઇને લીધે તેને ગર્ભાવસ્થામાં પણ વધારે મહેનત મજુરી કરવી પડતી હતી, તેથી તેને ઘણુંજ દુ:ખ થતું હતું અને તે ગર્ભવતી થતા પહેલાં બહુ ડરતી હતી, તેથી જ્યારે યુટને ગર્ભ રહ્યો હતો ત્યારે તેણે ગર્ભપાત કરાવવાનો વિચાર કર્યો. ઘણેભાગે તે ગર્ભપાતની યુક્તિએ અને પરિણામે વિચારતી. ત્યારપછી તેણે અનેક દવાઓ ખાધી; છતાં પણ ઈશ્વરેચ્છાએ ગર્ભપાત થયો નહિ. ચુટોના જન્મ પહેલાં તેના માથામાં સણકા અને ચક્કર આવતાં હતાં. એ બધાનું પરિણામ એ આવ્યું કે, તેના છોકરાની પણ મેટ થતાં એ જ સ્થિતિ થઈ.
ડટર ટૅલને એક માતાએ કહ્યું કે, ગર્ભવતી અવસ્થામાં તેને પિતાના સંબંધીઓથી અલગ રહેવું પડ્યું અને તેથી તે એકલી એકલી પુસ્તકો વાંચીને પોતાને વખત ગાળતી હતી. તેની છોકરીમાં પણ એજ વૃત્તિ દેખાઈ. તે છોકરી રમકડાંને બદલે પુસ્તકો પસંદ કરતી હતી અને કલાકોના કલાકે સુધી પુસ્તક હાથમાં રાખીને રાજી રાજી થતી હતી.
એક બાળક એવું જખ્યું કે તેના એક હાથને કોણીથી પંજા સુધીનો ભાગ જાણે કે ફેંકટરે કાપી નાખ્યું ન હોય. તેની માતાને અનેક પ્રશ્નો પૂછતાં જણાયું કે, ગર્ભાવસ્થા વખતે ઘણે ભાગે તેને દિયર ઘરમાં રહેતો હતો અને તેને હાથ આ પ્રમાણે કાપેલ હતો.
મિસ્ટર બેયરને એ પણ અભિપ્રાય છે કે, ગર્ભાવસ્થા વખતે માતા પિતાનાં બાળક વીર, બુદ્ધિમાન, ઉત્સાહી અને ગુણવાન થાય એવું વિચાર્યા કરે છે તે ભાવનાનું પરિણામ બાળક ઉપર જરૂર થવાનું. તેઓ એમ પણ કહે છે કે, જે માતાને અંધારામાં ડર લાગતો હોય–અને તે વિચાર્યું કરે કે તેનું બાળક નિડર થાય, તે બાળક જરૂર માતા કરતાં ઓછું ડરપેક થશે. આને સારાંશ એ છે કે, માતાઓ જે આ બાબત ઉપર ધ્યાન આપે કે પિતાના અવગુણ બાળકમાં ન ઉતરે, તે તેને પ્રભાવ બાળક ઉપર પડશેજ પડશે.
ડૉક્ટરોને એ પણ અનુભવ છે કે, ગર્ભાવસ્થામાં જે માતાને કઈ ખાસ ચીજની ઈચ્છા થાય અને તે પૂર્ણ ન થાય તો બાળકમાં તેની ઈચ્છા ઘણીજ પ્રબળ થાય છે. વૈદ્યકીય ગ્રંથોમાં ધણી એવી બાબતો પણ મળી આવે છે કે, જમ્યા પછી બાળક ઘણી વાર સુધી રહ્યા કરતું હતું, પણ જ્યારે તેને તેની માતાએ ગર્ભાવસ્થામાં ઈચડેલી ચીજ જરા પણ આપવામાં આવી, ત્યારે તે તરતજ ચૂપ થઈ ગયું.
ગર્ભાવસ્થામાં એક સ્ત્રીને માંસની ખુશબે આવી અને તેને તે ખાવાની તરતજ ઈચ્છા થઈ; પણ તેના ધર્મ પ્રમાણે માંસ ખાવું એ યોગ્ય ન હતું, તેથી તેણે માંસ ખાધું નહિ. જ્યારે બાળક જગ્યું, ત્યારે તે બીલકુલ ધાવતું નહિ. દાઈએ થાકીને કહ્યું કે, આ બાળકને કઇ પણ ચીજની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૩
ગર્ભાવસ્થામાંજ વધારે ઉત્તમ અને આબાદ શિક્ષણ આપી શકાય છે ઇચ્છા છે. માએ જરા મુંઝાઇને કહ્યું કે “કશાની પણ ઈચ્છા હશે તે તે માંસની હશે.” આ સાંભળીને તેના પિતાએ ઘેાડુ માંસ ખાળકને ચૂસવા આપ્યું. તે ચૂસીને બાળક શાંત થયે અને દૂધ પીવા લાગ્યા. મેાટા થતાં તેનાથી માંસ ખાધા સિવાય નજ રહેવાયું; જો કે તેના ધર્મોમાં તેની મના કરેલી હતી અને ધરમાં કદી પણ કષ્ટએ તે ખાધું ન હતું.
ખીજા એક કુટુંબની વાત છે. તે કુટુંબમાં કાઇએ દારૂનું નામ પણ કદી લીધું ન હતું; પણ ગર્ભાવતી માતાને એકાએક દારૂ પીવાની ઇચ્છા થઇ. પિતાએ વિચાયું` કે, દવાતરીકે એકાદ વાર દારૂ આપવામાં કોંઇ હરકત નથી. બસ, એક વારજ પીવાથી તેની દારૂની તૃષ્ણા છીપાઇ ગઇ અને બાળક સારી રીતે જન્મ્યું.
કેટલાંય ખાળકાની રીતભાત, તંદુરસ્તી અને ગુણુ-અવગુણનું નિરીક્ષણ કરીને એ વિષયના જાણકારા એ નિર્ણય ઉપર આવ્યા છે કે, ગર્ભાવસ્થામાં માતાની જેવી સ્થિતિ હેાય છે, તેવાજ સત્કાર બાળકમાં ઉતરે છે. જો તે સમયમાં રૂપિયાની છૂટ રહેતી હાય છે તેા બાળક ઉદાર અથવા તેા બહુ ખર્ચાળ થાય છે. જો પૈસાની તાણુ રહી હેાય તા બાળક કરકસરીએ અથવા તેા કંજુસ થાય છે. એજ રીતે માતાપિતાના અન્ય ગુણ-અવગુણુનું પ્રતિબિંબ એક કેમેરાની પેઠે બાળકમાં ઉતરી આવે છે. ધણેભાગે મેટા બાળક કરતાં નાનાં છેકરાં વધારે મુદ્ધિમાન અને બળવાન હાય છે; કેમકે ઉંમરલાયક થવાથી માતાપિતા પણ પહેલાં કરતાં વધારે સમજણવાળાં અને શક્તિવાળાં થાય છે. મેાટા બાળક વખતે લગ્નને થાડા સમય થયેા હેાવાથી માતા પેાતાના પતિની ખુબ સંભાળ રાખતી હેાય છે, તેથી મેાટા બાળકમાં પતિના ગુણ વિશેષ પ્રમાણમાં હાય છે.
ગર્ભાવસ્થાના પ્રભાવ એવી સૂક્ષ્મ અને અદ્ભુત રીતે બાળક ઉપર પડે છે કે પછી ઘણાયે પૈસા ખર્ચીવાથી પણ તે ગુણ-અવગુણુની અસરેાને ફેરવી શકાતી નથી. અગર જો તેમાં ફેરફાર કરી શકાય તેમ હેાય તે માતા પોતાના વિચારા સુધારે અને સારી બાબતેાનું મનન કરે, તાજ થઇ શકે તેમ છે. આવા સહેજ પરિશ્રમથી માતાએ પેાતાના પ્રિય પુત્ર, કુટુંબ, જાતિ અને દેશને ઉન્નતિને માગે લઈ જઇ શકે તેમ છે. આથી જે માતાએ પેાતાના બાળકના ઘેાડાસરખા સુખને ખાતર અથવા તેને સહેજ પણ તકલીફ્ ન પડે તે ખાતર જીવનપર્યંત મહાનમાં મહાન ત્યાગ કરવાને સદા તૈયાર રહે છે અને પેાતાના ખાળકના થાડા આનંદને ખાતર પેાતાનું ખાવુંપીવુ, સુખદુ:ખ બધુંયે ભૂલી જાય છે; તે શું એટલું નહિ કરી શકે કે, માત્ર નવ માસ સુધી પેતાના આચાર-વિચાર. શુદ્ધ અને ઉંચા પ્રકારના રાખવાની કાળજી રાખે ?
ડેંૉક્ટર ડીયેા લેવિસે ચેસ્ટિટી નામના પુસ્તકમાં લખ્યું છે કે, જો માતાપિતા ઇચ્છતાં હાય કે, તેમનું ભાવિ બાળક કાઇ ખાસ વેપાર, ધંધા, કારીગરી વગેરેમાં વિશેષ જ્ઞાન મેળવે તે તેમણે ગર્ભાવસ્થામાંજ એવી ભાવનાઓ સેવવી જોઇએ કે, બાળક માતાના પેટમાં હેાય ત્યારેજ તેના મગજમાં એ જાતના સસ્કાર પડે. એ ખાખતાના વિશેષ જ્ઞાનના અંકુરા માતાના પેટમાંજ જામે કે જેથી બાળક માટું થતાં તે તાજા અને સારી જાતનાં ફળફૂલ આપનારા વૃક્ષ જેવું થાય.
માતાપિતાએ એ ખસુસ જાણવું જોઇએ કે, ખાળક મેટું થયેથી તેને સુધારવુ, તે કરતાં તેને જન્મતાં પહેલાંજ સન્માર્ગે વાળી દેવું, એ અનેકગણું લાભદાયક છે. જે દાનવીર માપતા મહામહેનતે મેળવેલું ધન ખાળકાના શિક્ષણમાં ખર્ચે છે, તેઓ ધન્યવાદને પાત્ર છે; પણ તેમના કરતાં તે। જેએ પાતાનાં તન-મન બાળકના પાલનપેાષણમાં સારી પેઠે ખચે છે, તે વિશેષ ધન્યવાદને પાત્ર છે; અને એ કરતાં પણ સર્વોત્કૃષ્ટ કાયતે। તેએજ કરે છે કે જેઓ કાઢી પણ ખર્ચ્યાવિના ગર્ભાવસ્થાના નવ માસમાં એવી ભાવનાઓનાં ખીજ વાવે છે, કે જે માટું થતાં બાળકને નિ:સશય ઉચ્ચ માર્ગે લઈ જાય છે,
(‘માધુરી’ વ ૬, ખંડ ૧, સંખ્યા ૪ માંના શ્રીમતી માયાદેવીજીના લેખના અનુવાદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૮
લાગીતના હ્રાસ
પ્રેમશૌર્યાંનાં ગાન ગઢવી ત્યાં ગાતા નથી; વીરભક્તિનાં પાન પાતા દેખાતા નથી.’’ ગ્રામ્ય ગૌરવ’ માજી! ગયા ગીત ગીતાના ઘેષ, રાસા ચિત્ત ચીરતા હૈ લેાલ.’ વિહારી.’’ ‘ભજન તણા લલકાર થયા હવે ત્યાં દથલા, વાર્તા પણ પલવાર સુણે સુણાવે કાય ના.’ ગ્રામ્ય ગૌરવ” “સાય કે ભક્ત કે સત કૈાઇ, નથી નાથનાં ગીત ગાતા જણાતા.' ગ્રામ્ય ગૌરવ.’” વગાડતાં વીરહાક દુહા સવૈયા સારઠા, સેરઢ રાગણી રાગ વૃત્તને દેશવટા દીધા.' “વિહારી” ક્યાં છે ધણુ ? એ ક્યાં છે બાલગોવાળ રે, કયાં છે વાંસલડી એ, વનવન વિધતી ? ન્હાનાલાલ”
આપણાં જરી પુરાણાં લે!કગીત-આપણા અમૂલેા વારસે છે. એ આપણાં પૂર્વજોનાં ડહાપણુના ભંડાર છે. તેમાં આપણી પુરાણી ભાવનાનું પ્રતિબિંબ ઠીક પડયુ છે. તે આપણા પ્રાચીન ઇતિહાસ છે. એના વડે આપણા પૂર્વજોના સ્થૂળસૂક્ષ્મ દેહ ઘડાયા હતા. એ ટાણે કંઇ આપણે ત્યાં નકલી નિશાળેનાં ભાડુતી એઠાં નહેતાં. એ ટાણે તે! સદાચરણીઓનાં શૌય ભીનાં આાંમાં લાકગીતેા વાટે પ્રજાના ઢાળ પાડવામાં આવતા. ખીમાંથી વૃક્ષ અને ફૂલમાંથી ફળ ન્યાયે પ્રજા સહેજે પાંગરતી. પ્રત્યેક વ્યક્તિ, ગામડું, રાષ્ટ્ર કે પ્રા પેાતાતાના વ્યક્તિત્વથી નિરાળી જણાતી; છતાં એ લાકગીતાદ્વારા એ સૌ એકમેક સાથે ફૂલગુથણીરૂપે સંકળાને એક અખંડ પ્રજાશરીર ઘડાતું. જે પ્રચારકાય આજકાલ ‘વિજળી’ અને ‘વાયરલેસ'ના યુગમાં પ્રેસ' કે પ્લેટફાર્મ' નથી કરી શકતું, તે પ્રચારકામ તે ટાણે લેકગીતે આખાદ રીતે વગરપ્રયાસે સાવ સ્વાભાવિક રીતે ઘડીની છઠ્ઠી પળમાં રાવણુમથ્થાવાળા એક રખડતા ભિખારી કે વાદી ઠાર ઠાર જગવી મૂકતો કેઃ——
શુભસંગ્રહ–ભાગ ચાથા
५९ - गामडांनां दुःखदायक दृश्यो
*
માલુભા ભૂજના રાજા!
છેતરીને રે છેલને ન્હાતા મારવા, છેતરીને રે માથલડાં ન્હાતાં વાઢવાં.
કાળની
*
*
*
કીધે ક
આધરે દેશથી લેલીડા ઉતર્યાં, પાબંદર મેલાણ રાણાના ગઢડા લેલીડે લીધેા, કારી ને દોડાના ભાવ ન પૂછા રૂપિયાના આડર દીધા કે, રાણાના ગઢડા સેલીડે લીધે.
નવાણુંમાં
*
થીરિયા પાણી, છપ્પનિયા
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વાણી.
હૃદયને હલમલાવી દે એવાં સ્નેહભીનાં હાલરડાં ગાઇને માતાએ બાળકાને ગળથુથીમાંથીજ વીરત્વનું પાન કરાવતી, આછી આછી થઇ જતી બહેનેાનાં ગીતાથી ભાઈનું હૈયું. ગજગજ સુ થઇ જતું, ડૅાસીમાની હરખદેરી જોતજોતામાં બાળને ઉછેરીને મેટું કરતી. આ પ્રસાદીના લ્હાવા લેનાર ખાળકને ‘ડાંગરેનું બાલામૃત ' કે ‘બાલજીવન ' રૂપી ડ્રગ-દારૂનાં ડાલચાં-હાંસવાં નહાતાં પડતાં. હણાઇ ગયેલા ગ્રામ્ય જીવનનો ચિતાર આપતાં પોપટભાઈ યથા કહે છે કેઃ
ધર જીવન અગલ દીવડા, ઉજમાળ આશ કુટુંબની, શુભ પારણે ઘરડાં તણી, ભલી હરખઢારી હીંચતી; અતિ મધુરી હાલરડાં ગવાતાં, જીવનશક્તિ પૂરતાં, વ્હાલપભરી સે। જીલી, સહુ ખાળજીવન ઝૂલતાં
એ શુભ પારણાં હવે તે! દેવામાં ડૂલ થઇ ગયાં છે, ધરડેરાંની એ હરખદારી પણ હવે સાસુવહુની લડાઇમાં તૂટી ગઈ છે; કેમકે
દલપત ડુંગરો ઇ તા અમારા સસરો જો, ગંગાજીનાં નીર સાચુજી નિરમળાં રેસ્ટ
એને બદલે અત્યારે હાર હાર્ સાસુસસરાના “કેકાંટા ” વહુઆરૂને લાગી રહ્યા છે. અન્નમાટે વલખાં મારતાં બાલુડાંને ઘેર રવડતાં મૂકીને પેઢ માટે મીલમજુરી કરવા જનારી માતા
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________ X X ગામડાંનાં દુ:ખદાયક દૃશ્ય 109 બાપડી હવે મધુર હાલરડાં ક્યાંથી ગાઈ શકે? પિતાના માથા ઉપર ટાંગેલી ફાટેલ તૂટેલ બાળતિયાંની ખાયમાં છ વાસાના બાળકને સૂવાડીને અનેક માતાઓ જ્યાં ત્રીકમ-પાવડા લઈને ખોદકામ કરી રહી છે ત્યાં એ વહાલભરી સેરો શું છૂટે? આવી જ્યાં સ્થિતિ છે, ત્યાં ગમ્મત સાથે જ્ઞાન અને તંદુરસ્તી મેળવવા માટે સ્ત્રીઓને રાસડા લેવાનો અવકાશજ ક્યાંથી સંભવે ? થાકી પાકીને લોથ થઈ જતી માતાઓ રાત્રે બાળકોને પિતાની ગોદમાં લઈને વાર્તાઓ ક્યાંથી કરે? અગાઉ તો - માટે મળસ્કે દળણું દળવા, બે જણું મંડી નહી, મૂઠી ભરી ભરી આરતી, ગીતડાં મીઠાં લલકારતી ગેરસ ભરી ગાળી ધમકતી, છાશ ધમધમતી હતી. ધીમા ઝીણા મધુરધ્વનિથી રંટીઓ ગાજતે, નારીકેરા મધુર ગીતને સૂર સાથે પૂરાતગાતી ગીતો મનભર મુખે હાસ્ય આ ભરાતું, સુવાસેથી રસમય બની ઝુંપડીમાં છલાતું ઉજાસવાળી અતિ ચાંદનીમાં ગીતો મધુર નરનારી ગાતાં; કે બાળનો સાથ રમે રૂપાળ, વાતવિષે વૃદ્ધ નિમગ્ન ભાવે ચોરે વિસામે સહુને હતો ત્યાં ભેળે થતા તો નિતારો ત્યાં વાતો મઝાની ગઢવી કહેતા, રાત્રે હમેશાં ભજન ગવાતાં હવે તે પ્રભાતમાંહે દેવદરે મધુર ઘંટા પણ દુર્લભ થઈ પડી છે. પ્રભાતિયાંની ધૂનને બદલે કાવા કસબે કે હાના રગડે ઘર ઘાલ્યું છે. ઘંટી–ગાળીના નાદ ભાગ્યેજ ક્યાંક કયાંક સંભળાય છે અને તે પર દિ ચઢયે. રાવણમથ્થાવાળા વાદીઓ મરી ખૂટયા છે. દૂહા-સોરઠા લલકારનારા ગોપજને અત્યારે અગોચર થયા છે. ગઢવીઓ અને ભાટચારણે પિતાને ખરે ધર્મ ભૂલ્યા છે, અને તેથી તેઓ ભૂંડે હાલે જ્યાં ત્યાં ભટકી મરે છે. ખેડુતોની હીચોમાં અગાઉને એ ઉલ્લાસ ક્યાં છે? અત્યારે તે તેઓ મરવાની આળસે અંધપરંપરાન્યાયે ખિન્ન હદયે બરાડે છે કે - વહાલું લાગે છે અને વ્રજમાં વસવું રોકુળીએ નથી જાવું રે - હરિ વેણ વાય છે કે હે વનમાં, તેને કહે લાગે અમારા તનમાંડાંગ ઉપર મણિધરની માફક લડતાં લડતાં હવે કો ગાવાળાઓ દુહા લલકારે છે? લીમડાની ડાળે ડોલતો ડોલતો હવે કો ભરવાડ રાગડા તાણીને મસ્ત બની જાય છે ? ગેજમેની વનવન વિંધતી વાંસલડી હવે ક્યાં ગઈ? “ભાઈની મારેલ બેનડી, ભેજાઈની રંગેલ ચુંદડી' જેવાં હદયની આરપાર જઈ ભેદી નાખે તેવાં કરુણાજનક પણ બોધક ગીતો હવે ક્યી માડી ગાય છે? અગાઉ તો - પાતળીઓ વહેળો સજીવન, ખળળખળ વહેતો હતો, કાંઠે ઘટા ઝુકી રહી નિત, પંખીને મેળે થતા ત્યાં પાય પાણી ખેડ દુહા, સેરઠા લલકારતા, કીચૂડ કિચુડ કોસ કેરા, ગીત નાદ થતા હતા. વડલા તારે વરાળ; પાને પાને પરજાળી કયાં જંપાવું ઝાળ, ભડકા લાગે ભાણના. અમે પરદેશી પાન, વાવ આવીચ દીધાં અમને માન, પાદરથી પાછાં વળ્યાં જોઇને હોરી જત, લાવાળા લે નહિ પડે પળે ભાત, ફાટે પણ ફીટે નહિ, ( “શારદા” માસિકમાં લેખક-રા. ચંદુલાલ બહેચરલાલ પટેલ બી. એ. ) . * * X X - X , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________ 10 શુભસંગ્રહ-ભાગ છે ६०-बाळविधवाओनी याजनक दशा કુદરતની લીલા અપરંપાર છે. તે કોઈ વાર સૂર્યના પ્રખર કિરણોથી પૃથ્વીના જીવોને ગભરાવી મૂકે છે, તો કઈ વાર એટલી બધી ઠંડી પાડે છે કે જીવોનાં શરીર ધ્રુજી ઉઠે છે. તે કઈ વાર ગગનચુંબી ઈમારતોને ભાંગી નાખીને પૃથ્વીદેવીને અર્પણ કરે છે તે કોઈ વાર મરભૂમિમાં મેટા મોટા મહેલો અથવા રાજમંદિરનાં દર્શન કરાવે છે. તે કોઈ વાર રાજાને રંક બનાવી દઈને પોતાની પ્રભુતાનું દર્શન કરાવે છે તો કોઈ વાર રંકને રાજા બનાવીને પોતાની દયાળતાને પરિચય આપતાં સંકોચ રાખતી નથી. તે કોઈ વાર રાવણ, હિરણ્યકશ્યપ તથા તેમના જેવા નરપશાચ રાજાઓને ઉત્પન્ન કરીને પિતાને માથે કલંક વહોરી લે છે, તે કઈ વાર શ્રીરામ અને યુધિષ્ઠિર જેવા શાંતિપ્રિય તથા પ્રાપ્રિય રાજાઓનાં રાજ્યસુખનો અનુભવ આપવાની દયા દર્શાવે છે. ભારતવર્ષના હિંદુસમાજ ઉપર કુદરતને ભારે કેપ થયેલો દેખાઈ આવે છે. તેની સ્થિતિમાં પરિવર્તન કરી દઇને પોતાની પ્રબળતાને પરિચય તેણે આપી દીધું છે. જે હિંદ સમાજ અનેક શુભ ગુણોની ખાણું કહેવાતો હતો, જેમાં શોધવા છતાંય દુર્ગુણ દેખાતે નહિ, જેની વિદેશી યાત્રીઓએ મુક્તકંઠે પ્રશંસા કરીને પોતાનું નિપક્ષપાતીપણું તથા સભાવ દર્શાવી આપે છે, તેજ સમાજમાં આજે બાળલગ્ન જેવી વિનાશક કુપ્રથાઓ ઘર કરી રહી છે. એ સમાજમાં એવાં એવાં બાળલગ્ન થયાં છે, અને હરહમેશ થયા કરે છે કે તેનાં અનિષ્ટ પરિણામેનો વિચાર કરતાં ઈ પણ વિચારશીલ તથા બુદ્ધિવાન માણસ કંપી ઉઠડ્યા સિવાય રહી શકે જ નહિ. હિંદુસમાજમાં આ બાળલગ્નરૂપી વિનાશક રોગ એટલો બધે ફેલાયેલ છે કે સમસ્ત સંસારના કેઈ પણ સમાજમાં તેને એટલો ફેલા નથી. નીચેના આંકડાઓ ઉપર નજર ફેરવવાથી હિંદુસમાજના આ વિનાશક દૃશ્યને ખ્યાલ સહેજે આવી શકશે. (માત્ર સનાતન ધર્મનાં વિવાહિત બાલક-બાલિકાઓની સંખ્યા ઈ. સ. 1921 ની ગણત્રી મુજબ આપેલી છે. ) ઉંમર બાળકોની સંખ્યા | ઉંમર બાલિકાઓની સંખ્યા 0 થી 5 વર્ષ 92 હજાર | 0 થી 5 વર્ષ 1 લાખ 84 હજાર 5 થી 10 , 6 લાખ 61 હજાર 5 થી 10 , 17, 15 10 થી 15 - 19 ,, 77 , | 10 થી 15 , 49 , 47 , 31 ) 35 , , 15 થી 20 , કેટલું હૃદયવિદારક દશ્ય છે ! પાંચ વર્ષથી પણ ઓછી ઉંમરનાં 92 હજાર બાળકા અને 1 લાખ 85 હજાર બાલિકાઓ પરણેલાં છે! એક વર્ષથી ઓછી ઉંમરનાં પણ એક હજાર આળક-બાલિકાઓ પરણેલાં છે. હવે જરા ધ્યાનપૂર્વક વિચાર કરવો જોઇએ કે, જે સમાજમાં આટલી નાની ઉંમરનાં બાળકો અને બાલિકાઓનાં લગ્ન થાય છે, તે સમાજને રસાતાળ જવામાં શી વાર લાગવાની છે? એ સમાજ કાળના મુખમાંથી શી રીતે બચવાનો છે? એ સમાજના ઉથાનની આશા શું રાખી શકાય ? આટલી નાની ઉંમરનાં બાળકને માત્ર પોતાના જ નેત્રસુખને ખાતર પરણાવી દેનારાં માતપિતાના વિચાર અને ભણતરને તો શું કહેવું? ઉપલી સંખ્યા માત્ર સનાતનધર્મીઓનીજ છે કે જેઓ પોતાના ધર્મના ઓઠાનીચે પિતાનાં દૂધમલ બાળકનાં લગ્ન કરે છે. આ અવિચારી બાળલગ્નનો પ્રભાવ બાળક-બાલિકાઓનાં ભાવિ જીવન ઉપર કેવા પડશે, તથા તેનાથી સમાજની કેવી દુર્દશા અને હાનિ થશે તથા થઈ રહી છે, તે સમજુ લોકો સહેજે વિચારી શકશે. અલ્પ સમજણવાળાને તેની ખબર એકદમ નહિજ પડે. અજ્ઞાન અવસ્થામાં તથા અગ્ય રીતે જે વસ્તુ આપવામાં આવે છે તે અપ્રિય તથા અણગમતી થઈ પડે છે અને તેથી લાભ થવાને બદલે નુકસાન થવાને વિશેષ સંભવ છે. આ જાતનાં લગ્નથી બાળક-બાલિકાઓના ભાવી-જીવન ઉપર શી અસર થાય છે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________ 1-2 ) છે 3-4 જ 2 કે બાળવિધવાઓની દયાજનક દશા અનુભવ પ્રત્યેક વિચારશીલ તથા જ્ઞાનવાન વ્યક્તિને જરૂર થશે. કેમકે વર્તમાન સમયમાં એવા બનાવો પ્રત્યેક ગામમાં બન્યા કરતા હોય છે. વર્તમાન સમયમાં ભારતવર્ષનું કોઈ પણ ગામ એવું નહિ હોય કે જે આ જાતના બાળલગ્નરૂપી રોગથી ઘેરાયેલું ન હોય. કહેવાની જરૂર નથી કે, આથી કરીને બાળક-બાલિકાઓ નાની ઉંમરમાં જ વિષયવાસનામાં ડૂબી જાય છે અને તેમનું ભાવિ જીવન નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. નાની ઉંમરને લીધે તેમને કર્તવ્યાકર્તવ્યનું ભાન રહેતું નથી અને તેઓ બળ, બુદ્ધિ, વિદ્યા તથા દીર્ધાયુ થી હાથ ધોઈ બેસે છે. બાળલગ્ન તેનું સૌથી ખરાબ પરિણામ એ આવ્યું છે કે, આ દેશમાં બાળવિધવાઓનું પ્રમાણ વધતું જ ચાલે છે. બાળવિધવાઓની વૃદ્ધિથી દેશમાં વ્યભિચાર વિશેષ ફેલાય છે અને તેથી હિંદુસમાજના પ્રાણુસ્વરૂપ સદાચારને નાશ થાય છે. આખા દેશમાં હજારે એવી બાળવિધવાઓ છે કે જેઓ ઘણીજ દયાજનક દિશામાં દિવસ ગાળી રહી છે. આખા દેશમાં (સમસ્ત હિંદુસમાજમાં) બાળવિધવાઓની સંખ્યા જોતાં શોકસાગરમાં ડૂબી ગયા સિવાય રહી શકાય તેમ નથી. નીચેના આંકડાઓ ઉપરથી સમજાશે કે હિંદુસમાજમાં (આખા દેશમાં) કેટલી બાળવિધવાઓ છે - હિંદુસમાજની બાલવિધવાઓ ઉંમર બાળવિધવાઓની સંખ્યા 0-1 વર્ષ 597 494 1,257 2,837 6,707 11,892 5-10 , 85,037 10-15 2,23,147 15-20 3,96,172 0-20 , 7,26,248 વિચારવાન માણસે જરા વિચારી જેવું જોઇએ કે, જે સમાજમાં એક વર્ષથી ઓછી ઉંમરની 597 વિધવાઓ હયાત છે, તે સમાજ સંસારમાં શી રીતે જીવી શકશે ? તેની ઉન્નતિ શી રીતે થઈ શકશે? સંસારના કોઈ પણ દેશ કે સમાજમાં આટલી નાની ઉંમરની વિધવાઓ જેવામાં આવતી નથી. શું પ્રાચીનકાળના હિંદુસમાજમાં આવું એક પણ દષ્ટાંત મળી શકે છે? એક વર્ષથી ઓછી ઉંમરની વિધવા પિતાના લગ્નની બીજી વાતે શું સમજે? તે તો એટલું પણ જાણતી નથી કે, તેનું લગ્ન થયું હતું કે નહિ. બીજાઓને મુખેથી પિતાને લગ્નની વાતો સાંભળે એટલુંજ. ભાર મૂકીને કહું છું કે, આવીજ વિધવાઓ હિંદુસમાજ ઉપર કલંકરૂપ થઈ રહે છે. વ્યભિચારિણી વિધવાઓમાંની ઘણીખરી સમાજથી બહિષ્કૃત થઈને પરાણે વેશ્યાવૃત્તિ કરે છે. આજ કારણથી જ્યારે હજારે નવ મુસલમાન વેશ્યાઓ છે; ત્યારે દર હજારે 38 હિંદુ વેશ્યાઓ છે. (અર્થાત મુસલમાન કરતાં પ્રમાણમાં ચારગણી હિંદુ વેશ્યાઓ છે.) હિંદુસમાજના પ્રત્યેક પુરુષે આ બાબત ઉપર વિચાર કરવો જોઈએ કે, હિંદુસમાજને જાગૃત કરવાને માટે હવે શું કરવું જોઇએ. સમસ્ત સંસાર આપણા સામાજિક કુરિવાજોમાટે ફિટકાર વરસાવી રહ્યો છે. જે આ બાળવિધવાઓ પિતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય તો એમાં દોષ કોને છે ? હું તે એ બધા દોષ અનેક કુરિવાજેથી ભરપૂર એવા હિંદુસમાજનોજ માનું છું. હિંદુસમાજમાં જેઓ આ પ્રથાની હાનિઓથી માહિતગાર છે, તેમણે આ અનિષ્ટકારક રિવાજોને નાબુદ કરવાને હવે તે કમ્મર કસીને તૈયાર થવું જોઈએ; નહિ તે આ હિંદુસમાજ રસાતળમાં પહોંચવાનો છે. આપણી નજર આગળજ જે જાતિઓ જંગલી ગણાતી હતી, તે પોતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શુભસંગ્રહ-ભાગ ચોથા
ઉન્નતિથી સંસારને ચકિત કરી રહી છે અને હિંદુસમાજ તો દિનપ્રતિદિન નીચેજ ૫ડતો જાય છે. હવે જાગ્રત થવાનો સમય આવી પહોંચ્યો છે; નહિ તો પછી પાછળથી હાથ ધસતા પસ્તાવું પડશે. સંસાર પરિવર્તનશીલ છે. સંસારની પ્રત્યેક જાતિએ આવશ્યકતા જણાતાં પિતાનામાં ફેરફાર કર્યા છે. જાપાન વગેરે દેશો એજ પ્રમાણે વતીને ઉન્નતિને શિખરે પહોંચ્યા છે. હિંદુસમાજે પણ એ પ્રમાણે કરવાની જરૂર છે. હું માનું છું કે, એમ કરતાં અનેક મુશ્કેલીઓ આવશે, પણ તે મુશ્કેલીઓની કંઇપણ પરવા કર્યાસિવાય આગળ વધવું જોઇએ.
જગનિયંતા આપણને જરૂર સહાય કરશે. તથાસ્તુ. ( વિશ્વામિત્રીના એક અંકમાંના શ્રી કાર્તિકનાથ ઝામંઝીલના લેખનો સ્વતંત્રાનુવાદ) –૪s
- ६१-स्त्रीरोगना उपाय
આમળાં ૬૪ તેલા, લોહભસ્મ ૩૨ તલા, જેઠીમધનું ચૂર્ણ ૧૬ તોલા, એ બધાંને બરાબર મિશ્ર કરીને ગળોના રસની સાત ભાવના દઈ તેમાંથી ૨ થી ૪ વાલના પ્રમાણમાં ખાવાથી અતિઆર્તવ (લોહીવા) મટે છે. - ઈંદ્રજવ, અતિવિષ, સુંઠ, પીપર, મરી, બીલી, મેથ અને ધાવડીનાં ફૂલ સરખે ભાગે લઈ ચૂર્ણ કરી તેમાંથી ૧ ફેલો ચૂર્ણ દરરોજ સવારમાં સ્ત્રીને ખવરાવવાથી અતિઆર્તાવ રોગ મટે છે.
પાણી સાથે કેતકી(કેવડાનું મૂળ ઘસીને તેમાં સાકર નાખીને પીવાથી સ્ત્રીઓને લોહીવા જલદીથી નાશ પામે છે. - આંબાની છાલ, જાંબુની છાલ અને અર્જુનવૃક્ષની છાલ સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તેને રીતસર હીમ તૈયાર કરી તેમાંથી ૧ તોલા મધ સાથે પીવાથી અતિઆતંવ-લોહીવા મટે છે.
રસવંતી ૧ થી ૨ વાલના પ્રમાણમાં પાણીમાં વાટી સાકર સાથે મેળવી પીવાથી અતિઆર્તવ મટે છે.
આમળાની માંજે ચાર તોલા લઈને સાકર સાથે ખાવાથી લોહીવા મટે છે.
આમળાની છાલ ૪ રૂપીઆભાર, બેઢાંની છાલ ૨રૂપીઆભાર અને હરડેની છાલ એક રૂપીઆભાર લઈ ત્રણેને મેળવી ચૂર્ણ કરવું. તે ચૂર્ણનું હીમ બનાવી તેની ગર્ભાશયમાં પીચકારી મારવાથી અત્યાર્તવમાં ફાયદો થાય છે.
ફટકડી, ગેલીક એસીડ અને મોચરસનું ચૂર્ણ કરીને પાતળા કપડામાં ઘાલી તેની પિટકી કરીને સ્ત્રીએ ગુહ્ય ભાગમાં રાખવાથી અતિઆર્તવ મટે છે.
રસવંતી, ઈદ્રજવ, અતિવિષની કળી, કડાછાલ, ધાવડીનાં ફૂલ અને સુંઠ, એ સર્વને સરખે ભાગે લઈ ચૂર્ણ કરી તેમાંથી થી તોલો ખાવાથી અતિઆર્તવમાં ફાયદો થાય છે.
નાગરમોથ, ઇંદ્રજવ, સુંઠ, ધાવડીનાં ફૂલ, ટેટું, લોદર, વાળે, બીલું, બેચરસ, કાળીપાટ, કડાછાલ, આંબાની ગોટલી, અતિવિષની કળી અને રીસામણી સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તેમાંથી બેઆની ભાર કે પાવલીભાર લેવાથી પ્રદર, વીર્યસ્ત્રાવ અને અત્યાર્તાવ મટી જાય છે. લોહભસ્મ ૧ રતી, ઘી તથા સાકરમાં સવારસાંજ લેવાથી સારો ફાયદો થાય છે..
(“ ભાગ્યોદય”નાં એક અંકમાંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૩
કાઠીઆવાડની જૂની સંસ્કૃતિ ६२-काठीआवाडनी जूनी संस्कृति
ચારાનું માહાન્ય જે સમયે જે વસ્તુ ઉત્તમ હોય, તેની ઉપયોગિતા પણ ઘણી હોય. જ્યારે ઉપયોગિતા ઓછી થાય, સમય બદલાય, ત્યારે ઉત્તમ ગણાતી વસ્તુની કિંમત જતી રહે છે, એટલું જ નહિ પણ તે નામ અળખામણું થઈ જાય છે.
કાઠીઆવાડનાં દરેક ગામડાંની મધ્યમાં રહેલો ચોરો ( ટાઉનહોલ) એક વખત ઉત્તમ મનાતો હતો. તેનું મહત્ત્વ એટલું બધું હતું કે તેનાં અવશેષચિન્હ ગામડાંમાં છેક ભૂંસાઈ ગયાં નથી. એક વખતને મહત્તાવાળચરો અત્યારે સુતાલયમાં ફેરવાઈ ગયો છે. ચોરે કેટલો ઉપયોગી હતો તે જોઈએ.
ગામનું ન્યાયમંદિર અત્યારના જેવી અદાલતો પ્રથમના સમયમાં હતી નહિ, તેમ ન્યાયાધીશોને માટે ડીગ્રી મેળવવાની જરૂર નહોતી. ગામમાં કોઈ વચ્ચે તકરાર હેય, કેઈએ કાંઈ ગુન્હો કર્યો હોય તે બધાને ઇન્સાફ ચોરે થતો, વૃદ્ધજન ચેરે બેસતા, વાંધા-તકરારવાળા ચોરે ફરિયાદ કરવા આવતા. વૃદ્ધો ઠરેલ બુદ્ધિના અને દરેકના ગુણદોષોને પોતાના અનુભવમાં ઉતારેલા હોવાથી ઈન્સાફ કરવામાં સરલતા થતી. ફરિયાદ કરનાર કે બચાવ કરનારને વકીલ-બેરિસ્ટરની જરૂર પડતી નહિ. કોઇની ફરિયાદ આવી એટલે દરેક કામના મુખ્ય મુખ્યને એકઠા કરી બંને તરફની હકીકત સાંભળતા અને પછી ન્યાય કરતા. આ ન્યાય પાળવા કોઈ આનાકાની કરે તો તેનો બહિષ્કાર કરતા. ન્યાય કરવા માટે પરમેશ્વરને હાજર ગણતા અને પંચ ત્યાં પરમેશ્વર માનતા તેથી
ચારામાં દેવમંદિર ની સ્થાપના કરતા. અત્યારે પણ જ્યાં ચોરે હશે ત્યાં ઠાકોરજીનું મંદિર પણ સાથેજ જોવામાં આવે છે. તે એટલા માટે રાખતા કે, ન્યાય તળનાર, ફરિયાદી, સામાવાળા કે સાક્ષી જે બોલે તે સત્ય અને ઠાકોરજી સમક્ષ બોલે તેથી સત્ય હકીકત બહાર આવે અને ન્યાય કરવાવાળા પણ પક્ષપાતરહિત ઠાકોરજી સમક્ષ સાચો ન્યાય આપે.
ગામને ધણી ચેરને ગામના ધણી કરતાં પણ વધારે માન અપાતું. બીજાં મકાનો કરતાં, ચોરાના મકાનની મર્યાદા વધારે ગણાતી. ચોરા પાસે કઈ ઘોડે ચઢીને ન નીકળે, ચોરા પાસે સ્ત્રીવર્ગ પગરખાં ન પહેરે, ચરે બેઠેલાનું કેઈ અપમાન ન કરે; એટલું જ નહિ પણ પિતાની કોઈ વાત ચોરે ચર્ચાય તે કરતાં તે મરવું સારું તેવી દઢ માન્યતા હતી. ચોરેથી થયેલો હુકમ-નિર્ણય બધાને માન્ય રહે છે કે તેની સામે થતું નહિ. ગામધણી ગામમાં હોય કે બીજે ગામે હોય પણ તે ચરાને માન આપતો. ચોરાની અંદર ખાટલે ચઢીને સૂવાને ગામધણનેજ હક્ક હતો-હજી પણ ઘણા ગામે ધણું પણ ખાટલે ન સૂવે-બીજા કોઈ ચોરામાં ખાટલો નાખીને બેસે પણ નહિ. યુવાને વગેરે ચરે બેસે નહિ અને કદાચ જાય તો ઘણુજ મર્યાદા રાખે. બીડી, હકે ચોરે ન પીવે, એક બાજુ બેસે, બનતા સુધી મૌન રહે અને બોલે તે પણ મર્યાદામાં. વળી દેશી પરદેશીને માટે
મુસાફરખાનું જૂદું હતું નહિ. ગમે તે દેશના આવી ચોરે ઉતરે, તેને ગામનો કોટવાળ પાગરણ લાવી આપે, વાહન હોય તો ઘાસચારો લાવી આપે. ઠાકોરજીનો પૂજારી પિતાને ઘેરથી અગર બીજે સ્થળેથી ખાવાનું લાવી આપે. સાધુ, બાવા વગેરેના ધામાં પણ ચારામાંજ પડથા હય, બીજા માગણવર્ગના ચેરે આવીનેજ ઉતરે. આવી રીતે ગમે તેને આશ્રય આપનાર ગામડાનો ચોરો હતો અને છે.
સંરક્ષાલય ગામનું રક્ષણ કરવામાં ચોરાનો મોટો હિસ્સો હતો. વૃદ્ધો ચેરામાં બેસતા. તેની પાસેના વૃક્ષ કે કોઈ ઉંચી જગ્યાએ સાડીકે બેસતો. ઘડાવાઈ-પાળ-આવે તેમ સાડીકાને શંકા જાય તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શુભસંગ્રહ-ભાગ ચોથા
શ્વેત ધ્વજા ઉંચી કરતા એટલે સીમમાં કામ કરનાર ખેડૂતા કે ખીજા જે બહાર હાય તે અધા ચારે એકઠા થાય અને સધખળથી રક્ષણ કરે.
વ્યાયામશાળા
ચારાને વ્યાયામશાળા સાથે સંબંધ હતા. ચારાની આગળના ચેાકમાં અંગબળવર્ધક રમતા થતી, કાઈ પાતાની તરવારથી અવનવા પ્રયાગે! કરતા, કાઇ નિશાન પાડતા, કાઇ ભાલે કેમ ફેંકવા, તેનાથી કેમ બચાવ કરવા વગેરે કરતા.
ઉપદેશાલય
ચારે બેસનારને ડાયરા કહેવાય છે. આ નામ ડાઘા મનુષ્યને સમૂહ એટલે ‘ડાયરા' તેવા તેના અર્થો છે. કથાવાર્તા ચેરે થાય, દેશ-પરદેશની વાત ચારે સંભળાય, સાધુ–સતા ચારે ઉતરી જ્ઞાનેાપદેશ કરે; સારી શિખામણ, જ્ઞાન, ગામનું નિયમન વગેરે બધુ ચેરેજ થાય.
આ લઘુ લેખમાં ચેારાનું સંપૂર્ણ માહાત્મ્ય વર્ણવી શકાય નહિ, પણ અત્યારે સુસ્તાલયના નામથી તિરસ્કૃત થયેલા ચેારા કેટલા ઉપયાગી હતા, તેની ઝાંખી કરવાનાજ ઉદ્દેશ છે. સુન વાચકા સ્થાલિપુલ્લાકન્યાયે સમજી જશે એટલી વિજ્ઞપ્તિ.
( “ક્ષત્રિય”ના એક અંકમાં લેખકઃ–શ્રી. ધીરસિહ વ્હેરાભાઇ ગેાહિલ )
६३ - भगवान श्रीकृष्णना निंदको
આજથી બે વર્ષ પૂર્વે કલકત્તાના મારા એ મારવાડી મિત્રા મારી સાથે ટાળ કરીને ખેલેલા કે “તમે આ`સમાજીએ ભગવાન કૃષ્ણને માનતા નથી, તમે નાસ્તિક છે. અમારા વૈષ્ણવાના ભક્તિમાર્ગીના રસ જે તમે જરા ચાખા તે તમને સમજણ પડે કે, તમારી સખ્યા કેટલી અધી નીરસ છે. ભક્તિમાર્ગના આશ્રયવિના કઇ ભગવાનમાં ચિત્ત ચાંટે ખરૂં ?”
આ સાંભળતાં મેં કહ્યું કે “ભાઇ ! ભગવાનની ભક્તિ કરવામાં રસિકતાની જરૂર પડે છે ખરી ?” ના, ના, અમે તે! એમ કહેવા માગીએ છીએ કે, તમારાથી નિરાકાર ભગવાનનું ધ્યાન થઇ શકેજ નહિ. અમારા ભગવાન પ્રસાદ લે, હિંડાળામાં હિંચકા ખાય, ઘરેણાં પહેરે અને જ્યારે અમારા મંદિરમાં ભાગવતમાંથી કૃષ્ણ અને ગેાપીએની લીલાવિષેની કથા થાય, ત્યારે તેા ખરેખર અમે ગદ્ગદ્ થઇ જઇએ છીએ.
""
આમ કહેતાં કહેતાં તા મારા મિત્ર ખૂબ ખીલવા લાગ્યા, પણ સે' તેમને અધવચ અટકાવી કહ્યું કે ભક્તિ અને ધ્યાનના પ્રદેશમાં પંચ કર્મેન્દ્રિયાનું કામ નથી; કારણ કે યેાગસૂત્રમાં લખ્યું છે કે ધ્યાન અને સમાધિની સાધના કરતાં આપણી ઇન્દ્રિયા નિવિષય થઈ જાય છે.’ હાય, ભાઈ ! પણ અમને તે એજ ભક્તિમાં મઝા પડે છે, જે અમારા ગેવિંદ ભુવનમાં દેખાય છે.” ત્યાં શું છે ભાઈ?” મેં પૂછ્યું. “ત્યાં આવે! ત્યારે સમજાય.' , જવાબ મળ્યા.
.
આ મિત્ર સાથે સાંજે હું ગાવિંદ ભુવનમાં પહેાંચી ગયેા. મેાટા આલીશાન મકાનમાં વૈભવ-વિલાસનાં સર્વ સાધના ત્યાં દેખાયાં. એક મેાટી વ્યાસપીઠપર બેસી એક મારવાડી ભાઈ કથા કરતા હતા. કથામાં બાલકૃષ્ણનું રસમય વર્ણન સાંભળીને શ્રોતાએ વાહ વાહ !”ના ધ્વનિ સાથે ડેાલતા હતા. આ સ્થળનું નામ ગાવિંદ ભુવન એટલે અહી’ કૃષ્ણવગર ખીજાં શું હાઇ શકે? ભકતામાં પુરુષા કરતાં સ્રીઓની સખ્યા વિશેષ હતી. કથાકાર ખીલતી વયના હાઇ ઘણા વાચાળ જણાતા હતા. કથા સમાપ્ત થયા બાદ વ્યાસપીઠપર બિરાજેલા મહાનુભાવના ચરણસ્પર્શી માટે દાંડાદેડી થઇ રહી ! સ્ત્રીવર્ગ` તા ગાંડાતુર ખની ગયા હતા. લેાકેા કહે કે “ કથાકાર તેા સાક્ષાત્ ભગવાનને અવતાર છે. ’
આજે આ કથાકાર હીરાલાલ મારવાડી કલકત્તાનાં હજારા શેઠ-શેઠાણીએને નચાવે છે; લાખેાની સંપત્તિએ તેના ચરણુ આગળ ધરવામાં આવે છે. ખરેખર, કલકત્તામાં તે! સાક્ષાત્ ભગવાન, હીરાલાલનુ` રૂપ ધારણ કરી નિવાસ કરી રહ્યા છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૫
ક
X
X
ભગવાન શ્રીકૃષ્ણના નિંદકે ગોવિંદ ભુવનથી પાછા ફરતાં મારા મિત્રે કહ્યું કે “જે ભક્તિરસને આ અખંડિત પ્રવાહ !”
મારાથી ન રહેવાયું. મેં કહ્યું કે “માફ કરજે, આ શૃંગારરસપૂર્ણ ભક્તિ કઈ દિવસ તમારે કપાળે કલંકની કાલિમા લગાડયા વિના રહેનાર નથી. અમે આર્યસમાજીઓ તો ગીરાજ કૃષ્ણના ભક્તો છીએ. તમારા કૃણમાં તો ફક્ત તમે શૃંગારિકતા અને વિલાસપ્રિયતા જુએ છે. જેમ નાટક-સિનેમામાં લોકો ભેગા થાય છે, તેમ મંદિરમાં તમે મૂર્તિઓની આજુબાજુ નાટકી વાતાવરણ ઉભું કરો છો. માટેજ લેકે આકર્ષાય છે. ભગવાન અને ભક્તિ એ વિષે તેઓ કંઈ સમજી શકતા હોય એમ હું કહી શકતો નથી. ”
જવા દે, જવા દે; તમે આર્યસમાજીએ તો જેની તેની નિંદાજ કરો છો.” આમ વાત પડતી મૂકાઈ; પણ કલકત્તાના ગેવિંદ ભુવનના પાછળથી જે સમાચાર મળ્યા તે દરેક સહૃદયી હિંદુએ વાંચવા ઘટે છે.
જ કલકત્તામાં જયદયાળ અને હીરાલાલ બંને વ્યાપારીઓ છે. તેઓ જેમ તેમ કરી વ્યાપારથી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ કંઈ બહુ ભણેલા નથી; પણ તેમને ગીતા વાંચવાનો શોખ છે. એક દિવસે દુકાન ઉપર તેમણે બીજા ભાઈઓને કથા સંભળાવી. તેમની શૈલી બહુજ મનોરંજક હોવાથી હીરાલાલ કથાકારતરીકે વખણાવા લાગ્યા. ઘણા લેકે કહેવા લાગ્યા કે, અભણ જ્યારે આવી સરસ કથા કરે, ત્યારે તે જરૂર તેનામાં પ્રભુનું કંઈ દૈવી તેજ હેવું જોઈએ.
ત્રાજવાં કાટલાં છડી બંને ભાઈઓએ કૃણજી માટે એક સ્થાન ઉભું કરવા ગોવિંદ ભુવનની યોજના કરી. જોતજોતામાં લાખો રૂપીઆને વરસાદ તેમના પર વરસી પડ્યો. ભગવાન કૃષ્ણના ભક્તોએ એક આલીશાન ઇમારત ચણાવી દીધી, જેનું નામ “ગોવિંદ ભુવન” પાડવામાં આવ્યું.
કાલના બકાલ હીરાલાલ આજના કથાકાર છે, અડધું કલકત્તા તેમને ભગવાનના અંશાવતાર માને છે. ગોવિંદ ભુવનમાં ગીતા, ભાગવત અને ભજનોની ધૂન જામવા લાગે છે.
આજનું ગોવિંદ ભુવન વૈષ્ણવ સમાજનું ગૌરવસ્થાન છે.
ગોવિંદ ભુવનમાં સ્ત્રીપુરુષ-આબાલવૃદ્ધ-સર્વ ભક્તિરસમાં સ્પર્ધા માંડે છે. હીરાલાલ ભગવાનની ગાદીએ બેસી ગયા છે. અહા ! કેવું પરિવર્તન ! કોઈ પણ પ્રકારના યમ-નિયમનું અનુષ્ઠાન કર્યા વગર કેવળ વાણુને પ્રતાપે કાલને અબુધ ગણાતે હીરાલાલ આજે ભગવાનની ગાદીએ બેસી ગયા છે !
ઉફ ! આજે આ શેના ઉકાપાત છે ? આ શું સંભળાય છે !!... ગોવિંદ | ભગવાને ૧૫૭ સ્ત્રીઓના શિયળને ખંડિત કર્યું ! નાટકી હીરાલાલે સારાં સારાં ઘરોની કુલ– વધુઓને કઠણુના નામે ભ્રષ્ટ કરી ! દૂતણુએ રાખી સારી સારી સ્વરૂપવાન સ્ત્રીઓને ચૂંટી ચૂંટી તેમને ફસાવી! પોતે કૃણ બની ભેળી ભક્તાણુઓને ગેપી બનાવી ! આ પિશાચે હદ વાળી દીધી. આજે કલકત્તામાં હાહાકાર થઈ રહ્યો છે ! અંધ હિંદુઓ ઠગાયા ! સભાઓ મળી; હીરાલાલ અને જયદયાળને ખૂબ ગાળો આપવામાં આવી. . પત્રકારોએ અંગારા વરસાવવાનું શરૂ કર્યું, પણ તેમ છતાંયે કોઈએ રોગનું ખરું ઔષધ તપાસવા પ્રયત્ન કર્યો નહિ !
આજે યોગીરાજ કૃણ પિતાના નામે વ્યભિચારને નાટારંગ જોઈ રડતા હશે! ગીતાના કૃષ્ણને-ગીરાજ કૃષ્ણને આજે કેણુ પૂજે છે? અહીં તે નાચતા, વાંસળી વગાડતા, ગોપીઓ સાથે યથેચ્છ વિહાર કરતા માખણચાર કૃષ્ણની પૂજા થાય છે !
આજે હીરાલાલ દેષિત નથી; પણ જે ભાવના ભક્તિમાં ગારરસને મુખ્ય સ્થાન આપે છે, તે દેષિત છે. આજે બાહ્યાડંબરથી રીઝનારા, ગાંડા થનારા, પગચંપી કરી ચરણામૃત લેનારા લોકે! ઉઠે, ખરી ભક્તિ ક્યાં છે, તે ખોળે. યોગીરાજ કૃષ્ણની ભક્તિ આદરે ! હવે બહુ થઈ ચૂક્યું છે.
આર્યસમાજ કૃષ્ણને નિદક છે તેને કૃષ્ણના નામે દુકાન માંડી સમાજને છેતરનારા હીરાલાલ પોતેજ ન્યાય કરી લેશે !
(“પ્રચારક” જૂન-૧૯૨૮ ના અંકમાં લેખક શ્રી. આનંદપ્રિય આત્મારામ પંડિત)
૪
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૬
શુભસંગ્રહ-ભાગ છે
६४-बैरांनुं पंच રામજી પટેલ ગામના આગેવાન છે; એટલે તેમની ડેલીએ લોકેાની સારી ઠઠ જામતી, રામજીની આજ્ઞા લેકે હોસેથી ઉઠાવતા; અને તેથી તે પણ તેમને ધન્ય માનતા. ગરમીની મોસમ આવી. ગામમાં વિકૃચિકા-કૅલેરા ફાટી નીકળ્યો. રામજીની મેટાઈનો ખ્યાલ રાખ્યા વગર કૅલેરાએ તેમના મોટા દીકરાની વહુને જીવ લઈ લીધા.
રામજી પટેલને ત્યાં કોઈનું મરણ થયું છે, એ સમાચાર જાણી દરેક ઘરનાં બૈરાં માથે આથું ઓઢી રોવા-ટવા તેમના ઘર તરફ જવા નીકળ્યાં. ગામમાં રમણ જરા સુધારાની વાતે કરનાર નવજુવાન ગણાતે ! એટલે તેણે તેની પત્ની સુમતિને રામજી કાકાને ત્યાં રોવા-ફૂટવા મોકલી નહિ.
આખા ગામમાં ચર્ચા ઉપડી. લોકે મરનારને તે તરતજ ભૂલી ગયા અને રમણની વહુ સુમતિએ છાજીયાં ન લીધાં અને રોવા-ફૂટવાની કવાયતમાં ભાગ ન લીધે, તે વિષે ગરમાગરમ ચર્ચા ચલાવવા લાગ્યા. ખુદ રામજી કાકાનાં ધણીઆણી પોતાના દીકરાની વહું મરી ગયાને શેક ભૂલી જઈ સુમતિ તેમને ત્યાં રોવા-કૂટવા ન આવી એટલે “નક્કી તે અભિમાની છે” એમ કહેવા લાગ્યાં.
બારને વખત હતા, ગામના લોકે કંઈક વેરાયા, એટલે સુમતિ અને રમણ રામજી કાકાને ત્યાં સહાનુભૂતિ બતાવવા ગયાં.
રમણને જોતાંજ રામજી કાકાનાં ધણીઆણી ચંચળબા રાતાં પીળાં થઈ જઈ બેય: “કેમ, હવે તે તમે મોટા માણસ થયા ! તમારાં મડમ સાહેબ હવે તો શું કરવા ગામની રીત પાળવા અમારે ત્યાં આવે ?”
ચંચળબાની આજુબાજુ ફેસીઓની પલટણ હતી, તેમાંની એકાદ ડોસી બેલીઃ “હા, હવે સુમતિ બહુ મોટી થઈ ગઈ, એટલે રીતરિવાજમાં શું કરવા ભાગ લે?”
રમણે કહ્યું કે “સીમા ! હું છાતી કઢી કટી. ઘાંટા પાડી શોક બતાવવામાં માનતો નથી. ખરેખર, આ ખોટું ધતીંગ મને ગમતું નથી; એટલે સુમતિને ન મોકલી. તમને અમે હૃદયની સહાનુભૂતિ બતાવવા આવ્યાં છીએ. તમારા દુઃખથી ખરેખર અમને પણ દુઃખ થાય છે, પણ રોવા-ફરવાનું નાટક ભજવી અમારું દુ:ખ બતાવતાં અમને આવડતું નથી.”
કહ્યું? આ બધું નાટક છે? અમે બધા અહીં બેટો ઢગ કરીએ છીએ? રહેવા દે, રહેવા દે; જોયું તારું ડહાપણ!” એમ ધનકેરબાએ ગર્જના કરતાં કહ્યું. '
“સીમા! આ નાટક નથી તો શું છે? રડવું આવે કે ન આવે, છતાંયે માથે આવું ઓઢી, લશ્કરી પદ્ધતિએ થતી રડવાની કવાયતમાં સામેલ થવું–આને નાટક-ગ-નહિ તો બીજી શું કહી શકાય? તમે શું એમ કહી શકશે કે, અહીં ભેગાં મળેલાં બધાં ખરા હૃદયપૂર્વક રડતાં હતાં? અહીંથી ગયાં કે તરતજ નહિ જણાય તેમના મુખપર શેક કે નહિ જણાય તેમની આંખોમાં આંસુ. આ તે ખરેખર નાટકના તમાશા જેવું છે.”
“પણ, અમે ફૂટીએ નહિ તે લકે કહેશે કે, મરનાર માટે અમને બીલકુલ લાગણી ન હતી.” ગંગાબા બોલ્યાં.
“એમ ...ત્યારે તે તમે કોને બતાવવા ખાતરજ રડો છે, નહિ વાર?” રમણે પૂછ્યું. “ત્યારે શું? લાગણું બતાવવા કંઈ સાધન તે જોઈએ ને?” “વાહ વાહ ! ખૂબ કરી. લાગણી બતાવવી હોય તે રડારોળ કરી મૂકવી અને છાતી ટી
મચાવવી, એમ તમે માને છે? તમારી આ ભૂલ થાય છે. હદયની ખરી લાગણી બતાવવી હોય તો મરનારનાં શુભ કર્મોને યાદ કરો અને તેનાં સગાંવહાલાંને ધર્મની વાતો કરી દિલાસે આપો.”
ચંચળબા આ બધું સાંભળી બોલ્યાં કે “બેટા રમણ! તારી આ બધી વાતે તે સાચી છે, મને પણ આમજ લાગે છે, પણ શું કરીએ? લોકાચારને આધીન થવું પડે છે!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
કાળજાવિષે કેટલીક જાણવાજોગ હકીક્ત
11e લોકો ગમે તેમ ધારે, પણ જો તમે તમારું શ્રેય ઈચ્છતાં તો છાજી લેવાનું, લશ્કરી ઘાટે ફૂટવાનું બધું મૂકી દો અને પ્રભુસ્મરણ સાથે દિલાસો આપવાની રીત દાખલ કરે. એમાંજ તમારું કલ્યાણ સમાયેલું છે !”
આમ વાત ચાલતી હતી તેવામાં રામજી કાકા આવતાં આ વાત બંધ પડી. ભેગાં થયેલાં બૈરાંને વાત તો ગળે ઉતરી કે રમણે જે કહ્યું, તે ઘણું જરૂરી અને હિતકારક છે; પણ તેને અમલ કણ કરે? (“પ્રચારક”ના એક અંકમાં લેખક શ્રી. આનંદપ્રિય આત્મારામ પંડિત)
६५-काळजाविषे केटलीक जाणवाजोग हकीकतो
“મારૂં કાળજું સુસ્ત બની ગયું છે એટલે શું? સુસ્ત કાળજું જેને અંગ્રેજીમાં “સ્લગીશ લીવર' તરીકે ઓળખવામાં આવે છે, તેથી હજારો પુરુષો અને સ્ત્રીઓ પીડાય છે. સુસ્ત કાળજું આજકાલ સાધારણ દર્દ થઇ પડયું છે. અને તે ઘણુક દર્દીનું મૂળ થઈ પડયું છે. નામાંકિત તબીબોનું કહેવું છે કે, કાળજું કદી પણ સુસ્ત બનતું નથી, પણ તે ઉપર જોઈએ તે કરતાં વધુ કામને બોજો પડતો હોવાથી દર્દીએ પિતાના કાળજાને સુસ્ત કાળજા તરીકે ઓળખે છે; પણ ખરી રીતે તે તે કદી પણ સુસ્ત પડતું નથી.
આવે વખતે ખોરાકતરીકે ટમાટાં, છાશ, પટેટા અને મધ ફાયદાકારક થઈ પડે છે. આ વખતે સમૂળગા અનાજ ઉપર જીવવું લાભકારક નથી; કેમકે એકલું અનાજ ખાવાથી એસીડમાં ઘણે વધારો થવા પામે છે.
વળી આવે વખતે શેરડીમાંથી બનતી ખાંડ પણ કાળજાને વધુ નુકસાન કરે છે. ખાંડની જગાએ મધ લેવું એ વધુ સલામતીભર્યું છે. ખૂબ યાદ રાખવું કે, જ્યારે કાળજાને સુસ્ત બનેલું માનવામાં આવે એટલે કે તે ઉપર જોઈએ તે કરતાં કામને વધુ બોજો પડે તે વખતે રાબેતાનો ખેરાક એકદમ બદલી નાખ. સુસ્ત કાળજાને મજબૂતી આપવા યા તેને જેશ આપવા માટે ખાસ ખોરાક જેવું કશું હોતું નથી.
કલેજુ-એ શું છે અને તેની ફરજ શી છે?. જ્યારે મને “સુસ્ત કલેજ માટે ઉપર બેસવું પડયું છે, ત્યારે કલેજું શું છે અને તેની ફરજ શી છે, તે ઉપર કાંઈક લંબાણથી બેસવાનું હું આજે વાજબી ધારું છું. એક નામચીન તબીબે ઘણીજ વાજબી રીતે કહ્યું છે કે, જીંદગીને સુખી યા દુ:ખી બનાવવાનો આધાર કાળજા ઉપર રહ્યો છે. આ બેલેબોલ ખરૂં છે અને એટલા માટે પિતાને ઇનસાનતરીકે ઓળખાવનાર દરેકે કલેજાવિષે જાણવું આવશ્યક છે. કેટલીક અજબ જેવી ઇદ્રિમાં કાળજી પણ એક છે. તેને ઘડીએ ઘડીએ વિચાર ફેરવનારી ઈદ્રિય તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાંની કોઈ પણ ઈદ્રિય કરતાં કાળજું વધુ જૂદું કામ કરે છે. તે એક સાદી ઇંદ્રિય છે, જે પેટની અંદર આપણી હાર જમણા પડખામાં પાંસળીઓની પાછળ છુપાયેલું છે. ગરીબ બિચારું કાળજું ! વખતે વખત માણસની મોટી સમજ-ફેર ! અને તેઓની સજાને ભોગ બિચારા કાળજાને થઇ પડવું પડે છે. મેં ઘણુક દર્દીઓને વખતોવખત પોતાના ડેકટરને કહેતાં સાંભળ્યાં છે કે, અગર જો સારૂં કલેજું આવા શરીરમાંથી કાઢી નાખવામાં આવે તો હું જરૂર દેહથી સુખી બનું.
કલેજું મોટામાં મોટું અંતરવયવ છે; કેમકે એનું વજન આશરે ચાર રતલ જેટલું છે. જમણી બાજુથી ડાબી બાજુ સુધી તેની લંબાઈ આશરે એક ફૂટ અને પહોળાઈ શુમારે ૮. ઇંચ જેટલી છે. કલેજુ ઝેરને નાશ કરનાર માંસગ્રંથિ કહેવાય છે, પણ તે બીજું ઘણુંક જાદુ જૂદું કામ બજાવે છે. તે પિત્ત બનાવે છે જે ખેરાકને પચાવે છે અને ખેરાકની ચરબીઓનું આ પ્રસંગે દારૂ કે એવી બીજી નુકસાનકારક ચીની ભલામણ કરનારા મળે તેમનાથી સાવચેત રહેવાનું છે.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૮
શુભસંગ્રહ ભાગ ચોથા શોષણ કરવામાં મદદ કરે છે. વળી લીવર એટલે કાળજું એક ઘણજ કાર્યસાધક “ીટર તરીકેનું કામ બજાવે છે. મોટી ઇતિમાંથી સઘળું લોહી પેટ, હોજરી, પેંક્રિયાસ (પેટમાં હાજરીની પાછળ આવેલા પિંડ), આંતરડાંઓ અને તલ્લીમાં એક ખાસ નસની મારફતે જમા થાય છે. આ નસને તબીબો પોરટલ વેઈન' તરીકે ઓળખે છે. અને એજ શિરામારફતે આ સઘળું લોહી કલેજામાં સ્વચ્છ બનવા માટે જાય છે. આ લોહી જેને “પટેલ બ્લડ' તરીકે કહેવામાં આવે છે, તે શરીરમાં ફરવા માંડે તે અગાઉ તેને લીવર મારફતે ગાળી કાઢવામાં આવે છે. યાદ રાખજે કે, જે સઘળું પાણી તમો પીઓ છે અને જે સઘળો રાક તમો ખાઓ છો, તે શરીરના બાકીના ભાગમાં જાય તે પહેલાં લીવરમાંથી પસાર થાય છે.
કાળજું ખોરાકના પાચનની રૂઢિને સંપૂર્ણ બનાવે છે. અગર જે ખોરાકમાં ઝેર ભળેલું હોય તો કલેજાનું કામ આ ઝેરને બહાર કાઢી નાખવાનું છે. જો તમે સીસાના ભેળવાળું પાણી પીએ તો કલેજું તે સીસું બહાર કાઢી નાખે છે અને તેને પિતામાં દાખલ કરી જમા કરે છે. અગર જે પાછળથી કાળજાને ગાળવામાં આવે તો સીસાનાં નાનાં નાનાં ટીપાં કરતાં તમે આ બાદ જોઈ શકશે. . જેઓને પારો એક યા બીજા રૂપમાં લેવાની વરસની ટેવ પડેલી હોય છે, તેઓ મરણ પામતાં તેમનાં કાળજામાંથી પારાનો મોટો જથો મળી આવે છે. કાળા લગભગ ખાણની રાખે છે. એ જ રીતે કોઈ પણ જાતની ધાતુનું ઝેર શરીરમાં લેવામાં આવે તો તે પણ કાળજામાં જમા થઈ રહે છે. જેઓને દારૂ પીવાની ટેવ પડી હોય છે તેઓનું લીવર દારૂના ઝેરને પોતાનામાં એકઠું કરી રાખે છે, અને પોતે સહન કરી શરીરના ભાગનું પોતાના ભાગે રક્ષણ કરે છે. એજ કારણે ઘણે દારૂ પીનારાઓનાં કાળજામાં જ્યારે ત્યારે બીગાડ થાય છે. લાંબી મુદતના દારૂડીઆઓનું કલેજું મોટું થયા વગર રહેતું નથી.
કાળજુ અને ઝેર કાળજું ચોક્કસ ઝેરેને ચૂસી લે છે અને તેને છુપાવી રાખે છે યા તે ઉપર કાબુ રાખી શકે છે. પણ બીજા ઝેરનો નાશ કરવાની પણ તે શક્તિ ધરાવે છે. દાખલા તરીકે જ્યારે બીડી વગેરે પીએ છે, ત્યારે કાળજું તેમાંના નીકોટીન નામના ઝેરનો નાશ કરી શકે છે. એટલે કે કાળાં ઝેરને જેમ રાખી શકે છે, તેમ ઝેરને નાશ પણ કરી શકે છે. કાળજાની આ ખૂબીના કારણેજ ટાઈફેઈડ ફીવર અથવા બીજા કે ચેપી રેગથી આપણે પીડાતાં હોઈએ ત્યારે કાળજા ઉપર આપણા જીવવાને વધુ આધાર રહે છે.
જ્યારે એક શખ્સ ટાઈફોઈડ નામના તાવથી પીડાતો હોય, ત્યારે જાણવું કે તે ઝેરની અસરથી પીડાય છે અને તેથી જ તેને તાવ આવે છે, તેથી જ તે બિમારી સહન કરે છે, તેથીજ તેની પીઠ, બરડા અને માથામાં જાલમ દર્દ થાય છે. આ સઘળું દર્દ ઝેરના કારણે છે. આ ઝેર કેમ લાગુ પડે છે તે જોઈએ. આ ઝેર જતુઓથી ઉત્પન્ન થાય છે. આ જંતુઓ આંતરડાંઓને ચોમેરથી ઘેરી નાખે છે અને લોહીમાં દાખલ થાય છે એટલે શરીરના આખા બંધારણમાં મળી આવે છે. એવી રીતે આખું શરીર ઝેરોથી ભરાઈ જાય છે અને આ જંતુઓ અને તેના ઝેરનો નાશ કરવા માટે કાળજાને તેમની સામે બાબાથ લડવું પડે છે. એ જ પ્રમાણે ન્યુમોનિયાનાં જંતુઓ માટે પણ સમજી લેવું. કાળજું ઝેરનો નાશ કરવાનું કામ કરે છે અને ગુરદો તે કાઢી નાખવાનું કામ કરે છે. જ્યાં સુધી કાળજું પિતાનું કામ ચાલુ રાખવા જેટલી શક્તિ ધરાવે છે, ત્યાં સુધી દર્દીને જીવવાની આશા રહે છે.
(દૈનિક “હિંદુસ્થાનમાં લેખક-શ્રી. એફ. ડી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
શિલેાન દુર્ગાના કેદી
६६ - शिलोन दुर्गनो केंदी સ્વિટ્ઝાંડના સ્વાતંત્ર્યવીર-ક્રાન્સિસ એન્તિવાદ
પાતાના અનુપમ પ્રકૃતિસૌને લીધે સ્વિટ્ઝલાડ યુરોપખંડનુ નંદનવન કહેવાય છે. આજે તા સ્વિટ્ઝલાડ આંતરરાષ્ટ્રીય રાજનીતિનું કેન્દ્ર ખન્યું છે; ચૂરાપની મહાપ્રજાઓના રાજ્યપ્રતિનિધિએ આવીને ત્યાં વિશ્વશાન્તિના પાઠ ભણે છે; રાષ્ટ્ર—સધ લીગ આક્ નેશન્સ'ની અને જગત મજુર પરિષદની બેઠકા ભરે છે; પણ આવડા માનને પાત્ર બનવા અને પેાતાનુ'જ રીપબ્લિક ( સ્વરાજ્ય ) સ્થાપવાને આ નાના દેશે કેટકેટલા ખત્રીશા અને મરજીવાનાં મસ્તક ચઢાવ્યાં છે એની મુંગી કથા તેા ભૂતકાળના ગર્ભમાં શમી છે.
આજે અહી સંપૂણૅ શાન્તિ છે; પણ તે કેટલા રક્તપાત પછી ! કેટલા અન્યાય અને અત્યાચારના સામનાઓ પછી! આજે અહી દેશવિદેશના શાસનતંત્રની મત્ર-વિચારણા ચાલે છે; પણ તે કેટલાં શક્તિસામર્થ્યના પ્રભાવ મેળવ્યા પછી !
આમ તેા સ્વિટ્ઝર્લીં’ડ અલ્પ સાધનવાળા દેશ છે. વળી યૂરાપમાંની એની ભૌગેલિક સ્થિતિ પણ વિચિત્ર અને ભયભરી છે. ચારપાંચ મેાટાં રાજ્યાની સરહદો વચ્ચે એ વિંટળાયેલેા છે. ક્ષેત્રફળમાં એ શેા નાનેા પ્રદેશ છે. આટલા ભય છતાં સ્વિટ્ઝર્લીઅે સ્વરાજ્ય, સમાન પદ અને પ્રજાસત્તા પ્રાપ્ત કર્યાં છે—ગૌરવભેર એ જાળવી રાખ્યાં છે.
પરંતુ ઈસ્વીસનની સેાળમી સદીમાં સ્વિટ્ઝલેંડની શી દશા હતી ? સ્વાતંત્ર્ય અને સમાનસત્તાના પાઠ મેાધતા એના આજના પાટનગર જીનીવા ઉપર એ વેળા સેવાયના ઢાકારની જુલ્મ જહાંગીરી ચાલતી હતી. જેએ એ ઢાકારની સામે અને દેશના સ્વાતંત્ર્યની તરફેણમાં ઉડવા તેમના જાન લેવાયા. ચેામેર ત્રાસ ત્રાસ વર્તાઈ રહ્યો.
૧૧૯
પણ એ દશા લાંખી ન ટકી. સેકડૅાની સંખ્યામાં દેશપુત્રા સ્વતંત્રતાની ખાતર સસ્વ ન્યાછાવર કરવા તૈયાર થઇ ગયા. તેમાંના એક સેવાયવાસી વીર ખેાન્નિવાઈ પણ હતા.
એ ક્રાન્સિસ એન્નિવા ઈ. સ. ૧૪૯૬માં જન્મ્યા હતા. એના પિતાનું નામ લુઈ દ ખેાત્રિવા. રિન શહેરમાં તેણે અભ્યાસ કર્યો અને ઈ. સ. ૧૫૧૦ માં પેાતાના કાકાના દેવળતા તેને વારસા મળ્યા. દેવળ જીનીવાની પડખેજ આવેલું હતુ અને તેની જાગીરની આવક પણ સારી જેવી હતી, પણ જીનીવાની સ્વાતંત્ર્યપ્રાપ્તિ અર્થે તેણે એ બધું જતું કર્યું. જીનીવા પર ગુજરતા અન્યાય તેને શૂરવીર આત્મા સાંખી ન શક્યા. સ્વિટ્ઝર્લાંડને પેાતાના પિતૃદેશ કરી એ જીનીવાના પ્રજાકીય દળમાં જોડાયેા.
ઈ. સ. ૧૫૧૯માં સેવાયને ઢાકાર ૫૦૦ માણુસ લઈ જીનીવા પર ચઢળ્યો. ખાન્નિવા ખચાવને ખાતર હઠચો, પણ તેના નિમકહરામ સાથીઓએ તેને શત્રુના હાથમાં પકડાવી દીધા. ઠાકારે તેને એ વરસ સખ્ત કેદમાં રાખ્યા. ત્યાંથી એ છૂટ્યો, મુસાફરીઓમાં ખૂબ દુઃખ ખમ્યા; પણ એથી તેા એનાં સ્વાતંત્ર્યપ્રેમ અને રાષ્ટ્રોદ્રેક બમણાં વધ્યાં. દુશ્મન જોડેની એની ઝપાઝપી તેા ચાલુજ રહી. ઈ. સ. ૧૫૩૦માં જીરા પામાં રખડતાં તેને ચારેએ લૂંટયો અને સાવ અનાથ દશામાં ઠાકારને હવાલે સાંપી દીધા. આ વખતે તેને શિલેાનના પાતાળઉંડા કિલ્લામાં પૂરવામાં આવ્યા. છ વરસ સુધી નહિ દાદ, નહિ ફરિયાદ એવી સ્થિતિમાં આ નિર્દોષ દેશભક્ત પિંજરે પડેલા વનકેસરીના અડાલ પ્રાણ ધારણ કરી ગાંધાઇ રહ્યો; પણ........
પણ હવે જીનીવાની ભાગ્યરેખા બદલી. ખન પ્રાંત અને જીનીવાનગરની સંયુક્ત સેનાએ પુનઃશ્ર્વ સ્વત ંત્રતાને ઝુડા કુકાવ્યા અને પેાતાના ખેાન્નિવાઈની વ્હારે શિલેાન પર હલ્લેા કર્યાં. ઠાકાર હાર્યાં. એન્નિવા મેાતના પંજામાંથી છૂટ્યો. સ્વિટ્ઝલૉડ હવે સ્વતંત્ર હતું. ખેાન્નિવાને પરમપ્રિય એવું રીપબ્લિક શાસનતંત્ર સ્થપાઈ ચૂક્યું હતું. નવી રાજ્યમ`ડળી આ વીરેન્દ્ર નરના આપભાગ કેમ ભૂલે ? તેણે એને જીનીવાના પ્રતિષ્ઠિત નાગરિકના અધિકાર દીધા; જેમાં અગાઉ સુખા રહેતા તે મકાન વીર ખેાન્નિવાઈને અણુ ક"; અને જીનીવામાં રહે ત્યાંસુધી તેને ૨૦૦ સેાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શુભસંગ્રહ-ભાગ ચેાથો મહેરોનું વર્ષાસન બાંધી આપ્યું. ઈ. સ. ૧૫૩૭માં બસે સભાસદની મંડળીમાં એને પણ સભાસદ કરી બેસાડે. બેનિવાર્દ પણ નકામો ન બેઠા. શાસનતંત્રની સુધારણામાં તેણે ઘણું પ્રકારે મદદ કરી. - ધર્મશાસ્ત્ર અને ઇતિહાસમાં પારંગત એ બેનિવાઈ જેટલો વીરેન્દ્ર તેટલા જ વિદ્વાન હતા. વિજ્ઞાનને એને ભારે શોખ હતો. ૧૫૫૧માં તેણે પોતાનું સમૃદ્ધ પુસ્તકાલય શહેરને ભેટ કર્યું.
કો મળ્યા પછી ત્યાંની પબ્લિક લાયબ્રેરી” હસ્તીમાં આવી. એજ અરસામાં તેણે રીપબ્લિકને પોતાના વારસદારતરીકે ઠરાવ્યું અને તે એક શરતે–એ પાઠશાળાનો ખર્ચ નભાવવા પૂરતો પિતાના દ્રવ્યનો ઉપયોગ થાય. એવો મહત્ત્વાકાંક્ષી કર્મવીર બેનિવાઈ ઈષ્ટસિદ્ધિને સંતોષ મેળવતે ઈ. સ. ૧૫૭૦માં સ્વર્ગવાસી થયો.
ઇંગ્લંડને વિહારી કવિ બાયરન પિતાનો દેશ છેડી ઈ. સ. ૧૮૧૬માં ચૂરપના પ્રવાસે નીકળ્યો. રસ્ત સ્વિટઝર્લાડના એક ગામડામાં વરસાદને કારણે તેને રોકાઈ જવું પડયું. એ ગામની સામેજ શિલોનનો પુરાતન કિલ્લો આવેલો હતો. એ કિલાને જોઈ કવિ બાયરનને નીચેનું કલ્પિત કરુણ કાવ્ય બનાવવાની પ્રેરણા જાગી.
આ શિલોનના કિલ્લાનું એક પડખું લેમાન અથવા જીનીવા સરોવર ઉપર પડે છે. પાછલી બાજુએ આપ્સ પર્વતનાં હિમ જામેલાં ગિરિશિખર ચમકે છે. કુદરતના એ પ્રકાશિત સૌદય
૨ કિલો શયતાનના અંધારિયા રહેઠાણ જે ભયંકર લાગે છે. આઠમા સૈકામાં તેને ખડકના ટાપુપર બાંધવામાં આવ્યો ત્યારથી તેને જેલખાનાતરીકે જ વાપરવામાં આવ્યું છે. કિટલે પાણી નીચે આઠ ફૂટ ઉંડે જાય છે. ત્યાં આગળ કાળકોટડીઓની હાર બાંધેલી છેજેમાં અનેક રાષ્ટ્રભક્તો અને રાજ્યદ્રોહીઓને કેદ કરવામાં તથા ફાંસીએ લટકાવવામાં આવ્યા છે. સ્વિટઝર્લંડના સ્વાતંત્ર્ય ખાતર ઝઝનાર જવાંમર્દ કાન્સિસ દ નિવાઈ પણ આજ કિલામાં કેદ થયેલે.
બાયરને આ કાવ્ય રહ્યું ત્યારે આ વીર પુરુષના ઇતિહાસની એને જાણ નહોતી. એણે તો એ સ્વકપનાથીજ રચેલ: પરંતુ પાછળથી એને બોન્નિવાઈની પરાક્રમ-કથા મળી આવી. તે પછી એને વિષે બાયરન લખે છે –
આ મહાપુરુષ જીનીવાવાસીઓને ચેતનતારક છે. ધીર આત્મા, શ્રદ્ધાળુ અંતઃકરણ, ઉચ્ચ આશય, દક્ષ સલાહ, કાર્યતત્પર સાહસિક પ્રાણ, વિશાળ જ્ઞાન અને ચિત્તની અસાધારણ જાગૃતિએ સૌ લક્ષણોવડે અંકિત બેનિવાઈ સાચેજ મહાપુરુષના પદને અધિકારી છે. બેનિવાર્દ પ્રજાસત્તાક શાસનતંત્રનો પ્રચંડ પક્ષકાર હતો. સ્વિટઝર્લીડની સ્વાતંત્ર્યપ્રાપ્તિને માટે તેણે પિતાની સ્વતંત્રતાને ભેગ દીધો, આરામ ને અમનચમનને હોમી દીધાં, ધનદોલત ગુમાવી અને પોતે માનેલ ને પતીકા કરેલા પિતૃદેશ સ્વિટ્ઝર્લેડના સ્વાતંત્ર્યને ખાતર એ પરમ નાગરિક બોન્નીવાર્દ વીર પુરુષને છાજે તેવા દઢ ભાવથી સેવાધર્મ સ્વીકાર્યો. તેણે ભાવિક દેશજનની અને તત્ત્વજ્ઞાનીની દષ્ટિએ સ્વિટ્ઝર્લંડનો ઇતિહાસ પણ લખે, આજે એ પોતાના સ્વાતંત્ર્યપ્રિય જીવનથી અને એ ઇતિહાસથી અમર બન્યો છે.
બોન્નિવાઈના બંદીવાસને લીધે શિલોનને કિલ્લે સ્મરણીય છે, તે બેનિવાર્દ અને શિલોન બંને કવિ બાયરનના આ કાવ્યથી અનેકધા ચિરસ્મરણીય છે, એ નિઃસંશય સાચું છે. (સંકલિત)
એક રોમાંચકારી આપકહાણું
મને પળિયાં આવ્યાં છે, પણ તે ઘડપણને લીધે નહિ; દુઃખના અચાનક આઘાતને લીધે પણ નહિ. મારું શરીર વાંકું વળી ગયું છે, તે કામની મહેનતને લીધે નહિ; કેદખાનામાં કાટ ખાતું જકડાઈ રહેવાને લીધે ને આજ એની શક્તિ સાવ હરાઈ ગઈ છે.
અને મારા ભાગ્યની શી વાત કરૂં? આ મધુરી ભોમ ને આ તાજી હવા, એ બંનેના ઉપભોગથી બાતલ થઈને અહીં મોતની જંજીરમાં હું જકડાય તે મારા પિતાના ધર્મને ખાતર. એય જીવતા બળ્યા પણ ધર્મભ્રષ્ટ ન થયા; અને એજ ટેકને માટે અમે–એમના પુત્રોએ પણ અંધારઘેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
શિલેાન દુના કેદી
૧૨૧
જેલમાં વાસેા લીધે. અમે કુલ સાત હતાઃ—વિધમી ઓના જુલમાથી રીઢા અને મગરૂર એવા છ ભરજુવાન ખાંધવા અને એક વૃદ્ધ પિતા. પિતાની જેમ ભાઇ પણ એક જીવતા ખન્યા;એએ લડાઇના મેદાનમાં લેાહી રેડવાં; ત્રણ કેદખાને ગયા. એ સૌમાંથી હાલ તા હું એકજ અધમુઆ જેવા જીવતા છુ.
(ર)
શિલેાનનુ કેદખાનું જમીનમાં ઉંડુ છે. તેને ગેાથિક બ્રાટના સાત સ્થંભ છે. ધીંગી કાળમીંઢ દિવાલની નાની ઉંચી ક્ાટમાં થઇ આવતું એકાદ ઝાંખું કિરણ અંદરના અધકારને વધુ ધાર કરે છે. એ ભેજવાળા ભેાંયતળિયા ઉપર, જાણે ભૂતના ભડકા હાય એમ એ તેજ રમતું લાગે છે. દરેક થાંભલે અકેક લેાઢાનુ ક ુ; દરેક કડે એક એક સાંકળ-શરીરને કારી ખાય તેવી આ રવા મારા ઢીલપર એના ડાધ; જીવતાં લગી નથી જવાના. આજ મારા દુઃખને દિવસ છે, કેમ જે હું કેદમાંથી છૂટા થયા છું. કેટલાં વર્ષાંસુધી આમ સૂરજને ઉગતા કાણું જાયા છે? કેટલાં વરસ ! પ્રભુ જાણે. હુ' ગણુતે'તા તે ખરા; પણ મારે નાના ભાઈ ગળીગળીને મરણુ પામ્યા ત્યારથી મે એ ગણવાનુ છેાડી દીધું.
(૩)
અમને ત્રણે ભાઇઓને થાંભલાની સાંકળે જૂદાજૂદા જકડી બાંધેલા. એક ડગલું પણ ન ચસાય. એકબીજાનું માં પણ ન જોઇ શકાય. ઝાંખા ઉર્જાસમાં અમે ત્રણે એકબીજાને માણસાના વણુએળખ્યા ઓળા જેવા દેખાતા. ત્રણે સાથે હતા, છતાં જૂદા હતા. હાથ ખાંધેલા હતા, પણ હૃદયથી જેડાયેલા હતા. એ કેદખાનામાં પૃથ્વીનાં પાંચ તત્ત્વાના જ્યારે અમને વાખા હતા, ત્યારે દિલાસા અમને માત્ર એકજ હતા કે, અમે એકખીજાનું ખેલવું સાંભળી શકતા. દરેક જણ બીજાને કંઇક નવી આશા દને-પરાક્રમની કાઈક જૂની વાત કહીને કે શુરાતનભર્યો રઘુરામે ગાઇને હૈયાધારણ દેતા; પણ એ લાંબુ ન ચાલ્યું. અમારા ખુલ્લા મીઠા સાદ ધીમે ધીમે કેદખાનાના પથરા સમા ખાવા ધાય તેવા ધેાધરા થતા ગયા.કદાચ અમારા મનતરગને લીધે એમ લાગ્યું હશે; પણ અમને તે એમ થતું કે જાણે એ અમારા સાદજ નહિ.
(૪)
ત્રણેમાં હું મેાટા એટલે બીજા એને ધરપત દેવાનું ને ખુશ રાખવાનુ કામ મારૂં હતું. તે ગજા પ્રમાણે કરતા; તે તેઓ પણ ઠીકઠીક ધીરજ ધરી રહ્યા હતા.
મારા સૌથી નાના ભાઈ ખાપને ખન્ડ્રુ વહાલે હતેા. એની ભમ્મર આબાદ મારી માના જેવી હતી. આંખેા આકાશના જેવી નિળ આસમાની. એની દયાને લીધે મારૂં અંતર કકળતું. એવા રૂપાળા પંખીને આવા પિંજરમાં પડેલું જોઇને કાને ન લાગે ? સૂર્યની દીપ્તિથી પ્રજ્વલ દિવસ સમાન તે। એની કાન્તિ હતીઃ—જેવા ઉત્તરધ્રુવના દિવસ ઉનાળાના છ માસ સુધી બરફ ઉપર અનસ્ત તપે છે, તેવેાજ પ્રકાશમાન ને પવિત્ર એ હતા. સ્વભાવે આનંદી, ખીજાનું દુ:ખ દેખીને આંસુ પાડે એવા મૃદુલ અને જે દુઃખને દુનિયામાં જોઈ તેને ગ્લાનિ થતી તેને અંત ન લાવે ત્યાંલગી જંપીને બેસનારા નિહ એટલે દદાત્રડી.
(૫)
મારા બીજો ભાઈ પણ એવાજ નિર્માળ દિલનેા, પણ ક્ષાત્ર ઉદ્રેકવાળા; ખાંધે મજબૂત અને દુનિયાની દુષ્ટતા સામે ખતમ થાય ત્યાંસુધી ખુશમજાજ મનથી ટક્કર ઝીલે તેવા;—પણ સાંકળમાં જકડાઇને ઝુરવા યેાગ્ય નહિ. એને પ્રાણ પણ સાંકળના ખણખણાટ ભેગા હણાતા જતા હતા. મુંગામંગા હું એ જોતા અને સાથે મારા આત્મા પણ હણાતા જતા; છતાં અમારા કુટુંબના મેઘામૂલાં રત્નશાએ ભાઇએને પ્રસન્ન રાખવા મેં મારા આત્માને જેમતેમ કરી ટકાવી રાખ્યા. આ ભાઈ તેા વનખીણા ખુંદનાર શિકારી હતા. વાધવાની પાછળ પડનારા હતા; પણ કેદખાનું એને મન દિરયા ડાળવા જેવું ભારે હતું. જકડેલા પગ એને મન ભારેમાં ભારે આક્રુત હતી.
($)
જીનીવા સરેાવરનાં પાણી હજાર ફુટ ઉંડેરાં ઉછળી સપાટી ઉપર ધસે છે અને શિલેનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શુભસંગ્રહ-ભાગ ચોથા
કેદખાનાને વળુધી લે છે. દિવાલનુ અને પાણીનું એમ એ એવડુ` કેદખાનુ ન્યુ છે. જીવતી કબર હોય તેવા, સરાવરના તળિયા નીચેના એ અધારા કારાગારમાં જકડાયેલા અમે, રાત ને દિવસ અમારા માથા ઉપર પાણીના પછડાટ સાંભળતા. શિયાળાના સૂસવતા પવન આકાશમાં પૂરજોસથી ધસમસતા નીકળતા ને પાણી ઉડાડતા. એ પાણીની ઝના છંટકાવનું પણ મને ખરાખર ભાન થતું, ત્યારે એ ખુદ ખડકા પણ જાણે કાંપતા ને હચમચી જતા; પણ એથી મારૂં રૂંવાડું સરખુંયે ન ફરકતું, કેમકે એ કેદમાંથી છૂટકારા દેનાર મેાતને હું હસતે માંએ વધાવી લેવા સદા તૈયાર હતા.
(૭)
મેં કહ્યુને કે, મારા નાના ભાઈ ગળતા જતા હતા. મેં એ પણ કહ્યુંને કે, એનુ મજબૂત દિલ પણ ભાંગતું જતું'તું. અંતે ક'ટાળીને એણે ખાવાનુ છેડયુ;—ખારાક ખરાબ હતા તે સારૂ નહિ. શિકારીઓના ક્ષુદ્ર ખારાકથી અમે સારી પેઠે ટેવાયેલા હતા, જોકે પહાડી બકરીના દૂધને ખદલે અમારે ખાખેાચિયાનું પાણી પીવાનુ હતુ; અને અમારી રીટી તે—દુનિયા હસ્તીમાં આવી ત્યારે સૌથી પહેલી વખત મનુષ્યે પેાતાના ભાઇને જ ગલી પશુની જેમ કેદખાનામાં પૂર્યાં, તે ત્યારથી એ કેદીઓએ જે રેાટીને પેાતાનાં આંસુએવડે પલાળી પલાળીને પેચી કરી ખાધી છે તેવીજ અમારીયે રેાટી હતી; પણ અમને તેની પરવા નહેાતી. મારા ભાઇનું શરીર કે મન તેનાથી નહાતું નંખાતું ગયું. મારા ભાઇને આત્મા તેા મહેલમાં એકેએક પણ કરમાય તેવા હતા. જો તેની પહાડાના ચઢણમાં ભમવાની સ્વતંત્રતા ખુંચવી લેવાય તેા......પણ હવે સાચું કહેતાં વાર શાને કરૂ? એ ગુજરી ગયા!
અને હું માત્ર જોઈજ રહ્યો. એનું માથુ ટેકવવા જેટલીય ચાકરી ન કરી શક્યા; એને સરતા હાથ સરખા પણ ન ઝીલી શકયા; અરે ! મરી ગયા પછીયે ન અડી શક્યા. હાથ અને દાંતવડે મારૂં બંધન તેાડવા મેં ધણાયે પછાડા માર્યો; પણ ફેાગટ. એ ગુજરી ગયા. તેએાએ એની સાંકળ છેડી, એ ભેજવાળી ભેાં ખાદી અને દાટવ્યો. મેં એમને વીનવ્યા; એક ઉપકાર કરવા આજીજી કરી જોઇ કે, એનું શખ બહાર સૂર્યથી પ્રકાશિત ભૂમિમાં દાટા; પણ એ વિચારજ ભૂલભરેલેા હતા. મારા મનમાં એમ થયું કે, આવે! સ્વતંત્ર આત્મા મૃત્યુ પછી પણ આ ધર કારાગારમાં કેમ કરી જશે! પણ મેં આજીજી ન કરી હેાત તા વધુ સારૂં હતું, તે સાએ ઠંડે પેટે હસવા માંડયું અને પછી એને ત્યાં આગળજ દાટી દીધા. હતી તેવી ભેાં સપાટ વાળી દીધી. ન તે। માથે લીલા ધાસવાળી માટી પાથરી, ન તા કખરના આકાર કર્યાં. ઉપર ફક્ત એની ખાલી સાંકળ લટકી રહી હતી;—આવી હત્યાને બહુજ મેગ્ય સ્મારક !
(<)
પણ અમારા કુટુંબનું માનીતું ફૂલ મારા સૌથી નાના • ભાઇ-બાળપણથીજ લાડકવાયા, મુખાકૃતિએ મારી માની ખીજી મૂર્તિ સરખા, સૌના પ્યારેા, મારા પિતાના ખીજા પ્રાણ જેવા, મારા જીવનના આધાર મારા એ નાના ભાઇ. એ એક દિવસ છૂટા થશે, સુખી થશે એ આશમાં મારા જીવ ખાળિયું ધારણ કરી રહ્યો હતા; પણ અંતે એનીય ધીરજ ખૂટી અને ડાળીપર ફૂલ કરમાય તેમ મંદપ્રાણુ બનવા લાગ્યા.
આ ઇશ્વર ! કાઈ પણ સ્થિતિમાં માનવ આત્માને ઉડી જતા જોવા એ ત્રાસદાયક છે. મે' તે ધાધબ વહેતા લાહીમાં જીવ જતે જોયા છે; ઉછાળા મારતા કરાળ સાગરમાં બચવાને તરફડિયાં મારીમારી ડૂબતા જીવને જોયા છે; નિસ્તેજ મેલી પથારીમાં બેભાનપણે પછાડા મારી અકતા પાપી જીવનેય જતા જોયા છે;—એ બધાં ત્રાસજનક મૃત્યુ છે. પણ આ મૃત્યુમાં ત્રાસ નહેાતે; ધીરૂં ધીરૂં તે ઉંડું દુઃખ હતું.
ધીમેધીમે એ લેવાતા ગયા. બિચારા પાછળ રહેનારાં સૌને સંભાર ગયે.. મૃત્યુની મશ્કરી કરતા હેાય તેવા એના પ્રફુલ્લ ગાલ—જાણે મેધધનુષ્યના કિરણરંગ ધીરેધીરે ઉડી ગયા હોય તેવા ! એ અધારધેરા દુદખાનામાં તેજની છાંય નાખતી હૈાય તેવી એની પારદર્શક ચમકતી આંખેા!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
શિલાન દુગનો કેદી
૧૨૩ અને એક પણ શબ્દ નહિ, પિતાની દુર્ભાગી સ્થિતિ માટે નિસાસે સરખે નહિ, ઉલટું મારી આશાને જીવતી રાખવા અમારા સુખી દિવસની થોડી મધુરી વાતચીત કરી મને આશા આપી. હું તે મૌનમાં ડૂબી ગયા હતા; ભાઈની ખેટના આ ભયંકર ખાડામાં ડૂબતો જતો હતો.
અશક્તિની માચ્છ આવી તેને એણે કેવી શમાવી દીધી ધીમે ધીમે કળાઈ ન જાય તેવી રીતે ! મને એ લાગ્યું; પણ હું બરાબર સાંભળી ન શકત. મેં એને નામ દઈ બેલાવ્યો, કેમકે ભય અને શંકાથી હું હવે ઝનુને ચઢયો હતો. હું જાણત તો હતો કે, હવે બધા પ્રયત્ન ફેગટ છે, તે મારું મન ન માન્યું. મેં ફરી વાર બોલાવ્યો. મને લાગ્યું કે, કંક અવાજ આવ્યો. એક સખત આંચકો મારી મેં મારી સાંકળ તોડી નાખી ને એની સામે ધસી ગયે; પણ મેં એને ન જે. એ ન હતા, એ ઘોર અંધારામાં એકલે હુંજ હાલત હત; હુંજ છત હતા; હું જ દુષ્ટ શ્વાસ લઈ રહ્યો હતો. મારી અને અનંતતાના આરા વચ્ચેની એ છેલ્લી, એકની એક, મેધામાં મેંઘી કડી. એ જીવલેણ સ્થળે ભાંગી પડી હતી.
મારા બંને ભાઈ ચાલ્યા ગયા હતા. એક ભયની ઉપર પડ્યો હતો, બીજે ભયમાં દટાયેલો પડ્યો હતો. મેં એને જડ હાથ ઉપાડ્યો, પરંતુ મારો હાથ પણ એટલોજ ઠંડાગાર હતા. મારામાં હાલવા-ચાલવાના રામ નહોતા. માત્ર એટલું લાગતું કે, હું જીવતો છું. અરેરે, જેને આપણે ચાહીએ તેને હવે ફરી વાર એ રીતે નથી મળનાર, એ કેવો ઘોરતમ વિચાર ! પણ સાથે કેમ ન મરી ગયો તેની મને ખબર ન પડી. મને કઈ દુન્યવી વાસના રહી નહોતી; કેવળ મારા ધર્મપરની શ્રદ્ધા રહી હતી; અને એ એક જ કારણે હું આપઘાત કરતો રહી ગયો.
પણ પછી શું બન્યું તેની મને બરાબર જાણ નથી; હજુયે હું એ નથી જાણતો. પહેલાં તો તેજનું ભાન ગયું, પછી હવાનું અને અંતે અંધારાનું ભાન પણ ગયું. ન હતો મને વિચાર કે ન હતી કંઇ લાગણી;-મુદ્દલે નહિ. એ પથ્થરો વચ્ચે હું પથ્થર થઈ રહ્યો. વરસતી ઝાકળમાં ઝાડપાન વગરની ટેકરી સમું બધું જ વેરાન, જડ અને ભુખરું થઈ રહ્યું હતું. રાતે નહોતી, દિવસે નહોતો. નહાત આંખને ભારેખમ કરતો એ કારાગારને ઉજાસ. હતું માત્ર અવકાશ ભરતું શૂન્ય ને એક પણ સ્થળ વગરનું જડત્વ. ન હતા તારા, પૃથ્વી કે કાળ; ન હતું દબાણ, પરિવર્તન, પુણ્ય કે પાપ. હતું એક મૌન્ય. છંદગીનેયે નહિ ને મૃત્યુનોયે નહિ એ સ્થિર શ્વાસ. જાણે કહતી આળસને પારાવાર ઉલટ-ઘેર, અપાર, મુંગે અને અચેતન!
પણ અંતે મારા મગજ પર પ્રકાશ પડે. એક પક્ષીને એ કલરવ હતો. થોડી વાર બંધ પડી વળી પાછો એ સંભળાયો. અતિમિષ્ટ ને અપૂર્વ એ ગીત હતું. મારી આંખ પ્રસન્નતા ને આનંદભરી રડી પડી. એટલી વાર તો જાણે હું કેઇ દિ' દુઃખિયો જ નહોતો એમ લાગ્યું, પણ પછી ધીમે ધીમે મારી ઇન્દ્રિય જાગ્રત થતી ગઈ. કોટડીની દિવાલો દેખાઈ અને ભેયની સપાટી મારી આજુબાજુ તરી આવી. અગાઉની પેઠે સૂરજનો ઝાંખો ઉજાસ પણ પેલી ફાટમાંથી સરતો દેખાયો. પેલું પક્ષી એ ફાટમાં બેઠું હતું. આસમાની પાંખવાળું કેવું રમણીય એ પંખી ! હજારો સ્મરણ જગાડતું કેવું અનુપમ એ ગાન ! જાણે એ મારે સારૂજ ગાતું ન હોય ! એ પક્ષી પણ જાણે મારી પેઠે પોતાના સાથીને બોલાવતું હોય એમ મને લાગ્યું. જ્યારે દુનિયામાં મને કોઈ ચાહનાર નહોતું, ત્યારે એ મને પ્રેમ કરતું હતું ! એણે મને કેદખાનામાં આનંદ આપે-વિચાર કરતો કર્યો. એ પક્ષી છૂટુંજ હશે કે કદાચ એનું પિંજરનું કેદખાનું તોડી અહીં મારા કેદખાનાપર બેસવા આવ્યું હશે ? મધુર પક્ષી ! કેદને મને પૂરો અનુભવ છે, એટલે મારું સાથી બનાવવા સારૂ હું તને કેદી નહિ બનાવું.
અથવા ૫ક્ષીરૂપે કેાઈ સ્વર્ગના જીવ તે મળવા નહિ આવ્યો હોય ? શું મારો ભાઈ પક્ષી થઈને મળવા આવ્યો હશે? પ્રભુ, પ્રભુ! એ વિચારે હું નથી હસી શકતો, નથી રડી શકત; પરંતુ આખરે એ પણ ઉડી ગયું. એ પક્ષી જ હતું, નહિ તે મને બેવડા સુનકારમાં એકલો મૂકી કેમ ઉડી જાય? એકલો-કફનમાંના મુદ્દ જે; તેજભર્યા દિવસે નિર્મળ આકાશમાં શાપરૂપ એકાકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૪ www+
Awwwwwwwwww
શુભસંગ્રહ-ભાગ ચેાથો કે વાદળી જેવો એકલો મને મૂકીને એ કેમ ઉડી જાય?
પણ મારું પ્રારબ્ધ ફર્યું. મારા ચેકીદારો માયાળુ બન્યા હતા. દુઃખના દેખાવે ખમી ખમીને જોકે તેઓ રીઢા થયા હતા, છતાં મારા તરફ માયાળુ બન્યા. મારી તૂટેલી સાંકળ એમ ને એમ રહી. મને કેટડીમાં કરવાની છૂટ મળી. એ કારાગારમાં એક છેડેથી બીજે છેડે, ને થાંભલાઓની આસપાસ હું ફરત. ફક્ત મારા ભાઈઓની કબરો ઉપર પગ ન દેતે–રખે પગ પડી જાય ને એ કબરે અપમાનિત થાય! ને કવચિત જ મને લાગતું કે મારો પગ ત્યાં ભૂલથી પડી ગયેલ છે તે મારા અંતરમાં ચી પડતો અને મારું હૃદય કચરાઈને અધમુઉં થઈ જતું.
- (૧૨)
પછી તો મેં દિવાલ કોતરીને અંદર પગ રાખી શકાય એવડે એક ખાડો કર્યો. નાસી છૂટવા માટે નહિ; કેમકે જે મારાં હતાં તેમને તે હું ત્યાંજ દફનાવીને બેઠા હતા, એટલે હવે તો આખી દુનિયા મારે મન તે એક મોટા કેદખાના જેવી જ હતી. ન મારે પિતા હતા, ન સંતાન હતું કે સગું હતું. મારા દુઃખમાં ન કોઈ સાથી હતું અને એ સારું હતું, કેમકે એમના વિચારે કદાચ હું ગાંડ થઈ જાત; પણ ઉચેની એ સળિયાવાળી બારીમાંથી બહારની દુનિયા જોવા-એ ઉંચા પર્વતાપર નજર ફેરવી મારી આંખોને તૃપ્ત કરવા મારું મન તલસી રહ્યું હતું. એટલે મેં ભીંતમાં એટલે ખાડો કર્યો.
અને એ પર્વત મેં જોયા. એ તે એવા ને એવા હતા. મારી પેઠે કાંઈ દેહે બદલાયા નહોતા. અનંત કાળનો બરફ એના પર જામેલો હતે. નીચે વિશાળ સરોવર ઝૂલતું હતું અને આસમાની રંગની હોન નદી પૂરપ્રવાહમાં વહેતી હતી. ખડકે અને ગીચ ઝાડી ઉપર પછડાતાં તેને પાણીને અવાજ મેં સાંભળ્યો. દૂર આવી રહેલા ગામનાં મકાનની ધળી દિવાલને સરોવરમાં લસી રહેલાં વહાણના એથીયે ધોળા સઢ મેં જોયા. જોયો એક નાનાશ ટાપુ; મારી બારીની બરાબર સમ્મુખ; જાણે મારી સામે હસતો. એ નાનકડો લીલે ટાપુ લાગતો'તો તો ફક્ત મારી કોટડીના જેવડાજ; પણ તેમાં ત્રણ ઉંચાં ઝાડ હતાં અને પર્વતની સ્વતંત્ર પવનલહર એના પર વાતી; પડખે સ્વતંત્ર પાણી હીલોળે ચઢયાં હતાં; એની ઉપર નાનાં નાનાં સુગંધી રંગીન ફૂલડોલતાં, કિલાની દિવાલ આગળ સુખી રમતિયાળ માછલીઓ તરતી, ઉચે વેગભર્યું ગરુડ ઉડતું.
ને આ બધું જોઈને મારી આંખે નવાં આંસુની ધાર ચાલી; મનમાં શોક વ્યા; મને થયું કે, સાંકળેથી છૂટવ્યોજ ન હોત તો સારું હતું! હું દિવાલ પરથી નીચે ઉતરી પડવો. માથે મેટો ભાર પડયો હોય એમ કારાવાસનું અંધારું જાણે મારાપર તૂટી પડયું; જાણે કોઈને દાટવા દેલી તાજી કબર, પણ છતાં આટલો પ્રકાશ ખમવાથી મારી નજર એટલી હેરાન પરેશાન થઈ હતી કે તેને આરામની જરૂર હતી.
(૧૩) આ પછી મહિનાઓ, વી કે માત્ર થોડા દિવસે વીયે...કેટલું વીત્યું હશે તેની મેં ગણત્રી ન કરી, દરકારે ન કરી—છેવટ તેઓ મને છોડી મૂકવા આવ્યો. કયાં અને કેમ એ જાણવાની મને પડી નહોતી. છુટ્ટો કે બાંધ્યો હવે સરખું હતું. નિરાશાને હું ચાહતાં શીખી ગયો હતો.
પણ તેઓ આવ્યા; આવીને મારાં બંધન એમણે કાઢી નાખ્યાં. ત્યારે એ કોટડી મને મધુરા આશ્રમ જેવી લાગી. મને થયું કે, એ લોકે ફરી વાર મારું ઘર છોડાવવા આવ્યા છે. અંદરના કરે ળિયા જોડે મેં દોસ્તી બાંધી હતી. એમની જાળગુથણી ધ્યાનપૂર્વક જે. ચાંદનીમાં રમતા ઉંદરને જેતે. હું એ સૌના જજ બની ગયો હતો. અમે એકજ સ્થળનાં રહેનાર હતાં અને હું તે એમના રાજા જેવો હતે; મારામાં એમને રંજાડવાની તાકાત હતી; પણ અમે સૌ સં૫સંપીને રહેતાં. લાંબો વખત સાથે રહેવાના પરિચયથી અમે સૌ એટલાં એકાકાર થયાં હતાં કે મને મારી સાંકળ ઉપર પણ ભાવ થયો.
લે એ સને છોડી છુ થતાં નિસાસાની હાય મારી હું જેલ બહાર નીકળ્યો. (“કુમાર”ના આષાઢ-૧૯૮૪ના અંકમાં ફેંડ બાયરનના અંગ્રેજી કાવ્ય ઉપરથી લેખક:-દેશળજી પરમાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
મરનાર એકફેડનનું અસાધારણ જીવન
६७ - बरनार मेकफेडननुं असाधारण जीवन
૧૨૫
“ આપણે હાલ જાણીએ છીએ તે ઉપરથી એવા નિશ્ચય ઉપર આવી શકીએ કે, આપણા દેશના હાલના સચેગેામાં આરોગ્યસંરક્ષણના બધા નિયમે પાળવામાં આવે તે આપણા લેાકની સામાન્ય આયુષ્યમર્યાદામાં ત્રીસ વર્ષને વધારે થાય. માતનું પ્રમાણ અડધાઅડધ ધટી જાય અને તેની સાથે માંદગીમાં સપડાઇ કામ કરવાને કાયમના નાલાયક થઇ પડતા લેાકાની સંખ્યામાં મરણપ્રમાણ કરતાં એવડા ઘટાડે દરવર્ષે થાય. ખીજા શબ્દોમાં કહીએ તેા આ દેશની મૃત્યુસંખ્યામાં દરવર્ષે` ૪૦ લાખના ઘટાડા થાય અને રાગીઓની સંખ્યામાં ૮૦ લાખના ધટાડા થાય, આ આંકડા હૃદયભેદક લાગે છે; પરંતુ તે પ્રમાણમાં સિદ્ધ છે અને નિવિવાદ રીતે આરોગ્યરક્ષણની બાબતમાં આપણી અજ્ઞાન હાલત દેખાડી આપે છે. ”
—શ્રીમંત મહારાજા સયાજરાવ ગાયકવાડ આજે દેશમાં ચારે દિશાએ ધનવાનાના ધનનેા પ્રવાહ દરદીઓને રાગમુક્ત કરવા, દવાખાનાં કાઢવા તથા સેનેટેરિયમ બંધાવવા તરફ વહી રહેલા છે. શ્રીમતે અને મેાટા મેટા અમલદારેાના સ્મારકતરીકે દવાખાનાં કાઢવાની પ્રથા પડી ગઈ છે. દેશમાં સરકારી તેમજ ખાનગી વૈદ્ય–ડાટરેશનાં દવાખાનાંની ખેાટ નથી. ગામેગામ વૈદ્ય ડાટા ઉભરાઇ જાય છે, છતાં દેશમાં રાગપીડિતાની સંખ્યા એછી થતી નથી. ડૅાકટરા અને દવાખાનાં વધે તેમ દરદીએ અને મરણપ્રમાણની સખ્યા ઓછી થવાને બદલે વધતીજ જાય છે. જ્યાં જુએ ત્યાં લેકે માંદા તે માંદાજ. અકાળ મૃત્યુનું પ્રમાણ ઘણું મેટુ, કુદરતી મરણ જેવું તેા કેાઈ સમજતુંજ નથી. જે કારણથી લેાકેા રાગપીડિત રહેતા હેાય તે શેાધી કાઢી તે કારણા દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે તેા રાગીઓની સંખ્યા અને અકાળ મૃત્યુનું પ્રમાણ ક્રમ ઓછું ન થાય ?
આપણામાં કહેવત છે કે “ ઉપાય કરતાં અટકાવ ભલેા. ’ લોકેા માંદા પડે એટલે તેમને દવા આપવામાં આવે. તેએ સાજા થયા પછી તેના તેજ કારણે ફરી માંદા પડે એટલે તેમને દવા આપવામાં આવે. આવા ક્રમ ચાલ્યા કરે તેથી તે તેમની જીવનશક્તિ હણાઇ જાય છે. દરદીઓને દવા આપવા જેટલી જરૂર તેએ સામાન્ય દરદીના ભેાગ થઇ પડતા બચે અને તંદુરસ્તી સાચવી શકે એવા પ્રકારનું જ્ઞાન આપવાની જરૂર છે. અંગ્રેજીમાં ડેંૉક્ટર શબ્દને અ‘તંદુરસ્તીનું જ્ઞાન આપનાર' એવા થાય છે. ડૅાકટરા એ અમાં કામ કરતા હેાય તે રાંગપીડિત અને મરણનું પ્રમાણ કેમ ન ઘટે?
જ્ઞાન એ શક્તિ છે. જ્ઞાનવિના કદી મુક્તિ નથી. દરેક પ્રકારનાં દુ:ખ-દરદેશનું મૂળ અજ્ઞાન. જ છે. આરેાગ્ય વિષયના જ્ઞાનના અભાવે અસંખ્ય લેાકેા અનેક પ્રકારનાં દરદેાથી પીડાતા હાય. છે. એમને માટે દવાખાના જેટલીજ જરૂર તેએ પેાતાની તંદુરસ્તી સાચવી શકે એવી કસરત, સાદા ખારાક, ખુલ્લી હવા, શરીરરચના અને આરેાગ્યદાયક રહેણીકરણી વગેરે વિષયાનું જ્ઞાન આપવાની છે. સમાજમાં એ વિષયેાનું જ્ઞાન વ્યાખ્યાને, લેખા, હસ્તપત્રિકાઓ, પ્રદર્શના વગેરેદ્વારા આપવાની અર્થાત્ બહેાળા પ્રમાણમાં જ્ઞાનપ્રચાર કરવાની અનિવા` જરૂર છે. આ વિષયમાં અમેરિકામાં મિ. મેકફેડન નામના ગૃહસ્થે અથાગ પરિશ્રમ કરી લાખા લેાકેાને ખરી તંદુરસ્તી ભાગવતા કર્યાં છે. તેનેા હેવાલ જાણવા જેવા હાઇ અત્રે સંક્ષેપમાં આપું છું.
મિ. મેકફેડન પોતે લખે છે કે, હું સત્તર વર્ષની યુવાન વયે પાતળા, દમીએલ અને શરદીથી પીડાતા મુડદાલ છે.કરા હતા. તે વખતે મને ન્યુમેાનિયાની સખત અસર થઇ હતી. દવાથી દરદો મટે છે એવા મારા વિશ્વાસ જતા રહ્યો હતા; કારણ કે મારી શરીરસંપત્તિમાં ડાક્ટરાની દવાથી જરાએ સુધારે થયેા ન હતા. ન્યુમેનિયાને લીધે મારી છાતીમાં સખત દુખાવે રહેતા હતા. તે સમયે વિચાર કરતાં હું એવા નિશ્ચય ઉપર આવ્યેા કે, મનુષ્યશરીરમાં પેાતાની વ્યવસ્થા સુધારી લેવાની શક્તિ ઈશ્વરે નિર્માંણ કરેલી છે તેને કામ કરવાની તક આપવી જોઇએ.
આ વખતે દરેક મનુષ્ય માને છે તેમ હું પણ માનતા કે, શરીરની શક્તિ ટકાવી રાખવા ખારાક લેવાજ જોઇએ; તેથી હંમેશના રિવાજ મુજબ કાંઇ તે કાંઇ ખારાક હુ લેતા હતા. ન્યુમેનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૨૬
શુભસંગ્રહ–ભાગ ચાથા
યાના દરદ વખતે જ્યારે મારી તબિયત વધારે બગડતી ચાલી તે વખતે મતે વિજળીના ચમકારા પેઠે વિચાર આવ્યો કે, હું જે ખેારાક લઉં છું તેથી આ દરદને પેાષણ મળે છે અને દરદ ચાલુજ રહે છે. જો હું ખાવાનું છેાડી દઉં' તે શરીરમાં જે સંરક્ષકશક્તિ રહેલી છે તેને કામ કરવાની તક મળી તે દરદી હાંકી કાઢશે.
તરતજ તે દિવસથી મેં ખાવાનું અધ કર્યું. એટલે એક-બે દિવસમાં દરદનું જોર નરમ પડયુ. ત્રીજે દિવસે તેા ધણે! આરામ જણાયે અને ચેાથે દિવસે ન્યુમેનિયા દૂર થયા. મંદવાડદરમિયાન ખેચેની લાગતી ત્યારે થાડી ઘેાડી કસરત પણ કરતા હતા. તે પછી આજ સુધીના અનુભવથી મારી એવી ચાક્કસ માન્યતા છે કે, દરદ માત્ર એકજ છે અને તે અસ્વચ્છ થયેલુ લેાહી. ઉપવાસ કરવાથી બગડેલું લેાહી સ્વચ્છ થાય છે. આપણે ખેારાકતરીકે નક્કર પદાર્થોંજ ખાઇએ છીએ, તેની સાથે હવા અને પાણીની પણ તેટલીજ જરૂરી છે. આપણે તેને ખારાકતરીકે ગણતા નથી. જો ખારાકતરીકે ગણીએ તે ખરૂ' જોતાં અપવાસ જેવું કાંઈ રહેતું નથી. હવા અને પાણીને પચાવવા પાચનક્રિયાના અઘ્યાને કાંઇ મહેનત કરવી પડતી નથી. આપણે જ્યારે ઉપવાસ કરીએ છીએ, ત્યારે નક્કર ખારાક ન ખાવાથી શરીરસ રક્ષક શક્તિને એક એવી તક આપીએ છીએ, કે જે આપણા શરીરરૂપી ધરમાં એકઠા થયેલેા કચરા કાઢી નાખે અને આ બધા કચરા કાઢી નાખવાની ક્રિયા એનું નામજ દરદતા નાશ.
મી. મેફેડન સત્તર વર્ષની વય સુધી દરદોથી ઘેરાયેલા અને તવાઇ ગયેલા શરીરવાળે હતા. તે પછી તેણે શરીરની ખીલવણી કરવાના અને આરેાગ્ય રહેવાના કુદરતી ઉપાયો શોધવા માંડયા. એ વિષયમાં તેણે એટલું બધું ધ્યાન આપ્યું કે આજે તેની બરાબરી કરી શકે એવી શરીરસંપત્તિવાળા માણસા દુનિયાપર ઘેાડાજ હશે. પેાતે મજબૂત અને તંદુરસ્ત શરીરવાળા થઇને તે બેસી રહ્યો નથી. આરાગ્યસબંધી જ્ઞાનના અભાવે દુઃખમાં સડતી જનતાને તે મેળવેલા અનુભવના લાભ આપવા સારૂ ત્રીસ વર્ષથી તેણે ફીઝીકલ કલ્ચર ખાતાની સ્થાપના ન્યુયાર્ક શહેરમાં કરેલી છે. આજે તેને એટલી બધી પ્રસિદ્ધિ મળેલી છે કે, ચૂપ-અમેરિકામાં મિ. મેકફેડન “ફાધર આફ્ ફીઝીકટાપથી ” એટલે દાવિના દરદે મટાડવાની વિદ્યાના શોધકતરીકે અકાય છે.
k
મી. મેકફેડન માને છે કે, તંદુરસ્તીની બાબતમાં સૌથી વધારે ખરાબ અસર ખેાટી લેાકલાજથી થઇ છે. સામાન્ય રીતે લેાકેાનાં શરીર ઘાટદાર આદરૂપ થઈ તે તંદુરસ્તીનું ખરૂં સુખ ભાગવતા થાય એ માટે સમાજમાં નીતિની છાયા નીચે ધર કરી રહેલી ખરાબ બદીઓ સામે તેણે જોસભેર લખવા માંડયું. વળી એ વિષે જાહેર ભાષણે। આપવાં શરૂ કર્યો, દવાઓના વધી પડેલા ઉપયેગ સામે તેને પાકાર ચાલુજ હતા. આ સર્વ કારણેાથી કેટલાક સ્વાર્થીપરાયણ લેાકેા પેાતાના ધંધાને અંગે તેનાથી નારાજ હતા. દિનપ્રતિદિન ઘણા લેાકેાની ધૃતરાજી તેના ઉપર થતી ગઈ. દુશ્મનેાએ તેના લખવાના અને અન કરી તેની સામે કાર્ટીમાં કામ ચલાવ્યુ. જજે તેને બચાવ સુદ્ધાં સાંભળવાની ના પાડી. તેના ઉપર મૂકાયલા તહેામત લેાકેાને તે આડે માગે અને અનીતિના રસ્તે દોરે છે ” બદલ તેને એ વરસની કેદ અને ૨૦૦૦ ડાલર દંડની શિક્ષા ફરમાવી. હાઇકામાં અપીલ કરી તેમાં પણ તેને દાદ મળી નહિ, એટલે તેને કેદખાનામાં જવુ પડયું. કેદની સજા થવાથી તેના વખાણનારાઓમાં ભારે ખળભળાટ થયા. તેમણે મી. મેકફેનને છેાડી મૂકાવવામાં અમેરિકન સરકાર સામે જોસભેર ચળવળ ચલાવી. પરિણામે અમેરિકાના મહાન પ્રેસીડેન્ટને એ બાબત પેાતાના હાથમાં લેવી પડી. મેકફેડનની ખાખતમાં તેણે જાતે તપાસ ચલાવી તેને નિર્દોષ ઠરાવી છેવટે છેાડી મૂકયો; પણ તે દરમિયાન તેને દોઢ વર્ષી કેદમાં રહેવુ પડયુ. કેદખાનામાં લાખા દિલાસાપત્ર એના પ્રશંસકા તરફથી મળ્યા હતા. આ બનાવ પછી ફ્રીઝીકલ કલ્ચર મેગેનિ’ધણું પ્રસિદ્ધિમાં આવ્યું અને એના સિદ્ધાંતા તરફ બધા અમેરિકતાનું ધ્યાન ખેચાયું.
મી. મેકફેડનને ઇગ્લેંડની સરકારે પાર્લોમેટના સભાસદો સમક્ષ પ્રીઝીકલ કલ્ચરની બાબતમાં ભાષણા આપવા આમ`ત્રણ આપી તેને ધણું માન આપ્યું હતું. આ વખતે ઈંગ્લેંડથી પાછા ફરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
બરનાર મેન્ફડનનું અસાધારણ જીવન અમેરિકન સરકારે તેને જાહેર રીતે સત્કાર કર્યો અને ન્યુયૅકના મેયરે પણ તેની ભારે પ્રશંસા કરી માન આપ્યું. આજે અમેરિકામાં સરકારી તેમજ લશ્કરી ખાતાંઓમાં તેના સુધારા દાખલ થયા છે અને સામાન્ય પ્રજા પણ તેની શોધનો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહી છે.
મી. મેકફેડન ભાષણ આપીને કે પુસ્તકે લખીને જ બેસી રહેલું નથી. શરીરને માફક આવે અને તંદુરસ્તી તથા શક્તિ વધે એવા ખેરાકે પૂરાં પાડનારાં મેટાં ઉપહારગૃહે તેણે કાઢવ્યાં છે. ન્યુયૅક શહેર જ્યાં એ ખાતાનું મુખ્ય મથક છે ત્યાં એક ડઝનથી વધારે એવાં ઉપહારગૃહ છે. તેમાંનાં કેટલાંકમાં તે સાતસોથી હજાર માણસો એક વખતે જમવા બેસે છે. એવાં ઉપહારગૃહ અમેરિકાના દરેક મોટા શહેરમાં કાઢવામાં આવ્યાં છે. તે ચલાવવાને ઉભી કરવામાં આવેલી ફીઝીકલ કલચર રેસ્ટોરાં કંપનીની થાપણ લગભગ ચાર કરોડ રૂપિયાની છે. એ ઉપહારગૃહો કેવી ઉત્તમ રીતે ચાલે છે તે એટલા ઉપરથી જ સમજાશે કે, કંપનીના ભાગીદારોને દરવર્ષે ૩૦ થી ૩૫ ટકા સુધી વ્યાજ મળે છે. એ ગ્રહોમાં ચાહ-કોફીની તદન બંધી રાખેલી છે. તેમાં માંસાહાર પણ આપવામાં આવતો નથી. ફક્ત વનસ્પતિ, ધાન્ય અને ફળમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ ત્યાં ખોરાકતરીકે આપવામાં આવે છે. અનેક લોકે તેમાં તંદુરસ્ત થવાને જાય છે.
વળી મેકફેડને શોધી કાઢેલા સિદ્ધાંતો પ્રમાણેજ રહેવા, ખાવા અને વર્તવાના નિયમોનું યથાર્થ પાલન કરે એવા લોકોને તેણે એક સંસ્થાન વસાવ્યું છે, જેને ફીઝીકલ કલ્ચર સીટી એવું નામ આપેલું છે. હવે એ સંસ્થાનની નકલો બીજે ઠેકાણે થવા લાગી છે અને કુદરતી સિધાંત પ્રમાણે જીવન ગાળવાનું સામાન્ય લોકો પણ પસંદ કરવા લાગ્યા છે. દરદીઓને માટે તેણે એક સેનેટેરિયમ કાઢેલું છે. તેને મેકફેડન હેથેટેરિયમ એવું નામ આપેલું છે. તેમાં કોઈ પણ જાતની દવા વિના માત્ર કુદરતી ઉપચારોથી દરદીઓને સાજા કરાય છે. મોટા મોટા એમ. ડી. ડોકટરોથી નહિ મટી શક્યાં હોય તેવા દરથી પીડાતા અને બધે સ્થળેથી નિરાશ થયેલા દરદીઓ હેલ્વેટોરિયમમાં સાજ કરવામાં આવ્યા છે, એવી તે ખાત્રી આપે છે. મી. સેન્ડફર્ડ બેનેટ નામને ગૃહસ્થ ૫૦ વર્ષની ઉંમરે તદ્દન વૃદ્ધ થઈ ગયો હતો. મેકફેડનના હાથ નીચે તેણે શરીરની ખીલવણી કરી. ૭૧ વર્ષની ઉંમરે તે નવજુવાન જેવો થયો. ત્યાર પછી તેણે “ધડપણ, તેનાં કારછે અને તેને અટકાવએ નામનું પુસ્તક લખી આખા અમેરિકા તથા યુરોપમાં ખ્યાતિ મેળવી છે. સદર પુસ્તકના પૂંઠા ઉપરજ પિતાની ૭૧ વર્ષની વયને ફેટ આપેલ છે અને આજે તંદુરસ્તીની બાબતમાં તે એક સત્તાધિકારીસમાન ગણાય છે. એટલા ઉપરથી જ હેલ્વેટોરિયમના કાર્ય ની કલ્પના વાચકે કરી લેશે.
ફીઝીકલ કલ્ચર ટ્રેનિંગ સ્કૂલ એટલે શરીરની ખીલવણી કરવાનું શિક્ષણ આપનારી એક મોટી શાળા તેણે કાઢેલી છે, જે હેલ્વેટોરિયમની પાસે જ છે. એ સ્કૂલમાંથી કુદરતી ઉપચારોની મદદથી દરદ મટાડનારા દવાવગરના વેંકટરો અને સલાહકારોની મોટી સંખ્યા દરવર્ષે બહાર પડે છે. તેઓ પોતાના ગામમાં લેકને શરીરરચના વગેરે સંબંધી જ્ઞાન આપી સેકસુખાકારી વધારવાનાં કામ કરે છે. પ્રજાને તેથી એટલો બધો ફાયદો થયો છે અને કુદરતી ઉપચાર ઉપર એટલો બધો વિશ્વાસ વધી ગયો છે કે ફેંકટરો અને દવા બનાવનારાઓના ધંધા ઉપર તેની અસર થવા માંડી છે. દવાઓના ઉદ્યોગનું એક આગેવાન અમેરિકન પત્ર “ગીસ્ટ” લખે છે કે
એ શું બીના છે કે દવાએ તથા તે બનાવવાની ચીજોના ખપ દિનપ્રતિદિન ઘટતું જાય છે? છેલ્લાં દશ વર્ષમાં તેની ખપત સરાસરી ૬૫ ટકા જેટલી ઘટી ગઈ છે.” આ પરિણામ મી. મેકફેડન જેવા દવા વગરના વેંકટરોની મહેનતને આભારી છે. હિંદુસ્તાનમાં તો એથી ઉલટુંજ જોવામાં આવે છે. દરવર્ષે વૈદ્ય-રૅકટરોનાં નવાં દવાખાનાં ઉઘડેજ જાય છે અને તેમાં દવા લેનારા દર્દીઓની મોટી સંખ્યા ઉભરાય એમાં જ સફળતા માનવામાં આવે છે. આ બાબતમાં સરકાર કંઈજ સુધારો કરી શકે એમ નથી. જે આપણા દેશમાં ધર્માદા દવાખાનાં ચલાવનારા અને નવાં ખેલનારા ધનવાનો ધારે તે નવો માર્ગ ગ્રહણ કરી શકે એમ છે; પરંતુ તેમ કરવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
www
w
૧૮
શુભસંગ્રહ-ભાગ ચાશે પ્રથમ તો તેમણે નવી દુનિયાનો પ્રકાશ પિતાની આંખેપર પડવા દેવું જોઈએ.
બીઝીકલ કલ્ચર) એ નામનું માસિક ૩૧ વર્ષથી મી. મેકફેડન પ્રસિદ્ધ કરે છે. તેના ગ્રાહકોની સંખ્યા પાંચલાખ છે. દુનિયા પર એની બરાબરી કરી શકે એવું એ વિષયનું એક પણ માસિક અત્યારે નથી. પિતાના ધંધામાં સહાયરૂપ થઇ પડવા માટે તે બીજા બાર માસિક અને ત્રણ દૈનિક પો કાઢે છે. તે પૈકી ૬ સ્ટોરી (ખરી વાર્તા) એ નામના માસિકની ૨૩ લાખ નકલો ખપે છે. બધાં માસિકેની કુલ ગ્રાહક સંખ્યા પચાસ લાખ છે. આ બધા સાહિત્યની પ્રસિદ્ધિ માટે તેણે મેન્ફડન પબ્લીકેશન કંપની કાઢી છે. તે દુનિયામાં મોટામાં મોટી પબ્લીશીંગ કંપની છે. એક માસિકનું લવાજમ દશ રૂપિયા ગણવામાં આવે તે પચાસ લાખ ગ્રાહક એટલે એકલા માસિકના લવાજમનાજ વાર્ષિક પાંચકરોડ રૂપિયા આવે. આ ઉપરજ હિંદુસ્તાનના પહેલા નંબરના રાજ્ય હૈદ્રાબાદની વાર્ષિક આવક જેટલી વડોદરા રાજ્યની બે વર્ષની કુલ આવક કરતાં પણ વધારે થવા જાય છે. આ તો એકલા બાર માસિકના લવાજમનીજ વાત છે. એ સિવાય બીજું સાહિત્ય પ્રગટ કરે છે તેની ઉપજ તો જૂદીજ. એટલા ઉપરથી કંપની કેટલા મોટા પાયા પર કામ કરતી હશે એનો ખ્યાલ વાચકે કરી લેશે. આ ઉપરથી કોઈએ એમ ન ધારી લેવું કે, મી. મેકફેડન અમેરિકામાં એક મેટો શ્રીમંત કરોડપતિ થઈ બેઠે છે. એને પિતાના આદર્શો પ્રજા સમક્ષ મૂર્તિમંત કરવા માટે નાણાંને ઘણો ભેગ આપવો પડે છે અને આટલી બધી પ્રવૃત્તિ છતાં નાણાંની બાબતમાં તેને સંકોચ રહે છે.
મી. મેકડને પિતાના જાતઅનુભવ અને શોધથી આરોગ્ય અને કુદરતી ઉપચારવિષે ઘણાં પુસ્તકો લખ્યાં છે. એ સર્વમાં બીલ્ડીંગ ઑફ વાઇટલ પાવર ઘણું ઉત્તમ છે. એ વિષે તે પોતેજ ખાત્રી આપે છે કે “તંદુરસ્તી અને એક સુંદર ખીલવણી કરેલું શરીર, એ આખી દુનિયાની લત કરતાં વધારે કિંમતી છે. જેને આપણે સંપૂર્ણ તંદુરસ્તી કહીએ છીએ, તે મેળવવા જેઓ ઈચ્છતા હોય તેમને માટે મારાં લખેલાં સર્વ પુસ્તકમાં કોઈ પણ એવું નથી કે જે મારા આ પુસ્તક કરતાં ચઢીઆતું હોય.” એ ઉપરાંત તેઓએ “એનસાઈકલોપીડીયા ઓફ ફીઝીકલ કલ્ચર એટલે આરોગ્ય અને કુદરતી ઉપચારસંબંધી જ્ઞાનકોષ, એ નામનો કિંમતી ગ્રંથ લખ્યો છે. તેમાં ૩૦૦૦ પૃષ્ઠ અને ૧૨૦૦ ચિત્ર આપેલાં છે અને તેની સો રૂપિયા કિંમત છે. એની સાત આવૃત્તિઓ થયેલી છે. આટલા ભગીરથ પ્રયત્ન પછી પ્રજા એને ફાધર ઑફ ફીઝીકોપથી ના નામથી ઓળખે છે તેમાં શું આશ્ચર્ય !
મે ૧૯૨૮ન “ફીઝીકલ કચર' ને અંક પ્રગટ થયો છે તેમાં બરનાર મેકફેડનને ચાર કંપનીઓએ મળી તેમની ૬૦ વર્ષની ઉંમર છતાં રૂ. ૧૦ લાખને વીમે ઉતાર્યો છે; એવી હકીકત પ્રગટ થઈ છે! ૪૫ વર્ષની ઉંમર પછી વીમા કંપનીઓ કોઈને વીમો ઉતારવાનું ના પાડે છે. એમ છતાં ૬૦ વર્ષની ઉંમરે મોટી રકમનો વીમો ઉતારવાની વીમા કંપનીઓએ હિંમત કરી છે તે ઉપરથી બર્નાર મેકફેડનનું આરોગ્ય ઘણું જ ઉત્તમ હોવું જોઈએ. વીમાકંપનીના વેંકટરોએ તેમના શરીરની તપાસણી કરી તેમાં તેમનું આરોગ્ય ઉત્તમ પ્રકારનું છે, એવું જણાઈ આવ્યું છે. વીમા, ઉતાર્યાની વાત બર્નાર મેકફેડન પિતાનાં તત્વોને વિજયસૂચક સમજે છે. વ્યાયામ અને નૈસર્ગિક આહારથી મનુષ્ય પોતાનું આરોગ્ય ઉત્તમ પ્રકારનું રાખી દીર્ધાયુષી બની શકે છે, એનો આ એક ઉત્તમ દાખલો છે. (“વ્યાયામ” ના જુલાઈ ૧૯૨૮ ના અંકમાં લેખક-રા. મણિભાઈ મોતીભાઈ પટેલ. મુ. સંખેડા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
નવયુગના યુવક
६८ - नवयुगनो युवक
૧૨૯
દેશના જુવાને દેશનું ધન છે. જેવી એમની શારીરિક અને માનસિક અવસ્થા, તેવીજ દેશની દશા. સ્વાતંત્ર્યનાં યુદ્દો જ્યાં જ્યાં ખેલાયાં છે, ત્યાં ત્યાં નવજુવાનાએજ આગળ પડતા ભાગ લઈ દેશની સ્વતંત્રતા હાંસલ કરી છે. ધરડાએ તા ગુલામીમાં સબડવાનું પસંદ કરતા હતા, પણ નવજીવાના એવી વૃત્તિ સાંખી શક્યા નહિ; તેથી તેમણે સ્વત ત્રતાને માટે કેસરી કર્યાં અને તે મેળવી ત્યારેજ પગ વાળીને બેઠા. આપણા દેશમાં જીવાના તે છે; પણ તેમને જુવાન કહેવા કે ઘરડા કહેવા, એ એક પ્રશ્ન છે. ઉંમર ભલેને નાની હાય, પણ તેથી કંઇ જીવાન કહેવાય ? જેનામાં જુવાનીનુ લેાહી થનથનાટ કરતું વહેતું ન હેાય તેને જીવાન કહેવાય કેવી રીતે ? વયને લીધે વૃદ્ધ ગણાતા માણસ પણ જીવાનીના જોસથી જીંદગીનાં કબ્યા કરવામાં પાછી પાની કરતા ન હેાય અને સૌંકટની સામે કમર કસીને ઝઝુમતા હાય તા એને પણ જુવાન ગણવામાં કશાજ વાંધેા નથી.
અત્યારે ભારતવર્ષમાં ચામેર અંધકાર છવાયેા છે. એ અંધકાર દૂર કરવાને અને પ્રકાશને ફેલાવવાને માટે તેજસ્વી નવયુવાની જરૂર છે. અત્યારે ભારત કટાકટીના સમયમાંથી પસાર થાય છે, તેને નવયુગને યુવકજ પેાતાના બાહુબળથી ઉગારી લેશે. હાલના યુવકની મનેાદશા દેશને ઉદ્ઘાર કરે એવી લાગતી નથી. તે તે પોતાના કુટુંબનેજ જગત માની બેઠા છે, અને પાતાનાંજ સુખ-સગવડમાં રચ્યાપચ્યા રહે છે. ખીજા ડૂબે કે તરે તેની તેને ચિંતા નથી; પણ તેને ચિ’તા હાય ક્યાંથી ? ભૌતિક દેહનેજ સસ્વ માની લેવાનુ શિક્ષણ તેને મળેલુ છે. આધુનિક શિક્ષણનું આ માઠું પરિણામ છે. ગુલામી વાતાવરણમાં શિક્ષણુ લેનારની મનેાદશા એવાજ પ્રકારની બંધાય છે. માટે પ્રજાકીય શિક્ષણસસ્થાઓમાં સૌથી પહેલી જરૂર સ્વતંત્રતાનું વાતાવરણ ઉત્પન્ન કરવાની છે.
હાલના જુવાન ભણી તા જુઓ! કેવુ નાજુક શરીર ! ઉડી ગએલી આંખેા અને મેસી ગયેલા ગાલ પ્રથમ દૃષ્ટિએ પડે છે. છાતીની પાંસળીઓ ગણવી હેાય તેપણ ગણી શકાય. હાથપગ દારડી અને પેટ ગાગરડી ! એ રેાટલી પણ પરાણે પચે ! આવા યુવક સમાજનુ` કે દેશનુ શું ઉકાળે? આવાનાથી તા શેક્યુંા પાપડ પણ નહિ ભાગે, તે એની પાસેથી સમાજસુધારા કરાવવાની કે સ્વતંત્રતાના યુદ્ધમાં ઝંપલાવવાની આશા રાખવી એ ફાકટ છે. વળી એને પુરુષમાંથી સ્ત્રી બનવુ હાય એવા એના કેટલાક ચાળા જણાય છે. ભારતવષ જે યુવકેા માગે છે, તે આવા માઈકાંગલા નહિ; પણ ક્રાઇક જૂદીજ ધાટીના માગે છે.
સમાજસુધારા કરવા હાય કે સ્વરાજ્યની લડત લડવી હોય તેા મજબૂત બાંધાના અને ખડતલ શરીરના, ચાલે ત્યારે ધરતી ધમધમે એવા, ટાઢતાપને નહિ ગણકારનારા, બુદ્ધિના જેટલુ જ મહત્ત્વ મહેનતને આપનારા, જુલમની સામે આંખઆડા કાન ન કરતાં ઝુઝવાનું જોમ ધરાવનારા, કામની ધૂનમાં ભૂખને ભૂલી જનારા કે ચપટી ચણાથી ચલાવી લેનારા અને ધ્યેયની પાછળ ગાંડા થઇ કુરબાની કરનારા યુવકેાની જરૂર છે. આવા યુવકેા દેશમાં પેદા થવા લાગ્યા છે, એ દેશના ઉદયની નિશાની છે. આજે એની ઉષા ઉગી છે અને આવતી કાલે એમાંથી સવાર થશે. એ ઉષાનું દર્શન આપણને ખારડાલીમાં થયું છે, સવાર પૂર્ણ થયા પછી થાડે કાળે મધ્યા શાલશે એ તે નિઃસંશય છે. ખારડાલીમાં આવું જબરદસ્ત સંગઠન સહેજ સહેજમાં નથી થયું, તેની પાછળ કેટલાએ યુવકાએ લેાહીનું પાણી કયું છે. કામ કરવામાં દહાડા કેરાત જોયાં નથી, ઉનાળાના તાપતડકાને ગણ્યા નથી, ભૂખ તરસને ગણકારી નથી અને થાકને તે સમજ્યાજ નથી, ત્યારેજ ખારડાલીના ખેડૂતા આવડી મેાટી સલ્તનત સામે માથું ઉંચું રાખી ઝુઝી શકયા છે.
નવયુવકને કરવાનાં કાર્યોની ક્યાં ખાટ છે ? તેને માટે વિશાળ ક્ષેત્ર ખુલ્લુ છે. કેવળ આપણે સમાજસુધારાની વાત લઈએ તે તેમાંથી પણ કેટલા સડા દૂર કરવાના છે ! સૌથી પહેલું ધ્યાન એ તરફ આપવાની જરૂર છે. આપણા સમાજ ધાર નિદ્રામાં પડયા પડયા કુંભકર્ણેની માફક ધારે છે. તેને જગાડવાને થાબડશે કે પંપાળશેા તે તે વધારે વધારે બ્રા જશે, તેને તે ફૅટ
શું ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શુભસંગ્રહ-ભાગ ચોથે કાવવાની જરૂર છે. નવયુવકેટના બંડ સિવાય સમાજ જાગવાનો નથી. તેમના સિવાય બાળલગ્નની બદી કેણ અટકાવશે ? વરઘોડે ચઢવા તૈયાર થયેલા વૃદ્ધને કેણ રોકશે? વિધવાઓના આર્તનાદ સુણી તેમનાં આંસુ કાણુ લૂછશે? ફરજિયાત નાવરાને કણ લાત મારશે? લગ્ન જેવી પવિત્ર ક્રિયામાં ઘુસી ગયેલા આડંબરને કોણ તિલાંજલિ આપશે? અસ્પૃશ્યતાના ભૂતને કેણુ ભગાડશે?
સ્ત્રી જાતિને સમાન અધિકાર આપવાનું બીડું કોણ ઝડપશે? ટુંકાણમાં જે રૂઢિરાક્ષસી આપણું સમાજને અત્યારે પીસી રહી છે, તેને કોણ હશે? હે યુવક ! આ કામે તારે માટે બાકી રહેલાં છે. તારા વિના બીજો કોઈ એ કરી શકવાને નથી.
પણ આ મહાભારત કામ કરવાને શક્તિ જોઈશે, એ શક્તિ અમસ્તી નથી મળવાની. તેને માટે તપ આચરવું પડશે. આજનું મડદાલ શરીર અને ગોરા ગોરા હાથ તે વખતે કામમાં નહિ આવે. મજબૂત હાથ અને ખડતલ શરીર સિવાય ભારતમાતાને ઉદ્ધાર થવાનું નથી. ભારતમાતા માયકાંગલા યુવકેની સેવા સ્વીકારીને થાકી ગઈ છે, તેથી હવે બત્રીસલક્ષણા યુવકો માટે પિકાર પાડી રહી છે. જેટલા પ્રમાણમાં એવા યુવકનું દળ જામશે, તેટલા પ્રમાણુમાંજ આપણો ઉદ્ધાર થશે. આવા યુવકેએ બે વસ્તુ તે અવશ્ય કરવી જ જોઈશે, અને તેજ તેમનું તપ ગણાશે. જ્ઞાનપૂર્વક ગરીબાઈ સ્વીકારવી પડશે અને બ્રહ્મચર્યને ભેખ લેવો પડશે. હાલના કેટલાક યુવાનની પેઠે પ્રેમના ઓઠા નીચે બેરીના ગુલામ થવાનું તેમને નહિ પાલવે; કારણ કે તેમને તો સમરાંગણમાં ઝઝવાનું છે. આવા યુવકે પહેલાં પિતાના ઘરમાંથી કચરો કાઢી બીજને પિતાનાં ઘર સાફ રાખવાનું કહેશે, તેજ સમાજ તેમનો પડતે બોલ ઝીલી લેશે.
દેશમાં છૂટાછવાયા આવા યુવકે પાકવા લાગ્યા છે; પણ એટલુંજ બસ નથી. સંધબળવિના શક્તિ પ્રકટ નહિ થાય અને શક્તિવિના ક્રાતિ નહિ થાય. માટે આવા યુવકે સંગઠિત થઇને સંધબળ અજમાવે એજ ઈચ્છવા યોગ્ય છે. તે ભારતમાતા ! આવા યુવકદળને એક વીરતા આપ અને પછી જે કે, રૂઢિરાક્ષસી મરે છે કે નહિ અને તારી પરતંત્રતાની બેડીઓ ફડાફડ તૂટે છે કે નહિ?
(તા. ૨૯-૭૨૮ના “આર્યપ્રકાશ” માં લખનાર-મહીજીભાઈ કાળિદાસ પટેલ)
હિંદવાસીઓ! તમે પણ એલ્યુમીનિયમને મેહ જવા દેજે. જર્મનીમાં એલ્યુમીનિયમનાં વાસણો નહિ વાપરવાનો હુકમ કાઢે છે; કારણ કે તે વાસણોથી શરીરમાં ધીમું ઝેર વ્યાપી લોહીની ગતિ મંદ કરે છે અને તેથી હાર્ટ ફેઈલને (હૃદય નબળું પડે અને બંધ પડે એવો રોગ થાય છે, એ ત્યાંના તબીબેને અભિપ્રાય છે.*
હવે કયો કે જોઈએ? જે કનૈયો ગાયો ચરાવતો હોય, ગોરસ પીતો હોય, અસુરને સંહાર કરતો હોય, બ્રહ્મબંસરી બજાવતો હોય, વન વનમાં ફરતે હોય, હાથીના દાંત ખેંચી લેતો હોય, બળથી મલ્લને પિતાના ભુજે હરાવતો હોય એવો કનૈયો જોઈએ છે આજે આપણે દેશને.
કાંધે કામળી, હાથમાં ડાંગ, માથે મુકુટ, ગળામાં વનમાલા; એવો કને આજે ફરીથી ભારત માગે છે. આવ! આવ! એ મુરલીધર કનૈયા, આવ! આવ!! એ મોહન કનૈયા! આજે ભારત તારી રાહ જોઈ રહ્યું છે
(“લોહાણા હિતેચ્છુ” ના તા. ૧૩-૯-૧૯૨૮ના અંકમાંથી)
* આ સેવકને પિતાને પણ વીસેક વર્ષ પર એ વિષે થેક સ્પષ્ટ અનુભવ થયો હતો. ભિક્ષુ અખંડાનંદ
* દેશમાં લફંગા કયા તે જ્યાં ત્યાં મળશે. કયાંક કયાંક જગતગુરુ અને અવતારી પુરુષ માનવા-મનાવવાનું પણ ચાલે છે.
ભિક્ષુ-અખંડાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક શિક્ષણની ઉપેક્ષા કરવી હવે પાલવે તેમ નથી.
६९ - धार्मिक शिक्षणनी उपेक्षा करवी हवे पालवे तेम नथी.
૧૩૪
ધાર્મિક શિક્ષણ એટલે શું ? ધાર્મિક શિક્ષણની આવશ્યકતા ખરી ? આવશ્યકતા સ્વીકારીએ તે કેવી રીતે ધાર્મિક શિક્ષણ આપી શકાય ? નિયમિત અભ્યાસક્રમથી આવું શિક્ષણ આપી શકાય ? કેટલીક શિક્ષણસંસ્થાએ દાવા કરે છે કે, ધાર્મિક શિક્ષણુ એ અમારી સંસ્થાનું એક વિશિષ્ટ અગ છે. એ દાવા કેટલે અંશે યાગ્ય છે? ધાર્મિક શિક્ષણ આપવાથી શું સારાં પરિણામ આવ્યાં ? અને જે સસ્થાઓ ધાર્મિક શિક્ષણુ નથી આપતી, તેથી શાં માઠાં પરિણામ આવ્યાં ? જેમાં એક ધર્મ નથી એવી ભિન્ન ભિન્ન પ્રજાને ધાર્મિક શિક્ષણ કેવી રીતે આપી શકાય? આવા આવા અનેક પ્રના શિક્ષણને અંગે ઉદ્ભવી શકે અને એ પ્રશ્નનાનું ખુદ્ધિમાં ઉતરે તેવું સતાષકારક નિવારણ ન થાય ત્યાંસુધી ધાર્મિક શિક્ષણના ઉકેલ થવા મુશ્કેલ છે.
હવે આપણે ઉપરની પ્રશ્નમાળાસબંધે વિચાર કરીએ. અલબત્ત, આજગ્યાએ જે નાસ્તિક છે, જેઓ ઈશ્વરના અસ્તિત્વમાં માનતાજ નથી, ‘ક્રાઇ અવિચળ અખંડ નૈતિક નિયમને આધારે આ વિશ્વમંડળની ઘટમાળ ચાલી રહી છે અને એ શાશ્વત નિયમને પ્રેરનાર કાઈ દૈવી શક્તિ એટ એ વાતમાં એને શ્રદ્ધા નથી, જે એમ માને છે કે સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ બધી વાત મનના વહેમેા છે, એવા નાસ્તિક મતવાળાના મનનું સમાધાન આ લેખમાં અમે કરવા ધાયું નથી; પણ જેઓ ઈશ્વરના અસ્તિત્વમાં માને છે, તેએનાજ મનના સમાધાન ખાતર આ લેખમાં અમે યથામતિ પ્રયાસ કરીશું. ધર્માધ્યક્ષનું સ્થાન અપાતું નથી, તેમ નથી શાસ્ત્રોને અભ્યાસ કરેલેા એટલે એ દૃષ્ટિએ પણ અમે આ ગૂઢ પ્રશ્ન ચવા નથી માગતા; પણ કેળવણીની દષ્ટએ અમે આ પ્રશ્ન ચર્ચાવા માગીએ છીએ. એટલે આ પ્રશ્ન ચર્ચાવાના અધિકારસબંધે કાંઇ ધૃષ્ટતા જણાય તેા પ્રથમથીજ ક્ષમા માગી લઇએ છીએ, આ ધાર્મિક શિક્ષણના પ્રશ્ન આજકાલ આ જડવાદના જમાનામાં એટલા બધા મહત્ત્વના થઈ પડયા છે કે તેની ઉપેક્ષા કરવી હવે વિશેષ પાલવે તેમ નથી. જ્યારે રસાયણશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રનું માજી પશ્ચિમ ઉપર કરી વળ્યું હતું, ત્યારે પશ્ચિમના લેાકા ઉપર એક જાતની અજબ મેાહિતી ફેલાઈ ગઇ હતી, અને પ્રયાગસિદ્ધ જે વાત હાય તેવી વાર્તાનેજ તેઓ માનવા તૈયાર હતા. વળી બીજી વાર્તા જે પ્રયાગથી સિદ્ધ ન થઈ શકે તેવીને હસી કાઢતા હતા; અને કહેતા કે પ્રાના, ઈશ્વરસ્તુતિ વગેરે એ તા કાઇ નવરાં ભેજા'ની કરામત છે, એ તેા શબ્દજાળ માત્ર છે. પણ આ મનેાદશા તેની બહુ વખત ટકી શકી નહિ. તેઓના આત્મા આ મનેાદશા તરફ ખડ કરી ઉઠયા. સાધારણ દુન્યવી વાતા અને ઇંદ્રિયાના તનમનાર્ટનેજ માત્ર પાષણ મળે એવી વાતાથી તે કંટાળ્યા. તેને પણ ઉંચે ઉડવાનું મન થયું; અને તેએ કાર્લોઇલ, ટેનીસન, વર્ડઝવર્થ, ખારન, શૈલી વગેરે કવિઓ પાસે દોડચા; અને આત્માના અવાજને સàાષવા, આત્માની ભૂખ ટાળવા કાંઇક દૈવી તત્ત્વા આપવાની માગણી કરી. અથવા એમ કહો કે, આ મહાન કવિએ લેાકેાની અંતરેચ્છા સમજી ગયા અને દૈવી પ્રેરણાથી દૈવી પ્રસાદીરૂપી સક્ષેધ પ્રજા આગળ મૂકવા લાગ્યા, ત્યારેજ તેઓ કાંઈક ઝપ્યા. દૈવી પ્રકાશ ટેનીસનને અને વર્ડઝવર્થને ગરીબનાં ઝુપડાંઓમાં મળ્યા. પૈસાદાર લાકાતે પણ આત્માની ભૂખ લાગી હતી, તેમેને પણ આ મહાન કવિએના અંશથી કાંઇક તૃપ્તિ થઈ. તેમ છતાં અત્યારે કોઈ એમ પ્રશ્ન કરે કે, પશ્ચિમમાંથી તે જડવાદની જડ ગઈ નથી, પણ એ જડવાદનાં આંદેલને પૂમાં અથડાઇ આપણને પણ હેરાન કરે છે, તેનું કેમ ? એ સવાલના જવાખ તેા એ હાઇ શકે કે, એ મનુષ્યપ્રકૃતિની અપૂર્ણતા અને ચંચલતા સૂચવે છે; નહિ કે એ દિવ્ય આદર્શોની ક્ષણિકતા. આપણે ધણા એમ માનીએ છીએ કે, ચાહ પીવી એ જરૂરી નથી છતાં પીએ છીએ અને ન પીતા હાય તેને પણ પીવા આગ્રહ કરીએ છીએ; તેમ ધણાં વ્યસના ખરાબ છે છતાં આપણે વ્યસનેાના દાસ બનીએ છીએ. ગુલામી એ ભૂરી ચીજ છે, છતાં સ્વા ખાતર આપણે સરકારની ખુશામત કરીએ છીએ અને ટુકડામુકડા માટે વલખાં મારીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩ર
શુભસંગ્રહ-ભાગ ચોથો છીએ. આપણે જાણીએ છીએ કે, આ સરકાર અમુક પાપકર્મો કરી રહી છે, છતાં આપણે તેને સહકાર આપીએ છીએ. આ બધી વાતે આપણે જેમ જાણતાં છતાં કરીએ છીએ એ મનુષ્યસ્વભાવની અપૂર્ણતા સૂચવે છે; નહિ કે ઉચ્ચ સિદ્ધાંતો અને ઉચ્ચ આદર્શોની ક્ષણિકતા, સૂચવે છે. અર્થાત એ બધું આપણા આત્મબળની ખામીનું પરિણામ છે. અસ્તુ. એવી જ રીતે મહાન નરવીર પશ્ચિમની પ્રજામાં પાડ્યા છતાં જીસસ ક્રાઈસ્ટને દિવ્ય સંદેશ, પશ્ચિમની પ્રજા અત્યારે અભરાઈએ મૂકી રહી છે. તેવી રીતે હિંદમાં પણ વેદ, ઉપનિષદ વગેરે ઋષિમુનિઓના દિવ્ય વારસા છતાં, અનેક જાતિઓ, અનેક વાડાઓ છતાં અનેક મતમતાંતરના જંગલમાં ગુંચવાઈ પડી અવનતિને રસ્તે ચાલી જાય છે.
આટલું ટુંકામાં એતિહાસિક દષ્ટિએ અવલોકન કર્યા બાદ આપણે મુખ્ય પ્રશ્ન ઉપર આવીએ.
ધાર્મિક શિક્ષણ એટલે ઈશ્વરસંબંધે જ્ઞાન, પાપકર્મ કરતી વખતે ઈશ્વરથી ડરીને ચાલવાની પ્રેરણા, સત્ય, ન્યાય, દયા, ધર્મને સ્વીકાર, પરોપકારવૃત્તિને વિકાસ, સ્વાર્થયાગ, બલિદાનની પ્રેરણું વગેરે અનેક ગુણોની ઓળખ. આવા શિક્ષણની આવશ્યકતા તે ઉપરની ઐતિહાસિક દૃષ્ટિ પણ થોડે ઘણે અંશે સિદ્ધ કરે છે. એ અનુભવસિદ્ધ વાત છે કે, ઈશ્વરવિષયક જ્ઞાનવિના કઈ પણ મનુષ્યને કોઈ પણ કાળે ચાલ્યું નથી. જંગલી પ્રજામાં પણ ઈશ્વરસંબંધે કાંઈ વિચિત્ર ખ્યાલો હોય છે તે ખરાજ; એટલે ધાર્મિક શિક્ષણની આવશ્યકતા તે ખરી જ. તે પછી પ્રશ્ન એ રહે છે કે, તે કેવી રીતે આપવું? અભ્યાસક્રમથી, પાઠય પુસ્તકના પઠન પાઠનથી કે કેવી રીતે? આ સવાલ જરા વિચારવા જેવું છે. અભ્યાસક્રમ માત્રથીજ ધાર્મિક શિક્ષણ આપી શકાય એમ કહેવું વિશેષ પડતું છે; પણ નાનપણથી જ બાળકના મન ઉપર પ્રાર્થના, ૨તુતિ, મહાન પુરુષોના જીવનચરિત્રની વાતે, એની અસર સારી થાય છે; એ સમજી શકાય એવી વાત છે. ઘણી શાળાઓમાં નિયમિત શિક્ષણ પહેલાં પ્રાર્થના તથા પ્રવચન થાય છે, એ પ્રથા અમારા નમ્ર મત પ્રમાણે સારી છે. પ્રવચન વખતની ૫ કલાકની શાન્તિ પણ બાળકના મન ઉપર સારી અસર કરે છે. જેમ જેમ ઉપરની શ્રેણીમાં વિદ્યાથીઓ આવતા જાય છે, તેમ તેમ રામાયણ, મહાભારત, ગીતા, વેદ, ઉપનિષદ્ વગેરે શાસ્ત્રોનું જ્ઞાન તેમને મળે એ જરૂરી વસ્તુ છે, એમ અમે માનીએ છીએ; અને એવું શિક્ષણ હાલની શાળામાં નથી મળતું તે એક જાતની ખામીવાળું શિક્ષણ છે. ઈશ્વરના અનહવિના એકલું જ્ઞાન નકામું થાય એમ કહેવું વ્યાજબી છે, છતાં ઈશ્વરને ખરા સ્વરૂપમાં ઓળખવામાટે શાસ્ત્રોનો અભ્યાસ જરૂરી છે, તેની ના ન પાડી શકાય. આપણાં પ્રાચીન શાસ્ત્રો તથા સાહિત્યના અભ્યાસથી આપણે દેશમાટે લાગણી ઉત્પન્ન થશે અને આત્મભાન થવાથી આપણું ગૌરવ સમજી શકીશું, એ વિશેષ લાભ છે. ધર્મશિક્ષણમાં બીજા ધર્મની સરખામણીને ખાસ સ્થાન હોવું જોઈએ, એમ અમારો અભિપ્રાય છે, જેથી વિશાળ દષ્ટિ બની શકે અને સંકુચિતતા દૂર થાય.
બુદ્ધિના વિકાસ માટે દલીલસહિત ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ અને તેને માટે શાસ્ત્રોનું અધ્યયન આવશ્યક છે; પણ એકલા નૈતિક પાઠેથી નીતિ શીખવી શકાતી નથી, તેમ ધર્મસંબંધે વ્યાખ્યાનો કે ઉપદેશથી ધર્મ શીખવી શકાતો નથી, એ પણ આપણે મનુષ્યસ્વભાવના અવલોકનથી, અભ્યાસથી તથા અનુભવથી જાણીએ છીએ. ઘણાએ શાસ્ત્રીઓ અનીતિને માગે ચઢી ગયેલા આપણે વાંચ્યા છે, સાંભળ્યા છે અને અનુભવ્યા છે. ઘણાએ જ્ઞાની પુરુષોનું જ્ઞાન માટેનું અભિમાન ધૂળમાં રોળાઇ ગયું છે; અને સામાન્ય નૈતિક મનુષ્ય કરતાં પણ નીચી પાયરીએ પડી ગયા છે. એકલા ધર્મજ્ઞાનના મિથ્યાત્વને અનુભવ ઘણાને થયું હશે, જે બહાર પ્રકાશમાં નહિ આવેલા હોય. ઘણા શાસ્ત્રોનું વ્યાવહારિક જીવન તિરસ્કારપાત્ર હોય છે. તે આ ઉપરથી અનુમાન એમ નથી કરવાનું કે, શાસ્ત્રોનું જ્ઞાન ન લેવું, શાસ્ત્ર પ્રમાણે ઈશ્વરને ખરા સ્વરૂપમાં ને ઓળખો. અનુમાન એટલુંજ નીકળે છે કે, શાસ્ત્રોના જ્ઞાનસિવાય ચારિત્ર્યવાન, પ્રભાવશાળી પોકાર એ જ્ઞાન પ્રાપ્ત થાય તો સારી છાપ પડે. વારંવાર સત્યસ્વરૂપ મનમાં રાખવાની આવશ્યકતા છે. સતત જાગૃતિની જરૂર છે. આ બાબતમાં સંધ્યા, હવન, નિયમિત ઉપાસના, પ્રાર્થના સારી મદદ કરે છે, એમ અમારું માનવું છે; અને તેવું શિક્ષણ તેઓને નાનપણથીજ આપવું જોઈએ. આવું વાતાવરણ શાળામાંજ ઉપસ્થિત કર્યું હોય તો તેની અસર સારી થાય. ખરાબ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક શિક્ષણની ઉપેક્ષા કરવી હવે પાલવે તેમ નથી.
૧૩૪
નજ થાય, એમ અમારૂં માનવું છે. તે ઉપરાંત અવારનવાર ધાર્મિક વ્યાખ્યાને ચારિત્રવાન પુરુષા તરફથી થતાં જાય, સાધુસંતના સમાગમા થતા હેાય, એવા પ્રબંધ પણ શાળાના સંચાલકાએ કરવા જોઇએ. એકલા ગેાખણપટ્ટીના અભ્યાસક્રમની નહિ પણ આવા ધાર્મિક વાતાવરણની સ સ્થામાં ખાસ જરૂર છે. જેના હૃદયમાં નિરતર પ્રેમના ઝરાઓ વહે છે, જેનું મન સ્થિર અને આત્મજ્ઞાની છે, જેને સત્ય અને અહિંસાનાં તત્ત્વાપર અવિચળ શ્રદ્ધા છે, જેનુ હૃદય ઈશ્વરના ગુણાનુવાદમાં લીન છે, જે આત્મગ્રાહી છતાં નમ્ર છે, આવા એક સંત મહાપુરુષના એક વખતને સત્સંગ હારા વષઁસુધી પાઠવ પુસ્તકાદ્વારા ધાર્મિક શિક્ષણ આપ્યા કરતાં હજારગણું! ચઢી જાય છે; માટે આવા પ્રસંગે। મેળવવા માટે સંચાલકાએ હંમેશાં જાગ્રત રહેવુ જોઇએ. એક ઘડીના સત્સંગ તે હજાર વર્ષોંના તપ કરતાં ચઢી જાય છે, એ કથન અક્ષરે અક્ષર સત્ય છે; અને આજ કારણથી અજ્ઞાની પુરુષા પણુ, અભણ પુરુષા પણ જ્ઞાનીને ટક્કર મારે તેવી રીતે નૈતિક નિયમે પાળી ઈશ્વરને ખરા સ્વરૂપમાં એળખતા આપણે દુનિયામાં નીહાળીએ છીએ. આ જન્મમાં કે પૂર્વજન્મમાં આવા મનુષ્યના સત્સર્વાંગના સમાગમમાં તેઓ જરૂર આવ્યા હૈાવા જોએ, ધાર્મિક વાતાવરણનું અમૃતપાન જરૂર કયું હાવું જોઇએ અને તેથીજ આ જન્મમાં તે અજ્ઞાની છતાં, અભણ છતાં, ધાર્મિક જીવન પાળતા આપણા જોવામાં આવે છે. આ ખે છુપા ભેદનું રહસ્ય છે, એમ અમને જણાય છે.
હવે ધાર્મિક શિક્ષણનાં પરિણામ શાં આવ્યાં તે પ્રશ્ન તપાસીએ. ગરમી ઓછા-વત્તી થવાના થર્મોમીટર(ઉષ્ણતામાપક યંત્ર)માં જેમ પારા ઓછા-વત્તી ઊંચાઈએ આવે છે, તેવી રીતે ધાર્મિક શિક્ષણ લીધેલા બાળકાનુ અને મનુષ્યજીવનનું પારખવું સહેલું નથી. પરિણામ તે તેમના જીવન સાથે સતત સમાગમના અવલેાકનથી પ્રાપ્ત થઇ શકે, એટલે આ પ્રશ્નાના ઉત્તર સહેલે। નથી. ક્રાઈમાં સારાં પરિણામ આવે અને ક્રાઇમાં માઠાં પરિણામ પણ જોવામાં આવે છે. અનેક પ્રસંગે!, સંજોગેા, પૂર્વ સંસ્કાર તથા અનેક વાતાવરણની ભેગી અસર મનુષ્યના મન તથા હૃદય ઉપર થાય છે, એટલે પરિણામના સંબંધમાં આપણે ઉપલકીયું, ઉતાવળું અનુમાન કરી બેસીએ છીએ કે, ધાર્મિક શિક્ષણુ આપ્યા છતાં માઢું પરિણામ અમુક વ્યક્તિમાં જોવામાં આવ્યું; તે। આપણી એવી દલીલ સદ્વેષ છે, એ સ્પષ્ટ છે. અમુક વ્યક્તિમાં ખરાબ પરિણામ ષ્ટિગેાચર થતાં ધાર્મિક શિક્ષણને આપણે દેષ દઇ શકતા નથી. આપણી જવાબદારી એટલી કે ધામિક શિક્ષણ એટલુ' સંકુચિત ન હેાવુ જોઇએ કે મનુષ્યને અસહિષ્ણુ બનાવે, ખીજા ધર્મપ્રત્યે તિરસ્કારવૃત્તિ કેળવાય. અખંડ સત્ય તત્ત્વાજ ભાળકા આગળ રજુ કરવાં જોઇએ. શુભ ઇરાદાથી આવુ ધાર્મિક શિક્ષણ આપીએ તેા પરિણામ શુભજ આવે, તેની આપણે આશા રાખવાના અધિકાર છે. જેમાં અનેક મતમતાંતર હાય છે, ત્યાં ધાર્મિક શિક્ષણ કેવી રીતે આપવું તેની મુશ્કેલી તા રહે છેજ; તાપણુ તે મતમતાંતરા દૂર કરવા સતત પ્રયાસ ચાલુ રહેવા ોઇએ. ઈશ્વરને સત્ય સ્વરૂપમાં ઓળખવા તથા ઓળખાવવા માટે ઉપદેશકેા મારફત પ્રયાસ ચાલુ રહેવા જોઇએ. તેમાં ઉપદેશક સહિષ્ણુતા રાખી પ્રેમથી સત્યસ્વરૂપ જનતા આગળ મૂકે તેા જરૂર તેની અસર થાય તે નિર્વિવાદ છે. ધર્મો ધણા છતાં પણ એવાં ઘણાં સામાન્ય સત્યા દરેક ધર્મોમાં આપણને મળી આવશે; તેમ છતાં મનુષ્યપ્રકૃતિ વિવિધતાની ઉપાસક હાવાથી મતભેદે તે સમૂળગા દુનિયામાંથી નામુઃ થવાના નથી; પણ શાન્ત ચર્ચા અને વાદવિવાદથી સત્યનુ મથન થશે અને લેાકેાનાં હૈય સત્ય તરફ ઢળશેજ. શરૂઆતમાં જૂદી જૂદી પ્રજાએ પેાતપેાતાની માન્યતા પ્રમાણે, પાતપેાતાનાં શાસ્ત્રો પ્રમાણે ધાર્મિક શિક્ષણ આપે એ પણ કાંઇ ખેાટુ' નથી. ત્યારબાદ આવી સંસ્થાએમાં અરસપરસ ધાર્મિÖક સંમેલને થાય અને સત્યનું મથન થાય તેથી પણ ધાર્મિક પ્રગતિ થશે. આમાં વિશાળ દૃષ્ટિની જરૂર પડશે. સ્વરાજ્ય આપણા સર્વનું લક્ષ્ય છે, છતાં તેમાં પણ અનેક પક્ષેા છે. તેવા પક્ષે પણ આ આત્મસ્વરાજ્યનું લક્ષ પ્રાપ્ત કરવામાં રહેવાનાજ, છતાં એ રાતદિવસ એ પ્રભુનું લક્ષ્ય, એ દૈવી જ્યેાતની ઝાંખી પ્રજા સમક્ષ અહેનિશ રાખવાની આ જડવાદના જમાનામાં ઘણીજ આવશ્યકતા છે, એમ અમારૂં માનવું છે; કારણ કે સુકાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શુભસંગ્રહ-ભાગ ચેાથો અને સુકાની વગરના નાવની ગતિ જેવી થાય છે, તેવી ધર્મવિનાના માનવીની ગતિ થાય છે. કામ, ક્રોધ, મોહ વગેરે આસુરી ગુણ ઉપર વિજય મેળવવાનું કાર્ય ધર્મ જાણ્યા વિના થઈ શકે નહિ. ઈશ્વરનું સિંહાસન આપણા હૃદયમાં કાયમ રાખવા માટે નીતિ અને ધર્મને કેળવણીમાં સ્થાન હોવું જ જોઈએ. રોમ (નવેમ્બર-૧૯૨૭ના “બુદ્ધિપ્રકાશ'માં લેખક મૂળશંકર સુંદરજી દવે-પ્રિન્સિપાલ, અંધેરી-ગુરુકુલ.)
७०-बटाटानो खोराक सर्वथा उत्तम छे.
હાલમાં યુરોપ અને અમેરિકામાં બટાટાના બોરકે ઘેલું લગાડયું છે. ત્યાં બટાટાના ખેરાકના સંબંધમાં અનેક જાતની શોધખોળ ચાલી રહી છે. પરિણામે બટાટાના ખેરાકને ઉત્તમ ગણવામાં આવે છે. ડેનમાર્કના તંદુરસ્તી ખાતાના કમિશ્નર ડૅએમ. હીનદેદે બટાટાના સંબંધમાં સંખ્યાબંધ અખતરાઓ કરી તબીબી વિદ્યાની ખાત્રી કરી આપી છે કે, એકલા બટાટાના ખેરાક ઉપર માણસે ઘણું આસાનીથી જીવી શકે છે. ૦ હીનદેદે ૬૬ વર્ષની વયનો છે, જેમાંનાં છેલ્લાં ૩૩ વર્ષે તેણે માણસ માટેના સર્વથી ઉત્તમ ખેરાકની શોધ કરવામાં પસાર કર્યા છે.
તેણે શોધ કરી છે કે, બટાટાની ખોરાકતરીકેની અગત્યતા શોધી કાઢવા માટે બીજા બરાક સાથે બટાટાનો ખોરાક લેવો જોઇતો નથી–એટલે કે, એકલા બટાટા ઉપર જીવવું જોઈએ છે. આ તબીબ જણાવે છે કે, માણસે એક વર્ષ સુધી એકલા બટાટા ઉપર ધણી સહેલાઈથી જીવી શકે છે, તે વિજ્ઞાનશાસ્ત્રીઓનાં ભેજાંમાં કદી પણ આવ્યું નથી. ૧૯૧૨ના જાન્યુઆરી માસમાં આ તબીબ અને બીજા બે શખ્સોએ બટાટા અને માર્ગેરીનના ખોરાક ઉપર પિતાના નિર્વાહ કરવાનું શરૂ કર્યું. એ તબીબને પિતાને એ માટે ઘણું મોટે શક હતા, પણ આ ખેરાકથી કેવું પરિણામ આવતું હતું તે જોવાની તેની જિજ્ઞાસા ઘણી મોટી હતી. તેને હતુ બટાટાના ખેરાક સાથે પૂરતા પ્રટેનને જ ઉમેરવાને માંસ અથવા ઈડાંને ખોરાક લેવા અને આપવાને હતા; પણ તેણે આગળ વધતાં જોઈ લીધું કે, તેઓને એમ કરવાની મુદ્દલ જરૂર હતી નહિ. આ તબીબે કરેલા અખતરાઓ પછી જર્મનીના નામાંકિત પ્રોફેસર એબદાર હાલડને અખતરાઓ કરીને જાહેર કર્યું કે “એકલા બટાટા ઉપર જીવી શકાય તેમાં કશો શક નથી.”
કેલોનના બે પ્રોફેસરે કેસ અને કોસતરે પણ અખતરાઓ કર્યા પછી જાહેર કર્યું છે કે “અમારા અખતરાઓનું પરિણામ સંપૂર્ણ રીતે ડૉ. હીનદેના મતને મળતું આવે છે.”
બટાટાની મુખ્ય ખુબી જીવનને ટકાવી રાખવાની છે; પણ એ કરતાં તેની વધુ ખુબી તે યુરીક એસીડ અને ચાકને પીગળાવી નાખવાની છે. આથી બટાટાનો ખોરાક ગાઉટ અને રયુમેટિઝમને લગતા અનેક રોગોને સાજા કરવાની અદ્દભુત શક્તિ ધરાવે છે. દર્દીઓને ખાર યા ક્ષારવાળા કૂવાઓનું પાણી પીવા મોકલવામાં આવે યા દરદીઓને પુષ્કળ બટાટાને બરાક આપવામાં આવે તો તેનું પરિણામ સરખુંજ ઉતરવાનું; પણ બટાટાના ખોરાકને ઇલાજ પહેલાં કરતાં વધુ ઝડપી અને વધુ સસ્ત થઈ પડે છે. આ તબીબ કહે છે કે, તમે બટાટાના ખોરાક ઉપર છવવાને અખતરો શરૂ કરો તો જે પાણીમાં બટાટા ઉકાળવા કે બાફવામાં આવે છે તેનું પાણી પીવાને ભૂલતા ના, કેમકે આ પાણીમાં પુષ્કળ વિટામીન અને ખાર સમાયેલાં હોય છે.
(દૈનિક હિંદુસ્થાનના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
મેલ ઔર ઉસકે લાભ
७१ - खेल और उसके लाभ
પ
૧-ઉપક્રમ
સૃષ્ટિ મે” જબસે ખલક દેખ પડતે હૈં, તબીસે ખેલ કી તૂતી ખેાલ રહી હૈ. સંસાર કે કિસી કાને મેં આપ ભલે હી ચલે જાઇએ, લડકાં કા ખેલતે હી પાવેગે. આજ હી નહીં, યહુ સદા કી બાત હૈ. સંસાર પરિવર્તનશીલ હૈ. યહાં કાઈ સ્થાયી નહીં. ઇસ પરિવર્તનશીલ સસાર મે, ઇસ જીવન કે સંગ્રામ મેં, કિસીકા બચના બહુત હી કઠિન હૈ. ક્યા કારણ હૈ કિ ખેલ આજ તક અના હૈ? ઇસમેં કુછ પરિવર્તન નહીં હુઆ. આઇએ, દેખે, ઈસકા કયા કારણ હૈ. સ્કૂલ કા મૈદાન હૈ. લડકે સબ ગે ખેલ રહે હૈ'. 'પ્રત્યક્ષ મે તે ઇસસે કાઈ લાભ નહીં દિખલાઈ પડતા. હમ લેગ શક્તિ કે ઇસ પ્રકાર કે દુરૂપયોગ પર આશ્ચય કર સકતે હૈ. હમ લેગ યહી નહી જાનતે કિ ખેલ ક્યા હૈ? યહ આજ તક કિસ પ્રકાર બના હુઆ હૈ. સંસાર કે સંગ્રામ મેં સભી નિરુપયોગી પદાર્થો નષ્ટ àાતે આ રહે હૈં, તબ શક્તિ કા યહ દુરુપયોગ આજ તક ક્યાં હાતા આ રહા હૈ; સંભવતઃ યહ કિસી—ન—કિસી પ્રકાર સસાર કી ભલાઇ કરતા રહા હૈાગા. અન્યથા સકા સંસાર મેં નામ તક નહીં રહતા. ઇસ વિષય મેં કમ-સે-કમ તીન મત હૈ, હમ યહાં પર ક્રમશઃ ઉનકે સક્ષિપ્ત વર્ષોંન કરેંગે.
૨-લીલાવાદ
સૌંસાર કી સૃષ્ટિ મેં આપને લીલાવાદ કા નામ સુના હૈાગા; પર યહાં ઇસકા નામ સુનકર કદાચિત્ આપકા આશ્રય હેાગા; ખેલ ઔર લીલાવાદ, જિસ પ્રકાર વેદાંતિયાં કા કહના હૈ કિ પરમાત્મા ને શક્તિ કી અધિકતા કે કારણુ સૃષ્ટિ કા પ્રાદુર્ભાવ હુઆ, ઠીક ઉસી પ્રકાર ઈસ સતવાલાં કા કહના હૈ કિ શક્તિ કી અધિકતા કે કારણુ ખેલ કી ઉત્પત્તિ હુઇ,
પાશ્ચાત્ય દાર્શનિકોં મેં શિલ્લર ઔર સ્પેન્સર સાહએ કે નામ બહુત હી પ્રસિદ્ધ હૈ, યે દાનમાં એક હી સાથે ઇસ મત કે પ્રવર્તક હુએ. થાડે દિનાં તક ઇસ મત કા ચારાં આર એલબાલા રહા. સભી ઇસી મત કે અનુયાયી બન ગયે. સ્પેન્સર સાહેબ કા કહના હૈ કિ યદિ કિસી સમય ક્રિસી જીવ ને આવશ્યકતા સે અધિક શક્તિ હૈા નતી હૈ, તેા વહી શક્તિ ખેલ કે રૂપ મેં પ્રકટ હાતી હૈ. આપ લોગાં ને રેલગાડી તે દેખી આપ યહ તેા જાનતે હૈ કિ રેલગાડી કા ખીંચનેવાલા એન્જિન હૈ. એંજિન ભાષ કે ખલ સે આપ ચલતા હૈ; ઔર અન્ય ગાડિચાં કા ભી ખીંચતા હૈ. પર જબ સ્ટેશન પર પહુચ જાતા હૈ, તે ખડા હા જાતા હૈ. પર યહાં ભી યહ બિલકુલ ચૂપચાપ નહીં રહતા. યહ સ્ટેશન પર પહુંચતે હી ભાષ બ્રેડને લગતા હૈ. યદિ ઐસા ન કરે, તેા યહ ભાપ કે બલ સે આપ ફુટ જાય, ઔર ગાડી કા ભી ન ખીચ સકે. તમામ ખેલ હી બિગડ જાય. ખેલ ભી ઠીક ઈસી પ્રકાર કા હૈ, આપને બચ્ચોં કા દેખા હૈ।ગા. જબ ઉનકી માતાએ ઉન્હેં સુલા દેતી હૈ, તેા વે હાથ પૈર ફેક-ફેક કર કિલકારી મારતે હુએ ખેલને લગતે હૈ. સરકસ મેં બધાં ઔર ભાલુ કા પિંડે મે' ઇધર ઉપર ટહેલતે ભી આપ લેાગમાં તે દેખા હૈ. હમ જહાં તક વિચારતે હૈ, ન લાગેાં કૈા સસે કાઇ લાલ નહી. ઈન લેગાં કા ખાતે-પીતે કી સામગ્રી તે મિલ હી જાતી હૈ, ઇન્દ્રે તેા ખા કર ચૂપચાપ આરામ કરના ચાહીએ; પરંતુ નિકી શક્તિયાં ઇનસે પુષ્ઠન કુછ કામ અવશ્ય હી લેંગી. તેાતા, જો પિજડે મેં બંદ હૈ, ખુલને પર ઉડને કી કૈાશીશ કરેગા, ઘેાડા, જો અદ્ભુત દિનાં સે બધા હૈ; ખુલતે હી ઉલને લગેગા. બાલક, જો સ્કૂલ કી ચહાર દિવારી મેં કૈદ હૈ, છુટ્ટી પાતે હી ખેલને કે લિયે દૌડેગા. ઈન સખ ઉદાહરણાં કે મનન કરને સે ઇસમેં તેા કાઇ સંદેડ હી નહીં રહે જાતા કિ શક્તિ કી અધિકતા ખેલ કે લિયે એક આવશ્યક કારણ હૈ. પરંતુ યહ ભી તે। દેખને મેં આતા હૈ કિ અસ્પતાલ મે બિમાર લડકે ભી અપને બિછૌને પર પડે-પડે કુછ ન કુછ ખેલ અવસ્ય હી ખેલતે રહતે હૈં. અમ પ્રશ્ન યહ હૈ ક્રિયા ઈનમે શક્તિ કી અધિકતા હૈ? કદાપિ નહી. તબ તા યહુ મત તથ્ય કે સામને કભી નહી હર સકતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચાથા ૩-ભવિષ્ય કે લિયે શિક્ષા
જર્મની દેશ કે દાનિકમાં મેં પ્રાફ઼ેસર ગ્રસ કા નામ જગતભર મેં વિખ્યાત હૈ આપને દેખા, જો જીવ જન્મ હી સે સબ કામ પ્રૌઢાં કે સમાન કરતે હૈ, ઉતકા ખેલેાં કી કુછ ભી આવશ્યકતા નહી. પડતી. ઉદાહરણ કે લિયે સીટી કે લે લીજીયે. જ્યાં હી યહુ અડે કે બાહર નિકલતી હૈ કિ ચીંટી કે સભી કામ ઉઠા લેતી હૈ. પર બિલી કા દેખિયે, જન્મતે હી વહે મૂસા નહી' પકડ સકતી. અતએવ ઉસે ખેલ કી ખડી ભારી આવશ્યકતા પડતી હૈ. વહુ ગે પર લપકતી હૈ, લતાઓ પર ઉછલતી હૈ, અપની હમજોલિયાં કે સાથ ખેલતી હૈ. ઇસ પ્રકાર વહુ અપના કામ-ચૂહા પકડના–સીખ લેતી હૈ; અતએવ હમ દેખતે હૈ', બિલ્લી કા ભી ખેલ કે વિના કામ નહીં ચલ સકતા. ઈસ પ્રકાર જૈસે-જૈસે હમ ઉપર બઢતે હૈ, વૈસે-વૈસે ખેલ કી આવશ્યકતા ભી બઢતી જાતી હૈ. યહ સબ દેખ-સમઝકર આપકા વિચાર હુઆ કિ ખેલ એક જાત-બુદ્ધિ હૈ, જો હમેં ભવિષ્યજીવન કે લિયે શિક્ષા દેકર તૈયાર કરતી હૈ. આપકા કહના હૈ કિ શૈશવાવસ્થા કે કારણ જીવ ખેલતે હાં, યહુ ખાત નહીં; પરંતુ જીવ કે શેશવાવસ્થા ઇસલિયે દી ગઈ હૈ કિ ખેલેાં મે ભવિષ્ય જીવન કી તૈયારી કરે. દેખિયે, આપકી લડકી ગુડિયા કે સાથ ખેલ રહી હૈ. ઇસ ખેલ હી સેન-જાતે ઉસે કિતની શિક્ષાએ મિલતી હૈ; વહ અપની ગુડિયા કા અપની સમઝતી હૈ. ઇસ પ્રકાર ઉસે પ્રેમ કી શિક્ષા મિલતી હૈ; જરાસી ગુડિયા ગિર જાતી હૈ, તેા વહ લાખાં પ્રકાર સે ઉસે દુલારતી હૈ, વહ ઉસકે લિયે ભેાજત મનાતી હૈ, જિસસે ઉસે પાકવિદ્યા કી શિક્ષા મિલતી હૈ, કહાં તક ગિનાવે, ઈસી એક ગુડિયા કે ખેલ સે ઉસે તની શિક્ષાએ મિલતી હૈ કિ કદાચિત્ ઉતની એમ એ॰ ક્લાસાં મેં ભી ઉસે નહીં મિલેંગી; પરંતુ બહુત–સે ખેલ ઐસે દિખલાઇ પડતે હૈ, જો ઈસ મત સે સમઝ મેં નહીં આ સકતે, એક ખેલ હૈ આંખમીચોની. આપને યહ ખેલ તા કઈ ખાર દેખા હૈાગા; પર જરા ખતલાઇએ તેા સહી, ઇસ આંખમિચૌની કા ભવિષ્ય જીવન મેં ક્યા મતલબ હૈ?
૧૩}
૪સ્ટેનલે સાહબ કા અનુકરણવાદ
પ્રફેિસર ગ્રસ સાહબ કા મત આધુનિક વિચારે સે સંગત હૈ. આજકલ ઇસ મત કે માનનેવાલેાં કી સખ્યા પર્યાસ હૈ. પ્રાફેસર સાહબ ને સે જાત-બુદ્ધિમાન કર અચ્છા કિયા; પર જાત-બુદ્ધિ કી ઉત્પત્તિ કૈસે હુઇ, ઇસ પર સે જરા આપકા ધ્યાન હટ ગયા. પ્રફેસર સ્ટેનલે સાહેબ તે ઈસ અભાવ જી પૂર્તિ કી હૈ. આપકા કહના હૈ કિ પ્રાચીન કાલ મે હમારે પૂજો કે જો કામ થે, વે હી આજ હમારે ઔર આપકે ખેલ હૈ. ઇસમેં સંદેહ નહી કિ ઉનમે આધુનિક અવસ્થામાં કે કારણ કુછ પરિવર્તન ભી હુએ હૈં. આપ કહતે હૈં, જિન માર્ગોં સે હેા કર હમારા સમાજ આધુનિક અવસ્થા તક પહુંચા હૈ, ઉન્હીં માર્ગો પર હમારે ખાલકાં કા ભી ચલના પડતા હૈ. સંક્ષેપ મે, હમારે ઔર હમારે સમાજ કે વિકાસ કી કહાની એક હી હૈ. યહાં સ્ટેન્સે હૅાલ સાહબ ને કેવલ જાત-બુદ્ધિ કી વ્યાખ્યા-ભર કર દી હૈ; વાસ્તવ મેં સભી જાત-બુદ્ધિયોં કી યહી રામકહાની હૈ. x x x મનુષ્ય કી ઉત્પત્તિ ઔર ઉસકી સભ્યતા કે વિષય મેં લેગોં મેં ખડા ભારી મતભેદ હૈ. અનેક મત-મતાંતર હમારી આંખાં કે સામને પ્રસ્તુત હૈં; પરંતુ ઇતના તે। સભી કાઇ માનતે હૈં કિ પ્રાચીનકાલ કી અવસ્થા આજકલ કી–સી નહીં થી. એન્જીન, ટેલીફોન ઇત્યાદિ કા નામ તક ન થા. યહ તે સ્પષ્ટ હી હૈ કિ મનુષ્ય લાખાં વર્ષોં સે ઇસ પૃથ્વી પર હૈ; પરંતુ ઇતિહાસ તા હમે' કેવલ પાંચ અથવા છઃ સૌ વર્ષોં કી કહાની ખતલાતા હૈ. ઇતિહાસ કે પહેલે સમય મેં લેગ પ્રાયઃ શિકાર ખેલ કર અપના ભાજન પ્રાપ્ત કરતે થે. ઈસ આરંભ કે જીવન મેં કુછ કામ સત્ર હી પાએ જાતે થે. ઉદાહરણ કે લિયે હમ કુછ કામ યહાં દે સકતે હૈં. આરંભ કે જીવન મેં લેગ શિકાર કે પીછે દૌડતે થે. આજ હમ બાલકાં કા સ પ્રકાર કે દૌડ-ધૂપ કે અહુત-સે ખેલ ખેલતે દેખતે હૈં. બહુત-સે ખાલકાં કે આપને અેસે દૂસરાં કે મારતે દેખા હાગા. આપ ઉન્હેં ક્રૂર ઔર નિષ્ઠુર સમઝતે ઢાંગે; પર યહ આપકી ભૂલ હૈ. વે કેવલ આદિમ કાલ કે કામ દુતરા રહે હૈ. આંખમિચૌની મેં શિકાર ખાજને કે રહસ્ય હિપે હુએ હૈં. ઇસ પ્રકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૭
ખેલ ઔર ઉસકે લાભ બહુત–સે નિરર્થક ખેલ કે રહસ્ય હમ પ્રાચીનકાલ કી અવસ્થા જાન કર ભલી ભાંતિ સમઝ સકતે હૈં.
૫-એલ કયા હિ ? લોગ પ્રાયઃ ખેલ કા મતલબ નહીં સમઝતે. પ્રૌઢ કા યહ સમઝના હૈ કિ ખેલ કેવલ મનબહલાવ હૈ, યહ નિતાંત હી ભૂલ હૈ. જબ લોગ પરિશ્રમ કરતે-કરતે થક જાતે હૈ, તબ ઉન્હેં મનોરંજન કી આવશ્યકતા પડતી હૈ. ઈસસે ઉનકે મન ઔર શરીર કી શક્તિ ફિર સતેજ હો જાતી હૈ. યહ મનોરંજન કોઈ ભી રૂપ ધારણ કર સકતા હૈ: પર ઇસકા એકમાત્ર લક્ષ્મ શરીર ઔર મ થકાવટ દૂર કર ઉન્હેં કઠિન કા કે લિયે તૈયાર કરના હૈ. બાલક કા ખેલ મનુષ્ય કે મનેરજન કે સમાન નહીં, કામ કે સમાન હૈ. વાસ્તવ મેં ખેલ ઔર કામ મેં કેવલ દષ્ટિકોણ હી કા અંતર છે. નાટક કે લેગ ખેલ હી સમઝતે હૈ. આજ જે હમારે લડકે કે ખેલ હૈ, યે હી પ્રાચીનકાલ મેં હમારે પૂર્વ કે કામ છે. લોં કા કહના હૈ કિ ખેલ કે કઈ દૂસરા ઉદ્દેશ્ય નહીં. હમ લોગ કેવલ ખેલને હી કે લિયે ખેલતે હૈ. ઇસમેં હમેં લાભ અથવા હાનિ કા કોઈ
'. ખેલને કા પુરસ્કાર ખેલ હી હૈ. પરંતુ યહી બાત ઔર–ઔર ભલે કામે મેં ભી લાગુ હોતી હૈ. અચ્છે શિક્ષક પઢાને મેં ઉતના હી આનંદ પ્રાપ્ત કરતે હૈ, જિતના લડકે ફુટબેંલ ખેલને મેં પ્રાપ્ત કરતે હૈ. બાલક ટ ઔર પેન્સિલ પા કર ચિડિયા ઔર બિલી કે ચિત્ર ખીંચ રહા હૈ, વહ અપને કામ મેં ઈતના નિમગ્ન હૈ કિ ઉસે સંસાર ઔર આનંદ કા કેાઈ પતા નહીં. એક ચતુર ચિત્રકાર પ્રકૃતિ કે મનોરમ દ કા ચિત્ર ખીંચ રહા હૈ, વહ ભી અપને કામ મેં ઈતના આનંદ પા રહા હૈ કિ સંસાર કે સુખ કી ઉસે કોઈ ચિંતા નહીં. અંગ્રેજીસાહિત્ય મેં પિપ કે નામ સે સભી કોઈ પરિચિત હૈ, વહ કવિતા રચને મેં બડા સુખ પાતા થા. જિસ પ્રકાર લકે સે ખેલે બિના નહીં રહા જાતા, ઉસી પ્રકાર પિપ સે કવિતા લિખે બિના નહી રહા જાતા થા. ઉસકે પિતા કે યહ બાત અછી નહીં લગતી થી. વહ સદા પાપ કે કવિતા લિખને સે મના કરતા રહતા થા. એક દિન કી બાત હૈ કિ પિપ અપની કઠરી મેં બૈઠ કર અપને કામ મેં લગા હુઆ થા. ઉસકે પિતા ને જે ઉસે દેખા, તો ઉસે બડા ક્રોધ આયા. વહ બંત ઉઠા કર લગા પિપ કી પીઠ પર જમાને, તબ તો પિપ કા ધ્યાન ટૂટ ગયા ઔર વહ બેલા“પિતાજીદયા કીજિયે. મેં અબ પદ્ય નહી વિખૂંગા.” કહિયે યહ ખેલ નહીં, તે ઔર ક્યાં હૈ? આજકલ શિક્ષા મેં ભી ખેલ કી પ્રધાનતા હૈ. ઈસ સંબંધ મેં કૌવેલ ઔર મોટેસરી કે નામ ઉલ્લેખગ્ય હૈ. હમ દેખતે હૈ, લડક કા ખેલને મેં બહુત મન લગતા હૈ, ઈસ કારણ શિક્ષકે કે ખેલો હી દ્વારા પઢાને કા પ્રયત્ન કરના ચાહિયે. પ્રાચીનકાલ મેં ઉનકે લડકે કા મન પઢને મેં જરા ભી નહીં લગતા થા. રાજા પરેશાન થેપર કોઈ ઉપાય નહીં દિખલાઈ પડતા થા. બહુતસે શિક્ષક નિયુક્ત કિયે ગયે. પર સભી વ્યર્થ. એક શિક્ષક ને ઈસ કામ કે લિયે વચન દિયા. વહ રાજકુમાર કી પ્રકૃતિ કા નિરીક્ષણ કરને લગા. ઉસે માલૂમ હુઆ કિ રાજકુમાર કી પ્રવૃત્તિ ખેલ કી એર હૈ. યહ સોચ કર ઉસને ગેલિય દ્વારા રાજકુમાર કે વર્ણમાલા કી શિક્ષા દી, ઔર ધીરે-ધીરે શિક્ષા કા વિકાસ ભી કિયા. યહી કહાની હમારે હિતોપદેશ કી રચના કી હૈ. અસ્તુ. યહ તો માલૂમ હુઆ કિ પ્રાચીનકાલ મેં ભી લોગોં કા ઈસ એર ખયાલ થા. અબ પ્રશ્ન હૈ કિ ખેલ કિતને પ્રકાર કે હોતે હૈ? હમ જાનતે હૈ કિ હમારે પાસ શરીર, મન ઔર આત્મા હૈ. દાર્શનિકે કા કહના હૈ કિ યહ સંસાર ઉસ પરમાત્મા કી લીલા કા ફલ હૈ. યહ સંસાર યદ્યપિ વાસ્તવ મેં એક હી હૈ, તથાપિ હમ લોગોં કે દેખને મેં ભિન્ન ભિન્ન માલૂમ પડતા હૈ. ઇસ પ્રકાર હમારા સંસાર હમારી આત્મા કી લીલા હૈ. યહાં પર હમને આત્મા કે સાથ “હમારી ” શબ્દ કા પ્રયોગ કિયા હૈ. દાર્શનિક ભાઈ ઇસ શબ્દ પર આપત્તિ કર સકતે હૈં; પર યદિ હમ ઇસે માયોપહિત અથવા દેહભાવયુક્ત આત્મા કહે, તે કિસી કે કુછ ભી આપત્તિ નહીં હોગી. અસ્તુ. બાત એક હી હૈ. અબ બાકી બચે શરીર ઔર મન. ઇનસે કુછ શારીરિક ખેલ નિકલે હૈ. જૈસે ફુટબૅલ, કબડ્ડી ઈત્યાદિ ઔર શતરંજ, ચૌસર ઈત્યાદિ કુછ માનસિક ખેલ ભી હૈ. કુછ ખેલ ઈકિય કે ભી હેતે હૈં. x x x x ઈસ પ્રકાર સડેન પવેલ સાહબ ને અનેક ખેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શુભસંગ્રહ-ભાગ ચેાથે નિકાલે હૈ, જિનસે હમારી ઈદ્રિયો કે યથેષ્ટ શિક્ષા મિલતી હૈ. ઇન સબકા વર્ણન કરને કા યહાં સ્થાન નહીં. ક્રોવેલ કે ગિફટ ભી ઈસી પ્રકાર કે હૈ. મૌન્ટેસરી કી પદ્ધતિ ભી ઇકિયે કે. ખેલ કા વિચાર રખતી હૈ.
-વ્યાયામ સે શારીરિક વિકાસ | હમ ઉપર બતલા ચુકે હૈં કિ ખેલ સે શારીરિક વિકાસ મેં સહાયતા મિલતી હૈ. યહાં પર હમ દેખેંગે કિ ઈસ વિષય મેં ઔર કહીં સે ભી સહાયતા મિલતી હૈ અથવા નહીં. ઉન સાધન મેં કિસકી પ્રધાનતા હૈ ઔર કાં, ઇસ પ્રશ્ન કા ભી યહાં સમાધાન હોગા. સભી કઈ જાનતે હૈ કિ ખેલ કે અતિરિક્ત વ્યાયામ ઔર કામ ભી શરીર-વિકાસ મેં સહાયતા દેતે હૈ.
યદ્યપિ સ્કૃલાં મેં ચારે એર વ્યાયામેં કે પ્રબંધ હો રહે . તથાપિ હમ દેખતે હૈ કિ હમારે બાલક ઉનમેં બહુત કમ ભાગ લેતે હૈ. સંસાર મેં જિસકી લાઠી ઉસકી ભેંસવાડી કહાવત સભી જગહ ચરિતાર્થ હે રહી હૈ. હમારે યહાં “કૈવ ટુર્વધાતા” કી કહાવત કા કિતના પ્રચાર હૈ, યહ હમ ભલી ભાંતિ જાનતે હૈ. ઇન લોકેન્દ્રિય મેં હમ દેખતે હૈં કિ પ્રાયઃ સભીમે સત્ય કી માત્રા રહતી હૈ. કિસી લેખક ને સચ હી કહા હૈ કિ લોકેતિય ભાષા કી જાન હૈ. હમારી શિક્ષા શારીરિક વિકાસ કે વિના અધૂરી હી રહ જાતી હૈ. કિસી ને કહા હૈ-“રાજભાઈ હસુ ધર્મસાધન” સચ હી તો હૈ. યદિ હમ ખાટ પર પડે આહ ભરતેં કરવટૅ બદલતે, કરાહ રહે હૈં તે અપની ભારતમાતા કા કહાં તક ઉદ્ધાર કર સકતે હૈ ? યદિ ધર્મ પર સંકટ પડે, તે એકલિંગ કી જય બોલ કર હમ અપની ધર્મ પતાકા કહાં તક ફહરા સકતે હૈ ? આજ કિતને હૈ, જે હકીકતરાય કી તરહ ધર્મ પર મર મિટને કો તૈયાર હૈ ? અ9 કહાં કી બાતેં કરતે હે? યહાં તો દિન દહાડે હમારી મા-બહને વિધમિ કે હાથ મેં પડ કર ત્રાહિ ત્રાહિ કી રટ લગાએ હુએ હૈ, પર હમારી કુંભકણ નિંદ કબ તૂટતી હૈ? યહાં તો કાને પર જૂ તક નહીં રંગતી. રંગે ભી કહાં સે, યદિ હાથે મેં શક્તિ હે તબ ન ? એક દ્રૌપદી કે વસ્ત્રહરણ ૫ર તે ચાર એર હાહાકાર મચ ગયા થા, અંત મેં મહાભારત કી લડાઇ હો હી કર રહી; પર આજ ક્યા હૈ ? લાખોં બંદૂ-બેટિયાં દિન-દહાડે લૂંટ રહી હૈ, ઔર હમ આંખ મેંદકર તમાશા દેખ રહે હૈ. કર્યો? હમ મેં શક્તિ નહીં હૈ. હમારી શિક્ષા કા યહી પરિણામ છે. કિસી કવિ ને શિક્ષાદેવી કી તુલના યદિ બાજાર કી વેશ્યા હી સે કર દી, તે બૂરા ક્યા કિયા? આજકલ શિક્ષિત કા મતલબ હી બલીન હૈ. હમ જબ ભાગલપુર મેં પઢતે થે, તે હમારે એક અંતરંગ મિત્ર કહા કરતે થે કિ એફ. એ. પાસ કર એક છડી , બી. એ. પાસ કર એક ચશ્મા ઔર એમ. એ. પાસ કર એક ઈંટ ન લિયા, તો ક્યા કિયા ! હમ કુછ દિન તક ગયા કે જિલા સ્કૂલ મેં કામ કરતે છે. જબ હમ પહલે પહલ વહાં પહુંચે, તો હમારા ૫હનાવા ઈતના સાધારણ થા કિ હેડમાસ્તર ને હમેં મિટ્રિક સમઝ કર કહા-“ જાઈએ, આપસે યહાં કામ ન ચલેગ; યહ હાઈ ઈંગ્લીશ સ્કૂલ હૈ.” અતુ. કહને કા મતલબ યહ કિ આધુનિક શિક્ષા કે દે વરદાન હૈ, વિલાસિતા ઔર નિબંલતા. અબ દેખેં કિ વ્યાયામ સે શારીરિક વિકાસ મેં કહાં તક સહાયતા મિલતી હૈ. લાં મેં સભી જગહ ડીલ કી શિક્ષા દી જાતી હૈ, પર સાધારણતઃ ઇસ શિક્ષા મેં ઇતની લાપરવાહી હતી હૈ કિ દસે વ્યાયામ કહના ઠીક નહીં. બહુત સે વ્યાયામ કેવળ સૈનિકશિક્ષા કે લિયે બનાએ ગએ હૈ. સૈનિક શિક્ષા ઔર શારીરિક શિક્ષા મેં આકાશપાતાલ કા અંતર છે. હમેં દેખના તો યહ હૈ કિ ઈન વ્યાયામેં સે હમેં ભવિષ્યજીવન મેં ક્યા લાભ હેતે હૈ. હમ દેખતે હૈ, સ્કૂલ
ઔર કૅલેજ કે બાદ સૌ મેં એક લડકા ભી અપને ભવિષ્ય જીવન મેં ઇન વ્યાયામ સે કામ નહીં લેતા. હમારે યહાં જનતા મેં ન તો જિમનાશિયમ કે લિયે સાર્વજનિક સ્થાન હી હૈ,
ઔર ન ઇસ વિષય કી કોઈ સભા હૈ, જહાં હમ ઇનમેં ભાગ લે સકે. ઈસકા તો સુધાર ભી હે સકતા હૈ; પરંતુ વ્યાયામ કે સાથ-હી-સાથ હમેં મનોરંજન કી ભી તે આવશ્યક્તા હૈ. દિનભર કે કઠિન પરિશ્રમ કે બાદ કેરે વ્યાયામ મેં હમારા કિતના મન લગ સકતા હૈ? ફિર યે વ્યાયામ અસ્વાભાવિક ભી તે હેતે હૈં. ઇન અભ્યાસે કા જીવન મેં કોઈ કામ ભી તે નહીં પડતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
vwwwwww
ખેલ ઔર ઉસકે લાભ
૧૩ હૈ. જિનકા કામ હી નહીં પડતા, ઉનકી પ્રાપ્તિ કે લિયે ઇતની કઠોર તપસ્યા કર્યો કી જાય એક ઔર બાત હૈ. યે જિમનાશિયમ કે વ્યાયામ બંદ મૈદાન મેં કિયે જાતે હૈં, જહાં કી હવા ઉતની અચ્છી નહીં હતી. મેં કભી-કભી કિસી પ્રધાન કી આજ્ઞા કે અનુસાર કિયે જાતે હૈં; તબ તે. ઈનકા સ્વતંત્રતા-ગુણુ ભી જાતા રહતા હૈ. ઇસ પ્રકાર મૈદાન ભી ક્લાસ કે રૂપ મેં પરિણત હે જાતે હૈ..
–કામકાજ સે શારીરિક વિકાસ આજકલ માતા-પિતા મેં આતુરતા કી માત્રા બહુત હી અધિક હૈ. ઈસકા કારણ ઉનક અલ્પાયુ હોના હૈ. પહલે લોગ સૌ વર્ષો સે ભી અધિક જીતે થે. આજકાલ તો પ્રાયઃ ઔસત તીસ વર્ષે કી હી ઉંમર રહ ગઈ હૈ. ઇસી કારણ લોગ ઘબરાએ રહતે હૈ, ઔર સભી બાત મેં શીઘ્રતા કરતે હૈ. જહાં બચ્ચા તીન-ચાર વર્ષ કા હુઆ કિ લોગોં ને ઉસે સ્કૂલ મેં દાખિલ કરા દિયા. જબ સમય થા ખેલ-કૂદને કા, તબ ઉસ બેચારે કે કિતાબ સે માથાપચ્ચી કરવી પડી. શિક્ષક લોગ ઇસ બાત કી સાક્ષી દેગે કિ કમ અવસ્થા મેં નામ લિખાને સે બાલકે કા પૂરા વિકાસ કદાપિ નહીં હોગા. શિક્ષા–વિશારદે કા મત હૈ કિ બાલકે કે મસ્તિષ્ક પર અનુચિત ભાર નહીં દેના ચાહિયે. હમારે ટ્રેનિંગ સે લગા હુઆ એક ઐટિસિંગ સ્કૂલ હૈ. હમને દેખા હૈ કિ વહાં બહુત-સે બાલક ઐસે ભી હૈ, જિન્હેં ઘોતી તક પહનના નહીં આતા. હમેં ઈન બચ્ચ કે ૧૦ બજે સે લે કર ૪ બજે તક કલાસ મેં કૈદ દેખ કર તરસ આતા હૈ, પર કિયા ક્યાં જાય! ઇન્હેં બહુત-સે વિષય કા પઢના આવશ્યક હૈ. એક લડકા થા. વહ પ્રતિદિન સ્વાધ્ય કે નિયમ કે રટા કરતા થા, પર ઉન નિયોં કે અનુસાર ચલતા એક દિન ન થા, હમને ઉસસે પૂછી કિ ઇસ વ્યર્થ હી રટને સે ક્યા લાભ? ઉસને ઉત્તર દિયા-માસ્ટર સાહબ ! હમારા મતલબ કિસી ન-કિસી ભાંતિ પરીક્ષાસાગર પાર કરના હૈ; સ્વાશ્ય કે નિયમેં ક પાલન કરના નહીં. કિતને હિી પરીક્ષાર્થિ કે તો યહાં તક કહતે સુના હૈ કિ પરીક્ષા જરા હો જાય, ફિર બિમાર હી પડેગે, તો ક્યા હોગા ? વાહ રી પરીક્ષા ! કૈસી મહામાયા હો ! તુમ્હારી વેદી પર સભી કા બલિદાન દે સકતા હૈ, કિતને હી હોનહાર બાલક તુમ્હારે કારણ કહીં કે ભી ન રહે. આગે બઢિયે; બાલક અભી આઠ–દસ હી વર્ષ કા હૈ, ચારોં ઓર સે નઉઆબ્રાહ્મણ આને લગે. માતા વિવાહ કે લિયે હઠ કરને લગી. આપકા કહના હૈ કિ બચ્ચે કે અભી હી તો વિવાહ કે આભરણ શોભા દેગે, ઔર ક્યાં બુઢાપે મેં શોભા ડે હી હેગી ? અબ જીવન કા ક્યા ઠિકાના? અચ્છા હતા કિ લલ્લા કા વિવાહ અપની આંખે દેખ લેતીં. આગે જાને કયા હોગા ? ઇસ પ્રકાર બેચારે કા વિવાહ ભી હો ગયા. ઉસકે કયા પતા કિ વિવાહ યા હૈ? અભી કિશોરાવસ્થા તો ઉસકે લિયે. દિલી દૂર હૈ. હમેં યાદ હૈ, હમારે એક સાથી થે. ઉનકા વિવાહ ઈતની કમ અવસ્થા મેં હુઆ થા કિ જબ ઉનકી સ્ત્રી સબકે સામને ઉનસે ભેંટ નહીં કરતી થી, તો વહ રેને લગતે થે. અપરિપકવ વીર્ય કે નિકાસ સે કિતની હાનિ પહુંચતી હૈ, સે તો સભી કે માલૂમ હૈ. અસ્તુ. ઇસકે બાદ રોટી-કપડે કી ભી ચિંતા હુઇ. “વંતા વાઢ રીવર'. ફિર શારીરિક વિકાસ કા અવસર કહાં સે મિલ સકતા હૈ? ઇસી કારણ તો હમારે યહાં કે યુવક ઐસે હોતે હૈ કિ ઉનકે આંધિ મેં ચલના ભી દુસ્તર પ્રતીત હોતા હૈ.
૮-ખેલ સે અન્યાન્ય લાભ ઉપર હમ ખેલ કા એક લાભ ( શારીરિક વિકાસ ) બલા ચકે હૈ. યહાં પર અન્યાન્ય લાભો પર વિચાર કિયા જાયેગા. બાલક ખેલ ઔર પત્રને કે બિલકુલ હી પ્રતિકૂલ સમઝતા હૈ.. અસ્તુ. હમ દેખ ચૂકે હૈ કિ યહ સરાસર ભૂલ હૈ. Pસ સાહબ કા તો કહના હૈ કિ ખેલ હી શિક્ષા કા પ્રધાન સાધન હૈ, ખેલ હી સેબાલક કે શરીર પર પ્રભુત્વ પ્રાપ્ત હેતા હૈ ઔર ઠીક ઠીક કામ કરને કા અભ્યાસ પડતા હૈ. ઉસે શરીરસંચાલન કી ખાસી શિક્ષા મિલતી હૈ. યહાં પર યહ કહ દેના ઉચિત હૈ કિ કુછ વિષયે કા જ્ઞાન માત્ર પ્રાપ્ત કરના હમારી શિક્ષા કા લક્ષ્ય નહીં. શિક્ષા તો હમેં વ્યવહાર મેં નિપુણ બનાતી હૈ. આજકલ સ્કૂલ ઔર સંસાર મેં આકાશ-પાતાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શુભસંગ્રહ-ભાગ ચાથા
કા અંતર હૈ. જો બાલક અપને વિદ્યાથી-જીવન મેં સદા છાત્ર-વૃત્તિ પાતા રહતા હૈ, વહી સંસાર કે ભવિષ્ય જીવન મેં અસલતા કે હાથેાં કા પુતલા બન જાતા હૈ. યહ કદાપિ ઠીક નહીં. સ્કૂલ કૈા હમેં સંસાર કે લિયે તૈયાર કરના ચાહીએ. ઇસ વિષય મેં ખેલ સે બહુત કુછ સહાયતા મિલતી હૈ. અતએવ સ્કૂલ કા ધ્યાન ખેલ કી એર ભી રહના ચાહીએ. ખેલ સે હમ સભી કામ આનંદ, સાવધાની, તત્પરતા ઔર ઉત્સાહ કે સાથ કરના સીખ લેતે હૈ. સ્કૂલ મેં સદા હી વિચાર મેં આવસ્યકતા સે અધિક સમય લગાના સિખાયા જાતા હૈ. ઉચિત ઔર અનુચિત કા વિચાર ઇતના રખા જાતા હૈ કિ હમ કાષ્ટ કામ કર હી નહીં સકતે. હમ શેકસપિયર કે હૅમલેટ બન જાતે હૈ, ઔર હાં–નહીં મે હમારા જીવન ખીત જાતા હૈ. હમે પ્રત્યુત્પન્ન-મતિ કી આવશ્યકતા હૈ. યહ મતિ હમેં ખેલ સે મિલતી હૈ. હમ છુટાલ ખેલ રહે હૈ. હમે યહ એક સેકંડ મે' સાચ લેના પડતા હૈ કિ હમ ગેંદ કિસકે પાસ ભેજે. ઇસસે હમેં આચાર-શાસ્ત્ર કે નિયમ ભી આ જાતે હૈ. હમારી માનસિક શક્તિયાં ≥ વિકાસ મેં ભી યહુ સહાયતા દેતા હૈ. હમ જીતે અથવા હારે, ઇસકી ચિંતા હમેં નહીં. હમ કૈવલ ઈમાનદારી સે ખેલના ચાહતે હૈ. ઇસ પ્રકાર મૅ જ્યેષાધિજાતે મા શહેવુઋતાપન' કી વ્યાવહારિક શિક્ષા હમેં મિલતી હૈ. ઇસકે અતિરિક્ત આજ્ઞાકારિતા ઔર એકતા ભી હમમે આ જાતી હૈ. ઇસસે હમે પંચાયતી રાજ્ય કી ભી શિક્ષા મિલતી હૈ. હમ અપના પ્રધાન આપ હી ચુનતે હૈ. ઉસકે બાદ હમ સભી પ્રકાર સે ઉસકી આજ્ઞા કા પાલન કરતે હૈ. આજકલ કી મંત્રીતર-પ્રણાલી ( મેનેટારીઅલ સિસ્ટમ )ભીઇસી તત્ત્વ પર સ્થિત હૈ. ૯-ઉપસ’હાર
""
આજકલ હમ ફેશન કે ગુલામ અને હૈ. ખેલેલું મેં ભી જ્યાદા ધ્યાન ફૈશન કી એર હી -રહતા હૈ. ઇન ફેશન કે ખેલાં (ટેનિસ, એડમિન્ટન ) સે હમેં કાઇ વિશેષ લાભ નહીં. હમે ભારતીય ખેલાં—જૈસે કબડ્ડી, ચિક્કા (મારદડી, હતતુતુ, ખાખા) ઇત્યાદિ—કા ઉત્સાહ દેના ચાહીએ. (‘‘સુધા’’ના આષાઢ ૧૯૮૪ના અંકમાં લેખકઃ-શ્રી અવકિશાર સહાય વર્મી ‘ખાણુ’ એમ.એ.બી.એલ.)
૭૨–૨માવ-અર્થાત્ પોતાનો માત્ર ટહે શું ?
ગીતામાં “પ્રકૃતિથી નિયત કમ કરવાં એ ધમાઁ છે” એવું કહેવામાં આવ્યુ છે. પ્રકૃતિના અથ એ ઠેકાણે ટેવા, કામનાએ, ચારિત્ર અથવા તા આવેશભરી પ્રેરણાએ એવા નથી થતા. પ્રકૃતિ એટલે સ્વભાવ, અને સ્વભાવ શબ્દને અક્ષરશઃ અર્થ- સ્વ-પોતાના અને ભાવ-ખાદ્ય પ્રકટીકરણ-આવિર્ભાવ એટલે પાતે બહાર પ્રકટ થવું તે '' થાય છે. સ્વભાવ એટલે આત્માના દિવ્ય સ્વભાવ એવા અથ પ્રકૃતિના નીકળે છે. એ પ્રભુનિમિ`ત સ્વભાવમાંથી જે કઈ બહાર પ્રકટ થાય છે એ સ અગત્યનું, યથા અને ઉન્નત હાય છે. બાકી આપણે સામાન્ય રીતે વા, કામનાઓ, ચારિત્ર વગેરેને સ્વભાવ કહીને સખાધીએ છીએ એ તે આપણું અજ્ઞાન છે. એ ટેવેા, કામનાએ, અભિપ્રાયા, આવેશે એ બધું તે! બહારથી આવેલુ' હેાઇ નકામું છે. એ ‘ સ્વભાવ’ નથી. એ તે! બધાં વિકારી તત્ત્વા છે અને આત્માના ‘સ્વભાવ’ તા અવિકારી છે.
એ બહારનાં આવેલાં વિકારી તત્ત્વાને ઓળખી એમને ન સ્વીકારવાં અથવા પોતાનામાં
હાય તે! એમને દૂર કરવાં અને પોતાના આત્માના દિવ્ય ‘સ્વભાવ તે જાણી એ અનુસાર કમ કરવાં એ સૂત્રનું રહસ્ય છે.
જ્યારે બહારના ભાવનાં કૃત્રિમ લક્ષણા નાશ પામીને આત્માને દિવ્ય સાચે। સ્વભાવ જીવનમાં પ્રકટ થાય છે, ત્યારે ભગવાન અને વ્યક્તિને સબંધ પ્રત્યક્ષ થાય છે. આત્માનું મધુર સંગીત વિશ્વમાં ચાલતા જગપતિના ભવ્ય સંગીત સાથે મળે છે અને વ્યક્તિ તથા વિશ્વ વચ્ચે મધુર સંવાદ સ્થાપન થાય છે. પછી તેા વ્યક્તિ સ્વતંત્ર વ્યક્તિ મટી જઇને ભગવાનના સાધનરૂપેજ વિશ્વમાં પ્રભુનાજ હેતુ સફળ કરવા વિચરે છે. (‘“ક્ષત્રિય”ના શ્રાવણુ–૧૯૮૪માં લખનાર શ્રી. ‘અભ્યાસી.’)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
·
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રીદુર્ગાદાસ-જયંતિ ७३-श्रीदुर्गादास-जयंति
આજની હિંદુજનતા પિતાના ભવ્યકાલીન વીરેનાં વરિચિત કર્મોની કદર ખૂજવા લાગી છે, એ હર્ષની વાત છે. વીરજયંતિઓનાં ઉજવણાં આજને ગૌરવનો વિષય થઈ પડ્યો છે. જગતની વીરજાતિઓ પિતાના વીરપૂર્વજોની વીરગાથાઓનું સ્મરણ કરીને જ, એ મહાનુભાવોના ઉચ્ચાદર્શોને અહર્નિશ ચક્ષુસમીપ રાખીને જ પિતાનું અસ્તિત્વ કાયમ રાખી શકે છે, એ
હિંદુજનેતા પૂરેપૂરું સમજી ગઇ છે. ચૂાપાદિ મોટા દેશોમાંનાં પાટનગરમાં અને ગામડાંઓમાં પણ ગલીએ ગલીએ અને સાર્વજનિક ભવનોમાં પોતાના વીર પૂર્વજોની પ્રતિકૃતિઓ સ્થાપન કરેલી હોય છે. આ પ્રતિમાઓને પેખી પેખીને જ તે તે દેશવાસી હદયમાં સ્વદેશપ્રેમની ભાવનાઓ ખીલાવે છે; અને એ વીરોના આદર્શાનુસાર જીવન જીવવાની પ્રતિજ્ઞા લે છે.
અફસેસ, ભારતવર્ષમાં આથી વિપરીત દશા દેખાય છે. આજ અમારા કેટલાએ વીરોનાં ચરિત્રો ઇતિહાસ સુરક્ષિત રીતે જાળવી શકયો નથી. વીર નેપોલિયનનું જીવનચરિત્ર પ્રત્યેક કાન્સવાસીના ગૃહમાંથી મળી આવશે અને વીર દુર્ગાદાસને ઇતિહાસ હિંદમાં શોધવા બેસીએ તો? આજ અમારા કૅલેજીયન ભાઈઓ જેટલું નેપલિયન બોનાપાર્ટ વિષે અને નેલસન વિષે જાણતા. હશે તેના સમા ભાગની હકીકત પણ વીર દુર્ગાદાસ, મહારાણા પ્રતાપ કે પૃથ્વીરાજવિષે નહિ જાણતા હોય. | દુર્ગાદાસ એ એક જોધપુરને સેનાપતિ હતા, એટલું જ તેઓ જાણતા હશે. દુર્ગાદાસ સંબંધી આટલી હકીકત પણ તેઓ ફક્ત ગુજરાતી નિશાળ કે હાઈસ્કૂલમાંથી મેળવી શકશે, કૉલેજમાં તે તેઓને માટે તૈયાર થયેલા ઇતિહાસમાં દુર્ગાદાસનું નામનિશાન પણ નહિ મળે; અને એ કૅલેજમાં
નીકળતા આપણુ યુવાનોમાં આપણે રાષ્ટ્રીય ભાવના જેવા માગીએ એ કેમ બને ? વીર દુર્ગાદાસના વૃત્તાંતથી અશિક્ષિત વર્ગ તો કદાચ અનભિજ્ઞ હોઈ શકે, એ ક્ષમ્ય ગણાય; પરંતુ અમારા શિક્ષિત વર્ગના મુખમાંથી પણ જ્યારે “દુર્ગાદાસ એ જોધપુરનો સેનાપતિ અને જશવંતસિંહનો સાથી હતો” આટલાજ શબ્દો નીકળે એ ઓછું શોચનીય નથી. આજે તો જગત વીર દુર્ગાદાસની વીરગાથાથી નહિ પણ એ પુણ્યાત્માના નામથી પણ અપરિચિત છે.
જ્યારે મેગલ સલ્તનતને સૂર્ય મધ્યાને હતા, જ્યારે ઔરંગઝેબના અત્યાચારો પૂર્ણ પરાકાષ્ટાએ પહોંચ્યા હતા, જ્યારે રાજપૂતી નામશેષ કરવાને મહત્ત્વાકાંક્ષી બાદશાહની નીતિને સોટો જોરશોરથી વિંઝાઈ રહ્યો હતો, જ્યારે એક સૈકાથી એકત્રિત થયેલી મોગલ શક્તિની પ્રગટરૂપે સામે થવાને કોઈ તૈયાર નહોતું, જ્યારે એ મહારાષ્ટ્રકેસરી વીર શિવાજી મહારાજે પણ એ મોગલ સૈન્યનો સામે મોંએ સામનો ન કરવાની નીતિ અખત્યાર કરી હતી, ત્યારે વીર દુર્ગાદાસે ઔરંગઝેબ જેવા સાધનસંપન્ન શહેનશાહની સામે ખુલ્લી રીતે મોરચા માંડ્યા હતા.
આમ એ બાદશાહના વિપુલ દલની સામે ખુલી રીતે થવામાં વીર દુર્ગાદાસનો ઉદેશ ન તો રાજ્યની રક્ષા કરવાનો હતો કે ન તે રાજ્યના વિસ્તાર વધારવાને; પરંતુ કેવળ સ્વામી રક્ષા એજ એનો ઉદ્દેશ હતો, એ વીરનું આખું જીવન આપત્તિઓથી ભરપૂર હતું. એ આપત્તિઓના ખડકોને ખોદી કાઢી એણે સ્વામી રક્ષા સાધી.
એ વીરનું અંતિમ જીવન શાંતિમય ન નીવડયું. જે વૃક્ષને એણે સિંચ્યું તે વૃક્ષને છાંયે બેસવા એ ભાગ્યશાળી ને થયો. વીર દુર્ગાદાસનું જીવન આપણી સન્મુખ સ્વામીભક્તિનો આદર્શ રજુ કરે છે. વીરતા કરતાં એના જીવનપરાગમાંથી આત્મત્યાગની સૌરભ વધારે છૂટે છે.
એ વીરકેસરી, સ્વામીભકત દુર્ગાદાસનો જન્મ સંવત ૧૬૦૫ ના બીજા શ્રાવણ સુદી ૧૪ ને દિવસે થયે હતે. દર વર્ષે શ્રાવણ સુદી ૧૪ ના રોજ એ વીરની જયંતિ પ્રત્યેક સ્થળે ઉજવાય, એ ઈચ્છવા યોગ્ય છે.
જોધપુરમાં “દુર્ગાદાસ જયંતિ ઉત્સવ સમિતિ” સ્થપાઈ છે. આ સમિતિએ મારવાડના ગામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
શુભમ ગ્રહ-ભાગ ગ્રાથી
૧૪૨
ગામમાં આ જયંતિ ઉજવાય એવા પ્રબંધ કર્યાં છે.
ગુજરાતમાં ગામે ગામે અને શહેર શહેરમાં એ જયંતિ ઉજવાય એવું અમે ઇચ્છીએ છીએ. જ્યાં જ્યાં રાજપૂતાની વસ્તીવાળાં ગામેા છે ત્યાં તે એ ખાસ ઉજવાવીજ જોઇએ.
આજે હિંદુ જનતાનું લક્ષ્ય વીરપૂજા પ્રતિ આકર્ષાયું છે, એ હની વાત છે. આ જયતિઉત્સવને દિવસે જો આપણે ખીજુ કંઈ ન કરી શકીએ તેા આટલુ તે અવશ્ય કરીએજ કે, “ સ` ભાઇઓને એકત્રિત કરી એ વીરનેા વીર ઇતિહાસ સુણાવીએ. આપણા નષ્ટ થતા ગૌરવમય ઋતિહાસને એ રીતે આપણે પુનર્જીવન અપી શકીએ છીએ. પ્રત્યેક જાતિના વીર્ ઇતિહાસ એ એના જીવનપ્રાણ છે. એ જો નષ્ટ થાય તે એ જાતિ અવનતિના અંધારકૂપમાં પડી, જતે હાર્ડ નામશેષ થઇ જાય.”
આજે તેા નથી રહ્યા એ પ્રાતઃસ્મરણીય ક્ષત્રિયકુલકિરીટ મહારાણા પ્રતાપ કે નથી રહ્યા ક્ષાત્રફુલતીલક વીર દુર્ગાદાસ નથી મહારાષ્ટ્રકેસરી વીર શિવાજી; પરંતુ જગતમાં હિંદુત્વનું અસ્તિત્વ ટકાવી રાખવાને માટે એ વીરેાએ સ્વતંત્રતાદેવીની વેદીપર જે ભેટ ચઢાવી છે તે ભેટાના ઝાંખા ઝાંખા સ્મરણાવશેષો માત્ર રહ્યા છે, દિવસે દિવસે વધુ ને વધુ ઝાંખા થતા જતા એ સ્મરણાવશેષોને જયંતિની જ્યોતિથી પ્રકાશિત નહિ કરીએ તે જતે દહાર્ડ મરાવશેષોની સાથે આપણે ભુંસાઇ જઇશુ.
શુ આજે આપણે એટલા બધા નમાલા બની ગયા છીએ કે, એ મહાન આત્માએના દિવ્ય ચરણામાં શ્રદ્ધાંજલિ પણ ન અર્પી શકીએ ?
રાજપૂતે ! આના શે! જવાબ આપે છે.? જ્યાં જ્યાં રાજપૂતાની વસ્તીવાળાં ગામા હાય ત્યાં ત્યાં તે। આ જય'તિ અવશ્યજ ઉજવાવી જોઇએ. વધુ નિહ તેા, બધા ભાઇઓ એ દિવસે એકત્રિત થાય અને જે જે ભાઇ એ વીરસંબધી જે જાણતા હેાય તે કહી બતાવે, આટલું પણ આપણાથી નહિ થાય ?
જ્યાં જ્યાં રાજપૂત છાત્રાલયાનાં અસ્તિત્વ છે, ત્યાં તે એ સંસ્થાએના સંચાલકા વીર દુર્ગાદાસજયંતિ ઉજવવાના પ્રખધ અવશ્ય કરે, એમ અમે ઇચ્છીએ છીએ.એ વીરના જીવનપર પ્રકાશ પાડી શકે તેવા સજ્જાને આમત્રીએ અને એ આમ'ત્રિત સજ્જના વિદ્યાથી ભાએ આગળ એ વીરની વીરગાથાનું પારાયણ કરે.
ખીજી જે જે જ્ઞાતિહિતાપયેાગી સંસ્થાઓ છે, તે સ` આવાં કાર્યોમાં રસ લેતી થાય; એ સંસ્થાએ! તરફથીજ ગામેગામ આ જયતિઉત્સવને પ્રબંધ થાય તે તા ઘણુ જ સરસ.
આશા છે કે, એવી સંસ્થાઓના આત્માએ આના સુંદર જવાબ વાળશેજ.
( ‘‘ ક્ષત્રિય ’’ના શ્રાવણુ–૧૯૮૪ ના અંકમાંથી સહેજ સંશાધન સાથે )
જોધપુર મે' દુર્ગાદાસ કી જયંતિ-રાૌરશ્રેષ્ઠ દેશભક્ત વીર યાહ્વા દુર્ગાદાસ રાઠૌર કે સંમાના જોધપુર મે` ૨૯ અગસ્ત ! ખડે ધૂમધામ કે સાથ, બધાખાસ કે મુસાહિબ રણજિત કણુજી રાઠૌર કી અધ્યક્ષતા મેં દુર્ગાદાસ-જય'તિ મનાયી ગયી. જોધપુર સ્ટેશન મેં કુંવર ચાંદકરણુ શારદાજી કા ધૂમધામ કે સાથે સ્વાગત કિયા ગયા. વીર દુર્ગાદાસ કે ચિત્ર ! ખડે સમારેાહ કે સાથ જલૂસ ના કર, સારે શહર મેં માયા ગયા. રાસ્તે ભર મેં ‘દુર્ગાદાસ કી જય’ કે જયધાષ સે આકાશ ગુંજ ઉઠતા થા. ૩૦ અગસ્ત કી શામ કા કુવર ચાંદકરણુજી શારદા, સ્વામી ચિદાનંદજી સંન્યાસી, શ્રી જગદીશ સિ'હુ ગહલેાત, ૫૦ હેમચંદ્ર છાની, શ્રી રામકૃષ્ણે આસપા ઈત્યાદિ સજ્જનાં કે દુર્ગાદાસ કે જીવન પર પ્રભાવશાલી ભાષણ હુએ. અનેક કવિયેાં તે દુર્ગાદાસજી કે જીવનપરી સ્વરચિત મનેામુગ્ધકારી કવિતા સે જનતા કા મુગ્ધ કર લિયા. પુલિસ ( “ વિશ્વમિત્ર ” ના એક અંકમાંથી)
કા પ્રબંધ અચ્છા થા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
એલ્શેવિક ત્રિમૂર્તિ
७४ - बोल्शेविक त्रिमूर्ति
૧૪૩
ઈ. સ. ૧૯૧૭ ના નવેમ્બરની સાતમી તારીખે રશિયામાંની પ્રોવિઝનલ ગવનમેંટની રિસમાપ્તિ થઈને સ સત્તા મેલ્શેવિક આગેવાનેાના હાથમાં આવી. આ એક્શેવિક આગેવાને માં ત્રણ પુરુષ અત્યંત પ્રમુખ જેવા છેઃ-નિકાલાય લેનિન, લીઑન ટ્રોલ્સ્કી અને સ્ટાલિન, આ એ ત્રણ પ્રમુખ વ્યક્તિ છે. આ પૈકી લેનિન એ તેા ખેલ્શેવિક સપ્રદાયના આદ્ય શંકરાચાર્યાંજ થઇ ગયા, ટ્રાટ્કી અને સ્ટાલિન એ લેનિનના ડામેા અને જમણેા હાથ હતા. આ ત્રિમૂર્તિ પૈકી નિકાલાય લેનિન એ ઈ.સ. ૧૯૨૪ માં દિવંગત થયેા. સ્ટૅાલિન એ હમણાં સેવિયેટ રાજ્યના મુખ્ય ચાલક છે; અને ટ્રોવ્સ્કીને સ્ટાલિનપક્ષે હદપાર કરેલેા હેાઈ તે હમણાં સિબિરયામાં હદપારી ભોગવે છે. આ ત્રિમૂર્તિનું ચરિત્ર તે ખેલ્શેવિક સંપ્રદાયના શરૂઆતથી ઇતિહાસજ છે-અર્થાત્ તે સ્મ્રુતિ - દાયક હાવાથી અત્રે સંક્ષેપમાં રજી કરવામાં આવે છે.
લેનિન
લેનિનનું ખરૂં નામ લાડમીર લિચ ઉલિનાહુ છે. એણે જ્યારે રાજ્યક્રાન્તિની ચળવળ તેરમાં શરૂ કરી, ત્યારે સરકારી ત્રાસ ચૂકવવા સારૂ તેણે પોતાનું લેનિન' એવું સાંકેતિક નામ ધારણ કર્યું. રશિયામાંની લેના નામની ખાણુ નજીક તે પેાતાની હદપારીમાંથી પાછે આવ્યા ને ત્યાં તે કેટલાક દિવસ રહ્યો હતા. એ ખાણના નામ ઉપરથીજ તેને લેનિન નામ સૂચ્યું હતું. લેનિનને જન્મ રશિયાના સિમ્પ્રુસ્કે નામના ગામમાં ઇ. સ. ૧૮૭૦ માં થયા, એનું કુટુંબ ખાનદાન હતું; પણ ઘેાડા વખતથી તે ઉતરતી કળાએ લાગ્યું હતું. લેનિનના પિતા કેળવણી ખાતામાં જીલ્લા સ્કૂલ ઈન્સ્પેકટર હતા. લેનિન ઉંમરલાયક થયા પછી પીટર્સબર્ગના વિશ્વવિદ્યાલયમાં અભ્યાસને માટે રહ્યો. બચપણથીજ તેને ખેડુતવને માટે અનુક ંપા હતી. કાલેજમાં પ્રવેશ થતાંની સાથે તે ખેડુતાની સ્થિતિ સુધારવાના વિચાર કરવા લાગ્યા ને તરતજ તેણે એ ખાખતની ચળવળને આરંભ કર્યો. બચપણથીજ તેની આસપાસ કા મારૂં નામક જર્મન પડિતના સમાજસત્તાવાદનું વાતાવરણુ પસરાયલું હાવાથી તે કૅલેજની અવસ્થામાંજ કાલ માકર્સના સમાજસત્તાવાદ ઉપરના ગ્રંથા લક્ષપૂર્વક વાંચવા લાગ્યા હતા. પછી ઘેાડાજ વખતમાં એટલે ૧૮૭૭ માં તેના માટા ભાઇ નિકાલસને રશિયાના ઝાર ખીજા નિકાલસનું ખૂન કરવાના પ્રયત્ન કર્યા બદલ ફ્રાંસીએ લટકાવવામાં આવ્યેા. નિકાલસ પણુ લેનિનને ગમતી ચળવળમાં પહેલેથીજ પડેલા હતા. ઝારશાહીના અસહ્ય જુલમને નાશ કરવા સારૂ ખુદ ઝારનેજ મારવાના ષડયંત્રમાં તે સામેલ થયા હતા ને એજ અપરાધને માટે સરકારે તેને ફ્રાંસીને લાકડે લટકાવ્યેા હતેા. પ્રથમથીજ ઝારશાહીની વિરુદ્ધ ખળભળેલું લેનિનનું મન વડીલ અધુની ફાંસીને લીધે ખૂબજ સતપ્ત થયું. તેણે ખુલ્લી રીતે મજુરપક્ષની ચળવળ શરૂ કરી. તેણે ખેડુત અને મજુરવના મનમાં કાર્લ માકર્સનાં તત્ત્વાની છાપ પાડીને ભવિષ્યની અદ્ભુત રાજ્યક્રાન્તિનાં બીજ વાવ્યાં. ઝારશાહીએ તેની આવી ચળવળને ખાતર તેને સૈખિરિયામાં હદપાર કર્યાં. આજ હદપારીના દિવસેામાં તેણે પેાતાને પ્રસિદ્ધ ગ્રંથ “રશિયામાંના મુડીવાદને વિકાસ” લખ્યા. આ હદપારી પછી તે ઘણા દિવસ રશિયાની ખાર રહીનેજ ઝારશાહીને ઉથલાવી નાખનારી ક્રાન્તિકારક ચળવળ કરતા હતેા. પેાતાની વિલક્ષણુ ધાટી અને બુદ્ધિમત્તાથી તેણે પેાતાની પહેલાંના પ્લેકેનાવ અને મારટાવ જેવી ચળવળના આગેવાનને ઢાંકી દીધા હતા. તે એટલા બધા કે ઝારશાહીનું લક્ષ્ય હવે ખીજા કાઇ પણ આગેવાનના કરતાં લેનિનની તરફજ વધુ લાગી રહ્યું. લેનિને તેની પરવાહ ન કરી. તેની સામે એકજબસ એકજ-ધ્યેય હતું તે એ કે, દેશમાંની ત્રસ્ત થયેલી તે ભૂખે મરતી પ્રજાને સુખસમાધાન કેવી રીતે મળે? આ ધ્યેયપ્રાપ્તિને માટે લેનિને અનેક તુરંગવાસ ને હદપારીએ સહન કરી; પણ
'
ન્યાય્યાત્ વથઃ વિશ્વન્તિ પતું નથી: ” આવા નમુનાના તે વીરપુરુષ હેાવાથી તે જરા પણુ ડગ્યા નહિ. રશિયન રાજ્યક્રાન્તિકારકાના ત્યાંની સરકારે જે હાલ કર્યાં છે તેનુ વર્ણન વાંચતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪
શુભસંગ્રહ-ભાગ ચોથ રાવણરાજ્ય કે આધુનિક નાદિરશાહી સુદ્ધાં ફિક્કી પડે એટલા તે ભયંકર છે. લેનિને તથા તેના અનુયાયીઓએ ઉપલાં કષ્ટોને ન ગણકારતાં પોતાનું કાર્ય અપ્રહિતપણે ચલાવ્યું રાખ્યું હતું.
પરંતુ તેમનાં કાર્યને ખરો યશ સન ૧૯૧૭ ની સાલ પૂરી થતાં સુધી નહેાતે મળ્યો. પ્રજાને રીબાવનારી ઝારશાહીનો નાશ એટલોજ કંઈ લેનિન વગેરેનો કાર્યક્રમ નહોતે. ખરે કાર્યક્રમ તે ઝારશાહી ઉથલી પડવ્યા પછીજ હતો. પૈકી ઝારશાહીને કેરેન્કી વગેરે સમાજસત્તાવાદી આગેવાનોએ . ઈ. સ. ૧૯૧૭ ના માર્ચ મહિનામાં ઉથલાવી નાખીને પ્રોવિઝનલ ગવર્નમેંટની સ્થાપના કરવામાં આવી. આ વખતે મહાયુદ્ધની દાવાનળ આખી દુનિયામાં સળગી ઉઠ્યા હતા. કેરેસ્કીના મનમાં જર્મનીની સાથે ચાલેલું યુદ્ધ થોભાવવાનું નહોતું; પરંતુ લેનિન એ યુદ્ધની બીલકુલ વિરુદ્ધ હતો. થતું નુકસાન થાય છે તે સ્વીકારી લઈને પણ જર્મની સાથે તહ કરી રશિયન પ્રજાને રક્તપાત, અને દ્રવ્યનાશ અટકાવ, એમ તેના મનમાં દર થઈ ગયું હતું; કારણ રાષ્ટ્રની ખાટી પ્રતિષ્ઠા તેને નહોતી જોઈતી, પણ રાષ્ટ્રની ગરીબ પ્રજાને સુખસમાધાનીથી ભાખરીને ટુકડો ખાવા મળે એવી તેની ઉત્કટ ઇચ્છાનહિ યેય હતું. આથી કૈરેન્કી અને લેનિનની ઝટપટી શરૂ થઈ. અત્યારસુધી લેનિનનાં તો અને તત્રીત્યર્થ તેના પ્રયત્ન લેકેને એટલાં ગમ્યાં હતાં કે કૅરેન્કીને પરાભવ કરતી વેળા તેને લોકેના તરફથી વિરોધ તે થયો નહિ, પણ ઉલટી મદદજ થઈ. લેનિને ટ્રોસ્કી ને ઍલિન આ ઉભય હસ્તકની મદદથી કરીને ઉથલાવી નાખે ને રશિયામાં ખરેખરૂં બોલશેવિક રાજ્ય થાપન થયું. આ ઘટના ઈ.સ. ૧૯૧૭ ના નબ૨ની ૭ મી તારીખે બની, આ દિવસ રશિયન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખવા જેગો મનાઈ ગયો છે; કારણ એજ દિવસે રશિયામાંનાં બાળબચ્ચાં, સ્ત્રીઓ, ખેડુત અને મજૂરવર્ગની સુખસમાધાનીને પાયો નાખવામાં આવ્યો.
અધિકારસૂત્ર હાથમાં આવ્યા સાથે લેનિન પક્ષે સૌથી પ્રથમ જે બાબત કરી તે એ કે, શેવિક રાજ્યપદ્ધતિનો કસીને વિરોધ કરનારા એટલું જ નહિ પણ તેને કટ્ટર શત્રુ એવા જે લોક હતા તે બધાને હદપાર કર્યો અથવા બાજુએ કાઢયા. ૧૯૧૭ના નવેમ્બરની બીજી તારીખથી તે બારમી તારીખપર્યત બોલ્સેવિકોએ પિતાના માર્ગમાં તમામ નાનામોટા કાંટા દૂર કર્યા ને એમ કરતી વેળા તેમણે રાજનીતિના તત્વ પ્રમાણે કોઈનેએ દયા-માયા બતાવી નહિ. આરોગ્યને બાધક એવા સામાન્ય કિંવા ભયંકર રોગજંતુ શરીરમાં પ્રવેશ્યા પછી તેમને મારવાની બાબતમાં દયા-માયા બતાવવી એ જેટલું શાણપણનું લેખાય તેટલું જ બોલશેવિઝમ જેવી ગરીબોની સહાયક રાજ્યપદ્ધતિના શત્રને, પછી તે સામાન્ય હો અથવા ભયંકર હે, જરા જેટલી પણ ક્ષમા કે દયા-માયા બતાવવી જોખમવાળું છે. એ જાણીને જ લેનિન ક્ષે આ કૃત્ય કર્યું. આજ શત્રુસત્રમાં ઝાર-ઝારીનાની તેમનાં બાળબચ્ચાંસહ આહુતિ આપવામાં આવી. આ શત્રુસત્ર દશ દિવસ સુધી ચાલ્યું હોવાથી આ દશ દિવસેને મુડીવાદી વિરોધી રાષ્ટ્રો “રેન એંફ ટેરર” અથવા “રાવણ રાજ્ય’ આવી સંજ્ઞા આપે છે.
આ કૃત્યમાં ટ્રોસ્કી અને સ્ટલિન એ લેનિનની ડાબી જમણી ભુજાઓ હતી અને તેમણે આ કાર્યમાં તન-મન-ધન અર્પણ કરીને કરેલી રાજ્યકાન્તિનું દશ્ય ફળ ગરીબ પ્રજાના હાથમાં આપ્યું. ઉપરના કૃત્યની બાબતમાં હજારો લેખકેએ લેનિનને દોષ આવે છે ને તેને રાક્ષસ કહ્યો છે, પરંતુ તેમને આ આરોપ પિકળ છે; કારણ લેનિનનાજ શબ્દોમાં કહીએ તો, અમુક એક પુણ્યકૃત્ય કરતી વેળા સાધનના સારા-નરસાપણાને વિચાર કરવામાં કાળના અપવ્યય કરતાં બેસવું નહિ. સર્પ નજરે પડન્યા પછી તેને કપટથી-કારતાથી મારો કે સૌમ્યપણે મારો, આ આત્મઘાતક વિચાર કરવા રહેવું નહિ એ ખુલું છે. પ્રભુ મળતું હોય તે અધર્મ કરે ' આ લેનિનને સિદ્ધાંત હતો. ગરીબ પ્રજાનું સુખ એ તેનું ધ્યેય ને આ સર્વ પ્રકારનાં સાધનો અમલમાં આણીને આ ધ્યેય તેણે સંપાદન કર્યું, એમાં કંઈજ ગેરવ્યાજબી નથી. ધ્યેયજ જે ખરાબ હોત, તા અનજ જૂદો હતે. અસ્તુ.
આ પ્રમાણે શત્રુનું નિકંદન થયા પછી નિષ્કટ પરિસ્થિતિ પ્રાપ્ત થયેલી જોઈને દેશમાંની આર્થિક પરિસ્થિતિ સુધારવાને તેણે પ્રયત્ન શરૂ કર્યો. એણે તમામ જમીનદાર અને પુંજપતિઓની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
એલ્શેવિક ત્રિમૂર્તિ
૧૪૫
જમીન તેમજ ચરિતાના કરતાં વધુ એવી તમામ માલમત્તા છીનવી લઇને તે રાષ્ટ્રની માલકીની છે, એવુ જાહેર કર્યું. ત્યાર પછી તમામ ખેડુત અને મજુરવમાં જેની તેની આવશ્યકતા પ્રમાણે તે બધી જમીન વહેંચી દીધી. તેણે એક એવા નિયમ કર્યાં કે, કાઈ પણ ખેડુતે પેાતાના કુટુંબના પેાષણને માટે જોઇતું ધાન્ય રાખી લઈ ખાકીનું બધું સરકારમાં જમા કરવું; પરંતુ આ નિયમ ચેાડાજ વખતમાં લેનિનના અંગપર આવ્યેા. કારણુ સન ૧૯૨૧ ની સાલમાં ભયંકર દુષ્કાળ પડો. વરસાદના અભાવે આ દુષ્કાળ પડવો નહેાતા; પણ લેનિનના ઉપલા કાયદાના ગર્ભિતા અજ્ઞાન પ્રજાના સમજવામાં ન આવવાથી તેમણે ધાન્યની પેદાશજ કરી નહિ. જરૂરના કરતાં વધારે પકવ્યુ તેા તે સરકારમાં જમા થાય છે, તેા પછી વધુ પાક લાવવેાજ શા સારૂ ? આવા અવિચાર ખેડતાએ કરવાથીજ આ દુષ્કાળ પડયો હતેા. લેનિને ત્યારપછી તરતજ આ કાયદે પાછા ખેંચી લીધેા; કારણ પ્રજાના ગળે ઉતારીનેજ કાઇપણુ ભાખત કરવી હિતાવહ થશે, એવા તેણે વિચાર કર્યો. ધ્યેય સાધતી વેળા ઉપાયયેાજનામાં ફેરફાર જણાતાં લેાકેાએ આપણને ચાંચલચિત્ત ઠરાવ્યા તેાપણુ હરકત નહિ; પણ ગમે તે ઉપાયવડે ધ્યેય સાધવુજ જોઇએ, એવા લેનિનને મત હતા. આથી અનેક વાર તેની તે તેના અનુયાયીઓની વચ્ચે મતભેદના ખટકા ઉડવા લાગ્યા. ટ્રોવ્સ્કીને આ ફેરફારવાળુ ધેારણુ પસંદ નહાતું; તથાપિ છેવટસુધી લેનિનની અવજ્ઞા કરી નહિ, એ લક્ષમાં લેવા જેવુ છે. ઉપર જણાવેલા દુષ્કાળ પછી લેાકેાને ગમે તે પોતાના હેતુ પણ સાધ્ય ચાય એવી નવીન યેાજના લેનિને લખી કાઢી ને અમલમાં પણ આણી. આ યાજનાને ન્યુ કાનેમિક પૅલિસી' કહેતા અને તેનેાજ અમલ હમણાં રશિયામાં ચાલુ છે.
આ પ્રમાણે દિવસેા જતા હતા એટલામાં સન ૧૯૨૪ ના જાન્યુઆરી મહિનામાં લેનિનની પહલેાકની યાત્રા પૂરી થઈ. તે પુષ્કળ દિવસ આજારી હતા. હવે પાતે બચવાના નથી, એવુ જોઈને તેણે એક મૃત્યુપત્ર લખી રાખ્યું અને પેાતાની પછી રાષ્ટ્રમાંની એલ્શેવિકાની આગેવાની સ્ટાલિનને આપવી, એમ તેણે નક્કી કરી રાખ્યું.
લેનિનની યાગ્યતાનુ ઘેાડામાં વર્ણન કરવું હાય તે। તેના શિષ્યના એટલે ઝિનેાવ્હિકના શબ્દોમાં આ પ્રમાણે કરી શકાય. ઝિનેવ્હિક કહે છેઃ
“ કાત્રેડ લેનીન એ અણીની પળે અને કટાકટીના દિવસેામાં હાજર ન હેાત તે અમારા બળવાનું શું થયું હેત તે કહી શકાય તેમ નથી. તે કા` માકના સિદ્ધાંતાના અદ્ભુત પ્રચારક હતા.” જે ગરીમ અને ત્રસ્ત થયેલી પ્રજાને માટે તેણે આટઆટલેા ત્રાસ વેઠ્યો તે સમાજમાં સમતા પ્રવર્તે એટલા સારૂ અટ્ટહાસ કર્યાં, એ સમાજનાં સર્વ સુખદુઃખાતે એલ્શેવિક રાજ્યપદ્ધતિને અધ્યક્ષ થયા ત્યારે પણ તેણે સહન કર્યાં. તેને કાઇ એ. ડી. સી. નહાતા, રહેવાને રાજમહેલ નહાતા, બેસવાને ગાડીઘેાડા નહાતા, પહેરવાને ઉંચી જાતનાં કપડાં નહેાતાં અને પાસે એક કપકિા સુદ્ધાં નહાતી! મેલાંઘેલાં કપડાં, કુરૂપ વ્હેરા, વક્તૃત્વશક્તિ વિશેષ નહિ; આવે તે એક સાદે પુરુષ હતા; પણ તેના મસ્તકમાં સાક્ષાત્ બુદ્ધિમત્તા, હૃદયમાં પ્રજાસબંધેની લાગણી, ખાવડાંમાં પરાક્રમ, રક્તમાં મુઢીવાદીઓની ચીડ અને છાતીમાં અથાગ સાહસ અને ધૈર્યાં વાસ કરતાં હતાં. આ આપમતલખી જગમાં ખાળક, સ્ત્રી અને નિન પ્રજાના જેટલી દુર્દશા અને ત્રસ્ત હાલત ખીજા કાઈ પણુ વની નથી. એ પૈકી એકેકની દુરાવસ્થા દૂર કરવા સારૂ હજારેા આગેવાનાએ આજ હજારેા વર્ષથી પ્રયત્ન ચાલુ કર્યાં છે; પણ એકીસાથે આ ત્રણે પ્રચંડ કાર્ય એકદમ હાથમાં લઇને તેને પુષ્કળ પ્રમાણમાં ને ઘેાડા કાળમાં કાઇએ સુખી કર્યો હૈાય તેા તે એકલા મહાત્મા નિકાલાય લેનિનેજ. ઉપલા ત્રણે વની દુર્દશાને નાશ કરી તેમની પ્રતિસૃષ્ટિ કરી ખતાવનારા લેનિનને તેમણે પ્રત્યક્ષ ઈશ્વર માન્યા હાય તેા તેમાં કઈજ ગેરવ્યાજખી થયું નથી, એમજ કાઇ પણ કબૂલ કરશે. લેનિન આશરે ત્રેપન વર્ષની વયે મૃત્યુ પામ્યા. તેની સ્ત્રી હયાત હાઇ શિક્ષણની ખાખતમાં તે હમણાં ઉત્તમ કા ખજાવે છે. લેનિનને યેાગ્ય એવીજ તે ખરી સહધમચારિણી છે.
ટ્રાન્સ્કી
એલ્શેવિક ત્રિસૂતિ પૈકી લેનિન પછીની મહત્ત્વની મૂતિ તે લીઓન ટ્રાટ્કીની છે. ટ્રાન્સ્કી
છુ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથો એ પણ લેનિનની પેઠેજ ધારણ કરેલું ઉપનામ છે. તેનું ખરું નામ લીન ડેવિડવિચ બ્રાનસ્ટીન છે. તેને જન્મ ઇ. સ.૧૮૭૯ ની સાલમાં થયા. તે જાતે ખરે રશિયન * યહુદી હતો. તે એક મોટા શ્રીમંત જમીનદાર અને કારખાનાવાળાનો છોકરો હતો. પુત્રનાં લક્ષણ પારણામાંથીજ જણાય છે, તે પ્રમાણે ટ્રોસ્કી સાત વર્ષનો હતો એ વખતે તેનું ભવિષ્ય તેના માબાપને સમાઇ ચૂકયું હતું. એક વખત એક ખેડૂતને ઘેડ ભડકીને નાઠે તે સ્કીના પિતાના ખેતરમાં પેઠો; તેથી તેના બાપના કરે એ ઘેડાને પકડીને બાંધી મૂકે. ઘોડાનો માલીક રડતે અને દેડતો આવ્યો. તેણે બ્રાનસ્ટીન સાહેબને ઘોડાને છોડી દેવા પગે પડીને વિનવણી કરી; પણું બધું ઉંધા ઘડા પર પાણી નાખવા જેવું થયું. બ્રોનસ્ટીન સાહેબે ઉલટે ખેડુત પાસેથી નુકસાની બદલ દંડ માગ્યો. નાનકડો લીન આ બધા પ્રકાર જેતે હતે. ગરીબ બિચારા ખેતપર પોતાનો પિતા જુલમ કરે છે એવું તેના મનમાં કહ્યું ને તે ત્યાંથી જે નીકળ્યો તે ઘેર આવી પિતાની ઓરડીમાં ઓશિકામાં મેં ઘાલી રડતો બેઠે. જમવાનો વખત થયે, ઘંટ વાગે; પણ ભોજનાગારમાં લીનનો પત્તો નહિ. એના બાપના ધ્યાનમાં એ બધે પ્રકાર આવ્યો. લીનને ગુસ્સે થઈ ચાલ્યો જતાં તેણે જોયો હતો. તે પોતાની ઓરડીમાં રડતે બેઠે છે, એવું જ્યારે તેની માએ તેના બાપને કહ્યું ત્યારે તે બોલ્યો કે “એ છોકરાને કહો કે, પેલે ખેડુત પિતાને ઘોડે લઈ ગયો છે ને તેણે એક પાઈ પણ દંડ આપે નથી. આમ તેને કહે, એટલે તે મૂંગેમોઢે જમવા આવશે. અને થયું પણુ તેમજ. સારાંશ, ટ્રેકીને ખેત અને મજૂરવર્ગસંબંધે બચપણથી જ લાગણી ઉત્પન્ન થઈ હતી.
લીન નવ વર્ષનો થયો, ત્યારે તેને ડેરાની નિશાળમાં મોકલવામાં આવ્યો. ત્યાં પણ આ છોકરાએ અનેક પ્રતાપ ગજાવ્યા. આસાને શિક્ષણક્રમ પૂરો થયા પછી લીઓન આગલા શિક્ષણ માટે નિકેલિહ ગામે પિતાના કાકાને ત્યાં આવ્યા. આ કાકાનો પિતાના ભત્રીજા ઉપર તેની બુદ્ધિમત્તાને લીધે બહુ પ્રેમ હતો. બાપનું કડવાપણું અહીં ન હોવાથી લીઓન થોડાજ વખતમાં એક ગુપ્તમંડળમાં પ્રવે. આ મંડળની આગેવાની અલેક્ઝાંડા લેવાની હતી. આ મંડળમાં ઝિક, એવોસ્કી બંધુ ( અલેકઝાંડાના નાના ભાઇ ) વગેરે લેક હતા. અલેકઝાંડા કાર્લ માકર્સના મતની અનુયાયિની હતી. પ્રથમ પુષ્કળ વર્ષ સુધી લીઓનને મત કાર્લ માકર્સની સાથે બધી રીતે મળતા નહોતે. એક વાર તે તેણે ભરસભામાં અલેક્ઝાંડૂાનું કુત્સિતપણાથી ને શિષ્ટાચાર છોડીને અપમાન કર્યું હતું, પરંતુ પછીથી તે કાર્લ માકર્સને કટ્ટર અનુયાયી બને. આ બીના જ્યારે અલેક્ઝાંડ્રાના જાણવામાં આવી, ત્યારે તે તેને ખરી પણ લાગી નહિ. જે અલેક્ઝાંડાની સાથે લીએનની વારંવાર ટપાટપી થતી, તેનીજ સાથે આગળ જતાં તેનું લગ્ન થયું. આ પણ એક ગાયોગજ કહેવાય.
બાપના અને લીનના મતભેદને લીધે તેમની વચ્ચે થોડા જ વખતમાં અણબનાવ થશે. બાપના મનમાં છોકરાએ સિવિલ ઇજીનીયર થવું, એવી ઈચ્છા હતી ને તેવું તેણે લીનને જણાવ્યું પણ ખરું; પણ છોકરાએ દેશની દુઃસ્થિતિ પર એક લાંબુ લચક વ્યાખ્યાન આપીને બાપના કથનને સ્પષ્ટ શ દોમાં નાકબૂલ કર્યું. તેથી “ તારે કાં તો આ પરીક્ષા આપવી જોઇએ કિંવા મારા પૈસાપર ચેન કરવાનું છોડી દેવું જોઈએ ” આ તેને તાકીદને સંદેશે તેના બાપે મોકલે. પછી શું? તેજસ્વી પિતાને તેજસ્વીજ કરે તે ! ત્યાર પછી તેણે માવજજીવ બાપની પાસેથી એક કપર્દિકા પણ લીધી નહિ. ટ્રોસ્કીએ શિક્ષણને રામરામ કર્યા ને ખુલ્લી રીતે ઝારશાહી વિરુદ્ધ ચાલેલી ચળવળમાં સામેલ થયા. બાપની સાથે થયેલી વઢવાડ તેને જાહેર રીતે લેનિન પક્ષમાં જઈ મળવાને કારણરૂપ બની. તેના સુપ્ત તેજને ચમકી ઉઠવાને તે એક અમિસ્ફલિંગજ નીવડી એમ કહેવું જોઈએ.
ક્રાન્તિકારકોની ચળવળમાં પેઠા પછી ટ્રસ્ટના અંગનું તેજ વિશેષ ચમકવા લાગ્યું. તેણે “સાઉથ રશિયન વકર્સ યુનિયન” નામની સંસ્થા સ્થાપન કરીને તે સમતાવાદને ઉપદેશ ખુલ્લી રીતે કરવા લાગ્યા. અજ્ઞાની લોકોને સમતા જોઇતી હોય છે. પણ સમતાવાદ એ શે પદ છે, એ તેમને સમજાતું નથી ને કહેતાં તે બીલકુલ આવડતું જ નથી. આવાઓને કેવળ ભાષણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
શેવિક ત્રિમૂર્તિ
૧૪૬ આપીને સમજાવવા એ શક્ય નથી, એમ ટ્રોસ્કીએ જાણી લીધું હતું. તેના મંડળમાં એક મુખીન નામનો સુશિક્ષિત ખેડુત હતો. તે માત્ર પિતાના વ્યાખ્યાનમાં સમતાવાદ એટલે શું
સમતાવાદ એટલે શું, એ બહુ ઉત્તમ રીતે સમજાવીને કહેતા. તે ખિસ્સામાંથી કઈક જાતનાં બીયાં કાઢીને એમાંનું એક ટેબલ પર મૂકીને તે લોકોને કહેતો કે “ આ ઝાર! સમજ્યા કે?” ત્યાર પછી તે બીની આસપાસ બીજા કેટલાંક બીયાં મૂકીને તે કહેતા કે “ આ તેના દિવાન અને અમલદાર !” ત્યારપછી વળી તે બીયાંની આસપાસ બીજા થોડાંક બીયાં મૂકીને તે કહે કે “આ સેનાપતિ અને બીજા નાનામેટા અધિકારી આ પ્રમાણે તે બીયાં મૂકતો જઇને વ્યાપારી, વકીલ, મીલવાળા, કારખાનદાર, ખેડુત, મજુર વગેરેની રચના કરતો ને છેવટે બધાં બીયાને એકઠાં કરી લઈ શ્રેતાને પૂછતો કે “હવે મને કહે કે, આમાં ઝાર કયો? દિવાન કયો? સેનાપતિ કયો ને અધિકારી, વ્યાપારી વગેરે ક્યાં છે?” અર્થાત
બધા એક થયા. બધા સરખા થયા ! ” આ દવનિ શ્રોતાઓમાંથી નીકળતા. એના પર મુખીન કહેતો કે “આજ તે સમતાવાદ ! હવે તે તમારા લક્ષમાં આવ્યોને? આ પરિસ્થિતિ તમને ગમે છે કે? અમે તેજ કરવા ઈચ્છીએ છીએ—અને એજ પવિત્ર કામમાં તમારા હિતના કામમાં અમને તમે
૨. ” આ પ્રયાગની લેાકાના મનપર ઉત્કૃષ્ટ છા૫ ૫ડતી ને તેના વ્યાખ્યાનની મેમે નાનામોટા, સજ્ઞાન-અજ્ઞાન, એવા સર્વ પ્રકારના લોકેના ધ્યાનમાં ચટ દઈને આવતે.
જલદીથીજ ટેસ્કીને ક્રાન્તિકારક તરીકે પકડવામાં આવ્યો ને તેની રવાનગી નિકલીહની તુરંગમાં કરવામાં આવી. ત્યાંથી બે મહિને તેને છૂટકારો થયો; પરંતુ એટલાથી તેની ચળવળ કેવી રીતે બંધ પડે? પુનઃ તેને પકડવામાં આવ્યો ને એડેસાની ભયંકર તુરંગમાં તેને પૂરવામાં આવ્યો. આ સ્થળે થયેલા હાલહવાલનું તેણે બહુ સરસ વર્ણન કર્યું છે. એની બરોબરજ અલેક્ઝાંડ્રાને પણ પકડવામાં આવી હતી. તેને છૂટકારો છે. સ. ૧૮૯૭ માં થયા પછી બરાબર બે વર્ષે અલેક્ઝાંડ્રા અને સ્ક્રીનું લગ્ન થયું. તેના બાપને આ લગ્ન પસંદ પડયું નહિ ને તેણે પીટ્સબર્ગના જ્યુડીશિયલ ખાતાના દિવાનને તાર કરીને આ લગ્ન ન થવા દેવું, એવી વિનતિ કરી હતી, પરંતુ એડેસાની તુરંગ-નિવાસમાંજ આ લગ્નને વિચાર નક્કી થયેલ હોવાથી કેઈનું કંઈ ચાલ્યું નહિ. આ લગ્નમાં વિશેષતા એજ હતી કે, તેના મૂળમાં કેવળ વૈષયિક પ્રેમ નહોતે. બન્નેનું ધ્યેય અને કાર્ય એકજ હોવાથી એકત્ર રહીને તે એકબીજાની મદદથી કરી શકાય એ પણ તેમને આ લગ્નના મૂળમાં હેતુ હતો.
ઈ. સ. ૧૯૦૦ માં વળી તેને ફરીથી પકડવામાં આવ્યા ને સિબિરિયામાં હદપાર કરવામાં આવ્યું. સેબિરિયાના નિવાસમાં ટ્રોસ્કીએ અનેક ગ્રંથ વાંચ્યા ને અનેક લેખો લખીને “ઈસ્ટર્ન રિવ્યુ' નામના માસિક તરફ મોકલ્યા. આ હદપારીમાં ટોસ્કીએ પોતાની કલમ મજબૂત કરીને આગલા કાર્યની રૂપરેખા પણ તૈયાર કરી.
એ વખતમાં લંડનમાંથી “ઇસ્ક્રા” નામનું વર્તમાનપત્ર બોશેવિક મતને પ્રચાર કરતું હતું. આ પત્ર લેનિને પિતાના પાંચ અનુયાયીઓની મદદથી ચાલુ કર્યું હતું. સ્ક્રીની કાર્ય કુશળતા અને કીતિ અત્યાર અગાઉજ લેનિનના કાને ગઇ હતી; પરંતુ લેનિન પોતે હદપારીઓ અને તુરંગવાસ ભોગવતો હોવાથી અદ્યાપિ આ બે અદ્વિતીય ગુરુશિષ્યની મુલાકાતને યોગ આવ્યો નહોતે. ટસ્કી પિતે લેનિનની માનસપૂજાજ આજ સુધી કરી રહ્યો હતો. પ્રત્યક્ષ મુલાકાતનો
ગ શ્રી શિવાજી રામદાસની પેઠે બહુ મોડો આવ્યો. લેનિન અને ટ્રસ્ટી વચ્ચે મુલાકાતને યોગ “ઇસ્ક્રા' વર્તમાનપત્રેજ આપ્યો. ક્રાતિકારક પક્ષે લેનિનને મળવા સારૂ સ્કીને લંડન મોકલ્યો.
ટકી મળસ્કાના ચાર વાગે લંડન પહોંપે ને સીધા લેનિનને ઘેર જઈ પહોંચ્યો ને પિતાના નિર્ભય સ્વભાવ પ્રમાણે એટલી મોડી રાત્રે પણ જોરથી દરવાજો ખખડાવવાની શરૂઆત કરી. કાઈની ઉંઘ ઉડશે એવી તેને બીક લાગી નહિ. નાડીદા કેન્સ્ટન્ટિનોહા એટલે લેનિનની સ્ત્રી જાગી ને દરવાજો ઉઘાડીને તેણે ટ્રસ્ટીને અંદર લીધો. લેનિને “ઈસ્ક્રા' વર્તમાનપત્ર પૂરતું પ્રોટસ્કીનું “પી” એવું નામ રાખ્યું હતું. બન્નેની પરસ્પર ભેટ થયા પછી લેનિને “આપણો પીરો આવ્યો એમ પેાતાની સ્ત્રીને મેટા આનંદથી કહ્યું. આ બીના સન ૧૯૦૨ ના કટાબરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શુભસંગ્રહ ભાગ ચેાથો બની. ત્યાર પછી આ ગુરુશિષ્યને સંબંધ આજીવન રહ્યો. આ બંને વચ્ચે હમેશાં મતભેદના ઝગડા થતા રહ્યા, પરંતુ લેનિનને દ્રોટસ્કીપરનો પ્રેમ અને ટ્રોસ્કીની લેનિન સંબંધેની ભક્તિ એમાં રતી જેટલું પણ કદી ફરક પડ્યો નહિ. સ્કી પિતે લેનિનના મુખ્ય સેક્રેટરી તરીકે છેવટ સુધી રહ્યો. લેનિન અને ટ્રોસ્કીએ સન ૧૯૧૭ના નવેમ્બરમાં કેરેક્ટીના પ્રમુખપણું નીચેની પ્રોવિઝનલ ગવર્નમેંટ ઉથલાવી નાખી બે શેવિક અમલ જાહેર કર્યો. ટ્રોસ્કી જેમ લેનિનને સેક્રેટરી હતો, તેમ તે રશિયન ક્રાન્તિકારક સૈન્યને મુખ્ય સેનાપતિ પણ હતો.
આગળ જતાં ૧૯૨૧ માં મજુર અને ખેડુતોના અજ્ઞાનને લીધે ભયંકર દુકાળ પડ્ય; તેથી લેનિને ન્યુ ઇકોનોમિક ઑલિસી ” રાજ્યમાં શરૂ કરી. લેનિન ને ટ્રોસ્કી વરચે સૌથી મોટે મતભેદ આ ઠેકાણેજ થયો. તે કહે કે, જાની ઍલિસીમાં ફેરફાર કરે નહિ. ત્યારે લેનિન કહેતો કે, લોકેની સગવડને ખાતર તે કરવો જોઈએ. આ વિરોધ છેવટ સુધી ટકયો. લેનિન જીવતે હતો ત્યાં સુધી માત્ર ટ્રોસ્કીએ પોતાના વર્તનમાં જરાયે ફેર કર્યો નહિ ને પોતાના ગુરુની આજ્ઞા અક્ષરશ: પાળી. લેનિન ૧૯૨૪માં મરણ પામે. મરતાં પહેલાં ટ્રોસ્કીને વિરોધ જોઇને તેનું પર્યવસાન શેમાં થશે, એ તેને સમજાઈ ચૂકયું હતું તેથી પેતાની પાછળ બેશક અધિકારનાં સૂત્રો અને આગેવાની તેના બીજ મુખ્ય શિષ્ય ઍલિનના હાથમાં જાય એવું તેણે જાહેર કર્યું; પણ ટૂંકી ઉપરને તેને પ્રેમ માત્ર છેવટ સુધી કમી થયે નહિ. તે તેની યોગ્યતા અપછી રીતે ઓળખતો હતો. લેનિન મરણ પામ્યા પછી મૅડમ લેનિને ટોકીને જે પત્ર મોકલ્યો છે, એ ઉપરથી એ બીના ખુલી થાય છે. તેમાં તે લખે છે –
અને અને કહેવા માગું છું તે એ છે કે –લ્લેબીમાર લીચ અને તમારી વચ્ચે-સાઈબીરીઆથી લંડનમાં આવ્યા તે વખતે-જે સંબંધ બંધાયો હતો, તે તેમના મૃત્યુપર્યત ફેરફાર થવા પામ્યો ન હતો.”
ખુદ લેનિને તેની બાબતમાં એમ કહ્યું છે કે, તે ચંચળ છે; પણ તેની તત્વનિષ્ઠા અઢળ છે ને તેનામાં દેશસેવા સિવાય બીજો વિચાર પણ આવતો નથી. લેકોને ટ્રોફી સંબધે બહુ માન હતું કે તેઓ તેને લેનિનને જમણે હાથ કહેતા. ટ્રોસ્કીન નામને નિર્દેશ કરવાનું થતાં લોકે પ્રેમપૂર્વક “લેનીન્સ બિગ ટીક” આવા મહત્ત્વદર્શક નામથી કરતા; પણ તેની તવનિષ્ઠા બહુ કડક હોવાથી આગળ જતાં એટલે લેનિનના મૃત્યુ પછી રાજ્યાધિકારના સ્પર્ધાભર્યા સામનામાં ફેર-નાફેરવાદને લીધે તેને ટકાવ થઈ શક્યો નહિ ને તેને હદપાર થવું પડયું. સિવાય તે બેલ્સેવિકેને ખરે આગેવાન અને ગરીબને ખરે લાગણીવાળા મિત્ર છે.
ટ્રટસ્કીના સ્વભાવમાં થોડા વિધી અને પુષ્કળ સારા ગુણોનું મિશ્રણ થયેલું છે. તે જેટલો ચંચળ તેટલોજ કરારી છે. તેની ચંચળતાને લીધે લેનિન “ટશિન વૅરિયર' આમ વિદથી કહેતો. પરાક્રમ, શિસ્ત, કલાકૌશલ્યની અભિરુચિ, મનનું મોકળાપણું, સાહસ, સ્પષ્ટવક્તાપણું, અપ્રતિમ બુદ્ધિમત્તા અને વસ્તૃત્વ, મજબૂત અને કસાયેલું શરીર, દેખાવડી અને નિશ્ચયી મુદ્રા, જન્મજાત સેનાપતિ અને આગેવાન, આવા અનેક ઉત્તમ ગુણ તેનામાં છે. તેને ચાહનારા તે એમ. કહે છે કે, તે રશિયાનો નેપોલિયન હાઈ થોડાજ વખતમાં આખા જગતને પોતાના પરાક્રમથી જીતશે, એવી અમને ખાત્રી છે. તે ઉત્તમ સેનાપતિ હોવાથી તેણે રશિયન સૈન્યની વ્યવસ્થા એટલી ઉત્તમ ને એવી સરસ રીતની કરી રાખી છે કે, રશિયન સિન્યખાતું ને ખુદ સૈન્ય એક ઉત્કૃષ્ટ નમુનારૂપ થઈ પડયું છે. ટોટસ્કીની આ સૈન્યવિષયક અભિરુચિનું પરિણામ તેના પિષાકપર સુદ્ધાં થયેલું હોઈ તે હમેશાં સૈનિક પોષાકમાંજ રહેતો હતો. લેનિનના મૃત્યુ પછી ઍલિન અને ટ્રોસ્કી આ. બે તેના મુખ્ય શિષ્યો વચ્ચે ભયંકર ઝટપટ શરૂ થઈ. સ્ટેલિન, લેનિનની ન્યુ ઇકોનૈમિક પોલિસી પ્રમાણે એકનિષ્કપણે ચાલનાર છે. દ્રોટીનું કહેવું એવું હતું કે ઈ. ૧૯૨૦ની સાલપર્યત જે પોલિસી હતી તે જ કાયમ રાખે. પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરવો ઢોસ્કીના તત્વનિષ્ઠ અને એકમાગી મનને બીલકુલ ગમતું નથી; તથાપિ આ નાફેરપણાને લીધે જ તેને લોકમતને ટકે ન મળતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
ટક
બોલશેવિક ત્રિમૂતિ
૧૪ લોકેએ લિનનેજ ઉંચકી લીધો. આથી ટ્રોસ્કીનો પૂર્ણ પરાભવ થઈને આજ તે સૈબિરિયામાં હદપારીની શિક્ષા ભોગવી રહ્યો છે.
સ્ટાલિન શેવિક ત્રિમૂર્તિ પૈકી ત્રીજી વીર વ્યક્તિ તે સ્ટાલિનની છે. ઍલિન નામ પણ લેનિન રોસ્કીના નામ પ્રમાણે સાંકેતિક નામ છે. તેનું ખરું નામ જોસેફ વિસારિઓનેવિચ જુગાવેલી છે. એમ કહેવાય છે કે, જુગાવિલીની લોખંડના જેવી દેહયષ્ટિ અને દઢનિશ્ચયી સાહસી સ્વભાવ જોઈને લેનિને તેનું નામ ઍલિન પાડયું. આૌલિન શબ્દનો અર્થ જ મૂળમાં સ્ટીલ-પેટલાદ એવો છે. ઐલિનને સ્વભાવ શાન્ત અને ગંભીર છે. તેને વિશેષ બોલવું ગમતું નથી. રાજકારણની ચળવળમાં બે પ્રકારના લોક નજરે પડે છે. વિશેષ ન બોલનારા ગુસકારસ્થાની અને આવેશયુક્ત ભાષણે આપી લોકમાં ભ ઉત્પન્ન કરનાર પ્રચારક પૈકી ઍલિન એ પહેલા પ્રકારના આગેવાન છે અને
ને એ બીજા પ્રકારનો છે. કોઈ પણ જાતની જાહેરાત ન કરતાં મૂંગે માટે કામ કરવાની સ્ટાલિનને એવી જમ્બર ટેવ છે કે, વર્તમાનપત્રમાં તે કદી લખતો નથી ને સભામાં વ્યાખ્યાનો આપતો નથી. વધુ તો શું પણ રશિયાની બહાર એ વિશેષ પ્રસિદ્ધ પણ નથી.
આવો આ રશિયાનો આજનો અધ્યક્ષ, લેનિનને મુખ્ય શિષ્ય, સ્કીને વિરેધી ગુરુબંધુ જોસેફ ઍલિન ઇ.સ. ૧૮૭૯ માં કુટસ નામના પ્રાંતમાં એક ખેડુતના કુળમાં જન્મ્યો. લેનિન જાતિને લાવ, ટ્રોસ્કી ક્યૂ એમ ઍલિન પણ અસલ રશિયન ન હોઈ જીયન છે. ઍલિનના બાપની ઈછા જોસેફે ધર્મશાસ્ત્ર શીખીને પાદરી થવું એવી હતી; પણ ભવિતવ્યતા કાંઈ જૂદીજ હતી. ઐલિનના ગુરુજીને આ છોકરામાં કાંઈ જુદુજ પાણી દેખાયું ને તે તેનાથી એટલા હીન્યા કે તેમણે સ્ટાલિનની ચર્ચશાળામાંથી બહુ ઉતાવળે હકાલઠ્ઠી કરી નાખી ઇ. સ. ૧૯૦૬-૦૭ માં તે ક્રાન્તિકારકોને મળ્યો ને તેમની લંડન તેમજ ઍકહેમની પરિષદમાં હાજર રહ્યો. ત્યાર પછી ઝારની પોલીસ તેની પાછળ લાગી. ત્યાર પછી સન ૧૯૧૭ સુધીને તેનો ઇતિહાસ ધરપકડ, તુરંગવાસ, હદપારી અને નાસી સ્ટવું, આવા પ્રસંગોથી ભરેલો છે. છેવટે ૧૯૧૭ માં તે મિલિટરી રિહોલ્યુશનરી કમિટિમાં એક પ્રમુખ અમલદાર થયો. કેરેસ્ક્રીને પરાભવ કરીને કેમ
iડ હસ્તગત કરવામાં ને છેવટે શેવિક સત્તા સ્થાપન કરવામાં લેનિનને ટ્રસ્કીના જેટલીજ ઐલિનની મદદ થઈ હતી. સ્ટાલિનની ધાટી અસામાન્ય હતી. તેના ક્રાન્તિકારકની સાથે ખરેખર મેળાપ સન ૧૯૧૭ માંજ થયો ને પિતાની કર્તવ્યગીરીથી તેણે લેનિનની કૃપા એટલી મેળવી કે જેના તેના મોંએ “લેનિન સ્ટાલિનને વિશ્વાસ રાખે છે, પણ સ્ટાલિનને કોઈને ભરોસો નથી.” આ વાકય બેસી ગયું હતું. છેવટે તેને રાજ્યને યુવરાજ કહેવાને એ લોકોએ કમી કર્યું નહિ.
લેનિનના મૃત્યુ પછી લિન, જિનેવિફ અને કામીનીવને એક પક્ષ અને સ્કીનો એક પણ આવા બે વિરોધી પક્ષ નિર્માણ થયા ને તેમની ઝટાપટ શરૂ થઈ. છેવટે સ્ટલિનને વિજ્ય થઈને તેણે ટ્રોસ્કીને રાજીનામું આપવાની ફરજ પાડી; એટલું જ નહિ પણ તેને તેણે સૈબિરિયામાં હદપારી શિક્ષા ભોગવવાને મોકલી દીધો. આજની ઘડીએ લિનજ સોવિયેટ રાજ્યને ચાલક હોઈ તે પિતાના ગુરુ લેનિનના ધોરણ પ્રમાણે રાજકારભાર ચલાવે છે. તેની સાથે સર્વ રશિયન પ્રજા સુપ્રસન્ન છે. તે પોતાના લોકોમાં તો પ્રિય છેજ, પણ પરાયા દેશમાંના લોક પણ તેના પરાક્રમ અને અઢળ સત્તાની બાબતમાં સાદર અને સવિસ્મય ઉદગાર કાઢે છે. એક સુપ્રસિદ્ધ લેખક તેની બાબતમાં કહે છે –“એક એશિયાવાસીને રશિયાપરને લોખંડી કાબુ તેના પિલાદી નામને સાર્થક કરે છે.”
ચિત્રમય જગત”ના “રશિયા અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧પ૦
શુભસંગ્રહભાગ ચોથા
७५-रशियानो शिक्षणप्रयोग
રશિયામાં આજ બધીજ બાબતમાં કાન્તિને અમલ ચાલુ છે, પણ શિક્ષણવિષયક મતમાં તેણે કરેલા ફેરફાર બધાના કરતાં વિશેષ ધ્યાન ખેંચનારા છે. ” બ્રિટીશ ટ્રેડ યુનિયનના. શિષ્ટમંડળે રશિયામાં ચારે તરફ પ્રવાસ કરી પ્રત્યક્ષ નજરે જોયેલી સ્થિતિને જે રિપોર્ટ લખ્યો છે તેમાંનાજ આ ઉદ્દગાર છે. તેવી જ રીતે અમેરિકાના શિક્ષણપ્રેમી લેખક ડેંટ નિયરિગે પણ રશિયામાં ફરી આવી ત્યાંના શિક્ષણ પર જે પુસ્તક લખ્યું છે તેમાં તે કહે છે કે, રશિયા એ આજના જમાનામાં “શિક્ષણવિષયક સર્વ પ્રકારના પ્રયોગોની જગતમાંની અત્યંત મોટી પ્રયોગશાળા હાઈ કલ્પનાની સામે તરતાં ધ્યેયને કુતિમાં ઉતારવાને રશિયન લેકેનો આત્મવિશ્વાસ અને ભગીરથ પ્રયત્ન જોઈને મને આશ્ચર્યચકિત થઈ જાય છે. ” આવી જાતના નવલ ઉગાર જે શિક્ષણપ્રયોગની બાબતમાં સંભળાય છે, તે શિક્ષણપ્રયાગમાંનું વૈશિષ્ટય તે શું છે, એ વધુ નહિ તે કલ્પનાવડે પણ જાણવું આપણું હિંદુસ્થાનમાંના શિક્ષકને જરૂરનું છે. તે પુસ્તકવાચનથી અને મને આવેલી કલ્પના આજના રશિયા અંકને નિમણે મારા વ્યવસાયબંધઓની સામે સંક્ષેપર કરવાનો પ્રયત્ન કરું છું.
હમણુની નવી એટલે મજુર સરકારે શિક્ષણક્ષેત્રનું નિરીક્ષણ કરતાંની સાથે તેની આંખમાં પ્રથમ જે બાબત વિશેષ ખેંચી તે નિરક્ષરતાનું ભયંકર પ્રમાણ. થોડામાં કહીએ તો આ બાબતમાં રશિયા, હિંદુસ્થાનના ઉત્તર તરફને ભાગ લેવા જેવોજ હતે.
પહેલાંનું ઝારનું રાજ્ય એટલે તે “સ્વરાજ્યજ, છતાં પણ આ “વ”રાજ્યના એક ફરમાનમાં સ્પષ્ટ લખ્યું છે કે, મીઠું જેમ થોડા પ્રમાણમાં વાપરવાથી તે ઉપયુક્ત ઠરે છે, તેવું જ શિક્ષણનું પણું. કંઇ થોડા લોકેને તેની આવશ્યકતાઓનું તારતમ્ય જોઈને તે આપવામાં આવે તેજ તે ફાયદાવાળું, નહિ તે સૌ કોઈને લખતાં વાંચતાં શીખવવામાં આવ્યું તે અનર્થ થશે. નવી સરકારને આ ગર્ભિત અનર્થનો અર્થ સારી રીતે સમજાય ને તેણે માત્ર દશ વર્ષની અંદર સેંકડે ૧૦ સાક્ષર ને ૯૦ નિરક્ષર આ પહેલાનું પ્રમાણ બરાબર ઉલટું કરી બતાવ્યું છે. સિવાય શિક્ષણમાં માત્ર શાળામાંનું પાટી–પેનનું શિક્ષણ એટલોજ અર્થ ન લેતાં તેમાં મતપ્રચારનાં સર્વે સાધનોનો અંતર્ભાવ કરવાનું તેણે પોર્યું ને એ યોજના પ્રમાણે રશિયાના શિક્ષણ ખાતામાં હમણાં શાળા, વર્તમાનપત્ર, સિનેમા અને નાટકગૃહ, આ બધાને એકસમવાયે અંતર્ભાવ કરવામાં આવે છે. તેવી જ રીતે આ બધામાંથી કયા મતેનો પ્રચાર કરવામાં આવો જોઈએ તે, આ. બધાઓના પ્રતિનિધિઓની સામુદાયિક કમિટિ તરફથી નક્કી કરવામાં આવે છે.
આ ચતુષ્ટય પૈકી શાળામાં શિક્ષણસંબંધેજ બે શબદ લખવાના છે. રશિયામાંની સરકાર એ નિઃસીમ પેયવાદી હાઈ સામયિક માલમત્તાના વિશિષ્ટ તત્વ પર તેને સમાજની પુર્ઘટના કરવાની છે. આ પુનર્ધટનાને પ્રયોગ યશસ્વી કરવાને લશ્કરી સામર્થ્ય આવશ્યક છે. આ જેવો તેનો સિદ્ધાંત છે, તેમજ તે પ્રેગની બાબતમાં જનતાના મનમાં ગ્ય આદર ઉત્પન્ન કરવા સારૂ લોકશિક્ષણના બધા અંગોને બહુ મોટે ઉપયોગ થાય એમ છે, એવો પણ તેને દઢ વિશ્વાસ છે–અર્થાત વગરવાહનના, મોળા, નિરાકાર “ઉદાર” શિક્ષણને માટે તેને જરા જેટલો પ્રેમ નથી. રાષ્ટ્રનાં યેયને મૂર્ત સ્વરૂપ આપવાનું શિક્ષણ એ એક પ્રમુખ સાધન છે, એમ તે માને છે કે એ મતને અનુસરી શિક્ષણમાંની પ્રત્યેક નાની મોટી બાબત મુખ્ય મધ્યવતી ધ્યેયને પોષક થાય એવી રીતની ઠરાવવાનો તેને પ્રયત્ન છે.
શિક્ષણ પદ્ધતિમાં પારખવાની બાબત છે. એક શિક્ષણક્રમ ને બીજી શિક્ષણ સંસ્થાની ઘટના અને કારભાર.
શિક્ષણક્રમ સંબંધે લખવું એટલે પ્રથમ મહત્ત્વની બાબત એ કે, શિક્ષણની શરૂઆત બાળકનાજ જન્મથી જ થાય છે, એમ કહીએ તે ચાલે. “ પાનાં વિનાયાધાના રક્ષાળા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
રશિયાને શિક્ષણપ્રયોગ આ કાલિદાસક્તિ પ્રમાણે બાળક જન્મે ત્યારથી તેની તમામ કાળજી સરકારે એટલે સમાજે રાખવી એવું તેમનું નિદાન થેય છે અથત પહેલાં ત્રણ વર્ષ સુધી બાળક આરોગ્ય મંડળની દેખરેખ નીચે હોય છે. પછી ત્રણથી આઠ વર્ષની વય સુધી કિંડરગાર્ટન નિશાળામાં તેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પદ્ધતિમાં છોકરાંઓને હરવાફરવાને ને રમવાને જોઈતા બગીચા અને મેદાને પ્રત્યેક નિશાળાનાં સ્વતંત્ર હાઈ કેટલાકના મળીને એકત્ર પણ હોય છે. સર્વ વ્યવહારની અંદર સામયિકપણું ને સહકાય એ ધ્યેય હોવાથી તૂટકપણું જેટલું નષ્ટ કરી શકાય તેટલું કરવા પ્રયત્ન છે.
પછી ૮ થી ૧૫ વર્ષની વયપર્યંતનાં બાળકને માધ્યમિક નિશાળામાં દાખલ કરવામાં આવે છે. ૧૫ થી ૧૦ પર્યત પ્રત્યેકને કંઇ ને કંઇ ધંધો શીખવો પડે છે. બીજા વર્ષે એ ધંધાનાં કારખાનાંઓમાં પ્રત્યક્ષ કામ કરવું પડે છે. તે કામ થોડું ઘણું હાથેથી કર્યું” ને ધંધાની પ્રત્યક્ષ પિછાન થઈ ગઈ કે વીસમે વર્ષે એ ધંધાનું ઉચ્ચ શિક્ષણ લેવા સારૂ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મળે છે. વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થયા પછી જેમને ઉચ્ચ સંશોધન કરવાનું હોય છે, એવાએને માટે સંશોધન સંસ્થાની વ્યવસ્થા છે. માત્ર આ સંસ્થા સુદ્ધાં વ્યવહારશૂન્ય પંડિતે ન થાય એટલા સારૂ તેની વ્યવસ્થા જૂદાં જાદાં કારખાનાંઓમાંજ કરેલી હોય છે. સંશોધન માટે ખાસ શિષ્યવૃત્તિઓ હોય છે જ; પણ ઇતરત્ર સુદ્ધાં શિક્ષણ સંસ્થાઓમાં ગરીબને માટે નું નામ પણ નથી હોતું. અર્ધાશ્રીમંતોની પાસેથી અત્યાર સુધી ફી લેવાય છે ને અસલ ખાનદાન શ્રીસંતાને શિક્ષણ સંસ્થામાં આવવાનોજ પ્રતિબંધ છે–અર્થાત આ સંક્રમણાવસ્થાની યેાજના છે. આજની મજુરોની સરકાર પૂર્ણપણે સ્થિરસ્થાવર થાય અને સામયિક માલીકનું તત્ત્વ વ્યવહારમાં ખુલ્લી રીતે ખેળવા લાગે, એટલે બધાજ વ્યવહાર પૈસા સિવાય થઈ શકશે, એવી કલ્પના છે. આજ ફી લે છે તે સુદ્ધાં માફકસરજ હોય છે. કિંડરગાર્ટનની શાળાના પ્રત્યેક વિદ્યાર્થી પાછળ દર મહિને માત્ર બે રૂબલ એટલે સરાસરી ત્રણ રૂપિયા ખર્ચ આવે છે; અને આ ખર્ચ સુદ્ધાં એકલા શિક્ષણનો નહિ પણ રહેવા તેમજ ભેજનખર્ચ વગેરેને મળીને જ હોય છે.
અભ્યાસક્રમમાં પણ નવીનતા નજરે પડે છે તે એ કે, આપણું શાળાઓની પેઠે ગણિત, ભૂગોળ, ડ્રોઈંગ વગેરે વિષય બીલકુલજ દેખાઈ આવતા નથી. એટલે આ સર્વમાન્ય વિષયનું શિક્ષણ આપવામાં આવતું ન હોઈ આખા જગથી વિરુદ્ધ એવું કંઇ પણ જૂજ શીખવવામાં આવે છે, એ તેને અર્થ નથી; પણ આપણે જેમ પ્રત્યેક ધારણમાં અમુક વિષય શીખવવા એમ કરાવીએ છીએ, તેવી વ્યવસ્થા રશિયન કાર્યક્રમમાં નથી. પ્રત્યેક ધારણની અંદર વ્યવહારમાં નડનારા અમુક અમુક પ્રશ્ન ઉકેલતાં શીખવવું એ તેમનો મત છે. આપણે ત્યાં અંગ્રેજી ચોથા ઘેરણુમાં વિદ્યાર્થીએ પ્રવેશ કર્યો કે તેને બીજગણિત, ભૂમિતિ વગેરે નવા વિષય શીખવા પડે છે કિંવા આગળ જતાં ઈગ્લંડનો ઈતિહાસ, રસાયણશાસ્ત્ર વગેરે વિષય પણ તેની સામે આવીને ઉભા રહે છે; પણ રશિયન શિક્ષણના નિષ્ણાતોની વિચારસરણી એવી છે કે, છોકરાને પ્રથમ આજુબાજુના વ્યવહારનું નિરીક્ષણ કરવાનું શીખવવું, એ મુખ્ય બાબત. પછી તે નિરીક્ષણ શરૂ થયું કે તેને અનેક અડચણે ભાસવા લાગશે; અને એ અડચણો જેમ જેમ ભાસતી જશે, તેમ તેમ તેમાંથી પાર પડવાનું જ્ઞાન આપી શકાય એવો કાર્યક્રમ આંકવો જોઈએ. અને એને માટે વિષય નીમવાને બદલે વ્યાવહારિક અનસમુદાય (પ્રોબ્લેમ્સ) નીમવા એ તેમને મત કેટલીક મર્યાદાની પેલી તરફ કે જ્યાં પ્રાવીણ્યનિષ્ઠ શિક્ષણની શરૂઆત થાય છે ત્યાં ઉપરથી વિષય ઉપર પુનઃ કુદકે માર પડશેજ; પણ સાધારણત: માધ્યમિક શાળામાંના અભ્યાસક્રમમાં વિષયના કરતાં વ્યાવહારિક અનેથી વિદ્યાર્થીઓને વધુ કાર્યક્ષમ શિક્ષણ મળે છે, એ રશિયનેને મત છે, તેને વિચાર કરવો.
પણ વ્યાવહારિક પ્રશ્ન સુદ્ધાં ચુંટવા કેવી રીતે? તે તેની પસંદગી કરતી વખતે મુખ્ય ધ્યેય તરફ લક્ષ રાખીને ત્રણ ક્ષેત્રો પસંદ કરવામાં આવ્યાં છે. તે એ કે, સૃષ્ટિવિજ્ઞાન, સમાજવિજ્ઞાન અને ધંધાવિજ્ઞાન, સમાજ, સૃષ્ટિ અને ધંધે, આ ત્રણનું જ્ઞાન વ્યક્તિમાત્રને હોવું આવશ્યક છે. આને મૂળભૂત સિદ્ધાંતતરીકે સ્વીકારીને એના પર સર્વ શિક્ષણક્રમની રચના કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
પર
શુભસંગ્રહ-ભાગ ચાથા
(જૂના ઇતિહાસ-ભૂગાલાદિ વિષય કાઢી નાખીને સમાજ, સૃષ્ટિ અને વૃત્તિ, આ ત્રણ નવા વિષયજ રજુ કર્યો છે, એમ કહીએ તાપણુ ચાલે.) આ નવી રચના પ્રમાણે અભ્યાસક્રમ કેવી રીતે આંકે છે એની કલ્પના આવવા સારૂ આશરે ચૌદ પંદર વર્ષની વયના—એટલે આપણે ત્યાંના લગભગ મૅટ્રિકના કહેાને–વિદ્યાથીને શું શું શીખવું પડે છે તે જોઇએ.
(૧) પ્રથમ સૃષ્ટિવિજ્ઞાનના સદર નીચે વિષય લખ્યા છે તે આવાઃ—
અ— મનુષ્ય અને ઢારઢાંખરના જીવનક્રમસમજવાને આવશ્યક રસાયન અને પદાર્થ –વિજ્ઞાનશાસ્ત્ર. ગા—ખાણા, ખનિજપદાર્થોં અને જ્વાલાગ્રાહી, એનું સામાન્ય જ્ઞાન અને રશિયામાંની ખાણુ!– સબંધે વિશેષ જ્ઞાન.
૬ —ઉદ્યોગધંધામાં થતાં જનાવરા અને ખેતીવાડીના માલ.
ફ્—પ્રાણિસૃષ્ટિમાંના માનવાનું સ્થાન–શારીર શાસ્ત્ર.
જી—શારીરિક અને માનસિક આરેાગ્ય.
(૨) ખીજું સદર ઉદ્યોગધંધાનુ', એમાં નીચેની બાબતાને સમાવેશ દેખાઈ આવે છે:અ—ખાણામાંથી ખનિજપદાર્થો કાઢવાનું જ્ઞાન.
—નાની સરખી દુકાન કિવા માટું કારખાનું કેવી રીતે ઊભું' કરવું અને ચલાવવું એનું જ્ઞાન. રશિયામાંનાં તેમજ બહારનાં કારખાનાંએસ.બધી માહિતી. ઉદ્યોગધંધામાં તેમજ ઇતરત્ર કારખાનાંઓસબંધી માહિતી, ઉદ્યોગધંધામાં જોતાં રસાયને તથા યંત્રોની માહિતી.
૬—ખેતીવાડીમાં જોઈતું પ્રયાગજ્ઞાન.
—માનવવંશની દૃષ્ટિએ ભૂંગાલનું જ્ઞાન. વ્યક્તિ અને સમાજ એ પરિસ્થિતિ ઉપજી છે એની સમજણ.
૩——ધામાંનું આરેાગ્ય અને સ્વચ્છતા.
(૩)—ત્રીજું સદર સમાજજ્ઞાનનું. એમાં નીચેની માખતા નજરે પડે છેઃ——
મજુર અને મુડીવાળા, રાજદારી અને મુડીશાહી, ખાનગી માલીકી અને મજુર–મજીરવની ખરી સ્થિતિ, થાપણવાળા અને જાગીરદારાની એકતા, મર્યાદિત રાજસત્તા, પૈસાવાળાઓના હાથમાં રમનારી નકલી લેાકશાહી, અનર્થાવહ હરિફાઇ, મુડીવાદી અને મજુર વચ્ચેના ઝગડા, ચાર્ટિસ્ટાની ચળવળ, ૧૮૪૮ ના વર્ષીના ઈતિહાસ, કમ્યુનિસ્ટાનું જાહેરનામું, મજુરાની સ`રાષ્ટ્રીય સંસ્થા, ટ્રેડ યુનિ યન્સ, રાજકીય પક્ષાપક્ષ, રશિયામાંની ૧૯૦૫ અને ૧૯૧૦ માંની ક્રાન્તિ વગેરે.
શિક્ષણુક્રમનું સ્વરૂપ લક્ષમાં આવવાને આટલે નમુના ખસ થશે.
આ શિક્ષણક્રમના અભ્યાસસબંધે હમણાં હમણાં વિશેષ ગાજી રહેલી જે ટાલ્ટન પદ્ધતિ તે સંબંધે રશિયામાં અનુભવ લઇ જોતાં રશિયને ને એ પદ્ધતિસબંધે એવા ગ્રહ થયા કે, એ પતિમાં વિદ્યાર્થીને સ્વતંત્ર અભ્યાસ આંકી લેવા એ જે વિશેષ છે, એનાથી એકત્ર કામ કરવાની અભિરુચિ ઉત્પન્ન થતી નથી. વ્યક્તિ એ સ્વતંત્ર ન હેાઇ સમાજના ધટક છે, એ રશિયન ધેારણમાંનું મહાસૂત્ર છે. આ ધેારણના વિરાધીતરીકે ડાલ્ટન પદ્ધતિને તેમણે છેડી દીધી છે. અહીં માત્ર એ કહેવું જોઇએ કે, નવા પ્રયાગ કરવાની રશિયનેાને કેટલીએ હાંશ હાય, તાપણુ શિક્ષણક્ષેત્રમાંનાં અમેરિકન પ્રયાગાના લક્ષપૂર્વક અભ્યાસ કર્યાં પછીજ તે નવા પ્રયાગમાં હાથ ધાલે છે. અસ્તુ. હવે શિક્ષણસંસ્થાના કારભાર તરફ વળીએ. આ બાબતમાં મુખ્ય બીના એ છે કે, સંસ્થાના મુખ્ય ચાલક મંડળમાં બધા શિક્ષકા તે બેસે છેજ; પણ એ સિવાય પાલકાના પ્રતિનિધિ, એ જીલ્લામાંનાં કારખાનાંઓના પ્રતિનિધિ તે છેવટે વિદ્યાર્થીઓના પ્રતિનિધિએ સુદ્ધાં એમાં સમાવિષ્ટ હોય છે. શસ્ટાન્તની એક શાળાના મંડળમાં છર સભાસદ હાઇ તેમની વહેંચણી ૩૭ શિક્ષક, ૨૫ વિદ્યાર્થી, ૩ પાલક તેમજ જીલ્લામાંનાં કારખાનાં, નગરમંડળ, મનુસંધ, શાળામાંના શિક્ષકેતર કામદારવ, તરુણ કમ્યુનિસ્ટ ને પાયેાનિયર વિદ્યાથીં વગેરે તરફથી એકેક પ્રતિનિધિ, આવી કરેલી છે. માસ્કામાં આવેલી ‘એડિસન શાળા’ના ચાલકમ`ડળમાં પ૦ શિક્ષક, શાળાને ડૉકટર, શાળાના કામગારાના તે જીલ્લામાંની કમ્યુનિસ્ટ પાર્ટીના એક એક પ્રતિનિધિ, ૧૨ વિદ્યાર્થી અને ૧૫ પાલક આટલાને સમાવેશ કરવામાં આવેલે જણાઇ આવે છે. ઠેકઠેકાણાનાં કારખાનાંઓને તે શાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧પ૩
રશિયાને શિક્ષણપ્રયોગ એને સંબંધ જોડાયેલો હોવાનું સર્વત્ર નજરે પડે છે.
છેવટે વિદ્યાર્થીઓની સાથે બે શબ્દ બોલીને નિશાળમાંથી બહાર પડીએ.
કોઈ પણ સદગૃહસ્થ શાળા જેવા સારૂ જાય એટલે શાળા બતાવવાને તેની સાથે પ્રિન્સિપાલ ન જતાં તેને વિદ્યાર્થીને હવાલે કરવામાં આવે છે. તે એકાદા વર્ગના દરવાજા પાસે ગયા કે અંદરથી શિક્ષક બહાર ન આવતાં વર્ગને મૅનિટર બહાર આવે છે તે જોવા આવનાર ગૃહસ્થની બધી વ્યવસ્થા કરે છે. એક સદગૃહસ્થ એક વર્ગ પાસે પહોંચતાં એક પ્રૌઢ વિદ્યાથી બહાર આવ્યા અને હસ્તાબ્દોલન થયા પછી તેમની વચ્ચે બહુ મનોરંજક સંભાષણ થયું.
ગૃહસ્થ–મને વર્ગની પાસે આવેલો જોતાંજ માસ્તરની પરવાનગી સિવાય તમે એકદમ વર્ગની બહાર કેવી રીતે આવ્યા? - વિદ્યાથી–કેમ વારૂ? આવેલા મહેમાનને મારે વર્ગ બતાવો એ મૅનિટરતરીકેનું મારું કામ જ છે. આવી બાબતમાં અમે ગુરુજીને તસ્દી આપતા નથી.
“બીજી કયી કયી બાબતમાં તમે ગુરુજીને તસ્દી આપતા નથી?
“ “તસ્વી” શબ્દ મેં ખરા ભાવથીજ વાપર્યો છે, અને તમને કહું છું કે, શાળામાંનાં ઘણાંખરાં કામે વિદ્યાથી જ ઉકેલી લે છે. જ્ઞાનદાનના મુખ્ય કામસિવાય બીજી બાબતમાં અમે ગુરુજીપર બોજો નાખતા નથી.”
“અને શિસ્ત-વ્યવસ્થા–લાવવાનું કામ? એ બાબતમાં પણ ગુરુજીનો ભાર હલકે કરો છો?”
“જોઇએ તે મશ્કરી કરો, પણ શિસ્ત શું અમારી અમારાથી ન લાવી શકાય છે? મારી આ નિશાળમાં તો વ્યવસ્થા વગેરેનું કામ અમે જ કરીએ છીએ.”
અને તેનો ભંગ થાય તો ?'
ભંગ થાય છે જ. મૂળમાં બહુ થોડી વાર; કારણ વિદ્યાર્થીઓનાજ ઉપર તે કામ પડવાથી તેનું મહત્ત્વ તેમને સમજાય છે અને એકાદ કેાઈ એ ઉદ્ધત નીકળેજ તે તેની તપાસ અમે અમારી કમિટિ આગળ કરીએ છીએ.”
અને ત્યાં નિર્ણય ન થયો તો ?”
“એવું કવચિત જ બને છે. મને એક જ પ્રસંગ યાદ છે. એ પ્રસંગે અમે તે બાબત શાળાની કાર્યકારી કમિટિ આગળ રજુ કરી હતી.”
“ એ કમિટિમાં કોણ કોણ હતું ?'
મુખ્ય અધ્યાપક, બીજા એક શિક્ષક અને હું (જરા સંકોચ પામતાં) એટલે વિદ્યાર્થીએની કમિટીને અધ્યક્ષ. આજ સુદ્ધાં હું અધ્યક્ષ છું.”
વાહ! અધ્યક્ષ સાહેબ! આપ આ કમિટિમાં તમારા ગુરુજીની ખુરશીની જોડે ખુરશી મૂકીને બેસો છો ત્યારે ?”
“કાં, તમને એમાં નવાઈ જેવું લાગ્યું? તમારા દેશમાં એ ચાલ નથી એમ લાગે છે!”
“વારૂ, પ્રેસિડેન્ટ સાહેબ! તમારી જ આ કમિટિઓ અને મિટિગોને લીધે તમને અભ્યાસનો વખત કેવી રીતે મળે છે ?”
“એટલે? કમિટિમાં બેસવું એ અભ્યાસ નહિ કે? આ એક શિક્ષણને ભાગજ છે.” પણ તે એકલા પ્રતિનિધિનેજ મળે, બાકીનાઓને ?''
કેમ વારૂ! અમારી શાળામાં અનેક જૂદી જૂદી કમિટિઓ હોઈ સૌ કોઈને કામ કરવું જ પડે છે. આગળ ઉપર મોટા થયા પછી અમને આ કામો કરવાં જ પડે છે. એનું શિક્ષણ અમે અત્યારથીજ લઈએ છીએ અને એટલાજ સારૂ શાળામાંની કમિટિઓ સિવાય દેશમાંની કમ્યુનિસ્ટ વગેરે રાજકીય સંસ્થાઓના પણ અમે સભાસદ થઈએ છીએ.”
“ એમ, રાજકારણની પણ મના નહિ ?”
કેમ ચમકયા જેવા દેખાઓ છો ?” “ કંઈ નહિ કહ્યું.........”
(“ચિત્રમય જગત”ના “રશિયા અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧પ૪
શુભસંગ્રહ ભાગ એથે ७६-आधुनिक जापान तथा इसकी शिक्षा-पद्धति
જાપાન મેં તીન હજાર સે અધિક દ્વીપ હું. એ દ્વીપ જ્વાલામુખી શક્તિ કે ફલસ્વરૂપ હૈ. આજ ભી પ્રચૂર જવાલામુખી પર્વત ઈસ દ્વીપ-પુંજ મેં વર્તમાન હૈ. પ્રાયઃ પચાસ જવાલામુખી પર્વત ઈસ સમય ભી અપને ઉત્તાપ સે વહાં કે નિવાસિયોં કે સંતપ્ત કર રહે હૈ. સન ૧૮૮૪
ઓર ૧૯૦૫ ઈસ્વી કે બીચ ૩૦,૬૮૦ ભૂકં૫ હુએ! ચાર સે અધિક ભૂકંપ પ્રત્યેક દિવસ હુઆ કરતે હૈ. ફલતઃ મકાન ગિર પડતે હૈ ઔર બહુસંખ્યક મનુષ્ય કી મૃત્યુ લેતી હૈ.
ઇન ભૂકંપે તથા વાલામુખી પર્વત ને જાપાન કે સંપન્ન બના દિયા હૈ. ઇસે ગંધક તથા ધાતુસંબંધી નિઝર સે પરિપૂર્ણ કર દિયા હૈ. ભૌકંપિક પદાર્થ પૃથ્વી કે ઉપજાઉ બના. દેતે હૈ. વિવિધ ભાંતિ કે ધાતુ યથા સોના, ચાંદી, તાંબા, ટીન, લોહા, પેટ્રોલિયમ તથા કાયેલા ઇસ દ્વીપ મેં ઇન પ્રાકૃત ઘટનાઓ હી કે કારણે પાએ જાતે હૈં. જાપાન કે ચારે ઓર કા સમુદ્ર મછલિય સે પરિપૂર્ણ હૈ. ૪ x ૪ ઇસ દ્વીપ કા ક્ષેત્રફલ ૧,૪૨,૦૦૦ વર્ગ મીલ તથા ઈસકી જનસંખ્યા સન ૧૯૨૦ ઈસ્વી કી જનસંખ્યા કે અનુસાર ૫,૫૯,૬૧,૧૪૦ હૈ. સમસ્ત જાપાનીસામ્રાજ્ય કી જનસંખ્યા (કેરિયા, રમોસા તથા સંઘેલિયન દીપાદિ કે સાથ) સાત કરોડ સત્તર લાખ હૈ, પર સન ૧૯૨૩ ઇસ્વી કે ભીષણ ભૂકંપ કે કારણ પાંચ લાખ મનુષ્ય વિનષ્ટ હો ગએ. સન ૧૯૨૭ ઇસ્વી મેં ભી ઐસા ભૂકંપ હુઆ કિ ૬૫૦૦ મનુષ્ય કી મૃત્યુ હો ગઈ.
ઈગ્લેંડ તથા જાપાન મેં બહુત કુછ સાદસ્ય હૈ. (૧) ઈગ્લેંડ કી જલવાયુ ઉષ્ણસ્ત્રોત કે દ્વારા ઉષ્ણત્વ કો પ્રાપ્ત હતી હૈ. જાપાન કી જલવાયુ કે ક્યુરેશિયો સ્ત્રોત ગર્મ કરતા હૈ. (૨) સ્પેન કે દુર્દમનીય એરમડા ને ઈગ્લેંડ પર સોલહવી શતાબ્દી મેં આક્રમણ કરને કી કિટ અભિલાષા સે સ્પેન છેડા. ૧૩ વીં શતાબ્દી મેં કુબ્લાખાં ને એક ભયંકર મંગેલ પિતપુંજ જાપાન કે વિરુદ્ધ ભેજા થા. દેનાં પિતપુંજ ધ્વંસ કે પ્રાપ્ત હુએ. (૩) જિસ પ્રકાર અંગ્રેજ જાતિ
ભિન્ન જાતિય કે મિશ્રણ સે બની હે; ઉસી પ્રકાર જાપાની જાતિ કા ભી નિર્માણ હુઆ હૈ. કેલ્ટ, સૈકસન, એગિલ્સ, જુટ, ડેન તથા નોર્મન જાતિ કે સંયોગ સે અર્વાચીન ગ્લજતિ કાયમ હુઈ હૈ. જાપાની જાતિ ભી ચીન, મલાયા પ્રાયદ્વીપ, તતાર, મંગેલિયા તથા ન્યૂનાંશ ભારત કી જાતિ કે અંશ સે બની હૈ. (૪) સામુદ્રિક સમર મેં દેને જાતિય ને અપની દઢતા, અધ્યવસાય, પરાક્રમ તથા દૂરદર્શિતા કા પ્રગાઢ પરિચય દિયા હૈ. (૫) દેને દેશે મેં વર્તમાન રાજવંશ કે સમ્રાટે ને પ્રારંભકાલ સે ઇસ સમય તક શાસન કા ભાર વહન કિયા હૈ.
જાપાની જાતિ મેં જે બાત બડે માકે કી પાયી જાતિ હૈ, વહ ઇસકી દેશભક્તિ તથા રાજભક્તિ હૈ. યે દો સગુણ પ્રસ્તર કી નીંવ હૈ, જિસ પર સમસ્ત આધુનિક જાપાન-સામ્રાજ્ય કા પ્રાસાદ નિર્મિત હુઆ હૈ. જબ કોઈ વિદેશી યાત્રી જાપાની વિદ્યાર્થી સે પૂછતા હૈ કિ તુમ્હારે જીવન કી સર્વશ્રેષ્ઠ અભિલાષા ક્યા હૈ? તબ વહ ઇસકા ઉત્તર વિનીતભાવ સે દર્પસમવિતા શબ્દ મેં દેતા હૈ. ઇસકા ઉલ્લેખ ઉસીકે શબ્દોં મેં કરના ન્યાયસંગત પ્રતીત હતા હૈ. “અપને સમ્રાટ તથા અપને દેશ કે વૈભવ કે નિમિત્ત જીવન કે બલિદાન કરને કે લિયે હમ એક અવસર ચાહતે હૈ.' કંસા આદર્શ હૈ! કેસી ભક્તિ હૈ! કેસા પ્રેમ હૈ! ઇસે સહદય પાઠક સ્વયં વિચારેંગે. જાપાનનિવાસિયે કી યહ અટલ ધારણ હૈ કિ વે એક પરિવાર કે સદસ્ય હૈ, ઔર ઉનકે સમ્રાટે ઉસ વિસ્તૃત પરિવાર કે અધિપતિ હૈ. વે કિસીકે અપના સમ્રા કે આસન સે ઉચ્ચ આસન પર બૈઠા દેખના નહીં ચાહતે. સમ્રા કે જીવિત ઈશ સમઝતે હં. તે પુરાતન શાસક કી સમાધિભૂમિ કા સમ્માન કરતે હૈ. ઉનકા વિશ્વાસ હૈ કિ વે સમાધિસ્થ શાસક જાતીયતા કે સંપૂર્ણ પ્રર્ને પર પ્રસન્નતા પ્રાપ્ત કરતે હૈ. જબ વે કિસી જાતિ સે યુદ્ધ છેડને લગતે હૈ અથવા સંધિ સંસ્થાપિત કરના ચાહતે હૈ, તો વિધિપૂર્વક ઇન પ્રાઁ સે વે અવગત કરાયે જાતે હૈં, પુનઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૧૧
આધુનિક જાપાન તથા ઈસકી શિક્ષા-પદ્ધતિ
સગ્રામ ઔર સધિ કે કાર્યાં મે' ઉનકા આશાવાદ અપેક્ષિત હૈ. અસ્તુ.
જીવનયાત્રા
જાપાની સ્વભાવતઃ પ્રસન્નચિત્ત ાતે હૈ. સાધારણ સે સાધારણુ જાપાની ભી પ્રસન્નતાપૂર્વક કરતા હૈ. જાપાની વિદ્યાથી કાલેજ ક઼ી પીસ (શૂલ્ક) ચૂકાને કે લિયે રાત અથવા દિન કે કિસી ભાગ મેં કુલી તકે કા કામ કરતે હૈ. તે ક્રિસીસે કુછ માંગના ધર્માંવિરુદ્ધ સમઝતે હૈં. રાસ મસૂદ સાહબ અપને ગ્રંથ જાપાની શિક્ષા-પદ્ધતિ મેં લિખતે હૈં કિ ઉન્હાંને ટાક્રિચૈા વિશ્વવિદ્યાલય કે એક વિદ્યાથી કા કુછ આર્થિક સહાયતા પહુંચાને કી ઇચ્છા પ્રકટ કી. ઉસ વિદ્યાથી તે જો આત્મસમ્માન કા પરિચય દિયા હૈ, ઉસે ઉલ્લિખિત કરના અસ ંગત પ્રતીત ન હેાઞા. મહાશય ! મેરી નાડિયાં મેં પુરાતન જાપાનીય વીરેશંકા રક્ત પ્રવાહિત હો રહા હૈ. અતઃ બિના કિસીકે સહાય હૈ। યથાસાધ્ય વીરતાપૂર્વક ઉન ખાધાએ કા સામના કરના મેરા ધ હૈ, જો ખાધાએ' મેરે મા` મે ઉપસ્થિત હૈાગી.’ ઉસ જાતિ કા રાજનીતિક તથા આધ્યાત્મિક અધઃપતન કભી સંભવ નહી; જિત રાષ્ટ્ર કે પ્રત્યેક મનુષ્ય મેં ઐસા અગાધ સ્વદેશપ્રેમ ઔર અદ્ભૂ સ્વાવલ અને ભરા હુઆ હૈ.
પુરાતન જાપાન કે તૈમુરાય કે જો શિક્ષા દી જાતી થી, વહુ પ્રાચીન ભારત કે ક્ષત્રિયેાં ક શિક્ષા સે બહુત સાદસ્ય રખતી હૈ. જિસ પ્રકાર સૈન્યવૃત્તિ કા ન્યૂનાધિક ભારતીય ક્ષત્રિયાં ને અપના લિયા થા; ઉસી પ્રકાર જાપાની સૈન્યવિભાગ કા કા સૈમુરાય હી કે બીચ સીમાબહૂ હા ગયા થા. ઈસી સૈમુરાય શિક્ષા ને વીસવીઁ શતાબ્દી મે એક અપૂર્વ રાષ્ટ્ર કા સૂત્રપાત ક્રિયા.
એક સૈમુરાય દુઃખ તથા સુખ કા સહન કરને કે લિયે શિક્ષા પાતા થા. અશાંત તથા ધબરાહટ કે ચિહન બિના પ્રકટ કિયેહી વહુ વિપત્તિ કા સામના કરતા થા. આજ ભી વે હી ગુણુ જાપાની સિપાહિયાં મે' પાયે જાતે હૈં. આર કે ક્રિલે પર જાપાનિયાં તે જો વીરતા પ્રદર્શિત કી થી, ઉસકા સાક્ષી સમસ્ત સભ્ય સંસાર હૈ.. જબ આર દરગાહ કા જીતને કે લિયે સ્વયંસેવકાં કી આવશ્યકતા ઉપસ્થિત હુઇ તબ ૨૦૦૦ સે અધિક જાપાનિયાં ને ઇસ ભયાનક કા કે લિયે અપને કે। સમર્પિત કર દિયા; ઔર કિતને વીરાં ને તે જધે કે ખૂન સે દરખાસ્ત લિખી થી! જાપાન મેં મનુષ્ય કા યહ અનિવાય` કેવ્ય હૈ, કિ વહ અપને સ્વા કાસર્વસાધારણ કે કલ્યાણ કે લિયે તિલાંજલિ દે. પ્રાચીન જાપાની સૈમુરાય યા સ્ત્રી, કયા પુરુષ, કયા અચ્ચે સલી અસ્ત્રપ્રયાગ તથા તલવાર–સચાલન કી શિક્ષા પાતે થે. ઉનકે સમ્માનધર્મી મેં યહ ખાત લિખિત થી કિ કાઇ સૈમુરાય સંગ્રામ મેં શત્રુ કે। પીઠ ન દિખાવે. જાપાન કે ઇતિહાસ મેં ઐસે હજારાં દૃષ્ટાંત હૈ, કિ જાપાની સિપાહી તથા કપ્તાનેાં તે આત્મ-હત્યા તર્ક કર દી હૈ; પર વે પરાભૂત હા કર રણુક્ષેત્ર સે નહી લૌટ હૈ.
આજ ભી જાપાનિયાં કી યહ ધારણા હૈ, કિશત્રુકૃત અપમાન કા બદલા દે। પ્રકાર સે લિયા જા સકતા હૈ. એક તો વે ઉસકી હત્યા કર બદલા ચૂકાતા હૈ, જો ઉન્હેં અપમાનિત કરતા હૈ. ઔર દૂસરે જહાં પર વે અપને અપકારી કે વિનાશ કરને સે અસમ પ્રમાણિત હૈાતે હૈ, વહાં સ્વયં આત્મહત્યા કર ડાલતે હૈ. ઇસ લિયે અડી સાવધાની સે વિદેશિયાં કૈા જાપાનિયાં કે સાથ વના પડતા હૈ. અતિશય આત્મ-સમ્માન, સ્વદેશ-પ્રેમ તથા રાજભક્તિ તે જાપાનિયાંકા અભિમાની જાતિ અના દી હૈ. જાપાન કી સ્ત્રિયાં સ્વતંત્ર વિચાર રખતી હૈ. ઔર સ્વચ્છંદતાપૂર્ણાંક રહતી હૈ. વે અત્યંત અલિષ્ઠ હોતે હુએ ભી વિનય કી ખાન હૈ.... વેસ્લાહીન હૈ, કર્તવ્યપરાયણતા કે અવતાર હૈ. આધુનિક જાપાન કે વિદ્યા-મંદિશં મેં શારીરિક શક્તિયાં કે વિકાસ કી શિક્ષા કા પ્રથમ સ્થાન પ્રાપ્ત હૈ. શિક્ષક તથા શિષ્ય કૈમ્પપર સવાર હેા કર બાહર નિકલતે હૈ. વાયુમંડલ કી ભીષણતા કી કુછ પરવા ન કર ખાદ્ય-પદાર્થ સ્વયં ઢેતે હૈ.
સ્વચ્છતા કે લિયે તેા આધુનિક જાપાન ને પ્રસિદ્ધિ હી પ્રાપ્ત કી હૈ. આજ સભ્ય સંસાર મે કાઇ ઐસી જાતિ નહીં હૈ, જો સ્વચ્છતા મે જાપાન દેશ કી તુલના કરે. અસ્વચ્છ રહેના ઉનકે યહાં અધર્મી સમઝા જાતા હૈ. ક્યા ગરીબ, ક્યા અમીર~~સમકે સબ સ્વચ્છતાપ્રિય હૈ;. કારણુ જાપાની ગૃહ અત્યંત સ્વચ્છ તથા પવિત્ર હોતે હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
-
~
૧૫૬
શુભસંગ્રહ-ભાગ ચોથા
જાપાનિય કા ધર્મ પ્રારંભિક કાલ મેં ઈસ દ્વીપ કે નિવાસી શિધર્મ કે અનુયાયી થે. શિરે શબ્દ કા અર્થ દેવ કી રીતિ હૈ. ઇસ મત કા કોઈ ગ્રંથ પ્રાપ્ય નહીં હૈ. ન ઈસકી કોઈ સાત્વિક ગાથા હી હૈ ઔર ન ઇસમેં કોઈ વિશિષ્ટ નિયમ હી. પૂર્વજપૂજન તથા પ્રકૃતિ-અર્ચન હી ધર્મ હૈ. શિરા ધર્માવલમ્બિયાં કા વિશ્વાસ હૈ કિ દશ્ય તથા અદશ્ય જગત મેં ઘનિષ્ઠ સંબંધ હૈ. જીવિત વ્યક્તિ અપને કર્તવ્ય કે દ્વારા મૃતકે કી આત્માઓ કે સુખ ઔર દુઃખ પહુંચા સકતા હૈ. છઠ્ઠી પ્રીછાખી કે મધ્ય તક જાપાનિયાં ને ધર્મ કે વિભિન્ન સંસ્થા નહીં સમઝા થા. ૧૯ વી શતાબ્દી કે મધ્ય તક જાપાનિયાં કી યહ ધારણા થી કિ મનુષ્ય કે અપની પ્રવૃત્તિ કે અનુસાર ધર્મ કે વિષય મેં વર્તન ઉચિત હૈ. ખીણાબ્દી કે પ્રારંભ મેં કનશિયસ ને એક ધર્મ કા પ્રચાર કિયા; 'જિસકા નામ કનશિયજિમ પડા. ઇસ ધર્મ–પ્રચારક ને પિતા-માતા કી આજ્ઞા કા પાલન કરના, તથા શાસક કે આદેશ કે અનુસાર ચલના હી અપને ધર્મ કા પ્રધાન ઉદ્દેશ્ય માન રખા થા.
- છઠી શતાબ્દી કે મધ્યભાગ મે બૌદ્ધ ધર્મ કા સમાવેશ કસિ દેશ મેં હુઆ; ઔર ઇસ ધર્મ ને પુરાતન શિંદે કે વિશ્વાસ કે ગ્રસિત કર લિયા. બૌદ્ધ ધર્મ કે પ્રચારકે ને અપને ધર્મ કે સર્વપ્રિય બનાને કે એકમાત્ર ઉદેશ્ય સે શિટ કી ઉપસ્થિતિ ભી વાંછન વલમ્બિ કી દેવ-દેવિયોં કે ભી બૌદ્ધ-મંદિરે મેં સ્થાન દેતે થે ઔર કહા કરતે થે કિ યે દેવ પ્રાચીન બુદ્ધ કે અવતાર હૈ. બૌદ્ધ પુરોહિત જાપાન કે પ્રથમ શિક્ષક થે. વે બહુત વિદ્વાન થે. અતઃ રાષ્ટ્ર કે પ્રત્યેક ભાગ મેં ઇનોને અપના પ્રભાવ જમા લિયા. હમ લોગ જિસ ભાવ મેં ઈશ્વર કા અર્થ કરતે હૈ, ઉસ ભાવ મેં ન શિટે ધર્મ, ન કનકસિયન ધર્મ ઔર ને બૌદ્ધ ધર્મ ને હી ઈશ્વર કો સમઝા. અતઃ આજ ભી સાધારણ જાપાની ઈશ્વર કા નામ ઉચ્ચારણ કરને પર હંસતા હે!
કિસ્તાન ધર્મ કા પ્રવેશ જાપાન મેં ૧૬ વી શતાબ્દી કે મધ્ય મેં હુઆ. અર્વાચીન જાપાન કે ધાર્મિક વિચાર શિટ-કનસિયન, દર્શન, બૌદ્ધ-તત્ત્વ તથા ક્રિસ્તાન આધ્યાત્મિક નિયમ કે ફલસ્વરૂપ હૈ. ઇન ધ મેં શિટે કા પ્રભાવ સર્વસાધારણ પર અત્યધિક હૈ. કેજિક' એક મહત્ત્વપૂર્ણ જાપાની ગ્રંથ હૈ, ઇસકા સંકલન ૭૧૧-૭૧૨ ઇસ્વી મેં હુઆ થા. દૂસરા અપૂર્વ ગ્રંથ નિહાન શકી હૈ. ઈસકી ભી રચના ૭૨૦ ઇસ્વી મેં હુઈ હૈ. કોજિકી” રુષ્ટિરચના તથા ધાર્મિક પ્રથાઓ કા વિવરણ કરતા હૈ. ઇસી ગ્રંથ મેં એક શિટે સૂક્ત હૈ, જિસકા આશય પ્રગટ કર દેના ઉચિત પ્રતીત હતા હૈ–“દવ પવિત્ર મા પૃથ્વી ઉત્રા ત પવિત્રાત્મા મેડતુ જાણકાર પવિત્રાળ મg: પડિયાળ પવિત્રાળ મૂary: યહાં પર છે: ઈકિયે સે પાંચ જ્ઞાનેન્દ્રિય ઔર છઠે મેં હદય સે આશય હૈ. ઇસ સૂકત મેં કેવલ પવિત્રતા કે લિયે પ્રાર્થના હૈ. આજ ભી જાપાનિયાં કે બીચ યહી ભાવ વિદ્યમાન હૈ.
પુકજાવા જિસને સારી જાપાની શિક્ષાપ્રણાલી કો ઉન્નતાવસ્થા કો પહુંચાયા હૈ, ધર્મ કે વિષય મેં ઈસ પ્રકાર અપના મત પ્રકટ કરતા હૈ:
“સમાજ મેં શાંતિ તથા આપત્તિ સે મુક્તિ કે લિયે નિસંદેહ ધર્મ કી આવશ્યક્તા હૈ, પર ઈસ કામ કે લિયે કોઈ ભી ધર્મ પર્યાપ્ત હૈ. ધર્મ ભી કઈ પ્રકાર કે હેતે હૈ; યથા બૌદ્ધ, કિસ્તાન આદિ, મેરી સમઝ મેં તો ઈને ધર્મો મેં ઉતની હી ભિન્નતા હૈ, જિતની ભિન્નતા નીલી તથા કાલી ચાય મેં. મેં તો ઈસમેં કઈ અંતર નહીં દેખતાઃ જબ એક કાલી ચાય પીતા હૈ ઔર દૂસરા હરી ચાય. ધર્મવેત્તા તથા ધર્મપ્રચારક મેરી સમઝ મેં ઠીક ચાય કે વ્યાપારી કે સદશ હૈ. તે અપની અપની ધર્મરૂપી ચાય કે વિજય કે લિયે પ્રસ્તુત હૈ.
ગોલોકવાસી ઈટો આધુનિક જાપાન કા પિતા થા. વહ ભી ધર્મ કે વિષય મેં ઇસી પ્રકાર કી બાતે કરતા થા કિ “શાસકે કે લિયે ધર્મ ગૌણ હૈ. જાતીય ચરિત્ર કે ઠીક રખના, દેશ કે પ્રતિ પ્રગાઢ પ્રેમ પ્રદર્શિત કરના, સમ્રાટ કે લિયે ભક્તિ કે હૃદય મેં સ્થાને દેના, પિતા-માતા કે પ્રતિ શ્રદ્ધા તથા ભક્તિ રખના, પરિવાર મેં એકતા કા ભાવ જાગૃત કરના, પુત્ર તથા પુત્રિ કે તિ નેહ દર્શાના, પૂર્વ કી અર્ચના કરના–ચે હી બાતે શાસકે કે લિયે અત્યાવશ્યક હૈ.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
આધુનિક જાપાન તથા ઈસકી શિક્ષા-પદ્ધતિ
૧૫૭ જાપાનિયે મેં ઇસ પ્રકાર કા વિચાર ધર્મ કે પ્રતિ ભી આજકલ દેખને મેં આતા હૈ. યહી કારણ હૈ કિ ઇનકી શિક્ષાપ્રણાલી મેં ધર્મ કે અલગ સ્થાન નહીં મિલા હૈ.
જપાન કા પ્રાચીન તથા અર્વાચીન શાસન બૌદ્ધધર્મ કી સત્તા જમતે હી છઠીં શતાબ્દી સે જાપાન કે સમ્રાટ શાસન કે કાર્યો સે વિલગ રહને લગે. અતઃ રાજકીય અધિકાર ભિન્નભિન શક્તિશાલી પરિવાર કે હાથ મેં ચલા ગયા. ઇન શક્તિશાલી પરિવાર કે પ્રધાન આદમી શગન નામ સે પ્રખ્યાત હુએ. શાસનકાય કે સંચાલન કા પૂર્ણ ભાર ઇન શક્તિશાલી શગને કે હાથ રહા. ઈસ સમય સે ૧૮૬૮ ઈસ્વી તક સચ પૂછિયે તે જાપાન કા રાજનીતિક ઈતિહાસ ઇન પ્રધાન રોગનવંશીય કા હી ઉસ્થાન ઔર અધઃપતન કા ઇતિહાસ હૈ, યે શેગન ઇસ ભાંતિ સે રાજ-કાજ ચલાતે થે કિ સંસાર કી દષ્ટિ મેં જાપાનસમ્રાટ હી શાસન કર રહે થે-ઐસા પ્રતીત હોતા થા. યે શગન યૂનાધિક રાજ-સચિવ થે. કુગવા અંતિમ શગનવંશી થા. ઈસને સન ૧૮૦૩ ઈસ્વી સે ૧૮૬૮ ઇસ્વી તક શાસન કિયા. ઈસી વંશ કે રાજકાલ મેં જાપાનિયાં કે આંદોલન સે વર્તમાન જાપાની સમ્રાટ કે પિતામહ રાજ્યકાર્ય કા સંપાદન સ્વયં કરને લગે.
ઇસ પરિવર્તન કા એકમાત્ર કારણ જાપાનિયે કા પાશ્ચાત્ય સંસર્ગ ઔર ઇનકે દૃષ્ટિકોણ કા પ્રૌઢ વિકાસ થા. યૂરેપ કી શાસન-પ્રણાલી કા હી અનુસરણ કર ઈ-હેને યહ ક્રાંતિ ઉપસ્થિત કી.
યૂરોપ સે જાપાન કે સંસર્ગ કા પ્રથમ સૂત્રપાત ૧૫૪૩ ઈ. મેં હુઆ. ઇસી વર્ષ પુર્તગાલનિવાસી મેંટેજ પિંટો ને તૂફાન કી અપા સે અપને દો સાથિ કે સાથ ઈસ કીપ મેં પદાર્પણ કિયા. - ઘર સે વહ ચીન કે લિયે ચલા થા. પિટ ઔર ઉસકે સાથિયાં કે પાસ બજૂકે થીં. ઇનકી બબૂકે ને જાપાનિ કા ધ્યાન ઇસ પ્રકાર આકૃષ્ટ કિયા કિ થોડે હી વર્ષો કે ભીતર તીસ હજાર સે ભી અધિક બજૂકે તૈયાર હો ગયીં ઔર ઇસકે અનંતર પ્રત્યેક જાપાની ને ઇસે અપના અસ્ત્ર બના લિયા.
તત્પશ્ચાત જેસૂટ ધર્મ–પ્રચાર કે ઉદ્દેશ્ય સે યહાં આએ; પર જાપાન જૈસે દેશ મેં ઈનકી દાલ ન ગલી. કહા જા ચૂકા હૈ, કિ જાપાનિ કે લિયે ધર્મ ગૌણ વિષય હૈ. તત્પશ્ચાત અન્ય કઈ ક્રિસ્તાન પાદરી આએ. અતઃ પૂરેપ કે સાથ ઇસકા સંબંધ દઢ હોતા ગયા. અરે હાકુસેકી એક જાપાની વિદ્વાન થા. ઇસને દો કિતાબેં લિખી, જે યૂરોપ કી અવસ્થા ઔર સભ્યતા કા સમીચીન ચિત્ર ચિત્રિત કરતી થીં. ઇસી સમય સે લોગોં કા ધ્યાન યુરોપીય જ્યોતિષ, ભૂગોલ તથા ચિકિત્સાશાસ્ત્ર કી ઓર કિરા. ટેકગવા સરકાર ને યે દે નામ કી સંસ્થા સંસ્થાપિત સંસ્થા મેં પાશ્ચાત્ય ભાષાઓં સીખી જાતી થી, ઔર પાશ્ચાત્ય ગ્રંથ જાપાની ભાષા મેં અનુવાદિત કિયે જાતે થે. ૧૮૬૨ ઇસ્વી મેં પાશ્ચાત્ય વિજ્ઞાન કે અધ્યયન ઔર અધ્યાપન કે લિયે એક વૈજ્ઞાનિક કોલેજ ખોલી ગઈ.
પુનઃ ૧૮૬૮ ઈસ્વી મેં સમ્રાટ ને રાજ્ય કી વાગડોર અપને હાથ મેં લી. ઉસને યહ શેષયું દી કિ શાસનકાર્ય કે લિયે યોગ્યતા કો ઉચ્ચ સ્થાન મિલેગા. ઉચ્ચવંશ મેં જન્મ, રાજકાયસંચાલન કે લિયે યોગ્યતા કે સામને, નીચા સમઝા જાયેગા. મુલતઃ શિક્ષા કી પ્રધાનતા સ્વીકૃત હુઈ,
૧૮૭૧ ઇસ્વી મેં એક અનુસંધાન કમીશન યૂરોપ તથા અમેરિકા ભેજા ગયા. ઇસ કમીશન કે જાપાન લૌટને ૫ર શિક્ષા–પ્રચાર કે લિયે એક વિસ્તૃત મુસદ્દા તૈયાર કિયા ગયા ઔર નિશુલ્ક શિક્ષા પ્રદાન કરને કા ભાર અપને ઉપર લિયા ઔર શિક્ષા સબ શ્રેણું કી જનતા કે લિયે અનિવાર્ય સમઝી ગઈ.
જાપાન કી વર્તમાન શિક્ષાપ્રણાલી પર વિચાર કરને કે પૂર્વ મેં ઇસકી પ્રાચીન શિક્ષાસંબંધી સંસ્થાઓ કા દિગ્દર્શન કરી દેના ઉચિત સમઝતા દૂ.
પુરાતન કાલ મેં વિદ્યાલય યદિ જાપાન મેં થે, તે સૈમુરાય કી હી શિક્ષા કે લિયે ઉનકી સ્થિતિ થી. સૈમુરાય અપને બચ્ચે કી શિક્ષા હી કે લિયે પાઠશાલા સંસ્થાપિત કરતે થે. અતઃ પ્રાઈવેટ સ્કૂલ હી પહલે પહલ આવિર્ભૂત હુએ.
પુરાતન જાપાની સર્વસાધારણ-શિક્ષા કા પ્રધાન ઉદ્દેશ્ય શિક્ષક ઔર શિષ્ય મેં અલૌકિક પ્રેમ કા ઉત્પન્ન કરાના થા. સ્કૂલ મેં દાખિલ હોને કે પહલે પિતા અપને લડકે કો ગુરુ કે ઘર લે જાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શુભસંગ્રહભાગ ચોથો છે. વે ને કે સામને ઘુટને ટેક કર પ્રતિજ્ઞા કરતે થે કિ શિક્ષક મહાશય કે શાસન કા પાલન કાય, મન, બચ, કમ સે કરેંગે. પિતા કે ચલે જાને કે બાદ ગુરુ ભી ઉસ બાલક કે પિતા કે સ્થાન કો પૂરિત કરતે થે. ગુરુ કે પ્રતિ જે ભક્તિ બાલક પ્રદર્શિત કરતે થે, વહ જાપાની ધર્મગ્રંથ મેં ઈસ પ્રકાર વર્ણિત થી કિ “શિક્ષક કે પરછાહીં કે કોઈ વિદ્યાર્થી પદદલિત ન કરે, વરનું ઉસસે તીન ફીટ દૂર હી રહે.
મંદિર-સ્કૂલ કે પુરોહિત શિક્ષક બાલકોં કી ગૃહ-સ્થિતિ સે પૂર્ણ જાનકારી રખતે થે. પુનઃ વિ ઉન બલકે કે ઐસી શિક્ષા દેતે થે, જિસકે દ્વારા તે ગૃહ-કાર્ય મેં પટુ હો જાતે થે. દેશ કી સેવા કરના ઔર અપની વૃત્તિ મેં લગા રહના હી પ્રાચીન જાપાની શિક્ષા કા લક્ષ્ય થા!
સૈમુરાય કે બચ્ચે શાસ્ત્રકલા મેં શિક્ષા પાતે થે. આયુધસંચાલન મેં કુશલતા પ્રાપ્ત કરને કે પશ્ચાત વે દેશ મેં પરિભ્રમણ કરતે થે; ઔર પ્રત્યેક પ્રકાર કે ક્લેશ કો સહન કરતે થે. પુનઃ સ્થાનીય શૂરાં કે શક્તિ કા પરિચય દેને કે લિયે આકુન કરતે થે!
વ્યાપાર-સંબંધી જ્ઞાન ભી ગુરુ-સેવા હી કે દ્વારા પુરાતન જાપાની ઉપલબ્ધ કરતે થે. નૌ અથવા દશ વર્ષ કા બાલક કિસી વણિક કે સાથ રહ જાતા થા. વહ વણિક બાલક કે ભરણપોષણ તથા વ્યાપાર-શિક્ષા કા ઉત્તરદાયિત્વ અપને ઉપર લે લેતા થા. સાધારણતઃ યહ ઉમ્મીદવાર લિખના-પઢના નહીં સીખતા થા. વહ વ્યાપાર કી સભી સક્રિય કો પાર હો જાતા થા. સબસે પહલે ઉસે નીચ નૌકર કા કાર્ય કરના પડતા થા. ઇસકે બાદ વહ સંદેશહર કા કાર્ય સંપાદિત કરતા થા. તત્પશ્ચાત અધમ કિરાની કા કાર્ય કરતા થા. તબ બિક્રી બાંટે કા કામ, ઔર કિર બડે કિરાની કા કામ. સંધ્યા સમય એક શિક્ષક સે વહ પત્રવ્યવહાર ઔર વાણિજ્ય કા રહસ્ય સીખતા થા. જબ ઉમ્મીદવાર પ્રધાન કિરાની કી યોગ્યતા મેં કામ કરતા હુઆ અને વ્યાવહારિક જ્ઞાન કા પ્રમાણુ દેતા થા, તબ ઉસકા માલિક ઉસે કુછ મૂલધન દે રોજગાર મેં લગા દેતા થા. દુકાન ઉમીદવાર હી કે નામ સે ખેલી જાતી થી. માલિક અપના કુછ ગ્રાહક ભી ઉસીકે પાસ ભેજ દેતા થા.
ઈસ પ્રકાર કી શિક્ષા ટોકુળવા-શગન સરકાર કે પૂર્વ જાપાન મેં પ્રચલિત થી. કુશવાસરકાર કે પૂર્વ સર્વસાધારણ કી શિક્ષા કે લિયે રાજ્ય કી ઓર સે કોઈ પ્રબંધ ન થા. કેવલ બૌદ્ધ મંદિર હી થે; જહાં સર્વસાધારણ કે બચ્ચે જૂતાધિક શિક્ષા પાતે થે. કુછ સમય કે બાદ જબ ઇસ પ્રકાર કે મંદિર શિક્ષા-વિતરણ કે લિયે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લેતે થે, તે સૈમુરાય કે બચ્ચે ભી ઐસે વિદ્યાલય મેં જોયા કરતે થે. પ્રાઇવેટ સ્કૂલ તભી ખોલે જાતે થે, જબ પઢનેવાલે કી સંખ્યા યથેષ્ટ હેતી થી.
ટોફગવા યાસુ ને, જે ઈસ શગનવંશ કા જન્મદાતા થા, શિક્ષા-પ્રચાર મેં બડી સહાયતા દી. ઉસને વિદ્વાને કે નિયુક્ત કિયા, પુરાતન ગ્રંથે તથા હસ્તલિપિ કી ખોજ કરવાથી, કિતાબ કા પ્રકાશન કરવાયા ઔર સ્કૂલે કા સંસ્થાપન કિયા.
જબ ૧૮૬૮ ઇસ્વી મેં સમ્રાટ કી શક્તિ કા પુનરાવર્તન હુઆ, તે પાશ્ચાત્ય જ્ઞાન કી ઉપલબ્ધિ પર અધિક જેર દિયા ગયા. જાપાન કી નૂતન શિક્ષા-પ્રણાલિ યદ્યપિ પુરાતન સે વિભિન્ન હૈ, તથાપિ સૈમુરાય શિક્ષા કા સાર રખતી હૈ.
શિક્ષાવિભાગ કા સંસ્થાપન ૧૮૭૧ ઇસ્વી મેં હુઆ. ઇસ વિભાગ કા ઉદ્દેશ્ય ઇસકી શિક્ષાપદ્ધતિ કી નિગ્નભૂમિકા સે હી ટપકતા હૈ –
“મનુષ્ય કે ઉત્થાન, સંપત્તિ કે પ્રબંધ, કાર્ય મેં સિદ્ધિ તથા જીવન મેં સફલતા પ્રાપ્ત કરને કે લિયે કેવલ એક હી ઉપાય હૈ, વહ સાત્વિક ગુણોં કા ઉપાર્જન, મેધાશક્તિ કા વિકાસ ઔર કલા મેં દક્ષતા પ્રાપ્ત કરના હૈ. પુનઃ ઈનકા ઉદ્દભવ કેવલ વિદ્યા હી દ્વારા સંભવ હૈ. અતઃ ઇસ સમય સે પ્રત્યેક ગ્રામ મેં એક ભી ઘર વિદ્યાવિહીન ન રહને પાયગા ઔર પ્રત્યેક ઘર મેં એક ભી આદમી વિદ્યા સે અનલંકત નહી રખા જાયેગા.” આજ જાપાન મેં યહ ઉદ્દેશ્ય ફલીભૂત ભી હુઆ હૈ.
(“મનોરમા માસિકના એક અંકમાં લેખક-સાહિત્યપાધ્યાય શ્રી, રામદીન પાન્ડેય)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
કલબ કે કેદખાનાં?
૭૭– તલ્લાનાં? સેવીએટ રશીઆની જેલની મુલાકાત; કેદીઓને કામના બદલામાં
પગાર મળે–પખવાડીઆની બહાર જવાની રજા મળે
- ગવર્નર અને કેદીનાં સરખાં લૂગડાં રશીઆમાં જે મને સઘળા વિચિત્ર અનુભવો થયા હતા, તેમાં સૌથી વિચિત્ર તો જ્યારે મેં એક રશીઅન કેદખાનાની મુલાકાત લીધી ત્યારે થયો હતો. જીઆની એ જેલ જોઈ કેદખાનાંવિષેના ઈંગ્લીશ ધરણના મારા બધા ખ્યાલોનું રૂપાંતર થઈ ગયું હતું. મેં જેલ જેવા જવાની માગણી કરી હતી, જે મને આપવામાં આવી હતી. હું ત્યાં પહોંચ્યા ત્યારે મને ખબર પડી કે, કંઈક ભૂલથી જેલના ગવર્નરને મારા આગમનની ખબર આગળથી આપવામાં આવી નહતી. પહેલાં એ વિષે જરા મુશ્કેલી ઉભી થઈ હતી; કારણ કે તેને એવા હુકમો મળેલા હતા કે, પરવાનગી વગર કોઈ પણ વીઝીટરોને જેલમાં દાખલ કરવા નહિ. છેવટે કેટલીક દલીલ ૫છી એવો તોડ કાઢવામાં આવ્યો કે, ગવર્નર કેદખાનામાં હંમેશ મુજબ ચારે બાજુ સાથે ફરે, ત્યારે મારે તેની સાથે રહેવું. દરમિયાન તેનો કોઈ એસિસ્ટંટ ટેલીફેન મારફત મારે માટે પરવાનગી મેળવી લે. એ પ્રમાણે જેલના ગવર્નર અને બીજા એક બે જણ એમ અમારી ટોળી કેદખાનામાં ફરવા લાગી.
બારાકી ખાતાનો વૈર્ડન માર્ગમાં હું જેલના ખારાકી ખાતાના વોરડન જોડે વાતે વળગ્યો. તે ઝારના અને મેશેવિકોના અમલ વખતે આજ જેલમાં એક એકીસર હતો અને બંનેની ખરાબ યાદગીરીઓ તથા કડવા અનુભવો તેના મગજમાં તાજા હતા. બંને અમલમાં એકલા કેદીઓને જ નહિ પણ વેંડર સુદ્ધાંને ખેરાક ઘણે ખરાબ મળતો હતો; પણ એ જમાનામાં સારા ખોરાકનો ખ્યાલ જ કોઈને ન હતો. એ જમાનામાં કેદીઓ તરફ ઘણી સખત વર્તણુક ચલાવવામાં આવતી હતી, પણ તેની સામે શું ઉપાય લઈ શકાય? હું પોતે મારાથી બનતું ત્યાં સુધી કેદીઓ તરફ માયાળુ રહે, પણ એ વખતની પદ્ધતિજ એવી જામી હતી કે તેની સામે કોઈ ટકી શકે નહિ. એ વાત ખરી કે મેગ્નેવિક અમલમાં તે કઈ અન્યાય સામે ફરિયાદ કરી શકતું; પણ ઝારના અમલમાં તે ફરિયાદ સુદ્ધાં થતી નહિ. પણ ફરિયાદ તરફ લક્ષજ ન અપાય ત્યાં ફરિયાદ કરવાનો અર્થ શું ? મેજોવિકે ઉખડી ગયા ત્યારે મને ઘણે ખેદ થયેલો, કારણ કે એ લોકો જેલના સ્ટાફના ત્રણ મહીનાના પગાર ચાંઉ કરીને ચાલી ગયેલા. એક રશીઅન સ્વભાવે પ્રમાણિક માણસ છે અને તેને કોઈ લૂંટી જાય એ પસંદ પડતું નથી. આ આગલી યાદગીરીઓ તેના બિચારાના મન પર હજુ પણ તાજી હતી. એ તેને ભૂલી શકતો ન હતો.
અત્યારની સ્થિતિ અત્યારે જેલમાં પરિસ્થિતિ કેવી હતી? મેં પૂછ્યું અને જવાબ મળ્યો કે “અરે, ઘણી સારી. કેદીઓ પર ખરાબ વર્તણુંક ચલાવવામાં આવતી હતી નહિ. કેદીઓ અને વોડરે બંનેને ખોરાકી સારી મળતી હતી અને તેમના કારભારીઓને પગાર નિયમિત મળતો હતો. જૂના અમલ જેવી સ્થિતિનું નામનિશાન રહ્યું ન હતું, અને અત્યારે વધારે સુખી અને આબાદ છું. જો કે હું જેલમાં બૅડરતરીકે કામ કરે છે. છતાં હું આખરે તો માનવી છું.”
કેદીઓ અને તેમના મિત્રો અમારી જેલખાનાની સફર દરમિયાન એક ઓરડામાં અમે જઈ ચડ્યા, જ્યાં જાહેર પ્રજાનાં માણસે કેદખાનામાં પોતાના મિત્રો અને સગાને મળવા આવ્યાં હતાં. કેદીઓ અને મિત્રો વચ્ચે એક લોખંડનો કઠેર હતો; પણ આ કઠેરાની પેલી બાજુ ઉભા રહી એક કેદી પિતાનાં સગાં અને મિત્રો સાથે વાત કરી શકે, તેમની સાથે શેકહેન્ડ કરી શકે અને ચુંબન સુદ્ધાં કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૦.
શુભસંગ્રહ-ભાગ ચેાથા
શકે. એક કેદી તેની પત્ની પિતાનાં નાનાં બચ્ચાંને લાવી હતી તેને બચીઓ લેતો હતો. મને ખબર પડી કે, અઠવાડીઆમાં ત્રણ વખત એક કેદી પોતાના મિત્રો અને સગાંવહાલાંઓને અડધો કલાક સુધી મળી શકે; અને ગમે તેટલી સંખ્યાના પિતાના મિત્રોને એ મળી શકે, જેલના જીવન સંબંધમાં આપણા પોતાના ખ્યાલને અહીંજ પહેલો આંચકો અને અચંબો લાગે.
કોટડીઓ નાબુદ બીજી અજાયબી મને એ લાગી કે, આ જેલમાં કેદીઓ માટેની કેટડીઓ હતી જ નહિ. આ કેદખાનામાં દરેક કેદી માટે જંગલી જાનવરનાં પાંજરાં ફેશનની કોટડીઓ નાબુદ જ કરવામાં આવી હતી. કેદીઓ દરેક માળ પર આવેલા મોટા હૈલમાં પંદરથી વીસની સંખ્યામાં સૂતા હતા, અને આ હલને દિવસે કે રાતે તાળાં મારવામાં આવતાં હતાં નહિ. એક માળથી બીજે માળે, જવાના દાદરાપરનાં બારણાંને જ માત્ર તાળું મારવામાં આવતું હતું. દરેક માળના કેદીઓ પોતાને માળમાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં ખુશીથી જઈ શકતા હતા; અને વગર અંકુશે વાતચીત કરી શકતા. સીગરેટ-સીગાર ઝુકી શકતા કે લેખન-વાંચનનું કાર્ય કરી શકતા. દિવસના જુદા જુદા માળ વચ્ચેના દાદરો પરનાં તાળાં પણ ખસેડી નાખવામાં આવતાં હતાં.
કસરત દિવસમાં ચાર વખત કેદીઓને બહાર ખુલ્લી જગામાં કસરત કરવા જવા દેવામાં આવતા હતા. જેલના કંપાઉંડમાં તેઓ હથીઆરબંધ ગાર્ડની સરદારી હેઠળ જતા નહિ, પણ તેઓ પોતાની જાતે જેલના કંપાઉંડમાં નિરંકુશ લટાર મારતા હતા. આ વધુ અજાયબી !
કેદીઓને બહાર જવા સુદ્ધાંની રજા • મને વધુ ખબર એ મળી કે, સારી ચાલચલગતવાળા કેદીને અઠવાડીઆમાં એક દિવસ ગામમાં રજા પર જવાનો મળતા હતા, જ્યારે તે શહેરમાં નિરંકુશ ફરી કરી શકતા અને પિતાના કુટુંબની સાથે એક આખો દિવસ ગાળી શકતો. મેં પૂછયું કે “આવી રીતે રજાને લાભ લઈને કોઈ કેદી પિલ થઈ જતો હતો કે નહિ?” તે મને જવાબ આપવામાં આવ્યો કે, રજાપર ગયેલા કેદીઓ ત્યાંથી ઠરાવેલે વખતે પાછા જેલમાં હાજર ન થવાનો બનાવ કવચીતજ બનતે. ઉનાળામાં સારી ચાલચલગતવાળા કેદીને એક પખવાડીઆની રજા બક્ષવામાં આવતી, જે તે પિતાની ખુશી પડે ત્યાં ગાળી શકતો હતો. આવા સંજોગોમાં પણ કોઈ કેદી ગુમ થતો જ નહિ.
ઇંગ્લીશ જાણતો કેદી . કેટલાક હેલમાં કર્યા પછી મને એક અંગ્રેજી ભાષા જાણતે કેદી મળ્યો. તે જેલમાંજ અંગ્રેજી શીખ્યો હતો. તેની સાથે મને ઘણી જાણવાજોગ વાતચીત થઈ. તેનો ખ્યાલ પ્રમાણે કેદખાનું એક સંદર જગ હતી. કેદીઓ દિવસના આઠ કલાક કામ કરતા હતા. તેમને ખોરાક સારો મળતા; તેમના તરફ સખ્ત વર્તણુંક ચલાવવામાં આવતી હતી નહિ. કેદીઓનાં પિતાનાં અભ્યાસનાં મંડળો હતાં. તેમની પોતાની એક લાઈબ્રેરી હતી, જેની વ્યવસ્થા ખુદ કેદીઓની પોતાની કમિટિ કરતી હતી. આ ઉપરાંત કેદીઓની પિતાની એરસ્ત્રા, વાયર્લેસ, ચેસ અને ડ્રાફટની કલબો હતી.
કલબ કે જેલ ? ટુંકામાં એ આખું મકાન એક જેલને બદલે એક ક્લબ જેવું લાગતું હતું, બિલ્ડિંગ અલબત્ત જેલ જેવી દેખાતી હતી. ફર્નિચર અને ઓઢવા પાથરવાનાં સસ્તાં હતાં. તે સિવાય એ સ્થળને કલબ કરતાં જાદી પાડનારી કોઈ સ્થિતિ હોય તો તે માત્ર એટલીજ કે, રજા વગર તેનાં માણસે મકાનની બહાર જઈ શકતાં નહિ. આ સ્થળની સુખસગવડો તે બિચારા સખત મજુરી કરનારા બ્રિટિશ ભેગવે તે કરતાં વધુ સારી હતી, અને આપણું કમનસીબ કેદીઓને આપણે જે સગવડ આપીએ તે. કરતાં અલબત ઘણીજ સારી સગવડો અને સાધનો અહીં હતાં. સીનેમાને પણ ભૂલવામાં આવ્યા હતો નહિ, અને અઠવાડીઆમાં ત્રણ વખત કેદીઓ આગળ સીનેમા દો અને નાટકે થતાં હતાં.
રશીઆમાંજ બની શકે કેદીઓનાં લૂગડાં જેલના ગવર્નર જેવાં જ હતાં. અમે જેલના મકાનની ગેલેરીમાં બેસી વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
કલબ કે કેદખાનાં ? કરતા હતા. હું, ગવર્નર, બે ત્રણ ગવર્નરના એસિસ્ટટા અને ચાલીસ જેટલા કેદીઓ, ત્યાં આવી પહોંચ્યા. તેને ખબર મળી હતી કે, હું જેલ જોવા આવ્યા હતા, અને મારો સત્કાર કરવા તે આવી પહોંચ્યો હતો. તે અમારા મંડળમાં ભળી ગયું અને અંગ્રેજ કેદખાનાની પદ્ધતિ વિષે અમે સઘળા, ગવર્નાર, ન્યાયાધીશ, હું અને કેદીઓ સઘળાં છૂટથી ચર્ચા કરવા લાગ્યા અને તે પણ સમાનતાથી. રશીઆ સિવાય બીજા કોઈ પણ દેશમાં આવી સ્થિતિ ચાલી શકે જ નહિ. તેમનાં લુગડાં પરથી કેઈજ કહી શકે નહિ કે, કેણ ન્યાયાધીશ હતા ? કાણુ ગર્વનર અને કોણ કેદીઓ ? કેદીઓએ પોતાની એક દુકાન ઉધાડી છે, જે તેમની એક કમિટિ ચલાવે છે. આ દુકાનમાંથી કેદીઓ તંબાક, મિઠાઈ, દાંત ઘસવાનાં બ્રશે, દંતમંજન વગેરે હમેશની જરૂરની નાની નાની વસ્તુઓ ખરીદી શકે છે. આ દુકાનમાંથી જે નફે થાય, તેની આવકમાંથી જેલમાંથી છુટેલા કેદીઓને મદદ આપવામાં આવે છે.
કેદીઓને પગાર મળે કોઈ પૂછે કે, જેલમાં વસનારા કેદીઓ બિચારા પૈસા વગર કેમ કંઈ ખરીદી કરી શકે? પણ વાત એમ છે કે, રશીઆમાં કેદીઓને તેઓ જે કામ કરે તેના બદલામાં પગાર આપવામાં આવે છે અને એ પિતાની આવકને ઉપગ ગમે તેમ કરવાને તેમને હકક હોય છે. - કેદીઓ એકબીજા સામે કંઈ મારફાડ કે ગુન્હા કરે તો તેને નીકાલ જેલના ગવર્નર નહિ પણ કેદીઓ પોતે કરે છે.
કેદીઓની કમિટિ કેદીઓની પોતાની ચુંટાયેલી કમિટિ જેલમાં ઉભી થતી મુશ્કેલીઓને તોડ કાઢવા માટે હોય છે. આ કમિટિને સત્તાવાર સ્વીકાર થયેલો હોય છે અને તે ગમે ત્યારે ગવર્નરને મળી શકે છે. જે ઝગડામાં કેદીઓ અને ગવર્નર વચ્ચે સમાધાનીભરી સમજુતી ન થાય તે ન્યાય ખાતા આગળ એ વાત જાય
દીઓનું પિતાનું નાનકડું છાપું નીકળે, જેમાં તેઓ ગમે તે લખી શકે છે; અને ખુદ જેલના કારોબારવિષે તેમાં ટીકા કરી શકે છે. કેદીઓની કમિટિ છાપાંમાં આવતાં લખાણો વાંચી જાય છે.
હુન્નર ઉદ્યોગના વર્ગો જુદા જુદા રૂમમાં મેં કેદીઓને જૂદા જૂદા ધંધા અને ઉદ્યોગોમાં રોકાયેલા જોયા હતા. કોઈ શીવણકામ કરતા, કોઈ બૂટ બનાવતા, કોઈ સુથારકામ કરતા, એ રીતે કામ કરતા તેમના અભ્યાસવર્ગમાં કેાઈ વખત બહારને શિક્ષક શીખવવા આવતે તો કોઈ વખત કેદીમાંથીજ કઈ શિક્ષકનું કામ ઉપાડી લેતે. એક કેદી જે શિક્ષણ આપવાનું કામ કરે તો તેની સજાના ત્રણ દિવસ બે દિવસના ગણાય.
માન્યું નહિ મને કહેવામાં આવ્યું કે, મારી મરજી હોય તે કેદીઓને એક બાજુ લઈ જઈ હું તેમની સાથે વાતચીત કરી શકું તેમ છું. આ તકને મેં લાભ લીધે. ઍફીસરો બીજી બાજુ ચાલી ગયા અને કેદીઓ મારી જોડે વાતે વળગ્યા. તેઓએ મને બ્રિટિશ જેલખાનાં વિષે ઘણું ઘણું સવાલો પૂછ્યા અને જ્યારે મેં જણાવ્યું કે, ઈગ્લાંડની જેલમાં દરેક કેદીને રાત્રે એક ઓરડીમાં પૂરવામાં આવે છે ત્યારે એ વાત તેમને ગળે ઉતરી નહિ. કેદીઓની કમિટિ શું કરે છે? એમ એ લોકેએ પૂછયું ત્યારે મારે શરમીંદગીથી જવાબ આપવો પડે કે બ્રિટનમાં કોઈ જેલના ગવર્નર કેદીઓની કમિટિની વાત સાંભળે તો તેને માથે લેહી ચઢી જાય.
કેદીઓએ પછી તેમને માટે સુરતનેજ તૈયાર કરવામાં આવેલો નહાવાનો હોજ મને બતાવ્યો અને હું ઉપડે ત્યારે મને બાદશાહી આવકાર આપ્યો અને બ્રિટિશ કેદીઓ માટે ભલી દવાના પેગામ મોકલી જેલના બગીચામાંથી મને પુષ્પોની એક સુંદર કલગી ભેટ આપી.
(દૈનિક “હિંદુસ્થાન” ના એક અંકમાંથી. મૂળ લેખક –ડબલ્યુ. જે. બ્રાઉન)
સુધરેલા કહેવાતા દેશોમાં પણ જેલનું નામ દેતાં માણસ ધ્રુજી ઉઠે છે. ખરેખર, એની તુલના શાસ્ત્રોમાં જે નરકવાસ તરીકે જણાવવામાં આવે છે તેથીજ થઈ શકે. એ નરકવાસમાં દુર્ભાગી
શુ. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શુભસંગ્રહ-ભાગ ચોથા પ્રાણીઓને ફટકો પડે છે, મારફાડ થાય છે, દરેક જાતને જુલમ ભોગવવો પડે છે; અરે, માનવતરીકે તેને કઈ ગણતું પણ નથી. એ હિંદની જેલોની હાલત છે. કેઈને તેને અનુભવ કરવો હોય તે તે મારી સાથે પેશાવરની જેલમાં આવે. બરેલીની જેલમાં તો કેદીઓને ખાસડાંથી મારવામાં આવે છે. લોખંડી પિંજરામાં આપણે અનેક દેશભકત અને દેશના સપના છળ કરવામાં આવે છે. મેં મારી જીંદગીનાં સાડાચાર વર્ષ હિંદના કારાવાસમાં ગાળ્યાં છે અને તેથી જ મોસ્કોમાં હતા ત્યારે તેની જેલ જવાની મને ઉત્કંઠા થઈ. મેં ત્યાં જે કંઈ જોયું તે પરથી તેને જેલ કહેવીજ કેમ, એ સવાલ પેદા થાય છે. હિંદની જેલોમાં માનવનો પશુ બને છે ત્યારે રશિયાની જેલમાં પશુતા ભોગવનાર પ્રાણીઓ પણ કેળવણું અને સંસ્કારિતા મેળવી ઉચ્ચ કેટિએ ચઢે છે. અહીંની જેલોમાં ભય પ્રવર્તે છે–ત્યાં સરસ્વતીની આશિષ વરસે છે.
મેસ્કોની જેલમાં એક કારખાનું જોયું. બાજુમાં જ કેદીઓને રહેવાની જગા હતી. જે ત્યાં લોખંડી જાળીઓ ન હોત તો તે જેલ છે એમ કાઈ પણ માનત નહિ. ખુરશીએ અને સાદડીએ બનાવવાનાં, દરજીકામનાં, સાબુ તથા ટાઇપનાં કારખાનાં પણ જોયાં, તેમ કેદીઓની દરેક સગવડ જાળવતી ખેલીઓ તથા ખોરાક પણ તપાસ્યા. મારી સાથે બીજા પણ કેટલાક ગૃહસ્થી હતા. તેમાંનો એક ચમેન બોલી ઉઠયો કે ““ અરે કણ કહે કે આ જેલ છે?” અહીંના કેદીઓ અમારા જેવા બહારથી આવેલા માણસે સાથે પણ 2થી બોલી શકતા. તેમના મનરંજન માટે ગાયનવાદનના જલસા થતા, દરેક રીતે કેદીઓને અહીં છૂટ છે. સિવાય કે, કેદી જેલમાંથી બહાર ન જાય. ઉપરાંત લાયબ્રેરીઓ પણ છે, તેમ નિરક્ષર કેદીઓને લખતાં-વાંચતાં શીખવવાની શાળાઓ છે. કેદીઓને કુલે આઠ કલાક કામ કરવું પડે છે ને તેમાંના બે કલાક તેમને ભણાવવામાં આવે છે.
વળી અહીં વેંડર હોતા નથી, માત્ર થોડા સુપરવાઈઝરે હોય છે.
દરેક દેશમાં ગુન્હેગારને સજા થાય છે અને તેમને જેલમાં પણ મોકલવામાં આવે છે; પરંતુ તેની પાછળ રહેલા હેતુવિષેજ સોવિયટ રશિયામાં દેખીતો ભેદ છે. ત્યાં કેદીને સજા માટે નહિ પણ તાલીમ આપી લાયક નાગરિક બનાવવાને માટેજ લઈ જવામાં આવે છે; તેમ કેદીઓની મદશા ધ્યાનમાં લઈ તે મુજબ તેમની પાછળ ધ્યાન આપવામાં આવે છે. વળી અહીં બીજી એક વિશેષતા એ જોવામાં આવે છે કે, કેદી જે જાતનું કામ બહાર કરતા હોય તેવું જ કામ તેની પાસેથી જેલમાં પણ લેવામાં આવે છે. કેદીઓ પોતાનાં કપડાં વાપરી શકે છે, તેમ ખેરાક પણ સારો હોય છે.
કેજદારી ગુન્હાવાળા કેદીઓની આ વાત થઈ ત્યારે રાજકીય કેદીઓની સ્થિતિ કેવી હશે એ કલ્પી શકાશે. તેમને કામ કરવું પડતું નથી. ખાસ સગવડો આપવામાં આવે છે. ગમે તે જાતની ચોપડીઓ તે વાંચી શકે છે ને મિત્રોને મળી શકે છે.
પરદેશીઓની વ્યવસ્થા વળી રશિયામાં પરદેશીઓની જે ખાનદાનીથી બરદાસ્ત રાખવામાં આવે છે તેવી બરદાસ્ત તો બીજા કોઈ પણ દેશમાં મેં કે બીજા કોઈએ પણ અનુભવી નથી. પરદેશ ખાતા તરફથી બેલાવેલી સભામાં હું એક દિવસ હાજર હતા. વક્તાઓએ પરદેશીઓના બે વર્ગો જણાવ્યા. સોવિયટ રશિયા જગતભરના કામદારોની એકતામાં માનનારૂં હોવાથી તેઓ જીગરજાનીથી બીજાઓ સાથે વહે છે. આથીજ પરદેશના પ્રતિનિધિઓ રશિયાને કિનારે ઉતરે ત્યારથી જ સરકારના પરોણુ ગણાય છે. તેમને કોઇ પણ જાતનો ખર્ચ કરવો પડતો નથી.
વળી રશિયાની સ્થિતિ નજરે નીહાળવાને માટે આવનાર પરદેશી પથિકની સોવિયટ સરકાર પિતેજ દરેક વ્યવસ્થા રાખે છે, પણ ખર્ચ દરેકે આપવું પડે છે. આ કોઈ મુસાફર આવે કે તેણે બે મહીનાની અંદર સરકારમાં પિતાની ખબર આપવી જોઈએ. નાગરિકતાના કાયદા પણ અહીં ઘણાજ સરળ ને સાદા છે. કોઈપણ પરદેશી નામઠામ નોંધાવતાંની સાથે જ ત્યાંને નાગરિક બની શકે, તેને શહેરીતરીકેના સઘળા હક મળી જાય છે અને વિશેષતા એ કે, તેમને લશ્કરમાં નાકરી કરવાની ફરજ હોતી નથી, તેમ તેઓ ચોક્કસ કાયદાઓ ભંગ ન કરે ત્યાં સુધી તેમની
૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
કલબ કે કેદખાનાં?
૧૬૩ ખાનગી મલામતા પણ જપ્ત થતી નથી.
સેવિયટ સમાજ અહીંની સમાજ પદ્ધતિ સુધરેલી ગણાતી પશ્ચિમ અને પ્રણાલિકાવાદી પૂર્વથી એકજ જુદી જણાય છે. પોષાક માટે કોઈ જાતનું બંધન નથી. શહેરીઓ પણ મિલિટરી ફેશનનાં કપડાં પહેરી શકે છે, તેમ સ્ત્રી-પુરુષોના પોષાકમાં પણ કોઈ જાતનો ફેર હેતો નથી. તેમનાં મંડળો પસંદ કરે તે પોષાક તેઓ પહેરી શકે છે. આથી લશ્કરી વિભાગમાં સંખ્યાબંધ યુવતીઓ મિલિટરી યુનિફોર્મમાં હરતી ફરતી દેખાય છે.
નાનાં નાનાં છોકરાંઓ પણ ખાખી યુનિફોર્મ પહેરે છે. તેઓ દેશના ભાવી આધારરૂપ ગણાય છે. મેં એક અમલદારને પૂછયું કે “૧૫ વર્ષની અંદરનાં છોકરાંઓને તમે લશ્કરી પોશાક પહેરવાની પરવાનગી શા માટે આપે છે ?”
અરે ભાઈ ” તેમણે જવાબ આપ્યો “આ તો મનોદશા કેળવવાનો એક મહત્ત્વને સવાલ છે. નાનપણથી તાલીમ ન હોય અને જે રશિયા સામે એકાદ શાહીવાદી હુમલો થાય તો શું કરવું? તે પ્રસંગે નવા સિપાઈઓની ભરતી કરવી, તાલીમ આપવાની ધાંધલ કરવી, તે કરતાં હમેશ જ યુવાનોની મનોદશા કેળવવી એ વધારે મહત્ત્વનું છે. વળી તમે જાણતા નથી કે, લશ્કરી લેબાશથી માણસમાં તેવી જાતનું ઝનુન સ્વાભાવિક રીતે જ પેદા થાય છે ? અમારી પ્રજામાં અમે ગાડરીયા ઘેટાં પેદા થયેલાં જોવા માગતા નથી. તેમના અંતરમાં તેજસ્વિતાના ઝર ઝમકતા રહે એ જોવાની અમારી ઝંખના છે.
કામદારની પ્રતિષ્ઠા સોવિયટ રાજતંત્રનું આખું રહસ્ય કામદાર વર્ગોમાં તેના હિતસંબંધની જાગૃતિ પેદા કરવામાંજ સમાએલું છે. કામદારો અને ખેડુતોની પંચાયતો એટલે
ને તેથીજ રાજકીય સત્તા આ પંચાયતોના હાથમાં હોય છે. શ્રમજીવી સમાજેનું તંત્ર એટલે આ પંચાયત ચૂંટેલા પ્રતિનિધિ તરફથી ચાલતું તંત્ર–અને જે કાઈ પંચાયતને એમ લાગે કે, એક વાર ચુટેલ પ્રતિનિધિ તેના ધોરણસર ચાલતો નથી તો તેને પંચાયત રદ કરી શકે છે. અને તેથીજ મધ્યવર્તી કમિટિ પર પ્રાંતિક કમિટિએનું અને તેમની ઉપર તાલુકા કમિટિનું દબાણ હોય છે.
૧૯૨૦-૨૧ ના કાળમાં જે વૈર-કમ્યુનીઝમ તરીકે ઓળખાય છે તે કાળમાં દેશમાંની દરેક વ્યક્તિને એકસરખો ખોરાક તથા બીજી જરૂરીઆત વસ્તુઓ પૂરી પાડવામાં આવતી; પણ તે પછીના અલ્પ સમયમાં જે નવી આર્થિક પદ્ધતિ ઘડાઈ તેણે વ્યવસ્થાશક્તિની દષ્ટિએ અદભૂત પરિવર્તન કરી નાખ્યું છે. પરંતુ છતાં કારખાનાંઓની માલીકી તો કામદારોની જ છે, તેમ જમીનના ખરા માલીકે પણ ખેડુતો જ રહ્યા છે.
ખેડતાની આબાદાની કામદારો સાથે જ બીજો મહત્ત્વનો વર્ગ એટલે ખેડુતોનો-ખેડુતને ત્યાં “મૌજીદ” કહે છે. આ લાંબી દાઢીવાળ પરગજુ મૌજીદ ઝારના કાળમાં ભયંકર પ્રણાલિકાવાદી હતો અને તબદીરનું નામ લઈ આળસમાં પડી રહેતો. તેમને અજ્ઞાનતામાં રાખવામાં આવતા, રાજકીય શિક્ષણ જેવું તેમને કંઈ પણ મળ્યું ન હતું-જાણે કેમ જમીનદારની ગુલામી સિવાય તેમને દુનિયામાં કંઈ કરવાનું હોયજ નહિ, એમ તેમને વિષે માનવામાં આવતું; અને જે તે કદાચ તકરાર કરે તો તરત તેની સામે કડક પગલાં લેવામાં આવતાં.
પણ હવે-ક્રાંતિ પછી-ખેડુત અજ્ઞાની રહ્યો નથી. તેઓને કોઈ લૂંટી શકે નહિ, ખેડુતોમાં પણ હવે યુવાન મંડળ જામી ગયાં છે. તેમને પોતાની ગુલામી સાલતી હતી અને તેથીજ તેઓ ક્રાંતિવાદી બન્યા, ખરું છે કે, અજ્ઞાનને લીધે માનવી ગુલામ બની રહે છે, પણ અંતરના અગ્નિપર વળેલો રાખને ઢગલો કેળવણીના પવનથી ઉડી જતાં તે પ્રખરતા ધારણ કરે છે–ભભુકી ઉઠે છે. અને ગુલામીનાં બંધનેને બાળી ભસ્મ કરે છે.
આ ભાન બે રતે થાય છે; કેળવણુથી અને ભયંકર દુર્દશાથી. કેળવણીનું ભાન પાયરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથો પાયરીએ ધીમે ધીમે થાય છે, જ્યારે ભયંકર વિપત્તિનું ભાન એકદમ થાય છે અને તેમાંની ક્રાંતિનો જ સ્ફોટ થતો હોય છે.
આ અવસ્થા સમજવી હોય તો ચપડાં વાંચીને નિરાંત નહિ વળે-ખરી સ્થિતિ નજરે નિહાળવી જોઇશે, તેની અંદર સંકેલાયેલાં અનેક તનું આકલન કરવું જોઈશે. રશિયન ખેત અભણ છતાં આ સત્ય જોઈ શકે તેથી હવે તે ધર્મને ખોરંભે પિતાના સવાલો મૂકતોજ નથી. તે જાણે છે કે, ધર્મને નામે તો તે ઝારની ગુલામીના દોઝખમાં સબડતો પડયો હતો. આમાંથી મક્તિ આપનારી એક ક્રાંતિજ હતી અને તેથી તે ક્રાંતિને જ પિતાની પૂજામૂતિ ગણી વંદે છે. રશિયામાં હવે એ તો કહેવતજ પડી ગઈ છે કે, ધર્મ એ પ્રજાને માટે અને ખાસ કરીને ખેડુતને સરજાયેલું અખીણ છે. જ્યારે તેની અસર કાઢી નાખનારી જવલંત માત્રા એક માત્ર કાંતિ-ચતુરંગી પરિવર્તન એજ છે.
કામ નહિ તે દામ નહિ જે કંઈ પણ માણસ શરીરે તેમ માનસિક દષ્ટિએ સાજે છે તેને ૧૮ થી ૨૫ વર્ષની ઉંમર દરમિયાનમાં કામ કરવું પડે છે. જે કોઈ કામ કરતું નથી તેને સામાજિક તેમ રાજકીય મોભે હેતો નથી. તેની કેળવણી, દવાદારૂ વગેરે માટે સરકાર જોખમદાર નથી. ત્યાં તે એજ કહેવત છે કે “કામ નહિ તે દામ નહિ.”
આવા માણસે સામાન્ય રીતે ઝારની આમદાનીમાંના અમીરજ હોય છે. તેમણે ક્રાંતિ વખતે પોતાની ધન-દોલત જમીનમાં દાટી રાખેલી તે હવે જરૂર પડે તેમ વાપરી શાંતિલું
છે જ્યારે આ દાટી રાખેલું ધન ખલાસ થઈ જાય છે, ત્યારે તેઓને કેળવણી ખાતા તરફ કે કારખાનાંઓ તરફ જ આજીવિકા માટે દોડી જવું પડે છે. તરત તેને સર્વે સામાજિક તથા રાજકીય હક્ક મળી જાય છે અને તે પોતાના પસીનાની કમાણી કરતા થાય છે.
રશિયાની સ્ત્રીઓ સોવિયટ રાજતંત્રમાં સ્ત્રીઓને પુરુષથી આર્થિક સ્વતંત્રતા આપવાની દૃષ્ટિએ ઘણાજ ખંતીલા પ્રયાસો આદરવામાં આવ્યા છે. સોવિયટ તંત્ર સ્થાપન થયું કે તરતજ એક ઢંઢેરો પ્રકટ કરી સ્ત્રીઓ સામે મૂકાયેલા અંકુશો કાઢી નાખવામાં આવ્યા હતા, એટલે હવે સ્ત્રીઓ રાજકીય તેમ સામાજિક દરજજામાં પુરુષોની બરાબરીએ હક ભોગવી શકે છે. તે હવે પુરુષના
થીઆરરૂપ રહી નથી, તેમ લગ્નની ગુલામ પણ રહી નથી. રશિયામાં લગ્નને પ્રેમેન્યન સામાજિક વ્યવહારતરીકે માનવામાં આવે છે. સ્ત્રીપુરુષની ખુશી હોય તે-અને ત્યારે જ તેઓ પરણી શકે છે. તેમ છટાછેડા મેળવી શકે છે. તેમજ જ્યાં સુધી એકાદ લગ્ન ખાતામાં કે સામાજિક ખાતામાં નોંધાયું નથી ત્યાં સુધી તે કાયદાસરનું ગણાતું નથી.
સ્ત્રીસ્વાતંત્ર્યની આ મનનીય પેજનાથી રશિયામાં વેશ્યાવૃત્તિ તદ્દન નષ્ટ થઈ ગઈ છે. કુટણખાનાં એ હવે રશિયામાં ભૂતકાળની બીના થઈ પડી છે, તેમ તે સામે ઘણાજ કડક કાયદા ઘડવામાં આવ્યા છે.
ખેતીવાડી હિંદુસ્થાન પ્રમાણેજ રશિયા પણ કૃષિપ્રધાન એટલે ખાસ કરીને ખેતીવાડીવાળો દેશ છે; અને તેથી જ દેશની લોકવસ્તીમાં ખેડુતોનું પ્રમાણ ઘણું મોટું છે. ૧૬ કરોડની રશિયાની પ્રજામાં ૧૪ કરોડ ખેડુતો છે. અન્ય સ્થળે આપણે જોઈ ગયા તેમ ક્રાંતિના પૂર્વકાળમાં ખેડુતોની હાલત ઘણીજ ખરાબ હતી. કુલ જમીનોમાંની ત્રીજા ભાગ જેટલીજ ખરાબ જમીન ખેડુતેની માલીકીવાળી હતી. “કલ્યાકાએ” (જમીનદારોએ) તેમને સદૈવ ગુલામીમાં દબાવી રાખ્યા હતા. ધર્મગુરુઓ ઝારના હથીઆર બની પ્રજાને ઉંધે રસ્તે દોરી જતા હતા, પરંતુ ક્રાંતિએ આખી સ્થિતિમાં પરિવર્તન કરી નાખ્યું હતું. ક્રાંતિ પછી જમીનોની માલીકી ખેડુતને મળી. તા. ૧૪ ફેબ્રુઆરી ૧૯૧૮ને રોજ જમીનો દેશની માલીકીની બનાવી દેવાનો કાયદો ઘડાયો અને ૧૯૧૯ સુધીમાં તો ૯૬ ટકા જેટલી જમીને ખેડુતોને કબજે થઈ ગઇ તથા સહયોગી પદ્ધતિ પર તેમનું સંગઠન પણ જામી ગયું.
(મૂળ લેખક-ભાઈ શક્તિ ઉસ્માની. અનુવાદક-શ્રી રાજશેખર. દેનિક “હિંદુસ્થાનમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૫
મીરજ મિશન હૈસ્પિટલ ७८-मीरज मिशन हॉस्पिटल
વિશેષ્ય ધર્મ કરતાં સામાન્ય મનુષ્યધર્મ વધે છે; કારણ કે જન્મતી વખતે જન્મનાર પ્રથમ વિશ્વદર્શન એક મનુષ્યતરીકે જ કરે છે. પછીજ સ્થળ, કાળ અને સંજોગોને વશ થઈ તે હિંદુ, મુસલમાન, પારસી કે ખ્રિસ્તીરૂપે મતમતાંતરવાદી બની, સત્ય-અસત્યના ઝઘડામાં પડી મનુષ્યત્વની મહત્તા વધારે છે કે ઘટાડે છે.
છેવટનાં લગભગ એક સો વર્ષ થયાં, ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરનાર ઘણાં મિશને અત્યારે આખા હિંદમાં સ્થળે સ્થળે કાર્ય કરી. સેવાવૃત્તિથી હજારો અન્ય ધમાં ને ! છત્ર નીચે લાવી રહેલા છે. ધમઘેલછાનો સવાલ જે બાદ કરવામાં આવે તો અમુક સંસ્થાએ ઉંચા પ્રકારની. સમાજસેવા-દીનસેવા બજાવી, હજારો કચરાયેલા, લાચાર અને પરપદદલિત કે જેઓ માત્ર નામનેજ: મનુષ્યત્વે ભોગવી રહેલા હતા, જેએની ગણત્રી પશુઓથી પણ નપાવટ જેવી હિંદુઓએ કરી હતી, તેઓને પુનઃ મનુષ્ય બનાવી, જગતને ઉપયોગી સેવક-સેવિકાઓ આપ્યાં છે. મુક્તિફેંજ, કેટલાંક ફાઉન્ડલીંગ હોમ્સ-અનાથાશ્રમ અને દવાખાનાંઓ આ ઉપયોગી સંસ્થા માંહેલાં છે.
મીરજની મિશન હોસ્પિટલમાં થતી દર્દીઓની ચિકિત્સા, નિદાન અને સારવાર વગેરેની તારીફ ઘણે વખત થયાં તેને લાભ લેનારાઓ પાસેથી સાંભળેલી; પરંતુ ત્યાં પ્રભુ ક્રાઈસ્ટના સાચા ભેખધારી, રોગી જનતાને ચરણે પિતાનું જીવન અપી રહેલા છે તે તો ગયા ઑગસ્ટ માસમાં જ જાણ્યું.
મીરજ હૈસ્પિટલ અમેરિકન પાદરી ડૉક્ટર પૅનલેસે આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં અમેરિકન પ્રેસ્કિટેરિયન મિશન તરફથી એક નાના ભાડાના મકાનમાં બોલી, તેને પિતાનું જીવનકાર્ય બનાવ્યું. ધીમે ધીમે કાર્યપરાયણતા, સેવાવૃત્તિ અને દઢતાથી હાલની સ્થિતિ પર એ સંસ્થાને આણી.
શરૂઆતમાં ડૉકટર ઑનલેસને ઘણુજ મુશ્કેલીઓ સામે થવાનું હતું. તેનું કાર્યક્ષેત્ર, હિંદુધર્મના ચુસ્ત હિમાયતી અને તદન અજ્ઞાન માણસની વચમાં હતું. મીરજ રાજ્ય કોઈ પણ રીતે અને કઇ પણ શરતે પાદરી લોકોને જગ્યા આપે તેમ હતુંજ નહિ. આવા સંજોગોમાં પણ તે પાદરીએ પોતાનું કામ સાધારણ પાયાપર ચલાવ્યેજ રાખ્યું. તે બિમારને દવા આપતો અને ખબર પડતાં વગરનોતરે-વગરણીએ દદીને ત્યાં પહોંચી જતો. તેની પાસે બોલવાનાં વચને કે પાંડિત્ય જેટલું હોય તે કરતાં ગરીબોના ચરણમાં ધરવા સેવાવૃત્તિ વધારે હતી.
એક સાચા સંન્યાસીનું જીગર હતું અને માથે લીધેલા કાર્યને પાર પાડતાં સામે આવતી વિપત્તિઓ ઝીલી લેવા એક વીર-ધીર-હૃદય હતું.
આ અરસામાં કોલ્હાપુરના કોઈ કુંવરનું ઑપરેશન કરવાની તેમને તક મળી અને આરામ પછી મહેનતના બદલામાં હાલની હૉસ્પિટલની જમીનની માગણી કરી, જે સ્ટેટે કબૂલ રાખી મીરજ પાસેથી અપાવી દીધી. આ વખતે આ ડેકટરને પિતાના અંગત સ્વાર્થ સાધવાની તક સારી હતી, પરંતુ તેને તો પોતાનું-સેવાનું અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરવાનું કાર્ય પાર પાડવાનું હતું.
પગભર થયા પછી તેણે આસપાસના અભણ–અજ્ઞાન હિંદુઓ કે જેમને હિંદુઓએ અસ્પૃશ્ય ગણું દૂર કરેલા હતા, જેમનું મનુષ્યત્વ અધુપર્ધ તો આ પાપે હરાઈ ગયું હતું, જેમના નીતિરીતિના સંસ્કારો ધોવાઈ ગયા હતા અને પેટપૂરતું ગમે તે રીતે મેળવી પેટનો ખાડો પૂરવો એજ જેમના જીવનવ્યવસાય થઈ પડેલો હતે, તેઓને કેળવી પુનઃ મનુષ્ય બનાવી તેમના ભૂખ્યા પેટમાં રોટલી આપી ઉઘાડાં શરીર ઢાંકી, તેઓના દિલના અને દેહના આખા આખા જો દવાથી અને ઈસુની દુવાથી રૂઝવવાનું કાર્ય શરૂ કર્યું. અત્યારે તેઓ ખ્રિસ્તી સ્વરૂપે ડંકટર વૈનલેસના મદદનીશ બની રહે છે. લગભગ ર્ડોકટરથી માંડી વૈડમાં કામ કરતા હલકા નોકરો સુધીના તમામ સ્ટાફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહભાગ ચોથો
તે ગરીબ અભણ ગામડીઆએમાંથી ઉપજાવી કાઢેલો છે. તેમાં એક ડોકટર સાથની અત્યારે લેબોરેટરી એકસ રે' ના ખાતામાં . નિલેસનો મુખ્ય મદદનીશ છે; આખો દિવસ કામ કરવા છતાં પણ તે માણસ પૂરેપૂરી શાંતિથી સદા તૈયારને તૈયાર જ હોય છે.
તેને પૂછ્યું કે “ડૉકટર ! તમારે ક્યાંથી કયાંસુધી દવાખાનામાં હાજરી આપવી પડે છે!” તેણે શાંતિથી ખ્યાલ આપ્યો કે “અહીં દવાખાનામાં મુકરર કરેલા કલાકે થીજ હતા, કામ કરનાર માણસ ચોવીસે કલાક કામ કરવા તૈયાર જ હોય છે, કારણકે અમે દવાખાનાના છીએ અને દવાખાનું અમારૂં છે.”
આ ડૉકટર લેબોરેટરીના એક્સ રેના કામ ઉપરાંત રસાયણશાસ્ત્ર અને શારીરિક શાસ્ત્રના અહીંની મેડીકલ સ્કૂલમાં–કે જ્યાંથી તે પાસ થઈ બહાર નીકળ્યા છે. ત્યાં-પ્રોફેસર છે.
તેવી જ રીતે ત્યાં કામ કરતી કેટલીક સેવિકાઓ અને નોકરી પણ ત્યાંનાજ મિશને તૈયાર કરેલાં છે. તેઓ ખરેખરી લાગણીથી દર્દીઓની સેવા કરે છે. મુંબઈ, અમદાવાદ કે એવાં બીજા સ્થળોની સાર્વજનિક હંસ્પિટલમાં ઘર કરી રહેલી પૈસાની નીચે લાલચ (પાન-સોપારી-ચાહ) હજુ સુધી આ સંસ્થાને નથી વટલાવી શકી. તે પ્રતાપ પણ કાર્યવાહકની સંપૂર્ણ કાળજી અને નોકરોને મળતી તાલીમનેજ છે, એમ મારું માનવું છે. દર્દમાંથી મુક્ત થઈને ઘેર જતો દદી પિતાની ચાકરી કરનારા આ ભાઈઓ-બહેનને બનતાં સુધી તો નથી જ વિસરતો.
દુનિયાના તળપર કામ કરતાં લગભગ ઘણાંખરાં ખ્રિસ્તી મિશનના વિજયની ગુપ્ત ચાવી તેની ઉચ્ચ સેવાવૃત્તિ જ છે. બેજીયમના ભલા પાદરી ફાધર ડેમિયને અને એવા બીજા ઘણા દૂર દૂર પડેલા ટાપુઓ કે દુનિયાના ભાગમાં કામ કરતા અનેક સેવાધમી પાદરી સાધુઓએ પિતાનો ધર્મનો સંદેશો મુંગી સેવાથીજ પ્રજામાં પહોંચાડવ્યો છે. કદાચ વિશ્વ સમસ્ત આવી સેવાઓથી તેઓના મતને અનુસરતું બને તે પણ નવાઈ જેવું નથી. સેવાવૃત્તિના અભાવે આપણે આપણું હજારો ભાઈઓને હમેશાં ગુમાવીએ છીએ. મીરજની હોસ્પિટલમાં બનેલો એક પ્રસંગ અહીં ટાંકું છું.
મીરજની હૈસ્પિટલમાં દગડુ સિંધે નામના એક દેશી ખ્રિસ્તી દદ સાથેની વાત દરમિયાન મેં તેને પૂછયું કે “ભાઈ ! તને હિંદુધર્મમાં શું ખામી લાગી કે તું ખ્રિસ્તી થયે ?” તેણે ઉડે નિઃશ્વાસ મૂકી જવાબ દીધો કે ““ધર્મની ખામી સેંધવા જેટલી પાકી બુદ્ધિ મારામાં નથી. પરંતુ મને હિંદુ સમાજની નિષ્ફરતાથી તે તરફ ધૃણાજ આવી. જ્યારે અમે દુષ્કાળથી અન્નપાણી વગર પાંચ ભાઈઓ. બે બહેનો અને એક વૃદ્ધ માતા પીડાતાં હતાં ત્યારે તે કેાઈએ અમારી પ્રાર્થના તરફ તજ નો. ગમે તે રીતે પૂરું કર્યું. પૂણ અમારી માંદગીપ્રસંગે આભડછેટને બહાને આસપાસના ધનિક, દયાનાં પૂતળાં જેવા દેખાતા હિંદુ ભાઈ-બહેનોએ પિતાની લાગણીશૂન્ય અને મારા ત્રણ ભાઈ અને એક બહેનને ટગર ટગર જોયાં કર્યા, પણ મરતાં મોઢામાં પાણીનું ટીપું મૂકવા જેટલી પણ દયા નજ બતાવી! અમેરિકન મિશનના પાદરીને ખબર પડતાં તેઓ અમારી મદદે આવ્યા, અમારી ચાકરી કરી અમને બચાવી લીધા. ત્યારથી અમે તે પ્રાણદાતા પાદરીના પંથે વળી ખ્રિસ્તી થયા અને આનંદથી મનુષ્યતરીકે રહીએ છીએ. તમે હિંદુઓએ તે અમને કાળના મુખમાં જવા દીધા. કોઈએ દયાની દષ્ટિ પણ કરી નહિ. હવે શામાટે વલોપાત કરો છો કે “હાય! હાય ! હિંદુધર્મને લોપ થવા બેઠો છે ! બધા વટલી જાય છે!” હું તો હજુ પણ માનું છું કે, બાકી રહેલા હિંદુઓ પણ કાળે કરી હિંદુ ધર્મ છોડશે; કારણકે હિંદુઓમાં ધમઘેલછા છે, સેવાભાવ નથી; પિતાનું હિંદુત્વ ટકાવી રાખવાની ઇચ્છા છે, પણ ભાઈઓ પ્રત્યે સહાનુભૂતિ કે સહાય નથી. માત્ર ક્રિયાકાંડની-તાલાવેલી છે, પણ સામાન્ય ધર્મને આદર નથી. અમારા ધર્મના થાંભલાતરીકે ગણાતા સાધુ મહારાજેમાં! ”
આ જવાબથી હું સ્તબ્ધ થઈ ગયો. હિંદુઓની વકીલાત કરવાના મારા બધા મુદ્દા માર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
મીરજ મિશન હોસ્પિટલ ગયા. આવા હજારે દગડુએ અત્યારે હડધૂત થઈ હિંદુત્વ છોડે છે તે તરફ શું કેઈની આંખ નહિ ઉઘડે?
wwwww
મીરજની હોસ્પિટલમાં ડૉકટર ઑનલેસ ઉપરાંત બીજા બે પાદરી ડોકટરે ડે. વેઈલ્સ અને ઉં. સ્ટિવન્સન કામ કરી રહેલા છે. . વેઇલ્સ જે દિવસે ડે. ઑનલેસ આંખના ઓપરેશનમાં રોકાયેલા હોય છે, ત્યારે બીજા બધા ઓપરેશનનું કામ સંભાળે છે; અને બીજી વખતે જ્યારે ડંકટર વૈનલેસ જનરલ ઑપરેશનમાં હોય છે ત્યારે ડો. વેઈટસને આંખના ઑપરેશનમાં દર્દીઓ જુએ છે. એટલે બને ખાતાઓ એક સાથે ચાલે છે. અઠવાડીઆમાં ત્રણ ત્રણ દિવસ સવારે નવા દર્દીઓને બન્ને વેંકટરો તપાસી, બીજે દિવસે તપાસનારજ ઓપરેશન કરે છે. ઓપરેશન પછી પણ સૌ પોતપોતાના દર્દીઓને હમેશાં સવારસાંજ તપાસે છે. ડૉક્ટર સ્ટિવન્સન પહેલાં ગુલૈં મિશન હાસ્પિટલમાં કામ કરતા હતા. હાલમાં થોડા સમય થયાં અહીં આવેલા છે અને બને કટરોના મદદનીશતરીકે જનરલ ઑપરેશન વખતે મદદ કરે છે. “ઇલેકટ્રીક ક્લોરાઈડ લોશન” નામની જખમે દેવાની એક દવાનો પહેલો ઉપયોગ હિંદમાં આ હોસ્પિટલમાં તેણે જ શરૂ કર્યો છે અને પદ્ધતિસર પ્રયોગે હજુ પણ તેને વિષે ચાલે છે, એમ સાંભળ્યું છે.
અત્યારે તે યૂરોપ-અમેરિકાની છેલ્લામાં છેલ્લી પદ્ધતિસર સગવડો અને સાધને આ પાદરી ડોકટરો હિંદને ચરણે ધરી રહેલા છે. ડોકટર ચૅનલેસે આંખના ઓપરેશન માટે કેટલાંક નવાં ઓજારેની શોધ કરી વૈદ્યકીય ખાતામાં નવો ઉમેરો કરી ઉંચી સેવા બજાવી છે. | દર વર્ષે લગભગ ૭૦ ૦૦ થી ૮૦૦૦ દદીઓ હિંદના જુદા જુદા ભાગમાંથી આવી લાભ લે છે. હવે મિશનને આર્થિક બાબતમાં અડચણ નહિ જ આવતી હેય, કારણ કે ધનિક દર્દીઓ પાસેથી મળતી રકમનો ઉપયોગ હોસ્પિટલમાં કરવા ઉપરાંત તે રકમમાં મેડીકલ સ્કૂલ તથા બીજા કેટલાંક ખાતાંઓ ચલાવવામાં આવે છે. મેડીકલ સ્કૂલ હમણાં થોડા વરસ થયાંજ ચાલુ કરેલી છે. ત્યાંના વિદ્યાથીઓ દવાખાનાનું તમામ કામ રામ આપવાથી ફેસીંગ (જો પર પાટા બાંધવા) સુધીનું કામ કરે છે, જેથી હોસ્પિટલને તે કામ માટે રોકવો જોઈતો સ્ટાફને ખર્ચ નિભાવવો પડતો નથી. દર્દીઓની સંખ્યાના પ્રમાણમાં સેવિકા વગેરેને સ્ટાફ બહુજ એ છે કહેવાય, પણ આ ઉણપ મેડીકલ સ્કૂલ પૂરે છે.
અહીં એક બાબતની મારે સખેદ નેંધ લેવી પડે છે કે, અહીં કેટલાએક એવા પણ દર્દીઓ આવે છે, કે જે આવી ઉપયોગી સંસ્થાને પણ છેતરી જવા જેટલી હલકાઈ કરતાં અચકાતા નથી. આ સંસ્થામાં પૈસાદાર દદીઓ માટે જુદા જુદા ભાડાની કોટડીઓ રાખવામાં આવી છે, જેનું ભાડું સગવડતાના પ્રમાણમાં હમેશનું ૦-૧૨-૦ થી રૂા. ૩-૮-૦ સુધી છે. આરામ થયા પછી ઘેર જતી વખતે ઓપરેશનના અને સ્થિતિના પ્રમાણમાં હોસ્પિટલના દાનના ખાતામાં કેટલી રકમ ભરવી તે 3. ઑનલેસ નકકી કરી આંકડો આપે છે. અને પહેલી વખતે જોવાની ફીના શક્તિવાળા માણસે પાસેથી રૂા. પાંચ લેવામાં આવે છે. ગરીબો મફત સાધનો અને પાસ મેળવી શકે છે. આને હેતુ એટલેજ છે કે, આ બહાને ધનિક પાસેથી સંસ્થાને આર્થિક મદદ મળે કે જેથી ગરીબો માટે અને સંસ્થા માટે થતા ખર્ચ સારૂ બીજે હાથ લંબાવ ન પડે. ગરીબ દર્દીઓ માટે જનરલ વૈર્ડઝ (સામાન્ય વર્ડઝ) રાખેલા છે, જેનું ભાડું કંઈ પણ નથી. આનો લાભ લગભગ ૯૦ ટકા જેટલા દર્દીઓ લે છે. ભાડાની તથા દાનની નજીવી પચીસ પચાસ જેવી ૨કમ માટે કેટલાક સારી સ્થિતિવાળા કે જેઓ બીજી રીતે હજારો રૂપીઆને ખર્ચ નીભાવી શકે છે, તેઓ જનરલ વૈર્ડમાં આવી ગરીબ દર્દીઓના ખાટલા અને સગવડ પચાવી પાડે છે; એટલું જ નહિ પરંતુ દવાખાનાનાં કપડાં, પાટાઓ વગેરે લઈ જનારા અને આંકડામાં જણાવેલી રકમ આપવાની કબૂલ કરી હોય તે આપ્યા વિના જ છાનામાના નાસી જનારા દર્દીઓ પણ દવાખાનાને મળ્યા છે.
આપવા ની રકમ નક્કી થયા પછી પણ જે દર્દી પિતાની સ્થિતિને ખરે ખ્યાલ ડોક્ટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૨
શુભસંગ્રહું-ભાગ ચાથા
વાનલેસ આપે છે. તે! રકમમાં સારી રીતના ધટાડા કરવામાં કે કદાચ તદ્દન જતા પણ કરવામાં આવે છે. તેહમંદ નહિ થયેલાં આપરેશને માટે ગમે તે સ્થિતિના દદી હાય તાપણું કઈ ચાર્જ લેવાતા નથી.
આ ભેળા ભલા પાદરીમાં પણ આવા સ્વાથી શખ્સાથી છેતરાઇ છેતરાઇ હવે કંઇક વ્યાવહારિક ઝીણવટ આવી હેાય તેમ લાગે છે. લાંબા વખત સુધી દર્દીની વાતને એકદમ સત્ય માની લેનારા આ વૃદ્ઘ ડૉક્ટર હવે એકદમ સાચી માનતાં અચકાય છે. મારા થડા દિવસના વસવાટદરમિયાન તદ્દન ગરીબ નિરધારરૂપે હાજર થયેલા માણસે પાછળથી તપાસ કરતાં મને પેાતાને સારી સ્થિતિવાળા માલૂમ પડથા છે. એક કાઠિયાવાડીને પેાતાની માતાના આંખના આપરેશન વખતે ત્યાં પેાતે દીકરાતરીકે જાહેર થાય તેા પૈસા આપવા પડે તેટલા માટે ડેાશીની દયા ખાઇ આવેલા પાડાશીતરીકે રજુ થતા મે જોયા છે. આનું પરિણામ ખરા ગરીબનેજ સહેવું પડે છે. આ પ્રસ`ગને અનુસરતું એક દૃષ્ટાંત મને યાદ આવે છે. એક શાહ એક ફકીરનેા વહાલામાં વહાલા ધાડા ગમે તે કિંમતે કે શરતે જ્યારે ન મેળવી શક્યા, ત્યારે એક અપગ ગરીબ ભીખારીનું રૂપ લઇ ફકીર પાસે આવી માગણી કરી કે “હું ભલા સાંઇ મૌલા ! મને અપંગને ઘેાડે દૂર જવા તારા ધાડે। આપ, તુરત પાછે. પહેાંચાડી દઈશ.' ગરીએ માટે સર્વસ્વ આપી દેનાર ફકીરે તે અપંગ ગરીબને ધાડા આપ્યા. ધેાડે ચઢી તેને એડી મારી દેાડાવી જતાં જતાં તે ગરીબ અપ'ગરૂપે આવેલા આદશાહે કહ્યું કે “કીર ! હું ભીખારી નથી, પરંતુ બાદશાહ છું. તે તારા ઘેાડા રાજીખુશીથી ન આપ્યા તેથી આવી રીતે લઇ જાઉં છું. હવે ધાડાની આશા રાખતા ના.' આ શબ્દ સાંભળી ફકીર ખેલ્યા કે “આ શાહ! ભલે મારા ધોડે! લઈ જા, મને તેનું કંઇ લાગતું નથી; પરંતુ એક વિનતિ છે કે, તારા આ દગાની છેતરપીંડીની વાત તું ગુપ્ત રાખજે, જો કાઇ સાંભળશે તેા ખરા ગરીક તર પણ દયા કરતાં અટકશે. જા, ખુદા તારૂં ભલુ કરે.” આ સાંભળી શાહ શરમી થઇ ગયા. એકદમ પાછે. આવી ફકીરના પગમાં પડી ખેલ્થા કે ધાડા માટે હું ગરીબેનાં ગળાં નહિજ કપાવું.” આમ સ્થિતિવાળાએ ગરીબેનાં ગળાં ન કપાવે એમ પ્રાના છે. સગવડતાના લાભ લઇ દર્દીએ પેાતાની સ્થિતિ પ્રમાણે સંસ્થાને મદદ કરે તે ગરીખાના લાભ હાલમાં જેટલેા સચવાય છે, તે કરતાં વધુ સારી રીતે સચવાશે, એમ મારી ખાત્રી છે. એક ખે ઉદાર ગૃહસ્થાએ ઉપકારના અદલામાં હ્રાસ્પિટલને સારા વાઝ ખંધાવી આપ્યા છે.
મુંબઇ કે એવાંજ સ્થળેાએ ધંધા કરતા નામાંકિત ડૉક્ટરેાની માફક આ ડૉકટર પણ ધારે તેા એક બાદશાહી કમાણી કરી, નવાખી માણી શકે; ગાડી-બગલા વસાવી શકે; શેર-સટ્ટાના બજારમાં વધધટ કરાવી શકે કે શરતના મેદાનમાં ધાડા દોડાવી હારજીતના પાસા નાખી શકે; પરંતુ તે તે। સાધુ રહ્યો, તેની બાદશાહી તેની સેવામાં, તેના આત્માઅેની જીવનમુરાદ સેવા સિવાય ખીજી શી હ્રાય ?
ત્યાં કામ કરતા ડૉકટરા પેાતાના ખર્ચ જેટલું વેતન સ્વીકારે છે. તે પાદરી વાર્ષિક ૪૦ પૌંડમાં બાદશાહી અનુભવતા.' (ગાલ્ડસ્મીથ) આમ પેાતાને મળતા વેતનમાં આ ડૅાકટા પણ બાદશાહી માણે છે. ત્યાંના હંમેશાંના કાČક્રમ નીચે પ્રમાણે છેઃ—
ૐ વાનલેસ પેાતાની ૬૫ થી ૭૦ વર્ષની ઉંમરે પણ સવારના પાંચ વાગે ઊડી, પ્રાતઃક્રિયા અને પ્રાના કરી, નાસ્તા લઇ, આઠ વાગે ઍડ્ડીસમાં આવે છે. ત્યાં હંમેશના પત્રવ્યવહાર તપાસી, ઉપયેાગી કામની સૂચના કરી અઠવાડીઆમાં એક આંતરે ત્રણ વાર દઈ તપાસવાનું કામ કરે છે. બાકીના ત્રણ દિવસ તેા વેઇલ્સ દી તપાસે છે. નવા તથા જૂના દર્દી તપાસવાનું કામ લગભગ ૧૨-૩૦ સુધી ચાલે છે...ત્યાર પછી એક વાગે જમીને એ અઢી વાગતાં આપરેશન માટે આવે છે. રવીવાર સિવાય બધા દિવસ આપરેશન ચાલે છે. આ કામ લગભગ સાંજના સાડાથી સાત સુધીમાં ખાસ કરી, દેવળમાં સામે પ્રાર્થના કરી નવ વાગે રાતનું ભેાજન લે છે. પછીદશ વાગે પુનઃ વાડમાં દર્દીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
મીરજ મિશન હોસ્પિટલ તપાસી બાર વાગતાં ઘેર જઇ સૂએ છે. આ કામ ઉપરાંતના ફાજલ પડતા વખતમાં મેડિકલ સ્કૂલમાં લેકચર આપવા દર માસે ત્રણ ચાર દિવસ મુંબઈ આવી દર્દીને તપાસવાનું કામ પણ કરવું પડે છે.
રવીવારે સવારે ગાનતાને સાથે દરેક વૈર્ડમાં દર્દીની સામે ઈશ્વરપ્રાર્થના કરવામાં આવે છે. પ્રાર્થનાના અંતમાં “પિતા જીસસ ! દૂરદૂરથી આવેલાં મારાં દર્દીઓને આરામ કરી તેમનાં પાપ મારું કરી તેઓને તેમનાં વહાલાંઓ પાસે ઘેર પાછાં મોકલી દે” આ યાચના હોય છે. જ્યારે દર્દી ઘૂંટણ પડી પ્રાર્થના કરતા પોતાના દાતરના આ છેલ્લા શબ્દો સાંભળે છે ત્યારે તે આભાર નીચે દબાયેલા દર્દીના જીગરમાં ખરી સેવાવૃત્તિ ઉદ્દભવી આ ઈશ્વરના બંદાઓ તરફ ગમે તેવા ચુસ્ત હિંદુઓને પણ પૂજ્યબુદ્ધિ આવી જાય છે. મનુષ્યના જીવનને પલટો ખરા પ્રેમથી-સેવાથી જ થઈ શકે તેની પ્રતીતિ આ પ્રભુની પ્રાર્થના વખતે થાય છે.
મૂર્ખાઓ કે જેઓ માત્ર ટીકા કરવા આવતા તેઓ પણ આ પાદરીના પ્રાર્થનાના સરેદો સાંભળી ભક્તિમાં લીન થઈ જતા; તેમજ મેં કેટલાએક ચુસ્ત વૈષ્ણવનાં માથાં પણ આ વખતે લાગણી, ભાવ અને કોમળતાથી નમતાં જોયાં છે.
રાઓ અને બાળકોના વૈમાં હમેશાં બપોરે પ્રાર્થનામય સંગીત વાદ્ય સાથે સેવિકાઓ કરે છે, જેથી જમેવાળા દર્દીએ થોડા વખત માટે તે પોતાનું દુઃખ વિસરે છે
રવીવારે સાંજને વખતે મેજિક લેન્ટર્નથી ઈસુ ખ્રિસ્તના જીવનના પ્રસંગે દર્દીઓને બતાવવામાં આવે છે.
આ પાદરીએ પિતાનું એક મિશન પાર પાડવા માટે પિતાનું માનેલું સત્ય બીજાને સમજાવી મનાવવા માટે કેટલું કેટલું કામ કરી રહેલા છે, કેટલા કેટલા ઉંચી કેળવણુ પામેલા માણસે કે જેઓ સંસારીતરીકે રહે તે નામના અને નાણું મેળવી બાદશાહી માણી શકે, તેઓ સ્વછાએ ફકીરી સ્વીકારીને મિત્ર, સંગાથ અને માતૃભૂમિથી દૂર-તદ્દન અજાણ્યા અંધારા પ્રદેશમાંકામ કરી, ૫ડેલાને ઉઠાડી, અંધારામાં પ્રકાશ લાવી, ભૂખ્યાને ભોજન આપી, ધર્મબોધ સંન્યસ્ત દીપાવે છે. આવા લોકો સમસ્ત વિશ્વને પણ પોતાના બાહમાં સમેટી દે તો નવાઈ શી?
જ્યારે જ્યારે મને આ પાદરીઓનું કામકાજ યાદ આવે છે, ત્યારે ત્યારે કવિ ગેડસ્મીથે ત્યજાએલા ગામડામાં વર્ણવેલ પાદરી મારી આંખ સામે તરી આવે છે. હાલના જમાનામાં જેટલે સેવાભાવ ક્રાઈસ્ટના આ ભેખધારીઓ કેળવી શક્યા છે, તેટલો અન્ય ધર્મના અત્યારના આચાર્યો-મહારાજે નથીજ કેળવી શકથા! વિશેષ્ય ધર્મના અનુષ્ઠાનમાં એટલે એક જાતીય ધર્માના ક્રિયાકાંડમાંજ જ્યારે આપણા આચાર્યો, ગોસાંઈનાં બાળકો અને બ્રહ્મદેવ પડથી રહી, સામાન્ય ધર્મ વિસરી રહેલા છે. ત્યારે આ વિદેશી પાદરીઓ આપણા ભાઈઓને સેવાથી, પ્રેમથી પોતાના કહીને જગતને બતાવી આપે છે કે, એમનો ધર્મ એક દિવસે વિશ્વ સમસ્તમાં વિજય મેળવશે.
અત્યારે કેટલાં કેટલાં ખાતાંઓમાં જેવાં કે રક્તપિત્તિયાંના દવાખાનામાં, અનાથાશ્રમે, અને ખુદ લડાઈના મેદાનમાં તથા તેના મરચા સામે પણ આ પાદરીઓને જીવતા મરતા અને પીડાતા માણસાની સેવા કરવાનું મળે છે; ત્યારે આપણે ધનપ્રાપ્તિ, મજશેખ, પરોપકારને નામે સ્વાર્થસાધના અને ઉંચ નીચના ઝઘડામાં રહીને ધર્મનો લેપ કરી રહેલા છીએ.
આ ખ્રિસ્તીઓ સામે તિરસ્કારની દૃષ્ટિથી જોનારા હિંદુ ભાઈઓએ અને સાધુ મહારાજેએ કે જેમની પાસે કરોડોને ફાળે સેવકોમાંથી ઉભો થયેલો છે, તેમાંથી પોતાનાજ ભાઈઓ માટે આવા કામમાં ખર્ચવા વિચાર કર્યો છે ખરો?
કેળવણી પામેલા હજારો હિંદુમાંથી આમ ધર્મ-ફકીર બની, હિંદુઓને સેવાથીજ હિંદુત્વ બધી હિંદુ રાખવાને વિચાર સૂઝયો છે ખરો? ના, આપણે કાર્ય કરવું નથી ! વાતેજ કરવી છે! હિંદુ ધર્મના પક્ષપાતીઓ, શા દુઃખે હિંદુઓ ખ્રિસ્તી થાય છે, તે શોધી કાઢી તેને ઉપાય તે પાદરીઓ લે, તેની પહેલાં જ પતે લઈ લે, તેજ કામ સરે. આમાં મુખ્ય ફાળે સાધુ આત્માઓજ આપી શકે. ખરો સાધુ-ચરિત આત્મા ધારે તે પોતાની સેવા, પવિત્રતા અને પ્રેમના બળથી, આખી પ્રજાની પ્રજાને નચાવી શકે–પેતાની પાછળ ગાંડી બનાવી શકે-તે મહાત્માજીના પ્રસંગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૦.
શુભસંગ્રહ-ભાગ ચા
આવેલા હિંદને કહેવાની જરૂર નથી !!
કુતરા, બકરા કે ઘોડાને અડવાથી હિંદુઓ નથી વટલાતા, તેઓને ખવરાવી પુણ્ય માને છે; પરંતુ અફસની વાત છે કે, પિતાનાજ ભાઈઓ કે જે રામ-કૃષ્ણના પૂજારી છે, ગાય-બ્રાહ્મણને પવિત્ર માને છે અને સમાજના સારા સેવકે છે, તે અંત્યજ ભાઈઓથી અભડાય, તેઓને અસ્પૃશ્ય ગણ, પશુથી પણ અધકતર હલકી રીતે માનીને, તેઓને હિંદુ રાખવા માગે છે. આથી વધારે મૂર્ખાઈ, સ્વાર્થવૃત્તિ કે નીચતા એક મનુષ્યની આવા પ્રગતમાન યુગમાં શી હોઈ શકે?
વિશાળ અંતઃકરણ થવા દે, હૈયાની હુંફ પામવાને અધિકાર દરેકને રહેવા દો અને વિશેષ્ય ધર્મ સાથે એક મનુષ્યતરીકેને સામાન્ય ધર્મ આપણા સમાજમાં પ્રવર્તાવા દો-એટલે હિંદુઓ હિંદુ રહેશે અને પ્રભુની દૃષ્ટિમાં આપણે મનુષ્ય બનશું.
જ્યારે સાધુઓ કે જેઓની સંખ્યા અત્યારે ભારતને ભારે પડી રહી છે, જેઓ પશ્રિત જીવન ગુજારી રહેલા છે, તેઓમાં આ રીતનો સેવાભાવ જાગશે, ત્યારે કંઈ અને રંગ હિંદુ ધર્મમાં અને હિંદમાં આવશે અને ત્યારે સરખેસરખાં થતાં પૂર્વ પશ્ચિમનાં મધુર મિલનનાં મંગળ પગલાં થશે.
ઉંચા નીચા ફરક વિસરી એક સાથે રમી છે, નોધારાને કરથી ઉંચકી રે ! દિલાસા દઈ ૯: સેવા કાજે પ્રિયજન બધાં દિવ્ય સંન્યાસ લેશે, ત્યારે હે! પરમદુ:ખની વાળ ફેલાઈ જાશે. (વિલાપી)
(લે-શ્રી. વ્રજલાલ ધરમચંદ મેઘાણી “જાગૃતિ”ના ચૈત્ર-વૈશાખ ૧૯૮૪ના અંકમાંથી થોડા શોધન સાથે)
७९-बंबइ में भारतीय पार्लमेंट
(એક સુંદર પ્રહસન) બંબઈ પ્રાદેશિક નવયુવક લિગ ને ગત સપ્તાહ સર સીજે. હૈલ મેં એક બડા ભારી જલસા કિયા. જલસ મેં બડે બડે ગશ્યમાન્ય વ્યક્તિ ઉપસ્થિત થે. ઉપસ્થિત વ્યક્તિ મેં સે નિગ્નલિખિત સજજને કે નામ ઉલ્લેખનીય હૈ –મિ ભૂલાભાઈ જે દેશાઈ, શ્રીમતી હીરાબાઈ ટાટા, શ્રીમતી બાપસી સાબાવાલા. શ્રીમતી એલ૦ કેએમ. મુન્શી, શ્રીયુત બી. ડી. દેસાઈ, ઔર મિ. કેએફ ૦ નારીમન.
સ્વરાજપાર્લમેટ કા એક પ્રહસન રચા ગયા થા. જિસકે લેગે ને બડે ચાવ કે સાથ દેખા. નવયુવકે ને કિતને હી અલગ પિર્ટ ફેલિયોં કે કામ કા વિભાગ બનાયા થા, જિનકી જિ
મેવારી નેતાઓ કે ઉપર રખી ગયી છે. પં. જ્વાહરલાલ નેહરુ પ્રાઈમ મિનિસ્ટર કી અધ્યક્ષતા મેં ૧૦ આદમિ કા મંત્રીમંડલ બનાયા ગયા છે. જિસમેં નિઋલિખિત વ્યક્તિ હૈ મહાત્મા ગાંધી-શાંતિમંત્રી, શ્રીયુત કવીંદ્ર રવીદ્ર શિક્ષામંત્રી, શ્રીયુત સુભાષચંદ્ર-હોમમેમ્બર, પંડિત મોતીલાલ નેહરુ-પરરાષ્ટ્રસચિવ, શ્રીમતી સરોજિની નાઈડુ–મંત્રી સામાજિક ઉન્નતિ, મિ. કે. એફ. નારીમન, ઉન્નતિવિભાગ કે મંત્રી, મૌલાના શૌકતઅલી સ્વાધ્ય ઔર શારીરિક ઉન્નતિ
મંત્રી, શ્રીયુત અરવિંદ ઘોષ હવાઈ શક્તિ કે મંત્રી, મિ. જિન્ના કાનૂનસદસ્ય ઔર દિવાન ચમનલાલ મજારસદસ્ય.
(“વિશ્વામિત્ર'ના એક અંકમાંથી)
-
=-
=
:
:
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
નૂતન ભારતના વિધાયક તિલક મહારાજને સ્મરણાંજલિ ૧૧ ८०-नूतन भारतना विधायक तिलक महाराजने स्मरणांजलि
લોકમાન્ય તિલક મહારાજની આઠમી સંવત્સરી વેળા, નૂતન ભારતના વિધાયક એ નરને સમગ્ર પ્રજા વંદના અપી રહી છે. તિલક મહારાજનું નામ સંભારવું એટલે સ્વરાજની સાધના કરવી. એના આત્મસમર્પણની સ્મૃતિઓ તાજી કરવી એટલે આત્મવિશદ્ધિ આદરવી.
એ નરપુંગવના જીવનને સર્વપ્રથમ સંદેશ સ્વાશ્રય છે. તમારી મુક્તિ તમે પોતેજ મેળવી લ્યો-આજે જાણે એને એ સંદેશ કાન ઉપર અથડાય છે. સ્વદેશી એટલે આર્થિક સ્વાશ્રય; રાષ્ટ્રીય શિક્ષણ એટલે શિક્ષણવિષયક સ્વાશ્રય; સ્વરાજ એટલે રાજકીય સ્વાશ્રય–એ નેતાવરનાં એ જીવનસૂત્ર આજેએ હિંદી સ્વાતંત્ર્યયુદ્ધને પ્રેરણા આપી રહ્યાં છે.
કલકત્તાના એના પ્રખ્યાત ભાષણમાં એણે કહેલું કે “જો તમે સ્વાધીન બનવા ન ઇચ્છતા હો, તો તમે પતિત બનશે અને સદાને માટે પતિત રહેશે. આ સરકારને તમારી ઉપર શાસન, કરવામાં સાથ ન આપવા પૂરતી પણ તમારામાં આત્મસમર્પણની અને અસહયોગની શક્તિ નથી ! પડકાર કરો કે “મહેસુલ એકઠું કરવામાં અમે તમને (સરકારને) મદદ નહિ દઈએ; હિંદી શેણિતઅને હિંદી સમૃદ્ધિથી હિંદની બહાર અગર હિંદના સીમાડા ઉપર યુદ્ધ કરવામાં અમે તમને સાથ નહિ આપીએ; ન્યાયનો કારભાર ચલાવવામાં અમે તમને સહકાર નહિ આપીએ; અમે અમારી પોતાની અદાલત સ્થાપીશું; અને સમય આવ્યે અમે કરવેરા પણ નહિ ભરીએ.” તમારૂં સંઘબળ જમાવીને તમે આટલું કરી શકે તેમ છો? જો તમે એ કરી શકે, તો તમે આવતી કાલથી સ્વાધીન છે.”
એ સંદેશમાં શ્રદ્ધા, આશા અને વીરતા ધબકી રહ્યાં છે અને એનું જીવન એ પ્રાણવાન સંદેશના સદેહ પ્રતિનિધિરૂપ હતું. રાષ્ટ્રને નામે સારું જીવન સમપી દેનાર એ વીરનરને આપણે શી સ્મરણાંજલિ આપીએ ? આપણું અર્થ સાચા દિલની ભક્તિથી ભરપૂર હોય, ઉત્કટ માનભાવથી ઉભરાતાં હોય, તોયે એ તિલક મહારાજ સમા મહાન નરની સમીપ ઓછાં અધુરાંજ લાગશે.
વર્ષો પહેલાં હું કોલેજના વિદ્યાર્થી હતો, ત્યારે એ પુરુષવર પ્રત્યે મને આકર્ષણ થયું. હું પરીક્ષા માટે મુંબઈ ગયો. “તિલક મહારાજ જેલવાસી થશે એવા સમાચારથી વાતાવરણ ગંભીર બન્યું હતું. હું અને થોડા મિત્ર જેલમાં તિલક મહારાજનાં દર્શન માટે આતુર બન્યા. અમને જેલને દરવાજેથી પાછા વાળ્યા. એ પ્રસંગને વર્ષો વીતી ગયાં.
કલકત્તા ગયો. રાષ્ટ્રીય સ્વાધીનતાનાં સેણાં તો હું કોલેજમાં તત્ત્વજ્ઞાન અને સાહિત્ય શીખવતો હતો. મારા પૂજનીય મિત્ર અને મુર્શિદ સ્વામી ઉપાધ્યાય બ્રહ્મબાંધવના નેતૃત્વ નીચે. ચાલી રહેલી બંદે માતરમની હીલચાલ પૂર જોશમાં હતી. તિલક મહારાજનો જન્મદિવસ આવ્યો. કલકત્તાએ એ ઉજવવાનો નિશ્ચય કર્યો. કલકત્તામાં મહારાષ્ટ્રના નામને બંગદેશના પાટનગરને પાવન કરી જવા વિનતિ મોકલી.
- અડો. કલકત્તાએ એ આરાધનીય દેવનું કેવું ભવ્ય સ્વાગત કરેલું ! સમ્રાટો અને નરેંદોને જેની ઈર્ષ્યા આવે એવું માને તિલક મહારાજને આપી બંગદેશે પિતાની કીર્તિ વધારી. તિલક મહારાજના માનમાં સ્વદેશી મેળે ગોઠવાયો. એ મેળો ચાર દિવસ ચાલ્યો. સાંજે એણે જાહેરસભાને પ્રેરણસંદેશ આપ્યો. જાણે માનવસાગર ઘુઘવી રહ્યો હતો. સુરેન્દ્રનાથ અધ્યક્ષ હતા. ગગનના કડાકા થાય એવા હર્ષનાદ વચ્ચે એ બંને રાજદ્વારી પ્રતિસ્પધીઓ એકબીજાને ભેટ્યા. એ ચિત્ર અવિસ્મરણીય છે. સાદા, ત, સ્વદેશી લૂગડામાં શોભતા એ દેશભકતે એક કલાક સુધી
ને રાજકીય ધર્મ સમજાવ્યો. કેવો સાદો માણસ! અને છતાં કે બહુશ્રુત, કે વિદ્વાન, કે સાફદિલ, કેવો નિડર ! બંગદેશ તિલક મહારાજની પ્રશસ્તિથી ગાજી રહ્યો.
પણ આજે તેના આ અસામાન્ય ગુણની અને બીજી વિશિષ્ટતાઓની વાત હું આટલેથી પડતી મૂકીશ. હું આજે તિલક મહારાજના જીવનના એકજ લક્ષણપ્રત્યે સારા ભારતનું લક્ષ્ય નિમંત્રીશ. તિલક મહારાજની ગુપ્ત શક્તિ તેની નિર્ભયતામાં–તેની માન્યતાઓને હિંમતપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથો
જાહેર કરવામાં રહેલી છે. વર્ષો સુધી એને પક્ષ જોરાવર નહોતો બની શક્ય; છતાં તે નરવીર તેની સ્વતંત્ર માન્યતાઓને મક્કમપણે વળગી રહેવાની હિંમત બતાવી શક્યા. અમલદારશાહીએ
તેને જેલ મોકલ્યો અને વિજયી બનવાને ઘડીભર આનંદ માણ્યો, છતાંયે તે તેની માન્યતાઓમાં d, ચુસ્ત રહેવાની હિંમત બતાવી શક્યો. તેના કાળના ઘણાયે રાજકીય અગ્રેસરો “સુધારાની બક્ષી
સેથી સંતોષ માનવાને તૈયાર હતા; છતાંયે તે હિંમતભેર તેની માન્યતાઓમાં અડગ રહ્યો. તેના ઘણાયે દેશબાંધવો ધ્યેયની અસાધ્યતા જોઈ હતાશ બનતા; છતાંયે તે વીર તેની માન્યતાઓની સિંહગજનાઓથીજ આખા દેશને ગજાવત: છતાંયે તેના હૃદયમંદિરમાં પૂર્વની પ્રજાઓમાં મહિષીસમી હિંદ માતાને તે સિંહાસનારૂક જોતો, તેનાં દર્શન કરતે અને “સ્વાધીન હિંદમાતા’ને જયકાર ગજાવી તરુણોને પ્રેરણા આપતા. તિલક મહારાજ તેના આત્માની ગુફાઓમાં સ્વાધીન ભારતની આરાધના કરતા.
અને, એ અનંત શ્રદ્ધાની સાબીતી તરીકે, તિલક મહારાજે, જીવનની સર્વ ઋતુઓમાં, હિંદને એકજ પ્રાણસંદેશ આપ્યા કર્યો કે “સ્વરાજ મારો જન્મહકક છે અને એ હું મેળવીશ.” તેણે ફરી ફરીને વાણી ટંકાર કર્યા કર્યોઃ “હિંદુસ્થાન સ્વાધીન બનવાની ઈચ્છા દાખવે તે તે જરૂર સ્વાધીન બની શકે છે.”
તિલક મહારાજ નિર્ભયતાની મૂર્તિ હતા. અમલદારશાહીને રૂઆબ તેણે તેડવો. સ્વદેશી અને બહિષ્કારને તેણે હિંદને મંત્ર આપો. રાષ્ટ્રીય શિક્ષણ અને રાષ્ટ્રીય અદાલતોની તેણે ઘોષણા કરી. સત્તાના નશામાં ચકચૂર સરકારનાં પીડનો તેણે હસતે મેંએ સહ્યાં અને છતાં, વાદળાં ભેદીને સૂર્ય પ્રકાશે તેમ, સ્વાધીન ભારતનો તેનો આદર્શ હિંદભરમાં પ્રકાશી રહ્યો અને દેવદૂત દુઃખી માનવીને શાતા આપે તેમ હિંદી તરુણેને શાતા, પ્રેરણા અને સુખ આપી રહ્યો. અનેકાનેક પીડનોએ એને ભાંગી નાખવા મિથ્યા પ્રયત્નો કર્યા પછીયે તિલક મહારાજનું હદય સાબુત રહી શક્યું અને પોતાની માન્યતાઓને સાચવી શક્યું.
આજ શ્રદ્ધાથી એ યોદ્ધો ઝઝમે-જીવનના અંત સુધી અણીશુદ્ધ વીરત્વ જાળવીને. નિષ્ફળતાઓ એના પ્રબુદ્ધ આત્માને ન ડગાવી શકતી. લડવું અને પરાજય મેળવો. એ નિક્રિયતા કરતાં બહુજ બહેતર છે-એ એનું જીવનસૂત્ર હતું અને આજે આપણે જોઈએ છીએ કે, તિલક મહારાજનું જુદ્ધ નિષ્ફળ નથી ગયું; આજે આપણે જાણીએ છીએ કે, તિલક મહારાજ મરણ નથી પામ્યા; આજે આપણે નીરખીએ છીએ કે, તેને આદર્શ જીવે છે, તેની પ્રેરણા હતાશોમાં પ્રાણ પૂરી રહી છે; આજે આપણે અનુભવીએ છીએ કે, તેની શ્રદ્ધાને વિજય થઈ રહ્યો છે; આજે આપણે અનુભવીએ છીએ કે, તેના આપભોગોને પ્રતાપે હિંદ નો અવતાર પામી રહ્યું છે-અને કચ કદમ આગળ ધપી રહ્યું છે. તિલક મહારાજ અમર છે. તિલક મહારાજને, તેમની આઠમી સવંત્સરીએ હિંદી પ્રજાના કટિ કેટિ વંદન હો!
(સાધુ વાસવાણી–“સૌરાષ્ટ્ર” તા. ૧૧-૮-૧૯૨૮ના અંકમાંથી)
८१-२००० वर्ष पहेलां गुम थयेला एक शहेरनो आविष्कार
રગબી, ૩૧ અગસ્ત. પથ્થર યુગ અર્થાત આજ સે પ્રાયઃ ૨૦૦૦ વર્ષ પૂર્વ કા એક ગાંવ, જિસમેં બાકાયદા સડકે, ગલિમેં તથા ઘર મૌજૂદ હૈ, ઓર્કનીજ મેં સ્કેલ ખાડી કે પાસ આવિષ્કત કિયા ગયા હૈ. એડિનબર્ગ વિશ્વવિદ્યાલય કે ઍડ ગાઈન ચાઈડ, જિનને ઈસ કાર્ય મેં બડી સહાયતા કી હૈ, કહતે હૈં કિ યહ આવિષ્કાર પશ્ચિમ યુરપ કે લિયે બડા અધિતીય હૈ. અબ તક ૬ પડે મૌજૂદ હૈ, જિસકે આંગન પથ્થર કે બને હૈ, વહ પર આદિ ક્રિશ્ચિયન યુગ કે પિતૃજાતીય લોગ નિવાસ કરતે થે. સડકે, જિનકે ઉપર પથ્થર થ૫ જડે હૈ ચાર ફીટ સે અધિક ઉંચે નહીં હૈ. એક સ્ત્રી કા પિંજર ૫ ફીટ ૬ ઈચ ઉંચા મિલા હૈ. ઇસ ગાંવ કા પતા પહલે પહલ એક બડે ભારી તૂફાન આને પર લગા થા. (“વિશ્વામિત્ર”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૬
શ્રાવણ માસ અને હિંદુ પર્વો ८२-श्रावण मास अने हिंदु पर्यो
શ્રાવણ માસને હિંદુઓ અતિ પવિત્ર માનતા આવ્યા છે. એ માસમાં જેટલા તહેવારે આવે છે તેટલા બીજા કોઈ મહિનામાં આવતા નથી. તહેવારો ઉજવવા અને જૂના ચિરસ્મરણીય વીરે, ધર્મ ધુરંધર અને મહાપુરુષોની તિથિ ઉજવી તેમનાં સ્મરણે તાજા રાખવા આવશ્યક છે. આ ઉસોમાં એક જાતનો કંઈક અદ્દભુત-અનેરે વેગ ઉત્પન્ન થાય છે, તેને સારે રસ્તે દેરવી સારાં સારાં કાર્યો કરવા તરફ વાળવો એ ઇરછનીય તેમજ આવશ્યક છે. ઉત્તમ ચારિત્રશીલ, મહાપુરુષોના સ્મરણાર્થે એ સર્વ કરવું ઈષ્ટ છે તથા તેમના જેવા થવા, તેઓએ કરેલાં કાર્યોને મરણમાં રાખી તેવાં કાર્યો કરવા તત્પર રહેવું એ હિંદુસમાજનું ભૂષણ છે; પરંતુ અફસોસ થાય છે કે, તેવું કાંઈ કરવાને બદલે મોટે ભાગે સૌ સામાન્ય જનસમાજ શ્રાવણ માસ એટલે જુગાર છૂટથી ખેલવાનું પર્વ એમજ ગણું, તેમાં વિશેષ પ્રવૃત્ત થઈ જાય છે; એ કોઈપણ રીતે ઈચ્છવા યોગ્ય નથી. પુરુષોને જોઈને સ્ત્રીઓ પણ આ માસમાં એ વ્યવસાયમાં પડી જાય છે. તે કાંઈ સારું કહેવાય નહિ. જુગારનાં અનિષ્ટ પરિણામેનાં દષ્ટાંત ઈતિહાસપ્રસિદ્ધ છે. હિંદુપુરાણો વગેરેમાં તેનાં સવિસ્તર વર્ણન કરેલાં છે, અને બહુજ ચેડા હિંદુઓ તેથી અજ્ઞાત હશે. હવે તો સમય વર્તે સાવધાન કરી હિંદુસમાજે સમય ઓળખી, જમાનો બદલાયો છે તે જોઈ-જાણી, પિતાનાં આચરણ સમયાનુસાર સુધારવાની અને સાવધાનતાથી વર્તવાની ઘણીજ જરૂર છે. આ
માં થઈ ગયેલા પ્રાચીન મહાપુરુષોના ચરિત્ર વાંચવા-સાંભળવાં-સંભળાવવા એજ હિંદુએને પરમ ધર્મ છે, એમ સમજી તદનુસાર વર્તવું ઈષ્ટ છે. વળી આધુનિક પ્રાતઃસ્મરણીય દેશભિમાની સસ્પષોનાં જીવનચરિત્રોને અભ્યાસ કરવો, તેમજ શ્રીમતિએ તો એવાં ચારિત્રપુસ્તકાની લહાણ પિતાના ઇષ્ટમિત્રામાં, પિતાની જ્ઞાતિમાં તેમજ શાળામાં ભણતા યુવકોમાં મફત વહેંચવાનો લહાવો લેવાની પ્રથા શરૂ કરવી આવશ્યક છે. આવા ચરિત્રના શ્રવણ-મનન અને અભ્યાસથી મનુષ્યની બુદ્ધિ ખીલે છે, તથા તેમને તેવા થવાની હોંશ થાય છે. અને તેથી પિતાના, ચારિત્રમાં પોતે જાતેજ અનેક ફેરફાર કરીને માણસ આખો બદલાઈ જાય છે.
આ માસનાં બે મુખ્ય પર્વ શ્રાવણ સુદ પૂર્ણિમા અને વદ આઠમને દિને આવે છે. પહેલો શ્રાવણ-બળેવ કે નાળીએરી પૂનમ અથવા બારાપૂજા; અને બીજે જન્માષ્ટમી અથવા કણજન્મ-મહોત્સવ કહેવામાં આવે છે. શ્રાવણું અથવા ઉપાકર્મ એ વૈદિક સમયથી ચાલતું આવેલું પર્વ છે. જે જમાનામાં આખા આર્યાવર્તામાં કેળવણી મફત અને ફરજીઆત હતી, દરેક શહેરની બહાર ઉપવનમાં એક ગુસકલ હતું. તેવીજ રીતે ગ્રામ્ય વસ્તી માટે પાંચ-સાત કે દશ ગામ ૬ ગુરુકુલ હતું. એવી રીતની ગુરુકુલ ૫દ્ધતિ તે સમયમાં પ્રચલિત હતી, તેથી ભાગ્યેજ કોઇ એકાદ ભલે-ચુંકે ભણ્યા વગર રહી જતા. બાલક છ કે સાત વર્ષનો થતાં ગુરુકુલના આચાર્ય તેનાં માવિત્રાને અગાઉથી ચેતવણી આપતા અને તે બાળકને ગુરુકુલમાં દાખલ થવાની યોગ્યતા માટે ઉપનયન સંસ્કાર વિધિપૂર્વક કરવામાં આવતો. ઉપનયન શબ્દજ સૂચવે છે કે, તેને હવે ગુરુઆઅમે મેકલ. એવી પ્રથા પ્રાચીન આર્યાવર્તામાં ફરજીઆત હતી, તેથીજ ગુરુસંનિધ રહી વીસથી ચાવીસ વર્ષપર્યત અખંડ બ્રહ્મચર્ય પાળી, અભ્યાસ કરી વેદપારંગત બનેલ બ્રહ્મચારીઓમાંથી અનેક મહાપુરુષો આ ભારતવર્ષમાં પેદા થતા. ભગવાન શ્રીકઠણ પણ સાંદીપની ઋષિના આશ્રમમાં ગરીબ બ્રાહ્મણ સુદામાની સાથે સાથે રહીને જ ભણ્યા હતા, તેવીજ રીતે ભગવાન રામચંદ્ર પોતાના બંધુ લમણુ સાથે વિશ્વામિત્ર ઋષિના આશ્રમે અભ્યાસાર્થ રહેલા. એથી સર્વ હિંદુઓ વિજ્ઞાન છે. તે હવે આ સમયમાં પણ એવા થોડાં ઘણાં સ્થાપિત થયેલાં ગુરુકલો માટે હિંદએ આ શ્રાવણ માસમાં ધ્યાન રાખીને તેને આશ્રય આપવાની આવશ્યકતા છે; અને આવાં ગુરુકુલ સારાં સુગઠિત અને સ્થાયી થાય તેમ કરવાના પ્રયત્નોમાં સહાયભૂત થવા પ્રત્યેક ભારતપુત્રની ફરજ છે.
આ માસનું પ્રથમ મહત્ત્વનું પર્વ શ્રાવણી છે, એને ઉપાકર્મ સંસ્કાર પણ કહેવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથો છે. કેટલાક તેને ઉત્સર્જન પણ કહે છે. શ્રાવણી પર્વ તિજમાત્રને કરવું આવશ્યક છે. જે કોઈ પણુ મનુષ્ય અભ્યાસ કરી લાયક બનીને યજ્ઞોપવીત ધારણ કરે છે, અને તેને અંગે કહેલા વૈદિક નિયમોનું યથાર્થ પાલન કરે છે તેને દ્વિજ કહી શકાય. એવા ઉપવીતધારી દિએ એ દિને ઉપાકર્મ સંસ્કાર કરવો જોઈએ. ઉપવીત પહેરનાર દિજ એક જાતનું બંધન પિતાને શિરે લે છે, એ બંધન તે ધર્મબંધન છે; એટલે તે ઋષિઋણ, પિતૃઋણું અને દેવઋણું પૂરું કરવાને બંધાયેલો છે. આ બંધન તે ધર્મરક્ષા કરવાની લીધેલી પ્રતિજ્ઞા સ્મરણ કરાવતું બંધન છે. એની બ્રહ્મગાંઠ આર્યોને પોતાની ધાર્મિક ફરજનું ભાન કરાવનાર ગાંઠ છે. આર્યોને માટે તે આ માસમાં સ્વાધ્યાયgવાનાખ્યાં કમતિ ચમ્ એ શિક્ષાને સ્મરણમાં રાખીને આર્યસમાજના ત્રીજા નિયમાનુસાર વેદનું ભણવું અને ભણવવું એને જ પિતાને પરમ ધર્મ માનવાને છે. ઉપવીત સાથે અનેક જાતનાં ધાર્મિક બંધનો ઐહિક અને પારલૌકિક ઘડાયેલાં છે; પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે, હાલના સુધરેલામાં પોતાને ખપાવનાર કેટલાક આગળ વધેલા હિંદુએ, કે જેમનાં માવિત્રાએ હજારો રૂપિયાનો ખર્ચ કરીને તેમને પહેરાવેલ આ યજ્ઞોપવીત એક સૂતરને તાંતણે ગણીને તેને ત્યાગ કરી બેઠા છે-તેને કાઢી નાખીને ફેંકી દીધું છે; આ તેમની કેટ મૂર્ખતા છે! આમાં એમને દોષ નથી, પરંતુ તે માટેના ખરા દોષભાગી તેમનાં શ્રીમંત માવિત્ર છે, કે જેઓ પોતાની ગાડી, વાડી ને લાડીની મેજમાં આ તેમના સુપુત્રોને કઈ પણ જાતનું ખરું ધાર્મિક જ્ઞાન ન આપ્યું, ખરો ધર્મ ન સમજાવ્યું કે તેના સંસ્કારો પોતાના પુત્રપરિવારમાં પાડવા પ્રયત્ન ન કર્યો, પરંતુ બીજો વિચાર કરતાં એમ દેખાય છે કે, બિચારાં એ માબાપ પણ લોભી અને દંભી ગુરુઓની લાલચુ જાળમાં ફસેલાં હતાં તેમને પોતાને પણ ધર્મ એ કયી જાતનું પ્રાણી છે કે શું ચીજ છે, તેનું ભાન ન હતાં અંધપરંપરાના ન્યાયે મેંઢાના ટોળામાં ભળેલા હોવાથી અને તેમના મતપંથના ગુરુઓ તે ઉપવીત ધારણ કરાવવા માટે પિતાની ફી સવા રૂપીઓ ઠરાવી રાખી બેઠેલ હતાં તેવા ઠગારા-દંભી ધર્માચાર્યોનેજ શિરે આ કત્યને દેષભાર રહેલ છે. તેવી જ રીતે યજ્ઞોપવીત સંસ્કાર કરાવનાર બ્રાહ્મણ કે જેણે તે આચાર્યતરીકેનું પોતાનું કર્તવ્ય બરાબર સમજી-સમજાવીને નહિ કરેલું તે પણ આ દોષને ભાગીદાર બને છે. આવા બિચારા અનેક સુશિક્ષિત યુવાનો જોઈનું મહત્વ સમજી ન શકવાથી એકબીજાની નકલ કરીને જોઈ કાઢી ફેંકી દેવાનું જે અધમ પાપ કરી રહ્યા છે, તેમણે અવશ્ય જરા વિચાર કરવો ઘટે છે કે, આ ઉપવીત ધારણ કરવાનું પ્રયોજન શું? તેમણે જાતે એનું રહસ્ય સમજવા જિજ્ઞાસા રાખી, એ વિષયના જાણકારોને મળી પિતાની શંકાનું સમાધાન કરવું ઘટે છે; પરંતુ આમ નકલી સાહસ કરીને તેમને હજારો રૂપિયાનો ખર્ચ પહેરાવેલ ઉપવીતનો એકદમ ત્યાગ ન કરવો જોઈએ. જેને ધર્મ શું છે, અધર્મ શું છે, એ જાણવાની જિજ્ઞાસા છે એ તો અવશ્ય આવું સાહસ કરવા પહેલાં ખરો ધર્મ સમજવા પ્રયત્ન કરશે; પરંતુ જેઓ હાલમાં ચૂ૫; અમેરિકામાં ચાલી રહેલા જડવાદ, પૈસાધર્મ, પૈસાકર્મ, પૈસા હી ઉન્ને પક્ષ ને સાચો ધર્મ માની બેઠેલા છે, તેવાઓને માટે તો કાંઈ કહેવાપણું રહેતું જ નથી. બની બેઠેલ પરમહંસો અને ધમાંચાર્યોની ફરજ છે કે, આ વિષયનું જ્ઞાન તેમના શિષ્યોને આપવું અને ધર્મના મહત્વને બોધ કરે; પણ એ બિચારાઓને મંદિરોના દેવનાં દર્શન કરાવવા આઠ આઠ વખત દેવના દરવાજાની ઢાંક ઉઘાડ કરવા અને પ્રસાદની પાતલો તથા પાનનાં બીડાં ચાવતાં પુરસદ કયાં રહે છે! વળી પોતાના એશઆરામમાં અને મોજશોખ આદિમાં મશગુલ રહેતા હોવાથી આવા ઉપદેશ આપવાને સમય એ છે રહે છે. તેમજ તેમને ત્યાં હજારો અને લાખોની ભેટ કરનારા તેમનાં ભોળા ભટાક સેવક-સેવિકાઓને જે દરોડો પડે છે, તે આવાં જ્ઞાન આપવાનાં કામો કરવાથી તેમને મળતી હરામની આવક અટકી પડવા ભય રહે એ કુદરતી હોતાં, તેવા ધર્માચાર્યો ખરો ધર્મ સમજાવવા તજવીજ કરતા નથી અને કરશે પણ નહિ, એ ચોક્કસ છે. આથી એવા લેબીઓ ઉપર આધાર ન રાખતાં ખરો ધર્મ સમજાવનાર ઉદારવૃત્તિના વિદ્વાનોને મળીને ધર્મા રહસ્ય સમજવું જોઈએ.
ઉપવીત એ ધર્મબંધન છે, એ ધારણ કરનારને તેના ધર્મની–ફરજની ભાવના જાગૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રાવણ માસ અને હિંદુ પર્વો
૧૯૫ કરાવનાર બંધન છે. તે વૈદિક ધર્મના સિદ્ધાંત પ્રેરનાર સંજ્ઞારૂપ પટ છે. ઉપવીત ધારણ કરનારે પિતાનાં નિત્ય નૈમિત્તિક કર્મો યથાયોગ્ય રીતે કરવાં જરૂરી છે. ઉપવીત જેમ પુરુષો ધારણ કરે છે, તેમ સ્ત્રીઓને પણ ધારણ કરવા અધિકાર છે. પુરા પેડુ ના સેંનવંયં વિધીવતે એટહુંજ નહિ પણ તેઓએ ફરજીઆત ધારણ કરવું જોઈએ. લગ્નક્રિયાપ્રસંગે વરરાજાને બીજે ઉપવીત પહેરવાનું પ્રયોજન એ જ કે, પિતે પિતાની પત્ની માટેનું ઉપવીત ધારણ કરીને બેવડી ધાર્મિક ફરજ પોતાને માથે વહોરી લે છે. આ સ્ત્રીસ્વાતંત્ર્યના જમાનામાં હવે સ્ત્રીઓને કરવાનાં કાર્યો તેમને હાથે કરાવવાં ઈષ્ટ છે, માટે સ્ત્રીઓને ધર્મકાર્યમાં પણ પિતાની ભાગીદાર બનાવવી એ કિજમાત્રની ફરજ છે. આ શ્રાવણું ઉપાકર્મ સંસ્કારવિધિસહિત કેટલાક દિને કરે છે. વાપવીતનું નામ યજ્ઞ સાથે સબંધ ધરાવે છે, તે જાણતાં છતાં તેને કેટલાક સાર્થક કરે છે? નદીકિનારે, તળાવ-કૂવે, સમુદ્રકિનારે કે પછી નળ ઉપર ઘણાખરાઓ જ્યારે શ્રાવણી કર્મ કરે છે, ત્યારે અમારા આર્યસમાજ બંધુઓ યજ્ઞવેદી પાસે બેસી તેમાં ઘત આદિ સુગંધી દ્રવ્યોથી આહુતિઓ આપી વેદમંત્રોના ઘોષસહિત આ ક્રિયા વિદિક પદ્ધતિથી કરે છે. - શ્રાવણીનો ધાર્મિક ભાગ ઉપર વર્ણવ્યો. હવે સામાજિક અને આર્થિક વિભાગને ન્યાય આપવો જોઈએ. એને બળેવ, નાળીએરી પૂનેમ કે બારાપૂજા પણ કહેવામાં આવે છે. બળેવમાં રક્ષાબંધનનું તત્ત્વ રહેલું છે. બહેન ભાઈને રાખડી બાંધી તેની રક્ષા ઈચછે, અને પોતાને માટે રક્ષા માંગી લઈ પિતાનું રક્ષણ કરવાનો ભાર ભાઈને શિરે નાખે છે. જૂના જમાનાનાં એવાં અનેક દષ્ટાંતો મળી આવે છે કે ઘણી રજપૂત સ્ત્રીઓએ પોતાને માથે આવી પડનારી ભાવિ આપત્તિના નિવારણાર્થે અનેક શર અને ઉદાર વીરનરેને આવી રક્ષાઓ પાઠવી હતી અને તેથી તેમના શિયળની તેમજ શરીરની રક્ષા થઈ હતી.
નાળિયેરી પૂર્ણિમા અથવા બારાપૂજા કરવાની પ્રણાલી કચ્છ, કાઠીઆવાડ અને ગુજરાતના કેટલાક ભાગોમાં જ પ્રચલિત છે. જ્યારે પ્રાચીન સમયમાં હિંદ સમૃદ્ધ હતું અને તેને વેપારરોજગાર બહોળો હતો, ત્યારે વેપારીઓ પોતાની માલીકીનાં આઠ-દશ કે પંદર વહાણ ધરાવતા, તે વહાણમાં અને માલ ભરીને પરદેશ વેચવા લઈ જતા અને ત્યાંથી પાછો તે તે દેશને માલ અત્રે લાવી તેનો વેપાર ખેડતા. ત્યારથી સમુદ્રસાંત્વનાથે આ ઉત્સવની કલ્પના ઉદ્દભવી સંભવે છે. ઘણુંખરું શ્રાવણ સુદ પૂનેમ બાદ ચોમાસુ શાંત પડતાં સમુદ્રનો વેગ નરમ પડે છે અને ત્યારથી પાછા વહાણવટાના ઉદ્યોગને આરંભ થતો. હવે હાલના સુધરેલા જમાનામાં સ્ટીમરોની હરિફાઈને લીધે આ વહાણવટાને ઉદ્યોગ લગભગ નાશ પામવા આવ્યો છે.
માંડવી શહેરના બારાની નદીના મુખ આગળ સેંકડો વહાણ બંધાતાં હતાં. આજે હવે વર્ષમાં પાંચ-દશ મછવા પણ માંડ માંડ બંધાતા હશે. તેવી જ રીતે કાઠીઆવાડનાં બંદરોમાં પણ બંધાતાં વહાણો હવે તો નામશેષજ રહેલ છે. આથી હિંદુઓને નૌકાઉદ્યોગ તદ્દન નાશ પામવાની અણ ઉપર છે. હજારો ખલાસીએ, હજારો લુહાર અને સુથારો, સેંકડો વણકરો (જેઓ વહાણના સઢમાટે કપડું વણતા તેઓ) વગેરે એ ઉદ્યોગ ઉપર આધાર રાખતા. અનેક ધંધાદારીઓ, આ ઉદ્યોગને નાશ થતાં રાજીવગરના થઈ બીજા ધંધાની શેધમાં રવડતા રહ્યા છે. હવે આગળ વધેલા જમાનાને અનુસરી દેશ માટે સ્ટીમરના વ્યાપારી કાકલા ઉભા કરવાની અગત્ય અને આ નૌકાઉદ્યોગની કેળવણી માટેનાં સાધને ઉભાં કરવાની પણ તેટલી જ જરૂર છે. સમુદ્ર ખેડનારમાં જે સાહસ, વૈર્ય, સમયસૂચકતા અને શૌર્ય રહેલાં છે, તે સાધારણ ધંધા કરનારમાં આવે તેમ નથી. સમદ્ર એ સ્વાતંત્ર્યનું પારણું છે, એ સૂત્ર આ ભારતવર્ષની પ્રત્યેક વ્યક્તિએ મનન કરવું જરૂરી છે; અને એ ધ્યેયને પહોંચી વળવાના દરેક પ્રકારના પ્રયત્નો આદરવા એ આ દેશની શિક્ષિત અને સમજુ વ્યક્તિની ફરજ છે. * * * * *
યદુકુલભૂષણ શ્રીકૃષ્ણના જન્મદિનતરીકે આ ઉત્સવ ઉજવવામાં સર્વ જાતિના હિંદુઓ જુદી જુદી રીત પ્રમાણે વર્તે છે. બાલબ્રહ્મચારી કૃષ્ણ કે જેણે સાંદીપની ઋષિના આશ્રમે રહીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૯૬
શુભસંગ્રહ-ભાગ ચેાથે
સર્વ વિદ્યાઓને અભ્યાસ કર્યો, તેને તદ્દન જૂદે આલેખી ભાગવતકારે કૃષ્ણની સ્તુતિ નહિ પણ નિંદાજ કરી છે, એમ કહેવામાં કંઈ ખોટું નથી. જ્યાં મહાયોગી કૃષ્ણ અને ક્યાં ભાગવતકારના દશમ સ્કંધને કણ ! કયાં માખણ-દહીં-દૂધની ચોરી કરનાર કુણુ અને કયાં નવ લાખ ગાયની
લકી ધરાવતો કૃષ્ણ ! આ પરસ્પર વિરોધી ભાવ મહાભારતના યુદ્ધકળાવિશારદ, રાજનીતિવેત્તા અને ધનુર્ધારી મહાબલી અર્જુનના સારથિ કૃષ્ણ માટે તો ન સંભવે. આવા મહાયોગી મહારાજ શ્રીકૃષ્ણ કે જેમણે મહાભારતના પાંડવ-કૌરવોના યુદ્ધ પ્રસંગે પાંડવકુલદીપક અર્જુનને સખાભાવે સંબોધીને તેનો ધર્મ બજાવવા-તેની ફરજ અમલમાં આણવા જે બોધ આપ્યો છે. તેનું કાવ્યરૂપે વર્ણન વ્યાસમુનિએ ગીતામાં ગુંચ્યું છે.
ચત્ર ચોઘઃ દળ પાથ ધનુધર: ક્યાં છે એવા યુદ્ધકલાવિશારદ, રાજનીતિજ્ઞ, મહાગી કૃષ્ણ અને કયાં છે એવા આજાનબાહુ, ધર્મધુરંધર, મહાબાણાવળી અર્જુને ! આ ભારત ભૂમિને તો હવે આવા કૃષ્ણ અને આવા અજુ નાનીજ અગત્ય છે. કર્ણ જેવા ઉત્તમ કોટીના રાજદ્વારીઓ અને અર્જુન જેવા ધર્મધુરંધર વીરોની જ હવે જરૂર છે. - અત્યંત ખેદ સાથે લખવું પડે છે કે, આવા બાલબ્રહ્મચારી અને મહાયોગી પુરુષને ચોર અને વ્યભિચારી ચીતરનાર ભાગવતકાર પિપદેવની શું મતલબ હોવી જોઈએ? આ મહાપુરુષને આ અધમ દેખાડવા એને કેમ સૂઝયું હશે ? જેવી રીતે ઘણાંખરાં પુરાણે મધ્યમ કાળના અંધકાર સમયમાં લખાયાં હતાં, તેજ પ્રમાણે ભાગવત પણ એજ અંધાધુંધીના સમયમાં લખાયેલ ગ્રંથ છે. અને તે ગ્રંથ મતલબી ધર્માચારીઓએ પોતાનો સ્વાર્થ સાધવા તથા ભેળા અને અજ્ઞાન લોકેમાં પિતાને પગદંડે જમાવવા પદેવ શાસ્ત્રીને પ્રેર્યો હોય, એ બનવાજોગ છે. અને કૃષ્ણ અર્જુનને કુતરા મમિ વિષે સમુરિથરમ્ નાગુvમસ્વર્યાકર્તિ મન એમ સંબોધીને કહે છે, તે શું ગોવાળોની સ્ત્રીઓ સાથે રાસ ખેલતો કૃષ્ણ હોય એ બનવા યોગ્ય છે? કદી નહિ. એમ માનવાવાળાએ બિચારા મૂર્ખ અને ભોળા ભાવિકે છે. અને તેવું મનાવનાર દુષ્ટ, સ્વાથી, મતલબ સાધનાર ધર્માચાર્યો છે. ધિકકાર છે એવા ધર્માચાર્યોને કે જેમણે આવા ક્ષત્રિય વીરગી પુરુષની નિંદા પોતાના મત-પંથનો ફેલાવો કરવા માટે કરી છે અને હજી પણ કરતા રહ્યા છે. આ મતપંથના વાડાના મુખી કે જેઓ પિતાને ગુસાંઈ કહેવડાવે છે. તેઓ પોતે જાતે વાનતાસી સંન્યાસીના વંશજ હાઈ વટલેલા તેલંગી બ્રાહ્મણ છે, અને પોતે જ કૃણરૂપ બની ભાગવતના દશમસ્કંધમાં વર્ણન કરેલ કૃષ્ણની લીલાઓ કરી મંદિરમાં ભ્રષ્ટાચાર આદરી બેઠા છે. જ્યાં એ મહાબલી શંખ-ચક્રધારી ક્ષત્રિયવીર કૃષ્ણ અને કયાં આ તેલંગણ વટલેલા ભટજીએ ! પિતાના પંથની આટ આટલી પોલ ઉધાડી પડવા છતાં પણ, હજી પિતાની ટંગડી ઉંચી રાખી પિતાને શુદ્ધ દેખાડવા ધમપછાડા મારી રહ્યા છે; અને બિચારા શ્રદ્ધાળુ ભકતો પાસેથી મેળવેલા હરામના ધનનાજ રે સય વક્તા ગરીબોને સતાવી રહેલા છે. તેમનો ખરો ન્યાય તે ઈશ્વરના દરબારમાં થશે. આ બનાવટી કનૈયા અને નકલી નાટકીઓએ હવે સમજી જઈ આ બદલેલા જમાનાને ઓળખી પોતાની લીલા હવે સમેટી લેવામાં જ તેમનું ભલું રહેલું છે; કારણ હવે તેમને છદ્મવેશ ઓળખાઈ ગયેલ છે, અને તેથી વામમાર્ગીઓની લીલા ત્યાગીને હવે કાંઈક જ્ઞાનમાર્ગ તરફ વળે તો બાકીના રહ્યા સહ્યા તેમના ભકતમાં એમને માટે થોડી ઘણી શ્રદ્ધા રહેલી છે, તેથી પોતાનું ગાડું ગબડાવી, પોતાની આ ધર્મને બહાને ઉભી કરેલ વેપારી પેઢીઓ ચાલુ રહેશે નહિ. પછી તે દેવાળું કુકી ઈશ્વરી દરબારમાં નાદારીનો લાભ લેવા અરજી નોંધાવવા જવું પડશે.
મહાપુરુષોની જન્મતિથિઓ ઉજવવી, તેમના આદર્શ જીવનના યશોગાનનું શ્રવણ, વાંચન અને અભ્યાસ કરે, એ હિંદુમાત્રની પરમ પવિત્ર ફરજ છે. મહાભારતના કૃષ્ણના જીવનચરિત્રનું બારીકીથી નિરીક્ષણ કરવું; તેવીજ રીતે જે જે અન્ય મહાપુરુષો અને ઋષિમુનિઓ થઈ ગયા તેમના જીવન આદર્શો સમજવા અને તે જીવનના ગૂઢ રહસ્યમાંથી તત્વ શોધી આ ભારતવર્ષના સર્વ બંધુઓને તેનું પાન કરાવવું આવશ્યક છે. હાલને સમયે તે ભગવાન કૃષ્ણ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
ધર્મ કી મહત્તા
૧૭૭ મહાચારિત્રશાળી અને રાજનીતિજ્ઞ પુરુષોની આ દેશને અગત્ય છે. બૌદ્ધ અને જૈન સિદ્ધાંતો આચરી રહેલા ઢીલા પોચા વણકેએ આ યુગમાં તે આ બોધ આપવો મુલતવી રાખી કૃષ્ણ અને અર્જુન જેવા થવા ભારતના નવયુવકેને પ્રેરવાની અગત્ય છે. વર્મvaધવરત્તે મુજબ સૌને પિતાનાં કર્મ કરવા, આ પિતાની માતૃભૂમિ તરફની ફરજ બજાવવા પ્રેરવા અને કૃષ્ણ જેવા મહાબલી થવા સંબોધવા જરૂરી છે. જૈન તત્તના પાલન કરનારના બોધથી ભારતભૂમિ પિતાનું સ્વાતંત્ર્ય મેળવે એ આશા રાખવી ફોકટ છે. બ્રાહ્મણે અને ક્ષત્રિયોથી જ આ ભૂમિનો છેવટ ઉદ્ધાર થવા સંભવે છે. ભારતના દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય જેવા બ્રાહ્મણે તેમજ કૃષ્ણ, અર્જુન, ભીમ, યુધિષ્ઠિર જેવા ક્ષત્રિયોની હાલને સમયે વિશેષ આવશ્યકતા છે. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्रीर्विजयो भूतिर्बुवानीतिर्मतिर्मम ॥
એવા પુરુષોથીજ આ ભારતવર્ષ વિજયશાળી બનશે. દેશનો ઉદ્ધાર કર આપણાજ હાથમાં છે, આપણે આપણાં પિતાનાં આચરણો સુધારી દેશના નવયુવકોને પોતાની ફરજ બજાવવા પ્રેરવા; અને તેમને માટે તે ભગવાન કૃષ્ણને એકજ સંદેશ છે કામનાભિાનક, એજ નિષ-એજ આદેશ સર્વ કઈ નાના મોટા, સ્ત્રી કે પુરુષ સૌ માટે સમાન છે. ઇમ.
(“આર્યપ્રકાશ”ના તા. ૯-૯-૨૮ તથા ૨૩-૯-૧૮ ના અંકમાં લેખક:-શ્રી. દામોદર સુંદરદાસ)
८३-धर्म की महत्ता
ઇસ લીલા તથા માયામય બ્રહ્મસૃષ્ટિ મેં ધર્મ ધર્મ તે સભી લેગ ચિલ્લાતે હૈ; પરંતુ ધર્મ હૈ ક્યા વસ્તુ? ઈસકા વિચાર બહુત કમ કિયા જાતા હૈ. અસ્તુ. સર્વપ્રથમ હમેં યહ જાનના આવશ્યક હૈ કિ ધર્મ કયા વસ્તુ હૈ? વેદ અનાદિ હૈં, ઇસી લિયે ઉનમેં વર્ણિત વૈદિક ધર્મ ભી અનાદિ હી હૈ; તસ્માત કારણુત યહી સનાતન ધર્મ ઔર સચ્ચા સનાતન ધર્મ છે. ધર્મ કી વ્યાખ્યા વૈશેષિક શાસ્ત્ર કે નિર્માતા પરમ પૂજ્ય કણાદ મુનિ ને ઇસ પ્રકાર સે કી હૈ –
ચાખ્યુનિસિદ્ધિઃ સ ધર્મઃ” અર્થાત જિસસે ઇસ લોક ઔર પરલોક દેને મેં સુખ મિલે વહી ધર્મ હૈ; અથવા સમઝ લીજીયે કિ માનવજાતિ કે વિકાસ ઔર કલ્યાણ કે સાધને કા નામ ધર્મ હૈ. ઇસસે યહ બાત જાનને મેં આતી હૈ કિ જીતને ભી સત્કર્મ હૈ ઔર જિનસે હમકો સુખ તથા શાન્તિ પ્રાપ્ત હોતી હૈ યે સબકે સબ ધર્મ કે અંતર્ગત આ જાતે હૈ; પરંતુ ઇસી કા આજ મજહબ યા સંપ્રદાય કે નામ સે પુકારા જાને લગા હૈ. સંસાર કા જનસમૂહ ઇસ દષ્ટિ સે અનેક ભાગોં મેં વિભાજિત હૈ, જિનમેં વૈદિક ધર્મ જનસમૂહપ્રધાન કહા જા સકતા હૈ. ઇસી વૈદિક ધર્મ જનસમૂહ કા નામ આર્ય સમાજ હૈ. ઇસ વિભાગ કે પ્રધાન કો કહા જા સકતા હૈ, ઇસકા કારણ યહાં પર બતલા દેના આવશ્યક છે. વૈદિક ધર્મ સાર્વભૌમિક ધર્મ હૈ ઔર શેષ સબ ધર્મ વ્યક્તિ ગત ધર્મ હૈ યહી વૈદિક ધર્મ કી વિશેષતા હૈ ઔર ઇસી લિયે ઉક્ત વિભાગ પ્રધાન માના જા સકતા હૈ; પરંતુ ઈસ વર્તમાન સમય મેં વેદ કી ઠેકેદાર બનનેવાલી આર્યસમાજ જિસે ધર્મ માને બડી હૈ મેં ઉસસે સહમત નહીં દૂ. સનાતનધમી કહે જાનેવાલે તથા હિન્દુ જનસમાજ કા તો મામલા ઇસ સમય બેઅન્ત હૈ હી; પરન્તુ અપને જીવન વૈદિક ધર્મ પર ન્યૌછાવર કરને કી ડીંગ મારનેવાલે હમ આર્ય સમાજ ભી કરે ગપ્પ મારનેવાલે લોગોં સે અધિક મહત્ત્વ નહીં રખતે. યહ તો સરાસર અવૈદિકતા હી હૈ; કારણ કિ જિસમેં સમાનતા, સહનશીલતા તથા સહિષ્ણુતા કા અભાવ હૈ વહ ધર્મ વૈદિક ધર્મ હો હી નહીં સકતા. યહી નહીં, વરન ઉસે તો ધર્મ કહના ભી પાપ હૈ.
શુ. ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮
શુભસંગ્રહ-ભાગ ચોથા અબ હમેં જહાં પર યહ જાનના અત્યંત આવશ્યક હૈ કિ કિન કિન નિયમેં કે આચરણ કરને સે મનુષ્ય મેં ધાર્મિકતા આ સકતી હૈ ઔર કિન કિન નિયમે કે આચરણ કરને સે ઘણિત અધાર્મિકતા; ઈસકી જાનકારી કે લિયે હમેં મનુસ્મૃતિ મેં વર્ણિત ધર્મ કે ઇન દશ લક્ષણે પર ગંભીરતાપૂર્વક પૂર્ણ વિચાર કરના ઔર ઉન પર અમલ કરના ચાહિયે:"घृतिः क्षमा दमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः । धार्विद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥"
મતલબ યહ કિ જિસ મનુષ્ય મેં ધૈર્ય હા, ક્ષમા હો, વિષયવાસના મેં લિપ્ત ન હો, પરાશે ધન કે દીકરી કે સમાન સમઝતા હો, ભીતર બહાર સે સ્વછ તથા પવિત્ર છે. ઇકિયાં કે અપને વશ મેં રખતા હે, જ્ઞાની છે, વિદ્વાન હે, સત્યવાદી, સત્યમાની તથા સત્યકારી છે, ક્રોધ ન કરતા હો, ઉસમેં ધાર્મિકતા આ સસ્તી હૈ, ઔર જિસમેં ઈનકા અભાવ હે ઉસી મેં અધાર્મિકતા. ધર્મ કે ઈન દશ ગુણોં કા વારણ કરનેવાલા મનુષ્ય સદા સુખ-શાંતિ મેં નિવાસ કરતા હૈ. ન કોઈ ઉસકે દુ:ખ દે સકતા હૈ ઔર ન વહ સ્વયં હી કિસી કે દુઃખ દેતા હૈ.
ઈસ સંસાર મેં જે સત્ય કર્મ કિયા જાતા હૈ ઔર જે કુછ ભી ધર્મ સંચય કિયા જાતા તે વહી ઇસ લોક મેં સાથે રહતા હૈ ઔર પરલોક મેં સાથ જાતા હૈ. કહાવત પ્રસિદ્ધ હૈ યશ અપયશ રહ જાયગા, ચલા જાય સબ ઠઠ્ઠ” ઇસી વિષય કે મનુ મહારાજ ને ભી અપની મનુસ્મૃતિ મેં ભલી ભાંતિ દર્શ દિયા હૈઃ"मृतं शरीरमुत्सृज्य काष्ठशोष्टसमं क्षितौ । विमुखा बान्धवा यान्ति धर्मस्तमनुगच्छति॥"
સારાંશ યહ કિ મનુષ્ય કે મરને પર ઘર કે લોગ ઉસકે મૃત શરીર કાષ્ઠ કે ટુકડે ઔર મિટ્ટી કે ટેલે કી તરહ શ્મશાન મેં વિસર્જન કર વિમુખ લૌટે આતે હૈ, કેવલ ઉસકા સત્કર્મ ધર્મ હી ઉસકે સાથ જાતા હૈ. ઇસ લિયે હમેં ઉચિત હૈ કિ ધર્મ કે હાથ સે કભી ન જાને દે. ધર્મ કી રક્ષા તમારી રક્ષા હૈ ઔર ધર્મ કા નાશ હમારા નાશ હૈ, ઐસા સમર્ઝ. દેખિયે, મનુજી ને ભી ઐસા હી કહા હૈ – “धर्म एवं हतो हन्ति धर्मो रक्षति रक्षितः । तस्माद्धर्मो न हन्तव्यो मानो धर्मा हतोवधीत ॥"
ઇસકા તાત્પર્ય યહી હૈ કી યદિ હમ ધર્મ કે માર દેગે તે ધર્મ ભી હમ કે માર દેગા; ઔર યદિ હમ ધર્મ કી રક્ષા કરેંગે તે ધર્મ ભી હમારી રક્ષા કરેગા. ઈસલિયે ધર્મ કે મારના નહી ચાહિયે. વરન ઉસકી રક્ષા કરની ચાહીએ. યદિ ધર્મરક્ષા મેં પ્રાણે કી ભી બલિ દેની પડે તે ઉસકે લિયે હંસતે હંસતે બલિ–વેદી પર ચઢ જાના ચાહિયે, પરંતુ ધર્મરક્ષા કે મૈદાન સે પીછે હટના ઠીક નહીં. “રણ મેં ધર કર પર કદમ પીછે કે હટના ના ચાહિયે.”
અબ અંત મેં મેરા આર્ય–સમાજ તથા હિંદુ સમાજ સે યહ વિનમ્ર નિવેદન હૈ કિ વહ અવૈદિક કપ્રથાઓ કે જે ઉસકે અંદર વિશેષ સ્થાન પા ચૂકી હૈ સમૂલ નષ્ટ કર વૈદિક–ધમ નુસાર અપને આચારવિચાર તથા વ્યવહાર કે સુદઢ બનાવૈ. ઇસીમેં હમારી પ્રાચીન આર્યજાતિકા ગૌરવ હૈ.
(એંગસ્ટ-૧૯૨૮ના “સાર્વદેશિકમાં લેખક-ડા માતાદીન સિંહ ગૌતમ “વિશારદ' સરદારશહર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
હિંદી નવજુવાના માટે તમામ દ્વાર બંધ!
८४ - हिंदी नवजुवानो माटे तमाम द्वार बंध ! એક ગ્રેજ્યુએટનું કરુણ સ્વપ્નદર્શન
પદવીદાનને સમારંભ પૂરા થયા અને હું મુંબઈ વિદ્યાપીઠના વ્યાખ્યાનખંડમાંથી નીકળ્યેા ત્યારે ગથી મારી છાતી ગજગજ ફૂલતી હતી, આનની કિંમ આથી મારૂ રામેરામ પુલિકત થઇ. રહ્યું હતું.
કારણ, કુલપતિતરીકે ઇલાકાધિપતિએ અમને વર્તમાન યુગના પ્રકાશવાહક > કહ્યા, અને વિદ્યાપીઠમાં અમે જે શિક્ષણ લીધું તેને “ અમને કેવળ પેટની પૂજામાટે લાયક બનાવે છે એટલુંજ નહિ પણ માતૃભૂમિની સેવામાટે અમને સુયેાગ્ય બનાવનારૂં છે. ’” અને “ વિદ્યાપીઠની અંદર અમને જે પ્રકાશ મળ્યા છે તે અમે ધેરે ધેર પહાંચાડીને અનુપમ દેશસેવા સાધી શકીશું ” એવાં એવાં ઉમદા સૂત્રેાના પડધા હય મારા કાનને વિષે પડી રહ્યા હતા.
પરંતુ મારા હૃદયને વધુમાં વધુ અસર તે ઇંગ્લેંડના પેલા મુખ્ય શિક્ષકે એના વિદ્યાર્થીને આપેલી શિખામણુથી થઈ કે, નીસરણીના લ્લા પગથીઆ આગળ ઉભા રહીને એક ઉપલા પગથીએ જવા મથવું; સામાન્ય ટિકિટ કાપનારમાંથી એક છે!કરે! આખી રેલ્વે કપનીના ડિરેક્ટર થઇ શકે છે; એ વાત ઈલાધિપતિ જેવા પુરુષના મુખેથી સાંભળવાને લીધે મેં એમજ નક્કી કર્યુ કે, બસ, મારે પેાતાને તે એજ સાહસ કરવું.
એ નિશ્ચયની ખુમારીમાં, વર્તમાન યુગના પ્રકાશવાહક બનવાની એ ગૌરવની ધરીમાં, આવતી કાલથી શરૂ થનાર જીવનના નવીન ક્રમમાં નીસરણીના છેક નીચલા પગથીઆથી શરૂ કરી ઉન્નતિના શિખરે પહોંચવાનુ સાર્વસ કરી બતાવવાના નિશ્ચયબલની ધગશમાં ચાંપાટી ઉપર ફરવા નીકળ્યો. રસ્તામાં એક મિત્ર મળ્યો. તેણે મારી મશ્કરી કરી.
“ કેમ બી. એ. ની પદવી વરી આવ્યાને ? ”
,,
KEE
મેં હસીને કહ્યું:–“ હા.
“ હવેજ સંસાર શું છે તે સમજાશે. કૅલેજ-જીવનમાં જગતના વિદ્વાન રસિક નાટકા અને નવલકથાઓ વાંચી વાંચીને જે સ્વપ્નાં રચ્યાં હશે, અને જગતમાં તેથી બધું ઉલટે ઉલટું જણાશે, ત્યારેજ તમને જગતનુંં ખરાખર ભાન તેને હસી કાઢયે અને જોજેતે, જગતમાં હું કેવાં રાક્રમ કરી બતાવું છું '' એવું કહીને સ્વપ્નદ્રષ્ટાની માફક મનની અનેક મુરાદોનુ વર્ણન કરી ગયા. એ રાત્રે મને ભવ્ય સ્વપ્નદન થયું.
પુરુષાનાં રચેલાં જ્યારે વ્યવહારૂ પણ મેક
થશે. ’
""
X
×
X
*
×
*
એક વિશાળ મેદાન હતું તેમાં અનેક નીસરણીઓ ઉભી કરી રાખી હતી. પ્રત્યેક નીસરણી આગળ નાનકડાં બારણાં ગાઠવ્યાં હતાં અને તેની ઉપર જૂદી જૂદી ટિકિટા ચેાઢવામાં આવી હતી. મેદાનમાં અનેક નવજુવાનાની દેડાદોડ થતી હતી; ગારા, ધઉંવર્ણો, પીળા, કાળા, રાતા—અનેક જાતના યુવા ત્યાં હતા.
હું પણુ એ ટાળામાંજ ઘૂમતા હતા.
મને એટલુ સ્મરણ હતું કે, સીડીના છેક નીચલા પગથીઆ આગળથી શરૂ કરીને મારે તેના ઉપરના પગથીએ પહેાંચવાનું છે.
તેથી એક છેડેથી શરૂ કરવાને વિચાર કરીને હું ડાબી તરફ ગયેા. બારણા આગળ લખેલું હતું:-લશ્કરખાતું. મને થયું કે, આ માગ સારા છે. ખહાદુરીથી સ્વદેશસેવા કરી શકાશે, પણુ અંદર પગ મૂકવા જતે! હતા ત્યાંજ એક જમાદાર અંગ્રેજે મને અટકાવ્યેા. મેં કહ્યું- મારે લશ્કરમાં છેલ્લી પંક્તિના સૈનિક ખનીને મારા દેશના સેનાધિપતિ બનવું છે.
""
પેલાએ કહ્યું- હિં’દી છેકરાએ માટે અહીં જગા નથી. ’
કંઇ નહિ, ખીજે જોઉં' કરતા આગળ વધ્યા. ત્યાં વિમાનખાતાની ખારી આવી, ત્યાં પણ મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શુભસંગ્રહ-ભાગ ચોથા એજ દશા!ત્રીજી બારી નૈકા કાફલામાટેના પ્રવેશદ્વારની હતી, ત્યાં તે મને પગ પણ મૂકવા દીધો નહિ.
મને સહેજ નિરાશા તે થઈ; પણ તુરતજ હિંમત એકઠી કરીને હું આગળ વધે.
પહેલી બારી વિદેશ તરફ જવાની આવી. મને એમ થયું કે ચાલો, આ બારીમાં જ પ્રવેશું, અહી સુંદર તક છે. બસ અમેરિકા જઈને કયાંક સેનાની એકાદ ખાણું શોધી કાઢીશ, પરંતુ મને ત્યાં તે ડોકીઉંજ કરવા દીધું. જોળી ચામડીના અનેક જુવાનીઆ ત્યાં ચઢ ઉતર કરી રહ્યા હતા. હું પણ એમની સાથે જવાની આશાથી આગળ વધે, ત્યાં અમેરિકન દ્વારપાળે મને હસીને કહ્યું કે
ભાઈ ! તમારે માટે ત્યાં જગા નથી.” મેં હવે તે રકઝક કરવાનો વિચાર કર્યો હતો, એટલે જરાક દમામથી પૂછયું: “કેમ ભાઈ?”
“કારણ તમે હિંદી છે ! ”
અરે, હિંદી છું એટલે શું થયું ?” મેં દલીલ કરી. “એ તો મને ખબર નથી, પણ હિંદીને અહીં પેસવા દે નહિ, એવું ફરમાન મને છે.”
હું કંઈક નિરાશ થયે, છતાં આગળ ચાલ્યા; પણ મને ત્યાં જણાયું કે, સીડીના છેલ્લા પગથીઆ આગળ ઉભા રહેવાની પણ મારે માટે મનાઈ છે.
પછી તો હિંમત કરીને હું તે હિંદી સનદી નોકરીના બારણા આગળ ગયો. ત્યાં થોડાક હિંદીઓને જોયા ખરા, પણ સીડીની ટોચે તો કેઈજ નહોતું. બે ચાર કે પાંચ પગથીઆં સુધી જ માત્ર તેઓ જોઈ શકાતા હતા ! અને અંદર જવા માટે મારે છેક વિલાયતસુધી જવાનું હતું. એટલા પૈસા મારી પાસે નહોતા !
આજ અનુભવ બીજી બધીજ બારઓ આગળ મને થયો.
એટલે ધક્કામુકી કરતાં મેં રેવેની બારીમાં પગ મૂક. એટલો પગ મૂકવા માટે પણ મારે બહુ માથાકૂટ કરવી પડી.
પિલા વિલાયતી શિક્ષકે કહ્યું હતું તેમ અહીં “ટિકિટ કાપનારમાંથી ડિરેકટર થવાની તક છે” એમ મેં માન્યું.
સ્વપ્ન આગળ વધ્યું. હું રેલવેમાં ટિકિટ કાપનાર તરીકે દાખલ થયો. તેને વર્ષો વીતી ગયાં, છતાં પેલા પદવીદાન સમારંભ આગળ ઇલાકાધિપતિએ કરેલા ભાષણ પ્રમાણે ડિરેકટર થવાનું તે બાજુએ રહ્યું, પણ વધુ ઉંચે ચઢવાનું જ મને મળી શકયું નહોતું. ત્યાં તો બધા ગેરાએ ચઢી બેઠા હતા.
આથી હું સેક્રેટરિયટમાં દાખલ થયે, ત્યાં પણ એજ દશા !
પછી મને ખબર મળી કે, મારા જેવા ઉત્સાહથી બીજા પણ મારા કેટલાયે સહાધ્યાયીઓ જુદાં જુદાં ક્ષેત્રમાં દાખલ થયા હતા, પરંતુ સૌને મારા જેવો જ અનુભવ થયો હતે !
અમે બધાજ આમ નિરાશ થયેલા એક વખત મળ્યા, અને ખૂબ ચર્ચા પછી જીવનમાં મળેલા જૂદાં જુદાં ક્ષેત્રોના અનુભવ પછી સૌને એજ મત જણાયો કે, નીસરણીના છેલ્લા પગથીઆ આગળથી છેક ઉંચે ચઢવાનું શકય છે, પણ તે ગેરા જુવાનીઆઓનેજ સારૂ; હિંદી જુવાનીઆએમાંથી તે ભાગ્યેજ કોઈ ફાવી શકે છે.
અને અમે અમારા યુગના પ્રકાશવાહક છીએ એ વાત તો અમે બધા ભૂલી જ ગયા હતા, ભૂલી ગયા ન હોત તો પણ અમને પ્રકાશ ફેલાવવાનો અવકાશ નહોતો !
આથી દિલગીર થતા અને નિઃશ્વાસ નાખતા જતા હતા ત્યાં મારી આંખ ઉઘડી ગઈ!
સ્વપ્નદર્શનથી હું નિરાશ તો થયો હતો જ, પણ ખરી નિરાશા તો જુદાં જુદાં ક્ષેત્રમાં સીડીનું છેલ્લું પગથીઉં મેળવવા માટે કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ જ જતા હતા તે જોયા પછી મને થઈ. મને પેલા મિત્રને અભિપ્રાય ખરો લાગ્યો અને છેવટે હું એજ નિર્ણય ઉપર આવ્યો કે, પદવીદાન સમારંભનાં ભાષણો માત્ર ભાષણોતરીકેજ ઠીક છે. વ્યવહારમાં તે તે દિવાલ સામે માથાં પટકવાના પ્રયત્નજ થઈ પડે છે અને ખાસ કરીને તે હિંદી જુવાને માટેજ.
(દૈનિક “હિંદુસ્થાન”ના તા-૨૯-૮-૧૮ ના અંકમાં લેખક-શ્રી. સીતારામ શર્મા )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૧
માંદા પડવું તે ગુનો છે. ૮–માં પડવું તે ગુન્હો છે.
આ વિશ્વમાં પરમાત્માની અનેક ચમત્કૃતિઓમાંની એક તે માનવ અંગ. આપણું શરીર તે આત્માને રહેવાનું મંગલ મંદિર છે, તે મંદિરને સદા નિરંતર સ્વચ્છ અને સશક્ત રાખવું તે દરેક મનુષ્યની ફરજ છે. શરીરમાં કઈ જાતનો નાનો કે મોટો રોગ થાય તો આપણેજ વાંક સમજવો. કુદરતના કાનુને પ્રમાણે જ્યાં સુધી વતીએ ત્યાં સુધી કંઇ દર્દ થતું નથી. તેજ સૂચવે છે કે, માંદા પડવું કે નહિ તે મનુષ્યના હાથમાં છે. દર્દ થાય તે તેની ચિકિત્સા વૈદકશાસ્ત્ર કરે છે. ઘણાં માણસો માંદા પડવું કે નહિ તે નશીબને આધીન ગણે છે; પરંતુ જે નશીબને લીધે તેમ થતું હોય તે વૈદકશાસ્ત્ર શામાટે આપણા પૂર્વજોએ રચ્યું ? વૈદકશાસ્ત્રની હયાતીજ કહી આપે છે કે, આપણા પૂર્વજો જે આપણા કરતાં વિશેષ ડાહ્યા હતા, તેઓ આ બાબતમાં નશીબ ઉપર આધાર રાખતા નહિ: તેથીજ વૈદકશાસ્ત્ર બનાવ્યું. વિધાતાને લીધે જ ઘડીએ ઘડીએ મનુષ્ય માંદુ પડે તે શા માટે દવા-દારૂ કરવાં જોઈએ? જન્મ, લગ્ન અને મરણ જેવા મહાન પ્રસંગે માત્ર વિધાતાને આધીન છે, એમ માની લેવું જોઈએ; પરંતુ ઘડીએ ઘડીએ સાવ માંદા થવું તેમાં બીલકુલ વિધાતાને વાં ક નથી, પણ મનુષ્યના પિતાનો છે. હાલતાં ચાલતાં દરેક નજીવી બાબતમાં નશીબનો દોષ કાઢવો તે દેખીતી રીતે ભૂલભરેલું છે. જે દરેક બાબતમાં બાપડું' મનુષ્ય પ્રાણી નશીબને આધીન હોય તે પુરુષાર્થ જેવી વસ્તુ હોતજ નહિ. પુરુષાર્થને લઈને મનુષ્ય વિજળી, વિમાન ઇત્યાદિ ચમત્કૃતિઓ શોધીને રચી કાઢી છે. જે દરેક બાબતમાં - નશીબ હોત તો પંજાબમાં જનરલ ડાયરે જે ખુનામરકી ચલાવી હતી તેમાં જનરલ ડાયરને દોષ ન હતા, પણ જાલમના ભોગ થઈ પડેલા મનુષ્યોના નશીબનો દોષ હતો.
ખરેખર, આપણા શરીર ઉપર આપણે પોતેજ અનેક અત્યાચાર કરીએ છીએ, રુચિ ન હોય તેપણ માત્ર સ્વાદ ખાતરજ અનેક જાતનાં ખાનપાન કરીએ છીએ, અનેક અરી ટેવોને શરીરના હિસાબે ને જોખમે પિષીએ છીએ, અનેક જાતના અતિભોગ ભોગવીએ છીએ; તે ખરેખર શરમજનક બાબત છે.
જે કોઈ મનુષ્ય નીચે લખેલી પાંચ જરૂરીઆતો પ્રમાણે વર્તે તો રોગ-દર્દ બીલકુલ ન થાય; એટલું જ નહિ પણ પોતાના શરીરનો બાંધે સ્વચ્છ અને સુદઢ રાખી શકે.
૧–નિર્મળ હવામાં અને સૂર્યપ્રકાશમાં રાતદિન રહેવું, ઘરનાં બારી-બારણાં તેટલા માટે ખુલ્લાં રાખવાં.
૨-જીવનશક્તિવાળો પશ્ય ખોરાક, રુચિ હોય તો જ, ખૂબ ચાવીને ખાવો; તેમજ જરૂર પડે ત્યારે એક બે દિવસના ઉપવાસ ખેંચી કાઢવા.
૩–શરીરના દરેકે દરેક સ્નાયુને નિયમસર કસવા.
૪-પૂરેપૂરી સ્વચ્છતા રાખવી; અં તે માટે સ્નાન કરવાં. ઠંડા જળનું સ્નાન શક્તિવર્ધક છે, ગરમ પાણીનું સ્નાન ચોકખાઈ કરન્સર છે.
પ-સંપૂર્ણ આશાયેશ અને મનનું સાચું વલણ.
માત્ર આ પાંચ જરૂરીઆત પૂરી પાડવામાં આવે તે અંગ હરહમેશ નિરગીજ રહે. કુદરતના આ પાંચ મેટા કાયદા નહિ પાળવા તેજ ગુહો છે. તેની શિક્ષામાં કંઈ ને કંઈ દરદ થાય છે.
અમેરિકામાં કેટલાંક વર્ષો થયાં એક નવું શાસ્ત્ર નીકળ્યું છે તે દવા વિરુદ્ધ છે; એટલે ગમે તે રોગ દવા વગર મટાડી શકાય છે. આનું નામ ““ કુદરતી ઈલાજ ” કહેવાય છે. આ શાસ્ત્ર પ્રમાણે દવા એક ધતીંગ છે; એટલું જ નહિ પણ દવા શરીરને માટે વિરોધી વસ્તુ છે-અર્થાત ઝેર છે.
દવા પીવાથી રોગ મટતો નથી, પણ રોગની નિશાનીઓ મટે છે. રોગનાં કારણે મટાડવામાંજ ખરી ખુબી છે, અને તે દવાથી કદી મટતાં નથી, પણ માત્ર કુદરતી ઈલાજેથીજ મટે છે.
આગળ જણવી ગયા કે, દવા તે ઝેર છે. આ સૂત્ર પીવાની દવાને લાગુ પડે છે, પણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શુભસંગ્રહ ભાગ ચેાથે
ચોપડવાની-લગાડવાની દવાને લાગુ નથી તેનું કારણ કે, તે શરીરબહાર લગાડવાની હોવાથી ઝેરી હોય તોપણ કામે લઈ શકાય છે. ઘણુંખરું આ દવા જંતુનાશક હોવાથી પીવાને માટે તાત્કાલિક ઝેરી હોય છે. રસ્તામાં અકસ્માત થતાં જંતુનાશક દવા જખમી થયેલા અવયવને લગાડવી જરૂરી છે. * કંઈ શારીરિક રોગ થાય છે તે પીવાની દવા આપવામાં આવે છે. હવે પીવાની દવા તે કત્રિમ ઉપાય છે. પીવાની દવા માત્ર ઉપરની ટાપટીપ છે. દવા પીવી તે કુદરતથી વિરુદ્ધ છે, કુદરતનું અપમાન કરવા બરાબર છે. રોગ થાય તો તેનાં કારણે દેજ, તે શોધે અને તે અટકાવો.
શરીરમાં બે જાતની ક્રિયા થાય છે. હમેશાં નવા કે–અથવા પરમાણુઓનું બંધારણ થાય છે અને જૂના કોષ મરણ પામતા જાય છે; તેને શરીર બહાર કાઢવામાં આવે છે. આ કેષ લાખોઅસંખ્ય—હોય છે તે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ દેખાવા મુશ્કેલ છે. શરીરના દરેક ભાગ-લોહી-હાડમાંસ-ચામડી વગેરે અસંખ્ય કષોથી બનેલું હોય છે. જ્યારે મરણ પામેલા કે શરીરબહાર જલદી નીકળી શકે નહિ ને અંદર એકઠા થાય ત્યારે કંઈ ને કંઈ રોગ થાય છે. હવે દવા પીવી તે શરીરમાં વધી પડેલી વિજાતીય વસ્તુઓ જે મરણ પામેલા કેષો છે તેમાં ઔષધરૂપી વિજાતીય વસ્તુને વધુ ઉમેરો કરવા બરાબર છે.
આ મરણ પામેલા કોને તેમજ ખાવાપીવા નકામાં રજકણોને શરીર બહાર કુદરત ત્રણ રસ્તે કાઢે છેઃ-(૧) મળ-મૂત્રથી, (૨) પરસેવાથી અને (૩) ઉચ્છવાસથી. તેઓ શરીરમાં ભરાઇ રહેવાથી રોગ થાય છે.
(૧) બસ્તી-હવે મળમૂત્રવિષે ટુંકમાં કહીએ. દરેક રોગનું મૂળ કારણુ ઘણુંખરું કબજીઆત અથવા અધુરું પાચન હોય છે. નહિ પચેલા ખોરાકનો જથ્થો શરીરમાં એકઠા થાય છે અને દુર્ગધ મારે છે; તે શરીરને માટે ઝેર છે. આ ઝેર શરીરની બહાર ન નીકળે ત્યાં સુધી ચાલુ નુકસાન કરે છે. આને માટે અતિ ઉપયોગી ઉપાય ખાસ કરીને પૂઠપીચકારી લેવાનું છે. તે રૂા. ૧૧ માં મળે છે.* સારામાં સારા માણસે અઠવાડીઆમાં એક વખત પીચકારી ગરમ પાણીની લેવી જોઈએ, એમ વિજ્ઞાનશાસ્ત્રીઓનું કહેવું છે, અને તે ખરૂં છે. જેમ આપણે ઘરની ચેકડી વગેરે ખૂબ પાણીથી સાફ કરીએ છીએ, તેમ પીચકારીવતી પુષ્કળ પાણીથી અંદરખાનેથી આંતરડાં લેવાવાં જોઈએ.
જુલાબ પીવે તે કૃત્રિમ ઉપાય છે. જુલાબ તેજ પરદેશી વસ્તુ હોવાથી શરીરબહાર કાઢવાની વસ્તુઓમાં તેને ઉમેરો થાય છે. તાવ આવે ત્યારે પૂંઠપીચકારી લેવી, જેથી સાધારણ તાવ તરત ઉતરી જશે. કબજીઆતવાળા માણસે જેટલા બને તેટલા અપવાસ કરવા, સાજા-માંદા દરેક માણસે જેટલું પાણી પીવાય તેટલું પીધા કરવું, જેથી મળમૂત્ર અને પરસેવો વારંવાર થશે અને તે વારંવાર થવાની જરૂર છે. જેમ બને તેમ ઓછું ખાવું અને જેમ બને તેમ વધારે પાણી પીવું. જમણમાટે જીવન નથી પણ જીવન માટે જમણ છે.
(૨) પરસે–રારીરની ચામડીમાં અસંખ્ય કરોડો ઝીણાં કાણાં છે, જે વાટે પરસે નીકળે છે. પરસેવો થવાથી તાવ ઉતરે છે તેનું કારણ એ છે કે, વધી ૫ડેલાં ઝેરી રજકણે શરીર બહાર પરસેવામાં નીકળી ગયાં તે છે. તે પરસેવો વારંવાર થાય તો સારું. કસરત કરવાથી પુષ્કળ પરસેવો થાય છે. ગરમ પાણીએ નહાવાથી ચામડી સાફ થાય છે.
(૩) ઉસ–શરીરમાં સ્વચ્છ લોહી હોય તે રોગ થાય નહિ. દરેક માણસમાં પિતાના વજન કરતાં માત્ર ૪૦ મા ભાગ જેટલું લોહી હોય છે. લોહી સ્વચ્છ રાખવાને જેમ બને તેમ ઓછું ખાવું અને જેમ બને તેમ ગામબહારની હવામાં ઉંડા શ્વાસ લેવા. જે શ્વાસથી અંદર લઈએ છીએ તે નિર્મળ હવા અમૃત છે અને જે ઉસથી હવા બહાર કાઢીએ છીએ તે ઝેર છે. જેમ નિર્મળ હવા ફેફસાંમાં વધારે છે, તેમ લોહી વધારે નિર્મળ બને છે. લોહીમાં રહેલાં ઝેરી રજકણો ઉસ વાટે થઈને નીકળી જાય છે. ઉસ વાટે નીકળતી હવા એટલી બધી ઝેરી હેય છે કે માણસ કેઇ પેટીમાં માત્ર આઠ કલાક પૂરાઈ રહે તે પોતાના ઝેરી ઉસની હવા x પીચકારી કરતાં શ વાપરવું એજ વધારે ફાયદાકારક છે.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
ઇસાઇઓની ચાલબાજી
૧૮૩ પાછી શ્વાસમાં વારંવાર જવાથી મરણશરણ થાય છે. ઈશ્વરે નિર્મળ હવા જે ઝવેરાતથી પણ કિંમતી વસ્તુ છે તે સર્વને માટે પુષ્કળ જથ્થામાં આપી છે, જેથી મફત મળે છે; છતાં ઘણુ મનુષ્યો તેને ઉપયોગ બરાબર કરતાં નથી એટલે બેસવાની ડાળ પોતેજ કાપે છે. ખુલ્લી હવામાં હમેશાં કસરત કરવાથી લોહી શુદ્ધ થાય છે, કસરત કરવી ન બની શકે તે રોજ પાંચ કે વધુ માઇલ ગામબહાર ઝડપથી ચાલવું. શરીરમાં અસંખ્ય કાણાંઓ છે તે વાટે પણ શ્વાસ-ઉરસ થાય છે; માટે જેમ બને તેમ કપડાં ઓછાં પહેરવાં અને જેમ બને તેમ ખુલ્લા શરીરે લાંબો વખત રહ્યા કરવું. આને હવાસ્નાન કહેવાય છે.
ખોરાક વગર માણસ બે માસ સુધી જીવી શકે છે, પાણી વગર બે દિવસ સુધી; પણ હવાવગર બે મિનિટ પણ ચાલતું નથી. આ ઉપરથી સ્પષ્ટ થશે કે, માણસને ખોરાક કરતાં પાણીની ૩૦ ગણી વધારે જરૂરીઆત છે અને નિર્મળ હવાની ૮૬૪૦ ૦ ગણી વધારે જરૂરીઆત છે. ટૂંકા શ્વાસ કરતાં ઉંડા શ્વાસ વધારે ઉપયોગી છે. ઊંડા શ્વાસનું શાસ્ત્ર યુરોપીયન અને અમેરિકનો હિંદુઓ પાસેથી શીખ્યા છે. પ્રાણાયામ કરવાને એક હેતુ આમાં સમાયેલ છે. પ્રાણાયામને પશ્ચિમવાસીઓ ઉત્તમ પ્રાણપષક સાધન ગણે છે. ઊંડા શ્વાસ લેવા માટે કસરત કરવી. (“હાણા હિતેચ્છુઓના તા.૧૨-૭-૨૮ તથા ૨૩-૭–૨૮ના અંકમાં લે. રા. રમણીકલાલ છોટાલાલ)
૮–સાફોની વાઢવાની
પ્રત્યેક હિંદુએ સાવચેત રહેવાની જરૂર સૌર ગામના એક દશ વર્ષના જગન્નાથ નામના હિંદુ બાળકની આ કથની બહાર પડી છે, જે ટુંકમાં અત્રે આપીએ છીએઃ
“ચૈત્ર મહિનામાં મને સવારે એક ખ્રિસ્તી જેવાએ બોલાવ્યો અને ગામ બહાર લઈ જઈ પાનમાં કંઈક ખવડાવી દીધું, જેથી મને ચક્કર આવવા લાગ્યા. ત્યાં મને કાંઈક ખવડાવ્યું. મને ચંપારણ લઈ જવામાં આવ્યો અને છુપી રીતે રાખવામાં આવ્યો. ત્યાં મારા શરીરમાં ઘણી જગ્યાએ લો ગરમ કરી ડામ દેવામાં આવ્યા, જેથી મને કોઈ ઓળખી ન શકે, તેમજ હું નાસી ન જઈ શકું. ત્યાંથી મને વધુ ધમકાવીને કલકત્તા લઈ જવામાં આવ્યો. જ્યારે હું સ્ટેશન ઉપર પહોંચે ત્યારે મને બંધ ગાડીમાં બેસાડી એક એવા મકાનમાં લઈ ગયા કે મારી ઉંમરનાં ત્યાં હિંદુ છોકરાંઓ લગભગ ૩૦ હતાં. એઓ ચોધાર આંસુએ રડતાં હતાં; અને એક સાહેબ અને મેડમ ધુરા બતાવી છાનાં રાખતાં હતાં. જે આ રૂમમાં ૫૦ છોકરાંઓ પૂરાં થતાં તે કોણ જાણે કયાં તેમને પહેરા વચ્ચે મોકલી દેવામાં આવતાં. ખાવામાં રોટી, સરકારી અને માંસ બળાત્કાર આપવામાં આ વતું. બધાં બાળકો પાંચથી બાર વર્ષની ઉંમરનાં જ હતાં. મારા ઉપર સાહેબ અને મડમ ચોવીસ કલાક પહેરો ભરતાં. એક વાર સાહેબ જાજરૂમાં ગયા હતા અને મડમ સાહેબ બહાર ગયાં હતાં તે તકનો લાભ લઈ અમે પાંચ રાંઓએ હિંમતથી બારણું ખોલ્યું અને એકદમ નાઠાં. રસ્તામાં મારે ઓળખીતો માણસ મળી આવ્યો. તેણે મને ભાગલપુર પહોંચતો કર્યો. પેલા ચારને સાહેબે પકડી લીધા કે કેમ તે મને ખબર નથી.” આ છોકરો ગુમ થયો ત્યારે તેના બાપે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેને શોધવા ૨૦૦
હતા. જ્યારે છોકરો મળી આવ્યો ત્યારે તે થાણદાર દરોગા પાસે ખબર કહેવા અને છોકરાને નસાડનાર પેલા ઘાતકી અંગ્રેજ ઉપર કામ ચલાવવા જણાવ્યું; ત્યારે દરોગાએ જણાવ્યું કે, તે હરણ કરનાર સાહેબ મોટા ખાનદાન કુટુંબના છે, તેમને લાગવગ ભારે છે. તમે દા માંડશો તો ફાવશે નહિ, ઉલટા તમે દંડાઈ જશો.
પ્રત્યેક હિંદુઓએ મુસ્લીમ જાળની સાથે આવા છુપા ઇસાઈ અત્યાચારોથી પણ પૂરા ચેતી જઈ આવાં ભોપાળાં જેમ બને તેમ શોધી કાઢી બહાર પાડી દેવાં જોઈએ.
(“હિંદુ”ના તા-૮-૭-૧૯૨૮ના અંકમાંનાં ર. અશરફી શુકલ-ભાગલપુર-એમના લેખપરથી)
જ સૂતી વખતે જરૂર પડે તો માથા ને કાન પર ઓઢવું જોઈએ, અને નાક ઉપર નજ ઓઢવું જોઈયે, નહિ તો એ પણ કોઈ ને કોઈ રીતે નુકશાનજ કરે છે.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ૨ ૮૭–હિંગોમાં વાયાપણું મટું?
હિંદુઓમાં બાયલાપણું એટલે બીકણપણું કેમ પેઠું, એની જે આપણે શોધ કરીએ તો જણાશે કે, એ ધર્મને નામે પેઠું છે! ધર્મ ડૂબવાના બહાના હેઠળ ધર્મહકકોની અસમાનતા પેઠી અને અસમાનતાને કારણે એકબીજાની ઐક્યતાનો પાયે લુલો થઈ સંપ અને કજીઆએ સ્થાન લીધું. આગળ ચાલતાં અલગ અલગ દેવ અને અલગ અલગ દેવળે, અલગ અલગ જાત ને અલગ અલગ હકકે અને પ્રતિબંધેએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. આથી એકબીજા સાથે સહકાર તૂટી સર્વત્ર અસહકાર જામ્યો. આથી એકબીજા પ્રત્યેની લાગણી ઓછી થઈ ગઈ, પ્રેમભાવનાં મૂળી કપાઈ ગયાં, સંકુચિત દૃષ્ટિએ ઉગ્ર સ્વરૂપ લીધું, નાતજાતની પેલીમેર ડોકીયું કરવાનું વિસારે પડવું, ધર્મને ભૂલી જવાયો અને કેવળ ન્યાત ને જાતે ધર્મનું સ્થાન લઈ ધર્માભિમાનને પાણીચું અપાવ્યું. આજે જે ધર્માભિમાન જાગ્રત હોત તો આજની આવી કડી સ્થિતિ હિંદની કદી થાત નહિ.
વર્તમાન સ્થિતિથી આપણે જોઈ શકીએ છીએ કે, આપણે મુસલમાનને નામે હીએ છીએ. એક મુસલમાન એક સો હિંદુને ભારે થઈ પડે છે. આ સ્થિતિ જ અસહ્ય અને હાસ્યાસ્પદ છે; પણ એમાં અતિશયોક્તિ નથી, એ વ્યાજબી છે. કેમકે એક મુસલમાન પિતાના બળ પર ઝઝતો નથી; પરંતુ તેને ખાત્રી છે કે, તેની પાછળ સમગ્ર મુસલમાન- સંઘબળનું અઢળક સંઘબળ સદા-સર્વદા તૈયાર હાલતમાં પડયું છે. તેને ખબર છે કે, મારી વહારે મારા ભાઈઓ ધશે અને મને મદદ કરશે–અને બને છે પણ તેમજ.
કેટલાક ધર્મ ધુરંધરો સંધબળની કિંમત કળી ચૂક્યા છે અને તેઓ સંઘબળ જાગ્રત કરવાને ભિન્ન ભિન્ન સૂચના કરી રહ્યા છે; પણ હજુ સુધી કોઈપણ રીતે તેમાં ફળીભૂત થયેલા જણાતા નથી. એમાંની કેટલીક સૂચનાનું નિરીક્ષણ કરવા જેવું છે. કેટલાકનું સમજવું એવું છે કે, માંસાહારથી બળ આવે છે, માટે માંસાહાર કરે અને બલીષ્ઠ બનવું યા બાયલાપણામાંથી મુક્ત થવું. પણ એ અનુમાન વ્યાજબી નથી. આપણે જે માંસાહારી અને શાકાહારી એમ બે વિભાગ પાડીએ તે માંસાહારીને આંકડો ઘણો મેટો માલમ પડશે; છતાં પણ આપણા બાયલાપણાનું પલ્લું કઇ ઉંચું ચઢતું નથી. આથી સાબીત થાય છે કે, એ અનુમાન ખોટું છે. એમ તો આઠ કરોડ જેટલા અંત્યજે ગોમાંસ પણ ખાય છે; છતાં તેમનું બાયલાપણું ક્યાં ઓછું છે? બીજ અનુમાન શુદ્ધિ અને સંગઠનનું છે. એ પણ બંધબેસતું નથી. કેમકે એ પ્રમાણે શુદ્ધિ કેટલાની કરીએ અને ક્યાંસુધી કરીએ ? તેને કેટલા વધાવી લેશે? અંગબળની તાલીમ આપણે કેટલાને આપી શકવાના અને કેટલા તેનો લાભ લેવાના? આગળ આપણે જોઈ ગયા છીએ કે, એકલ–ડોકલનું બળ જે તેને સંધબળને ટેકો ન હોય, તો કશા ખપનું નથી. આપણે દરેક પહેલવાન ન બની શકીએ. કેટલાક સહભેજન કરવામાં સંઘબળની ગંધ જુએ છે; પરંતુ હકીકતમાં એમાંથી જરૂર સંઘબળ પ્રગટ પામે, પણ એ રસ્તો છેવટનો છે–આખરને છે; એટલે હજી તો આપણે સંધબળને પાયો નાખ્યો છે. એ પાયે નખાય, મજબૂત થાય, તેના ઉપર દિવાલો ચણાય ને છાપરૂ નંખાય; ત્યારે તેના ઉપર જેમ નળીઓની જરૂર છે, તેમ એ રોટી-બેટી વહેવારની જરૂર પડશે અને તે આપોઆપ એની મેળે પિતાનું કાર્ય કર્યું જશે. તેથી હાલમાં રેટીવહેવારની વાત કરવી એ પાયો ચણવા અગાઉ તે જગ્યા ઉપર નળી ઢગ મારવા જેવી વાત છે. કેટલાક એમ ધારે છે કે, હિંદુમાત્ર માંસાહાર ત્યજવો જોઈએ અને તેમ થાય તેજ તેઓ સમાન હક્કને દાવો કરી શકે તથા તેમજ તેમને સમાન ગણવામાં આવે; પરંતુ આવું કોઈ દિવસ બને એવું છેજ નહિ. કેટલાક અત્યંજને કહે છે કે, તમે સુધરે તે તમને હકક મળે, પરંતુ એ પણ મહેના તડાકાજ છે. કેટલા સુધરશે, કાણુ સુધારશે અને શું સુધારવા જેવું કે સુધરવા જેવું છે?. કશું નથી. એવા વિચારો રાખવા કે કરવા એ આપણા બાયલાપણાને સંધર્યા સમાન છે. કેમકે કરોડને આપણા જેવા થવા ઈચ્છવું ને તે આપણે જેવા થાય તેજ હક્ક આપવા કહેવું એમાં સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaraganbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
હિંદુઓમાં બાયલાપણું કેમ પિઠું ? સમાયેલું છે. એ સાટાપાટામાં આપણે વટાઈ ચાલ્યા છીએ અને હજીએ વટાઈશ. “સંધબળ કંઇ અમલ વસ્તુ છે' એવું જે આપણે સમજતા હોઈએ, તો આપણી ચોખ્ખી ફરજજ છે કે, તે સંઘબળ કયી રીતે પ્રગટ થાય, તે તરફ પૂર્ણ લક્ષ્ય આપવું તથા ગમે તે ભેગે આપણે તેને પ્રગટ કરવું અને તેમ કરવામાં આપણે જરૂર નમતું તો આપવું જ પડે, એ સ્વાભાવિક વાત છે. જો આપણે નમતું ન આપીએ તે આપણું ધારેલું કાર્ય થતું નથી અને તે જે ન થાય તો આપણી સ્થિતિ કંઈ સુધરતી નથી; માટે જ આપણે સુધારાની, સુધરવાની કે સુધારવાની આશા છોડી દેવી જોઇએ છે. આપણી આશા-આપણું ધ્યેય-આપણી મહત્ત્વાકાંક્ષા કેવળ આપણું બાયલાપણુંજ કેમ દૂર થાય તે તરફ હોવી જોઈએ અને ધ્યેય પ્રાપ્ત કરવાને માટે સહેલામાં સહેલે ઉપાય–રસ્તો કે જે દરેકને પણ ઝાઝા પ્રમાણમાં-મોટા સમુદાયને અનુકૂળ પડે તેજ લેવો જોઈએ. એ રાજમાર્ગ તે બીજો કોઈ નહિ, પણ ધર્મહકકોની સમાનતાને માટે સર્વ ધર્મમંદિરે, દેવળાનાં બારણાં દરેક હિંદુ ગણાતા સર્વ કોઈને માટે ખુલ્લો મૂકાવાં જોઈએ. દેવળના બારણે ખાસ મુદ્રાલેખ હોવો જોઈએ કે “તમામ હિંદુને ન્યાત-જાતના બાધવિના આ દેવળ ઉઘાડું છે.” એમાં કંઈ પૈસાની જરૂર નથી પડવાની અને ખરી ચાવી એજ છે. જે આપણે સંઘબળ જાગ્રત કરવું હોય, હિંદુધર્મ દીપાવ હોય, હિંદુ હોવાની મગરૂરી દરેક હિંદુમાં જાગ્રત કરવી હોય, હિંદુ ધર્મની નિંદા થતી અટકાવવી હોય, તો દુનિયામાં એનાથી બીજો કોઈ રસ્તો છેજ નહિ.
આ લેખ લખનારને પોતાને ખાતર તે દેવ-દેવળની લેશમાત્ર જરૂર નથી, કેમકે લેખક મૂર્તિ પૂજક નથી; છતાં મૂર્તિપૂજકોની સંખ્યા ઘણી મોટી હોવાથી આગ્રહ કરવામાં આવે છે અને તે પણ કેવળ સમાજસુધારણાની અને બાયલાપણાના પંજામાંથી મુક્ત થવાની ખાતરજ.
છતાં ભૂલ દેખાડવી એ મનુષ્યજ છે, એમ સમજી કેવળ આપણી ભૂલ ક્યાં થઈ રહી છે, તેને ભિન્ન ભિન્ન રીતે વિસ્તારીને જણાવવામાં આવે છે.
બીજાની (મુસલમાનની) ભૂલ કાઢવા કરતાં આપણી ભૂલ આપણે સુધારીએ એ લાખ દરજજે બહેતર છે. શુદ્ધિ અને સંગઠનના કાર્યાથી મુસલમાન ભાઈઓ ચીઢાય–છેડાય છે; કેમકે તેમાં તેઓ વેર વાળવાની , જાએ છે, પણ ઉપર સૂચવેલા ઉપાયને તેઓ આડે આવી શકે એમ નથી, કેમકે એમાં એવી ભાવનાને અવકાશ જ નથી. એ કાર્યમાં જે આડે આવે છે તે કેવળ આપણું બાયલાપણું નંબર બેનું છે.
આપણે જે ધડો લેવો હોય અને પાઠ શીખવો હોય, તે દુનિયાના બીજા ધર્મોના સંઘબળ તરફ દૃષ્ટિ નાખવી જોઇએ, તેનો અભ્યાસ કરવો જોઈએ, તેની ખેજ કરવી જોઈએ અને તેને એક વાર નહિ પણ એકવીસ વાર ચારણીમાં ચાળી જોવું જોઇશે તો આપણને ખબર પડશે. દાખલાતરીકે આપણા મુસલમાન ભાઈઓના સંઘબળને વિચાર કરીએ. એમનું સંઘબળ જવાંમદપણું એ એમનામાં ધમહક્કોની સમાનતાનું ફળ છે. જેઓ મુંબઈમાં વસે છે તેઓ ઇદને દિવસે તેમની સગી આંખે દરેક મજીદ આગળ જઈને અને કેટના મેદાનમાં જઈને તેમની નિમાજની થતી ક્રિયાનું અવલોકન કરે. એમનામાં પણ જાતિ જેવું છે, નથી એમ નહિ; પણ ધર્મહક્ક દરેકના સમાન છે. પછી ભલે તે પૈસાદાર હોય કે ભીખારી, અમીર હોય કે ફકીર, ભીસ્તી હોય કે સોદાગર; પરંતુ બધા એકબીજાની પડખે પડખે મજીદમાં કોઈ પણ જાતના પ્રતિબંધ વિના સરખા ને સામટા નિમાજ ગુજારે છે. એમનામાં ગુજરાતી, મરાઠી, મદ્રાસી, બંગાળી કે કાબૂલી એવા વાડા નથી. મજીદ મુસલમાન માત્રને માટે ખુલ્લી છે, તે પછી આપણે દરેક હિંદુને માટે આપણું દેવ-દેવળો કાં નહિ ઉધાડાં હોય?
ઈશ્વરે પાસના કરનારને, દેવદર્શન કરનારને, સેવા-પૂજા કરનારને અને તેને ભજનારને આપણે અટકાવનાર કોણ? આપણને શો અધિકાર છે? આપણે કેમ પ્રતિબંધ મૂકી શકીએ ?
આપણી હાલની મનોવૃત્તિ તદ્દન વખોડી કાઢવા લાયક છે; કેમકે આપણે એમ કરી ધર્મને ધકો-નુકસાન પહોંચાડયું છે. ધર્મના પ્રચારને બદલે આપણે તેના મૂળમાં મીઠું મૂક્યું છે. આપણે ખરું જોતાં ધર્મનું ગુમાન રાખતાં શરમાવું જોઈએ; નહિ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શુભસંગ્રહ-ભાગ જોઈએ. કેમકે આપણે ધર્મની સેવા નથી કરતા, પરંતુ ઉલટા તેને નષ્ટ કરી રહ્યા છીએ. આપણાથી તે પાપી બીજે કોણ હશે? બીજા ધર્મો આજે કરોડો રૂપીઆને ધૂમાડો કરી પરધમને પિતાના કરે છે, ત્યારે આપણે અક્કલના દસ્મને સહધમી ને ધકેલી મૂકીએ છીએ અને તેમને માટે બારણ બંધ રાખીએ છીએ, એ આપણી કેટલી બધી મૂર્ખાઈ છે? અને જ્યારે બીજા ધર્મમાં ચાલી જાય છે-વટલી જાય છે, ત્યારે તે સામા ધર્મવાળા ઉપર રોષ ઠાલવીએ છીએ-દોષ દઈએ છીએ, આ આપણી કેવી મૂર્ખાઈ ?
આપણે ગમે તેટલા તવંગર હાઈએ, ગમે એટલી ઉચ મનાતી જ્ઞાતિના હાઈએ; પણ હિંદુધર્મને નામે આપણું સ્થાન–આપણે ધર્મોહકક એક તલભાર પણ આપણાથી જે ગરીબ હોય, નીચમાં નીચ જાતિના હોય કે ઉતરતી પંક્તિના કે ઉતરતી જાતિના હોય, તેનાથી ચઢીઆતે યા તો તેમને નાથી વિમુખ કે જૂદ ન હોવો જોઈએ. આજે આપણામાં ખામી છે તે એજ છે. ધર્મની પડતીનું કારણ એજ છે. આપણે મેડા-વહેલા પણ આપણી ભૂલ તે જોઈશુંજ અને તે સુધારવી તો પડશે જ. ( “હિંદુસ્થાન”ના તા. ૧૧-૯-૧૯૨૮ ના અંકમાં લેખક:-શ્રી, ધર્મધુરંધર )
=૦૦
= ८८-श्री. बजाजनुं शुभ कार्य આજે હિંદુ કામને પક્ષાઘાત લાગુ પડ્યો છે. તેના શરીરના હિંદુજાતિના મુખ્ય અંગરૂ૫ ૭ કરોડ અંત્યજ પ્રજાને આજે જે તિરસ્કાર કરવામાં આવે છે તે જોઈ સાચા હિંદુને દુ:ખ થયા વગર ન રહે. મહાત્માજીના અને સ્વામી દયાનંદના તથા હિંદુ સભાના કાર્યકર્તા એ અસ્પૃસ્થતાના કલંકને ધોઈ નાખવા મથી રહ્યા છે, પણ અમારા ચુસ્ત રૂઢિપૂજકે દેશને વિચાર કર્યા વગર બાપના કુવામાં ડૂબી મરવાની મૂર્ખાઈ છેડતા નથી. વર્ધાના શ્રી. જમનાલાલ બજાજ આજે અંત્ય માટે ખૂબ શ્રમ લઈ રહ્યા છે. વર્ષોમાં શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર છે અને બજાજ તેના ટ્રસ્ટી છે. પ્રભુના દરબારમાં ઊંચ-નીચ યા જાતિભેદ જેવી કોઈ વસ્તુ નથી. ધર્મશાસ્ત્રો પણ અસ્પૃશ્યતાનો કોઈ સ્થળે ઉલ્લેખ કરતાં નથી. આ સવાલ રાજકીય દૃષ્ટિએ પણ મહત્વનો છે અને હિંદુઓને માટે તે જીવનમરણને છે. શ્રી. બજાજે સાથેના ટ્રસ્ટીઓને ગળે એ વાત ઉતારી અને તેમણે ઠરાવ કર્યો કે, દેવદરબાર અંત્યજેને માટે ખુલાં મૂકવાં. આ વાત ગામમાં વિજળીને વેગે પ્રસરી. ચુસ્તમાં ચુસ્ત તિલક-માળાધારી મારવાડીઓ વગેએ ખૂબ વિરોધ કર્યો. અંત્યજોનાં માથાં ભાંગી નાખવા સુધીની દમદાટી આપી. કેટલાક બજાજ પાસે ગયા, દલીલો કરવા માંડી; પણ દલીલમાં હાર્યા. કંઈ કંઈ બહાનાં કાઢવાં, પણ ફાવ્યા નહિ. છેવટે ગઈ તા. ૧૯-૭-૨૮ ને ગુરુવારે બીજા હિંદુઓની સાથે અંત્યજ બંધુઓએ પણ પિતાના પ્રભુનાં ધરાઈ ધરાઈને આ જન્મમાં પહેલી જ વાર દર્શન કર્યા અને મનુષ્યદેહ પાવન થય માનવા લાગ્યા. શ્રી. બજાજ સવારથી તે રાતના ૧૦ વાગ્યા સુધી મંદિરના દરવાજે ઉભા રહ્યા અને દરેકનો પ્રેમથી સત્કાર કરતા. મૂર્તાિપૂજાના સંબંધમાં કેઇના વિચાર જૂદા હોય છતાં આ અપૂર્વ બનાવ નોંધી દરેક કાર્યમાં અંત્યજોને મનુષ્યોચિત હક્ક આપવાના દરેક પ્રસંગમાં હિંદુ જનતા પાછળ નહિ હ. એજ અસ્પૃશ્ય ઢેડ થા ભંગી કાલે ખ્રિસ્તી યા મુસલમાન બની તમારી પાસે આવે તો તમે તેને તમારી ગાદીપર બેસાડે, તમારા ઘરમાં આવવા દે અને છૂટથી તેની સાથે વર્તે, તે તમારી સેવાનું આજન્મ વ્રત લીધેલી પ્રજાને આ કર તિરસ્કાર કરે એથી વધુ અધમતા અન્ય શું હોઈ શકે ? જે હિંદુસમાજ હજુ પણ નહિ ચેતે, હજુ પણ નહિ વિચારે તો સમસ્ત હિંદુજાતિનું દુનિયાના પટ પરથી નામનિશાન પણ ભૂંસાઈ જશે. આજે ધર્માચાર્યોની સ્વાર્થી વૃત્તિ હિંદ પ્રજાને નાશ નીહાળી રહી છે. દરેક ધર્મના અનુયાયીઓએ સૌથી પહેલાં પોતાના ધર્માચાર્યોને આવા કાર્યમાં રસ લેતા કરી આ ધાર્મિક ઉન્નતિનો પ્રશ્ન માની હિંદુત્વના ઉદ્ધારના કાર્યમાં યાહામ ઝંપલાવે.
(“હિંદુ” તા. ૨૯-૧-૨૮ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮
પw
માઇસેર રાજ્યની પ્રજાવત્સલતા ८९-माइसोर राज्यनी प्रजावत्सलता
(1)
(ચોદિશામાં જ્યારે હિંદી નૃપતિઓ અને હિંદી રાજસ્થાનની કણું અવદશા નજરે પડી રહી છે અને અનેક રાજસ્થાની યુવકોના દિલમાં “રાજસ્થાનોને એકજ સપાટે સાફ કરી નાખે-બસ સાફ કરી નાખે એ ભાવનાના પડછંદા ગાજી રહ્યા છે, ત્યારે જાણે નૃપતિસંસ્થાના દીર્ધાયને માટે સબળ દા નોંધાવનારા એક નમુનેદાર રાજતંત્ર અને નમુનેદાર નૃપતિની આ કટારમાં પિછાન આપવાનું પ્રાપ્ત થાય છે. એ રાજતંત્ર તે માઈસરનું રાજતંત્ર અને એ નૃપતિ તે માઇસેરના મહીપાલ શ્રીકૃષ્ણારાજ. “ભારતવર્ષના ભવ્ય ભૂતકાળના અવશેષસમી નૃપતિ સંસ્થા” આજના પ્રજાશાસનના યુગમાં પણ કેવા સન્માનપૂર્વક જીવી શકે છે અને કેવી ગારવભરી રીતે પોતાનું સ્થાન જાળવી શકે છે, તેને કઈ જીવંત નમુન જોઈતો હોય તે તે માઇસેર છે. માઈસરની જીવનપોથીમાંથી આપણે નૃપતિઓ ડું થઈ જતાં પહેલાં સગ્ય બોધપાઠ તારવી લે અને પિતાના પદને સાર્થક કરે એટલી વિનતિ છે. તંત્રી “સૌરાષ્ટ્ર)
ગયા ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં માઇસેરની પ્રજાએ એક મહોત્સવ ઉજવ્યો; પ્રજાહિત એજ જીવનનું પરમ કર્તવ્ય એવી કર્તવ્યભાવનાથી રાજકારભાર ચલાવતા પોતાના રાજાને રાજગાદીએ બેઠાં પચીસ વર્ષ પૂરાં થયાં તેને એ રૂપેરી મહોત્સવ. એ મહોત્સવ માઇસેર રાજ્યને ગામે ગામ અને ગામડે ગામડે ઉજવાયો. ઠેર ઠેર પ્રજાકીય ઉત્સવ-ઓચ્છવની ધામધૂમ મચી રહી. મદ્રાસના પ્રખ્યાત “હિંદુ' પત્રના પ્રતિનિધિને આ ઉત્સવ–સપ્તાહનો અહેવાલ લખતાં કહેવું પડયું કે “હું જરાયે અતિશયોક્તિવિના અને મારા પૂર્ણ અનુભવથી કહું છું કે, આ ઉત્સવ પ્રજાએ પિતાની મેળે, પિતાના અંતરના ઉમળકાથી માંડેલો સાચો પ્રજાકીય ઉત્સવ હતો. પ્રજાના અંતરમાં તેના મહારાજા માટે જે પ્રેમમય લાગણીઓ ઉછળતી જોઈ, તેનું તે વર્ણન જ ન થઈ શકે. માઈસોરના અતિ સુશિક્ષિત, અનુભવી અને નિડરપણે દિલ ઉઘાડી શકે એવા માણસો પણ પોતાના મ રાજાને “રામરાજા'નું પ્રિય સંબધન આપી રહ્યા છે. ગાંધીજી, માલવિયાજી અને મોતીલાલજી પણ માઈસેરના મહીપતિને “આદર્શ રાજા કહેવા સુધી તેના જીવનવ્યવહારથી પ્રસન્ન થયા છે.” માઈસોરની પ્રજા ઉપરાંત માઈસોર રાજ્યની બહારના માદરપતિના સંખ્યાબંધ
કાએ આ રૂપેરી મહોત્સવ ઉજવ્યો. “હિંદુ પત્રે તો પિતાને ખાસ અંક પ્રગટ કરી, માઇસરપ્રત્યેની પોતાની ભક્તિ પ્રદર્શિત કરી અને માઈસોરની વિશિષ્ટતાઓ જગત સમક્ષ રજા કરી. મદ્રાસ ઇલાકાનાં બીજાં માનનીય પત્રાએ પણ આ ઉત્સવમાં એટલેજ સક્રિય રસ લીધો.
દેશી રાજસ્થાનો સામે જ્યારે એક પ્રકારના અભાવનું વાતાવરણ સર્વત્ર જેવાય છે ત્યારે માઈસર ઉપર દિશામાંથી આવી પ્રીતિના, આવી મમતાના, આવી પ્રશસ્તિના વરસાદ વરસવાની પાછળ કયું તત્ત્વ ઉભુ છે ? માઈસોરના નરેશન અને તેના રાજકારભારને સર્વત્ર આ ઉજજવળ યશ શામાટે ગવાઈ રહ્યો છે ? એનો જવાબ આ નીચેની હકીકત આપશે. નૃપતિઓએ પ્રજાકીય પ્રીતિનો સાચો અનુભવ કરવો હોય તો એનો માર્ગ અમુક અખબારને ખરીદી લેવાનો કે અમુક આશ્રિત પાસે પ્રશસ્તિઓ લખાવવાનો નથી. એનો માર્ગ માઈસેર મહારાજાએ ગ્રહણ કર્યો છે. એ એકજ માર્ગે–સુશાસન સ્થાપવાને અને યુગબળે પિછાનવાને માર્ગેજમાઈસોરમહારાજા જેવા સન્માનને પાત્ર નીવડી શક્યા છે.
સને ૧૮૮૪ના જુન માસની ચોથી તારીખે જન્મેલા અને માત્ર દશ વર્ષની કાચી વયે પ્રજાપ્રિય પિતાને ગુમાવી દેનારા શ્રી. કણારાજાની વય પૂરાં અઢાર વર્ષની પણ ન થઈ ત્યાં તે ૧૯૦૨ના ઑગસ્ટ માસમાં, તેમના હાથમાં, તે સમયના હિંદના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને માઇસર રાજ્યની લગામ મૂકી. કુમાર-મહારાજાના ખભા ઉપર એ ગંભીર જવાબદારી મૂકતાં. લોર્ડ કર્ઝને શ્રીકૃણારાજાની પીઠ થાબડી અને તેમની હકુમત નીચેની પ્રજાને વધાઈ આપી કે “મહારાજાની સ્વાભાવિક ઉચ્ચ વૃત્તિઓનો ઉત્તરોત્તર વિકાસ થતો જોઇને અમને સંપૂર્ણ સંતોષ થયો છે કે, તેઓશ્રીએ મનુષ્યોના કારભારની પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની શક્તિ મેળવી લીધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શુભસંગ્રહ-ભાગ ચોથો છે. તેઓએ તેમની પ્રજાની વચ્ચે વારંવાર મુસાફરી કરી છે અને તેમની જરૂરીઆતોનો જાતઅનુભવ મેળવ્યો છે. એ અનુભવ-જ્ઞાન, આજથી તેમની પાસે રજુ થનારા રાજકારભારના વિધવિધ કેયડાઓને ઉકેલ કરવામાં તેમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે......મને આશા છે કે, આ જ્ઞાનથી સજજ બનીને, પિતાની વ્યવહારદક્ષ અને આત્મવિશ્વાસભરી સ્વાભાવિક વૃત્તિઓના બળે મહારાજા જરૂર પોતાના માર્ગે વેગભરી અને સલામત મજલ કરી શકશે.” અને આ બધાં વચનને મહારાજાએ પોતાના પચીસ વર્ષના રાજકારભાર દરમિયાન બરાબર સાર્થક કરી બતાવ્યાં છે.
માઈસોરને વિસ્તાર ૨૯૦૦ ચોરસમાઈલ, અને વસ્તી ૬૦ લાખ માણસની; રાજ્યની વાર્ષિક ઉપજ સાડાત્રણ કરોડની. પચીસ વર્ષ પહેલાં એ બે કરોડની હતી. ઉપજ આજે આટલી વધી છે, તે નવા કરવેરાને લીધે નહિ, કે કોઈ બીજા પ્રકારની ચૂસણનીતિને કે જુમ્રાટને પરિણામે નહિ. એ રાજ્યની ઉત્તરોત્તર ખીલવણીનું જ પરિણામ છે, ખેતીના અને વેપારઉદ્યોગના વિકાસનું જ પરિણામ છે. આટલા પ્રસ્તાવ પછી હવે આપણે માદરની એક પછી એક વિશિષ્ટતાઓ જોઈએ.
૧–સ્વરાજ્ય સંસ્થાઓ માઈસરમાં પ્રજાપ્રતિનિધિ સભા આજથી ૪૬ વર્ષ પહેલાં એટલે કે સને ૧૮૮૧માં દિવાન સી. રંગાચાર્લના સમયમાં સ્થપાયેલી. ત્યારે બહુ જ મર્યાદિત મતાધિકારના ધોરણે આખા રાજ્યમાંથી પ્રજાપ્રતિનિધિઓ ચુંટવાનું સ્વીકારવામાં આવેલું. એ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની જરૂરીઆતો અને ફરિયાદ પર રાજ્યને નિવેદનો કરવાનો અધિકાર ભોગવતા.
૧૯૨૨ માં આજના મહારાજા સિંહાસનારૂઢ થયા ત્યાં સુધી માઈસરમાં આ પ્રજાપ્રતિનિધિ સભા એ એકજ “સ્વરાજ્ય સંસ્થા” હતી. સિંહાસન ઉપર પગ મૂકતાંજ મહારાજાએ ઉલ્લેષણ કરી કે “આ સભા રાજકારભારને એક કિંમતી સહાયકરૂપ નીવડી ચૂકી છે અને યોગ્ય સમયે પોતાની પ્રૌઢતા અને સ્વતંત્રતા માટે સુવિખ્યાત એવી દેશની અગ્રેસર રાજદ્વારી સંસ્થાઓમાં તે પિતાનું સુયોગ્ય સ્થાન જરૂર લેશે.” અને મહારાજાના એ ઉગારો મુજબ આ પ્રજાપ્રતિનિધિ સભા પ્રતિષ્ઠા, લોકપ્રિયતા અને ઉપયોગિતાની દષ્ટિએ વિકાસજ પામતી રહી છે. જો
૧૯૦૮માં મહારાજાએ પ્ર. ક. સભા કરતાં વિસ્તારમાં નાની પણ સત્તા ને કાર્યપ્રદેશમાં વિશાળ એવી એક નવી સ્વરાજ સંસ્થાને જન્મ આપ્યો. એનું નામ “માસોર ધારાસભા.
૧૯૨૩માં મહારાજાએ તેમની પ્રજાને નવા સુધારાઓની નવાજેશ કરી અને બંને પ્રજાપ્રતિનિધિ સંસ્થાઓને ન અવતાર આપ્યો. આ સુધારાથી પ્રજાપ્રતિનિધિ સભાને રાજ્યના બંધારણમાં કાયદેસર અચળ સ્થાન આપવામાં આવ્યું, મતાધિકારને ખૂબજ વિસ્તારવામાં આવ્યો. સ્ત્રીઓને પણ મતાધિકારની છૂટ આપવામાં આવી. બજેટના સામાન્ય સિદ્ધાંતો અને નીતિઓ સંબંધમાં ઠરાવ લાવવાની સત્તા બક્ષવામાં આવી. રાજકારભાર સંબંધમાં ઠરાવ લાવવાની તેમજ પ્રજાની જરૂરીઆતે અને ફરિયાદ સંબંધમાં નિવેદનો કરવાની અને પ્રશ્ન પૂછવાની પણ સત્તા આપવામાં આવી. રાજ્ય તરફથી કંઇ ન કર નાખવાનો હોય તો તે નાખતાં પહેલાં પ્રતિનિધિ સભાની સલાહ લેવામાં આવે છે; તેમજ કઈ નવા કાયદાનો ખરડો ધારાસભામાં રજુ થતાં પહેલાં તે પણ પ્રતિનિધિ સભા સમક્ષ રજુ થાય છે. આમ રાજકારભારમાં સબળ અવાજ ધરાવતી આ પ્રતિનિધિ સભા જમ્બર બીન-અમલદારી બહુમતિ ધરાવે છે, એ તે ભાગ્યેજ કહેવાની જરૂર રહે છે.
ધારાસભા પણ બીન-અમલદારી સભ્યોની સ્પષ્ટ બહુમતિ ધરાવે છે; તે ૨૦ અમલદારી અને ૩૦ બીન-અમલદારી સભ્યોની બનેલી છે. આજસુધી આ સભાને ગમે તે પ્રશ્નપરત્વે સવાલો પૂછવાને, બજેટ ઉપર ચર્ચા કરવાનું અને રાજકારભાર સંબંધમાં ઠરાવ લાવવાનો અધિકાર હિતો. હવે તેને પ્રત્યેક ખાતાની ગ્રાન્ટોની માગણીઓ ઉપર મત આપવાનો તેમજ સભ્યો તરફથી કાયદાઓના ખરડાઓ પેશ કરવાને હકક પ્રાપ્ત થયું છે. આ ધારાસભાને પિતા તરફથી પબ્લિક એકાઉન્ટ કમિટિ' ચૂંટવાની પણ સત્તા મળી છે. આ કમિટિનું કર્તવ્ય કારભારના તમામ હિસાબોનું નિરીક્ષણ કરવાનું અને બજેટની ગ્રાન્ટ મંજુર કરતી વખતે ધારાસભાએ વ્યક્ત કરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
માઇસેર રાજ્યની પ્રજાવત્સલતા
૧૮૯ ઇચ્છાઓને જ્યાં જ્યાં અપાલન થયું હોય તે બાબતો ધારાસભાના લક્ષ ઉપર મૂકવાનું છે.
આ ધારાસભાને બને સંસ્થાઓના (ધારાસભા અને પ્રતિનિધિ સભાના) સભ્યોની બનેલી ત્રણ સ્થાયી કમિટિઓ નીમવાની પણ સત્તા છે. એક કમિટિ રેલવે તેમજ ઇલેકટ્રીકલ અને જાહેર બાંધકામ ખાતાને લગતી બાબતો સંબંધમાં પોતાના અધિકાર વાપરે છે, ત્યારે બીજી સ્થાનિક સ્વરાજ્ય, તબીબી અને જાહેર આરોગ્યનાં ખાતાંઓ ઉપર અને ત્રીજી નાણાંખાતું અને કરવેરા વિષયે પોતાની કરજો બજાવે છે. આવી ત્રણ કમિટિએ નીમવાને રાજ્યનો હેતુ પ્રજાના બીન–અમલદારી પ્રતિનિધિઓને રાજકારભારની દૈનિક ઘટમાળમાં પણ પિતાનો અવાજ પહોંચાડવાની તક આપવાનો છે.
માઇસેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ સરસ પ્રગતિ કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા બોડૅ અને ડિસ્ટ્રિકટ બેડું તેમજ ગ્રામ્ય સંધે, અને શહેરસુધરાઈઓ મુખ્યત્વે કરીને છે. આ તમામ સંસ્થાઓની સત્તા અને કાર્યા હમણાંમાં સારી રીતે વિસ્તૃત બન્યાં છે. આ સંસ્થાઓમાંની ઘણીખરીમાં બીન-અમલદારી. અધ્યક્ષ હોય છે. માઇસર ધારાસભાએ હમણાંજ ગ્રામ્ય પંચાયતને નવો કાયદો પસાર કરીને ગ્રામ્ય પંચાયતોને તેમના પિતાના ગામને દિવાની, ફોજદારી તેમજ બીજો સર્વ પ્રકારનો સ્થાનિક કારભાર ચલાવવાની ઘણું મોટી સત્તા આપી છે અને તેમને સ્વરાજ્યની સાચી પાયારૂપ સંસ્થાઓ બનાવી છે.
આ સંસ્થાઓ ઉપરાંત, રાજ્યની આર્થિક સ્થિતિનું કાયમી નિરીક્ષણ કરવા એક આર્થિક સંસદુ પણ અસ્તિત્વ ધરાવે છે; એ સંસદ અને તેની કમિટિઓ પ્રજાનાં આર્થિક હિતેના સંરક્ષણની તેમજ વિકાસની અહર્નિશ ચિંતા રાખ્યા કરે છે.
બીજા કેટલાંય રાજ્યો પિતાનાં પાપને છુપાવવા કે પિતાના ગેરકારભાર અને આપખુદીને પ્રજાની નજરે ચઢતાં અટકાવવાની દાનતથી વર્તમાનપત્રો સામે સખ કાયદાઓ કરી રહ્યાં છે; ત્યારે મારે પ્રજામતના સંદરસ્ત વિકાસને ઉત્તેજના અને કારભાર ઉપર પ્રજાની આલોચના. નિમંત્રવા, પોતાના જૂના પ્રેસ એકટમાં ઉદાર અને સંગીન સુધારા તાજેતરમાં જ કર્યા છે એને પણ અહીંજ ઉલ્લેખ કરી લઈએ.
૨–શિક્ષણ જેમ સ્વરાજ્ય સંસ્થાઓ પર માઈસોર સર્વ રાજસ્થાનમાં અગ્રપદે છે, તેમ શિક્ષણવિષયમાં પણ માઈક ર બીજા રાજસ્થાનને અને બ્રિટિશ હિંદના પ્રાંતાને મુકાબલે અગ્રપદજ ભગવે છે. જ્યાં પચીસ વર્ષમાં માઇસેરે શિક્ષણમાં અજબ પ્રગતિ કરી છે. શહેરો અને ગામોને માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીઆત તો ક્યારનું થઈ ચૂક્યું છે; હવે એ કાયદાનો ગામડાંઓમાં અમલ થઈ રહ્યો છે. નીચલા ઘોરણોનું માધ્યમિક શિક્ષણ પણ મફત કરવામાં આવ્યું છે. હાઈસ્કૂલો અને કૈલેજોમાં વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં વેતને અને મારીઓ બક્ષવામાં આવે છે. આજે માઈસોર રાજ્યમાં શાળાઓનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે રાજ્યના કુલ ક્ષેત્રફળના દરેક સાડાત્રણ ચેરસમાઈલે અને રાજ્યની વસ્તીના પ્રત્યેક ૭ર૬ માણસો. દીઠ એક એક શાળા આવે છે. - ૧૯૦૨માં માઈસરમાં કુલ ૨૨૩૨ શાળાઓ હતી અને શિક્ષણની પાછળ રાજ્યકુલ ૩. બાર લાખ ખર્ચાતું. આજે માઇસેર રાજ્યમાં કુલ ૮૦૦૦ કરતાં વધારે શિક્ષણ-સંસ્થાઓ છે અને રાજ્યનું કુલ શિક્ષણ ખર્ચ ૬૦ લાખ રૂ. કરતાં વધી જાય છે. રાજ્યના શિક્ષણખર્ચનું પ્રમાણુ કલ ઉપજના ૧૫ ટકા આવે છે. આ પ્રમાણ બ્રિટિશહિદના પાડોશી પ્રાંતા કરતાં પણ ચઢી જાય તેવું છે. બિહાર અને ઓરિસ્સામાં કુલ ઉપજના ૧૪ ટકા શિક્ષણ પાછળ ખર્ચાય છે; સંયુકત પ્રાંતમાં સાડાતેર ટકા, મુંબઈ અને પંજાબમાં ૧૩ ટકા, બંગાળમાં લગભગ ૧૨ ટકા, આસામમાં ૧૦ ટકા, મધ્યપ્રાંતમાં ૯ ટકા અને બર્મામાં ૯ ટકા ખર્ચાય છે. રાજ્યના શિક્ષણ લેવા લાયક ઉંમરના ૩૬ ટકા જેટલા છોકરા અને છોકરીએ આજે શિક્ષણ લે છે.
રાજ્ય કન્યા-કેળવણી પ્રત્યે ખૂબ ધ્યાન આપે છે. કન્યા-કેળવણીએ હમણુનાં વર્ષોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહભાગ ચોથો
પ્રગતિ પણ સરસ કરી છે. રાજ્યમાં બધી જાતની મળીને ૭૮૮ કન્યાશાળાઓ છે અને તેમાં આશરે ૩૯,૦૦૦ કન્યાઓ શિક્ષણ લઈ રહી છે.
આદિકર્ણાટકને નામે ઓળખાતા દલિત વર્ગોનાં બાળકોનાં શિક્ષણ માટે તે ખાસ કાળજી રાખવામાં આવે છે. રાજ્ય તેમના માટે ૬ ૦૫ ખાસ શાળાઓ ઉધાડી છે અને તેમાં ૧૬,૬૦૦ બાળકોમાં ર૫૦૦ તો કન્યાઓ છે. આ કેમનાં બાળકને રાજ્યની તમામ શિક્ષણ-સંસ્થાઓમાં પણ કાજ ભેદભાવ વિના પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય તરફથી માઇસાર, બાંગલાર, તુમકુર અને ચીકામાંગલુરમાં આ બાળકોને માટે ખાસ મફત છાત્રાલયે પણ ચાલે છે. અંત્યજ બાળકોને આવી સામાન્ય કેળવણી આપવા ઉપરાંત બીજું ઔદ્યોગિક શિક્ષણ-વણકરી, સુથારી કામ, ગુંથણકામ, મોચીનું કામ, લુહારકામ વગેરેનું શિક્ષણ-આપવામાં આવે છે.
અંત્યજ બાળકોને અને તેમનાં માતાપિતાઓને શિક્ષણમાં રસ લેતા કરવા અર્થે માઈસોર રાજ્ય તરફથી અનેકવિધ અનુકરણીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. અંત્યજ બાળકોને ખાસ ઑલરશિપ આપવા ઉપરાંત કપડાં, પુસ્તકે અને તમામ જાતનાં શિક્ષણ સાહિત્યની લહાણી કરવામાં આવે છે. વિશેષમાં, એ કેમના મોટા છોકરાઓને, કમાણી તૂટી જાય એ બીકે તેમનાં માબાપ ભણવા મોકલતાં નહિ હોવાથી, રાધે એ ખોટ પૂરી પાડવા માસિક વેતન બાંધી આપ્યાં છે.
આ શિક્ષણ-પ્રચાર ઉપરાંત, રાજ્ય આ કેમની બીજી જરૂર પ્રત્યે પણ સહાનુભૂતિભયું લક્ષ આપી રહ્યું છે. રાજ્ય આ કામને પ્ર. પ્ર. સભામાં અને સર્વે પ્રજાકીય સંસ્થાઓમાં પ્રતિનિધિઓ મોકલવાના ખાસ હક્કો બક્યા છે અને તેમની દાદ-ફરિયાદને બહુજ માયા સાંભળે છે. રાજ્ય તેમને શાહકારોના ત્રાસમાંથી છોડાવવા સહાયકારી મંડળીઓ સ્થાપવા માં છે અને વિશેષમાં તેમના અભ્યદયને માટે, તેમને મફત જમીને આપી, સહાયકારી ધોરણ ઉપર તેમનું નવું સંસ્થાન વસાવવાનો પ્રયોગ માંડયે છેઆદિકર્ણાટકમાં સમાજ-સુધાર કરાવવા રાજ્ય ખાસ પ્રચારકોની પણ યોજના કરી છે. હમણાંજ માઇસેર પ્રજાપ્રતિનિધિ સભાની બેઠક વેળા પ્રારંભિક વ્યાખ્યાન આપતાં દિવાન શ્રી મીર્ઝાએ કહેલું કે “આ દલિત કેમની નિર્બળ દશા, આ રાજ્યનીજ નિર્બળતા છે અને તે સબળ બને તેમાં રાજ્યનીજ તાકાત વધે છે.” માઇસેરના અંત્યજ-પ્રેમનું ઘણું પણ અનુકરણ આપણે આંગણે આપણું નૃપતિએ આચરે તો એ કૂટ પ્રશ્ન એકદમ સરળ બની જાય, દલિત કે હિંદુસમાજને આજે બેડરૂપ છે તે થોડા જ સમયમાં આભૂષણરૂપ બની જાય.
મુસલમાનોમાં શિક્ષણ–પ્રચાર માટે પણ રાજ્ય ભારે શ્રમ લઈ રહ્યું છે. મુસલમાન વિદ્યાએ માટે અંગ્રેજી-હિંદુસ્થાની શાળાએ રાજ્યભરમાં ઠેર ઠેર સ્થાપવામાં આવી છે. મુસલમાન કન્યાઓને માટે ખાસ “પરદા–શાળાઓ” પણ ચલાવવામાં આવે છે. મુસલમાન વિદ્યાથીઓને રાજ્યની તમામ શાળાઓમાં અને કૅલેજોમાં, શિક્ષણઉત્તેજન તરીકે, અર્ધી માફી બક્ષવામાં આવે છે. આમ અનેક પ્રકારની સગવડાને પરિણામે રાજ્યની મુસલમાન કામમાં પણ શિક્ષણનું પ્રમાણ વેગથી વધતું જાય છે.
અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના આવા વિશાળ અને મજબૂત પાયા ઉપર માઈસોરના પ્રજાપ્રેમી નૃપાલે સંસ્કૃતિનું ભવ્ય મંદિર-માસોર વિદ્યાપીઠ-નું ભવન ખડું કર્યું છે. માઇસાર વિદ્યાપીઠની સ્થાપના ૧૯૧૬ માં થઈ. આજે માઈસાર વિદ્યાપીઠમાં સાહિત્ય, વિજ્ઞાન, ઈજનેરી (સિવિલ, મિલિટરી અને ઈલેકટ્રીક એંજીનિયરિંગ-એ ત્રણે શાખાઓ), તબીબી અને અધ્યાપન એટલા પ્રકારનું ઉચ્ચ શિક્ષણ આપવાને પ્રબંધ છે. સાહિત્યનું, અને અધ્યાપનનું અને મહિલાઓનું, એમ ત્રણ મહાવિદ્યાલયો માઈસોરમાં છે, ત્યારે વિજ્ઞાન, ઈજનેરી અને તબીબીનાં મહાવિદ્યાલયે બાંગલરમાં છે. આખી વિદ્યાપીઠની રચના આસ્ટ્રેલિયન વિદ્યાપીઠને આદર્શ રાખીને કરવામાં આવેલી; પણ હવે તેનું પુનર્વિધાન થઈ રહ્યું છે.
(૨) ઉપરના લેખમાં માઇસેરની સ્વરાજ્ય સંસ્થાઓ અને શિક્ષણપ્રગતિનું અવલોકન કર્યું. ભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
માઈસેર રાજ્યની પ્રજાવત્સલતા
૧૯ સેરની અતિ ઉજજ્વળ શિક્ષણપ્રગતિને પૂરતો ખ્યાલ આપે તેટલી હકીકત તો એ લેખમાં અપાઈ ગઈ છે; પણ ઘણું કરીને આખા હિંદુસ્થાનમાં અજોડ એવું જે અંત્યજોદ્ધારનું કાર્ય માઇસેર રાજ્ય તરફથી અતિ ઉમંગથી થઈ રહ્યું છે અને તેનાં જે મનોહર પરિણામ આવી રહ્યાં છે તેનું
વનુભવથી બયાન કરતે શ્રી. મહાદેવ દેસાઈની કલમમાંથી ટપકેલો એક ફકરો તે સાથે આપવો રહી ગયેલો તે અત્રે ઉતારી આગળ ચાલીએઃ
આ ભાગોમાં અંત્યજોનું રૂડું નામ આદિકર્ણાટક, આદિઆંધ્ર, આદિદ્રાવિડ પડયું છે. સરકાર તે પિતાના “અસ્પૃશ્યોને એજ રૂડા નામથી વર્ણવે છે, અને જેટલું રાજ્યથી થઈ શકે તેટલું કરવામાં બાકી નથી રાખતી. એની બ્રાહ્મણવણું ઉપર બહુ અસર નથી એ સાચું, પણ ધીમે ધીમે અસર થશે. કેળવણીની અનેક સંસ્થાઓ તેમને માટે ખાસ બનાવવામાં આવી છે. બાળકોને શિષ્યવૃત્તિ મળે છે, મફત કપડાં મળે છે, મફત રહેવાનું મળે છે. બધી શાળાઓ તેમને માટે ખુલ્લી છે. ૬૦૫ ખાસ શાળાઓ છે. એ વર્ગોને માટે ખાસ સહકારી મંડળીઓ લગભગ સવાસો ઉપર સ્થાપવામાં આવી છે. તેમને જમીન ખરીદવાની, ઘરો બાંધવાની. ખેતીનાં હથિયાર ખરીદવાની ખાસ સગવડ આપવામાં આવી છે. અને હિંદુ રાયજ નહિ, પણ દિવાન મુસલમાન છતાંયે તે પણ આ આદિકર્ણાટકોને શુદ્ધ પવિત્ર હિંદુઓ બનાવવાને મથી રહેલ છે. આ કામનાં બાળકોનાં છાત્રાલએ સ્થળે સ્થળે છે, જ્યાં વિદ્યાર્થીઓને રહેવાની, ખાવાપીવાની, પુસ્તક, ફી, કપડાં આદિ તમામ વસ્તુની મફત સગવડ મળે છે; સરકાર દરેક બાળક ઉપર લગભગ ૨૦૦ રૂપિયા વર્ષે ખચે છે. બાંગલોરના આવા છાત્રાલયના વિદ્યાર્થીએ ગયે અઠવાડિયે ગાંધીજીને મળવા આવી ગયા. ઘણાના કપાળે ભસ્મ હતી, સૌ તેજસ્વી લાગતા હતા, સૌમાં સફૂર્તિ લાગતી હતી અને તેમાંના કેઈ અસ્પૃશ્ય જાતિના હોય એમ કહેવું મુશ્કેલ હતું. કેટલાકે સંસ્કૃત કે સંભળાવ્યા, કેટલાકે કાનડા, તામિલ, તેલુગુ અને હિંદીમાં ભજન સંભળાવ્યા–એમના શુદ્ધ, સંસ્કારી ઉચ્ચાર અને મધુર કંઠ સાંભળી જે લોકો એમને અસ્પૃશ્ય ગણે છે, તેમનાં દુર્ભાગ્ય ઉપર દયા આવી. શ્રી રામાનુજે એમને માટે સાધુઓના પ્રબંધોનો બનેલો “તામિલ-વેદ' રચેલે છે. તે આ વર્ગોમાં ખૂબ વંચાય છે. આ ઉપરાંત એક આભડછેટથી ન વટલાયેલો સંસ્કારી બહ્મણ આ બાળકોની વચ્ચે રહી તેમને હિંદુ ધર્મના બધા સંસ્કારનું જ્ઞાન આપે છે. આટલા પ્રેમમાં પાલન થતું હોય ત્યાં બાળકોમાં સ્વતંત્રતા કેળવાય એમાં નવાઈ શી ?
૩-ખેતીવાડી માઇસેર જેમ પોતાની પ્રજાના શિક્ષણની આટલી સરસ કાળજી રાખી રહ્યું છે, તેમ તેના ખેડુતની ખેતીવાડીની સુધારણા અને વિકાસ માટે પણ ભારે પરિશ્રમ લઈ રહ્યું છે. રાજ્યની ખેતીવાડીની ખીલાવટ માટે રાજ્ય ખાસ ખેતીવાડી ખાતે સ્થાપ્યું છે. આ ખાતું તેની સમર્થ વ્યવસ્થા અને ઉત્સાહભરી ઉદ્યમશીલતા તેમજ અગાધ સાધનવિપુલતાએ કરીને આખા હિંદુસ્થાનમાં અદ્વિતીયજ છે, એવો એના અવલોકનકારોનો અભિપ્રાય છે. આવા સમૃદ્ધ ખેતીવાડી ખાતાની સ્થાપનાથી રાજ્યની ખેતી–પ્રગતિને ભારે વેગ મળ્યો છે. આ ખાતા તરફથી બાંગલોરમાં, એક નિષ્ણાત કૃષિવિષયક રસાયણશાસ્ત્રીના અધ્યક્ષપણું નીચે, ખેતીવાડીની એક જમ્બર પ્રયોગશાળા ચાલી રહી છે. આ ખાતા તરફથી રાજ્યનાં પાંચ જુદાજુદા સ્થળે એ પ્રયોગ–ખેતરોમાં ડાંગર, બટાટા, શેરડી વગેરે પાક ઉતારવામાં આવે છે અને દરેક જાતના પાકને નુકસાન કરનારાં જંતુઓનો નાશ કરવાના પ્રયોગ ચાલે છે. જ્યાં કૈકીનોજ મુખ્ય પાક લેવામાં આવે છે એવા રાજ્યના એક મથકમાં, હમણાં કરી માટે એક નવું પ્રયોગ-ખેતર ચલાવવું શરૂ કરવામાં આવ્યું છે અને કૅરીને પાક વધારેમાં વધારે કેમ લઈ શકાય છે, તેમજ કૈફીના પાકને નુકસાન કરનારા જતુઓનો કેમ નાશ કરી શકાય તે, ખેડુતોને બતાવવામાં આવે છે. કષિ-શિક્ષણ માટે ખાસ એક કૃષિ-શાળા ચલાવવામાં આવે છે. એ શાળામાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ખેતીનું સપ્રયોગ શિક્ષણ અપાય છે અને પછી એ
મ પૂરો કરનાર વિદ્યાથીને ખાસ ડિપ્લોમા એનાયત થાય છે. બીજાં ત્રણ પ્રયોગ-ખેતરો ઉપર પણ ખેડતમાં બાળકો માટે ટકા અભ્યાસક્રમનો પ્રબંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૨
શુભસંગ્રહ-ભાગ ચોથા ખેતીવાડી ખાતા તરફથી ખેતીના બળદો રાખવામાં આવે છે, પશુ-ઔષધાલય ચલાવવામાં આવે છે અને રેશમના કીડાઓને ઉછેરવાનું ખાસ કામ કરવામાં આવે છે. આ ત્રણે કામ માટે તે કામના જાણકાર ખાસ અમલદારો રાખવામાં આવે છે અને તેમની દેખરેખ નીચે મદદનીશાનું જૂથ આખા રાજ્યમાં થાણું નાખી કામ કરી રહ્યું હોય છે.
ખેતીની સુધરેલી અને વૈજ્ઞાનિક રીતે પ્રચાર કરવા રાજ્યના ખેતીવાડી ખાતા તરફથી આ અને બીજી અનેક સગવડ આપવામાં આવે છે તેને પરિણામે, તેમજ ખેડુતોને જોઇતા પ્રમાણમાં પાણી પૂરું પાડવાને રાજ્ય તરફથી થઈ રહેલી નહેરોની સંખ્યાબંધ યોજનાઓને પરિણામે, એક તરફથી માઈસોરના ખેડૂત સમૃદ્ધ બનતા જાય છે અને બીજી તરફથી રાજ્યની ખેતી–ઉપયોગી જમીનનું પ્રમાણ પણ વધતું જાય છે. ૧૯૦૨ માં મહારાજા ગાદી ઉપર આવ્યા ત્યારે ૫૫ લાખ એકર જમીન ખેતીના ઉપયોગમાં લેવાતી; આજે તે પ્રમાણ વધીને ૬૨ લાખ સુધી પહોંચ્યું છે, એટલે કે છેલ્લાં પચીસ વર્ષમાં ૮ લાખ એકર જેટલી વિશેષ જમીન ખેડવા લાયક બની છે. આજે માઇસેરને ખેડુત ખૂબ આબાદ છે અને ખેતીના ધંધામાં રસપૂર્વક મા રહે છે. આનું એક બીજું કારણ એ પણ છે કે, માઈસેરના ખેડુતને તે થોડી જમીન ખેડતો હોય કે ઝાઝી જમીન ખેડતો હેય તેને કશો ભેદ કર્યા વિના,અતિ સરળ શરતોએ, તેને જોઈતી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
રાજ્ય તરફથી ખેતી-ઉપયોગી જે મોટાં જળારા બાંધવામાં આવ્યાં છે, તેમાં બેની ખાસ નેંધ લેવા જેવું છે. માઈસોરની પાસેજ કૃષ્ણરાજ-સાગર નામનું મોટું જળાશય બનાવવામાં આવ્યું છે. એ વિષેનવજીવનમાં શ્રી મહાદેવ દેશાઈ લખે છે કે:-“શ્રીરંગપટ્ટનથી દશ માઈલ અને માઈસરથી છ માઈલ ઉપર કાવેરી નદીના પાણીને બાંધી લઇને આ કૃષ્ણરાજ સાગર રચવામાં આવ્યો છે. આ સાગરનું પાણી ૧૦૮ ફુટ ઉંડું છે અને ૪૪ ચોરસમાઈલનું એનું ક્ષેત્રફળ છે. આમાંથી સેંકડો માઈલના ક્ષેત્રમાં ખેતરોને પાણી મળે છે. આ જબરદસ્ત બંધ જગતમાં માત્ર મીસરમાંજ છે. આ બીજા નંબરને બંધ કહેવાય.”
આ કુષ્ણરાજ-સાગરને બંધ ૧૩૦ ફુટ ઉંચે છે-અને હિંદુસ્થાન માં તે તે ઉંચામાં ઉંચાજ છે. આ સાગર, ચેકસ આંકડામાં કહીએ તે, ૧૨૦,૦૦૦ એકર જમીનને પાણી પૂરું પાડે છે. વિશેષમાં આ સાગર, ખેતીવાડીને જે અગાધ લાભ કરી રહ્યો છે તે ઉપરાંત, શિવસમુદ્રના
ધ આગળ રાયે કાઢેલા વિજળીના કારખાનાને જમ્બર વિજળી ક બળ પૂરું પાડી રહ્યો છે. આ કણરાજ-સાગર પાછળ રાજ્યને સાડાચાર કરોડ રૂપિયાનું ખર્ચ થયું છે અને તે મશહુર માઈસોરી ઇજનેર સર વિશ્વેશ્વરૈયાની કૃતિ છે.
રાજ્ય તરફથી ચિતલદુર્ગ તાલુકામાં, એક નદીને બાંધીને, વેણુવિલાસ-સાગર નામનું એક બીજું જળાશય પણું બાંધવામાં આવ્યું છે. આ જળાશય મનહર સંવરરૂપે ચાળીસ ચારસમાઈલના વિસ્તારમાં પથરાયેલું છે અને જમ્બર ખર્ચ આજથી પંદર વર્ષ પહેલાં રચવામાં આવ્યું છે. આ સાગરથી હજારો એકર જમીનને ખેતી-ઉપયોગી બનાવી શકાઈ છે.
આ બન્ને મેટા “સાગર” ઉપરાંત, રાજ્ય તરફથી આ પચ્ચીસીમાં બાંધવામાં આવેલાં બીજાં નાનાં સંખ્યાબંધ જળાશયો છેઅને તે બધાંનો રાજ્યની ખેતીવિષયક આબાદીમાં કાંઈ નાનોસુનો હિસ્સો નથી.
૪-ઉદ્યોગવિકાસ આમ ખેતીની ખીલાવટથી તર-બતર બનેલી પ્રજાના અમુક વર્ગોને ઉદ્યોગપ્રિય બનાવવાને. માટે પણ રાજ્ય તરફથી ખાસ મહેનત લેવાઈ રહી છે. હુન્નર-ઉદ્યોગ અને વેપારના વિકાસ માટે રાજ્ય તરફથી ખાસ ખાતું ચલાવવામાં આવે છે. એ ખાતા તરફથી છેલ્લાં પચીસ વર્ષમાં સંખ્યાબંધ નવા ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે અથવા તો આશ્રય પામ્યા છે. રાજ્યની પ્રજામાંથી જેમની પાસે ન હુન્નર શરૂ કરવાની સમજદાર યોજના હોય તેને દરેક પ્રકારે ઉત્તેજન આપવું, એવી રાજ્યની સામાન્ય નીતિ છે. તેવા પ્રજાજનોને રાજ્ય સરળ શરતોથી દ્રવ્ય ધીરે છે અને બીજી બધી જરૂરીઆત પૂરી પાડવા સહાનુભૂતિભર્યુ ધ્યાન આપે છે. આવા જનાવાળા માણસને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
નાગપંચમી
૧૩
રાજ્યના હુન્નર-ઉદ્યોગ ખાતા તરફથી જરૂર પડયે સલાહસૂચના પણ આપવામાં આવે છે. આ બધાને પરિણામે વણાટનાં કારખાનાંઓ, તેલની મીલે, ચોખાની મીલો, દવાનાં કારખાનાંઓ, વાનિશ અને રંગનાં કારખાનાંઓ, સ્લેટ-પેન્સીલનાં કારખાનાંઓ વગેરે એટલી મોટી સંખ્યામાં ચાલી રહ્યાં છે કે તેમનો માત્ર નામે લેખક ઘણી જગ્યાને રોકી લે તેમ છે.
ખાતાની ખાસ વિશિષ્ટતા તો એ છે કે, કેઈ ન હુન્નર શરૂ કરવા પ્રજાજના આગળ આવતા ન હોય અગર અમુક કારણોને લીધે સંકોચાતા હોય તો આ ખાતું પોતે રાજ્ય તરફથી એ હન્નર શરૂ કરે છે અને એ રીતે તેની ઉપયોગિતા, લાભકારકતા વગેરે લોકોને બતાવી, તે પરત્વે તેમનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન કરે છે. આ ઉદ્દેશથી રાજ્ય એક ધાતુકામનું કારખાનું, એક સાબુનું કારખાનું, એક બટનનું કારખાનું, એક વણાટનું કારખાનું અને એક ઔદ્યોગિક “વર્કશોપ
ડેલાં, તેમાંથી ધાતુકામનું કારખાનું અને બટનનું કારખાનું, સફળ પ્રયોગ પછી ખાનગી પ્રજાજનોને સેવાઈ ગયાં છે અને આજે તે સંતોષકારક રીતે ચાલી રહ્યાં છે.
(“સૌરાષ્ટ્ર” ના તા. ૨૪-૯-૨૭ તથા ૧-૧૦-૨૭ ના અંકમાંથી)
९०-नागपंचमी
જે સ્વભાવથી જ દુષ્ટ છે, જેનો નાશ કરવાને મહારાજ જનમેજયને સર્પસત્ર કરવો પડશે, દૂધ પીને પણ જે વિષનો ત્યાગ કરતા નથી, તે સર્પની પૂજાને આ દિવસ છે. ઉપકારનો બદલે અપકારથી વાળનાર આ જીવની પૂજાને માટે એક ખાસ દિવસ આપણે શામાટે રાખ્યો હશે?
સાપ’ શબ્દ સાંભળતાં જ લોકો તેને મારવા માટે દંડ લઈ તૈયાર થઈ જાય છે. જનસમાજમાં જેવો ભૂતવિષેનો વહેમ પ્રવેશેલો છે, તે જ આ સપનો પણ છે. દેશના કેટલાક ભાગોમાં સર્પની સંખ્યા વિશેષ છે; પરંતુ એથી વિશેષ તે તે વિષેના વહેમો છે. બ્રહ્મવિદ્યાની માફક સર્ષાવિદ્યામાં પણ પ્રત્યક્ષ પ્રમાણને બદલે શ દ માણને લોકો વધારે માને છે. બધાય સાપ કંઈ વિક્ત હતા નથી; અને જે સર્પો વિષવાળા હોય છે, તેમાં બધાય સરખા પ્રમાણના વિષવાળા નથી હોતા–અર્થાત દરેક જાતના સર્ષના દંશથી માણસ મરણ પામતો નથી. આથી સાપના મંત્ર જાણનારાઓ વધી પડ્યા અને તેથી સર્પ પોતેજ ડરપોક બન્યા છે. આવી સ્થિતિમાં જયારે આપણે જોઈએ છીએ કે, સાપ નીકળતાં જ તેને મારવા માટે પાંચ-દશ માણસે દંડા લઈને નીકળી પડે છે, ત્યારે મનુષ્યના અજ્ઞાનપર અને તેના દીર્ઘષ પર નિઃશ્વાસ છૂટે છે. સાપ તે વિષધર છે જ, પરંતુ મનુષ્યનું દીર્ઘષરૂપ વિષ તેથી ઉતરે તેવું નથી હોતું. મનુષ્યનો દીર્ઘષ સાપથી કેટલાય ગણે તીવ્ર કહી શકાય.
નાગપંચમીને ઉત્સવ આ દીર્ઘષરૂપ વિષને નાશ કરવાનો એક ઉપાય છે. વર્ષાઋતુને મુખ્ય માસ શ્રાવણ છે. શ્રાવણની વર્ષોઝડીમાં સર્ષ ખાસ કરીને બહાર નીકળે છે. તે બિચારા વરસાદના પાણીથી બચવાને માટે પિતાનાં દરને ત્યાગ કરી આશ્રયસ્થાન શોધતા શોધતા મનુષ્યનાં ઘરોમાં આવે છે. તે સિવાય તેમને અન્ય આશ્રય નહિ હોવાથી તેમને તે ઘરોનો આશ્ર પડે છે; પરંતુ એ તે એકાંતપ્રિય પ્રાણી છે. મુમુક્ષુઓને મનુષ્યોના ત્યાગનો ઉપદેશ દેતી વખતે સનું ઉદાહરણ આપવામાં આવે છે. આમ સપ એ એકાંતમાં જ રહેનારું પ્રાણી છે; પરંતુ બિચારું લાચારીથી વરસાદની ઝડીઓમાંથી બચવાને માટે જ અતિશય સંકેચાતું અને ડરતું ડરતું તે મનુષ્યોના શરણે રક્ષણની ભિક્ષાથે તેનું અતિથિ થાય છે. હિંદુઓમાં માન્યતા છે કે, પરમેશ્વર અતિથિનાં રૂપો લઈને મનુષ્યની પરીક્ષા કરે છે, અને આથી જ હિંદુઓમાં અતિથિસત્કારનું ભારે મહત્ત્વ છે. જે અતિથિ દુષ્ટતાને માટે પ્રસિદ્ધ હોય તે ભક્તની સર્વપરીક્ષાને જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું તે વખતે અમારે અતિથિની સાથે દુષ્ટતાનું વર્તન આચરવું ? કદીજ નહિ. નાગપંચમીને ઉત્સવ અમારી સમક્ષ એ આદર્શ રજુ કરે છે કે “અમારી પાસે ભલે દુષ્ટ મનુષ્ય
શુ. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
*
*
**
*
*
*
*
****
*
૧૯૪
શુભસંગ્રહ-ભાગ ચા આવે તો પણ અમારામાં રહેલી સઘળી દયા અને સુજનતાને એકત્ર કરી તેને સદુપયોગ કરો, એજ ઈષ્ટ છે.” અમારે અમારી સુજનતા કદી ત્યજવી નહિ જોઈએ.
સેન્ટ ફ્રાન્સિસના સંબંધમાં કહેવાય છે કે, તે સાધુ પુરુષ એવા તો શાંત અને દયાળુ હતા કે સર્પ પણ તેમની ગોદમાં સુખપૂર્વક સૂઈ રહેતો ! શું આ અહિંસાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નથી ? એથી વધુ ઉદાહરણ જોઈએ તો ભગવાન શેષ નારાયણનું આપણી સમક્ષ કયાં નથી? ભગવાન વિષ્ણુ તો તેમની બનાવેલી શયા પર સૂતા હતા અને આ અહિંસાની પરમાવધિ! ભક્તનાં લક્ષણ વર્ણવતાં કહેવાયું છે કે “તેજ ભક્ત છે, કે જે કોઈની ઘણા કરતું નથી અને કઈ તેની પણ ઘણા કરતું નથી !” ભક્તને ઓળખવાની એ બે કસોટી છે. પ્રથમ કસોટી અર્થત લોકેની ઘણા ન કરવી, એ તે સરળ વાત છે, કારણ કે તે તો તેના પિતાના અધિકારની જ વાત છે. પરંતુ બીજી કસોટી અત્યંત કઠિન છે. લોકો આપણું પર ઘણું ન દર્શાવે, એ કંઈ પિતાના હાથની વાત નથી. આથી આપણે એવી રીતે વર્તવું જોઈએ, કે કે આપણા પર પુષ્કળ પ્રેમ કરે; અને એ તે અતિશય કઠિનજ છે. સેન્ટ ફ્રાન્સિસનું ઉદાહરણ પહેલી કસોટીનું ઉદાહરણ છે; પરંતુ ભગવાન વિષ્ણુનું ઉદાહરણ તો બીજી કસોટીનું અત્યુત્તમ ઉદાહરણ છે. બન્ને ઉદાહરણોમાં નાગપૂજા છે. એકમાં નાગની પૂજા કરવામાં આવી છે અને બીજામાં નાગે પોતે પૂજા કરી છે. નાગપંચમીનું થોડા શબ્દોમાં વર્ણન કરવું હોય તે રાતાજ્જા મુરાથનમ્......
કહે છે કે, જેના મસ્તક પર નાગ પોતાની ફણાની છાયા ધરે, તે ચક્રવતી બને છે. અમે કહીએ છીએ કે, કેમ ન થાય ? સર્પની ફણાની છાયામાં શાન્તાકાર વૃત્તિથી શયન કરનાર વ્યક્તિ સાક્ષાત અહિંસાની મૂર્તિ છે. નાગપંચમીને આ સંદેશ છે. નાગપંચમીને સંદેશ જેણે ઝીલ્યો, તેના હૃદયમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થપાય છે. આથી એ સનાતન સિદ્ધાંત છે કે, જેના હૃદયમાં પ્રેમનું સામ્રાજ્ય છે, તે સમસ્ત સંસારનો રાજા છે, તે સર્વરોલાનાથ છે; કેમકે તે પોતે પોતાને નાથ છે !x
જે કોઈ નાગપંચમીનું રહસ્ય સમજી વિચારપૂર્વક તેનું પાલન કરશે, તેના હૃદયમાંથી દેશભાવ નાશ પામશે અને તેને સ્વારાજ્યસિદ્ધિ પ્રાપ્ત થશે. ફરિ ધરરાયનાળકg I
( “વેદિક ધર્મ” પરથી શ્રાવણ-૧૯૮૪ના “પ્રબોધ” માંનો રા. રત્નશંકર પંડયાને અનુવાદ )
९१-दांतना दुखावानो तात्कालिक इलाज
દદીને દાંતના ડોક્ટરની મદદ મળી શકે તે પહેલાં દુખતા દાંતોનું દર્દ અટકાવવાની ઘણી જરૂર છે. એ વખતના તાત્કાલિક ઈલાજ ગરમ શેક છે. શરીરના લગભગ દરેક કીસમના દુખારા વખતે ગરમ શેક વેદનાને શાંત કરી શકે છે, કેમકે કુદરતના કાયદાની રૂએ ગરમીથી દુખાવો નરમ પડે છે. એજ મુજબ દાંતના દુખારા માટે પણ ગરમ પાણુની કોથળીને શેક અથવા ગરમ રેતીનો શેક ઘણીક વાર રામબાણ થઈ પડે છે.
અગર જે આ ઇલાજથી દાંતના દુખારાનું દર્દ નરમ પડે તો તે પછી દાંતને હવા અને શરદી ન લાગે તેને માટે ખાસ સંભાળ રાખવી જરૂરી છે.
કેટલાક નામાંકિત તબીબનો એવો મત છે કે, ગરમ શેકથી અગર જે દાંતનું દર્દ નરમ ન પડે તે ગરમ પાણીથી પગ શેકવાથી તાત્કાલિક અસર થઈ શકે છે.
(દૈનિક “હિંદુસ્થાનમાંથી)
૪ આમાં ભગવાન શંકરનું ઉદાહરણ પણ ઉમેરી શકાય. સેન્ટ ફાસિસ જેમ તેમને સુખપૂર્વક સુવાડતા; ભગવાન વિષ્ણુ જે નાગપર શયન કરતા; તેમ એકાન્તનિવાસી ભગવાન શંકર તેમને પિતાના કંઠે ધારણ કરતા.
અનુવાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
રુશિયામાં નવેા મળવા અથવા ખેતી
९२ - रुशियामां नवो वळवो अथवा खेती
૧૯૫
રશિયામાં નવા અળવેા !
મથાળું જરા ચમકાવનારૂં છે! ખુશીની વાત એ છે કે, રૂશિયાના નવા બળવા લેહી રેડવાવાળા કે ખુનામરકી ફેલાવનારા નથી ! રૂશિયામાં રાજ્યદ્વારી તેમજ સામાજિક બળવા થઇ ચૂકયા પછી હવે ખેતીના બળવા જાગ્યા છે; અને તે એકલા ખેડુતેાનુંજ નહિ પણ આખા રૂશિયાનુ કલ્યાણ કરે તેવા છે! પરતત્ર દેશામાં ધામધૂમીયાં ખેતીવાડી કમીશનેા પાછળ જ્યારે નાણાંને વ્યર્થ ધૂમાડા કરવામાં આવે છે, ત્યારે રૂશિયામાં તે બળવા જેવી માટી ઉથલપાથલ કરે તેવી ખરેખરી લાભદાયક ખેતીના સુધારાની યેાજના હાથ ધરવાની તડામાર તૈયારીએ! ચાલી રહી છે! રૂશિયાના નિ ંદા ભલે પેાતાની જીભ કે કલમ ધસ્યા કરે, તેના હડહડતા દુશ્મને ભલે તેને ધડે લાડવા કરવાનાં છુપાં કાવત્રાં કર્યા કરે; પણ રૂશિયા તા ગુલામીના ઉત્પાદકવાદાને વિનાશ, ઈચ્છીને માનવજાતનાં સુખ અને કલ્યાણના માર્ગો પ્રતિ ત્વરિત ગતિથી પ્રયાણ કરી રહ્યું છે !
*
*
×
X
લેનીનની ગંજાવર ચેાજના !
રૂશિયાના કિસ્મતમાં અજબ પલટે લાવનારા લેનીનના બળવત ભેજામાં ખેતીસુધારણાની ગંજાવર યાજના જન્મી હતી, અને તેની ખાસ ખુબી ખેતીને ઔદ્યોગિક સ્વરૂપ આપવાની છે. આ યેાજના અજોડ છે, અને જગતના ઇતિહાસમાં તેવી જંગી યાજનાના કેઇએ કદી વિચાર સરખા કર્યો હાય ઍવે ઉલ્લેખ મળી શકતા નથી ! આ યેાજના પ્રમાણે અનાજ પેદા કરવા માટે ૧૦૦,૦૦૦ એકરનું એક એવાં ૧૨૫ ખેતરા ઉભાં કરવાનાં છે. આ ખેતરાની પેદાશમાંથી શિયન સરકાર ૨૦,૦૦,૦૦,૦૦૦ મુશલ અનાજ પરદેશ ખાતે મેાકલી શકશે, એટલે પછી બીજા જમીનદારે પાસેથી અનાજ ઉધરાવવાની કે મેળવવાની તેને કાઇ પણ જાતની ખટપટ કરવાની જરૂરજ રહેશે નહિ. આ યાજનાના અમલ કરવા માટે આવતાં ત્રણ વર્ષ દરમિયાન યાંત્રિક હળેા, સાંચાકામ વગેરે ખરીદવા પાછળ ૧૦,૦૦,૦૦,૦૦૦ પાઉન્ડ યાને દેઢ અબજ રૂપિયા ખર્ચવામાં આવનાર છે; અને ખેડૂતાનાં મકાના તથા તેમની રમતગમત માટેની ક્લા વગેરે બાંધવાનાં ખર્ચના પણ તેમાંજ સમાવેશ થઇ જાય છે.
*
X
×
X
આ યાજનાને અમલ થતાં સંખ્યાબંધ ખેડૂતે તેમાં કામે લાગી જશે, અને સવાસેા ખેતરે જાણે કે સવાસે ઔદ્યોગિક કારખાનાં હોય એવાં ખની જશે. ખેતી અને ઉદ્યાગ તેમજ ખેડુત અને મજુર એ બન્ને જાણે કે એકબીજાના પર્યાયવાચી શબ્દો (અધરવ`) ખની જશે. કહેા કે, બન્ને વચ્ચેને તફાવત ભુંસાઈ જશે. ખેતરેાની વ્યવસ્થા કરનારી કિમિટમાં ખેડ઼ત મજુરા વિરાજશે, અને અનાજની આપ-લે તથા વેચાણુને અંગે શહેરાનાં મજુરમ`ડળેાના સમાગમમાં પણ તેઓ આવી શકશે. ખરા સમાજવાદની આ રીતે સ ંગે સ્થાપના થશે, અને ખેડુતાના અઘરા પ્રશ્નાના ચે કરવામાં રૂશિયા ગેાથું ખાઇ જશે; અને તેના બળવા નિષ્ફળ જશે, એવાં સ્વપ્ન જોનારાએ હાથ ઘસતા રહી જશે ! લેનીન એ રશિયાના ઉલ્હારમાટે ઈશ્વરે મેાકલેલી એક મહાન વિભૂતિ હતી. એ વાત સ્વીકારવાની હવે કાણુ ના પાડશે ? આ યેાજના ઉપરથી બ્રિટિશ હિંદુ કે દેશી રાજ્યો કાંઈ મેધપાઠ શીખશે ? ( ‘‘હિંદુસ્થાન”ના એક અકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
९३-राजा प्रह्लाद का न्याय પ્રાચીનકાલ મેં સ્વયંવર કી પ્રથા થી. જબ કિસી રાજા કી કન્યા વિવાહાચિત અવસ્થા કી હે જાતી થી તબ વહ સ્વયંવર રચાતા થા. સ્વયંવર મેં સભી રાજે આતે થે ઔર લડકી જિસકે પસંદ કર ગલે મેં જયમાલ ડાલ દેતી થી, ઉસકે સાથ ઉસકા ખ્યા હતા થા.
એક સમય એક રાજા કી લડકી કા સ્વયંવર રચાયા ગયા. રાજા પ્રહલાદ કે પુત્ર વિરેચન તથા અગિરા કે પુત્ર સુધન્વા દોને ઉસ સ્વયંવર મેં ગયે. વહાં અનેક બ્રાહ્મણ, રાજ તથા રાજકુમાર ઉપસ્થિત થે, નિશ્ચિત સમય પર ઉસ રાજા કી કન્યા સ્વયંવર-ભવન મેં આયી. રાજકુમારી ને બ્રાહ્મણકુમાર સુધન્વા કે સાથે વિવાહ કરના સ્વીકાર કિયા; ઇસ પર વિરેચન ને ઉસ રાજકુમારી સે કહા-“તુમ કૌનસા ગુણ દેખ કર ઉસ બ્રાહ્મણકુમાર સે વિવાહ કરના ચાહતી હૈ ? વહ નિર્ધન હૈ, ઉસકે યહાં તુહે કષ્ટ હોગા. અચ્છા હોગા કિ તુમ હમારે સાથ સાદી કરે. મેં રાજકુમાર હૂં ઔર ઉસસે શ્રેષ્ઠ . ” યહ સુન કર ઉસને કહા-“ અરછા હોગા, કલ આપ લેગ દોનાં આદમી હમારે મહલ મેં આવું, જો શ્રેષ્ઠ હોગા ઉસીકે સાથ મેં શાદી કરંગી.”
- દૂસરે દિન દોને ઉસકે યહાં પહુંચે. પહલે વિરેચન પહુચે, બાદકો સુધન્વા ભી આયે. રાજકમારી કેશિની ને દોનોં કા અછા આદરમાન કિયા. વિરોચન ને સુધન્વા સે અપને પાસ હી બહેને કે કહા; પરંતુ સુધન્વા ને કહા–“હમ તુમ્હારે પાસ નહીં બેઠેગે, કકિ હમ તુમ સે એક હૈ.”
વિરોચન ને પૂછા–“યહ કેસે ?”
સુધન્વા ને ઉત્તર દિયા–“જબ કભી હમ તુમહારે પિતા કે યહાં જાતે હૈ તો તે અપના આસન છોડ કર ઉઠ જાતે હૈ ઔર પહલે હમ કે બિઠાકર તબ સ્વયં બૈઠતે હૈ.”
વિરેચન ને કહા–“યહ નહીં; કિસી વિદ્વાન કે યહાં ચલ કર પૂછા જાય કિ હમ દેને મેં કૌન શ્રેષ્ઠ હૈ ? ઔર પ્રાણું કી બાજી રહે.”
સુધન્વા ને કહા–“બહુત અચ્છા ! પરંતુ દૂસરે કે પાસ જાને કી કૌન આવશ્યકતા હૈ? ચલો ન તુમ્હારે પિતા મહારાજ પ્રલાદ સે હી પૂછા જાય કિ હમ દોને મેં કૌન શ્રેષ્ઠ હૈ ? જિસકે શ્રેષ્ઠ બતા દેંગે વહી શ્રેષ્ઠ સમઝા જાયેગા.” અંત મેં યહી નિશ્ચય હુઆ કિ પ્રાણ કી બાજી રખ કર મહારાજ પ્રહલાદ સે પૂછી જાય કિ દેને મેં કૌન શ્રેઇ4 હૈ.
યહ નિશ્ચય કર વે ને મહારાજ કે યહાં પહુંચે. મહારાજ ને સુધન્વા કી બડી ખાતિર કર કે ઉનકે આને કા ઉદ્દેશ્ય પૂછી. સુધન્વા ને કહા -
“હે રાજન ! હમમેં ઔર આપકે પુત્ર મેં ઈસ બાત કે લિયે પ્રાણોં કી બાજી લગી હુઈ હૈ કિ હમ દોને મેં કૌન શ્રેષ્ઠ છે. કપયા આપ ઇસ બાત કા ન્યાય કર દે.”
સુધન્વા કી યહ બાત સુન કર મહારાજ પ્રહલાદ બડે ધસંસંકટ મેં પડે. યદિ સત્ય કહતે હું તો એકલૌતે પુત્ર કે પ્રાણે સે હાથ ધોવા પડતા હૈ ઔર યદિ પુત્ર કા મોહ કરતે હૈં તે અસત્ય કા આશ્રય લેના પડતા હૈ. રાજા ઈસી સોચ વિચાર મેં પડે છે. અંત મેં ઉન્હોને નિશ્ચય કિયા કિ ચાહે પુત્ર સે ભલે હી હાથ ના પડે; પર અસત્ય નહીં બેલેંગે. અતએ વે બોલે-“હે પુત્ર વિરોચન ! સુધન્વા કે માં-બાપ દોનોં હી તુમ્હારે માં-બાપ સે શ્રેષ્ઠ હૈ: ઈસ લિયે સુધન્વા તુમસે શ્રેષ્ઠ હૈ.”
રાજા કા યહ ન્યાય સુન કર ચારે ઓર સે “ધન્ય ધન્ય’ કી આવાજ આને લગી, સભી રાજા કે ન્યાય કી પ્રશંસા કરને લગે, સુધનવા ભી બહુત પ્રસન્ન હુઆ-ઉસને કહા-“હે રાજન ! આપકી ન્યાયપ્રિયતા દેખ કર મેં બહુત પ્રસન્ન , આપને પુત્ર કે પ્રાણુ કા મેહ ને કર કે ભી સત્ય કી રક્ષા કી, ઇસલિયે મેં આપકે પુત્ર કે પ્રાણદાન દેતા હૂંફ પર ઉસે કેશિની કે પાસ ચલ કર મેરી શ્રેષ્ઠતા સ્વીકાર કરવી પડેગી. વિરોચન ને પિતા કી આજ્ઞાનુસાર કેશિની કે પાસ ના કર સુધન્વા થી શ્રેષ્ઠતા કા સ્વીકાર કર લિયા.
પ્રાચીનકાલ મેં રાજા એસે ન્યાયી હોતે થે કિ એકલૌતે પુત્ર કે પ્રાણ કા મેહ છોડ કર ભી સત્ય કી રક્ષા કરતે થે. ( “મનારમા'ના એક અંકમાં લેખક:-શ્રી બમ્પનપ્રસાદ સિંહ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૭
ઉંદર કરડવાથી ઉપજતા તાવ ९४-उंदर करडवाथी उपजतो ताव
ઝેરી ઉંદરના કરડવા પછી જ્યાં તે કરડો હોય ત્યાં સોજો આવી જગ્યા ફૂલી જાય છે અને થોડા દિવસો પછી તાવ થોડા થોડા વખતને અંતરે આવે છે. આને ઉંદર કરડવાથી ઉપજતો તાવ કહે છે.
આ તાવ હિંદુસ્તાનમાં પુષ્કળ છે. જાપાનના દાક્તરોએ ઘણાએ સિકાથી આ તાવસંબંધી જ્ઞાન ધરાવેલું અને તેના જતુ વગેરેની હવે બરાબર જાણ થઈ છે. ચાંદી, દુકાળીઓ તાવ વગેરેના જંતુને મળતાં આનાં જંતુઓ છે. મુંબઈના ડૅ૦ રાવે આ રોગ સંબંધી વધતા જ્ઞાનમાં સારે હિસ્સો આપે છે. તેની દવા પણ તેમણે પોતાની મેળે ખાસ શોધી કાઢી છે. ઉંદર, કેલ, સસલાં, વાંદરાં, બિલાડીઓ વગેરેમાં આ રોગનાં જંતુઓ બહુ સારી રીતે વૃદ્ધિ પામે છે. એક વાર ઉંદર કરડયા પછી કાકાળીઆની પેઠે જો દરદીને એક વાર ખરું મટે તે તે હમેશને માટે આ રોગથી મુક્ત થાય છે.
ઉંદર કરડવ્યા પછી પાંચ દિવસે અને વધુમાં વધુ સાઠ દિવસે તાવ આવે છે. ડંખ આગળની જગ્યા સૂજી જાય છે અને ચામડી વખતે મરીને કાળી પણ પડી જાય છે. લસિકામાં પણ સોજો આવી જાય છે અને લસિકાગ્રંથિઓ સૂજી જાય છે, ટાઢ ભરાઈને તાવ આવે છે, કસમોડા પણ આવે છે. ત્રણ દિવસમાં તાવ ૧૦૩ થી ૧૦૪ સુધી વધી જાય છે, અને ત્રણ દિવસ વધુ તાવ રહીને એકદમ તે ઉતરી જાય છે. ઉતરતી વખતે પુષ્કળ પરસેવો થાય છે; પાંચ દશ દિવસ પછી કાંઈ થતું નથી. ત્યારપછીથી પાછે પહેલાંની માફકજ તાવ શરૂ થાય છે. વધારેમાં એ થાય છે કે, ચામડી ઉપર ઢીમડાં ઢીમડાં થઈ જાય છે, જે શીળસના જેવાં હોય છે. તે છાતી ઉપર અને હાથ ઉપર ખાસ થાય છે..
ઘણી વખત હાથપગના સાંધાના રિપ્લેકસીસ બહુ વધી જાય છે, ચામડીની સ્પર્શેન્દ્રિય વધુ તીવ્ર થાય છે, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો થાય છે અને ગોટલા ઘાલે છે. મરણપ્રમાણસોએ દશ ટકા જેટલું હોય છે. મરણ થતા પહેલાં સન્નિપાત થાય છે. છેવટે દરદી મરણની ઘડી વખતે શુંભ થઈ ગયેલો હોય છે.
તાવ હોય ત્યારે જ તેનાં જંતુઓ લોહીમાં મળી આવે છે, નહિ તો નહિ. વેતરનાકણ લોહીમાં ૧૫૦૦૦ સુધી વધી જાય છે અને “ઇઓસીનાફીલ” નામની જતનાં તરક્તકણું વધી જાય છે. આ દરદની ચિકિત્સા કરવાને “વાસરમન” નો પ્રયોગ થાય છે. જે દરદીઓ મરી જાય છે તેમાં માલુમ પડ્યું છે કે, લસિકાગ્રંથિઓ ઘણી ફૂલી જાય છે, બરોળ પણ ફૂલી જાય છે, કલેજું લોહીથી ભરાઈ જાય છે, ફેફસાંમાં લોહીની નસો થેડી થોડી તૂટી પણ જાય છે, ઘેળો ડોળે રાતે થઈ જાય છે.
ઇલાજ:–“સાહવર્ઝન” ની પીચકારીઓ ઘણું જ સારું કામ કરે છે. “વાસીબીલોન”નું એકજ અંતરક્ષેપન ઘણું ખરું બસ થઈ રહે છે. જ્યાં ઉંદર કરડ્યો હોય ત્યાં હંમેશ કાલિક લોશનથી ધોઈ નાખી અગર “પોટેશિયમ પરમેગેનેટથી જોઈ નાખી ચોખું જલદ કાર્બોલિક એસિડ લગાડીને ડંખ બાળી દેવો જોઈએ.
(“વકલ્પતરુ”ના એક અંકમાં લખનાર –. ચંદુલાલ સેવકલાલ, વડોદરા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯.
શુભસંગ્રહ-ભાગ ચાલે ९५-शुद्धि और अछूतोद्धार की विफलता
શબ્દ બહુત કહે હૈ—ઘર નિશાશાપૂર્ણ હૈ–પરંતુ સચાઈ છે, ચાહે કડવી હૈ. બહુત સે ભાઈ પૂછે ગે–હમ સંવાદપત્રો મેં રોજ શુદ્ધિ ઔર અછૂતોદ્ધાર કે સમાચાર પઢતે હૈં કિ આજ અમુક
સ્થાન મેં ઈતને લોગ શુદ્ધ હુએ, ઔર આજ અમુક સ્થાન મેં ઇતને અછૂ કે યજ્ઞોપવીત દિયે ગમે; ફિર તુમ કૈસે કહતે હે કિ શુદ્ધિ ઔર અછૂતહાર આન્દોલન સફલ નહીં ? ઉત્તર મેં હમારા નિવેદન હૈ કિ કિસીકે જૂઠા કહને કી આવશ્યકતા નહીં. પરમેશ્વર ને આપકે આંખેં દી હૈ. આપ
સ્વયં દેખ સકતે હૈ કિ ઇસ સમય હિંદુસમાજ મેં દૂસરે ધર્મો સે શુદ્ધ હો કર આનેવાલે લોગે કી સંખ્યા કિતની હૈ? આજ તક જિતને ભી લોગ મુસલમાને ઔર ઇસાઈ સે શુદ્ધ હે કર આયે હૈ, જિનકી શુદ્ધિ કે સમાચાર સંવાદપત્રો મેં મેટે અક્ષરે સે છપતે રહે હૈ, ઉનકી સંખ્યા કમ સે કમ પાંચસૌ તે હગી; પરંતુ ઉનમેં સે મુઝે બીસ કે નામ તો ગિના દીજિયે, જે આજ ભી હિંદૂ હ. કયા વે સબકે સબ વાપસ નહીં લૌટ ગયે ? ગત દિસંબર માસ મેં લાહૌર મેં તીન-ચાર મુસલમાન શુદ્ધ હુએ થે. ઉનમેં સે એક પં. વિદ્યાનંદ-અરબી કે બહુત બડે મૌલવી કહે જાતે છે–ઉસ સમય ઉનકી શુદ્ધિ પર બડા હર્ષ પ્રકટ કિયા ગયા થા. સારે મુસ્લિમ જગત કે ચેલેંજ દિયા ગયા થા; પરંતુ આજ વહ વિદ્યાનંદ કહાં હૈ? “તેજ' કે મુનશી પ્રેમચંદ, ભૂતપૂર્વ શેખ ઈનઆમુલહક, આજ કહા હૈ? હમારી પ્રતિજ્ઞા હૈ કિ ૧૫ પ્રતિ સૈકડા સે ભી અધિક લોગ પીછે લૌટ ગયે હૈ.
મલકાને કી શુદ્ધિ પર બડા ગર્વ કિયા જાતા હૈ. થી ભી વહ બડે ગર્વ કી બાત; પરંતુ ખેદ હૈ જે લોગ સચાઈ કો જાનતે હૈં વે બડે ચિંતાતુર હૈ. મલકાને કી શુદ્ધિ કી જે રિપેર્ટ સમય સમયપર સંવાદ-પત્રો છપતી રહી હૈ ઉસકે અનુસાર શુદ્ધ હોનેવાલોં કી ગિનતી દ્વાઈ લાખ સે કમ નહીં પહુંચતી. પરંતુ મુઝે એક ભાઈ સે-જે શુદ્ધિ કે પ્રચારક હૈ વહ જાન કર બડા દુઃખ હુઆ કિ જિન મકાન કે સાથ હિંદુઓ કા ખાનપાન હૈ ઉનકી સંખ્યા ઈસ સમય બીસ હજાર સે અધિક નહીં. બાકી મલકાને પૂર્વવત્ અલગ કે અલગ હૈ. ન ઉનકી બેટી કઈ હિંદૂ લેતા હૈ ઔર ન અપની ઉનકે દેતા હૈ. જબ વે શિકાયત કરતે હૈ તો ઉન્હોને કહા યહ જાતા હૈ કિ તુમ આપસ મેં હી વ્યાહ-શાદી કર લિયા કરો. વે કહતે હૈ કિ યદિ હમેં મલકાનોં હી વ્યાહ શાદી કરની થી તો ફિર તુમ્હારે સાથ મિલને કા ઢોંગ કરને કી આવશ્યકતા હી કયા થી ? ફલતઃ ઈન લોગો સે બહુત સે કો અપની પૂર્વ અવસ્થા મેં લટકતે હુએ કિસી ઠોકર કી રાહ દેખ રહે હૈ.
કલકત્તે મેં હિંદૂ-મિશન નામ કી કોઈ સંસ્થા હૈ. ઉસકે પ્રમુખ કાર્યકર્તા એક સંન્યાસી માલુમ હતે હૈં. ઉનકે દ્વારા કી જાનેવાલી શક્તિ કી જે રિપેટ સમાચાર-પાં મેં છપા કરતી હૈ વહ ઈતની અવિશ્વાસ્ય હોતી હૈ કિ પઢકર હંસી આતી હૈ. સ્વામીજી મહારાજ એક એક દિન મેં તીસ તીસ હજાર ઇસાઇઓ કે હિંદુ બન ડાલતે હૈ. ઇસ મિશન કે કાર્ય કે વિવરણ કે પદ્મ કર મુઝે ભી બડા આશ્ચર્ય હતા થા; પરંતુ જબ પતા લગાયા તો સારી બાતે હવાઈ કિલે ઔર શેખચિલ્લી કી કહાનિયાં જાન પડી, જે ભોલે ભાલે હિંદુઓ ઔર વિશેષતઃ મારવાડિ કે પ્રસન્ન કર કે અપના સ્વાર્થ સિદ્ધ કરને કે લિયે ગઢી ઔર પ્રકાશિત કી જાતી હૈ. વાસ્તવ મેં બીસ હજાર તે દૂર રહે, બીસ કી ભી શુદ્ધિ નહીં હોતી, કથા ઐસે ખયાલી પુલાવ સે હિંદુ સમાજ કા કુછ વાસ્તવિક હિત હો સકતા હૈ?
અબ જરા અછૂતોદ્ધાર પર દષ્ટિ ડાલિયે,જિસકે લિયે બડે બડે ધન-કુબેર અપને ખજાને ખેલે રખતે હૈ.
ઇસ આંદોલન કી વિફલતા કા એક બડા પ્રમાણ યહ હૈ કિ જિનકે અછત કહા જાતા હૈ ખુદ ઉનકે અંદર ઇસકે વિરુદ્ધ ભાવ ઉત્પન્ન હો ગયા હૈ. ઉનકા કહના હૈ કિ વર્ણધારી હિંદુ હમારે ઉદ્ધાર કે બહાને હમમેં ફૂટ ડાલ રહે હૈ ઔર હમેં અપમાનિત કરતે હૈ. તે હમેં સમાજ મેં સમતા કા અધિકાર દેને કો તૈયાર નહીં. સરકારે મેં કેવલ હિંદુઓં કી સંખ્યા અધિક દિખા કર હમારે રાજનીતિક અધિકાર આપ હડપ કર જાના ચાહતે હૈં. હમમેં સે જિન લેગ કે યે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ આર અછૂતાન્દ્રાર કી વિલતા
શુદ્ધ' કર લેતે હૈં વે હમસે તા અલગ હૈ! જાતે હૈ; પરંતુ યે ઉનકા કાઇ સામાજિક અધિકાર નહીં દેતે. ઈસલિયે વે બિચારે ન ધર કે રહતે હૈં ઔર ન ઉધર કે.
:
અદ્ભુત લાગ અબ અપને કા આદિધી ’યા · આદિહિંદુ' કહને લગે હૈ. વેર્દૂિએંસે અલગ હેા કર મુસલમાનાં ઔર સિકખાં કી ભાંતિ અપને રાજનીતિક અધિકાર સરકાર સે માંગ રહે હૈ, ક્યાંકી ઉનકા વિશ્વાસ હો ગયા હૈ કિ પ્રંસ સમય હિંદૂ અપના સ્વા સિદ્ધ કરને કે લિયે હી ઐસી ચાપલૂસી કર રહે હૈ; અન્યથા ઇનકી હમેં કુછ દેને-દિલાને કી ઇચ્છા બિલકુલ નહીં.
પિમ્પ્લે દિનાં લાલા લાજપતરાય ને એસબ્લી મેં કહા થા કિ યદિ સરકાર હમે એક કરાડ રૂપિયા દે દે ! હમ એક હી વર્ષોં મેં અછૂતપન દૂર કર સકતે હૈં ઉસકે ઉત્તર મેં અછૂતાં કે ગુરુમુખી પત્ર ‘આદિંડ’કા’ તે લિખા થા કિ સત્યુગ, ત્રેતા ઔર દ્વાપર મેં હિંદુઓં કા ચક્રવતી રાજ્ય થા. યા ઉન તીન યુગાં મેં આપકા એક કરોડ રૂપયા નહીં મિલા ? ઉસ સમય હમારા ઉદ્ઘાર કરના તેા દૂર રહા, હમેં શિક્ષા તક પ્રાપ્ત કરને કા અધિકાર ન થા. વેદ–મત્ર કી ધ્વનિ સુન લેને સે કાન મેં પીધેલા હુઆ સીસા ભરી દિયા જાતા થા. મ`ત્ર કા ઉચ્ચારણ કરને પર જીભ ફાટ ડાલી જાતી થી, હિંદૂ ને ઉસ સમય હમારા કુછ ન ઉઠાયા તે અબ એક કરોડ રૂપયા લે કર હમારા ક્યા કર દેંગે? યહુ સબ ધેાખા હૈ, હમ લોગોં કા દાસ બના કર દખાએ રખને કી ચાલે હૈ.
હા સકતા હૈ કિ ઐસી જલી કડી ખાતેં ઉનકા હિંદૂ કે શત્રુએ તે સિખાયી હેાં; પરંતુ વિચારણીય વિષય યહ હૈ કિ ક્યા ઉનકે ઈસ કથન મેં કુછ સચાઇ નહીં ? હમારી પ્રતિજ્ઞા હૈ કિ કાઇ ભી માતા કા લાલ છાતીપર હાથ રખ કર ઉનકે કથન કા જૂઠા સિદ્ધ નહીં કર સકતા. અ તદ્દાર કે લિયે હિંદૂ કી ઓર સે જો ભી પ્રયત્ન હેા રહે હૈં, ઉન સબકી તહુ મેં એક ભાવ કામ કર રહા હૈ. હિંદૂ યહ તા ચાહતે હૈં કિ અછૂતાં કી દશા પહલે સે અચ્છી હૈ। જાય; પરંતુ વે યહ નહીં ચાહતે કિ વે હમારે બરાબર હા જાય. દૂસરે શબ્દો મે' વે રહે... દાસ કે દાસ; હાં જરા સાફ સુથરે હા જાય. એક મહામૂર્ખ વ્યભિચારી ઔર મદ્ય-માંસાહારી બ્રાહ્મણ ઔર અનિયા હિંદુઓં કી દૃષ્ટિ મેં એક સુશિક્ષિત, સદાચારી ઔર ધર્માત્મા ચમાર સે સદા અચ્છા હૈ. મુંહ સે એક ચમાર કા અપના ભાઈ કહતે હુએ ભી હિંદુ હૃદય મેં ઉસે નીચ ઔર જધન્ય સમઝતા હૈ. કોઈ પચ્ચીસ વર્ષ હુએ મહાત્મા મુન્શીરામ (જિનકા નામ ખાદ કે। સ્વામી શ્રદ્દાનંદ હુઆ)ને કુછ રતિયા પરિવાર શુદ્ઘ કીયે થે ઉસ સમય લાગેાં ને ઉનકે હાથ કા લે કર ખાયા ભી થા. પરંતુ આજ ઉનકી અવસ્થા કયા હૈ? વે ફ્િર અછૂત કે અછૂત હૈ. કે હિંદુ ઉનકે સાથે ખાનપાન નહીં કરતા. શુદ્ધ હુએ રહિતીયા બિરાદરી કે એક યુવક શ્રીયુત ઉદયચંદ્રજી મેટ્રિક્યુલેશન પાસ હૈ, મેરે મિત્ર હૈ. ઉન્હાંને મુઝે બતાયા કિ શુદ્ધ હૈા કર હમ બડી આફત મેં ફ્સ ગયે હુ. જિસ બિરાદરી કા હમ અશુદ્ધ સમઝ કર છેડ આયે હૈ ઉનસે તેા હમ મિલતે નહીં, ઇધર હિંદુ લેગ હમેં લેતે નહીં. ઇસ લિયે વ્યા-શાદિ કે લિયે હમેં બડી દિક્કત રહતી હૈ. અંતની દેર સે શુદ્ધ હૈા જાને પર સી ક્રિયાત્મક રૂપ સે હમ અછૂત કે અછૂત હી
ગુરુદાસપુર જિલે મેં ડેામ નામ કિ એક અછૂત જાતિ વસતી હૈ. કઈ વર્ષોં હુએ ઉન્હે શુદ્ધ કિયા ગયા થા; પરંતુ ઉના અપને શરીર કા એક અંગ બનાને કે સ્થાન મેં હિંદુએ ને મહાશય કૌમ” કે નામ સે ઉનકી એક અલગ જાતિ બના દી હૈ, જો પૂર્વવત્ અદ્ભૂત કી અદ્ભૂત હૈ. ઉસ જિલે મેં મહાશય” શબ્દ અદ્ભૂત કા પર્યાયવાચી હૈ। ગયા હૈ. ઈસલિયે વહાં કાઇ ભી હિંદુ સમાજી અપને નામ કે સાથ ‘મહાશય' શબ્દ કા પ્રયાગ સહન નહીં કરતા.
-
અબ આપ સ્વયં ભી સાચિયે કિ યે બાતે અછૂતાદ્વાર કી સફલતા કી દ્યોતક હૈ યા વિકલતા કી? જિસ અછૂતાહાર પર આજ લાખાં રૂપયે ખર્ચ કિયે ાતે હૈ, ક્યા ઉસમેં કુછ સ્થાયીત્વ હૈ ? ક્યા ચમાર કા ઋષિસતાન' યા મેધ કા‘ભક્ત' કહને સે અછૂતપન દૂર હા જાયગા ?
મૌલાના મુહમ્મદઅલી ને ભાઈ પરમાનદજી સે ઠીક કહા થા કિ આપકી શુદ્ધિ ઇસ્લામી ‘તખલીગ’ કા મુકાબલા નહીં કર સકતી. દેખિયે-મૈ આજ એક ભંગન કા મુસલમાન કર કે અપની મેગમ બના સકતા . મૈં કિસી ભી મુસલમાન બનનેવાલે યેાગ્ય હિંદૂ કૅ સાથે અપની કન્યા કા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથો વિવાહ કર સકતા દૂ. ક્યા આપ યા માલવીયજી મેં યહ સાહસ હૈ? યદિ નહીં, તે ફિર આપ શુદ્ધિ કા શોર મચા કર હમેં ક ચિઢતી હં? મૌલાના કે ભાઈજી ને કયા ઉત્તર દિયા સે હમ નહીં જાનતે, પરંતુ હમારી અંતરાત્મા કહ રહી હૈ કિ સારે હિંદુ-સમાજ કે પાસ ઇસકા કોઈ ઉત્તર નહીં.
કુછ વર્ષ કી બાત હૈ, જવાલાપુર (હરિદ્વાર) મેં એક મૌલવી સાહબ ઔર સ્વર્ગીય પં. મુરારીલાલ કા. શાસ્ત્રાર્થ હે રહા થા. મૌલવી સાહબ આર્યસમાજી પંડિત કી પ્રબલ યુક્તિ કી તાબ ન લા સકે. વે બહુત ઘબરા ગયે. પંડિત કી વિજય ૫. હિંદુ જનતા ફૂલી ન સમાતી થી. અંત કે મૌલવી સાહબ ને ઉચ્ચ સ્વર સે કહા–પંડિતજી મહારાજ! મેં કહતા દૂ, ઇસ્લામ સચ્ચા હૈ ઔર આપ કહતે હૈ વૈદિક ધર્મ. મેરી ઔર આપકી યુક્તિયાં જનતાને સુન લી; પરંતુ દેને ધર્મો મેં સે વાસ્તવ મેં કૌન સચ્ચા હૈ ઇસકા નિર્ણય અભી હે જાતા હૈ. મેં; વૈદિક ધર્મ કે સચ્ચા સમઝ કર અભી ઇસ્લામ કે છેડતા હૂં ઔર હિંદૂ બનતા હૂં. મેરે લડકે ભી હૈ ઔર લડકયાં ભી. આપ મેરી લડકીયાં લીજિયે ઔર મેરે લડાં કે અપની લડકિયે દીજિયે. તબ મેં માનૂગા આપકા ધર્મ સાર્વભૌમ ઔર આપકી યુક્તિ સચ્ચી હૈ. યદિ યહ સાહસ નહીં, તો આપ આઈયે ઇસ્લામ મેં આપ અપની લડકીયો ભી ન દીજિયે, મેં આપકે લડકે કે અપની લડકી દેતા હૂં.
મૌલવી સાહબ કે એ શબ્દ કયા થે? પંડિતજી કે લિયે નીલે આકાશ સે બિજલી કા ગિરના થા. પંડિતજી ચૂપ રહ ગયે, ઉનસે કુછ ભી ઉત્તર ન બન પડી. તબ મૌલવી સાહબ ને કહા-ક્યા ઇસી બલ પર ઈરલામ કે પ્રબલ પ્રવાહ કે. રેકના ચાહતે હો ? ઈસ્લામ એક જીવત-જાગૃત ધર્મ હૈ, વહ તુમ્હારે ઈન વિતંડાવાદ સે કુચલા નહીં જા સકતા.
આજ તક હિંદુ સમાજ કે પાસ મૌલવી સાહબ કે ચેલેંજ ક કે ઉત્તર નહીં હૈ. આજ કલ જિતને ભી મુસલમાન પુરુષ શુદ્ધ હો કર આય ધર્મ આતે હૈ ઉનમેં સે અધિકાંશ મુફતખોર ઔર નિકએં હેતે હૈ, ફિર મુસલમાન સ્ત્રી તો કેવલ વહી શુદ્ધ હોતી હૈ, જિનકા કીસી કે સાથ પહલે હી આપાર બિગડ ચૂકા હતા હૈ. કોઈ ભી સંભ્રાત મુસ્લીમ પરિવાર શદ્ધ નહીં હતા. મેરે ઈન શબ્દ સે કદાચિત શદ્ધિ-સભા કે કાર્ય–કતાં હે જાયેંગે, પરંતુ યહ એક અસી સચ્ચાઈ હૈ જિસકે ઉલટાયા નહીં જા સકતા.
ફિર, કયા કારણ હૈ કિ સંબ્રાન્ત મુસલમાન પરિવાર વૈદિક ધર્મ મેં નહીં જાતે? દે શબ્દ મેં ઇસકા કારણ હૈ-હિંદઓં કી જાત-પાંત. ઈસ જાત-પાંત કે કારણ હિંદુ ઉન નયે આનેવાલે ભાઈ કે પૂરે અધિકાર નહીં દે દેત-ઉનકે સાથ રોટી-બેટી કા સંબંધ કરને કે તૈયાર નહીં હોતે. મનુષ્ય એક સામાજિક પ્રાણી હૈ ઔર વ્યાહ-શાદી કે બિના સારી આયુ વ્યતીત કરના ઉસકે લિયે કઠિન હૈ. ઇસ લિયે વે લોગ વૈદિક ધર્મ મેં આના પસંદ નહીં કરતે. દૂસરે હિંદૂ હે જાને પર ભી એ ક્રિયાત્મક રૂપ સે આજન્મ અહિંદુ નહી બને રહતે હૈં. ઉન પર સે મુસલમાન હોને કા કલંક સારી ઉમ્ર નહીં જાતા. ઉધર હિંદૂ ભી વિપક્ષ હૈ. ઇનકી વ્યાહ-શાદી સબ અપની તંગ જાત કે ભીતર હી હતી હૈ કિ નવાગંતુક ભાઇ કી કેાઈ જાત નહીં હોતી, ઇસ લિયે કેાઈ હિંદૂ ઉનકો અપની લડકી દેને કો તૈયાર નહીં હોતા. યદિ હિંદૂ જાત-પાત કે ઢકાલે કો છેડ કર ગુણ-કર્માનુસાર વિવાહ કરને લગ જાયે તે છેડે હી કાલ મેં લાખ મુસલમાન પ્રતિષ્ઠિત ઔર કુલીન પરિવાર વૈદિક ધર્મ કે ગ્રહણ કર લેંગે.
હિંદૂ કી જાત-પાંત ને કેવલ શુદ્ધિ ઔર અછૂતોદ્ધાર કો હી નિષ્ફલ નહીં કર દિયા; વરન ઇસકે કારણ હિંદૂ સંગઠન ભી અસંભવ રહા હૈ. ઇસ સમય પ્રત્યેક હિંદૂ ક્રિયાત્મક રૂપ સે કેવલ અપની જાત કે હી હિંદૂ ઔર અપના ભાઈ સમઝતા હૈ. બાકી હિંદૂ ઉસકે લિયે સબ અહિંદુ હૈ, વહ ઉનકે સાથ રેટી-બેટી કા સંબંધ નહીં કર સકતા. ઇતના હીં નહીં, યે જાત એકદસરે કે નીચ સમઝતી આર ધૃણા કી દષ્ટિ સે દેખતી હૈ. ઇનકા આપસ મેં પ્રેમ તથા ભ્રાતૃભાવ કે સૂત્ર મેં પિરોયા જાના અસંભવ હૈ.
પંજાબ હાઈકોર્ટ કે ચીફ જજજ સર શાદિલાલજી હૈ. એક દિન એક અજન્માભિમાની ખત્રી વકીલ કહ રહે થે કિ સર શાદિલાલ ચીફ જજજ હો ગયે તો કયા હુઆ હૈ ત વે બનિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણના પુત્ર ગેાહત્યારા કેમ બન્યા ?
૨૦૧
હી. કાઇ ઇનસે પૂછે કિ ઇનકી ઇસ ઉક્તિ કા કુછ મતલબ હૈ? હૈ તેા નિયે હી, યહ બાત ક્યા હુઈ ? હમારે જાત-પાંત-તાડક–મડલ મેં પ્રત્યેક જાત કે લેાગ સભાસદ હૈ'. એક બાર એક ‘મહાજન' જાતિ કે સજ્જન કે અપની લડકી કે લિયે વર કી જરૂરત થી. ઉસને મંડલ કા લિખા કિ વર ઔર ચાહે કિસી જાતિ કા હૈા, પરંતુ સુનાર ઔર અરાડા નહીં હેાના ચાહિયે. મૈને પૂછાક્યાં? ઉત્તર મિલા—યે લેાક અડે ગ ંદે ઔર કૌર કમીને હૌતે હૈ. મૈને કહા—કાઇ એક મનુષ્ય ગંદા યા નીચ હૈ। સકતા હૈ, ન કિ સારી હી જાતિ. ઇસ પર ઉસને કહા—નહીં”, તિ હી નકમ્મી હૈ. દેખિયે, કૈસી પુરી ધારણા હૈ!
ઉપર કે ઇનકતિય દ્રષ્ટાંતાં સે આપકે દૂષિત હિંદુ–મનેાભાવ કા કુછ પતા લગ ગયા હેગા, અસી અવસ્થા હૈ! કૌન માન સકતા હૈ કિ હિંદૂ કા ભી કભી સચ્ચા સંગઠન હૈ। સકતા હૈ? હિંદૂ કે સારે અનિષ્ટ કા મૂલકારણ ઉનકે સમાજરૂપી શરીર કા રાજરેાગ હૈ-જન્મમૂલક જાત-પાંત, અદ્ભૂતપન, સંગઠન કા અભાવ, શુદ્ધિ કી વિફલતા, પ્રેમાભાવ, મુસલમાનેદ્વારા પીટાના યે સબ ઉસ મહારેગ કે બાહરી લક્ષણ હૈ. યે ખુદ રાગ નહીં, પરંતુ હમારે નેતાલેગ મૂલ રેગ કી ચિકિત્સા પર ધ્યાન ન દે કર ઉસકે ખારી ચિન્હાં દૂર કરને કા યત્ન કર રહે હૈ પરંતુ જબ તક શરીર કે ભીતર વિષેલા માદા મૌજુદ હૈ, જબ તક રાગ કી જડે નહીં કટતી, તબ તક બાહરી લક્ષણાં કી ચિકિત્સા કરને સે રૌગી સ્વસ્થ નહીં હૈ। સકતા. દૂસરેમાં કૈા સુધારના સુગમ હૈ, પરંતુ આત્મસુધાર કીસી ઉચ્ચ આત્મા કા હી કામ હૈ; ઔર અછૂતૅદ્વાર મેં કૈવલ રૂપયે હી દે દેને પડતે હૈં. અપને પર કાઇ જિમ્મેદારી નહીં આતી. પરંતુ જાત-પાંત તેાડના આત્મસુધાર હૈ. ઇસકે દ્વારા હમ ક્રિયાત્મક રૂપ સે યહ દિખલાના હૈ કિ હમારે અદર જન્મ સે ઉંચ-નીચ કાઈ ભાવ મૌજુદ નહી. હમ હિન્દૂમાત્ર કે। સચ્ચે અર્થોં મેં અપના ખરાબર કા ભાઇ સમઝતે હૈં. હમારે લિયે હમારી તગ બિરાદરી કે થાડે સે લેગ હી હિંદુ નહીં, વન યહ સારા હિંદુસમાજ હમારી બિરાદરી હૈ. ઉસમેં હમ જહાં ચાઢે ગુણ-કર્માનુસાર વ્યાહ-શાદી કર સકતે હૈં, ઇસલિયે આત્મશુદ્ધિ સે હિંદૂ ધખરાતે હૈં; પર યહ ખાત એક ધ્રુવ સત્ય હૈ કિ યદિ હિંદૂતે જાત-પાંત કૈા નષ્ટ ન કિયા તે। યહ તકો માત્મા કર ડાલેગી.
( “આÖપ્રકાશ” તા. ૩૦-૯-૨૮ ના અંકમાં લેખક–શ્રી. સંતરામજી ખી. એ.)
९६ - ब्राह्मणनो पुत्र गोहत्यारो केम बन्यो ?
અંગાલ પ્રાંતના રાજશાહી જીલ્લાના ‘વીરજાન’ નામના ગામમાં નયનંદરાય નામને એક પ્રતિષ્ઠિત બ્રાહ્મણ જમીનદાર રહેતા હતા. તેને કાલિચંદ્ર રાય ( કાળા ચાંદ ) નામને એક યુવાન અને અત્યંત સ્વરૂપવાન પુત્ર હતા. તેના મસ્તક ઉપર ધુધરીઆળા લાંબા કાળા કેશ, વિશાળ લલાટ અને મુખ ઉપર ઉગતી મૂશ્કેાની શ્યામ રેખાવડે તે પ્રાત:કાલના ખીલેલા કમળસમાન અધિક દીપ્યમાન થઇ રહ્યો હતેા. કાલિચદ રાયનું આયુ લગભગ ૨૫-૨૬ વતુ હતું. તે સંસ્કૃત, બંગાલી અને ફારસી ભાષાનેા પ્રસિદ્ધ પંડિત ગણાતા હતા; એટલુ જ નહિ પણ તે સાથે તેની શરીરસ`પત્તિ પણ એક પહેલવાન જેવી હતી અને તે તીરદાજી તથા ધોડેસ્વારી આદિ યુદ્ધવિદ્યામાં નિપુણ હતા. હજી તે કાલિચંદ રાયના વિદ્યાભ્યાસ સમાપ્ત થયેા નહાતા, એવામાં તેના પિતા નયનચંદ રાયના દેહાન્ત થઈ ગયા અને ધરના કારભારને સઘળેા ખેો તેના ઉપર આવી પડયેા. ઘેાડા સમયથી જમીનની ઉપજ ધટી ગયેલી હેાવાથી તેને વિદ્યાભ્યાસ છેાડી કાઇ ઉદ્યમ–ધધા ખાળવાની ફરજ પડી. એ સમયમાં ભુંગાલમાં મુસલમાન બાદશાહ ‘સુલેમાન’નું શાસન હતું. ગૌડ નગર 'માં તેની રાજધાની હતી. એક દિવસ રાજ્યના ફોજદારની જગા ખાલી પડવાથી બાદશાહે તે માટે એક સુયેાગ્ય વ્યક્તિને શેાધી કાઢવા વજીરને આજ્ઞા કરી. તે વખતે ત્યાં બેઠેલા હડ્ડીજુદ્દીન નામના એક વિદ્વાન મૌલવીએ બાદશાહને કહ્યું કે-“ નયનચંદ રાયના પુત્ર કાલિચંદ રાય મારી પાસે ફારસી
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
5
૨૦૨
શુભસંગ્રહ-ભાગ ૨ ભણેલો વિદ્વાન અને નેકચાલવાળો આદમી છે. તેના બાહુમાં ૧૦ યુવકે જેટલું બળ છે અને યુદ્ધકળામાં પણ તે એ નિપુણ છે કે ભલા ભલા યોદ્ધાઓ તેની બરાબરી ભાગ્યેજ કરી શકે. માટે એ માણસને જ તે જગાએ નિયત કરવો જોઈએ.”
આ સલાહ પ્રમાણે બાદશાહે કાલિચંદ રાયને તેના ગામથી ગૌડ નગર બેલાવ્યો અને તેને ફોજદારની જગાએ નિયુક્ત કર્યો. કાલિચંદ રાય શાહી મહેલ પાસે એક મકાન રાખી રહેવા લાગ્યો. અને અતિદક્ષતાપૂર્વક પિતાની નોકરી કરવા લાગ્યો.
તેને નિત્ય પ્રાતઃકાળમાં સ્નાન સંધ્યાદિ નિત્યકર્મ કરવાનો નિયમ હતે. પશ્ચાત દરબારી વસ્ત્ર પહેરીને ઘોડેસ્વાર થઈ અથવા પાલખીમાં બેસીને દરબારમાં જતો.
કાલિચંદ રાય જ્યારે નિત્ય પ્રાતઃકાળે મહાનંદા નદીમાં સ્નાન કરવા જતો, ત્યારે તેને શાહી મહેલની નીચેથી પસાર થતા માર્ગ ઉપર થઈને જવું પડતું હતું. તે નદીસ્નાન કર્યા પછી વેત વસ્ત્ર પહેરી ધીરે ધીરે પોતાના મકાન ઉપર આવતો. તેનું તેજસ્વી મુખ અને વિશાળ કપાળ ઉપર જળથી ભીંજાયેલા સુંદર કાળા કેશ અને અંગ ઉપર પવિત્ર વેત ઉપવીત જોઈ માર્ગમાં સામાં મળતા લોકે બાજુ ઉપર હડી જતા; પરંતુ આ સમયે એક વ્યક્તિ જેમ નયનાભિરામ ઘનઘટાને ચાતક જોઈ રહે, તેમ હંમેશાં તેના સુંદર સ્વરૂપ સામું જોઈ રહેતી હતી. બાદશાહ સુલેમાન'ની પુત્રી દુલારી નિત્ય પ્રાતઃકાળે આ બ્રહ્મકમારની મનોહર મૂર્તાિનાં દર્શન કરવા માટે નિત્ય શાહી મહેલની અટારીમાં ઉભી રહેતી. કાલિચંદ રાયને મહાનંદામાં સ્નાન કરવા માટે જતાં આવતાં બંને સમય જ્યાં સુધી તે દૃષ્ટિમર્યાદામાં દેખાય ત્યાંસુધી એકીટશે તેની સામે જોઈ રહેતી અને તે દષ્ટિમર્યાદાથી દર–દેખાતે બંધ થઈ જાય એટલે લાંબો શ્વાસ ભરીને બેસી રહેતી. કાલાન્તરે આ બ્રહ્મકુમાર શાહજાદીનો આરાધ્ય દેવ બની ગયો.
એક દિવસ પ્રાતઃકાળે શાહજાદી નિત્યના નિયમ પ્રમાણે અટારીમાં બેઠી હતી, તેની બાજુમાં મેતી નામની દાસી બેઠેલી હતી. તે સમયે કાલિચંદ રાય ગંગાસ્તોત્રનો પાઠ કરતો કરતે ઘર તરફ ચાલ્યો આવતો હતે. દુલારી પિતાના આ આરાધ્ય દેવ તરફ એક ધ્યાનથી જોઈ રહી હતી, તે જોઈ મેતીએ કહ્યું-“ શાહજાદી ! શું જોઈ રહ્યાં છે ?”
શાહજાદી—-“આ સામે ચાલ્યા આવે છે તેમને !” મોતી-“એ તો કાઈ બ્રાહ્મણ જેવો નદી સ્નાન કરીને આવતે જણાય છે. તેમાં શું જોવાનું છે?”
શાહજાદી– “તારા માટે કંઇ જોવાનું નહિ હોય, પરંતુ મારા માટે તે તે દેવનું દર્શન સ્વર્ગસુખ સમાન છે.”
મોતી(આશ્ચર્યથી) “શું કહ્યું ? તેનું દર્શન સ્વર્ગસુખ સમાન ?” શાહજાદી–“હા, એ મારા હૃદયને અધિષ્ઠાતા-માથાને મુકુટ અને શરીરને સ્વામી છે.”
મોતી-(વધુ આશ્ચર્યથી ) “હું ? એક હિંદુ બ્રાહ્મણ તે તમારા પતિ ? તમારું ચિત્ત તે ઠેકાણે છે ને ?”
શાહજાદી—“મારૂં ચિત્ત અને શરીર મેં તેને જ અર્પણ કરી દીધાં છે! ” મેતી–“એ તે ઘણીજ બુરી વાત કહેવાય !” શાહજાદી–“એમાં બુરી વાત શાની ? મનમાં જેની ઈચ્છા થઈ, તેને મન અર્પણ કરી દીધું!” મોતી-“પણ શું તમારી ઈચ્છા સફળ થઈ શકશે ?”
શાહજાદી—“મોતી ! એક આકાશમાં બે સૂર્ય કદી રહેતાજ નથી. હવે આ શરીર અને મન કદી બીજાનાં થઈ શકવાનાંજ નથી.”
મેતી–“પણ શાહજાદી ! માર્ગે ચાલનાર અજાણ્યા પુરુષની કંઈ પણ પરીક્ષા કર્યા વિના બાદશાહની પુત્રી તેને પોતાનો પતિ બનાવવા ઇચ્છે એ છોકરવાદ કે ઉતાવળ ન કહેવાય ?”
શાહજાદી–“મેં સઘળી પરીક્ષા કરી લીધી છે. એ પુરુષ મારા ગ્ય–બબ્બે મારાથી પણ શ્રેષ્ઠ છે.” મેતી—“ તે કેમ જાણ્યું ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણના પુત્ર હત્યારે કેમ બને
૨૦૩ શાહજાદી—“ તેનું સુંદર મુખજ તેની યોગ્યતાની સાક્ષી આપે છે. કેવું સુંદર છે ?” માતી-“શું કેવળ સુંદર હોવાથી જ કાઈ મનુષ્ય બાદશાહની પુત્રીને પતિ થવાને લાયક ગણાય? શાહજાદી–“તું જરા આંખો ઉઘાડીને જો તો ખરી! તેની પાસે કેવળ સુંદરતાજ નથી!” મોતી“હું તો કંઇ દેખાતી નથી, તેની પાસે બીજું શું છે ?”
શાહજાદી-“પહેલવાન જેવી મજબૂત કાયા છે, ખીલતું યૌવન છે, શરીર ઉપર કોઈ ધનપતિ જેવા અલંકારો છે અને આગળ પાછળ બે સેવકે ચાલ્યા જાય છે. એથી જણાય છે કે, તે કોઈ મોટો અધિકારી અને લક્ષ્મીવાન છે. વળી તેના સુંદર શરીર ઉપર ત જનોઈ ધારણ કરેલું છે, તેથી તે કોઈ કુલીન બ્રાહ્મણ કે ક્ષત્રિયપુત્ર હોવાની ખાત્રી થાય છે. હિંદુઓમાં સર્વથી કુલીન બ્રાહ્મણ અને ક્ષત્રિય ગણાય છે. બોલ ! આ સઘળું એક શાહજાદીના પતિ થવાને માટે થોડું છે?”
મોતી-“પણ તે હિંદુ હોવાથી તમારી સાથે વિવાહ કરશે? તે દેખાય છે તે બ્રાહ્મણ જે, અને તમે છો પઠાણની દીકરી!”
શાહજાદીએ આ વાતને વિચારજ નહોતો કર્યો. તે મેતીના કથનમાં રહેલી સત્યતા જોઈ શકી અને એકદમ નિરાશામાં ડૂબી ગઈ. શાહજાદીની આ દશા જોઇને દાસીને દયા આવી. તેણે કહ્યું - “શાહજાદી! જે તમે તે પુરુષને જ પિતાના પતિ તરીકે માની લીધું હોય તો તેમાં તમારી કંઈ ભૂલ નથી થઇ. પરંતુ નાતજાતની આ મુશ્કેલી ખરેખર વિચારવા જેવી છે. છતાં તમારા : વાતમાં સંમત થાય તે ચાહે સો કરી શકશે. શું હું આ હકીકતથી બેગમ સાહેબને જાણીતાં કરું ?”
- શાહજાદી-“બહેન ! તારી વાત અક્ષરે અક્ષર સાચી છે. બ્રાહ્મણનો પુત્ર મુસલમાનની દીકરીને પરણવા તૈયાર થાય એ બનવું અશક્ય લાગે છે. પરંતુ તું બેગમ સાહેબને સમજાવે તો ખુદાની મહેરબાનીથી કદાચ મારું કાર્ય સફળ થાય ખરૂં. બહેન ! આ વાતમાં જે તું મને મદદ કરીશ, તો હું તારો કદી પણ ઉપકાર નહિ ભૂલું.”
મોતીએ સમય જોઈને એક દિવસ આ વાત બેગમ સાહેબને કહી. બેગમ સાહેબ પ્રથમ તે વિચારમાં પડી ગયાં; પરંતુ અંતે તેમણે પુત્રીની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો.
એક દિવસ બાદશાહ આનંદમાં હતા, તે સમયે બેગમ સાહેબે તેમને પુત્રીની પ્રેમકથા સંભળાવી. તેઓ આ વાત સાંભળી ક્ષણ વાર સ્તબ્ધ બની ગયા; પરંતુ પિતાના યૌવનકાળ અને તે સમયની પ્રેમલીલા આદિનું સ્મરણ થઈ આવતાં આ વાત તેમને બિલકુલ સ્વાભાવિક લાગી. તેઓ થડી વાર વિચાર કરી બેલ્યા-“કાલિચંદ રાય છે તે બહાદૂર અને નેક આદમી; પરંતુ તે બ્રાહ્મણને પુત્ર આપણી દીકરીને રવીકાર કરવા તૈયાર થશે?”
બેગમ “આપની ઈચ્છા હશે તે કોઈ વાત અશક્ય નથી.”
બાદશાહ-“પરંતુ પ્યારી ! મને આશ્ચર્ય થાય છે કે, બંગાળના બાદશાહની શાહજાદીએ એક હિંદુ બ્રાહ્મણને કેમ પસંદ કર્યો?”
બેગમ– “ પ્રેમને વળી કોઈ જાતની મર્યાદા હોય છે? પ્રેમ નાત-જાત, ઉંચ કે નીચ એવું કંઇ જોતજ નથી. તે માત્ર પોતાના પ્રેમપાત્રનેજ સર્વસ્વ સમજે છે. શું આ વાત આપ જાણતા નથી?”
બાદશાહ–“ એ વાત બરાબર છે, પરંતુ આ મામલે બહુ ગુંચવણભર્યો છે; કારણકે વિવાહ કરવા માટે શાહજાદી કદી હિંદુ થઈ શકશે નહિ અને કાલિચંદ રાયને મારે બળાત્કારે મુસલમાન બનાવવા પડે તે પણ ઠીક નહિ. એથી લોકોમાં આપણી નિંદા થવાનો સંપૂર્ણ સંભવ છે.”
બેગમ–“ શહેનશાહ ! આ વાતનો મેં ખૂબ વિચાર કરી જોય છે. મારો એવો મત છે કે, કાલિચંદ રાય ભલે કાલિચંદ રાયજ રહે. તેને મુસલમાન બનાવવાની કશી જરૂર નથી. માત્ર તે શાહજાદી સાથે લગ્ન કરે એટલે બસ. પછી ભલે તે લગ્ન કેાઈ મૌલવીના હાથે થાય કે કાઈ બ્રાહ્મણના હાથે થાય, તેમાં કોઈ વાંધો છે ?”
બાદશાહ– “બરાબર, એ વાત ઠીક કહી. બંને પોતપોતાનો ધર્મ સાચવી રાખે અને લગ્ન કરે તે કાંઈ વાંધો નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૪
શુભસંગ્રહ-ભાગ ચોથો આ પ્રમાણે વિચારણા થયા પછી બાદશાહે કાલિચંદ રાયને પોતાની પાસે બોલાવી તેને શાહજાદી સાથે વિવાહ કરવા માટે કહ્યું. કાલિચંદ રાયે કહ્યું કે –“ શાહનશાહ ! હું બ્રાહ્મણ છું, આ૫ મુસલમાન છે. આ વાત બનવી અશક્ય છે. વળી કદાચ હું પોતે લગ્ન કરવા તૈયાર થાઉં, પણ મારાં સગાંવહાલાં અને નાતજાતવાળા કદી આ વાત સ્વીકારશે નહિ; માટે મહારાજ ! ' મને ક્ષમા કરો. હું આપની આવી મહેરબાની માટે આપનો ઉપકાર માનું છું.”
બાદશાહ–“મારી પુત્રી તારાવિના એક ક્ષણ વાર પણ છ ની શકે તેમ નથી. તેનું શું થાય?”
કાલિચંદ રાય–“ તે ખરૂં મહારાજ ! પણ હિંદુધર્મમાં આવું લગ્ન કરવાની આજ્ઞા નથી; મારો ધર્મ જ રહે અને મારી જીંદગી બરબાદ થઈ જાય. ”
બાદશાહ–બંગાલના બાદશાહને જમાઈ થવામાં છંદગી બરબાદ થઈ જાય? કાલિચંદ રાય-“મહારાજ! માફ કરો.”
બાદશાહે જોયું કે ! કાલિચંદ રાય મારું અપમાન કરી રહ્યો છે. તેણે ગુસ્સે થઈ કહ્યું-“કાલિચંદ! તું મારું અપમાન કરે છે. પરંતુ તેનું માઠું ફળ તારે ભેગવવું પડશે. તેનો કંઈ વિચાર કરી શકે?”
કાલિચંદ રાયે અત્યંત નમ્રતાથી કહ્યું – “મહારાજ! આ વાત મારાથી કદી બની શકે તેવી નથી.”
કાલિચંદ રાય કોઈ રીતે સમજે તેમ નથી, એમ બાદશાહને લાગવાથી તેમણે ગુસ્સે થઈ બહાર ઉભેલા સિપાઈને હુકમ કર્યો કે “ આ બેવકફને એકદમ પકડીને જેલમાં પૂરી દો અને કાલે સવારે તેને ફાંસીએ લટકાવી દે.”
- કાલિચંદ રાયને જેલમાં પૂરી દેવામાં આવ્યો. સવારે તેને ફાંસી દેવાશે એ વાત વિજળી વેગે આખા શહેરમાં ફેલાઈ ગઈ. શાહજાદી આ સમાચાર સાંભળીને કંપી ઉઠી. પોતાના પ્રિયતમને પિતાના માટેજ વધ થશે તે પછી પોતે કેમ જીવી શકશે ? એ વિચારથી તે પાગલ જેવી બની ગઈ.
બીજી સવારે નિયત સમયે કાલિચંદ રાયને જેલખાનામાંથી બહાર કાઢવામાં આવ્યો. ફેજદારને ફાંસી દેવાતી જોવા માટે હજારો મનુષ્યો જેલખાના આગળ એકઠાં થઈ ગયાં. કાલિચંદ રાયને કેટડી બહાર કાઢી ખુલ્લા મેદાનમાં ઉભા કરવામાં આ હતો. ઘાતક હાથમાં તલવાર લઈને બાદશાહનો હુકમ આવવાની રાહ જોઈ રહ્યો હતો, એવામાં શાહજાદી પોતાના પ્રાણાધારનું રક્ષણ કરવા અને તેમ નહિ તો તેની સાથેજ પરલોકની યાત્રા કરવાના ઈરાદાથી ત્યાં આવી પહોંચી. કાલિચંદ રાયને બંદીવાન દશામાં જોઈ તે ભાન ભૂલી ગઈ અને લાજ-શરમ વગેરેને કંઈ પણ વિચાર કર્યા વિના દેડીને તેના કંઠે વળગી પડી.
બસ, કાલિચંદ રાય શાહજાદીને હવે પરણી ચૂ. બ્રાહ્મણની દૃષ્ટિમાં તે પતિત થઈ ગયો. હજારો લોકે આ પ્રેમઘેલાં પંખી એક-બીજાને ભેટી પડેલાં જે પ્રેમનો મહિમા ગાવા લાગ્યાં. બાદશાહને આ સમાચાર મળતાં તે ખુલી તલવારે ત્યાં આવી પહોંચ્યા, પરંતુ નજીક આવતાંજ કાલિચંદ રાય બોલી ઉઠય.-“શાહનશાહ ! હું આપના હુકમ પ્રમાણે ચાલવા તૈયાર છું, આપની પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છું.”
કાલિચંદ રાયનાં આ વચનો સાંભળી બાદશાહનો ગુસ્સો ઉતરી ગયો. સિપાઈને હુકમ થયો“બંધન છોડી નાખો.” શાહજાદી નીચું મુખ રાખી કાલિચંદ રાયની બાજુમાંજ ઉભી રહી હતી. તેને બાશાહે કહ્યું-“બેટા! મહેલમાં જાઓ. તારી ઈચ્છા પૂર્ણ થશે.” કે જયજયકાર કરતા વિખેરાઈ ગયા; પરંતુ એક વાત ખૂબ ચર્ચાસ્પદ થઈ પડી. “ કાલિચંદ રાય વટલાઈ ગયે.”
બીજે દિવસે કાલિચંદ રાયે બાદશાહની સેવામાં હાજર થઈ પિતાનું લગ્ન કરાવવા બ્રાહ્મણોને સમજાવવા માટે થોડા દિવસની રજા માગી. પંદર દિવસ માટે કાલિચંદ રાયને નોકરીમાંથી રજા મળી.
કાલિચંદ રાયે મેટા મેટા પંડિતો અને શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણની એક સભા બોલાવી. તેમાં શાહજાદી દુલારીને શુદ્ધ કરવાના પ્ર”ન મૂકો. પંડિતએ સઘળી વાત સાંભળી લીધી; પરંતુ તે સમયે એક પણ વેદોદ્ધારક ભગવાન દયાનંદ કે હિંદુજાતિનો રક્ષક શ્રદ્ધાનંદ નહોતો એટલે અજ્ઞાનાંધકારમાં ડૂબેલા પોપટીઆ પંડિતોએ નીચે જણાવ્યા પ્રમાણે નિર્ણય આપે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણના પુત્ર ગાહત્યારા કેમ બન્યા ?
૨૦૧
“મુસલમાન બાદશાહની પુત્રી દુલારી કાષ્ટ રીતે હિંદુ બની શકતી નથી, તેમજ કાલિય દ રાય હિંદુ રહીને તેની સાથે કાઇ પણ જાતના સંસગ રાખી શકે નહિ. જો આ નિય પ્રમાણે તે ન વર્તે, તે તેને જ્ઞાતિમાંથી દૂર કરી તેની સાથેના સર્વ વ્યવહાર બંધ કરી દેવા.' કાલિચંદ રાય આ નિર્ણય સાંભળી ધણેાજ ક્રેાધિત થઈ ગયા. તેને ઈચ્છા થઇ આવી કે, ઘેાડેસ્વારાને ખેલાવી આ પપ તેને પાંસરા કરૂં; પરંતુ તેમાં કેટલાક સ્વજના તેમજ ગુરુજને હાવાથી તે વિચાર તરતજ બદલાઇ ગયા.
મનુષ્ય સધળું છેાડી શકે છે, પરંતુ માતાપિતાદિ સ્વજને, મિત્રજના અને એવા નિકટનાં સગાં-વહાલાંથી સદાને માટે દૂર થવા તેની હિ ંમત ચાલતી નથી. આ સધળાંના સંબંધ જળવાઇ રહે અને શાહજાદી શુદ્ધ થાય એવા મા કાલિચંદ્ર રાય શોધવા લાગ્યા. તેણે વિચાર્યું કે, જગન્નાથ પુરી જઇને ત્યાંના બ્રાહ્મણેાની મારફતે શાહજાદીને શુદ્ધ કરવાની ગાઠવણ કરવી. એવી આશાથી તે જગન્નાથપુરી આવી પહોંચ્યા. અહીં તેણે વિદ્વાન બ્રાહ્મણેાની સભા મેલાવી તેમની સામે પેાતાને પ્રસ્તાવ રજુ કરતાં જણાયું કે
મહાશયા ! દુનિયામાં આપણે કહીએ છીએ કે, સમસ્ત સંસારમાં વેદ એ સથી અધિક પવિત્ર ધર્મગ્રંથ છે. વળી વેદવાણી પ્રભુપ્રેરિત છે. તેના પવિત્ર મત્રા ગમે તેવા પતિતને પણુ ઉદ્ધાર કરવાની શક્તિ ધરાવે છે. કેવળ ગાયત્રીમત્રથી મનુષ્યનાં પાપ દૂર થાય છે. આવી આવી આપણે અનેક વાર કથા અને વાર્તાએ સાંભળી છે, તે શું આ શાહજાદી જેવી એક નિર્દોષ મહિલાને પાવન કરવા જેટલી ગાયત્રીમંત્ર કે વેદના કાઇ મંત્રમાં શક્તિ કે પવિત્રતા છે કે નહિ? વેદ ઈશ્વરની વાણી છે અને શાહજાદી અન્ય પ્રાણીએની પેઠે ઈશ્વરનુ જ ખાળક છે. તેને શુદ્ધ કરવા માટે ઈશ્વરની વાણી આજ્ઞા આપે છે કે નહિ તેના નિય હું આપની પાસેથી જાણવા ઇચ્છું છું.”
પડિતાએ કાલિચંદ રાયની વિનતિ સ્વીકારી નહિ અને તેને મ`દિરની બહાર ચાલ્યા જવા કહ્યું. આથી કાલિચંદના હૃદયમાં બહુજ આધાત થયા. તે મંદિરની બહાર એટલા ઉપર બેસીને વિચારમાં ડૂબી ગયા. તે હતા તે મૂર્તિપૂજક બ્રાહ્મણ ! તેના હૃદયમાં હિંદુ દેવી-દેવતાઓ માટે અખૂટ શ્રદ્ધા ભરેલી હતી. તેણે જગન્નાથ દેવ પાસેથી શાહજાદીને શુદ્ધ કરવાની આજ્ઞા મેળવવાના નિશ્ચય કર્યો અને પ્રાર્થના કરવા લાગ્યાઃ-હું સશક્તિમાન ! હે સર્વાન્તર્યામિન! હે જગતપિતા ! તમારા દરબારમાં રાય અને રંક સરખાં છે. હે પ્રભુ! તારી પાસે ઉંચ નીચના કાઇ ભેદ નથી. તે। આ શાહજાદીને આશીર્વાદ આપેા.”
આ પ્રમાણે છ દિવસસુધી અન્નજળનેત્યાગ કરી કાલિચંદ્ર રાય પ્રાના કરતા મદિરના આટલા ઉપર પડી રહ્યો, પરંતુ પેલા બ્રાહ્મણ્ણાએ બેસાડેલા દેવના મુખમાં જીભજ નહેાતી. તેણે કઇ પણ ઉત્તર ન આપ્યા. અનંતકાળપર્યંત એસી રહેત તાપણુ ઉત્તર મળત નહિ. કાલિચંદ રાયતું ભૂખ, ક્ષેાભ અને અપમાનથી માથું ફરી ગયું. તેની નસામાંથી હિંદુજાતિ અને હિંદુધર્માંપ્રત્યે ક્રોધાગ્નિ સળગી ઉઠયે। અને ક્ષણ વારમાં તે બ્રાહ્મણ મટી જઈ રાક્ષસ બની ગયા. આઠમા દિવસે આવેશમાં આવી જતે મંદિરના ઓટલા ઉપર ઉભા થઈ તે ખેલવા લાગ્યાઃ
*
“જે ધર્માંમાં પીડિત માટે આશ્રય નથી, સહાનુભૂતિ કે પ્રેમ નથી, તે ધર્માંજ નથી; અને હે જગન્નાથના બ્રહ્મ! હું સમજી ગયા કે તું કેવળ લાકડાનું પૂતળુ ંજ છે ! હું આજે પ્રતિજ્ઞા કરૂ છું કે, આ પાખંડ અને પ્રપંચના ફેલાવા કરનારી મૂર્તિ પૂજાને, તેમજ તેના નામે પેાતાનું પેટ ભરવાના વેપાર કરનારા બ્રાહ્મણેાના સમૂળ નાશ કરવા માટે મારૂ` તનમનધન હેામી દઈશ. આ પ્રમાણે ક્રોધથી સળગી ઉઠેલેા કાલિચંદ હિંદુધર્મના ધ્વંસ કરવાની પ્રતિજ્ઞા લઇ ગૌડનગરીમાં આવી પહોંચ્યા. જે કાલિંદ રાય ભગવાનની મૂર્તિ સામે તેનું ધ્યાન ધરીને હંમેશાં લાંબે કાળ ખેસી રહેતા, તે આજે મૂર્તિઓના સંહાર કરવાને તૈયાર થઇ ગયા હતા. જે કાત્રિચંદ રાય બ્રાહ્મણુ અને સાધુઓના ચરણની રજ પેાતાના મસ્તક ઉપર ધારણ કરવામાં માઢુ પુણ્ય સમજતા હતા, તે આજે બ્રાહ્મણજાતિનેા કટ્ટો વૈરી બની ગયા અને જે કાલિચદ રાય મ્લેચ્છાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગાથા
સ્પર્શથી દૂર ભાગતો હતો, તેણે બાદશાહ સુલેમાનની હાજરીમાં મૌલવીઓને બોલાવી, કલમ પઢી પિતાનું નામ “મહમદ ફન્લી” (જેને બંગાલમાં કાળો પહાડ કહે છે) રાખ્યું અને શાહજાદી સાથે નિકાહ પઢીને કટ્ટર મુસલમાન બની ગયો.
વિવાહ પછી ડા દિવસે તેણે મારી સેના એકઠી કરી જગન્નાથ પુરી ઉપર ચઢાઈ કરી. ઓરીસાનો રાજા તલંગ મુકુંદદેવ તેની સામે થયે, પરંતુ કાલીચંદની ભયંકર સેના આગળ તેનું કઇ પણ ચાલું નહિ. આખા એરિસા પ્રાંતમાં હાહાકાર મચી રહ્યો. કાલિચંદ જગન્નાથ પુરી જઈ પહોંચ્યો. મંદિરની રક્ષા માટે પંડ્યાઓ તથા નગરનિવાસીઓએ થોડી વાર પ્રયત્ન કર્યો, પરંતુ તે સઘળા કપાઈ મુ. યવન સૈનિકાએ મંદિરને ધૂળભેગું કરી નાખ્યું અને અંદરથી જગન્નાથની કાછની મૂર્તિઓ બહાર લઈ આવ્યા. સમુદ્રકિનારે એક મોટો અગ્નિકુંડ સળગાવવામાં આવ્યો. તેમાં “કાલિચંદે પોતાના હાથે જગન્નાથ. બળરામ અને સુભદ્રાની મૂર્તિઓને હોમી દીધી. આ પ્રમાણે મંદિરને લૂંટી અને ઓરિસાને જીતી પઠાણ સેના ગૌડનગરીમાં પાછી આવી.
હજી પણ “કાલિચંદ” નો ક્રોધાગ્નિ શાંત પડયે નહોતો. તેણે થોડા સમય પછી આસામના કામાખ્યા' નામના પ્રસિદ્ધ મંદિર ઉપર હુમલો કરી તેનો નાશ કર્યો અને હજારો લોકોને મુસલમાન બનાવ્યા.
આ પ્રમાણે એરિસા અને આસામમાં રમખાણ મચાવીને તે આખા હિંદમાં અત્યંત પરાક્રમી યોદ્ધાતરીકે ખ્યાતિ મેળવી શકે. હિંદુઓ તેના નામથી જ પ્રૂજવા લાગ્યા. તેને “કાળા પહાડ' ના નામથી લોકે એળખતા હતા.
છેવટે તેણે હિંદુઓના સર્વથી પવિત્ર ગણાતા કાશીક્ષેત્રનો વિધ્વંસ કરવાનો નિશ્ચય કર્યો અને એક મેટી સેના લઈ તેના ઉપર ચૂઢી ગયા. અહીં વિશ્વનાથ, ભેરવ, હનુમાન આદિ અનેક દેવો નિવાસ કરતા હતા, પરંતુ કોઇએ “કાળા પહાડ’ સામે આવવાની હિંમત કરી નહિ. દેવળે ઉપર દેવળે તટવા લાગ્યાં. તેના સૈનિકોએ કાશીમાં પ્રલયકાળ જેવો હાહાકાર મચાવી દીધા. બે-ચાર મંદિર સિવાય સઘળાં જમીનદોસ્ત થઈ ગયાં. તેણે પિતાના સેનાપતિ રહિમખાનને પૂછયું–“વિશ્વનાથની મૂર્તિનું શું કર્યું ?'' રહિમખાને સલામ કરીને ઉત્તર આપે- “જી હજુર ! તેને પણ તોડી નાખી.”
આ રીતે બ્રાહ્મણોની આ તહાસિક ભૂલથી હજારે હિંદુએ વટલાયા અને હજારો ગાયે કતલ થઈ ગઈ. અત્યારે હિંદુઓ કરતાં અધિક મુસલમાનોથી બંગાળ ખીચોખીચ ભરાઈ ગયો છે, તે આ ભૂલનું જ પરિણામ છે. ' હજી પણ જે હિંદુભાઈઓ શુદ્ધિના કાર્યમાં આર્યસમાજને મદદ નથી આપતા તેઓ ઉપલી વાતમાંથી કંઈ સાર ગ્રહણ કરશે કે ? ?
(“આર્યપ્રકાશ”ના તા. ૩૧-૯-૨૮ ના અંકમાં લેખક:-શ્રી. અષ્ટાવક્ર)
5
.
ઉપર
* ઉપલી ઐતિહાસિક ઘટના “શુદ્ધિસમાચાર” માં પ્રકટ થયેલી, તે ઉપરથી લેવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
નામદીની વાણી અમને મંજુર નથી. ९७-नामर्दीनी वाणी अमने मंजुर नथी.
કોણ કહે છે કે, આ બધા હિંદુમુસ્લીમ ઝઘડામાં આપણને કોઈ મારી જાય, આપણું ખૂન કરી જાય, તે આપણે એની સામે ગુસ્સે થવું નહિ ? એમ કશું કહે છે? કયો માનવી નામર્દીઈ. ની, મનુષ્યત્વહીનતાની સલાહ આપવા નીકળે છે ? પુરુષત્વહીન બનેલા આપણું આ દેશમાં નામઈન આ ઝેર આજે આ કણ રેડે છે ? આપણું પવિત્ર ધર્મો અને શાસ્ત્રોને નામે. ધર્મના રક્ષણની શક્તિ ગુંગળાવનારી, ધર્મભાઈઓની ઈજજતઆબરૂને સુરક્ષિત રાખવાની તાકાત મારી નાખવાની આ સલાહ આપવાને આ અધર્મ આજે કેણ કરી રહ્યું છે ? માણસની માણસાઈને જગાડનાર, રાખ નીચે છુપાઈ ગયેલ અગ્નિને ફરી સચેત કરનાર અત્યારે શરૂ થયેલ આ પાવકયુગમાં પાણી રેડવાનું પાતક કોણ કરી રહ્યું છે ?
પૂજનીય મહાત્માજીની આ સલાહ હોય તે અમે કહીએ છીએ, કે તે અમને માન્ય નથી; પણ અમને ખબર છે કે તે સલાહ તેમની નથી. તે તે એમ કહે છે કે, મરીને તમે તમારું, તમારા સ્નેહસંબધીઓનું, તમારી બહેન દીકરીનું, તમારી માલમીકતનું, તમારી પ્રતિષ્ઠાનું, તમારા દેશબંધુએનું તમે રક્ષણ કરી શકતા હે, તે એ સૌથી સરસ માર્ગ છે. મહાત્માજી ફરમાવે છે કે, પિતે મરવું અને મરીને બીજાનું રક્ષણ કરવું. મહાત્માજી વિશેષ ફરમાવે છે કે, તેમ થવું અશક્ય હોય તો સામાને મારીને પણ જેનું રક્ષણ કરવાનું છે તેનું રક્ષણ કરવું, પરંતુ કાઈ પણ કિસ્સામાં રક્ષણ કરવાની' ફ૨જ માનવી ચૂકી શકે નહિ. રક્ષણ કરવું એ એને ધર્મ છે. પ્રથમ દરજજે, સામાને ઈજા કર્યા સિવાય, પોતે મરીને એ રક્ષણ કરે; એ આત્મભેગને માર્ગ છેએ દેવી માર્ગ છે. એ માર્ગને અનુયાયી દેવમાનવ બને છે; પણ માણસ “દેવમાનવ” ન બની શકે, તો તેણે “માણસ” તે અવશ્ય બનવું જ જોઈએ. તેણે સામે આવનારને–પિતાની અને બીજાઓની આબરૂ–પ્રતિષ્ઠા-માલમીક્ત લૂંટવા આવનાર લૂંટારૂને-પિતાના હાથનો ચમત્કાર
ઇએ. એ રક્ષણકાર્ય માટે હિંસાના હથિયારથી પણ સામાવાળા સામે ઝઝવું જોઈએ. માણસમાત્રનો એ ધર્મ છે. એ ધર્મ ચૂકે તે મર્દ નથી, નામર્દ છે. રક્ષણ ન કરવું, ચૂપ બેસી રહેવું, માર ખાઈને મુંગા મરી રહેવું, પોતાની અને પિતાનાં બૈરાંછોકરાંની આબરૂ લૂંટાવા દેવી, એમાં સામા માણસના હાથે થતી હિંસામાં નપુંસકતાભરી મદદગારી કરવાનું મહાપાતક છે. એ માણસ નથી, એ હેવાન છે; એ નાચીઝ જીવજંતુ છે; એ મરવાને લાયક, રગદોળાઈ જવાને લાયક, શરમનો, નામોશીનો અવતાર કઈ કહેવાતો માણસ છે. એવો માણસ સમાજને શરમરૂપ છે, તેની કેમને શરમરૂપ છે, તેના કુટુંબને શરમરૂપ છે. એવા માણસે વહેલા લૂંટાઈ જાય, વહેલા મરી ફીટી જાય, વહેલા રગદોળાઈ જાય, જગતને ભાર વહેલો ઓછો થઈ જાય, એમાંજ જગતનું કલ્યાણ છે. મહાત્માજીનો સિદ્ધાંત અમે એ રીતે સમજીએ છીએ. એજ એમનો સિદ્ધાંત છે એવી અમને ખાત્રી છે. આજે કે ભવિષ્યમાં તેમ ન હોય તે અમને તે નામંજુર છે.
કહે છે કે, કાઈ જૈન સાધુજીનાં એ વચન છે કે “આપણને મારનાર તરફ પણ આપણે ક્રોધ ન કરવો, એની સામે ન થવું, આપણે અખાડા ઈત્યાદિની પ્રવૃત્તિ ન કરવી.” એ સાધુજી કેણું છે એ જાણવાની શી જરૂર છે ? જે હોય તેને આપણે કહી લઈએ કે, આપ જે માર્ગ પ્રબોધો છે તેને આપશ્રી મહાવીરનું સમર્થન ટાંકે છો. મહાવીરને તપશ્ચર્યા અને યાતનાએજ પ્રભુ બનાવ્યા, એ અમે જાણીએ છીએ. એવી યાતનાઓ વીરત્વપૂર્વક સહન કરનારને જ જૈનોએ તીર્થંકર માન્યા છે. આજે પણ એ માર્ગે પળનારને તીર્થંકર નહિ તો મહાન તપસ્વી સાધુપુરુષ તરીકે વંદન કરવા અમે તૈયાર છીએ; પણ મહારાજશ્રી ! આપને એ ક્યાં માલુમ નથી, કે એ સઘળાં સિંહનાં સાધન છે? એ સાધનો માત્ર બેધવાથી માણસ સિંહ નથી થઇ જતા; એ આપને માલૂમ છે કે નહિ ? અને આજે આપણામાં એક લાખે એક સિંહ પણ નથી; અને આપ ઇચ્છો છો એ સિંહ થવાનો નથી એ પણ જાણો છો ને? તેમ, આપ એ પણ જાણો છોને કે, માનવીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૮
શુભસંગ્રહ-ભાગ ચોથા નબળાઈઓ ભરી છે, જગતમાં ચોમેર દંભ વ્યાપ્યો છે, મેંઢાથી પણ ગરીબ, જ૯લાદની છુરી પણ અંગે મેએ સહન કરી લેવાની ગુલામી મનેદશા ધરાવનાર પણ પિતે સિંહમાં ખપવાં ખુશી છે ? આપ જાણો છોને કે, આપે બતાવેલા સિંહના સદ્દગુણના બહાના નીચે પિતાની પુરુષત્વહીનતા છુપાવવા આજ હિંદુમાત્ર તૈયાર થઈ જાય છે? મહારાજશ્રી ! આપ દંભને ઉત્તેજન આ છો, આપ પોતે આત્મવંચના કરી રહ્યા છો. આપના કાનમાં ખીલા મારવા આવનારની સામે મહાવીરના ગુણ મહાવીરના ભાવે બતાવવાની આપના પિતામાં તાકાત છે કે નહિ, એ કહેવાની જરૂર નથી; પણ આપના લાખો જૈનોમાં તે સામાન્યપણે એ તાકાત નથી જ, એ અમે જાણીએ છીએ. એ મહાવીર નથી થઈ શકતાઃ એટલેજ એમને માણસ બનાવવા પ્રયાસ ચાલે છે. આપને
મને માણસ રહેવા દેવા છે કે નહિ? કે આપ એમને દંભી નામર્દો રાખવા માંગે છે? આ ચાલ્યા આવતા જીવનકલહના યુદ્ધમાં આપ જૈન કેમને સાફ કરી નાખવા માગો છો? કઈ પણ જૈન બહેન-દીકરીની આબરૂ કેાઈ ગુંડાને હાથે નાશ પામે તેમાં આપ રસ અને આનંદ લેશો ?
મહારાજથી તો વૈરાગ્યનોજ બોધ થઈ શકે, તેનાથી તો એકાંત અહિંસાજ પ્રબોધી શકાય, એ અખાડાઓની પ્રવૃત્તિઓને શી રીતે સમર્થન આપી શકે ? વગેરે દલીલોનું પાંડિત્ય અમે જાણીએ છીએ-અને એથી પણ ઘણું વધુ જાણીએ છીએ. પગલે પગલે, શબ્દ શબ્દ અને ક્ષણે ક્ષણે શુદ્ધ સાધુતાના કેટલા ભંગ થઈ રહ્યા છે? એવી લાખ વાતો બતાવી શકાય, પણ તે જવા દઈએ; પરંતુ મહારાજોને એટલું તો કહીએ કે, તમે મર્દાઈ સિંચનારી પ્રવૃત્તિઓનું સમર્થન ન કરી શકે, સહાય ન કરી શકે, તે રહેવા દે; પણ મૂંગા તો રહી શકો કે નહિ? તમારી સલાહ કોણ લેવા આવે છે? તમે કૃપા કરીને તમારું શુદ્ધ કાર્યો કર્યા કરોને ! અગર આપ પધારી જાઓ, આપના વિચારવાળાઓને સંધ કાઢી કઈ જંગલ તરફ પ્રયાણ કરી જાઓ; અમારૂં જગત આપના વિના ચલાવી લેશે. અમારા કાર્યોમાં અમારે આપનાં વિદન નથી જોઈતાં. ગુજરાતના જૈનોએ વસ્તુપાળતેજપાળી ઉત્પન્ન કર્યા છે, ગુજરાતના જૈનોએ મુંજાલ ઉપજાવ્યો છે, ગુજરાતના જૈનોએ શુદ્ધ
સ્વરાજ્ય ચલાવ્યાં છે, લશ્કરો એકઠાં કર્યા છે, યુદ્ધો ખેડ્યાં છે. આજે આબુના તીર્થ ઉપર લવિયાના પિશાકમાં અશ્વાર વતુપાળની મૂર્તિ જૈન દેરાસર માં ઉભી છે. એ લડવૈયાને, એના લડાયક ગુણોને, એનાં હથિયારને, એના અશ્વને જેનો પૂજે છે. આ વસ્તુપાળ-તેજપાળ, એ મુંજાલસમા વીરોના વારસદાર જૈનો આજે તે હિંદુસ્થાનનું નામર્દમાં નામર્દ અંગ છે ! એ નામર્દ અંગ મર્દ બને, હિંદુસ્થાન સ્વરાજ્ય મેળવવા પ્રયત્ન કરે, હિંદુસ્થાન આત્મરક્ષણ માટે તૈયાર થાય, ત્યારે આ અંગે પણ કૂચમાં સાથે હોય, એવું નવજીવન જનકેમની નાડીમાં રેડવાની પ્રત્યેક હિંદીની ફરજ છે. આજે તે, જેની જે રીતે દયાપાત્ર જતુ જીવન જીવે છે. એમાં અને સૌ કોઈ અમે જૈન છીએ એટલે વિશેષ કરીને-જૈનેને કાળ નજીક આવતે જોઈએ છીએ. એ છતાં, અમે આશાવાદી છીએ; અમને ગુજરાતની જૈન વીરતાનાં સ્વનો આવે છે; અમે વસ્તુપાળ અને તેજપાળની મૂતિ ઓ જોઈ જૈન જુવાનોમાંથી નવયુગના વસ્તુપાળ-તેજપાળો નીપજવાની કામના સેવી રહ્યા છીએ. એવા વીરપુત્રોજ જૈન કેમને અમર નામ, અમર કીતિ, અમર જીવન અર્પી શકશે. જૈન કોમને ઉદ્ધાર વીરત્વની સાધનામાં છે–સાધુજીની પેલી વંચક વાણીના સેવનમાં નહિ.
( “સૌરાષ્ટ્ર” તા. ૧૩-૧૦-૨૮ ના અંકને અગ્રલેખ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
ભગવાન જીસસ ક્રાઈસ્ટની જયંતિ ९८-भगवान जीसस क्राइस्टनी जयंति*
ભગવાન જીસસ ક્રાઈસ્ટની જયંતિમાં હિંદુભાઈઓ શા કારણથી ઉત્સાહ અને આનંદ દર્શાવે છે? હિંદુધર્મ અને ખ્રિસ્તધર્મ વચ્ચે એ ક સગાઇ સંબંધ છે કે જે વડે જન્મ હિંદુ છતાં ખ્રિસ્ત બંધુઓ સાથે આત્મભાવે જોડાય છે ? પ્રાણી પદાર્થો સાથે એવો કોઈ સામાન્ય બુદ્ધિથી અગમ્ય અધ્યાત્મ સંબંધ હોય છે કે જે વડે ગમે તે દેશ, કાળ અને વસ્તુસ્થિતિમાં તે પ્રાણી પદાર્થો હોય તો પણ પરસ્પર આકર્ષાય છે. કવિ ભવભૂતિ કહે છે કે, પદાર્થોને અધ્યાત્મ સંબંધ બાંધનારાં નિમિત્તો અગમ્ય આંતર ભૂમિકાનાં હોય છે. જો તેમ ન હોય તો કેટલો મોટો અને બળવાન સૂર્ય અને કેટલું નાનું અને કોમળ કમળ, એ બેની વચ્ચે સ્નેહાકર્ષણ શી રીતે થાય ? ચંદ્રમા ઉગે અને ચંદ્રકાન્ત શાથી ઝરે ? ઉત્તર એટલો જ છે કે, બાહ્ય ઉપાધિ કરતાં - તર નેહનાં આકર્ષણનાં નિમિત્તો ઘણાં ઉંડાં હોય છે, અને તે જ્યારે સ્નેહના પરિણામને પ્રકટ કરે છે ત્યારે તેના ઉંડા બળનું માપ મનુષ્ય કાઢી શકે છે.
ધર્મના વિશાળ વિષયના અભ્યાસમાં મને એવું સમજાયું છે કે, આપણે ધર્મના શુદ્ધ રૂપને ભૂલી અશુદ્ધ અંશને વળગી પરસ્પર વિગ્રહ અને કલેશ કરીએ છીએ. ધર્મભાવના આપણી સાચી “સૂઝ” વાળી હોય તે આપણું ધર્મના બાહ્યાચારે ગમે તેટલા દેશકાળ અને નિમિત્તોને લઈ જૂદા હોય તો પણ અંતરવિચારવડે પરસ્પરના ધર્મની ભાવનાની કદર કરી શકીએ; એટલુંજ નહિ પણ અપધર્મમાં તણાતાં આપણે બચી શકીએ.
ધર્મભાવના મનુષ્ય પ્રાણીમાં આગંતુક નથી, પણ સાહજિક છે. જેમ સુધા અને તૃષા દેહ સાથેજ પ્રકટ થાય છે, અને દેહ સાથેજ લય પામે છે; તેમ અલ્પજ્ઞ અને પરતંત્ર છવચેતનને સર્વજ્ઞ અને સ્વતંત્ર પરમેશ્વર ચેતન સાથે અનુસંધાન કર્યાવન સંતોષ થતો નથી. ધર્મભાવના એ એક જાતની અધ્યાત્મ ભૂખ છે. ભૂખ એ સ્વાભાવિક છે. વિકારી દેહમાં ભૂખ વિકારી થાય છે. અજીર્ણ વ્યાધિવાળાને ભૂખનું વિકૃત દુઃખ ભોગવવું પડે છે, પરંતુ સ્વસ્થ દેહમાં ભૂખ એ આરોગ્ય અને બળને પ્રકટ કરનાર છે. તેવી રીતે જ્યાં સુધી જીવને પરમેશ્વર સાથે જોડાવાની ઉંચી વાસના ન જાગે, ત્યાં સુધી ધર્મભાવના વિકૃત રૂપ પકડે છે; પરંતુ ભૂખ જેવી રીતે સ્વતઃ દોષરૂપ નથી, તેમ ધર્મભાવના પણ દોષરૂપ નથી. નીરોગ શરીરમાં ભૂખ એક ગુણ છે, તેમ નીરોગ મનમાં ધર્મભાવના પણ ગુણરૂ૫ છે.
મનુષ્ય પ્રાણીને જ્યાં સુધી અલ્પજ્ઞતા, પરતંત્રતા, અપૂર્ણતા વગેરે જણાયાં કરશે ત્યાં સુધી સર્વજ્ઞ, સ્વતંત્ર અને પૂર્ણ પરમેશ્વરને મળવાને તે તલસ્યાજ કરશે. ધર્મની આવી સાચી ભૂખ ઉઘડવી તેનું નામ ધર્મજિજ્ઞાસા છે. હિંદુજાતિના મહર્ષિએ ધર્મભાવનાનાં બે રૂપે માને છે–(૧) પ્રાકૃત એટલે પ્રકૃતિના વિકાસક્રમથી સમજણમાં આવતું જેને અંગ્રેજીમાં “નેચરલ રીલિજીયન' એવી સંજ્ઞા મળે છે. (૨) અપ્રાકૃત એટલે પ્રકૃતિદ્વારા સમજાય તેવું નહિ, પણ અન્ય દ્વારથી સમજાય તેવું. અપ્રાકૃત ધર્મ ઐતિહાસિક મહાપુરુષોથી સમજાય તેવો હોય છે, અને પ્રસંગે પ્રતિભાવાળા દર્શનથી સંસ્કારી સ્ત્રીપુરુષોને પરમેશ્વરદ્વારથી જાણે ઉતરી આવતો હોય એવો અપૌ
ય વર્ગનો હોય છે. હિંદુઓ અપૌરુષેય વર્ગના ધર્મને વેદમાં સમાયેલો માને છે; ખ્રિસ્તીઓ પવિત્ર બાઇબલમાં ગ્રથિત થયેલો માને છે, મુસલમાન ભાઈઓ કુરાને શરીફમાં સમાયેલો માને છે.
પૌરુષેય ધર્મ એટલે મહાપુરુષોના ઉપદેશ અને સદાચારથી સમજાતા ધર્મના મૂળને સ્વીકાર હિંદુઓએ કર્યો છે. શ્રુતિને એટલે વેદને તેઓ અપોષેય ધર્મનું મૂળ માને છે અને સ્મૃતિ તથા સદાચારને પૌરુષેય ધર્મનું મૂળ માને છે. તે ઉપરાંત હિંદુઓ પિતાનું પ્રિય અથવા કલ્યાણ શામાં રહ્યું છે અને શુદ્ધ સંક૯૫વડે જે ઇષણાઓ અથવા કામના પ્રકટ થાય તેવડે પણ ધર્મતત્ત્વને નિર્ણય થઈ શકે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે સઘળા યમોની ધર્મ
• તા.૨૪-૧૨-૧૯૨૭ ના રોજ “ખ્રિસ્તજયંતિ'ના પ્રસંગે પ્રમુખપદેથી શ્રી. નર્મદાશંકર દેવશંકર મહેતાએ આપેલા ભાષણને સંક્ષેપમાં સાર છે.
શુ. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૦ •
શુભસંગ્રહ-ભાગાથા મયતા, પિતાનું જેવું હિત તેવું અન્યનું હોય છે, તે ધર્મો આપણને જેવા પ્રિય છે તેવા અન્યને પણ પ્રિય છે; એવા બુદ્ધિવડે થતા નિર્ણયથી સમજાય છે. આ કારણથી પિતાના પ્રિયપણાના ભાનથી અને અમુક વાસના સાચા સંકલ્પથી ઉત્પન્ન થઈ છે એવા અવલોકનવડે જે ધર્મતત્વને નિર્ણય થાય છે તેને પ્રાકૃત ધર્મ એટલે પ્રકૃતિના જ્ઞાનથી સમજાય તે ગણવામાં આવે છે. આ પ્રકારે હિંદુધર્મના વિચારોએ (૧) પ્રાકૃત ધર્મનું દ્વાર, પ્રિયપણાનું ભાન અને સત્યસંકલ્પવડે ઉદય પામતી કામનાને માન્યું છે અને (૨) અપ્રાકૃત પૌરુષેય ધર્મને આધાર, આસ પુના ઉપદેશ અથવા વાકય ઉપર અને તેમના સદાચાર ઉપર રાખ્યો છે અને (૩) અપ્રાકત અપૌરુષેય ધર્મનો આધાર શ્રુતિ અથવા વેદ ઉપર રાખ્યો છે.
હિંદુધર્મ એવો તો સંગ્રાહક છે કે તે સર્વને પિતામાં શમાવી દે છે. ભારતવર્ષે બ્રાહ્મણધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મને પિતાની મર્યાદામાં પ્રકટ કરી પોતાના કર્યા છે, તે સાથે ખ્રિસ્તી અને મુસલમાન ધર્મને આવાહન કરી તેણે નોતર્યા છે, અને તેમનો અતિથિ તરીકે સત્કાર કર્યો છે. અતિથિ તરીકે આપણે ખ્રિસ્તી ધર્મનો સત્કાર પ્રથમ દક્ષિણાપથમાં કર્યો છે. આર્યપ્રજા કરતાં દ્રાવિડ પ્રજાએ તે ધર્મનું આતિથ્ય વહેલું કયું જણાય છે. મલબારકિનારા ઉપર ખ્રિસ્તી સંપ્રદાયને સીરીઅન પંથ ઈ. સ. ના લગભગ છઠ્ઠા સૈકાથી પ્રવેશ પામેલો છે. સીરીઅન, જેકબાઇટ અને રિફર્ડ એટલે સુધરેલા સીરીઅન એ રીતે ત્રણ મુખ્ય વર્ગમાં એ પંથ ચાલે છે. હિંદુધર્મની બે મુખ્ય શાખાઓ છે. (૧) વેદવાદની અને (૨) આગમવાદની. સઘળા મહાપુરુષોથી પ્રબોધાયેલા ધર્મસાહિત્યને હિંદુઓ આગમ બૃહમાં ગણે છે. જેમકે જૈનગમ, બૌદ્ધગમ, વૈષ્ણવ અથવા સાત્વત આગમ, શિવાગમ. કાવિદેશમાં વેદનું જેટલું પ્રામાણ્ય છે તેટલું આગમનું પણ છે. તામીલ દેશમાં જે શવ સિદ્ધાન્તના નયનાર અને શિવાચાર્યો થયા છે તેમણે “વેદાન્ત સિદ્ધાંત સમરસ” એવા ભાવથી નિગમ અને આગમની એકવાયતા કરી છે અને તેમાં શિવસિદ્ધાન્તનાં મૂળતત્ત્વો સાથે ખ્રિસ્ત સંપ્રદાયનાં મૂળતનો સજાતીય સંબંધ છે. વેદાન્તદર્શનના બ્રહ્મવાદ કરતાં શિવ સિદ્ધાન્તના પરમેશ્વરવાદ સાથે ખ્રિસ્તધર્મના પાયાના સિદ્ધાન્તો ઘણા મળતા આવે છે. શિવસિંદ્ધાત પ્રમાણે ત્રણ મુખ્ય ત છે અને તેને શેવો (૧) પતિ એટલે પરમેશ્વર, (૨) પશુ એટલે જીવ અને (૩) પાશ એટલે પશુને બંધન ઉત્પન્ન કરનાર નિમિત્ત એવાં નામો આપે છે.
જેવી રીતે ખ્રિસ્ત સિદ્ધાન્ત પ્રમાણે પરમેશ્વર જગતના અંતર્યામી છે, અને જીસસ ક્રાઈસ્ટમાં દેવને આત્મા પૂર્ણપણે પુત્રભાવે પ્રકટ થઈ મનુષ્ય પ્રજાને પ્રભુ સાથે સંયેજન કરાવે છે એવું મંતવ્ય છે, તેવી જ રીતે શિવ સિદ્ધાતમાં પણ સ્વતંત્ર પતિ અથવા શિવ ગુરુદ્વારથી પશુ એટલે જીવનું સમુદ્ધરણ કરે છે, અને એવી એક પણ જીવકલા નથી કે જેમાં શિવકલા પેકેલી ન હોય, એવું માનવામાં આવે છે. જીવ શિવને ઝંખે તેના કરતાં શિવ જીવને પિતામાં સાયુજ્ય ભાવ પમાડવા અત્યંત કરુણાથી શક્તિપાત કરી ખેંચે છે. જેમ પરમેશ્વર અને પતિત મનુષ્યના આત્માનું સંયોજન ભગવાન જિસસ ક્રાઈસ્ટના તારક અવતારી આત્માથી થાય છે એવું ખ્રિસ્તી સંપ્રદાયનું મતવ્ય છે, તેમ શૈવ સિદ્ધાન્તમાં પણ શિવચેતન કેઈ દિવ્ય સિદ્ધ અથવા મનુષ્યનિના શરીરમાં ઉતરી આવી પશુ એટલે જીવોના પાશને તોડે છે. પશુપાશવિમેચનમાં છો પિતાના પ્રયત્નથી જેટલા સફળ થાય છે તેના કરતાં ઈશ્વરને પ્રસાદ વધારે ઉપકારક થાય છે. જ્યારે સામાન્ય વેદાન્ત સિદ્ધાન્તમાં જીવ તે અવિકૃત બ્રહ્મજ છે અને તેનું ભિન્ન અસ્તિત્વ નથી, ત્યારે શૈવ સિદ્ધાન્તમાં એવું માનવામાં આવે છે કે, જીવમાત્રનો વિખૂટો પડેલો અંશ તે શિવ સાથે પાપ અથવા સ્વભાવચળ દૂર થતાં સાયુજ્ય પામે છે, વેદાન્તને મેક્ષ કૈવલ્યમાં છે. શિવ સિદ્ધાંતનો મોક્ષ ઈશ્વર સાયુજ્યમાં છે. કેવલ્યમાં જીવાત્માનું ભિન્ન અસ્તિત્વ નથી. સાયુજ્યમાં જીવનું સ્વગત ભિન્નાસ્તિત્વ પરમેશ્વરમાં વિદ્યમાન રહે છે અને શવના સાયુજય સંબંધથી શિવના સર્વ કલ્યાણગુણોવાળે તે જીવ મેક્ષ અવસ્થામાં બને છે. ખ્રિસ્ત સિદ્ધાંતનું સરખાપણું શૈવ સિદ્ધાંત સાથે ઘણું બંધબેસતું આવે છે.
વેદાન્તશાસ્ત્ર કરતાં શૈવ સિદ્ધાંત ખ્રિસ્ત સંપ્રદાય સાથે જીવના સ્વભાવ પણું સંબંધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
ભગવાન જીસસ ક્રાઈસ્ટની જયંતિ
૨૧૧
વધારે મળતો આવે છે. જ્યારે વેદાન્તશાસ્ત્ર પાપ એ અજ્ઞાન અથવા અવિદ્યાથી જીવમાં ઉભું થયેલું છે એવું માને છે, ત્યારે શિવ સિદ્ધાંત એવું માને છે કે, જીવન સ્વાભાવિક “અણુમલ” નામનો દોષ, જેમ ધાતુમાં કાટનો સ્વભાવ દોષ હોય તેમ, જીવ સાથે લાગેલો હોય છે એટલે પાપ એ જીવને ભાવમય દેષ છે. વેદાન્તના કહેવા પ્રમાણે અજ્ઞાનથી ઉભો થયેલો દોષ નથી. શિવ સિદ્ધાંતનું મંતવ્યું છે કે, જ્ઞાનવ અજ્ઞાનની નિવૃત્તિ થયા છતાં મનુષ્ય પાપાચરણ કરે છે
અને તે જીવના સ્વભાવમલ અથવા અણુમલને લીધે થાય છે. અજ્ઞાન કરીને મનુષ્ય અશુભ કર્મ કરે છે એ વાત ખરી છે; પરંતુ સમજણ અથવા જ્ઞાનનો ઉદય થયા છતાં પણ જીવ અણુમલથી જ્યાં સુધી હણાયેલું રહે છે ત્યાં સુધી સવશ પા૫ પ્રવૃત્તિથી તે અટકતો નથી. જીવના આ આરંભના સહજ દોષ અથવા અણુમલની નિવૃત્તિ પરમેશ્વરના શક્તિપાત અથવા અનુગ્રહથીજ થઈ શકે છે. જીવના માયાદેષથી પ્રકટ થતાં પરિણામ અને કર્મવડે થતા સંસ્કારો પ્રયત્નવડે દૂર થઈ શકે છે; પરંતુ સ્વભાવમલ અથવા અણુમલ તે પરમેશ્વરની કરુણા અથવા પ્રસાદથીજ દૂર થાય છે. આ મુદ્દામાં ખ્રિસ્ત સિદ્ધાંત અને હિંદુઓને શૈવ સિદ્ધાંત અત્યંત મળતા છે.
ત્રીજુ વ્યાપક અને નિરાકાર પરમાત્મા સાથે જીવને સંબંધ દેહધારી અને સાકાર પરમેશ્વરના પુત્રમાં શ્રદ્ધાભક્તિવડે જીવાત્મા સાધી શકે છે. આ ખ્રિસ્ત સિદ્ધાંતમાં મુક્તિનું દ્વાર “ગુરુ-ઇશ્વર” છે એ શિવસિદ્ધાન્તનું પ્રતિબિંબ હિંદુઓને સારી રીતે સમજાય તેવું છે. હિંદુઓ ખ્રિસ્ત–ચર્ચના ખ્રિસ્ત ધર્મને કદાચ ભિન્ન દેશકાળમાં ઉછરેલ હોવાથી ન માને તેપણ જિસસ ક્રાઈસ્ટની છેવનમાં ગુંથાયેલી ધર્મભાવનાને તો પોતાનીજ કરી માની શકે એમ છે. પરમેશ્વરવાદના નીચે પ્રમાણે પાંચ મુદ્દાઓમાં ખ્રિસ્તીઓ હિંદુઓના સમાનગાત્રવાળા ગણાય તેમ છે –
(૧) પતિ અથવા પરમેશ્વરનું અસ્તિત્વ બનેને સંમત છે.
(૨)પરમેશ્વર દેહધારી થાય છે અને પુરુષોત્તમભાવ જીસસ ક્રાઈસ્ટમાં જેવો મૂર્ત ધારી થયાનું ખ્રિસ્તીઓનું પવિત્ર મંતવ્ય છે, તેમ પરમેશ્વર નાનામોટા અવતારી થાય છે અને જીવનો ઉદ્ધાર કરવા તે મથે છે-આ ભૂમિકા હિંદુઓની પાયામાં એક છે. જો કે બન્ને મત ઉપર બંધાયેલી ઇમારત ભિન્ન દેશકાળને લઈને ભિન્ન ભાસે છે.
(૩) પરમેશ્વરનું જગતકવ ખ્રિસ્તીઓને અને સેવરવાદી હિંદુઓનું સમાન કક્ષાનું છે.
(૪) પરમેશ્વર અથવા ભગવાન અનેક કલ્યાણગુણોના આધાર છે એ નિર્ણય જેવો ખ્રિસ્તીએને છે તેવો હિંદુ શેવ અને ભાગવતોનો પણ છે.
પર મનષ્યના આ માનો પ્રેમ અને કરુણાથી જીસસ ક્રાઇસ્ટના ઠારવડે ઉદાર કરે છે. મંતવ્ય જેવું ખ્રિસ્તીઓનું છે, તેવું પરમેશ્વરગુરુદ્વારથી શક્તિપાત અથવા અનુગ્રહ કરી જીવને શિવસાયુજય આપે છે. આ હિંદુઓને સમાન કક્ષાને સિદ્ધાન્ત છે.
હિંદુ ધર્મની ઊંડી સમજણવાળા સજીને આ પાંચ મુદ્દામાં ખ્રિસ્ત સંપ્રદાય સાથે એકમતવાળા હોવાથી ભગવાન જિસસ ક્રાઈસ્ટની જયંતિમાં મુદિતા ભાવનાથી જોડાઈ પોતાના ધર્મજ્ઞાનની વિશુદ્ધિ કરી શકે એમ છે. ધર્મના આચરણનાં બાહ્યરૂપમાં અનેક ભેદો છતાં અને ખ્રિસ્તીઓનો પરમેશ્વરમાં અનન્ય શરણતાનો ભાવ બનેના ધાર્મિક આત્માઓનું સંગીકરણ કરનાર હોવાથી ખ્રિસ્તીઓના આવા જયંતિપ્રસંગે હિંદુઓને સ્વાભાવિક રીતે આનંદ થાય એમાં આશ્ચર્ય નથી.
ખ્રિસ્ત સિદ્ધાન્તના તત્ત્વત્રો-પરમેશ્વર પિતા, તેમના પુત્ર અને તેમનો અંતર્યામી આત્મા, પ્રાચીન અધિદેવ, અધિભૂત અને આધ્યાત્મિક, એવા ત્રણ ઔપનિષદ બૃહ સાથે, તથા પરાપ્રકૃતિ વાસુદેવમાંથી કાર્ય બૃહરૂપે સંકર્ષણ એટલે જીવડ્યૂહ પ્રદ્યુમ્ન એટલે અંતઃકરણબૃહ અને અનિરુદ્ધ એટલે અહંકારવ્યુહ એવા ત્રણ ભાગવત મતના ત્રણ કાર્યવ્યહે સાથે, અને શોના પરશિવમાંથી પ્રકટ થનારા શક્તિતાવ, સદાશિવતત્ત્વ અને ઈશ્વરતત્ત્વ નામના તત્તવત્ર સાથે તેમના સ્વભાવ ધર્મોને લક્ષમાં લઈએ તો મળતાં આવે છે. જેવી રીતે ખ્રિસ્તીઓમાં “બેટીઝમ” નામનો ધર્મસંસ્કાર છે, તેવો શોમાં શિવી દીક્ષાને ક્રમ મુક્તિમાર્ગમાં આવશ્યક મનાયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૨
શુભસંગ્રહ-ભાગ ચાલે જેવી રીતે મૂળને સાદે બૌદ્ધ ધર્મ હીનયાનમાં ગુંથાયેલે રહી મહાયાનમાં તેણે સાર્વભૌમ રૂપ પકડયું છે; જેવી રીતે બ્રાહ્મણને ત્રેવણિક સનાતન ધર્મ યજ્ઞકાંડમાં મર્યાદિત રહી બ્રહ્મકાંડમાં સાર્વભૌમ બને છે, તેવી રીતે આરંભમાં એક વ્યક્તિએ પ્રાચીન યાહુદી ધર્મની સુધારણા કરી જે શબ્દ અને સાદુ નૈતિક ધર્મનું સ્થાપન કર્યું તેવા ભગવાન ઈસુખ્રિસ્તને ધર્મો પાછળની ગ્રીક-રોમન પ્રજાના તાત્ત્વિક સિદ્ધાંતથી વિપુલ બની હવે સાળંત્રિક ધર્મ બન્યો છે. હાલના ખ્રિસ્તી ધર્મની આપણે વ્યાખ્યા આપીએ તે એવી થઈ શકે કે “ભગવાન જીસસ ક્રાઈસ્ટના અવતારી પુરુષે મનુષ્યના આત્મા અને પરમાત્માનો સંબંધ શી રીતે પુનઃ સિદ્ધ થાય તેવા નીતિતત્ત્વનું વિવેચન કરનારે સર્વ ભૂમંડળમાં મનુષ્યોને ઉપયોગી થઈ પડે તેવો સંસારના દુઃખથી ભીતરની નિવૃત્તિ કરાવનાર એકેશ્વરવાદવાળો એતિહાસિક ધર્મ.” આ ધર્મ એક પુરુષના મૂળવચન ઉપર બંધાયેલો પૌરુષેય ધર્મ છતાં તેમાં સાર્વભૌમ ધર્મતત્વના અંશે ગુંથાયેલા હોવાથી તે એકદેશી ધર્મ નથી, પરંતુ સાર્વત્રિક ધર્મ બનેલ છે. આ સાર્વત્રિક ધર્મભાવનામાં ભગવાન જીસસ ક્રાઈસ્ટના આલંબન ઉપર ભક્તિનું બળ છે. જેવી રીતે રામકૃષ્ણની મૂર્તિના આલંબન ઉપર હિંદુઓની એકેશ્વર ભાવના રચાઈ છે, તેવી રીતે જીસસના મૂર્તરૂપ ઉપર ખ્રિસ્તીઓની એકેશ્વર ભાવના છે. ભજનીય વસ્તુ અથવા પરમેશ્વર એક અને તેનાં રૂપ અનેક હોઈ શકે.
ત અથવા પરમેશ્વરસંબંધી પરમ પ્રીતિનું રૂપ એક અને ભજનના પ્રકારોમાં અને ઉપાસનાની પદ્ધતિમાં ભેદ આવો પરમેશ્વરવાદનો સિદ્ધાંત જેઓ સમજી જાણે તેવા હિંદુઓ સમાનભાવથી ખ્રિસ્તી બંધુઓની ભાવનાની વાસ્તવ કદર કરી શકે. જેઓને ભજનીયના રૂપભેદમાં મિથ્યા આગ્રહ છે, તેઓ એકેશ્વરવાદના સમરસને ઓળખી શકે તેમ નથી.
એવા જયંતિના પ્રસંગે ખ્રિસ્તી બંધુઓ હિંદુઓને પ્રેમભાવથી બોલાવી ખ્રિસ્ત ધર્મના મમેં સમજીને અને હિંદુઓ પિતાના વ્યાપક ધર્મતત્વને ખ્રિસ્તી ભાઈઓને સમજાવે તે “હું અને તમે” એવા ભેદવાન ભાવો કરતાં “આપણે” એવા ભાવથી શુદ્ધ ધર્મરસ મનુષના આત્માને કેવું સંતર્પણ આપી શકે છે તે આપણે સિદ્ધ કરી શકીએ. જેને પરમેશ્વરની ભક્તિ સાચી લાગી છે તેઓ પોતાના ઈષ્ટ ય-ધ્યેયમાં પારકાના ઇષ્ટ ય-એયની એકવાક્યતા કવિના નહિ રહે.
९९-बालक की वीरवाणी
પઢ અંગરેજી હેના ચાહતા ગુલામ નહીં, માતૃ-ભાષા સંસ્કૃત મુઝ પઢા દે માં. કેટ ઈંટ આદિક મેં ધન વ્યર્થ ફુકના હૈ, ખટ્ટર કી ઘોતી ઔર કુરતા બના દે માં. હાવા કનકા કી ગલિયાં હૈ ઝઠી “દત્ત બલશાલી અભિમન્યુ કી કથા સુના દો માં. લેકે નામ ભૂતેં કા સપૂતે કે ડરાતી હો ક્યા, જતાં–માર દૂગા ઉસે કહીં જે દિખાદે માં.
(“વિમિત્ર”ના એક અંકમાં લેખક:-શ્રી ઉમાદત્ત સારસ્વત દત્ત’.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
ઇશુખ્રિસ્તની વાણી १०५-इसुखिस्तानी वाणी
૨૫ મી ડિસેમ્બર–એ તે આશા અને નવીન ચિતન્યને તહેવાર. પ્રત્યેક દેવળ અને ખ્રિસ્તી કુટુંબમાં આજે આનંદની ઉમિઓ ઉછળી રહી છે. મહાન ઉત્સવનો દિવસ છે. આજે તેમની જન્માષ્ટમી છે-એકહજાર નવસો સત્તાવીસ વર્ષની વાત છે. એજ દિવસે પાપ, દુરાચાર, દંભપાખંડ અને અનીતિમાં ડૂબેલા યહૂદી સમાજનો ઉદ્ધાર કરવા માટે મહાત્મા ઇસુ ખ્રિસ્ત આ સંસારમાં અવતર્યા હતા. જ્યારે તેમણે પિતાના સાર્વભૌમ ધાર્મિક સિદ્ધાંતનો પ્રચાર કરવા માંડયો, ત્યારે પિતાના વિલક્ષણ વિશ્વપ્રેમ અને સાધુતાથી સમસ્ત સામ્રાજ્યમાં ખળભળાટ મચાવી દીધા હતા. સમ્રાનું સિંહાસન ડોલી ઉઠયું હતું અને ધર્માધ, દંભી, પાખંડી ધર્માધિકારીઓના બાર વાગી ગયા હતા.
, પ્રત્યેક મહાપુરુષ એજ પ્રમાણે ભુલવણીમાં ભટકતા સંસારને જગાડવાને આવે છે અને તેના ચાલ્યા ગયા પછી તેના અનુયાયીઓ તેના શબ્દોના મનગમતા અર્થ કાઢીને ફરીથી એક નવી ધર્મ-જાળ ખડી કરી દઈ મૂળ વાતોને ભૂલાવી દે છે. આત્મા નીકળી જાય છે અને તેઓ શરીરને પકડીને બેસી રહે છે. આજે કૃષ્ણ, ખ્રિસ્ત અને મહમ્મદનો અવાજ ફરીથી વાયુ
૧માં ગુંજી રહ્યો છે અને ભટકતા સમાજને સન્માર્ગ ખેલાવી રહ્યો છે. આજે ખ્રિસ્તને જન્મદિવસ છે. આજથી બે હજાર વર્ષ પહેલાં સંસારની જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ આજે પણ છે. તેથી તેમના ઉપદેશ આજે પણ તે વખતના જેટલાજ ઉપકારક છે.
ખ્રિસ્તનું સૌથી પ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ પ્રવચન તે તેમણે પોતાના બાર શિષ્યોને દીક્ષા આપ્યા પછી તેમને પર્વત ઉપર લઈ જઈને સમજાવેલું તેજ છે. તેમણે એ પ્રવચનમાં પિતાના જીવનનું સંપૂર્ણ રહસ્ય ભરી દીધેલું છે. જરા એકાગ્રચિત્તે એ યુગનિર્માતાની વાણી સાંભળે.
એ સાચેજ ધન્ય છે કે જે આ સંસારમાં દીન-દુઃખી, નમ્ર, સ્વધર્મ સમજવા આતુર, દયાળ, શુદ્ધ હૃદયવાળા અને શાંતિ તથા એકતાના ઉપાસક છે. કેમકે તે આજ મેક્ષના સાચા અધિકારી છે, તેજ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકશે, તે જ પ્રભુના પુત્ર બનવા મેગ્ય છે અને તેઓ જ ધર્મરાજ્યમાં રહી શકશે.”
જેમને સ્વધર્મ પાલનમાં અત્યાચાર સહન કરવા પડયા છે તેમનું જીવન ધન્ય છે. કેમકે તેએજ સાચા ઈશ્વરી સ્વાજ્યના અધિકારી છે.”
“ભાઈઓ! જ્યારે કે તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને મારે રસ્તે ચાલવા ખાતર તમારા ઉપર જુઠા આપે મૂકે ત્યારે તમારી જાતને ભાગ્યશાળી સમજજે. કેમકે તેથી તમારું કલ્યાણજ થશે. સંસારમાં જેટલા જેટલા સંતો થઈ ગયા છે તેમણે તિરસ્કાર અને કષ્ટ સહીને જ સાધુતા પ્રાપ્ત કરી છે.” - “ભાઈઓ ! તમને દુનિયા સંપત્તિ સુખ આપી શકશે નહિ. એનું અભિમાન ના કરશો. એ જ્યારે જશે (કે જ્યારે મરશો, ત્યારે તમને એનાથી સુખ નહિ થાય.”
આ લૌકિક સુખથી તમે તમને ભાગ્યશાળી સમજશે નહિ. કેમકે એ સુખ તો તમને એક દિવસ રડાવશેજ, કે જે વખતે એ સુખને હાલને અનુભવ તમારા દુઃખને કોઈ પણ પ્રકારે ઘટાડી શકશે નહિ.”
“પતાની પ્રશંસા સાંભળીને કદીપણુ ફૂલાઈ જશો નહિ. કેમકે એથી તમને સાધુતા નહિ મળે.”
“ભાઈઓ! તમે પિતાને દીન અને દયાપાત્ર માનશો નહિ. તમે તો આ સંસારનું નિમકપ્રાણ છો. નિમકજ સૌ રસોના સારરૂપ છે; પરંતુ જે તે સ્વાદરહિત થઈ જાય તો તે કોઈપણ કામનું નહિ રહે-માટી થઈ જાય માટે તમે પણ તમારું સત્વ ખાઈને તમારા મૂલ્ય અને મહત્ત્વને ગુમાવી દેશે નહિ.”
તમે તો આ દુનીઆનું નૂર છે. જેમ પર્વત ઉપર વસેલું શહેર છુપાઈ શકતું નથી અથવા મીણબતીને કવરથી ઢાંકી રાખી શકાતી નથી, તેને તે ઉંચે સ્થાને અથવા હાંડીમાંજ રખાય છે; એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૪.
શુભસંગ્રહ-ભાગ ચોથો પ્રમાણે તમે તમારા નૂરને જગતમાં ફેલાવો અને તેને ઉજજવળ કરો-કે જેથી જનતા તમારાં સત્કર્મો જોઇને તમારા સરજનહારનાં યશગાન ગાય.”
ભાઈઓ ! એમ ના સમજશે કે, હું પ્રાચીન શાસ્ત્રોનો ઉછેદ કરવા આવ્યો છું. હું તો તેનું રહસ્ય સમજાવી તેમાં છુપાયેલાં તને આપની પાસે વિશેષ પૂર્ણતાપૂર્વક પળાવવા ઇચ્છું છું.”
ખચિત માનજે કે, જ્યાં સુધી પૃથ્વી અને સ્વર્ગ છે, ત્યાં સુધી પરમાત્માના નિયમોથી છૂટવું અસંભવિત છે. જે તેને સહેજ પણ ભંગ કરશે તે તેના આગળ તુરછ અણુ જેવોજ રહેશે, અને જે તેનું પાલન કરશે અને બીજાઓને શીખવશે તે માલિકને ત્યાં પણ મહાન ગણાશે. શિષ્યો !' યાદ રાખો કે, જ્યાં સુધી તમે સતિ સ્ત્રીઓના કરતાં વધારે શીલવાળા (અને અનન્ય ભક્ત) નહિ બને ત્યાં સુધી પ્રભુના ધામના દરવાજે તમારે માટે ઉઘડશે નહિ.”
“તમે એ તે જાણે છે કે, કદી કેઈને પણ ઘાત કરવો નહિ. તમે એ પણ જાણો છે કે, હત્યારો અધોગતિને પામે છે. પણ હું તો કહું છું કે, માત્ર હત્યાજ હિંસા નથી કહેવાતી: પણ તમારા ભાઈ ઉપર ગુસ્સે થશે તો પણ તમે નર્કના અધિકારી થશો; અને તમારા ભાઈને ગાળ દેશે તોપણ અધોગતિ પામશે. તમે તેને માત્ર મૂર્ખ કહેશે તો પણ તમને સજા થશે. યજ્ઞની વેદી ઉપર ઉભા રહીને બલિદાન આપતી વખતે પણ જો તમને એમ લાગે કે તમારા ચિત્તમાં તમારા ભાઈ પ્રત્યે જરાપણ ગુસ્સે છે (અથવા તમારા પર તેને ગુસ્સો છે) તે. હું કહું છું કે તમે રોકાઈ જાઓ, અને પહેલા એ ભાઈ પાસે જઇને તેને સંતોષ આપે; ત્યારપછી બલિદાન ચઢાવો. તમારા વિરોધી સાથે નિવેડો લાવવામાં કદીપણ વિલંબ કરશે નહિ.”
એ તે તમે જાણો છે કે, વ્યભિચાર એ શાસ્ત્રની આજ્ઞા વિરુદ્ધ છે; પણ હું કહું છું કે જે કઈ પરસ્ત્રી તરફ કુદષ્ટિ કરશે તે પણ તે માનસિક વ્યભિચારને પાપ-ભાગી થશે. જે તમારી જમણી આંખ ચંચળ થઈને કેઈના તરફ પાપદષ્ટિથી જેવા લાગે તો તેને તેજ વખતે ફાડી નાખજે. જો તમારો જમણો હાથ કદી તમારી પાસે નહિ કરવાનું કાર્ય કરાવે તો તેને પણ તમે તેજ સમયે કાપી નાખજે; કેમકે તમારા સત્વની હાનિ થાય તેના કરતાં તો તમારું એક અંગ એાછું થઈ જાય એજ બહેતર છે, કેમકે એથી બહુ ભારે નુકસાન નથી.” - “ભાઈઓ! “જેવા સાથે તેવા” એ તો સામાન્ય લેકેને ન્યાય છે; પણ હું તે (જે તમે સત્ય સુખદાયક પ્રભુના પ્રેમી છે તે તમને એમજ કહું છું કે દુષ્ટની સાથે પણ દુતા ન કરો. બકે જે કોઈ તમારા જમણું ગાલ ઉપર લપડાક મારે તો તેની સામે ડાબો ગાલ પણ ધરી દેજે. અને જો કોઈ તમારી સાથે લડવા આવે અને તમારૂં ખમીસ માગે છે. તેને તમારે ડગલો પણ આપી દેજે.”
મિત્ર સાથે પ્રેમ રાખો અને શત્ર સાથે દ્વેષ કરે, એ તો લૌકિકદષ્ટિ કહેવાય છે. મારી તે સલાહ છે કે, તમે તમારા શત્રુ ઉપર પણ પ્રેમ કરે, અને દ્વેષ તો કોઈને પણ ના કરે. જે તમને શાપ દે તેનું પણ તમે ભલુંજ ચાહો અને તમને હેરાન કરે, તેના ઉપર પણ ઉપકાર કરજે. પ્રભુપ્રાપ્તિને એજ ઉત્તમ માર્ગ છે.”
જેમ સૂર્ય સજજન અને દુર્જનને સરખે પ્રકાશ આપે છે અને મેઘ ન્યાયી–અન્યાયીને વિચાર નહિ કરતાં સૌ ઉપર એકસરખી વૃષ્ટિ કરે છે. તે જ પ્રમાણે હે ભાઈઓ ! સૌની સાથે સરખી સંસ્કૃત્તિથી વ્યવહાર કરજે. જે તમને ચાહે તેને જ તમે ચાહો તો એમાં તમારી વિશેષતા શું? એમ તો સ્વાથી મનુષ્ય પણ વર્તે છે. ભલાઈને બદલે ભલાઈ કરી તે એમાં શી માટી વાત છે? એ તો જંગલી લોકો પણ એમ કરે છે. કોઈની ચીજને પાછી આપવાનું (કે ઉપકારને બદલો આપવાનું કોઈને કહેવું પડતું નથી; કેમકે એવું તે એક પાપી પણ કરે છે. સાચું દાન-સાત્વિક દાન તે એ છે કે, જ્યારે આપણે પાછી ન વાળી શકે એવી વ્યક્તિને સહાય આપીએ. આ ઉપરાંત તન્ન ઉપર પણ દયા રાખજે. કેમકે પ્રભુ દયામય છે. વળી હે ભાઈઓ! તમે પૂર્ણ બનો. કેમકે તે પરમાત્મા પૂર્ણ છે. તે સમસ્ત શા ગુણોનો ભંડાર છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
ઈસુ ખ્રિસ્તની વાણી
૨૧૫ “કોઇના આંતરિક ઉદ્દેશ વિષે કલ્પના નહિ કરતાં સૌના પ્રત્યે ઉદાર બુદ્ધિજ રાખજો
“ભાઈઓ! શું કોઈ આંધળે બીજા આંધળાને માર્ગદર્શક થઈ શકે છે? શિષ્ય શિષ્યો કરવા એ પણ એવું જ છે, જ્યાં સુધી શિખ્ય શિષ્ય છે ત્યાં સુધી તે ગુરુથી આગળ વધી શકતા નથી. જ્યારે તે પૂર્ણ થશે ત્યારે જ તે ગુરુની બરાબરી કરી શકશે.”
જ્યાં સુધી તમારી આંખમાં મોતીઓ છે ત્યાં સુધી બીજાની આંખમાંની રજ જેવાનો પ્રયત્ન ના કરો. પહેલાં પિતાનાજ દેષને દૂર કરજે.”
“સારા વૃક્ષનું ફળ કદી ખરાબ થઈ શકતું નથી અને ખરાબ વૃક્ષ ઉપર કદી સારૂં ફળ લાગતું નથી. વૃક્ષની જાત તે તેના ફળ ઉપરથી જાણી શકાય છે. તે પ્રમાણે તમારાં કર્મ અને વાણુથી તમારા હૃદયને પરિચય થાય છે.”
“તમે મને તમારે ગુરુ કહે છે, પણ જ્યાં સુધી તમે મારા શિક્ષણ પ્રમાણે તમારું આચરણ નહિ કરો ત્યાં સુધી તમે મને ગુરુ કહે એ મિથ્યા છે. જે મારા શિક્ષણનો અમલ કરશે, તેનાજ કામને પાયે ઉડે અને મજબૂત નંખાશે. જે તેનો અમલ નહિ કરે તેઓ તો માત્ર પાયા વિનાની ઇમારત ઉભી કરવાનો પ્રયત્ન કરે છે. (અને તેના પરિણામે) તેમને સર્વથા નાશજ થશે.”
ભાઇઓ ! તમારાં સત્કર્મોને ગુપ્ત રાખજે. જમણા હાથે કરેલાં દાનની ખબર ડાબા હાથને પણ પડવા દેશે નહિ, તમારી પૂજા અને પ્રાર્થનાને કદી પણ આડંબર કરશો નહિ. રસ્તા ઉપર અને મંદિરમાં તમારી ભક્તિનું કદી પ્રદર્શન કરશે નહિ. તમારા હૃદયના એકાંત ખૂણામાં બારણાં બંધ કરીને પ્રભુને યાદ કરજે. પ્રાર્થનામાં નકામી રીંગ મારવાની જરૂર નથી. ઘણા શબ્દોના ઉપયોગથી પ્રભુને કોઈ રાજી કરી શકશે નહિ. તમે પ્રભુની આ પ્રમાણે પ્રાર્થના કરજોઃ-હે દિવ્યધામવાસી પિતા ! તારો જયજયકાર હો, તારૂં ધર્મરાજ્ય સર્વત્ર ફેલાઓ, સ્વર્ગ અને પૃથ્વીમાં પણ તારી આજ્ઞાનું પાલન થાઓ. તું અમને અમારી રોજી હમેશાં આપ. અમને વિકારમાં ન લલચાવ. જેમ અમે અમારા ગુનહેગારોને માફ કરીએ છીએ, તેજ પ્રમાણે તું પણ અમને ક્ષમા કર; કેમકે તારૂં જ ધર્મરાજ્ય, પ્રભુતા અને યશ સર્વત્ર ફેલાયેલાં છે.”
“ભાઈઓ! તમે ઉપવાસ કરો ત્યારે તમારૂં મુખ પ્રસન્ન રાખજે, કે જેથી કોઈ ન જાણું જાય કે તમે ઉપવાસ કર્યો છે.”
ભાઈઓ! તમે શેતાન અને ઈશ્વરની એકસાથે સેવા નહિ કરી શકે. તેથી ધન અને કીર્તિની લાલસા રાખતાથકા, અન્ન અને પ્રાણની ચંતા કરતાથકા, તમે પ્રભુનાં દર્શન પામી શકશેજ નહિ. શરીરની ચિંતા કરીને તમે તમારા શરીરને એક ઇંચ પણ પુષ્ટ કરી શકશો નહિ. દિલમાં દઢ શ્રદ્ધા રાખે કે, જે ચરાચર સૃષ્ટિની રક્ષા કરે છે; પશુ, પક્ષી અને વૃક્ષોને જે પોષણ આપે છે, તે જ તમારું પણ પિષણ કરશે.” - “હે શ્રદ્ધાહીન લોક ! તમે શ્રદ્ધાને મહિમા નથી જાણતા; તેથીજ અન્ન, પાણું અને વસ્ત્રની ચિંતા કરે છે. શુદ્ધ બનશે, એટલે તમને સર્વ કાંઈ આપોઆપ મળી જશે,
શ્રદ્ધાપૂર્વક માગવાનીજ વાર છે; શોધવાની જ વાર છે; અને અંદર દાખલ થવા માટે પ્રભુનો દરવાજો ખખડાવવાનીજ વાર છે. શું તમારામાં કોઈ પણ એ છે કે જે રોટી માગનારા પોતાના પુત્રને પથ્થર આપે? તે પછી જ્યારે તમે પ્રભુ પાસે કલ્યાણકારી વસ્તુ માગશે, ત્યારે શું તે તમને અનિષ્ટકારી વસ્તુ આપશે?”
પરંતુ પ્રભુના ધામને માર્ગ સાંકડે છે, નર્કને માર્ગ પહોળો અને પ્રસિદ્ધ છે. પરંતુ ઈશ્વરના ઘરને રસ્તો સાંકડે અને મુશ્કેલ છે.
(“સાગભૂમિના માઘ ૧૯૮૪ના અંકમાંથી શ્રી. વૈજનાથ મહદયના લેખનો અનુવાદ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
૧
શુભમ ગ્રહ-ભાગ ચોથા
१०१ - धर्मना इजारदारोने
આ હિંદુધર્મના રવાથી, દુરાચારી, ખેજવાબદાર અને ગઇજારદાર ! તમારા અત્યાચારાની હવે પરાકાષ્ઠા થઇ ચૂકી છે, તમારી છેતરપ’ડીએથી હિંદુધમ આજે ખળભળી ઉઠયા છે, તમારી અકણ્યતા અને અસાવધતાને લીધે અમારી જાતીયતા શિથિલ અને અમારી ધાર્મિકતા મુઠ્ઠી થઈ ગઈ છે. તમારી સ્વાર્થં અને દૂષિત મનેાવૃત્તિઓને લીધે આજે હિંદુસમાજ અશાંત, જકડાયલા અને મરવા પડેલા છે !
તમે ધર્મીનું રક્ષણ કરવાનુ અને ધમ માના માદક થવાનુ વચન આપ્યું હતું. આ પુણ્ય સંકલ્પના ઝળહળતા પ્રકાશમાં હિંદુજાતિએ તમારે ચરણે પેાતાનાં ધન, જન અને સ`સ્વ વૈભવ ન્યોછાવર કરી દીધાં હતાં. તે તમને પેાતાના આગેવાન ગણતી અને તમે તેના ભાગ્યનિર્માતા, તેના રાજકીય ઐશ્વના મુકુટમણિ હતા. તમારા પ્રત્યે તેની આ સુંદર મનાવૃત્તિ જોઇને તમે પણ મુગ્ધ થઇ ગયા અને સેવાની તમારી નિઃસ્પૃહ ભાવનાએ વધારે પ્રબળ વેગથી ખીલી નીકળી. પછી તેા શી વાત ? તમારી પાવનકારી–સેવા અને તમારી નિસ્પૃહતાનું સૌન્દર્ય જોઇને રાજા પેાતાને રાજવૈભવ, પ્રજા પેાતાની ભક્તિ અને તમારા ધર્મના અનુયાયીઓ તમારે ચરણે સસ્વ ન્યાછાવર કરવાને અધીરા થઈ ગયા. દિર અને મ। સ્થપાયાં. આ નિદરાનાં દર્શન કરવાં તથા ત્યાં પૂજા ચઢાવવી, મઢાને માટે રાજ્યની આવકને અમુક ભાગ આપવા એ રાજા અને પ્રજાને માટે એક ધાર્મિક બાબત બની ગઇ. લાકકલ્યાણ, સાર્વજનિક શિક્ષણ વગેરે નિમિત્તે તથા તમને પણુ આર્થિક મુશ્કેલીઓથી મુક્ત કરવાને માટે તીસ્થાનાની બધી આવક તમારાં પૂજ્ય ચરણામાં ચઢાવવામાં આવી.તમે હજારા વર્ષ સુધી તમારી આ મહત્ત્વપૂર્ણ જવાબદારી આદર્શ રીતે સંભાળી. તમારા અતુલ ત્યાગ, તમારી અદ્ભુત નિઃસ્પૃહતા, તમારૂ અજોડ મનેાખળ અને તમારી અજેય સાધના જોઇને સસાર દંગ થઇ ગયા. હિંદુજાતિના હજારો વર્ષના ગૌરવભર્યો ઇતિહાસ તમારા બલિદાનના અતુલનીય તેજથી ઝગઝગે છે. તમારી નિષ્કામ સેવાને સુંદર અને જ્વલંત ઇતિહાસ અમારી દૂર દૂરની જ્યોતિને ઝાંખા પ્રકાશ દર્શાવી રહ્યો છે. તમારી કૃતજ્ઞતાના ભાર નીચે દખાયલી હિંદુજાતિ આજ પણ તમને પેાતાના માદČક માને છે અને તમારે સહેજ શારા થતાંજ પેાતાનું સર્વસ્વ અ`ણુ કરવાને તૈયાર છે. તમારી એ અતીત સ્મૃતિઓને યાદ લાવીને . પ્રત્યેક હિંદુબાળક આજ પણ તમારી સમક્ષ પેાતાનું ગૌરવભયુ' મસ્તક નીચુ' નમાવે છે અને તમારી શાતા, તમારી છેતરપડી અને તમારા હજારા અવગુણું! દેખતાં છતાં અધવિશ્વાસ અને અધભક્તિથી તમારી સેવા-પૂજા કરે છે; પરંતુ તેના બદલામાં તમે તેમને શું આપી રહ્યા છે! ? જાતીયપતન, વિધર્મીથી થતાં અપમાન અને ધાર્મિક મૃત્યુ ! ! !
તમારી કૃતવ્રતા, તમારી નિષ્ઠુરતા, તમારા અત્યાચાર અને વ્યભિચારની તમારી દૂષિત મનેવૃત્તિઓને લીધે આજે હિ ંદુજાતિ મરવા પડી છે. આજે એ સતી હિંદુ મહિલાએ કે જેએ તમારા ઉપર અધભક્તિ રાખે છે અને જેમનીદ્રારા તમારી પેટપૂજા થાય છે, તેઓ શુ'ડાઓદ્વારા ભ્રષ્ટ અને અપમાનિત બની રહી છે. આજે હિંદુઓનાં નાનાં નાનાં બાળકને ગુંડાએ ઉઠાવી જઈને વટલાવ્યે જાય છે, મદિરાનાં અપમાન થઇ રહ્યાં છે અને તમે તેા તમારૂં વ્યક્તિત્વ, તમારી મર્યાદા અને તમારા અધિકારનું ભાન ભૂલી જઇને પગ ઉપર પગ ચઢાવીને નિરાંતે ખેસી રહ્યા છે!! વળી એટલુંજ નિહ પરંતુ સુધારાસંબંધી તમારી સલાહ લેવામાં આવે છે અને તમારી સમક્ષ કાઈ કાની યેાજના રજુ કરવામાં આવે છે, તેા તમે તેા ઉલટા તે ઠરાવ લાવનારાઓને ગાળેા ભાંડા છે, તેમને નાસ્તિક, અધમી વગેરે નામેાથી અપમાન આપે! છે ! ધાર્મિકતાની આથી વિશેષ મશ્કરી ખીજી શું હાઇ શકે ? ક્રાઇ પણ જાતિની અધાર્મિકતાના આથી વિશેષ પૂરાવેા શુ મળી શકે ? અને તેની જવાબદારી તમારા સિવાય ખીજા કાની ઉપર છે ?
પરંતુ આ સમય કયાંસુધી રહી શકશે ? હિંદુજાતિના ભૂતપૂર્વ ગૌરવ આગળ વર્તમાનનું આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
ધર્મના ઈજારદારને
૨૭ કલંક ક્યાંસુધી ટકી શકશે ? અમારા પ્રાચીન ઇતિહાસના જ્યોતિર્મય અધ્યાયોને અમારી આધુનિક અકર્મયતા, અમારી આધુનિક કલુષિત મનોવૃત્તિઓ ક્યાંસુધી મલિન કર્યા કરશે? સંસારની બીજી જાતિ, સંસારના બીજા ધર્મોના અનુયાયીઓ-કે જેમનું અમારા ઉન્નતિના જમાનામાં કંઈ અસ્તિત્વજ નહોતું. તેઓ અમારા આ ભીષણ પતનને જોઈને અમારી જાતિયતા અને ધાર્મિકતાની કયાં સુધી મશ્કરી કરી શકશે ? આ સભ્યતાના યુગમાં અમારી અસભ્યતાના અંધકાર કે જેને તમે બળપૂર્વક અમારા શિર ઉપર ઠેકી માર્યો છે, તે ક્યાં સુધી અમને પથભ્રષ્ટ કર્યા કરશે ? એને જવાબ સુંદર અને કલ્યાણકારી છે. સંસારને ઇતિહાસ અમારી શુભ આકાંક્ષાઓને બહુ કાળથી પુષ્ટિ આપે છે. આજે અમારી ધાર્મિક સંસ્થાઓનું જે પ્રમાણે ધામક પતન થ તેના જેવુંજ મધ્ય યુરેપના ઐતિહાસિક સમય(મિડલ એજ )માં રોમન કેથેલિક સંપ્રદાય અને તે સંપ્રદાયની ધાર્મિક સંસ્થાઓનું થયું હતું. આજે જે પ્રમાણે અમારા ઘણુંખરા પંડયા-પૂજારી અને મહું તેનું નૈતિક અને આધ્યાત્મિક પતન થયું છે, તેના જેવું જ તે સમયના રોમન કેથોલિક પાદરીઓનું પણ થયું હતું. આજે જેમ પંડ્યા, પુરોહિત અને મહંતોને વૈતરણી પાર કરાવવાને અને પાપનો નાશ કરાવવાનો ઇજારો મળી ગયે છે, તેમ તે સમયમાં પાદરીઓ પણ અભણ લોકોને સ્વર્ગની ટીકીટ વેચાતી આપીને સ્વર્ગનું દ્વાર ઉઘાડી આપતા હતા. તાત્પર્ય એ છે કે, હાલમાં જેમ હિંદુજાતિની ધાર્મિકતા ઉપર અંધારાં છવાયાં છે, તેજ પ્રમાણે મધ્ય યુરોપના એ ઐતિહાસિક સમયમાં રોમન કેથલિક ધર્મનું વાતાવરણ ભયંકર અંધકારથી છવાયેલું હતું. પરિણામે લોકોના હૃદયમાં પિપ સામ્રાજ્યની વિરુદ્ધના ભાવો પેદા થવા લાગ્યા અને તે પ્રથમ વ્યક્તિગત રૂપમાં પ્રગટ થયા. ત્યારબાદ વ્યકિતરૂપમાંથી સમષ્ટિરૂપમાં ફેરવાઈ ગયા અને લેકના હૃદયમાં પપ તથા રોમન કેથલિઝમની વિરુદ્ધમાં હીલચાલ ચાલવા લાગી. આ હીલચાલની સાથેજ યૂથરના પ્રોટેસ્ટંટ-સમાજનો આવિર્ભાવ થયો અને આજે યૂરોપનો મોટો ભાગ પ્રોટેસ્ટંટ ધર્મને માને છે. હિંદુધર્મના પતનનો ઇતિહાસ તે સમયના રામન કેથલિક ધર્મના ઇતિહાસને બરાબર મળતો આવે છે. એ પ્રોટેસ્ટંટ ધર્મ એક સુધારક સંપ્રદાય હતો. હિંદુધર્મની પતિત દશામાં પણ આર્યસમાજ-બ્રહ્મસમાજ વગેરે સુધારક સંપ્રદાયની ઉત્પત્તિ થઈ છે. જે નિષ્પક્ષભાવે કહીએ તે આજે હિંદુજાતિની જાગૃતિનાં જે ચિઠ્ઠો દેખાય છે તેનું ઘણુંખરૂં શ્રેય આર્યસમાજને જ છે. અમારા અંતરમાં આર્યસમાજપ્રત્યે શ્રદ્ધા છે; કેમકે તેનામાં ત્યાગ, સાહસ, પુરુષાર્થ, વીરતા અને જીવન છે.
અમે ઉપર કહી ચૂક્યા છીએ કે, અમે મંદિરોના વિરોધી નથી. અમે સાથે સાથે એ વાત પણ કહીએ છીએ કે, અમે મૂર્તિપૂજાને ખરાબ માનતા નથી. આ સ્થળે અમે એ પણ કહી દેવાનું અમારૂં કર્તવ્ય સમજીએ છીએ કે, અમે પુરોહિત, પંડયાઓ અને મહંતોના એટલે સુધી વિરોધી નથી કે જ્યાં સુધી તેમના મુંડા સ્વાર્થોમાં હિંદુજાતિનાં સાર્વજનિક હિત અને હિંદુધર્મનો નાશ ન થાય. અમે હરગીજ નથી ઇચ્છતા કે મઠાધિપતિઓ, પંડયાઓ અને પૂજારીઓને કોથળામાં બાંધીને હિંદી મહાસાગરમાં ડૂબાવી દેવામાં આવે. પરંતુ અમે એ પણ નથી ઇચ્છતા કે આજે ધાર્મિકતાને નામે વ્યભિચારનાં તાંડવનૃત્ય ખેલાય; હિંદુધર્મની અનંત છાયામાં અસામ્ય, ધૃણા, તિરસ્કાર અને અપમાનનાં દારુણ દશ્યો ખડાં કરવામાં આવે; ભગવાનને ભક્તિપૂર્ણ અંજલિ ચઢાવવા ઇચ્છતા અંત્યજ કહેવાતા હિંદુઓ લંપટ અને ગુંડા જેવા પંડયા-પૂજારીઓને લીધે પિતાની ધાર્મિક ઉત્કંઠા પૂર્ણ કરી ન શકે. અમે એ પણ કદી સહી શકીશું નહિ કે, એક બાજુ અમારાં મંદિરો લૂંટાય, તેમાંની મૂર્તિઓ ગુંડાઓને હાથે ભંગાય, પૈસાને ખાતર સંગઠ્ઠનનું કાર્ય કરનારાઓ અને ધાર્મિક પ્રચારકોને અભાવ રહે અને બીજી બાજુ હિંદુજાતિ અને હિંદુસમાજના પૈસાનો મોટો ભાગ પંડયા-પૂજારી અને મઠાધિપતિઓ મોજશેખમાં ઉડાવે તથા સમાજમાં વ્યભિચાર ફેલાવીને તેને ભયંકર પતનના ખાડામાં નાખી દે. અમે તો આજે બ્રાહ્મણ સમાજ તથા હિ પુરોહિત, પંડયાએ અને મહત વગેરેનું ધ્યાન હિંદુજાતિના આ ભીષણ પતન તરફ ખેંચીએ છીએ અને સાથે સાથે તેમને વિશ્વાસ આપીએ છીએ કે, આપ આપની સુધારણ કરે; નહિ તે હિંદુજાતિની ભાવિ કાન્તિમાં આપનું અસ્તિત્વ નાબુદ થઈ જશે. આજસુધી હિંદુજાતિના ઉત્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
ર૧૮
અs
શુભસંગ્રહ-ભાગ ચોથા ની દેરી આપના હાથમાં હતી, પરંતુ આપે આપની જવાબદારીને ભયંકર રીતે ઠોકર મારી છે અને આજે તેનાં ભૂંડાં પરિણામો અમારી સમક્ષ મેજુદ છે. હવે આપના અત્યાચારની અવધિ આવી રહી છે. આપના પાપને ઘડો ભરાઈ ગયો છે. હિંદુજાતિ હવે પિતાના જીવન-મૃત્યુના સવાલને તમારી ઉપર રાખી શકે તેમ નથી. તે આજે જાગૃત થઈ છે. તેની છાતી ઉપર શત્રુઓના લત્તાપ્રહારોના ઘા હજી તે તાજા અને લીલા છે. પોતાની સતી-સ્ત્રીઓનાં અપમાન જોયાં અને હવે તેની આંખોમાં પ્રતીકારનો અગ્નિ સળગી રહ્યો છે. હવે તે પિતાની અંધશ્રદ્ધા, અંધભક્તિ આપને ચરણે ભેટ કરી શકે તેમ નથી. તેની સમક્ષ આજે એજ સવાલ ઉભા છે જીવન અથવા તે મૃત્યુ ! જે તેને જીવવું છે તો તે અપમાન, તિરસ્કારભર્યા કલુષિત અને બહિષ્કૃત જીવનને ધારણ કરી શકે તેમ નથી. તેના કરતાં તે મૃત્યુજ હજાર દરજજે સારું છે. કુતરાંઓના જેવા જીવન કરતાં તે એ લાખ દરજજે સારું છે કે જે પોતાના જાતીય અને ધાર્મિક અસ્તિત્વને મિટાવી દે. તેથી આજે તે જાગૃત થઈ છે અને મરવા જીવવાને માટે તત્પર છે. સ્વતંત્રતા-કલુષિત ધાર્મિકતાની પરાધીનતાથી મુક્ત થવાને યુદ્ધ મંડાશેજ. એ સમય હવે દૂર નથી કે જ્યારે હિંદુસમાજ પાખંડવાદ અને આડંબરોના સ્વેચ્છાચારોથી સ્વતંત્ર થવાને અવિરલ પ્રયત્ન કરશે. તે પ્રયત્નનું મુખ્ય અંગ તીર્થસ્થાનોની સુધારણા જ હશે, અને જ્યારે ધર્મ ઉપર બલિ ચઢાવનારા નવયુવકે અને નવયુવતીઓનાં રણદુંદુભી વાગવા માંડશે, જ્યારે હિંદુજાતિ પિતાના વ્યક્તિત્વને સમજીને પિતાની ધાર્મિક અને સામાજિક પરતંત્રતાની બેડીઓ તેડવાને તત્પર થશે, જે વખતે સમસ્ત હિંદુસમાજ પોતાનાં માન અને મર્યાદાને ખાતર જીવન સમર્પણ કરવાના ગગનવેધી સંગીતથી બલિવેદીનું આવાહન કરશે અને જે ક્ષણે હિંદુધર્મના સધળા અનુયાયીઓ પિતાના જાતીય અને ધાર્મિક ચૈતન્યની ઝગઝગતી ઉત્તેજનામાં યુદ્ધનો ઝંડો હાથમાં લઈને સમરાંગણમાં કૂદી પડશે; તે વખતે ભગવાનનું સિંહાસન પણ ડોલી ઉઠશે; તે વખતે આ પૃથ્વી ઉ કોઈપણ શક્તિ ધર્મને ખાતર ઉત્સુક બનેલા હિંદુઓની સાચી ધાર્મિકતાને રોકી શકશે નહિ; તે વખતે વિજય તેમનાં ચરણોમાં આળોટશે અને હિંદુજાતિ, હિંદુસમાજ અને હિંદુધર્મના સઘળા શત્રુઓ કંપી ઉઠશે. એ પુણ્યપ્રાપમાંથી એક નવીન જીવનને પ્રાદુર્ભાવ થશે. તે જીવનમાં વિરોધી શક્તિઓ ઉલટા પ્રવાહમાં વહેવા લાગશે અને તે પ્રવાહમાંથી એક આશામય ભાવિ પ્રગટશે. તે વખતે સમસ્ત હિંદુજાતિનું વાતાવરણ ચેતનાના અંબારથી ઝગમગી ઉઠશે અને તે પ્રકાશમાં હિંદુસમાજ પિતાનું ખાસ વ્યક્તિત્વ સ્થાપવામાં અવશ્યજ શક્તિવાન બનશે. તે વિશાળ વ્યક્તિત્વની સમક્ષ, તે નવચેતનાના પ્રકાશમાં અંધકારનું આવરણ સદાને માટે નાબુદ થઈ જશે અને પ્રત્યેક હિંદુ પોતાની માતાઓ અને બહેનોના સંરક્ષણની પરમ પુનિત જવાબદારી ગૌરવપૂર્વક ઉઠાવશે અને એક પ્રલયકારી જયઘોષથી ગઈ ઉઠશે કે – કેણ કહે મા અબળા હુને !”
(“ચંદ' ના સપ્ટેમ્બર ૧૯૨૭ ના અંકમાંના અગ્રલેખને અનુવાદ.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
ચેાગી હરિદાસ ૪૦ દ્વિવસ ભૂમિમાં દટાયા હતા.
१०२ - योगी हरिदास ४० दिवस भूमिमां दटाया हताઆલમમાં મશહુર અજાયમી
૨૧૯
એક નજરેાનજર જોનાર સાધુ હિરદાસના આ હેરતભર્યાં અખતરા બાબત લખે છે કે, હિંદમાં હજી પણ યાગની સાધના સાખીત થઈ શકે છે. કેમકે પૂના ઋષિમુનિએ હજારે વર્ષાંસુધી તપ કરતા અને પેાતાના પ્રાણને રૂંધી રાખતા. તેવી જાતના પ્રયાગ સાધુ હરિદાસે ૧૮૩૭ માં ૪૦ દિવસસુધી જમીનમાં દટાને કરી બતાવ્યેા હતેા. લાહેારના મહુમ મહારાજા રણજિતસિંહ કે જેને પંજાબના કૈસરી કહી શકાય, તેના આ દરખારમાં આ બનાવ બન્યા હતા. મહારાજાની સમક્ષ હિરદાસને દાટવામાં આવ્યા. આ સમયે ત્યાંના દરબારના તમામ અધિકારીએ હાજર હતા,. ઉપરાંત અંગ્રેજ અને ફ્રેંચ ડૉકટરા પણ આ ખનાવ જોવા આવ્યા હતા.
સાધુ હિરદાસે બેઠક લગાવી. પછી તેમને લૂગડાંવડે ઢાંકી દીધા અને સીવી લીધા-એટલે કે જે પ્રમાણે ઈજીપ્તમાં મમીના પૂતળાને દાટતા તેવી રીતે અત્રે દાટવામાં આવ્યા. પછી લાકડાની પેટીમાં નાખી તેને મજબૂત ખીલાથી ઠોકી અને તે ઉપર કેટલીક જગ્યાએ મહારાજાની સીલ-મહેર કરી.
આ પછી પેટીને ઈટાનું બનાવેલું ભાંયરૂં હતુ. તેમાં ઉતારી અને ઉપર મટાડી તથા રેતી નાખી અને જેમ સાધારણ રીતે કરેા ચણે છે તેવી રીતે તે ચણી લીધી. આ જમીન ઉપર દાણા વાવ્યા અને તેમાંથી સાધુના અંદર પૂરાવા પછી ખેડ ઉગી નીકળ્યા.
આ કમરની દેખરેખ રાખવા સાવચેતી માટે એક ખડેપગે હથિયારબંધ લશ્કર ગેાઠવવામાં આવ્યુ. અને તે રાત્રિદિવસ ચેાકી-પહેરા કરતું હતું. ૪૦ દિવસ વીત્યા બાદ મહારાજાની સમક્ષ એ કબર ખાદી અને સાધુને બહાર કાઢયા અને તે વેળા પણુ અંગ્રેજ અને ફ્રેંચ ડૉક્ટરા હાજર હતા. બહાર કાઢયા તે વખતે સાધુની કેવી સ્થિતિ હતી તે નજરેાનજર જોનાર એક અંગ્રેજ “વર્લ્ડ” નામના પત્રમાં નીચે મુજબ જણાવે છે:
૪૦મે દિવસે હું મહારાજા રણજિતસિંહની સાથે જ્યાં કીરને દાટયા હતા તે સ્થળે ગયે.. લાહારના એક મહેલની નજીક કખરમાં આ સાધુને દાટ૨ે હતા, તેની આસપાસ ખુલ્લી ઓસરી હતી અને તેમાં વચલા એરડામાં સાધુની સમાધિ હતી. હાથીની સ્વારીમાં બધા દરબારીએ સાથે મહારાજા નીચે ઉતરી મને બધા એરડા તપાસવા કહ્યું અને જેવી સ્થિતિમાં તે મૂક્યા હતા તેવા અનામત મને માલૂમ પડયા. પેટીની ત્રણ બાજુએ મજબૂત સીલના ખીલા ઠેકીને જેવી રીતે મૂકી હતી, તેવીજ આબેહુબ માલમ પડી. તાળાં ઉપર મટાડી ચાંટી ગઈ હતી, હવા આ ઓરડામાં મુદ્દલ દાખલ થતી નહેાતી, ઉપરાંત સાધુને ખેારાક આપી શકાય તેવી મુદ્દલ સગવડ નહાતી. વળી તે ઉપરાંત દિવાલા કે ઓરડામાં કાઇ દાખલ થયુ નહતુ. એ જાળાં બાઝવાથી જોઇ શકાતુ હતુ.
મહારાજા રણજિતસિંહૈ, પાતે સીલ કરી હતી તે આબેહુબ છે એમ ચેાસ જણાવ્યું અને પેાતે અંગ્રેજની માફક આ અખતરા ફતેહમંદ થશે નહિ એમ ધારતા હતા; તેથી ખડેપગે રાત્રિદિવસ ચેાકી–પહેરા રાખ્યા હતા. ઉપરાંત દરરાજ રાજ્યને અધિકારી આવીને ખરેાખર દાખસ્ત છે કે નહિ તે જોઈ જતા હતા.
આ પ્રમાણે ત્યાંની સ્થિતિ જોયા પછી અમે સામે ખુરશીપર એસરીમાં બેઠા અને મજુરાએ ખેાદવાનુ શરૂ કર્યું. એક અધિકારીએ સીલ તેાડી અને તાળુ ખાલ્યુ. જ્યારે એરડાને દરવાજો ખેાલવામાં આવ્યા, ત્યારે અંદરથી અંધારૂ દેખાતું હતું. મહારાજા અને હું એ એરડામાં દાખલ થયા અને એક બત્તી સાથે લીધી. ત્રણ ફૂટ નીચે ભેાંયરામાં ઉતરી, જ્યાં ત્રણ પુટ પહેાળી અને ૪ પુટ લાંબી લાકડાની પેટી પડી હતી ત્યાં પહેાંચ્યા. આ પેટીને તાળુ" લગાવ્યું હતુ. અને સીલ મારી હતી. આ પેટી ખેાલ્યા પછી અમે શણુના કપડામાં વિંટેલુ માનુષી શરીર જોયું, તેને માથે દારી ખાંધી હતી અને તે ખેાલતાં તેાપાની સલામતી આપવામાં આવી હતી. આસપાસ એકઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૨૦
શુભસંગ્રહ ભાગ-ચાથી થયેલા લોકોની ઠઠ જેવાને ધસી આવી. લોકોની માભિલાષાને સંતોષ આપ્યા પછી એ સમૂહને દૂર કરવામાં આવ્યો અને ફકીરના શિષ્ય એ શરીરને બહાર કાઢી પેટીને અઢેલીને મૂછ્યું; અને જેમ હિંદુઓના દેવની મૂર્તિ સમાધિ અવસ્થામાં બેઠેલી હોય તેમ રાખી. અમે પછી ભોંયરામાં ઉતર્યા. ભયરૂં એટલું તો નાનું હતું કે માંડમાંડ બેસી શકાતું હતું અને હાથપગ બનેને અડોઅડ લાગતા હતા.
૫છી શિષ્ય તે શરીર ઉપર ગરમ પાણી છાંટવા માંડયું. પરંતુ મને છળભેદની ભ્રાંતિ થઈ: તેથી મેં મહારાજાને આ શરીર કોથળામાંથી બહાર કાઢવા કહ્યું. અમે કથળે ખેલ્યો તે ભીનો થયેલો માલૂમ પડ્યું. સાધુના હાથપગ ચીમળાઈ ગયેલા અને ઠંડા લાગતા હતા, મહે સીધું અને ડોકું વળી ગયેલું મુડદા જેવું હતું. મેં આ પછી ઊંટરને બોલાવી એ મુડદાની તપાસ કરાવી; પરંતુ તેઓ નાડીના ધબકારા સાંભળી શક્યા નહિ અને હાથ કે છાતીમાં કશી હીલચાલ નહોતી. માત્ર મગજમાં થોડી ગરમી માલૂમ પડી અને બીજે સ્થળે કંઈ જીવનના સંચારનાં ચિહ્નો જણાયાં નહિ.
શિષ્ય ગરમ પાણીથી સાધુને નવરાવ્યા અને હાથપગને લાંબા-ટૂંકા કરવા માંડયા. શિષ્ય મેટ ગરમ રોટલો સાધુના માથે મૂકો અને એ પ્રમાણે ગરમ રોટલાને બે ત્રણ વખત ઉથલાવીને મૂકો. કાન તથા નાકમાંનાં મીણ તથા રૂ તેણે કાઢી નાખ્યાં અને છરીવડે મહામુશ્કેલીએ હાં ઉઘાડયું અને હાથ વડે જડબાં પકડી રાખી જીભ ખેંચી; પરંતુ વારંવાર તે પાછી ચાલી જતી, પણ તેમાં પાછું સજીવન પણું મેળવવા લાગટ પ્રયાસ કર્યો.
આ પછી તેની આંખોનાં પોપચાં ઘીથી મસળ્યાં. પછી તે ઉઘાડયાં તે માલૂમ પડયું કે ડાળામાં મુદ્દલ જીવનને સંચાર નહોતો. ત્રણ વખત ગરમ રોટલો પાછો મૂક્યા પછી શરીરમાં હીલચાલ શરૂ થઈ શ્વાસને ગતિ આવી અને કુદરતી રીતે સજીવનપણાની નિશાની જણાવા માંડી. હાથની નાડીમાં ધીમે ધીમે ધબકારા શરૂ થયા અને તે પછી શિષ્ય ઘી જીભ ઉપર મૂકયું અને ગળાવી દીધું. - થોડી મિનિટ પછી કેળા ઉઘડયા અને સામે મહારાજા રણજિતસિંહને જોયા. પછી ધીમે અવાજે સાધુએ કહ્યું કે “કેમ મહારાજા સાહેબ ! હવે મારી યોગક્રિયાને માન્ય કરો છે કે નહિ ?”
મહારાજાએ હા પાડી અને સાધુને મોતીની અમૂલ્ય માળા ભેટ આપી. તે ઉપરાંત બે સેનાનાં કડાં અને એક ખેલાતને લેખ અર્પણ કર્યો, કે જે માત્ર રાજકુમારેનેજ આપવામાં આવે છે. ( આ પ્રમાણેની ક્રિયામાં માત્ર અ કલાક વહ્યો હતો અને બીજા અર્ધા કલાકમાં સાધુ સૌની સાથે છૂટથી વાત કરવા મંડયા. માણસ જીવતો દટાય અને પાછે જીવતો રહે એ બાબત કદી હું માનતો નહોતો અને તેમાં પણ ૪૦ દિવસ સુધી દટાય, એ તે અસંભવિત જ માનતો હતો. પરંતુ આ પ્રત્યક્ષ પૂરાવાથી મારા મનની સમાધાની થઈ છે અને આ હેરતભર્યો પ્રયાગ કદી પશ્રિમમાં કોઈ કરી શકશે નહિ એતો પૂર્વજ સોંપ્યું છે અને દુનિયામાં હમેશાં પૂર્વજ વિજ્ઞાનમાં ચઢિયાતું છે એમ ચોક્કસ માનું છું.
( દૈનિક “હિંદુસ્થાન”ના તા. રર-૯-૧૯૨૮ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨
જોઈ લે આ જાદુ છે કે માનસિક બળ?
१०३-जोइ लो आ जादु छे के मानसिक बळ ? - હિંદુ સાધુઓ અને મિસરના ફકીરે જે અનેક પ્રકારના યોગ વગેરેના ચમત્કારે બતાવે છે, તેવા ડાક ચમત્કારો વિલાયતી દુનિયાને બતાવવા માટે અને જે વૈજ્ઞાનિકેથી બને તો એ ચમત્કારેનાં મૂળ તે લોકે શોધી કાઢે એટલા માટે રહેમાન બે નામનો એક ફકીર યુરોપ અને અમેરિકાના જુદા જુદા દેશમાં ફર્યો હતો. એ ચમત્કારોનું સચિત્ર વર્ણન ૧૯૨૬ના સપ્ટેમ્બરના “ પિયુલર મિકેનિકસ' નામના અમેરિકન માસિકમાં આપ્યું છે. તેનો સાર નીચે પ્રમાણે છે:
રહેમાન બેના પ્રયોગોથી ઈગ્લેંડ અને ફ્રાન્સના સાયન્ટિસ્ટ છક્ક થઈ ગયા હતા. તેણે લંડનમાં ૨૭ ડૉકટરોને ભેગા કરીને પોતાના ગાલમાં મોટા મોટા સોયા ઘસ્યા અને ડૉકટરોને પણ પોતાના શરીરના ગમે તે ભાગમાં સેયા ઘાંચવાની પરવાનગી આપી. તેણે અગાઉથી જ જણાવી દીધું હતું કે, કોઈ પણ જખમમાંથી લેહી વહેવાનું નથી અને ર્ડોકટરેએ જોયું તો રહેમાન બેના હુકમ પ્રમાણે ઠેકઠેકાણે સોયા ઘાંચવા છતાં કોઈ પણ જખમમાંથી લોહી નીકળ્યું નહિ; પણ એક વેંકટરે માગણી કરી કે એક જખમમાંથી લોહી વહેવા દેવું, અને તે પ્રમાણે રહેમાન બેની રજાથી એક જખમમાંથી લોહી નીકળ્યું. જ્યારે સયા ખેંચી લેવામાં આવ્યા, ત્યારે તે જગાએ કોઈ પણ જાતની નિશાની જણાઈ નહિ.
રહેમાન બે કહે છે કે “જો દરેક માણસ પોતાની ઈચ્છાશક્તિ ઉપર પૂરત કાબુ મેળવે તો તે પણ મારા જેવા ચમત્કાર કરી શકે. )
રહેમાન બેના અનેક ચમત્કારો પૈકી એક ચમત્કાર એ છે કે, તીણ અણીવાળા ખીલાઓની બાણશયા ઉપર તે સૂઈ જાય છે અને પોતાની છાતી ઉપર મેટો પથ્થર મૂકાવી મેટા મેટા હડાઓથી તે ભંગાવે છે. વિજ્ઞાનના નિયમ પ્રમાણે મોટો પથ્થર હોય તે તેના ઉપર હથોડો મારતાં છાતીને કશી અસર થાય નહિ, પણ બાણશયા ઉપર સૂઇને આવો ખેલ કરવો એ ચમહારિક છે. જ્યારે બાણશયા ઉપરથી રહેમાન બે ઉઠશે, ત્યારે ખીલાનાં નિશાન તેના શરીર ઉપર સ્પષ્ટ દેખાયાં હતાં, પણ થોડીજ વારમાં એ નિશાન અદશ્ય થયાં હતાં.
ડોકટરોની હાજરીમાં રહેમાન બેએ પિતાની નાડીને વેગ મરજી મુજબ ઓછાવત્તો કરી બતાવ્યો. એક હાથની નાડી ધીમે ધીમે વધારે વેગથી ચાલતી જણાઈ, જ્યારે બીજા હાથની નાડી તેજ વખતે ઓછા વેગવાળી થતી ગઈ. ત્યાર પછી તેણે પોતાની ગરદન દબાવી અને મુડદા જેવો થઈ પડશે અને ફેંકટરોને કહેવડાવ્યું કે, તેઓ તાના શરીરમાં કોઈ પણ ઠેકાણે જીવ છે કે કેમ તે ખેળી કાઢે. 1ટએ ખાત્રી કરી લીધા બાદ, તે પાછો જીવતો થયો. તેની નાડી પાછી ચાલવા માંડી, શ્વાસોચ્છવાસ ચાલવા માંડયો અને ફકીર પાછો પહેલાં જેવો જાગૃત થઈને ઉભે થયો.
આના કરતાં પણ, વધારે ચમત્કારિક ખેલ તેણે એ કર્યો કે, પોતે પેટીમાં સૂઈ ગયો અને બીજા માણસોએ તેની ઉપર રેતી ભરી અને દાટી દીધો. પ્રેક્ષકોના કહેવાથી ડૉકટર પાંચ મિનિટ થાભ્યા; પછી એ ફકીરને રેતીમાંથી બહાર કાઢતાં તે જીવતો થયો!
પોપ્યુલર મિકેનીકસ” કહે છે કે “સાયન્સને હજી સુધી આના થગ્ય ખુલાસા મળ્યા નથી. સાયન્સની અત્યાર સુધી થયેલી પ્રગતિ પ્રમાણે તો જે એમ માનવામાં આવે છે કે, કુદરતી નિયમ પ્રમાણે અમુક થવું જ જોઈએ અને અમુક વગર તે છવાયજ નહિ” વગેરે સિદ્ધાંત પૌરરત્યે સાધુઓના કહેવા પ્રમાણે ખોટોજ છે. તેઓ કહે છે કે, આત્મસંયમથી થડા વખત સુધી બધું બની શકે છે. જીવને ઉંચો પણ મૂકી શકાય છે અને મરછમાં આવે ત્યારે પાછો બોલાવી શકાય છે.
ચાર્લ્સ બમ નામનો એક અંગ્રેજ જાદુગર પચીસેક વર્ષ પહેલાં આખી દુનિયામાં ફર્યો, ત્યારે જોગીઓ અને ફકીરના આવા ચમત્કારો શીખવા માટે તેણે ઘણી મહેનત કરી હતી અને અમેરિકન જાદુગર કેલરની માફક તેણે પણ કહ્યું હતું કે, જાદુગરતરીકે પ્રખ્યાત થયેલા હિંદુસ્તાની જાદુગરોમાં તો કંઈ દમ નથી, અને ફકીરોના ચમત્કારો તો કઈ રીતે સમજી શકાય તેમ નથી. એક સાધુ એક હાથ ઉંચો રાખીને ફરતો હતો. તેણે બટ્ટીમના સવાલના જવાબમાં કહ્યું કે, એ હાથ છ વર્ષ થયાં ઉંચો ને ઉંચોજ છે અને હજી બીજા છ વર્ષ સુધી ઉંચો જ રહેશે. ત્યારપછી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શુભસંગ્રહ-ભાગ ચેાથે
www
હાથ નીચે કરીને એજ મુજબ બીજો હાથ ઊંચે રાખવામાં આવશે. તેને હાથ નિર્જીવ જેવો થઈ ગયો હતો અને બટ્ટમને તપાસ કરતાં સાધુનું કહેવું ખરું જણાયું હતું. બીજો એક ફકીર હમેશાં બાણશયા ઉપર બેસી રહીને જ જીવન વીતાવતો હત-જ્યારે એક ફકીર ત્રીસ વર્ષ થયાં બીલકુલ બેઠે નહોત. બર્ફોમને બીજા બે સાધુઓ મળ્યા હતા. તે પિતાના બંને હાથને કેટલાંય વર્ષોથી આકાશમાં ઉંચાજ રાખી ચાલતા હતા અને તેને પૂરાવો તેની આંગળીઓના નખ, હથેળી વિધીને આરપાર નીકળી જઈને વધ્યા હતા તે ઉપરથી મળતો હતે. તે સાધુઓ કહેતા કે, આ બધામાં આશય માત્ર એટલેજ છે કે, શરીર કરતાં મનને વધારે શક્તિવાળું બનાવવું, ઈંદ્રિય ઉપર જય મેળવો, એજ તેમના ધર્મનું ફરમાન હતું.
ઘણાં વર્ષોથી વિલાયતી જાદુગરો અને વૈજ્ઞાનિકો આ ચમત્કારોના ખુલાસા મેળવવા મગજ કરી રહ્યા છે. આગ ઉપરથી ચાલવાના પ્રયોગે વિલાયતી જાદુગર ફતેહમંદીથી કરી શક્યા છે, જ્યારે દેવતા ચાવ અને ઓગળેલી ધાતુ ખાઈ જવી, એ તો હવે જુની વાત ગણાય છે.
આગ ઉપર ચાલવાના જે પ્રયેગા અંગ્રેજ જાદુગરે કરી બતાવે છે તેનું વર્ણન ત્રણેક વર્ષ ઉપર “માઈ મેગેઝિન” નામના માસિકમાં આવ્યું હતું. તેને આશય એ હતો કે, દેવતા ઉપર ચક્કસ જાતનું ખનીજ પાથરી દેવાથી તે ગરમીને લીધે લાલચોળ થઈ જાય છે, છતાં ઉપરથી ટાઢુંજ રહે છે. આવું ખનિજ પાથરીને દેવતા ઉપર ચાલવાથી પગને કશી આવતી નથી; પણ હિંદુસ્તાનના સાધુઓ દેવતા ઉપર આવું ખનીજ પાથરીને ચાલતા હોય અને પ્રેક્ષકેની આંખમાં ધૂળ નાખવા ફરતા હોય એ ન માની શકાય એવું છે. ઓગળેલી ધાતુ ગળી જવાની સાધુઓ અને ફકીરોની ચમત્કારિક રીતની નકલ વિલાયતના સરકસવાળાઓ કરે છે, તેમાં પણ બહુ ભેદ છે. કેટલીએક ધાતુનાં મિશ્ર એવાં બને છે, કે જે ગરમ અથવા ઉકળતા પાણીની મદદથી પણ ઓગળી જાય. મેટાં કારખાનાંઓમાં અકસ્માત આગ લાગે ત્યારે કંઈ પણ માણસની મદદવગર આગ ઉપર પિતાની મેળે પાણી ઈટાવા માંડે. એટલા માટે “ઓટોમેટિક અિંકલસ' રાખવામાં આવેલા હોય છે. તેમાં ઉપર કહી તેવી મિશ્ર ધાતુ વાપરેલી હોય છે અને એ ધાતુ સાધારણ ગરમીથીજ ઓગાળી શકાય એવી હોવાથી ઓરડામાં કે “ગોડાઉનમાં ગરમી વધતાંજ ઓગળી જાય છે અને પાણીના નળનું ઢાંકણું ખુલ્લુ કરી દે છે. આવી ધાતુ ઓગળતાં બહુ ગરમ થતી નથી, તેથી જાદુગર એવી ધાતુ ઓગાળીને મોઢામાં નાખે તો દાઝવાનો સંભવ રહેતું નથી, પણ “એશિયાટિક” સાધુઓ અથવા ફકીરો ધાતુઓનાં આવાં “લે મેડિંટગ પેઈન્ટ’નાં મિશ્રણ વાપરતા હશે કે કેમ, એ મેટો સવાલ છે. વિલાયતી જાદુગરો નકલ કરી પ્રેક્ષકોને ભલે, ફસાવે પણ અસલ તે હજી અજ છે.
શ્રીસ્વામી શ્રદ્ધાનંદના હરદ્વાર ગુરુકુળના બે ત્રણ બ્રહ્મચારીઓ રહેમાન બે જેવાજ પ્રયોગ કરે છે અને એક તો ગયે વર્ષેજ પિતાના પ્રયોગથી વિલાયતી ડોકટરને આશ્ચર્યચકિત કરવા માટે ગયો છે.
વાચકને યાદ હશે કે, મુંબઈમાં છે. રામમૂર્તિ સાથે આવેલા એક સંન્યાસીએ એક મહિના પહેલાં જ દુનિયામાં કાતીલમાં કાતીલ ઝેર ‘એસિડ હાયડો સાયનિક’ (મુસિક ઓસડ ) એક ડૉકટરની હાજરીમાં એક્ષેલસિયર થિયેટરમાં હજારો પ્રેક્ષકોની વચ્ચે પી બતાવ્યું હતું અને છતાં તેને કશી પણ અસર થઈ નહોતી. સ્ટ્રોંગ સક્યુરિક, હાઈડ્રોકારિક અને નાઈટ્રિક એસિડ પણ તેણે પી બતાવ્યો હતે, છતાં પણ કશું નુકસાન થયું નહોતું. સીસું ઓગાળીને એ સાધુ પીત હતું. તે મેટિંગ પોઈન્ટવાળ એલોય વાપરતે નહિજ હોય.
- વિજ્ઞાન આવી તો હજારો બાબતોના ખલાસા આપી શકે એવી સ્થિતિમાં હજી આવી શકયું નથી અને તેથીજ ગુંચવાયેલા વૈજ્ઞાનિકોની એક મંડળીએ પિતાના બધા ગુંચવાડાઓને ભેગે સંગ્રહ પુસ્તકરૂપે છાપી નાખ્યો છે અને તેના ઉકેલની રાહ જોતા બેઠા છે. (“ગુજરાતી”ને ખેતીવાડી અને ઉદ્યોગહુન્નરના અંકમાં લેખક:-શ્રી. મોહનલાલ માણેકલાલ ઝવેરી.) જ કરારનવા કપ રવાવિ
પાતંજલ યુગદર્શનમાં આગ, પાણી, કાદવ, કાંટા વગેરે પર ચાલવા માટે ઉદાનવાયુપર જય મેળવવાનું લખ્યું છે. ઉદાન આપણું શરીરમાં એક વાયુ છે. આવી જ બીજી અનેક સિદ્ધિઓ અહિંસા, સત્યવાદી૫ણું વગેરેની હકીકત પણ એ શાસ્ત્રમાં જણાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
- ૨૭
મેડમ લેનિનની મહત્ત્વાકાંક્ષા १०४-मेडम लेनिननी महत्त्वाकांक्षा
આઝાદ દેશભાઇઓની સેવા રશિયાના રાષ્ટ્રવિધાયક સાથેના તેના પરિચયની કહાણી, બળવાખોર શિક્ષિકાના હાથ નીચે અભ્યાસ, ખૂબ ફાંફાં માર્યા હતાં જેને એક પત્રકાર મળી શકી
નહિ તેનો તેને અચાનક મેળાપ યાં અને કેવી રીતે થયો? (જાહેરજીવનમાં આગેવાની લઈ કીતિને મોહ નહિ રાખનારા રશિયાના તારણહાર મહાન લેનિનની વિધવા ક્રાપ્સિકાની છે જે કઈ પણ પત્રકારને કદીએ મુલાકાત આપતી નથી, તેને એની કવેસેલ નામની એક જીપત્રકાર કેવી રીતે અચાનક મળી અને તે મુલાકાત દરમિયાન મેડમ લેનિને રશિયાના શિક્ષણપ્રચારના કાર્યની, પેતાના બાલ્યકાળની, લેનિન સાથેના પ્રથમ પરિચયની ને બીજી અનેક વાતે કેવી રોમાંચક રીતે કહી સંભળાવી, તેનું રસિક ખ્યાન આ લેખમાં તે પત્રકાર આપે છે. )
બશેવિઝમના પ્રણેતાતરીકે રશિયાની ભૂમિમાં ને પરદેશમાં લેનિનની કીર્તિ ચોમેર ગવાઈ છે, પણ તેની પત્ની તેના જેટલી હજી જાહેરમાં આવી નથી. અત્યારસુધીમાં તેણે માત્ર એકજ વાર જાહેરમાં સ્થાન લીધું હતું કે તે માત્ર લેનિન અવસાન પામ્યા ત્યારે લેનિનના હજારો ભક્તો તેના શબપર ફૂલો ચઢાવીને પસાર થયા હતા ત્યારે છ દિવસો સુધી અખંડ રાત્રિના ઉજાગરા કરીને તે શબની સમક્ષ તે પૂતળાની પિઠે બેઠી હતી. રશિયાનું ભાવિ સંગીનપણે ઘડવામાં વર્ષોસુધી લેનિન જહેમત ઉઠાવતો હતો ત્યારે, તેમજ તેના અવસાન પછી તેની પ્રિયતમાએ જાહેરમાં આગળ આવવાનો વિચારસરા પણ નથી કર્યો. રશિયાનાં બજારમાં જાણીતા બળવાખોરો-લેનિન ને ટ્રોટસ્કી તથા સ્ટોલીન ને કેમેનેફની છબીઓ સસ્તા ભાવે વેચાતી મળી શકશે, પણ મેડમલેનિનની છબી જોઇતી હોય, તો તેને માટે ભટકી ભટકીને થાકી જઇએ, તો પણ તેની છબી ભાગ્યે મળે. એ પરથી જ ખાત્રી થશે કે, જાહેરમાં આવવાની તેને બીલકુલ ઉત્કંઠા છેજ નહિ.
તેણે બહાર આવી આગેવાની લેવી હોત, તે તે તેને માટે બહુ સહેલું હતું. રશિયાના રાષ્ટ્રવિધાયક લેનિનની સાથે જ તે રશિયામાં કાર્ય કરી પોતાના પતિના જીવતાંજ આગળ પડતું સ્થાન લઈ શકત ને તેના અવસાન પછી પતિવ્રતા રાણીતરીકે રશિયામાં પોતાની કીર્તિ ફેલાવી શકત: પણ લેનિનની પત્ની કે જેનું નામ એન. કે. ક્રાઉસકાની આઉર્જાનોવા છે, તે શાંતિ ચાહે છે ને પિતાના કાર્યમાં નિશદિન મશગુલ બની બહારની ધાંધલને અવગણે છે. લેનિનની પત્ની તરીકેના તેના જીવનમાં દુનિયાને રસ પડશે, એ ખ્યાલ તેને આવતો જ નથી ને તેથી જ દુનિયાના અનેક દેશોનાં વર્તમાનપત્રના પ્રતિનિધિઓ કે જેઓ રશિયા જાય છે અને તેની મુલાકાત લેવાની ઇચ્છા દર્શાવે છે, તેને તે સાફ સાફ ના કહેવરાવી દે છે.
અચાનક મેળાપ પણ હું તેને અચાનકજ મળી શકી. રશિયામાં અભણુતા ટાળવા માટે થતા ઉપાયો વિષે ખબરો મેળવવાનો મેં પ્રયાસ કર્યો અને તે વિષે સત્તાવાર વિગતે મને કોણ પૂરી પાડશે તે વિષે મેં ખબર મઢી, ત્યારે સેવિયેટ સરકારના કેળવણી ખાતામાં તપાસ કરવા માટે મને જણાવવામાં આવ્યું; એટલે કેળવણીખાતાના મકાન પાસે હું ગઈ. ત્યાં મેં ગેલેરીઓમાં ને ઍફીસોમાં આંટા માર્યા, પણ મારે જોઈતી ખબર મને ક્યાં મળશે તે હું જાણી શકી નહિ. કેમકે તે વખત અપાર હતું ને ઑફિસમાંના અમલદારે ને બીજા માણસો મોટે ભાગે હા-નાસ્તો લેવા બહાર ગયા હતા; એટલે હું ખૂણેખાંચરે તપાસ કરીને આખું મકાન ફરી વળી, ત્યારે છેવટે એક પ્રૌઢ સ્ત્રી એક ઍફીસમાં શાંતિથી કામ કરતી હતી તેને મળી. મારે જે કામવિષે પૂછવું હતું, તે તેને જણાવ્યું. મેં તો જર્મન-ઇંચ ને રશિયન ભાષાનો શંભુમેળો કરીને ગાડું હાંક્યું, પણ તે એ બધું કેમ સમજી શકી તે હજી હું જાણી શકી નથી; પરંતુ મારા સવાલો સાંભળીને તે તરતજ પાસેની રૂમમાં ગઈ ને થોડી વારે પાછી ફરી તથા મને એ રૂમમાં લઈ ગઈ. તે રૂમના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
૪
શુભસંપ્રહ-ભાગ મુખદ્વાર આગળ મેડમ લેનિન એ નામની પટી ચુંટાડેલી જોઈ હું તે ચકિત જ બની ગઈ !
મેડમ લેનિન-અરે જેને મળવા માટે મેં ખૂબ ફાંફાં માર્યા, રશિયાના મારા પ્રવાસદરમિયાન જેની મુલાકાત લેવાને મેં પહેલને મક્કમ કાર્યક્રમ ઘડેલો તો પણ તે વ્યર્થ ગયો હતો અને ચારે પાસ ચળવળ જગાવી તેની મુલાકાત માટે આકાશ-પાતાળ એક કરવા હું મથી, તે મેડમ લેનિનઆમ અચાનક રીતે મળી ગઈ એ જોઈ મને નવાઈ લાગે નહિ !
એક પળ હું ગભરાઈ, મને લાગ્યું કે મારે ત્યાંથી તરતજ તેની માફી માગી ચાલ્યા જવું જોઈએ; પણ તેના મમતાળુ મુખ સામે મેં જોયું તો તેની સ્નેહાળ આંખમાં હેતભાવ નીરખે એટલે મને હિંમત આવી અને હું ધીમે રહીને તેની પાસે ગઈ. હું કેળવણીને લગતી જે ખબર મેળવવાને આવી હતી તે માટે મેં તેને વિગતવાર કહ્યું. તેને મારી વાતમાં રસ પડયો; કેમકે તેના પિતાનાજ ખાતાનું આ ક્ષેત્ર હતું. આ કામ માટે મેં કેવી રીતે ત્રાસજનક પ્રયાસ કર્યો તેની કહાણી મેં એને સંભળાવી એટલે એનું હાસ્ય તેનાથી રોપું રોકી શકાયું નહિ. મેં તેની સામે ફરી વાર જોયું. તેનું સ્મિતભર્યું મુખ, શાંત સૌમ્ય નયને, ભુરખા વાળની લટ ને વિશાળ ભાલ-એ પળવારમાં મેં જોઈ લીધાં અને તેની છબી ઉપરથી તેને કપી હતી, તેના કરતાં તે તદ્દન જૂદી લાગી. તેના મુખના એક ખૂણા પર સહેજ કરચલી પડી હતી, તે જોતાં તેને થડે જખમ થયો હેય એમ લાગ્યા વિના નહિ રહે. તેણે સાદ કાળે ગાઉન પહેર્યો હતો. શરીર પર કાંઈ ઝવેરાત હતું નહિ. તેની વાત કરવાની કળા પરથી અને હલન-ચલન પરથી તે સુશિક્ષિત અને સંસ્કારી બાઇ છે. તેની ખાત્રી થયા વિના રહે નહિ અને અગાધ કાર્યશક્તિ-જેને પ્રતાપે લેનિનની સેક્રેટરીતરીકે રશિયાના કપરા સમયમાં તેણે કામ કર્યું–તેનું ભાન થાય. તેના જીવન અને કાર્યવિષે ટુંક હકીકત જણાવવાને માટે મેં એને કહ્યું ત્યારે તેણે સ્વાભાવિક સ્મિત કર્યું ને જવાબ આપ્યો કે “નવા રશિયામાં અમે જુદા વ્યકિતત્વથી કામ કરતાં જ નથી, પણ સર્વે જણું સામટાં મળીને કામ કરીએ છીએ ને દરેક જણ જાહેરસેવામાં જીવન સમર્પણ કરે છે. હું ધારું છું કે, પશ્ચિમ યૂરોપમાં આ દૃષ્ટિબિંદુ સમજાતું નથી–” ને તેપણ પિતાને રોમાંચક જીવનના કેટલાક પ્રસંગો તેણે કહેવાનો પ્રયાસ કર્યો.
બાળપણ અને અઢ્યાસકાળ તેનું બાળપણ સેંટ પિટર્સબર્ગમાં-જ્યાં તે જન્મી ત્યાં–વીત્યું; ને ત્યાં એક બળવાર સ્ત્રીશિક્ષિકાના હાથ હેઠળ શાળામાં શિક્ષણ મેળવ્યું. આમ બાળપણથી જ બળવાની ભાવના તેના હૃદયમાં વિકાસ પામી. શિક્ષણના ક્ષેત્રમાં તેનું જીવન વીતાવવાની પ્રેરણા આપનાર પણ આજ શિક્ષિકા હતી; એટલે અભ્યાસ પૂરો થતાં તેણે શિક્ષિકાની પદવી મેળવી અને અઠવાડીઆમાં ચાર દિવસોએ અને રવિવારે પીટર્સબર્ગની ઉદ્યોગશાળામાં તે શીખવવા જતી.
એ વિખ્યાત શાળામાં રશિયન ભાષા, સામન્ય ઇતિહાસ અને ગણિતનું શિક્ષણ તે આપતી. એ નિશાળ મહાન છે અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં આવતા હોવાથી તેને ત્રણ વિભાગમાં વહેંચી નાખવામાં આવી હતી. તેમાં એક વિભાગ સ્ત્રીઓ માટે ને બે પુરુષ માટે હતા.
લેનિન સાથે પરિચય પણ શાળામાં શીખવતી વખતે તેને રાજકારણમાં રસ પડવા માંડે અને નવી સંસ્થાઓના બંધારણમાં તેણે ધ્યાન આપવા માંડયું. વૈગાને કિનારે આવેલા ઉજનવાસ ગામના કાયદાના વિષયનો અભ્યાસ કરતો એક જુવાન આવી સંસ્થાનો એક આગેવાનો કાર્યકતાં હતા. એ એ યુવાન સાથેનો વર્ષોને સહવાસ અને ધીખતી ચળવળમાં ભાગ લેવાના અપૂર્વ ઉત્સાહનાં રોમાંચક વને મેડમ લેનિને કર્યા, ત્યારે જાણે તે બધું સ્વપ્નામાં બોલતી હોય એવું લાગ્યું. તેના મુખ પર પ્રેમની ઝલક ફેલાઈ ને લાલાશભરી અપૂર્વ સુંદરતા તરી આવી. તેણે કહ્યું કે “હા, એજ સમયમાં હું મારા પતિને ઓળખી શકી-પણ એ ઇતિહાસ લાંબો છે.” એમ કહી તેણે વાત ટુંકાવી નાખી.
રશિયામાં શિક્ષણપ્રચાર રાજદ્વારા શિક્ષણના કમીશનના પ્રમુખપદનો હોદ્દો મેડમ લેનિન શોભાવે છે અને ૧૯૨થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
મેડમ લેનિનની મહત્ત્વાકાંક્ષા
૨૫
સરકારી વૈજ્ઞાનિક શિક્ષણવિભાગની પણ તે પ્રમુખ છે, પણ પેાતાના એ હેાદ્દાનુસાર કરજ ખજાવતાંની સાથે તેણે રશિયાની અભણુતા ટાળવાના કાર્યમાં રચનાત્મક ભાગ લીધા છે. તેનું દિલ સતત એ કાર્યંમાં રાકાયેલું રહે છે. તેણે મને પૂરા સàાષથી જણાવ્યું છે કે “ઝારની સત્તા વખતે રશિયાની ૧૪૦૦ લાખની પ્રજાને અર્ધો ભાગ અભણ હતા; પણ તે પછી વધુ ૯૦ લાખ માણસા લખતાં-વાંચતાં શીખી ગયાં છે. લશ્કરમાં તે ભાગ્યે એક પણ માણસ અભણુ હાય. શરૂઆતમાં તે પ્રજાને ભણવાનું જણાવવુ' એજ બહુ મુશ્કેલ કાર્યં હતુ; ને તેમને શિક્ષણુ લેવાના કાર્યમાં રસ લેતા કરવા માટે તેમની અનેક સગવડતા અમે સાચવતા અને તેમને માત ખાણાં આપતા. આજે સમગ્ર રશિયામાં અભણુતા ટાળવા માટે ૪૦,૦૦૦ મથકા મારફત પ્રયાસેા થાય છે. છેલ્લાં બે વર્ષામાં સરકારે ૧૦૦ લાખ રૂખલા એ પાછળ ખર્ચ્યા છે. રશિયામાં આને પ્રતાપે જ્ઞાન મેળવવાની પિપાસા વધતી જાય છે અને બધાં ગામડાંઓને પૂરતા પ્રમાણમાં સાહિત્ય-પુસ્તકા અને છાપાંઓ–અમે પૂરાં પાડી શકતાં નથી. આજે પણ સરહદનાં એવાં અનેક ગામડાંઓમાં જૂના છાપાની એક પ્રત ખેડુતનાં પાંચ કુટુંબેામાં વહેંચાય છે ! '' આ બધી નવી ખખરે આપતાં મેડમ લેનિનના મુખપર સંતેાષની ને સુખની રેખાઓ દેખાઇ.
રખડેલ છે.રા
પરંતુ રખડેલ છેકરાઓને કામે લગાડવાના ને સુધારવાના પ્રશ્નવિષે મે પૂછ્યું, ત્યારે તેના દિલમાં નિરાશા ઉદ્ભવી. તેણે કહ્યું કે “ તે પ્રશ્ન બહુજ વિષમ છે, પણ અમારે તેના નિવેડા લાવ્યેજ છૂટકા છે, અને અમે ધીમે ધીમે એમાં સારી પ્રગતિ કરી છે. સેકડા કુટુબેના રઝળતા છેકરાઓને અમે સમજાવીને કામે લગાડયા છે અને તેમને અમે ચેાગ્ય પગાર આપીએ છીએ. આ પ્રશ્નને નિવેડા લાવવા માટે બીજા અનેક ગંભીર સવાલેાની માફક પૈસાની મેાટી જરૂર રહે છે; પરંતુ જો નૈતિક ધન હેાય તે બહુ વેગવાન પ્રગતિ થશે, એમ હું માનું છું. તમે જોયું હશે કે, અમે રશિયામાં કામ કામ ને કામજ કયે જઈએ છીએ-નવુ' કામ પૂરૂં થાય તે જૂનું પાછું હાથ ધરીએ છીએ અને જ્યારે લેનિન–મારા પતિ–જીવતા હતા, ત્યારે અમે દેશપાર થયેલાં તે તે વખતે લંડનમાં કે પેરિસમાં, નિવામાં કે મુનચેનમાં-જ્યાં જઇએ ત્યાં અમને એક દિવસ આ કા કરવુ પડશે એની ઝંખનાજ થયા કરતી હતી અને સખીરિયાના એ એકાંત દિવસેામાં આશાના તંતુપર ધીરજ રાખી કેમ જીવવુ તે પણ અમે શીખ્યાં.”
તેની આકાંક્ષા
આ સુશીલ ભાઇની વાગ્ધારા એકસરખી વહેતી ગઈ. કાય કરવાના ઉત્સાહ કેટલા હાઇ શકે, તે તેના મુખપરથી હું જોઇ શકી. મેં તેને પૂછ્યું કે રશિયા છેાડીને તમે પરદેશમાં જવાનાં છે, એવી વાત કેટલાક વખતપર છાપાંઓમાં આવી હતી એ ખરી છે ? ”
"
“ જરા પણ નિહ તેણે કહ્યું “મારા દેશને હું ખૂબ ચાહુ છું તે અહીંજ હું સુખી છું. મારા પતિની મરજીથી હું રશિયા કદીયે છે।ડવાની નથી. મારી જીંદગીમાં મેં ખૂબ-ખૂબ પÖટન કર્યું છે ને હવે મારા જીવનમાં મને માત્ર એકજ આકાંક્ષા છે તે તે એ કે, મારા આઝાદ થયેલા દેશભાઈઓના હિતમાટે મને સોંપાયલુ કાર્ય કરવું. ”
મેડમ લેનિનની મુલાકાત લઇ હું મારે મુકામે આવી ને તરતજ ટેલિફેાનની ધંટડી વાગી. મે ટેલિફોન હાથમાં લીધેા, મેાસ્કામાંની મારી એક સ્ત્રીમિત્ર, કે જેને મેં મેડમ લેનિનની મુલાકાત કાઇ પણ ભાગે ગોઠવવાનું જણાવ્યું હતું, તેને એ ટેલીફેાન હતા. તેણે મને ખાખરે અવાજે જણાવ્યુ કે - ખહેન ! મેડમ લેનિન સાથે તમારી મુલાકાત ગાઠવવાના વારંવાર અનેક પ્રયાસ કર્યો છતાં પણ મારાથી તે બની શક્યું નથી; હું નથી ધારતી કે તમે તેને મળી શકશો.” પરંતુ તેને ક્યાં ખબર હતી કે, મેડમ લેનિનને હું મળી આવી હતી !
( ત!. ૩૧-૭-૧૯૨૮ ના દૈનિક “હિંદુસ્થાન”માંથી )
શુ. ૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
શુભસ’ગ્રહ-ભાગ ચા
१०५ - व्यायामप्रेमी ओनुं यात्रास्थान - अमरावती હિંદુસ્થાનની એક અજોડ વ્યાયામસંસ્થા
હનુમાન વ્યાયામપ્રસારક મંડળના પરિચય
સૌરાષ્ટ્રમાં યુવકપ્રવૃત્તિ અને વ્યાયામપ્રેમ પ્રસારવાનાં સ્વપ્નાં સેવનારાઓને, એ કાય કર્યો રીતે થઈ શકે તેનું દૃષ્ટાંત પૂરૂ પાડનારૂ એક વ્યાયામપ્રસારક મ`ડળ આજે વરાડના પાટનગર અમરાવતીમાં અસ્તિત્વ ધરાવે છે. એ મડળનું પૂરૂ નામ શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળ છે. નાયમાત્મા વનિન જન્મ્યા એ એનું ધ્યેયસૂત્ર છે. જેટલેા અદ્ભુત તેને જન્મતિહાસ છે તેટલીજ તાજુબ કરનારી તેની આજસુધીની નાની આવરદાની સિદ્ધિઓ છે. હિંદભરમાં એ અજોડ સંસ્થા મનાય છે. લાલાજી સમા નેતાવર તેને ‘વિસ્મય' કહે છે. મહાત્માજી તેના મુખ્ય વ્યાયામમંદિરની ઉદ્ઘાટન ક્રિયા કરવા અમરાવતી દોડવા જઈ તેના ઉપર શુભાશિષા વર્ષાવે છે. પ્રત્યેક હિંદી નેતા, જેને આ વ્યાયામપ્રસારક મંડળના અસ્તિત્વનું જ્ઞાન છે તે તેનાપ્રત્યે પૂર્ણ આદર અને પ્રેમથી જુએ છે. આજે વરાડમાં દોઢસેા કરતાં વધારે શાખાઓ ધરાવતી અને વરાડની બહાર એટલીજ બીજી પ્રશાખાએ પાથરનારી, હિંદભરમાં પેાતાના બાહુએ ફેલાવતી આ અદ્ભુત સંસ્થાના જન્મ અને જીવનવિકાસને છતહાસ જાણવા જેવા છે.
*
૨૨૬
*
વરાડ રાષ્ટ્રીય લડતમાં સદા અગ્રેસર સ્થાન રાખવાના અને ખીજા કાઇ પ્રાંતથી ઉતરતે નહિ એવા હિસ્સા આપતું હાવાનેા દાવા કરે છે. હિંદુસ્થાનમાં વીસમી સદીનું પ્રભાત ઉગ્યું અને તેના પ્રથમ દશકના ઉત્તરાર્ધમાં બંગાળાએ સ્વદેશીની ચળવળ શરૂ કરી અને તેની પાછળ સ્વાધીનતા અને શરીરબળની જમાવટના સ'દેશ છૂટછ્યા ત્યારે વરાડમાં પણ એ આંદેલન મચેલું. વરાડ અભિમાન લે છે કે, ૧૯૦૮ની સાલમાં તેને ગામે ગામ અખાડા નંખાયા હતા અને એ અખાડાએમાં ગામના તમામ જીવાને! બલધનેા મહિમા સમજવાને આવતા. ગામેગામ જીવાનેામાં સ્વદેશીની અને શરીરજમાવટીની ઝંખના જાગી હતી; શસ્ત્રની તાલિમ લેવાની, સ્વાધીનતાના લડવૈયા અનવાની તાલાવેલી પ્રગટી હતી. વરાડના વૃદ્દો ૧૯૦૮ ના એ વાળ જોઇ દુઘેલા બની જતા. પણ પછી ૧૯૦૯ થી એ વાળ ઉતરવા માંડયેા. બ્રિટિશ શાસકેાએ દમનનાં ચક્રો ગતિમાં મૂક્યાં, ગામેગામ સરકારના લેાખડી મુક્કાએ અખાડાને ભુક્કો કરી નાખ્યા. પાણીદાર જીવાને જેલમાં ગયા. સ્વદેશી, અખાડા, ખજર`ગ-ઉપાસના, એ બહુ બધ પડી ગયું. ૧૯૧૪સુધી એ સ્થિતિ રહી.
*
*
*
૧૯૧૪ની સાલમાં વરાડના પાટનગર અમરાવતીના એક નાના મકાનમાં ત્રણ ચાર જીવાન ટેકરા ભેગા થયા. તેમને થયું કે, આજનું બધું દૌલ્ય ખ'ખેરી નાખવા આપણે કંઈક સંગીન પ્રવૃત્તિ આરંભવીજ જોઇએ. દેશના જીવાનેામાં પ્રાણ આવે, ઢીલી પાટલીએ અને ત્રૈણ ચાલે ચાલવાના મેાહમાંથી તેએ છૂટે, તેએ દેશદાઝથી સળગતા સશકત જોધમલ્લા ખને, એ અર્થે અખાડાપ્રવૃત્તિ એજ સાચી પ્રવૃત્તિ છે એમ તેમને થયુ'; અને તેમણે વૈદ્યા એના અગ્રેસરપણા હેઠળ એક ખાનગી અખાડા શરૂ કર્યાં.
૧૯૧૪ થી ૧૯૧૭સુધી એ અખાડે! ખાનગી રહ્યો. તેમાં ઘેાડા જીવાનેા નિયમસર હાજરી આપતા અને શરીર કસવાને માટે કસરત કરતા. અખાડાને જે મામુલી ખ` આવતે તે, તેને લાભ લેનારા શ્રીમંત છેાકરાએ તેમની પાસેની વધારાની વસ્તુઓના વેચાણમાંથી પૂરા કરતા. વૈદ્યબંધુઓને આ અખાડા આ રીતે ચૂપકીથી આગળ વધતા ગયા અને ચાર વર્ષમાં તા અમરાવતીમાં મશહુર બની ગયે!.
૧૯૧૭માં વૈદ્યખ’એનુ જાહેર વ્યાયામમંડળ બન્યું. શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળતરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
વ્યાયામપ્રેમીઓનું યાત્રાસ્થાન--અમરાવતી
૨૨૭ : તેની જાહેર સ્થાપના થઈ. વિદર્ભ દેશના તરુણ વૃદ્ધોમાં વ્યાયામને પ્રેમ ઉત્પન્ન કરી તેમને બળવાન, તેજસ્વી અને નિર્ભય બનાવવાને તેનો ઉદ્દેશ રખાયો. શ્રી હનુમાન વ્યાયામપ્રસારક મંડળે રાજકીય, સામાજિક અગર ધાર્મિક બાબતોમાં કોઈ પણ પ્રકારને પ્રત્યક્ષ સંબંધ ન રાખવાની અને જાતિ, ધર્મ, મત, પંથે ઈત્યાદિ ભેદભાવોમાં ન માનવાની' નીતિ નક્કી કરી પિતાનું કામ આરંભ્ય. એને પરિણામે આજ દશ વર્ષમાં આ મંડળ વરાડને ગામડે ગામડે જાણીતું થઈ ચૂકયું છે. ૧૯૨૭ની આખરસુધીમાં તેની ૧૪૭ શાખાઓ સ્થપાઈ છે અને દિવસે દિવસે એ સંખ્યા વધતી જાય છે. મંડળના સંચાલકોનો નિરધાર વરાડમાં કમમાં કમ પાંચસો
વ્યાયામશાળાઓ સ્થાપવાનો છે. આજે આ હનુમાન વ્યાયામપ્રસારક મંડળની વરાડમાં જેટલી શાખાઓ છે, તેમાંની પ્રત્યેક સંસ્થામાં અમરાવતીની મુખ્ય સંસ્થામાં તૈયાર થયેલા વ્યાયામશિક્ષક કામ કરી રહ્યા છે. આ બધી સંસ્થાઓમાં મળીને કુલ ચાર હજાર જેટલા જુવાને હમેશાં વ્યાયામ કરી બલધર્મનો મહિમા ગાઈ રહ્યા છે. આ બધી સંસ્થાઓની માતૃસંસ્થાઅમરાવતી હનુમાન વ્યાયામમંદિરમાં અત્યારે ૬૦૦ વિદ્યાથી એ પ્રતિદિન તાલીમ લઈ રહ્યા છે.
હનુમાન વ્યાયામપ્રસારક મંડળની આટલી વરાડની શાખાઓ ઉપરાંત, વરાડની બહાર પણ તેની શાખાઓ પથરાઈ છે. પૂના, મીરજ, સોલાપુર, જબલપુર, નાગપુર, નાશિક, યંબકેશ્વર, યવતમાળ, અમલનેર, વડોદરા, જંજીરા વગેરે સ્થળોએ તેની શાખાઓ છે; જેની સંખ્યા પચાસ સુધી પહોંચે છે. એ ઉપરાંત જ્યાં ખાસ શાખા ન નંખાઈ હોય, પણ સ્થાનિક શાખાની સાથે અગર બીજી રીતે, આ મંડળમાં તૈયાર થયેલો વ્યાયામશિક્ષક અખાડો ચલાવી રહ્યો હોય એવાં સાઠ જેટલાં સ્થળ છે.
*
- હિંદભરમાં વ્યાયામને વધારે ને વધારે પ્રચાર થઈ શકે તે ઉદ્દેશથી શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળ તરફથી સને ૧૯૨૪ થી ઉનાળાની રજાઓમાં શારીરિક તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે. એ વર્ગ આ ચાર વર્ષમાં બહુજ લોકપ્રિય નીવડ્યો છે. સને ૧૯૨૪ માં એ વર્ગમાં ૩૨ વિદ્યાર્થીઓ આવેલા: ૧૯૨૫માં ૫૦, ૧૯૨૬માં ૨૫૦, ૧૯૨૭માં ૪૭૫ અને ૧૯૨૮માં ૫૦૩; એ પ્રમાણે વિદ્યાર્થી સંખ્યા થયેલી. આ વર્ગમાં હિંદુસ્થાનના દરેક ભાગમાંથી વિદ્યાર્થીઓ જાય છે. આ વર્ષે કાઠિયાવાડમાંથી અમરેલીથી ભાઈ ભગવાનજી મહેતા અને રાજકોટથી ભાઈ છોટાલાલ માકડ ગયેલા. તે બન્ને વ્યાયામપ્રેમી બંધુઓ ઉપર આ મંડળની અને તેના આ વર્ગની સરસ છાપ પડી છે. શ્રી. માકડ એક પત્રમાં એક મિત્ર ઉપર લખે છે કે, ‘હિંદુસ્થાનના જુદા જુદા પ્રાંતમાંથી આવતા પાંચસો જેટલા ભાઈઓ છાવણીઓ નાખીને લશ્કરી ઢબે દાઢ માસ સુધી સાથે રહે અને દરરોજ ઘડીઆળના કાંટાની નિયમિતતાની સાથે હરિફાઈ કરે એવી નિયમિતતા અને નિયમબદ્ધતાથી કવાયત કરે એ દશ્ય અદ્ભુત બની રહે છે. એકજ ઉદ્દેશથી, એકજ વિચારના અને એકજ વિષયનું સેવન કરનારા પાંચસો હિંદી જુવાને લશ્કરી ઢબ સાથે વ્યાયામની
લીમ લે અને સાથે ભારત દ્વારનાં સ્વને સેવે, એ વાતાવરણનો ખ્યાલ શબ્દોમાં હું ન આપી શકું. એ જાતે જોવું જોઇએ અને અનુભવવું જોઈએ.... કાઠિયાવાડમાં આવું પવિત્ર અને મર્દાનગીભર્યું જીવન જીવતા વ્યાયામપ્રેમીઓની છાવણીઓ નંખાઈ હોય એ દિવસ ક્યારે આવશે?
આ શારીરિક તાલીમના વર્ગમાં આવનારાઓ માટે ત્રણ વર્ષને અભ્યાસક્રમ રખાય છે. ત્રણ ઉનાળાની રજાએ આ મંડળની વ્યાયામશાળામાં ગાળી કોઈ પણ ભાઈ સરસ વ્યાયામશિક્ષક બની શકે છે. આ સંસ્થામાં પૂર્વ અને પશ્ચિમની બનને વ્યાયામ પદ્ધતિઓના જૂદા જૂદા ત્રીસ વિષયોનું જ્ઞાન અપાતું હોવાથી, એ શિક્ષક કેઈ પણ અખાડામાં વ્યાયામવિશારદતરીકે દીપી નીકળે છે. આ સંસ્થામાં મુખ્યત્વે સ્વરક્ષણની તાલીમ અપાય છે. એ ઉપરાંત તરવાર, લાઠી, ભાલા, લકડી, જમૈયા, પશુ, પટ્ટા તેમજ બોકસીંગ, જુજુલ્સ વગેરેનું ખાસ જ્ઞાન આપવામાં આવે છે, એ તેની ખાસ વિશિષ્ટતા છે. આવી તાલીમનું એક વર્ષ પૂરું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૮
શુભસંગ્રહ-ભાગ ચોથો કરનારને “વ્યાયામપ્રવેશ'ની, બે વર્ષ પૂરાં કરનારને “વ્યાયામપત્ની અને ત્રણ વર્ષ પૂરાં કરનારને વ્યાયામવિશારદ'ની પદવી અપાય છે. આ શારીરિક તાલીમના ઉનાળાના વર્ગને ખાસ ઉદ્દેશ વ્યાયામના શિક્ષકો તૈયાર કરવાનો છે અને તેના પહેલાં ચાર વર્ષમાં બારસે ભાઈઓને તે લાભ અપાઈ શકે છે. શ્રી હનુમાન વ્યાયામપ્રસારક મંડળનો આત્મા કોણ છે ? મંડળના મૂળસ્થાપક વૈદ્યબંધુઓમાંના એક ભાઈ અંબાદાસ પંત વૈદ્ય એ મંડળના આત્મા છે. એમની વય માત્ર ૨૭ વર્ષની છે. જેને આ જમાનાના નમુનેદાર યુવક કહી શકાય તેવા, નિરભિમાની, આદર્શઘેલા, દિવસરાત સંસ્થાની પાછળ તનતોડ પરિશ્રમ કરનારા આ બાંધવને જોઈને કઈ એમ ન માને છે, તે શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળ જેવી હિંદની અનોખી વ્યાયામસંસ્થાને આત્મા છે. ભાઈ અંબાદાસ ૫તે આ સંસ્થાની પાછળ જીવન અર્પી દીધું છે. તેણે હિંદુસ્થાનના પ્રાંતે પ્રાંતમાં ભમીને, જોવા જેવી વ્યાયામ સંસ્થાઓની મુલાકાત લઈને એ અનુભવ મેળવ્યો છે અને બીજી બાજુ દશ વર્ષ સુધી વ્યાયામનો બધી દષ્ટિએ શાસ્ત્રીય અભ્યાસ કરી એ વિષયમાં પારંગત બન્યા છે. એ જ્ઞાનસંચય પછી તેમણે વ્યાયામશિક્ષકો માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ એજ્ય છે અને તે પ્રમાણે સંસ્થામાં શિક્ષણ અપાઈ રહ્યું છે.
શ્રી હનુમાન વ્યાયામપ્રસારક મંડળના આત્મા અંબાદાસ પંત વૈદ્યની સાથે નાના મોટા દોઢસો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. બધાજ ૧૬ થી ૩૦ વર્ષ વચ્ચેની ઉંમરના, નવલોહીયા, દેશદાઝથી સળગતા જુવાનો છે. બધાની વચ્ચે વર્તતે એકરાગ તાજુબ કરી નાખે તેવો છે. નાનામોટા, શ્રીમંત-ગરીબ વગેરે કઈ પણ પ્રકારના ભેદવિના બધાજ ભાઈઓ વ્યાયામમંદિરમાંનું બધું જ કામ હાથે કરે છે.
જ આ દોઢસો એકલહીયા નવજુવાન દેશભક્ત, અંબાદાસ પંત પછી તેના મુખ્ય સહાયમાં અમરાવતીના પ્રસિદ્ધ ડૉ. શિવાજી ગણેશ પટવર્ધન, લક્ષ્મણ કકડેકર, હરિહર દેશપાંડે, ખેડકર, પાટીલ, પંકે અને સબકાળ વગેરે આવે છે. ડ. પટવર્ધનને માસિક હજાર-દેઢ હજારની તબીબી કમાણી છતાં, તે નિયમિત વ્યાયામશાળામાં હાજરી આપે છે અને તેની વિચારણાઓને દોરે છે. ઉં. પટવર્ધન તેની કમાણીમાંથી પણ તેની પ્રિય સંસ્થાને સારો હિસ્સો આપે છે. ભાઈ હરિહર વામન દેશપાંડે તિલક વિદ્યાપીઠના સ્નાતક છે અને તે “ ફિઝિકલ કલ્ચર ઈન્ફર્મેશન બુરો ” ( શરીરવિકાસની માહિતી પૂરું પાડનારું ખાતું) અને સંસ્થાને સંપાદકીય વિભાગ સંભાળે છે; અને શ્રી અંબાદાસ પંત વૈદ્ય તથા ડે. પટવર્ધનના અનેક સહાયકામાંના હાલ કાઠિયાવાડમાં ભ્રમણ કરી રહેલા ભાઈ લક્ષ્મણ કકકર પણ સંસ્થાનું દરેક કામ સંભાળે છે. ભાઈ હારહર દેશપાંડે અને ભાઈ લક્ષ્મણ કેકડેકરે આ સંસ્થાને જીંદગી અર્પણ કરી છે.
શ્રી હનુમાન વ્યાયામપ્રસારક મંડળનું તંત્ર તેના કાર્યકારી મંડળના હાથમાં છે. તેના અધ્યક્ષ ત્યાંના લેકપ્રિય ડો. પટવર્ધન છે.
આ સંસ્થાના મુખ્ય વ્યાયામમંદિર-શ્રીહનુમાન વ્યાયામમંદિરમાં નાના મોટા કુલ ૬૦ તે અધ્યાપકો છે. આ બધા અધ્યાપકોની ખાસ વિશિષ્ટતા એ છે કે, તેમાં દરેક વ્યાયામવિદ્યાના એક એક વિભાગને ખાસ નિષ્ણાત (સ્પેશિયાલિસ્ટ)જ હોય છે. બધા જ અધ્યાપકે કશું વેતન લેતા નથી.
આ સંસ્થા તરફથી બીજી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમાં (૧) ફિઝિકલ કલ્ચર ઈન્ફર્મેશન બુ, (૨) વ્યાયામ વસ્તભંડાર, એ મુખ્ય છે. આ સંસ્થાને અમરાવતીની મ્યુનિસિપાલિટિ રૂા. ૪૦૦ ની વાર્ષિક ગ્રાન્ટ આપે છે.
શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળના ભાવનાભક્ત અને ઉત્સાહભર્યા જુવાન ચાલકોને તેમના પરિશ્રમને આ સુંદર પરિપાક આવેલ જોઈ મંડળને માટે એક પ્રમુખ વ્યાયામમંદિર હોવાનો મને રથ જાગે. તેમણે એ મનેરથને સિદ્ધ કરવા કમર કસી. તેમનું કામ તો ક્યારનુંયે વરાડભરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
વ્યાયામપ્રેમીઓનું યાત્રાસ્થાન-અમરાવતી મશહુર થઈ ગયું હતું, એટલે તેમના વ્યાયામમંદિરના મંડળમાં વગરમાગ્યા પૈસા આવવા લાગ્યા. અમરાવતીની મ્યુનિસિપાલિટિએ મકાનમંડળમાં સાત હજાર રૂપિયાની મદદ આપી, ૧૯૨૬ ની સાલમાં પંદરેક હજારને ખર્ચો ભવ્ય વ્યાયામશાળા તૈયાર થઈ. સાતસો વિઘાથીઓ સાથે કસરત કરી શકે એટલાં વ્યાયામસાધને તેમાં વસાવ્યાં અને ૧૯૨૬ના ડિસેમ્બરમાં મહાત્માજી ગૌહતી–મહાસભામાં હાજરી અપવા જતા હતા ત્યારે તેઓશ્રીએ અમરાવતી ઉતરી એ વ્યાયામમંદિરને ખુલ્લું મૂકવાની ક્રિયા કરી.
આ વ્યાયામમંદિરની પાછળ તેના સંચાલકોનાં અનેક સ્વઓની સછિ ઉભી છે. આ વ્યાયામમંદિરમાંથી હિંદભરમાં વ્યાયામપ્રવૃત્તિ બનાવવાના, હિંદની પ્રત્યેક ભાષામાં વ્યાયામનું સાહિત્ય પ્રગટ કરવાના, હિંદની યુવક પ્રવૃત્તિની લગામો હાથમાં લેવાના અને વ્યાયામમંદિરને હિંદને માટે વ્યાયામ મહાવિદ્યાલય બનાવવાના તેના સંચાલકોના અભિલાષ છે.
પણ ગયા પહેલાંના મહિનામાં દૈવયોગે તેમના માર્ગમાં એક જબ્બર અંતરાય આવ્યો છે. જુન માસમાં અમરાવતીમાં મેઘરાજાએ દારુણ તોફાન મચાવ્યું. તેમાં તેમના પ્રાણસમા આ વ્યાયામમંદિરને પણ ભારે જફા પહોંચી છે. પંદર હજારને ખર્ચે બેજ વર્ષ પહેલાં તૈયાર કરેલા એ મંદિરનો ઉપરના માળ વરસાદના તોફાને તારાજ કરી નાખે, તેમજ મકાનમાંનાં તમામ વ્યાયામસાહિત્ય અને વ્યાયામગ્રંથનું સત્યાનાશ વાળી નાખ્યું. મંડળને પંદરથી વીસ હજારનું નુકસાન થયું.
કાઠિયાવાડી નૃપતિઓ અને શ્રીમંતોને, હિંદુસ્થાનની આવી અજોડ સંસ્થાના પ્રમુખ વ્યાયામમંદિરના પુનરુદ્ધાર માટે યથાશક્તિ ફાળો આપવાને ધર્મ છે.
હિંદુ મહાસભા પણું આ મંડળપ્રત્યે બહુજ આદર ધરાવે છે. હિંદુ મહાસભા તરફથી હિંદમાં જ્યાં જ્યાં અખાડાઓ સ્થાપવાના હોય ત્યાં ત્યાં આ મંડળના વ્યાયામશિક્ષકોનેજ મોકલવામાં આવે છે. આજસુધીમાં બંગાળ, મધ્યપ્રાંત, મહારાષ્ટ્ર, બિહાર, સંયુક્ત પ્રાંત, કર્ણાટક, ખાનદેશ વગેરે પ્રાંતોમાં આ મંડળના ભાઇઓ કામ કરી આવ્યા છે અને વરાડની તમામ મ્યુનિસિપલ શાળાઓમાં આ સંસ્થામાં તાલીમ પામેલા ભાઇઓનેજ કસરતશિક્ષક તરીકે લેવામાં આવે છે.
આ મંડળ તરફથી થોડાજ માસ પહેલાં રૂા. દશહજારના ખર્ચે એક છાપખાનું ખરીદવામાં ' આવ્યું છે. મુદ્રણાલય વસાવવાને મુખ્ય હેતુ વ્યાયામનું વામય પ્રસિદ્ધ કરવાના છે. મંડળ તરફથી વ્યાયામ સર્વસંગ્રહ પ્રસિદ્ધ કરવાની પણ યોજના છે. તેને અંગે કેટલુંક લખાણ તૈયાર પણ થઈ ગયેલું; પણ ગયા તોફાનમાં વ્યાયામમંદિર તારાજ થયું તેની સાથે એ બહુમૂલ્ય લેખે પણ નાશ પામ્યા. હવે તો વ્યાયામમંદિર ફરી વાર ઉભું કરી, મંડળના સંચાલકે તેમનાં સ્વપ્નોની સિદ્ધિની દિશામાં પુનરિ ૩૪ કરશે.
૪ વ્યાયામપ્રેમનું આંદોલન આજે હિંદુસ્થાનભરમાં પૂર્ણ વેગથી પ્રસરી રહ્યું છે. ઠેરઠેર બજરંગઉપાસનાનો બલધમ સ્વીકારનારા જુવાનો નજરે ચઢે છે. સૌરાષ્ટ્ર પણ બજરંગ-ઉપાસનાને બલધર્મ સમજતો જાય છે. તેના જવાનામાં શરીરજમાવટના શાખ વધતો જાય છે. તેનાં પાટનગરમાં વ્યાયામમંદિર ઉધડી રહ્યાં છે. ભાવનગર, અમરેલી, રાજકોટ, રિબંદર, ધોરાજી વગેરે શહેરમાં નિષ્ણાત વ્યાયામપ્રેમીઓ અખાડાઓ ચલાવી રહ્યા છે. બીજા સ્થળે એ અખાડાની માગણી થઈ રહી છે. આમ સૌરાષ્ટ્રમાં અખાડાવૃત્તિ વિસ્તરતી જાય છે, ત્યારે તેને એક શિસ્ત નીચે લાવવા, બધા અખાડાઓમાં એકજ ધોરણ દાખલ કરવા. સૌરાષ્ટ્રની વ્યાયામપ્રવૃત્તિનું નેતૃત લેનારી અમરાવતીના આ હનુમાન વ્યાયામપ્રસારક મંડળ જેવી કેાઈ મધ્યસ્થ સંસ્થાને જન્મ નહિ થાય ? સૌરાષ્ટ્રના સ્વામી રાવ, માંકડ, ભગવાનજી વગેરે એ જરૂરતને વિચાર કરે અને આ વ્યાયામમંડળના અહેવાલમાંથી પ્રેરણા લઈ એકાદ મધ્યસ્થ સંસ્થા સ્થાપી સૌરાષ્ટ્રભરમાં વ્યાયામ પ્રચારે એવી આશા સાથે આ પરિચય–લેખ સમાપ્ત થાય છે.
(“સૌરાષ્ટ્ર' તા-૧૧-૮-૧૯૨૮ ના અંકમાંથી) Geese
x
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે १०६-पंजाबकेसरी लाला लजपतराय
નિશ્રેતનોમાં નવચેતના સંચારનારી રણભેરીનું રણગાન પૂરું થયું.... પણ એના પ્રેરક સૂરમાં દિગન્તવ્યાપી પડવા ગિરિઓ ને ગહરા, અરણ્યો ને વનરાઇઓ, નદીતીર ને જનપદો મળે હજી ગાજી રહ્યા છે ! હજી એ રણભેરી બને છે ! નવચેતનાને મંત્ર ગુંજે છે ! એ રણભેરી અમર છે !.
હિમાલયને હિમત ગૌરીશંકર સમા ઉન્નત ગિરિશંગ ઉપર ઉભીને, પચાસ પચાસ વર્ષ સુધી, એકજ સૂરે અવિરામ રણભેરી બજાવનાર એ જોદ્ધી પડ્યા. નરોમાં નરોત્તમ, પુરુષોમાં પુરુષસિંહ, ચક્કામાં યોદ્ધાવર, શહીદોમાં શહીદ-શિરોમણિ નરકેસરી લજપતને દેહ પડ્યો.
આજથી ત્રેસઠ વર્ષ પૂર્વે પંજાબના એક અજાણ્યા ગામમાં જન્મેલા એ હિંદી પુત્રમાં એવું કયું અદ્દભુત તત્તવ હતું કે આજની જુવાન પેઢીને જ્યારે જન્મ પણ નહોતે થયો તે કાળમાં, સને ૧૯ ૦૫-૦૬ના કાળમાં, જ્યારે ‘વંદે માતરમ'નો ઉચ્ચાર એ ભયંકર ગુન્હો ગણાતો અને હિંદી રાષ્ટ્રવાદનાં કિરણે હજી મંબાઈ–કલકત્તાસમાં નગરોની માટીમેટી મહેલાતેની અટારીઓને જ અજવાળતાં હતાં ત્યારે, કાઠિયાવાડનાં નાનાં નાનાં ગામડાંઓમાં ચુસ્ત સનાતની બ્રાહ્મણે પણ પ્રતિદિન પ્રભાત શિવપૂજાની સાથે આ નરવીરની અને તિલક મહારાજની છબીની અનન્ય ભક્તિભાવપૂર્વક પૂજા કરતા? પંજાબના એ નરે હિંદુસ્તાનના ખૂણેખૂણાનાં ગામગામડાંમાં વસતા સામાન્ય ગામડીઆઓનાં દિલ ઉપર, આજથી એક આખી પચ્ચીસી પહેલાં એવું કયું કામણ કર્યું હતું કે આ વિદેશી સરકારના વહીવટદારે તેને પકડીને માંડલેના કિલ્લાને માર્ગે લઈ જતા હતા ત્યારે
લાલાજી હીરો હિંદુસ્તાનને, પાપીએ નાખ્યો કેદજી!” એવી પુણ્યપ્રકોપથી ભભુકતી લોકકવિતામાં લોકહદયની પ્રેમલાગણી આવે પારદર્શક આવિર્ભાવ પામતી ? દેશને ચરણે જીદગીની પળેપળ અપી દઈ નરસિંહ લજપતરાયે નિજના ચારિત્ર્યબળથી, નિજની નિર્ભયતાથી, નિજના સિંહ-સ્વભાવથી, હિંદની પ્રજાનાં માન આજસુધી કદાચ કોઈ પુરુષ છત્યાં નથી એવાં છત્યાં હતાં.
સત્તાવન-અઠ્ઠાવનને બળ બુઝાયા પછી સાત વર્ષે, એ બળવા વેળા પ્રગટેલા હિંદના આત્મતત્વના અવતારસમો લજપત, ઇ. સ. ૧૮૬૫માં પંજાબના લુધિયાણા જીલ્લાને ખૂણે જગરાન નામના નાનકડા ગામમાં મુનશી રાધાકૃષ્ણ લાલાને ત્યાં જો. ગરીબ પણ જૂના ને ખાનદાને અગ્રવાલ વણિક કુટુંબના એ લાલા રાધાકૃષ્ણ સરકારી હાઇસ્કૂલમાં ઉર્દૂને શિક્ષક હતા અને તેમની ટુંકી કમાણીમાંથી એમનાં પત્ની ઘણીજ ત્રેવડથી સુખપૂર્વક ગુજરાન ચલાવતાં. માતાની એ વ્યવસ્થાશક્તિ, વડ અને કુટુંબવાત્સલ્યનાં લજપતરાયે ધરાઈ ધરાઈને વખાણ કરતાં અનેક વખત કહ્યું છે કે “મેટે થયે મારી આવક જ્યારે હજારોની થઈ ત્યારે પણ એ શરૂઆતની કરકસરવાળી જીંદગીના કરતાં લેશમાત્ર વધુ સુખકર આબાદી અમે જાણી નથી; એટલો મારી માતાને હાથ એ ટુંકી આવકમાં પણ બરકત ને રસ પૂરતો.”
બાર વર્ષની બાળવયે લજપતે મહર્ષિ દયાનંદનાં પ્રવચનો સાંભળેલાં અને તેમાં ભારતરાષ્ટ્રને પુનરુદ્ધાર કરવાની પ્રેરણાનું પાન કરેલું. બાળક લજપતને પિતા રાધાકૃષ્ણ પણ એ માર્ગે
ગ્ય ઉત્તેજન આપ્યાજ કર્યું અને પૂરાં પંદર વર્ષને ન થયું ત્યાં તે પોતાના આ પરાધીન દેશના ઉદ્ધારનાં સ્વપ્નાં સેવત, દેશદ્વારની અનેક યોજનાઓ ઘડતે એ કટ્ટર દેશભક્ત બન્યો.
એકવડા બાંધાના, નબળી તબિયતવાળા એ કુમારનું અભ્યાસજીવન તીવ્ર અને તેજસ્વી બુદ્ધિના ચમકારથી ઝળકતું હતું. સહવિદ્યાથીઓમાં સદા મોખરે રહીને લાલાએ અઢાર વર્ષની કામળ વયે કાયદાની પરીક્ષા પસાર કરીને વકીલાત માંડી.
પણ, ૯ મારો આ પ્રિય દેશ હિંદુસ્તાન આજ પરાધીન દશામાં છે, એની પ્રજા આજે પતિત છે, એના પર પરદેશી સત્તાનો પંજો ચેલો છે અને એની સમૃદ્ધિ ને નુર સતત ચૂસાયે જાય છે, એ દર્દભરી વસ્તુસ્થિતિનું ભાન એના મગજ પર સદા ધમકારા કર્યા જ કરતું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૫જામકેસરી લાલા લજપતરાય
૨૩૧
એટલે અભ્યાસ દરમિયાનજ એણે મહર્ષિ દયાનંદના ગુંડા નીચે દેશના સૈનિકતરીકે પેાતાની ભરતી કરી દીધી. ૧૮૫૭ના ગદરના પ્રથમ સ્વાતંત્ર્યયુદ્ધમાં આકરા પરાજય મળ્યા પછી હિંદી પ્રજા નિરાશ ને ભમહૃદય બની હતી; અંગ્રેજી કારભારીઓની અસર નીચે હિંદુસ્તાનના મનુષ્યત્વના ધીમે ધીમે પણ સ્થિરગતિએ નાશ થઈ રહ્યો હતા; ખડિયામાં ખાપણ લઇને ભમનાર શૂરા યાદ્દાએની અને સ્વાધીનતાના પ્રેમમાં દુનિયામાં કાઇથી ઉતરે નહિ એવા બહાદૂર સ્વાતંત્ર્યપ્રેમીએની કામ કારકુના અને મહેતાએની કેામ બની રહી હતી. એ જે જેમ દયાનંદ ઉકળી ઉડ્ડો ને એ વિનાશક્રિયાને અટકાવવા કમર કસી; તેમ તેના અનુયાયી લજપત પણ ઉકળી ઉઠો, તે જો જીંદગીની કુરબાનીથી આ ક્રિયા અટકી પડતી હૈાય તે તે રીતે પણ તે અટકાવવા કટિબદ્ધ થયા.
લજપતરાયના એ જુવાનીના દિવસે માં જાખમાં આસમાજનું પરિબળ હતું. લડાયક જીસ્સાથી ઉભરાતા આ સમાજીએ દયાનંદના મેધ મુજબ ભારતીય પ્રજાના નવવિધાનના કાર્યાંમાં એકાગ્ર બન્યા હતા. એ કાર્યની ત્રણ પંજાબી જીવાતાએ સરદારી લીધી, લાલા હંસરાજ, ગુરુદત્ત વિદ્યાર્થી અને લાલા લજપતરાય, આર્યસમાજના આ ત્રણે સરદારેા, જેમને પૂરાં વીસ વર્ષ પણ નહેાતાં થયાં, જેમના હૈાં ઉપર મૂછના દ્વારા પણ નહેાતા છુટયે એવા ભાવનાભિખ્ખુ જીવાને હતા. જુવાન ! જગતનું પુનઃવિધાન કરવાની જુમ્મેદારી તારે શિરે છે; નૂતન જગતનું સન તારે હાથે થવુ જોઇએ ' એ યુગાદેશને લજપત, હંસરાજ અને ગુરુદત્તની ત્રિપુટિએ બરાબર ઝીલ્યા અને પંજાબમાં પ્રથમ સામાજિક અને ધાર્મિક સુધારણાનું કામ હાથ લીધુ.
"
નવયુગના સંદેશવાહક સરખા એ ત્રણે જીવાનાએ, મુદ્દાઓમાં પ્રાણ પૂરતી, સ્વાધીનતાને માટે શાણિત માગતી એ અજબ પ્રેરણાવત વાણીના બળે પંજાખીને ખડેા કરી દીધેા. ત્રણે જીવાને અભ્યાસ કરતા, વિદ્યાલયમાં મેખરે રહેતા, ભાષણા કરવા ભટકતા, વેદાના વાદવિવાદ કરતા અને આજે લાહેર તે! કાલે હીસાર એમ સત્ર ભટકીને આગામી જંગને માટે જનસમુદાયને ઢઢાળતા. હુંસરાજ યાજનાએ યેાજતા, ગુરુદત્ત પ્રેરણા અર્પતા અને લજપતરાય ક`વીરના વેગથી એ યાજનાઓને સ્થૂલાકાર આપતા. આમ સ્વામી દયાનંદ પછી આ સમાજની સસ્થા અને પ્રવૃત્તિને આ ત્રણે જણે એટલી ચેતનવંત ને પ્રખળ બનાવી મૂકી કે એ સંસ્થાના સર્જનહારતરીકે મહર્ષિ દયાનંદ પછી કાઇનું નામ મૂકી શકાય તેા એ ત્રિપુટીનુ જ. પેાતાની ભાવનાના ર્ગ, અંતરનું જોમ, અંગનું ચેતન અને કમાણીનું સઘળું ધન એ પ્રવૃત્તિ પાછળ રેડી રેડીને એ ત્રણે જીવાનાએ પજાબમાં સામાજિક, ધાર્મિક અને કેળવણીનાં નવસર્જન માંડવ્યાં, એમના અદમ્ય ઉત્સાહ ને અથાક પરિશ્રમે ૧૮૮૬ના જીનની પહેલી તારીખે લાહારમાં યાન ગ્લે વૈદિક કૅાલેજ'નેા પાયા નંખાયે. હિંદી ભાષાના પ્રચાર કરવા, સંસ્કૃત અને અંગ્રેજી જ્ઞાન ફેલાવવુ તથા ઔદ્યોગિક જ્ઞાનપ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવા-એવા ઉદ્દેશથી પંચનદોના મુલકમાં મંડાયેલી આ કાલેજ તે કાળે તેા પંજાબમાં એક અને અદ્વિતીય હતી અને આજે પણ વિદ્યાર્થી સંખ્યા અને શિક્ષણુની ઉત્તમતામાં તે સૌથી પહેલી ઉભી છે. લજપત, હંસરાજ તે ગુરુદત્તની ત્રિપુટએ તે આ કૉલેજ સરકારી શિક્ષણુખાતાથી સ્વતંત્ર રહીને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવતા રાષ્ટ્રીય શિક્ષણના પ્રયેાગ કરવા કાઢેલી; પણ આ ભાવના પૂર્ણપણે પાર ન ઉતરી. આજે એ કાલેજ પંજાબ યુનિવ સિટિ સાથે જોડાયેલી છે; પણ એ છતાં, ત્રણ જુવાનિયાએ એક કૉલેજ સ્થાપે અને તેના પાયા આવા સુદૃઢ નાખે, એ વસ્તુ તો દુનિયાના ઇતિહાસમાં પણ વિરલ છે. લજપતનું ધડતર એવાં જબ્બર કામે આરંભી શકે અને પાર ઉતારી શકે એવી અસામાન્ય ધાતુતું હતું.
દરમિયાન પ ંજાબ યુનિવર્સિટિની કાયદાની પદવી લઇને લજપતરાયે હીસારમાં વકીલાત માંડી દીધી હતી. કુનેહભરી વેધકબુદ્ધિ અને તેજસ્વી વક્તૃત્વશક્તિને પ્રભાવે તેણે પેાતાના ધંધામાં સારી પ્રતિષ્ઠા જમાવી અને હીસારના વકીલેામાં અગ્રણીપદ મેળવ્યું; પણ ધંધા કરતાં તેને ખીજી ઉચ્ચતર વસ્તુની પરવા-લગની વધુ હતી, એટલે સમૃદ્ધિની છેાળા ઉડાડતી વકીલાતના ધંધાની મહત્ત્વાકાંક્ષા ત્યજીને તેણે પ્રાંતના સમુદ્ધારના કામાંજ જીવનશક્તિ ઠાલવવા માંડી. અહીં પણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
२३२
શુભસંગ્રહ-ભાગ ચાથા
તેને અનુકૂળ અને સહૃદયી મિત્રા તથા સહકારીએ મળી રહ્યા. તેમાં પેાતાની આખી જીંદગીની કમાણી શિક્ષણ અને ખીજા* ક્ષેત્રોમાં અણુ કરી દેનાર દાનવીર પતિ લજપતરાય તથા ‘પંજાબીપત્રના આદ્યસ્થાપકલાલા જસવંતરાયના પિતા લાલા ચૂડામણિ એ બે મુખ્ય હતા. લાલા ચૂડામણિએ ભટકતા કંગાલા અને કામધંધાવગરના રખડ્ડએ માટે સ્થાપેલી પ...જામની ઉદ્યોગશાળા તા પ્રખ્યાત છે.
આ બધા મિત્રોની સાથે કેવળ પ્રગતિમાન પજાબનાંજ નિહ, પણ સ્વાધીન ભારતનાં સ્વપ્નાં સેવતા જુવાન લજપતને હવે હીસારનું ક્ષેત્ર સાંકુચિત લાગવા માંડયુ.. વળી દયાનંદ કોલેજની સ્થાપના કર્યાં પછી લજપતરાયનું બધું લક્ષ એ કૅલેજને સુદૃઢ અનાવવા અને વિસ્તારવા તરફ વળ્યું, એટલે તેણે ૧૮૯૨ના પ્રારંભમાં લાહેારમાં જઇ અખાડા નાખ્યા. પાતાની અસામાન્ય બુદ્ધિપ્રતિભા, સંસર્ગ'માં આવનારની અંદર ચેતનની ચીનગારી, દેશદાઝ, સરળ અને નિખાલસ સ્વભાવ તથા માહક વ્યક્તિત્વના પ્રભાવે, જીવાન લજપતરાયે જોતજોતામાં લાહેારમાં પેાતાને માટે માનવંતું સ્થાન કરી લીધું અને પ ંજાબની વડી અદાલતના ધારાશાસ્ત્રીઓમાં મેખરે પ્રકાશવા લાગ્યા. લક્ષ્મીદેવીએ તેમનાપર સમૃદ્ધિનાં હાસ્ય વેર્યાં, પણ હંમેશાં સાદી રહેણીના ચાહનાર લાલાજીએ પેાતાનું કુટુંબ ગરીબ હતું છતાં, પેાતાની વકીલાતની આવકમાંથી ખોગી રકમ રાખી બાકીની યાનંદ કાલેજના દ્રવ્યકાષમાં ભરવા માંડી; અને એ ઉપરાંત પાખનાં અન્ય ગામે અને શહેરામાં શારદામ દિરા-કુમારે અને કુમારીએ માટેની શાળાએ-સ્થાપવા અપાર જહેમત લેવા માંડી. આજે આ સમાજ વાર્ષિક દશ લાખ રૂપિયા ખચીઁ સંખ્યાધ સંસ્થાઓ ચલાવે છે, જેમાંના મેટા ભાગ પંજાબમાંજ છે. પંજાબની એ સંસ્થાએમાંની હુયેની ઈંટા ઉપર લજપતનું નામ અમર અક્ષરે લખાયેલુ છે. દિલતાનાં દુ:ખ હરવા અને પીડિતાની પીડા હરવામાટે પેાતાના જન્મ છે, એવી પ્રબળ અસ્મિતાની પ્રેરણા નીચે દેશકા કરી રહેલા લજપતરાયની જુવાનને પ્રથમ દશકે! આર્ય સમાજની પતાકા નીચે આવું રચનાત્મક કાર્ય કરવામાં વ્યતીત થયા અને તેમનું નામ જોતજોતામાં પંજાબભરમાં ગવાવા લાગ્યું.
પણ સ્વાધીનતાની ઝ ંખના ઝંખતા જુવાન લજપતરાયને આય સમાજનું ક્ષેત્ર હવે સકુચિત પડયુ. દિનરાત દેશહિતનું ચિંતન કરતા લજપતરાયને સૂઝયું કે, આ બધી પ્રવૃત્તિએ ટીક છે. દુષ્કાળપીડિતાને અન્ન આપવું, અનાથેાને આશ્રય આપવેા, શિક્ષણસંસ્થાઓ સ્થાપવી, સમાજસુધારા કરવે, જીવાનેાને દેશપ્રેમપ્રેરિત બનાવવા-એ બધું સુકાય છે; પણ જ્યાંસુધી દેશની રગેરગમાં પ્રસરી ગયેલું પરાધીનતાનું ઝેર મારી શકાય નહિ; જ્યાંસુધી હિંદી પ્રજાજને તેના ઘરમાં ગુલામ મટી માલિક અને નહિ, ત્યાંસુધી ધ્યેય તે! દૂરજ રહેશે. ઉંડા અભ્યાસ અને અવલેાકન પછી લાલાજીએ અગ્નિના અક્ષરે એ પેાતાની જીવનપાથીમાં સિદ્ધાંત લખ્યું કે પ્રત્યેક હિંદીએ સૌથી પ્રથમ હિંદની રાજકીય પરાધીનતા મિટાવવા મથવું જોઇએ; રાજકીય પરાધીનતાના નાશની સાથે ખીજી બધીયે પરાધીનતાને! નાશ થશે.' અને આમ લાલાજીએ રાજકીય ચૈાહાના રસાજ સજ્યા. તે દિવસથી-વીસમી સદીના આર્ભવષેના તે દિવસથી તે આ નવેમ્બર માસની ૧૭મી તારીખના શનિવારે એમણે બ્રિટિશ સામ્રાજ્યની ખરતાના પ્રતિનિધિ બ્રિટિશ સિપાઈની લાઠીના મારને પરિણામે છેલ્લી સેાડ તાણી ત્યાંસુધી-બ્રિટિશની છાતીને કપાવતા, હિંદના આત્માની વેદનાને ગરવી વાણીમાં વ્યક્ત કરતા, હિંદની સ્વાધીનતાની ઝ ંખનાને ઢંઢેરા પીટતા, સિંહની ત્રાડે ત્રાડતા લાલાજી રાજકીય અને સ્વદેશીય લડવૈયાજ રહ્યા.
જીવનભર સ્વાધીનતાના રાંગણમાંજ ઝુઝવાના નિર્ધાર કર્યાં પછી લજપતરાયે દેશદેશના સ્વાતંત્ર્યવીરેની દોસ્તી કરવા માંડી અને ઇતિહાસની કિતાબેામાં કાઇ સમાનધીની રાહ જોતા પડેલા ઝિની અને ગેરીબાડી, વાશિંગ્ટન અને લિંકન વગેરે વીરેાની મૈત્રી સાધી. લજપતરાયે એમના જીવનની પારાયણ કરી. ખાસ કરીને છેલ્લી શતાબ્દિના ઈટાલિયન શહીદેા-મઝિની અને ગેરીખાડીએ એનાપર ભારે અસર કરી અને પેાતાના આત્માના અમર રસની શાહીમાં લેખિની મેળાને લજપતરાયે એ અને વીરેાની પ્રેરક જીવનકથા લખી. હિંદી ઇતિહાસમાંથી પણ લજપત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
પંજાબ કેસરી લાલા લજપતરાય
૩૩
રાયે “અમર મહાજનોને પરિચય કર્યો અને તેમની પણ બિરદાવલી લખી. એમની લખેલી એ અશોક અને શિવાજી, દયાનંદ અને કૃષ્ણચંદ્રની જીવનકથાઓ આજસુધી પંજાબના જુવાને વાંચે છે અને અવનવી પ્રેરણું અનુભવે છે.
મેઝિનીસમી દેશદાઝની જ્વાળાથી પ્રજ્વલિત બનીને, મંઝિનીના હિંદી અવતારસમા લજપતરાય રાજકીય ક્ષેત્રમાં ઉતર્યા અને ૧૮૮૮ની સાલથી મહાસભામાં ભાગ લેવા શરૂ કર્યો. એ વર્ષની અલાહાબાદની મહાસભા વેળા તેણે સર સૈયદ અહમદને ઉદ્દેશીને લખેલા પત્ર હજીયે મશદર છે. એ પત્રમાં લજપતરાયે સર સૈયદ અહમદની મનોદશાના પલટા ઉપર-રાષ્ટ્રવાદી સર સૈયદ કેમીવાદી સર સૈયદ બન્યા તે પરિવર્તન ઉપર-સખ્ત ફટકા લગાવ્યા છે. લજપતરાયના એ પાથી એ કાળમાં દેશભરમાં સનસનાટી થયેલી. જુવાન લજપતરાયનો અભ્યાસ, તેની કલમની શક્તિ, દેશદાઝ અને સૌથી વિશેષ નિર્ભયતાએ તે કાળના રાજકીય કાર્યકરોના દિલ ઉપર ઉંડી અસર કરી.
આ અરસામાં ૧૮૯૭માં હિંદમાં દુષ્કાળ પડ્યો. લાલાજીએ પિતાના દુષ્કાળપીડિત દેશબાંધવોની વહારઅર્થે જબર રાહત પ્રવૃત્તિ આદરી. ૧૮૯૮-૧૯૦૦માં પડેલા બીજા દુષ્કાળ વેળા પણ એ માનવતાની મૂર્તિએ હિંદુસ્તાનના પ્રાંતોમાં ભમીને ભૂખ્યાઓની ભૂખ ભાંગી અને વસ્ત્રહીનોને વસ્ત્રો પૂર્યા. મધ્યપ્રાંત, બંગાળ, રાજપૂતાના વગેરે સ્થળોએ અસંખ્ય હિંદુ અનાથાને લજપતરાયે પોતાની રક્ષા નીચે લીધાં. એ વેળા વિદેશી પાદરીએ હિંદુ અનાથ બાળકોને ભરમાવી તેમને ઈસાઈ ધર્મમાં વટલાવવાની પ્રવૃત્તિ ચલાવતા જોઇ, લજપતરાયે પાદરીઓની એ વટાળ પ્રવૃત્તિની સામે ત્રાડ પાડી અને હજારો હિંદુ બાળકોને હિંદુત્વને વારસો કાયમ રાખે. લજપતરાયના ઉગ્ર રાજકીય પ્રચારકાર્યની સાથેસાથ, જનસમૂહના સુખદુઃખમાં હમદર્દીભર્યો ભાગ લેનારી તેમની આ પ્રવૃત્તિએ તેમને પ્રજાના સાચા નાયક બનાવ્યા. લજપતરાય તેમની પાંત્રીસ વર્ષની વયે અખિલ હિંદમાં નામના ધરાવતા નેતાવર બન્યા. - ૧૯૦૫ની બનારસ મહાસભામાં પંજાબના એ કેસરીએ સૌથી પહેલી રણગર્જના કરી, જેનાં આંદોલનાએ ઘડીભર બ્રિટિશ સામ્રાજ્યના પાયા ડોલાવ્યા. લૈર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડયા પછી બરાબર સિત્તેરમે દિવસે લાલાજીએ બનારસની એ મહાસભાની વ્યાસપીઠ ઉપરથી આગામી નૂતન રાષ્ટ્રીય હીલચાલની રૂપરેખા બતાવી. લાલાજી આગામી બળવાના મુખનાદ બન્યા. બંગભંગના એ કારણે બંગાળાની પ્રજા ખળભળી ઉઠી, હિંદુસ્તાનના રાષ્ટ્રીય ઉત્થાનના ઈતિહાસમાં નો તબકકે મંડાય. “ હિંદ આમાર, જનની આમાર, ધાત્રી આમાર, આમાર દેશના જયનાદોથી ભારતનું ગગન–અને સાથેસાથે બ્રિટિશ સામ્રાજ્યવાદીઓની છાતી ભેદાઈ રહ્યાં. લાલાજીએ બંગાળની એ બળવાપ્રવૃત્તિના આગેવાનોમાં સ્થાન લીધું. બ્રિટિશ હાકેમના આ કાયની સામે, બંગાળમાં બીપીનચંદ્ર પાલે, દક્ષિણમાં તિલક મહારાજે અને પંજાબમાં લાલા લજપતરાયે ઉગ્ર વિરોધની ત્રાડો દીધી અને એની ગજનાના પડઘાથી દેશભરની દિશાઓ ગાજી ઉઠી. લાલ, બાલ અને પાલની એ ત્રિપુટીએ આખી હિંદની પ્રજામાં નવચેતન મૂક્યું. એ ચેતનની હું કે હિંદનો જુવાવર્ગ ખડો થઈ ગયો અને જાણે “ બળવો થશે ? ક્રાંતિ થશે? સામ્રાજ્યનો અસ્ત થશે ?” એવી ભીતિથી બ્રિટિશ કારભારીઓ ધ્રુજી રહ્યા. લાલ, બાલ અને પાલની ત્રિપુટિએ નવો ઈતિહાસ , નવી પ્રજા ઘડી, નવું ભારતવર્ષ સર્યું.
સ્વદેશ અને દેશબાંધવા માટેની તેમની આ લાગણીની જવાળાઓ જેઈ, તેમની સહૃદયતા ને ફનાગીરીથી મુગ્ધ થઈ. ૧૯૦૫ની મહાસભાએ વિલાયતમાં પ્રચારકાર્ય કરવા માટે ગોપાલકૃષ્ણ ગોખલેની સાથે સર્વાનુમતે તેમની પસંદગી કરી અને ગેખલે ને લજપતરાયનું પ્રતિનિધિમંડળ યુરોપને પ્રવાસે ઉપડયું.
પંજાબને સિંહ ગોખલેજીની સંગે વિલાયત પહોંચ્યો અને બ્રિટિશ સામ્રાજ્યવાદે હિંદી પ્રજાનું કેવું કચ્ચરઘાણ વાળી નાખ્યું છે, એ પંજાબકેસરીએ તેની જવાળાઝરતી વાણીમાં વિલાચતી પ્રજાને સમજાવ્યું. લજપતરાયે સંખ્યાબંધ સભાઓ સમક્ષ ભાષણ કર્યા ને વિલાયતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
૩૪
શુભસંગ્રહ-ભાગ ચોથા સર્વ પક્ષના અગ્રેસના મન પર ઊંડી છાપ પાડી ખબર કરી કે “હિંદી પ્રજા હવે જાગી છે અને પિતાપરની સામ્રાજ્યવાદની ઝુંસરી ફગાવી દેવા માગે છે.'
ઈગ્લેંડન પ્રવાસ પૂરો કરીને લજપતરાય યૂરોપના બીજા દેશોની મુસાફરીએ નીકળ્યા અને પછી અમેરિકાનું નિરીક્ષણ કરવા ઉપડ્યા. એમણે ત્યાંની શિક્ષણસંસ્થાઓને તલસ્પર્શી અભ્યાસ કર્યો અને હિંદમાં શિક્ષણકાર્ય કરતી સંખ્યાબંધ આર્યસમાજી સંસ્થાઓમાં કયી કયી દિશામાં સધારા-વધારા થઈ શકે તે જોયું. ઉઘાડી આંખોએ બધું જોતા અને સ્વાધીનતાની ધગશથી સળગતા લજપતરાય ઉપર યૂરોપ-અમેરિકાના આ પ્રવાસે ઊંડી અસર મૂકી, તેને નવી દૃષ્ટિ આપી અને બેવડા ઉત્સાહની ભરતીથી ઉભરાતા હદયે લજપતરાય હિંદ આવ્યા.
આ અરસામાં પંજાબમાં સરકારે વધારેલી જમીન મહેસુલ અને નહેરના પાણીના દરસંબંધી સરકારી નીતિની સામે લોકોને પિકાર ઉઠયો. “ પંજાબી” પત્રની કટારોમાંથી લજપતરાયની લેખિનીએ અંગ્રેજી મહેસુલવહીવટ સામે વન્દ્રના પ્રહાર કરવા માંડયા. પંજાબના ગોરા કારભારીઓને આ બળવાખોર, બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવતો લાગ્યો; એટલે તેને ઠેકાણે પાડવા પોતાના રાક્ષસી ભાથામાંથી ૧૮૧૮ના રેગ્યુલેશન થી નામનું શસ્ત્ર કાઢયું અને એ કાયદાની રૂએ ૧૯૦૭ના મે મહિનાના એક દિવસે લજપતરાયને પંજાબની સરકારે અચાનક એમના ઘરમાંથી ગુપ્ત રીતે ઉઠાવીને બ્રહ્મદેશમાં માંડલેના કિલ્લામાં પૂર્યા. હિંદમૈયાની સેવા કરવાનેસ્વદેશપ્રેમ આચરવાનો “ગુન્હો' કરનાર દેશભક્તોની અંદગીની મજલદરમિયાન વચમાં માંડલેની તુરંગે આવે છે એ આપણે અત્યારે જાણીએ છીએ; પણ જે કાળે જેલ જવું એ આજની પેઠે લ્હાવે નહાત ગણાતો તે સમયમાં એ દેશપારી ને કારાવાસને મર્દાનગીથી ભોગવી લઈને તેને ડર કાઢી નાખનાર લાલાજી પ્રથમ હતા.
લજપતરાયની આ અચાનક દેશપારીથી આખા દેશ ખળભળી ઉઠયો. અખબારોએ, જાહેરસભાઓએ, જાહેર સંસ્થાઓએ, વિદ્યાર્થીમંડળ-ચોમેરથી સરકારના આ હીચકારા કત્યસામે વિરોધનો મારો ચલાવ્યો. હિંદમાં કોઈ અજબ જાગૃતિ આવી. લજપતરાય થોડા મહિના માંડલેમાં સરકારની મહેમાનગતી ભોગવી પાછા આવ્યા અને મારી દેશપારીની કથની” માં એ વીતકની આખી કથા હિંદી પ્રજા પાસે મૂકી. લજપતરાયની ચૈતન્યદાયી લેખિનીમાં લખાયેલી એ કથની વાંચી હિંદી પ્રજાએ નવી પ્રેરણા મેળવી; આજેયે હિંદી જુવાન એ પુસ્તકના વાચનથી નવપ્રેરણા મેળવે છે.
દેશને નામે અપૂર્વ ત્યાગ અને અનન્ય તપશ્ચર્યાના કરવૈયા સમરવીર તરીકે, તરુણ હિંદીઓના પૂજાસ્પદ રાષ્ટ્રીય અસ્મિતાના અવતારતરીકે, માંડલેથી પાછા પધારીને લાલાજીએ ફરી એટલી જ ઉગ્રતાથી દેશકાર્યની ધુરા હાથ ધરી અને ૧૯૦૭ ની સુરતની ઐતિહાસિક મહાસભામાં ભાગ લીધે. તિલક મહારાજ, અરવિંદ ઘોષ, ખાપડે વગેરેના જહાલ પક્ષના નેતાવરતરીકે સુરતે એ પંજાબ કેસરીનું અદ્ભુત સ્વાગત કર્યું અને ત્યાર પછી લજપતરાય, રણમેદાનમાં સાચો રણવીર પહેલી હરોળમાં ઉમે તેમ, દેશહિતની પ્રત્યેક પ્રવૃત્તિમાં મેખરે રહેવા લાગ્યા. હિંદુસ્તાનમાં તિલકલજપતયુગ બેઠે, તે છેક ૧૯૨૦માં ગાંધીયુગનો આરંભ થયો ત્યારે એ યુગ પૂરો થયો. જો કે લજપતરાય તે ગાંધીયુગમાં પણ તેમના અનેરા પ્રકાશેજ પ્રકાશતા રહ્યા; એ યુગના નવા સૂર્યમંડળમાં પણ તેમનું સ્થાન અવિચળ રહ્યું.
માંલેન કારાવાસ પછી લાલાજીના જીવનમાં એથીયે વધારે આકરા મહત્ત્વનો એજ બીજો પ્રસંગ આવ્યો સને ૧૯૧૪માં. એ વેળા યૂરોપીય મહાયુદ્ધને આરંભ થયો હતો. લાલાજી અમેરિકાના પ્રવાસે ઉપડવ્યા હતા અને પ્રવાસ પૂરો કરી હિંદ પાછા ફરવાની તૈયારી કરતા હતા, એવામાં અચાનક બ્રિટિશ વહીવટદારોએ એ નરસિંહના હાથમાં ફરમાન મૂકયું:-“યુદ્ધ ચાલે ત્યાંસુધી તમને હિંદમાં પ્રવેશ કરવાની મનાઈ છે.’ લાલાજી ક્રાંતિવાદી છે, મેકે મળે ગદ્દરની સરદારી લે તેવા છે, તેની સરદારી નીચે બેઓનાં કારખાનાં ચાલે છે, એવી એવી માન્યતાઓ સરકારી મંડળમાં પ્રવર્તતી; એટલે વિગ્રહદરમિયાન લાલાજીને હિંદમાં પાછા આવવાની મના થઈ. લાલાજીને ફરજિયાત દેશપારી ભોગવવી પડી. લગભગ આઠ લાંબાં વર્ષો સુધી હિંદુસ્તાનથી બાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૫
પંજાબ કેસરી લાલા લજપતરાય હજાર માઈલ દૂર, કુટુંબ પરિવારથી ત્યજાઈને, આર્થિક મુંઝવણમાં, અજાણ્યા જનસમુદાયની વચ્ચે લાલાજીને પૂરાઈ રહેવું પડયું; પણ એ ફરજિયાત દેશનિકાલીના દિવસે દિવસનો ઉપયોગ લાલાજીએ સ્વદેશની સેવા અર્થે કર્યો. લેખિનીથી અને જીવાથી હિંદની પરાધીન હાલત સંબંધમાં એમણે અમેરિકામાં અને યુરોપમાં અદ્દભુત પ્રચારકાર્ય કર્યું. આઠ વર્ષના એ અમેરિકાવાસ દરમિયાન લાલાજીએ, હિંદની દુર્દશા પૂરવાર કરતા આંકડાઓ અને હકીકતોથી ભરેલી દશ લાખ વિધવિધ પત્રિકાઓ, પુસ્તિકાઓ ને અખબાર-લેખો પ્રગટ કર્યા, ‘યંગ ઇન્ડિયા'(તરુણ ભારત)નામનું એક પુસ્તક લખ્યું–જે પુસ્તકને હજી છેક ગયા વર્ષ સુધી હિંદમાં લાવવાની મનાઈ હતી—–અને હિંદુસ્તાનમાં રહી જેટલું ન થઈ શકે તેટલું હિંદુસ્તાનની બહાર રહીને કરી હિંદી પ્રજાને અને અમેરિકન રાષ્ટ્રને તાજુબ કરી દીધાં.
છતાં પોતાના દેશબંધુઓની વચ્ચે વસવા અને તેમની પ્રત્યક્ષ સેવા ઉઠાવવા તલસતા લાલાજીને એથી સંતોષ નહોતે. દેશના વિજેગથી એમને અપાર વેદના થતી. મહાયુદ્ધ બંધ થયું, પણ એમના દેશનિકાલની અવધ આવી નહિ. અહીં દેશમાં રૌલેટ કાયદા સામે સત્યાગ્રહ પિકારાયો, પંજાબમાં જલિયાંવાલા બાગની કલ્લ થઈ. એ ગોઝારા સપ્તાહના સમાચાર લાલાજીને અમેરિકા પહોંચ્યા અને એ દેશભકતે મહાત્માજીના ‘યંગ ઇન્ડિયા” પત્રમાં એક પત્ર લખી પિતાની એ વેદના ઠાલવીઃ-“અત્યારે, ત્યારે મારા દેશબંધુઓ જમ્બર અંતરાયોની સામે મહાન વિગ્રહ આરંભી રહ્યા છે ત્યારે, મારે હિસ્સો પૂરવાને હું હિંદમાં નથી એ વિચારે હું બહુ અકળાઉં છું; હું કેાઈ ભારે અપરાધ આચરી રહ્યો હોઉં એમ મને લાગે છે... આખરે શહેનશાહના ઢંઢેરાએ લાલાજીને માટે પિતાના પ્રિય વતનમાં પાછા ફરવાનું શક્ય બનાવ્યું અને ૧૯૨૦ ના ફેબ્રુઆરી માસની ૨૦ મી તારીખે લાલાજીએ હિંદમાં પગ મૂક્યો.
આઠ વર્ષના વિજેગ પછી લાલાજીએ મુંબાઈના કિનારે ઉતરી હિંદ ઉપર પહેલી નજર કરી તો હિંદની સારી સિકલ બદલાઈ ગઈ હતી. નૂતન હિંદ, નૂતન પ્રજા, નૂતન ભાવનાઓ અને મનોરથોની વિરાટ મૂર્તિઓ પ્રગટ થતી જોઈ એ પુરુષવરને આત્મા પ્રસન્ન બન્યો. હિંદને કિનારે પગ મૂકતાં એણે નવું હિંદ સજતું જોયું; સ્વરાજ્યને માટે અધીરો બનેલો જનસમાજ જે; અધિકારો અને હકકોની અસ્મિતાથી દેદીપ્યમાન નવી પ્રજા જોઇ. જલિયાંવાલા બાગની કલની સામે હિંદ અભૂતપૂર્વ રોષથી સળગી રહ્યો હતો. ગાંધીજી અસહકારની–સેતાની સરકારની જડ, ઉખેડી નાખવાની વિપ્લવવાણી ઉચ્ચારી રહ્યા હતા અને એના પડછંદાઓથી હિંદની દિશાઓ ગાજી રહી હતી. આવી વેળાએ લાલાજીસમા જીવનભરના અઠંગ બળવારનું સ્થાન ગાંધીજીની પડખેજ હેય; અને લાલાજીએ એ સ્થાન તત્કાળ લઈ લીધું.
દેશે ૧૯૨૦ની કલકત્તાની ખાસ મહાસભાવેળા લાલાજીને પ્રમુખપદે પધરાવ્યા. લાલજીએ એ માનવંત આસનેથી પંજાબના હત્યાકાંડપરત્વે બ્રિટિશ સરકાર ઉપર માનવતાના દેવાળાને, શયતાનિયતનો, રાક્ષસીપણાને, બર્બરતાને–એમ અનેક આરોપ મૂક્યા અને જીવનભર સિંહની ત્રાડે વિદેશી વહીવટદારોની છાતી વિંધનારા એ કેસરીએ સિંહ ત્રાડ નાખી કે “જે અમલદારોએ મારા દેશના જુવાન પાસે નાકલીટીઓ ખેંચાવી છે, જે અમલદારે મારા દેશબંધુઓને ફટકા માર્યા છે, જે અમલદારોએ અનેક રીતે હિંદી પ્રજાને અપમાની છે તે અમલદારો સાથે મહાબત કેળવવા હું હરગીઝ તૈયાર નથી. મારા હૃદયમાં કારી જન્મ થયો છે; હું હતાશ બન્યો છું. અસહકારને ઝંડો ફરકાવવો એજ અમારે માટે ધમ્ય વસ્તુ છે.” ત્યાર પછી નાગપુર મહાસભા થઈ અને હિંદી પ્રજાએ અસહકારને નિરધાર પોકાર્યો. તે દિવસથી લાલાજી અસહકાર-જંગમાં મહાત્માજીની જમણી ભુજા બન્યા. બંગાળમાં દેશબંધુ ચિત્તરંજન અને પંજાબમાં લજપતરાય એ બંને નેતાવરએ અસહકારને અજબ જોર આપ્યું.
અસહકાર-જગના એ દિવસોમાં લાલાજીની અવસ્થા થતી જતી હતી, પંજાબનો એ સિંહ વૃદ્ધ બનતો જતો હતો, પણ તેનું શૌર્ય વૃદ્ધ નહોતું બનતું જતું. શૌર્ય અને સાહસ, નિર્ભયતા અને નિશ્ચયબળમાં તે એ લાલાજી દયાનંદ કૅલેજ સ્થાપનાર જુવાન લજપતજ રહ્યા હતા. જુવાનના ઉત્સાહથી લાલા અસહકારના કાળમાં બબ્બે વાર જેલ ગયા અને બીજી જે જે આપદાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૬
શુભસંગ્રહ ભાગ ચાયા ને યાતનાઓ સહેવી પડે તે પ્રસન્નચિત્ત સહી.
અસહકારને જુવાળ ઉતર્યો; લાલાજી જેલમાંથી પાછા ફર્યા દેશબંધુએ સ્વરાજયપક્ષ સ્થાપે; ધારાસભાએ સર કરવાનો કાર્યક્રમ છે . લાલાજી એ નવા સંગ્રામમાં મેખરે રહ્યા. વડી ધારાસભામાં બેઠા પછી, ત્યાં પણ જીદગીની છેલ્લી ઘડી સુધી લાલાજી સદા દેશહિતાર્થે સિંહની મિસાલે ગજ છે.
- દેશને કાજે જેનું જીવન જીવંત કુરબાની સમું હતું એવા લાલાજીના જીવનનો છેલ્લો પ્રસંગ પણ એ નરસિંહના ઉન્નત મસ્તક ઉપર સાચી શહીદીને યશમુકટ પહેરાવનાર બની ગયો. આ દેશનું કિસ્મત ઘડવાને માટે દરિયાપારના બ્રિટિશ ટાપુઓમાંથી આવેલા સાત પરદેશીઓના બનેલા સાયમન કમિશનને તેના લાહોરના આગમન વખતે જાકારો આપવાને પંજાબી પ્રજાનું સરઘસ લાહોર સ્ટેશને ગયેલું. એને મોખરે લાલાજી, માલવીયજી અને બીજા સ્થાનિક વિખ્યાત નેતાઓ હતા. સરકારી પોલિસથી એ સરઘસની પ્રચંડતા અને સાયમન પાછા જા'ની ગગનભેદી ગર્જનાઓ ન સાંખી શકાઈ. તેણે માથું ગુમાવીને લાડી ઉછાળી. લાલાજીના હૃદયભાગ ઉપર લાઠીના પ્રહાર થયા. લાલાજીની પડખે ઉભેલા નેતાઓએ આડા ધા ઝીલી લાલાજીને ઉગાર્યા: એમ ન થયું હોત તો લાલાજી ત્યાંજ ઢગલો થઈ પડવા હેત એમ લાલાએ સ્વમુખે ઉચ્ચાયું છે. એ પ્રહાર લઈને લાલાજી પાછા ફયો ૩૦મી એંકટોબરે અને પછી ૧૭ મી નવેમ્બરે તેમનું હૃદય બંધ પડી ગયું; પંજાબને સિંહ પટી ગયો. લાલાજીના ડોકટરો કહે છે કે, એ લાડીનાજ હુમલાને પરિણામે લાલાજીનું મૃત્યુ થયું છે. લાલાજીના દોસ્ત દિવાન ચમનલાલ કહે છે કે “ લાલાજીએ મને કહ્યું, હતું કે તેમનો ઈરાદે મારું ખૂન કરવાનો હતે.” લાલાજીની સાથે તે વેળા સરઘસના મેખરે ઉભેલા પ્રતિષ્ઠિત પુષે પોકારે છે કે, લાલાજી ઉપરનો એ હુમલો જીવલેણ હતો. આ બધાં વચનો એમ પૂરવાર કરે છે કે, લાલાજીનું મૃત્યુ સરકારી પિલિસની લાઠીના ઘાથી નીપજ્યું છે; સાયમન કમિશને લાલાજીનો ભોગ લીધે છે; અર્ધી સદી સુધી બ્રિટિશ વહીવટદારોને હંફાવનાર વીર લાલાજીની આખરે બ્રિટિશ કિન્નાખોરીએ કલ કરી છે અને આગાહી કરવામાં ખોટું ન હોય તે, બ્રિટિશ વહીવટદારે ભલે જાણે કે લાલાજીના ખૂનથી તૃપ્ત થનાર એ શયતાની બ્રિટિશ તત્વની
છીજ હિંદને પ્રબુદ્ધ આત્મા નિરાંત અનુભવશે. લાલાજી તેિજ, એ લાઠીના ઘા પડયા પછી અમર આગાહી કરી જાય છે કે “ એ ઘા અમારા આત્મામાં ઉંડા ઉતરી ગયે છે... હું આ સરકારને ચેતાવવા માગું છું કે, આ દેશમાં રક્તપાતભરી રાજ્યક્રાન્તિ થાય તે એવી દિવસ લાવવાની જવાબદારી આજના જેવું વર્તન કરનારા તેના યૂરોપીયન અમલદારેને શિર રહેશે... સરકાર અને તેના અમલદારો આજની રાતેજ વર્તવા માગતા હોય તે અમારા જીવનને અમારો કાબુ ફેકી દેતા અને તેમના દેશની સ્વાધીનતા સર કરવા મરજી મુજબને માર્ગ લેતા જોઈને હું તાજુબ નહિ થાઉં... એ દિવસ જેવાને હું જીવતે હોઈશ કે નહિ તે હું નથી જાણ; પણ જીવતો હોઉં કે ન હોઉં તોયે સરકાર મારા દેશના જુવાનોને તે માર્ગ લેવાની ફરજ પાડશે તો તે મારો આતમા અંતરિક્ષમાંથી તેમના એ યુદ્ધમાં વિજય મળે એવી આશિષ વર્ષાવશે.”
રાજકીય રણાંગણમાં સદા શહીદનાં સાહસ, શૌર્ય, આવેશ અને નિર્ભયતાથી ઝઝૂમનાર લાલાજીના જીવનની બીજી બાજુઓ પણ એટલી જ જવલંત છે. દેશહિતની પ્રત્યેક પ્રકૃત્તિમાંવિધાતક ને વિધાયક એવી સર્વ પ્રવૃત્તિઓમાં-એ નરવીર સદા અગ્રેસર હતા. એ રાજકીય લડવા, શિક્ષણશાસ્ત્રી, ઈતિહાસકાર, સમાજસુધારક, દલિતોદ્ધારક, અખબારનવેશ–અને શું શું ન હતા ? એ નરપુંગવનું જીવન સંપૂણ હતું-એનું હદય યોદ્ધાનું અને એનો આત્મા સંતનો હતો. એની લેખિની તલવારમી હતી અને છહવા જવાળાનાં તની બનેલી હતી. દેશને કાજે ભોગ ધરવાની એની શક્તિ અજોડ હતી. એણે આજ દિવસ સુધીમાં હિંદી સરકારે અંત્યજોના ઉદ્ધારને માટે નથી કર્યું એટલું એકલે હાથે કર્યું છે. એણે એનું દેશકાર્ય એના મૃત્યુ પછીયે અવિરત ચાલુ રહે એટલા માટે ગોખલેજીની હિંસેવકસમાજ જેવી “ હિંદ-લેકસેવક-સમાજ' સ્થાપી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
વીરાના પણ વી”
૨૩૭
એણે હિંદુસમાજમાં નવપ્રાણ પૂરવાને હિંદુસંગઠનની પ્રવૃત્તિની સરદારી લીધી; હિંદુને તાકાત જમાવવાને મંત્ર શીખવ્યેા; એણે લાહેારની દયાનંદ કાલેજ જેવી સંખ્યાબંધ શિક્ષણસંસ્થાએ સ્થાપવામાં હિસ્સા પૂર્યાં; અને છેલ્લે છેલ્લે પેાતાની મિલકતની પાઇએ પાનું દાન કરી દઈ લાહેારમાં પેાતાની માતાના નામથી મહિલા માટે એક ઋસ્પિતાલ સ્થાપીને અને પેાતાના વતનમાં પિતાના નામથી એક ડાઇસ્કૂલ સ્થાપીને એ આત્માએ તૃપ્તિ અનુભવી. લાલાજીએ ઇતિહાસ રચ્યા છે–સદી પુછી લેાકેા માનતાં અચકાશે એવા અદ્ભુત ઇતિહાસ રચ્યા છે. લાલાજી, આ લીટીઓના લખનારને મન, અને કદાચ ખીજા ઘણાયને મન, તિલક અને ચિત્તરંજનથીયે મહાન વિભૂતિ હતા. સ્વપ્ના, ચેાજના ને સિદ્ધિમાં એ પ ંજાબકેસરી લજપતનું સ્થાન લેનિન સરખાઓની હરેાળમાં છે.
મહાન લજપત તેના દેશબંધુઓની વચ્ચેથી ચાલ્યા ગયે; માનવાનાં જન્મ અને મૃત્યુ ઉપર શાસન કરતા દેવતાઓએ તેને ઉંચકી લીધા. આજે, જાણે અર્ધી સદીસુધી, કાઇ ગિરિશૃંગ ઉપર ઉભી રણભેરી ખજાવનાર એ શૃંગની પાછળ અદૃશ્ય બની જાય છે; ઘડીભર લાગે છે કે, એ રણુભેરીનું ગાન પૂરૂં થયું છે. પણ ના–
એ રણુગાનના પ્રેરક સૂરના દિગન્તવ્યાપી પડધા, ગિરિએ ને ગજ્રા, અરણ્યા ને વનરાઇઓ, નદીતીરે અને જનપદેાની મધ્યે હજી ગાછજ રહ્યા છે; અને જ્યાંસુધી ભારત સ્વાધીન નહિ અને ત્યાંસુધી ગાજ્યા કરશે, લજપતની રણભેરી ખયાજ કરશે. એ રણભેરી અમર છે. (‘“કુમાર” ના કાર્તિક સ. ૧૯૮૫ ના અંકમાં લેખકઃ-શ્રી. કકલભાઇ કેાડારી)
१०७ - " वीरोनो पण वीर” (‘સૌરાષ્ટ્ર” તરફના લાલાજીના જીવનચરિત્રમાંથી)
ઇ. સ. ૧૯૦૭ ને મે મહિના ચાલતા હતા; રાવલિપેડીના પાંચ નેતાઓને કારાગૃહમાં પૂરવામાં આવ્યા હતા. એ પાંચેને માટે જામીન મેળવવા, ઉશ્કેરાયેલા પ્રજાસાગરને શાંત પાડવા અને જરૂર પડે તે જેલમાં મિત્રાને સાથ કરવા લાજપતરાય યત્નશીલ હતા.
એક જણે કહ્યું “તમારા લાયલાપુર ખાતેના ભામાંથી ‘રાજદ્રોહ’નું ટીપું' નીચેાવવા માટે જમીન-આસામાન એક થઇ રહ્યાં છે.”
ખીજાએ કહ્યું “ધુકા લેાકેાના આગેવાન ભાઇ રામિસંગના જેવી તમારી પણ વલે કરવાની ગાઢણુ ચાલી રહી છે.” (ભાઇ રામસિંગ શીખાના એક ધાર્મિક સંપ્રદાયના નેતા હતા. એ સ’પ્રદાયપર રાજદ્વારી વિપ્લવખારીના સદેહ હતા. ૧૮૭૨માં એને ૧૮૧૮ના કાયદા નં. ૩ની રૂએ, મુકમા ચલાવ્યા વગર એને બ્રહ્મદેશ કાળાપાણીએ ઉપાડી જવામાં આવ્યા હતા, ત્યાં તુરત એ મરણ પામ્યા હતા.)
ત્રીજા મિત્રે સલાહ આપી કે “લાહારમાંથી નીકળી જઈએ, વાદળું પસાર થઇ જવા દઇએ.’’ લાજપતરાયે જવાબ આપ્યા નહિ, નહિ! એ કાયદાની ચુંગાલમાં આવવા જેવું એક પણ કામ મેં કર્યું નથી. મને કાયદેસર સરકારની આંગળી અડકી શકેજ નહિ, મને કશે। ભય નથી. મારા મગજમાં તે એકજ વિચાર ઘૂમે છે કે, રાવલપિંડીવાળા પાંચ મિત્રાને માટે કાંઈક કરી છૂછ્યું. અત્યારે એ પાંચે જણા બંદીખાનામાં છે ને હું સુખે ઘરમાં નિદ્રા કરૂં છું, એ વિચાર મને ઝંપવા દેતા નથી. હું રાવલપિડી જપ્તને જેમ બને તેમ તેઓની નિકટમાં રહું તેા ઠીક.” લાલાજી આ વિચાર કરે છે ત્યાં એમને સમાચાર મળ્યા કે, એ પાંચે જણાના સ્નેહી–સંબંધીઆ ઇચ્છે છે કે લાજપતરાય દૂરજ રહે તેા ઠીક. તેનું માનવું છે કે, પાંચ જણાપરની આ આર્દ્રત લાલાનીજ રાવલપ`ડીની હાજરીને આભારી છે; અને તે લાલાજી સાથેના સબંધ ત્યજી દેવા ઇચ્છે છે.
લાજપતરાયે આ માગણીને શિરપર ચઢાવી, પરંતુ હૃદય રહેતું
નહતું. એણે પાંચ પરહેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શુભસંગ્રહ-ભાગ ચોથો થયેલાઓને કારાગૃહમાં સંદેશો પહોંચાડવો કે “મારી જરૂર પડે ત્યારે તૈયાર જ ઉભો છું; અત્યારે નથી આવતો, કેમકે મને ના પાડવામાં આવી છે.”
પિતાના પર ઘેરાતાં વાદળાંની વાત વધવા લાગી. ૧૮૧૮ને કાળે કાયદો ઉઘાડીને વાંચી જોયો, માથું ધૂણાવ્યું: “ના, ના, આમાં જણાવેલું મેં કદીજ કર્યું નથી. મને પકડે જ નહિ. હું એવો કયો મોટો માણસ !”
છતાં અફવાઓ વધવા લાગી. કદાચ ગામતરૂં કરવું પડશે એવું માનીને લાલાજીએ તૈયારી કરવા માંડી. તૈયારી શી શી કરી ?
૧-પત્ની તે બહાદૂર છે, એ નહિ મુંઝાય. એ તો બચ્ચાને હિંમતથી ઉછેરશે, એની મને ચિંતા નથી.
૨-પિતાજીને પ્રેમ અપરંપાર છે. એ ડોસે મૂરી ઝૂરીને મરશે; માટે એના પર હિંમત દેનારે પત્ર લખી કાઢઃ
“વહાલા પિતાજી!
મારી ગિરફતારીની અફવાઓ જોરથી ચાલી રહી છે. એ કેટલી પાયાદાર છે તે ખબર નથી, છતાં આપને વિનયપૂર્વક પ્રાર્થના કરું છું કે, મારા પર ચાહે તે વિપત્તિ પડે, આપ ગભરાશો નહિ. અગ્નિ સાથે ખેલનારનું કવચિત મેં દાઝે, તેથી શું થઈ ગયું? રાજસત્તાનાં કૃત્યોપર ટીકા કરવી એ અગ્નિ સાથેની રમત રમવા બરાબર છે. મને બીજી કશી ફિકર નથી. માત્ર આપની ઉપર પાછળથી આવી પડનારી મુશીબતોની ચિંતા છે; માટે મને ખાત્રી આપે કે, મારી ગિરફતારથી આપ ગભરાશો નહિ. હંસરાજ, ગુરુદાસ અને અમુલખરામ જેવા કેદમાં ગયા છે, તે હું બિચારા શી ગણત્રીમાં ! ગમે તે થાઓ, પણ કાયરતા દાખવવાનું આ ટાણું નથી. ઉલટું જે કાંઈ ગુજરે તે મર્દની રીતે રહેવાનું છે x x x મને કશી વ્યાકુળતા નથી. આપ પણ મારી કશી પરવા કરતા નહિ.
લિ આપને નમ્ર સેવક-લાજપતરાય ૩-બીજા પ્રાંતના નેતાઓને તેમજ વિલાયતના મિત્રને પંજાબની દમનનીતિ વિષે વાકેફ કરનારા કાગળો લખ્યા.
૪–તે દિવસ અદાલતમાં કશું કામ તે નહતું, પરંતુ એક અસીલે અમુક વ્યવસ્થા કરવા માટે રૂ. ૩૫૦ બે દિવસ ઉપર આપેલા, તેની વ્યવસ્થા કરવા પિતે તૈયાર થયા. ગાડીની વધ દીધી; ત્યાં તે બે પોલીસ અમલદાર આવીને ઉભા રહ્યા: “આપને કમિશ્નનર સાહેબ યાદ કરે છે.”
શા માટે?”
એ ખબર નથી.” લાગ્યું કે, લોકોને ઉશ્કેરાટ શાંત કરવાના કામમાં મદદે બોલાવતા હશે, કહ્યું: “હમણાં અદાલતમાં જઇને વળતાં મળી જાઉં છું.”
“ પણ લાલાજી ! હમણાં જ કામ છે, થેડી જ મિનિટનું.”
લાજપતરાય વહેમાયા, કંઈક આફત છે. સ્મિત કરીને કહ્યું: “બહુ સારૂં, ચાલે. મારી ગાડીમાંજ સૌ જઈએ.”
| વિપત્તિના પ્રવાસ પર લાજપતરાય સ્મિત કરતા ચાલ્યા. ત્યાં તે સામે બીજા અંગ્રેજ અમલદારોની ગાડીઓ મળી. કુદી કુદીને એ બે ગોરાઓ લાજપતરાયની ગાડીની પગથીપર ચઢી ગયા. લાજપતરાયે પિલિસના ઉપરી રંડલને તે પિછાન હેવાથી કહ્યું “અંદર આવી જાઓને!” આમ બે મિનિટમાં પિોલીસ કચેરીએ પહોંચ્યા.
કમિશ્નરે ગવર્નર જનરલ તરફથી આવેલો કાળાપાણીનો હુકમ દેખાશે. લાજપતરાય હસીને બોલ્યા- “તૈયાર છું.”
કાઇને મળવું છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
""
વીરાના પણ વી”
“ના રે !”
૮ કઈ કાગળપત્ર લખવેા છે ”
“ હા હા, જરૂર.
કાગળ, શાહી તે કલમ હાજર થયાં; પુત્ર પ્યારેલાલને લખ્યું:~ હું ક્યાં જાઉં છું તે ખખર નથી. ક્યારે આવીશ તે જાણતા નથી. આ એક કામ કરજે. આ સાથે રૂા. ૩૫૦ ની મેટા મેાકલું છું, તે આપણા અસીલને પાછી દેજે; અથવા એ કહે તેવી વ્યવસ્થા કરજે. ખીજા થેાડા મુક મા ચલાવવાનું મેં અસીલાને વચન દીધું છે, તે તે કબૂલ થાય તે તું ચલાવજે. મેટા આપુને હિંમત દેજે, એની આજ્ઞામાં રહેજે !”
૨૩૯
કાગળ ખીડી, પોલીસને આપી, પેાતે પેાલીસની ગાડીમાં બેઠા, ડેપ્યુટિ કમિશ્નર પેતેિજ મેટર હાંકી રહ્યો છે. ડી. પેા. સુપ્રી. રિવાલ્વર લઇને બાજુમાં બેઠે છે, પાછળની બેઠકમાં લાલાજીની પડખે ફેાજદાર ખેઠા છે.
સ્વસ્થ લાજપતે તે વખતે ત્યાં ઉભેલા એકના એક દેશબાંધવને-પાલિસ ઈન્સ્પેકટરને સલામ કરી, આગળ વધ્યા. પૂલ એળગતાં તે એણે એક માટુ' સૈન્ય પેાતાની તરફ · આવતું દીઠું. ચૂરાપી અને દેશી પેદલ અને ધોડેસવાર, સાથે થાડું તેાપખાનું ! આ બધું લાજપતરાયપર જાપ્તા રાખવા માટે ! એ જોઇને લાલાના હૈયામાં હસવું આવ્યું; પરંતુ હાસ્ય એણે રાકી લીધું. × X કાટડીમાં પૂરાઇ ગયા.
×
×
*
×.
×
×
સંપૂર્ણ સ્વાસ્થ્ય સાચવ્યુ, કશી જીકર, પૂછપરછ, ઉગ્રતા અથવા દેહશત નથી. એક રેખામાં કે રૂવાડામાં પણ ઉશ્કેરાટ નથી. જાતે વૈશ્ય, ધર્મે મૂળેથી જૈન, શાણા ઠરેલા વૈશ્યની રીતે લાલાજીએ ભાઇ રામસિંગની વલેને ભેટવા કાળાપાણીની મુસાફરી આદરી. દુકાન વધાવી લેતા ડાહ્યો વણિક પાયે પાઇની વ્યવસ્થા કરીને વેપાર સ ંકેલી લે, તેટલી સ્વસ્થતા લાલાજીએ આ નવા જીવન-પ્રવાસે પળતી વેળા ખતાવી. રાત્રે કારાગૃહમાં એકલા પડતાંની વારજ આત્મ-નિરીક્ષણ આરંભ્યું, એનાજ શબ્દો ટાંકીએ:
પ્રથમ પહેલાં તે પરમાત્માના મેં પાડ માન્યા કે, હું પરહેજ થતી વેળા કૌટુંબિક કરુણુ નાટચપ્રવેશામાંથી બચી ગયેા. પિતા, પત્ની અથવા બચ્ચાં તે સમયે હાજર હેાત તેા ન બચત. પિતાને માટે દિલગીર હતા, પરંતુ એમના ચારિત્ર્યના બળ ઉપર તેમજ સકટ વેળાની એમની ચિત્ત-સ્વસ્થતા ઉપર મને એટલી બધી શ્રદ્ધા હતી કે એમની વ્યાકુળતાને વિચારભાર મારા મનપર બહુ ન રહ્યો. પત્ની અને બચ્ચાંને તે પિતાની ગાદમાં સુરક્ષિત માન્યાં. એ રીતે કુટુંબના વિચારમાંથી મનને મુક્ત કરી લીધું. પછી મેં મારૂં નૈતિક તથા માનસિક બળ માપી જોયું. મને લાગ્યું કે, એ ખળ તૂટવાની જરીકે ધાસ્તી નહેતી. બચપણથીજ જગતકર્તાના ડહાપણમાં આસ્થા હતી ને તે ઉપરાંત ચાહે તેવી કટાકટીમાં પણ મને ટટ્ટાર રાખનાર ફાજલ અત્મશ્રદ્ધા મારામાં મેં બળતી દીઠી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ રીતના આત્મનિરીક્ષણમાંથી નાહી-ધાઇને હું... જીવનમાં પૂર્વે હતા તેથી સવિશેષ અળવાન તે નિશ્ચયવાન થઈ બહાર નીકળ્યા. અંતમાં પ્રભુને પ્રાના કરી કે, હું પિતા ! મને સીનેા રાખવાની. મતે શક્ત દેજે! અને મારા સ્વદેશનું હિત જરી પણ જોખમાય તેવું કશુ પગલું જાણે-અજાણે પણ ભરવાના પ્રલેાલનમાંથી મને રક્ષી લેજે !”
×
*
X
આત્મનિરીક્ષણ પૂરૂં થયું. પછી સરકાર સાંભરી. સરકારની આ હસી પડયા. સરકારને એના જાસુસાએ આવી સજ્જડ થાપ દીધેલી દેખીને સૂર્ય દેવ નમ્યા, કારાગૃહના દ્વારપરના તાળામાં ચાવી ફરતી આવ્યેા લાજપતરાય !”
×
ચાલબાજીપર લાજપતરાય લાજપતરાયને રમુજ ઉપજી. સલળાઈ અને અવાજ
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
૪૦
શુભસંગ્રહ-ભાગ છે આવનાર મનુષ્ય ડિસ્ટ્રિટ સુપરિન્ટેન્ડેટ મિ. રૂન્ડલ હતા. એણે કહ્યું “બહાર નીકળો.” લાલાજી બહાર નીકળ્યા, મેટર તૈયાર હતી. મોટર ચાલી, સ્ટેશન આવ્યું. પરોણાને માટે એક સ્પેશ્યલ ટ્રેન ઉભી હતી. હુકમ મુજબ કેદી ડબામાં ચઢયા. રંડલ બે “લાજપતરાય! સાંજની સલામ !”
સલામ તમને પણકેદીએ સ્વસ્થ ઉત્તર દીધે.
અને ગાડી સુસવાટા મારતી લાહોરની સીમ વટાવવા લાગી. લાલાજી લખી ગયા છે કે “હું માત્ર ટુંકી મુસાફરીએ જતે હેઉં, એવી મારું અંતઃકરણ સાક્ષી પૂરતું હતું. લાહોરને જીવનની છેલ્લી સલામ કરતો હોઉં એવું મને થયું જ નહોતું.
આર્યાવર્તને કિનારે પણ અદશ્ય થ અને કલકત્તાથી ઉપડેલી નૌકાએ અગાધ પાણીમાં પંથ કાપવા માંડશે. સ્વજનોના વિયોગની અને જન્મભૂમિના અદર્શનની ઉંડી વેદનામાં પહેરેગીર પોલીસ કમિશ્નરે આપેલા અપમાનભર્યા વર્તાવને વધારે થતો ગયે; પરંતુ મૂળ પ્રકૃતિ તે ઘડી ઘડીમાં છેડાઈ જવાની હોવા છતાં લાજપતરાયનું વીરત્વ તે દિવસે પિતાના સંગી સમુદ્ર જેવુંજ અક્ષુબ્ધ બની ગયું. પછી ઇરાવદી નદીના આરા વચ્ચે નૌકા દાખલ થતાં તો કેદીએ બ્રહ્મદેશી પુરુષ, ઓરતે અને બાળકોના ચહેરા દીઠા. અંતરમાં માધુર્ય ઉભરાવા લાગ્યું. એ કહી ગયા છે કે –
“નથી સમજતો કે તે ક્ષણે જ હું શા કારણે બ્રહ્મદેશની ભૂમિ અને પ્રજા પ્રત્યે પ્રેમ પામે. કદાચ મારે એ લોકોની દિલસોજી પર જીવવું હતું તેથી; કદાચ મને એક એશિયાવાસી તરીકે આ પ્રથમ પહેલે એશિયાઈ મુલક જોતાં આખા એશિયા ખંડની પ્રજાની પરાધીનતાનું સ્નેહભીનું સ્મરણ થયું તેથી; અથવા બ્રહ્મદેશે પિતાને ધર્મ આર્યાવર્ત પાસેથી મેળવ્યો હેઈને મારે તેનાપ્રતિ ભાતૃભાવ જાગ્યો તેથી–ગમે તે હે, મને ન લાગ્યું કે હું અજાણ્યા દેશમાં આવી પડ્યો છું.”
સાચે વીર એ કે જે સાચે વીતરાગ થઈ શકે. કાળાપાણીની સજા ભોગવવા સંચરતા લાજપતરાયને આ રીતે વીતરાગની દૃષ્ટિ ઉઘડી ગઈ; પરંતુ ખરી કસોટી હજુ ચાલી આવે છે. એ પિતેજ નેધી ગયા છે –
“લાહોરથી માંડલે સુધીની મારી આખી મજલમાં મારા હિંદુ ને મુસ્લીમ અને કામના પિોલીસ ચોકીદારોએ મને પ્રેમથીજ નવરાવ્યો છે. એક ખૂબસુરત ચહેરાવાળા નૌજુવાન મુસ્લીમ કંસ્ટેબલની ઉંડી માયાને હું કદી નહિ ભૂલું. મારી વિપત્તિપર એ રડતો હતો. પિતાની અને માતૃભૂમિની લાઇલાજીને એ કરુણ શબ્દ ગાતો હતો. બીજો એક જણ બર્માનાં ઝમરૂખ લાવીને મને આપી ગયો. મેં એને રીઝવવા ચેડાં લીધાં, એણે જીદ કરી કે “ના, બધાંજ લ્યો. કેને માલુમ કદાચ આપનું આ દર્શન છેલ્લી વારનું હશે!” મેં કહ્યું “ભાઈ ! હિંમત ધર, પ્રભુપર આસ્થા ને છોડ. મારે અંતરાત્મા બોલે છે કે, હું તુર્તમાંજ પાછો વળીશ.” મારા શબ્દો સાંભળીને હર્ષ ગદગદિત બનેલા એ પોલીસે મારા પગ ઝાલી લીધા. આજ જીવનમાં પહેલી જ વાર, પાશ્ચાત્ય સુધારાના દંભી ચળકાટથી અલિપ્ત રહેલી એવી હિંદી હદયની ભવ્ય નિર્મળતા એના સંપૂર્ણ અને શુદ્ધ સ્વરૂપે મારા આત્માપર છવાઈ ગઈ. આ એક હિંદી, મારો વિધમ, ગરીબીમાં પીસાયેલી ખેડ કોમમાંથી વખાનો માર્યો સાત આઠ રૂપીઆની અધમ નોકરી કરવા આવેલો આ ગામડિયો ! મારા પ્રતિની વેદના બતાવવાને માટે પિતાને રેટ કુરબાન કરવા તૈયાર થયા. આ મુસલમાન સિપાઈઓને મારા વિધર્મી ગણીને મારાપર ચોકી કરવા મોકલનાર સત્તાધીશે કેવી થાપ ખાધી.....માંડમાં એ બધાથી જુદા પડતાં મને ઘણી વેદના થઈ.
અરે! આ મારા પગમાં કેણ પડયું છે! મેં જોયું તો ગેલેજીના “હિંદ સેવક સમાજવાળા ભાઈ દેવધર સ્ટેશન છોડું તે પહેલાં તો એ મારા પગમાં બાઝી પડ્યા છે; ઓચિંતે, મારા કાળાપાણીના સ્ટેશન પર, એ મિત્રને હાથને મીઠે સ્પર્શ લાગતાં હું રડી ઉઠત. માંડ માંડ મેં મારા હૃદયને સંધી રાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
શબરી આશ્રમ-પાલઘાટ પળવાર તો મને ભય લાગી ગયે, કે ખુદ ગિરફતારી અને હદપારીથી જે સંયમ મેં નથી ખાય, તે આ કદી ન ધારેલા મિત્રના ઓચિંતા નેહલ સ્પર્શથી હું ગુમાવી બેસીશ; પરંતુ દેવધરભાઈ મારા પગને હજુ અટક્યો ત્યાં તે પિલીસ ઇન્સ્પેકટર ડો. એને લાગ્યું કે, દેવધર મને છૂટ કરવા મથે છે! એણે મારું કાંડું ઝાલ્યું, અને એક ગારા સાર્જન્ટે દેવધરને ઝટકે મારી મારે પગેથી જુદો પાડે. એ મિત્રના આલિંગનપ્રત્યે મારાથી કેવળ મુંગાજ નમન દઈ શકાયા; કેમકે મારા હાથે ઈન્સ્પેક્ટરના હાથમાં જકડાયેલા હતા.”
(“સૌરાષ્ટ્ર” તા. ૧૯-૧-૨૬ના અંક ઉપરથી)
१०८-शबरी आश्रम-पालघाट
એસ. આઇ. રેવેના ઓલવકેટ સ્ટેશનથી થોડેક દૂર કપાતી નદીની નજદીક શબરી આશ્રમ આવેલું છે. ૧૯૨૩માં પાલઘાટ ખાતે શ્રીમતી સરોજીની નાઈડુના પ્રમુખપદે ભરાયેલી કેરલ પ્રાંતિક પરિષદ વેળા શ્રી. ટી. આર. કે સ્વામી અય્યર તરફથી આ આશ્રમ સ્થપાયેલું. શ્રી રામચંદ્રના વનવાસ દરમિયાનમાં દક્ષિણની યાત્રાળા શબરીના બોર આરેગવાન શ્રીરામ અહીં થંભ્યા હતા.
આ આશ્રમ મહાસભાના કાર્યકર્તાઓના એક સંસ્થાન સરખું થઈ પડયું છે. વળી અસ્પૃસ્થતા દૂર કરવાના પ્રયાસનું તે કેન્દ્ર છે. અહી એક ગુરુકુળ પણ ચાલે છે. ગુરુકુળમાં અસ્પૃશ્ય કેમનાં બાળકે, ઉચ્ચ હિંદુવણનાં અને મુસ્લીમ બાળકે નાતજાત અને ધર્મવર્ણના ભેદવિના એકસાથે અને એકરીતે શિક્ષણ લે છે. ગુરુકુળ માત્ર ૨ બ્રહ્મચારીઓથી શરૂ કરવામાં આવેલું. ત્રણ વર્ષના કામકાજ પછી આજે ૧૮ બ્રહ્મચારીઓ છે, જેમાં ૬ માબાપવિનાના અનાથ છે. ૫ નાયર કોમના. ૫ અસ્પૃશ્ય વર્ણના અને ૨ મેપલા કોમના છે. ૨ પગારદાર શિક્ષકોથી પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા અને કાંતવા–વણવાનું શિક્ષણ પણ અપાય છે.. - બ્રહ્મચારીઓ અને આશ્રમવાસીઓને જાગવાનો વખત સવારના ૫ નો છે. સ્નાન, ભજન અને બંદગી થયા પછી ત્રણ વિદ્યાર્થી રસોઈને કામમાં રોકાય છે, જ્યારે બીજા પિતાના પાઠો તૈયાર કરે છે.
અભ્યાસવર્ગ ૧થી શરૂ થાય છે અને ૨–૧૫ સુધી વર્ગનું કામકાજ ચાલે છે. પછી જરા નાસ્તો લઈ રેટીઓ કાંતવાનું અને શાળપર વણવાનું કામ ચાલે છે. બાદ સાંજના આશ્રમના બગીચા અને રમતના મેદાનમાં વિદ્યાથીઓ ફરવા નીકળે છે. રમતગમતમાં અમુક વખત પસાર કર્યા પછી ફરીને નદીકિનારા પર સ્નાન માટે જાય છે. રાત્રે ભજન અને બંદગી થયા બાદ સૂવાનો વખત થાય છે.
(“મલબાર સમાચાર” તા. ૨૫–૭–૧૯૨૬ના અંકમાંથી)
શ. ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
ર
શુભસંગ્રહ-ભાગ ચેાથે १०९-खैबर का दर्रा
જબ કોઈ વિદેશી યાત્રી બંબઈ કે બંદરગાહ સે ભારત મેં પ્રવેશ કરતા હૈ, તો સબસે પૂર્વ ઉસે એક વિશાલ દ્વાર દિખાઈ દેતા હૈ, જિસ પર યે શબ્દ ખુદે હુએ હૈ –“ભારત કા પ્રવેશદ્વાર.” નિઃસંદેહ આજ બંબઈ હી ભારત કા પ્રવેશદ્વાર છે. ભાપ ઔર વિદ્યુત સે ચલનેવાલી રેલગાડિયે ઔર જહાજો કે ઇસ યુગ મેં ભારતવર્ષ એક સ્વાભાવિક દુગર નહીં રહ સકા હૈ. અબ ભી ઇસકે તીન એર વિશાલ સમુદ્ર છે. ઉંચા હિમાલય ઉત્તર મેં સંતરી કા કાર્ય કર રહા હૈ. પ્રાકૃતિક સ્થિતિ સબ પહલે-જૈસી હી હૈ. પરંતુ અબ પહાડ ચીર કર, સુરંગે ના કર, મોટરે ઔર રેલગાડિયે કે લિયે માર્ગ બન ગએ હૈં. સમુદ્ર કે આર-પાર જા સકના ઔર ભી અધિક સુગમ હો ગયા હૈ. ઈસ અવસ્થા મેં આજ બંબઈ હી ભારત કા પ્રવેશદ્વાર હે. ભારત મેં આના જાના સબ ઇસી માર્ગ સે હોતા હૈ.
પરંતુ આજ હમ ઇસ પ્રવેશદ્વાર કા નહીં, અપિતુ ઈસસે બહુત પ્રાચીન, બહુત રહસ્યમય ઔર બહુત મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વાર કા વર્ણન કરેંગે. હમારા અભિપ્રાય ખેબર કે દરે સે હૈ. અઠારહવીં સદી કે અંત તક યહી માર્ગ ભારત કા પ્રવેશદ્વાર રહા હૈ. ઐતિહાસિક દષ્ટિ સે ઇસકા બહુત મહત્ત્વ હૈ. અંગરેજી વિશ્વકોષ કે શબ્દ મેં “સંસાર-ભર મેં ઔર કિસી માગ કા ઇતના ઐતિહાસિક ઔર સૈનિક મહત્ત્વ નહીં હૈ, જિતના ઇસ ખેબર કે દરે કા હૈ.” કેવલ ઐતિહાસિક દષ્ટિ સે હી નહીં, આજ ભી મૈબર બડા મહત્ત્વપૂર્ણ માર્ગ છે. ઈસાકે દરવાજે પર પડી હુઈ વિશાલ બ્રિટિશ સેના આજ ભી અપને એશિયાઈ પ્રતિસ્પધ, નએ સિકંદર, રશિયા કી ઉત્સુકતા ઔર આતંક સે પ્રતીક્ષા કરી રહી છે.
(૨) કિસી અજ્ઞાત પ્રાકૃત ઐતિહાસિક કાલ મેં, સંભવતઃ ઇસી “કુભા કે પવિત્ર માર્ગ 'સે ભારતીય આર્યો ને ઇસ વિસ્તૃત દેશ મેં પ્રવેશ કિયા થા. ભારત કે પુરાને આક્રાંતા ડેરિયસ ઔર સિકંદર ભી ઈસી માર્ગ સે ભારત કે લહલહાતે મૈદા પર અપના પ્રભુત્વ સ્થાપિત કરને કે લિયે આએ. સિકંદર કે બાદ સેલ્યુકસ એંટિયોકસ, યુક્રેટાઇડસ આદિ કિતને હી ગ્રીક સેનાપતિ ઔર રાજા ભારત મેં ખેબર કે જટિલ માર્ગ કે પાર કર કે આએ. ચૂચી, કુશાન, શક, હૃણ આદિ કા પ્રવેશ ઈસી માર્ગ સે હુઆ. ભારત કે સામ્રાજ્યવાદી લોગ ભી ઇસી માર્ગ સે બાહર જાતે રહે. અશોક કે બહુત-સે “ધમ્મમહા-માત્ર” “ધમ્મવિજય’ સ્થાપિત કરને કે લિયે સંભવતઃ ઈસી દરે સે પર્શિયા, મસિડોનિયા, મિસર, ચૂનાન આદિ દેશ મેં ગએ. ખેબર કે ઉસ પાર, જહાં બ્રિટશસીમા સમાપ્ત હો જાતી હૈ, એક ટૂટા-છૂટા પથ્થર આર મિટ્ટી કા કિલા આજ ભી વિદ્યમાન છે, જિસ વહા કે નિવાસી “ કાફિર કટ' કહતે હૈં. લંડીકેટલ મેં યહ કિંવદંતી હમારે સુનને મેં આઈ કિ યહ “કાફિરકેટ” સમ્રાટ અશોક કા બનવાયા હુઆ હૈ. ઇસમેં કઈ આશ્ચર્ય નહીં, યદિ યહ પુરાના કિલા જિસે વહાં કે મુસલમાન કાફિરો કા કિલા કહતે હૈ, કિસી પુરાને ભારતીય હિંદૂ વા બૌદ્ધ સમ્રાટ કા બનવાયા હુઆ હૈ. પ્રાચીન સમય મેં પૈબર પર ભારત કી હદ સમાપ્ત નહીં હો જાતી થી. મૌર્ય સામ્રાજ્ય મેં કાંધાર, કાબૂવ તથા ઉસસે ભી પરે કે પ્રદેશ અંતર્ગત છે. ઐતિહાસિક સ્મિથ કે શબ્દોં મૌર્ય સમ્રા ને “ભારત કી ઉસ સ્વાભાવિક તથા વૈજ્ઞાનિક સીમા કે પ્રાપ્ત કિયા થા, જિસકે લિયે ઉનકે બ્રિટિશ ઉત્તરાધિકારી વ્યર્થ આહે ભરતે હૈ.” કેવલ મૌર્ય-સમ્રાટ ને હી નહીં, પ્રાચીન ઔર મધ્યકાલીન ભારત કે અનેક શક્તિશાલી રાજને ખેંબર કે પાર કે પ્રદેશ પર શાસન કિયા. અસ્તુ.
મંગોલ, તુર્ક, પઠાન ઔર મુગલ લગે કે આક્રમણ ભી મૈબર કે દરે સે હી હુએ હૈ. ક્તિને હી ગોરી, ગજનવી, લોદી આદિ આક્રાંતાઓ ને ખેંબર સે પ્રવેશ કર ભારત પર રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
^
^^^^^
^^
^^^^^
ખેબર કા દર
* ૪૩ કિયા. બાદશાહ બાબર ઔર હુમાયૂ ઈસી માર્ગ સે આતે હૈં. ચંગેસનાં, નાદિરશાહ ઔર અહમદશાહ અબ્દાલી અપની વિશાલ સેનાઓ કે સાથ ઇસી માર્ગ સે આએ.
ન જાને કિતને યુદ્ધ ઈસ તંગ દરે મેં હુએ હૈ. પ્રાચીન વૈદિક કાલ સે લે કર આખિરી અફઘાન-યુદ્ધ તક હજાર સેના ઈસ સ્થાન પર અપની શક્તિ કા પરીક્ષણ કરી ચૂકી હૈ. મૈબર કી પુરાની સ્મૃતિ કેવલ યુદ્ધ કી હી નહીં હૈ. કિતને હી બૌદ્ધ ભિક્ષુ પશ્ચિમ ઔર ઉત્તર સે ઇસી માર્ગ કે પાર કર ભારત મેં ધર્મપિપાસા કો શાંત કરને કે લિયે આએ. કિતને હી ધમ–પ્રચારક ભારત સે શાંતિ ઔર પ્રેમ કા સંદેશા લે કર મૈબર કે માર્ગ સે બાહર ગએ. નિઃસંદેહ બર' યહ એક અદ્દભુત, રહસ્ય પૂર્ણ ઔર રોમાંચકારી શબ્દ હૈ. ઇસે બોલતે હી કિતની ઐતિહાસિક ઘટનાઓં, કિતની સ્મૃતિ, કિતને યુદ્ધ, એકસાથ આંખ કે સમ્મુખ આ જાતે હૈ..
ખેબર એક ભયંકર ચીજ હૈ, ન કેવલ ઇસલિયે કિ આજ વહાં નર-રાક્ષસે કા નિવાસ હૈ બહિક ઇસ લિયે ભી કિ વહાં કિતને હી ભયંકર કાંડ હો ચૂકે હું. કિતની હત્યા, કિતના રક્તપાત ઈસ તંગ પહાડી ગલી મેં હો ચૂકા હૈ. હમારી બહુત ઇરછા થી કિ ઇસ ઐતિહાસિક ઔર સાથ હી ભયંકર માર્ગ કે અપની આંખોં સે દેખા જાય, આખિરકાર ઈસ વર્ષ હમેં અવસર મિલ ગયા.
હમ કુલ આઠ આદમી થે, સબ-કે-સબ નવયુવક, ઉત્સાહી ઔર સાહસી. ઈન હિંદૂ-મુસ્લિમ ઉત્પાત કે દિને મેં ખેંબર જાના સુગમ બાત નહીં હૈ. લંડીકેટલ ઔર ઉસકે આસપાસ કે ઇલાકે સે હિંદ લોગે કે નિર્વાસિત કિયા જા ચૂકા હૈ. ઇસ્લામી આતંક સબ જગહ છાયા હુઆ હૈ. સીમા–પ્રદેશ કે હિંદુઓં કા જીવન સુરક્ષિત નહીં હૈ, સિંધુ નદી કે પાર જે રેલવે સ્ટેશન આતે હૈં વે કિલે કી તરહ બનાએ ગએ હૈ. ચારો તરફ ઉંચી દીવાર ઔર બીચ મેં સ્ટેશન હૈ. સમય પર દરવાજા ખુલતા હૈ ઔર ગાડી જાતે હી બંદ હો જાતા હૈ. કિસ લિયે? કયાંકિ સ્ટેશન કે બાબુઓ કા જીવન સુરક્ષિત નહીં હૈ. કિસી ભી સમય ડાકુ લોગ વહાં આક્રમણ કર સકતે હૈ. ઇસીલિયે ઇન્હેં દુર્ગ કે રૂપ મેં બનાયા ગયા હૈ. જબ હમ પેશાવર પહુંચે, તો અનેક ભયાનક વારદાત કી કહાનિયાં સુનને કે મિલી. કઈ હિતચિંતકે ને હમેં સમ્મતિ દી કિ ઇન દિનાં ઐબર મત જાઇએ. મુસલમાન ભડકે હુએ હૈ, હર સમય ઉત્પાત કી આશંકા બની રહતી હૈ. સીમા–પ્રદેશ સે ભાગે હુએ હિંદુ અભી તક પેશાવર મેં વિદ્યમાન છે. અભી જિગ સે ઉનકા સમઝૌતા નહીં હુઆ થા. કુછ ધમધ મુલ્લાં-મૌલાના લોગ કે પ્રચાર સે સંપૂર્ણ સીમાવત મુસલમાન અસાધારણ ઈસ્લામી જોશ સે આવિષ્ટ છે. સીમા કા પઠાન એક ભયાનક પ્રાણી છે, ઉસકે લિયે મરના–મારના બિલકુલ સાધારણ બાત હૈ જૈસે ઈધર લોગ સુગમતા કે સાથ મૂલીગાજર કાટતે હૈં, વૈસે હી યે લેગ આદમિયાં કે સિર કાટતે હૈ. યહ તો ઇનકી સામાન્ય સમય મેં હાલત હૈ, ફિર આજકલ કયા કહના ? આજકલ ઇનમેં મજહબી જેશ કા ભૂત સવાર હૈ. મજહબી જોશ મેં પઠાન કિતના ભયંકર હો સકતા હૈ, ઈસકી ક૯પના ગોરી ઔર ગજનવી આક્રાંતાઓ કી કહાની ૫૮ કર હી કી જા સકતી હૈ.
અપને હિતચિંતકાં કી સંમતિ કી પરવા ન કર હમ લોગ તૈયાર હે ગએ. યહ બીસવ સદી હૈ, ઔબર જાને કે લિયે આજ ઉંટ કા પ્રબંધ કરને કી આવશ્યકતા નહીં, કિસી કાફિલે કી પ્રતિક્ષા કરને કી જરૂરત નહીં. નાદિરશાહ ઔર બાબર વિના ઊંટ કે ઇસ દુર્ગમ માર્ગ સે ન આ સકતે થે; પર આજ ખેબર મેં રેલ બન ચૂકી હૈ. શિલ્પ-વિષયક ઔર વ્યાવસાયિક ક્રાંતિ ને દુનિયા કો બિલકુલ બદલ દિયા હૈ. પ્રાતઃકાલ ઉઠ કર પેશાવર છાવની કે સ્ટેશન પર ચલે જાઈએ. ખેબર કા ટિકટ મિલ રહા હોગા. ટિકટ ખરીદિયે, ઔર સામને રેલગાડી મેં બૈઠ જાઇએ. સાત બજે ગાડી સીટી દે દેગી, ઔર આપ ભારત કો બિદા દેને કે લિયે અફગાનિસ્તાન કી તરફ ચલ પડેંગે. કિતના સુગમ કામ હૈ!
હમ લેગ રેલગાડી મેં સવાર હે ગએ. સારી ગાડી પહાને સે ભરી હુઈ થી, કિસીકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૪૪
શુભસંગ્રહ-ભાગ ચેાથ.
કદ ૬ ફીટ સે કમ નહીં. ઉચે, લંબે, વિશાલ શરીર, લાલ મુંહ; ખૂની આંખેં ઔર મૈલે લંબે બાલ, જિન પર ઢીલીઢાલી પગડી બંધી હુઈ. પઠાન હમારે લિયે કઈ નઈ ચીજ ન થી. સારે સીમાપ્રાંત કા ચક્કર લગા ચૂકને કે કારણ પઠાન એક સાધારણ આદમી જ્ઞાત હતા થા. ઉસકી કર્કશ ધ્વનિ હમારે લિયે સામાન્ય હે ચૂકી થી. હમ ખબર દેખને કે ઉત્સુક છે. વહ ખેંબર, જહાં કેવલ રેલ ઔર મોટર કી સડકે પર બ્રિટિશ લોગે કી હુકુમત હે, જહાંકે મૈદાન બ્રિટિશ લાલ રંગ સે રંગે હુએ નહીં, જહાંકે આદમી અંગરેજે કી વિશ્વવિજયિની સેનાઓ કી કઈ પરવા નહીં કરતે.
ગાડી ચલી, ઇસ્લામિયા-લેજ-સ્ટેશન ગુજરા, ઔર હમ લોગ જમરૂદ પહુંચ ગએ. યહ એક ટીસી બસ્તી હૈ, ડેસે પઠાને કે મકાન હૈ ઔર એક પુરાના પકકા કિલા હૈ, જહાં આજકલ બ્રિટિશ સેના ઔર અફસર લોગ નિવાસ કરતે હૈ. યહ સ્થાન પેશાવર છાવની સે ૧૧ મીલ દૂર હૈ. યહાં બ્રિટિશ ભારત સમાપ્ત હે કર “ગેર ઇલાકા ” શુરુ હો જાતા હૈ. ઇસકે આગે ન અંગરેજે કા રાજ્ય હૈ ઔર ન અફગાનિસ્તાન કા. કહને કે યહ ઇલાકા ભી બ્રિટિશ લેગાં કે અધીન હૈપર વસ્તુતઃ યહાં સ્વતંત્ર પઠાન જાતિ વિના કિસી કી અધીનતા સ્વીકૃત કિયે રાજ્ય કર રહી હૈ. બ્રિટિશ લાગે કે ટેકસ દેના દૂર રહા, ઈને લોગ કે અંગરેજો કી તરફ સે પ્રતિવર્ષ લાખ રૂપિયા રિસ્વત કે રૂપ મેં દિયા ગયા હૈ.
જમરૂદ પહુંચ કર હમને અદ્દભુત દશ્ય દેખા. સેકડે પઠાને ગાડી પર ચઢને કે લિયે આએ. સબકે કં પર બંદૂક આર કમર મેં ગલિયાં કી પેટી, કમર મેં દીન તરફ પિસ્તૌલ. બાલક હ, વૃદ્ધ હો યા જવાન હે, સબકી યહી અવસ્થા થી. સબ-કે-સબ બંદૂકે ઔર પિસ્તૌલ સે સુસજિજત થે. હમ-ભારતીય લોગ, જિનસે હથિયાર છીન લીએ ગએ હૈ, જિનકે લિયે અસ્ત્ર રખના ગુન્હા હૈ, યહ દશ્ય દેખ કર ચકિત હો રહે છે. કૌતુહલ સે હમ લોગ જમરૂદ કા દૃશ્ય દેખને કે લિયે નીચે ઉતર ગએ. વાપસ આએ તો દેખા, હમારા ડબ્બા પઠાને સે ભરા હુઆ હ. કિસીકે પાસ ટિકટ નહીં. યહાં કેઇ ટિકટ લેને કી આવશ્યકતા નહીં સમઝતા, સબ સ્વરાજ્ય હૈ, યથેષ્ટ કામ હૈ. ટિકટ-ચેકર તીન સિપાહિ કે સાથ રખ કર ટિકટ દેખતા હૈ, પર પઠાન કા કુછ નહીં બિગાડ સકતા. હમ લોગ ગુરુકલ કે રહનેવાલે થે, સબમેં સ્વાધીનતા કી ભાવના થી, અપને સ્થાને કા ઇસ તરહ છિનના ન સહ સકે; પર આઠ નિઃશસ્ત્ર આદમી ઇન વીસ બંદૂકે ઔર પિસ્તૌલવાલે ભયંકર મનુષ્ય કો કયા કરતે ? અપની અસમર્થતા કા એસા અનુભવ પહલે કભી ન હુઆ થા. આખિરકાર વૈધ ઉપાયે કા અવલંબન કરના નિશ્ચિત કર
માર કે પાસ ગએ. ઉસસે શિકાયત કી પર વહ ભી ક્યા કરતા ? ઉસને ઉત્તર દિયા“બાબુ સાહબ! યે લોગ તે અગર ફસ્ટ કલાસ મેં ભી બૈઠ જાવેં, તો હમ ક્યા કર સકતે હૈ ? ઇન પર હમારા યા વશ ચલ સકતા હૈ ? જિસકી લાડી, ઉસકી ભેંસ.” યહાં ન હમારી ચલી
ઔર ન બ્રિટિશ રાજકર્મચારિયોં કી. અ૫ની અસમર્થતા ઔર શક્તિહીનતા કા અનુભવ કરતે હુએ હમ ચૂપ-ચાપ દૂસરી ગાડી મેં જા બેઠે.
જમરૂદ સે ડેઢ મીલ દૂર પહાડ શુરૂ હો ગયે. હમારી ગાડી ઘૂમતી હુઈ પહાડે કે બીચ મેં હે કર જાને લગી. કુછ દૂર ઇસ તરહ ચલે કિ “શાદી બાગિયાન” નામક સ્થાન આ પહુંચા. યહીંસે પૈબર પ્રારંભ હો જાતા હૈ. ચારે તરફ ઉંચે ઉંચે પહાડ હૈ. પહાડ બિલકુલ સખે, ગજે ઔર ભદ્દે હૈ. હરી પત્તી કે નામ તક નહીં. બસ, મિટ્ટી, પથ્થર ઔર ચટ્ટાને કે હેર-કે સિવા ઔર કુછ નહીં. ભયંકરતા કી સાક્ષાત મૂર્તિ હૈ જૈસે ડરાવને યહાં કે આદમી હૈ, વૈસે હી પહાડ. કહીં–કહીં નુકીલે પથ્થર સે ભરે હુએ નાલે આ જાતે હૈં. ભારત કી રક્ષા કરને કે લિયે યે પહાડ નિસંદેહ ભયંકર દીવારે હૈ, જિન્હેં લાંઘ કર ઇસ સુંદર દેશ મેં પ્રવેશ કરના આસાન નહીં. ઇસી તરહ કે પહાડ સારે સીમા–પ્રદેશ મેં ઉત્તર સે દક્ષિણ ઔર પૂર્વ સે પશ્ચિમસબ તરફ ફેલે હુએ હૈં. ખબર કા દરો ઇહીં દુર્ગમ પહાડે કે બીચ મેં બના હુઆ પ્રાકૃતિક માર્ગ હૈ. શાદી બાગિયાન સે પૈબર કા ઈલાકા શુરૂ હો જાતા હૈ; પરંતુ અભી યહ માર્ગ બહુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
wwwwwwww
કા- દરી
૨૪૫ કાફી ચૌડા હૈ, બહુત દુર્ગમ ભી નહીં હૈ. આજકાલ તો ઇસકે બીચ મેં દે પકકી સડકે ઔર એક રેલ કી પટરી બની ગઈ છે. એક સડક મેટરે કે લિયે હૈ, ઔર દૂસરી અફગાનિસ્તાન આને–જાનેવાલે ઉંટો કે કાફિલ કે લિયે. રેલ પિછલે કુછ સાલોં મેં બનાઈ ગઈ હૈ. ઇસકે લિયે સરકાર ને રૂપિયા પાની કી તરહ બહાયા હૈ. કહતે હૈ, સારી રેલ્વે કી પટરી પર જિતના રૂપિયા બિછા દિયા જાય, ઉસસે ભી અધિક રૂપયા ઇસ રેલ્વે પર લગા હૈ. યહ સરકાર ને અપની રાજનીતિક ઔર સૈનિક આવશ્યકતાઓં સે બાધિત હો કર કિયા હૈ.
શાદિ બાગિયાન કે આગે બહુત દૂર તક પહાડે કે બીચમેં હમારી રેલ ઘૂમતી ગઈ. આખિર હમ લોગ “શગેઈ” નામક ઉચે પથ પર આ પહુંચે. યહાંકા દૃશ્ય દેખને લાયક થા. એક એજીન રેલ કે આગે થા, ઔર એક પછે. યહાં રેલ ઈતની ધૂમ-ધૂમ કર ચલતી હૈ કિ અગલા એજીન પીછે હો જાતા હૈ, ઔર પિછલા આગે. જિસ દિશા મેં અબ રેલ જા રહી હૈ, ઠહર કર ઉસસે ઉલટા ચલને લગતી હૈ, ઔર ઇસ તરહ લગાતાર ટેઢે-મેઢે માગ સે ઉપર ચઢતી જાતી હૈ. શગઈ કે પથાર સે અલીમરિજદ સ્પષ્ટ રૂપ સે દિખાઈ દેતી હૈ. અલી–મજિદ ખેંબર કા મુખ્ય ઔર કેંદ્ર-સ્થાન હૈ. યહાં બહુત-સી લડાઈમાં લડી ગઈ હૈ. ભારત કે સૈનિક-ઋતિહાસ મેં ઇસ સ્થાન કા બહુત મહત્ત્વ હૈ. યહાં સે આગે ખેબર કે દરે કી ચૌડાઈ કેવલ ૧૫ ફીટ રહ જાતી હૈ. દોનોં તરફ ઉંચે-ઉંચે, સૂખે, ગંજે પહાડ હૈ; બીચ મેં તીન મીલ તક ૧૫ ફીટ ચૌડા ખેબર ચલા જાતા હૈ. ઇસ અલી ખેબર મેં મોટર કી સડક જાતી હૈ, ઔર રેલ કે લિયે પહાડ કાટ કર સુરંગ બનાઈ ગઈ હૈ. અસલી ખેબર કા દર અલી–મજિદ સે હી શુરૂ હતા હૈ. ઈસકે દ્વાર પર એક પુરાની ટૂટી-ફૂટી મસ્જિદ બની હુઈ હૈ. ઇસકે સમીપ હી કુછ પુરાને અન્ય ધ્વસાવશેષ ભી દષ્ટિગોચર હેતે હૈયે અવશેષ હિંદુ વ બૌદ્ધ-શાસન કે સમય કે હૈ. મસ્જિદ કે ધ્યાન સે દેખને પર ભી કિસી પુરાને બૌદ્ધ અવશેષ કા બેધ હોતા હૈ. હમ તો ઇસે બૌદ્ધતૃપ સમઝ રહે થે. હમેં બતાયા ગયા કિ યહ સ્તૂપ નહીં, મજિદ દે
તીન મીલ તક ખેબર કા વાસ્તવિક દર હૈ. ઉસકે બાદ માર્ગ ચૌડા હો જાતા હૈ. જક્કાખેલ અફરીદિ કે ગાંવ દીખાઈ દેને લગતે હૈ. યે ગાંવ મિટ્ટી કે બને સૂટ-ફૂટે મકાને કે હેર કે સિવા ઔર કુછ નહીં. કહીં-કહીં દૂર પર મિટ્ટી કી બની હુઈ કુછ ઉંચી લાટે ભી દિખાઈ દેતી હૈ. યહાં સ્વતંત્ર પઠાન–બચ્ચે સ્વછંદતાપૂર્વક વિચરતે હૈ, સબકે કંધે પર બંદૂક ઔર હાથ મેં પિસ્તોલ. ફિર ઉનકા કઈ કયા બિગાડ સકતા હૈ? - ઇસ ઉંચે પથાર કા નામ લોઆરગી-શિનગરી' હૈ. યહ કુલ સાત મીલ લંબા ઔર તીન મીલ ચૌડા હૈ. સારા ઈલાકા ઉજાડ ઔર ઉબડ-ખાબડ હૈ. કહીં કહીં જોતી હુઈ જમીન ઔર ખેત ભી દિખ જાતે હૈ. ઇસી પથાર કા અંતિમ ભાગ લંડીકેટલી હૈ. યહાં સે અફગાનિસ્તાન દિનને લગતા હૈ. લંડીકેટલ મેં ખેબર ખતમ હો જાતા હૈ. યહાં અંગરેજ કી એક ટી-સી છાવની ૫ડી હૈ. ચારે તરફ કિલાબંદી કી હુઈ હૈ, તે પે ચઢી હુઈ હૈ. ફૌજી શાસન હૈ. લંડીકેટલ સે આગે અફગાનિસ્તાન કી સીમા કે શુરૂ હોને મેં ચાર મીલ રહ જાતે હૈ. અંતિમ બ્રિટિશ-ચૌકી “લંડીખાના’ મેં હૈ. રેલ ઈસ સ્થાન તક ભી ગઈ હૈ. લંડીખાના પહુંચ કર બ્રિટિશચૌકી ઔર અફગાન-ચૌકી આમને-સામને દિખાઈ દેતી હૈ.
હમ લેગ ને રેલ કે દ્વારા ખેબર પાર કિયા, ઔર મોટર દ્વારા વાપસ આએ. જમરૂદ કે બાદ ખબર કા માર્ગ કુલ ૨૩ મીલ લંબા હૈ, જિસમેં અસલી દર કુલ તીન મીલ હૈ. ઈસ સંપૂર્ણ પ્રદેશ મેં આજ ભયંકર ખૂંખાર પઠાન જાતિ કા નિવાસ હૈ. કેવલ સડક બ્રિટિશ
નિવાસ હૈ. કેવલ સડક બ્રિટિશ લોગો કે હાથ મેં હૈ. શેષ સંપૂર્ણ ઇલાકા સ્વતંત્ર હૈ–ચા યહ કહના ઠીક હોગા કિ કિસીકે અધીન નહીં હૈ. ઈસી લિએ ઇસે ગર ઇલાકા કહતે હૈ. સડક કી રક્ષા કે લિયે સરકાર ઈન પઠાન જાતિ કે સરદાર કે હજાર રૂપિયા દેતી હૈ. પહલે યે લોગ રેલ બનને હી ન દેતે થે; જે બનતી થી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૬
શુભસંગ્રહ-ભાગ ચોથા ઉસે ઉખાડી ફેંકતે થે. શક્તિદ્વારા ઇન્હે વશ મેં ન લાયા જા સકા, ઈસી લિયે રિસ્વતી કા આશ્રય લિયા ગયા. અબ પ્રતિવર્ષ ઇન સરદારો કે હજાર–લા રૂપએ “પેન્શન' દી જાતી હૈ. પેન્શન ઈસ સેવા કે બદલે મેં કિ યે રેલ કે ઉખાડ નહીં ફેંકતે યા સડક પર આને-જાનેવાલી મેટ કે લૂંટ નહીં લેત! કયા બઢિયા સેવા હૈ! પર ઇસ ઉપાય સે સરકાર અને પૂંખાર લાગે કે વશ મેં રખને મેં ખૂબ કામયાબ હુઈ હૈ. યે લોગ રૂપયે કે લોભ સે વારદાત નહીં હોને દેતે, અપને લાગે કે કાબૂ મેં રખતે હૈં. ઉન્હેં ડર હૈ કિ અગર કેાઈ દુર્ઘટના હો ગઈ તે ઉનકી પેન્શન જપ્ત કર લી જાયગી.
ઇસી લિયે દિન કે સમય ઈન સડકે પર આના-જાના ભયાનક નહીં હૈ. ફિર ભી કભી-કભી લૂટ, કેતી, હત્યા આદિ છે હી જાતી હૈ. હમારે જાને સે કુછ દિન પૂર્વ ઇસ સડક પર એક લૅરી કે લૂટ ગયા થા.
કાલે-સૂખે પહાડ કે ચીર કર આતી હુઈ વે પાકી સડકે બડી સુહાવની માલૂમ હતી હૈ. યે બિલકુલ સફેદ હૈ ઔર કાલે પહાડપર ખૂબ ચમકતી હૈ. સડકં દ હૈ, ઈસ લિયે ઔર ભી અચ્છી લગતી હૈ. કહીં-કહીં મંદ ગતિ સે ચલતે હુએ ઊંટ કે કાફિલે ઔર ઉનકે સાથ કર્કશ સ્વર મેં વિવાદ કરતે હુએ પઠાન-વ્યાપારી પુરાને જમાને કી યાદ કરાતે રહતે હૈ. ઈન કાફિલાં મેં સેંકડે ઉંટ ચલતે હૈ, પર અબ તે વ્યાપાર ભી મોટર-લૈરિય પર હોને લગ ગયા છે. અફગાનિસ્તાન સે લૈરિય નિરંતર પેશાવર આતી-જાતી રહતી હૈ, વિદેશી રાજદૂ કી ડાક લે કર મોટર-દ્વારિયાં પ્રતિદિન કાબૂલ જાતી હૈ, ઇન પર સવારિયાં ભી જા સકતી હૈ, કેવલ ૨૧ રૂપયા કિરાયા લગતા હૈ, પર સરકારી આજ્ઞાપત્ર લેના આવશ્યક હોતા હૈ. હમારે પાસ સમય કમ થા, નહીં તો અફગાનિસ્તાન કી ભી સર કર આતે. કાબૂલ જાને મેં કાઈ ખતરા નહીં હૈ. અફગાન-સીમાં મેં પહુંચતે હી આપ વૈસે હી સુરક્ષિત હો જાતે હૈ, જૈસે કિસી અન્ય સ્વતંત્ર દેશ મેં. ખતરા ઈસ ગર-ઇલાકે મેં હી હૈ, જહાં ન બ્રિટિશ-
રાજ્ય હૈ ઔર ન અફગાન-શાસન.
હમ કુશલતાપૂર્વક પૈબર કી સૈર કર વાપસ ચલે આએ. પેશાવર મેં હમારે હિતચિંતક મિત્ર હમારે લિયે ચિંતિત છે. વૈસે તે ચિંતા કી કઈ બાત નહીં હૈ, પર ઇન દિને હિંદુ-મુસ્લિમ સમસ્યા ને જે ઉગ્ર રૂપ ધારણ કિયા હુઆ હૈ, ઔર સિતંબર માસ સે સીમા-પ્રાંત કે મુસલમાન જિસ તરહ હિંદુઓ કે વિરુદ્ધ ભડકે હુએ થે, ઉસે દષ્ટિ મેં રખતે હુએ ઉસ અવસર પર ગૈર ઈલાકે મેં હિંદુ-મુસ્લિમ સમઝૌતે સે પૂર્વ) મૈબર ધૂમ આના સરલ બાત ન થી.
ઇસી લિયે હમેં સકુશલ દેખ કર વે લોગ બડે પ્રસન્ન હુએ. • બિબર કી સૈર કિયે અસ હુઆ; પર ઉસકી આતંક-મિશ્રિત સ્મૃતિ હમ લોગોં કે નિરંતર આનંદિત કરતી રહતી હૈ.
(“સુધા” શ્રાવણ સં. ૧૯૮૪ના અંકમાં લેખક-પ્રો. સત્યકેતુ વિદ્યાલંકાર)
-
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત સાહિત્ય કા વિકાસ ११० - संस्कृत साहित्य का विकास
૨૪૭
વૈદ્ય આર્યોં કા સબસે પ્રાચીન ગ્રંથ હૈ. પાશ્ચાત્ય જગન્માન્ય વિદ્વાનાં ને ભી ઋગ્વેદ કા માનવીય સભ્યતા કા આદિગ્રંથ સ્વીકાર કિયા હૈ, વેઢાં કે કાલ કે સંબંધ મેં પ્રાચીન વિશ્વાસી પુરુષોં સે યદિ પૂછા જાય, તેા વે કહે ંગે કિ યહ પ્રશ્ન વ્યર્થ હૈ; ક્યાંકિ વૈદ અનાદિકાલ સે વિદ્યમાન હૈ. પ્રલય હૈાને પર ભી વેઢાં કા નાશ નહીં હૈાતા-વેદ બ્રહ્મ મે લીન હેા જાતે હૈ. જન્મ ક્િર વિશ્વરચના હૈાતી હૈ, ઉસ સમય વેદ અન્યક્તાવસ્થા સે વ્યક્તાવસ્થા મેં પરિષ્કૃત હા જાતે હૈ. મહર્ષિ દયાનંદ સરસ્વતી વેદોં કા કાલ ૧ વૃંદ, ૯૬ કરોડ, ૮ લાખ, પર હજાર, ૯૮૪ (૧,૯૬,૦૮,૫૨,૯૮૪) વર્ષોં માનતે હૈ. આપકે વિચાર મેં યહી કાલ સૃષ્ટિ કા આદિ—કાલ હૈ, ઔર વેદ–કાલ સૃષ્ટિ-કાલ મેં હી હૈ. લા॰ તિલક ને અપને એરાયન-નામક ગ્રંથ મેં અકગણિત ઔર જ્યોતિષ કે સિદ્ધાંતાં કે આધાર પર અનૈતિહાસિક વૈદિક કાલ કા કમ-સે-કમ ઇતના અનુમાન કિયા હૈ.
પ્રસિદ્ધ ઐતિહાસિક સર રમેશચંદ્ર દત્ત વેદ-કાલ કા ઇસ્વી સન સે ૨,૦૦૦ વર્ષોં સે ૧,૪૦૦, વર્ષ પૂર્વ માનતે હૈં. ઉનકા ખયાલ હૈ કિ ઋગ્વેદ કા નિર્માણુ તખ હુઆ થા, જબ આ લેગ સિધ કી ઘાટી મેં રહતે થે. વેદભાષ્યકાર સાયણુ કા મત ઋગ્વેદ કે વિષય મેં સપ્રાચીન હૈ।ને કે પક્ષ મેં હૈ. પાશ્ચાત્ય વિદ્વાનોં કા યહુ મત હૈ કિ ઋગ્વેદ કા અધિકાંશ ભાગ ઉસ સમય કા બના હુઆ હૈ, જબ આ લેગ સિંધુ કે તીર પર ખસતે થે. શેષ અંશ ક્રમશઃ પ્રાપ્ત હુઆ હૈ. વિશ્વામિત્ર કે પુત્ર મધુચ્છંદા એવં દશમ મંડલ કે ઋષિવૃંદ હી ઋપ્રકાશક ઋષિયાં કે મધ્ય આધુનિક માલૂમ પડતે હૈ.
જ્યોતિષ કે મત સે કાલ કા નિરૂપણુ હેાના એક તથ્ય ખાત હૈ. પૃથ્વી જિતની દેર મેં સૂર્ય કી પરિક્રમા કરતી હૈ, વહ એક નિ; તથા ચંદ્રમા પૃથ્વી કી જિતની દેરી મેં પરિક્રમા કરતા હૈ, વહ એક માસ ગિના જાતા હૈ. સાધારણતઃ એક અમાવસ સે દૂસરી અમાવસ તક માસ માના જાતા હૈ; પરંતુ જ઼્યાતિષ કી ગંભીર ગણુના યહ કહતી હૈ કિ દે અમાવસેાં કે મધ્યવર્તી સમય સે ભી કમ સમય મેં ચંદ્રમા પૃથ્વી કી પ્રદક્ષિણા કર લેતા હૈ. પ્રથમેાક્ત સમય ૩૦ દિન સે ઔર શેષાક્ત ૨૦ દિન સે કમ હૈાતા થા. ઇસ લિયે પ્રાચીન જ્યેાતિવિ`દાં ને નક્ષત્રચક્ર કા ૨૭ વિભાગોં મેં વિભક્ત કર એક ભાગ કા નામ નક્ષત્ર રખા. આજકલ નક્ષત્રાં કી ગણના અશ્વિની સે આરંભ કી જાતી હૈ, એવં જિસ બિંદુ મેં નક્ષત્ર-ચક્ર વિષુવત-રેખા સે મિલ કર ઉત્તરાભિમુખ àાતા હૈ, વહી બિંદુ અશ્વિની-નક્ષત્ર કા આદિબિંદુ માના જાતા હૈ. નક્ષત્રાં કે નામ હૈ—અશ્વિની, ભરણી, કૃત્તિકા, રાહિણી, મૃગશિરા, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, શ્લેષા, મધા, પૂ–řાલ્ગુની, ઉત્તર-ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢ, ઉત્તરાષાઢ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાં—ભાદ્રપદ, ઉત્તર-ભાદ્રપદ ઔર રેવતી. ઇસ તરહ નક્ષત્રચક્ર કે પ્રત્યેક ભાગ કા નામ નક્ષત્ર હૈ.
તારાગણુ સદા જ્યેાતિય હૈ, પરંતુ કુછ યેાતિષ્ક હૈ'. વે અધકાર મે' ગ્રસ્ત રહતે હૈ. વૈ હી ગ્રહ કહેલાતે હૈં. ઉનકે નામ સૂર્યાં, ચંદ્ર, બુધ, શુક્ર, મંગલ, બૃહસ્પતિ ઔર શન પ્રાચીન વિદ્વાનાં તે સૂ` ઔર ચંદ્ર કા ભી ગ્રહ માના હૈ. ઉસ સમય પ્રત્યેક ગ્રહ કા નક્ષત્ર-ચક્ર મેં એક-એક બાર ભ્રમણ કર જાને કા કાલ નિર્દિષ્ટ થા. આકાશ કે સબસે ઊર્ધ્વ પ્રદેશ મે એક નિશ્ચલ તારા દેખ પડતા હૈ-યહ ન તે અન્ય ગ્રહેાં કી તરહ નક્ષત્ર-ચક્ર મેં હી ઘૂમતા હૈ, ન નક્ષત્રાં કી તરહ પૃથ્વી કે હી ચારાં એર ઘૂમતા હૈ. યહી ધ્રુવ હૈ. ઇસીકે નીચે ઔર ગ્રહ–સમૂહોં કે ઉપર સર્જિ–મંડલ-નામક સાત ઉજ્વલ તારે દિખાઈ દેતે યે સાતાં નક્ષત્ર-ચક્ર સે પૃથક્ હૈ. નક્ષત્ર-ચક્ર મેં ઈનકી કુછ ભી ગતિ નહીં, પરંતુ સામિડલ કે જો દે તારે ધ્રુવ કે સાથ સમસૂત્ર મેં' અવસ્થિત હૈં, વે જિસ નક્ષત્ર કે સાથ રહતે હૈં સષિ-મ`ડલ ભી ઉન્હીં કે સાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૮
શુભસંગ્રહ-ભાગાથા રહતા હૈ. કુરુક્ષેત્ર કે યુદ્ધ-કાલ મેં સપ્તર્ષિ-મંડલ મઘા-નક્ષત્ર મેં સ્થિત દેખા ગયા થા. આજ ભી વહ સપ્તર્ષિ-મંડલ મઘાનક્ષત્ર મેં હી હૈ.
કિંતુ સપ્તર્ષિ-મંડલ મેં ગતિ ન રહતે હુએ ભી પ્રાચીન લગે ને ઉસકી ગતિ કી કલ્પના કર ઉસકે દ્વારા સમય-નિર્ણય કરને કા ઉપાય નિકાલ થા. ઉનકા અનુમાન થા કિ સપ્તર્ષિમંડલ એક-એક નક્ષત્ર મેં ૧૦૦-૧૦૦ વર્ષ રહતા હૈ.
શદ-સંહિતા મેં વિષુવત-રેખા મેં મૃગશિરા-નક્ષત્ર કી અવસ્થિતિ કા ઉલેખ પાયા જાતા હૈ. બ્રાહાણયુગ મેં ભી ઇસી રેખા મેં કૃત્તિકા-નક્ષત્ર કી અવસ્થિતિ કા પરિચય મિલતા હૈ. મહાત્મા તિલક કા યહી મત હૈ; ઔર જર્મન વિદ્વાન યાકેબી ઇસકે સમર્થક હૈ કિ ઇસસે ૨૫૦૦ વર્ષ પૂર્વ કૃત્તિકા-નક્ષત્ર મેં એવં ૪૫૦૦ વર્ષ પૂર્વ મૃગશિરા મેં મહાવિશ્વ-સંક્રાંતિ સંઘટિત હુઈ થી. ઇસી આધાર પર ઉન્હને વેદ-સંકલન-કાલ ઇસા સે ૬,૦૦૦ વર્ષ પૂર્વ માના હૈ. ગૃહ-સૂત્રો મેં વિવાહ કે સમય ધ્રુવ-દર્શન” કા ઉલ્લેખ હૈ. યહ પ્રક્રિયા આજ ભી જારી હૈ; પરંતુ કિસી ભી વેદ કે મંત્ર મેં ધ્રુવ કા ઉલ્લેખ નહીં હૈ.
પુરાણ ઔર મહાભારત સે યહ સ્પષ્ટ હૈ કિ પરીક્ષિત કે કાલ મેં સપ્તર્ષિ-મંડલ મઘાનક્ષત્ર મેં અવસ્થિત થા. પ્રાચીન વિદ્વાને કી યહ ભી ધારણા થી કિ ૧૦૦-૧૦૦ વર્ષ તક એકએક નક્ષત્ર મેં સપ્તર્ષિ-મંડલ રહતા હૈ. ઇસી મત સે અંતિમ નંદ કે રાજ્યાભિષેક કે સમય ઈસી હિસાબ સે ગણના કર કે ઉસ સમય કે પંચાંગકાર ને લિખા હૈ કિ ઉસ સમય સપ્તર્ષિ-મંડલ પૂર્વાષાઢ-નક્ષત્ર મેં થા. ઇસ તરહ પરીક્ષિત કે જન્મ સે મહાપદ્મ કે અભિષેક કે ૧,૦૧૫ વર્ષ હોતે હૈ. પરીક્ષિત કા જન્મકલ હી કલિ કા પ્રારંભકાલ હૈ. ઇસ પ્રકાર ઈસા સે ૧,૫૦૦ વર્ષ પૂર્વ કલિકાલ કા પ્રારંભ હુઆ સમઝના ચાહીએ. 1 યહ બાત એક પ્રકાર સે નિર્વિવાદ હૈ કિ વસિષ્ઠ ઔર વિશ્વામિત્ર સમકાલીન થે. યે દાન હી સૂર્યવંશી પંજાબ કે રાજા સુદાસ કે સમકાલીન થે. ઇન્હને સુદાસ કે યહાં યજ્ઞ કરાએ છે. વસિષ્ઠ કે પુત્ર શક્તિ, શક્તિ કે પરાશર, પરાશર કે વ્યાસ ઔર વ્યાસ કે શુકદેવ થે. વ્યાસ હી કે શિષ્ય વૈશંપાયન છે. ગાધિ કે પુત્ર વિશ્વામિત્ર ઔર ઉનકે પુત્ર મધુચ્છંદ . ઇસ હિસાબ સે મહાભારત કે જીવિત પાત્ર વ્યાસ વૈદિક ઋષિ વસિ કી સૌથી યા પંચવી પીઢી કે વ્યક્તિ સાબિત હોતે હૈ. અબ અગર મહાભારત પર દષ્ટિ ડાલી જાય, તે વહ નિશ્ચય હી પાણિનિ કે વ્યાકરણ સે પૂર્વ કા બના હૈ. પાણિનિ ને છઠે અધ્યાય મેં મહાભારત કા નામ દિયા હૈ. આશ્વલાયન ગૃહ્યસૂત્ર મેં ભી મહાભારત કા ઉલ્લેખ હૈ તબ મહાભારત સૂત્ર-યુગ કે પ્રથમ કી વસ્તુ તો હૈ હી, ચાહે ઉસકા કુછ હી અંશ ઐસા કયાં ન હો. સુત્ર-યુગ કે લગભગ દર્શન-કાલ હૈ. તબ યદિ મહાભારત કે દર્શન-કાલ કા ગ્રંથ કહે, તો અનુચિત ન હોગા. ઇસસે પ્રથમ કા યુગ ઉપનિષદુ-યુગ થા, ઔર ઉસસે પૂર્વ બ્રાહ્મણ-યુગ. ઇસકે પૂર્વ કા યુગ વૈદિક યુગ હૈ. '
વેદ કે નિર્માણ કે બાદ હી વણ-વ્યવસ્થા કી પરિ–પાટી પડી. ધીરે-ધીરે પ્રાચીન આર્યો મેં ગૃહ–અગ્નિહોત્ર કા પ્રચાર બઢ ગયા થા, જિસકા પ્રવર્તક ઉદ્દાલક ઋષિ કા પુત્ર નચિકેતા થા. ઇસી વિધિ કો એક સંપ્રદાય ને ય ક રૂપ દિયા--મે યજ્ઞ પ્રથમ રાજનીતિક અનુષ્ઠાન હુઆ કરતે થે. પી છે કે એક બડે ભારી આડંબર-યુક્ત પારલૌકિક ધર્મ-વિધાન બન ગએ. યજુર્વેદ કી પૂરી ઉપયોગિતા ઈસી મેં લી ગઈ. સાથ હી અનર્થક બ્રાહ્મણે કા નિર્માણ કિયા ગયા. ફિર ચુની હુઈ કચાઓ કે યજ્ઞ મેં સસ્વર ગાયન કરને કે લિયે પૃથફ ચુન કર સામવેદ બના ડાલા ગયા. ન ચાહિયા કે સાથ ભારતીય આર્યો કી મુલાકાત કા જો પ્રભાવ પડા, ઉસકા બડા ભેદ યહ થા કિ જહાં પ્રાચીન વૈદિક ઋષિ કલ્યાણકારી દેવ કે ઉપાસક થે, વહાં ઉસકે સ્થાન પર અનિષ્ટકારી દેવ કી ઉપાસના હોને લગી; જૈસા કિ ચાછિયા-નિવાસી કિયા કરતે થે. ઈજાલવિદ્યા કા પ્રભાવ ભી વહીં સે હુઆ. ઇસ તરહ અથર્વવેદ કા નિર્માણ હુઆ.
યજ્ઞ કા પ્રચાર ખૂબ બઢા, ઔર ઉસકે લિયે બ્રાહ્મણોં કા બરાબર નિર્માણ હોતા રહા, યહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત સાહિત્ય કા વિકાસ
૨૪ હમ કહ હી ચુકે હૈ. હો-હોતે ઋદ કે ઐતરેય, કૌશીતકિ ઔર શાંખાયન આદિ, યજુર્વેદ કે શતપથ, તૈત્તિરીય, ચરક, શ્વેતાશ્વતર, કાઠક, કાટ્વીય, શતપથ, મૈત્રાયણિ, જાબાલ, ખાંડિકેય
ઔર ઔય આદિ, સામવેદ કે તાંડય, દૈવત, પવિંશ, મંત્ર-બ્રાહ્મણ, સંહિતોપનિષદ્દ, આર્ષેય, વંશ, સામવિધાન, જૈમિનિ-ઉપનિષ૬, તવકાર, શાટયાયન આદિ તથા અથર્વવેદ કે ગોપથ આદિ અનેક બ્રાહ્મણ નિમિતે હુએ.
ધીરે-ધીરે વેદ કે વાસ્તવિક મહત્ત્વ નષ્ટ હુઆ, ઔર સ્વાર્થિ ને યજ્ઞ કે નામ પર ભયાનક હિંસા ઔર વ્યભિચાર-સંબંધી પાપ કરને શુરૂ કર દિયે. હજારો વર્ષો તક યે રોમાંચકારી કાર્ય હેતે રહે.
ઈન આબરમય યજ્ઞ-વિધાને સે ઘબરા કર ક્ષત્રિય વિદ્વાન ને ઉપનિષદ્ કા અધ્યાત્મવાદ નિમિત કિયા ઔર ઉસે યથાશક્તિ બ્રાહ્મણે સે ગુપ્ત રખને લગે; પરંતુ બ્રાહ્મણો કે પ્રતિ પૂર્ણ વિરોધ સબસે પ્રથમ મહર્ષિ કપિલ ને કિયા. ઈને બહુત કાલ તક લાગે કે સમઝાયા કિ
થી કર્મકાંડ કી ક્રિયા કરને સે કદાપિ સ્વર્ગપ્રાપ્તિ ન હોગી. મુક્તિ કી પ્રાપ્તિ તે તત્ત્વજ્ઞાન સે હોગી. ઉસી તત્ત્વજ્ઞાન કે ઉન્હોંને સાંખ્ય-દર્શન મેં લિખા. સૂત્રરૂપ મેં ઇસ પ્રકાર કી રચના કે બ્રાહ્મણે કે વિસ્તાર સે ઉબે હુએ લગે ને બહુત પસંદ કિયા. તભી મેધાતિથિ ગૌતમ ને ન્યાય કા નિર્માણ કિયા. વિદ્વાન ને ઇસે બહુત માન દિયા, ઔર અનેક ઋષિયાં ને ન્યાય કી યુક્તિ કે આધાર પર દાર્શનિક વિષય કે સોચના આરંભ કર દિયા. અહીં દિને કણાદ ને વૈશેષિક દર્શન કી રચના કર કે દાર્શનિક વિષય પર નિયમબદ્ધ ગ્રંથ લિખને કી પ્રણાલી કા પ્રચાર કિયા. કણાદ કે ઇસ ઉદ્યોગ કે દેખ કર મહર્ષિ કપિલ કે શિષ્ય આસુરિ કે શિષ્ય પંચશિખ ને સાંખ્ય પર ષષ્ટિ–તંત્ર કી રચના કી. ઈસકે કુછ હી સમય ઉપરાંત જૈમિનિ ને મીમાંસા-ત્રાં, પતંજલિ ને યોગ-સૂત્રો ઔર બાદરાયણ ને વેદાંત-સૂત્રોં કી રચના કી. ઈસકે કુછ સમય ઉપરાંત હી સાંખ્ય પર ઈશ્વર કૃષ્ણને સાંખ્ય-કારિકાઓં કી રચના કી. ઇસ પ્રકાર ભારતવર્ષ કા દાર્શનિકવાદ મધ્યાકાશ કે પહુંચા, ઔર એક બાર ઉસને ઉપનિષદ્ કે અધ્યાત્મવાદ કે યશ કે ધુંધલા બના દિયા.
યદ્યપિ કે સાહિત્ય બ્રાહ્મણોં સે ભિન્ન માર્ગ પર જા રહે થે, પર બ્રાહ્મણે કા વિરોધ પ્રબલ હે રહા થા. ઉનકે યજ્ઞ–સંબંધી બીભત્સ પાખંડ બહુત બઢ ગયે થે. ઇનમેં પ્રબલ ધકકા તબ લગા, જબ મસીહ કે લગભગ ૩૦૦ વર્ષ પૂર્વે જૈન ઔર બૌદ્ધો ને એક પ્રબલ ધર્મ-કાંતિ કર કે ઉન્હેં સર્વથા પરાસ્ત કર દિયા. એ દોને હી ધર્મ ક્ષત્રિયે કી રક્ષા મેં ઉદય હુએ, ઔર ઈને બ્રાહ્મણોં કી હિંસા કે છિન્ન-ભિન્ન કર દિયા. - ઇસ સમય કે વિદ્વાન જહાં વૈદિક સાહિત્ય મેં પરિશ્રમ કર રહે થે, વહાં દૂસરે પ્રકાર કે વિદ્વાન અન્ય વિષય સે ભી ઉદાસીન નહીં થે. બ્રાહ્મણ-કાલ મેં હી ભારતીય જનતા મેં સરસ વર્ણન કી અભિલાષા ઉત્પન્ન હોને લગી થી. સંભવ હૈ, ઉસ સમય ઇસ વિષય પર બહુતસે ગ્રંથ બને હાં, કિંતુ હમારે પાસ ઇસ સમય ઉનસેંસે કેવલ એક હી અપને નિકટતમ–અસલી રૂપ મેં ઉપસ્થિત હૈ. વહ ગ્રંથ હૈ આદિ–કવિ મહર્ષિ વાલ્મીકિ કી રામાયણ. યદ્યપિ ઉસકે આદિ-કાંડ ઔર ઉત્તર-કાંડ મેં બહુત સે પરિવર્તન ઔર ક્ષેપક હૈ, કિંતુ મૂલ-ગ્રંથ લગભગ પ્રાચીન હૈ.
વાલ્મીકિ રામાયણ કે બહુત કાલ પશ્ચાત મહર્ષિ વ્યાસ ને જય-કાવ્ય કી રચના કી. મહાભારત મેં લિખા હૈ કિ ઇસ કાવ્ય કે ઉન્હને તીન વર્ષો મેં રચ કર પૂર્ણ કિયા થા. ઉસી જયકાવ્ય કે લગભગ છ-સાત યા ઈસસે ભી અધિક સંરકરણ હુએ. ઉસકા નામ પહલે ભારત ઔર કિર મહાભારત હુઆ. આદિ-પર્વ કે ૬૩ અધ્યાય મે' તો યહાં તક લિખા હુઆ હૈ કિ વૈશપાયન કે સમય મેં હી મહાભારત કે કઈ પૃથ-પૃથક રૂપ હે ગએ થે. મહાભારત કા વર્તમાન સંસ્કરણ સૂત-પુત્ર ઉગ્રશ્રવા કા હૈ. - રામાયણ ઔર મહાભારત સે સરસ સાહિત્ય કે ઉત્તેજના તો મિલી, કિંતુ ઉસ સમય તક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૫૦
શુભસંગ્રહ-ભાગ ચાલે
www
કા રસાસ્વાદન મન ઔર વચન મેં હી પરિમિત થા. અતઃ શરીર કે રસાસ્વાદન કે લિયે ધીરેધીરે અભિનય આરંભ કિયા ગયા, જિસકા વિસ્તૃત વર્ણન ભરતમુનિ ને અપને નાટયશાસ્ત્ર મેં કિયા હૈ.
ભારતીય સાહિત્ય કે ઇતિહાસ મેં ભાસ સબસે પ્રથમ કવિ હૈ, જિન્હોંને અનેક નાટક લિખ કર ભરતમુનિ કે નિયમે સે કામ લિયા.
સરસ વિષય કે અતિરિક્ત ઉસ સમય સભી વિષય પર ઉત્તમ-સે-ઉત્તમ ગ્રંથ લિખે જા રહે છે. પાણિનિ ને ઉસ સમય સંસાર કા સબસે સુંદર વ્યાકરણ લિખા, જિસ પર પતંજલિ ને ભાષ્ય કિયા. કૌટિલ્ય તથા બ્રહસ્પતિ-જૈસે રાજનીતિ ને અપને-અપને અર્થશાસ્ત્ર લિખ કર રાજનીતિ કા માર્ગ દિખલાયા. મહર્ષિ ચરક ને આયુર્વેદ કા ઉત્તમ સાહિત્ય લિખા. ધર્મસૂત્રો કે તોડમરોડ કર સ્મૃતિગ્રંથ બનાને કા ભી ઇસી સમય આરંભ હો ચૂકા થા. ઇનમેં સબસે પ્રથમ ગ્રંથ સંભવતઃ મનુસ્મૃતિ હૈ. ઇસકે અતિરિક્ત અન્ય ભી અનેક વિષયે કે ગ્રંથ ઉસ સમય લિખે જ ચૂકે થે. ઇસ આર્ષ કાલ કી ગણના હમ ઇસા કી પ્રથમ શતાબદી તક કર સકતે હૈ.
-
પ્રાચીન હિંદુ-કાલ ઇસ કાલ કે સમાપ્ત હોતે હેતે તે ગ્રં કી બાઢ-સી આ ગઇ. બૌદ્ધો કે મહાયાન કી. સ્થાપના ઇસી સમય કનિષ્ક કે દ્વારા હુઈ થી; અતઃ બૌદ્ધ ભી ઇસ સમય અપને ગ્રંથ સંસ્કૃત મેં હી બનાને લાગે . | હમ પહલે બતા ચૂકે હૈ કિ મૂલ વૈદિક ધર્મ સે ઈસ સમય જનતા કા વિશ્વાસ ઉઠ ચૂકા થા. વૈદિક દેવોં કા સ્થાન અબ બ્રહ્મા, વિષ્ણુ ઔર મહેશ ગ્રહણ કર ચૂકે થે. દૂસરી ઓર અબ જનતા અને ધર્મ-ગ્રંથ કે રામાયણ-મહાભારત કે સમાન સરસ ઢંગ સે પઢના ચાહતી થી. અતઃ અબ ઇન્હીં તીન દેવ કી પ્રશંસા ઔર ચરિત્ર કે પુરાણું બનને લગે. હોતે હોતે ઇન પુરાણો કી સંખ્યા અઠારહ તક પહુંચ ગઈ. જબ યે અઠારહ મેં ભી ન સમાએ, તે ઉપપુરાણ કી રચના કી ગઈ, ઔર ઇસ પ્રકાર ધીરે-ધીરે આય—ધર્મ ને વર્તમાન હિંદુ-ધર્મ કા રૂપ ધારણ કર લિયા. * ઇસ સમય એક ઐસે સાંપ્રદાયિક ભી થે, જે દેવ કે સ્થાન પર દેવિ કી પૂજા કરતે છે. કાલાંતર મેં યે શક્તિ મેં વિશ્વાસ કરને કે કારણ શાક્ત કહલાને લગે. ઇહોને દેવી–પુરાણ આદિ કી રચના કરને કે અતિરિક્ત તંત્ર-સંહિતાએ કી ભી રચના કર કે તંત્ર સાહિત્ય કે ઈતના વિસ્તૃત બનો ડાલા કિ ઇસ સમય ઉસ સાહિત્ય કે કિસી ભી સાહિત્ય સે કમ નહીં કહા જા સકતા. ઇસ તંત્ર-સાહિત્ય કા ભારત પર ઇતના ભારી પ્રભાવ પડા કિ શૈવ, વૈષ્ણવ, જૈન ઔર બૌદ્ધ, સભી ઉસકે ચક્કર મેં આ ગએ. બૌદ્ધોં ને તે ઇસકે ઈતના અધિક અપનાયા કિ યહી તંત્ર કાલાંતર મેં બૌદ્ધ-ધર્મ કે નાશ કા એક કારણ હો ગયા.
સરસ સાહિત્ય કે ભાવ ઈસકે સાથ હી સાથ અધિક બઢતે જાતે થે, અતઃ ઉપર્યુકત ગ્રંથ કે સાથ-હી–સાથ તીન પ્રકાર કે સરસ સાહિત્ય કા ઉદ્ભવ હુઆ-૧ કાવ્ય, ૨ સરસ વર્ણન, ૩ નાટક,
અન્ય ગ્રંથે કે સાથ-હી–સાથે કાવ્ય ભી પ્રાચીન હિંદૂ-કાલ કે આરંભ સે હી બનને લગે છે. ઐતિહાસિક જગત મેં કનિષ્ક કે સમકાલીન અલ્પષ કે સબસે પ્રથમ કાવ્યકાર કહા જાતા હૈ. ઈન્હને ગૌતમ બુદ્ધ કે ચરિત્ર પર બુદ્ધ-ચરિત્ર કી રચના કી થી. ઇસકે પશ્ચાત યદ્યપિ પાંચવી શતાબ્દિ તક કિસી ઉલેખનીય કવિ કા નામ નહીં મિલતા, કિંતુ ઈસા કી દૂસરી શતાબ્દિ કે ગિરનાર ઔર નાસિક કે શિલાલેખ સે કાવ્ય-કલા કા અચ્છા આભાસ મિલતા હૈ. ગુપ્તવંશ કા રાજા સમુદ્રગુપ્ત ભી સ્વયં એક બડા ભારી કવિ થા. ઉસકે પુત્ર ચંદ્રગુપ્ત દ્વિતીય કે મંત્રી વીરસેન ( ૩૦૦ ઇવી) કા ભી એક વૈદભ—રીતિ કા ઉત્તમ શિલાલેખ મિલા હૈ. મંદૌર કે સૂર્ય કે મંદિર સે વત્સભઢિ (૪૭૩ ઈસ્વી) કી એક ૪૪ કે કી પ્રશસ્તિ મિલી હૈ ઇન સભી સે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
સત્કૃત સાહિત્ય કા વિકાસ
૩૫
ઉનકે કર્તા કે કાવ્ય-કલા-કુશલ હેાને કા પ્રમાણુ મિલતા હૈ. ઇસકે પશ્ચાત્ લગાતાર કવિયેમાં કા જન્મ હેાતા રહા. બાદ કે કવિયેાં મેં કાલિદાસ (પાંચવી શતાબ્દિ ) કે રઘુવ`શ ઔર કુમારસંભવ, ભારવિ (૬ઠી શતાબ્દિ) કા કિરાતાર્જુનીય, દડી (૬ઠી શતાબ્દિ) કા દશકુમારચરિત, સુખ (વી શતાબ્દિ) કા વાસવદત્તા, ખાણુ (વી. શતાબ્દિ) કે કાદંબરી ઔર હરિત, સંભવતઃ ભતૃહિર (ડ્વી શતાબ્દિ) કા ભટ્ટિ–કાવ્ય, કવિરાજ (૮૦૦ ધ્રુસ્વી)કા રાધવ-પાંડવીય– કાવ્ય, રત્નાકર (વીં શતાબ્દિ) કા હરવિજય-કાવ્ય, કાલિદાસ દ્વિતીય કે નલેાય ઔર સેતુખવ નામ કે પ્રાકૃત-કાવ્ય, માધ (૧૦વી` શતાબ્દિ) કા શિશુપાલ–વધ, પદ્મગુપ્ત (૧૦૦૦ ઈ) કા નવસાહસાંક-ચરિત ઔર શ્રીહ (૧૨વી” શતાબ્દિ) કા નૈષધીય ચરિત વિશેષ ઉલ્લેખનીય હૈ. ઇન સબકા અધ્યયન ક્રમશઃ કરને કે પશ્ચાત્ કાવ્ય કે વિકાસ કા હ્રદય પર અચ્છા ચિત્ર ખિચ જાતા હૈ. શ્વનમેં સે રઘુવ'શ, કુમારસભવ, ભટ્ટિ-કાવ્ય, કિરાતાર્જુનીય, શિશુપાલ–વધ આર નૈષધીય ચિરત કે મહાકાવ્ય કહા જાતા હૈ.
ઇન કાવ્યેાં કે અતિરિક્ત કુષ્ટ ઉત્તમ જૈન-કાવ્ય ભી બને, જિનમે ચંદ્રપ્રભ–ચરિત, ધર્મશર્માભ્યુદય, દ્રિસધાનકાવ્ય, જીવધર–ચપૂ ઔર યશસ્તિલક-ચપૂ વિશેષ મહત્ત્વશાલી હૈ.
×
+
X
સરસ વન કે ગ્રંથ
કાવ્ય. મે' કેવલ વ્યક્તિયાં કે ચરિત્ર કા હી ચિત્રણ કરના હાતા હૈ, જિસસે પ્રકૃતિ કે રસ કા યથા આરવાદન કરના ઉનમેં કઠિન હૈ. અતઃ સ વિષય કે લિયે કવિયાં ને પૃથક્ હી સાહિત્ય અના ડાલા. ઇન ગ્રંથ મે' કાલિદાસ કે મેઘદૂત (૧૧૫ ક્ષેાક) ઔર ઋતુસંહાર (૧૫૩ ક્ષેાક), ઘટકર્પર કવિ કા ગ્રંથ (૨૧ શ્લેાક), ભર્તૃહરિ (વી શતાબ્દિ) કે શતકત્રય, કાલિદાસ દ્વિતીય કા શૃંગાર—તિલક (૨૩ ક્ષેાક), અમરુ કવિ કા અમરુ-શતક (૧૦૦ શ્લાક), હાલ કવિ (૧૦વી શતાબ્દિ) કા સપ્તશતક પ્રાકૃત, બિલ્હણ (૧૧વી શતાબ્દિ) કી ચૌરપ ચાશિકા ઔર જયદેવ કવિ (૧રવી શતાબ્દિ) કા ગીતગાવિદ કાવ્ય વિશેષ સુંદર હૈં. ઈન સભી મેં ભિન્ન-ભિન્ન વિષયેમાં કા તના સુંદર વર્ણન હૈ કિ પઢતે-પઢતે હૃદય તન્મય હૈ। જાતા હૈ.
X
X
×
*
નાટક
પિ ઋગ્વેદ કે સરમા ઔર પાણિસ, યમ ઔર યમી, પુરૂરવા ઔર વ`શી કે ચિત્રાં સે નાટક કા આભાસ મિલતા હૈ, કિંતુ ઇસકા સબસે પ્રથમ આચા` ભાસ હૈ, જિસકે પ્રતિમા અભિષેક આદિ ખીસ-આાઇસ ઉત્તમ-ઉત્તમ નાટક મિલે હૈ, જૈસા કિ પીછે લિખા જા ચૂકા હૈ. મહાભાષ્ય મેં કસ–વધ ઔર લિધ નાટકાં કા ઉલ્લેખ હૈ; કિંતુ ઉનકા કહી ભી પતા નહી" હૈ. કાલિદાસ કૈા આધુનિક નાટક કા આચાય સમઝા જાતા હૈ; ક્યાંકિ એક તે ભાસ કે નાટક અભી અભી મિલે ; દૂસરે ઉસકે સમય સે કાલિદાસ કે સમય મેં ઇતના અધિક અંતર હૈ કિ પૂરા યુગ હી પલટ જાતા હૈ; તીસરે ભાસ કે સમય મેં સંસ્કૃત એલચાલ કી ભાષા થી ઔર કાલિદાસ કૅ સમય મેં કેવલ સાહિત્ય કી હી ભાષા થી. ઇસ સમય કાલિદાસ કે સમય મે` અભિજ્ઞાન શાકુંતલ, વિક્રમેાશીય ઔર્ માલવિકાગ્નિમિત્ર, શૂદ્રક (ઠી શતાબ્દિ) કા મૃચ્છકટિક, હવન (વી શતાબ્દિ) કે રત્નાવલી ઔર નાગાનંદ, ભવભૂતિ (વી` શતાબ્દિ) કે માલતીમાધવ, મહાવીરચિરત ઔર ઉત્તરરામચરિત, વિશાખદત્ત (૮વી શતાબ્દિ) કા મુદ્રારાક્ષસ, ભટ્ટનારાયણ (૮૪૦ ′૦) કા વેણીસંહાર, રાજશેખર (૯૦૦૪૦) કા વિદ્વશાલભજિકા, કપૂરમ જરી, બાલરામાયણ ઔર પ્રચંડ-પાંડવ અથવા આલભાત, ક્ષેમેશ્વર (૧વી શતાબ્દિ) ચંડકૌશિક, દામેાદર મિશ્ર (૧૧વી` શતાબ્દિ) કા હનુમન્ત્રાટક ઔર કૃષ્ણુ મિત્ર (૧૧વી શતાબ્દિ) કા પ્રોાધચંદ્રોદય ઉત્તમ નાટક હૈ. ઇસકે અતિરિક્ત બહુત–સે જૈન નાટક ભી હૈ, જિનકા વન ક્રમબદ્ ન મિલ સકને સે યહાં નહી કિયા ગયા.
×
×
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
*
X
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૫૨
શુભસંગ્રહ-ભાગ ચોથા
કથા-ગ્રંથ ઉપર્યુક્ત પ્રકાર કે સાહિત્ય કે અતિરિક્ત પંચતંત્ર (પાંચવી શતાબ્દિ કે પૂર્વ કા) ઔર હિતેપદેશ (ચૌદહવી શતાબ્દિ સે પૂર્વ કા) જૈસે ગ્રંર્થો કી રચના ભી કી ગઇ, જિનમેં રોચક કથાઓ કે દ્વારા નીતિ કી શિક્ષા દી ગઈ હૈ. વેતાલ-પંચવિંશતિ, સિંહાસન-કાત્રિશિકા ઔર શુક-સપ્તતિ ભી લગભગ ઇસી પ્રકાર કે ગ્રંથ હૈ. ઈન સભી મેં છેટી-છોટી રોચક કથાઓં સરલ સંસ્કૃત મેં દી ગઈ હૈ. ઇસવી સન ૧૦૭૦ કે લગભગ સોમદેવ ને કથાસરિત્સાગર–નામક ગ્રંથ કી રચના કી થી; કિંતુ યહ ગ્રંથ પદ્ય મેં હૈ, ઔર વિસ્તૃત હૈ. સન ૧૦૩૭ કે લગભગ લેમેંદ્ર વ્યાસદાસ ને ઈસી વિષય કે બૃહત્કથા-મંજરી-નામક ગ્રંથમેં લિખા થા.
x
x
આચાર તથા નીતિ-ગ્રંથ આચાર તથા નીતિ-વિષય પર ભી છોટે-હોટ ગ્રંથ લિખે ગએ, જિસસે જનતા કે થોડે શબ્દોં મેં હી શિક્ષા દી જા સકે. ભર્તુહરિ કે નીતિ–શતક ઔર વૈરાગ્યશતક, શિલ્પણ કા શાંતિશતક, શંકરાચાર્ય કા મેહમુગર, કામંદકીય નીતિ, શુક્ર-નીતિ, ચાણક્ય-શતક ઔર નીતિમંજરી, શ્રીધરદાસ કા સદુક્તિકર્ણામૃત, ફાધર પદ્ધતિ ઔર સુભાષિતાવલી (વલ્લભદેવ-કૃત) ઈસ વિષય કે અચ્છ ગ્રંથ હૈ.
સાહિત્ય-શાસ્ત્ર કાવ્ય, નાટક આદિ કે સાથ-હી-સાથ સાહિત્ય-શાસ્ત્ર કી ભી બહુત ઉન્નતિ હુઈ વામન કે કાવ્યાલંકાર-સૂત્ર, મમ્મટ કા કાવ્યપ્રકાશ, વિશ્વનાથ કવિરાજ કા સાહિત્યદર્પણુ, જગન્નાથ પંડિતરાજ કા રસગંગાધર આદિ ઈસ વિષય કે ઉત્તમ-સે-ઉત્તમ ગ્રંથ હૈં. ઇન ગ્રંથ કે પ્રચાર કે સાથ-સાથે કવિતા કા એક નયા હી ચલા યુગ આ ગયા થા, જિસકે સાહિત્ય કે ઇતિહાસ મેં અપૂર્વ કહા જા સકતા હૈ.
દર્શન-શાવ્યું કે ભાષ્ય હમ પીછે લિખ આએ હૈ કિ આર્ષકાલ કે અંત મેં દશને કે સૂત્ર બન ચૂકે છે. ઈસા સે લગભગ ૨૦૦ વર્ષ પૂર્વ બૌદ્ધો કે પાલી ત્રિપિટક ઔર જૈનિર્યો કે અર્ધમાગધી બહુત-સે સૂત્ર ભી ઇસી સમય બની ચૂકે થે. ઇસ કાલ કે સમાપ્ત હોને કી સંધિ કે સમય ન્યાય-દર્શન કા વાત્સ્યાયન ભાષ્ય, વૈશેષિક કા પ્રશસ્તપાદ ભાષ્ય, યુગ કા વ્યાસ-ભાષ્ય ઔર સંભવતઃ મીમાંસા કા શાબર–ભાષ્ય બની ચૂકે થે. ૭૦૦ ઈ. મેં શાબર-ભાષ્ય પર કુમારિક ભટ્ટ ને તંત્રવાતિક નામ કી ટીકા બનાઈ. આઠવી શતાબ્દિ કે અંતે મેં સ્વામી શંકરાચાર્ય ને વેદાંતસુત્રો પર ભાષ્ય લિખ કર શવ મત ઔર અદ્વૈતવાદ કા પ્રચાર કિયા. બારહવી શતાબ્દિ મેં રામાનુજાચાર્ય ને ઇસ દર્શન પર અપના ભાષ્ય લિખ કર વિશિષ્ટાદ્વૈત-મત કા પ્રચાર કિયા, વાભાચાર્ય, નિંબાર્કચાર્ય આદિને ભી ઈસ પર ભાષ્ય લિખ-લિખ કર અપને-અપને મોં કા પ્રચાર કિયા. ચોગ, ન્યાય ઔર વૈશેષિક કે ઉપર ભી ઇસ સમય અનેક ટીકાએ તથા ભાષ્ય લિખે જ ચૂકે છે. સાંખ્ય-કારિકાઓ પર ભી દે-એક ભાષ્ય લિએ ગએ થે. ઇસકે અતિરિક્ત અને સભી દર્શન પર ઇસ સમય તક અનેક સ્વતંત્ર ગ્રંથ લિખે ગએ. તેરવી સદી કે લગભગ સાંખ્યકારિકાઓ કે તેડ-મરોડ કર કિસી વિદ્વાન ને વર્તમાન સાંખ્ય-સૂત્રોં કી રચના કરી, જિસ પર અનિરુદ્ધ તથા વિજ્ઞાનભિક્ષુ આદિ વિદ્વાન ને ભાષ્ય કિએ. જૈન ઔર બૌદ્ધ ધર્મ કે ભી બહુત સે ગ્રંથ સંસ્કૃત, પ્રાકૃત ઔર પાલી મેં લિએ ગએ. ઉપનિષદ કે ઉપર ભી બહુત-સી ટીકા લિખી ગઈ. સર્વ-દર્શનસંગ્રહ, દર્શન-સમુચ્ચય આદિ કઈ ઐસે ગ્રંથ ભી લિખે ગએ, જિનમેં સભી દર્શન કા વર્ણન થા, ઔર ઇસ પ્રકાર યહ સાહિત્ય-સમુદ્ર તબ સે અબ તક બરાબર બઢતા હી જા રહા હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
^^^^^
^
^
સંસ્કૃત સાહિત્ય કા વિકાસ જ્યોતિષ, વૈદ્યક, ધનુર્વેદ આદિ સભી વિષય પર અનેક એક-સે એક ઉત્તમ ગ્રંથ લિખે ગએ, જે ભારતીય વિદ્વત્તા કા અચ્છા પરિચય દેતે હૈ. ઇસ પ્રકાર પ્રાચીન સંસ્કૃત-સાહિત્ય કા વિકાસ હુઆ.
અમર કવિતા દાર્શનિક સત્ય કી, સંત શિવ કી ઔર કવિ સુંદર કી ઉપાસના કરતા હૈ. જિસ પ્રકાર માનવ-જીવન કર્મ, ભક્તિ ઔર જ્ઞાન કે સમિશ્રણ કે વિના “પૂર્ણતા કે પ્રાપ્ત નહીં કર સકતા: ઉસી પ્રકાર સત્ય, શિવ, સુંદર કી સમ્યક અનુભૂતિ કે લિયે હમારે ભીતર દાર્શનિક કા ચિંતન, સંત કી સાધના ઔર કવિ કી કલ્પના કા ઉચિત માત્રા મેં તથા અન્યાશ્રિત હો કર રહના અત્યંત અનિવાર્ય હૈ. દાર્શનિક કિસી વસ્તુ કો દેખ કર ઉસકી તહ મેં, ભીતર પૈઠ કર ઉસકા વિશ્લેષણ કરને લગતા હૈ. વહ અપક્ષ સત્તા કી મૂલ અભ્યતર-ગ્રંથિયોં કો બોલને મેં અપને જીવન કી સાર્થકતા સિદ્ધ કરતા હૈ. વહ સોચને લગતા હૈ, દશ્ય પદાર્થ મેં ડૂબ નહીં જતા. દિમાગી કસરત દાર્શનિકે કા નિત્ય વ્યાયામ હૈ. સંતેં કા જીવન સાધનામય હેતા હૈ. સંત-જીવન મનુષ્યત્વ કા ઈશ્વરત્વ મેં લય હોને કા ક્રમ-વિકાસ હૈ. સંત લેગ અપને જીવન કે યમ-નિયમ કે દ્વારા તપશ્ચર્યા મેં નિરત રહ કર પરમાત્મા કે ચરણે મેં ઝુકા દેતે હૈં. ઉનકે સભી કર્મ-સભી વ્યાપાર ઈશ્વરોન્મુખ હોતે હૈં. ઉનકે લિયે જગત કે સભી ૫દાર્થ પરમ તત્ત્વ કે સાથ અપના સંબંધ ચરિતાર્થ કરતે હૈ. વે કિસી ચીજ કે દેખ ઉસકે રહસ્ય ખોલને કે લિયે ઉસકી તલ મેં પૈઠ કર સોચતે નહીં, વે રહસ્ય કે સંકેત કા શીધ્ર હી અનુભવ કર લેતે હૈ ઔર ઉસીમેં અપની સત્તા છે કર સર્વાત્મ-ભાવ સે તાદામ્ય સ્થાપિત કર લેતે હૈ. વે સભી જગહ અપને ઉપાસ્ય દેવ કે હી દેખતે ઔર સર્વત્ર અપને આરાધ્ય દેવ કા હી અધ્યારોપ કર સંયોગ કી મધુર ભાવના મેં લીન હુઆ કરતે હૈ. કવિ કા જીવન કલ્પનામય હોતા હૈ. કિસી ભી પદાર્થ કે દેખ વહ વિસ્મય સે અભિભૂત હે જાતા હૈ. અપને પાર્થિવ અસ્તિત્વ કે ગંવા કર કવિ ઉપર ઉડતા ઔર ગાને લગતા હૈ. કવિ-જીવન હવા કી તરહ સ્વછંદ રહતા હૈ. સુમન કે સૌરભ કી ભાંતિ વહ વિશ્વ મેં રહતે હુએ ભી સ્વર્ગીય સંપદા હૈ વહ ગાતા હૈ, કકિ વહ અમર જીવન કે અમર સંગીત કો રોક નહીં સકતા, ઉસે ગાએ વિના ઉસસે રહા નહીં જાતા. વહ ભાવના કે અત્યંતર અનુભૂતિ-ખંડ મેં વિશ્વ કે સમસ્ત વિકાસ એવં વિલાસ કો દેખ–દેખ, ઉસકે મૂલ– સૌંદર્ય કી માધુરી કા રસ-પાન કર, ઉન્માદ એવં વિસ્મય સે ભર જાતા હૈ. ઉસકે હદય કી ધારા ફૂટ નિકલતી હૈ આર વહ અપને હૃદય મેં હી ભુવનવ્યાપી પરમ ભાવના કી ઝલક પાને લગતા હૈ.
હમ ઉપર કહ ચૂકે હૈ કિ માનવ-જીવન કી પૂર્ણતા કો પ્રાપ્ત કરને કે લિયે કર્મ, ભક્તિ એવં જ્ઞાન કી ભાંતિ ચિંતન, સાધના એવં કલ્પના કા સામંજસ્ય તથા વ્યવસ્થિત રૂપ સે રહના અનિવાર્ય હૈ, અત્યંત આવશ્યક હૈ. ઈન તીને કા પૂર્ણ રૂ૫ સે સમન્વય હી હમેં ઉસ ઉચ્ચ મને ભૂમિ મેં પહુંચા દેતા હૈ, જહાં સે દષ્ટિપાત કરને પર જગત કે સભી પદાર્થો મેં સરસતા કા આભાસ મિલને લગતા હૈ, ઔર સર્વત્ર દિવ્ય પ્રેમ-સંગીત કી ધારા અનંત નિરાકાર કી વિરાટ છાયા મેં અંતહિંત હો જાતી હૈ. ઇસ પૂર્ણ દશા કે પ્રાપ્ત કર લેને પર હમારે લેખની-પ્રસૂત વચને સે અમર સાહિત્ય કી સૃષ્ટિ હોગી, હમારી વાણું મેં હી અમરતા કેલિ કરેગી ઔર હમ જે કુછ કહેગે, ઉસીમેં વિશ્વ કે સંતપ્ત પ્રાણિયો કી તૃષા કે બૂઝાને કી ક્ષમતા રહેગી, ઉસી મેં ઈતની શીતલતા એવં અમરતા રહેગી કિ સભી પ્રાણુ પરમ આતુરતા તથા આનંદ કે સાથ ઉસકા રસ-પાન કરના ચાહેંગે.
વૈદિક કાલ કે ઋષિ-મહર્ષિ સે લે કર આજકલ કે પ્રતિભાશાલી કવિ તક કી વાણી મેં જહાં ભી અમરત્વ કા રસ હમેં મિલતા હૈ, ઉસમેં કેવલ એક હી રહસ્ય હૈ, ઔર વહ યહ કિ કાવ્ય મેં અમરત્વ તબ તક નહીં આ સકતા, જબ તક ચિંતન ઔર સાધના, દોનોં મિલકર કવિ કી કલ્પના મેં સહાયક ન હોં. વાસ્તવ મેં કલ્પના-વિહંગમ કે ચિંતન ઔર સાધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે દે પંખ હૈ, જિનકે સહારે કવિ ઉડતા-ઉડતા ઈતને દૂર ચલા જાતા હૈ કિ સ્વર્ગ કી સારી સંપદા કે વહ હેય સમઝને લગતા હૈ. ઉસ સમય વહ અપની આત્મા કે અનંત મેં અપની સૃષ્ટિ પાતા હૈ, ઔર ઉસ નવીન સૃષ્ટિ મેં વહ જીવન ઔર મૃત્યુ, દોને સે હી ઉંચા ઉઠ જાતા હૈ. અંગ્રેજી-સાહિત્ય મેં ભી શેલી, કિટ્સ, હિર્મન તથા ઇમરસન કી વાણી મેં જે અમરત્વ હૈ, ઉસકા મુખ્ય કારણ યહી હૈ કિ ઇન કવિ કી કલ્પના ચિંતન એવં સાધના સે પ્રસૃત એવું પરિકૃત હૈ. કલ્પના કે ઉશૃંખલ હોને સે ચિંતન બચાતા હૈ, ઔર સાધના ઉસકે પરિમાર્જિત મેવ સંસ્કૃત બનાતી હૈ. કલ્પના મેં ચિંતન ઔર સાધના કા યહી સ્થાન હૈ. ચિંતન મસ્તિષ્ક કે જાગ્રત કરતા હૈ, ઔર સાધના કે દ્વારા ભાવના તીવ્ર હોતી હૈ.
અબ પ્રશ્ન યહ ઉઠતા હૈ કિ ચિંતન, ભાવના ઔર કલ્પના કે તીન વિભિન્ન ક્ષેત્ર હોતે હુએ ભી ક્યા કારણ હૈ કિ વે એક હી વ્યક્તિ-વિશેષ મેં આ મિલતે હૈ? કવિ કે અંતર્જગત કી કૌન-સી પરિસ્થિતિ હૈ, જિસકે દ્વારા પ્રેરિત હા કર વહ કલ્પના કા સમ્રાટું હોતે હુએ ભી ભાવના ઔર ચિંતન કી ઉપેક્ષા કરતા હૈ? કયાં ભાવના ઔર ચિંતન કે વિની કલ્પના પંખકટે પક્ષી કી ભાંતિ, જિ-વિહીન કોકિલા કી તરહ, પાતર્યો કે વિના લતા કી ભાંતિ લંગડી દીખતી હૈ! સંસાર મેં એક હી ઐસી ચીજ હૈ, જિસમેં સ્વર્ગીય સુધા ઔર સૌંદર્ય કા પ્રચ્છન્ન મહોદધિ હૈ. વહી એક પદાર્થ હૈ, જિસકે દ્વારા ધારા વસુંધરા કહલાતી હૈ, સંસાર મેં મધુરતા ઔર સરસતા દીખતી હૈ ઔર જિસકે દ્વારા જીવન ધારણ કરતે રહને કી અભિલાષા બની રહેતી હૈ—વહ હૈ પ્રેમ! પ્રેમ સંગીતમય જીવન કી એક ગહરી ચલતી ધારા હૈ, જિસમેં અવગાહન કરનેવાલે કો દિવ્ય માધુર્ય કે અતિરિક્ત ઔર કહીં કુછ નહીં દિખાઈ પડતા. ઈસકી રમ્યસ્થલી કા પુષ્પ હૈ શૃંગાર, જે વિપ્રલંભ મેં ખિલ ઉઠતા હૈ. સંયોગ-શૃંગાર મેં ભાવ-શાંતિ પ્રાપ્ત હતી હૈ ઔર વિપ્રલંભ મેં ભાવતીવ્રતા! સંગ સે હૃદય કી અભિલાષાઓં, લાલસાએ તથા આશા નિર્વાણભૂખ હો જાતી હૈ; અનંત કા સાંત મેં પર્યવસાન હો જાતા હૈ. સંયોગશૃંગાર મેં પ્રેમ વ્યક્તિબદ્ધ હો જાતા હૈ, એકે ભુખ હો જાતા હૈ, સંકુચિત હો જાતા હૈ, પ્રકૃતિ કે નાના રૂપ મેં પ્રેમ કી વ્યાપકતા કા ધ્યાન હમેં નહીં રહતા ઔર હમારી વૃત્તિ તીવ્ર ન હો કર શાંત હો જાતી હૈ.
જબ હમ અપને પ્રિય કે બિછહ મેં ઉસસે દૂર હો જાતે હૈ, તબ હમારી સભી રાગાત્મિક વૃત્તિ જગ જાતી હૈ. હમારે ભીતર એક પ્રકાર કી ક્રાંતિ મચ જાતી હૈ. અપને સભી કર્મો મેં, સૃષ્ટિ કે સારે વ્યાપાર મેં, પ્રકૃતિ કે નિખિલ વિલાસ મેં હમ પ્રણય કી દિવ્ય જ્યોતિ કા અવલોકન કરતે હૈ. હમારી આંખે કે ચારોં ઓર પ્રેમ-હી-પ્રેમ દૃષ્ટિગોચર હોતા હૈ. હમારે ભીતર મિલન કી જે “ઉત્સુકતા” હોતી હૈ, વહી હમારી વૃત્તિ કે અનુરાગ કે લાલ રંગ મેં રંગ દેતી હૈ, જિસસે હમ જો કુછ સુનતે હૈ, સભી પ્રેમી કા સંદેશા લાનેવાલા બન જાતા હૈ,
ઔર હમ જે કુછ દેખતે હૈ, વહી હમારે પ્રેમી કે રંગ મેં, ઉસીકા પ્રતિરૂપ બન કર હમારી આંખ કે ચંચલ બના દેતા હૈ. તાત્પર્ય યહ કિ સંયોગ મેં જિન-જિન ભાવનાઓ કા ઉપશમન હો જાતા હૈ, ઉન્હીં–ઉનહીં ભાવનાઓં કા વિપ્રલંભાવસ્થા મેં તીવ્રીકરણ ઔર ઉત્તેજન હોતા હૈ. બિછહ મેં હમારે હૃદય કે એક પ્રકાર કી ઠેસ લગતી હૈ; એક ટીસ ઉઠતી હૈ ઔર ફલા ફૂટ બહતા હૈ. યહી ટીસ યા કેસ હમારે અંતજીવન કી પૂર્ણ અભિવ્યકિત હૈ, ઔર યહી હૈ કાવ્ય કા યથાર્થ વિષય. “કાવ્ય કા વિષય ' સે હમારા અભિપ્રાય કિસી પ્રકાર કા પ્રતિબંધ ખડા કરને કે નહીં હૈ, ઔર ન કાવ્ય કે સુવિસ્તૃત ક્ષેત્ર કે સંકુચિત કરને કા. ઇસ કથન સે હમારા તાત્પર્ય કેવલ ઇતના હી હૈ કિ સોગ-શાંગાર કી અપેક્ષા વિપ્રલંભશૃંગાર મેં હમારી રાખ્યાત્મિક વૃત્તિ કે લીન હોને કા અધિક ઉપકરણ પ્રાપ્ત હોતા હૈ. કરુણરસ મેં હમારા હદય ઔર રસે કી અપેક્ષા અત્યંત શીધ્ર હી ઓતપ્રોત હો જાતા હૈ, ઔર ઇસકા પ્રાબલ્ય હમારે હદય પર ઔર સે કી અપેક્ષા અધિક દેર તક રહતા હૈ. હમારે ઈસ કથન કી પુષ્ટિ ભવભૂતિ કે एको रसः करुण एव निमित्तभेदात्, भिन्नः पृथक् पृथगिवाश्रयते विवर्तान्ः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
*
સંસ્કૃત સાહિત્ય ક્ત વિકાસ
૨૫૫ અથવા શેલી કે “હમારે સબસે મધુર કાવ્ય કરુણારસિક વિચાર હી દર્શાનેવાલે હે ” આદિ કથોં સે હોતી હૈ. આદિકવિ મહર્ષિ વાલ્મીકિ કે કાવ્ય-કાલ સે કવીંદ્ર રવીંદ્ર કે કાવ્યકાલ તક જિન જિને કવિ કી વાણી મેં હમેં અમરત્વ કા રસ મિલતા હૈ, સભી કી કૃતિ મેં. મલ સત્રરૂપ સે હમ ઇસ એક રહસ્ય કા ઉદઘાટન કરતે હૈ કિ વે હી કવિ અમર હો ગએ, જિનકે જીવન મેં કભી–ન-કભી ટીસ ઉઠી થી, ઔર જિન્હને જીવન કી અભિવ્યક્તિ કે સૂમ વિશ્લેષણ મેં કરુણરસ કા સહારા લિયા થા !
દો પહર કા સમય થા. બ્રહ્મર્ષિ વાલ્મીકિ મધ્યાપિનક સંધ્યા કરને કે તમસા-તટ પર ખડે છે વહ ઉહસે છે કે એક જે કો દેખા. વ્યાધ ને ઉસ જોડે મેં સે કામમાહિત એક ક્રૌંચ કે માર ડાલા. ઋષિ કે હૃદય મેં કહ્યું કા સમુદ્ર ઉમડ પડી. અકસ્માત વાણી ફૂટ પડી, સહસા અનુષ્ય છંદ ઉનકે હૃદય કી ધારા બહ ચલી:मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः। यत्क्रौञ्चमिथुनादेकमवधी:काममोहितम् ॥ | હમ કાવ્ય મેં ઇસીકે અમરત્વ કહતે હૈં. આદિકવિ કી ઇસ વાણું મેં “નૂતનóદસ્તઅવતાર હી નહીં હૈ, ભાવના કી પૂર્ણ અભિવ્યક્તિ કે અર્થ ઉપયુક્ત સાધન ભી હૈ. ઇસી મને વેગ ને રામાયણ-જૈસે મહાકાવ્ય કા પ્રજનન કિયા. ઋષિ કે હદય મેં ઠેસ લગી, દિલ કા દરિયા ઉમડ પડા, કરૂણા કા જલ કવિ કે હૃદય મેં હલચલ મચાને લગા. કવિતા કી રચના મેં અંતસ્તલ કી ઇસ નિગૂઢ પ્રેરણું કા હી નામ અમરત્વ હૈ. કવિ કા સામ્રાજ્ય હૃદય હૈ, મસ્તિષ્ક નહીં; ઉસકા નંદન-વન કલ્પના એવં મનોવેગ હૈ, બુદ્ધિ નહીં; કવિ તન્મયતા કા ઉપાસક હતા હૈ, જિગીષા કા નહીં; કવિ અવતાર લેતા હૈ, બનાયા નહીં જાતા; કાવ્ય કી પ્રવૃત્તિયાં જે ઉસકે હદય કે અનુભૂતિ-ખંડ મેં પ્રચ્છન્ન ભાવ સે વિદ્યમાન રહતી હૈ, યે અનુકૂલ કાલ, ઘટના એવં પરિસ્થિતિ પા કર જાગ જાતી હૈં, ઉનકા પુરણ હો જાતા હૈ ઔર તાદામ્ય કી સંગીત લહરિ મેં વે અલાપ ઉઠતી હૈ!
વૈદિક યુગ કે મહર્ષિ મેં ભી ઈસી સત્ય કા પ્રસાર મિલતા હૈ. ધ્યાન ઔર ધારણું કે અનંતર જબ વે સમાધિ મેં પ્રવિષ્ટ હોતે થે, ઔર અપને ઉપાસ્ય દેવ કે સાક્ષાત્કારધારા સંસાર કે અણુ-અણુ મેં બ્રહ્મ કી સત્તા કા વિકાસ દેખતે થે, તબ આત્મા કા પરમાત્મા મેં લય હે
એક મેં અનેક કા ઔર અનેક મેં એક કા બિંબ–પ્રતિબિંબ આભાસ હાને લગતા થા, જ્ઞાતા ઔર ગેય મેં કોઈ અંતર નહીં રહ જાતા થા. પરંતુ ધીરે-ધીરે સમાધિ ટૂટને લગતી થી, ઉપાસ્ય દેવ કે સમીપ કી ભાવના ધીરે ધીરે હટને લગતી થી ઔર ઋષિ કે અંતસ્તલ સે કરણ વિનય નિકલ કર ગગન-ભેદન કરને લગતા થા–
यञ्चिद्धि ते विशो यथा प्रदेव वरुण व्रतम्, मिनीमासे धवि द्यवि।
मा ने वधाय हत्नेव जिहीणानस्य रीरधः मा हृणानस्य मन्यव ॥ વરુણ કા સ્થાન વૈદિક યુગ કે દેવતો મેં સબસે ઊંચા હૈ. પ્રજાપતિ બ્રહ્મા કી ઉપાસના ભી ઋષિ-મહર્ષિ મેં પ્રચલિત થી. “સાલૈ જેવા ઊંવિધ વિમ?” વિક્ષુબ્ધ આતુર
છે એવું કરુણ પ્રકાર કે અતિરિક્ત સચ્ચી લગન એવં મિલન કી તીવ્ર ઉસુકતા ભી હૈ. કાવ્ય મેં યહી અમરત્વ હૈ. . ઉલ્લાસ ઔર વિષાદ, દોનોં કાવ્ય કે વિષય હો સકતે હૈં. ઉલ્લાસ મેં કવિ ઉપર ઉડતા હૈ, ઔર વિષાદ મેં અપને ભીતર હી ડૂબતા હૈ. ઉલ્લાસ મેં વહ સમીર–સા સ્વછંદ હો જાતા હૈ, કામના કી તરહ ઉસકી કલ્પના પરમ મધુર હો જાતી હૈ ઔર ઉસકે મને વેગ મેં તીવ્ર ચપલતા કેલિ કરને લગતી હૈ. વહ પ્રકતિ કે નાના રૂપ મેં આનંદ તથા હર્ષ કી હી માત્રા પાતા હૈ. ઉસકે સન્મુખ પ્રકાશ-હી-પ્રકાશ રહ જાતા હૈ. વિષાદ કી દશા મેં હમ અપને હી ભીતર ડૂબ જાતે હૈ. હદય મેં એક પ્રકાર કી ઘોર ક્રાંતિ મચ જાતી હૈ. હમારા મન તનિક ભી બાહર નહીં લગતા. હમ “પીર’ સે વ્યાકુલ હો જાતે હૈં, વ્યથા સે વિહ્વળ હે જાતે હૈ, ઔર ઈસી અવસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
પ
શુભસ ગ્રહ-ભાગ ચોથા
મેં હમેં અપની વ્યથા-કથા દૂસરોં પર પ્રકટ કર હૃદય કા હલકા કર લેને કી ઇચ્છા સ્ફૂરિત હાતી હૈ. વિષાદ સે આક્રાંત હૃદય કી કરુણ અભિવ્યક્તિ મેં હી અમર કાવ્ય કા બીજ સન્નિહિત હૈ.
અબ યહાં પર યહ જાન લેના પરમાવશ્યક હૈ કિ ક્યા કારણ હૈ જો શૃંગાર, બીભત્સ, વીર્ આદિ રસ કી અપેક્ષા કરુણુ કા પ્રભાવ હમારે હૃદય પર શીઘ્ર હી પડે જાતા હૈ, ઔર સભી રસાં કી અપેક્ષા યહ દેર તક હરતા હૈ? યહ મનેાવિજ્ઞાન કા પ્રશ્ન હૈ. સચ તે। યહ હૈ કિ સૌંસાર મેં હમ સુખ કી અપેક્ષા દુઃખ કા અનુભવ અધિક કરતે હૈં. ઈશ્વર ને હી સંસાર મે સુખ કી અપેક્ષા દુઃખ અધિક બનાયા યહ કહેના સથા અનુચિત તથા અવિશ્વસનીય હૈ. ખાત ઐસી હૈ કિ બહુધા હમ સુખ સે રહતે હુએ ભી અપને કા દુઃખાવૃત માનતે હૈં; પરંતુ એસા કભી-કભી હી હાતા હેાગા કિ દુઃખ મેં રહતે હુએ ભી હમ અપને કે। સુખમય માને. દુઃખ ઔર સુખ સાપેક્ષિક અથ-ચ પ્રતિદ્વંદી ભાવ હૈ. સુખ ઔર દુઃખ રાત-દિન કી ભાંતિ એકદૂસરે કે વિપરીત ભાવ હૈ. ખાદ્ય ઉપકરણેાં કા હમારી ચિત્ત-વૃત્તિઓ પર જો પ્રભાવ પડતા હૈ, વહ કિસી-ન-કિસી રૂપ મેં પ્રકટ હેાતા હૈ. ઇસી પ્રકટીકરણ કા નામ સુખ-દુઃખ હૈ. સુખ-દુઃખ, દાનાં ક્ષેાભ ઉત્પન્ન કરનેવાલે હૈં, શાંતિ-ભંગ કરનેવાલે હૈં. યહી કારણ હૈ કિ દુઃખ કી અવસ્થા મે' દુઃખ સહ લેના તેા સ્વાભાવિક હી હૈ; પરંતુ સુખ કી અવસ્થા મે ભી પ્રાયઃ હમારા જીવન દુઃખમય હી પ્રતીત હાતા હૈ. જિસ અવસ્થા મેં હમ રહતે હૈ, ઉસી અવસ્થા મે' દૂસરે કૈ દેખકર હમે' આશ્વાસન મિલતા હૈ, વિશેષતઃ દુ:ખ કી દશા મે. કરુણ-રસ માનવવ્યાપાર કી સબસે અધિક પ્રવૃત્તિયોં કા અભિષિયન એવં અનુશાસન કરતા હૈ. હમારી વૃત્તિયાં કે ભિગા રખને મે કરુણુ કા હાથ અદ્ભુત અધિક હૈ, હમ દુઃખ સે ધિરે હુએ હૈ, હમારે ભીતર કરુણા કી ધારા અહા કરતી હૈ ઔર ઇસીકી અભિવ્યક્તિ હમ સત્ર દેખના ચાહતે હૈ. ક્ષણિક મિલન કે અનંતર વિયાગ કી જો અપાર વેદના હૈ, અવરાં પર ક્ષણિક મુસકાન મે' જો અસીમ વિષાદ છિપા હુઆ હૈ, જીવન કે વિશ્વાસ અથ-ચ વૈભવ કી તડ મેં મૃત્યુ કી જો ક્રીડાએ વર્તમાન હૈ, વહી કાવ્ય કા વિષય હૈ. વહુ હૃદય કી સચ્ચી અભિવ્યકિત હૈ, વડુ કરુણા કા નિર્ઝર હૈ ! ઋગ્વેદ મે. ઉલ્લાસ એવં વિવાદ, દેનેાંક વ્યંજના હૈ. અનાદિકાલ સે હી ઉલ્લાસ તથા વિષાદ, દાનેાં કાવ્ય કે વિષય માને ગએ હૈં. ઋગ્વેદ કે ઉષાદ મે... તેા ઉલ્લાસ એવં ઉમ`ગ ઇતની અધિક માત્રા મે વિદ્યમાન હૈ કિ હમારી શમેટિક પાએટ્રી’ઉસકી છાયા-માત્ર પ્રતીત હાતી હૈ; વહુ સજીવતા ઔર સરસતા ઇસમેં હૈ
કહાં?
ઈસ સંસાર મેચેગ્યતમ કૈાહી વિજયશ્રી મિલતી હૈ-અર્થાત્ જીવનધારણુ કી પ્રતિક્`દ્વિતા ઔર ઉસમે' યાગ્યતમ કા વિજયી હેાના યહ નિયમ ચાલ્સ" વિન તે પહલેપહલ ખેાજ નિકાલા થા, યદ્યપિ અનાદિ-કાલ સે યહ વિશ્વ કે સભી પ્રાણિયાં મેં વ્યાપ્ત થા. વિજ્ઞાન મે' હી નહીં, કલા મેં ભી યહ વ્યવહત હૈ. હાં, ઇસમે` કાઇ સ ંદેહ નહીં કિ વિજ્ઞાન મેં જો યાગ્યતમ હૈ, વહ કલા મેં નહીં; ઔર જો કલા મે' હૈ, વહ વિજ્ઞાન મેં નહીં. હિમાલય ઔર્ ગ`ગા કા દેખ કર એક વૈજ્ઞાનિક પત કી ઊંચાઈ ઔર નદી કી ગહરાઇ તથા પથ્થર કે ભેદ ઔર જલ કે રંગ કે વિશ્લેષણ ’ મેં લગ જાયગા; પરંતુ એક કલાવિદ્, એક કવિ હિમાલય કી ગગનચુંબી શિખરમાલા કા દેખ ઉલ્લાસ સે ભર જાયગા, ઔર ઉસમે ઈશ્વર કી મહત્તા કા અનુભવ કરેગા. ગંગા કા દેખ વહુ અપને અહંભાવ કૈં ઉસમેં નિમજ્જિત કર દેગા, ઉસમેં માતૃમૂર્તિ દેખ ગદ્ગદ્ હૈ। જાયગા. વિજ્ઞાન કા મૂલ હૈ વિશ્લેષણ, કિસી ચીજ કા અલગ-અલગ કર કે દેખના ઔર ઉસકે ભૌતિક રહસ્ય કે સમઝના. જિગીષા વૈજ્ઞાનિક કી સ્વાભાવિક વૃત્તિ હૈ; પરંતુ કલાવિદ્ કી પ્રવૃત્તિ સક્ષે ષણ કી એર હાતી હૈ-કિસી ચીજ કા પૂર્ણરૂપાત્મક દૃષ્ટિ સે દેખના ઔર ઉસકે સૌ પર મુગ્ધ હા જાના, ઉસકે વૈભવ દેખ વિસ્મય એવં ઉમંગ સે ઉન્નસિત હૈ। ઉઠના હી સશ્લેષણ હૈ. તાદાત્મ્ય કવિતા કા પ્રાણ હૈ. ઉપનિષદોં મેં હમારે હૃદય કી સભી વૃત્તિયાં કે પૂર્ણ રૂપ સે લીન હૈ! જાને કા કૌન-સા ઉપાદાન હૈ ? ઉપનિષદાં મે દાર્શનિકતા લખાલખ ભરી હૈ, જો હમારે બુદ્ધિતત્ત્વ કા જાગ્રત એવં ઉદ્માધિત કરતી હૈ. અખિલ લેાક કે ચક્ષુસ્વરૂપ `કી પ્રભા કે સમાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwww
સંસ્કૃત સાહિત્ય કા વિકાસ વાયુ કી વિશ્વવ્યાપકતા કે સમાન હમેં બ્રહ્મ કી વ્યાપકતા કા આભાસ પાને કે ઉપનિષદ ને હમેં અવશ્ય ઈંગિત કિયા હૈ; પરંતુ સાથ હી સાથે યહ ભી કહ દિયા કિ રાવમથો મા અદ્વૈતવાદ ચિંતન કી પરાકાષ્ઠા દ્વારા હી પ્રાપ્ત હે સકતા હૈ. ઉસમેં હમારી વૃત્તિયાં કે અનુરંજિત એવં પ્રમ્રત કરને કી ક્ષમતા નહીં'. ધારણ કી પૂર્ણ યોજના હી અદ્વૈતાવાદ કી સીઢી હૈ. કુછ દેર કે લિયે ભલે હી હમ સર્વાત્મભાવ સે આત્મા ઔર પરમામા કી એકવ-ભાવના કા અપને હૃદય કે અનુભૂતિ-ખંડ મેં આવાહન કર સકે; પરંતુ ખાતે–પીતે, સતે-જાગતે, ઉઠતબૈઠતે–અર્થાત્ જીવન કી પ્રત્યેક ક્રિયા મેં, આનંદ કી પુટ દેને કે લિયે દૈત–ભાવ લે કર હી ચલના પડેગા. વિદ્યા ઔર વિનય સે સંપન્ન બ્રાહ્મણ, ગૌ, હસ્તી, કુત્તે ઔર શ્વપચ મેં સમાન રૂપ સે વિશ્વાત્મા કા નિવાસ હૈ-ઈસ ધારણું મેં પૂર્ણ વિશ્વાસ કે લિયે જરા કઠિનતા કા સામના કરના પડેગા; પરંતુ–
यदश्नासि यज्जुहोषि ददासि यत् । यत्तपस्यसि कान्तेय तत्कुरुष्व मदर्पणम् ॥ - मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥ આદિ ભગવચને મેં હમારે હૃદય કી જિજ્ઞાસા-ત્તિ તુષ્ટ હો જાતી હૈ; હમ જાન જાતે હૈ કિ વિશ્વ કા મંગલ ભગવાન કા મુખ્ય કર્મ હૈ. શિવ, કલ્યાણ કા અવતાર ભગવાન કા પ્રધાન સ્વરૂપ હૈ, વહ હમારે સભી કર્મો કા પ્રસાર એવં પરિકાર, સંવન એવં અનુશાસન કિયા કરતા હૈ. ઉપનિષદ મેં ઐસે વાકય અધિક હૈ, જિનમેં બૈત-ભાવ કે લે કર હમારે ઔર પરમેશ્વર કે બીચ મધુર સંબંધ કા સૂમ વિવેચન હૈ. વિશ્વ કે કોલાહલ સે હમારે પ્રાણ ઇતને ઉબ-સે જાતે હૈ કિ હમેં શાંતિ ઔર શીતલતા કી અપેક્ષા હોતી હૈ. પ્રેમ કે બાહર શાંતિ એવં શીતલતા હૈ હી કયાં? ઈસી મધુર પ્રેમ કા વર્ણન ઉપનિષદોં મેં ભરા પડા હૈ. સદાચાર પ્રેમ કી મધુર તિ હૈ, જિસકી વિશદ વ્યાખ્યા ઉપનિષદ મેં વિદ્યમાન હૈ. ઉપનિષદ મેં હમારે હૃદય કી નિરંતર શાંતિ એવં પ્રચૂર શીતલતા કા અપાર સાધન હૈ. યહી કારણ હૈ કિ આજ હજારો વર્ષ બીત ગએ, આજ ભી ઉત્સુકતા એવં ઉલ્લાસ કે સાથ હમ ( મધુર ધારા મેં અવગાહન કરતે હૈ, ઔર હમારા હૃદય અમરત્વ કા પાન કર કૃતકૃત્ય હે જાયા કરતા હૈ! શંકરાચાર્ય કે જ્ઞાન-પ્રધાન અદ્વૈતવાદ મેં હમારે હદય કા અનુરંજન નહીં હતા. ઉસ વિશદ મહત્તા સે હમ ચકિત હો જા સકતે હૈ, કિંતુ ખૂબ નહી સકતે. પરંતુ રામાનુજ કે ભક્તિ-પ્રધાન વિશિષ્ટાદ્વૈત મેં હમારી જિજ્ઞાસાવૃત્તિ કે તુષ્ટિ મિલતી હૈ, હમારે હદય કે એક વિશેષ પ્રકાર કા આશ્વાસન અથર્ચ આનંદ પ્રાપ્ત હોતા હૈ. જે હમારે હદય કે અપને રંગ મેં રંગ દેતા હૈ ઔર ઉલાસ તથા ઉમંગ કા ઉક કરતા હૈ, વહી કાવ્ય હૈ, ઉસીમેં અમરત્વ કા રસ હૈ, ઉસમેં વહ પાવનત્વ તથા શીતલતા હૈ, કિ જિસે પાને કે લિયે હમારા હૃદય રે લાલાયિત રહતા હૈ. ઇસીકે હમ કાવ્ય મેં અમરત્વ કહતે હૈ.
રામાયણ ઔર મહાભારત, દેને મહાકાવ્ય જીવનપૂર્ણ આલોચના હૈ. ઉનમેં જીવન કી પ્રત્યેક દશા કા વિશદ વિવેચન હૈ. વાલ્મીકિ ઔર વ્યાસ, દોને અપને કાવ્ય મેં ડૂબ ગએ હૈ, ઉલ્લેને અપની આશા નિમજિજત કર દી હૈ. ઉનકે કાવ્ય કે નામ તે અતિવ્યાપી હૈ. દોને મહર્ષિ ઉસમેં લુપ્ત હો ગએ હૈ. દોને કાવ્યાં મેં ક્રાંતિદર્શ મહર્ષિ-કવિયોં ને અપને હૃદય કી બાત કહી હૈ, જિસસે હમારી અંતરાત્મા કે ઈન કાવ્યાં મેં સંતુષ્ટિ કી ઉપલબ્ધિ હતી હૈ. સીતા કા સતીત્વ ઔર દ્રૌપદી કી ક્રિયાશીલતા કિસકે મુગ્ધ નહીં કર લેતી ? રામ-સા આદર્શ મર્યાદા-પુરુષોત્તમ તથા યુધિષ્ઠિર-સા સત્યવાદી બનને કી લાલસા કિસકે હદય મેં નહીં જગતી હાગી? ભરત–સા ભાઈ સંસાર કે કિસ સાહિત્ય મેં મિલેગા? સચ તો યહ હૈ કિ ઈન મહાકાવ્યું કે પઢતે સમય હમારી ભૌતિકતા નષ્ટ હો જાતી હૈ, હમ વર્ગ કા આનંદ લૂટને લગતે હૈ. કવિ અપને રંગ મેં હમેં રંગ દેતા હૈ. કાવ્ય મેં યહી અમરત્વ હૈ.
માઘ ઔર ભારવિ મેં પ્રચૂર પાંડિત્ય થા, અગાધ વિદ્વત્તા થી. ઉપમા, અર્થ–ગૌરવ તથા પદલાલિત્ય, સબ કુછ ઈનમેં હૈ; પરંતુ ક્યા કારણ હૈ કિ જિસ ઉત્સાહ કે સાથ હમ કાલિદાસ ઔર ભવભૂતિ કે ગ્રંથોં કા અધ્યયન કરતે હૈ, ઉતના માઘ, દંડી ઔર ભારવિ કે નહીં? સમા, શુ. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
૫૮
શુભસંગ્રહ-ભાગ ચોથ સતિ ઔર શ્વેષ કે સહારે માઘ ને એક હી લોક મેં કઈ બાતેં કહ દી હૈ. ચમકાર કા ઉત્કૃષ્ટ ઉદાહરણ સંસ્કૃત-સાહિત્ય કે ઈન પિછલે છે કે કવિય પ્રચૂર પરિમાણ મેં મિલતા હૈ. ઇનકે અધ્યયન મેં હમારે મસ્તિક કા પૂરા વ્યાયામ હો જાતા હૈ, પરંતુ કાલિદાસ ઔર ભવભૂતિ મેં જે રસાત્મકતા હૈ, જે ભાવ-પ્રવણતા હૈ, જે રમણીયાર્થ–પ્રતિપાદક શબ્દ કી પ્રચૂરતા હૈ, વહ અન્યત્ર દુર્લભ હૈ. કાલિદાસ કા જીવન શૃંગારમય થા; શૃંગાર કે દેને પોં કી મધુરતા સે ઉનકા હદય ઓતપ્રોત થા. મેઘદૂત વિપ્રલંભ-શૃંગાર કા ઉત્કૃષ્ટ નમૂના હૈ. વિરહ જેસી મધુર કહાની કિસી ઔર કવિ ને નહીં કહી. હંસત, પવનદૂત, મયુરદૂત આદિ દૂતકાવ્યે મેં હમેં વૈસી ભાવકતા તથા સરસતા નહીં મિલતી. એ તો મેઘદત કે અનકરણ–માત્ર હ. અનુકરણ મેં સજીવતા કહ? રઘુવંશ-મહાકાવ્ય મેં હમ કવિ કે માનવજીવન કા સૂક્ષ્માતિસૂમ વિશ્લેષણ કરતે પાતે હૈ. બાહ્ય પ્રકૃતિ ઔર અંતઃપ્રકૃતિ, દોને કે સાથ કવિ કે હદય કા પૂર્ણ સામંજસ્ય હૈ. કહીં–કહી તે હમ કવિ કે પ્રકૃતિ કી સ્વછંદ સુષમાઓ મેં કિલા કી ભાંતિ કુકતે હુએ પાતે હૈ, ઔર કહીં-કહીં માનવ-હૃદય કી મૂલ અત્યંતર ભાવનાઓ કે બીચ ભ્રમર-સા ગુજાર કરતે હૈ. કુમારસંભવ ઓર શાક તલા તે સ્વર્ગે કી ચીજ છે. જે તે કામના કી તરહ સુંદર
ઔર કલ્પના કી તરહ મધુર તથા ભાવના કી તરહ કેમલ હૈ. સાધના ઔર તપસ્યા દ્વારા હી સચ્ચી ઉપલબ્ધિ હો સકતી હૈ-યહી કાવ્ય કા વિક્ય હૈ. પ્રેમ મેં મોહ, આસક્તિ તથા બાહ્ય સૌંદર્ય કા કોઈ સ્થાન નહીં–ઈસી સત્ય કે કવિ ને કુમારસંભવ ઔર શાકુંતલ મેં પ્રદશિત કરને કા પ્રયત્ન કિયા હૈ, ઔર ઇસ પ્રયત્ન મેં વહ ખૂબ સફલ હુઆ હૈ. ભગ્નમનોરથા સતી પાર્વતી કી કઠિન તપશ્ચર્યા ૫ઢ કર કિસકા હૃદય કરણા કે જલ સે પરિપ્લાવિત નહીં હો જાતા? ભગવાન મારીચ કે આશ્રમમેં–“વને પરિપૂરે ઘણાના નિયમક્ષામમુવ તળિ શકુંતલા કો દેખ કિસકા હદય પિઘલ નહીં જાતા? મહર્ષિ કર્વ કે આશ્રમ મેં રૂપ, યૌવન
ઔર લાવણ્ય સે પરિપૂર્ણ શંકુતલા હમારે હૃદય પર અપના પ્રભાવ અમિટ રૂપ સે નહીં ડાલ સકતી; પરંતુ યહાં વેદના, પ્રતાડના તથા પ્રત્યાખ્યાન સે વ્યથિત-હૃદયા શકુંતલા હમારે હૃદય કા ભૂષણ બન કર, સમ્રાજ્ઞી બન કર હમારે હદય કો તપવન બન કર, મારીચ કે આશ્રમ મેં હમારી અંતરાત્મા પર અપની અમિટ છાયા ડાલતી હૈ, ઔર હમ સદા કે લિયે ઉસકે પક્ષપાતી બન જાતે હૈ. હમારા હૃદય કરુણદ્ધિ હો જાતા હૈ, યહીં કવિ ને અમરત્વ બિખેર દિયા હૈ.
ભવભૂતિ કી રચનાઓ મેં કવિ કા શબ્દો પર અપાર અધિકાર ઝલકતા હૈ. સચ પૂછીએ, તે ભવભૂતિ કે સમાન કિસી ભી સંસ્કૃત-કવિ મેં શબ્દ પર અધિકાર હૈ હી નહીં. ભવભૂતિ કી રચનાઓ મેં શબ્દ-માધુર્ય ઈતની અધિક માત્રા મેં હૈ કિ ઉનકે કે કે તનિક ર સે પટિએ, ઐસી વનિ નિકલેગી કિ માલૂમ હોગા, જેસે આપકે સમ્મુખ ચિત્ર ખડા હે. કે મેં ચિત્ર ખીંચને કી કલા મેં ભવભૂતિ સર્વશ્રેષ્ઠ કવિ કહે જા સકતે હૈ. “ નવાળા શુભ્રંવાર ધનુ જૈસે વાક્ય ભવભૂતિ મેં ભરે પડે હૈ, જિસસે વણ્ય વિષય કા છતા–
જાગતા ચિત્ર હમારી આંખે કે સામને “ચ જાતા હૈ, ઔર હમ કવિ કી પ્રખર પ્રતિભા દેખ વિસ્મયાભિભૂત હો જાતે હૈં. પરંતુ ઇસસે ર -"રા અભિપ્રાય યહ નહીં કિ ભવભૂતિ અપને શબ્દકાવ્ય યા ચિત્ર-કાવ્ય કે કારણે હી અમર હો ગએ. ઇસકે વિપરીત કહના વાસ્તવિકતા પર પર્દી ડાલના ઔર વિદ્વાને કી આંખ મેં લ ઝકના હોગા. હમારે આચાર્યો મેં ભલે હી કાવ્ય ક્યા હૈ?” ઈસ વિષય મેં વિવાદ હતા રહા હે; ઔર ભલે હી કોઈ વનિ કે, કઈ અલંકાર કે ઔર કઈ રસ કે કાવ્ય કી આત્મા માનતા હે; પરંતુ ઇસ વિષય મેં સભી આચાર્ય સહમત હૈ કિ કાવ્ય કા પ્રધાન વિષય પ્રભાવિદ્ધા –હમારે હૃદયપર અપના પ્રભાવ ડાલ કર હમારે હૃદય કે અપને રંગ મેં રંગ લેના હી કવિ કી અપૂર્વ સફલતા કહી જાતી હૈ. ભવભૂતિ મેં, અધિકાંશ સ્થલ મેં, વે હી બાતેં મિલતી હૈ, જિન્હેં મૈઆરનાલ્ડ જીવન કી આલોચના કહતે હૈ, ઔર વર્ડસવર્થ જ્ઞાન કી મૂલ-અત્યંતર જ્યોતિ બતાતે હૈ. ભવભૂતિ કો હૃદય કી બાત” કહ દેને મેં બડી સફલતા મિલી હૈ. ઉનકી રચના હમારે હદય કે સ્પર્શ કરનેવાલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃત સાહિત્ય કા વિકાસ
૨૫૯ હતી હૈ. કાલિદાસ કી અપેક્ષા ભવભૂતિ મેં વાસ્તવિકતા કી માત્રા અધિક હૈ. અભિજ્ઞાનશાકુંતલ કે ચતુર્થ અંક મેં શકુંતલા કા તપાવન સે બિદા લેના, અપની પ્રાણપ્યારી સખિ સે બિદા હેના ઔર લતા-પુષ્પ કી સુષમા સે હૃદય કા મધુર સંબંધ વિચ્છિન્ન હોના-યહ સભી કરણ–રસ કે ભીતર હૈ, ઔર કરુણુ કા સ્કૂરણ–માત્ર કરા કર કવિ ઉસકે પરિપાક કે લિયે હમેં સ્વતંત્ર છોડ દેતા હૈ. પરંતુ ઉત્તર-રામચરિત મેં ભવભૂતિ ને તીસરે અંક મેં તે કરુણુ કા ઈતના ગાઢા રસ બહાયા હૈ કિ પાઠક સ્વયં ફૂટ-ફૂટ કર રોએ બિના રહ હી નહીં સકતા. કાલિદાસ હમારે હૃદય કો પસી જતે હુએ દેખના ચાહતે હૈ; પરંતુ ભવભૂતિ તો હમારી આંખે મેં આસ દેખ કર હી સંતુષ્ટ હેતે હૈ. ઉત્તર-રામચરિત કે કવિત્વ મેં દાર્શનિકતા કહીં–કહીં ઇતની બઢ ગઈ હૈ, જીવન કી આલોચના ઇતની અધિક હો ગઈ હૈ કિ દાર્શનિકતા કે બૂ ફૂટ નિકલતી હૈ, ઔર પરિણામવાદ તથા વિવર્તવાદ કી ઉલઝને મેં હમારા હૃદય લગ જાતા હૈ. કહીં– કહીં તે અપૂર્વ–બાત કહ દી ગઈ હૈ, જિસે સંસ્કૃત કે અન્ય કવિ મેં પાના દુર્લભ હી હૈन किंचिदपि कुर्वाणः सौख्यैर्दुःखान्यपोहति। तत्तस्य किमपि द्रव्यं यो हि यस्य प्रियो जनः।।
ભવભૂતિ અપને ચિત્રકાવ્ય કે લિયે ભલે હી સંસ્કૃત સાહિત્ય કે અદ્વિતીય કવિ માને જાય; પરંતુ વહ અપની ઉન્હીં રચનાઓ કે દ્વારા અમર હો ગએ હૈ, જિનમેં “હૃદય કી બાત' કહી ગઈ હૈ, જિનસે હમારા હૃદય ઉલિત ઔર ઉલ્લસિત હો જાતા હૈ
व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः। न खलु बाहिरुपाधीन्प्रीतयः संश्रयन्ते॥
તથા પ્રેમ કી વહ પરિભાષા, જિસમેં કવિ ને અપના હૃદય ખેલ કર રખ દિયા હૈ, કવિ કે ઉસકે ચિત્ર–કાવ્ય કી અપેક્ષા અમર બનાને મેં અધિક સફળીભૂત હુઆ હૈ, વહ હૈअद्वैतं सुखदुःखयोरनुगुणं सास्ववस्थासु यद्विश्रामो हृदयस्य यत्र जरसा यस्मिन्नहार्यो रसः।
પિછલે છે કે સંસ્કૃત કવિ ને કવિતા-કામિની કે અલંકાર સે ઇતના લાદ દિયા કિ બસ અલંકાર-હી અલંકાર રહ ગએ, કાવ્ય કા સ્વાભાવિક સૌંદર્ય છિપ ગયા ઔર હમારા હદય ભી ઉનકી ઓર સે એક પ્રકાર વિરક્તસા હો ગયા. હદય તો સંસાર મેં સબસે અધિક સ્વાથી પદાર્થ હૈ. જહાં ઇસકે અનુકૂલ દૃશ્ય મિલે, અનુકૂલ બાતેં મિલી, વહાં વહ ચટ ઉલ્લે અપને ભીતર છિપા લેતા હૈ, સ્વીકાર કર લેતા હે; પરંતુ જહાં વિપરીત ભાવ દીખે કિ ચટ વહ અપના દ્વાર બંદ કરી લેતા હૈ. સંસ્કૃત–સાહિત્ય મેં એક કવિ ઔર હૈ, જિન્હેં ભારતવર્ષ હી નહીં, યાર! તક ઉલ્લાસ એવં આનંદ કે સાથ પૂજતા હૈ-વહ હૈ મહાકવિ જયદેવ. ગીતગોવિંદ મેં જે મિઠાસ હૈ, વહ અન્યત્ર કિસી ભી સાહિત્ય મેં દુર્લભ હૈ. સંગીત કી ઉસ મધુર ધારા કા, જે ગીતગોવિંદ મેં બહી હૈ, રસપાન કરને કે લિયે કૌન નહીં લાલાયિત રહતા? અબ ભી જબ હમારે જીવન મેં ઉદાસીનતા બટને લગતી હૈ ઔર સરસતા તથા મધુરતા અદશ્ય કે ગર્ભ મેં વિલીન હોને લગતી હૈ, તે અંતરાત્મા કે કેવલ ગીતગોવિંદ સે પરિતોષ મિલતા હૈ! જીવન કો આનંદ એવં પ્રેમ સે ભર દેને કે લિયે ગીતગોવિંદ કા એક પદ ભી પર્યાપ્ત હૈ. જયદેવ કી દેવવાણી કી નિગ્ધ પિયૂષધારા મેં અવગાહન કર આજ ભી હમ જન્મ સફલ કરતે હૈ, ઔર કવિ કી મધુર વાણી કી મિઠાસ કા આરવાદન કર અમર પદ પ્રાપ્ત કરતે હૈ. દેખિયે, કિતની મિઠાસ હૈ - ललितलवंगलतापरिशीलनकोमलमलयसमीरमधकरनिकरकरंबितकोकिलकाजितकुंजकुटीरे॥ विहरति हरिरिह सरसवसंते; नृत्यति युवतिजनेन समं सखि विरहिजनस्य दुरंते॥ तथा-रतिसुखसारे गतमभिसारे मदनमनोहरवेषम् न कुरु नितंबिनि! गमनविलम्बनमनुसर तं हृदयेशम्। धीरसमीरे यमुनातीरे वसती वने वनमाली; गोपीपीनपयोधरमर्दनचंचलकरयुगशाली ।ध्रुव ।
ગીતગોવિંદ મેં આદિ સે અંત તક ઐસી હી મધુરતા લબાલબ ભરી પડી હૈ. ઈસ વિષય પર અગલી સંખ્યા મેં ઔર ભી કુછ લિખા જાયેગા. ઈસ બાર ઇતના હી.
(“સુધા”ના શ્રાવણ સં. ૧૯૮૪ ના સંપાદકીય લેખમાંથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
હe
AN
શુભસંગ્રહ-ભાગ ચેાથે १११-दारु पीनाराओ
(ગઝલ) પિતા ત્રિકાલની સંધ્યા કરે ભરમ ટીલાં તાણી, પુત્ર પરદેશમાં આવી પીએ છે દારૂનાં પાણી વિદેશે પુત્રને મૂકે ઊંચી આશે બિચારાઓ, થતાં અંકુરાથી અળગા બને દારૂ પીનારાઓ ! નઠારાંની નકલ કરવા અમારા લેક શૂરા છે, વિદેશીના ગુણ ગ્રહવા હમેશાં જે અધુરા છે! હતા સાંજે સવારે જે પ્રભુમંદિર જનારાઓ ! પધારે છે પીઠાંઓમાં અહીં દારૂ પીનારાઓ. દસે તિલાંજલિ આપી જુની નિજ સંસ્કૃતિ છોડી રહ્યા છે મૃગજળ સરિખા સુધારા પાછળ દોડી. સુધારે શું સુખી કરશે અકલહીણું ખટારાઓ, અહીં પરદેશમાં આવી અને દારૂ પીનારાઓ. બની વિશ્વાસઘાતી નિજ બંધુ છેતર્યો શૂરા ! સડેલાં નિજ મંતવ્ય બધામાં વર્ત પૂરા! દીસે છે સિવિલીઝેશન તણું લીધા ઈજારાઓ!જરૂર નિજ દેશને દારિદ્ર દીએ દારૂ પીનારાઓ ! બીચારા દેશબંધુને નથી જુવાર ખાવાને, મળે છે ભાઈને પાગલ થવા પિસા ઉડાવાને. પરંતુ ચાર દિવસ ચાંદનીના છે જનાર હે ! ન નાલાયકી મળશે જરૂર દારૂ પીનારાઓ.
(તા. ૨૩-૯-૧૮ ના “ગુજરાતીમાં લખનાર-થી. દેવકૃષ્ણ પીતાંબર જોશી)
११२-महामाया को जगाओ
“જિસ દેશ અથવા રાષ્ટ્ર મેં નારી-પૂજા નહીં, વહ દેશ યા રાષ્ટ્ર કી મહાન અથવા ઉન્નત નહીં હો સકતા. નારીરૂપી શક્તિ કી અવગણના કરને સે હી આજ હમારા અધઃપતન હુઆ હૈ. જહાં સ્ત્રિોં કા આદર ન હો, જહાં સ્ત્રિય દુઃખ મેં સમય બીતા રહી હો, ઉસ સમાજ અથવા દેશ કી ઉન્નતિ કી આશા રખના દુરાશા માત્ર હૈ. ઇસ લિયે, સ્ત્રિય કો જાગૃત કરના ચાહીએ, બ્રિાં મહામાયા કી પ્રતિમા હૈ. જબ તક ઉનકા ઉદ્ધાર ન હોગા, હમારે દેશ કા ઉદ્ધાર હોના અસંભવ છે.”
–સ્વામી વિવેકાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
ઠાને મેળો ११३-वौठानो मेळो
લેકની અસાધારણ ભીડ એક ખબરપત્રી લખે છે કે, ચાલુ સાલે વૌઠાના મેળામાં આવેલાં મનુષ્યોની સંખ્યા અસાધારણ હતી. લગભગ સવાલાખ ઉપરાંત મનુષ્યો ભેગાં થયાં હતાં. આ વખતે આ મેળામાં યાત્રાળુઓ માટેની સગવડ કરવાનું–એટલે કે બજાર ગોઠવવું, રસ્તા રાખવા, જાજરૂ બાંધવા, ઢાળ કરવા, ઘાસ વગેરેનાં ઝાંખરાં ખોદી કઢાવવાં, ઠેર ઠેર દીવાબત્તીઓ રાખવાં વગેરેની વ્યવસ્થા કરવાનું જે કાર્યો અત્યારસુધી રેવન્યુ ખાતાને હસ્તક હતું તે અમદાવાદ જીલ્લા કલબડે હસ્તક લીધું અને તે બોર્ડના પ્રતિનિધિતરીકે ધોળકા તાલુકા લોકલ બોર્ડના પ્રમુખે તે બધી સગવડો કરવાની હતી, પણ દિલગીરી સાથે જણાવવું પડે છે કે, ગઈ સાલ કરતાં આ સાલનો વહીવટ વધુ અસંતોષકારક હતો. જાજરૂ આગળ કે ત્યાં જતાં રસ્તાઓમાં બત્તીઓ પણ મૂકવામાં નહોતી આવી. નદીના પટમાં ઉગેલાં કાંટાળાં ઝાંખરાંના વેલા કાઢી નખાયા નહોતા; તેથી લેકેને ઉતરવાની ભારે મુશ્કેલી નડતી હતી. સૌથી મોટી અડચણ તો વૌઠે જવાની ધોળકા-સઈજની સડક ઉપર અર્થે માઈલ ઉપરાંત મેટલ પાથરી તે રસ્તા વાહનોની અવર-જવર માટે મુશીબતભરેલો ને ત્રાસદાયક બનાવી દીધો હતો. આથી તાલુકા સમિતિએ જે રસ્તો ચોથા વર્ષ ઉપર કાઢયો હતો તે રસ્તે પાછો આ વખતે સમિતિએ દુરસ્ત કરાવ્યો હતો. જાજરૂને કંતાનથી બંધાવવામાં આવ્યાં હતાં તે અતિશય જીર્ણ ને પાતળાં હોવાથી અંદરના મનુષ્યોની ક્રિયા બહારના માણસો જોઈ શકે તેવી હોવાથી સ્ત્રી-પુરુષ વચ્ચેની મર્યાદા જળવાતી નહોતી. નદીની ધારે કેટલેક સ્થળે ઉંચી ભેખડ જેવી હતી અને નહાનારાઓ પડે ને લપસી જાય તથા હેરાન થાય તેવી હતી; તેથી આ કામ, દુકાનોનાં ભાડાંની લગભગ બે હજારની આવક ખાનાર બોર્ડનું હતું. છતાં તે તાલુકા બેડે કરાવ્યું નહિ. એટલે સ્વયં સેવકવિભાગે આખી રાત ગાળી નદીની ધારો સરખી કરી ઢાળ ઉતારી લોકોને નહાવાની સગવડ કરી આપી હતી. દર દર ભાવનગર ને બારડોલી જેટલા છેટેથી આવનારા તમામ સ્વયંસેવકો વગેરેની સંખ્યા ૧૫૦ ઉપરાંતની હતી. આખી રાત ને દિવસ તેમણે ફરતા રહી ચુકી કરી, તમામ પ્રકારનો બંદોબસ્ત જાળવી જેને તેને સહાય કરી હતી; અને ખુદ મામલતદાર સાહેબના તંબુ આગળને ઉચ્ચ ઢાળ કે જ્યાં બળદ ગાડું ચઢાવતાં બેસી જઈ હેરાન થતા તે ઢાળ તથા બીજા અનેક ઢાળે તેમણે સરખા કરાવ્યા હતા. વળી આ ઉપરાંત ભૂલાં પડેલાં બાળકો સ્વયંસેવકોના પડાવે આવ્યાં હતાં અને બીજા તેથી વધુ રસ્તામાં ભૂલાં પડતાં તેમને ઓળખીતાની જોડે જઈ તેમનાં માબાપ ને વાલી વગેરેને જણસો સાથે સંપ્યાં હતાં. ભીલ સેવામંડળવાળા વૈદ ઈશ્વરલાલ અને ભાલેજના ડૉકટર કમળાશંકરે સેંકડો દરદીઓની સારવાર કરી હતી;
જ્યારે સરકારી દવાખાનું કયાં છે તેની લોકોને ખબર પણ નહોતી. શ્રી. આનંદપ્રિયળ તેમની ટકડી સાથે સ્વયંસેવકોને સહાય કરવા આવ્યા હતા. તેમના કાર્યોકર્તાએ ભાઈ ભૂલાશંકર ને કાલિદાસ કે જેએ, આ મેળામાં ધાંધલ મચાવી તોફાન કરી તથા ત્રાગાં કરીને દુકાનદારને ત્રાસ આપી એ આના ઉધરાવતા કુકરનો સત વિરોધ ઉઠાવવામાં દુકાનદારને સહાયભૂત થયા હતા; જ તેના બદલામાં એસિસ્ટ, સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પિલીસે તેમને પકડી પોલીસના પહેરામાં કલાકો સુધી બેસાડી રાખ્યા હતા અને કયા પ્રકારનો આરોપ મૂકવો તે નિર્ણય થઈ શક્યો નહિ; અને જમીન ઉપર છૂટવાની આ ભાઈઓએ ના પાડી ત્યારે આખરે થાકીને ઓળખાણ લઈ તથા જાતજામીન લઈ છેડી મૂક્યા હતા. ફોજદારનું વલણું સારું હતું, પણ આ સાહેબલોક કે જેમને ગુજરાતના મેળાની ખાસિયતનું કાંઈ જ્ઞાન હોય નહિ તેમનું વર્તન પસંદ કરવા યોગ્ય નહોતું. છેલ્લાં બે વર્ષ થયાં ધારાળાએ તોફાન કરે છે તેવું તેફાન ચાલુ સાલ પણ થવાની તૈયારીમાં હતું, પણ ખંભાત તરફના એક બાહોશ જમાદાર, ધોળકાના ફોજદાર, ભાવનગરવાળા સ્વામી રાવ, મી૦ ડાહ્યાભાઈ પટેલ, વસંતરાવ, શિવાનંદજી અને અન્ય સ્વયંસેવકેના એકત્ર પ્રયાસથી તે કાબુમાં - આવ્યું હતું. આવાં તેફાને જાણી જોઈને કોઈ ગુંડાઓ કરાવે છે તેની ખાત્રી તે ટોળામાં પેઠેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
^^
^^^
^^^^
^^^^^^^^^
^^^^^^^
૨૬૨
શુભસંગ્રહ-ભાગ ચોથા એક મુસલમાન મુંડાને સ્વામી રાવ અને મી. ડાહ્યાભાઈએ ખેંચી બહાર કાઢ્યું ત્યારે જણાયું. આ ગુંડો તે ટોળામાં દાખલ થઈ દારૂ પીનાર છાકટાની માફક લથડી ખાઈ વઢાવવામાં મદદ કરતો હતો. ખંભાત બારાની એક હોડી ઉંધી વળી જતાં એક બાળકનો જાન ગયો હતો. એક બળદ પાણી પીને આફરો ચઢતાં અને તેનું માથું નદીના ચીકણા કાદવમાં પિસી જવાથી મરણ પામ્યો હતો. સ્વયંસેવક તરફથી પુષ્કળ સાહિત્ય મફત વહેંચાયું હતું. ભાવનગરના મશાનગૃહનાં સ્વર્ગનરકનાં ૧૯ ચિત્રોને એક ખંડ અલગ કાઢયે હતો, જેનો લાભ હજાર લોકોએ લીધો હતો. જાદુઈ ફાનસથી ગૌસેવાનાં તેમજ રામાયણ વગેરેનાં ચિત્રો બતાવવામાં આવ્યાં હતાં, મર્દાનગીના ખેલો કરી બતાવ્યા હતા, ભજન-કીર્તન ગવાયાં હતાં, હિંદુધર્મ વિષેના ખેડુતોના કામનાં અનેક વ્યાખ્યાને થયાં હતાં. અંધકવિ હંસરાજભાઈએ બંને દિવસ પિતાના કાવ્ય ગાઇ–ગવરાવી જનતાનાં મનરંજન કરી ખાદીના સંસ્કાર રેડ્યા હતા. લાલાજીના અવસાનનિમિત્તનું સ્વરચિત હદયદ્રાવક કાવ્ય ગાઈ સંભળાવી તેમણે લાલાજીવિષે વિવેચન કર્યું હતું. શિવાનંદજીએ બારડોલીની લડતને ખ્યાલ ખેડુતેને આપી તેમને એકઠા કરવા ને નિડર થવા સમજાવ્યું હતું. સ્વયંવકોની છાવણીનો દેખાવ અતિશય આકર્ષક હતો. એક પરિષદના ભવ્ય મંડપ જેવી વ્યવસ્થા હતી. તે છાવણું ઠીક શણગારાઈ હતી.
આ પ્રમાણે આખા મેળામાં સ્વયંસેવકોનું સુંદર કામ આ વખતે જેટલું સ્પષ્ટ તરી આવતું હતું તેટલું જ તેમના કાર્યમાં વિધ્ર આણવાનું કલબોર્ડના પ્રેસિડેન્ટ સાહેબ તથા કેટલાક પોલીસ અધિકારીઓનું વિરેાધી કાર્ય પણ તરી આવતું હતું અને સ્વયંસેવકોની છાવણીમાં જે છેડા ભાગમાં નાના પ્રદાનરૂપે ખાદી ગાઠવી હતી અને તે જમીન ઈજારી હતી છતાં તેનું કોઈથી ના આકારી શકાય તેટલું બધું ભાડું રૂ.૭૪-૪-૦ સવા ચેતેર લેવાન તુમાર ઉપસ્થિત કરીને રકમ અનામત લેવરાવી સ્વયં સેવકોને હેરાન કરવામાં આવ્યા હતા. રેવન્યુ ખાતા હસ્તકના છેલ્લા સાત વર્ષના વહીવટમાં જે સરકારી ધોરણપર કામ ચાલતું હતું તે સરકારી ધોરણ તેડી નાખી સ્વયંસેવકોની સુંદર સેવા, તેમને સહકાર એ બધાના પરિણામમાં ઉપલો શિરપાવ હાલની વ્યવસ્થા કરનાર બડે આવ્યો.
રામાયણનાં જે ચિત્રા જાદુઈ ફાનસથી બતાવાયાં હતાં તે ચિત્ર સરકારી કેળવણી ખાતાએ મેકલી આપ્યાં હતાં અને ઢેરના ડોક્ટરોએ પણ ઢોરના રોગ સંબંધી ચિત્રો બતાવી થોડુંક વિવેચન કર્યું હતું.
( “મુંબઈ સમાચાર” તા. ૯-૧૨-૧૯૨૮ ની અઠવાડિક આવૃત્તિમાંથી)
११४-प्रकीर्ण बाबतो
સળગાવવા માટે કાકડી-સળગેલી મીણબત્તીને વહી ગયેલે રસ ઉપયોગમાં લેવાના અનેક રસ્તા છે. એક તો એ કે, એને ભૂકે એક વાસણમાં ફરી ઓગાળી તેમાં વાંસની થેડી સળીઓ પલાળી સૂકવી રાખવી. દેવતા સળગાવવા માટે કાકડીને બદલે એ સળીઓ કામમાં લઈ શકાય. - સાપ માટે ડુંગળી પાસે રાખવાથી સાપ નાસી જાય છે એમ કહેવાય છે. એક અનુભવીને મત છે કે, કારબોલિક એસિડની વાસથી પણ સાપ દૂર નાસે છે.
ડાઘમાટે-કપડાપર બળવાથી પડેલા લાલ ડાઘપર તરતજ ડુંગળીનો રસ ચોપડી દેવામાં આવે તે તે નીકળી જાય છે એમ કહેવાય છે. ભેજ માટે-ભેજવાળા કબાટ કે તાકામાં શેડો કે ચૂને મૂકી રાખવાથી ભીનાશ ચૂસી લેશે.
(“કુમાર” ના એક અંકમાંની માધુકરીમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
સત્યના અવધૂત
११५ - सत्यनो अवधूत
“ સુન્નીલવી સફીરા મહ્ત્વ” ખરેખર એક અદ્ભુત આત્મા હતા. તેમના પ્રગાઢ ભકતા અનેક વર્ષોના અવિરત શ્રમસાધ્ય ઋષિ-જીવન-ચાઁલેાચન કરતાં છતાં તેમના ગુણાની માલિકા આટલીજ છે એમ કહી શકતા નથી. દિનપ્રતિદિન સૂર્ય ઉગે છે અને ઋષિનાં તપઃપ્રધાન સદ્ગુણાવલિનાં એ નવનવીન કિરા વિચારકના હૃદયમાં સ્થાન લેતાં જાય છે, અને તેના વિચાર કરતાં કરતાં ભક્તાને આનંદસમાધિમાં ડૂબતા મેં અનુભવ્યા છે. તેમના માટે ધ્યાનંદ એ નામ કાઈ ચમત્કારપૂર્ણ અને લેાકેાત્તર ગૌરવભયું ભાસે છે; અને એ શબ્દોચ્ચાર થતા સાંભળતાં તેમનાં ખાદ્ય નયને! મી`ચાઇ જઇ અંતશ્રૃક્ષુએ વિકસિત કમળની પેઠે ખુલી જાય છે, હૃદય આનંદસાગરને હિલેાળે ચઢે છે અને જાણે કે એ આનંદસાગરનેયે ભરતી-ઓટ હાય તેમ તેમનાં ઉન્નત મસ્તકા આપોઆપ નમી પડે છે. કદાચ આવા આનંદના સુખાનુભવને ઉદ્દેશીનેજ ઉપનિષકારે આમ ગાતાં ગાતાં તેને વાણીમાં ઉતારવાની અશક્તિ વર્ણવી છે કેઃ— न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते ॥
×
X
૨૬૩
×
×
કાઇ તેને મહાન સુધારકતરીકે એળખે છે, કાઇ તેને મહાન ચે!ગીતરીકે પીછાને છે; કાઇ તેને બ્રહ્મવેત્તાતરીકે નમે છે તેા કાઇ તેને આદશ સમર્થ સંન્યાસી કહી વઢે છે; કાઇ તેના બ્રહ્મચ ઉપર લધું છે તેા કેાઇ તેની તપટુતા અને વાગ્મિતા ઉપર ફિદા છે; ક્રાઇ તેના સયમના પ્રશંસક છે તે કાઈ તેના વૈજ્ઞાનિક સિદ્ધાંતા ઉપર આક્રિન છે; કાઈ તેના રાક્ષસી ખળવાળા સુંદર અને સુડેાલ શરીરથી અંજાય છે, તેા કાઇ તેનાં પ્રખર માનસિક મળ અને ઉદ્દીપ્ત આત્મિક ખળને ઉપાસે છે; કાઈ તેને રાષ્ટ્રનિર્માતાતરીકે, ક્રાઇ તેને દેશભાષાના પ્રચારકતરીકે, કાઇ તેને વાચ્ચે વાગ્યે' ના આદિ ઉદ્ઘાષકતરીકે તે કાઈ તેને સર્વ-સામ્ય-વાદના ક્િરસ્તાતરીકે પ્રણમી પેાતાને ભક્તિભાવ પ્રદર્શિત કરે છે. દરેક પેાતાની શક્તિ-રુચિ અનુસાર તેનાં ચરણેામાં પેાતાનાં ભાક્તસૂત્રેાને આનંદાશ્રુ સાથે સમપે છે. દયાનંદ એ અર્વાચીન ભારતના રાષ્ટ્ર—દેવ છે એમ સમજી હું હૃદયની ભાવનાએથી તેનું આરાધન કરૂં હું અને એ રાષ્ટ્રદેવનાં સિંહાસન સત્યઉજ્જવલ સત્ય-તીખાં સત્યનાં છે એમ સમજી તેની સત્ય-નિષ્ઠા ઉપર જગતનાં સામ્રાજ્યેા હું એવારી નાખું છું. એ અલૌકિક અને અદ્દભુત, એ તપસ્વી અને સત્યના અડગ પૂજારીની સત્ય નિષ્ઠાવિષેજ આજે અહીં લખીશ, અને તે પૂર્વે તે પરમ પિતા પ્રભુને વિનવીશ કે, દીપાવલિના આ અવસરે આજથી પર વર્ષ પહેલાંની દીપમાલાએ વચ્ચે, કેવળ સત્યને ખાતર પેાતાને જીવન-પ્રકાશ સ્નૂઝાવી નાખી જે યતિવરે મહાપ્રયાણ આદર્યાં, તેની કલ્યાણપ્રદ સ્મૃતિથી અમારા વ્યવહાર– જીવનમાં તેનાં સત્યનાં તેજજિકરણેામાંનાં ઘેાડાં ઘણાં પણ પ્રગટે એવી હે નાથ ! કૃપા કરેશ. અસ્તુ.
X
X
X
×
સત્યને એ પરમ ઉપાસક હતા, જન્મથી તે સત્યને વરી ચૂકયેા હતેા, સત્ય તેના જીવનને મંત્ર હતા અને સત્યમય તેનું આઘોપાન્ત જીવન હતું.
ચૌદ વષઁના જીવનપ્રભાતની સુરભી સાથે તેના માનસ-સરમાં સત્યનું સહસ્ત્રદલ-કમલ પાંખડીએ ઉઘાડવા લાગ્યું અને પ્રભુએ તેનાં કમલનયનેામાં તેજના અંબાર આંજ્યા, અને સતના આ જાગ્રત પૂજારીએ મૃદુસ્વરે શિવાલયમાં શિવ-પિંડી પાસે સૂતેલા પિતાજીને ધીરેથી જગાડી એક શિવરાત્રિની અર્ધરાત્રિએ, મૂર્તિની સત્યતાવિષે કાયા પલટાવી નાખતા વજ્ઞાતિ
જ્યો અને સુમાŕણે મૃદુ પ્રશ્ન પૂછીજ નાખ્યા !
સત્યને રસિયા ખાલ પિતાની ધમકીથી સમસમી ગયા; પણ તેનું હૃદય મૂર્તિની સત્યતાવિષે જ્વાલામુખીની જ્વલંતતાથી પ્રજ્વલિત થઇ ઉડ્ડયું અને આત્માને અવાજ પારખ્યા કે, જે શિવ
""
માન્ય: સ મે સ્થાવરજ્ઞામાનાં સર્વાસ્થિતિ પ્રણવ ા હેતુ: ” હાવાનું કહ્યું છે તે એક મૂષકથીઉદરથી પેાતાનું રક્ષણ કરી ન શકે એ ત્રિકાળમાં નજ અને તે નજ ને ! એ નિર્ધાર કરી સત્યના ખાલપૂજારીએ ધ્રુવની સમાન સત્યં શિવં સુંમૂનાં દર્શીન કરવા માનસિક આરાધના આદરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શુભસંગ્રહ-ભાગ ચાથી
કેવળ આજ સત્યપ્રાપ્તિ માટે તેને ગૃહનાં બંધન શતશત વૃશ્ચિકવેદનાસમ સાહ્યાં અને એક સખ્યાસમયે માપિતાનાં આશા, લાડ, સ`પત્તિ અને વિલાસને છેડી, એકાકી સત્યની અહાલેક જગાવવા કમનીય યૌવનના પ્રભાતે ૧૯ મા વર્ષે માયાના પાશા તેાડી વાડી ચાલી નીકળ્યા, તે આમરણાંત પાછાં પગલાં નજ ભરવાની ભીષ્મપ્રતિજ્ઞાએ એ ગયા.
X
×
×
X
સિદ્ધપુરના મહામેળા વખતે એક શિવાલયમાં બાવાએ અને જોગીઓની ડેટ જામી છે. કાઇ ભાંગમાં તેા કાઇ ગાંજામાં ચકચૂર છે, કાઇ સાીમાં રત છે તે કાઇ ચરસમાં બેફામ છે, તેા કાઈ શરીરે રાખાડી રમાવી, જટાજૂટ વધારી ચીમટા અફાળતા · અહાલેક અમ ગિરનારી ’ની અમેા પાડતા સાધુતાને વેશ ભજવે છે તેા ક્રાઇ ગૃહસ્થીતે પણ શરમાવે તેવાં વસ્ત્રાભૂષણે થી સજ્જ થઇ ભક્તજનોને સન્યાસનું માહાત્મ્ય સમજાવે છે. જ્યાં ત્યાં મેટા મેટ! અખાડાઓ અને ધૂણીએવાળા સન્યાસના લીલામનું એ પ્રચંડ બજાર ભરાયું હતું. તેમાં એક લંગોટીમાત્ર સંપત્તિશાળી યુવક બ્રહ્મચારી અખાડે અખાડે અને ધૂણીએ ધૂણીએ રખડે છે અને સત્યને જાણવાની તેની આત્મતૃષાને છીપાવે તેવા હૃદયના ગુરુદેવની શોધમાં લાંધણા કરતા ફરે છે અને એક જગ્યાએ વેદાંતની ચર્ચા સાંભળવા લલચાઇ ત્યાં બેસે છે. ત્યાં તે દુર્વાસા મુનિને પણ આજુએ મૂકે તેવા રૌદ્રસ્વરૂપ પિતૃદેવનાં દર્શન થાય છે, અને કુપિત થયેલાં પિતૃ-નેત્ર-યમાંથી ઝરતા અગારાઓને પેાતાની દયાભીની આંખમાં સમાવી લે છે અને યથેચ્છ પ્રહારાને પુષ્પ ગણી વધાવી લે છે. તરુણુ બ્રહ્મચારી બંદીવાન બને છે અને પિતાજીને ઘેર પાછા ફરવા સ્વીકૃતિ આપે છે. આખા જીવનની આ એકજ પળ છે, જ્યાં દયાનંદને—હાં હાં દયાનંદને-જૂઠ્ઠું' ખેલવુ” પડે છે ! અને લાગ મળતાં પુનઃ જેતે ખાતર અસત્ય ખેલેલ તે અનંત સત્યની શોધમાં છટકી જાય છે !
X
*
X
×
પણ આથી કાઇ સત્યવતા ઋષિને અસત્ય ખેલ્યાના આરેાપ ના કરો; રે એ પાપમાં કદી ના પડજો ! એ અનૃતને તેણે કદી છુપાવ્યું નથી, એ અનૃતથી તેને કઈ પાર્થિવ લાભા હાંસલ કરવાના ન હતા. આ પ્રસંગને તેમણે પેાતાના આત્મચરિતમાં સ્પષ્ટવાદિતાથી આપ્યા છે, એટલે તેમના ઉપર જ્યૂડનું આળ લાગી શકતું નથી. મને તે એ પ્રસંગથી તેની સત્યવાદિતા વધુ સ્પષ્ટ થતી લાગે છે અને કદાચ તેને કાઇ ક્ષુદ્ર અપરાધ ગણે તેયે કવિવર કાલિદાસ કહે છે તેમ-— एको र्हि दोषो गुणसन्निपाते निमज्जतीन्दो: किरणेष्विवाङकः ।
અનંત ગુણુરાશિમાં આ તિક્ષુદ્ર દોષનું અસ્તિત્વજ ક્યાં ભાસે છે ? ક્ષીરસાગરમાં એક ક્ષુદ્ર લવણ-કણિકાનું અસ્તિત્વ ક્યાં છે?
“નરો વા કુંગરો વા” ની પેઠે આ પ્રસંગ હતા; ધમ અને અધર્મનું ત્યાં પાર્થિવ યુદ્ધ હતું, મેહ—પાશનાં માનવી અધતા અને સત્યની શોધમાં નીકળેલ આત્માની આરાધનાનું અહીં દૈવી યુદ્ધ હતું; છતાં યુધિષ્ઠિરને સંસારધમતા વિચાર કરતાં ધર્મરાજ કહી સ`ખવે છે તેમ હુંય અમરતાના વિચાર કરતાં ઋષિરાજને સત્યાવતાર કહુ તે જરાય અનુચિત હાવાની કાને આશંકા સરખી ન આવજો. કેમકે ઋષિ પેાતાના દોષોને સ્વયં ખુલ્લા કરવાનુ પસંદ કરે છે કે, એક વખતે તેમને ભાંગ પીવાની પણ આદત પડી ગયેલી. હુક્કાપાનની પણ લહેજત તેમણે ભાગવ્યાનુ વીકાયું છે; પણ સત્યને છેાડવાનું કદી વિચાયું સરખુંચે નથી. ભલા ! આવી આદતે ન લખતે તે કાણુ જાણવા ગયું હતું ? પણ ના, એ તે સત્યના પૂજારી છે, અને જ્યારે આત્મચરિત્ર લખે છે, ત્યારે પેાતાના દોષોના સ્વીકાર કર્યેજ છુટકા. તેને એ તમા હોતી નથી કે, લેકે એથી તેના વિષે કેવું ખેલશે? જે માણસ પેાતાની જાત ઉપર સત્યને ખાતર આટલે તીત્ર થઇ શકે છે, તેને ખીજાએ ઉપર તીવ્રતર થવાને નૈસગિ`ક હક્ક છે; અને એ તીવ્રતા જ્યારે સત્યની સરાણપર ચઢે છે ત્યારે તીવ્રતમ થઇ જાય છે. જર્મનીના મહાન વિચારક કવિ નીત્શેએ એટલા માટેજ કહ્યું છે કે, તમામ સંસારના નવયુગપ્રવર્તી કા કઠારજ હાય છે અને કઠેર થવું તેમને માટે આવશ્યક પણ છે. ( ‘પ્રચારક’ના સપ્ટેમ્બર-૧૯૨૭ ના અકમાં લેખક:-સ્નાતક સત્યવ્રત )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
ભાઈ કે કસાઈ?
૨૬૫
૬૨-માદ
મા
?
........૧૯૨૧ નો એ જમાનો હતો. સ્વાધીનતાનો અહિંસક રણજંગ મંડાયો હતે ! હિંદની તેત્રીસ કરોડની પ્રજા હિંદુઓના તેત્રીસ કોટિ દેવના અવતારસમ થઈ ગઈ હતી ! જીવતાસદેહે-મૃત્યુવશ રહેવા કરતાં મરીને જીવવાનો અણમૂલ પાઠ તેણે અંતરથી વધાવી લીધો હતો. જનની સરખી જન્મભૂમિ ઉપર બલિદાન દેવાને માટે પોતાનાં શરીરો તેણે છાઈ દીધાં હતાં. એ અભૂત અને અશ્રુતપૂર્વ રણક્ષેત્ર ઉપર વામન સ્વરૂપે બલિને પાતાળમાં ચાંપવા ઉત્પન્ન થયેલા ભગવાન વામનના દ્વિતીય સ્વરૂપરૂપ મહાત્માજી પિતાનાં વિરાટ પગલાં ભરતા હતા. જગત થંભી ગયું, ઈતિહાસ થંભી ગયો, માનવભક્ષી કાળ પણ ઘડી એક થંભી ગયો, ચોરાસી જેટલાં ગામડાંનાં પાદર પિતાના ગર્ભમાં સાંકળી લેતા બારડોલીના બહાદુર તાલુકા ઉપર જગતમાત્રની આંખો મંડાઈ હતી ! ઘડીભર તો મહાસાગરનાં ગર્જતાં પાણીયે થંભી ગયાં! મોક્ષની એ અમર ઘડી ઇતિહાસના અંધારામાં પણ હજી તેજસ્વી ઓજસથી ભભૂકી ઉઠે છે !
એકાએક નિર્મળા આકાશમાં મેધનો કડાકો થાય એમ ચોરીચારાને રમખાણ ફાટી નીકળ્યું, અને સર્વત્ર ઝેરનાં બીજ વેરાયાં ! જેમ એક રક્તબીજના લોહીના બંદેણંદમાંથી અનેકશઃ રક્તબીજો પેદા થાય એમ ઠામઠામ કમી વેર, કોમી ઠેષ અને કમી ઈર્ષાને સળગતો દાવાનળ સર્વે પ્રગતિ, સર્વ પ્રવૃત્તિ, સર્વ ચેતન અને સર્વ ઉત્સાહને જલાવી દેતો, આગળ અને આગળ મતની કૂચ કરતો વધતો ચાલ્યો !
એ હળાહળ ઝેર આપણા કોઈ ભયંકર પાપે આજ ગુજરાતમાં મૃત્યુધારે ઉતરે છે ! ભૂલાઈ જાય છે એ કાળજૂને મિત્રપ્રેમ, ભૂલાઈ જાય છે એ બધાં નેહનાં સૌમ્ય અને કાચા સૂતરનાં મજબૂત બંધનો કે જેથી એક માણસ બીજાને પિતાનું સર્વસ્વ સમપી દેવા તૈયાર થાય છે ! આજ તો હિંદુ પિતાના રક્ષણ માટે અરજી કરી, કલેકટરનાં ચરણ ચૂમી સરકારી મિલિટરીની માગણું કરે છે, કચેરીમાં કેસો ચલાવવા નાણાં વેરવા તૈયાર થયો છે, છાપાંમાં પોતાની નિર્બળતાને છાપરે
વા વાણીના ખેલ કરી રહ્યો છે. મુસલમાન પોતાના દીન. પોતાના યકીન અને પિતાના ભાઈ સામે ઉભો થઈ ગયો છે. જે પિતાના દેશને માટે મરી શકતો નથી, જે પોતાના અધિકાર માટે પરદેશીઓ પાસે માત્ર ભીખજ માગે છે, જે માતૃભૂમિને માટે મરી શકતું નથી, મરવાની તાકાત પણ ધરાવતો નથી, તે આજ મજીદના પથ્થરો માટે મૂર્તિપૂજક સમો બની હિંદુઓ ઉપર તરવાર તાણી ગુંડાશાહી ખેલી રહ્યો છે ! હિંદુઓ એક હાકેમ પડતાં જ પોતાના દેવની પાલખીઓને રસ્તામાં મૂકી પલાયન થઈ જાય છે, અને પિતાના દેવની એ પથ્થરપૂજા માટે વિદેશી ગૌભક્ષકોની અદાલતોને આંગણે ભાઇઓ વિરુદ્ધના મુકર્દીમાના સફેદ હાથીઓ બાંધે છે! મુસલમાનો પણ પિતાની જાહોજલાલીના નંદનવનને ઉખેડી નાખનારાઓને ભૂલી જાય છે. પિતાના બાદશાહના શિકાર કરનારાઓ પાસેથી ભિક્ષા માગે છે !
કોઈ જાણતું નથી કે, આ કોમી કલહ શા માટે થાય છે ? હિંદુઓને પોતાના દેવોનાં અભિમાન હોય તો એ દેવોને માટે મરી ફીટવા તૈયાર થવું જોઇએ; પરંતુ હિંદુઓ તે પિતાના દેવની પાલખીને સૌથી પહેલાં જ રસ્તામાં ફેંકી દે છે! મુસ્લીમોને જે પિતાની મરજીદનું ખરું અભિમાન હોય તો તે એ ભાઈઓએ યાદ કરવું ઘટે છે કે, તેઓ જાતે જ તેમના પિતાના તહેવારમાં મજીદ આગળ ચોવીસે કલાક ઘોંઘાટ કરે છે અથવા તો તેને નામે પોતાના બંધુઓનાં લોહી રેડી તેને તે પ્રથમજ અપવિત્ર કરે છે ! આ કારણે એ ખરાં કારણેજ નથી. એ તો માત્ર અથડામણુનાં બહાનાંજ છે, બંને પક્ષને એ
ખે દંભ છે. નર્યું મિથ્યાભિમાન અને ગર્વ છે અને એ સિવાય એમાં કાંઈજ સાર કે સત્ય નથી !!
મુસ્લીમ અધિપતિના આધિપત્ય નીચે પ્રકટ થતું આ સામ્યવાદી સાપ્તાહિક પહેલાં મુસ્લીમે
* આ લેખ એક ઈસ્લામી બંધના તંત્રીપણા નીચે રાણપુરથી પ્રકટ થતા “સૌરાષ્ટમિત્ર”માંથી “આર્યપ્રકાશ” તા. ૨૧-૧૦-૨૮ ના અંકમાં લેવાયલો તેમાંથી લીધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગાથા ને બે બેલ કહેવાને જે કમી અધિકાર ધરાવે છે તેને ઉપગ આ સ્થાને અમારેમાટે અયોગ્ય નથી.
બિરાદરે ! તમારા મગજનું સમતોલપણું ગુમાવો ના! તમારું ભાન ભૂલો ના ! પારકાની આંખે અને પારકાની બુદ્ધિએ ગતાનુગતિકની માફક દેરાવ્યા હવે દોરાઓ ના ! જે હિંદુઓ સામે તમે જંગ માંડી બેઠા છે, જે વિદેશીઓનાં શરણો શોધી રહ્યા છે, તે ઉપર કાંઈક વિચાર કરે !
તમારીજ બાદશાહી અને સત્તાની જાહોજલાલીની વાડી વેડફી નાખનારા, તમારા એ વૃદ્ધ અને કવિવર બાદશાહના શાહજાદાઓનો શેરીએ શેરીએ શિકાર કરનારા વિદેશીઓ સામે રંગુનની નામ ભૂલાયેલી કારમાંથી તમારા એ શહીદ બાદશાહને કરુણ આર્તનાદ તમે સાંભળી શકતા નથી ? નવાબ સુરા જુદૌલા સામે કાળાં કાવતરાં શું કોઈ હિંદુએ કર્યા હતાં ? બંગાળાની એ મુસ્લીમ સલતનતના નામને ખાતર ખુદાનું નામ લઈ ફાંસીને માંચડે હસતાં હસતાં ચઢી જનાર મહારાજા નંદકુમાર શું કોઈ ફીરંગીને પેટે જન્મ્યો હતો ? નિરાધાર હરણની પછવાડે શિકારી વરૂએનાં વિફરેલા ટોળાં ગાજતાં હોય તેમ ખુદ મુસ્લીમ શિકારીઓજ-અફઘાન જેની પછવાડે કાળના ડાબલા ગજાવતા પડયા હતા, તે તમારા ભલા અને દીનપ્રેમી બાદશાહ હુમાયૂને જ્યારે તેના ભાઈઓએજ તિરસ્કાર કર્યો, ત્યારે તેને આશરો આપી શાહી ગુસ્સો પોતાને માથે ખેંચી લેનાર મેવાડનો એ મહારાજ અંગ્રેજ નાત, ફીરંગી કે વિદેશી ન હતો ! એ તો હિંદવાણીના રત્નગર્ભ માંથી હિરણ્યગર્ભના પરિપાકરૂપ એક ક્ષત્રિય–એક હિંદુ હતો !
બિરાદરો ! એ જગજાનો ઇતિહાસ તો વિચારો ! ! હજારો હજારો વર્ષનાં વહાણાં જે ભાઈ ચારા ઉપર તયાં છે, તે તમે કેમ ભૂલો છે ? દીનપ્રેમી મુસ્લીમોને આશ્રય આપનારા મેવાડ, રણથંભોર, જેસલમીર આદિ રજપૂત રિયાસતમ તમારા માન-તમારા સ્વમાનને ખાતર હસતે મુખડે જળહળતા અગ્નિની પાવકજ્વાલામાં હોમાઈ જતી હિંદવાણીઓના જોહરની જ્વાલાઓની સુવર્ણ જ્યોત, જે બંધુત્વ ઉપર પ્રકાશી રહી છે, જે બંધુત્વે ક્ષત્રિનાં કેસરિયાં લોહીના પવિત્ર માર્જનથી પોષાયું છે, તેને તમે વિસારી શકવા જેટલું તમારું ભાન ભૂલ્યા છે ? તમારા ધર્મ પટને ખાતર વેચી તમારા યકીનનાં હાસ્યજનક લીલામ કરાવવાં છે?
અને અમારે હિંદુભાઈઓને પણું કહેવું પડે છે તમે છવીસ કરેડના જેરવાળા હો તે પણ અમને સાત કરેડને જરાય ઈજા કરી શકવાના નથી ! તમારામાં અંદર અંદરજ એટલો કુસંપ, એટલો અઘોર અત્યાચાર અને અન્યાય પ્રવત રહ્યો છે કે, તમારા ક્રોધની ઠંડી જવાળાઓથી અમારી મજીદના મિનારાઓ ડગમગવાના નથી. તમારી ગાયો માટે શહીદ થયેલા પીરની દરગાહ આજ ઠેર ઠેર વેરાઈ છે ! તમને નાદીરશાહના ક્રોધમાંથી ઉગારી લેનાર મુસ્લીમ શાહજાદી આજ પિતાની ઇરાની કબરમાંથી બોલી ઉઠે છે કે “આટલા ખાતર મારો ભાગ !”
મુસ્લીમ ! હિંદુઓ ! એકજ ખુદાનાં ખુદાઈ બાળકે ! તમારા સ્નેહ ઉપર આજ દિવસ સુધી સ્વાર્થનાં આવરણ છવાયાં નહોતાં ! તમારા ભાઇચારા માત્ર વાણીમાંજ સમાયા ન હતા ! જગન્નાથ પંડિતને વરનારી એ મલીમ નાજનીન કે મોગલોના જનાનખાનાને ઓજસ આપનારી હિંદુ રમણીઓ એ ભાઈચારાનાં બંધને વધારે મજબૂત અને સ્થાયી બતાવે છે ! પરંતુ આજ વીસમી સદીના યુગમાં અન્યની ધમધેલછા અને ધર્મપ્રેમ એટલો બધે શું વધી ગયે, તમારા અંગત સ્વાર્થનાં મૂળ શું એટલાં ઊંડાં રોપાયાં કે બંધુત્વથી પ્રાપ્ત થતી સનાતન શાંતિ, પરસ્પર વિશ્વાસ અને તજજન્ય ઉલાસભરી–અરસ્પરસ વિશ્વાસભરી સલામતી એ સર્વને ભૂલી જઈ, ચોવીસે કલાક તમારા સ્વજનો અને બાળબચ્ચાં તથા ફૂલની કળીથી સુકુમાર સ્ત્રીઓને પ્રતિક્ષણ સળગી ઉઠનારા જવાલામુખીના અહોનિશ ભયમાં રાખવાનું તમે સારૂં સમજો છો ? - મજીદ અને મંદિરના ઝઘડામાં મચેલા ગાંડાતુર માનવીઓ ! જરી તે થોભે ! અને જરા વિચાર કરો કે, આ કલહનું શું અંતિમ અંજામ આવશે ? જે ધર્મની ઘેલછાએ, જે અંધશ્રદ્ધા અને ખુદાને નામે ખેલાતી પિશાચતાએ તરસ્યાંને પાણી પીતાં અને ભૂખ્યાને અન્ન પામતાં અટકાવ્યાં છે, તેને એકબીજાને રહેલો વાણી અને અન્ય વ્યવહાર પણ અટકાવવા શા માટે ઉશ્કેરો છો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
ભાઈ કે ફસાઈ ?
૨૬૭
મહાભારતના સંગ્રામ જેણે વાંચ્યા અને વિચાર્યોં છે, શિયા અને સુન્નીના, દિલ્હી અને દક્ષિણના કજીયા જેણે વિચાર્યું છે તે જાણે છે કે, કલહ એ તેા કાલસા સમેા છે. બીજાને તે ગરમી આપે પણ પેાતાને ખાળે તેવા ! દુર્યોધનને હાંકી કાઢનાર યુધિષ્ઠિરને પણ એ રુધિરપ્રદિગ્ધ રાજ્ય ન પચ્યું. દક્ષિણની બાદશાહીના પાયા ખાદી નાખનાર દિલ્હીથી પણ મુગલાઈની જાહેાજલાલી ન પચાવી શકાઇ ! આમ કેામી કુસંપ એ ખુદ કામના પાયા પહેલાંજ ખાદી કાઢે છે. ઈશ્વરી ન્યાય એવાજ છે કે, ખીજાતુ ખૂરૂં ઇચ્છનાર ખીજાનું ખૂરૂં તે કરી શકે કે નાયે કરી શકે; પણ પેાતાનુ' તે ખૂર કરે છેજ! ખાડા ખેાદનાર જે તેમાં પહેલાં પડતા ન હેાત તે। તેા હજારે વર્ષોથી ચાલી આવતી આ સૃષ્ટિ ક્ષણભર ટકી ન શકે એવી રીતે સ્વાથી મનુષ્યા તેને ચગડાળે ચઢાવી શકત !
આ કામી કહના અંત એકજ આવવાને. આખર જતાં હિંદુએ મુસ્લીમ સાથે સબંધ નહિ રાખે–કામ પ્રકારનેયે અને મુસ્લીમેાએ સબંધ નહિ રાખે હિંદુ સાથે કાઇ પ્રકારને, એકજ પ્રજાના એ પક્ષના અંદર અંદરના દરેકે દરેક બાબતમાં સચેાટ ખહિષ્કારનું ફળ શું આવશે? જીવતાં જાગતાં અલસ્ટરેશ પેાતાની સનાતન આડખીલીની વમેખ શેષનાગના માથા ઉપરજ ચોંટાડશે અને હિંદના ભાગ્યહીન કપાળે ચિરજીવ ગુલામીની લેાખડી જંજીરાજ રહેવાની છે.
જે હિંદુ અને મુસ્લીમ બદમાશા ઝગડે છે તે તે નથી માનતા મસ્જીદને કે નથી માનતા મંદિરને! એમને નમાઝની પણ દરકાર નથી, સધ્યા કે ધર્મધ્યાનની પણ પરવા નથી. માત્ર મૌખિક દીન કે ધર્મને આગળ કરી એ કામે આગળ ‘દીન ઉપર આફત ' કે ‘ધર્મના રસાતાળ' જવાના ગયમી ગાળાએ ગબડાવી પેાતાનુ કામ તે કાઢી લે છે! એ ભાઇએ અથડી મરે છે, કજીયાદલાલેા રાજી થાય છે; કારણ કે કજીયા થાય તાજ એ કયાલાલેાની રાજી ચાલી શકે છે!
હિંદુએ અને મુસ્લીમે। વચ્ચેના કામી કલહને વધુ સ્વરૂપ આપી, તેવી ખખરાને વધારે પ્રાધાન્ય આપી એગ્લા-ડિયન પત્રા આ કામી કલહનેા એટલેા તેા પ્રચાર કરે છે કે આપણે તટસ્થતાથી વિચારતાં સમજી શકીએ છીએ કે, આપણી કામી એકતા તેઓને જરાપણ રૂચતી નથી. “હુ કરૂં” એમ અજ્ઞાનથી શકટને ભાર ખેંચવાની મિથ્યાભિમાની મનેાત્તિ જો વિસારી દઇએ તે આપણને એમ ભાસ્યા સિવાય નહિ રહે કે, આપણે એ એ ગ્લા-ઇન્ડિયન પત્રાની આંગળીને સારે નાચનારા મક ટાથી સહેજ પણ વધારે નથી; તેમને મન આપણી એટલીજ કિંમત છે કે જેટલી કિંમત મદારીને મન માંકડાની હાય છે,
ખાદ્ય જગતને છેતરવાને લડાઇના વખતમાં તેમને કામી એકતાના આડંબર જોઇએ છીએ; અને ૧૯૧૬માં લખનૌમાં કાલકરારા થાય છે. આજ તેમને એ એકતા અણુગમતી છે, તેમના સ્વાથી વિરુદ્ધ લાગે છે અને આપણે લડીએ છીએ. આપણી પામરતા અને ગુલામી એટલી તે અધમ અને ભયંકર રીતે મજબૂત છે કે, જો હિંદના એ રક્તશાષક સત્તાશાળીએ આવતી કાલ આપણને એક ભાણે બેસાડી ખવરાવવા ધારે તેા એકસામટા હજાર બ્રાહ્મણેા અને હજાર મૌલવીએ વૈદ અને કુરાનમાંથી અરસ્પરસ ભેાજનવ્યવહાર અને ખેટીવ્યવહારની આવશ્યકતા બતાવ્યા સિવાય રહે નહિ. આપણા અર્વાચીન દધિચીએના અવતારસમા નેતાએ આપણે માટે સર્વસ્વને હામ કરી ફકીર થઈ જનારા નરòાની નિદા ખુદ આપણેજ હાથે જે કરાવી શકે છે તેની શક્તિની અહાર કશુંએ હાઇ શકવાના સંભવ નથી.
જે સુવ'સિંહાસન ઉપર પૃથ્વીરાજ, અકબર, ઔરંગઝેબ, આદિ ખેઠા છે; તે અત્યારે તે ભ્રષ્ટ સુવર્ણીસનના અંગ્રેજી પાયા ખુદ આપણાજ લેાહી અને માંસથી સ્થિર અને વધુ સ્થિર થતા જાય છે.
રાજાએજ રાજવટ માટે લડી શકે અને રાજવટને માટે ગુલામેા તા રેાટલાના ટુકડા માટેજ લડી શકે. શ્વાનેાજ માત્ર ચૂસાઇ લડે ! આપણે પણ જે ગુલાબની સુંદર સુવાસને સંપૂર્ણ ઉપભાગ તે
રાજને ત્યાગી પણ શકે ! પરંતુ ગયેલા હાડકાના ટુકડા માટે કરે છે તેની કરમાયલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૮
શુભસંગ્રહ-ભાગ ચેાથે પાંખડી અને કાંટામાટેજ લડી શકવા સમર્થ છીએ; જ્યારે હજારો રૂપીઆની અમલદારી અને નવાબીની જાહોજલાલી તથા સત્તા તો દેવના મોટા પુત્રસમ અંગ્રેજો વગરહરકતે, વગરવાંધાએ ભોગવી શકે. ત્યારે આપણે દશ દશ-પંદર પંદર રૂપીઆની આઠ કલાકની વેઠ એકજ કેમમાંથી વધારેને મળે, યુનિવર્સિટિના કારખાનામાંથી ઉત્પન્ન થતા માનસિક મજુરે ને વધારે પ્રમાણમાં તે વેઠ કે બહ તો તેની મુકાદમી મળે તેટલા માટે એકબીજાનાં ગળાં કાપીએ છીએ! અરે શું એજ હિંદુધર્મ હોય ! એજ ઇસ્લામ હાય ! રે હિંદૂ! રે મુસ્લીમ !
પામર હિંદી ! તારી ગુલામીની માનસિક અંજીર આજ તરછોડી નાખ! આજસુધી તું જે શીખ્યો હો તે ભૂલી જા ! જગતના, તારા ભાઈઓના લોહીથી ખરડાયેલા ચોકમાં ઉભીને તારી આસપાસ એક નજર નાખ ! જે પેલા ભવ્ય હિમાલયની પેલે પાર સ્વાધીનતાના મહાસાગરનો ઘેરો ઘુઘવાટ સાંભળ ! એ દેશે સ્વતંત્ર છે, એનાં બાળબચ્ચાં સલામત છે, ત્યાં ખેડુતો. રજવાડા જેટલું સુખ ભોગવે છે. જ્યાં માણસ સુખી અને સ્વતંત્ર છે, ત્યાં તારી નજર ફેરવ અને વિચાર કર ! એ દેશ સુખી છે, સંતોષી છે, આબાદ છે, ત્યાં અન્નવગર ભૂખ્યાં, વસ્ત્રવગર નાગાઓ અને અલંકારવિહોણી સ્ત્રીએ તારી નજરમાં આવશે નહિ. સંતેલી અને આબાદ માતપિતાની આસપાસ તેનાં ફલસમાં સુકમાર બાળકો ઘવાટ કરી સિંહના બચ્ચા સામે ગાજે છે; એ બાળકના ભવિષ્યની ચિંતા પણ એ માબાપનાં હૈયાં તલભારે નથી કરતાં. કારણ એ કે, ત્યાં ભાઈઓ-ભાઈઓ લડતા નથી–ત્યાં ધર્મ ખુદાની બંદગીમાં સમાય છે, ત્યાં પાડોશીભાઈઓનાં દિલ દુ:ખાવી વાજાં વગાડવામાં આવતાં નથી !
સાગર જેને મેતીએ વધાવે છે તેને પેલેપાર આવેલા દક્ષિણ આફ્રિકામાં નજર કરો !તમારાથી આબાદ થયેલા એ દેશમાં, તમારાજ લોહીથી છતાયેલા એ દેશમાં, આજ તમને ઉભવા દેવામાં આવતા નથી. જે મુલક ત્રિકાલબાધિત આપણો અને આપણેજ છે, જેના જંગલે જંગલે હિંદીઓના લોહીનાં તર્પણ થયાં છે, ત્યાંથી આજ ઢોરની માફક હિંદીઓ હંકાય છે ! શાસ્ત્રીજી જે ગેખલેને શિષ્ય માફીપત્રની થાજનાથી રાચે છે ! ખુદ ખુદા આકાશમાંથી રડી ઉઠે, જ્યાં ખુદાઈ નૂર પણ કલેશથી શ્યામ બની જાય, ત્યાં આપણે સહરાના શાહમૃગની માફક રેતીમાં માથું નાખી આપણા હાથે ચલાવી જાણ્યા છે અને જો એ ઝૂલતા-ગુંગળાટના સનિપાતના પરિણામરૂ૫ વિંઝાતા હાથની વચ્ચે પરધમી કે પરમી માણસ આવી જાય તો ખુદાના શકર ગુજારીએ છીએ!
છેવટે એ વખત આવશે, કે જેવી સ્થિતિ અમેરિકાના રેડ ઇન્ડિયાની કે આફ્રિકાના સીદીઓની થઈ ! અત્યારે ચાલતી ગીરમીટીઆ પદ્ધતિ આગળ વધીને જ્યારે શ્વેત બજારમાં ગુલામ તરીકે આપણું લીલામ થશે, જ્યારે રેડ ઇન્ડિયાની માફક આપણા શિકાર થશે અને જયારે એ ભાન ભૂલેલા રેડ ઇન્ડિયાનો અને સીદીઓની માફક આપણે પણ એક કામ વિરુદ્ધ બીજાને એ શિકારમાં મદદ કરશું, ત્યારે આપણે જંગલે જંગલ ઘરવિહોણું બારવિહોણા નીલા આસમાનનાં પક્ષીઓ ‘લૅન્ડરીંગ યુ'ની માફક ભટકીશું ત્યારે છુંટણીએ પડી આસમાનને પૂછશું:આ તે ભાઈ કે કસાઈ ? અને પવનથી ધ્રુજતી વૃક્ષરાજીઓના ખડખડાટ હાસ્ય વચ્ચે એ આસમાન જવાબ દેશે.-આપણા મોતની સજા ફરમાવતું હોય તેમ-“કસાઈ-કસાઈ–કસાઈ !” - પૃથ્વીને ભાર પણ એમજ ઉતરે ! સ્વતંત્રતાથી થતા અત્યાચાર એ પાપ છે–એનું પ્રાયશ્ચિત્ત પણ છે; પરંતુ પરાધીન અત્યાચાર એ અધર્મ છે–મેત એ એની સજા છે! આપણે આજ અધર્મ આચરી બેઠા છીએ. સમસ્ત જાતિના વિનાશની ભયંકર ખુદાઈ સજા આપણા માથે ગાજે છે ! પૃથ્વી ઉપર ગુલામોને સ્થાન નથી. ખાસ કરીને માનસિક ગુલામોને તો નહિ જ. પૃથ્વી ઉપરનો એ અધમનો ભાર ઉતારવાનો સમય હવે આવ્યો છે, કાં તે ભાઈ બની સ્વતંત્ર થઈને, અને કાં તો કસાઈ બની એકબીજાનાં ગળાં કાપીને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
સંગીતની અસવિષે ગાંધીજીના વિચાર ११७ - संगीतनी असरविषे गांधीजीना विचार
૨૬
સંગીતથી મને શાન્તિ મળી છે. એવા પ્રસંગેાનું સ્મરણ છે કે, જ્યારે હું કંઇ કારણથી ઉદ્વેગ પામ્યા હાઉં ત્યારે સંગીત સાંભળતાં મન શાન્ત થયું છે. સંગીતથી ક્રોધ શમે છે એવા પણ અનુભવ થયેા છે. એવાં તેા કેટલાંયે સ્મરણેા છે, કે જેમને વિષે એમ કહી શકું કે, ગદ્યમાં લખાયેલી વસ્તુઓની અસર નથી થઈ ત્યારે તેજ વસ્તુવિષેનાં ભજના સાંભળતાં થઇ છે. મે જોયું છે કે, બદસૂરૂં કે બેસૂરૂં ભજન ગવાયું છે ત્યારે તેના શબ્દોના અર્થ જાણતાં છતાં તે ન સાંભળ્યા ખરેાખર લાગ્યું છે; અને તેજ ભજન જ્યારે મધુર સૂરમાં ગવાયું છે, ત્યારે તેમાં રહેલા અર્થની અસર મારા મન ઉપર બહુ ગંભીર થઇ છે. ગીતાજી જ્યારે મધુર સૂરમાં એકઅવાજે ગવાય છે, ત્યારે તે સાંભળતાં હું થાકતાજ નથી; અને ગવાતા શ્લોકના અ હૃદયમાં વધારે ને વધારે ઉંડા ઉતરે છે. મધુર ગવાયેલું રામાયણુ બચપણમાં સાંભળ્યું તેની અસર આજ લગી ચાલુ છે. એક વેળા હિરના મારગ છે શૂરાને' એ ભજન એક મિત્રે જ્યારે ગાયું ત્યારે તેના અની જે અસર મારી ઉપર થઇ તે આગળ ઘણી વાર તે સાંભળેલુ તેના કરતાં બહુ વધારે ગંભીર થઇ. સન ૧૯૦૭માં ટ્રાન્સવાલમાં મારી ઉપર માર પડયો હતેા, જખમને ટાંકા દઇને દાક્તર ચાલ્યેા ગયેા હતેા, હું પીડાતા હતેા. પોતે ગાને કે મનન કરીને જે દુઃખને શમાવી નહેાતે શકતા તે દુઃખ એલિવ ડેાકની પાસેથી એક પ્રખ્યાત ભજન સાંભળીને હું શમાવી શક્યા. આ વાત આત્મકથામાં લખાઇ ગઈ છે.
આમ મારા લખવાના કાઇ એવા અ ન કરે કે, મને સ'ગીત આવડે છે. સગીતનું મારૂં જ્ઞાન શૂન્યવત્ છે, એમ કહી શકાય. સંગીતની પરીક્ષા હું કરી શકું છું એમ પણ ન કહી શકાય. કેટલુંક સંગીત મને સારૂં લાગે છે, અથવા સારૂં સંગીત ગમે છે એ મારે સારૂ એક કુદરતી બક્ષીસ છે. મારી ઉપર સંગીતની અસર આમ બિનઅપવાદ સરસજ થઇ છે તે ઉપરથી હું એવેા સાર કઢાવવા નથી ઇચ્છતા કે, બધાની ઉપર એવીજ અસર થાય છે અથવા વીજ જોઇએ. ધણાએએ ગાયનાવડે પોતાના વિષયવિલાસને ઉત્તેજન આપ્યુ છે, એ હું જાણું છું. એ ઉપરથી એમ સાર કાઢી શકાય કે, જેવી જેની ભાવના તેવું તે પામે. તુલસીદાસે ઠીકજ ગાયું છે કેઃजडचेतन गुणदोषमय विश्व किन्ह करतार, संत हंस गुण गहहिं पय परिहरि वारि विकार | પરમેશ્વરે તે! જડ, ચેતન–બધાને ગુદાષવાળા સર્જ્યો છે; પણ વિવેકી હૈાય તે કથામાંથી હંસ જેમ દૂધમાંથી પાણી છેાડી મલાઈ લઈ લે છે, તેમ દોષને છેાડી ગુણને આરાધશે. ( “નવજીવન” તા. ૨૫-૧૧-૧૯૨૮ ના અંકમાં લેખકઃ-મહાત્મા ગાંધીજી)
* આ કુદરતી બક્ષીસ પામર મનુષ્યેામાં અને હરણુ, સર્પ ઇત્યાદિમાં પણ હોય છે. અલખત્ત, સંગીતને વિષય ખરાબ હોય તેા અસર પણ ખરાબ થઇ અધેાગતિ થાય છે અને સારે। હેય તા સારી થઈ ઉન્નતિ થાય છે-અર્થાત્ સદુપયોગ અને દુરૂપયોગ એજ સારા કે નરસા ફળનું કારણ હોય છે. આવુ` છતાં વેશ્યાદિદ્વારા હલકટ વિષયો ગવાતા હેાવાથી અનેક માણસા ગાયનમાત્રને હલકું ગણે છે. તેએ સદુ૫યોગને દુશ્યચોગની સમજણ ધરાવતા નથી. દેવિષે નારદે યોગના એક સત્વર સિદ્ધિના સાધનરૂપે તેની રચના કરી છે; બ્રહ્મવિદ્યા વિષે અનેક યોગ, ભક્તિયોગ તેમજ વીરતિવષે પણ સંગીત કેટલું બધુ અસરકારક છે, તે તે સર્વ કાઇ જાણે તા અને ત્યાંસુધી સંગીતદ્વારાજ દરેક પ્રકારનું શિક્ષણ અપાય, એવી આ હકીકત છે. બનારસી ઉપરાંત મહાત્માં નઝીરની પણ અનેક ગઝલો એક્દમ દિલને ડેલાવે અને અનુભવીને અંતર્મુખ પણ કરી દે એવી છે. આ સેવક તૈા ગાયન તરફના આ ણુને લીધે બચપણથીજ ખરાબ ગણાતા. ભિલ્લુ-અખંડાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvvvvvvvvvvvv
શુભસંગ્રહ-ભાગ ११८-रांदेरमां एक मासनो उपवास ફક્ત પાણી ઉપર રહેવા છતાં શક્તિ જેવી ને તેવી જ રાંદેરના રહીશ ભાઈશ્રી ગણપતરામ અમૃતરામ જોષી(જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોએ ગયા અધિક શ્રાવણ માસમાં ૨૯ ઉપવાસ ફક્ત પાણી પીને કરેલા છે. આ ઉપવાસમાં એઓશ્રીએ તદ્દન અન્નનો તેમજ ફળનો ત્યાગ કરેલો હતો. પિતે આકાશમાંથી બારોબાર ઝીલેલું વરસાદનું પાણી હમેશ ત્રણથી ચાર શેર જેટલું ફક્ત લેતા હતા.
કોઈ કહેશે કે, શ્રીયુત જોષીએ તે ફકત ૨૯ ઉપવાસ કર્યા છે, પણ તેના કરતાં વધારે પણ ઉપવાસ કરનારા માણસો છે. દાખલા તરીકે ઘણાખરા શ્રાવક લોકો પર્થસણના તહેવારમાં લગભગ ચાલીસ–બેતાલીસ ઉપવાસ કરે છે, અને તે પણ એકલા પાણીથી જ કરે છે, તે પછી શ્રીયુત જોષીએ ૨૯ ઉપવાસ કર્યા તેમાં શી નવાઈ છે ?
આ શંકાના સમાધાનમાં મારે જણાવવું જોઈએ કે, શ્રીયુત જોષીના ઉપવાસમાં તથા શ્રાવક લોકોના ઉપવાસમાં નીચે મુજબ ઘણેજ ફેર છે અને તેથી જ આ લેખ લખવાનો હેતુ છે. શ્રાવક તથા અન્ય સાધારણ પુરુષ જ્યારે ઉપવાસ કરવા લાગે છે, ત્યારે જેમ જેમ ઉપવાસ વધતા જાય છે, તેમ તેમ ઉપવાસ કરનારની માનસિક તથા શારીરિક શક્તિ ઓછી થતી જાય છે; અને છેવટે તે એટલી બધી નબળી પડી જાય છે કે, ઉપવાસ કરનારને પથારીવશ થઈ જવું પડે છે. શરીર તદ્દન અશક્ત અને પાતળું પડી જાય છે. હાલવા-ચાલવાની બીલકુલ શક્તિ રહેતી
રે છેવટે પોતે પોતાની મેળે પાણી પણ પી શકે તેટલી તાકાત, તેનામાં રહેતી નથી. તેને પાણી પાવાને માટે ખાસ એક માણસની જરૂર પડે છે અને જેમ કેાઈ ઘણીજ લાંબી માંદગીમાં પડેલ માણસની સારવાર કરવા એક બીજા માણસને ખાસ તેની પથારી પાસે રહેવું પડે છે, તેવીજ રીતે તેની પણ સ્થિતિ થઈ જાય છે.
આથી તદન ઉલટું શ્રીયુત જોષીની બાબતમાં બન્યું છે. આખા મહિના સુધી પિતે ફકત પાણીથી ઉપવાસ કર્યા છતાં પોતાના ઉપવાસ પહેલાં જેટલી શક્તિ હતી, તેટલીજ શક્તિ ઉપવાસના અંત સુધી કાયમ રહી હતી-એટલે કે, પથારીવશ ન થતાં ગમે ત્યાં એક સશક્ત માણસની પેઠે હરીફરી શકતા હતા. આ બાબત તેમના ઉપવાસમાં ખાસ મહત્ત્વની છે. તેમની કાયમ રહેલી શકિતના થોડા દાખલા નીચે આપું છું-(૧) ઉપવાસ ચાલતા હતા તે દરમિયાન તે હમેશાં તાપી નદીએ ચાલીને નહાવા જતા હતા. (૨) ઘરનાં તથા બહારનાં બધાં કામકાજ જરાપણું નબળાઈ તથા બેચેની અનુભવ્યા વગર હમેશાં તે કરતા હતા. (૩) પંદરમે ઉપવાસે તો તે ત્રણ માઇલ સુધી કરવા માટે ચાલીને જતા હતા. (૪) છવ્વીસમે ઉપવાસે અધિક માસની ઉજાણીમાં પોતાને ઘેર જ્ઞાતિજન તેમણે કરાવ્યું હતું તે વખતે સવારથી સાંજ સુધી જરાપણ વિશ્રામ લીધાસિવાય પિતાના અસલના આનંદી સ્વભાવથી સઘળું કામકાજ કરવામાં મચ્યા રહ્યા હતા.
આ દાખલાઓ ઉપરથી કોઈને જાણવાની ઉત્સુકતા થાય કે, આટલા બધા ઉપવાસ પછી પણ આટલી પિતાની અસલ શકિત કેવી રીતે શ્રી. જોષીએ જાળવી રાખી હશે? આ રીતે જનસમહને જણાવવા તથા જેને ઉપયોગી થાય તેના લાભાર્થે જ આ લેખ પ્રગટ કરવાનો મુખ્ય ઉદેશ છે.
શ્રી. જોષી અન્ડરગ્રેજયુએટ છે. તેમની ઉંમર અત્યારે ૪૭ વર્ષની છે. ઉપવાસ પહેલાં તેમનું વજન ૩ મણ ૭ શેર હતું; અને ૨૯ ઉપવાસ પછી તેમનું વજન ૨ મણ ૨૪ શેર રહ્યું છે. જયારે શ્રી જોષીને પૂછવામાં આવ્યું કે, આવા લાંબા વખતના ઉપવાસ કરવાને તમને કયાંથી વિચાર આવ્યો અને તમે તમારી અસલ શ ત તેટલાજ પ્રમાણમાં ઠેઠસુધી જાળવી રાખવામાં કેવી રીતે ફતેહ પામ્યા?
તેના જવાબમાં શ્રી. જોષીએ કહ્યું કે, મેં હિંદુશાસ્ત્રોમાં અનેક ઠેકાણે ઉપવાસના ફાયદાઓ વાંચ્યા છે. તેની સાથે અમેરિકામાં શારીરિક શક્તિનું જ્ઞાન ધરાવનાર મહાન બર્નાડ મેકફેડનનાં સઘળાં પુસ્તકનો બારીકીથી અભ્યાસ તથા અવલોકન મેં કરેલું હોવાથી અને તે પુસ્તકોમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
રાંદેરમાં એક માસને ઉપવાસ
૨૭૧ ઉપવાસનું અતિશય મહામ વર્ણવ્યું હોવાથી તથા આખે અમેરિકામાં ઉપવાસવિષે જનસમૂહને સારા અભિપ્રાય છે, એમ મેં જાણેલું હોવાથી મને પણ તેઓના નિયમોને અનુસરીને ઉપવાસ કરવાની ઇચ્છા થઈ આવી. ઉપવાસના દિવસોમાં પોતાની અસલી શક્તિ જાળવી રાખવાને સાધારણ રીતે નીચેના મુખ્ય નિયમો ખાસ પાળવાની જરૂર છે.
(૧) “એનીમા-ડુશ” ના પ્રયોગથી સહેજ ગરમ પાવડે શરીરની અંદરનાં આંતરડાંઓ બે દિવસમાં એક વખત તે સાફ કરવાં જ જોઈએ. “એનીમા-ડુશ અને પ્રયોગ દરેક ર્ડોક્ટરને જાણીતા છે, માટે જેને જાણવાની ઈચ્છા હોય, તેમણે તે કેમ કરે તે ર્ડાકટરને પૂછી માહિતગાર થવું. જે લોકો આ પ્રયોગથી આંતરડાં સાફ કરતા નથી, તેઓને બેચેની તથા નબળાઈ જણાય છે.
(૨) લેહીને પ્રવાહી રાખવા માટે ઉપવાસના દિવસોમાં પાણી વારંવાર પીવું જોઈએ. વરસાદનું અદ્ધરથી ઝીલેલું પાણું અથવા તો ઉકાળેલું પાણી પીવું.
(૩) શુદ્ધ તથા ખુલ્લી હવામાં સાદી કસરત હમેશાં ઘેડી કરવી જોઈએ અથવા તે શરીરને થોડી વાર ચાળીને ગરમ બનાવવું જોઈએ.
(૪) કેટલીક વખત શારીરિક ગરમી શરીરના કોઈ ભાગમાં અત્યંત વધી જાય છે અને તેથી બેચેની ઉત્પન્ન થાય છે. આ શાંત કરવાને દિવસમાં બે-ત્રણ સ્નાન કરવાં તે ભલામણુકારક છે.
(૫) ઉપવાસના દિવસોમાં દરેક માણસે સ્વેચ્છાથી પિતાનું મને પિતાના ઈચ્છિત વિષયમાં રોકવું જોઈએ.
આંતરડાંમાં ચોંટી રહેલો મળ મુખ્યત્વે કરીને બેચેની તથા અશકિત ઉત્પન્ન કરે છે તેના ઉપાયતરીકે “ એનીમા-કુશ ”ના પ્રયોગથી આંતરડાં ખાસ સાફ કરવાં જોઇએ. સત્તાવીસમે ઉપવાસે પણ શ્રી. જોષીએ જ્યારે ઉપરના પ્રયોગથી આંતરડાં સાફ કર્યો ત્યારે સાધારણ પ્રમાણમાં કઠણ મળ નીકળી આવ્યો હતો. શ્રી. જોષીને પોતાના ઉપવાસ દરમિયાન એવો અનુભવ મક છે કે, જેમ જેમ ઉપવાસ વધતા જાય છે, તેમ તેમ શારીરિક શક્તિને ઘટાડો થવાને બદલે સંચય થતો જાય છે અને શરીરમાંથી માત્ર નકામો મળ તથા ચરબી બળી જાય છે.
શ્રી. જોષીને શારીરિક તથા માનસિક નિયમનું એટલું સારું જ્ઞાન અને પાકે અભ્યાસ છે કે, તે પોતે હિંમતથી કહેતા કે “ અમુક નિયમ પાળીને હું ઓગણત્રીસ ઉપવાસ પછી પણ ત્રીસમે દિવસે ભારેમાં ભારે ખોરાક ખાઈને પચાવવાને શકિતમાન છું.”
| ધામિક દ્રષ્ટિથી અથવા શારીરિક શક્તિઓ સંચય કરવાને ઉપવાસ કરવાની ઈચ્છા રાખે છે, તેમની જાણ તથા લાભાર્થે જ આ લેખ પ્રગટ કરવામાં આવ્યો છે. આ બાબતમાં જેને કંઇપણ પૂછવું હોય, તે જે શ્રી. જોષીને પૂછશે તો તે ખુશીથી તે બાબતને ખુલાસો કરશે. ( તા. ૧૬-૯-૧૮ ના અઠવાડિક “મુંબઈ સમાચાર”માં લેખક –શાહ ગંગાદાસ ગૃજવલ્લભ બી.એ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શુભસંગ્રહ-ભાગ ૨
११९-बैरांनुं पंच “ઓ કાકી! ઓ કાકી! સાંભળતાં કેમ નથી? હું ક્યારની તમને બોલાવ લાવ કરું . નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આપણે બેચરા માતાના મંદિરે ગરબા ગાવા જઈશું કે નહિ ?”
કેમ નહિ? માતાજીનાં દર્શન થાય ને ગરબા ગવાય, ગરબા ના ગાઈએ તે માતાજી ગુસ્સે થાય.” એમ કહી ચંચળ કાકીએ પોતાના ઘરની છોકરીઓને તથા વહુઓને મંદિર જવા તૈયાર કરી. | નવરાત્રિમાં દુર્ગાની પૂજા ને ગરબાની ધમાલ ખૂબ જામી; રંગબેરંગી સાલ્લાઓમાં ગામની ભામિનીઓ ગરબા ગાવા જાય છે, એટલે તમારા જેવાની ઈચ્છાવાળા લહેરી લાલાએ ગુંડા પ્રકૃતિવાળા કેટલાક ફાટેલાઓ પણ બનીઠની ત્યાં પહોંચવા લાગ્યા.
માતાજીને રાજી કરવાની ધનમાં–ગરબાની ધમાલમાં સ્ત્રીએ ગુતાને બને એટલે પેલા લાકે જાત જાતની મશ્કરીઓ અને દ્રા કરવા મંડી પડે. વધારે ભીડ જામે તે ગુંડા લોકે આમતેમ હાથ નાખવાની પણ કશીશ કરે.
ગરબો ચાલતા હતા, એટલામાં ચંચળ કાકી પિતાની વહુએ, છોકરીઓ સાથે રેશમી સાડીએમાં રમઝમ કરતાં આવી પહોંચ્યાં. ત્યાં ભેગા થયેલાઓની નજર તે તરફ જતી. એકે પોતાના સાથીદારને ધક્કો માર્યો ને તે ચંચળ કાકીની દીકરી સુવીરા ઉપર પો. બધા હસવા લાગ્યા ને ચંચળ તથા તેની વહુ અને દીકરીએ પેલાને ગાળ દઈને છેવટે ગરબે ગાવા ગયાં. એટલામાં કૅલેજમાં ભણનાર રમણદેવ બાજુ થઈને જતો હતો ત્યાં ગુંડાઓએ ફરી મશ્કરી શરૂ કરી તે બીજી બાઈ ઉપર પડળ્યા. રમણદેવથી આ સહન ન થયું. તેણે તે તરતજ પેલા ગુંડાને મેથીપાક જમાડી તેમની રેવડી દાણાદાણું કરી નાખી. મેથીપાકને સ્વાદ ચાખી ગુંડાઓ ચાલતા થયા એવામાં રમણ બહેનને ઉદ્દેશી બોલ્યો-બહેન ! આ શું કરે છે?”
ચંચળ બોલી–“નવરાત્રિમાં માતાજીના ગરબા ગાઈએ છીએ.” કથી માતાજીના ?” રમણે પૂછયું.
દીવાળી બોલી ઉઠી–“અંબા માતાજી, દુર્ગા માતાજી.' દુર્ગાની છબી સામેજ હતી તેને બતાવી રમણે ગંભીરતાપૂર્વક પૂછયું–‘જુઓ છો ? જુઓ છો?’
શું ભાઈ? શું છે ? સ્ત્રીઓ બેલી. “માતાજીના હાથમાં શું છે?
એકસ્વરથી બધાં બોલી ઉઠયાં-કેમ, માતાજીના હાથમાં ત્રિશુલ, શંખ, ભાલે, તલવાર, કુલ વગેરે હોય છે.”
- ધીક, દુર્ગા માતાજીને રીઝવવાં હોય તે તમે પણ તલવાર, શંખ, ભાલ, ત્રિશલ રાખતાં શીખ: કદી આવા ગુંડા તમારી મશ્કરી કરે તે ત્રિશૂલ, ભાલ અને તલવારથી તેમને ઉડાવી દે: એકલાં છે તે શંખ ફુકી તમારી સહચરોને બોલાવો જેથી બધાં તલવાર-ભાલાવડે દુષ્ટોને નાશ કરે; અને સારા માણસોનું પુષ્પોથી સ્વાગત કરે. આમ કરશો તેજ માતાજી રાજી રહેશે.'
રમણને આ ઉપદેશ સાંભળી બધાં બૈરાં અચરજ પામી બોલી ઉઠ્યાં કે “હાય, બાપ! બૈરાંઓથી હથિયાર રખાય કે
રમણ હસી પડ્યો “ના રખાય તે સ્ત્રી થઈ માતાજી આઠ જાતનાં હથિયારો કેમ રાખે?”
જુઓ, તમારા ઉપર પેલા ગુંડા પડાપડી કરતા હતાતમારે તે વખતે દુર્ગામાતાનું અનુકરણ કરી તેમને પ્રસાદ આપવો હતો ને!'
“નવરાત્રિના ગરબા વર્ષોવર્ષ આવે છે. દુર્ગાની પૂજા કરવી હોય તે કેડે હથિયાર રાખો, એજ ખરી પૂજા છે. બાકી તાળીઓ પાડી પાડી જગતમાં તમારી હાંસી કરા એમાં શું મજા છે?” રમણની આ વાત સાંભળી બધાં બૈરાં વિચારમાં ને વિચારમાં ઘેર ગયાં. કહે છે કે, તે દિવસથી પછી તે ગામનાં બૈરાં કમ્મરે છુરા ને કિરપાણ રાખતાં થયાં ને તે દિવસે અંબાજી ખરી રીતે તે ગામમાં જાગ્યાં. (“પ્રચારક” ના એક અંકમાં લેખક શ્રી. આનંદપ્રિય આત્મારામ પંડિત)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
વામન અવતારને સંદેશ
૨૭૩
१२०-वामन अवतारनो संदेश
સ્વકીય સ્વરાજયની ભૂખ પરકીય સુરાજયથી શાંત થઈ શકે નહિ.”
નિંદકોને મત વામન અવતારના વિષયમાં ઘણાક વિદ્વાને શંકા કરે છે કે, એને અવતારજ શામાટે માન્યો છે ? આ વામને એવું કયું મેટું કાર્ય કર્યું છે, કે જેથી એને આટલો બધો પૂજ્ય માન્યો છે ? બલિરાજા માટે ધર્માત્મા હતા. તે યજ્ઞયાગ ને દાન-ધર્મ કરવામાં ભારે હતો. એવું ધર્મામા રાજાને દાન લેવાના બહાને જઈ વામને પિતાના પગ તળે દબાભે, એમાં તેણે શી અડાઈ કરી ? આ વામનના કામમાં તે બહુ કપટ ને છળ દેખાય છે. બલિની યજ્ઞશાળામાં વામન બટુકના વેષમાં જાય છે, રાજા પાસે દાન માગે છે, રાજા તેને દાન આપવા લાગે છે. એવી અવસ્થામાં બલિના માથા ઉપર પગ મૂકી, વામન એને ધાખો દઈ, એને પોતાના પગ નીચે દબાવે છે. શું આ ધર્મ છે? આમ ધખો દેનાર કપટી વામન અવતાર માનવો, એ તો બહુ આશ્ચર્યની વાત?
વામન અવતારના સંદેશને નહિ સમજનાર વિદ્વાન આવી રીતે વામનના કામને વખોડે છે અને બલિનીજ પ્રશંસા કરે છે. એમનો પક્ષ જીઓ –
૧–બલિરાજા અસુર હૈ, દેવ અથવા આર્ય હે; ભલે ગમે તે હો, પણ એટલું તે સ્પષ્ટ છે કે, તે ઉત્તમ ધર્માત્મા ક્ષત્રિય હતો:
૨-બલિરાજા નક્કી ઉત્તમ ન્યાયી, કીર્તિવાળો અને પુણ્યશાળી રાજા હતો; ૩–બલિ અને ઇદ્ર, એ બેઉ ક્ષત્રિય હતા;
૪-બલિનું ખાનગી અને રાજકીય ચરિત્ર પૂર્ણ નિર્દોષ હતું; પ્રજામાંથી કોઈએ પણ બલિની નિંદા કરી નથી; એના રાજયમાં બધી ભૂમિ ઘણું આનંદમાં મગ્ન હતી;
પ-બલિના રાજશાસનની સર્વેએ પ્રશંસા કરી છે; એના રાજ્યમાં પ્રજા આનંદમાં હરતીફરતી હતી અને ખૂબ યજ્ઞયાગ થતા હતા;
૬-આવા ધર્માત્મા રાજાને ધૂર્ત, ભિખારી વામને લાત મારી અને કપટથી એનું રાજ્ય લઈ લીધું. -રાજા બલિએ વામનનું કંઇપણ બગાડયું ન હતું, છતાં પણ વામને બલિને પગ નીચે દબાવ્યો –વામને ક્ષત્રિયની હત્યા કરી, વિશ્વાસઘાત કર્યો અને લોકકલ્યાણકારી રાજ્યનો નાશ કર્યો,
૯-બલિને નાશ કરવામાટે વામને એવું શું મોટું પરાક્રમ કર્યું, કે જેથી એની અવતારમાં ગણના કરવામાં આવે ?
વામનને અવતાર માનવાવાળા માણસો આ વિધાને ઉપર જરૂર વિચાર કરે. જે આ વિધાનો કોઇ નિપક્ષ માસ આગળ રજુ કરવામાં આવે, તે એ પણ એમજ કહેશે કે, વામને રાજા બલિને લાત મારી, એના શિર ઉપર પગ મૂક્યો, ક્ષાત્ર હત્યા કરી, એને પરાભવ કર્યો, એ સત્ય છે; પરંતુ બલિ પણ રાજ્ય કરવાવાળા માટે રાજા હતો-અર્થાત વામને અવશ્ય કંઈ અસાધારણ પરાક્રમ કર્યું હશે, કારણ કે કોઈ પણ રાજ્યકર્તા રાજા પોતાના માથા ઉપર એક સાધારણ માણસના પગથી કચરાના પિતાની ઇચ્છાથી કદી તૈયાર હોય નહિ; તેથી કરીને વામને કંઈ વિશેષ પરાક્રમ કર્યું હશે, એમાં શંકા જ નથી; પરંતુ આ પ્રશ્નને સદાને માટે જવાબ હો ઘણો જ જરૂર છે; તેથી પ્રથમ વામન અવતારના પૂર્વની સર્વ રાજકીય સ્થિતિની પરીક્ષા કરવી જોઈએ.
પ્રાચીન દેશવ્યવસ્થા ત્રિવિષ્ટપ એટલે તીબેટમાં દેવ જાતિનું રાજ્ય હતું, ભારતવર્ષમાં આર્યોનું રાજ્ય હતું, હિમાલયના મધ્યઢાળ ઉપર ગંધર્વોનું રાજ્ય હતું, હિમાલયની પૂર્વબાજુએ ભૂત જાતિનું રાજ્ય હતુંજેને હાલ ભૂતાન કહે છે; હિમાલયની પશ્ચિમમાં પિશાચ જાતિનું રાજ્ય હતું, તીબેટ તથા ભરતખંડની પશ્ચિમદિશામાં અસુર, દૈત્ય, દાનવ તથા રાક્ષસોનું રાજ્ય હતું. એ અસુર રાજ્ય ઇરાનથી રશિયા સુધી ફેલાયેલું હતું. મહારાષ્ટ્રના જે ભાગને હાલ તે કહે છે તે અગાઉ ભા. ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શુભસંગ્રહ-ભાગ ચોથા મણીપુષ્ટ કહેવા અને કંકણનું નામ મહત્ત, સાતર, મૂત્ર વગેરે તરુ વા તાઇ પ્રત્યયાંત હતું. એ નામમાં પાતાર એ એક નામ છે.
તીબેટ, ભરતખંડ અને સમુદ્રકિનારે આવેલા દેશને સાધારણ રીતે ત્રિવિષ્ટપ, ભૂલેક અને પાતાલ કહેતા. ત્રિવિષ્ટ૫ સંપૂર્ણ ઈદને અધીન હતું. અતિપ્રાચીન કાળમાં અસુર, દૈત્ય, દાનવ અને રાક્ષસોને ત્રિવિષ્ટપના દેવો સાથે જે યુદ્ધ થયેલાં, તે બધાં દેવનું રાજ્ય હરી લેવાને માટે થયેલાં હતાં. પછી ભારતીય આર્ય પોતાની ચાતુર્વણ્ય સંસ્થાની અને યજ્ઞસંસ્થાની સાથે પ્રબળ થયા અને ગંધર્વાદિ પડોશી જાતિઓ નિર્બળ થઈજે વખતે ભરતખંડમાં દેવોનું રાજ્ય હતું અને આર્યોનો વિશેષ ઉદય થ ન હતો તે સમયની રાજા બલિની કથા છે. બલિરાજાની કથાનો પૂર્વાપર સંબંધ સમજવાને આટલી હકીકત બસ છે.
રાજા બલિની જાતિ રાજા બલિ આર્ય સંતાન ન હતો, તેમ તબેટની દેવજાતિને પણ ન હતો. અતિપ્રાચીન સમયમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના દૈત્ય જાતિના બાદશાહ હતા. ખરી રીતે તે ઇરાનની ઉત્તરના પ્રદેશના બળવાન રાજા હતા. અમે કહી શકીએ છીએ કે, આજકાલ જેવા પઠાણ છે, તેવાજ તે હતા. જેમ મુસલમાનેએ વખતોવખત હિંદુસ્થાનપર ચઢાઈ કરી હતી, તેમ એ દૈત્યોએ પણ કરી હતી. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ હતો. તેના પુત્ર વૈરોચન હતું અને તેને પુત્ર બલિ હતો. જેમ હિરણ્યકશિપુનો ભારતીય આર્ય ક્ષત્રિયોની સાથે બીલકુલ સંબંધ ન હતો, તેમ રાજા બલિને પણ ન હત; કારણ કે તે અસુરજતિને હ. રાજા બલિ અસલ ક્ષત્રિય હતે એમ કહેવું તે તદ્દન ગાંડપણ છે, જેમ મહમૂદ ગજનીને અસલી ક્ષત્રિય કહે તેમ. બીજા દેશોમાં શુરવીરો ભલે હે, પણ એમને ભારતીય આર્ય ક્ષત્રિયોની પેઠે ક્ષત્રિય કહેવા, એ ઇતિહાસનું અજ્ઞાનપણું કહેવાય. જે માણસો મહમૂદ ગજનવીને અસલ ક્ષત્રિય માનવાને તૈયાર હોય, તે બલિને પણ અસલ ક્ષત્રિય કહી શકે; કારણ કે તે બેઉ ભરતખંડની બહારના નિવાસી હતા અને ભારતીય આર્યોની સાથે શત્રુતા રાખનારા અસુરજાતિના હતા. જેમ હિર દેવાનો અને આર્યોને શત્ર હતો, તેમ બલિ પણ હતો. બેઉમાં ઔરંગઝેબ અને અકબરના જેટલો ભેદ હતો. એટલે તે ભેદ કેવળ રાજશાસનની પદ્ધતિમાં હતો, શત્રુતામાં ન હતો.
ઈરાનથી રશિયા સુધી અસુર, દૈત્ય, દાનવ અને રાક્ષસોને દેશ હતો. એ બધાને એકમાત્ર ઉદેશ તીબેટના દેવરાજાને હરાવવાનો અને ભારતવર્ષમાં મનમાન્ય ઉપદ્રવ મચાવવાના હતો. કારણ સ્પષ્ટજ છે:-ભારતવર્ષમાં ઉત્પન્ન થતા ધાન્યની જેમ તીબેટની દેવજતિને જરૂર હતી, તેમજ અસુરજાતિને પણ હતી. એ કારણથી આ સુવર્ણપુરીપર અધિકાર જમાવવા માટે પ્રાચીનકાળમાં દેવ અને અસુરો વચ્ચે યુદ્ધ થયા કરતાં હતાં. પંદરમી તથા સોળમી શતાબ્દિમાં જેવો પ્રયત્ન અંગ્રેજ, ચ, પોર્ટુગીઝ વગેરે ભારતવર્ષમાં કરતા હતા, તે જ પ્રયત્ન અસુરાદિ તીબેટને માર્ગે થઈને કરતા હતા. બેઉની કોશીશામાં ઘણી જ સમાનતા છે.
બલિની પ્રથમ ચઢાઈ બલિ દેવજાતિને ન હતો તેમ તે ભરતખંડનો નિવાસી પણ ન હતો. તે તીબેટની પશ્ચિમ બજાના અસુર પ્રદેશના નિવાસી હતો. તેણે દેવને હરાવીને ભરતખંડપર રાજ્ય કરવાને તીબેટ ઉપર ચઢાઈ કરી. એની પહેલી ચઢાઈનું વર્ણન શ્રીમદ્ભાગવતના આઠમા સ્કંધના દશમા અધ્યાયમાં છે.
એ વખતે બલિ, નમુચિ, યાતુધાન, વૈરેચન, દંભ આદિ સર્વ અસુર, દૈત્ય, દાનવ અને રાક્ષસ એક થઈને દેવ ઉપર ચઢાઈ કરવા લાગ્યા હતા. દેવને મુખ્ય રાજા ઈંદ્ર હતો અને એને મદદ કરનાર મત, વરુણ, હયગ્રીવ આદિ અનેક દેવવર હતા. - એ યુદ્ધ બહુ દિવસો સુધી ચાલ્યું. એમાં બધા દેવોએ અદ્વિતીય સંઘશક્તિથી કામ કર્યું, તેથી બલિ હારી ગયો. એનું વર્ણન ભાગવતમાં (૮–૧૧–૪૭) આમ છે
येऽवशिष्टा रणे तस्मिन्नारदानुमतेन ते । बलिं विपन्नमादाय अस्तं गिरिमुपागमन् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
વામન અવતારના સદશ
૨૭૫
યુદ્ધમાં બલિ મૂરિત થયો હતો. એના થોડાજ વીર બચી ગયા હતા. ત્યારે નારદે તેમને કહ્યું કે, હવે તમે લોકે અહીંથી જતા રહે, નહિ તો તમારા નાશ થશે. નારદનું કહેવું એમને ઠીક લાગ્યું અને તે અસુર સૈનિકે મૂચ્છિત બલિને લઈને પશ્ચિમના પર્વત પાછળ ભાગી ગયા.
બલિએ તબેટ ઉપર હુમલો કર્યો તે પણ પશ્ચિમદિશાએથી અને અસુર સિપાઈએ બલિને લઈને નાસી ગયા તે પણ પશ્ચિમ દિશામાં; તેથી સ્પષ્ટ છે કે, બલિને દેશ તીબેટની પશ્ચિમમાં હતો. વર્તમાન રશિયા, તુર્કસ્તાન અથવા એની પાસેનો બીજો કોઈ દેશ બલિને દેશ હશે. પિતાના દેશમાં પાછા જતાં રસ્તામાં ભૃગુઋષિના આશ્રમમાં તે કેટલાક માસ રહ્યો પાણી કરવાથી તે સારે થઈ ગયે. આ વિષયમાં ભાગવતમાં (૮-૧૫-૩) કહ્યું છે કે –
पराजित श्रीरसुभिश्च हापितो हीन्द्रेण राजन् भृगुभिश्च जीवितः।
सर्वात्मना तानभजद् भृगून् बलिः शिष्यो महात्मार्थनिवेदनेन ॥ છે કે બલિને પૂરે હરાવ્યો. એની સ્થિતિ મરી જવા જેવી થઈ હતી. ભૃગુના આશ્રમે પહોંચવાથી ત્યાં તેની સારવાર થયાથી તે જીવતો રહ્યો. તેથી તે ભગુને માન આપવા લાગ્યો.
મરવાની અણુ ઉપર આવેલા તે બલિ ઉપર મુત્રષિએ ઉપકાર કર્યો અને એના પ્રાણુ બચાવ્યા; પણ એણે ભરતખંડ ઉપર ફરીને ચઢાઈ કરવાનો વિચાર છેડયો નહિ. શું, આ અસુરેના મનની પ્રવૃત્તિ વિચાર કરવા લાયક નથી? જેનો પ્રાણ પૃથ્વીરાજે બચાવ્યા હતા, તેજ મહમદ ગેરીએ પૃથ્વીરાજનો નાશ કર્યો ! ! અમારી સૂચના છે કે, વાચકગણ ઉપરની આ અંતિહાસિક વાતની સાથે પૌરાણિક વાતની તુલના જરૂર કરે.
દીનદુઃખી ઉપર દયા લાવી તેને સહાય કરવાના વિચારથી ભૃગુઋષિએ ઘાયલ થયેલા બલિને પિતાના આશ્રમમાં રાખી એની સારવાર કરી, પણ એજ બલિએ આગળ ઉપર ભૃગુઋષિનું એવું અપમાન કરેલું, કે જેથી ષિની આંખ એકદમ ખુલી ગઈ અને એમણે બલિને શાપ દીધો. અહીં સ્પષ્ટ દેખાય છે કે, અસુર દેત્યાદિ કેવી રીતે પિતાની જાત પર જાય છે. બલિ પિતાને દેશ ગયો અને એણે ફરીને દેવરાજ્ય ઉપર હુમલો કરવાની તૈયારી કરી.
બલિની બીજી ચઢાઈ પહેલી ચઢાઈ નિષ્ફળ ગયેલી છતાં બલિએ ફરીને નવા ઉત્સાહથી બીજી ચઢાઈ કરવા માટે તૈયારી કરી. પહેલાં કરતાં વધારે સારી તૈયારી થઈ એટલે બલિએ દેવોના દેશ ઉપર બીજીવાર ચઢાઈ કરી. वृतो विकर्षन् महतीमासुरी ध्वजिनीं विभुः । ययाविन्द्रपुरी स्वृद्धां कंपयनिव रोदसी॥
ભાગવતના (૮-૧૫-૧૧) આ લોકમાં એમ કહ્યું છે કે, બલિએ મોટી ભારે સેના સાથે લઈને ઈદ્રપુરી ઉપર ચઢાઈ કરી. પણ આ વખતે દેવોના સન્યની બિલકુલ તૈય બલિની આસુરી સેનાને હરાવવાનું ઈદ્રને અસંભવ લાગ્યું. જેમકે ભાગવત (૮-૧૫-૨૫)માં કહ્યું છે કે भगवन्नुद्यमो भूयान् बलेन पूर्ववैरिणः । अविषद्यमिमं मन्ये केनासीत तेजसोर्जितः॥
ઈદે કહ્યું કે, અમારા જૂના શત્રુ બલિએ હુમલો કર્યો છે. અમારી તો બીલકુલ તૈયારી નથી, તેથી એ હુમલાને પાછો હઠાવવો અસંભવિત લાગે છે.
ગયા યુરોપના મહાયુદ્ધમાં કાંસની તૈયારીના અભાવમાં જેમ જર્મનીએ હુમલો કર્યો હતો, તેમ દેવવીર અસરાએની સાથે નાચમાં મગ્ન હતા અને બલિની આ ચઢાઈની બાબતમાં સાવ અસાવધાન હતા, એવે વખતે બલિએ ઘણી ચપળતાથી હુમલો કર્યો. દે એનો પ્રતિકાર કરી શક્યા નહિ, તેથી દેવવરે પોતપોતાનું ગામ છોડી જીવ બચાવવાને ભાગી ગયા અને જ્યાં છુપાઈ રહેવાની જગા મળી ત્યાં છુપાઈ રહ્યા. देवेष्वथ निलीनेषु बलिवैरोचनः पुरीम् । देवाधीनमधिष्ठाय वशं निन्ये जगत् त्रयम् ।।
દેવવારે ભાગી ગયા, એમ જાણીને બલિએ ઈન્દ્રની રાજધાનીમાં પ્રવેશ કર્યો અને ત્રિવિછપ, ભરતખંડ અને પાતાળ, એ ત્રણે સ્થાનો પિતાને તાબે કર્યા.” (શ્રી. ભાગ ૮-૧૫-૩૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શુભસ’ગ્રહ-ભાગ ચાથા
આ પ્રમાણે યુદ્ધ કર્યાં વગર ખીજાઓની અસાવધાનતાના લાભ લઇને બલિ દૈત્ય આવા મેાટા પ્રદેશના સ્વામી બની ખેડે. અગ્નિ જાણતા હતા કે, એના દાદા હિરણ્યકશિપુ ક્રૂર નીતિથી કામ લેતા હતા, તેથી એવું રાજ્ય લેાકપ્રિય ન થયું અને એના વધ થયા; તેથી કરીને લિએ સૌમ્ય નીતિના આશ્રય લીધેા. એણે અમલ કરવામાં એવા પ્રબંધ કર્યો કે, કાઇને દુઃખ દેવું નહિ અને બધા વશ રહે. આવી નીતિ અખત્યાર કરવામાં એને ઉદ્દેશ એવા હતા કે, કેાઇ દેવરાન અથવા આ`રાજા બળવા કરે નહિ અને પેાતાનું રાજ્ય જાય નહિ. બર્લિની ખાદ્ય નીતિ સૌમ્ય હતી, પણ એણે સારા સારા અધિકારની જગાએ દૈત્યોનેજ આપેલી હતી. એના અંદરના પ્રાધ એવા સખત હતા કે, દેવા અથવા આર્યોંમાંથી કાપણુ અમુક હદથી આગળ વધી શકે નહિ. બિલના રાજ્યમાં બહાર શાંતિ જણાતી હતી. કેાઈને ખુલ્લેખુલ્લું કષ્ટ આપવામાં આવતું ન હતું. સને એકસરખા ન્યાય મળતા હતા, એટલે આય અને દેવની વચ્ચેના ઝગડામાં એ ખરાબર ન્યાય આપતા, કાઇના ધર્માંકમાં આડે આવતા નિહ. કાઇ પણ દૈત્ય અગાઉની પેઠે આર્યોંને હેરાન કરતે! નહિ, તાપણુ એની રાજનીતિનુ ફળ એવું આવતું જતું હતું કે, ભારતીય આર્યાં, તીબેટના દેવ અને પાતાલવાસી સ` આદિ જાતિએ દિનપ્રતિદિન નાકૌવત અને બાયલી-કાયર થતી જતી હતી અને એમનામાં ફરી માથું ઉંચું કરવાની હિંમત અને શક્તિ હતી નહિ. એની નીતિજ એવી હતી કે, એ જાતિએને તેોલીંગ સદા થતા રહે અને તે સદા તાખે રહે.
હમેશ તેોભંગ થતા હાવાથી તે તામેદાર જાતિઓની સર્વ શક્તિ નિર્મૂળ થવા લાગી. એમને પુરુષાર્થં દેખાડવાના અવસર નિહ રહેવાથી એમનું જીવન ઉસાહરહિત રહેવા લાગ્યું. કાષ્ટને અમુક મર્યાદાથી આગળ કાર્યક્ષેત્ર મળતું હતું નહિ, તેથી એમની ચઢતી રોકાઇ ગઇ હતી અને ઉપભાગ પણ અટકી ગયા હતા. લિ દૈત્યના કપરા દેખસ્તને લીધે અને એની અસાધારણ શક્તિને લીધે કાઇપણ આવીર અથવા દેવવીર ઉડી શકતા ન હતા. સ` વીરા ઘરમાં છુપાઇને બેઠા હતા અથવા જંગલામાં નાસી ગયા હતા. સ્ત્રીએ ધરમાંજ એસી પ્રાચીન વૈભવનું સ્મરણ કરી વિલાપ કરવા લાગી હતી.
પુરુષના વિચાર
અલિથી પરાજિત દેવવીર અને આ વીર નિરૂત્સાહ થઇ ગયા હતા. અલિનું સુરાજ્યજ સારૂં છે, આપણને પણ અધિક ઉપભેાગની શી જરૂર છે ? દૈત્ય કર્તાકારવતા છે, એમના જેવું કર્તાકારવતાપણું આપણામાં કયાં છે ? દેવાનું આર્યો ઉપર રાજ્ય હાય અથવા આર્યોંનુ' દેવા ઉપર રાજ્ય હાય, એથી લાખ દરજ્જે આજ સારૂં છે કે, જે આય નથી તેમ દેવ પણ નથી એવા દૈત્યનુ રાજ્ય એ બેઉ ઉપર હેાય; કારણ કે દેવાનું રાજ્ય થાય તે। દેવવીરા આÖપર જુલમ કરશે અને આર્યોંનુ રાજ્ય થયું' તે આ વીરા દેવેશ ઉપર અત્યાચાર કરશે. એ બેઉ સ્થિતિ બુરી છે; તેથી એ બેઉ જાતિઓ ઉપર જે અલિનું સુરાજ્ય છે તેજ ઠીક છે. અલિના રાજ્યમાં અમને કંઇ કષ્ટ નથી. લિએ જાતે યજ્ઞયાગ ચલાવ્યા છે, તે અમારા યજ્ઞામાં કઇ હરકતકર્તા નથી. એને એવા પ્રયત્ન છે કે, અમારી ધીરે ધીરે ઉન્નતિ થાય, તેથી ઠીક તે! એ છે કે, લિનું રાજ્ય સદાય રહે.”
એ સમયના પુરુષોના વિચારે એવા હતા, તેથી કરીને બલિનુ સુરાજ્ય સ્થાપિત થઇ ગયે કાઇ દેવવીરે અથવા કાઇ આવીરે બલિનુ રાજ્ય નષ્ટ કરવાને પ્રયત્ન કર્યો નહિ; પરંતુ દેવસ્ત્રીઓ અને આ સ્ત્રીએ પૂર્વકાળના વૈભવનુ સ્મરણ કરી કરીને અન્નુપાત કરતી હતી આ જોઇને કેટલાકેા કહેતા હતા કે આ તે! જૂની પુરાણી રીતેા પસંદ કરનારી મૂર્ખ અને પાગલ સ્ત્રીઓ છે. પણ કેટલાક તા એ સ્ત્રીઓના હૃદયમાં ધધકતા સ્વતંત્રતાના અગ્નિને જાણતા હતા. સ્ત્રીઓના શાક
માતાના હૃદયમાં જે વિચારેા તીવ્ર હાય છે, તેજ વિચારા બાળકના હૃદયમાં જડ જમાવે છે. જો માતાના હ્રદયમાં રાજ્યક્રાંતિના વિચારેા તીવ્રતાથી વાસ કરે છે, તે એએક પેઢીમાં ખચિત રાજ્યક્રાંતિ થયા વગર રહેતી નથી; પરંતુ જો ભૂષણ સમજે, તે રાજ્યક્રાંતિ થવી અસંભવ છે.
સ્ત્રીએ જાતેજ પારકા રાજ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
વામન અવતારને સંદેશ
રહ૭
પરાજિત દેવોની અને આર્યોની સ્ત્રીઓ પૂર્વભવનું સ્મરણ કરી મનમાં કેવી તલસતી તથા શેક કરતી હતી, તે માટે નીચેનો ભાગવત (૮-૧૬-૧) ને શ્લોક જુઓ – एवं पुत्रेषु नष्टेषु देवमाताऽदितिस्तदा । हृते त्रिविष्टपे दैत्यैः पर्यतप्यदनाथवत् ॥
અર્થાત એ અમારું રાજ્ય લઈ લીધું અને અમારા પુત્રનો સર્વનાશ થશે. આ વિચારથી અનાથની પેઠે દેવમાતાઓ મનમાં ને મનમાં બળતી હતી. એ સ્ત્રીઓ એમ વિચાર કરતી હતી કે, અમારા પૂર્વના વૈભવ ફરીને પ્રાપ્ત થાઓ; અમારા પુત્રની યોગ્યતા રાષ્ટ્રીય દૃષ્ટિએ વધે; એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાઓ, કે જે સંપત્તિનો ઉપભગ દૈત્ય આદિ આ વખતે કરે છે તે સંપત્તિને ઉપભેગ અમારા પુત્ર કરે. સારાંશ એ કે, માતાઓના હૃદયમાં દિવસરાત આ વિચાર તીવ્રતાથી રહેતા હતા કે, અમારે ગત વૈભવ અમને ફરીને પ્રાપ્ત થાય.
આક્ષેપક કહે છે કે, બલિના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી. અમે એને કહીએ છીએ કે, તે સ્ત્રીઓના હૃદયમાં જે આગ સળગતી હતી તે ઉપર ધ્યાન આપે; પણ આ આગ એ કેવી રીતે જોઈ શકવાનો ? દેવમાતાઓના હૃદયની વ્યથા શી હતી અને કેટલી તીવ્ર હતી ? એ વાત તેઓજ જાણી શકે, કે જેઓ સ્વરાજ્યના જીવનના તરસ્યા હોય. અન્ય એશઆરામી લોક તો” એમજ કહેવાના કે, દૈત્યોનું રાજ્યજ ચિરકાલ સુધી ભલે રહે. જે કદાચિત એ લોકોને આત્મા બલિના રાજ્યમાં શરીર ધારણ કરી આવ્યો હતો તો સંભવ છે કે, તેઓ ઉપર કહેલી રાજદ્રોહી માતાઓને શિરછેદજ કરત. અમે માતાઓના વિશેષ તરીકે રાજકોહી શબ્દ એટલા માટે વાપર્યો છે કે, તે માતાઓ પ્રતિદિન ઈશ્વર પાસે રાજદ્રોહીજ પ્રાર્થના કરતી હતી.
સ્ત્રીઓની ઈરછા પૂજા કરીને તેઓ રાતદિવસ ઇશ્વર પાસે એવું માગતી હતી કે, અમારી લઈ લીધેલી સ્વતંત્રતા પુન: પ્રાપ્ત થાઓ. જેમકે – तस्मादीश भजन्त्या मे श्रेयश्चिन्तय सुव्रत । हृतश्रियोहतस्थानान् सपत्नैः पाहि नः प्रभो॥ परैर्विवासिता साऽहं मग्ना व्यसनसागरे । ऐश्वर्य श्रीर्यशः स्थान हतानि. प्रबलैर्मम ॥ तथा तानि पुनः साधो प्रपधेरन् ममात्मजाः। तथा विधेहि कल्याणं धिया कल्याणसत्तम।
આ ભાગવત (૮-૧૧-૧૫,૧૬,૧૭) ના શ્લોકમાં એમ કહ્યું છે કે, હે ઈશ્વર ! હું તમારી ભક્તિ કરું છું. તેથી એવું કરે, કે જેથી મારું કલ્યાણ થાય. હે પ્રભુ ! બળવાન શત્રુઓ અમારી સઘળી સંપત્તિ હરી લીધી છે અને અમને સ્થાનભ્રષ્ટ કરી દીધાં છે, અમને વૈભવના શિખર પરથી દુ:ખના સાગરમાં ફેંકી દીધાં છે, અમને શહેરમાં ફાવે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા નથી. બળવાન શત્રુઓ અમારાં ઐશ્વર્ય, સંપત્તિ, યશ અને સર્વ સ્થાને હરી લઈને અમને નિરાશ્રિત બનાવી દીધાં છે. અમારા નવાજવાનોને પ્રાચીન વૈભવ મળે, તેઓ અગાઉની પેઠે ઐશ્વર્યસંપન્ન થાઓ, એમની ધવલ કીતિ ચારે દિશાઓમાં ફેલાય અને એમના સધળા અધિકાર એમને પાછા મળે.
બલિના રાજ્યમાં પરાજિત દેવમાતાઓની પ્રતિદિનની આ પ્રાર્થના સર્વને માટે વિચારણીય છે. આ પ્રાર્થનાનો દરેક શબદ બતાવે છે કે, બલિદૈત્યે કેવો મોટો અનર્થ દેવરાજ્યમાં કર્યો હશે અને એણે પરાજિત લોકોને કેવી અધમ દશાએ પહોંચાડયા હશે. આ વિષયમાં નીચે લખેલા શબ્દોનું મનન કરો
-દંતચિ :. દૈત્યે એમની સર્વ સંપત્તિ હરી લીધી હતી, તેથી દેત્ય હમેશાં ધનવાન થતા હતા અને દેવ ધનહીન થતા હતા.
૨-હૃતસ્થાના: A દેવરાજ્યના સારા સારા હોદ્દાઓ અને અધિકારો દૈત્યોએ લઈ લીધા હતા, તેથી દેવયુવકોને તાબેદારીનું કામ કરવું પડતું.
રૂ-વિવાહિતા: / દૈત્યોએ દેવોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.
-વ્યવને મન: | સર્વને દુઃખસાગરમાં ફેંકી દીધા હતા. - -શ્વર્ચ, સંપત્તિ, ચર અને થાન ! આ બધી વસ્તુ દેવોને મળતી ન હતી, પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૭૮
શુભસંગ્રહ-ભાગ બધું દૈનેજ મળતું હતું. (હાલની આપણી સ્થિતિને આ વર્ણન આબેહૂબ મળતું આવે છે કે કેમ, તે દરેકે વિચારી જેવું.
આ ઉપરથી જાણવામાં આવશે કે, બલિના સુરાજ્યમાં દેવરાજ્યની અને આર્યરાજ્યની કેવી દશા થઈ ચૂકી હતી અને નવયુવકોની સાથે દૈત્યોને કેવો વ્યવહાર હતો. - દેવમાતાઓને તો ધગશ લાગી હતી કે, અમારે ગયો વૈભવ અમને પાછા મળે. ધગશ લાગવાથી ઈશ્વર સાક્ષાત્કાર થાય છે. દેવમાતાઓને પણ ઈશ્વર સાક્ષાત્કાર થયો. જુઓ ભાગવત (૮-૧૨-૧૫) - देवमातर्भवत्या मे विज्ञातं चिरकांक्षितम् । यत् सपत्नैः हृत श्रीणां च्यावितानां स्वधामतः॥ तान् विनिर्जित्य समरे दुर्मदान् असुरर्पभान् । प्रतिलब्धजयश्रीभिः पुत्रैः इच्छस्युपासितुम् ।। इन्द्रज्येष्ठैः स्वतनयः हतानां युधि विद्विपाम् । स्त्रियो रुदन्ती आसाद्य द्रष्टुमिच्छसि दुःखिताः॥ आत्मजान सुसमृद्धान् त्वं प्रत्याहत यशाश्रियः। नाकपृष्ठमधिष्ठाय क्रीडतो द्रष्टुमिच्छसि ।। ' હે દેવમાતા ! તમારા મનની બહુ દિવસની ઈછા મેં જાણું છે. દૈત્યોએ તમારા બાળકનું સંપૂર્ણ રાજ્ય હરણ કર્યું છે અને એમને પોતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. તમારી એવી ઇચ્છા છે કે, તમારા જુવાન પુત્રો લડાઈમાં દૈત્યને હરાવે અને તેઓ ગયેલો વૈભવ પુનઃ પ્રાપ્ત કરે. તમારી ઈચ્છા છે કે, તમારા ઈદ્રાદિ પુત્ર લડાઈમાં શત્રુને મારી નાખે અને એ દુઃખથી દુ:ખી દૈત્યની સ્ત્રીઓને રેતી તમે જુઓ. તમારી ઈચ્છા છે કે, તમારા તરુણ પુત્ર ગયેલે વૈભવ. ફરીને મેળવે અને પોતાના દેશમાં પહેલાંની માફક ઐશ્વર્યાનો ઉપયોગ કરતા એમને તમે જુઓ.
આ સાક્ષાત્કારના શબ્દથી એ જણાય છે કે, બલિનું રાજ્ય કેવા પ્રકારનું હતું અને છતાયેલા લોકોના વિચાર આ બલિના સુરાજ્યમાં કેવા હતા. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે, બલિના અમલદરમિયાન સંપૂર્ણ દેવજાતિ અને આર્યજાતિ પૂરી નિઃસર્વ થઈ ગઈ હતી. આવી પરાધીનતાની બેડીમાં રહેનાર કોઈ કહે કે, બલિના રાજ્યમાં પ્રજા સુખી હતી, તો પછી રાષ્ટ્રીય આપત્તિ બીજા કયા પ્રકારની હોઈ શકે, તે સમજાતું નથી. એવા બલિરાજાને બાલબ્રહ્મચારી વામન નામના બ્રાહ્મણકુમારે લાત મારી તેમાં વામને શું ખોટું કર્યું છે?
વામનની કર્તુત જે વખતે વામન અવતાર છે, તે વખતે રાજકાજ ઘણું વિકટ થઈ ગયું હતું. તીબેટની દેવજાતિ, ભરતખંડની આર્યજાતિ અને બીજી નાની નાની જાતિઓમાં ફાટપુટ પડી ગઈ હતી. અનેક વર્ષો સુધી એ લોકે પરાધીન રહ્યા હતા, તેથી એમનામાં કંઈ વ્યવસ્થા રહી ન હતી. દરેક જણ પિતાના સ્વાર્થીની ફીકર કરતો હતો. સંઘશક્તિ ઉત્પન્ન થવાની સંભાવના જ હતી નહિ, સઘળા લોકો હૃદયથી માનતા હતા કે, ચારે બાજુ ફેલાઈ ગયેલું બલિનું રાજ્ય ઉથલાવી પાડવું ખરેખર અસંભવિત છે. દેવનો રાજા ઈંદ્ર ધળે દિવસે સરીઆમ રસ્તે જઈ શકતો નહિ. સ્ત્રીઓના નેમાંથી વહેતી દુ:ખની આસુધારાએ બંધ થતી નહિ. બધી રીતે આવી મહાભયંકર સ્થિતિ હતી. સ્વતંત્રતાની પ્રાપ્તિનો સરળ માર્ગ કાઇની નજરે દેખાતો ન હતો અને કોઈ પણ એની આશા પણ રાખતો નહિ. આવી પૂરેપૂરી નિરાશામય સ્થિતિમાં વામનને જન્મ થયો હતો, તેથી એના કાર્યની મહત્તા સહેજમાં જણાઈ આવતી હતી.
એ વખતની વીરાંગનાઓની આકાંક્ષાઓ વામનના અંતઃકરણમાં એકઠી થઈ હતી. બલિદૈત્ય અસાધારણ વ્યક્તિ હતો. તે ઘણે ધૂર્ત તેમજ નીતિજ્ઞ હતો. એણે જાતે વૈદિક ધર્મની દીક્ષા લીધી હતી. તે પોતે યજ્ઞયાગ કરાયો હતો. આ પ્રમાણે એ એમ દેખાડો હતો કે, અમે સર્વ રીતે પ્રજાનાજ છીએપરંતુ તે ત્રણે દેશના લોક પિતાનું મસ્તક ઉંચું ન કરી શકે, એ હેતુસર જે કરવું જરૂરનું હતું, તે કરવાનું તે કદી પણ ભૂલતે નહિ. ભારતીય લોક પ્રથમથી જ ધર્મની બાબતમાં ભેળા છે. બલિરાજા યજ્ઞ કરતા તેથી તેઓ તેની બડાઈ ગાતા હતા; પણ ઘણા છેડા. લોકો એવા હતા, કે જેઓ તેનો અંદરનો હેતુ પૂરેપૂરી રીતે સમજતા હતા. આ ઉપરથી આપણને એક શિક્ષા મળે છે કે, જે પરદેશી રાજનીતિ માણસ પરાજિત લેકનાં ગુણવર્ણન કરે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
વામન અવતારને સંદેશ
રહદ
ધર્મ સ્વીકાર કરે, તે આપણે વિચાર કરવો જરૂરી છે કે, એઓના આ કાર્યમાં રાજનૈતિક ઉદ્દેશ શું છે? વામન બધું જાણું ગયો હતો કે, આ સ્વાંગ કેવળ એટલા માટે છે કે, તીબેટ વગેરે ત્રણે દેશ ઉપર પોતાની સત્તા જારી રહે; તેથી જે સમયે બલિનો યજ્ઞ ચાલુ હતો અને સામને રસ કાઢવાની તૈયારી હતી, તે જ સમયે વામને યજ્ઞમંડપમાં પ્રવેશ કર્યો અને જઇને બલિની સામે ઉભો રહ્યો. યાજક સમરસ કાઢવાની તૈયારીમાં હતા. તે જ સમયે વામનની તેજસ્વી મૂર્તિ યજ્ઞના મંડપમાં આવી ઉભી રહી.
વામનની પૂર્વ તૈયારી વામન નાનો હતો, પણ રાજનીતિમાં નિપુણ હતો. એના શરીરનું બળ કંઇ કમ ન હતું. અવસર આવ્યું તે લડવાને તૈયાર રહેતો. યુદ્ધના દાવ, મલ્લયુદ્ધના પેચ અને ચઢાઈની યુકિતઓથી પૂરેપૂરો માહિતગાર હ; તેથી વામન બહુ યજ્ઞમંડપમાં એકલે આવ્યું ન હતું. એની અગાઉ ગુપ્ત વેષમાં સેંકડે દેવવીર અને આર્યવીર બ્રાહ્મણને વેષ ધારણ કરીને મંડપમાં હાજર થઈ
તે રાવ પોતપોતાનાં અસશસ્ત્ર દર્ભમાં, ધોતીમાં. છાતીમાં. કુણાજિનમાં સંતાડી લાવ્યા હતા. તેઓ બ્રાહ્મણના ભેગા જઈ બેઠા હતા. એવી તૈયારી કર્યા પછી વામન જાતે બ્રહ્મચારીના વેશમાં દંડ-કમંડલું હાથમાં લઇ લંગોટી પહેરેલો મંડપમાં આવી બલિની આગળ હાજર થયો. ઉંમર નાની પણ તેજસ્વી, દેખાવમાં ઠીંગણે પણ બુદ્ધિમાં ભારે, થોડા પણ ગંભીર શબ્દ બોલનાર વામન જેવો બ્રાહ્મણકુમાર બલિદૈત્યે અગાઉ કદી જોયો ન હતો. એનું અસામાન્ય તેજ જોઈને બલિ સ્તબ્ધ થઈ ગયો. એણે વામનનું સ્વાગત કર્યું અને કહ્યું કે, હેય તે માગો. વામને ત્રિપાદ ભૂમિ માગી. બલિએ એને ઘણે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, બીજી કેાઈ માટી ચીજ માગે, પણ વામન એકનો બે ન થયો
આના જેવી એક કથા મુગલ પાદશાહના વખતમાં બની હતી. દિલ્હીના એક મુગલ પાદશાહની પુત્રી બિમાર થઈ હતી, એને એક યુરોપીયન દાક્તરે સાજી કરેલી; તેથી બાદશાહે દાકતરને કહ્યું કે, તમારી ઈચ્છા હોય તે માંગે, હું તે આપીશ. એટલે દાકતરે કહ્યું કે, જહાંપનાહ ! બકરાના ચામડાની બરાબર જમીન મને આપો. આ વાત સાંભળીને બાદશાહને ખૂબ હસવું આવ્યું અને બીજું કંઈ માગવાને ર્ડાકટરને સમજાવવા લાગ્યા; પણ તેણે કંઈ માન્યું નહિ. પછી બાદશાહે બકરાના ચામડાની બરાબર જમીન આપવાનું ફરમાન કાઢયું; એટલે એ ધૂર્ત વેંકટરે એ ચામડાના બારીક તંતુ કાઢયા અને તે એકબીજા સાથે જોડી લીધા, તેથી એની લંબાઈ માઈલે સુધી થઈ અને એટલીજ જમીન માગી. બાદશાહ એની બુદ્ધિમત્તા ઉપર ખુશ થઈ ગયો અને એથી બમણું જમીન એને બક્ષીસ આપી.
ઇતિહાસમાં આવી અનેક કથાઓ પ્રસિદ્ધ છે. આવી વિપરીત જણાતી વાત માગનારના કહેવામાં લેષ રહે છે. જે એ ભલેષ જાણવામાં આવે, તે કંઈ ડર રહેતો નથી; પણ તે ન સમજી શકાય, તે સમૂળા નાશ થાય છે. વામનના ‘ત્રિપાદ ભૂમિ” શબ્દોમાં “લેષ સ્પષ્ટજ હતું. તીબેટ, ભરતખંડ અને પાતાલ-એ ત્રણ દેશ માગવાની એની મતલબ હતી: પણ એ વાત બલિના ધ્યાનમાં આવવી અસંભવિત હતી, કારણ કે બલિને ખબર ન હતી કે, બ્રાહ્મણએ પિતાની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચ્યું છે અને એમાં અનેકાનેક દેવવીર પણ ભળ્યા છે, તેથી કરીને બલિદૈત્ય અસાવધાન હતો.
જે કે બલિ પિતે અને એને સર્વ વીર અસાવધાન હતા, તો પણ તે માટે સમ્રાટ હોવાથી એ યજ્ઞમંડપની આસપાસ અને અંદર પણ સેંકડે રાક્ષસ સૈનિક તૈયાર હાજર હતા. તેઓ કંઈ આપત્તિ આવે તે વખતે બલિની રક્ષા કરવાને હાજરજ હતા, પરંતુ એમાંના કેઈને પણ ક્રાંતિની શંકા સરખી હતી નહિ. એવી ગુપ્ત રીતે વામને કાવત્રુ રચ્યું હતું. વામને આવી સાવધાનતા ન. રાખી હોત તે તે બલિનું રાજ્ય ઉથલાવી શકત નહિ.
જ્યારે વામને જોયું કે, શત્રુના વીરો અસાવધાન છે અને પિતાના પક્ષના વીર અસ્ત્રશસ્ત્રસહિત ત્યાં જ પૂરેપૂરી રીતે તૈયાર છે, ત્યારે એ સમજી ગયો કે, આજ અવસર અનુકૂળ છે; ત્યારે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
શુભસ’ગ્રહ-ભાગ ચાથા
એણે “ત્રિપાદ ભૂમિ” નું દાન માગ્યું. તે જાણતા હતા કે, યજ્ઞના સેમનું સવન જ્યાંસુધી થયું નથી, ત્યાંસુધી પેાતાને અનુકૂળ પરિસ્થિતિ છે.
અલિ અને વામન વચ્ચે દાન માટે થેાડે વિનેાદ થયા, તે પછી વામન ખલિના સંમુખ દાન લેવાને બેસી ગયેા. આ વખત સુધી બલિના મનમાં કાષ્ઠ પ્રકારની શ`કા ઉઠી ન હતી. અલિના પુરેાહિતને વામનની ખાખતમાં સદેહ થયા. કદાચિત્ વામનના ષડયંત્રના સંબંધમાં કંઇ વાત એના જાણવામાં પણ આવી હશે, તેથીજ તેણે ખિલને ચેતવવાને યત્ન કર્યાં; પણ ખલિએ એના કહેવા ઉપર કઇ લક્ષ આપ્યું નહિ. જો બલિ પેાતાના પુરેાહિતનું કહેવું સમજી ગયેા હાત, તેાપણુ હવે એ વામનના પંજામાંથી છૂટે એ અસંભવિત થઇ ગયું હતું.
યેાગ્ય અવસર જોઇને વામને બલિને નીચે નાખ્યા અને એના માથા ઉપર પેાતાના પગ મૂક્યા. આ ધટના એવી ચાલાકીથી અને સ્ફૂર્તિથી બની કે પ્રથમ તો કેાઈના સમજવામાં પણ આવ્યું નહિ કે, આ શું થયું? ઋત્વિજ લેધ યજ્ઞ કરવામાં મગ્ન હતા, બીજા બ્રાહ્મણેા વૈદ્યાયમાં લીન હતા અને પ્રેક્ષક લેાકેા વાર્તાલાપમાં લાગેલા હતા. એવે સમયે વામને બલિદૈત્યને જમીન ઉપર પછાડયા. આ ઘટના પ્રથમ પહેરેદાર સૈનિકાએ જોઇ, એટલે તેએ એકદમ ખૂમ પાડી ઉઠયા. જેમકે अनेन याचमानेन शत्रुणा बहुरूपिणा । सर्वस्वं नो हतं भर्तुः न्यस्तदंडस्य बर्हिषि ।। तस्मादस्य वधो धर्मः भर्तुः शुश्रूषणं च नः । इत्यायुधानि जगृहः बलेः अनुचरा सुराः ॥ ते सर्वे वामनं हन्तुं शूलपट्टिशपाणयः ॥
આ ભાગવત (૮-૨૧) ના શબ્દોમાં એ કહ્યું છે કે “અહા, આ યાચના કરનાર બહુરૂપી બ્રાહ્મણુ શત્રુ વિશ્વાસધાત કરી અમારા રાજાનું સસ્વ હરણ કરી ગયા છે. અમારે રાજાની રક્ષા કરવીજ જોઇએ; તેથી આ બ્રાહ્મણકુમારના વધ કરવા એ અમારે ધમ છે. એમ ખેલીને અલિના દૈત્ય સેવાએ શૂલ, પટ્ટશ આદિ પેાતાનાં આયુધેા હાથમાં લીધાં અને તે તુરત તૈયાર થઇને વામનના વધ કરવા માટે તેની તરફ દોડયા.”
આ વનથી સ્પષ્ટ થાય છે કે, વામને રાજ્યની ભિક્ષા” માગી અને બલિએ ખુશીથી આપી, એ વાત સાચી નથી. વામન પણ સંપૂર્ણ ભવિષ્ય પહેલેથીજ જાણતા હતા. ચતુર વામન સમજતેા હતા કે, રાજ્યની ભિક્ષા કાઇ કાઇને આપે નહિ અને ભીખ માગીને મળેલું રાજ્ય કાઇ ચલાવી પણ શકે નહિ; તેથી તે! એણે મંડપમાં પોતાના વીરેાને અગાઉથીજ મેાકલ્યા હતા અને આ રીતે દિન પ્રસંગમાં પેાતાની રક્ષાને માટે અને પોતાના વિચારની સફળતાને માટે જોઇતી સહાયતાના પ્રખધ પહેલેથીજ કરી રાખ્યા હતા. એના અનુમાન મુજબજ એની તૈયારી એ વખતે એને સહાયકારી નીવડી.
तान् अभिद्रवतो दृष्ट्वा दितिजानीकपान् नृप । प्रहस्यानुचरा विष्णोः प्रत्यषेधन्नुदायुधाः ॥
આ ભાગવત(૮-૨૧)ના લેાકમાં કહ્યું છે કે, દૈત્યેા પેાતાના નેતા વામનપર હુમલેા કરે છે, એ જોઈને ક ંઈક હસીને પેતાનાં આયુધેા ઉપાડી વામનના અનુયાયીએએ દૈત્યનિકાને રામ્યા.
જો વામન પ્રથમથીજ પૂરેપૂરા તૈયાર ન હોત, તે આજ સમયે એને અતજ આવી ગયા હેાત. વામને આ પ્રસંગનું અનુસધાન પૂરી રીતે કર્યું હતું, અને પેાતાની તૈયારી યેાગ્ય દિશામાં કરી હતી. ખદૈિત્ય અને એના સેવકે પૂરા અસાવધાન હતા. વામનના અનુયાયીએ પણ જાણતા હતા કે, આવે હુમલેા જરૂર થવાને; તેથી વામનના વિજય ઘણી જલદીથી થયા. વામને દૈત્યાને સંપૂર્ણ તાબે કર્યાં પછી બલિને પકડી રસીથી બાંધી કૈદ કર્યો. ભાગવત (૮~૨૧) માં પણ કહ્યું છેઃ— बबन्ध वारुणैः पाशैः बलिं सौत्येऽनि ऋतौ । हाहाकारो महानासीद् रोदस्योः सर्वतो दिशम् ॥ गृह्यमाणेऽसुरपतौ विष्णुना प्रभविष्णुना ||
સેામરસતા હવન કરવાને દિવસે બલિને વરુણુપાશવડે કસીને બાંધ્યા. અલિ જેવા મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૧
વામન અવતારના સદેશ રાજાને વામન નામના બ્રાહ્મણકુમારે કેદ કર્યો, એ જોઇને ચારે દિશામાં ભારે ગડબડ મચી ગઈ. આવી ગડબડ થવી એ સ્વાભાવિક વાત હતી; કારણ કે કાઇને સ્વપ્ને પણ ખ્યાલ હતા નહિ કે, અલિનું રાજ્ય બે ચાર કલાકમાં જતું રહેશે. સર્વ લેાક યજ્ઞમાં મગ્ન હતા. બલિના અધિકારીએ એશઆરામમાં લીન હતા. યાંયે ખબર ન હતી કે, ક્ષત્રિયાએ ચઢાઈ કરી છે. ક્રાઇને સ્વપ્ને પણ વિચાર આવતા નહતા કે, બ્રાહ્મણ આ રીતે ક્રાન્તિનુ ષડયંત્ર રચી શકે છે; પરંતુ જે વાત કાઇના ખ્યાલમાં ન હતી, તે વાત એ ચાર કલાકમાં પ્રત્યક્ષ બની ગઇ. આ ઘટનાથી સંપૂર્ણ દેશમાં ગડડ મચે તે તેમાં આશ્ચર્યું શું? જ્યારે કાઇ પણ કાળે આવી મેટી રાજ્યક્રાન્તિ એકાએક થાય છે, ત્યારે લેાકા કંઇક ભયને લીધે અને કંઇક કબ્યમેાહને લીધે ગભરાય, એ પણ સ્વાભાવિક છે.
અલિને કેદ કરી રહ્યા પછી આખા રાજ્યમાં દૈત્યાને પકડવાનું શરૂ કરવામાં આવ્યું, કાઇ કાઇ સ્થળે તેઓએ સામા થવાને યત્ન કરેલા, પણ તેઓના રાજાજ કેંદ થઇ ચૂક્યા હ।વાથી એમનામાંથી ઉત્સાહ ઉડી ગયેા હતેા. સર્વ દૈત્ય આદિ ગભરાઇ ગયા હૈાઇ, વામનના અનુચરે સાવધાન હેાવાથી પેાતાનું કામ ઘણી સહેલાઈથી કરી શક્યા. છેવટે લિએ જાતેજ તમામ દૈત્યાને વામનને તાબે થઇ જવાનુ કહ્યું, જેથી દૈત્યાના નાહકના સંહાર થાય નહિ; તેથી સત્ર શાંતિ પસરી. પછી વામને ઢંઢેરા પીટાવ્યેા કે, દૈત્યનું રાજ્ય ગયું છે અને દેવાની તથા આની સ્વતંત્રતા થઇ છે. પછી ઈંદ્રના વાવટા અમરાવતી નગરીપર ફરીને ફરકવા લાગ્યા.
તે પછી કેટલાક લોકોએ વિનંતિ કરી કે, અલિને વધારે કષ્ટ આપવું નહિ. લિએ જાતે પણ સ` જાતની ક્ષમા માગી, તેથી બલિને તેના અનુચરે હિત છેડી મૂક્યા. इत्युक्त्वा हरिमानम्य ब्रह्माणं स भवं ततः । विवेश सुतलं प्रीतो बलिर्मुक्तः सहासुरैः ॥
બલિએ વામનની બધી શરા કબૂલ કરી અને પછી વામનને નમસ્કાર કર્યાં અને પેાતાના અનુચરા સાથે તે સુતલ દેશમાં જઇ વસ્યા, આમ ભાગવત(૮-૨૩-૩)માં કહ્યું છે.
આ સુતલ દેશ કાંકણુના એક ભાગ હતા. કાંકણના ચૌદ તાલ છે. પ્રત્યેક તાલનાં અતલ, વિતલ, સુતલ આદિ નામ છે. જો સમસ્ત કેાંકણના ચૌદ ભાગ કરવામાં આવે, તે ત્રીજો ભાગ સુતલ તે જગા ઉપર આવે છે, કે જ્યાં હાલ રાજાપુર અને રત્નાગિરિ છે. આ સ્થળે ખલિ દૈત્યે પેાતાની બાકીની જીંદગી પૂરી કરી હતી. આમ વામને બલિને સુતલમાં મેાકલીને, ત્યાં રાખીને ઘણું ડહાપણનું કામ કર્યું. હતું. જો અલિ પહેલાંની માફક પેાતાના સાથીઓને લઇને પેાતાના દેશમાં ગયા હેાત, તે તે જરૂર કરીને ચટાઇ કરત, અને પુનઃ રક્તપાત થાત. પૂર્વઇતિહાસની પુનરાવૃત્તિ ન થાય, તેટલા માટે વામને બલિને મુક્ત કર્યાં; પણ ઢાંકણમાં એને નજરકેદમાં રાખ્યા. બલિના એક પણ અનુયાયીને દૈત્યના દેશમાં વામને પાધ્યેા જવા દીધેા નહિ. એની આ વાત ખરેખર વખાણવાજોગ છે. પ્રથમ યુદ્ધમાં બલિએ હાર્ ખાધેલી, તે વખતે જો ઈંદ્રે પણ એમ કર્યુ” હેાત, તે દેવાને પરાધીનતાના સંકટમાં આવવાને સમય આવત નહિ. ઈંદ્રે તે વખતે ભૂલ કરી, તેનુ' ફળ એને ઘણું વેઠવું પડયું. વામન ઇંદ્રની આ ભૂલનું ભયંકર પરિણામ પૂરી રીતે જાણતા હતા, તેથી એણે કાઇ પણ અસુરને અસુરના દેશમાં પાછે! જવા દીધે! નહિ; પણ તે સર્વને કાંકણમાં નજરકેદમાં રાખ્યા અને ત્યાં એણે એમના આરામ માટે ચેાગ્ય વ્યવસ્થા કરી. એ પછી ઈંદ્રનું રાજ્ય ઇંદ્રને સોંપ્યું અને આ રાજામહારાજાઓને પોતપેાતાના રાજ્યમાં મેાકલી દીધા. વામને સને જીવત રાજનીતિના ઉપદેશ કર્યો અને પેતે તે તપસ્યા કરવા ચાલ્યા ગયા, પેતે રાજ્યને ભેગ કર્યાં નહિ. વામનનેા આ સ્વાત્યાગ અપૂર્વ છે. તાત્પર્ય એ છે કે, ઇતિહાસની દૃષ્ટિએ અમે વિચાર કરીએ છીએ, ત્યારે અમારે આ સ્પષ્ટ કહેવાની જરૂર પડે છે કે, વામનના આ મહાન કાની સાથે ખીજા કાઇના કાની તુલના થઈ શકતી નથી. સત્ય ઇતિહાસ આ પ્રમાણે છે, જેવુ ખરી રીતે બન્યું હતું તેનું વન ઉપર આપેલું છે. વામનમાં શૌય, વીય, પરાક્રમ, તેજ આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૮૨
શુભસંગ્રહ-ભાગ ચાથા
અનેક ગુણુ હતા. એનું જેટલુ વર્ણન કરાય તેટલું' એપુંજ હશે. એટલા માટે અમે કહીએ છીએ કેઃવામનાવતારના સદેશ
“સ્વકીય સ્વરાજ્યની ભૂખ પરકીય સુરાજ્યથી શાંત થતી નથી અને શાંત થવી જોઇએ નહિ.” આવા રાજનીતિના અત્ય'ત મહત્ત્વના સિદ્ધાંત અતિપ્રાચીન કાળમાં આખા સંસારને વામનાવતારે દેખાડયા છે. વામનની પૂર્વે ખીજા કાએ પણ આ સિદ્ધાંત જગતને દેખાયા ન હતેા. આ મહાન સિદ્ધાંતને કારણેજ, જ્યાંસુધી સંસારની હયાતી છે ત્યાંસુધી રાજનીતિજ્ઞ પુરુષા વામનના ગુણાનું ગાન અવશ્ય કરશેજ.
જે સમયે દેવવીર અને આર્યવીર અલિના રાજ્યમાં તામે રહેવામાં ભૂષણ માનતા હતા, તે સમયે વામન બટુએ કહ્યું કે, પેાતાનુ' સ્વરાજ્ય ગમે તેવું ખરાબ હાય, તેાપણુ તે પરકીય રાજાના સુવ્યવસ્થિત રાજ્યથી કંઈંગણું અધિક લાભકારી છે. જે પાકા મૂળકથા વિસ્તારથી જાણવા ઇચ્છતા હેાય, તેએ ભાગવતમાં જુએ અને વામનાવતારને આ સંદેશ જાણી એનું મનન કરે.* (‘“બુદ્ધિપ્રકાશ”ના ઑગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૨૮ના અંકમાંથી)
१२१ - वर्धाने पगले चाली अंत्यजोने न्याय आपो. હિંદુ કાકર્તાઓને અરજ
શ્રી રતનબહેન મહેતા નીચે પ્રમાણે લખી જણાવે છે કે:--
પ્રિન્સીપાલ પ્રમથનાથ તથા ભૂષણુશર્મા અને બનારસ યુનિવર્સિટિના એરિએન્ટલ કૅલેજના ખીજા ચાર પ્રાફેસરા કે જે મશહુર પડતા છે, તેઓએ લેખિત જાહેરનામું બહાર પાડયું છે કે, વર્ષા ખાતે આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં અત્યજોને દાખલ કરવાનું શેઠ જમનાલાલ જાજે જે પગલુ ભર્યું' છે, તે હિહંદુ શાસ્ત્રાનુસાર છે. બનારસ યુનિવર્સિટિના પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવે અને ધર્મચુસ્ત ભારતભૂષણુ પંડિત મદનમેહન માલવીયાએ શેઠ જમનાલાલ બજાજની ચળવળને અંતઃકરણપૂર્વક ટકા આપ્યા છે; તેા અહી મુંબઈ શહેરમાં-માધવબાગમાં લક્ષ્મીનારાયણના મદિરમાં અંત્યજોને દાખલ કરવાનું શુભ પગલું તેના કાર્યકર્તાએ ભરશે ?
અંત્યજો હિંદુધર્મ પાળે છે; રામજયંતિ, કૃષ્ણજયંતિ અને તુલસીવિવાહ વગેરે આપણા સઘળા તહેવારા હિંદુ પ્રમાણે પાળે છે અને તે પ્રમાણે વર્તે છે; તેા હિંદુધર્મ પાળનારાઓને આપખુદીથી પેાતાનાં જાહેર મદિરામાં દેવનાં દન કરતા અટકાવવા, એ તેમના તરફ એક મેટા અન્યાય થાય છે. દેવાનાં મદિરા ભક્તજનેને સારૂ ખુલ્લાં મૂકાય છે, જે દેવની મૂર્તિને તેમના કાર્યકર્તાઓ પોતે બાંધી લે છે. હિંદુના દેવનાં દર્શન કરવાને અધિકાર હિદુધમ પાળનારાઓને બધાનેા છે; પરંતુ દેવનાં દર્શનમાં પણ ભિન્નતા અને ખાટા ઉંચ-નીચનેા ખ્યાલ પેસી ગયા છે. દેવનાં દન કરવામાં કાઇંચ કે નીચ છેજ નિહ. આપણી અજ્ઞાનતાને લીધે ઉંચનીચપણું માની બેઠેલા છીએ; અને તેને લીધે આપણે સાતકરેડ હિંદુધર્મ પાળનારાઓને આપણાં દેવસ્થાનેમાં દેવનાં દન કરવાને અટકાવ કરી અન્યાય કરી રહ્યા છીએ; હિંદુઓમાંથી કેટલીક જાતો કયાં માંસ કે મદિરાના ઉપયેાગ કરતી નથી? જેવા કે પરભુ, ક્ષેવી, બંગાલી વગેરે. આપણા હિ ંદુધ પાળનારા રાજા–રજવાડાઓ છંડે ચેાક તાજમહાલ હોટેલમાં રહી ખબરચી અને અન્ય હલકી વર્ણીના હાથનું ખાવાનું ખાતે આપણાં દેવાલયેામાં જવાના હક્ક ધરાવી શકે છે; ત્યારે ધ`પર એનાથી પણ વધારે પ્રેમ રાખનારા શ્રદ્ધાળુ અને નીતિવાનું અત્યંજોને શ! સારૂ દેવસ્થાનેમાં દર્શન કરવાની છૂટ નથી મૂકતા? આશા છે કે, અહી મુંબઇ શહેરમાં દેવસ્થાનેાના કાર્યવાહક! આ કામને સારૂ છૂટ મૂકી તેએ તરફના અન્યાય થતા દૂર કરશે અને શેઠ જમનાલાલ બજાજને પગલે ચાલી અહીં દેવસ્થાનેમાં અત્યંજોને દાખલ કરવાની છૂટ આપશે.
( દૈનિક “ હિંદુસ્થાન ’ના તા. ૨૮-૮-૧૯૨૮ ના અંકમાંથી ) વૈદિકધમ ” માસિકમાંથી,
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
સ્વામી વિવેકાનઢજી
१२२ - स्वामी विवेकानंदजी
૨૫૩
૨૪
ભારતનરશ્રેષ્ઠ સ્વામી વિવેકાનંદના નામથી કાણુ અજાણ્યુ હશે? એએ ધર્મપ્રચારક હતા, સમાજસુધારક હતા, મહાપુરુષ હતા. એમના મુખમાંથી આ ઋષિમુનિઓએ યુગયુગાંતરમાં સચિત કરેલા જ્ઞાનરાશિ સરિતાનાં સ્રોતની માફક વહેતા હતા. ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસજીત:શક્તિને તેમનામાં સંચાર થતાં જે કાઈ અપૂર્વ ચારિત્ર્યસૃષ્ટિ ઉત્પન્ન થઇ હતી તે વિચારતાંજ શરીરે રામાંચ ખડાં થાય છે ! તેમના મુખમાંથી જ્યારે ગૌમુખીની જળધારાની માફક વેદ, વેદાંત, ઉપનિષદ્ અને સકળ વિશ્વના ધર્મશાસ્ત્રનેા સાર બહાર નીકળતે! ત્યારે ખરેખર સૌ કાઈ આશ્ચય - કિત બની જતું. ધનિષ્ઠા, કઠોર બ્રહ્મચય અને ગુરુકૃપાનુ સંમેલન થતાં તે તેજોગ વજ્રસમાન બની ગયા હતા. એમના જેટલું વક્તૃત્વ અને લેખનશક્તિ ભાગ્યેજ ખીજાનામાં હશે. તે જ્યારે અમેરિકામાં ભારતવના પ્રતિનિધિસ્વરૂપે ગયા ત્યારે ‘મેકિસમ’ બંદુક અનાવનારા અમેરિકા એ અપૂર્વ તેજોમય સન્યાસીને જેષ્ઠ વિસ્મિત થઈ ગયા હતા.
"
‘‘જ્યારે વિવેકાનંદજી ઉડ્ડયા ત્યારે તેઓએ જોયું કે, તેમને તૈલિયનની સાથે કામ લેવાનું હતું. તે સમયને તે સિંહ હતા. ઉ ંદરની સાથે બિલાડી રમે તેમ તેએ તેમની સાથે ખેલતા હતા. સત્યસંધ સ્વામીજીની વાણી ઘણી વાર ભવિષ્યકથનતરીકે માનવામાં આવી છે. વમાનયુગમાં તેમનાં કથને વિશેષ પ્રમાણમાં પ્રત્યક્ષ માલૂમ પડે છે; અને તે સ વિચારણીય થઇ પડયાં છે. વિવેકાનંદ જેવા એક યુગપ્રવર્તક મહાપુરુષ, ભારતવર્ષના વિશેષ સદ્ભાગ્યે આપણી આ પતન પામેલી જાતિમાં જન્મ પામ્યા હતા. તેમની વજંગલ ભક્તિદ્વારા તેમણે સમસ્ત જગતને જાગૃત કરવાના પ્રયત્ન કર્યો હતા. સ્વદેશપર તેમને કેટલા પ્રેમ હતા તેનું પ્રમાણ આંકી શકાય એમ નથ!!‘સ્વદેરાપ્રેમ, સ્વદેશપ્રેમ'ની બૂમેા મારવાથીજ કાંઈ સ્વદેશપ્રેમ વ્યક્ત થતા નથી. સ્વદેશના પ્રેમને માટે શું કરવું' જોઇએ, તે સ્વામી વિવેકાનંદના ચરણામાં બેસીને તેમના વિચારાનુ મનન કરીને યુગેપર્યંત શીખવા જેવુ છે. તેને આ દેશની ધૂળની એક રજકણ પણ પ્રિય હતી. આ દેશનું જે કાંઇ ઉતરતું હાય તેને તે ઉચ્ચપદે લાવતા. આ દેશને જગતમાં કાર્ય મહત્ સ્થાન આપવાને માટેજ જાણે તેઓ ઉર્ષ્યા હતા ! આ દેશના ગુણુદેષ તેમણે જેવી રીતે ભારતવર્ષમાં ખતાવી આપ્યા છે, તેવી રીતે કાએ કદી પણ બતાવ્યા હશે કે કેમ એ શંકાસ્પદ છે. તેમના સ્વદેશપ્રેમ અધ ન હતા. તેએએ સ્વદેશને જગતની સભાઓમાં શ્રેષ્ઠ, વરેણ્ય, ગરીયાન્ કરવા પ્રયત્ન કર્યાં હતા;. પરંતુ તેમ કરવામાં કેવળ મેાટે અવાજે દેશનાં જયદુદુભી વગાડયે ચાલે એમ ન હતું. આપણે આપણી મેળે આપણી જાતને મેટા કહેવાથી આપણે મેટા છીએ એમ ચેાક્કસ મનાય નહિ; પરંતુ તેએ વિદેશીએ આગળ આપણા આધ્યાત્મિક આદ` નિયતાથી કહેતા, તેજ પ્રમાણે આપણી આગળ આપણા દોષસંબંધી પણ વધારે ભારપૂર્વક કહેવા ચૂકતા નહિ. તે સત્ય કહેતાં કદી સકાય પામ્યા નથી. તેઓ કહેતા કે, જેએ સત્યને આશ્રય કરે તેજ વિતમીઃ છે—અર્થાત્ તેમને કશાના ભય નથી, તાળીઓ પડાવવાના લેાભે તે અપ્રિય પણ સત્ય ખેલતાં અચકાયા નથી. ઉલટુ જ્યાં દેષ, ત્રુટી, અભાવ, વગેરે આંગળી કરી બતાવી આપવાની જરૂર હેાય ત્યાં તેઓ *ટકા લગાવવામાં પણ કાંઈ કસર રાખતા નહિ. હજારે। વર્ષથી જડતા અને આળસે આપણી જાતિનું હૃદય અડકાવી નાખેલુ જોતાં સ્વામીજીએ વિચાર કર્યો કે, એ જડતા ટાળવી હેાય તે મુક્તહરત આધાત કરવાજ પડશે, ત્યારેજ તેમાં પુનઃ ચૈતન્ય આવી શકશે; પરંતુ આપણી જડતા, એ ચાબુકના પ્રહારથી ટળી શકી નહિ, એ આપણું દુર્ભાગ્ય ! તેમાં સ્વામીજીને કંઇ દેષ નથી. તે જે ખરાબ માનતા હતા જેને કુસંસ્કાર કહેતા હતા તેનેા મૂળમાંથી ઉચ્છેદ કરવામાં તેમણે સહજ પણ પાછી પાની કરી નથી ! જગતની સભાએમાં ઉભા રહી તેમણે ભારતવર્ષના પ્રતિનિધિતરીકે ભૂતકાલીન સંસ્કૃતિનુ ગૌરવ હૃદયમાં રાખી આ ઋષિમુનિએના આદર્શોથી ઉભરાતા હ્રદયે જણાવ્યું હતું કે ‘“ભારતવર્ષમાં ધર્મપ્રાણુતા છે, આધ્યાત્મિકતા છે, ભક્તિનુ` પ્રસ્રવણ છે, જ્ઞાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શુભસંગ્રહ-ભાગ ચાથા
અખૂટ ભડાર છે, હિમાલય જેટલી સ્થિર અટલ શ્રદ્ધા છે..એ સવ બીજે ક્યાં છે? ” વિશ્વના વિવિધ લેાકા મૌનપણે વિસ્મયથી આ ઉદ્ગાર સાંભળી રહ્યા હતા; પરંતુ તેવીજ રીતે આ દેશના લેાકેાને તેમણે કહ્યું હતું કે “આ કેવા તમારા ધર્મો કે જેના અસ્તિત્વમાં દેશના ગરીખે, કંગાલેા, નારાયણહરિ કરનારા ભિક્ષુકા ભૂખે મરે ? એવા કેવા તમારા ધર્માં કે જેમાં લેકે આ વર્ષની કન્યાનું લગ્ન કરી આનંદમાં મગ્ન બને છે ? એવા કેવા તમારા ધર્મો, કેવા ઈશ્વર કે જેના બહાના હેઠળ એક જાતિ બીજી જાતિના માં સામે અવજ્ઞાથી નજર કરી, તેને ખાવાને અન્ન પણ ન આપી શકે ? જીઓ, પાશ્ચાત્ય જગત તરફ એક વાર દૃષ્ટિપાત કરે ! તે દારિદ્ય, ગરીમા, ભૂખમરા વગેરે આપત્તિએ પાતાના દેશમાંથી ટાળવા માટે હમેશાં તત્પર રહે છે. તેએ સ્ત્રીજાતિને પગતળે કચડતા નથી, ત્યારે તે ત્રિભુવનવિજયી થયા છે ! ''
સ્વામીજીએ જે સર્વ વાતે કરી છે તેમાંથી ત્રણ બાબત મનપર અજબ અસર કરે છે. એક તા દારિથ્રલેાચન, ખીજું જાતિભેદનું કઠેર ખધન અને ત્રીજી જાતિના શારીરિક ઉત્કર્ષ, અને એ ત્રણ બાબતના અત્યારે બરાબર વિચાર કરવા જેવા છે. મનુષ્ય ગમે તે કાર્ટિના હાય, પરંતુ તેને જીવન ટકાવી રાખવાને અન્નનુ સાધન અને શારીરિક બળની તે ખાસ આવશ્યકતા છેજ. આપણે મેાજશેાખમાં લાખા-કરેાડા રૂપિયા ગુમાવી દઇએ છીએ, આપણાં દેવદિ। અખૂટ ધનભડારથી ભરેલાં છે, મેટાં શહેરાના શ્રીમ'તે। હાસ્પિટલે! બાંધવામાં હજારા રૂપિયાની હાળી કરે છે; પરંતુ પેાતાના પાડેાશીઓ ભૂખે મરી જાય છે તે પર કાઈ લક્ષ આપતું નથી. સ્વામીજીએ આપણાં દુઃખ-દારિદ્ન દૂર કરવાને સચેષ્ટપણે જે પ્રયત્ન કર્યાં છે, તે ઘણા જણુ ાણે છે; પરંતુ જો આપણે આપણા દેશભાઇની સ્થિતિ તરફ નજર ન કરીએ તે આપણા સ્વદેશપ્રેમ કેવા કહેવા ? સ્વામીજીના ઉપદેશ સાંભળી, વાંચી એ તરફ જે સર્વેએ દિષ્ટ ઠેરવી હેાત તે! ભારતવષઁની સ્થિતિ અત્યારે અનેક રીતે સુધરી જાત એમાં શકા નથી; પરંતુ હાય ! આપણે નિર્બળ છીએ, આપણે કષ્ટ સહન કરવાને અશક્ત છીએ, આપણે આમરક્ષણ કરવા અસમર્થ છીએ, આપણે સ્વામીજીનું રક્ષણ કરવા શક્તિમાન નથી ! શી આ સર્વનાશક નિળતા આપણી હિ ંદુજાતિના ગ્રાસ કરી રહી છે? સ્વામીજી કહેતા કે લૌમાગ્યા વધુંધરા-બળવાન થાવ, વીર અનેા ! ‘સ્વતંત્રતા, સ્વતંત્રતા’ કરી ખૂમે। પાડવાથી સ્વતંત્રતા કદી પણ આપોઆપ હાથમાં આવવાની નથી! સ્વતંત્રતા પ્રાપ્ત કરવા જેટલુ` અને આત્મરક્ષણ કરવા જેટલું ખળ જે પળે આપણામાં આવશે તેજ પળે સ્વતંત્રતા આપણા કંઠમાં વિજયવરમાળા આરેાપશે, પછી એવી કાઇની શક્તિ નથી કે જે આપણને પછાત રાખી શકે!
ઋષિએસ’બધી વાત કરતાં તેઓએ કહેલું કેઃ—
ܕܕ
“નાયમાત્મા બદ્દીનેન જમ્ય: જાગો, ભાઇ! જાગા, એક વાર આત્મબળથીજ ઉડીને ઉભા થાવ, અને મનવાંચ્છિત ફળ મેળવે. ' આપણે સ્વામીજીને ઉપદેશ સાંભળવા છતાં કમામાં પ્રવૃત્તજ થઇ શકતા નથી. યુગયુગાન્તરની એ જડતાએ આપણને બહેરા ખનાવી મૂકયા છે. સ્વામીજીની અમેાધ વાણી આપણા કણમાં ઠેઠ પહેાંચી શકતી નથી. મેાંએ આપણે સામ્યવાદ કરી ખૂમેા મારીએ છીએ, આપણે એકજ બ્રહ્મની પેદાશ છીએ, આપણામાં ભેદ નથી વગેરે વાત કરીએ છીએ; પરંતુ આપણા પેટમાં અન્નનો અભાવ છે અને બાહુમાં બળના અભાવ છે, એટલે સામ્યવાદ મુખમાંથી નીકળી પાછે તેમાંજ લય પામે છે.
ત્યારે હવે મુસલમાના તરફ નજર કરેા ! તેમનામાં કેવે! અપૂર્વ સામ્યવાદ અધાઇ ગયેલે જણાય છે ! એક માણસપર આપત્તિ આવતાં સેંકડ। મુસલમાને કમર કસી તેની મદદે આવી પહેાંચે છે, જીવનની તે દરકાર કરતા નથી, સ્ત્રીપુત્રાદિને તેઓ વિચાર કરતા નથી; ઉલટા તેઓ તા એમ માને છે કે, જાતભાઇ આફતમાં હાય તેવે વખતે આપણે ચુપકી પકડી બેસી રહેવુ બરાબર નથી. આપણા ખાહુમાં બળ નથી તેા રહ્યું, આપણે યુદ્ધમાં નિપુણ નથી તેા રહ્યું; પણ આપણે તેની મદદે જવુજ જોઇએ. અને આપણે ?...?
સ્વામીજી આંખે! ફાડીને કહે છે કે, ફેકી દે! તમારાં ધર્માંક ! પહેલાં ખળવાન થાવ, આત્મ રક્ષણ માટે સમ ખના ! પરંતુ આ મહાનુભાવ રાજનીતિજ્ઞ યુગપ્રવર્તક મહાત્માની વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
સ્વામી વિવેકાનંદ્ભજી
ત
૨૮૫ આપણે સાંભળી ન સાંભળી કરીએ છીએ; આજ તેનુ પ્રાયશ્ચિત્ત વેઠવા ભારતવર્ષ ખુલ્લે વાંસે ઉભું છે ! આપણે મેઢેથી ફાવે તેટલેા સામ્યવાદના પ્રચાર કરીએ; પરંતુ જાતિભેદ આપણુને ભેદભાવની પ્રખર અવસ્થામાં ઘસડી જાય છે. આપણે માટે શિવોË કહીએ, સોઢું કહીએ; અને કાર્ય કરતી વખતે આપણા શિવ અનેક ખની જાય છે. બ્રાહ્મણ શિવ, વાણિયા શિવ, કાયસ્થ શિવ, મેચી શિવ-સા શિવ ! આપણને હજી બરાબર ખ્યાલ પણ નથી કે, આ જાતિભેદ ગામડામાં કેટલે વિકટ થઈ પડયા છે! એવાં અનેક સ્થળ છે કે જ્યાં શૂદ્ધની કાળી ઝુપડીએ આગળ થઇને બ્રાહ્મણ પસાર થતાં પણ અચકાય છે, અભડાય છે! આપણા જાતિભેદ દેવતાએપ ત પહેાંચી ચૂક્યા છે; તે પછી ખીજી ખાખતાની તેા વાતજ શી ? જે જાતિની આવી સ્થિતિ હેાય તેની ઉન્નતિ થવાની આશા ક્યાંથી રાખી શકાય? ધ્યાન ધરેા, સ્વામીજીના તે તેજ:પુ ંજ લેવરનું ધ્યાન ધરે. આ પતિત જાતિના પરસ્પર દ્વેષ અને ઝેરવેર જોઇ તેમનાં ચક્ષુએમાંથી અગ્નિની જ્વાળાની માફક કેટલાં ઉષ્ણ ચક્ષુએરૂપી તણખા ઝરે છે! એ સ` છતાં આપણે તેમની વાત ગ્રાહ્ય કરતા નથી. સ્વામી વિવેકાનંદજીના સ્વદેશપ્રેમની તુલના શી રીતે થઈ શકે? એ અનુરાગ, એ સત્ય સંકલ્પનિષ્ઠા, એ સેવાનું ગૌરવ અન્યત્ર ક્યાંયે જોવામાં આવતું નથી. આપણે ત્યાં તે એ સ્વદેશપ્રેમના છાંટા પણ નથી, આપણામાં જેએ સ્વદેશપ્રેમી છે તેમાંના ઘણાને પરદેશી વસ્તુ અનિવાર્ય થઇ પડી છે. પરદેશી પાણીવિના તેમના આધિવ્યાધિ મટતા નથી; પરદેશી ભાવના, પરદેશી પેશાકવિના એક દિવસ પણ તે ટકી શકતાં નથી; અને એવા લેાકેા દેશના મુખ્ય નેતાતરીકે આગળ પડે છે! આ બાબત કદાચ કોઇકને ખુખેંચશે; પરંતુ તે કા વિના નથી રહેવાતું. વળી સરકારી નેાકરીને સ્વીકાર કરવા ઉપરાંત ખિતાબની બેવડી ગુલામગીરી વહેારી લેવી એ પેાતાની ઇચ્છાપર અવલંબે છે; આ વાત જો આપણા ચિત્તમાંથી ખસી ગઇ હાય તે। સ્વામીજીના આદર્શ વિચારી જોવાની જરૂર છે; અને આપણે જો હજી પણ એ આદર્શ નહિ ગ્રહણ કરીએ તે ઉન્નતિની કોઈ પણ કાળે આશા રાખવી વ્યર્થાં છે. દેશનુ દારિદ્ય-દુઃખ-નિવારણ કરવા જતાં આપણે જો એમની વાણીનું અનુસરણ કરીએ તે! વિવેકાનંદજીને આ દેશમાં જન્મ લેવા સાર્થક છે, નહિ તેા વ્ય ! સ્ત્રીએની સ્થિતિને જે આપણે ઉન્નત ન કરીએ, શિક્ષણના વિષયમાં વિસ્તૃત પ્રમાણમાં પ્રયત્ન ન કરીએ, આપણે જો દુષ્ટ રૂઢિરિવાજોની જાળમાં જકડાઇ જઇ આપણાથી ઉતરતી જાતિને અસ્પૃશ્ય રાખી મૂકીએ તે સ્વામીજીનું શિક્ષણ, એમના ઉપદેશ, આદ એ સર્વાં મહેાધિના મજળમાં ગુમ થઈ જશે, એમાં શકા નથી ! ભારતવીર ! જાગા ! જાગે!!!
(“જ્ઞાનપ્રચાર”ના એક અંકમાં લેખકઃ-શ્રી. “જ્યેાતિ”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે १२३-हिंदना उद्धारनी चावी
રાષ્ટ્રીય કેળવણી દરેક દેશના ઉદ્ધારની ગુરુ ચાવી રાષ્ટ્રીય કેળવણું છે; અને રાષ્ટ્રીય કેળવણીને આરંભ દેશનાં બાળકેથી થો જોઈએ. બાલ્યાવસ્થા સા
માં બાળકોથી થવો જોઇએ. બાલ્યાવસ્થામાં સારા-નરસા સંસ્કારે જેટલી સહેલાઈથી ઘર કરી શકે છે તેટલી સહેલાઈથી તે મેટી વયે દાખલ થઈ શકતા નથી. આથી જે દેશને ઉદય કરવો હોય તે નાનાં બાળકોને પ્રથમથી જ રાષ્ટ્રીય કેળવણું આપવી જોઈએ.
જાપાનમાં અભ્યાસની શરૂઆતમાં જ શિક્ષક નીચેના સવાલ-જવાબ વિદ્યાર્થીઓ જોડે કરે છે. સ-તમે ક્યાં જન્મ્યા છો? જ-જાપાનમાં. સ-તમારું શરીર કયાંના અન્નપાણીથી પોષાય છે? જ-જાપાનનાં. સ-તે પછી જાપાન તમારી માતા થઈ કે નહિ ? જ-જરૂર, જાપાન અમારી માતા છે. સ-એ માતાના રક્ષણ માટે તમારે પ્રાણ પણ આપવા પડે તે આપ કે નહિ? જ-ખચિત, માતૃભૂમિની ખાતર પ્રાણ પણ આપવાને અમે તૈયાર છીએ.
આનું નામ ખરી રાષ્ટ્રીય કેળવણી ! જાપાનનાં કુમળાં મગજવાળાં એ બાળકોની નસેનસમાં પોતાના દેશ પ્રત્યે આવી સુંદર ભાવના પ્રસરેલી હોય તે પછી કયો પરદેશી એ દેશનો વાળ પણ વાંકે કરી શકે?
હિંદની અર્વાચીન સ્થિતિ રાષ્ટ્રીય કેળવણીની બાબતમાં ખરેખર શોચનીય છે. હજી તે આપણે ત્યાં જાગૃતિકાળ શરૂ થાય છે. રાષ્ટ્રીય કેળવણીના ગણેશ આપણા દેશમાં હજી હમણુંજ મંડાયા છે. વળી તેની પ્રગતિમાં એટલાં બધાં વિદને નડવા લાગ્યાં છે કે, તેનું ભાવિ અત્યારથી કલ્પવું મુશ્કેલ છે.
બ્રિટિશ સરકાર તરફથી હિંદનાં બાળકોને તથા યુવકને જે શિક્ષણ આપવામાં આવે છે, તે તેઓને નિર્માલ્ય અને નિઃસત્વ બનાવી મૂકે છે, એ વાત તે નિર્વિવાદ છે. હિંદના અનેક મહાપુરુષોએ પિકારી પોકારીને સરકારી શિક્ષણ પદ્ધતિ સામે વિરોધ બતાવ્યો છે. થોડાજ સમયપર મુંબઈમાં ભાષણ આપતાં આચાર્યશ્રી પ્રફુલચંદ્ર રાયે નીચેના સ્મરણીય ઉદ્દગારો કાઢયા હતા.
કેટલાક હિંદી વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું અને બીજા કેટલાકે બેરીસ્ટર થવાને વિલાયત જાય છે અને હજી આપણા લોકોમાં વિલાયતી ડીગ્રીઓને મેહ રહ્યો છે. એ ખરેખર શોચનીય દશા છે. સિવિલ સર્વિસ અને કાયદાની ડીગ્રીએ આપણા દેશને કયી રીતે ઉપયોગી છે?”
“યુનિવર્સિટી એ તો સંશોધન કરવાનું ધામ હોવું જોઈએ; પણ હાલની શિક્ષણ પદ્ધતિમાં જેટલો સમય ગાળવામાં આવે છે તેથી યુવકની શક્તિનો ભયંકર દુર્વ્યય થઈ રહ્યો છે.”
કાયદાના ગ્રેજયુએટોના તો રાફડા ફાટવા લાગ્યા છે અને હવે તો વકીલોની સંખ્યા કરતાં, તેઓનાં કુળોની સંખ્યા વધી પડી છે. જે મને ચોવીસ કલાક માટે સરમુખત્યાર બનાવવામાં આવે તે હું બધી કાયદાની કૅલેજોને જમીનદોસ્ત કરી નાખું.”
ચીનાઇ વિદ્યાર્થીઓનું અનુકરણ કરો આચાર્યશ્રી રાય ચીનાઈ વિદ્યાર્થીઓનું દષ્ટાંત આપી, હિંદી વિદ્યાર્થીઓને જ્ઞાન મેળવવાનો એકમાત્ર હેતુ, એ જ્ઞાન દેશની સ્વતંત્રતા મેળવવામાં દેશની સેવાર્થે વાપરવાનું હોય છે. હિંદી વિદ્યાર્થીઓએ પણ આ હેતુ પિતાની દૃષ્ટિ સમક્ષ રાખીને શિક્ષણ લેવું જોઇએ. ચીનાઈ વિદ્યાર્થીઓએ સામાન્ય જનતામાંથી અભણપણું દૂર કરવાને મંડળો સ્થાપ્યાં છે અને તે મંડળોનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
હિંદના ઉદ્ધારની ચાવી
૨૮૭
તુજારા ચીનાઓ લાભ ઉઠાવી રહ્યા છે. સરકાર આપણી મદદે આવે ત્યાંસુધી રાહ જોવાથી હિંદીઓનુ` કશું વળવાનું નથી; કારણ કે એમ રાહ જોવામાં તે યુગેાના યુગેા વહી જશે. આપણે આમવર્ગોમાં કેળવણીના પ્રચાર કરવાની ખાખતમાં ચીના યુવાને પગલે ચાલવુ જોઇએ. ચીનાઓએ તે મદિરાજ શાળાએ બનાવી દીધી છે અને મદિરનાં ચેાગાનાને રમતગમતનાં મેદાન બનાવ્યાં છે.
હાલના હિંદી ગ્રેજ્યુએટાની દુર્દશા તરફ્ સહાનુભૂતિ બતાવતાં આચાર્યં શ્રી રાય ખેલ્યાઃ– હિંદી ગ્રેજ્યુએટાની દુદર્શી
“હિંદી યુનિવર્સિટિએના એક સામાન્ય ગ્રેજ્યુએટ કરતાં વધારે યાજનક પ્રાણી શોધવુ એ મુશ્કેલ છે. તેએાની પંડિતાઇ અને મિલ્ટન તથા શેક્સપિયર વિષેનું જ્ઞાન ઑફિસમાં ચાલતા પત્રવ્યવહારમાં વપરાય છે અને તેઓને બદલામાં માત્ર આવિકા જેટલી કમાણી મળે છે.’
શિક્ષણુની ચાલુ પદ્ધતિ પાકળ છે. શિક્ષણ પરદેશી ભાષામાં અપાય છે અને જે વખતે વિદ્યાર્થીએ સત્યાસત્ય હકીકતાનુ સંશાધન કરતા હેાવા જોઇએ તે વખતે તેએ શબ્દો શીખવાને મથી રહ્યા હાય છે. આધુનિક કેળવણીના માર્ગ, વિદ્યાની કબર ભણી દોરી જનારા છે.''
ધગધગતી ભાષામાં રજુ થયેલા હૃદયના આ ઉદ્ગારે!, સરકારી શિક્ષણપદ્ધતિની અસ`ગીનતા સારી રીતે ઉઘાડી પાડે છે અને રાષ્ટ્રીય કેળવણી માટેની આવશ્યકતા પણ એટલાજ સચેષ્ટપણે પૂરવાર કરી બતાવે છે.
રાષ્ટ્રીય કેળવણી કેવી હાવી જોઇએ ?
રાષ્ટ્રીય કેળવણીની ધણી યાજનાએ આજે આપણા દેશ સમક્ષ પડેલી છે, પણ એ બધીને વિચાર અત્રે થઇ શકે તેમ નથી. આપણે તે ટુકમાં રાષ્ટ્રીય કેળવણીનું સ્વરૂપ નિરખી જઇશું. પ્રથમ તે। રાષ્ટ્રીય કેળવણીને મુખ્ય હેતુ, ખાળામાં દેશભક્તિ ઉત્પન્ન કરવાના હોવા જોઇએ. રાષ્ટ્રીય કેળવણી એવી રીતની અપાવી જોઇએ, કે ખળકા નિર્માલ્ય અને નિઃસત્ત્વ ન ખનતાં તેજસ્વી, બુદ્ધિમાન અને નિડર અને. આજકાલના સરકારી કેળવણી પામેલા યુવžા નેાકરી કરવામાંજ જીવનની સાર્થકતા માને છે. રાષ્ટ્રીય કેળવણી પામેલેા યુવક નેાકરીના મૃગજળ પાછળ કાંકાં ન મારતાં સ્વાવલખી બનવા જોઇએ. સ્વાવલંબન એ મનુષ્યજીવન અને રાષ્ટ્રજીવનના ઉદયનું મુખ્ય પગથી છે. સરકારી કેળવણીમાં ધશિક્ષણ અને શરીરરક્ષણના વિષયેાપરત્વે ભારે અવગણુના જોવામાં આવે છે. આ ખામી રાષ્ટ્રીય કેળવણીમાં નહાવી જોઇએ. બળવાન શરીરવગર યુવક કશું કરી શકવાના નથી અને સત્ય ધર્મોની તેને ઝાંખી પણ નહિ હાય તે! તે પેાતાને કવ્યમાગ ખરાબર એળખી શકવાના નથી; માટે રાષ્ટ્રીય કેળવણીમાં આ એ વિષયેાપરત્વે ખાસ ધ્યાન અપાવુ ોઇએ. બાળકાને બ્રહ્મચર્યાંનું મહત્ત્વ સારી પેઠે સમજાવવુ જોઇએ અને તેના કડક પાલનમાટે ખાસ પગલાં લેવાવાં જોઇએ. બ્રહ્મચારી યુવકૈા અને યુવતીઓની નાની સંખ્યા પણ જો દેશદ્વાર અર્થે બહાર પડે તે પચીસ વર્ષીનુ કા એક વર્ષીમાં કરી શકે. અખડ બ્રહ્મચારીએ ભગવાન ઇસુ ખ્રિસ્ત, ભગવાન શંકરાચાય અને આધુનિક મહાપુરુષ સ્વામી વિવેકાનંદજી બ્રહ્મચર્યના પ્રતાપે કેટલું બધું કાર્યં કરી શક્યા એ તેા સૌને વિદિતજ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કેળવણી માતૃભાષામાંજ અપાવી જોઇએ. સરકારી કેળવણી અંગ્રેજી ભાષામાં અપાતી હાવાથી વિદ્યાથી એના મગજપર જે ખેાજો આવી પડે છે તે અસહ્ય હાય છે. આટલા ખાતર માતૃભાષાઢારાજ બાળકાને શિક્ષણ મળવું જોઇએ, જેથી તે પેાતાને મળતા જ્ઞાનનું સ્વરૂપ સપૂર્ણ રીતે સમજી શકે.
આ રાષ્ટ્રીય કેળવણીની ટુકી રૂપરેખા છે. તેમાં મુખ્ય મુખ્ય મુદ્દાઓ રજુ કરેલા છે. ખીજા ઘણા અગત્યના નાના મેટા મુદ્દાએ રહી ગયેલા હશે; પરંતુ એ બધાના વિચાર કરવાના આ લેખને ઉદ્દેશ નથી.
છેવટે સરકારી શિક્ષણપદ્ધતિની મેાહજાળમાં ક્રૂસાયેલાં માબાપેને એટલીજ વિનંતિ કરવાની કે, એ મેહજાળને ફગાવી દઇ બહાર નીકળેા અને તમારાં બાળકોને દેશભક્તિના પાઠ શીખવે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શુભસંગ્રહ-ભાગ ચાથે
તેઓને પરાવલંબી નેાકરે!–ગુલામે ન બનાવતાં, માતૃભૂમિના સાચા સેવકા બનાવે.
માતાએ! તમે જાગ્રત થાઓ, તમે ધારે તે ધણું કરી શકે. તમે ધરમાંજ તમારાં બાળકોને દેશભક્તિના પાઠે શીખવા અને દેશાભિમાનનાં સૂત્રા સમજાવા તે! તમે દેશદ્વારની ખાખતમાં ઘણું કાર્ય કરી શકશેા.
અને શિક્ષકા ! યાદ રાખજો કે, તમારા હાથમાં દેશનું ભાવિ છે. તમે જો બાળકને અત્યારથી માતૃભૂમિની સેવાના મન્ત્રા શીખવશે તે! મેટા થતાં તેએ જરૂર સ્વદેશના સાચા સેવકા બનશે. સરકારી નાકરી ન છેડી શકેા તેાયે બાળકાને સાચી સ્વદેશસેવા શીખવવા જેટલું કન્ય તે તમે જરૂર ખર્જાવી શકે! છે.
અને હમણાંજ જાગ્રત થયેલા યુવકા! તમે આ દિશામાં ધણું કાય કરી શકા છે. આમવની નિરક્ષરતા દૂર કરવામાં, ચીનાઇ વિદ્યાથી એને પગલે ચાલા અને આપણા અભણ ભાઇએને જાગૃત કરે.
આ રીતે આપણે બધા આ એક મહાન રાષ્ટ્રકાની પાછળ મંડીએ તેા કેાની તાકાત છે કે હિં’દને સ્વતંત્રતા મેળવતા અટકાવી શકે ?
(તા. ૨૩–૧૨–૨૮ ના “એ ધડી મેાજ”માં લેખકઃ- શ્રી. યોગેશ )
१२४ - नवा जमानाना जुवानोने
રિદ્રાની સેવા કરવી એ ‘નારાયણ’ની પૂજા કરવા બરાબર છે; પણ હું કહુ છું કે, જેએ આજ બીજાના અત્યાચારના ભાગ બની પશુએની જેમ પીડાય છે તેમની સેવા કરવી એ ખરેખર! સાક્ષાત્ પુરુષોત્તમ'ની પૂજા કરવા બરાબર છે.
એ સેવાનાં મહાવ્રતનું અનુષ્ઠાન કરવાની જવાબદારી ઉઠાવી ક ક્ષેત્રમાં ઝ ંપલાવનાર પૂજારી મડળને આશીર્વાદ આપવા કરતાં તે તેમની સેવા કરવાના અવસર જો મને મળે તે! હું મારી જાતને વધારે કૃતા થયેલી ગયું.
ભારતની ભૂમિ હિંદુપ્રધાન છે, ભારતના ધર્મ સનાતન છે, દેશધની વિજયધ્વજા હિંદુજ ફરકાવશે. ધર્માંતા વિજયધ્વજ ફરકાવવાના અધિકારમાંથી જે કેપણ હિંદુને−પછી તે ગમે તે કામના કૅમ ન હોય–આદ રાખવામાં આવે તે આપણે આત્મધાત કરનારા ગણાઇએ.
આજે આપણે અસખ્ય હિંદુઓને અસ્પૃશ્ય ગણી, તેમને દેવમ દિશથી પણ દૂર રાખી અધઃપતનની છેલ્લી સીમાપર પહોંચ્યા છીએ. ભગવાન વાસુદેવને પાંચજન્ય કાયા છે. હિંદુજાગૃતિના આ પ્રભાતસમયમાં દરેક હિંદુને જગાડવા જોઇએ. પછી તે હિંદુ અસ્પૃશ્ય હાય કે દલિત હાય તાય શું ? દેશધની સાધના વખતે ભેદની દિવાલ ખડી કરી રાખવાથી કામ નભી શકશે નહિ; અને આ ધર્મના મંદિરમાં જાતિભેદ કે સ્પૃસ્યાસ્પૃશ્યના ભેદ વિનાશકારક નીવડશે.
તેથી આજે જગન્નાથના મંદિરના પાયા નાખવા ઉભા થયેલા નવીન યુગના મનીષી યુવકેા ! હું તમને નમસ્કાર કરૂં છું, એ નવીન ધર્મની વેદીપર તમે હિ ંદુમાત્રને આમંત્રણ આપે; તેમને દૃઢ આલિંગન આપી તમારી છાતી સાથે ચાંપે! અને વળી તેમાંય જે અતિનીચ ગણાતા હાય, હજારા વર્ષના તિરસ્કાર, ખેદરકારી અને ધૃણાના ભારથી જેમના મેરુદંડ ઝુકી ગયા છે, જેઓ પોતાને અસ્પૃશ્ય માનીને મનુષ્યત્વના અધિકાર સુદ્ધાં ભૂલી જઇ આજે ધૂળભેગા થઇ જવાની તૈયારીમાં છે તેમને હાથ પકડી ઉઠાડા, તેમના કાનમાં મનુષ્યત્વનેા મંત્ર આપેા, હિંદુત્વના ઉદાર વક્ષઃસ્થળપર તેમને પણ પેાતાનું સ્થાન મેળવવા દો ! ભારતની અખંડ હિંદુજાતિના કથી આજે મિલનના સૂર ઝંકૃત થવા દા, એ મહાન ધર્મમાં તમારૂં પેાતાનું આત્મદાન પ્રભુ સફળ કરેા; એજ મારી આન્તરિક પ્રાર્થના છે ! શ્રી. મેાતીલાલ રાય
(તા ૨૮-૯-૨૬ ના “દલિતકામ”નું મૃખપૃષ્ઠ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
કેસર શી વાતની છે ?
१२५ - कसर शी वातनी छे ?
૧૮૯
દેશની વર્તમાન અવસ્થાથી કાઈને સ ંતાષ નથી. જો કે દશ વર્ષ પહેલાંના કરતાં આજે દેશમાં જીવન અને ખળ ખહુ વધારે છે; પણ તે દેશનું દૈવ ફેરવી નાખે–સ્વરાજ્યને જલદી લાવેએવા કાર્યંમાં નથી રેશકાયાં. એ જીવન અને એ બળ આજે મારી સમજ પ્રમાણે દેશને ઉંચે ચઢાવવાને અને આગળ ધપાવવાને વપરાવા કરતાં વધારે તે દેશને પાડવામાં અને પાછા હટાવવામાં વપરાય છે. એ તે નિઃસશય વાત છે કે, આ જે કઈં થયે જાય છે તે સારાને માટેજ છે; અને કાને ક્રાઇ દિવસ આપણે એ સારાપણાને સ્પષ્ટરૂપે જોઈ પણ શકીશું. પણ એક બેચેન હૃદય કે જેને પરાધીનતા કાંટાની પેઠે ખુંચે છે, જેને સ્વરાજ્ય વિના કંઈપણુ સારૂં લાગતું નથી, તે આ સ્થિતિથી શી રીતે સંતેાષ પામી શકે? જ્યારે દેશમાં કાઇ પણ કામ ઉત્સાહ, દૃઢતા, કાળજી અને ગંભીરતાપૂર્વક થતું દેખાતું નથી, જ્યારે પ્રસંગ દ્વેષને રંગ બદલવાની નીતિ કાઈ પણ કામનાં મૂળ નાખવા દેતી નથી, જ્યારે ભાઇ ભાઇઓમાં-ધરમાં-ખુનામરકી તા રાજની વાત થઇ પડી હૈાય, ત્યારે આ વ્યાકુળ હૃદય અધીરતા અને આતુરતાથી ફાટી પડવા લાગે તે। શુ' આશ્ચર્યાં ? આ તફાન અને અરાજકતાના યુગમાં ધન્ય છે એ માનવાને કે જેઓ દેશની મૂળભૂત નબળાઓને દૂર કરવાના કામમાં પેાતાની જાતને ખપાવી રહ્યા છે. સ્વરાજ્યસંગ્રામમાં વિજય મેળવવાની દૃષ્ટિથી જ્યારે અમે અમારા દેશ અને સમાજની દશા ઉપર વિચાર કરીએ છીએ, ત્યારે અમને અનેક ભૂલા અને ઉણપો દેખાઇ આવે છે. જ્યાંસુધી આપણે તેને પૂરતા પ્રમાણમાં દૂર કરી શકીશું નહિ, તેનું મૂળ સ્વરૂપ સમજી શકીશું નહિ, ત્યાંસુધી આપણા બળને પૂરેપૂરા ઉપયેગ થશે નહિ. આપણી ધમ ભાવનાએ હજી દોષવાળી છે, આપણી સમાજવ્યવસ્થા વિશૃંખલ અને સામાજિક જીવન છિન્નભિન્ન છે. અમારી રાજનૈતિક કા પતિ પરાવલંબી છે. તેમાં સુધારા કરવાની ભારે જરૂર છે; વિધવાએ અમારા ઉપર શાપ વસાવી રહી છે, સાત કરેડ અસ્પૃસ્યા રાત્રિદિવસ અમારા ઉપર નિસાસા નાખે છે, વળી આળસ અને અકર્માંણ્યા અમારે! અમૂલ્ય સમય બરબાદ કર્યે જાય છે; એ બધાના ઉપાય કરવા જરૂરના છે. આ દિશાઓમાં દેશની સમક્ષ હજી કામ તેા અથાગ પડેલું છે. લેાકેાની ભ્રમભરી ધારણાઓ અને કલ્પનાએ। સાથે લઢીને તેમને સાચા અને અમલી કામ તરફ પ્રેરવાના છે. સરકાર સાથે લડાઇ લડવાનું છેાડી દઇને હાલમાં તે આપણે આપણાજ સમાજ સાથે-તેની ખૂરાએ સાથે-લડવાની જરૂર ઉત્પન્ન થઇ છે.
પણ આને મોટે ખામી શી ખાખતની છે? મારી બુદ્ધિ પ્રમાણે તે! આ પાંચ-છ વર્ષના સાજનક જીવનને અનુભવ મને જે સમજાવે છે, તે ઉપરથી માલમ પડે છે કે, આ કામ જેટલું યેાગ્ય, પ્રમાણિક, મહેનતુ અને ધગશવાળા કા કર્તાઓની એછપથી અટકી રહ્યું છે, તેટલુ' પૈસાને ખાતર અટકી રહ્યું નથી. બીજા શબ્દોમાં કહીએ તેા ત્યાગ અને તપેામય જીવન ગાળનારા, વિદ્યા અને તપશ્ચર્યાં બન્નેને મેળ પોતાના જીવનમાં મેળવનારા દેશસેવકેાની ખેાટ છે. વ્યાખ્યાન આપનારા, માન અને મેટાઇ ઇચ્છનારા જેટલા કાર્યકર્તાઓ મળે છે તેટલા ધીરજ, દઢતા અને ધગશપૂર્વક કાઇ એક કામમાં પેાતાની જાતને અણુ કરનારા સાધુચરત અને સત્યાચરણી કા કર્તાએ ઓછા મળે છે. ગમે તે! ખાદી કે ખાદીદ્વારા જનતાનું સંગઠન હાય, અસ્પૃસ્યાહાર હાય, અનાથા અને વિધવાઓની બાબત હાય, શારીરિક અવનતિને પ્રશ્ન હેાય કે સ્ત્રીસુધાર અને આત્મરક્ષણની બાબત હોય; પણ જ્યાંસુધી દેશમાં ત્યાગી અને તપસ્વી, જ્ઞાની અને શૂરવીર, વિવેકી અને કરકસરીઆ અને દેશની પરતંત્રતા જેના અંતરમાંથી રાતદહાડે આંસુ વહાવતી હેાય એવા દેશસેવા નહિ પાકે ત્યાંસુધી દેશની દશા જલદી સુધરી શકવાની નથી. કામ ત્યારેજ સારૂં થાય છે કે જ્યારે કામ કરનારાઓ સારા હૈાય છે. સારા કામ કરનારાઓને ધનની મુશ્કેલી નથીજ રહેતી. દેશને જો આજે વધારેમાં વધારે જરૂર હેાય તેા તે મુંગા સમ ધમજાવનારા ત્યાગી કાર્યકર્તાઓની છે. મને તે દેશમાં આજે આ બાબતનીજ ભારે ઉણપ દેખાઈ આવે છે. લેાકેા કહે છે કે, પૈસા ઓછા
શુ. ૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૯૦
શુભસ મહુ, ભાગ મા
છે. હું કહુ છું કે, સારા કાર્યકર્તાઓની એપ છે. કેટલાય નવયુવકૈા કામ અને રેટીની શેાધમાં ઘેરઘેર ઘૂમે છે, પણ તેએ પાતાને દેશની સેવાને લાયક બનાવતા નથી. જેમણે સેવાનું વ્રત લીધું છે તેએ પણ જેટલી સેવાના ફળ તરફ દૃષ્ટિ રાખે છે તેટલી સાચા સેવકની યેાગ્યતા વધારવાના પ્રયત્ન કરવા તરફ રાખતા નથી. યાગ્યતા અને ગુણની કદર સૌ જગાએ થાય છે; તેથી કાકર્તાઆએ પેાતાની યાગ્યતા અને ગુણાની વૃદ્ધિ કરવી જોઇએ અને નવ્યુવકાએ પેાતાની જાતને દેશસેવાને લાયક બનાવવા માટે રાતદિવસ કડીતેાડ પ્રયત્ન કરવા જોઇએ.
X
X
X
( ‘ત્યાગભૂમિ’ના માગશર ૧૯૮૪ના અંકમાંના શ્રી. જમનાલાલજી ખાજના લેખનેા અનુવાદ. )
X
१२६ - पोल पत्रिका
ધાર્મિ ક સડા નાખુદ કરવા, વ્યવસ્થિત ચળવળ ઉપાડવાના” અભિલાષથી પેાલ પત્રિકા’ના શ્રી. નાગરદાસ ગઢીઆ નામના નવજુવાન લેખકે આરંભ કર્યો છે. ધર્માંચાયાં અને ધર્મગુરુઓના ડાળ, ઢાંગ તેમજ ખીજાં ધતીંગાપ્રત્યે ધિક્કાર વરસાવવા તૈયાર થયેલ પેાલ પત્રિકા'ના જીવાન તંત્રી જનતાને ખાત્રી આપે છે કે “કાઇ પણ ધર્મ કે ધર્મગુરુ પ્રત્યે અમારે દ્વેષ કે ઝેર નથી. “ વ્યક્તિગત નિંદા કે બીભત્સ ટીકાઓથી ” દૂર રહેવાની પણ એમની એટલીજ તૈયારી છે અને માત્ર પ્રજા એમને ‘જરૂર સાંભળે ’ એટલીજ એમની માગણી છે.
"6
ધર્મને નામે હિ ંદુસમાજમાં પારાવાર પાખંડ ચાલી રહેલાં છે. તેને તેડી ફાડીને છિન્નભિન્ન કરી નાખ્યા વિના સમાજના છૂટકા કે ઉલ્હાર નથી; એટલે અમે ‘પ્રવાસી પાગલ’ને પગલે ચાલીને આ પત્રિકા પ્રકટ કરવા તૈયાર થયેલા ભાઇ નાગરદાસને ધન્યવાદ આપીએ છીએ અને ઈચ્છીએ છીએ કે, આવા યુવાને ગુજરાતમાં અને હિંદુસ્થાનમાં ધાજ નીકળેા.
પ્રવાસી પાગલના હેતુને માટે અમને માન હતું; પરંતુ તે હેતુની સિદ્ધિ માટે એમણે ધારણ કરેલી શૈલી સાથે અમે જરાયે મળતા થતા નહેાતા. અલબત્ત, ધણા જમાનાના જામી ગયેલા કચરાને સાફ કરવા અને અંધશ્રદ્ધાનાં જૂનાં જાળાંને ઉસેટી નાખવા માટે કડક ભાષાની જરૂર અમે સ્વીકારીએ છીએ; પરંતુ કડક અને જોશભરી ભાષા બીભત્સ બનવી જોઇએ એવા કશાજ નિયમ નથી અને પેાલ પત્રિકા'ના હાલના તંત્રી એ વાત અગાઉથી સમજી ગયેલા લાગે છે. એથી અમારી ખાત્રી છે કે, એમને ધારેલા કામાં સારી સફળતા અને સંગીન સહાય ચારે તરફથા મળશેજ. પોલ પત્રિકા 'ની સર્વાંગે સફળતા ઇચ્છતા તેના તંત્રીને અમે ધન્યવાદ આપીએ છીએ અને પ્રત્યેક હિંદુને અને ખાસ કરીને નવજુવાન હિંદુને આ પત્રિકાને અપનાવી, તેણે ઉપાડેલા સુયોગ્ય કાર્યાંમાં મદદ કરવા અમે ભલામણ કરીએ છીએ.
k
( દૈનિક “ હિ ંદુસ્થાન ’”ના તા. ૧–૯–૧૯૨૮ ના અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
વિધમીના પ્રચાર १२७ - विधमओना प्रचार
ગુજરાતના હિંદુએમાં હવે હિંદુત્વની ભાવના જાગૃત થઇ છે, એ જોઈ અમને આનંદ થાય છે; પણ આ ભાવના મોટેભાગે હજી શબ્દોમાંજ રહી છે. સંગઠનનાં ભાષણેામાં હાજરી આપવી અને એક-બે હિંદુસંગઠનનાં વર્તમાનપત્રાના ગ્રાહક થઇ જવામાંજ અમારૂં કવ્ય પૂરૂં થઇ ગયું, એમ અમે માનીએ છીએ. શુદ્ધિ ને સંગઠનમાં અમે પૂરી સહાનુભૂતિ દર્શાવીએ છીએ; પણ કંઇ કરવાનું આવતાં અમે સાડાબાર ગણી જઇએ છીએ, અને જાણે અમને હિંદુસંગઠન સાથે કંઇજ લાગતું વળગતું ના હાય ઍવી અમારી વલણ થાય છે. અમે જ્યારે મેલીએ છીએ ત્યારે ‘હિયર, હિયર’ના પાકારાથી આકાશ ગુજાયમાન કરી દઇએ છીએ. ત્યારે જીએ ! વિધર્મી એ બીજી બાજુ પેાતાનેા પ્રચાર આગળ ધપાવવા શાંતપણે એકીટસે કામ કરતા હૈાય છે.
ખ્રિસ્તીએ વ્યવસ્થિત રીતે જે પ્રચારનું કામ કરે છે, તેનાં વખાણ તેા હિંદુએ પણ કરે છે; પણ જે સગવડા અને સાધને તેમને હાય છે, તે પોતાના હિંદુસંગઠનના પ્રચારકેાને કરી આપવાની માગણી થતાં કંઈ કરતા નથી.
હિંદુસંગઠનમાં પૈસા આપવાની વખતે અમારાં ગજવાં ખાલી થઇ જાય છે અને અમે તે બધી વાતાના નિરીક્ષક બનીને કહીએ છીએ કે, એહે!! તમે બહુ સારૂ કર્યું. ના, આ તમે બહુજ ખરાબ કર્યું. અને પછી ગપાટા મારી બેસી રહીએ છીએ અને ક ંઇજ કરતા નથી.
ખ્રિસ્તી મિશનેાના કામના આંકડા અમે રજુ કરશુ. હિંદમાં થતા પ્રચારની બધી હકીકત અમારી પાસે છે. એટલે પત્રિકાના વાચા જાણી શકશે કે, તેમણે શું કરવુ જોઇએ ?
ખ્રિસ્તીઓનુ` કામ મોટે ભાગે ઢેડવાડામાં છે. તેમણે પેાતાની જાળ ત્યાંજ પાથરેલી છે. આ વખતે અમે નડીઆદ તાલુકાની સમાલેાચના કરીશું. ખ્રિસ્તી એક તાલુકામાં જેટલું કામ કરે છે તેટલુ અમે આખા હિંદુસ્તાનમાં કરતા નથી.
૨૦૧
નડીઆદ તાલુકામાં ૯૫ ગામ છે તેમાં અયજોની વસ્તીવાળાં ૯૩ ગામ છે, જેમાં ૧૩૭૯૦ અયો છે. કુલ વસ્તીના ૯ ટકા અત્યો છે.
ધવાર આંકડા જુઓઃ
સ્ત્રી
બાળક
૨૨૦૯
૩૧૦૨
૧૭૦૫
૧૭૪૪
૨૬૫૦
e
૯૦
૧૦૪
એટલે એકદરે ૬૦૯૯ હિંદુ અંત્યજો ખ્રિસ્તી થઈ ગયા છે. ૨૯૦ હિંદુ અયો મુસલમાનખાજા થઇ ગયા છે. રેમનકથાલિક, મુક્તિફેાજ, મેથાડિટ અને આઇ. પી. મિશન એ ચાર મિશને તેમાં કામ કરે છે. આ મિશના શાળાઓ, દવાખાનાં અને પ્રચારકા રાખી કામ કરે છે, તાલુકામાં ૫૦ ખ્રિસ્તી શાળાઓ છે અને સંખ્યાબંધ ખ્રિસ્તી ઉપદેશકે છે. ખેાજાની શાળા પણ છે. અંત્યજ સેવામંડળની ૩ શાળાઓ છે. તે ઉપરાંત બીજી એક હિંદુસંસ્થાની શાળા નથી. એકજ તાલુકામાં ખ્રિસ્તીઓ કેટલું સંગીન કામ કરી રહ્યા છે તે આથી સમજાશે.
હિંદુએ આ સ્થિતિ સુધારવા કઇ મદદ કરશે કે પછી શુદ્ધિના સમાચાર વાંચી ફૂલાયાં કરશે ? ઉપલા વર્ણનમાં તેમના સાહિત્યપ્રચારનું વર્ણન કર્યું નથી.
આવા પ્રચારથી એકલા અત્યજોજ વટલાતા નથી. બીજા ઉચ્ચ ગણાતા હિંદુએ પણ સપાટામાં
આવી જાય છે.
હિંદુ અત્યો
ખ્રિસ્તી અત્યન્ને ખાજા અસો
પુરુષ
૨૦૯૦
માટે હિંદુરક્ષાના ઉપાયો યાજવામાં ક્રિયાત્મકરૂપે બહાર પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(“પ્રયારક”ના એક અતૃકમાં લેખક:-શ્રી. આ. પંડિત)
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૯૨
શુભસંગ્રહ-ભાગ ચાથી
१२८ - मि. हेन्री फॉर्डना मननीय विचारो
અમેરિકાના ઉદ્યોગવિકાસના એક આગેવાન મિ॰ હેત્રી ફાડે એક વમાનપત્રકાર સાથે વાતચીત કરતાં પુનર્જીવનવિષે બહુજ સુંદર અને સ્પષ્ટ વિચારા દર્શાવ્યા હતા. વિદ્વત્તાના જરાએ આડંબર કે અભિમાનવિના તેમણે કહ્યું કે એવી વિભૂતિ છે, જે આપણને-પૃથ્વીપરના મનુષ્યાને પ્રેરણા આપે છે. ’
વિશ્વમાં કાંઈક એક
પેાતાના આ વિચારાને વધારે સ્પષ્ટ રીતે સમાવતાં તેમણે કહ્યું કે “ આજના સુધારા પહેલાં લેાકેામાં સત્યને અશ વધારે હતા.દાખલાતરીકે અમેરિકાના મૂળ વતનીએ કાઈ અદૃશ્ય દૈવી શક્તિને પૂજતા અને એવી દૈવી શક્તિનું અસ્તિત્વ તેા જરૂર છેજ. ભલે તમે તે શક્તિને ઈશ્વર કહેા, વિભૂતિ કહેા, ઉત્પાદક શક્તિ કહેા કે બુદ્ધિનિધિ કહે; પરંતુ એ અદશ્ય આત્મા-પરમાત્માજ આપણા વિચારા અને કાર્યોને પ્રેરક છે. ”
“ ત્યારે શું આપણે આપણા આત્માના સુકાની નથી ? '' પત્રકારે પ્રશ્ન કર્યાં.
''
મિ॰ ફ્ાડે તદ્દન સરળ ભાવે કખલ કર્યું કે “નહિ, મને પેાતાને તે એમ લાગે છે કે મેં કશું કામ મારી પેાતાની ઇચ્છાથી નથી કર્યું. મારી અંદર તેમજ બહાર રહેલી કાઇ અદશ્ય શક્તિની પ્રેરણાથીજ હું તે! દેવાયા છેં. '
પોતાની આવી અટલ શ્રદ્ધાવિષે ખુલાસા કરતાં તેમણે કહ્યું કે “ શ્રદ્દા એ તે પૂર્વના જ્ઞાનનું અવશેષમાત્ર છે. આપણા પૂર્વજોને જ્ઞાન હતુ. તેને એવું જ્ઞાન હતું, કે જે આજે આપણે તેા ગુમાવી બેઠા છીએ. આપણને તે સ્મરણમાત્ર રહ્યું છે. આપણે આજે તે એટલુંજ કહી શકીએ છીએ કે ‘ અમને શ્રદ્દા છે” અથવા અમે માનીએ છીએ;' પરંતુ એક કાળ એવા હતા કે જ્યારે આપણે કહી શકતા કે ‘અમે જાણીએ છીએ.
""
""
પુનર્જીવનના સિદ્ધાંત એ જ્ઞાનને અવશેષ છે ?' પત્રકારે પ્રશ્ન કર્યાં.
“
પુનર્જીવન એ તે સર્વ જ્ઞાનનુ સત્ત્વ છે '' મિ॰ ફેંડે ઉત્તર વાળ્યે “ હુ છવ્વીસ વર્ષના થયા ત્યારથી મેં એ સિદ્ધાંતને સ્વીકાર કર્યો છે. એરલેન્ડ સ્મિથના પુસ્તક ઉપરથી મને એ સિદ્ધાંત હાથ લાગ્યું. એ સિદ્ધાંત જાણ્યા પહેલાં હું તદ્દન બેચેન હતા. આ વિષયમાં ધર્માંમાં કાંઈ નહેાતું. છેવટ મને તે ન જણાયું. કામથી પણ મતે સતેાષ ન થયેા. જો એક જીવનમાં મળેલે અનુભવ બીજા જીવનમાં કામ ન લાગે તે કામ કરવાના પણ કાંઇ અર્થ નથી. પરંતુ જ્યારે મને પુનર્જીવનના સિદ્ધાંત સમજાયે! ત્યારે કેમ જાણે મને કાઇ વિશ્વવિશાળ યેાજના હાથ લાગી હાય એવુ લાગ્યું. મને લાગ્યું કે, મારા વિચારાને અમલ કરવા માટે હવે તક છે. હવે મારે મન સમય અમર્યાદિત બની ગયો. હવે હું ઘડિયાળના કાંટાઓને ગુલામ રહ્યો નહાતા. જગતમાં ચેાજનાએ ધડવા અને કા` કરવા માટે હવે જોઇએ એટલા સમય હતા.”
46
“ ધંધામાં તે હું છેક ચાળીસમે વર્ષે પડયા-એટલે કે ફાડ` યંત્ર' રચવાનું મેં તે વખતે શરૂ કર્યું; પરંતુ તે પહેલાં બધા સમય હું એની તૈયારીજ કરી રહ્યો છું. વિશાલ દષ્ટિબિંદુથી એજ લાભ થાય છે કે તે માણસને તૈયારી કરવાના સમય આપે છે, મારૂ ધણુંખરૂં જીવન તૈયારી કરવામાંજ ગયું છે; કેમકે હું જાણુ છું કે, મારી સામે ભાવી અનત છે.
આમ વાતચીત તત્ત્વજ્ઞાનમાં ઊંડી ઉતરતી જતી હતી અને પત્રકાર તેા પુનર્જીવનના સિદ્ધાંતના સ્પષ્ટીકરણ માટે ઉત્સુક હતા; એટલે તેણે પ્રશ્ન કર્યાં “ મી. řા! હુ અહીં તમને મળવા આવતા હતા ત્યારે તમે સરકાર પાસેથી ખરીદેલાં વહાણે જોયાં કે જેમાંથી તમે હવે ફોર્ડનાં યંત્રા બનાવી રહ્યા છે.. શું આ વહાણાનું પુનર્જીવન છે? અથવા રૂપાંતર થયેલા ફ્ાયત્રાને સ્મરણ પણ હશે કે તે એક વખત વડાણા હતાં ?’
આ બાલીશ પ્રશ્નથી મિ. ફાથી સહેજ હસી જવાયું. તેમણે ખુલાસા કરતાં જણાવ્યું કે, “ પુનર્જીવનને। મારા ખ્યાલ એવા નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
મિ. હેન્રી ફોર્ડના મનનીય વિચારે
૨૯૩
પત્રકારે ફરી પૂછ્યુ r પણ જેમ વહાણા ભાંગીને તેમાંથી řાયત્ર’અને છે તેમ જીવનશક્તિએ ભાંગી તૂટીને ફરી પાછી એકઠી થાય છે એમ તમે કહેા છે?”
મી॰ ફાડે સમજાવ્યું “ તમારી સરખામણી ખાટી છે. આપણા દેહ ખરી વસ્તુ નથી. આપણું ચારિત્ર્ય એ ખરી વસ્તુ છે. પછી એ ચારિત્ર્યને તમે જીવનશક્તિ કહા કે આત્મા કહેા. એ ખરી વસ્તુને-આત્માનેા નાશ થતાજ નથી.
66
પણ કમનસીબે હજીસુધી કાઇ વિજ્ઞાનશાસ્ત્રી આત્માને દેહથી અલગ પાડીને બતાવી શક્યા નથી. ગમે તેવા સૂક્ષ્મદર્શક યંત્રથી તે દેખાતા નથી કે ગમે તેવા ત્રાજવાથી તે તેાળી શકાતા નથી. ” પત્રકારે પેાતાની મુંઝવણ દર્શાવી.
“ એક વસ્તુ અદૃશ્ય છે-આપણે તેને જોઇ શકતા નથી એનેા અથ એવા નથી કે, તે વસ્તુનુ' અસ્તિત્વજ નથી. '' મિ॰ ફાડે` ખુલાસા કર્યો “ જેમ પ્રભુ અદૃશ્ય છે, વિજળી અદૃશ્ય છે અને છતાં એ બન્નેનું અસ્તિત્વ છેજ; તેવી રીતે આત્મા અદૃશ્ય છે, છતાં તેનુ અસ્તિત્વ તે છેજ. કયી શક્તિ તમને અહીં ખેંચી લાવી એ તમે જોઇ શકતા નથી; છતાં એ શક્તિના અસ્તિત્વને તમે ઈન્કાર કરી શકશે નહિ.”
.
શકાય
“ તમે કહેશેા કે પવનનું વજન કરી શકાય છે અને વિજળીનું પણ માપ કાઢી છે. તેને મારે જવાબ એ છે કે, કાઈક દિવસ આપણે આત્માનું પણ માપ કાઢી શકીશું; એટતુંજ નહિ પણ મારી તે! એવી શ્રદ્ધા છે કે, એક કાળે આત્માનું માપ થઇ શકતું હતું. આપણી અત્યારની ‘શ્રહા’ એ જૂના ભૂતકાલીન અને ગુમાયેલા જ્ઞાન ઉપરજ રચાયેલી છે.
31
તત્ત્વજ્ઞાનની આવી ઝીણી માથાકૂટમાં રમુજ ઉમેરવા પત્રકારે કહ્યું કે “ મારા તત્ત્વજ્ઞાનના પ્રાફેસર એમ કહેતા કે, જડ એટલે શું ? જેમાં આત્મા ન હેાય તે; અને આત્મા એટલે શુ' ? જે જડ નથી. આપ આ માં માના છે?”
-
જડ-ચેતનના આંતું ખંડન કરતાં મિ॰ફ્ડે કહ્યું “ નહિ, વિશ્વની વસ્તુમાત્રમાં એકય છે. જડ અને ચેતન એકજ વસ્તુ છે અથવા વધારે સ્પષ્ટ કહીએ તેા એકજ વસ્તુનાં ખે સ્વરૂપે છે. વસ્તુમાત્ર દેખાવમાં જડ છે. પરંતુ તેનું બારીકમાં ખારીક પૃથક્કરણુ કરેશ અને એમાંની ચેતનશક્તિ દેખાશે. આમ જડ એ ચેતનનું ભિન્ન સ્વરૂપ છે અને ચેતન એ જડનું ભિન્ન સ્વરૂપ છે, મૂળમાં અન્ને એક છે. ”
“ પરંતુ જેમ આ řાયંત્ર'ને સ્મરણુ નથી કે પહેલાં તે વહાણ હતું, તેમ આપણને પણ આપણા આગલા જન્મનું કશું સ્મરણ રહેતું નથી; અને એવા સ્મરણવિના આત્મા અમર છે, એમ કેમ માની શકાય? જો જડ વસ્તુ અવિનાશી હેાય-તેને કદી નાશ ન થતા હેાય તેાજ દેહ અમર બની શકે. ” પત્રકારે પેાતાની શંકા રજુ કરી.
“ તમે ભૂલે છે! ” મિ. ફોર્ડ કહ્યું “ શરીરને પેાતાની વૃત્તિથી અને આત્માને પેાતાની `િથી આગલા જીવનના અનુભવેનુ સ્મરણ રહે છે અને તેને ઉપયાગ કરે છે. ’’
“ ત્યારે તમને તમારા આગલા જન્મેાનુ સ્મરણ છે ?” પત્રકારે પૂછ્યું.
“ મને તે! શું પણ આપણને સૌને આપણા આગલા જન્મનું ઝાંખું સ્મરણ તે હાયજ છે. આપણને ઘણી વખત આગલા જન્મમાં જોયેલા કાઇ દૃશ્યનું કે અનુભવેલા બનાવનું સ્મરણ થઇ આવે છે, પરંતુ તે બહુ અગત્યનું નથી; પણ એ અનુભવાનું સત્ત્વ, તેનું રહસ્ય, તેનાં પરિણામેા કિંમતી છે અને તેની આપણા જીવનમાં ઉંડી ઉંડી છાપ હાય છેજ. ''
‘ભૂતકાળની ઘણી વાતેા આપણે ભૂલી જઇએ છીએ, પર ંતુ તેની ઝાંખી આપણા અંતરાત્માને હાય છે. કાઇક રેશમાંચક બનાવ બનતાં પહેલાં ઉડે ઉડે રહેલાં સ્મરણે! ઉપર તરી આવે છે; વસ્તુતઃ તે હયાતીમાં તે। હોય છેજ અને આપણા જીવનમાં તે અગત્યને ભાગ ભજવે છે.” મિ. ફાડે કહ્યું. “ ત્યારે તમારા આત્મા આગલા અનેક જન્મમાં દુનિયાના સઘળા ભાગેામાં ફરી આવ્યે ન્ડરો તે બધા દેશે જોવા જવાની તમને ઇચ્છા નથી થતી ?” પત્રકારે પૂછ્યું.
.
હિંજ. એ દેશની મને કશીજ કિ ંમત જણાતી નથી. મને તે! મનુષ્યેામાં રસ પડે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
શુભ ગ્રહ-ભાગ કેમકે મનુષ્ય પૃથ્વી ઉપરની છેલ્લામાં છેલ્લી અને નવામાં નવી વસ્તુ છે અને સૌથી નવી વસ્તુ. હોય તેમાં મને રસ પડે છે. વિજ્ઞાનશાસ્ત્રીઓની શોધ પ્રમાણે મનુષ્યજીવન ૨૩ અબજ વર્ષથી પૃથ્વીપર છે; અને એટલા કાળમાં તો આમાં અનેક અનુભવો મેળવે છે.”
“ ત્યારે તમારા અભિપ્રાય પ્રમાણે જીવનનો હેતુ શો છે ?” પત્રકારે પૂછયું.
“મારા માનવા પ્રમાણે જીવનને હેતુ અનુભવ મેળવવાને છે. મનુષ્ય ખોરાક અને શારીરિક સુખ-સગવડ કરતાં કાંઈ વધુ શોધે છે. માત્ર ખોરાક અને આરામથી મનુષ્યને સંતોષ થતો. હેય તે તેટલું તો તેને સહેજે મળી રહે છે. બહુ ઘેડા માણસે માત્ર દેહની જરૂરીઆતો મળી રહેવાથી તૃષ્ણરહિત થઈમેક્ષ પામે છે. આપણે બધાય પુનર્જીવન પામ્યાજ કરીએ છીએ, દરેકની પાછળ કંઇક હેતુ રહેલો હોય છે અને તેથી જીવન-પરંપરા ચાલુ રહે છે.”
દરેક વનના અનુભવથી આપણે શીખતા જઈએ છીએ. સફળતા અને નિષ્ફળતા, બનેમાંથી આપણે કંઈક શીખીએ છીએ, જે સફળતા કરતાં નિષ્ફળતાથી વધારે શીખીએ છીએ. ફાંસીને માંચડે જતાં જતાં એક માણસે કહ્યું હતું કે, “મારે માટે આ બહુ સારે પાઠ છે.” તેનું આ કથન ખોટું નહિ હોય. ફાંસીએ લટકીને પણ માણસ કંઈક અનુભવ મેળવે છે. આમાં ખેટનો નહિ પણ નફાને હિસાબ રાખે છે. આમાના ચોપડામાં ખાટ પણ અનુભવરૂપી નફામાં ગણાય છે.”
સંત ક્રાંસિસની માફક તમે પણ એમ માને છે કે, પશુઓમાં આત્મા છે ?” “જરૂર, શા માટે નહિ !”
“પણ, મિ. ફોર્ડ ! જો તમે બીજે જન્મ પણ મનુષ્યજીવન પામે તો તમે તમારું જીવન જૂદુજ ઘડવાના પ્રયત્ન કરો કે નહિ ?”
“ પણ તેમાં સવાલ જ “જેને છે. જેને હું વિચારજ કરતું નથી. મારા માનવા પ્રમાણે પ્રત્યેક જીવનમાં લેવાના અનુભવો પણ ભાવીએ નિર્માણ કરી મૂક્યા હોય છે. આપણે આપણું જીવન ઘડતા નથી. આપણને કદાચ અગાઉથી ભાન થાય છે, પરંતુ નિર્માણ આપણે કરી શક્તા નથી.”
“ ત્યારે શું રાષ્ટ્રોને પણ એજ નિયમ લાગુ પડે છે? “એમાં જરાયે શંકા નથી.” “તો જગતનાં મહાયુદ્ધોની ભયંકર આફત માટે તમે અમુક રાષ્ટ્રને દેવ આપે નહિ ને?”
બીલકુલ નહિ.” “જીવનમાં તમને શા કામમાં સૌથી વધુ આનંદ આવે છે ?”
“અમુક કામ મને આનંદ આપે છે તેટલા માટે હું કાંઈ કરતો નથી પણ અમુક કામ કરવાની જરૂર છે, તે માટે જ કરું છું. સહેલો માર્ગ પસંદ કરતો નથી, પરંતુ કઠિન માર્ગ પસંદ કરું છું. આપણને મનગમતું કામ કરીએ એમાં આપણે કાંઈ ભલું કરતા નથી.”
ત્યારે તમે કામમાંથી નિવૃત્ત થવા ઈચ્છતા નથી ?'
“અને ભય રહે છે કે, તદ્દન કામવગરના બેસી રહેવાનું દુઃખ હું કદી સહન કરી શકીશ નહિ. કંઈક ને કંઈક કામ કરવાનું તે હેાયજ છે. યુવાની એ જીંદગીની દોલત છે, પરંતુ અનુભવવિના યુવાને જગતને કારભાર ચલાવી શકે નહિ. જે માણસો ૩૦-૫૦ વર્ષે કામ કરવું છોડી દે તે કદાચ સંસ્કૃતિની અવદશા થાય. અનુભવીએ જગતના વ્યવહારને નિયમમાં અને સુયોગ્ય ગતિમાં રાખે છે. ૫૦ વર્ષ નીચેના માણસોમાં દુનિયાનો વ્યવહાર ચલાવવા જેટલો અનુભવ હતા નથી, એટલે જે ૫૦ વર્ષ ઉપરના માણસો કામ કરવું છોડી દે તે દુનિયાને વ્યવહાર કદાચ બંધ પડે.”
“તમને સાહિત્યમાંથી કાંઈ જાણવાનું મળ્યું?”
વિજ્ઞાનનાં પુસ્તકમાંથી ઘણું જાણવાનું મળ્યું; તેમજ “ઈને ટયુન વિથ ધી ઇન્ફિનિટ'.* જ આ સંસ્થા તરફથી ગુજરાતીમાં સ્વતંત્રાનુવાદરૂપે આ પુસ્તક પ્રભુમય જીવન એ નામથી ત્રીજી વાર હમણાં નીકળ્યું તે આગલી આવૃત્તિ કરતાં વિશેષ સંશાધનપૂર્વક અને સરલ ભાષામાં તથા માત્ર ચાર આનામાં (પાકા પૂઠા સાથે છ આનામાં) ની કર્યું છે.
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
બગીચામાં મજુર એકલનાર એજંટ
૫ માંથી પણ મને જાણવાનું મળ્યું છે.”
“બાઈબલને તમે ધાર્મિક ગ્રંથ ગણે છે ?”
“બાઈબલને હું અનુભવોની સેંધથી માનું છું. બાઇબલ વાંચતાં આપણને એટલું આશ્વાસન મળે છે કે, જીવનમાં આપણે જેવી ઠેકર ખાધી છે તેવી બીજાઓને પણ ખાવી પડી છે; એટલે બાઇબલ અનુભવોનું ખરું પુસ્તક છે."*
“તમે માનો છો કે તમારા જીવનને અંતે તમને તમારી મહેનતેનો બદલે મળશે?”
“જીવનના અંતવિષે હું કાંઈ જાણતો નથી. અંત તો બહુ દૂર છે, પરંતુ આપણે જેને માટે લાયક હોઈશું તેટલું આપણને મળે છે જ અને મળ્યાજ કરશે.”
(“બે ઘડી મેજ” તા. ૨-૧૨-૨૮ના અંકમાંથી)
१२९-बगीचामां मजुर मोकलनार एजंट
સાહેબ ! થોડા વખતપર સરકારી કામને અંગે સુરત જીલ્લાના કીમ સ્ટેશને જવાનું થયું હતું. ત્યાં મજુર પૂરા પાડનાર મિત્ર સેન્ડફ્રેંડ નામના એક યુરોપીયન સાથે થયેલી વાતચીતને સાર નીચે પ્રમાણે છે:
હુ આયર્લાન્ડને વતની છું. મારું નામ સેન્ડફર્ડ. લશ્કરી નોકરીમાંથી ફારગત થઈ હાલ હું આસામના પ્લાના બગીચામાં મજાર મોકલનાર એજ તરીકે કામ કરું છું. ત્યાં મોકલવામાં આવતા દરેક કુટુંબ દીઠ મને રૂ. ૬૦ કમીશન મળે છે. તમે જે એક સ્ત્રી ને એક પુરુષ એવું કુટુંબ મેળવી આપે તે હું તમને દરકુટુંબ દીઠ વીસ રૂપીઆ આપું.
ત્યાં કામ કરનાર મજુરો સુખી છે કે દુઃખી એ સવાલ તમે પૂછો છો તો ઈશ્વરને હાજર જાણી જણાવું છું કે, અત્રેથી મોટી આશા આપી મોકલવામાં આવતા મજુરે ત્યાં ગયા પછી બહુ જ પસ્તાય છે. રોજના રૂપિયા-દોઢ રૂપિયા કમાશે” એવી લાલચ આપી લઈ ગયેલા મજુરને ચારથી પાંચ આના પણ રોજ પડતો નથી. મફત બળતણ મળશે એનો અર્થ એ કે, મજુરોએ જંગલમાં જઈ ખપ પૂરતાં લાકડાં જાતે કાપી લાવવાં. પેટને ખાતર અજ્ઞાન લોકોને ઉંધું સમજાવીને ફસાવવાને ધંધો હું લઈ બેઠે છું, પણ તેના બદલામાં ઈશ્વરને ક્રોધ અને ગરીબેના શાપ મારા ઉપર ને મારા કુટુંબ ઉપર વર્ષ રહ્યા છે. | મારા બે દીકરા ગામેગામ ફરી ખરી હકીકત ગરીબ લોકોને સમજાવી મારી વિરુદ્ધ પ્રચારકામ કરી રહ્યા છે; અને એવી રીતે તેઓ પગે ચાલી મહાત્મા ગાંધીજીને મળી બધી હકીકત રૂબરૂ નિવેદન કરવા જવાના છે અને તમને પણ હું પરવાનગી આપું છું કે, જાહેર છાપાદ્વારા આ હકીકત જેમ બને તેમ વધારે લોકોને જાહેર કરવી. આસામમાં રહાના બગીચામાં જનાર મજુરને કોઈ પણ પ્રકારનું સુખ મળતું નથી. ઘણા ખરા ત્યાંજ મરણ પામે છે. મહાત્મા ગાંધીએ ચંપારણ્યમાં જે સહેજ ચળવળ ચલાવી તેથી પણ મજુરોને ઘણો લાભ થયો ને તેમના માલીકને રૂપિયા દશ લાખને આશરે વધારે ખર્ચ કરવું પડયું. આસામમાં પણ મહાત્માજી જેવાની ચળવળની ખાસ જરૂર છે.”
આટલી વાતચીત થયા પછી વિશેષ ખાત્રી માટે મેં મિ. સેન્ડફર્ડના હસ્તાક્ષર માગ્યા, જેમણે ઉપર જણાવેલી કેટલીક હકીકતની નેધ મારી ડાયરીમાં પિતાને હાથે કરી.
(“ગુજરાતી”ના તા. ૨૩-૧૨-૨૮ના અંકમાં લખનાર ડે. મોતીરામ હરિશંકર ભટ્ટ-વેટનરી સત્યેન–ઓલપાડ )
૪ આપણી ભગવદગીતા બાઈબલથી પણ કેટલી બધી ચઢિયાતી છે તે સંસ્કારી સજનોને કહેવું પડે તેમ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૯૬
શુભસંગ્રહ–ભાગ ચોથા
१३० - भयानक राक्षसी
હાયરે, મૃતવત્ ભારતવાસી હિંદૂ! ઇસ ઉભયેાન્નતાદર રાક્ષસી કૈા અપને પા મેં અવલેાકન કર ભી તુમ્હારે હૃદય મેં જાગૃતિ કા કાઇ ભી લક્ષણ દૃષ્ટિગેાચર નહીં હૈાતા. તુમ્હારા પ્રતિક્ષણ ભીષણ હ્રાસ હા રહા હૈ; પર તુમ ઈસકા પ્રતીકાર કરને કે બદલે ઉલટે પૂર્ણ રૂપ સે ઈસસે સહયાગ કરતે જા રહે હૈ. ઇસકા કુપરિણામ પ્રત્યક્ષ હૈ; નાશ અવશ્યંભાવી હૈ; પતન નિશ્ચિત હૈ; ઇસ વિસ્તૃત મેદની કે વક્ષસ્થલ પર સે તુમ્હારા નામ મિટના ધ્રુવ હૈ. તુમ્હારે ચક્ષુય પર અબ અજ્ઞાન-અધકાર કી યવનિકા નહીં; તુમ્હારા હૃદય-ગગન અન્ય અનભિજ્ઞ-ધન સે આચ્છાદિત નહીં. તુમ્હારે સમ્મુખ કવ્ય-પથ ભી લુપ્ત નહીં. હમારે કતિય પ્રકાંડ વીાં તે અપને અલૌકિક પ્રકાશ સે હૃદય પ્રકાશિત કર દિયા તથા અપને સિંહનાદ સે સારે અંધેરે કા ફાડ કર તુમ્હારા કવ્યપથ સ્વચ્છ કર દિયા. શોણિત-સિંચન કર કઠિન મા સુલભ કર દિયા હૈ. છતને પર ભી યદિ તુમ કવ્ય-પથ સે વિચલિત હેતે હા તે। તુમ્હારા પતન રાક્ષસી કે ઉભયાન્નતાદર મે હાના હી અનિવાર્ય હૈ. તુમ દે ભાગાં મેં વિભક્ત હેા કર ઉસ રાક્ષસી કે ઉદર કે દાનાં એર ઉલટે ટગે હે. તબ ભી તુમ અપના અનુચિત હઠ ત્યાગ નહીં કરતે. હાય ! ઇસ પાપિની કી ઉદરપૂર્તિ કે લિયે કૈસે કૈસે દારુણ પરિણામસ્વરૂપ કાર્યં સ્વયં ભારતવાસી હિંદુ કરતે હૈ, જિનકે સ્મરણમાત્ર સે રેશમાંચ હા જાતા હૈ, હૃદય તમ હા જાતા હૈ—ગ્લાનિ, નિરાશા તથા ભય કી ઉષ્ણ આહેલું સે શરીર ભસ્મીભૂત હુઆ જાતા હૈ; પર હમારે ધર્માં કે ઠેકેદારોં કી નિદ્રા ભંગ નહી. હાતી ઔર સંભવ હૈ કિ નિકટ ભવિષ્ય મે હી ઉનકી યહુ નિદ્રા મહાનિદ્રા મે સદા કે લિયે વિલીન હૈ। જાયે !
સસાર કા તીત્ર-ગતિ સે ઉન્નતિ કી ઓર અસર હેતે અવલેાકન કર ભી તુમ નહી ઉતે. મૈં હિંદુ સમાજ! તેરે ઇસ નિ`મ અત્યાચાર સે ઉખ કર લાખાં હિંદૂ નામધારી આજ ઇસા મહાપ્રભુ યા દીને ઇસ્લામ કી શરણમેં જા કર નિર્ભીય હૈ। રહે ઔર ઇસ ક્રમ સે સનાતન ધર્મ કે તિલાંજલિ દે પર-ધમ મેં જા ઉન્હી હિન્દૂ સે અપના પત્રાણુ ભી સ્પ મેં હિંચકતે હૈ, જો તિલકધારી ઉસે હિંદૂ ધર્માવલી હેાને પર અપને સે પચાસ શીટ કી દૂરી પર લી ફૅટકને નહી દેતે થે.
હૈં
તુમ અપને કે બડે ગઈ કે સાથ પુરુષોત્તમ શ્રીરામચક્ર તથા યોગીરાજ આનંદકંદ શ્રી– કૃષ્ણચંદ્ર ! સ ંતાન ખતાતે હા. આ મહાપુરુષોં કા અપમાન કરને કા તુમ્હે કાઇ અધિકાર નહીં હૈ ઔર દ્ધિ અધિકાર ભી હૈ, તેા સે કહતે તુમ્હે લજ્જા સે સિર નત કર લેના હી ઉચિત હૈ. ક્યાં ? કાંકિ નરરત્ન વીરકેસરી શ્રીરામચંદ્ર ને એક ભિલ્લુની કે જૂઠે એર ઔર શ્રીકૃષ્ણચંદ્ર તે વિદુર કા શાક બડે પ્રેમ સે ભેજન કિયા થા; ઔર તુમ તા રામ-કૃષ્ણ કે કુછ ભકતાં કા અદ્ભૂત કહ કર ઉનસે સ્પતિ ભાજન કરને કી કૌન કહે, શરીર તક સ્પર્ધા હાના ઘેર પાપ સમઝતે હૈ. યહી નહીં ઉસકે શરીર કી છાયા ભી શરીર પર પડના રૌરવ નરક મે પડને તુલ્ય સમઝતે હૈં. દિ એક પથ સે એક તિલકધારી વા એક હિંદૂ જિસે તુમ અછૂત કહ કર સખે! ધિત કરતે હા, અકસ્માત્ આ પડે, તેા ઉસે વહીં ધરાશાયી હૈાના પડેગા, ચાહે ઉસે સ ય! બિચ્છુ તમરેણુકા યા કીચ, પત્થર યા પાની પર હી કયાં ન પડના પડે, ચાહું વહ કિતને હી મૂલ્યવાન વસ્ત્રોં સે સુસજ્જિત ક્યાં ન હેા, ઉસે પ્રાણ તક કયાં ન વિસર્જન કરના પડે; પર ઉસે વસા કરના હી પડેગા. વહુ ઉસકે લિયે સામાજિક હથકડી સે બધા હૈ, મુક્ત નહીં. એક, કૈસા હૃદયવિદારક દૃશ્ય હૈ! એક બાબાજી એક કુએ પર જલ ખીંચ રહે હૈ, ઔર એક અછૂત પ્યાસ સે વ્યાકુલ હૈ! કર છટપટા રહા હૈ. હાથ મે જલપાત્ર ઔર ખીચને કી રસ્સી ભી ઉસકે પાસ વમાન હૈ; પર બાબાજી કી આજ્ઞા નહી. ખાબાજી ઉસે એ કે પાસ ફટકને તક નહીં દેતે, ન જલ પિલાતે હૈં; ન ઉસે સ્વયં જલ ખીંચ લેને કા આર્ હી દેતે હૈં; પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
ભયાનક રાક્ષસી
૨૯૭
વહી અછૂત યદિ રામ-કૃષ્ણ સે ધૃષ્ણા કર ઇસા યા મુહમ્મદ કા મંત્ર ઉચ્ચારણ કરતા હૈ, તા એકસાથ જલ ખિંચને કૈ કૌન કહે, ઉસસે શેક−હૈંડ યા આદાબ અર્જ કરને મેં અપના અહેભાગ્ય માનતે હૈં, પૂર્વજન્મ કા સુસ`સ્કાર માનતે હૈ. સિકા કુપરિણામ જો હુઆ હૈ, વહ સસાર કે સામને હૈ. જિસ સમય મેપલા ને હિંદૂ પર અમાનુષિક અત્યાચાર કિયા થા, વહુ પૈસા ભયાનક થા! એક બાલિકા કે સાથ પાવિક અત્યાચાર હોતા હૈ ઔર ઉસકે માતપિતા કા વહ અપ્રાકૃતિક દૃશ્ય દેખને કૈા વાધ્ય ક્રિયા જાતા હૈ ઔર કુછ દૂરી પર અદ્ભૂત ભી ખડે ખડે યહ દારુણ દુ:ખ સહ રહે હૈ. મુઠ્ઠીભર મેપલાં કે લિયે યે અધિક થે, પર વે બિચારે ક્યા કરતે ? ઉન્હે તેા ખાખાજી લેાગોં કે પાસ જાને કા પાસપેટ હી ન થા. ઈજહાર કે સમય જબ મેજિસ્ટ્રેટ ને ઇન લાગેોં સે પૂ કિ તુમ લેગોં ને પડિતાં છ ચેાં ન રક્ષા કી? તે ઉન લેાગમાં ને ઉત્તર ક્રિયાઃ—ધર્માવતાર ! હમ લેગાં કાઉનકે પાસ જાતે તક કી આજ્ઞા ન થી. અન્યથા હમ લેગ મુઠ્ઠીભર અત્યાચારિયાં કા પૈર સે હી કુચલ ડાલતે.”
હિંદૂ સમાજ કે સ અહર્નિશ અનિયમિત અત્યાચાર કા પ્રતિકૂલ ઉન્હેં પતન તથા વિનાશ કે ગહરી ગદર મે' ઢકેલે લિયે જા રહા હૈ; પર તુમ્હેં અપને હઠ પર અડે રહને કે સિવા ઔર કુછ નહીં ખન પડતા. ઇસકે ફલસ્વરૂપ આજ કેવલ કલકત્તે નગરી હી મેં પચ્ચીસ સહસ્ત્ર સ્ત્રિયાં ને વેશ્યાવૃત્તિ ગ્રહણ કી હૈ. યદિ તુમ ઇસપર ક્ષણમાત્ર ભી વિચાર કરતે તે ઇસકા કારણ પ્રત્યક્ષ પ્રીત હતા.
ધર તુમને અપના આદર્શો તે ગગનચુમ્મી બના લિયા હૈ, પર ઉસકી સાધના ઠીક ઉસકે પ્રતિકૂલ પતાલગામી હૈ, તૌ ભી અપ્રાપ્ત વસ્તુ કા પાને કી અભિલાષા નહી ત્યાગ કરતે. તુમ્હારી યહ મુક્ત કૈસી હાસ્યપૂર્ણ હૈ! પગુ હા કર હિમાલય કા ઉત્તંગ શિખારેહણ કરના ચાહતે હૈ!, ખૌના ખન કર આકાશસ્થિત ચદ્ર કે! પકડના ચાહતે હા, ખાલ–વિધવા અહિન એટી કે! તે આજન્મ બ્રહ્મચર્ય વ્રત પાલન કર કે પવિત્ર જીવન વ્યતીત કરને કી શિક્ષા દેતે હૈ ઔર સ્વયં ઉનકે સંમુખ પ્રખલ કામવાસના કી પ્રતિમૂર્તિ ખન કર પ્રકટ હોતે હા. એક આર વૃદ્ધ, ષોડષી યુવતી કા લે કર સાયંકાલ સે હી ક્રીડા-કક્ષા મેં પ્રવેશ કર અટ્ટખેલિયાં કરતે હૈ, તા દૂસરી એર વિધવા-ખાલવિધવા નિર્જન કારી મેં અપને વિષમય વિચારે કી જ્વાલા સે જલતી રહતી હૈ. એક એર શિક્ષા કા પૂર્ણ અભાવ, દૂસરી ઓર દુષિત સંસ`કા બુરા પ્રભાવ ! એક એર ઘર કે સારે લેગ વિલાસિતા કે સમુદ્ર મેં સિખાપત ડૂબકી લગાવે ઔર દૂસરી ઓર વિદ્યા તથા અશિક્ષા કે કારણ સદૈવ કે દૂષિત વિચારેાં કા આક્રમણ હેા; તમ ભલા ઇસ ઉઠતી હુઇ યુવાવસ્થા કી તરંગ મેં બ્રહ્મચ પાલન કૈસે સંભવ હૈ। સકતા હૈ? ઇસ પ્રકાર પ્રાચીન ઋષિમુનિયાં કે પવિત્ર વાયાં પર ચલને કા ઢાંગ કરનેવાલે પતિત હિન્દૂ! તુમ સ્વય' ઉન ચિરદુઃખની વિધવાએ કે આદર્શ વૈધવ્યવ્રત કે ખ`ડિત કરને કા આયેાજના કરતે હા! રે સ્વાર્થા અધપક્ષપાતી સમાજ કે વ્યવસ્થાપક ! રે નિમનિયમ કે નિષ્ઠુર પરિપાટી કે નિયામક ! દેખા, આંખે ખાલ કર દેખા, આજ તુમ્હારે અનિયમિત અત્યાચારેાં સે ઉભ કર કિતની ભારતીય લલનાયે બીભત્સ વ્યાપાર મેં લગાયી જા કર અપને સત્ય સનાતન ધર્મ કા તિલાંજલિ દે કર રાક્ષસી કે ઉદર કી પૂર્તિ કર રહી હું; તુમ્હારે ધમે' ઉનકે લિયે સ્થાન નહીં! એફ! તુમ્હારા યહ મમતા-શૂન્ય વ્યાપાર કિતના ભયંકર હૈ. એક કામલ સુકુમાર કિશોરી કા એક છ શી વૃદ્ધ કે હાથ આજીવન સબંધ કરને કા પ્રતિલ દેખ કર ભી પ્રકૃતિ વિરુદ્ધ કાઅે સે નહીં હહતે! ઇસી અત્યાચારમયી અનીતિ કે કારણ હી ઉભયેાન્નતાદર કા પેટ ભરાવ રહા હૈ ઔર ઉસકે ઉદરય પરિપૂર્ણ હેતે હેાતે તુમ્હારા નામ સદા કે ાલયે ઇસ પૃથ્વી સે ઉઠ જાયગા. શાયદ તુમ્હારી ચર્ચા કથા-કહાનિયાં મેં કુછ સમય તક મિલે.તપશ્ચાત્ વહ ભી સમય કે ગર્ભ મેં સદા કે લિયે વિલીન હૈ! જાયગી. સમ્હલેા, સમ્હલેા અબ ભી સમય હૈ.
( “મનેારમા”ના એક અંકમાં લેખિકાઃ–શ્રીમતી વિમલાદેવી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
૩૯૮
શુગસંગ્રહ-સાગ ચાથા
१३१ - मुस्लीम भाइओने एक समजु मुस्लीमनी खास सूचना
જે કામ પેાતાના ધર્મગુરુઓને કતલ કરે તે જુલમી કહેવાય. પછી તે ગમે તે હાય-હિંદુ હાય, મુસલમાન હોય કે ખ્રિરતી હૈાય. હિંદુ તેમજ ખ્રિસ્તી એ બેઉ કામેાને હું ખાતલ કરૂં છું;, કારણ તેમના ધર્મો અને ઋતિહાસની મને પૂરેપૂરી માહિતી નથી. એટલે તેમના વિષે કંઈ લખવું એ વાસ્તવિક નથી; પરંતુ હું મુસલમાન છું. મુસલમાની ધર્મ અને તિહાસની મને કંઈકે માહિતી છે તે આધારે ઇસ્લામી ધર્મ બાબત, ઇસ્લામી ઇતિહાસ બાબત અને મુસલમાનોએ પોતાના ધર્મગુરુઓ ઉપર ગુજારેલાં મહાજુલ્મી, મહાક્રૂર, મહાનિર્દય અને મહાપાપી કૃત્યા બાબત જે લખુ તે અલબત્ત વાસ્તવિકજ કહેવાશે; તેમ છતાં હાલના જમાનાના મુસલમાને જ્યારે તેમના વડીલેાનાં અતિ ઘેર અને મહાપાપી મૃત્યુ! મારી કલમથી છાપાંઓમાં પ્રસિદ્ધ થતાં જુએ છે ત્યારે મારા પ્રત્યે તેમના ગુસ્સાના પ્રવાહ જોસભેર ઉભરાઇ આવે છે. તેમના ક્રોધને અગ્નિ ઉછાળા મારા મારા તરફ દોડે છે અને તેમના જીમની ખૂની તલવાર મારા નિળ અને નાજુક દેહ ઉપર ચમકારા મારે છે; તેમ છતાં નિર્ભયતાથી હું મારૂં કર્તવ્ય કરીશ, તેમની ધમકીએ મને જે સત્ય સ્થાન અને ઉપદેશનું લક્ષ્યબિંદુ મે પકડેલુ છે ત્યાંથી ડગાવે એ વાત કાઇ પણ કાળે બનવાજોગ નથી. ઇસ્લામના મહાન ધર્માંગુરુએ ઉપર મુસલમાનએ પેાતેજ ગુજારેલા ખેહદ જુલમના હૃદયભેદક વૃત્તાંતે લખવા એજ માર્કવ્ય છે અને એમાંજ મારી જીંદગીનું સાર્થક અને કલ્યાણ છે, એમ હું માનું છું. હવે હું ચોક્કસ નિર્ણય ઉપર આવી ગયા ... અને ખાત્રીથી કહું છું કે, જે વખતે માંખવીઆના હરામી દીકરા યઝીદ દમાસ્કસ શહેરમાં ખીલાફતની ગાદીએ એઠો ત્યારે સધળી ઇસ્લામી દુનિયાની હકુમત તેના કબજામાં આવી અને સઘળા મુસલમાને એ તેની તાબેદારી સ્વીકારી; પરંતુ જે મુસલમાને ખરા ઈમાનદાર એટલે ધર્માં હતા તેઓએ તેની ઇસ્લામના ધર્મગુરુ હાવાની પાત્રતાના અસ્વીકાર જાહેર કર્યાં. તે ખરા ધી પુરુષાના સરદાર શાહજાદા હઝરત હુસેન હતા, જે ઇસ્લામના મહાન પેગમ્બરની પવિત્ર અને પૂજ્ય દીકરીના દીકરા થાય. આ બહાદૂર અને ધર્માં પાટીમાં ફક્ત ૭૨ પુરુષો હતા, જેમને કરબલાના રણમાં અન્ન અને પાણીવગર રોકી રાખવા, એવા યઝીદ પલીદે તેના શ્કરીઓને હુકમ આપેલા. આ ધિક પાટી` ભૂખ, તરસ અને ઉનાળાના સખ્ત તાપનુ દુઃખ વેઠી એ રણ દરમિયાન તબુએમાં પેાતાનાં બાલબચ્ચાંએ સાથે પડાવ કરી વસેલ! હતા. યઝીદ પદે તેમને માટે અન્નપાણીની નહેરા અને નદીએ નાળાંગ્મા ઉપર પહેરે મૂકેલા. નાનાં બાળકા તરસ્યાં ને તરસ્યાં મરણ પામ્યાં, મેાટા માણસે ભૂખ-તરસથી મરવા કરતાં ખાદૂરીથી દુશ્મને સાથે લડી શહીદ થયા. ઈસ્લામી દુનિયામાં અધકાર વ્યાપ્યું. ત્યારથી ઇસ્લામની ખાળ જુલમીએના હાથમાં આવી; એટલે ઇસ્લામ જે ખરા ધમ હતા તે મટી અધ થયા. અધમી આગેવાતાએ ઇસ્લામના નામે અધર્માંતે પ્રચાર કર્યો અને જુલમગારીને પાયા ચ્યા. ત્યારથી ઇસ્લામ ઈસ્લામ ન રહ્યો. ખરા ઇસ્લામીએની સાથે ઈસ્લામે પણ દુનિયા ત્યાગ કરી, પણુ ઇસ્લામને ઠેકાણે જુલ્મ સ્થપાયા તે અત્યાર સુધી ચાલ્યા છે અને ચાલશે. હવે ઇસ્લામ એ ધર્મ નથી, પણ જુલમ એ ધમ રહ્યો છે. એ ધર્મમાં પૈસા એજ ખુદા, પૈસા એજ પેગમ્બર અને પૈસા એજ ધમ ગુરુ. પૈસાને માટે ખુદાને પણ મારે, પેગંબરને પણ મારે અને ધર્મગુરુને પણ મારે. જો એમ ન હોત તે। મુસલમાતાએ પેાતેજ હઝરત હુસેન અને તેમના ૭૨ સાથીષેને દુઃખી અવસ્થામાં શહીદ કર્યોજ ન હેાત; માટે મુસલમાનને ઇસ્લામ ત્યારથી ગુમ થયે!–મને તેને પત્તો લાગતાજ નથી. હું તેા બધા મુસલમાનેને એમજ કહું છું કે, હવે જો ઇસ્લામ પાછા મેળવવા હાય ! તમેા હઝરત હુસેનની પાસે માગણી કરા; કારણ ઇસ્લામ તા તેઓશ્રીની સાથેજ ગયા. હવે ઇસ્લામ અહીં ક્યાંથી મળે ? માટે નાહક ફાંફાં મારેા નહિ.
(તા. ૨૮-૧૦-૧૯૨૮ના “હિંદુ” માં લેખક–શ્રી. સૈયદ ઇનાયતઅલી ખાકરઅલી કાદરી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
શક્તિ કો હસ્ય
१३२-शक्ति का रहस्य
બ્રહ્મચર્ય હી પ્રાચીન ભારતીય સભ્યતા કા આધાર હૈ. સંસાર કી ઉંચી ઉંચી સભ્યતાર્યો ભોગ-વિલાસ મેં પડ કર નષ્ટ હોતી રહી હૈ. પરંતુ હિંદ સભ્યતા કે આચાર્યો ને ઇસ બાત કે ભલી પ્રકાર સમઝ લિયા થા કિ ઈદ્રિયસંયમ હી ઉન્નતિશીલ સભ્યતા કા એકમાત્ર આવશ્યક સિદ્ધાન્ત હૈ. મેરી સંમતિ મેં પ્રાચીન બ્રહ્મચર્ય શબ્દ કા અથ હી અત્યંત ભાવપૂર્ણ છે. સંસ્કૃત કે અનેક શબ્દ મેં આશ્ચર્યજનક સૌંદર્ય હતા હૈ ઔર ઉનકે અંદર અત્યંત ગંભીર રહસ્ય ભરે હોતે હૈ.” “બ્રહ્મચર્ય” શબ્દ કે ધાત્વર્થ પર જરા વિચાર કીજીએ. યહ દો શબ્દ કે મેલ સે બની છે. બ્રહ્મ ઔર ચર્થે. ઇસકા અર્થે હૈ, “બ્રહ્મ કે સાથ ગતિ.” બ્રહ્મ કા અર્થે હૈ-વૃદ્ધ યા વિકાસ. બ્રહ્મ શક્તિ કા સ્ત્રોત હૈ. એ નવયુવકો ! તુમમેં ભી ઉસ પ્રજાપતિ કી દૈવી શકિત કા અંશ મૌજુદ હૈ. ક્યા તુમ ઉસકે સાથ સોગ કરતે હૈ, યા ભેગવિલાસ તથા ક્ષણિક સુખ ઔર વાર્થો કે લિયે ઉસકા દુરુપયોગ કરતે હો ? બ્રહ્મચર્ય હી સભ્યતા ઔર સદાચાર કા મૂલ હૈ. યહી રાષ્ટ્રીયતા કા મૂલમંત્ર હૈ. યહી શક્તિ કા રહસ્ય હૈ. સંસાર કે સારે ડોક્ટરોં કી સારી દવાયે સ્વાધ્ય કી ઇતની રક્ષા નહીં કર સકતી, જિતની એક બ્રહ્મચર્ય દ્વારા કી જા સકતી હૈ. પુરુષત્વ કરી શકત ઇંદ્રિય સંયમ સે હી પ્રાપ્ત હોતી હૈ. હિંદૂ-સમાજ અર હિ કા પ્રાણ પ્રહ્મચર્ય હી થા. હિંદૂ-સભ્યતા કે પ્રાણુસ્વરૂપ બ્રહ્મચર્ય કા હમને અપમાન કિયા હૈ, ઇસી લિયે હમારા હર તરહ સે અધઃપતન હો ગયા હૈ. મુઝે પૂરા નિશ્ચય હૈ કિ ભારતસંબંધી સારી સમસ્યાયે નવીન પુરુષત્વ ઔર નવીન શક્તિ કે સંચાર સે હલ હો સકતી હૈ. જે જાતિ સ્વતંત્ર હોના ચાહતી હૈ, ઉસે પહલે બલિષ્ઠ બનાના ચાહીએ. સચ તો યહ હૈ કિ દુભાય સે આધુનિક પ્રચલિત શિક્ષા–પ્રણાલી ને બ્રહ્મચર્ય પર કુછ ભી કેયાન નહીં દિયા; પર હમેં ઈસ બાત પર હૈરાન નહીં હોના ચાહીએ કિ સ્કૂલ ઔર કાલિ સે ખૂબ ચાલાક વ્યક્તિ પૈદા. હોતે હૈ. દેશ કે ચાલાક કી નહીં, કિન્તુ સરલ લોગોં કી આવશ્યક્તા હૈ,જે કિ બલિષ્ઠ હોં આર દેશ કી સેવા મેં અપને આપકે બલિદાન કર સકે, એક બાત મ સાફ-સાફ કહ દેના ચાહતા હૂં કિ પાશ્ચાત્ય સભ્યતા કી નકલ કરને સે હિંદુસ્થાન કા કુછ નહીં બન સકતા. ભારતમાતા કે તો ઉન બ્રહ્મચારિયે કે સમૂહો સે હી આશા હૈ, જે કિ કોને-કોને મેં જા કર ધર્મ-પિપાસુ લેગાં કે ઋષિ કા પુનિત સંદેશ ગુના સકે
આધુનિક શિક્ષા કે પ્રભાવ સે હમારે દિમાગોં મેં એક નશા પૈદા હો ગયા હૈ. નકલ કરના. કમજોરી છે. વિચાર તથા જીવન કે હર ક્ષેત્ર મેં એક વસ્તુ કી આવશ્યકતા હૈ-શકિત-બલ; પરંતુ બલ કા રહસ્ય યહી હૈ કિ નકલ ન કર કે સ્વયં અપને પરાં પર ખડા હુઆ જાય. વૈદિક સભ્યતા કા યુગ ન માલૂમ કિતના પુરાના હૈ. એક આધુનિક ઐતિહાસિક કા કહના હૈ કિ ૨૦,૦૦૦ યા ૨૫,૦૦૦ વર્ષ પહલે વૈદિક સભ્યતા કા યુગ થા. ઈસ યુગ કે વિષય મેં મેં જિતેના
અધિક વિચાર કરતા હૂં ઉતના હી ઇસકી ઔર સરલતા પર મુગ્ધ હતા જતા ઇં. આધુનિક સભ્યતા 'કી અપેક્ષા પ્રાચીન સભ્યતા મેં અધિક સરલતા થી. સરલતા હી સભ્યતા કી કુછ હૈ. અકસર હમ લેગ પ્રજાતંત્ર રાજ્ય પર વિચાર કિયા કરતે હૈ. મેરી રાય હૈ કિ વૈદિક પ્રજાતંત્ર અધિક ઉચ થા. રાજ સદી જનતાદ્વારા ચુના જાતા થા. મેરી રાય મેં પ્રાચીન રાજવ્યવસ્થા કા મુખ્ય તત્ત્વ પ્રજાતંત્રવાદ હી થા. જનતા કી ઈચ્છા કે સન્માન દિયા જાતા થા. પ્રજાતંત્રવાદ પ્રાચીન આર્યો કે અજ્ઞાત ન થા. ધર્મ કા
સ્થાન સંદેવ રાજ કે ઉપર ૨૩મા જાતા થા વૈદક રાજવ્યવસ્થા કરી આધાર આમેનિયંત્રણ ઓર આત્મસન્માન થા. આજકલ દુનિયાદારી ઔર વ્યવહારકુશલતા પર અધિક જોર દિયા જાતા હૈ. પાન કે પત્તો કી તરહ ચાલાક લોગોં કી સર્વત્ર હી અધિકતા હૈ. ઐસે આદમી ભારત કે સ્વતંત્રતા નહીં દિલા સકતે. આ કા ર સદૈવ આત્મા કી ઉન્નતિ પર થા. માનસિક ચતુરતા દ્વારા સફલતા તથા સ્વાર્થ-સાધન મેં કુછ હાયતા તો મિલ સકતી હૈ; પરંતુ સફલતા કિી પ્રાપ્તિ વસ્તુત: આત્મા દ્વારા હી હતી હ, જે કુછ સ્થાયી હૈ, ઉસકા નિર્માતા આત્મા હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
આત્મા કે હી અપને સ્વાધ્યાય તથા જીવન કા વાસ્તવિક નિર્માતા સમઝ. આત્મિક શક્તિ હી ભારત કે સ્વરાજ્ય દિલાયેગી.અગર ભારત મેં આત્મિક શક્તિ કી ન્યૂનતા હોગી, તે હમ ઉંચે-ઉચે ઉદે તક નહીં પહુંચ સકતે. હમારે જાતીય આન્દોલન ચદિ આત્મિક શક્તિ સે અન્ય હશે, તે વે ગર્વ, વિષયસુખ, ધૃણા ર ઝગડો કે હી પૈદા કરનેવાલે હો!
આધુનિક જમાને કા ખતરા યહ હૈ કિ આજકલ આત્મા કે પરાધીન કર દિયા ગયા હૈ. દૈવી શક્તિ કે મશીન કા ગુલામ બનાયા જા રહા હૈ. આત્મા કે અધિકારે ક શક્તિમદોન્મત્ત સભ્યતા પર કરબન કિયા જા રહા હૈ,
ત્રષિ કી બુદ્ધિમત્તા કા અનુસરણ કરના આપકા પ્રયત્ન હોના ચાહીએ. આજકલ કી સ્પર્ધા ઔર પેચીદગિયાં ને મનુ કે જીવન કે બિલકુલ પાગલો કી તરહ બાહ્ય સુખે કે પીછે ભાગના સિખા દિયા હૈ. ઇસી લિયે આન્તરિક શક્તિ કે વિકસિત કરને કી બહુત અધિક આવશ્યકતા છે. આધુનિક શિક્ષા સર્વથા અસફલ રહી હૈ, કકિ ઇસને વિદ્યાર્થિ કી આન્તરિક શક્તિ કે વિકસિત નહીં કિયા. અભી કુછ દિન હુએ કિ જર્મની કે એક મહાન વિચારક
ઔર રાજનીતિજ્ઞ મહાપુરુષ કી મૃત્યુ હુઈ હૈ, ઉનકા નામ “મૈથિને ' થા. ઉન્હોંને અપની એક કિતાબ મેં લિખા હૈ કિ “આત્મા છે વિકસિત કરો. યહ તે પ્રાચીન ઋષિ કે સિદ્ધાંત કા એક અનુવાદમાત્ર હૈ. મેં આધુનિક સ્કૂલ, કાલિ, યુનિવર્સિટિ ઔર સંસારભર કી સરકાર સે એક પ્રશ્ન પૂછના ચાહતા , કિ આપ અપને નવયુવક વિદ્યાર્થિ કી આત્માઓ કે વિકસિત કરને કે લિયે કયા યત્ન કર રહે હૈ ? કયાંક, મુઝે દૃઢ નિશ્ચય હૈ, આત્મા કે વિકસિત કરને સે હી વાસ્તવિક નવજીવન કા વિકાસ હેતા હૈ.૪
ટી. એલ. વસ્વાણું १३३-लखाणो ए भला जेथी ज्ञानतेज रहे वधी.
અનુટુપ છંદ સંસારે સારી વસ્તુ તે એક ઈશ્વર જાણે, એના વિના વૃથા કર્મો વૃથા જન્મજ માન. ૧ અલ્પ સુરજદે એવાં સંસારે સાધનો ઘણાં, પરંતુ પૂર્ણ શાંતિ તે પ્રભુના નામ-કામમાં. ૨ લેડે ઉષ્ણતા ઠંડી ગુણે એ અગ્નિ ટાઢના, મહત્તા મંદતા ગુણે જ્ઞાન ને અજ્ઞાનના. ૩ જીવ્યા કાજે જ ખાવાનું ખાવા કાજે ન જીવવું, જીવે જે ફક્ત ખાવાને ધિક્ક એનું જ જન્મવું. ૪ વણેલું વસ્ત્ર તાણેથી તૂટી તુર્ત જતું નથી, સુસંપથી રહેતાં કે હંફાવી શકતું નથી. ૫ બને તે હિત બીજાનું સદાયે કરતા ફરે, બને ના જો કશુંયે તે પીડા ના અન્યને કરે. ૬ પિતાનું વિશ્વ માનીને વિશ્વપ્રેમીજ જે બને, કદી પડે નહિ ને ધન્ય અનાજ જન્મને. ૭ લખાણે કામનાં શાં જે બહેકાવે ઇંદ્રિએ બધી ? લખાણો એ ભલાં જેથી જ્ઞાનતેજ રહે વધી. ૮
પ્રભુપિછાન આપવાવાળી બ્રહ્મવિદ્યાને ભૂલાવવામાં આજકાલના સ્વછંદી શિક્ષણને જેવો તેવો ફાળો નથી. આજનું શિક્ષણ શાતિ આપનાર નથી પણ ચગડોળે ચઢાવનાર છે. * *
સેવા ધર્મ: પરમ પદનો મિનામણ-કઠણ તપશ્ચર્યા કરનારા યેગીઓ પણ સેવાધર્મનો મર્મ પૂરેપૂરે એકદમ નથી જાણી શક્યા. એ સૂત્રના એ ભાવાર્થમાં ઉંડું રહસ્ય છુપાએલું છે એવું જે જાણી શકે છે, તે જ શ્રેય સાધી શકે છે. એ સૂત્ર નકામું લખાયું નથી. કોઈ પણ કાયને ઝીણવટથી તપાસતાં ન આવડે ત્યાંસુધી ખરૂં સાધ્ય સાધી શકાતું નથી. x x
એટલે શું ?” એ પ્રશ્ન આજે તો સેંકડે નવ્વાણું ટકા જેટલા લેકમાં ચર્ચાઈ રહ્યો છે. અધુરા શિક્ષણને આ પ્રતાપ છે. એટલે શું ? એનો અર્થ જેને સમજાય અગર તે જેને એ કહેવાપણું મટી જાય તેનાં અહોભાગ્ય સમજવાં. (“પ્રગતિ' સાપ્તાહિકમાં લેખક શ્રી. મંગળદાસ ચતુર્ભુજ કવિ)
૪ ગુરુકુલ-કાંગડી કે દીક્ષાત ભાષણ સે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૬
વીર લટર ડાવને
१३४-वीर लाटुर डोवर्न નેપોલિયન બોનાપાર્ટ કા નામ કિસને નહીં સુના હેગા ? ઈહોને અપને બાહુબલ સે અનેક દેશ કો જય કર કે અંત મેં, કિસ પ્રકાર ક્રાંસ કે રાજ્યસિંહાસન કો હસ્તગત કિયા થા, ઇસે ભી બહુતેરે જાનતે હોંગે. ઇનમેં એક યહ ભી અસાધારણ ગુણ થા કિ જિસ પ્રકાર કે સ્વયે વીર . વસે હી અપને અધીનસ્થ સૈનિકે કે અંદર થી વીરતા કા ભાવ ભર સકતે થે. ઇસકે દષ્ટાંતસ્વરૂપ “લાટર ડેવન' નામક એક સૈનિક કી વીરતા કી કહાની લિખી જાતી હૈ, લાટુર ડોવન નેપિલિયન કે અધીન એક સાધારણ ચિનેડિયર સૈનિક કા કામ કરતે થે. યહ આજ સે બહુત પહલે કી બાત હૈ.
ડોવર્ન લડકપન હી સે બહુત સાહસી થા. ઇસીસે ઉસકે માતાપિતા ને ઉસકે લિયે યુદ્ધવિદ્યા કી શિક્ષા કા પ્રબંધ કર દિયા થા. વહ અપને અધ્યવસાય ઔર બુદ્ધિ કે બલ સે થોડે હી સમય મેં અપની શિક્ષા સમાપ્ત કર કે સૈનિક કા કામ કરને લગા. લોગ પહલે ઉસે ઉતના પહચાનતે ન થે, કિન્તુ તીણું દૃષ્ટિવાલા નેપોલિયન થોડે હી સમય મેં ડોવર્ના કો પહચાન ગયા. ઇસીસે ઉસકી પદોન્નતિ હોને મેં અધિક સમય ન લગા; કિન્તુ ડોવન પદોન્નતિ નહીં ચાહતા થા. વહ કહા કરતા થા- “મૈ ઝિનેડિયર દૂ, મેં ત્રિનેડિયર રહ કર હી માતૃભૂમિ કી સેવા કરૂંગા.” નેપોલિયન ને ઉસકી પ્રાર્થના માન લી. ડોવર્ન ચિનેડિયર દલ કા અધિનાયક બનાયા ગયા; કિનતુ ક્રમશઃ જિસ સમય ભિન્ન ભિન્ન ચિનેડિયર દલ એકત્ર મિલ ગયે, ઉસ સમય ડોવન ને દેખા કિ ઉસકી આજ્ઞા કે અધીન આઠ હજાર ગ્રિનેડિયર સૈનિક બિના મીનમેખ કિયે મરને કો તૈયાર હૈ ઔર વન હી ઉનકા અધ્યક્ષ હૈ. ઈતની ભારી સેના કા ભાર લેને પર ભી વહ કસ્તાન હી રહા, ઔર કેઈ ઉચ્ચ પદ નહીં ગ્રહણ કિયા. “કાંસ કા પ્રધાન ત્રિનેડિયર' નામ સે વહ સર્વત્ર પ્રખ્યાત હો ગયા.
ડોવન કી અવસ્થા જિસ સમય ૪૭ વર્ષ કી હુઈ, ઉસ સમય વહ કુછ દિને કી છુટ્ટી લે કર એક બાર અને મિત્ર કે સાથે સાક્ષાત કરને કે ગયા થા; કિન્તુ મિત્ર કે ઘર મેં વિશ્રામ કે લિયે જાને પર ભી ડોવન એક ચતુર સૈનિક કી આંખ સે ઉસ સ્થાન કી દેખ ભાલ કરને લગા. શાયદ કિસી દિન ઇસ દેશ મેં ભી યુદ્ધ કરને કી નૌબત આ જાય. ભાગ્યવશાત ઉસકી ઈસ અયાચિત અભિજ્ઞતા ને ભી ઉસે સમય પર બડા કામ દિયા થા.
ઉસ સમય આયિા કે સાથ કાંસ કા યુદ્ધ હો રહા થા. લાટુર ડોવન ને સુના કિ વહ જિસ સ્થાન પર અવસ્થાન કિયે હૈ, ઉસકે પાસ એક છોટે સે પહાડી કિલે કે દખલ કરને કે લિયે એક આસ્ટ્રિયન સેના-દલ, બડે વેગ સે, સબ બાધાઓ કે પાર કરતા હુઆ બઢતા આ રહા હૈ. વહ એક બહુત મામૂલી કિલા થા. ઉસે એક છાવની કહને મેં ભી કઈ હર્જ નહીં; કિન્તુ વિશેષ ઘટના કે કારણ વહ છોટી છાવની ભી ઐસે મૌ કે પર થી કિ ઉસકે હાથ સે નિકલ જાને પર કાંસકી બહુત ભારી ક્ષતિ હોને કી સંભાવના થી. આસિયન સેના કે ઉસ ગુપ્ત આક્રમણ કી બાત કે નેલિયન નહીં જાનતા થા, ઇસીસે સદા કી ભાંતિ ઉસ દુર્ગ કી રક્ષા કે લિયે કેવલ ૩૦ સૈનિક વહાં નિવાસ કરતે થે. ડોવન ને સ્થિર કિયા કિ ઈસ દુર્ગ મેં જા કર ખબર દે દૂ? કોંકિ કુછ હી ઘંટે કી દેરી હોને સે આસિયન સેના ઉસ પહાડી કિલે કે દ્વાર પર પહુંચ જાયેગી. યહ સોચ કર વહ પ્રાણપણ સે રાસ્તા ચલને લગા.
ઉસ સમય સંયા હો ચલી થી. પહાડી કે અગલ બગલ સે અસ્તગામી લોહિત સૂર્ય કી
કર જિસ પ્રકાર ભિન્ન ભિન તપ ઓર ખન્દક કે ભિન્ન ભિન્ન નામ હોતે હં-કોઈ ‘લટેમ” કોઈ મૈકિસમ ગન” કે “માર રાઈફિલ” કહા જાતા હૈ, વૈસે હી ભિન્ન ભિન્ન પ્રકાર કે ગોલે-ગેલિ કે નામ ભી ભિનન ભિન્ન હેતે હૈ. જૈસે કિસીકા નામ ફલાઈટ કિસીકા નામ “મિતિ” કિસી કા નામ “દમ દમ” હતા હૈ. ગ્રિનેડ ભી ઐસા હી એક પ્રકાર કા ગેલા હૈ. નેપોલિયન કે જે સેનિક દેલ યુદ્ધ કે સમય, ઇસ ગેલે કો કામ મેં લાતા થા, વહી ઉસ સમય ગ્રનેડિયર કે નામ સે પ્રખ્યાત થા. ઈનકે અતિરિક્ત ઝિનેડ ગેલે કે ઔર કોઈ વ્યવહાર મેં નહીં લા સતા થા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શુભસંગ્રહ-ભા ચેાથા
મ્હાન રશ્મિયાં ખીચખીચ મેં' દિખાઇ પડતી થી. ટીક ઈસી સમય પસીને તર, થકા માંદા ડેાવન કિલે કે દરવાજે પર જા પહુચા. પહુંચને પર દેખા કિ દરવાજા ખુલા પડા હૈ. જિનકે હાથાં મેં કિલે કી રક્ષા કા ભારથા, સભી ભાગ ગયે હું ! ઉસ સ્તબ્ધ નિર્જન પરિત્યક્ત પહાડી કિલેકે મસ્તક કે ઉપર ફ્રાંસ કી જાતીય પતાકા માના અસ્તગામી સૂકી ઓર નિહાર કર ઉડતી હુઇ રાકર કહ રહી થીઃ–“આજ તુમ ડૂબ રહે હૈ।, તુમ્હારે સાથ મેં ભી ડૂબનેવાલી ” ડેાવન કા વીર હ્રદય કાંપ ઉડ્ડા.
કિન્તુ ઔર સમય નહી' થા. એક એક મુ` કે સાથ સાથ માનેા ઉસકે જીવન કા એક એક વ ખતા જા રહા થા. દટપ્રતિજ્ઞ ડેાવન ને ઉસ શૂન્ય દુ` કે ભીતર પ્રવેશ કરકે ઉસકા દરવાજા ખન્દ કર દિયા. ઉસને સાચા, ચાહે જિસ તરતુ સે હા, અંતતઃ ૨૪ ધટે તક ઇસ દુ કી રક્ષા કરની હી હાગી.
ડેાવ તે જીવન કી બાજી લગા દી.
દુ` મેં પ્રવેશ કર કે ઉસને દેખા કિ કેવલ ૩૦ જૂક ઔર કુછ ગાત્રે-ગાલિયાં હું ડેવન કા ઉસ સમય મરને કી ભી પુત ન થી ! દુ` કે દ્વાર કા ઔર ભી દૃઢ કરને કે લિયે, જતાં જો કુછ પાયા, ઉસે હી લે આ કર દ્વાર કે સામને રખને લગા. ઉસકે બાદ ઉન ૩૦ ખન્દૂકાં કા ભર કર કિલે કી દીવારાં કે છિદ્રો કે મુહુ મે' એક એક કર કે રખને લગા ઔર ફિર ખાકી બચે હુએ બારૂદ કા અપને નિકટ મેં લા કર રખ્ખા.
ઇતનેમે ડેાવન એક વાર હંસા. વહુ હસી મરણભયરહિત વીર કી હંસી થી!
કિલે કે ભીતર ખાનેપીને કી કાી સામગ્રી થી, શ્રાન્ત ડેાવન ભૂખ સે અદ્ભુત વ્યાકુલ હી હે! રહા થા. વર્ષ ક્ષણભર કી ભી દેરી ન કરકે ચટપટ ખાને કા ઐઠ ગયા. યહી ઉસકે જીવન કા અન્તિમ ભેાજન નહીં હૈ ?
કૌન કહ સક્તા હૈ કિ સધ્યા કે વ્યતીત હૈ। જાતે પર ઇસ સમય રાત્રિ । આઇ હૈ. ચારેાં તરફ ધતા અન્ધેરા છાયા હુઆ હૈ ઔર ઉસી અધકારપૂર્ણ છેટે સે કિલે મેં અકેલા ડૅાવન હૈ. ભય કિસે કહતે હૈ, ઇસે વહુ જાનતા તક નહી. ઉસ સમય તક આસ્ટ્રિયન સેનાદલ નહીં પહુંચા હૈ. ડેવન ક ઔર વિલંબ હાના નહી' સહા જાતા હૈ. દૂરી પર કોઇ સાધારણ શબ્દ હેને પર ભી વહ સમઝતા હૈ કિ વહુ આ રહેં હૈ. ઇસ તરહ બહુત સમય ખીત ગયા. ઉસ સમય ભી શત્રુ કે આને કા કોઇ ચિહ્ન ન દેખ ડાવ ને સાચા કિ સંભવ હૈ કિ ઉન લેાગાં તે ઇધર આને કા ઇરાદા, બ્રેડ દિયા હા.
ઘેાડી દેરી મે એક પ્રકાર કા શબ્દ સુનને મેં આયા. ડેવન કે શિક્ષિત સાવધાન કાનાં તે સમઝ લિયા કિ દૂર કે પર્વત કે ઉપર ધાડાં કે ખુર કા શબ્દ હૈ। રહા હૈ. વહુ ઔર સમય નષ્ટ ન કર કે અપના સાંસ રાક કર મેજ કે ઉપર કાન દે કર લેટ ગયા. ઇસ બાર કુછ ભી સદેવ ન રહા, ડેાવન કા અચ્છી તરહ સે સુનાઇ પડ રહા થા કિ વહ શબ્દ ક્રમશઃ ધીરે ધીરે નિકટતર આ રહા હૈ.
ક્રમશઃ વહ આસ્ટ્રિયન સેના કિલે કે પાસ કી પહાડી કે સામને આ પહુચી.
ડેાવનાઁ ને ચટપટ ઉઠે કર્ અપની સબ બન્દૂકાં ા એક વાર અચ્છી તરહ પરીક્ષા કરકે દેખા, ઇસકે બાદ ઉસ શાન્ત આકાશ, નિસ્તબ્ધ અંધકાર સે સમાચ્છન્ન પાત્ય પ્રદેશ, ઉસ ક્ષુદ્ર પહાડી કિલે કા કપિત કરતા હુઆ શબ્દ હુઆ, ગુમ ગુડમ ગુડમ! વહુ ભીષણ આવાજ બહુત દૂર તક ફેલી હુઇ પહાડી મે' ગુંજતી રહી. દૂસરે શિખર સે ભી કપિત કરતી હુઇડાવન કી અન્ત્ક ફ્િર ગ ઉઠી, “ગુડમ ગુમ ગુડમ”
કુછ દેર કે બાદ સભી દૃશ્ય નિસ્તબ્ધ હૈ। ગયા.
આસ્ટ્રિયન સેના કે નાયક ને સમઝ લિયા કિ હમારી સેના કે માને કા હાલ દુવાસિયાં કા માલૂમ હા ગયા. ઉન્હોંને જિતની આસાની સે કિલે ! અધિકાર મે કર લેને કાભિચાર કિયા ચા, વહુ ન હુઆ. પતિ કે ઉસ ઉન્નત દુક્ષ્ય્ અભેદ્ય પ્રાચીર કા ભેદન કરને કી શિક્ત ઉનકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
wwwwwwwજન
વીર લાતુર ડોવન
૩૦૩તોપ-બન્દુક મેં ન થી. ઈસ પર રાસ્તા ભી ઇતના તંગ થા કિ દો આદમી સે અધિક એકસાથ નહીં પ્રવેશ કર સકતે થે. ઈસ કારણ ઉસ રાત કે લડાઈ બન્દ રહી. આયિને ને કુછ પીછે હટ કર ઉસ રાત કે આરામ કિયા.
દૂસરે દિન સબેરે શત્રુપક્ષ સે એક આદમી શાન્તિ કી સફેદ પત્રકા ઉડાતા હુઆ ઉસ કિલે કે પાસ આ કર બેલા-હમ લાગે કે પાસ તુમ્હારી સેના સે બહુત અધિક સિપાહી હૈ. તુમ લોગ પરાજય સ્વીકાર કર આત્મસમર્પણું કરે. વ્યર્થ કર્યો પ્રાણુ ગંવાતે હે?
ઇસ બાત કા ઉત્તર દેને કે લિયે એક પ્રિનેડિયર કિલે કે બાહર આ કર બેલા-“ તુમ
તેલ 2 પામ જ કર કહો, હમ ઢોણ અંતિમ ઘડી તક ઈસ કિલે ઔર ગિરિ–સંસ્ટ કિ રક્ષા કરેંગે. નેપોલિયન કે સિપાહી આત્મસમર્પણ કિસે કહતે હૈ, જાનતે તક નહીં.
ફિર કિલે કા ફાટક બંદ હો ગયા. યુદ્ધ આરંભ હુઆ, વિપક્ષી દલ ને એક બડી ભારી તોપ લા કર પર્વત કે ઉસ રંધ્ર કે મુહ પર સ્થાપિત કર દી; કિંતુ કિલે કે ઉપર ગેલા બરસાને કે લિયે તપ કિલે કે ઠીક સામને સ્થાપિત કરની પડી. અભી તોપ યથાસ્થાન સ્થાપિત ભી નહીં હુઈ થી કી ઇતને મેં કિલે સે ગોલી કી બરસના આરંભ હો ગયા. આસ્ટ્રિયન ગોલંદાજ ઉસ આઘાત કો ન સહન કર સકા. તોપ કે હટા કર અન્યત્ર લે ગયા. તપ સે કામ ચલતા ન દેખ કર આસ્ટ્રિયન સેનાનાયક ને કહાડ-બંદુક છેડે ! છોડતે હુયે બંદુક કી સહાયતા સે દિલ હી દુર્ગપર આક્રમણ કરો.” ન આસ્ટ્રિયન સેના ભીમનાદ કરતી હુઈ, ઉસ તંગ ગિરિ-સંકટ કે મુખ મેં પ્રવેશ કરને કે લિયે અગ્રસર હુઈ, ફિર ગોલી કિ વષ હોને લગી ! માનેં વહ છોટા પ્રાણહીન પહાડી કિલા હી કાન્સ દેશ કી ગૌરવરક્ષા કે લિયે મૂર્તિમાન હો કર હજાર હાથે સે ગલી બરસાને લગા. ભલા કિસમેં ઇતની સામર્થ્ય છે જે ઉસ ગલી વર્ષણ કે સન્મુખ દહર સકે ! વિપક્ષી દલ કે પીછે હટના પડા.
ફિર નિઃસ્તબ્ધતા છા ગઈ.
ઇસ પ્રકાર તીન બાર ચેષ્ટા કરને પર ભી આસ્ટ્રિયન સેનાનાયક ઉસ ગિરિ-સંકટ કે ભીતર પ્રવેશ ન કર સકે. સુતરામ કિલે પર અધિકાર ન હૈ સકા, ઉધર અપની સેના પર દષ્ટિ ડાલી તે દેખા કિ ઉનકી તરફ કે ૫૦ સે અધિક સિપાહી ખેત રહે!
ઉસ નિષ્ફલ દિન કે બાદ ધીરે ધીરે સંધ્યા આઈ, ફિર સારા પર્વત અંધકારાચ્છન્ન હો ગયા. તબ તક કે લિયે યુદ્ધવિગ્રહ બંદ હો ગયા.
વનને કિસ પ્રકાર ઉસ ભીષણ રાત કો બતાયા, ઇસકા વર્ણન કરના કઠિન હૈ; કિંતુ ઉસને દેખા, ૨૪ ઘટે બીત ગયે. ઇસ સમય ઈસ કિલે કે છેડ દેને સે ભી કિસી વિપત્તિ કી આશંકા નહીં. ઉસ રાત કો પ્રાયઃ બારહ બજે કે સમય ફિર શત્રુ કી ઓર સે એક દૂત ને આ કર આત્મસમર્પણ કરને કા પ્રસ્તાવ કિયા, ઇસ પર ડોવર્ન બોલા-હમ લોગ કે ઇસમેં કુછ આપત્તિ નહીં. યદિ તુમ લોગ યહ અંગીકાર કરો કિ ઈસ કિલે મેં જે અસ્ત્રાદિ હૈ, ઉ લે કર હમ લેગ બિના કિસી બાધા કે ફરસીસી શિબિર કો લૌટ જાર્યો તે કલ પ્રાતઃકાલ કે હી હમ લોગ કિલા છોડ દેને કો તૈયાર હૈ.”
કર્નલ સાહબ ને યહ બાત માની લી.
દૂસરે દિન બલ્કલ તડકે ઉસ ગિરિ–સંકટ કે ભીતર આસિટ્રયન સેના પહુંચી. દુર્ગ કા વહ બડા ફાટક ફિર ખેલા ગયા. ઇસક બાદ સબને વિસ્મિત હે કર દેખા કિ કેવલ એક વૃદ્ધ ત્રિનેડિયર બંદુક કા એક ગટ્ટર સિર પર લિયે, બહુત કષ્ટ કે સાથ ધીરે ધીરે શત્રુસેના કે બીચ સે હે કર અગ્રસર હો રહા હૈ!
અત્યંત આશ્ચર્યચકિત હે કર કર્નલ સાહબ બે-“સૈનિક! તુમ્હારે ઔર સાથી કહાં ગયે?” વહ વીર સૈનિક ગર્વ કે સાથ બોલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૦૪
શુભસંગ્રહ-ભાગ ચોથા કલ સાહબ! મેં કિલે મેં અકેલા હી થા !”
ક્યા તુમ અકેલે છે? અકેલે હી ઉસ દુર્ગ કી રક્ષા કી હૈ?” વીર ડોવન ને વિનીત ભાવ સે ઉત્તર દિયા-“જી હાં, મેં અકેલા હી થા.”
સૈનિક ! તમને ક્યા દેખ કર ઐસે દુસાહસ કે કામ મેં હાથ ડાલા થા ?' બજૂક કે ભાર સે નિપીડિત મસ્તક કે ઉનત કર કે વહ વૃદ્ધ ત્રિનેડિયર બેલા:
ઔર કુછ નહીં, કેવલ કાન્સ કે ગૌરવ કે સંકટાપન દેખા થા-”
સબ લોગ વિસ્મય પૂર્વક વર્ન કે મુંહ કી ઓર તાકને લગે. વહ કર્નલ સાહબ વીરતા કે પ્રતિ સન્માન પ્રદર્શિત કરને કે લિયે શીધ્ર હી અપને શિર પર કી ટોપી ઉતાર કર બેલે –“પ્રિનેડિયર ! મેં તુમ સલામ કરતા હૂં. તુમ વીર હી નહીં, વીર શિરોમણિ હે,
કર્નલ ઇતન કહ કર હી રહ ગયા. અપને આદમિયાં કે દ્વારા સભી બંદુક કે ફ્રેંચકેમ્પ મેં પહુંચવા દિયા, ઔર સહસ્ત્રો મુંહ રે ડોવન કી પ્રશંસા કરતે હુએ ફેંચ-સેનાધ્યક્ષ કે પાસ પત્ર ભી લિખા.
જિસ સમય ઇસ અમાનુષિક વીરતા કી અદ્દભુત કહાની નેપલિયન કે કાને મેં પહુંચી ઉસ સમય ડોવર્ન કે ઔર ભી ઉચ્ચ પદ દેને કે લિયે ઉસે બારંબર અનુરોધ કરને લગા; કિંતુ ડેવર્ન બોલાઃ-“મેં એક બિલકુલ સાધારણ ચિનેડિયર હૂં, મને અપને કર્તવ્ય કા પાલન કિયા હૈ. મેં ઝિનેડિયર ભર રહૂંગા.”
ઇસકે બાદ કુછ દિન ઔર બીતે. એક બાર એક ભીષણ યુદ્ધ મેં ડેવન કી મૃત્યુ હુઇ. કાન્સ એક અમૂલ્ય રત્ન સે હાથ ધે બેઠા. | કિંતુ ડોવન કી પરલોકગત આત્મા કે પ્રતિ વરસમ્માન દિખાને કે લિયે નેપોલિયન કી આજ્ઞા સે બહુત દિને તક ઉસ ગ્રિનેડિયર દલ કે લોગ કે અંદર એક સુંદર રીતિ પ્રચલિત થી.
પ્રિનેડિયર દલ કે લોગે કી જિસ સમય ગણના કી જતી. ઉસ સમય અન્યાન્ય સૈનિકો કા નંબર પુકારને કે સભ્ય ડોવન કા ભી નંબર પુકારા જાતા, ઔર ઉસકે ઉત્તર મેં ઉસ દલ કા એક સબસે વૃદ્ધ ઔર પુરાના સિપાહી કુછ પગ આગે બઢ કર શિર કી ટોપી ઉતાર ભક્તિ ઔર આદર કે સાથ હતા–
“વે યક્ષેત્ર મેં સમાધિસ્થ હે ગયે” | હિંદી માસિક “મહારથીના ઓકટોબર-૧૯૨૭ના અંકમાં લેખકઃ-શ્રી. ગણેશ પાંડેય)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાનને વરેલી વેગવંત વિજળી
१३५ - विज्ञानने वरेली वेगवंत विजळी
૩૦૫
સાધારણ સ્થિતિમાં જન્મેલા પણ આપબળથી આગળ વધેલા પેલા જગવિખ્યાત અમેરિ કન બેન્જામીન ફ્રેંક્લિને પહેલવહેલાં વિજળીની શેાધ કરી હતી, અને આસપાસમાં ચમકતી વિજળીને માણસજાતની દાસી બનાવી શકાય તેમ છે એ બતાવ્યું હતું.
સાહેબ એક દિવસે પતંગ ચગાવતા હતા ત્યારે આ શોધ થઇ હતી, અને ત્યારપછી તે સાયન્ટિસ્ટા અને પદાર્થવિજ્ઞાનીએ વિજળીની પાછળ પડચા અને ક્લિનના જમાનાથી અત્યારસુધીમાં જેનાં વના સાંભળી આપણે અજાયખીથી દંગ થઇ જઇએ એવી શેાધેા લેટ્રિસિટીના ઉપયેગથી થઇ ગઇ છે, અને હજી પણ થયા કરે છે. આ નવી નવી શેાધેાની માહિતી આપવા પહેલાં વિજળી શું છે એ જરા આપણે જોઇએ.
ઇલેક્ટ્રોન
સાયન્ટિસ્ટોએ શોધ કરી છે કે, જગતની દરેક વસ્તુમાં જેમ તેનું પરમાણુ (એટમ') હાય છે, તેમ દરેક વસ્તુએમાં વિજળીના પણ પરમાણુ-જેને ઇલેકટ્રાન કહેવામાં આવે છે તે-હાય છે. લાકડામાં તેનું પરમાણુ હાય છે, ધૂળનું એક નાનામાં નાનું કણુ અને તેને પણ નાનામાં નાના અશ તેનું પરમાણુ ધરાવે છે, અને બધાં પરમાણુ અથવા વૈજ્ઞાનિકાની ભાષામાં એટમેા’ એકઠાં ચઇ નક્કર અને ત્યારે માટીનું ઢેકુ` કે પથ્થર બને છે, જેમ લાકડાં અને પથ્થરમાં તેનાં એટમે’ હાય છે તેમ દરેક ધાતુમાં તેનું પેાતાનું ‘એટમ' હેાય છે. લગભગ દરેક વસ્તુમાં વિજળીનાં પરમાણુએ હેાય છે. કેટલીક ધાતુઓમાં એ એટમે” વધારે સંખ્યામાં મળી આવે છે, જ્યારે કેટલીક વસ્તુઓમાં તે તત્ત્વ હાય છે ખરાં, પણ શિથિલ સ્વરૂપમાં હેાય છે.
મુચકલાં જાદુગરે
પદાર્થવિજ્ઞાનીએ એટલે કે ફિઝિસિસ્ટા કહે છે કે, ઇલેક્ટ્રિસિટીનાં પરમાણુએ ‘ઇલેકટ્રોન’ બહુજ નાનાં હાય છે, અને નક્કર વસ્તુએનાં ‘એટમા’ કરતાં પણ નાનાં હેાય છે. અત્યારસુધીમાં કાઇ પણ સાયન્ટિસ્ટે ઇલેકટ્રોનને જોયું નથી, કાઈ તેને નરી આંખે જોવાની આશા પણ રાખતું નથી.
વિજળીક તણખા
આ ઇલેકટ્રોનને કાજીમાં રાખી માણુસજાત તેના ઉપયાગ કરે છે તેથીજ વિજળીની નવી નવી શોધેા થાય છે. ઇલેક્ટ્રિક્લ એન્જીનિયર આ મુચકલાં તાફાની ઇલેક્ટ્રોનને કાજીમાં રાખે છે અને પેાતાની મરજી પ્રમાણે તેને કામમાં લગાડે છે. ધણાં ઇલેકટ્રોન કાઈ ખાલી જગ્યામાં ધસારાબંધ દોડે ત્યારે વિજળીના પ્રકાશને તણખા આપણને દેખાય છે.
વિજળીક પ્રવાહ
આપણે ધાતુઓના તાર મારફતે વિજળીક પ્રવાહ બનાવીએ છીએ. આ પ્રવાહ ખીજી ક ંઇજ નહિ પણ તારમાં દોડતાં વિજળીનાં પરમાણુ ઇલેક્ટ્રોનનાં લશ્કરનાં લશ્કર છે. આ વિજળીક પ્રવાહ શાથી ખને છે તે શોધ હમણાં સાયન્ટિસ્ટોએ કરી છે.
ઇલેક્ટ્રિકલ એન્જીનિયરા ધાતુનાં તારનાં આ ઇલેક્ટ્રોનનાં સૈન્યપર અંકુશ રાખે છે, અને એ અંકુશ માટે એવી વસ્તુઓ કે જેમાંથી પસાર થવું ઇલેક્ટ્રોનને ગમતું નથી તેના ઉપયેાગ તે કરે છે. જેમાંથી વિજળીના પ્રવાહ પસાર નથી થતા તેને ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે. લાકડું, રખ્ખર, પાલેઇન વગેરે ઇન્સ્યુલેટર વસ્તુએ છે. ત્યાં આગળ વિજળીક પરમાણુએ આગળ
ધસતાં અટકી જાય છે.
એક મેટા શહેરની નળની યેાજનામાં પાણી કરતાં વધારે અગત્યની વસ્તુ તેને વ્યવસ્થામાં રાખનાર નળેા છે; તેમ એક ઇલેક્ટ્રિશિયનને મનથી વિજળીક સિસ્ટમ કે યંત્રમાં તેના તારા કે શુ. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શુભસંગ્રહ–ભાગ ચાથા
ડાઈનેમા કરતાં પણ વિજળીક પ્રવાહ અને પરમાણુઓને કાણુમાં રાખનારૂ' નાનુ ઇન્સ્યુલેટર છે. સ્થાનમાં એટલે કે વાયરમાં રાખી મૂકે છે, અને આપણા હાથને
આ ઇન્સ્યુલેટર વિજળીને તેના વિજળીથી દાઝતાં બચાવે છે.
નવી શાધા
દુનિયાની પ્રયેાગશાળાએમાં હજુ વિજળીવિષે અખતરા થઇ રહ્યા છે, અને સાયન્ટિસ્ટાને દરરેાજ નવા નવા પ્રકાશ મળે છે. ઇલેકટ્રોન નામનાં વિજળીનાં પરમાણુઓને સીધાં રાખી તેની પાસેથી કામ લેનાર ઈન્સ્યુલેટાની શેાધમાં નવા નવા ફેરફાર થવાથી ટેલીવીઝન એટલે દૂર ચિત્રા મેકલવાની, સૂર્યનાં કિરણેા એકત્ર કરવાની, રેડીએની અને છેલ્લામાં છેલ્લી યાંત્રિક માણસની શોધ શક્ય બની ચૂકી છે. આ યાંત્રિક માણસ ટેલીફેાનમાં જવાબ આપી શકે તેટલુ` કામ આપી શકે છે.
ઇલેક્ટ્રોન ચાંથી મળે છે ?
કેલિનના વખતમાં આસમાનની વિજળીના પ્રવાહને પકડવામાં આવતા હતા, પણ હવે ઘણી ખીજી બીજી યુક્તિથી સાયન્ટિસ્ટા ઇલેકટ્રોન પેદા કરી શકે છે. પોટેશિયમની પ્લેટપર જ્યારે પ્રકાશનું કિરણ પડે, ત્યારે તેમાંથી પુષ્કળ ઇલેક્ટ્રોન બહાર પડે છે. વળી રેડીએ ટયુબમાં ગરમ કરેલા પ્રીક્લેમેન્ટ એટલે પડદા મારફત પણ ઇલેટ્રાન લાખ્ખા કે કરેાડાની સંખ્યામાં ઉત્પન્ન કરી શકાય છે.
આ પીલેમેન્ટમાંથી જેમ એક ઇલેકટ્રીક લાઇટમાંથી ઇલેકટ્રોન બહાર પડે, તેમ લેકટ્રોન બહાર પડે છે. આ પીલેમેન્ટનાં એટમે જ્યારે ધણાં ગરમ થઈ ઉશ્કેરાય ત્યારે તે તેમાંથી જૂદાં પડી હવામાં બહાર નીકળી જાય છે. આ સંજોગેામાં તે વાયરમાંથી પણ જૂદાં પડી જાય છે. આ જાતનાં ઇલેકટ્રોન આપણા ધરનાં રેડીઓમાં આપણને કામ આપે છે.
અદ્ભુત શયતા
ઇલેકિટ્રક વાયરમાંથી છૂટાં પડતાં ઇલેક્ટ્રોન આવતાં પચાસ વર્ષામાં ઇલેક્ટ્રિક એજીનિયરીગમાં ધણી મેાટી અને જબરજરત ઉથલપાથલ કરશે. છેલ્લાં પચાસ વર્ષમાં ઇલેક્ટ્રિક ડાયનેમાએ ઘણી ચળવળ વિજળીક આલમમાં કરી હતી.
અદ્ભુત વિપુલતા
આ વિજળીનાં પરમાણુ ઇલેક્ટ્રોનની વિપુલતા અસાધારણ હાય છે, નવાં રેડીઓ પીલેમેન્ટમાં એક ટાંચણીના માથા જેટલી જગ્યામાંથી લાખ્ખા અને કરેાડા ઇલેક્ટ્રોન બહાર પડે છે. બિલાડીની ચામડીમાંથી બહાર પડતા વિજળીક તણખામાંથી કરેાડા ઇલેકટ્રોન બહાર પડે છે. એક ઇલેક્ટ્રીક ફીલેમેન્ટમાંથી દર પળે ઇલેક્ટ્રોન જેટલી સખ્યામાંથી બહાર પડે છે તેની ગત્રી કુહાડીએ તેા ખચિત બુદ્ધિ મુંઝાઈ જાય.
તાંબાના તારમાં
એક તાંબાના તારના નાનામાં નાના કકડામાં કરેડા ઇલેક્ટ્રિક એક એક એટમની આસપાસ ૨૯ ઇલેકટ્રોન ફેરપ્રુદડી કર્યાં કરે છે; માસ્તરની આસપાસ નાચનારી છે!કરીએ નાચે તેમ.
પરમાણુ હેાય છે. તાંબામાં જેમ નાટકમાં એક બેલેટ
મર
ઇલેક્ટ્રિસિટીના ગ્રુડ કડકટર ધાતુઓમાં વિજળીક એટમે વધારે હોય છે અને ખીજાએ!માં નથી હેાતાં તેમ નથી. રઅર ગુડ કડટર નથી છતાં બીજી ધાતુઓ જેટલાંજ ઇલેક્ટ્રોન તેની દર હાય છે; પણ રબર અને ધાતુઓનાં ઇલેકટ્રેન વચ્ચે તફાવત એ ાય છે કે, રબરનાં ઇલેકટ્રોન પોતાનાં ઘરને એટલે રબરને વળગી રહે છે, જ્યારે ધાતુઓમાંનાં ઇલેકટ્રોન રખડુ ઇલેકટ્રાન હાય છે અને તેને એક ઠેકાણે એસી રહેવું પસદ પડતું નથી.
વિજળીક કાસદા
માનવસમાજમાં અગાઉના વખતમાં ખબર-અંતર પહેોંચાડવાનું કામ કાસદેા કરતા હતા;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાનને વરેલી વેગવંત વિજળી
- ૩૦૭
અને આગળના વખતમાં અને હાલના વખતમાં પણ કેટલીક માનવજાતે દુનિયામાં એક સ્થળે સ્થાયી રહેવાને બદલે ભટકતીજ ફરે છે.
તાંબાના તારની દુનિયા એક તાંબાના પાતળા તારની અંદર જે ઈલેકટ્રોનની દુનિયા વસે છે, તેની અંદર પણ બે જાતનાં ઇલેકટ્રોન હોય છે –એક જાતનાં ઇલેક્ટ્રોન એકજ સ્થાન પર રહે છે, જ્યારે બીજા પરમાણુએ હંમેશાં ભટક્યા કરે છે. હવે દરેક તાંબાના પરમાણુમાં ૨૯ ઇલેકટ્રોનનું એક કુટુંબ હેય છે, બીજાં ભટકતાં ઇલેકટોન તેની આગળથી પસાર થઈ ત્યાં આગળજ થોભી જાય છે. અને
સ્થાયી લેકટોનમાંથી કોઈ ઈલેકટ્રોન આગળ ધસે છે. આવું બન્યાજ કરે છે અને આ ક્રિયાથીજ વિજળીનો પ્રવાહ શરૂ થાય છે.
સંપૂર્ણ ઈસ્યુલેટર ઇલેકટ્રિશિયનએ હજુ સંપૂર્ણ ઇનસ્યુલેટર શોધી કાઢયું નથી, પણ સાયન્ટિસ્ટો એવી આશા રાખે છે કે, આગળ ઉપર એવી ઈસ્યુલેટર–મેળવણી કે રસાયણ શોધી કાઢવામાં આવશે કે જે દશથી વીસ લાખ વોટનું વિજળીક બળ બહાર પાડશે. અત્યારે તે એવી જાતનું ઇનસ્યુલેટર નથી. અત્યારે કોઈ સાયન્ટિસ્ટ કેાઈ વાયરમાં કે ઈનસ્યુલેટરમાં વધારે પડતું વિજળીક પ્રવાહનું દબાણ કરવા જાય તો ફાટી જવાનો સંભવ છે, અને એ અખતરે અત્યારે કરી જોવાનું પણ ધાસ્તીભર્યું છે.
પ્રગતિ પણ વિજળીક શોધખોળાનો છેલ્લાં ૫૦ વર્ષનો ઇતિહાસ તપાસીએ તે આપણને જણાય છે કે, એ દિશામાં આપણે કેટલી પ્રગતિ કરી છે. “વેટિંગ હાઉસ રીસર્ચ લેબોરેટરી’ના પહેલા ડાયરેકટર મી. સી. ઈ. સ્કીનરે એક સ્થળે ભાષણ આપતાં જણાવ્યું હતું કે, તેઓ પોતે કોલેજમાં હતા ત્યારે માનતા હતા કે, ઈલેકિટ્રકન પાવર પાંચ માઈલ કરતાં વધારે લાંબે છેટે કદી મોકલી નજ શકાય અને ૨૨૦ વોટથી વધારે વેટનું વિજળીક દબાણ આવી શકે નહિ. આજે ૨૦૦ માઈલ સુધી વિજળીક પ્રવાહ લઈ જવામાં આવે છે, અને ૬૦,૦૦૦ વોટનું વિજળીક દબાણ આપી શકાય છે. મી. સ્કીનરે જણાવ્યું હતું કે, એક સાયન્ટિસ્ટ આખી જીંદગી ઇલેકિટ્રક એટમની ખાસિયત શોધવા પાછળ કાઢે તેજ આગળ ઉપર કોઇ દિવસે ગમે તેટલા વોલેટનાં વિજળીક દબાણને પકડી રાખી શકે એવું ઇસ્યુલેટર શોધી કાઢી શકાય. વળી એનું પણ કારણ શોધવાનું રહ્યું છે કે, ઇલેકટ્રોનથી ભરેલા એક વાયર આગળ બીજ વાયર લાવવામાં આવે તો પહેલા વાયરના
શ્કેરાયને શા માટે એકદમ નાચવા માંડી પ્રકાશના તણખા પાડે છે? મી કીટનર નામના વૈજ્ઞાનિક આ વિષયમાં શોધખોળ કરી રહ્યા છે. તેઓ પણું વેરિટંગ હાઉસ લેબોરેટરીમાં કામ કરી રહ્યા છે. મી. કીટનર ઉપરાંત મી. ટોનસન નામને એક સાયન્ટિસ્ટ છે કે જે પીટસબગની લેબોરેટરીમાં કામ કરે છે, તેણે લોહચુંબકના વિષયને પિતાને કર્યો છે અને જીવનભર તેનીજ શોધખોળ કરવાને તેણે ઠરાવ કર્યો છે; ને તે દુનિયામાં ચેખામાં ચોખ્ખું લોખંડ શેધવા પ્રયાસ કરી રહ્યા છે. જગતમાં ચારે બાજુ હજુ ઈલેકટ્રોન વેરાયેલાં પડયાં છે. આપણી આજુબાજુની હવામાં અને વાતાવરણમાં પણ ઇલેકટીન છે. ઇલેકટ્રોમેગ્નેટિક મોજાંઓથી દુનિયામાં નવી નવી વિજળીની અદ્દભુત શોધ કરી શકાશે. જગતમાં એવા સાયન્ટિસ્ટો પડયા છે કે જેઓ એક પ્રશ્ન લઈ તે પર આખી જીંદગી સુધી શોધખોળ અને અખતરા કર્યા કરે છે.
ચિત્રોનું બ્રોડકાસ્ટિંગ વિજળીક પ્રવાહથી દૂર અવાજ મોકલવાની રેડીઓ અને ટેલીફેનની શોધ અત્યારે પ્રચલિત છે. પરંતુ સાયન્ટિસ્ટે હવે ચિત્રો પણ બ્રોડકાસ્ટ કરી શકે છે. અમેરિકાના જનરલ ઇલેકટ્રીક કંપનીવાળા ડૉઈ. એફ. ડબલ્યુ. એલેકઝાન્ડરસને આ શોધ કરી છે, અને તે ઘણે અંશે બેલ ટેલીફોન સીસ્ટમને મળતી છે. આ અલેકઝાન્ડરસન ટ્રાન્સમીટરમાં જે ચિત્ર દૂર મોકલવાનું હોય તે એક જૂના જમાનાનાં ફેનેગ્રાફનાં સિલિન્ડરની માફક એક ગેળ સિલિન્ડર પર વિંટાળવામાં આવે છે અને વિજળીક કિરણો મારફત તેના રંગે કિરણોને લઈ જઈ દૂરના સેન્સિટિવ સ્ક્રીનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શુભસંગ્રહ–ભાગ ચાથા
પડદા પર તે રજુ કરે છે. આ પ્રમાણે ટેલીવીઝન' એટલે ઘેર બેઠાં નાટક કે દુનિયાનુ કાઈ પણ દૃશ્ય જોઈ શકવાની શોધ પણ નજદીકના ભવિષ્યમાં માણસાત ઉપયાગમાં લઇ શકશે. એસરૈની અંદર પણ નવા નવા સુધારા વધારા થાય છે, અને ૐ એઝ તે! એટલે સુધી માને છે કે, વિજળીક કિરણાની મદદથી એક ખેતરમાંથી સેકડેાગણા વધારે પાક મેળવી શકાશે. સૂર્યનાં કિરણાને ઝીલી લઇ તેમાંથી વાયેલેટ ઇલેકટ્રિક કિરણા બનાવી દુ:ખદર્દો સાજા કરવાની શોધ તા થઈ ગઈ છે. આવતાં સેા વર્ષોમાં વિજળીની દિશામાં માણસ શું શું નવી નવી શેાધેા કરશે તેની અત્યારે તે કલ્પના પણ નથી આવી શકતી. પેલા સેક્રેાલવઙીઅન લેખક કાકાંક્ષ કે કલ્પના કરી હતી તે પ્રમાણે અમેરિકાના એક સાયન્ટિસ્ટે વિજળીની મદદથી યાંત્રિક માણસ સુદ્ધાં બનાવ્યું હતું. આ નવી નવી શેાધેાથી માણસજાત સુખી થશે કે એકબીજાને સહાર કરી નાખશે કે જગત અને પેાતાની જાતને ઉંચા તબક્કાપર લઇ જશે, એ હજુ જોવાનુ` છે.
(તા. ૨૪-૧-૨૯ ના દૈનિક “હિંદુસ્થાન”માંથી)
१३६ - आंसु सारतो अद्भुत हीरो પથ્થરા પણ કેમ રડે છે તેને ઇતિહાસ
હિંદમાં અને બ્રહ્મદેશમાં હીરાની ખાણા છે; અને જે જે દુનિયાના નામીચા હીરા છે તે સર્વે હિંદની ખાણેામાંથી નીકળેલા છે.
કેટલાક હીરા ઉપર સૂર્ય અને ચદ્રની અસર થાય છે, એટલે સૂર્ય તેજસ્વી હેાય ત્યાંલગી ઝળહળાટ કરે અને સૂર્ય આથમે એટલે આ હીરાનું નૂર ઝાંખું પડે છે. ચંદ્રની અસર પણ તેવાજ પ્રકારની થાય છે; એટલે ચંદ્ર ઉગે ત્યારે તેજરવી અને અને અસ્ત પામે ત્યારે ઝાંખા થાય. આ હીરાઓને ‘સન–સ્ટેશન’ અને ‘મૂન–સ્ટાન’ કહે છે. હમણાં ત્રાવણુકારના ખજાનામાંથી એક હીરા મદ્રાસના ઝવેરી ખજારમાં વેચાવા માટે આવ્યેા હતેા. આ ઝવેરીએ નવા વર્ષને દહાડે પેાતાની પુત્રવધૂને એ હીરા આપવા વિચાર રાખ્યા હતા. આ હીરે। સૂર્યના પ્રકાશમાં ભૂરા રંગના હતા અને મધ્યાહને તે ગુલાબી રંગ આપતા હતા તેમજ સૂર્યના તડકામાં રાખવાથી પાળેા ભૂરા રંગ દેખાવા માંડયેા. વળી અંધારામાં તે મુદ્દલ તેજ આપતા નહાતા અને સાંજના જ્યારે ચંદ્રનું તેજ પ્રકાશવા માંડયું ત્યારે પાછે! હીરામાંથી ચળકાટ જણાયેા. આ હીરાનુ વજન પાા કેરેટ છે. આ હીરાને ઝવેરીએ પેાતાની ત્રીજોરીમાં રૂ તથા ઉનની ગાદીમાં સાચવીને રાખ્યા હતા. સવારે વેપારીએ ત્રીજોરી ઉધાડી જોયું તે એ ગાદી ભીની થયેલી માલૂમ પડી. રાત્રે આ હીરામાંથી કલ્પાંતને કારણે અશ્રુપ્રવાહ ચાલ્યેા હશે એમ જણાય છે; કેમકે ઝવેરીએ! કહે છે કે, કેટલાક હીરા રાવે છે.
સીલેનના મ્યુઝિયમમાં એક મેાતી એવું આવ્યું હતું કે જે ગજેંદ્રને જ્યારે મદ ચઢે છે ત્યારે ગંડસ્થળમાંથી ઝરેલું મેાતી હૈાય એવું માલૂમ પડયું છે. આવી જાતના મેાતી વિષે હિંદુ પુરાણામાં અનેક તવારીખેા છે; પરંતુ પશ્ચિમના લેાકેા તે માનતા નથી. તેએ આ મેાતી જોઈ ખાત્રી કરશે; કારણ કે મ્યુઝિયમના ડિરેક્ટર ડા॰ જોસક પીઅરસન ડી. એસ. સી.એ જાતે જોઇને પૂરવાર કર્યું છે. આ મેાતી ૨૦૦૦ વષઁ પહેલાંનુ અને સૂક્ષ્મદર્શીક યંત્રવડે જોવાથી તેના તળીયામાં હાથીદાંત માલૂમ પડે છે. આ હાથીદાંત ચેાખ્ખી રીતે જોઇ શકાય છે; એટલે કવિની કલ્પનામાં ગજેંદ્રના મદ ઝરે છે, મેાતી ખરે છે વગેરે જે મીના કહેવામાં આવે છે તે ખરેખરી અને છે એવું પૂરવાર થાય છે.
વરાહમીહીર નામના હિંદુ મહાજ્ઞાની શાસ્ત્રીએ ૪ થા સૈકામાં આવી જાતના મેતીવિષે પુષ્કળ લખ્યું છે. આ ઉપરાંત બીજા પણ માતીએ અજાયબભરેલાં પાકે છે-એટલે કે પવનનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
આંસુ સારતા અદ્ભુત હીરા
૩૦૯ વાવાઝોડું હાય છે ત્યારે આકાશમાંથી મેાતી ખરે છે; અને તેના રંગ તથા કદ દાડમનાં ખીયાં જેવડુ હાય છે. વળી તેમાંથી તેજના ચળકાટ વિજળીના ચમકારા માક થાય છે. આ મેતી જેઓ પાસે હાય તેઓને પવનના વાવાઝોડાની આગાહી થાય છે; અને કદાપિ વિજળીના ભય રહેતા નથી. સાપને મણિ સાપના માથાઉપર રહે છે અને રાત્રે તે સાપ મણિ એક સ્થળે મૂકીને વગડામાં શિકાર શેાધવા નીકળે છે.
જો સાપ ગુસ્સે થાય ! આ મણિ પીગળે છે અને તેનું ઝેર અને છે.
પૂના પાસેના એક જમીનદાર પાસે આવા મણિ છે. તેનાથી જેને સાપના દશથી ઝેર ચઢયું હાય તેએ સાજા થાય છે.
આ મણિને જ્યાં સાપ કરડ્યો હેાય ત્યાં અડકાડવાથી ઝેર ચૂસી લે છે. આ પછી મને ગાયના દૂધમાં ધેાવે.
મી॰ એચ. ડબ્લ્યુ. ખીમેારીનેા, બંગાળાની ધારાસભાના સભ્ય પાસે એક માણેક છે, જેમાં અંદરના ભાગમાં ધેાળી પાઘડી પહેરેલા આદમી આબેહુબ દેખાય છે. આ માણસની આકૃતિ માણેકમાં શી રીતે આવી તે ખાખત હજી કેાઇ અટકળમાં લાવી શકતું નથી. એ પણ આશ્ચમની અજાયબી લેખાય છે.
બ્રહ્મદેશના રાજા થીએ! પાસે માણેકના એરિંગની બ્લેડ હતી, જેની નીચે કમળા આમેહુબ દેખાતાં હતાં. આ માણેકની જોડ ઝેર ઉતારવાને ગુણ ધરાવે છે.
રાજાએ તે માણેકા મરણુપર્યંત પેાતાના કાનમાં પહેર્યાં હતાં અને મરણપથારીએ એ જોડ એક ચાકરને બક્ષીસ આપી હતી. આ ચાકર કાઈ સ્થળે નાસી ગયા છે, તેનેા પત્તા નથી.
ખુદીના મહારાજા પાસે લીલમનુ એક પ્યાલુ છે, જેના રંગ ધેરા લીલેા છે. એક મુદ્દત સુધી આ પ્યાલામાં જે તડકામાં પાણી ભરી રાખ્યુ` હાય અને તે ચામડીના દર્દી` પીએ તે તેથી ચામડીનાં દર્દી મટે છે.
મુંબઇ ઇલાકાના એક સરદાર પાસે પાનાની નાની ખરલ તથા દસ્તા છે. જે જે દવાઓ આ ખરલારા વાટવામાં આવે છે તેથી અહજનીના રેગ સારા થાય છે.
ત્રાવણકાર રાજ્યમાં એક ગણપતિની મૂતિ માણેકની છે. આ ઉપરાંત બીજી મૂર્તિ એ નારાયણની પણ છે. આ મૂર્તિઓને ઉપયાગ વાર-તહેવારે કરવામાં આવે છે.
( દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શુભસંગ્રહ-ભાગ ચોથે
શરૂ–વાળ” “મમાં હિંદી-ભાષા-ભાષી સહય સજજન કે કલ્યાણ કલ્યાણુ” ને “ભક્તાંક” નિકાલ કર, સચ્ચી સાહિત્ય-સેવા કા પરમાદરણીય સત્કાર્ય કિયા હૈ. અનેક પ્રતિષ્ઠાસ્પદ વિદ્વાન લેખકે કે ભક્તિ-ભાવ-ભૂષિત ઉત્કૃષ્ટ નિબંધે સે પરિપૂર્ણ, ઉક્ત અંક કી પૂર્ણ સંખ્યા ૨૫૦ તક પહુંચ ગઈ હૈ. ઇસમેં અનેક સિદ્ધ એવં સદુ ભક્ત મહાનુભાવ કી ભક્તિ-ગાથા ભી દી ગઈ હૈ. સંપૂર્ણ નિબંધાવલિ લગભગ ૧૦૧ મણિમાલાઓ સે અલંકૃત હો રહી હૈ. રંગીન એવં સાદે, સબ મિલા કર ૫૫ ભાવપૂર્ણ ચિત્રોં કા સંગ્રહ ભી અત્યંત સુંદર તથા સરાહનીય હૈ.
પ્રથમ ચિત્ર ભીમ-પ્રતિજ્ઞા કા . ગાંડીવધારી ધનવીર અન કી દયનીય દર્દશા કો દેખ કર કુદ્ધ કેહરિ કી ભાંતિ ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ, ભીષ્મપર રથચક્ર ચલાના ચાહતે હૈ, કિંતુ અર્જુન પર પકડ લેતે હૈ. કેસી વિચિત્ર છટા હૈ ! દેખતે હી બનતી હૈ. શ્રીરામ-જટાયુ, અહલ્યધાર, મહારાજ રંતિદેવ, ભક્ત રસખાન તથા દેવર્ષિ નારદ એવં વ્યાધ કે ચિત્ર વિશેષ ઉલલેખનીય હૈ.
પદ્ય-સંગ્રહ ભી ઉત્તમ રહા. શ્રી. વિયેગી હરિ, બાબુ મૈથિલીશરણજી એવં ૫૦ રામનરેશજી કી રચના બડી હી મનહર હૈ. પ્રથમ પૃષ્ઠ પર ભક્તપ્રવર સૂરદાસજી કા ભ્રમર-ગીત મહાભારત કે ભીષણ યુદ્ધ કી એક દિવ્ય છટા કે દિગ્દર્શન કરી રહા હૈ.
મનુષ્ય-જીવન મેં માનવતા એવં આધ્યાત્મિકતા કા સંચાર કરનેવાલે, માયા-મરીચિકા મેં પડે હુએ તૃષાર્ત પ્રાણિયો કા સહજ મેં ઉદ્ધાર કરનેવાલે તથા હીન જન કે મલિન મન મેં નિષ્કામ ભગવદ્ભક્તિ કી પવિત્ર મંદાકિની બહા દેનેવાલે સર્વોત્કૃષ્ટ લેખ પર કિસી પ્રકાર કી સંમતિ પ્રકટ કરના ઉનકે ગુણ-ગૌરવ કે ઘટાને કે સમાન છે. પૂજ્યપાદ શ્રી. અય્યત મુનિજી, શ્રી. સીતારામજી, શ્રી.અનંતાચાર્ય, શ્રી. જ્યદયાલજી તથા પં. પ્રભુદરજી બ્રહ્મચારી ઇત્યાદિ વિજ્ઞજને કે પાંડિત્યપૂર્ણ, વેદસંમત ઔર પ્રેમપિયૂષ સે ઓતપ્રેત નિબંધ યુક્તિયુક્ત તથા સિદ્ધિસાધનપૂર્ણ હૈ. “હરિ રસ માતે જે રહહિં, તિનકે મત અગાધ” વિશેષ કહને હી વ્યર્થ હૈ.
મહાત્મા ગાંધી, સી. એફ. એક એવં શ્રી રોનાલ્ડ નિકસન કી પંક્તિ બડી હી પ્રભાત્પાદક હૈ. ઇતના સબ કુછ હેતે હુએ ભી “કલયાણુ” કે “ભકતાંક ” કા મૂલ્ય કેવલી ના ૩૦ ઔર વાર્ષિક ભેટ ૪) હૈ. યહ ભી હિંદી સાહિત્યસંસાર કે લિયે એક મહાન સૌભાગ્ય કી બાત હૈ.
શ્રદ્ધાસ્પદ શ્રી હનુમાનપ્રસાદજી પોદ્દાર કા પરિશ્રમ ઔર ઉત્સાહ સરાહનીય રહા, જિસકે લિયે હિંદી સાહિત્ય સર્ટિવ હી આભારી રહેગા. જે સુજન ધાર્મિક જગત કે સ્વર્ગ–સૌખ્ય કા આનંદામૃત પાન કરના ચાહતે હૈ, અપને બાલક એવં બાલિકાઓ મેં આત્મિક બલ કા શકિતશાલી સંચાર કરના ચાહતે હૈં તથા પરમાનંદ સે પરિપૂર્ણ પ્રત્યેક પરિવાર મેં શાંતિસુખ કા અનંત. સામ્રાજ્ય સ્થાપિત કરના ચાહતે હૈં, વે ઈસ સુયોગ કે હાથ સે ન જાને દે, પ્રત્યુત “ભક્તાંક” કે મંગા કર ઉસસે લાભ ઉઠાવે. ધની-નાની વ્યકિત કે તે ઈસકી પ્રતિયાં મંગા કર વિતરણ કરના ચાહિયે. કન્યાદાન મેં દેને કે લિયે વાસ્તવ મેં યહ કુબેર કે કે ષસે કહીં બઢ કર અમૂલ્ય નિધિ હૈ. સંપ્રતિ જબ કિ ધાર્મિક વૃત્તિ તથા ભાવનાઓ કા લોપ–સા હો રહા હૈ, શ્રી. પિદ્દાર ને કલ્યાણ” કે જન્મ દે કર હિંદુજાતિ કા મહાન ઉપકાર કિયા હૈ. પાશ્ચાત્ય વિદ્યા કી શિક્ષાદીક્ષા સે ધાર્મિક વિચારો પર સતત કુઠારાઘાત હો રહા હૈ. રહન-સહન, ખાન-પાન, સભ્યતાસંસ્કૃતિ, સભી મેં દયનીય ક્રાંતિ કા બીજ વપન કિયા જા રહા હૈ. ઐસી સંકટાપન પરિસ્થિતિ કે વાતાવરણ કે શુદ્ધ ઔર પરિષ્કૃત બનાને મેં તથા રહી-સહી ભારતીય ધર્મપ્રવૃત્તિ કે સ્થિર રખને મેં કેવલ સનાતન-શિક્ષા–પ્રચાર હી સમર્થ હો સકતા હૈ. ઐસે સુરુચિપૂર્ણ ઉદ્દેશ્ય સે પરિપ્લાવિત “કલ્યાણુ” કે લિયે કિસ હૃદય મેં સ્થાન ન હોગા ?
હમારી મંગલમય જગદીશ્વર સે યહી પ્રાર્થના હૈ કિ વે “કલ્યાણ” કે દ્વારા ન કેવલ હિંદૂજતિ કા, વરનું સમસ્ત સંસાર કા કલ્યાણ કરે! ભારત કે પ્રત્યેક ઘર મેં “ કલ્યાણ” કા પ્રચાર છે. તથાસ્તુ ! (“માધુરી”ના શ્રાવણ-૧૯૮૪ અકમાં લેખક:-શ્રી. રમાશંકર મિશ્ર “શ્રીપતિ”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
આત્મશ્રદ્ધાના રાહ
१३८ - आत्मश्रद्धानो राह
કાર
ઇતિહાસના અરુણાદયના કાળથી હિમાલયની ગિરિશિખા જેનાં વિજયસ્તંત્રા વદી રહી છે, પુણ્યસલિલા ભાગીરથીની તર`ગમાલા જેની સ્તુતિગાથાઓ ગાઇ રહી છે; એ આ અજરામર ભારતવના ક્લેવરમાં નવપ્રાણુની પ્રતિષ્ઠા કરવાનું મહદ્ભાગ્ય કાનું હશે ? ભારતવર્ષનું પુનઃવિધાન કરવાની ધન્ય જીવનલ્હાણુ કાને લલાટે લખાઈ હશે ? આશા અને ઉત્સાહ, પ્રેમ અને પુરુષા, માતૃભક્તિ અને આદશ પ્રીતિનાં અજવાળાંથી ઝળહળતાં નયનેાવાળા તરુણાને હું જોઉં છું અને મારા અંતરમાંથી નાદ ઉઠે છે કે આ-આ બડભાગી યુવકાના હાથેજ ભારતવર્ષનુ પુનરુત્થાન નિર્માયુ' છે. જેઓ ભારતમાતાને ફરી વાર જગદંબા બનાવવાના છે, જેએ એ જનનીના જયજયકારના ઝુડા અવનીભરમાં ફરકાવવાના છે, એ તરુણાને-નૂતન ભારતવર્ષના એક નિર્માંતાને હું પ્રણામ કરૂં
ભારતવતું પુનવિષઁન બ્રિટનની કે બ્રિટિશ મુત્સદ્દીઓની રહેમદિલીને આધારે નહિ થઇ શકે. એના રાહ જૂદે છે. પુનઃવિધાનના રાહ એ આત્મશ્રદ્દાના રાહ છે. પુનઃવિધાન તપશ્ચર્યાની શક્તિથીજ સિદ્ધ કરી શકાશે; રાજરમતના ખેલનારાએ નહિ, પણ તપસ્વીએજ પુનઃવિધાન કરી શકશે. નૂતન ભારતવર્ષી, જે જગતની પ્રજાઓને નવદેશ પાઠવવાનું છે, જે જગદ્ગુરુ બનવાનું છે, જે માનવજાતના વિનમ્ર સેવકતરીકે નવી તવારીખ રચવાનું છે, તે નૂતન ભારતવ−તે સ્વાધીન, આત્મનિષ્ઠ, આત્મશ્રદ્ધાવાન ભારતવ-બ્રહ્મચ, વિશુદ્ધિ અને તપશ્ચર્યાંની શક્તિવડેજ સર્જી શકાશે.
યુવા ! ભાવી ભારતવના આશાસ્ત્ર ભા! તપશ્ચર્યાની શક્તિ જમાવે. પુરાણા ગ્રંથામાં ઋષિવરેએ ગાયું છે કે, તપથીજ આ વિશ્વને ઉદ્દ્ભવ થયા છે; અને હુ વિનમ્ર વાણી ઉચ્ચારે. કે, તપશ્ચર્યાથીજ-તપસ્વીની શક્તિથીજ નવવિશ્વનું નિર્માણ થશે. તરુણા ! આ તપશ્ચર્યાને સદેશ જીવનમાં વણી કાઢે. આત્મસમર્પણુ, આત્મનિયમન, આત્મશુદ્ધિ અને બ્રહ્મચર્યંના ચતુર પાયા ઉપર જીવનની મહેલાત ઉભી કરે.
ભારત માતા આજે એવા યુવકેા માટે પેાકાર કરી રહી છે. દારિાના લેબાસમાં સજ્જ થયેલા અને હૃદયમાં એક માતૃમુક્તિનુંજ રટણ કરતા બ્રહ્મચારી યુવકૈાનાં ભૃંદા જે દિવસે ભારતવષ ના ગામે ગામ ઘૂમતાં હશે, એ તપસ્વી યુવકેાની ટુકડીએ જે દિવસે ભારતવર્ષનું ગામડે ગામડું પગ તળેથી કાઢી નાખશે, તે દિવસે ભારત માતાના દેવાલયમાં સ્વરાજ્યની નાખતા વાગતી હશે ! જે યુવકાનું એવું મહદ્ભાગ્ય નિર્માયુ' છે, જેમને કીરતારે ભારતવર્ષના નવવિધાનના નિર્માતા નિયેાજ્યા છે તેમને–એ બડભાગી બ્રહ્મચારી તપસ્વીઓને-અનેકાનેક પ્રણામ હા ! સાધુ વાસવાણી (તા. ૨૧-૪-૨૮ ના “સૌરાષ્ટ્ર”નું મુખપૃષ્ઠ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૨
શુભસંગ્રહ-ભાગ ચોથે
१३९-प्राचीनकाळनी श्रावणी
આજકાલ શ્રાવણીના ઉત્સવપર કોઈ પણ પ્રકારના યજ્ઞયાગાદિ કરવામાં આવતા નથી. પ્રાચીન સમયમાં એવું ન હતું. “શાવવાં માર્યા શ્રવણવર્મ” “જરતામતિસ્થાશ્રી અપવિતા” ઈ. સૂત્રથી સ્પષ્ટ થાય છે કે, અગાઉના સમયમાં ઋષિઓદ્વારા શ્રાવણ માસની પૂર્ણિમાને રોજ સાયંકાળે કેઈક મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવતું. તે સમયે એ યજ્ઞદ્વારા સાંસારિક તથા પારલૌકિક ઉન્નતિ પ્રાપ્ત કરવામાં આવતી. આપણા ધાર્મિક ગ્રંથોમાં યજ્ઞનું પરમ પ્રશંસનીય વર્ણન કરવામાં આવેલું છે. આ દિવસે કરવામાં આવતા યજ્ઞને “ શ્રવણકર્મ ” એ નામ આપવામાં આવતું. ગ્રહણ-સંક્રાંતિદોષવર્જિત શ્રવણ નક્ષત્રવાળી પૂર્ણિમાના રે જ તે કરવામાં આવતો હોવાથી તેનું નામ “શ્રવણાકમ” પડયું; અને તે દિવસ “શ્રાવણ” નામથી વિખ્યાત થયો.
તે દિવસે પ્રાત:કાળે પ્રાચીન સમયના ગુરુઓ પોતાના શિષ્ય-સમુદાય સહિત કોઈ સ્વચ્છ જળાશયને કિનારે જઈ વેદોનો પ્રારંભ કરતાં પહેલાં વૈદિક મંત્રાના દ્રષ્ટા ઋષિએનું પૂજન કરતા એજ પ્રાચીન પદ્ધતિ આજકાલ પણ મંદ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. આમાં સર્વપ્રથમ કર્તવ્ય તે સંકલ્પ કરવો. વૈદિક કાળમાં કયો સંકલ્પ બલવામાં આવતે તેની અત્યારે માહિતી નથી. પરંતુ અનુમાનથી જણાય છે કે, અર્વાચીન સંકલ્પના ભાવવાળા જ સંકલ્પ જુદી ભાષામાં બોલાતા. આજકાલ હેમાદ્રીકૃત સંકલ્પ ઘણાખરા પ્રયોગમાં આવે છે. તેમાં કહેવાય છે કે “ શ્રીભગવાન નારાયણની રચેલી અનંત કોટિ બ્રહ્માંડ સ્વરૂપે સૃષ્ટિમાં એક અમારૂં બ્રહ્માંડ છે, જેમાં ૧૪ લોક છે. અમારા લોકનું નામ ભૂલોક છે, જેના સાત દ્વીપમાં જંબુદ્વીપ છે અને તેને અમે અમારો કહીએ છીએ. જબૂદીપના નવ ખંડેમાંના એક ભારત નામના ખંડમાં આર્યાવર્ત માંના બ્રહ્માવર્ત નામના ક્ષેત્રમાં અમુક સ્થાન પર હું...” બસ, આટલું કહેતાં જ કહેનારની તુચ્છતાનો પરિચય મળી જાય છે. ઈશ્વરની આ વિશાળ અનંત સૃષ્ટિમાં મનુષ્ય તો આકાશચુંબી લહેરોવાળા
ાં પડેલા એક તણખલા જેવો છે. મનુષ્યને સમસ્ત સંસારના વિધાતા ઈશ્વરની સમક્ષ નમ્ર બનાવવાને આ સંકલ્પને હેતુ છે.
સંકલ્પમાં કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષમાં જેટલાં કાયિક, વાચિક કે માનસિક પાપ થયાં હોય તે સર્વેને દૂર કરવા માટે ( અમુક નામને દિજ) હું વેદોને ગ્રહણ કરીશ. પ્રમાદવશ થઈ કરવામાં આવેલાં પાપોનો પશ્ચાત્તાપ કરવાનો આ ઉત્તમ સમય આપણા પૂર્વજો એ નક્કી કર્યો છે.
સંકલ્પ પછી વિવિધ પ્રકારની ઔષધિઓથી સ્નાન કરવામાં આવે છે, જેમાં દૂર્વા અને દર્ભ મુખ્ય છે. પ્રાચીન સમયના મનુષ્યો અનેક જાતના વિદેશી અપવિત્ર સાબુનો ઉપયોગ કરી પિતાના શરીરને દૂષિત નહોતા કરતા; પરંતુ ગામય સમાન અપૂર્વ જંતુનાશક સુલભ વસ્તુઓના શરીરે લેપ (અને પછી શુદ્ધ જળથી સ્નાન) કરી સ્વરછ થઈ આરોગ્ય રહેતા. - કેડ સુધી પાણીમાં ઉભા રહી અનેક પાપનાશક મંત્રના જપ કરવા માટે આ દિવસ નકકી કરાયો છે; અને એજ દિવસ શામાટે ? પ્રાચીનકાળના મનુષ્યો તો હરહમેશ ઉંડા પાણીમાં ઉભા રહી જપાદિક કરતાજ હતા. આના પરિણામે તેઓ એકલા માનસિકજ નહિ પરંતુ (ડૉ. લુઈનેના મત પ્રમાણે એકાંતસ્નાન કરી) શારીરિક વ્યાધિઓથી પણ દૂર રહેતા. - તે દિવસે પંચગવ્યરૂપી મહૌષધિનું પાન કરવાથી પ્રાચીન વિદ્યાર્થી ઓ ઘણા દિવસોને માટે રોગના હુમલાથી બચી જતા.તે દિવસે સ્નાન-સંધ્યાથી પરવારી ઋષિઓ, “ચા” “સહસ્ત્રી વિત્રા” તથા “તમંsણે તપતિ’ એ સંહિતા તથા બ્રાહ્મણરૂપ વેદસૂક્તિ કે અધ્યાયને પાઠ કરતા કરતા તેજ:પુંજ શ્રીભગવાનના ચક્ષુસ્વરૂપ સવિતાદેવતાનું ઉપસ્થાન કરી અન્ય કાર્યોને પ્રારંભ કરતા. જે દેવે યેગી યાજ્ઞવલ્કયને વેદનો ઉપદેશ આપ્યો હતો, તે સૂર્યનારાયણની સ્તુતિદ્વારા પ્રાચીન મનુષ્યો તેજ તથા વિદ્યાવૃદ્ધિની કામના કર્યા કરતા.
તે પછી શ્રી ગણેશ, બ્રહ્મા, નારાયણ, શંભુ વગેરે દેવતાઓનું વિધિપૂર્વક ગંધાદિકવડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનકાળની શ્રાવણ
૩૧૩ પૂજન કરી શૌનક, શાંડિલ્ય, માંડવ્ય, વત્સ, વામકક્ષાયણ આદિ મંત્રોક્ત તથા વંશક્ત, ઋષિએનું અને ગાયત્રી, ઉષ્મિક, અનુષ્ટ્રપ આદિ દેનું સ્મરણ-પૂજન કરવામાં આવતું. વર્તમાન મન્વતના સપ્તર્ષિઓનું પણ આવાહન તથા પૂજન આજકાલ કરવામાં આવે છે. જેઓનાં નામકશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ તથા અરુંધતીસહ વસિષ વગેરેના પૂજન પછી ઋષિઓનું તર્પણ કરવામાં આવતું; તેથી આ ઉત્સવનું બીજું નામ “ઋષિતપિણું પણ પડ્યું છે. આ દિવસે ઋષિપૂજન પછી નવીન યાપવીત ધારણ કરવું એ મુખ્ય કર્તવ્યોમાંનું એક છે.
- પ્રાચીન મહર્ષિઓએ જેમ વદતત્ત્વ સમજી તેનો જગતમાં પ્રચાર કર્યો હતો, તેમ આપણું સર્વનું એ કર્તવ્ય હોવું જોઈએ કે, વેદોક્ત જ્ઞાનરાશિને પોતે સમજે તથા જગતમાં વ્યાપી રહેલા અજ્ઞાનાંધકારને વેદપ્રચારરૂપી સૂર્યના આલોકથી હઠાવી જગતમાં ભારતવર્ષનું મસ્તક ઉન્નત તથા પ્રકાશવાન કરે. જે કે શ્રાવણી જેવા પ્રસંગે પર દેવપૂજા તથા હવન વગેરે પુણ્યકાર્યો પણ કરવામાં આવતાં, તથાપિ તેમાં વેદચર્ચાનું પ્રથમ સ્થાન રહેતું. એ દિવસનું મુખ્ય કાર્ય તે વેદન પ્રારંભ કરવાનું છે; અને આથી જ તે દિવસનું નામ “ઉપાકમ” પ્રસિદ્ધિમાં આવ્યું. આજ દિવસથી પૂર્વ સમયના ભારતવર્ષનાં વિદ્યાલયોમાં વેદ શીખવવાને પ્રારંભ થતો. એ વિદ્યાલયે કેવા પ્રકારનાં હતાં તે વિષેનું ટુંક વર્ણન આ પ્રમાણે છે –
જે દિવસોમાં સર્વત્ર વેદને પ્રચાર હતો, તે દિવસે ભારતવર્ષમાં સુવર્ણયુગ જેવા હતા. તે સમયના વિદ્યાથીઓ આજકાલના વિદ્યાર્થીઓની પેઠે વિલાસી નગરમાં ખેલવામાં આવેલી સ્કુલ-કોલેજોમાં રહીને ફેશનને અભ્યાસ કરી વિદેશી સભ્યતાને પોતાનામાં દાખલ નહેાતા કરતા. તેમનાં વિદ્યાલયે નગરના સહવાસથી ઘણે દૂર અને આયુષ્યપ્રદાયક ખુલ્લા મેદાનમાં હતાં. અનેક વૃક્ષોની ઘટાઓથી ઘટાદાર બનેલા, કોકીલોના ગાનથી ટહુકી રહેલા, એવા શીતલ મદ સુગંધયુક્ત પવનેવાળાં વન-ઉપવનમાં ગુરુજનોના ચરણકમળ સમીપ બેસીને પ્રાચીન કાળની વિદ્યાર્થીઓ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરતા. જગતને હથેળીમાંના આમળા જેવું જાણનારા અનુભવી અધ્યાપકોનાં સારગર્ભિત વ્યાખ્યાને સાંભળવાથી જે અલભ્ય લાભ થતો તે ખરેજ અકથનીય છે. તેમના ધૂમાડાવાળી એવી સુવાસિત પર્ણકુટીઓમાં આસન લગાવી વિદ્યાથીઓ નિયમપૂર્વક નિત્ય સંધ્યાવંદનાદિ કાર્ય કરતા હતા. કલકલ નિનાદ કરતી, સ્ફટિક જેવાં સ્વચ્છ જળવાળી અને રસવતી એવી કલ્યાણકારી સરિતાઓનાં નિર્મળ જળમાં સ્નાન કરવું, નૈસર્ગિક કુળ તથા સાધારણ અન્ન અને ચોખાં ઘી-દૂધનાં ભજન, શીતળ વૃક્ષ છાયામાં વિશ્રામ, ગુરુને નિવેદન કરી ભોજન કરવું, સત્ય બોલવું, સદાચારપૂર્વક રહેવું વગેરે વગેરે પ્રાચીન ભારતના વિદ્યાર્થીઓનાં મુખ્ય કાર્યો હતાં. એવું જ સ્વાભાવિક જીવન વ્યતીત કરતાં તેઓ ઉચ્ચ કોટિના અપૂર્વ વિજ્ઞાન અને અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરી કૃતાર્થ થતા. હે ભગવાન! શું ફરીથી ભારતની પૂર્વવત અવસ્થા નહિ થાય ? પ્રાચીનકાળમાં વિદ્યાર્થીઓને માટે આવું વાતાવરણ ઉપાગી માનવામાં આવતું. આવી એક એક વિદ્યાપીઠમાં હજાર હજાર વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રબંધ રહેતા. આવી વિદ્યાપીઠના પ્રધાન અધ્યાપકને “ કુલપતિ' કહેવામાં આવતા; અને તેમની “સેશન’ (સત્ર) આ શ્રાવણીના દિવસથી જ શરૂ થતી. અહીં હવે કહેવાની આવશ્યક્તા નથી કે, પ્રાચીન વિદ્યાલયો રેસીડેન્શિયલ' હતાં.
અચાર માહ્યાં નાસ્થ વિધી એ વચનાનુસાર માઘ માસના અંતમાં વેદે ભણાવવાનું બંધ થતું. વાસ્તવમાં માઘ માસ પછીથી વેદ જેવો કઠિન ગ્રંથ ભણવો પણ નહિ જોઇએ; કેમકે વિષય એટલે કઠિન હોય તેટલોજ અધિક શ્રમ તેના અધ્યયન તથા મનનને માટે લાગે છે. અને એ તો દેખીતું જ છે કે, જેટલી મહેનત અન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ કરી શકે તેટલી ગરમીના દિવસોમાં નજ કરી શકે. ભગવાન વેદની કઠિનતાનાં દૃષ્ટાંત આપવાની કોઈ આવશ્યકતા નથી. સર્વ કોઈ જાણે છે કે, વેદનું તત્ત્વ સમજવું એ કંઈ હરેક જણ કરી શકે તેવું કામ નથી. ફાગુન માસના આરંભથીજ વૈદિક “ડીપાર્ટમેંટ' બંધ કરી દેવામાં આવતું; અને વસંત-પ્રીમ-વર્ષા ઉપરાંત શ્રાવણીને દિવસે વેદની “સેશન (સત્ર) શરૂ કરી શરઋતુના બીજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
જોવામાંજ સુંદર નહિ.
૩૧૪
શુભસંગ્રહ-ભાગ ચેાથે દિવસથી નિયમપૂર્વક વેદાધ્યયન કરવામાં આવતું; જે શર, હેમંત તથા શિશિરના અંતપર્યંત ચાલતું. વિદ્યાર્થી બાકીના ૬ માસમાં શું કરતા તે વિષે કહેવાય છે કે, તે દિવસમાં તેઓ શિક્ષાદિ વેદાંગ, ઈતિહાસ, રાજનીતિ, દર્શન, પુરાણ, સ્મૃતિ, ભૂગોળ, ખગોળ વગેરે વગેરે વિષયનું અધ્યયન કરતા તથા ચોસઠ કળાઓ શીખી લેતા.
એ દિવસે ભદ્રાવર્જિત ત્રીજા પહેરે પુરોહિત યજમાન, સ્ત્રી, પુરુષ અને ગુરુ શિષ્યના હાથે મંત્રાવ પવિત્ર કરેલી સુવર્ણયુક્ત રેશમી રાખડી બાંધતા, કે જે જોવામાંજ સું પણ સુવર્ણ આદિના સંયોગથી શરીરને પણ હિતાવહ થતી; તેથી આ ઉત્સવનું નામ “રક્ષાબંધન’ પણ પ્રચલિત છે.
શ્રાવણનો વેદની સાથે વિશેષ સંબંધ છે. એ પરમ ઉત્તમ દિવસે શ્રીભગવાને હયગ્રીવ નામનો અવતાર ધારણ કરીને સામવેદનો પ્રચાર કર્યો હતે. એજ સામ આજે નષ્ટપ્રાય થઈ રહ્યો છે. તેની પઠન-પાઠન-પદ્ધતિને પ્રચાર બહુજ ઘેડ છે. આ દિવસે શ્રીનારાયણને અવતાર થવાને લીધે આ ઉત્સવને “શ્રીહયગ્રીવ જયંતિ’ પણ કહે છે. - આપણું કર્તવ્ય છે, કે શ્રીભગવાન હયગ્રીવજીનું સ્મરણ કરી આપણે પણ આજથી વેદના વિદ્યાર્થી બની આપણું વેદાનુયાયી નામ સાર્થક કરીએ.*
(સં. ૧૯૮૪ ભાદ્રપદ-આશ્વિનના “પ્રબંધ”માંથી)
૨૪૦-snય વગર
જે કામ કરતા હોઈએ તે કામમાં બધી ઇન્દ્રિયો પરોવી દઈએ એ હનુમાનના અનુકરણને પહેલો પાઠ છે. એ કરવાને માટે આંખને નિશ્ચલ અને ચોખ્ખી રાખવી જોઈએ. આંખ આખા. શરીરને દીવે છે અને શરીરનો તેમ આત્માનો દી છે, એમ કહીએ તો ચાલે; કારણ કે જ્યાં સુધી આત્મા શરીરમાં વસે છે ત્યાં સુધી તેની પરીક્ષા આંખથી થઈ શકે છે. માણસ પોતાની વાચાથી કદાચ આડંબર કરીને તે પોતાને છુપાવી શકે, પણ તેની આંખ તેને ઉઘાડો પાડશે. તેની આંખ સીધી-નિશ્ચલ ન હોય તો તેનું અંતર પરખાઈ જશે.
હનુમાનની આંખ નિશ્ચલ હતી, અને તે સદા બતાવતી હતી કે, રામનું નામ જેમ તેમની જીભ ઉપર નિરંતર હતું તેમ તેમના હૃદયમાં ભરેલું હતું, અને તેમને રોમેરોમે વ્યાપેલું હતું.
આપણે અખાડાઓમાં હનુમાનની સ્થાપના કરીએ છીએ એ મને ગમે છે; પણ તેનો અર્થ એ નથી કે, આપણે કેવળ શરીરે બળવાન થવા ઈચ્છીએ છીએ અથવા હનુમાનના શરીરબળની જ આરાધના કરીએ છીએ. શરીર બળવાન જરૂર થઈએ, પરંતુ એ પણ જણ લઈએ કે, હનુમાનનું શરીર રાક્ષસી નહેાતું; તે તો વાયુપુત્ર હતા, એટલે તેમનું શરીર હલકું ફૂલ જેવું હતું અને છતાં કસાયેલું હતું. પણ હનુમાનની વિશેષતા તેમના શરીરબળમાં નહતી, તેમની ભક્તિમાં હતી. તે રામના અનન્ય ભક્ત હતા, તેમના ગુલામ હતા, રામના દાસત્વમાં જ તેમણે સર્વસ્વ માન્યું; અને તેમને જે સેવાનું કામ સોંપવામાં આવ્યું, તે તેમણે વાયુના વેગે કર્યું. એથી હનુમાનની આરાધના કરીએ છીએ, અને વ્યાયામશાળામાં હનુમાનની સ્થાપના કરીએ છીએ તે એ અર્થે કે, વ્ય કરીને પણ આપણે દાસ બનવાના છીએ–ભારતના દાસ, જગતના દાસ; અને તેમ કરીને ઈશ્વરના દાસ બનવાના છીએ, એ દાસત્વમાંથી આપણે ઈશ્વરની ઝાંખી કરીશું.
મોહનદાસ કરમચંદ ગાંધી
“માધુરી ” માંના શ્રી. કૃષ્ણદત્ત ભારદ્વાજ શાસ્ત્રીના લેખ પરથી અનુવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧દ
મિશ્ર કા એક મહાત્મા १४१-मिश्र का एक महात्मा
“અલઅજહર વિદ્યાલય કે ઉલેમાઓને સરકારી આજ્ઞા કી અવહેલના કી હૈ. ઉનકા નેતા ઇસ્માઇલ અમીર મુઝસે મિલા થા. ઉસને કુછ બાત કી ઓર મેરા ધ્યાન આકર્ષિત કિયા થા; પરંતુ ઉસકી બાતેં સે તો યહી માલૂમ પડતા હૈ કિ વહ મિત્ર દેશ કા એક બડા ભારી શત્રુ હૈ.”
અટિશ શાસક કી ઇસ બાત કે ઉત્તર મેં ઉસકે એક સહયોગી સેનાપતિ ગાન ને, આશ્ચર્યચકિત હે કર કહા-“શત્રુ!”
હાં, શત્રુ! કોંકિ વહ અધિકારિયોં ઔર જનતા કે સૈનિક વિભાગ સે અલગ રહેને કે લિયે દસ કારણ કહતા હૈ કિ યુદ્ધ અધાર્મિક હૈ. દેશ ઔર સમાજ કે લિયે, વર્તમાન પરિસ્થિતિ મેં સર્વથા અહિતકર છે.”
ઠીક તે હૈ!”
સુન ભી! વહ મિશ્રવાસિ કો કહતા હૈ કિ જહાં ઈશ્વર કી ઔર શાસકવર્ગ કી આજ્ઞાઓ મેં વિરેધ દિખાઈ દે, વહાં ઈશ્વર કી આજ્ઞા માને ! યહ તો પ્રત્યેક વ્યક્તિ કે સ્વછંદ બના દેના હૈ, માને સરકાર કુછ હૈ હી નહીં!
યહી નહીં, વહ તે સ્પષ્ટ કહતા હૈ કિ મિશ્ર અબ એક બિલકુલ સ્વતંત્ર દેશ હોગા. વહ, તે ખુલ્લંખુલ્લા રાષ્ટ્રીયતા કી પુકાર મચાયે હુએ હૈ, જિસકા સ્પષ્ટ અર્થ હૈ નીલ નદી કે તટપર ઇલેંડ કે પ્રભુત્વ કા અંત!”
ગોર્ડન ને કુછ ઉત્તર દેને કા પ્રયાસ કિયા, પરંતુ ક્રોધિત જનરલ ને અધીરતા સે કહા“મેં તુમસે તર્ક નહીં કરના ચાહતા. ધરમાઈલ બડા ચાલબાજ હૈ. ધાર્મિકતા ઔર રાષ્ટ્રીયતા કે નામ પર વહ ઉથલ-પુથલ મચા દેના ચાહતા હૈ-બર્બરતા કા સામ્રાજ્ય સ્થાપિત કરના ચાહતા હૈ.”
ઇસ્માઇલ અમીર ને આપસે કિસ બાત કી ચર્ચા કી ?” ગોર્ડન ને દબી જબાન સે પૂછી.
“ઉસને કહા કિ હમ અલઅજહર કે તોડ દેને કી અપની આજ્ઞા વાપિસ લે લેંઅર્થાત સરકાર કે વિરુદ્ધ પäત્ર કરને કે સાધન કે જીવિત રહેને દૈ. યહ કભી નહીં હો સકતા, ગાર્ડન ! કિસી ભી હાલત મેં નહીં હો સકતા!”
ક્રોધ એ આપે કે બાહર હોને કે કારણ બ્રિટિશ શાસક ને છેડી દેર ઠહર કર ફિર કહા
“ગોર્ડન ! સબ તૈયારી હો ચૂકી હૈ. શહર કોતવાલ તુહે તુમ્હારે કવાર્ટર સે સમય પર બુલા લેગા; ઔર ઉસકે બુલાને પર તુમકે સૈનિકે કે એક રેજિમેંટ-સુના, સશસ્ત્ર રેજિમેંટદિલ સિપાહિ કી એક ઈન્ટેટરી લે કર અલઅજહર વિદ્યાલય ચલે જાના હોગા, વિદ્યાલય કે ઘેર લેના હોગા. ઔર ? ઔર તુમ્હ આજ્ઞા હૈ કિ વિદ્યાલયે કે છાત્રાં ઔર અધ્યાપકે કે નિકાલ બાહર કરને કે લિયે અસ્ત્રશસ્ત્ર કા ભી ઉપયોગ કર સકેગે. ચાહે જિસ બાત કા સહારા લેના. પડે–સુના ? ચાહે જિસ તરહ હૈ, તુમહે સરકારી હુકમ કા પાલન કરના હોગા !”
જનરલ કી ઐસી ઉત્તેજનાપૂર્ણ આજ્ઞા સુન કર ગાર્ડન ને બડે ભારી સંયમ કે સાથ કહા“દુઃખ હૈ કિ મેં નૃશંસતાપૂર્ણ યહ કામ ન કર સકુંગા. યદિ યહ કામ આવશ્યક હી હૈ, તો ઇસકે લિયે કિસી દૂસરે વ્યક્તિ કે નિયુક્ત કીજીએ.”
“યહ હો નહીં સકતા. તુમહેં હી યહ કામ કરના હેગા. તુમહી ઇસકે લિયે ઉપયુક્ત હે.”
“આપ જે ચાહે સો કરે, કોર્ટમાર્શલ કરે અથવા બખ્રસ્ત. મેં યહ રાક્ષસી કૃત્ય નહીં કરૂંગા. ઈશ્વર સાક્ષી હૈ, મૈં ઐસા નહીં કરતા. મેં સૈનિક હું, ઇસકા મુઝે ગર્વ હૈ; પરંતુ મુઝે ઈસ ગૌરવ સે વંચિત ”
સરકાર કા નિમક ખા કર તુમ આડે વક્ત પર ઈસ પ્રકાર ઘેખા દોગે? ઐસા મુઝે ખ્યાલ ન થા! યદિ તુમ સરકાર કે સાથે વિશ્વાસઘાત હી કરના ચાહતે હો, તો અપના ત્યાગપત્ર દે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૧૬
શુભસ’ગ્રહ-ભાગ ચાથા
સકતે હા; પરંતુ અભી તા તુમ મેરે સૈનિક હેા, મૈં તુમ્હે આના દે ચૂકા ક્રૂ, તુમ્હેં ઉસકા પાલન કરના હોગા ! યહ મેરી સબસે અધિક રિયાયત તુમ્હારે સાથ હૈ.”
ગાર્ડન કે મન મેં ભારી સંગ્રામ હૈ। રહા થા, ઉસને દૃઢતાપૂર્વક કહા- મુઝે કહતે દુઃખ હૈાતા હૈ કિ મૈં આપકી ઇસ આજ્ઞા કા પાલન કરને સે મજબૂર હૈં. આપ મુઝે અલ–અજહેર કે વિદ્યાર્થી ઔર અધ્યાપકાં કા નિકાલ દેને કી હી આજ્ઞા નહીં દે રહે હૈ, બલ્કિ સૈકડાં, નહીં નહી', હજારાં કે ખૂન સે મેરે ઔર મેરે સૈનિકાં કે હાથ રંગને કા ભી કહતે હૈ....”
“દુષ્ટ ! કૈસી બેહુદી બાત હૈ!” જનરલ ને ઘૃણા સે કહા—“ યે કાયર મિત્રવાસી લાગ સૈનિકાં કે આગે ઠંરેંગે ? બંદૂક દેખતે હી ચિડિયાં કી તરહ ઉડ જાવેગે ! અગર તુરે ભી, તે યહ દેખ ઉનકા હી હેાગા ! સાચેા, સમઝા, મેરી આજ્ઞા કા પાલન કરા!'
“ મને સાચ લિયા, ઔર સમઝ લિયા! મુઝે દુઃખ હૈ કિ મૈં આપકી આજ્ઞા ક! અમ ભી વિધ કરતા. યદિ આપકા ઈસ કામ મેં સહાયતા દૂંગા, તેા વહુ મેરે લિયે ઔર ભી અધિક દુ:ખ કી બાત હેાગી. ઇસ કામ સે નિરીહ પ્રજા કે ખૂન કી નદિધ્યાં બહુ જાય...ગી, સારા દેશ । ઉઠેગા, અશાંત હા જાયગા, ભારત મે, યૂરેપ મે, અમેરિકા મેં સત્ર ઇંગ્લેંડ કા માન મતિ હૈ। જાયગા. ઘાયલેાં ઔર મૃત}ાં કે બિલખતે સ્ત્રી બચ્ચે કી આ ઇગ્લેંડ કે સિંહાસન કા હી નહીં, આકાશ કા ભી હિલા ઈંગી! ઇસ પ્રકાર હમ અપની જડ અને આપ હી કાટેંગે ઔર શીર ઇસ કલક કા ટીકા કિસકે સિર લગેગા ? આપ જરા સાચે' તે ?'’
યુવક ગાર્ડન કી ઇતની દઢતાપૂર્ણ ખાતે સુન કર જનરલ ચેડા વિચલિત હુઆ, ઉસને કુછ શાંત હૈ! કર કહાદિ તુમ્હારા ઐસા હી કહના હૈ, તે મૈ ઇસ આજ્ઞા કે એક શ પર વાપિસ લે સકતા . તુમ્હેં ઇસ્માઇલ કા-સારે ષડ્યંત્ર કી જડ -બિના બિલમ્બ દેશ સે આહર કર દેના હાગા.’
ગૃહ ભી સંભવ નહી. મિશ્રવાસી ઈસ્માઇલ કા મહાત્મા માનતે હૈ. ઉસકે સાથ અત્યાચાર કરના સારે દેશ કે સાથ-ઉનકે ધર્મ કે સાથ અત્યાચાર કરના હૈાગા. ઉનકી દૃષ્ટિ ઐસા કામ માનવતા કે પ્રતિ, ઈશ્વર કે પ્રતિ, અપરાધ કરના હૈગા.'
""
યહુ સથ્ય ઠીક હૈ। સકતા હૈ; પર હમ સૈનિક હૈ; હમે ← સે હી વિચાર કરના હૈગા. બિના કિસી વાદવિવાદ કે મેં પૂછના આજ્ઞા પાલન કરને કે લિયે તૈયાર હા ય! નહી ?”
માતોં પર સૈનિક કી દૃષ્ટિ ચાહતા દૂં કિ તુમ મેરી
“ યહ તા જધન્ય પાપ હાગા.”
“પાપ અથવા પુણ્ય, ઇસસે તુમ્હેં કયા મતલબ ? કયા તુમ મેરી આજ્ઞા ક! પાલન નહી કરેાગે ?” યહ મેરી આત્મા કે વિરુદ્ધ હાગા.”
પ્રશ્ન તુમ્હારી આત્મા કા નહીં હૈ, પ્રશ્ન હૈ સમ્રાટ્ કે ખાયે નમક કા હલાલ કરને કા ઔર મેરી આજ્ઞાપાલન કો.”
“જબ મૈને સૈનિક કી દીક્ષા ગ્રહણ કી થી, તબ યા મૈને અને મનુષ્ય કે અધિકારાં કૈ ભી મેચ દિયા થા ?”
અપને અધિકારાં કી ચર્ચા મત કરેા, યાદ રકખા, સબસે પડેલે તુમ સૈનિક હૈ.”
“હાં, મૈં સૈનિક; પર ઉસસે ભી પહલે મૈં' મનુષ્ય દૂ”
જનરલ કા ક્રોધ નિસ્સીમ હા ગયા. ગાર્ડન કે ઈસ પ્રકાર પ્રતિવાદ કરતે દેખ કર જનરલ ને આવેશ મેં ઉસકે સૈનિક કે ચિહ્ન છીન લિયે, ઉસે સત્ર પ્રકાર સે અપમાનિત કિયા; પરંતુ ધીરવીર ગાન તે દૃઢતાપૂર્વક કહા——
એક અનુચિત આજ્ઞા કા પાલન નહીં હો સકતા. યહ આજ્ઞા સર્વથા અનુચિત હૈ, અન્યાયપૂર્ણ હૈ. આપ મુઝે હત્યા કરને કા કહ રહે હૈં–હત્યા કરને કા ! જનરલ ! ગાર્ડન એક સચ્ચા સૈનિક હૈ, વહ ઐસા નહીં કર સકતા!”
એક સચ્ચે સૈનિક કી ભાંતિ ધૃતને ઉંચે પદ કા ભી તૃણુવત્ સમઝ, જાતે-જાતે ગાર્ડન ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
મિશ્ર કા એક મહાત્મા
૩૧૭ ફિર કહા–“જનરલ! યાદ રખિયેગા, એક દિન સા ભી આયેગા, જિસ દિન યે સબ ઘટનામેં મેરે સે ભી અધિક આપકે લિયે આત્મ-સંતાપ-પ્રદ હોંગી.”
મારો! ઉસ પાછ કરે કો!” અલ-અજહર કે આગે એકત્રિત સેના કે સ્થાનાપન્ન સેનાપતિ ને ક્રોધ એ કાંપતે હુએ કહા. દૂસરે હિી ક્ષણ કઈ બંદૂકે એકસાથે ઉંચી હુઇ, ગેલિ દંગી ઔર વિદ્યાલય કી ઉંચી દીવાર સે એક કોમલ બાલક કા મૃતશરીર રાતે મેં આ કર ધડામ સે ગિર પડા ! સેનાપતિ લાશ કે ફેંક દેને કા હુકમ દ હી રહા થા કિ એક ચીત્કાર સુનાઈ દી ઔર દૂસરે હી ક્ષણ સૈનિકે કે સંસાર કી સબસે અધિક શક્તિશાલિની માતૃદેવી કે, રાસ્તા દેના પડા. ક્રોધ ઔર દુઃખ સે વ્યથિત માતા અને મૃતપુત્ર કે પાસ ખડી દિખાઈ દી.
ઉસ દેવી ને અપના કાલા ઘુંઘટ હટા દિયા થા. પુત્ર કે શવ ગોદ મેં લે છાતી વહ ફૂટ-ફૂટ કર ને લગી. ઇધર અત્યાચારપીડિત નિર્દોષ માતા કા કરુણ—કંદન હો રહા થા, ઉધર સૈનિકગણ અલ–અજહર વિદ્યાલય કે વિશાલ પ્રાંગણ મેં ઘુસ રહે થે. પાંચ હજાર વિદ્યાર્થી ઔર અધ્યાપક શાંતિપૂર્વક વિદ્યાલય મેં ડરે હુએ થે. હે અપના કર્તવ્ય-પથ નિશ્ચિત કર ચૂકે છે. ઘોડાં કી ટાપ ઔર સૈનિકે કે અસ્ત્રશસ્ત્રોં કી આવા કે બીચ ફિર વહ કરુણ-પંદન સુનાઈ દિયા–એાહ ! મેરા બેટા ! હાય અલી! તૂ મર ગયા ? નહી, મરા નહીં', અલી! તુ ઈન દુષ્ટ ને માર ડાલા ? ઓ ! મેરે ઈકલૌતે બેટે! અબ મેરા કૌન હૈ? બેટા! આ, ફિર આ જા ! અલી ! અલી ! !”
વિદ્યાર્થીયોં ઔર અધ્યાપકે કો તલવાર કે જેર પર વિદ્યાલય સે નિકાલ બાહર કર દેને કી આજ્ઞા હૈ ચૂકી થી. ભીષણ નર-હત્યા-કાંડ હો રહા થા. રેતી હુઈ માતા કે લિયે ભી સેનાપતિ આજ્ઞા દે હી રહા થા–ઉડાઓ! ઇસે ચિલ્લાને ” અકસ્માત વીર ગોર્ડન વહાં આ પહુચા.
ન જાને કિસ અજ્ઞાત પ્રેરણું સે વહ વહાં આ પહુંચા થા. યહ બીભત્સ કાંડ ઉસસે ન દેખા ગયા. સ્થાનાપન્ન સેનાપતિ પર વહ શેર કી ભાંતિ ઝપટા. ઘેડે સે નીચે ઘસીટ કર ઉસને ઉસે જમીન પર પટક દિયા. અપને પહલે સેનાપતિ કે વહાં ઇસ પ્રકાર દેખ કર સારે સૈનિક કિંકર્તવ્યવિમૂઢ હે ગયે- કે ત્યાં ખડે રહ ગયે! દૂસરે હી ક્ષણ મિશ્રવાસિ કી એક ભીડ ન જાને કિધર સે આઈ. ગાર્ડન કે સન્માનપૂર્વક હાથે હાથ ન જાને રે લોગ કિધર લે ગયે. ગાર્ડન ભી આશ્ચર્યચકિત હે ગયા થા.
X
જે હોના થા સે હો ગયા. એક સુકુમાર બાલક કી બલિ સે એક ભીષણ હત્યાકાંડ પ્રારંભ હુઆ. સેંકડો વિદ્યાર્થી ઔર અધ્યાપક મારે ગમે! સર્વત્ર સન્નાટા છા ગયા. મિશ્ર પર અંગ્રેજો કે શાસનકાલ મેં એક ઐસી નૃશંસ ઔર બીભત્સ દુર્ઘટના ઘટી.
હજાર મિશ્રી સુલતાન હસન કી મજીદ મેં એકત્ર હે રહે થે. મૃત વ્યક્તિ કે શવ મજીદ કે પ્રાંગણ મેં રાખે છે. ઇમામે ને મૃત વ્યક્તિ કી શાંતિ કે લિયે પ્રાર્થના પઢ કર ઉચ્ચ સ્વર સે કહા–“અપની સાક્ષી દો, ઇન વીરોં કી મૃત્યુ ઈમાન કે લિયે હુઈ હૈ !” હજારો વાણિયે સે એકસાથે આવાજ આઈ–“ઈમાન કે લિયે! ઇમાન કે લિયે!!” | કુરાન કી આયર્લે બોલતે હુએ સૂરદાસ કે સમુદાય કે પીછે શોં કો ઉઠાતે હરે ઔર લાલ કપડે ૫હને ચિંતાગ્રસ્ત આદમિ કી એક લંબી શ્રેણી થી. ઉનકે પીછે ક્યામત કે વર્ણન કા ગીત ગાતે હુએ વિદ્યાર્થી ચલ રહે થે. સેંકડો ફકીર ભી ધાર્મિક ગીત ગાતે હુએ મૃત વરે કી સ્મશાનયાત્રા મેં સંમિલિત થે. મૃતકે કે સંબંધિ કે રો-બિલખતે સમુદાય કે પી છે અને હજારો અનુયાયિય કે સાથ ધીર ઔર શાંત ઈસ્માઈલ અમીર ધીરે-ધીરે ચલ રહા થા.
એક વિશાલ જનસમુદાય ઉન મૃત વીરાં કે સન્માન મેં એકત્ર હો રહા થા ! સ્ત્રી-પુરુષ, અમીર-ગરીબ, છોટે—બડે, એક બડે ભારી સ્ત્રોત કી ભાંતિ ચલે જા રહે થે; ઉનકી ચાલ ગંભીર ૌર ધીમી થી. ચેહરે પર હદયભેદી શેક સ્પષ્ટ દિખાઈ દે રહા થા. કિસીકી આંખોંસે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૮
શુભસંગ્રહ-ભાગ ચોથા દે આંસૂ કભી કભી ટપક પડતે થે, ઉસ સમય પ્રતીત હતા થા કિ ઉસકી આંતરિક વેદના બહી જા રહી હૈ. પરંતુ જિનકી આંખેં સૂખી થી, ઉનકા દુઃખ ભયંકર થા; કારણ કિ ઉનકે દુઃખ કે બાહર નિકલને કા કઈ રાસ્તા નહીં થા. ઇસ પ્રકાર યહ જલૂસ શહર કી સડકે ઔર -ગલિયાં મેં ઘૂમતા હુઆ શ્મશાન જા પહુંચા.
રાત્રિ શાંત થી. વિશાલ રેગિસ્તાન બાદલ સે અનાચ્છાદિત ચાંદ કે નીચે પડા સો રહા થા, ઉસકે ઈસ ઓર આ કર વહ જનસ્ત્રોત રૂક ગયા. મૃત વ્યક્તિ કે શવ દફનાને કી ક્રિયા જબ સમાપ્ત કી ગઈ, તબ કુરાન કી યહ આયત સુનાઈદે રહી થી“ અલ્લાહ ! ખુદા કે સિવાય કિસમે બલ હૈ, કિસમેં શકિત હૈ? ખુદા ! હમ તેરે બંદે હૈ ઔર તેરે પાસ એક ને એક દિન લૌટંગે હી.”
દુઃખી જ કે, અલઅજહર કે શિક્ષક ઔર અન્ય મુલ્લાં સાંત્વના દે રહે છે. ચાંદ કે પ્રકાશ કે નીચે દુઃખ ઔર શેક સે પીડિત ઇસ ભીડ કા વહ દશ્ય કિતના હૃદયવિદારક થા! મુઝંયે હુએ ચેહરે કે નીચે કિયે ઈસ્માઈલ અમીર બડી ગંભીરતા સે કહ રહા થા
હમારે જીવન મેં યહ એક રાત આઈ હૈ, ભાઈયો ! હમારા માર્ગ નિર્જન સા હો રહા હૈ. હમમેં શોક છાયા હુઆ હૈ. કબ્રોં મેં અબ શાંતિ સે હૈયે હુએ ઈન વીરે સે ઈર્ષ્યા હોતી હૈ! એ સબ હમ લોગે કે આગે ચલ બેસે! ઉન્હેં શાંતિ મિલે, હમ સબકે શાંતિ મિલે! યહ દેખો, યહાં એક દેવી હૈ, ઇસને અપને પતિ કે ખો દિયા હૈ. યહ યહાં એક માતા હૈ, જિસકા પુત્ર ચલ - બસ! એહ! ઇસકે હૃદય મેં કિતના ઘોર સંતાપ ભરા હુઆ હૈ.”
“હાય મેં ગરીબિન ! એહ! મેરે ગરીબ બચ્ચે ! એહ! સારે દુઃખી ગરીબ !” ચિલ્લાતી હુઈ વહ દીન દુઃખિયા માતા આ કર ઈસ્માઈલ કે ચરણ પર ગિર ગઈ! શોક ઔર વિષાદ કા સમુદ્ર સા ઉમડ આયા ! ઉસે શાંત કરતે હુએ ઈસ્માઈલ અમીર ને ઉચ્ચ સ્વર સે કહા-“ઓ! ખુદા કે બંદા! ધર્મ હમારા પ્રાણ હૈ. પશ્ચિમ સે આ કર કે વિદેશી હમારા ધમ ઔર દેશ છીનના ચાહતે હૈ. હમેં ઇનસે અપને ધર્મ ઔર દેશ કી રક્ષા કે લિયે પ્રાણપ્રણસે કટિબદ્ધ હૈ જાના ચાહીએ. મેં અપની આત્મા કી તલવાર ઇસ રાક્ષસી ભક્ષક કે સામને ઉઠાની ચાહીએ. મનુષ્ય બનો, ગુલામ નહીં ! જિંદા બનો, મર્દ નહીં ! યૂરોપ કે લિયે પૈસા પૈદા કરને કી મશીન હી ન બને રહે ! ખુદા કે બંદે બન કર ઝુંપડી મેં રહતા ભી અચ્છા હૈ, કિસીકે ગુલામ જૈસી ભી અત્યાચારપૂર્ણ શકિત કે ગુલામ બન કર મહલ મેં રહના ભી કિસ કામ કા? ચલ ! મનુષ્ય કે શાસન કે લાત માર કર ઉસ સર્વશક્તિમાન કે શાસન કી ઇસ પૃથ્વી પર સ્થાપના કરે!”
લગે કા જોશ બઢ રહા થા, ઇસ્માઇલ ને છેડી દેર ઠહર કર ફિર કહા-“મુઝે આપમેં સે એસે સૌ ભાઈ કી જરૂરત હૈ, જે ઘર-ઘર પરમાત્મા કા સંદેશ પહુંચા દે, અત્યાચારિયોં કી અત્યાચાર–ગાથાયે સુના કર ઉનકી આંખેં ખેલ દે. હમારે મુહમ્મદ સાહબ એક ગુલામ કી ભાંતિ મકકા સે નિકાલે ગયે થે; પરંતુ વહુ વહાં લૌટે એક વિજેતા કી ભાંતિ. આજ હમ કાહરા નગર સે અપમાનિત કર કે નિકાલે ગયે હૈ, પરંતુ યદિ કભી જિંદા લૌટૅગે તે પૂર્ણ ગૌરવ કે સાથ હી.”
અપને નેતા કી ઇતની ઉત્સાહભરી બાતેં સુન કર સબને ઉચ્ચ સ્વર સે પુકારા-“અવસ્થ, અવશ્ય ! ખુદા કે નામ પર અવશ્ય !”
મુઝે દૂસરે કે પ્રાણ લેનેવાલે સૈનિકે કી જરૂરત નહીં હૈ; મુઝે જરૂરત હૈ ઉન તપસ્વી વિરે કી, જે અત્યાચારી નિરંકુશતા કે સામને ન ઝુકે ઔર અપને પ્રાણે કી આહુતિ દે દે. દેશબાંધ કે હિત કે લિયે અપની બલિ દેને વાલે કા પુરસ્કાર ક્યા ઉસ સૈનિક સે કમ હોગા, જે રણક્ષેત્ર મેં મૃત્યુ પાતા હૈ? મુઝે યુવકે કી, વીર કી, જરૂરત હૈ. વિપત્તિ કા પહાડ હમારે સામને હૈ. વિપત્તિ ઔર ભય હી નહીં, મૃત્યુ કા ભી હમેં સામના કરના હોગા. આપ સબ સમુદ્રતટ કી બાલૂ કે સમાન પવિત્ર હૈ, પર ઉસકી ભાંતિ કહીં આપ નિરુદ્દેશ ન પડે રહ જાયું. મુઝે સાધુ-સંતે કી આવશ્યકતા નહીં હૈ. મુઝે તો પાપ ઔર અત્યાચારગ્રસિત વ્યક્તિ.' મેં કી આવશ્યકતા હૈ. યા આપ પાપપીડા સે ગ્રસિત હૈ ? જીવન કી ગતિ ક્યા આપકે લિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
બાલક મલિની
૩૧૯ રૂક ગઈ હૈ? કયા આ૫ ઈસી અવસ્થા મેં મૃત્યુ કે અંધકાર મેં લીન હોને કી તૈયારી ચૂપચાપ નહીં કર રહે? ક્યા આપકા પશ્ચાત્તાપ ગંભીર હૈ? આત્મા કી કટુતા મેં ક્યા આપ કિસી સત્પથ કી પ્રાપ્તિ કે લિયે પરમાત્મા સે પ્રાર્થના કર રહે હૈ? યદિ હાં, તે ભાઈ! આઓ, પવિત્રતા આ કર આપકા પદચુંબન કરેગી. એક મહાન યાત્રા આપકે સંમુખ હૈ, જિસમેં આપકે સારે ૫૫ ટૈ જાગે. ”
- “અલ્લાહ!” કરતે હુએ સૈકડે યુવક આગે બઢ આયે! ઈતને અધિક યુવકે મેં સે સૌ કે છાંટને કા કામ અલઅજહર કે અધ્યાપકે ને કિયા. સભી યુવક દેશ ઔર ધર્મ કી સેવા મેં આમત્સર્ગ કરને કે લિયે ઉસુક હો રહે થે.
ચાંદ કા પ્રકાશ મંદ પડને લગા થા. પ્રભાત કી સુખમય બેલા ક્ષિતિજ પર ધીરેધીરે ૫દાર્પણ કરતી હઈ આ રહી થી. ઐસે સમય મેં ઇસ્માઇલ ને ઉન ત્યાગી વીરાં કે સંબંધિત કરતે હુએ કહા-“તુમ લોગ ને આજ પરમાત્મા કે દૂત કા મહત્ત્વપૂર્ણ કાર્યો અને ઉપર લિયા હૈ. જહાં તક પહુંચ સકે, ઉસકા સંદેશ સુના દો ! તુમ સરકાર કે શત્રુ નહીં; પરંતુ જહાં સરકાર ઔર પરમાત્મા કે ફરમાન મેં ફર્ક દિખાઈ દે, વહાં સરકાર કે બજાય પરમાત્મા કી આજ્ઞા પાલન કરને કી બાત ઘર ઘર પહુંચા દો!”
તુમ ઉસ પરમાત્મા કે સૈનિક હે. તુમ હે તુમ્હારે પ્રયત્ન કી સફલતા કે લિયે અસ્ત્ર-શસ્ત્ર કી આવશ્યકતા નહીં. ક્યા તુમ તલવાર કે બલ પર વિજય કી આશા કરતે હો ? તે પીછે હટ જાઓ ! યહ કામ તુમ્હારા નહીં. ક્યા તુમ અંગ્રેજો કે મિશ્ર સે નિકાલ બાહર કરના ચાહતે હો? કોઈ રાજ્ય અથવા સામ્રાજ્ય સ્થાપિત કરના ચાહતે હે ? તો જાઓ, ઘર લૌટ જાઓ ! ચહ કામ તુમ્હારા નહીં, તુમ્હ કેવલ એક શત્ર કે બાહર કરના હૈ, ઔર વહ હે અત્યાચારકુતંત્ર! કેવલ એક સુલ્તાન કો તુમ સ્થાપિત કરોગે, ઔર વહ હોગા પરમ પિતા પરમાત્મા !” _ ઉસ રાત કા કાર્ય સમાપ્ત હોને કે આયા ! વિદેશી શાસકે કે અત્યાચાર ને હૈયે હુએ મિશ્રવાસિયોં કો જગા દિયા.
(શ્રી. હાલકેનના “ધી હાઈટ ઑફેટ” નામક ઉપન્યાસ પરથી શ્રાવણ–૧૯૮૪ ના “ત્યાગભૂમિ'માં લેખક –શ્રી ગોપાલ નેવટિયા.)
१४२-बालक मसोलिनी
દુનિયા કે બડે બડે આ
મસોલિની કૌન? એક લોહાર કા લડકા, વહ આજ ઈટલી કે સબ કુછ હૈ, વહાં ઉસકી તૂતી બેલ રહી હૈ.
કે બડે બડે આદમિયાં મેં વહ ભી એક હૈ. ઉસકે બચપન કી હાલત જાનના તુમહારે લિયે બહુત આવશ્યક હૈ. લો સુનો; ધ્યાનપૂર્વક સુનના.
મસોલિની કે પિતા કા નામ “એલી સંડો થા ઔર માતા કા નામ “રાજા.' ઇટલી કા દેવાડેલા ગાંવ મસોલિની કી જન્મભૂમિ હૈ. યહ શહર ઇસી કારણ સે બહુત મશહૂર હો ગયા હૈ. સન ૧૮૮૩ ઈસ્વી કી ૨૯ જુલાઈ કે ઉસકા જન્મ હુઆ થા.બાલક મલિની ખેલ-કૂદને કા બડા શૌકીન થા.
પંદ્રહ વર્ષ કે ઉમ્ર તક મલિની ને ખૂબ ખેલ-કૂદા. ઉસકી પઢી લિખી માં “રાજા” બડી ચોગ્ય થી. વહ બચ્ચે કે લાડ દુલાર સે ખેલ કુદ કે સાથ સાથ અક્ષરે કા જ્ઞાન કરાતી રહી. માં ઉસે શામ કે અછી અચ્છી કહાનિયે સુનાતી ઔર અછે ગીત કે જબાની યાદ કરા દેતી થી. બાલક મલિની કહાની સુન કર કભી જેશ સે ઉછલ પડતા થા, ઔર ગીત કે ગા ગા કર ખુશ હતા થા. ઇન બાત કા ઉસકે ભવિષ્ય જીવન પર બહુત અસર પડી.
સેલહવું વર્ષ વહ “પ્રોડપી” કે સ્કૂલ મેં પઢને કે ગયા. ખૂબ ખેલ-કૂદને કે કારણ વહ બડા હષ્ટપુષ્ટ ઔર બલી થા. ઇતના હી નહીં, નટખટી ભી પહલે નંબર કા થા. હંસી કરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૨૯
શુભસંગ્રહ-ભાગ ચોથો મેં ભી વહ બડા ચતુર થા. સ્કૂલ કે વિદ્યાથીં ઉસે અપના અગુઆ સમઝતે થે.
એક દિન કી બાત હૈ, ઉસકે એક સાથી ને જાન બૂઝ કર ઉસકે માથે મેં એક બડી ઇંટ માર દી, સિર ફટ ગયા, ટપટપ ખૂન ગિને લગા. મેસોલિની કમજોર નહીં થા. વહ જબ ત હશે મારને કે લિયે તૈયાર હુઆ તબ તક વ૬ લડકા ચંપત હો ગયા. અબ બેચારા કયા કરતા! ખૂન સે લથપથ, અંગુલિ સે ખૂન પછતા હુઆ વહ પિતા કી દુકાન કે સામને જા ખડા હુઆ. રોનીસી બોલી મેં ઉસને સારા હાલ કહ સુનાયા. સારી કહાની સુન કર “એલી કે બડા રંજ હુઆ ઔર લાલ પીલી આંખેં કરકે ઉને ઉસે દે-ચાર ચાંટે જમાયે. ઉ ગુસ્સા આયા-મસોલિની કે ડરપોકપને પર ! બડે ગજે કર બોલે -જબ તક તુમ ઉસ લડકે એ બદલા લે કર અપના સાહસ ન બતાઓગે તબ તક મેં ન તુઝસે બોલૂંગા ઔર ન ભજન કરને કે ગા. માલિની કી બાત લગ ગઈ. હાથ મેં હૈકી કા ફંડ લિયે હી થા, ચલા બદલા લેને.
ખૂન ટપટપ ગિરતા થા; દઈ ભી હોતા થા. ઉસે તે બદલ લેને કી ધૂન સવાર થી. મીકે કી બાત હૈ વહી લડકા મારનેવાલા ખેલ કે “ગ્રાઉન્ડ’ સે લૌટ રહા થા. ઉસે દેખતે હી મલિની ઉસ પર શેર કી તરહ ટૂટા ઔર ખેતરહ પીટા, ઘાયલ કર દિયા. ઉસે ભી કમ ચેટ નહીં લગી-કપડે લાલ લાલ હે ગયે.
બદલા લે કર વહ પિતા કે પાસ દૌડા આયા ઔર સારી કથા કહ સુનાઈ. સુન કર “એલી ફલા ન સમાયા. પ્રેમ કે મારે ઉસકી આખેં સે આંસુ ટપકને લગે. બેટે કે ઉઠા કર ઉસને ગોદ મેં લગા લિયા ઔર મરહમ-પટ્ટી કર ઉસે બિછૌને મેં લિટા દિયા. ઉસને કહા –ધ્યારે બેટે? આજ સે યાદ કર લો–કભી કિસી સે પીટા કર નહીં આના. જબ તુમ બદલા લે કર આયે, તો મેરી પ્રસન્નતા કી સીમા ન રહી. ભવિષ્ય મેં કભી માર ખા કર ન આના-કુછ પરવાહ નહીં યદિ તુમ્હારી લાશ કે મેં ઉસ સ્થાન' સે ઉઠાને જાઉં.
યહ હૈ વીર બનાને કી સિખાવન ! | મલિની બડા તીણ બુદ્ધિવાલા થા; સાથ હી ભરપૂર મિહનતી ભી. વહ પરીક્ષા મેં હમેશાં પ્રથમ શ્રેણી મેં પાસ હેતા થા. સન ૧૯૦૬ ઈસ્વી મેં ઇસને અપની કુલ કી પઢાઈ સમાપ્ત કર લી ઔર પિતા કી સહાયતા કરને લગા. ધોંકની ધૌકત ધૌકતે ઉસકા છ ઉબ ગયા થા. પઢનેવાલા ભી ખૂબ થા, રાતેરાત ગેરીબાડી ઔર મેઝિની જૈસે વીરે કી ઇવનિયાં પઢને મેં ઇસકા મન ખૂબ લગતા થા. ઇનકે ૫૮ કર મન હી મન કહતા થા -મેં ક્યા ઐસા નહીં હૈ સકતા? નહીં, મેં ભી ઐસે કાર્ય કરૂંગા, જિસસે લોગ મુઝે મરને કે બાદ સમરણ કરે.
વહ લેખક થા; બડા ભારી વક્તા થા. એક બાર સિલિસિથન કૅલેજ કે પ્રિન્સિપલને ઉસકે બારે મેં કહા થાઃ- “મસોલિની કિસી દિન સંસાર મેં નામ પૈદા કરેગા. આજ ઈટલી મેં વહ એક મહાપુરુષ હૈ, ઉસસે સબ ડરતે હૈ
તુમ ભી અપના જીવન ઈસી પ્રકાર ઢાલો ઔર સંસાર મેં મશહૂર બને. જો બાલક બચપન હી સે બહાદૂર ઓર તીવ્ર બુદ્ધિ કા હોતા હૈ, વહ કિસી દિન બડા આદમી જરૂર બનતા હૈ. સાહસી ઔર વિદ્વાન હી ઉંચા ઉઠેગા!
(“મનોરમ”ના એક અંકમાં લેખક-શ્રી. ગૌરીશંકર ચૌધરી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૧
ધર્મપાલનની શ્રેષ્ઠ ભૂમિકા કેવી હોય? १४३-धर्मपालननी श्रेष्ठ भूमिका केवी होय ?
સનાતન ધર્મ તો એક જ છે, શરીરધર્મ ભલે ભિન્ન ભિન્ન હોય; પણ આત્માને ધર્મ તે એકજ છે. સર્વ કાળ, સર્વ સ્થળે સત્યનું સ્વરૂપ તો એક જ છે અને સત્યનું અણીશુદ્ધ પાલન તે ધર્મ.
ધર્મ કોઈએ ખોળી કાઢયો નથી કે કોઈએ ઉત્પન્ન કર્યો નથી. જડ કે ચેતન કોઈ પણ પદાથ ની કે જીવની ઉત્પત્તિ સાથે જ તેને ધર્મ સ્વીકારાતો આવે છે. ધર્મ કોઈ એક વ્યક્તિની કે દેશની કે દુનિયાની થાપણ નથી. સર્વ દેશની તે સામાન્ય મિલ્કત છે.
જેના પાલનથી શાશ્વત આનંદસુખ પ્રાપ્ત થાય તે સત્ય. સત્ય ત્રિકાલ-અબાધિત છે અને તેથી અનંત, અવ્યય અને અગાધ છે.
સ્થિતિનું ભાન થતાં વિવેક જન્મે છે, વિવેકના હુતાશમાંથી વૈરાગ્ય જન્મે છે અને વૈરાગ્યમાંથી જ્ઞાન પ્રકટે છે. સત્યનું દર્શન તે જ્ઞાન અને અજ્ઞાનનું જ્ઞાન તે જ્ઞાન.
સત્સંગથી વિવેક જન્મે છે અને સારાસાર પારખનારી શક્તિ જે વિવેક તે અભ્યાસથી આવે છે. સમજપૂર્વક એકનિષ્ઠ ચિંતન તે અભ્યાસ. આવા અભ્યાસમાં ચિત્ત પરોવાઈ રહે તે વિવેકદૃષ્ટિ સાંપડે એ જીવનને ધન્યવાદ છે. શ્રવણ, મનન ને નિદિધ્યાસન માણસને એ ચિંતનમાં પ્રેરે છે.
તમામ ઇદ્રિયોને વશવતી બનાવી એક શુભ કાર્યમાં વાળવી તેનું નામ એકનિષ્ઠા. આવી એકનિષ્ઠાથી જે અનુભવ ગ્રહણ થાય તે શ્રવણ ગુરુને અનુભવ ગ્રહણ કરવા માટે આવી એકનિષ્ઠા જોઈએ. પછી ગુસ્ના અનુભવને માગે વળવું ને તે અનુભવ કરવો એનું નામ મનન અને નિદિધ્યાસન.
શિષ્ય તૈયાર તો ગુરુ હાજર. અવિનયીનો વિનયી કરે; અવિવેકીન વિવેકી કરે તે ગુરુ. ગુરુની ઈચ્છા રાખનારે પ્રથમ શિષ્ય બનવું જોઈશે. જગતના તમામ સ્થૂળ-સૂક્ષમ પદાર્થોમાં ને પ્રાણીમાત્રમાં નતભાવથી અવલોકવાની દૃષ્ટિ તેણે કેળવવી જોઇશે. જે દ્રષ્ટા છે તેને જ ગુરુ દેખાય છે. તેવા દ્રષ્ટાને પદે પદે ગુરુનો આદેશ ને ઉપદેશ સંભળાતો થશે. જનમાં કે વનમાં, સ્કૂલમાં કે સૂમમાં સઘળે તેને સર્વવ્યાપક ગુરુદેવની મહારાણી સંભળાશે, તેના શ્રવણથી તેને વિવેકદૃષ્ટિ સાંપડશે.
- વિવેક જન્મતાં માણસ સમજે છે કે, જૂઠું બોલવાથી ઉંડી અસંતેષની ને દુઃખની લાગણી થાય છે અને સત્ય બોલવાથી આનંદ અનુભવાય છે. કેઈને દુઃખ દેવાથી હૃદયમાં ન સમજાય એવી વ્યથા થાય છે અને કોઈનું શુભ કરવાથી અંતર પ્રફુલ્લ રહે છે. આમ વિવેકથી માણસ લાભાલાભને જયાજય સમજતાં શીખે છે. અજ્ઞાનને જેમ જેમ તે વધુ ઓળખતે થાય છે, તેમ તેમ જ્ઞાનની વધુ નજીક તે થતો જાય છે. અજ્ઞાનનો અંધકાર હવે તેને સ્પષ્ટ સમજાય છે અને જ્ઞાનના પ્રકાશમાં તેના નેત્રનાં પોપચાં અણુમીંચાયાં રાખતાં તે ટેવાતો જાય છે.
હવે તેને તેની સ્થિતિને ભાન થાય છે. તે દર્દથી ને વેદનાથી અકળાય છે. અંધ જેમ લાકડી ઠોકતે ભીંત ખોળે, તેમ તે હાંફળો ફાંફળો ચારેગમ નિરાધાર જેમ જેતો હોય છે; નોંધારાના આધારને શરણે જવા તે તલસી રહ્યો હોય છે. હવે તેનામાં વૈરાગ્ય જન્મે છે, રાગદ્વેષ તેને અસર કરી શકતા નથી. માન-અપમાન તેને બાંધી શકતા નથી, સ્તુતિથી તે ફૂલાત નથી, નિંદાથી તે હઝરતો નથી, વિશ્વબંધુત્વની ભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ તે બની રહે છે. જગતમાં તે રહે છે પણ જગતનો મેલ એને સ્પર્શ કરી શકતો નથી. તે કામ કરે છે, પણ તેના ફળની તેને તૃષ્ણ રહી નથી. હવે કર્મ એને બંધનકર્તા રહ્યાં નથી. સિદ્ધિ કે રિદ્ધિની તેને પરવા નથી. મનથી. વચનથી કે કર્મથી તે પવિત્ર ને એકનિષ્ટ છે. તેનાં કર્મ ને તેની વાણી તેના આત્માની વિશાળતાનું પ્રતિબિંબ છે. તેને ભાઈ નથી, બહેન નથી, સગાં નથી, સહોદર નથી; છતાંય આખું વિશ્વ તેનું કુટુંબ છે. તેને પિતાની કાંઈ મિલકત નથી. સર્વ પાપથી તે વેગળ છે, દુરાચારથી તે દૂર છે, અજ્ઞાનમાં હવે એ અટવાય એમ નથી, બંધનમાં એ બંધાય તેમ નથી. હવે તે સ્થિતપ્રજ્ઞ છે, હવે તે જ્ઞાની છે, હવે તે સ્વતંત્ર છે.
સમસ્ત દુનિયા પ્રત્યે એને પ્રેમ છે, એ પ્રેમી છે. વનનાં ઝાડ ને પહાડના પથ્થર એના
રુ. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwww
૩૨
શુભસંગ્રહ-ભાગ ચેાથે મિત્રો છે. પશુ, પક્ષીઓ ને માણસો એના દસ્તો છે. એ સૌપર વહાલ રાખે છે સૌ એના પર વહાલ રાખતાં શીખે છે. એને કોઇની સાથે વેર નથી, કેઇને એ ધિક્કારતો નથી, કોઈને એ મારતો નથી, કોઈને એ નિંદતો નથી. એ પરમ અહિંસક છે, પરમ સત્યવાદી છે, દુનિયાના દંભની એના પર અસર નથી. એ નિર્લેપ છે, નિર્મમ છે, નિરહંકારી અને નિર્ભય છે. એ કાઈને
નથી દેતો અને એટલે એ પરમસખી છે. એ કાઈનું પડાવી લેવા ઇરછા નથી કરતો અને એટલે એ પરમ સંતોષી છે, એ કાઈના દોષ જોવા નથી બેસતે અને એટલે એ પરમ પવિત્ર છે. પ્રેમભરી એની દૃષ્ટિ છે, શ્રદ્ધાભરપૂર એની વાણી છે, તપ એ એનું જીવન છે.
એના શબ્દ શબ્દમાંથી ભક્તિનું માધુર્ય કરે છે, આખું વાતાવરણ એના નાદથી શાન્તિ અનુભવે છે. એ એવો શાન્તિપ્રચારક છે. અસત્ય એનાથી દૂર નાસે છે, અજ્ઞાન એની આગળ કાતું નથી. એ મહાજ્ઞાની છે, ભકત છે, તપસ્વી છે, એ જમે છે અને તેય એ સદાને ઉપવાસી છે. એ કામ કરે છે અને તોય એ સદાને ત્યાગી છે. એ શ્વાસ લે છે અને તેય એ સદાનો અહિંસક છે. એ દેહધારી છે અને તોય એ વિદેહી છે. જીવવાનો એને મોહ નથી અને મૃત્યુની એને ઉતાવળ નથી. મુકત તે એ છે જ અને જગતની મુકિત કાજે એ મથે છે. જગતની એ સેવા કરે છે, પણ જગતની પાસેથી એ સેવાની આશા રાખતા નથી. અતિ દૈન્યથી એ રહે છે, પણ વૈભવની એને તૃષ્ણ નથી. સૌ પર એ દયા રાખે છે, પણ કેદની દયાની એને પરવા નથી.
દુનિયા એની આગળ માથું નમાવતી આવે છે, પિપાસુઓ એને ચરણે જ્ઞાન પીવા આવે છે, દખિયાં આશ્વાસન કાજે આવે છે, ભકતે સત્સંગ કાજે આવે છે. એનાં વચનામૃતથી અનાથને માતાપિતાની દુક મળતી લાગે છે, રીબાયલાંને મુક્તિ મળતી લાગે છે, ઘવાયલાંને રૂઝ વળતી લાગે છે, કોઈ એની વાણીમાં શાન્તિ શોધે છે, કોઈ શરણ શોધે છે ને કેાઈ ભવિષ્ય ખોળે છે. દુનિયા આખીને માટે એનાં દ્વાર ખુલ્લાં છે, દુનિયા આખીને માટે એનું જીવન પ્રેરક છે, દુનિયા આખીને માટે એને જન્મ સાર્થક છે.
એ પુષ્યલોક સત્યને અણીશુદ્ધ પાલક ધર્મરાજ ભક્તિભાવભીનાં એનાં લોચન, પ્રેમભાવભીનું એનું હદય, દયાભાવભીની એની વાણી.
ધર્મપાલનની આ ઉંચામાં ઉંચી ભૂમિકા છે. આપણું તે ધ્યેય હો, આપણા સૌ પ્રયત્નો તે દિશાએ હે, આપણું ગતિ પ્રગતિ હે, તેવા ધર્મરાજના ચરણમાં આપણું કટિ કોટિ પ્રણામ છે. ૐ તત્સત. (ફેબ્રુઆરી ૧૯૨૯ના “સાહિત્યમાં લખનાર-શ્રી રમણલાલ પી. સેની)
=
=
=
१४४-एक अंग्रेजनो संन्यास
શ્રીયુત રોનાલ્ડ નિકસન બનારસ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. હવે નિકસન સાહેબે વૈરાગ્ય લઈ પિતાનું નામ “વેરાગી” રાખ્યું છે. હવે એ ભગવાં વસ્ત્ર ધારણ કરી, ગળામાં કંઠી-માળા ધારણ કરી, વૈષ્ણવ તિલક લગાવી રાતદિવસ આનંદકંદ વ્રજચંદ્ર શ્રીકૃષ્ણના ભજનમાં લીન રહે છે. બનારસ મૂકી દઈ એમણે અલમેરામાં પિતાને નિવાસ રાખ્યો છે. પ્રભુ દરેક અંગ્રેજને આવીજ સન્મતિ આપે. તથાસ્તુ.
(તા-૨૮-૧૦-૧૯૨૮ ના “હિંદુ” માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૩.
મહારાજા અશક અને ભિક્ષનો સંવાદ १४५-महाराजा अशोक अने भिक्षुनो संवाद
જન્મ
પટણ શહેરથી ગંગાને સામે કિનારે બહુ મોટું મેદાન છે. હાલમાં તેને હરિહરક્ષેત્ર કહે છે. પહેલાં કાઈ સમયે ત્યાં જંગલ હતું, એ જંગલમાં બે મનુષ્ય વાતચીત કરી રહ્યા છે. તેમાંના એકે શિકારીનાં કપડાં પહેર્યા છે. તેને ખભે ધનુષ્ય છે અને કમ્મરે તલવાર લટકે છે. તેના અંગે અંગમાં વીરતા દેખાઈ આવે છે, એ એ બહાદૂર યુવાન છે. બીજો ભગવાં વસ્ત્ર સજેલા વૃદ્ધ મનુષ્ય છે. વૃદ્ધ હોવા છતાં તેના મુખની કાંતિ શાંતિમય છે. બગલમાં એક ઘાયલ પક્ષી છે અને પાસેજ એક ઘવાયેલું હરણનું બચ્ચું ઉભું છે. તેના તરફ તે એકાગ્રચિત્તે જોઈ રહ્યો છે. એ બંનેની વાતચીત સાંભળે – શિકારી ––એ વૃદ્ધ! તું કોણ છે, ક્યાં રહે છે અને આ શું કરે છે?
–ભિક્ષુ છું, ગુરુને નામે મેં સર્વ પ્રાણુઓની સેવા કરવાનું વ્રત લીધું છે. અહીંથી અર્ધા માઈલ ઉપર વિહારસ્થાન છે ત્યાં રહું છું.
શિકારીઃ––કહે જોઈએ કે, આ પક્ષીને તે બગલમાં દબાવેલું છે અને આ હરણના બચ્ચા પ્રત્યે તું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે, એમાં તારે શે ઉદ્દેશ છે?
ભિક્ષુ: – બેટા! જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું ! શું મારે હજી કંઈ વધારે કહેવાની જરૂર છે? સાંભળ. બુદ્ધદેવની આજ્ઞા છે કે, સર્વ પ્રાણીઓની રક્ષા કરે! બુદ્ધદેવના સઘળા શિષ્યો
ત લે છે. આ પક્ષી કાઈના બાણથી ઘાયલ થયું છે અને આ હરણનું બચ્ચું પણ એજ પ્રકારે ઘવાયેલું છે. પ્રાતઃકાળનું નિત્યકર્મ પરવારીને હું અહીં ટહેલતા હતા, ઘાયલ પક્ષી આવીને મારા પગે ભીડાઈ ગયું, મેં એને ખોળામાં લીધું અને આશ્વાસન આપતે હતો; એટલામાંજ હરણનું બન્યું મારી પાસે લંગડાતું લંગડાતું આવીને આળોટવા લાગ્યું. મેં તેને ઘા સાફ કર્યો અને કપડું ફાડીને ઘા ઉપર બાંધ્યું. આથી લોહી નીકળતું બંધ થઈ ગયું છે. હવે હું વિચાર કરું છું કે, આને હું વિહારસ્થાને શી રીતે લઈ જાઉં અને ત્યાં તેની દવાદારૂ કરીને જંગલમાં છુટું મૂકી દઉં? વિહારસ્થાન અહીંથી થોડે દૂર છે. હું વૃદ્ધ છું અને વિચારું છું કે, આ બચાને દુઃખ ન થાય તેમ કેવી રીતે ઉપાડું અને વિહારસ્થાને જલદી પહોંચું ? બીજો કઈ ભિક્ષુ આજુબાજુમાં દેખાતું નથી એટલે વિચાર કરી રહ્યો છું.
શિકારી:-પાખંડી સાધુ! આ બધી તારી પ્રપંચી વાત છે. તું એમનું માંસ ખાવા છે છે, તેથી તેને ઉપાડી જાય છે ! સાંભળ, એ બને મારાં બાણથી ઘાયલ થયેલાં છે. મેં જ તેમને મારેલાં છે. તેમના ઉપર મારો અધિકાર છે, તારો અધિકાર કંઇજ નથી ! બીજાના માલને તું
. માગે છે, એવું બની શકશે નહિ. એમને અહીં જ મૂકી દે અને સીધે તારે માર્ગે ચાલ્યો જા.
ભિક્ષુ –(શિકારી તરફ જોઈને) ક્ષત્રિ! આર્યધર્મના ભિક્ષુને આવાં દુર્વચન કહીને કોઈએ અપમાન કર્યું નથી. મને લાગે છે કે તું ધર્મને જાણતો નથી, અથવા તો તેં આજસુધીમાં ભગવાન બુદ્ધનું નામ સાંભળ્યું નથી કે જેમણે જગતના કલ્યાણને માટે પિતાનું રાજપાટ ત્યજી દીધું, સંસારને સર્વ કલેશોથી મુક્ત કર્યું અને નિર્વાણને માર્ગ દેખાડ્યો. તેમના શિષ્ય શાકયમુનિનું નામ પણ તેં સાંભળ્યું નથી. ઠીક, હવે હું તને અમારા ગુરુની આજ્ઞા કહું છું –
દુખીઓને મદદ કરે, રોગીઓને દવા આપો, અજ્ઞાનીઓને વિદ્યા આપે, ભૂખ્યાને અન્ન આપે તરસ્યાને પાણી આપનાગાંને વસ આપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૨૪
શુભસંગ્રહ-ભાગ છે અમે ભિક્ષુ બનીને અમારી શક્તિ પ્રમાણે આ ધર્મનું પાલન કરીએ છીએ. હે ક્ષત્રિ! તેં વગર સમયે મને આ દુર્વચનો કહ્યાં છે તેથી મને ખોટું લાગ્યું નથી. સૌ પોતપોતાની સમજણ પ્રમાણે વર્તે છે. તું મને ફાવે તે બીજી પણ વધારે ગાળો ભાંડી લે, મને શરીરને મોહ નથી. આ તે મને સાધુ સમજીને મારે શરણે આવ્યાં છે. શરીર પડે તો ભલે, પણ અમારે શરણે આવેલાંને અમે જીવતા છતાં ત્યજી દેતા નથી ! અત્યારે મને ધર્મપાલનને જે રૂડે અવસર મળ્યો છે, તેમાંથી મને વંચિત રાખવો એ તને ઘટતું નથી.
ક્ષત્રીઃ-(સ્વગત) અહો! મેં તો આ સાધુ આજ સુધીમાં પણ જો નથી તેમ આવી વાત પણ સાંભળી નથી; પરંતુ મને આ સાધુનો વિશ્વાસ આવતું નથી. એના સ્થાનમાં જઈને સત્યાસત્યની ખાત્રી કરવી જોઈએ છે (પ્રત્યક્ષ) ઠીક, હું આ ઘાયલ હરણને મારી પીઠ ઉપર ઉઠાવું છું. ચાલો, તેને વિહારસ્થાન સુધી પહોંચાડી જાઉં!
ભિક્ષુ-નહિ, તારી દાનત કેવી છે તે હું જાણું છું. તું અધમ છે, અધર્મને લીધે જ તને મારો વિશ્વાસ નથી. તું મારી સાથે ભલે આવ; પરંતુ આ પ્રાણીઓને હાથ ન લગાવ! તેઓ તારા ઉપર તિરસ્કાર વર્ષાવે છે અને તારા શરીરની ગંધ પણ તેમને સારી લાગતી નથી. તારા સ્પર્શથી તેમને દુઃખજ થશે ! હા, તું એટલું કર કે, હરણને ઉઠાવીને મારી પીઠ ઉપર રાખ અને તેને કપડાથી બરાબર બાંધી દે !
ક્ષત્રી હરણને હાથ અડકાડે છે, અત્યારસુધી તે હરણ આરામથી ભિક્ષુની પાસે પડયું હતું; પરંતુ તેને હાથ અડતાંજ તે ચીસો પાડે છે, પક્ષી પણું ગભરાઈને ડચકા ખાવા લાગે છે.
ભિક્ષુ-ક્ષત્રિ! તું તો નથી કે, તેમને તારા ઉપર તિરસ્કાર છે, તેઓ તારાથી ડરે છે? જે, મને કેવાં ચોંટી જાય છે ! જો કે મારી પાસે આવ્યાં તેમને અધ ઘડી તો થઈ નથી !
ક્ષત્રી-વાહ ! એ તે બધી કહેવાની વાત છે, પશુઓમાં આવી બુદ્ધિ કયાંથી આવી?
ભિક્ષુ -ક્ષત્રિ! તું હજુ પણ ધર્મને જાણતા નથી. પશુ, પક્ષી, વૃક્ષ વગેરે કોઈપણ પ્રેરણારહિત નથી! જેવું જેમનું શરીર છે, તે જ પ્રમાણે તેમનામાં બુદ્ધિ પણ છે. તે જોયું હશે કે, જયારે કસાઈ કે માછીમાર શેરીમાંથી પસાર થતા હોય છે ત્યારે કુતરા તેમજ બીજા પક્ષીઓ પણ તેમને જોઈને કારમી ચીસો પાડે છે. સાધુઓને જોઈને તેઓ એવું નથી કરતાં ! ભયાનક જંગલનાં પશુઓ પણ નવા સાધુને જોઈને પિતાની પૂંછડી પટપટાવતાં તેની પાસે આવે છે. તેમને હિંસક અને અહિંસકની ઓળખ હોય છે. હિંસકને જોઈને તેઓ દૂર નાસી જાય છે. વૃક્ષે પણ પ્રેમદૃષ્ટિએ જોવાથી પ્રસન્ન થાય છે. અમારો ધર્મ અહિંસા છે. “ર્દિક્ષા પરમો ધર્મઃ” એ બુદ્ધદેવનું વચન છે.
ક્ષત્રી આશ્ચર્ય પામે છે, સાધુની નિર્ભયતા અને પ્રેમને તેના ઉપર અજબ પ્રભાવ પડેલો દેખાય છે. તે શાંતપણે ઉભો છે અને સાધુ તેની મદદ માગે તેનીજ રાહ જોઈ રહ્યો છે. સાધુ પણ તેની સાથે બાલતે નથી. હરણાને પોતેજ પિતાની પીઠ ઉપર લાદી લઈને તથા પક્ષને બગલમાં ઘાલીને તે વિહારસ્થાન તરફ જાય છે. ક્ષત્રી પણ તેની પાછળ પાછળ જાય છે. ચાલો, પાઠક ! અમારી પાછળ આપ પણ ચાલ્યા આવો. જુઓ ! સામેજ વિહારસ્થાન દેખાય છે, કેટલાક જુવાન ભિક્ષુઓ વૃદ્ધ ભિક્ષુને જોઇને દોડતા આવી રહ્યા છે. એક હરણને વૃદ્ધની પીઠ ઉપરથી ઉતારી પતે ઉઠાવી લીધું છે અને સૌ ચૂપચાપ વિહારસ્થાન તરફ જાય છે ! - ઓહો! વિહારસ્થાન શું છે? એ તે નવી દુનિયા છે! આપે પહેલાં કદી પણ નહિ જોઈ હાય! જુઓ, ચારે બાજુ પાકી ઓરડીઓ બંધાયેલી છે; પશુ-પક્ષીઓ સ્થળે સ્થળે નિર્ભયપણે ઘુમી રહ્યાં છે. અહીં રકતપિત્તિયાં અને કઢીયાંની દવા ચાલે છે. ભિક્ષ જાતેજ તેમના ઘાને જોઈ મલમપટ્ટી લગાડે છે; અહીં રોગીઓને દવા અપાય છે. પેલાં પક્ષીઓના ઘા ઉપર પાટા બંધાઈ ચૂક્યા છે અને તેઓ વૃક્ષો ઉપર બેઠાં છે. અહીં ગાય, ભેંસ, બકરી, હરણ વગેરેની દવા થાય છે. આ મેદાનમાં પાટા બાંધેલાં પશઓ આરામથી બેઠેલાં છે. કેટલાંક હરેફરે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
મહારાજા અશોક અને ભિક્ષને સંવાદ
૩૨૫ કેટલાંક વાગોળતાં દેખાય છે. જુઓ ! આ પાઠશાળા છે, વિદ્યાથીઓ ભણી રહ્યા છે અને અધ્યાપકે બહુ પ્રેમથી ભણાવી રહ્યા છે! અહીં મત-મતાંતર ઉપર શાસ્ત્રાર્થ ચાલી રહ્યો છે. આ એરડામાં કચેરી બેઠી છે. શહેરના લોકો પોતાના ઝગડા અને મુકદ્દમાને ફેસલા કરાવવા અહીં આવે છે! ન્યાયપૂર્વક ન્યાય કરાય છે ! રાજાને ત્યાંના કરતાં પણ અહીં વધારે ભીડ છે ! વિહારસ્થાન શું છે? સાચેજ ધાર્મિક જગત છે! કેટલું લાંબુ–પહેલું સુશોભિત સ્થાન છે, વચ્ચે કેટલાંય વિધાંનું પાકું સરોવર છે, કિનારા ઉપર સુંદર વેલબુટ્ટા શોભી રહ્યા છે ! આ ભિક્ષુઓ હાથમાં હથોડા લઇને મૂર્તિઓ ઘડી રહ્યા છે ! સૌનાં મુખ પ્રસન્ન છે! વિહારસ્થાન દોઢ-બે માઈલથી ઓછું લાંબું પહેલું નથી, હજારે સાધુઓ અહીં રહે છે. વિહારસ્થાન એટલે જાણે એક સારું એવું ગામ જ છે!
જુઓ ! આ એજ ભિક્ષુ કે જેમને આપણે જગલમાં જોયા હતા, તેઓ ગરમ પાણીથી હરણ અને પક્ષીના ઘા ધુવે છે. બંનેના ઘાને મલમપટ્ટા બાંધીને હવે તેમને વિહારમાં છૂટા મૂક્યાં છે. બંને વૃક્ષની છાયામાં આરામથી બેસી ગયાં છે અને પોતાના ઉપકારકપ્રત્યે પ્રેમદૃષ્ટિથી જોઈ રહ્યાં છે. બીજાં પણ કેટલાંયે પક્ષી તે ભિક્ષની પાસે ચીંચીં કરતાં આવી પહોંચ્યાં છે. ભિક્ષુ પ્રેમપૂર્વક તેમને પંપાળે છે ! દવા અપાઈ ગઈ છે ! જુઓ, કેઈ ભિક્ષુ પશુઓને ઘાસ નીરે છે, તે કોઈ દાણા ખવડાવે છે ! આ બૌદ્ધ સાધુઓ સંપૂર્ણ અહિંસક છે, તેઓ નથી તો કોઈથી ડરતા કે નથી કોઈ તેમનાથી ડરતું. ભગવાને ગીતામાં કહેલા “જ્ઞાનીને કેઈને ભય હોતો નથી, તેમ જ્ઞાનીથી કોઇને ભય થતો નથી” આ વચનનો અહીં પ્રત્યક્ષ અનુભવ મળે છે ! જંગલમાં જોયેલો પેલો ક્ષત્રી ભિઓનાં કાર્યો પ્રત્યે આશ્ચર્યાદષ્ટિથી જોઈ રહ્યો છે ! ભિક્ષુ પિતાના કામકાજમાં હજુ સુધી લાગે રહ્યો હતો એટલે ક્ષત્રી તરફ તેનું ધ્યાન નહોતું. હવે તે કામકાજથી નિવૃત્ત થતાં તેની દાઝ પેલા ક્ષત્રી તરફ જાય છે, તે હસીને કહે છે –
ભિક્ષુ –-ક્ષત્રિ! કેમ, તને મારી વાતને વિશ્વાસ આવ્યો ? અમે બુદ્ધ ભગવાનના દાસ અને ચરાચર(જડ-ચેતન સર્વ)ના સેવક છીએ. અમારાથી બને છે ત્યાં સુધી અમે ભગવાન બુદ્ધ નિષેધેલું કોઈ પણ કાર્ય કરતા નથી.
એક બીજો ભિક્ષુ આવીને આ ભિક્ષુના કાનમાં કંઇક કહે છે, ભિક્ષુ હસીને ઉભો થઈને કહે છે.
ભિક્ષુઃ–અહો ! મહારાજ અશોક ! મેં તે અત્યારસુધી આપને ક્ષત્રીના નામથી બોલાવ્યા છે, હું જાણતો નહોતો. આપનો જય હે ! અમ ભિક્ષુઓને રાજદરબારમાં જવાની જરૂર હોતી નથી, તેથી અમે દેશના રાજાને ઓળખતા નથી. આપ જુએ છે કે, અમે તન, મન અને વચનથી આપના રાજ્યની સેવા કરી રહ્યા છીએ. જુઓ, આ છોકરાએ રાજધાનીમાંથી અમારી પાસે ભણવા આવ્યા છે, તેમને અહીં ધર્મનું શિક્ષણ મળે છે, તેઓ સાચા દેશભકતો થશે. જુઓ, આ લડાઈ કે ટો-ફિસાદ કરનારાઓ સાધુઓના ન્યાયથી જેવા રાજી થાય છે તેવા ન્યાયાધીશના ન્યાયથી રાજી થતા નથી. ચિકિત્સા વગેરે કરવું એ પણ એક લોકોપયોગી કાર્ય જ છે. એ બધું કામ અમે કંઈપણ બદલો લીધા સિવાય કરીએ છીએ. જેઓ અમારી પાસે ધર્મને ઉપદેશ લેવા આવે છે, તેમને અમે ધર્મનું શિક્ષણ આપીએ છીએ. હે રાજન્ ! આપનો જય હો! અમે સૌ ભિક્ષુઓ આપને આશીર્વાદ આપીએ છીએ કે, આપનું રાજ્ય એ ધર્મરાજ્ય છે. આપના રાજ્યમાં પ્રજા રામરાજ્યને પણ ભૂલી જાઓ. તથાસ્તુ !
અશોક –ભગવન્! આપને પ્રપંચી અને કપટી કહ્યા હતા, એ વચનો મારા મુખે ભૂલથી નીકળી ગયાં છે, મને આપ ક્ષમા કરશો ?
ભિક્ષુ–(હસીને) રાજન ! આપે તો એ વચન ભૂલમાં કહ્યાં હતાં, પણ અમને કોઈ જાણીબુઝીને ગાળો ભાંડે કે દુર્વચન કહે તો પણ તેને અમે ક્ષમા આપીએ છીએ. જેઓ અમારી સાથે ખરાબ વર્તન રાખે છે તેની સાથે પણ અમે ભલાઇથીજ વર્તીએ છીએ. જે અમારા ઉપર વૈર રાખે છે, તેના ઉપર પણ અમે પ્રેમ જ રાખીએ છીએ, જે અમને મારવા માટે લાત ઉગામે છે, તેના પગમાંથી અમે કાંટા કાઢીએ છીએ અને જેઓ અમને પપ્પા મારે છે, તેમના ઉપર અમે પ્રેમપૂર્વક હાથ ફેરવીએ છીએ; કેમકે એ પણ અમારો ધર્મ છે. ભગવાન બુદ્ધની આજ્ઞા છે કે “સંસારના પ્રાણીમાત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
૩ર૬
શુભસંગ્રહ ભાગ .
ઉપર પ્રેમ કરો, તેમના અપરાધ જુઓ નહિ ! તેઓ અજ્ઞાની છે, અજ્ઞાનીનું અજ્ઞાન જ એની જડતાનું કારણ છે. જ્ઞાનીને સૌ આત્મવત છે. અમે તેમના ઉપર વેર શી રીતે રાખી શકીએ? ધમ્મપદ ગ્રંથમાં બુદ્ધદેવ કહે છે કે “જેમ ભાગ્યાતૂટયા છાપરામાંથી પાણી ટપકયા કરે છે, તેમજ અજ્ઞાનીઓના અંતરમાંથી અશુદ્ધ અને હાનિકારક સંકલ્પ નીકળ્યા કરે છે; અને જેમ સારા છાપરા ઉપરથી પાણી વહી જાય છે અને ટપકતું નથી, તેમજ જ્ઞાનીઓ ઉપર થયેલે કોધ તેમના ચિત્તમાં ટકી શકતો નથી અને તેમને નુકસાન કરી શકતો નથી.” બીજે સ્થળે ગુરુજી કહે છે કે “જે ધર્મને જાણે છે, તેજ ધાર્મિક છે; જેનામાં વેર, અજ્ઞાન, ષ અને ઈર્યા નથી, તેજ બુદ્ધને શિષ્ય અને બુદ્ધિધર્મને ભિક્ષુ છે.” એક અન્ય સ્થાને કહ્યું છે કે “જેનામાં ક્રોધ નથી તેનેજ શાંતિની નિદ્રા આવે છે. જેણે ક્રોધને રજા આપી છે તેના તરફ તે દુઃખ બિચારું નજર પણ કરતું નથી.” એક આ વચન પણ છે કે “ ક્રોધને જીતવા જેવું બીજું કોઈ કામ નથી. ક્રોધથી અગ્નિ ઉત્પન્ન થાય છે, તે ક્રોધાગ્નિ ક્રોધ કરનારને પ્રત્યક્ષ અગ્નિની પેઠે બાળ્યા કરે છે. જે તિરસ્કારના બદલામાં તિરસ્કાર કરે છે, તેને શાંતિ પ્રાપ્ત થતી નથી; પણ જે તિરસ્કારના બદલામાં પ્રેમ વર્ષાવે છે, તેજ શાંતિ પામે છે. આજ સાચો ધર્મ છે. વિજય કરવાથી પણ ધૃણા ઉપજે છે; કેમકે પરાજિતને દુઃખ થાય છે. જેણે ને જય પરાજય બંનેનો ત્યાગ કર્યો છે, તે જ સુખી અને શાંત છે.” ધમ્મપદમાં લખ્યું છે કે, કોઈની સાથે તુંકારાથી ન બોલે, કેમકે તે પણ તમને તુંકારો કરશે; આથી દુઃખ થશે ! ભગવાન એક પ્રસંગે કહે છે કે “જ્ઞાની એજ છે કે જેણે મન, વચન અને શરીરને વશ રાખ્યાં છે!” હે રાજન ! આપનાં વચનનો ખ્યાલ પણ મને રહ્યો છે કે નહિ તે આપ પોતે જ સમજી લેજે. સાંભળો ખાદખાદ ધરતી સહે, કાંટા ટી વૃક્ષ; કુટિલ વચન સાધુ સહે, સમદશી નિર્પક્ષ
અમે બધા ધર્મના સેવક છીએ; અમારે અનાદર ભલે કઈ કરે, અમે કેઇનો અનાદર કરતા નથી. એવું કરીએ તો અમને આર્યભિક્ષુ કણ કહે ? અમે ભગવાન બુદ્ધના શિષ્ય શી રીતે કહેવાઇએ ?
ભિક્ષુનાં ચિત્તાકર્ષક વચન અને શિક્ષાપ્રદ હિતકર વાણી સાંભળીને અશોકનું હૃદય પ્રેમથી ભરાઈ આવ્યું. પ્રેમપ્રવાહ તેનાં નેત્રોમાંથી બહાર નીકળી રહ્યો છે. તેની નમેલી આંખમાંથી આંસુ ટપકી રહ્યાં છે. હાથ જોડીને તે ભિક્ષુઓ પાસે જવાની રજા માગે છે. રાજા મહેલે જઈને આ દિવસ આજના દશ્ય ઉપર વિચાર કરી કરીને રાત પડતાં પલંગ પર સૂઈ રહ્યો છે, આધી રાત વીતી ગઈ છે; વિચારમાં ને વિચારમાં હવે નિદ્રા આવી ગઈ છે. પછી સવાર થતાંજ તે વિચાર કરે છે –
“ઓહ! કાલે મેં કેવું ઉત્તમ સાચા ધર્મનું દશ્ય જોયું હતું! હજુસુધી મેં કઈ પણ ધર્મ સ્વીકાર્યો નથી. મારે કઈ પણ ધર્મને અવશ્ય આશ્રય લેવો જોઈએ. પેલા ભિક્ષુઓનો ધર્મ કે જીવતા જાગતે ધર્મ છે ! ક્ષણભરમાં તેનું હદય પલટાઈ જાય છે. આર્યધર્મના સાચા ભિક્ષુઓ નિઃસંદેહ ધર્મની જીવતી જાગતી મૂર્તિ છે! તેમનું જીવન જ ધર્મરૂપ છે; તેમનો ધર્મ માત્ર ગ્રંથમાં મૂકી રાખેલો નથી, પરંતુ તેમનાં શરીર, મન, બુદ્ધિ, વાણી અને કર્મ એ બધાંજ ધર્મસ્વરૂપ બની રહેલાં છે. વાદ-વિવાદવાળા ધર્મથી કંઈજ લાભ નથી. તેનાથી તે ઉલટી અશાંતિજ થાય છે.
આમ વિચાર કરીને પછી રાજા અશક ભિક્ષુઓને શિષ્ય બન્યા. તેણે ન્યાયપૂર્વક રાજ્ય કર્યું. તેના રાજ્યમાં વાઘ ને બકરી એક આરે પાણી પીતાં હતાં. પુત્રો માતાપિતાની સેવા કરતા હતા અને સ્ત્રીઓ પતિ ઉપર પ્રેમ રાખતી. જેટલા મઠ હતા તે બધાય ઔષધાલય, વિદ્યાલય અને ન્યાયાલય રૂ૫ બની ગયા હતા. ભિક્ષુઓ પૂરી નિષ્કામતાથી(પાઈ પણ લીધા સિવાય) શિક્ષણ આપતા, દવા આપતા અને ન્યાય કરતા હતા ! વધારે શું કહીએ ? અશાકનો સમય ઈતિહાસનો સુવર્ણસમય હતો અને સંસારી, વિષયાસક્ત અને રાગષવાળા મનુષ્યોની દૃષ્ટિ ફેરવી દઈને તેમને સમદશી બનાવવાનો સમય હતો !
(ભક્તિ' માસિકમાંના શ્રી. ભલે બાબાના લેખમાંથી અનુવાદિત)
વીતી જાહ! કાલે . પણ ધર્મને
ય પલટાઈ જાય છે. તેમને ધમ
સ્વરૂપ બની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
નવજીવાનાના જીવનધ
१४६ - नवजुवानोनो जीवनधर्म
કુમારોની મૈત્રી હુ` ઝંખું છું. જીવાનેાને હું આશક છું. તેમના પ્રતિ હું શ્રદ્દાની નજરે જોઉં છું. આવતી કાલની પ્રજાનુ વિધાન પરિષદા અને ધારાસભાએના કાગળીયા ઠરાવેાદ્વારા નહિ, પણ આજના યુવકેાના મક્કમ, મુંગા, મરણીયા નિશ્ચયદ્વારા થઇ રહ્યુ છે. સાક્રેટિસના, એ યેાગીના શિષ્યાએ એવાં નવબળે! સાઁ કે જેણે યુરેાપમાં નવિચાર અને નવજીવનનું ઘડતર કર્યું, મુસાલિની અને એના શ્યામ ઝબ્બકે નૂતન સ`ગઠિત ઇટાલીને જન્માવવા આ પૃથ્વીની ક્ષિતિજ ઉપર દેખાયા, તે પહેલાં ઇટાલિયન પ્રજાને પુનર્જીવન આપનારા મેઝિની અને ગેરિાડીના ઝડા નીચે એકત્ર થનાર જીવાનેા હતા.... મુદ્ અને શંકર, એ બન્ને પુરુષવરાએ જ્યારે ગ ્વિજય આર’બ્યા ત્યારે પણ યુવકાજ હતા. બન્નેએ ભારતવમાં નવપ્રાણ પ્રકટાવ્યા. જીવાનેાજ સમાજ પ્રજા અને રાષ્ટ્રોના તારણુહાર અન્યા છે.
×
×
×
નવસર્જન-પુનરૂત્થાન-નહિ કે અનુકરણુ એ આજના ભારતીય યુવકનું કવ્ય છે. રશિયાની યુવક-પ્રવૃત્તિમાં રશિયન યુવકની વિચારક્રાન્તિને સૌથી મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે. યુવાન રશિયા અર્વાચીન ખાનાં મૂલ ખરાખર મૂલવી જાણે છે. કાળ કૂચકદમ ધસ્યા જાય છે. ભારતના જીવાને! તમારે કાળની ગતિની સાથે હાડ ખેલવી પડશે; નહિ તે! તમે ભરતીના આવાળની પેઠે કાંઠે ફેંકાઇ જશેા-કાહી જશેા અને નાશ પામશે....રશિયા, તેના જીવનના પુનવધાનમાં-પુનઃવિધાનના પ્રત્યેક ક્ષેત્રમાં-નારીને બહુ મહિમાવંતુ સ્થાન આપે છે. અને જ્યાંસુધી હિંદી નારી પ્રજાના જીવનમાં એવું માનવતું પદ નહિ પામે, ત્યાંસુધી હિંદુસ્થાનની શક્તિ રમશે નહિ ચઢી શકે.
૩૨૭
×
×
X
મુસેાલિનીએ માંડેલી યુવક-પ્રવૃત્તિએ ઇટાલીમાં કાઇ અજય ચેતના મૂકી છે. જગતના સમર્થોમાં સમ કાવીરાના સમેવડ નરતરીકે હું મુસોલિનીની કિ ંમત આંકુ છું. મુસેલિનીની જીવનકથા અદ્ભુત છે. લુહારના છેાકરેા મહેતાજી બન્યા, અખબારનવેશ ખન્યા, દેશપારી મેળવીને પરદેશમાં ભટકયેા, ઈંટા પાડનાર શ્રમજીવીતરીકે સ્વીટઝરલાંડમાં ગુજારા કર્યાં, મુસાલિની મહાયુદ્ધમાં લયે, તેનાં સ્વપ્નાના ચૂરેચૂરા થઇ ગયા; મુસોલિનીની આંખેા ઉધડી ગઇ; પણ મુસેલિની નિરાશ ન થયા. મુસેાલિનીએ યુવકેાને એકત્ર કર્યાં, તેમનેા સંધ યેાજ્યા, તેમને ભાવના અને મહેચ્છા અપી; અને આજનું નુતન ઇટાલી જગતને આંજી રહ્યું.
*
×
*
જર્મનીની યુવ–પ્રવૃત્તિ એ યૂરેાપની સથી વધારે વિખ્યાત યુવક-પ્રવૃત્તિ છે. સમાજના શિષ્ટાચાર અને મધને તેાડીને સ્વાધીનતાની ખુશમેાદાર હવાના શ્વાસ લેવા અધીર બનેલા એક યુવકે એ પ્રવૃત્તિને જન્મ આપ્યા. એ પ્રવૃત્તિનું નામ વેન્ડેર વાધેલ-ભટકતાં પંખેરૂ ! કેવું સુંદર નામ! અને એ યાદ રાખજો કે, બર્લીનના એક છઠ્ઠા ધેારણમાં ભણુતા કા જ઼ીશર નામના નાના વિદ્યાર્થીએ આ ‘ભટકતા પાંખેરૂ'ની પ્રવૃત્તિ આરંભી. એને લાગ્યું કે, એની શાળા તેા કારાગાર છે. એને જગલામાં અને ગામસીમેામાં નિધ રઝળાટની ઝ ંખના જાગી અને ‘ભટકતાં ૫ ખેરૂ’ જર્મનીના પ્રત્યેક ભાગમાં નીકળી પડયાં.
*
X
હિંદુસ્થાનની યુવક–પ્રવ્રુત્તિને હું હિંદુસ્થાનના પેાતાના આદર્શો, હિંદુસ્થાનની પ્રતિભા, હિંદુસ્થાનના વ્યક્તિત્વના આવિર્ભાવરૂપ બનતી જોવા ઇચ્છું છું. જર્મનીની યુવક-પ્રવૃત્તિનાં અનેક સુ ંદર લક્ષણ છે. સાદાના પ્રેમ, શિસ્તપ્રત્યે પ્રીતિ અને ગ્રામ્યજનાની સેવા અર્થે ગ્રામ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા પ્રવાસોની પ્રથા-એ આ પ્રવૃત્તિનાં સુંદર લક્ષણો છે. હું હિંદુસ્થાનની યુવક-પ્રવૃત્તિને બ્રહ્મચર્યના આદર્શ અને ભાવનાના પાયા ઉપર ઘડતર પામતી જોવા ઈચ્છું છું. * * * *
થોવન એ નવસર્જનની શક્તિને અખંડ ઝરે છે. યુવાને ! ઋષિઓના શાણપણના વારસદારો ! હિંદી આદર્શોથી પ્રેરિત બનીને, નૂતન ભારત સર્જવાને કટિબદ્ધ થાઓ. હિંદુસ્થાનની તવારીખમાં નવો શક આરંભે.... કઈ કઈ વાર યુવકો મને કહે છે-અમે દરિદ્ર છીએ, અમે અજાણ્યા છીએ, અમે નિર્બળ છીએ, અમે શું કરી શકીએ?’ અને તેમને હું જવાબ આપું છું–તમે દરિદ્ર છે, બહુ સારું. તમે અજાણ્યા છે, બરાબર છે, પણ તમે નિર્બળ છે એવી વાણી કદી ન વદ જે. યુવકે ! તમારા અંતરમાં ગુપ્ત શક્તિના ભંડાર ભર્યા છે; તમારા ભીતરમાં મહાશક્તિ પઢેલી છે. એ શક્તિને જગાડ, તેને ધેધ વહેવા દો અને ભારતવર્ષના ખૂણેખૂણું ખળભળી ઉઠશે. પ્રકાશના પુત્રો ! ગુપ્ત પ્રકાશને બહાર આણે અને પૃથ્વીને અજવાળે.’
આયેલડમાં પ્રતિવર્ષે શારીરિક ખેલોના ઉત્સવ થાય છે ત્યારે હજારો આયરિશ એ ઉત્સવમાં ભાગ લે છે. જર્મનીની યુવક-પ્રવૃત્તિ જંગલો અને સીમમાં ભટકવાના શેખને-ખેતરી જીવનને પ્રાધાન્ય આપે છે. જવાન જર્મન છોકરાઓ અને છોકરીઓ પર્વત ઉપર ભટકતાં જ હોય છે અને માઈલોના માઈલો પગપાળા અથાક રખડતાજ હોય છે. જાપાનમાં રમતગમતો ફરજિયાત છે. વિદ્યાર્થીઓને શિયાળાના બરફ ઉપર ચાલવું પડે છે. જુવાન કુમારે અને કુમારીઓ કઠણ જીવન જીવતાં શીખે છે અને હિંદી કુમારો અને કુમારીએ? તેઓ ખાસ કરીને જ્યારે કૅલેજમાં પ્રવેશે છે ત્યારે બહુજ સુકુમાર બની જાય છે. હવે વખત આવી પહોંચ્યો છે કે જ્યારે હિંદુસ્થાનના પ્રત્યેક યુવક અને યુવતીને સમજાઈ જવું જોઈએ કે, આજે હિંદુસ્થાન જે શિક્ષણ માગે છે તે સુકુમારતાનું નહિ, પણ મનુષ્યત્વનું શિક્ષણ માગે છે. હિંદુસ્થાનના યુવકોએ પુર૧ બનવું જોઈએ છે. હિંદુસ્થાનની યુવતીઓએ શક્તિના અવતાર બનવું જોઈએ છે. વજાંગ બને. એ આજના હિંદી વિદ્યાર્થીને જીવનમંત્ર બન જોઈએ છે.
યુવકે! સેવાની મશાલ લઈને તમે જનપદમાં ભટકે. ભારતવર્ષનાં રાંક ગ્રામ્યજનો તમારા આગમનની વાટ જોઈ રહ્યાં છે, સાચું ભારતવર્ષ ગામડાઓમાં વસે છે. ભારતવર્ષના પ્રાણ ગ્રામ્યજનોનાં હૈયાંમાં ધબકે છે. ભારતીય પ્રજાનું નવવિધાન તળિયેથી થવું જોઈએ છે. ગ્રામ્ય ઉદ્ધારની જનાઓ રચે અને એ ભાવનાના ભેખધારી બને. ક્ષુધા, કંગાલિયત, અજ્ઞાન, અનારોગ્ય-એ બધાં તો એ ગ્રામ્ય પ્રજાને નિપ્રાણ બનાવી દીધી છે. તેમને આરોગ્યનાં પ્રાથમિક સૂાનું પણ જ્ઞાન નથી; તેઓ નિર્બળ છે, નુતન જગદૂબળાનું તેમને કશું જ ભાન નથી, હિંદી આદર્શો અને ભાવનાઓનું તેમને કશું જ જ્ઞાન નથી અને રાજદી રોટી માટે તેમને તરફડાટ દયાપાત્ર છે. ગ્રામ્ય જનતાના સેવક જોઈએ છે, ગામડાંઓના ઉદ્ધારક જોઈએ છે અને ગ્રામ્ય જનતાની સેવા એટલે હિંદી પ્રજાની સેવા, ગ્રામ્ય જનતાનો ઉદ્ધાર એટલે હિંદી પ્રજાને ઉદ્ધાર, ગામડાઓનું પુનરૂત્થાન એટલે ભારતવર્ષનું પુનરૂત્થાન.
(સાધુ વાસવાણીના વ્યાખ્યાનમાંથી “સૌરાષ્ટ્ર” તા. ર૭-૧૦-૨૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
ગ્રામ્ય શિક્ષણ १४७ - ग्राम्य शिक्षण
૩ર
શિક્ષણના પ્રચાર એજ ભારતવર્ષની સધળી મુશ્કેલીઓના નિકાલનેા ઉપાય છે; પરંતુ જ્ઞાનને ઠાંસી દેવું, એનું નામ શિક્ષણ નથી. સાચુ શિક્ષણ તે જાતિઅનુભવથીજ પ્રાપ્ત થાય છે. અનુભવ એજ સર્વોત્તમ શિક્ષક છે. ગામડાંના લેાકાને પુસ્તકીયા શિક્ષણની જરૂર નથી, તેમને તે જીવનેપયેાગી શિક્ષણની જરૂર છે. ત્યાં પુસ્તકે ગેાખાવવાના કે પરીક્ષા અપાવવાને સવાલ નથી, પરંતુ જીવનની મહાન અને કપરી પરીક્ષામાંથી પસાર થવાને પ્રશ્ન છે.
માટે સાચા શિક્ષકનું કામ માત્ર અનુભવમાટેનાં સાધન રજુ કરવાનું છે, તેનુ કામ તેમને અનુભવ મેળવવાને ઉત્સાહિત કરવાનું છે. ભૂલેા થાય તેાપણ નવીન અનુભવ માટે ઉત્સાહ આપવા અને અનુભવનાં પરિણામે ઉપરથીજ સત્ય સમજવું એજ સાચા શિક્ષકનું કામ છે. શહેરી લેાકેા તૈયાર દવાઓમાં વિશ્વાસ રાખે છે અને રાગેા દૂર કરવા માટે તેનેજ વાપરવાની જરૂર માને છે; પરંતુ શિક્ષણના અર્થ કાંઇ એવા નથી અનુભવ તથા પરીક્ષાને માટે સચેાગા ઉભા કરવા અને પરીક્ષાને માટે ઉત્સાહ આપવા, એજ સાચું શિક્ષણ છે.
હાલમાં ફરજીયાત શિક્ષણ અને ગામડાંમાં વધુ શિક્ષણ ફેલાવવાના પ્રશ્નો ચર્ચાય છે. શહેરના ભણેલા-ગણેલા લેાકેા એમ સમજે છે કે, ગામડીઆએ વાંચતાં-લખતાં શીખી જાય તેના બહુ બહુ લાભ અતાવવામાં આવે છે. કાઇ કહે છે કે, ગામડીઆએ અભણુ હાવાથી લેાકેા તેમને રંગે છે, તેથી તેમને લખતાં-વાંચતાં આવડશે તે તેએ ગાશે નહિ. કાઇ કહે છે કે, તેથી તેમને અહારની દુનિયાનું જ્ઞાન થશે કે જેનાથી તેઓ તદ્દન અજાણ્યા છે. કાઇ કહે છે કે, વાંચતાં-લખતાં શીખવાથી હેાકરાઓને એકારી સતાવી શકશે નહિ અને ગામમાં કઇ કામ નહિ મળે તેા તેએ શહેરમાં નેકરી કરીને ચાર પૈસા કમાઇ શકશે.
હાલના પુસ્તકીયા ભણતરના ગ્રામ્યજીવન સાથે ખીલકુલ સબંધ નથી, તેથી ખાળકાને પેાતાનાં ગામ અને ખેતીના પ્રશ્નોના નિકાલ કરવામાં તેમને કંઇ પણ મદદ મળતી નથી. આજ કારણે ગામડીઆએ પેાતાનાં ખાળકાનેા વખત ભણવામાં ગુમાવવા કરતાં તેમને ખેતરેામાં કામે લઇ જવાનું વધારે પસંદ કરે છે. શિક્ષણ તરફ તેઓ આટલા અધા ઉદાસીન હેાવાનુ' એજ કારણ છે કે, એ શિક્ષણ તેમના નિત્યજીવનમાં મદદ નહિ કરતાં તેમની વિરુદ્ધ જાય છે. આપણે ગામડીઆઆને તેમની આ ઉદાસીનતા માટે ભલે દોષ દઇએ; પરંતુ જ્યાંસુધી આ દોષોને દૂર નહિ કરીએ ત્યાંસુધી તે શિક્ષણ ગામડીઆએનાં મનને આકષી શકશે નહિ.
શિક્ષણ-પ્રચારના આ યુગમાં વાંચનાર સાંભળીને આશ્રય પામશે કે, એમહ સાહેબ જેવા પાશ્ચાત્ય વિદ્વાન આ અક્ષરજ્ઞાનના પાયા ઉપર રચાયેલા શિક્ષણ-પ્રચારની વિરુદ્ધ છે. તેઓ કહે છે કે, એથી ભલે ખીજાએથી ઠગાવાના સભવ એછે. થાય, પરંતુ ખીજાઓને ઠગવાનુ બંધ થઇ શકશે નહિ; તે એમ નથી કહેતા કે, મૂર્ખતા સારી છે, પરંતુ તેમનુ કહેવુ' એજ છે-અને તે અરાબર છેકે ક્રિયાત્મક જ્ઞાન સિવાય માત્ર અક્ષરજ્ઞાનજ ગ્રામ્ય પ્રશ્નોને ઉકેલ લાવી શકશે નહિ, એક ગામનુ દૃષ્ટાંત આપતાં તેમણે કહ્યું કે, એ ગામમાં નિશાળ છે, તે સારી ચાલે છે; પરંતુ તેમાંથી એક પણ માણસ ગ્રામ્ય પ્રશ્નોને ઉકેલ લાવી શકે તેવા પામ્યા નથી. ગામમાં વાંદરાંઓને ઉપદ્રવ છે, રાગચાળા તે! દો. કાઇપણ સલને પાક-ખેંચી શકતા નથી. તે પછી કહા તેા ખરા કે, જે શિક્ષણ કામમાં ના આવે એવા શિક્ષણથી શે! લાભ ?
શિક્ષણ એ આપત્તિએના ઉપાય અવશ્ય છે, પરંતુ તે શિક્ષણ ગામડાંની આવશ્યકતાએને અનુકૂળ હેવુ જોઈ એ. ગામડાંની સ્થિતિ અને જરૂરીઆત ભિન્ન ભિન્ન હેાય છે, તેથી તે તરફ પણ ધ્યાન આપવુ. જોઇએ. બધાને માટે એકજ પદ્ધતિ શરૂ કરવી જોઈએ નહિ. સિદ્ધાંત એક રહે, પરંતુ પેટાબાબતેામાં ભિન્નતા રહે એ ખાસ જરૂરનું છે. શિક્ષણને માટે બાલ્યાવસ્થા એજ ઉત્તમ અવસ્થા મનાય છે. આ અવસ્થામાં મગજ નવા સંસ્કારા ઝીલવાને તૈયાર રહે છે તેથી જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૩૦
શુભસંગ્રહ–ભાગ ચાથા
કંઇ બતાવવામાં આવે છે તેના સત્કાર મગજમાં સારી રીતે પડે છે, અને ૨૫ વર્ષની ઉંમર પછી મગજમાં કાઇ એવી સ્થૂળતા આવી જાય છે કે તેથી તે નવી વાર્તા ગ્રહણ કરવાને તૈયાર હેતું નથી. તેથી બચપણથીજ શિક્ષણની શરૂઆત કરવી જોઇએ.
શ્રીનિકેતનમાં (બંગાળાના એક ગામમાં) પણ એમજ કરવામાં આવ્યું છે. ગામના ધરડાઆને એક બાજુએ રાખી બાળકાને શીખવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. શરૂઆતમાં ગામના લેાકેાને એકઠા કરીને તેમને મેજીક લેન્ટન (જાદુઇ ક઼ાનસ ) વગેરેથી તળાવાની સફાઈ વગેરેના ઉપાય બતાવ્યા; પરંતુ તેમણે કંઇ ધ્યાન આપ્યુ નહિ. પછી તે ગામના છેાકરાઓને સફાઇ કેમ રાખવી તે સમજાવ્યુ. તેમના બાલચર સો (આય કાઉટ ગ્રુપ્સ) રચવામાં આવ્યા અને તેમની સાથે મળીને તળાવ સાફ કર્યાં. તેમને ખેતીની નવી પદ્ધતિઓ અને પ્રયાગા બતાવ્યા અને રાગીએને દવા આપવાનું તથા આગ બૂઝાવવાના ઉપાય સમાવવામાં આવ્યા. ગામલાકાએ પાતાનાં બાળકાને એ બધાં કામ કરતાં જોયા, ત્યારેજ તેમને તે કામેાની ઉપચેગિતા ખરાખર સમાઇ અને તેઓ મદદ કરવા લાગ્યા. આ રીતે છેાકરાએએ આદશ રજુ કરી ઘરડાઓને શિક્ષણ આપ્યું ! સામાન્ય મા–બાપા પેાતાનાં બાળકાના કલ્યાણ તરફ આંધળા જેવાજ હેાય છે. તેમને આંધળેા પ્રેમ અને અજ્ઞાનજ તેનુ મુખ્ય કારણ છે. શ્રીનિકેતનના કાર્યકર્તાએ! અને શિક્ષકા એ વાત સમજી ગયા કે, બાળક કપણુ સારૂ કામ કરી ખતાવે છે ત્યારે તેમનાં મામાપ તેમની પાસેથી જરૂર શિક્ષણ લે છે અને તેએ પોતે પણ તે કામમાં ભાગ લેવા માંડે છે. ગામડાંનાં ખળકાના ખાલચર સંધેા રચીને તળાવાની સફાઇ, આગ વખતે સેવા, વા વહેંચવી વગેરે કામ શરૂ કરવામા આવ્યાં, ત્યારે વૃદ્ધો પણ તેની ઉપયેાગિતા પ્રત્યક્ષ જોને તેમાં મદદ કરવા લાગ્યા. પ્રથમ જ્યારે ખાલચર સેનાએ શરૂ કરી અને તેમને વાયત, કસરત વગેરે કરાવવામાં આવતી ત્યારે લેાકા કહેતા કે, આ તે અમારાં છે!કરાંને લડાઇમાં લઇ જવાની તૈયારી થઇ રહી છે ! પરંતુ ધીમે ધીમે તેમના તે સ ંદેહ દૂર થયા અને તેમને આ પ્રવૃત્તિ ઉપર વિશ્વાસ બેઠા.
કાની શરૂઆતને માટે એમજ ઠીક સમજાયું કે, ગામની નિશાળનેજ આ બધાં કાર્યોનુ કેન્દ્ર બનાવવી. આથી શિક્ષકને નેતા બનાવીને ખાલચર રાધા ઉભા કરવામાં આવ્યા. તેનું પરિણામ એ આવ્યું કે, ગામનાં બાળકામાં આજ્ઞાપાલન અને સહકારની ભાવના જાગૃત થઇ; અને તેની અસર ગામના લેાકા ઉપર પણ થઇ. તેમણે પરસ્પરના સહકારથી પેાતાના ઝગડા આપસમાં પતાવવાનું શરૂ કર્યું.. એક ‘સુરલ’ નામના ગામમાં જમીનદારનાં કુટુમ્બેમાં ઝગડા ચાલતા હતા, ત્યાં શિશુ-પ્રદર્શીન ભરવામાં આવ્યું. તેમાં એકઠા થઇને કામ કરવાનું પરિણામ એ આવ્યું કે, અંદર અંદરના ઝગડા દૂર થયા અને બધાયે મળીને એક ખાલચર-સમિતિ (સ્કાઉટ કમિટિ) રચી. જમીનદારાએ પણ તેમાં સૌની સાથે મળીને સ્વહસ્તે તળાવાની સફાઇ કરી.
આ પ્રમાણે ‘લુહારગઢ' નામના એક બીજા ગામમાં લેાકેાએ પણ પોતાના મુકર્રમા આપસમાંજ પતાવી લીધા. ત્યાં પીવાના પાણીનું માત્ર એકજ તળાવ હતું અને ઝગડાનું કારણ પણ એજ હતું. ત્યાં ખાલચર-સધ ઉભે! કર્યો અને તેણે ખીજું તળાવ સાફ કરી આપ્યુ. એટલે બધા ઝગડા મટી ગયા. એકત્ર થઇને કવાયત કરવાથી તથા રમતા રમવાથી સહકારની જે ભાવના જાગૃત થાય છે, તેજ પ્રામ-સેવામાં દરવખતે કામ લાગે છે. ગામની સફાઇ તથા રોગચાળા સામે યુદ્ધ કરવાને એજ ભાવનાની જરૂર પડે છે.
સ્કાઉટ માસ્તરે વિચારતા હતા કે, સ્કાઉટામાં સેવાની ભાવના કેમ કરીને જાગે? તેવામાં એક મેળે આવ્યા. તે પ્રસ ંગે તેમને સેવા કરવાને ઠીક પ્રસંગ મળી ગયા. તેમણે કરેલી નિઃસ્વા સેવાથી ગામના લેકા તેમના ધણા આભારી થયા અને તેમની પ્રવૃત્તિની ઉપયેાગિતામાં વિશ્વાસ કરવા લાગ્યા.
માદપુર નામના ગામમાં એક ધરમાં આગ લાગી ત્યારે પાડેશીઓએ વાસણ પણ આપ્યાં નહેાતાં. પછી એજ ગામમાં સ્કાઉટએ આગ બુઝાવવાના ઉપાય બતાવવા માટે એક ખેલ કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
ગ્રામ્ય શિક્ષણ
એક ઝાડમાં આગ લગાડીને તેને તેમણે ઘણીજ જલદીથી મુઝાવી લાકામાં એકસાથે મળીને કામ કરવાનુ` મહત્ત્વ બરાબર સમજાઇ કામ ન થાત તે એકજ દૃષ્ટાંતથી થઇ ગયું. આ જોઇને તેઓને આગ લાગે ત્યારે બધાએ ભેગા થવું અને તે મુઝાવી નાખવી. આ જોઇને આજુબાજુનાં ઘણાં ગામેામાં લેાકેા પેાતાને ગામ ખાલચર-સધ ખેાલવાની માગણી કરવા લાગ્યા. દરેક ગામે શીખવવાની અલગ અલગ વ્યવસ્થા કરવાનુ મુસ્કેલ હેાવાથી એક અઠવાડીઆથી મહિના સુધીના નાના નાના અભ્યાસક્રમે શરૂ કરી ગામડાંનાં આળકાને શિક્ષણ આપવાની યેાજના કરવાના વિચાર ચાલે છે; કેમકે એવા વર્ગોમાં સફાઇના ઉપાય, ખાતર બનાવવું વગેરે ખેતીની પણ આવશ્યક બાબતા ઘેાડાજ વખતમાં તેમને શીખવી શકાય અને પછી ગામની શાળાએામાં પણ એજ અભ્યાસક્રમે શરૂ થાય.
૩૩૧
દીધી. તેમને જોઇને ગામના ગયું. હજારેા ઉપદેશાથી જે એમજ લાગ્યું કે, હવે પછી
આ પ્રકારના અભ્યાસક્રમ શ્રીનિકેતનમાં શરૂ પણ કરેલેા છે, કે જ્યાં થડા સમય માટે હેકરાઓ આવીને શિક્ષણ લે છે અને ઉપયેાગી ખાખતા સમજી લઈ પેાતાને ગામ જાય છે. તેમને સ્કાઉટિંગ, ખેતી, ક્ષેત્રજી અને ગાલીચા બનાવવા તથા કપડાં વણવાનું અને છાપવા વગેરેનું કામ પણ શીખવવામાં આવે છે.
વિદ્યાથીએ પેાતાના પગ ઉપર ઉભા રહી કઇંક કમાણી કરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત થાય એ પણ આ શિક્ષણનું એક અંગ છે. આને તે ગૃહઉદ્યોગ (હામ પ્રોજેક્ટ) કહે છે. એને ઉદ્દેશ એવા છે કે, વિદ્યાર્થીઓને કાઇ પણ એવી ખાસ બાબતમાં ચેાગ્ય બનાવીને ઘેર મેાકલવા, કે જેથી તેઓ જાતે ગામમાં કંઈક કામ કરી શકે. બાળકેામાં પેાતાને હાથે કંઇ પણ કામ કરવાની સ્વાભાવિક પ્રુચ્છા હૈાય છે; પરંતુ વર્તમાન શિક્ષણપ્રણાલીમાં. તે। આ ઇચ્છાને કચરીજ નાખવામાં આવે છે, કે જે ઇચ્છાને ઉત્તેજવાથી આગળ ઉપર ઘણાજ ફાયદા થાય તેમ હાય છે માસ બચપણથીજ કંઇ ને કંઇ કરવાનું શીખે છે, થેાડા સમયમાં કપડાં-શેત્રંજી વગેરે વણવાનુ તથા શાકભાજી ઉત્પન્ન કરવાનુ... વગેરે શીખી લઇને છેકરાએ જ્યારે પાતાને ગામ જાય છે, ત્યારે શિક્ષકાની દેખરેખમાં તેમની પાસે એજ કામ તેમને ઘેર શરૂ કરાવવામાં આવે છે. આથી તેમને સ્વાવલ’ખનનું` શિક્ષણ મળે છે અને આવકના ઉપાય પણ મળી આવે છે, કે જેથી તે પેાતાના કુટુંબને કાંઈ પણ મદદ કરી શકે છે.
પેાતાની નાની નાની વાડીઓમાં શાક-ભાજી ઉત્પન્ન કરીને ગામમાં શાકની ખેાટ પૂરી પાડવામાં આવે છે, કે જેના અભાવથી લેાકા બિમારીના ભાગ થાય છે. આમાં કચરા, પાયખાનાં તથા છાણના ઉપયાગ પણ સારી રીતે થઇ શકે છે.
આથી બાળકને જે અનુભવ અને શિક્ષણ મળે છે તે બહુ કિ ંમતી હેાય છે. પેાતે સાથમાં રહીને બગીચા કરાવવા અથવા ખેતી કરાવવી એજ ગ્રામ્ય શિક્ષણના મૂળ આધાર હેાવા જોઇએ. આથી તેમને જીવનનિર્વાહનું ઘણું વિશાળ ક્ષેત્ર મળી રહેશે.
બાગાયતની સાથે સાથે છેકરાઓને વાંચવા-લખવાની રુચિ પણ ઉપાવી શકાય, એમાં જખસ્તી કરવાની જરૂર નહિ પડે. પેાતાનેા હિસાબ રાખવા તથા ખેતીવાડીનાં પુસ્તકા વાંચવામાં તેમનું મન જલદી લાગે છે. ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પણ આમાં પુષ્કળ અવકાશ છે. આની સાથે ભૂતળશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર, પદાર્થ-વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર વગેરેનુ પણ અધ્યયન કરાવી શકાય છે. જમીનની પેદાશ, જમીન સરખી કરવી, માટીની પરીક્ષા કરવી, પાણી એકઠું કરવુ, ખંધ બાંધવા, નહેરા કરવી, હેાડી ચલાવવી, તરી જાણવું વગેરે ખાખતનું જ્ઞાન સહેજમાં થઇ શકે છે. ઝાડ-મીડ, કીડા-મકાડા, પશુ-પક્ષી વગેરેને પરિચય જલદી થાય છે; કેમકે એ બધી ખાળતાના ખાગાયત અને ખેતીવાડી સાથે સબંધ છે. ગણિત અને રેખાગણિત(ભૂમિતિ)નું જ્ઞાન પણ આની સાથે આપી શકાય. આવા આવા અધ્યયનથી વિશાળ ક્ષેત્ર તેમની દૃષ્ટિ સમક્ષ રજુ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
શુભસ’ગ્રહ ભાગ ચાથા
હાલની શિક્ષણપદ્ધતિમાં સૌથી મેાટા દેષ એ છે કે બાળક પોતાના અનુભવથીજ કંઇ પણ લાભ મેળવી શકે છે” એ વાતમાં આપણને વિશ્વાસજ નથી. તેમને આપણે માત્ર દાન આપવા માગીએ છીએ, તેમને સ્વાશ્રયી થવા દેતા નથી. આપણે તેમને એવીજ વાતે ગેાખવાની ફરજ પાડીએ છીએ, કે જેને આપણે પેાતેજ ભૂલી જવાનુ. યેાગ્ય ગણીએ છીએ. આપણે તેમને ધરના સ્વાભાવિક જીવનને બદલે વર્ગોના આરડાઓમાં પૂરી દઇને તેમના ઉપર આળસ અને ગુલામીને એજો લાદીએ છીએ.
૩૨
જ્યાંસુધી બાળકા જાતમહેનતનું તથા તે દ્વારા મેળવેલી કમાણીના ઉપભેાગ ઘરનાં માણસાની સાથેજ રહીનેજ કરવાનું મહત્ત્વ ન સમજે, ત્યાંસુધી તેમનું શિક્ષણ અધૂરૂંજ માનવુ જોઇએ. નાગરિકતા(સીટીઝનશીપ)ના પણ શિક્ષણ માટે ઉપરોક્ત બાબતા જરૂરની છે. જો ગામડાંમાં સહકારિતાના સિદ્ધાંતાના પ્રચાર કરવા હાય ! તેના સૌથી સરસ ઉપાય એ છે કે, ગામના કેટલાક છેકરાએ મળીને પેાતાની ઉપજ એકસાથે વેચે અને જરૂરી ચીજો એકસાથે મળીને ખરીદે. આથી તેમના હૃદયમાં સહકારિતાના જે સિદ્ધાંતા જામી જશે તે તેમને આગળ ઉપર બહુ કામ આવશે.
ઘરની વાડીમાં બગીચેા કરવા અને શાળામાં બગીચેા કરવા એમાં બહુ ફેર છે. શાળાના અગીચામાં છે.કરાઓને ભણતરના સમય પછી ઘેર જવાને વખતે જબર્દસ્તીથી કામ કરવું પડે છે, રજાના દિવસેામાં તેની દેખરેખ રાખનાર કાઇજ નથી હાતું, વળી માસ્તર સાહેબ તેને પોતાની મીલ્કત સમજે છે; જ્યારે ઘેર બગીચા કરવાથી તેનું મન તેમાં લાગેલું રહે છે, તેની સ ંભાળ રાખનાર ઘરમાં કાઇ ને કાઇ દરવખત હાજર હેાય છે, તેથી તેને નાશ થવાને પણ ભય રહેતો નથી. એમાં ઠાકરાઓનું ધ્યાન બહુ જલદી લગાડી શકાય છે.
જ્યાંસુધી આપણે બાળકાને નાનપણથીજ આપણી દેખરેખ નીચે, સામાજિક અને આર્થિક આખતેમાં સ્વયં' અનુભવ પ્રાપ્ત કરવાના સયેાગેા નહિ આપીએ ત્યાંસુધી શિક્ષણપ્રથા સુધરી શકવાની નથી.
શ્રીનિકેતનના શિક્ષકે એજ પ્રયત્ન કરે છે કે, જે કા ગામમાં શાળા હોય ત્યાં આ ખાખતાને પ્રચાર થાય અને શાળાના શિક્ષકા આવી બાબતનું શિક્ષણ છેાકરાએમાં ફેલાવે. જ્યાં શાળા નથી ત્યાં રાત્રિશાળાએ ખેાલીને અથવા સ્કાઉટાદ્વારા એ બાબતેનુ શિક્ષણ તે ગામના છેાકર!એને અપાય. તેમને પેાતાનાં ધરામાં ઉપયોગી શાક-ભાજી પેદા કરવાનુ શિક્ષણ આપીને તે પ્રમાણે કરવાના ઉત્સાહ અપાય અને તેમના ખગીચા વગેરેની સંપૂર્ણુ દેખરેખ રખાય, એને માટે થાડા ખĆની જરૂર પડશે, પણ તેને પ્રાધ તેજ ગામમાંથી થવા મુશ્કેલ નથી; કેમકે આ બાગાયતના લાભ સૌને સહેલાઇથી સમજાશે.
આ રીતમાં સૌથી વધારે લાભ એ છે કે, તેમાં પ્રત્યેક બાળકની જૂદી જૂદી રુચિ ઉપર ધ્યાન અપાય છે. બધાને એકજ બીબામાં ઢાળવામાં આવતા નથી, ભિન્ન ભિન્ન રુચિ અને શક્તિએવાળાં બાળકાને એક પ્રકારના શિક્ષણના ખીબામાં ઢાળવાનાં જે ખરાબ પરિણામ આવે છે તે આમાં હાઇ શકતાં નથી.
વાડી કરવી વગેરેનું સામાન્ય શિક્ષણ તે ગામડાંમાંજ આપી શકાય; પરંતુ એક એવા વિદ્યાલયની જરૂર રહેશે કે જ્યાં આ વિષયેાની સાથે સાથે ઉદ્યોગ-ધંધાઓનું ઉચ્ચ શિક્ષણ પશુ અપાય. જે વિદ્યાર્થીની જે દિશામાં વિશેષ રુચિ દેખાય, તેને તે ખાખતમાં વિશેષજ્ઞ બનાવવા જોઇએ, તેને ગામના કાઇ ને કોઇ ખાસ કામને યેાગ્ય બનાવવે ોએ.
આપણે ગામનાં બાળકાને ગામના કામને યાગ્ય બનાવવાનાં છે, કે જેથી તેમને પોતાના ગામમાંજ પેટ ભરવાની સગવડ મળી જાય અને તેમને ગામડાં છેડીને શહેરામાં મજુરી કે નાકરી કરવા જવું પડે નહિ. બાળકાને ગામની આવશ્યકતાઓની પૂર્તિને યેાગ્ય બનાવી દેવા, એજ ગ્રામ્ય શિક્ષણપ્રણાલીના ઉદ્દેશ હાવા જોઇએ.
લેાકેા કહે છે કે, તેમાં ધાર્મિક શિક્ષણને પણ સ્થાન આપવુ જોઇએ. હું કહું છું કે ભૂખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
તિલક અને લેનિનના જીવમાં અદ્ભુત સામ્ય
૩૩૩
ભજન ન હોય ગુપાલા, યહુ લા અપની કડી માલા.” અમે ધામિક શિક્ષણના પાઠ ભણાવવાના પક્ષમાં નથી. ખીજાઓની સેવા કરતાં શીખવુ, એથી વિશેષ ધાર્મિકતા શી હોઇ શકે? ગ્રામસેવક સધ તેા આ ભ્રાતૃભાવ અને સેવાના આદ` ઉપરજ રચાયેા છે. ગ્રામસેવાનાં સધળાં કાર્યોં આ સેવાના આદર્શને દષ્ટિ સમક્ષ રાખીનેજ કરવાં જોઈએ; ત્યારેજ તેની સફળતા છે. ધર્મ એ ક્રાઇ એવી ચીજ નથી કે જે નિયમિત ખારાક કે દવાની પેઠે પાડેાદ્વારા બાળકાને પાઇ દેવાય. સેવા કરવાથીજ ધાર્મિક ભાવા જાગે છે અને આપણે સેવા પણુ ધાર્મિક ભાવનાથીજ કરવી જોઇએ.
ગ્રામસેવાને માટે તન-મન લગાવીને કામ કરનારાઓની જેટલી જરૂર છે તેટલી મકાનની જરૂર નથી; એને માટે તે તન-મનથી કામ કરનાર માણસનીજ જરૂર છે. હા, ધન પણ જરૂરી માખતામાં ઉપયાગી છે ખરૂં, પણ તેનાજ ઉપર કંઈ બધા આધાર રહેàા નથી. શહેરમાં ચાલે છે તેમ આમાં પણ ખાલી રાજનૈતિક ઉત્તેજનાની પેઠે મેઢાની વાતેાથી ચાલી શકશે નહિ. ખરી જરૂર તા તેમની સાથે કામ કરીને તેમને કામમાં ચેાજવાની છે.
(‘વિશાલભારત’ના જાન્યુઆરી ૧૯૨૯ ના અંકમાંથી બ્યાહાર રાજેંદ્રસિંહ એમ. એલ. સી.ના લેખને અનુવાદ. )
१४८ - तिलक अने लेनिनना जीवनमां अद्भुत साम्य
રશિયાના મુક્તિદાતા લેનિન અને હિંદના રાષ્ટ્રીર લેાકમાન્ય તિલક એ બંનેની જીંદગીના બનાવામાં આશ્ચર્યજનક સામ્ય હતું. એ નીચેની વિગતાપરથી જણાશે.
તિલક અને લેનિન એ બંને પાતપુતાના દેશના શિક્ષણવિભાગના કમચારીઓને ઘેર જન્મ્યા હતા. તિલકના જન્મ રત્નાગિરિમાં ૧૮૫૬ ની સાલમાં થયા હતા. એ સમયે એમના પિતા શ્રી ગંગાધર રામચંદ્ર તિલક એક મરાડી શાળાના શિક્ષક હતા. એમને શરૂઆતમાં માસિક પાંચ રૂપીઆને પગાર મળતા હતા. ધીરે ધીરે ઉન્નતિ કરતા કરતા તેએ કેળવણી ખાતાના મદદનીશ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર થયા. લેનિનનેા જન્મ ૧૮૬૦ ના એપ્રિલમાં થયેા હતેા. એ સમયે એમના પિતા ઇલિયા નિકાલેવીચ બિલિને મિત્ર વિકમાં સ્કૂલ ઇન્સ્પેકટર હતા.
તિલક અને લેનિન ખનેને પોતાના પિતાના મૃત્યુને આધાત ૧૬ વર્ષની વયે સહન કરવા પડયેા. તિલકના પિતાને સ્વર્ગવાસ ૧૮૭૨ માં થયેા; અને લેનિનના પિતાનું અવસાન ૧૮૮૬માં થયું. તિલક અને લેનિન બંનેએ કાયદાના અભ્યાસ કર્યો હતેા-એક મુંબઇ યુનિવર્સિટીમાં અને બીજાએ સેન્ટ પિટસબની યુનિવર્સિટીમાં. એ તેની સામે સરકારી પદ, આનંદમય જીવન, નાકરીના અંધકારમાંથી સ્વતંત્રતાને પ્રકાશ જોવા, એ બધુ' હતું. એ ઉપરાંત એ બંનેને ઈશ્વરનું કાઅે મનુષ્યદ્વારા પૂરૂ કરાવાય છે' એવી કલ્પના હતી. એ ઇચ્છા અનેએ પાર પાડી. કાયદાના અભ્યાસ કરી લીધા પછી એ બંનેએ એવા નિશ્ચય કર્યો કે ‘ આપણે પેાતાના નવયુવાન સાથીએ સાથે મળીને દેશની સ્વત ંત્રતા માટે કાર્ય કરવુ.” એ ખનેને એ મહત્ કાર્યમાં સહાય કરનારા સાથીઓ પણ મળ્યા.
તિલક અને લેનિન બંનેને પેાતાની જુવાનીમાં રાજ્ય તરફથી કષ્ટ વેઠવુ પડયું. લેનિનને ૧૭ વર્ષોંની ઉંમરે સજા થઇ. એમને કાકુસ્કીના નામના ગામમાં માકલી દેવામાં આવ્યા. લેાકમાન્ય તિલકને તથા એમના મિત્ર અગરકરને, કાલ્હાપુરના દિવાન બહાદુરની વિરુદ્ધ કંઇક લખ્યું એથી, ચાર મહીનાની સજા થઇ; અને બંને મિત્રા ૧૮૮૨ ના જુલાઇમાં જેલમાં ગયા. આ રીતે ભવિષ્યનાં કાળાં વાદળાંની છાયાનાં તેઓને પેાતાની યુવાવસ્થામાંજ દન થયાં.
તિલક અને લેનિન એ બંનેનાં કાય કેન્દ્રો પાતપેાતાનાં દેશનાં એવાં શહેરા હતાં, જે સંસ્કૃતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૩૪ www.www.
શુભસંગ્રહ-ભાગ ચોથા અને કેળવણીનાં ધામ ગણાતાં. પૂના હિંદી રાજકીય ક્ષેત્રમાં મહત્વની જગા છે અને સેન્ટ પીટર્સબર્ગ રશિયન જ્ઞાનપિપાસુઓનું યાત્રાસ્થળ છે.
જનતા ઉપર પ્રભાવ તિલક અને લેનિન બંને પત્રકાર હતા. પત્રને પ્રતાપે જનતાપરને તેઓને પ્રભાવ દિનપ્રતિદિન વધતું જતું હતું. તિલકનું પત્ર “કેસરી’ (સિંહ) હતું; અને લેનિનનું પહેલું પત્ર “ઈસ્કા’ (ચિણગારી) હતું. બંનેના પત્રકારતરીકેના જીવનની શરૂઆતમાંજ અડચણ ઉપસ્થિત થઈ હતી. લેનિનનો સહાયક અને સહકારી લેખન ભવિષ્યમાં આર્થિક પરિવર્તન થાય એવું ઈચ્છતો હતો; અને એ પત્ર સાવચેતીભરી ભાષામાં રાખવા ચાહતે હતો. અતિ વિદ્વાન પુરુષોની પેઠે એનામાં સંદેહનો વાસ હતો. અને પોતાના વિચારો પ્રગટ થઈ જવામાં શો ભય છે એ સમજનાર માણસની પેઠે, તે સમાલોચના મોટા મોટા ગોળ ગોળ શબ્દોમાં કરી જાણતો. લેનિન એથી વિરુદ્ધ હતો. એ એવું ઈચ્છે છે કે, જે કંઈ કહેવું હોય એ નિડરપણે કહી નાખવું. ગોળ ગોળ શબ્દોમાં લેખ લખવાની એ વિરુદ્ધ હતા. તિલકના સહકારી આગરકર પણ ફેખેને જેવા વિચારના હતા. એમને લાગતું હતું કે, તિલક સંપાદનવિભાગમાં માર્ગદર્શકનું કાર્ય કરવા માગે છે અને એ રીતે લોકોપર પોતાનો પૂરે પ્રભાવ જમાવવા ઈચ્છે છે. લેનિનને “ઈસ્કા’ છોડી દેવું પડયું. પાછળથી એ પણ નરમ વિચારનું થઈ ગયું. લેનિને બીજું પત્ર “પેડા” ચાલુ કર્યું. તિલક અને લેનિનને લકોપર જે જબરો પ્રભાવ પડે એનું રહસ્ય એ હતું કે, તેઓ બંને પ્રચારકની નીતિએ કાર્ય કરતા હતા. એની શૈલિ પણ બહુ સરળ હતી. તેઓ બંને ખેડુત સંબંધી લખતા. તેઓ ઘણી મહત્વની વાત કરતા; પણ એ પિતાની ભાષામાં નહિ, જનતાની ભાષામાં.
હાલમાં એક અંગ્રેજે પ્રગટ કરેલ “શ્રી મંગ્સ ઇન રૂશિયાનામના પુસ્તકમાં લેનિન વિષે જે લખ્યું છે એ તિલકને પણ લાગુ પડે છે.
ઇતિહાસમાં લેનિનનું સ્થાન અપૂર્વ છે. એના સ્મારકમાં મોસ્કોમાં એક સંસ્થા છે. ત્યાં લેનિને લખેલા કાગળના જેટલા ટુકડા મળે એ બધા ભેગા કરી રાખવામાં આવે છે. અને લોકો એનું અધ્યયન કરે છે. રાજનૈતિક વાર્તાલાપમાં “લેનિને કહ્યું છે કે’ એ શબ્દો લોકોની જીભે હોય છે. કોઈ પણ વાતના અર્થ સ્પષ્ટ કરવા માટે એ શબ્દો નિશ્ચિત પુસ્તક જેવા ગણાય છે, રાજનૈતિક ગીતા જેવા થઈ રહ્યા છે.”
લેનિન ખરેખર અદ્દભુત પુરુષ હતો. એની અદભુત દાતા, પિતામાં અને પિતાના ધ્યેયમાં શ્રદ્ધા, મનુષ્ય અને પરિસ્થિતિવિષેનું તેનું અથાક જ્ઞાન, બધા લોકો સાથે સાદી સાધારણ ભાષામાં વાતચીત કરવાની આવડત, પિતાના સ્વાર્થ પ્રત્યે બેપરવાઈ વગેરે કારણોને લીધે એ બીજા લોકથી લિન્ન થઈ જાય છે અને મહાન ગણાય છે.
(તા. ૨૩-૧૨૧૯૨૮ ના “બે ઘડી મોજ”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩૫
વૃંદાવનમાં ગ્રામ્યસેવા શિક્ષણવર્ગ १४९-वृंदावनमां ग्राम्यसेवा शिक्षणवर्ग
વૃંદાવનના પ્રેમ મહાવિદ્યાલયના આચાર્ય જુગલકિશોરે તેમની સંસ્થાદ્વારા ગ્રામ્ય સેવકે તૈયાર કરવા માટે એક મોટી અને રસિક જન મને મોકલી છે. યોજનાને આરંભ ગયા ડિસેમ્બરથી થયો હતો. હવે તેઓ લખે છે –
ગ્રામ્ય સેવા શિક્ષણવર્ગ હવે ચાલુ થઈ ગયું છે. પાંચ વિદ્યાર્થીઓ જોડાયા છે, અને લગભગ એક અઠવાડિયાની અંદર બે બીજા વિદ્યાર્થીઓએ જોડાવાનું નક્કી કર્યું છે. હું પોતે અર્થશાસ્ત્ર અને નાગરિકતાના વર્ગ લઉં છું, તે ઉપરાંત તેઓ કાંતવાનું અને પીંજવાનું ભરતભાઈ પાસેથી શીખે છે. અહીંની મ્યુનિસિપાલિટીના દાક્તર તેમને “સ્વાથ્ય, સફાઈ, શારીરશાસ્ત્ર અને તાત્કાલિક ઉપા” ઉપર વ્યાખ્યાન આપશે એ પણ પ્રબંધ થઈ ગયે છે. વળી આ વર્ગના વિદ્યાર્થીઓ અઠવાડિયે એક વાર આસપાસનાં ગામડાંમાં ત્યાંના લોકોની આર્થિક સ્થિતિ વિષે આંકડા એકઠા કરવાને જાય છે અને અનુકૂળ ક્ષેત્ર મળી જાય તે એક કે બે ગામડામાં એક નાનકડું ખાદી કેન્દ્ર સ્થાપવા અમે વિચારી રહ્યા છીએ. મને આશા છે કે, આ સંસ્થાના બીજા વિદ્યાર્થીઓ ઉપર પણ આની અસર થશે, અને તેઓ આ કામમાં રસ લેવા લાગશે. હિંદુસ્તાની સેવાદળની એક ટુકડી અમે અહીં ઉભી કરી છે, અને એને અત્યાર કરતાં વધારે ઉપયોગી અને સજીવ બનાવી શકીશું એવી આશા છે.”
વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે તેથી વાચકને ગભરાવાનું કંઈ કારણ નથી. દાખલ થવાની બાબતમાં શરત મૂકવામાં આવી છે તેથી ઘણાખરા રેકાઈ જાય છે અને શરૂઆતમાં એમ થાય એજ સારૂં છે; કારણ કે માત્ર એવા જ વિદ્યાર્થીઓ આ વર્ગમાં લેવામાં આવે છે જેઓ બે વર્ષનું શિક્ષણ પૂરું કર્યા પછી ઓછામાં ઓછાં દશ વર્ષ ગ્રામ્ય સેવા કરવાને બંધાય. ગરીબ વિદ્યાર્થીઓને દર મહિને ૧૫ થી ૨૦ રૂપિયા સુધી છાત્રવૃત્તિ આપવામાં આવે છે. શિક્ષણક્રમ પૂરો કર્યા પછી વિદ્યાર્થીને તેની કૌટુંબિક જરૂરિયાત પ્રમાણે રૂા. ૩૦ થી ૭૫ સુધી માસિક આપવામાં આવશે. ગ્રામ્ય પુનર્રચનાના કામમાં રસ લેનારા બધા લોકેનું હું આ પેજના તરફ ધ્યાન ખેંચવા માગું છું. રોજનાની નકલ સંસ્થાના મંત્રીને લખવાથી મળી શકશે. આચાર્ય આ જાતની બીજી સંસ્થાઓને અને સભ્યોને નીચે પ્રમાણેના સહકારને સારૂ નિમંત્રણ આપે છે –
(ક) છાત્રવૃત્તિઓ આપીને;
(ખ) અહીં તાલીમ લેતા વિદ્યાથીઓ ગ્રામ્ય ઉદ્ધારના કામસંબંધી અનુભવજ્ઞાન બીજી આવી સંસ્થાઓ દ્વારા મેળવી શકે એવી ગોઠવણ કરીને;
(ગ) જે વિદ્યાર્થીઓ અહીં તેમની કેળવણું સમાપ્ત કરી ચૂક્યા છે તેમને ઉપયોગ કરીને; (ઘ) નાણુની અને અહીંના વિદ્યાર્થીઓને ઉપયેગી પડીઓની ભેટ આપીને, (હ) ઉપગી સલાહ અને સૂચનાઓ આપીને; અને (ચ) વખતેવખત ગ્રામ્ય પ્રશ્નસંબંધી વ્યાખ્યાનેને પ્રબંધ કરીને.
આચાર્ય જુગલકિશોરે આ ચેજનાને પ્રારંભ કરીને જે ઉત્સાહ અને હિંમત દર્શાવ્યાં છે તેને સારૂ તેમને હું ધન્યવાદ આપું છું. જે એને ઠીક ઠીક રીતે ચલાવવામાં આવશે તે એમાંથી મોટાં પરિણામે આવવા સંભવ છે.
(“નવજીવન” તા. ૧૭– –૨૯ ના અંકમાં લેખક:-મહાત્મા ગાંધીજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૬
શુભસંગ્રહ-ભાગ ૨
१५०-एक चोरनो हैयापलटो અવન્તીદેશમાં કુરરઘર નગરમાં કાતિયાની નામે એક બૌદ્ધ શ્રાવિકા રહેતી હતી. તે એક સમયને વિષયે કટિકર્ણ શણ નામે સાધુની કથા સાંભળવા ગઈ. આ સાધુ ગર્ભશ્રીમંત હતા. કાનમાં એક કેટિ(કરોડ)ને મૂલ્યની છેલકડી પહેરતા. આ વૈભવ છોડીને ત્યાગી થયા હતા. કાતિયાની આમ કે ટિકર્ણનું વખાણ (વ્યાખ્યાન) સાંભળે છે ત્યાં ચેરની એક ટોળકીએ એના ઘરમાં ખાતર પાડ્યું. ખાતર પાડીને ચોર ઘરમાં ઘર્યા છે ને પેટી-પટારા વિખે છે ત્યાં કાતિયાનીએ દાસીને દીવી પ્રકટાવવા સારૂ તેલ લેવા ઘેર મોકલી; તે આવીને જુએ છે તે ઘરમાં ખાતર પડયું છે. એટલે તે આવી હતી એવી ને એવી તેલ લીધા વિના પાછી કથામાં ગઈ. ચેરનો નાયક ચેરી કામ ઉપર દેખરેખ રાખતે બહાર ઉભે હતે. એણે દાસીને આવતી ને પાછી જતી જોઈ, એટલે તે કેણ છે, ક્યાં જાય છે, શું કરે છે તે જાણવા સારૂ એ પણ દાસીની પાછળ પાછળ ચાલે. દાસી કથામાં આવીને કાતિયાનીને બધી વાત કરે છે. તે ચેરનાયક પાછળ ઉભે ઉભે સાંભળે છે.
બા, બા! ઘરમાં તે ચરે ખાતર પાડ્યું છે.'
એમ ગોકીરે શું કરતી હઈશ?ચોર લઈ જતા હોય તે પિતાની દીઠી વસ્તુ ભલે લઈ જાય; પણ હું તે આજ દુર્લભ શ્રવણ સુણું છું એટલે ધર્મમાં અંતરાય કર મા.”
આ સાંભળીને ચેરનાયક ઉંડા વિચારમાં પડી ગયે--અહે, ધન્ય છે આ બાઈને ! બીજાં કથા સાંભળવા જાય પણ મન તે કાં વાર્તાવાળા સુતારભાઈની ઘોડે બાવળિયે હાય, ને કાં કથાસ્થાનક બહાર ઉતારેલા જેડામાં હોય; પણ આને તે ધર્મશ્રવણ આગળ ઘરબાર, ઢેરઢાંખર, માલમત્તા કાંઈ ગણત્રીમાં જ નથી. આવા ધમી માણસના ઘરની એક કેડીએ આપણને પચે નહિ, કાચા પારાની ઘેડે રેમેરામે ફૂટી નીકળે. આવાને ઘેર ચોરી કરી તે પછી સર્વસહા ધરતીમાતાનેય આપણે ભાર અસહ્ય થઈ પડે અને તે સહસા ફાટીને આપણને પિતાના વિશાળ ઉદરમાંજ ભંડારી દે.” જ ચોરી કરતાં કરતાં કંઈક માણસનાં ડોક ઉડાડી દેતાં જેણે પાછું વાળી જોયેલ નહિ એવા આ થોરનાયકના વજહૃદયને ચીરીને પ્રેમ તથા જ્ઞાનનું પાતાળઝરણું ઝરવા મંડયું. કાતિયાનીને ઘેર જઈને એણે એના ગોઠિયાઓએ ઉપાડેલ જોખમ જ્યાં હતું ત્યાંજ પાછું મૂકાવી દીધું, ને ખાતર બૂરાવી દીધું. અને પછી એ આખા ચેરસમાજને કટિકર્ણ સાધુની કથા સાંભળવા તેડી ગયે. ચેરનાયક ઉપર કાતિયાનીને જ પૂરો પ્રભાવ પડી ચૂક્યા હતા, પણ કાંઈ ઊણું હતું તે તે કટિકણુની ધર્મકથાએ પૂરું કર્યું. * * * *
સવાર પડયું એટલે ચેરનાયક કાતિયાનીને ઘેર જઈને એને પગે પડે અને કહ્યું, અમને સર્વેને ક્ષમા કરે.”
“પણ તમે મને કહ્યું છે શું?’ ચોરનાયકે પાછલી રાતને ઈતિહાસ કો. “ઠીક, બાપુ! હું તમને ક્ષમા કરું છું.”
ના, બા ! એમ ક્ષમા ન થાય. કેટિકર્ણ મહારાજ પાસે અમને બધાને લઈ જાઓ ને પ્રવજ્યા દેવરાવે.” તેજ દિવસે એ ચોરોએ સંન્યાસ દીક્ષા લીધી ને કેમ કરીને અહંતપદવીને પામ્યા.
(“નવજીવન”ના તા. ૧૭-૨-૨૯ના અંકમાં લેખક:--શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૬૭
રાઇને મેરૂ!! –રાનો !!
કાઉન્સીલનો એક યૂરોપીયન સભ્ય–બહુ ચિંતાજનક ખબર મળ્યા છે, માઈ લૈર્ડ !” ગવર્નર-“કયાંથી? ખબર મળ્યા છે ?” સભ્ય–“ખેડા જીલ્લાના લોકેએ કર ભરવાનો ઈનકાર કરી દીધા છે!” ગવર્નર-“હું ? તમને કેાણે સમાચાર આપ્યા ?” સભ્ય-“છલા કમિશ્નર મિ. વિસને.” ગવર્નર-“ખરેખર ?” સભ્ય–“હા, માઈ લડે !” ગવર્નર-વારૂ, કમિશ્નર મિ. વિલ્સનને મારી પાસે મોકલજે.”
ગવર્નર-“શું સમાચાર છે, મા.વિસન?” મિ. વિલ્સન-“ખેડા જીલ્લાના લોકોએ કર ભરવાને ઈન્કાર કરી દીધું છે! ગવન -“શું સમસ્ત જીલ્લાના લેકાએ ઠરાવ કયો છે ?'
મિ. વિલ્સન-“નહિ સાહેબ, કેવળ આણંદ અને નડિયાદ તાલુકાના લોકોએ કર ન આપવાની વાત જાણવામાં આવી છે!”
ગવર્નર–“તમને આ સમાચાર કોણે કહ્યા ?” મિ. વિલ્સન-“ડેપ્યુટી કલેકટર મી. બ્રાઉન તરફથી ખબર મળી છે.” ગવર્નર-“વારૂ, મિ. બ્રાઉનને મારી પાસે મોકલજો.”
ગવર્નર-“વેલ મિ. બ્રાઉન ! શું સમાચાર છે? શું નડિયાદ અને આણંદ તાલુકાના લોકોએ કર ભરવાનો ઈન્કાર કરી દીધો છે?” - મિ. બ્રાઉન–“નહિ સર! કેવળ આણંદ તાલુકાનાજ લોકેએ કર ભરવાનો ઇન્કાર કર્યો છે, નડિયાદ તાલુકાની વાત ખોટી છે.”
ગવર્નર-“આ ખબર તમને ક્યાંથી મળ્યા ?” મિ. બ્રાઉન-“આણંદના મામલતદાર મિ. વ્યાસ તરફથી જાણવામાં આવ્યું.” ગવર્નર-“મિ. વ્યાસને મને મળવા કહેજે.” ગવર્નર-“કેમ મિ. વ્યાસ! તમારા તાલુકાના શા સમાચાર છે?” મામલતદાર-“સાહેબ! સમાચાર તો ઠીક છે. કંઈ નવાજુની નથી.” ગવર્નર-“કહે છેને કે, તમારા તાલુકાના લોકોએ કર ન આપવાનો ઠરાવ કર્યો છે ?”
મામલતદાર-“ના, સાહેબ! અમારા તાલુકામાં શાંતિ છે, કેવળ તાલુકાના સામરખા નામના ગામના લોકોમાં અસંતોષ ફેલાયો જણાય છે અને તે લોકો કર ન આપવાની ચળવળ કરી રહ્યાનું સાંભળ્યું છે.”
ગવર્નર-“તમને તે વાત કોણે કરી ?” મામલતદાર-“ગામના તલાટી વાત કરતા હતા.” ગવર્નર-“વારૂ, તલાટીને મારી પાસે મોકલજે !” ગવર્નર-(તલાટીને) “તમારા ગામમાં કેમ ચાલે છે?” તલાટી-“ઠીક ચાલે છે સાહેબ! લોકે સુખી અને આનંદમાં છે !”
ગવર્નર-“ સાંભળવામાં આવ્યું છે કે, તમારા ગામના લોકોએ કર ન ભરવાની ચળવળ કરવા માંડી છે.”
શુ. ૨૨
૪
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૪૮
શુભસંગ્રહ-ભાગ ચોથ તલાટી-“ના, સાહેબ! ગામના લોકોમાં તે શાંતિ છે. કેવળ ગામના એક-બે ખેડૂતોએ કંઈ કારણથી મહેસુલ આપવા માટે વાંધે પાડ્યાની વાત સાંભળવામાં આવી છે સાહેબ!”
ગવર્નર-કેના તરફથી સાંભળવામાં આવી?” તલાટી-“ગામના મુખી વાત કરતા હતા.' ગવર્નર-“વાર, મુખીને મારી પાસે મોકલજે.”
ગવર્નાર-“કેમ મુખી શું સમાચાર છે?” મુખી-“અન્નદાતા ! સમાચાર સારાજ છે.” ગવર્નર-“તમારા ગામના કેઈ ખેડુતો મહેસુલ આપવા આનાકાની કરે છે ને?”
મુખી– “અન્નદાતા ! એવું કંઈ મારા જાણવામાં નથી આવ્યું. માત્ર એક માસ મહેસુલ આપવાની ના કહે છે એવી કંઈ વાત અમારા હવાલદાર કરતા હતા.”
ગવર્નર-“વાર જાઓ, હવાલદારને મારી પાસે મોકલો.”
ગવર્નર-“કેમ હવાલદાર ! તમારા ગામમાં કયો માણસ મહેસુલ આપવાની ના પાડે છે ?” હવાલદાર–“અન્નદાતા! એવી કઈ વાત મારા જાણવામાં નથી, સાહેબ!” ગવર્નર-“ત્યારે, મુખી મને શું કહી ગયા?”
હવાલદાર-“મહેસુલની વાત તે હું જાણતો નથી, પરંતુ તાલુકાના મામલતદાર સાહેબને એક શેર માખણ જોઈતું હતું, તે માટે થોડા દિવસ ઉપર અહીંના પાટીદાર બળદેવ અને ચીમનલાલ સાથે તલાટી સાહેબને જરા બોલાચાલી થઈ હતી. તેમણે માખણ ન આપ્યું !'
ગવર્નર-(મનમાં) “એક શેર માખણ ન આપવાની વાત ઉપરથી આખા જીલ્લાના લકે મહેસુલ ભરવાના નથી એવડું મોટું ભયંકર સ્વરૂપ?”
આ ગવર્નર સાહેબને ખબર નહિ હોય કે આ રીતે હિંદની નજીવી વાતોમાં અનેક પ્રકારનો મસાલો ભેગો થઈ ઈંગ્લાંડની પાર્લામેંટ પાસે જતાં તે વાત રાઈને મેરું બની ગયેલી હોય છે!
એજ રીતે કોઈ નેતા અથવા જાહેર કામ કરનાર સાધારણ માણસો વિષે સંભળાતી વાત પણ રજ હોય તે ગજ જેટલી લાંબી થઈને લોકોમાં ચર્ચાય છે, અથવા તે કાગના બદલે વાઘ બની ગયેલી હોય છે.*
(તા. ૧૦-૨-૧૯૨૯ના “આર્યપ્રકાશ” માં લેખક –શ્રી. અષ્ટાવક્ર)
१५२-एक शुभ कार्य
જૌનપુર જીલે કે રાજાબાજાર નામક સ્થાન મેં શ્રીમાન રાજા લાલબહાદુર સિંહજીને હાલ મેં રહી સ્વા. રામાનંદ બ્રહ્મચારી કે ઉત્સાહ દિલાને પર સ્થાન પૂરગાંવ મેં એક બડી ગોશાલા સ્થાપિત કી હૈ, જિસમેં બાજાર તથા આસપાસ કે સ્થાને સે બહુતસી નિઃસહાય ઔર વૃદ્ધા ગામેં લા કર રખ્ખી ગઈ હૈ. શ્રીમાન રાજા સાહબ ને ગાય કે ચરને કે નિમિત્ત ૧૪૦૦ વીઘે ગોચર ભૂમિ ગોશાલા કે હેતુ પ્રદાન કી હૈ. સાથ હી ૩૭ વીઘે જમીન મેં દૂકાનેં બનવા રહે હૈં. યહ બાજાર કવાર માસ સે લગેગા, જિસમેં કિસી પ્રકાર ની ચુંગી નહીં લી જાયગી. એસે શુભ કાર્ય કે હેતુ શ્રીમાન રાજા સાહબ ધન્યવાદ કે પાત્ર હૈ.
(“હિંદૂપંચ”ના એક અંકમાંથી)
x હિંદી ઉપરથી સૂચિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૯
એક સમાજહિતકારી સંસ્થા १५३-एक समाजहितकारी संस्था
ચેસ્ટરમાં એક એવી સંસ્થા સ્થપાઈ છે કે જેને ઉદ્દેશ ધનવાન સ્ત્રીપુરુષોના ધનનો -લોકહિતનાં કાર્યોમાં ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવાનો છે. આ સંસ્થાને આર્થર છસ્ટેબલના સામ્યવાદી પુત્ર વાઈકાઉન્ટ એનિમેર યાને મિ. ડબ્લ્યુ. એફ. દેમર તરફથી સંપૂર્ણ મદદ મળી છે. સંસ્થાનું નામ નેબર્સ લિમિટેડ' છે. તે કલા, વિજ્ઞાન, લોકદશા અને શ્રાતૃભાવની ઉન્નતિ માટે કેટલાક પ્રકારના ઉદ્યોગે, ધંધાઓ અને સામાજિક કાર્યો શરૂ કરશે. મૈત્રીપૂર્ણ સંસ્થાઓના કાનુનના પાલન માટે સભાસદેએ એક કે એથી વધુ શેર લેવા જોઇશે; અને પ્રત્યેક શેરની સાથે સંસ્થાને સો પૌંડનું દાન આપવું પડશે. કોઈપણ સભાસદને સો પડના દાનને માટે એક શેર મેળવવાનો અધિકાર રહેશે; અને એ હિસાબે તેને શેર મળશે. સંસ્થાનું કામ મિલ્કતોની લેવડદેવડ તથા વેચાણ વગેરેનું તેમજ જેઓને સંપત્તિ જેવું કશું જ નથી તેમને સામાન્ય નિર્વાહની અને શાંતિથી જીવન ગાળી શકાય તેવી વ્યવસ્થા કરી આપવાનું છે. તેઓ આશા રાખે છે કે, સંસ્થાના ઘણાખરા સભ્ય પોતાની સધળી માલમિલ્કત સંસ્થાને અર્પણ કરશે. કે જે લાગે હશે. બદલામાં તેમને દર અઠવાડીએ સ્ત્રી યા પુરુષને ત્રણ પૌંડ મળશે. પતિ-પત્ની એકસાથે રહેતાં હોય તેમને દર અઠવાડિયે ચાર પૌડ મળશે. તેમની સાથે બાળકો પણ હોય તો તેમને માટે દશ દશ શિલિંગ વધારે મળશે. “નેબર્સ લિમિટેડ” સંસ્થાના નિયમોમાં વાઈકાઉન્ટ એનિમેરે
ડોક સમય થયાં સુધારો કર્યો હતો અને તેઓ દર અઠવાડિયે ત્રણ પૌંડ લઈને મિ. હેયરતરીકે રહેવા ઇચ્છે છે. શરૂઆતમાં કેમ્બ્રિજની સૈયસ કૅલેજના અર્થશાસ્ત્રના અધ્યાપકે આવી એક સંસ્થાને ઠરાવ રજુ કર્યો હતો. સંસ્થા રાજકારણથી અલગ રહેશે; પરંતુ સામ્યવાદની ભાવનાથી ભરેલા ધનવાનોને નિવેદન કરશે કે, તેઓ સંપત્તિની મુશ્કેલીઓ દૂર કરે.
આ સંસ્થાના વ્યાપક કાર્યક્રમમાંથી કેટલુંક આ પ્રમાણે છે:-(૧) સર્વ પ્રકારની કળાઓને ઉત્તેજન આપવું અને નવી નવી શોધીને વ્યવહારમાં લાવવી. (૨) ગામો અને ગામડાંના સૌંદર્યનું સંરક્ષણ કરવું. (૩) ખુલ્લા મેદાનોની રક્ષા કરવી તથા દેશને સ્વચ્છ કરવો. (૪) ગંદકી, ધૂમાડે, ઘોંઘાટ અને રોગનાં ઉત્પાદક કારણોને દૂર કરવાં. (૫) શિક્ષણ અને શિક્ષણવિષયક સિદ્ધાંતોને પ્રચાર કરે. (૬) સંસ્થાના કાર્ય માટે ધન અને બીજી સગવડો ઉભી કરવી તથા તેમાં વધારે કરવો. (૭) સમાજસેવાનાં કામોમાં વધારો કરવો, બાળકની કલબો ખોલવી, રજાઓ ગાળવાના કેપે ગોઠવવા, વાચનાલય ખોલવાં, વિશ્રામાલયો ખેલવાં અને શિક્ષણ–પ્રચારના પ્રયત્નો કરવા તથા દરિદ્રો અને વૃદ્ધો માટે આશ્રમો બનાવવા. (૮) કેદખાનામાં શિક્ષણની સગવડમાં સુધારો કરવો તથા કેદમાંથી ફ્ટવ્યા પછી કેદીને માટે કામધંધાની સગવડ કરી આપવી. (૯) જેમનાં ઘરબારનું કંઈ ઠેકાણું નથી એવાંઓના પાલન-પોષણની વ્યવસ્થા કરવી.(૧૦) કામધંધાઓમાં સહકાર અને સભાવ પેદા કરવો તથા સૌ રાષ્ટ્રોમાં આંતર્રાષ્ટ્રીય સંબંધની વૃદ્ધિ કરવી. નેબર્સ લિમિટેડ સંસ્થાના એ ઉદ્દેશ અને અભિલાષ છે.
6
=
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૦.
શુભસંગ્રહ-ભાગ ચેાથે १५४-भादरणनो भगवान रात लइने नाठो!
નડીયાદ તા. ૧-૮-૨૮ આપણા દેશમાં ઘણી ખરી જગ્યાએથી દ્વારા ખબર આવે છે કે, “અમારા ગામમાં (વગર મોસમના) કૃષ્ણ ભગવાન(!) ફુટી નીકળ્યા છે ! અમારા ગામમાં પણ છેડા વખત ઉપર “ભાદરણના ભગવાન આવ્યા હતા. તેમને પોષાક મખમલને હતા, તેમણે કોટ–પાટલુન અને માથે વરરાજા જેવી પાઘડીમાં ફૂલને હાર લટકા હતો. કોઈ અજાણ્યો માણસ નિઃસંદેહ વરરાજાની ઉપમા આપી શકે ! તે પોતે વૃદ્ધ છે. આ ભાગવાન અમારી માતૃભૂમિને અપવિત્ર કરવા પોતાને ખર્ચે બંધાયેલા મંડપમાં પધારી અંધશ્રદ્ધાળુ લેકની પવિત્રતાનો ભંગ કરવા સ્વયં પ્રેરાયા હતા. અમારા ગામના કેટલાક ભાઈઓની અને બહેનની પૂજા અંધ ન હોવાને પ્રતાપે, અધેર પાપમાંથી એ “ભાદરણના ભગવાન અને અંધશ્રદ્ધાળુ લેકે મુક્ત થયા હતા. આ મહારાજને રાત્રે ને રાત્રે નાસી જવાની ફરજ પડી હતી, અને તે રાત્રે ને રાત્રે પલાયન થઈ ગયા હતા. આ મહારાજને બધા “ભાદરણના ભગવાન !તરીકે ઓળખે છે.
આવા ધર્મનું નિકંદન કાઢનારાઓની ધુંસરીને ફગાવી દેવા અને હિંદુધર્મને આઝાદીને અખંડ દીપક પ્રગટાવવા ભારતીય યુવકે ! તૈયાર થજે.
કળિયુગમાં અંધશ્રદ્ધાળુઓની આંખોએ દેખાતા કૃષ્ણ ભગવાનને અને તેના સ્વાથી ચેલાઓની આંખે અંધાપો આવ્યો છે, અને તેઓ હિંદુધર્મના સત્યાનાશના સમરજંગ માં ઉછળવા સ્વયં પ્રેરાયા છે!
અંતરિક્ષમાં ઉભેલે વહિવે આજે કાળા અક્ષરે આકાશની પાર્ટીમાં આલેખી રહ્યો છે કે “આ અંધશ્રદ્ધાળુઓ હિંદુધર્મને વિનાશકાળ ઘડી રહ્યા છે.”
ઓ ભારતીય યુવકે ! આજે તમારી ધાર્મિક કસોટી થઈ રહી છે. તમારી છાતીને મજબૂત રાખજે. આવા લેભાગુ ભગવાનનાં પોકળ ખુલ્લાં પાડી જનતા સમક્ષ રજુ કરજે, અને અધમઓની અધર્મશાહીના જવાબમાં તીખી મર્દાનગી જરૂર દાખવજો!
(“પલ પત્રિકાના તા. ૧૩-૯-૨૦ના અંકમાં લેખક-સ. ચંદ્ર કંથારિયા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૪૧
રૂપયામાહામ્ય १५५-रुपयामाहात्म्य
મેં લડકે કે લડકપન કા ખિલૌના દૂ, મિઠાઈ . મેં જવાનોં કી જવાની કા જાન હૂં, મસ્તી દૂ. મેં બૂઢ કી બુટૌતી કી લકડી દૂ, સહારા દૂ. મેં રૂપયા દૂ.
મનુષ્ય મેરા ગુલામ હૈ. મૈં ઉસે હજાર નાચ નચા સકતા દૂ, નચા ચૂકા હૂં, નચા રહા હૃ. દુનિયા મુઝસે દબતી હૈ. મેં ઉસે પલટ સકતા હૂં, પલટ ચૂકા , પલટ રહા હૂં. પ્રકૃતિ મેરી બસવર્તિની હૈ. મેં ઉસે બનાતા દૂ, બિગાડતા દં, તેડતા દૂ, મેડતા દૂ, મેં રૂપયા દં. ( વિશાલ વિશ્વ મેં યદિ કોઈ ઈશ્વર હો, તો મેં , ધર્મ હો તો મેં દૂ, પ્રેમ હો તો મેં ૬. મેં સત્ય દં, શિવ દૂ, મિં સુંદર દં; મેં સત દં, ચિત દૂ, મં આનંદ . પરલોક મેં દૂ, લેક મેં , હર્ષ મેં દૂ, શોક મેં દં, ક્ષમતા મેં દૂ, મમતા મેં દૂ, મેં રૂપયા દૂ.
જે મેરી ઝનઝનાહટમેં અલૌકિક મધુરિમા હૈ વહ વણપાણિ કી વીણું મેં કહાં ? નટવર શ્યામ કી બંશી મેં કહાં? ડમરૂવાલે કે ડમરૂ મેં કહાં? કામિની કે કોમલ કંઠ મેં કહાં ? કોકિલ-કલ-કાકલી મેં કહાં? મૃદંગ-ભુરચંગ મેં કહાં ? સિતાર જલતરંગ મેં કહાં ? યહાં કયાં ? વહાં કહાં ?મેં સપ્ત સ્વરો સે ઉપર અષ્ટમ સ્વર દૂ, પરમ મધુર દૂ, મેં રૂપયા દૂ.
ગીતા કે ગાયક, ચંડી સરસ્વતી કે પાઠક, ભગવત કે ભકતો, સત્યનારાયણ કથા કે પ્રેમિયો, રામાયણ કે અનુરાગિયો, મહાભારત કે માનનેવાલો ! મેરા ગીત ગાઓ, મેરા પાઠ પઢો, મેરે ભક્ત બનો, મેરી કથા સુનો, મુઝસે અનુરાગ કરો, મુઝે માનો, મેરી શરણ આઓ. તારન– -તરન મેં દૂ, ભવ-ભયહરણ મેં દૂ, મંગલકરણ મેં દૂ, પુણ્યચરણ મેં , મેં રૂપયા હૂં.
મુઝકે આંખ દિખા કર, મુઝે ઠુકરા કર, મુઝસે વિદ્રોહ કર કોઈ બચ સકતા હૈ? કોઈ નહીં.
જમીદાર મેં દં, રાજા મેં , બાદશાહ મેં દં, બાદશાહ કા બાદશાહ મેં હૂં, મેં ઈશ્વર હું, મેં રૂપિયા દં. - લંકા, સીતા કી રુષ્ટિ સે નહીં, મેરી રષ્ટિ સે જલી થી; મેં વિભીષણ પર પ્રસન્ન થા. કૌરવ, દ્રૌપદી કે કોપ સે નહીં, મેરે કોપ સે નષ્ટ હુએ થે, મેં પાંડ પર પ્રસન્ન થા. જર્મની ભી બ્રિટન યા અમેરિકા કી ધૂર્તતા સે નહીં, મેરી ધૂર્તતા સે પરાજિત હુઆ; મેં બ્રિટેન પર પ્રસન્ન હૂં.
ઠાકુરજી બોલતે નહીં, મેં બેલતા દૂ. કોંકિ મૈં ઉનસે બડા હૂં. ઠાકુરજી ચલતે નહીં, મેં ચલતા હૂં, કયાં કિ ઉનસે મેરે અધિક માનનેવાલે હૈ, મેરી અધિક સાખ હૈ. દેવતાઓ મેં વહ આકર્ષણ નહીં, જે મુઝમેં હૈ. યહ યુગ તર્ક કા હૈ, ઉદાહરણ કા હૈ, પ્રત્યક્ષવાદ કા હૈ ઔર સ્વયં પ્રભુતા
સ0: ફલ કા દાતા હૈં', સ્વયં પ્રભુ દૂ, આકર્ષક દે, ઇસસે મેં હી ઈશ્વર દૂ, ઈશ્વર સે બડા હૂં, મેં રૂપયા દં'. | મુઝસે વરદાન લે કર પાપ કરે તુમ દેવતાઓ સે પૂજે જાઓગે. મુઝસે વરદાન લે કર તુમ એક દો નહીં, સાત ખૂન કરો, સાફ બચ જાએગે. સામ્રાજ્ય કે સામ્રાજ્ય સે ભિડા દો. મનુધ્યતા કી બઢી હુઈ ખેતી કે બેરહમી સે કટવા ડાલો, જલવા ડાલો. સ્ત્રિય કી મર્યાદા કે પૈસે મેં દો સેર કે હિસાબ સે દિન મેં દસ બાર ખરીદ ઔર બેચ ડાલો. સંસાર કે વિધવાઓ, બ, ખૂટે ઔર અપાહિ કી “હાય” સે ભર દે, ભૂકંપ ઉઠા દો, પ્રલય કર દે-જે ચાહે સો કર દો, મગર મુઝસે વરદાન લે કર કરો. કકિ મેં સર્વશક્તિમાન , મેં રૂપયા દૂ
"सर्व धर्मान् परित्यज्य मामेकं शरणं व्रज"
(“વિશ્વમિત્રના એક અંકમાં લે- શ્રી. પાંડેય બેચન શર્મા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચાથા
१५६ - शेखावाटी का एक उत्तम गीत
ગ્રામ્ય ગીતાં કા તુલનાત્મક અધ્યયન કરને કે લિયે મૈને ગુજરાત, કાઠિયાવાડ ઔર રાજપૂતાને કા એક લમ્બા દૌરા કિયા હૈ. ઇસ દૌરે મેં મુઝે જો ગીત મિલે, ઉનમેં ગુજરાત ઔર કાઠિયાવાડ કે ગીતાં મેં પ્રેમ, શૃંગાર, કરુણા ઔર ભક્તિરસ લહરેં માર રહા હૈ. પશ્ચિમી રાજપૂતાને કે ગીતાં મેં વીરરસ સે ઉમડતે હુએ ગીત ભી હૈ'; પર શેખાવાટી મેં ભી અચ્છે ગીત મિલે ંગે. ઇસી આશા મુઝે બહુત કમ થી. યાંકિ એક તે! યહ પ્રાંત બિલકુલ રૂખા સૂખા હૈ. ઋતુએ કા પરિવર્તન તે હાતા હૈ, પર પ્રકૃતિ અપને હાટબાટ સે ઉસમેં ભાગ નહીં લેતી. અતએવ મનુષ્યાં કે જીવન મેં નષ્ટ તર્ગે ઉડ્ડને કા અવસર બહુત હી કમ મિલતા હૈ. તરંગ ઉઠે ખિના કવિતા મેં ઉસકા રસ કહાં સે આ સકતા હૈ? મુઝે વિશ્વાસ થા કિ શેખાવાટી મેં મુઝે સ્ત્રી-પુરુષ કે સયેાગ ઔર વિયાગ કે શૃંગાર સંબધી હી ગીત મિલે ગે; પર શેખાવાટી મેં આને પર મેરા વિશ્વાસ. ગલત નિકલા. ઈંસ પ્રાંત મેં ભી ગ્રામ્ય-કવિતા કા વિકાસ ઉસી ઉન્માદ કે સાથ હુઆ હૈ, જૈસા ભારત કે અન્ય પ્રાંતમાં મે હૈ. યહાં ભી પાવુ∞ જૈસે વીરે ં કી કથાયે દેહાત મેં ઉસી તરહ પ્રચલિત હૈ, જૈસે યુક્તપ્રાંત મેં આહા. સયાવિયેાગ કે શૃંગાર કે ગીતાં કી તેા બાત હી અલગ હૈ. ઇસ વિષય મેં તે ક્રાઇ પ્રાંત પિડા હુઆ નહીં હૈ પર યુતપ્રાંત કે ધાધ કી તરહ રાજિયા, કિસનિયા, ભેરિયા, મેાતિયા, ઈંટિયા, નાગિયા, બાધજી, નાથિયા આદિ દસ પંદ્રહ બાધાં. કી નીતિકવિતા સર્વત્ર પ્રચલિત હૈ. સ્રીયાં કે ગીતાં મેં ભી સબ રસોં કે ગીત મિલતે હે
કિસી ભી સમાજ કા શુદ્ધ પ્રતિબિંબ તે! ઉસકે ગીતાં મેં નિલતા હૈ, શેખાવાટી કે મારવાડી સમાજ કા ભી પ્રતિબિંબ ઉસકે ગીતા મેં વિદ્યમાન હૈ. યહ સમાજ વ્યાપારકુશલ ઔર ધની હૈ. ઇસસે ઇસ સમાજ મેં શાભા-સજાવટ કી સામગ્રી કુછ વિશેષ હે. સ્ત્રી-સમાજ મે' મુસલમાની આતંક કે ચિહનસ્વરૂપ પદે કા પ્રચાર ખૂબ હૈ. પર કુછ મારવાડી સુધારક ઔર કુછ અન્ય પ્રાંત કે લેગ ભી, જે રહન-સહન દેખ કર કલ્પના કર કે હી રાય કાયમ કર લેતે હૈં; ઈસ સમાજ પર જો વિલાસિતા ઔર ચરિત્રહીનતા કા લાંછન લગાતે હૈ, મુઝે તેા વહ એક પ્રકાર સે અતિશયેાક્તિ હી જાન પડા. સાધારણતઃ ચિત્ર સબંધી ભલી-ભૂરી ખાતે ભારત મેં ઐસી સત્ર હું, વૈસી યહાં ભી હૈ; પર યહાં એસી નહીં કિ ઉનપર ખાસ તૌર પર અંગુલી ઉટાઇ જા સકે. સ્ત્રિયાં કે ગીતાં મેં સીને આદિ કુછ અશ્લીલ ગીત અવશ્ય હૈ; પર યુક્તપ્રાંત મે' સમધી જિમાતે સમય જે ‘ગારી' ગાઇ જાતી હૈ, ઉનકીસી અશ્લીલતા તેા ઇન સીઇનાં મેં નહીં હૈ. મૈં યહ સ્વીકાર કરતા હૂઁ કિ સમાજ કી ખૂરાઈયાં ખેાજ-ખાજ કર પ્રકટ કરનેવાલે મે’ બહુતાં કા ઉદ્દેશ્ય અચ્છા હૈ; પર સમાજ મેં પ્રચલિત અચ્છાયાં કી પ્રશંસા કરના ભી તેા ઉનકા કર્તવ્ય થા; જિસસે સમાજ મેં સદ્ગુણાં કા વિકાસ હેાતા ઔર ખરાઇ કે ત્યાગ કે સાથ સાથ ભલાઈ કા ગ્રહણ ભી ચલતા રહતા. મારવાડી ગીતેાં હી કા લીજિયે, સીતાં કી નિંદા તે બહુàાં તે ક; પર સ્ત્રિયોં મેં પ્રચલિત ઉપદેશપૂર્ણ ગીતાં કી એર કિસને ધ્યાન દિયા ? કિતને હી અચ્છે—અચ્છે ગીત વૃદ્ધા સ્ત્રિયોં કે સાથ કાલ - ગાલ મે' સદા કે લિયે વિલીન હેા ગયે ! અબ ભી જો ગીત વર્તમાન હૈ, ઉનકે સંગ્રહ કી એર કૌન ધ્યાન દેતા હૈ? ઉનકે સમાજ મેં સુરુચિ નહીં પૈદા કી જા સકતી ?
દ્વારા ક્યા
કર
યહાં શેખાવાટી મેં આમ તૌર સે પ્રચલિત એક ગીત ક્રિયા જાતા હૈ. યહ ગીત મુઝે કૃતહપુર મેં મિલા. ઇસ ગીત મેં જો ભાવ વર્ણિત હૈ વહ ઉચ્ચ કોટિ કે સમાજ કા મારવાડી–સમાજ મે ઐસી ભી બહુયે હૈ, જે અપને સ્વામી તથા દેવર-જેઠ, સાસ-સન્નુર ઔર તનદ આદિ કા હી અપના ગઢના માનતી હૈં. ઐસી બહૂ સે હી સમાજ ક શાભા હૈ. ઐસી બહુએ સમાજ કી લક્ષ્મી'. યદ્યપિ આજકલ મારવાડી-સમાજ મે' ગહનાં કા રિવાજ અધિક હૈ, પર ઇસ ગીત મેં જિસ સમય કે સમાજ કા વન હૈ, ઉસમેં ગહને છતને નહી રહે હોંગે. ભવિષ્ય મેં સદ્ગુણુરૂપી ગહનાં સે ભૂષિત ઐસે હી સમાજ ક઼ી આવશ્યકતા હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
શેખાવાટી કા એક ઉત્તમ ગીત
૩૪૩
આ ગીત
આજ મહારી ઈમલી ફલ લિયોન બહુ રિમઝિમ મહલાં સે ઉતરી, કર સોલા સિણગાર.
આજ૦ ૧ મહારા સાસજી પૂગ્યા હે બહુ, થારે ગહણુરો અર્થ બતાય; સાસુ ગહણ નૈ કે પૂછો, હારા ગહણ દેવર જે; ગહણ હારી ભેલી બાઈજી રે વીર.
આજ૦ ૨ મહારા સસુરજી ઘર કા રાજા, સાસજી મહારી અર્થ ભંડાર; મહારા જેઠ બાજુબંદ બાંકડાં, જિઠાણું હારી બાજુબંદ કીત્સંગ. આજ૦ ૩ હારો દેવર ચૂડલો દાંત કો, દેવરાણી હારી ચૂડલા રી ટીપ; હારા કુંવરજી મતી વાટલા, કુલબહુ મહારા મેત્યાં બીચકો લાલ. આજ૦ ૪ હારી ધીયજ ચાલી પાન કી, જવાઈ હારે ચમેલ્યાં રે ફલ; હારી નણંદ કસૂમલ કાંચલી, નણદોઈ હાર ગજમેત્યારે હાર. આજ૦ ૫ મહારા સાયબ સિર કે સેવરે, સાયબાણું મેં તો સેજ સિણગાર; મહે તો વારી બહુજી થારે બોલન, હારે લડાયો સબ પરિવાર. આજ૦ ૬
તો વારીજી સાસૂજી થારી કૂખનૈ થૈ તો જાયા જૈસા અર્જુનભીમ; મહે તે વારીજી થારી ગૌદન, થે ખિલાયા લિછમણું રામ. આજ૦ ૭
આજ મહારી ઈમલી ફલ લિયો. અર્થ –આજ મેરી ઇમલી મેં ફલ આયા હૈ. બહુ સોલહ શૃંગાર કર કે છમછમ કરતી હુઈ મહલ સે ઉતરી. (૧)
સાસ ને પૂછી–હે બહુ! તુમહારે પાસ ક્યા ક્યા ગહને હૈ? બહુ ને કહાહે સાસજી ! મેરે ગહને કી બાત ક્યા પૂછતી હો? મેરે ગહને તે મેરે દેવર ઔર જેઠ હૈ. મેરા ગહન તે મેરી સુશીલા નનદ કા ભાઈ અર્થાત મેરા પતિ હૈ. (૨) | મેરે સસુરજી ઘર કે રાજા હૈ ઔર સાસૂછ ભંડાર કી માલકિન મેરે જેઠજી તો બાજૂબંદ હૈ ઔર જેઠાનીજી બાજુબંદ કી લટકન. (૩)
મેરા દેવર મેરી હાથીદાંત કી ચૂડી હૈ, ઔર દેવરાની ઉસકી ટીપ. મેરા પુત્ર મેતિ કા હાર હૈ ઔર મેરી પુત્રબધૂ મતિ કે બીચ કા લાલ. (૪)
મેરી કન્યા જરદાર ચાલી હૈ ઔર મેરા જામાતા ચમેલી કા ફૂલ હૈ. મેરી નનાદ કુસુમ્મી ચોલી હૈ ઔર નનઈ ગજમુક્તાઓ કા હાર. (૫)
મી સિર કે મકટ હૈ. ઔર સે ઉસકી સેજ કા શંગાર . યહ સન કર સાસ ને કહાબહુ ! મેં તો તુમ્હારી બેલ પર ન્યોછાવર ટૂં. તુમને મેરે સારે પરિવાર કે સુખી કિયા. (૬)
બહુ ને કહા-સાસજી! મેં તો તુમ્હારી કોખ પર ન્યોછાવર ટૂં. તુમને તે અર્જુન ઔર ભીમ સે પ્રતાપી પુત્ર પિદા કિયે હૈ, ઔર હે નદ! મેં તુમ્હારી ગોદ પર છાવર દૂ. અમને તો રામ ઔર લક્ષ્મણ ઐસે ભાઈ કે ગોદ મેં ખિલાયા હૈ. (૭)
ગીત કી અંતિમ પંક્તિ પર જરા ગૌર સે વિચાર કીજિએગી, યહ ઉસ સમય કા ગીત હૈ જબ માતાએં અર્જુન ઔર ભીમ ઐસે પુત્ર ઉત્પન્ન કરતી થીં; ઔર બહને રામ ઔર લક્ષ્મણ ઐસે ભાઈયોં કો ગોદ મેં ખિલાતી થીં. સાસ ને જે બહુ કે નીતિયુક્ત વ્યવહાર ઔર મધુર ભાષણ કી પ્રશંસા કી હૈ, વહ ભી કમ મહત્ત્વપૂર્ણ નહીં હૈ, વહ એક પરિવાર કે પ્રેમબંધન મેં બાંધને કે લિયે હૈ, ન કિ ફૂટ ડાલને કે લિયે; જૈસા કિ આજકલ હૈ. યદિ હમારે સુધારક અજુન-ભીમ કી માતાએંવાલા ઔર રામલક્ષ્મણ કી બહનેવાલા સમાજ લૌટા લાને મેં સમર્થ હુએ તો મારવાડી-સમાજ કે સૌભાગ્ય કા ક્યા કહના!
(“ત્યાગભૂમિ” સંવત ૧૯૮૪-મહા મહિનાના અંકમાં લેખક –શ્રી. રામનરેશ ત્રિપાઠી).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
३४४
શુભસંગ્રહ-ભાગ ચેાથેા
१५७ - हिंदु कोम ! तारा उपर दररोज लाखो वहु बेटीओना शाप वरसे छे!
નાની ઉંમરે પરણાવીને સાસરે મેકલેલી ધણી છેાકરીએ તેમના વર્ અથવા સાસરિયાંના જુલમથી ત્રાસ પામીને આપધાત કરે છે, અથવા તે તેમનાં ખૂન કરવામાં આવે છે, તે બાબતના સમાચાર વખતે વખતે વમાનપત્રામાં છપાય છે. દાખલાતરીકે~
આશરે છ વર્ષની એક છેકરીને પરણાવીને સાસરે મેાકલી હતી. ત્યાં ત્રાસ પામવાથી તે વખતે વખતે પેાતાના બાપને ઘેર જતી. તે ત્યાંથી તેને દરેક વખત સાસરે પાછી મેકલતા.
છેવટ જ્યારે તેની ઉંમર અગિયાર વર્ષની હતી ત્યારે તેના બાપે તેને પાછી સાસરે મેકલવાની હઠ લીધી. તેથી નિરાશ થને તે છે।કરીએ એક કુવામાં પડીને આપધાત કર્યાં ?
આશરે આઠ વર્ષની એક છે!કરીને પરણાવીને સાસરે મેાકલી હતી. ત્યાં તેના વરના જુલમથી ત્રાસ પામીને તે પેાતાના બાપને ત્યાં ગઇ હતી. તેની ઉંમર આશરે અગિયાર વર્ષની હતી ત્યારે તેના સસરા તેને તેડવા ગયા, અને પેાતાને દીકરા તેને હેરાન કરશે નહિ એવું વચન આપ્યું; તેથી તેને પાછી સાસરે મેાકલવામાં આવી. નિય વરે તેને હેરાન કરવા માંડી, તેણે વાંધા લીધે, ભૂખી રહેવા લાગી, વરતી નિર્દયતા માટે તેના ખપ તથા તેના મિત્રાએ તેને સખત ઠંકા આપ્યા; તેથી ગુસ્સે થઇને તેણે તે હતભાગી છે!કરીના માથા ઉપર પાવડા માર્યો, તેથી તે બિચારી મરી ગઇ. તે ખુતી વરને દશ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી. વાંચનાર ! કાઇને પણ પર્કા અથવા ઉપદેશ આપે। ત્યારે મીઠી ભાષા વાપરો. કડવી ભાષા વાપરવાથી ઉપર પ્રમાણે મહાપાપ થાય છે.
દશ વર્ષની એક પરણેલી છેાકરીને ખેાલાવવા માટે તેને વર ગયા. દિવાળીના તહેવાર પછી તેને માકલીશું એમ તેની માએ જવાબ દીધેા. તેથી ગુસ્સે થઇને તે વરે છેકરીને પાણીમાં ડૂબાડીને મારી નાખી. તે ખુની વરતે ફાંસીની સજા થઇ હતી.
તા. ૬-૪-૨૭ ના ‘હિતેચ્છુ માં જણાવ્યા પ્રમાણે આશરે ચૌદ વર્ષની એક ખાનદાન વણીક કુટુંબની દીકરીને તેની સાસુ તથા વરે એટલુ' બધુ દુઃખ દીધુ` કે તેથી કંટાળીને તે બિચારી છેકરી પેાતાનાં કપડાં ઉપર ઘાસલેટ છાંટીને ખળી મૂઇ !
મુંબઇમાં એક શ્રીમંત હિંદુ છેકરા પેાતાની બાળક સ્ત્રીને પોતાની ગુલામડી સમજતેા હતેા. એક વખત તે છેકરીની મા બિમાર પડી, અને તેણીની સારવાર કરવાને તે છેાકરી મુંબઇમાં રહેવા ઇચ્છતી હતી; પણ તેના વરે તેને પેાતાની સાથે બહારગામ જવા કહ્યું. છેકરીએ તેમ કરવાની ના પાડી. તેથી ગુસ્સે થઇને તે છેાકરાએ પેાતાની બિમાર સાસુની હાજરીમાં પેાતાની સ્ત્રીને છરી મારી, પરિણામે તે સ્ત્રી મરી ગઈ! તે ખુતી કરાને જન્મદેશનિકાલની સજા થઇ અને તેથી ખેદ પામીને તે હેાકરાના શ્રીમત આપે અીણ ખાઇને આપધાત કર્યાં!
હિંદુ ધર્મમાં સ્ત્રીની પૂજા કરવાનુ, એટલે કે તેના તરફ્ માન અને માયાથી વર્તવાનું ચેાખ્ખું ફરમાન છે, તે યાદ રાખીને પેાતાની વહુ ધેર આવી ત્યારથી તેની સાથે માયાથી વવાની જો તે ખાપે પેાતાના દીકરાને ફરજ પાડી હાત–ખેધ આપ્યા હાત, તે તે ત્રણે સુખી થાત; પણ ફરજ બજાવવામાં તે બાપ બેદરકાર રહ્યો, તેને પરિણામે છેવટે વહુનું ખૂન થયું, દીકરા જન્મદેશનિકાલની સમ્ન પામ્યા અને બાપે આપધાત કર્યો !
કચ્છના કડિયા-મિસ્ત્રી જ્ઞાતિના આગેવાનેએ એકઠા મળી વરની સંમતિ વય ૧૦ (દશ) વર્ષોંની હરાવી. વરની દશ એટલે તે કન્યાને ચાર-પાંચ વર્ષે જ પત્નીપદના લહાવા મળશે. ” (ગાંડીવ, તા. ૧૨-૧૨-૧૯૨૬.) પંદર વર્ષની ઉંમરસુધી લાયક થતાં પ્રમાણ વધી જાય છે.
(ન્યુ ઇંડિયા તા. ૧-૪-૧૯૨૫.)
એક ચેતવણી-છેાકરીએનાં શરીર માતા થવા માટે નથી. અને તેથી નાની ઉંમરે પરણાવેલી છેકરીઓનું મરણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
ભરતભૂમિને અભિનંદન
૩૪૫ લગ્ન પછી છોકરી સાસરિયાંની ગુલામડી બને છે. નાની ઉંમરે પરણવેલી છોકરીઓને તહેવાર વગેરેને બહાને થોડી મુદત માટે સાસરે મોકલવાની તેમના વર અથવા સાસરિયાં માગણી કરે છે. તે માગણી સ્વીકારવાથી તેમજ નહિ સ્વીકારવાથી હતભાગી છોકરીઓ જીવતે જીવત નરકની ીડા સહન કરે છે. માટે પિતાની દીકરીઓને પંદર વર્ષની ઉંમર પછી પરણાવવાનું વિચારવંત માબાપ ઠરાવ કરે એવી મારી પ્રાર્થના છે.
પરમાથી આત્માઓને અપીલ–બાળક સ્ત્રીઓનાં ખૂન, આપઘાત, સખત માર, નાક કાપવાં વગેરે ભયંકર ગુહાઓના સમાચાર વખતે વખતે વર્તમાનપત્રોમાં છપાય છે. તેવા સમાચારો તારીખવાર કાપી લઈને એક નોટબુકમાં ચોટાડવાની તથા તેવા મહાપાપ સામે પ્રજામત કેળવવાની પરમાથી આત્માઓ મહેરબાની કરે, અને તેથી તેઓ લાખો છોકરીઓના આશીર્વાદ મેળવે એવી મારી પ્રાર્થના છે.
સ્ત્રીસંબંધી ભયંકર ગુનાહાના સમાચાર વખતોવખત વર્તમાનપત્રોમાં છપાય છે. માટે વિચારવંત પરણેલા યુવકે પોતાની સ્ત્રી તરફ પ્રથમથી જ માન તથા માયાથી વર્તવાને ઠરાવ કરે, વિચારવંત સાસુઓ તથા સસરાઓ પણ વહુ તરફ માયાથી વર્તે અને પિતાના દીકરાને પણ તે બાબત હંમેશાં બાધ આપે, અને તે સર્વે સુખી થાય એવી મારી પ્રાર્થના છે.
વાંચનાર! હિંદુ કોમને લાખો વહુના રોજીંદા શાપથી બચાવવાનો કોઈ પણ પ્રયાસ કરવાની આપ મહેરબાની કરે, અને લાખો છોકરીઓના આશીર્વાદ મેળવો એવી મારી પ્રાર્થના છે.
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ॥ (૧) ઘઉં વાવશો તો ઘઉં પામશે. (૨) પથ્થર વાવશો તે પથ્થર પામશો. (૩) આશીર્વાદ વાવશે, તે સુખ અને સ્વર્ગ પામશે.
(૪) શાપ વાવશો, તે દુઃખ અને નરક પામશો. ‘તું ભુવને’ જુનાગઢ,
જે
લાભશંકર લક્ષ્મીદાસ १५८-भरतभूमिने अभिवंदन વંદુ માતા વિશ્વ વિખ્યાતા ! પદપંકજ તુજ ભરતભૂમિ;
જીવનના અભિલાષ પુરે તું, પરમ સુખદ પ્રિય પુણ્યભૂમિ. વંદુ શિર મુગટ હિમાદ્રિ રાજે, દક્ષિણ ભુજ પંજાબ વિરાજે; વામ ભુજે હે જ્ઞાનની ગંગા, ચરણ ચમે મહારાષ્ટ્ર ભૂમિ, વંદ સુરગણુની તું શક્તિ માતા, ઋષિવર કેરી નિવાસભૂમિ; વેદ પ્રકાશે ઝળહળ અંગે, દેવભૂમિ અમ સ્વર્ગભૂમિ, વંદુવીરરત્નથી વિભૂંષિત માતા, વિશ્વ વિષે સૈ તુજ ગુણ ગાતા; લક્ષ્મી તણાં નવલાં જ સ્વરૂપે, શોભી રહી શી સુવર્ણભૂમિ. વંદુ પૂર્વથી ચેતનભગ તું રેડે, જડ વિજ્ઞાન-તિમિર વિખેરે; ભૂલ્યા ભટકી શરણે આવે, પાદ પૂજે તુજ પુણ્યભૂમિ. વંદુ પશ્ચિમ જડ શક્તિથી ગાજે, ભૌતિક સુખ-આસન પર રાજે; જડમાં ચેતન તત્ત્વ વિરાજે, એ આકર્ષે આર્ય–ભૂમિ. વંદુશિશુ પર સ્નેહસુધા વષવે, નીતિ રીતે સંપ સજાવે; આત્મભોગના પાઠ ભણાવે, જગહિત કાજે જન્મભૂમિ. વંદુ
(ગુજરાતી'ના એક દીવાળીના અંકમાં લખનાર “સિંહ”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ ભાગ ચાશે १५९-राष्ट्रीय योद्धा श्रीराम राजू આલ્બ વીર કા સ્વાધીનતા–સંગ્રામ
સત્ય કભી છિપા નહીં રહતા. એક ન એક દિન વહ અવશ્ય પ્રકટ હોગા. બાલ્યકાલ મેં હમારે શિક્ષક સદેવ હમેં યહી સિખાતે રહે હૈ કિ સિપાહીવિદ્રોહ કુછ સ્વાથી ઔર અર્થ લુપ પિશાચેં ક કાર્ય થા. કિંતુ આજ ઈસ નેરે અસત્ય કા પદ હટ ગયા હૈ, હમકે આજ અચ્છી તરહ ભાસિત હો ગયા હૈ કિ સિપાહીવિદ્રોહ અર્થાત સન ૫૭ કી ગદર વસ્તુતઃ ભારત કા સ્વાધીનતા-સંગ્રામ થા. યહી કારણ હૈ કિ આજ હમ ઉસ પુણ્યસંગ્રામ કી પુણ્ય સ્મૃતિ ૧૦ મઈ કે મનાને કા સમસ્ત ભારતવર્ષ મેં આયોજન કર રહે હૈં. વિદેશી સ્વાર્થોધ ઇતિહાસત્તાઓ ઇસ દેશ કે સ્વાધીનતા-યજ્ઞ કે હોતાઓ કે કલંકિત કરને મેં કોઈ કસર બાકી નહીં રખી. અતએ વિદેશી અતિહાસિક વિદ્વાન આધ્ર પ્રદેશ કે મહાવીર શ્રી રામરાજૂકે સાથ ન્યાયાચરણ કરેંગે ઐસી આશા નહીં હૈ; કિંતુ શ્રી રામરાજૂ આજ આધ પ્રદેશ કે દો કરેડ નિવાસિયોં કે હૃદય મેં પ્રતિષ્ઠિત હૈ. વિદેશી એતિહાસિકે કી કોઈ ભી ચેષ્ટા ઉનકે ઉસ સ્થાન સે ટ્યુત કરને મેં સફલ નહીં હો સકતી. નૌકરશાહી કી ભાષા મેં શ્રીરામરાજૂ એક ઉપદ્રવી ઔર લૂંટેરા હૈ કિંતુ ઉનકે સ્વદેશવાસી ઉનકે સ્વાધીનતા કા ઉપાસક હી જાનતે હૈ. વે જાનતે હૈ કિ માતૃભૂમિ કી ગુલામી કી બેડિયો કા કાટના હી ઉસ મહાવીર કે જીવન કી એકમાત્ર સાધના થી.
બાયજીવન
ઇસ મહાન સ્વદેશપ્રેમી વીર કી બાલ્યાવસ્થા કે સંબંધ મેં વિશેષ કુછ જ્ઞાત નહીં હૈ. ૧૮૯૭ ઇસ્વી કી ચૌથી જુલાઈ કોટ પશ્ચિમ ગોદાવરી જિલા કે મેગાલૂ નામક સ્થાન મેં કિસી સંભ્રાંત ક્ષત્રિયકુલ મેં આપકા જન્મ હુઆ થા. આપને લિખને-પઢને મેં વિશેષ મ ગ નહીં દિયા. જગત કે અનેક મહાપુરુષ કે ચરિત્ર ઇસી પ્રકાર કે પાયે જાતે હૈ. લિખને—પઢને કી ઓર વિશેષ મનોયોગ ન દેને કે કારણ ઉનકે ગુરુજન ઔર સહપાઠીગણ કભી કભી ઉનકા તિરસ્કાર કરતે થે. ઉસ સમય મેં વે વિદ્યા ઔર અવિદ્યા કે સંબંધ મેં એક પાંડિત્યપૂર્ણ વકતૃતા સુના કર કે વિદ્યા કે નામ વર્તમાન મેં જે કુશિક્ષા દી જા રહી હૈ ઉસકી તીવ્ર આલોચના કિયા કરતે થે. ઉસ સમય આવેશ મેં આ કર આપ પ્રાય: કહા કરતે થે કિ “મેં સંન્યાસી બનેંગા, મૈં દેશ કી દુર્દશા દૂર કરૂંગા; કિંતુ ઉસ સમય ઉનકે ઇસ મહાન વાક્ય કા વિશેષ કોઈ નહીં સમઝતા થા.સ્વાધીનતા સંબંધી તેલગૂ ભાષા મેં સુંદર સુંદર રાષ્ટ્રીય ભાવ સે ઓતપ્રોત સંગીત ગાન કર કે વે અપને સાથિયો કે સ્વદેશપ્રેમ કે રંગ મેં રંગને કી ચેષ્ટા કિયા કરતે થે: કિંતુ વહ સબ વ્યર્થ હો જાયા કરતા થા. ઇસકે બાદ વિદ્યાભ્યાસ કે લિયે આપ નરસાપર ગયે. વહાં જા કર તિષ–સામુદ્રિક વિદ્યા ઔર અશ્વારોહણ કી ઓર આપકા ધ્યાન આકૃષ્ટ હુઆ. ઇસકે સિવા રાજૂકે બાલ્યજીવન કે સંબંધ મેં ઔર અધિક કુછ ભી માલૂમ નહીં.
સંન્યાસગ્રહણ રાજૂ ને કબ સંન્યાસ ગ્રહણ કિયા ઠીક નહીં માલૂમ. સંભવતઃ ૧૯૧૭ ઇસ્વી કે મઈ મહીને મેં આપને સંન્યાસ ગ્રહણું કિયા થા. ઉનકે સંન્યાસજીવન કે પ્રારંભકાલ કે વિષય મેં ભી કુછ નહીં જાના જાતા. ૧૯૧૮ ઇસ્વી મેં માલુમ હુઆ કિ આપ એજંસી પ્રાંત મેં હૈ ઔર સમ્બવરી પર્વત મેં તપસ્યા કર રહે હૈ. ઇસકે બાદ આપ પાપી પહાણ મેં ગયે ઔર વહાં સાધુ સંન્યાસી કી ભાંતિ જીવન બિતાને લગે. ઇસ પહાડ મેં કયા નામક પહાડી જાતિ કા નિવાસ હૈ. ઈસ તરુણ સંન્યાસી કી ભગવનિંદા, તપશ્ચર્યા ર સાધુજીવન કે પ્રભાવ સે યહ પહાડી જાતિ રાજુ કે ઉપર મુગ્ધ હો ઉનકે એકાંત અનુગત બન ગયી. સૂના જાતા હૈ કિ સન ૧૯૨૦ ઈસ્વી મેં વે બ્રમણ કરને કે લિયે ગોદાવરીતટવત નાસિક સ્થાન મેં ગયે. યહ ભી કહા જાતા હૈ કિ આપ નૈપાલ ભી ગયે થે ઔર ઉસી સમય બંગાલ કે કુછ વિપ્લવવાદિ સે આપકી મુલાકાત હુઈ થી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય યોદ્ધા શ્રીરામ રાજૂ
- અસહયોગ યુગ મહાત્મા ગાંધી કે અસહયોગ કાર્યક્રમ કે સાથ આપકી વિશેષ સહાનુભૂતિ થી યા નહીં, કહા નહીં જા સકતા. ઉનકી કાર્યાવલી કે દેખ કર ઔર બાદ મેં ઉનને જે કુછ કહા થા ઉસસે યહ સ્પષ્ટ ધ્વનિ નિકલતી થી કિ મહાત્માજી કે અહિંસાત્મક કાર્યક્રમ પર ઉનકી તનિક ભી. સહાનુભૂતિ નહીં થી. ઉનકા વિશ્વાસ થા કિ અહિંસાત્મક ઉપાય સે કભી સ્વરાજ્ય પ્રાપ્ત નહીં કિયા જા સતા; તથાપિ ધૈર્યપૂર્વક આપ અસહયોગ આન્દોલન કી પ્રતીક્ષા કરને લગે. મહાભાજી કે કાર્યક્રમ મેં “અદાલત બાયકાટ” ઔર “મદ્ય-બહિષ્કાર” ઇન દો કાર્યક્રમ કે આપને આંતરિક પ્રેરણા કે સાથ ગ્રહણ કિયા થા. ગોદાવરી કી એજંસી ઔર વિજાગાપટ્ટમ છલા મેં આપને “મઘવન” આન્દોલન શુરૂ કિયા. આપ જહાં જાતે થે વહીં આપકે સૌમ્ય ઔર શિષ્ટ સ્વભાવ કે પ્રભાવ સે આપકે હજારે અનુયાયી પૈદા હોને લગતે થે. આપકે મુખ સે નિકલી હુઈ: બાત એજંસી અધિવાસિયોં કે લિયે વેદવાણી થી. ઇસ તરુણ સંન્યાસી કી આગમયી ઔર ઉદ્દીપનામયી વાણી ઉસ અંચલ કે સીધે સાધે રહનેવાલોં કે હૃદય મેં કાફી જગહ કર લેતી થી. સરલ ગ્રામવાસિયો કે નિકટ શ્રીરામ રાજૂ કી યહી વાણી થી કિ “કભી અદાલત કી એર પર મત રખના
ઔર શરાબ કે ના ભી પા૫ સમઝના.” આપકી યહ વાણી દાવાનલ કી તરહ ચારોં ઓર ફલ ગયી. એજ સી અંચલ મેં એસા કાઈ નહીં થા જિસને ઉનકી બાત કે ન રખા હો. રાજ કે. પ્રયાસ સે ઇસ પ્રદેશ મેં એક નયે જીવન કા સંચાર હુઆ. લોગોં ને શરાબ કા સ્પર્શ તક કરના પાપ સમઝા. અદાલત મેં મામલો મુકદમાં કા ટેટા પડ ગયા. ગ્રામ ગ્રામ મેં પંચાયતે બનને, લગી એવં ઇન્હીં સ્વદેશી અદાલત મેં પંચ દ્વારા વિચાર હોને લગા.
- નાકરશાહી કી એની શ્રી રામચંદ્રજી કે એક મંદિર મેં રાજા રહતે થે. કેયા જાતિ મહા અશિક્ષિત હૈ. યહ જાતિ સ્વભાવતઃ જડ રવભાવ કી હૈ. સહજ મેં દસ જાતિ કે ભીતર કિસી પ્રકાર કી ચંચલતા પૈદા. નહીં કી જા સકતી, કિંતુ એક બાર ઉસમેં ચાંચલ્ય કી સૃષ્ટિ હે જાને સે ફિર વહ મહાદુર્દાન્ત હે ઉઠતી હૈ. વહ પચીસ વર્ષય તરુણ સંન્યાસી ઇસી જાતિ મેં વિદ્રોહ કા અગ્નિમય મંત્ર ફેંકને લગા. યહ દેખ કર ભલા નૌકરશાહી કબ તક ચેન સે બૈઠી રહ સકતી થી? ઉસકે કાન ખડે હો ગયે.
છે કે દસ કરને કે લિયે પ્રાંત કી સરકાર બેચન હો ઉડી. ૧૯૨૨ ઇસ્વી કી જ નવરી મેં યહ બડે જે કી અફવાહ ફેલી કિ રાજૂ રાજવિદ્રોહ ખડા કરને કી તૈયારી કર રહા હૈ. ભૂતપૂર્વ ગોદાવરી છલા કે પુલિસ સુપ્રિન્ટેન્ડન્ટ ફૌરના ઘટનાસ્થલ પર પહુંચ ગયે, કિંતુ વહાં ઉનકે કુછ ભી ન મિલા. રાજૂ ઉસ સમય તપસ્યા મેં લીન થે. પુલિસ ઉનકો ગિરફતાર કર કે નરસિપટ્ટમ લે ગયી. ઇસ જગહ આપ ૬ સપ્તાહ તક નજરબંદ રખે ગયે. અંત મેં પુલિસ ને આપકે છોડ દિયા; કિંતુ બરાબર ઉનકે ઉપર નિગરાની રખને લગી એવં તરહ તરહ કે ઉપાસે વહ ઇહું સતાને લગી. પુલિસ કે ઇસ અત્યાચાર સે મુક્તિ પાને કે લિયે રાજૂ ને બોલાવરમ વિભાગ કે ડિટી કલેક્ટર મિત્ર કજલ ઉલ્લા કે પાસ આવેદન કિયા. કહા જાતા હૈ કિ ઇસ કે બાદ ડિપ્ટી કલેકટર સે રાજુ કી મુલાકાત હઈ.ઇસ મુલાકાત કી ભીતરી બાત તે નહીં માલૂમ હુઈ, કિંતુ ઉસકે પરિણામ સ્વરૂપ મિ. ફાજલ ઉલ્લા ને મદ્રાસ સરકાર સે ૯૦ બીઘા જમીન રાજૂ કો દેને કે લિયે સિફારીશ કી. ઈસ પ્રકાર સ્વદેશપ્રેમ સે ઓતપ્રોત રાજુ કો ગાઈશ્ય જીવન મેં ડાલને કી કોશિશ કી ગયી, કિંતુ યહ કોશિશ બેકાર હુઇ. સ્વદેશપ્રેમ સે પ્રભાવિત હોકર જિસને સમસ્ત જીવન કે ઉપભોગ કે લાત માર કર સંન્યાસ ગ્રહણ કિયા ઉસકા ૯૦ વીઘા જમીન દે કર ઉસ વ્રત સે ડિમાને કા પ્રયાસ કરના ઉપહાસાસ્પદ હૈ. જિસને હિમાલય પર્વત સે લે કર કન્યાકુમારી તક સમગ્ર ભારતભૂમિ કો અપના લિયા હૈ ઉસકે લિયે ૯૦ બીઘા જમીન ભલા કયા ચીજ હૈ? રાજૂ વિદેશી પ્રભુસે સામાન્ય ૯૦ બીઘા જમીન લે કર સંતુષ્ટ નેવાલા જીવ નહીં હ; વહ તો સમગ્ર ભારતભૂમિ કે વિદેશિ કે હાથ સે છુડાને કે લિયે પાગલ હૈ ઉઠે હૈ. સ્વાધીન ભારત કા રવન હી આપ સદૈવ દેખતે થે. ઈસી એક ચિંતા મેં આપ મસ્ત રહતે થે, સ્વદેશ કી ઇસી સ્વાધીનતા કે લિયે હી આપ નીરવ સાધના મેં લગે હુએ થે. એજંસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
૪.
શુભસ’ગ્રહ-ભાગ ચોથા
અચલ કી તત્કાલીન અવસ્થાને આપકા સહાયતા પહુંચાયી, દેશ કી સ્વાધીનતા કે લિયે ઉસ અચલ કી તત્કાલીન અવસ્થા સે આપને સેલòાં આના લાભ ઉઠાયા. એસી અચલ મેં ગુદેમ તાલુકા હી રાજકા કેંદ્ર થા, બ્રિટિશ ભારત કે અન્યાન્ય સ્થાનમાં મેં જે આઇન કાનૂન હૈ વે ઇસ અંચલ મેં નહીં હૈ. સંથાલ પરગના કી તરહ યહાં કી ભી વિવિધ–વ્યવસ્થા ભિન્ન હૈ. યહાં પર એક તહસીલદાર્ થા, ઉસકા નામ થા રેસ્ટિયાન. વહુ રાસ્તા કી કંટ્રક્ટરી ભી કરતા થા. વહુ બડા જાલિમ થા. ઉસકી તુલના ડાયર કે સાથ કી જા સકતી હૈ. નૌકરશાહી કે દેવદૂતાં તે રાસ્તે મેં કામ કરનેવાલે કુલિયોં કા ૬ આના પ્રતિદિન કે હિંસા" સે દેને કી સ્વીકૃતિ દી થી; કિ ંતુ ઉન દેવક્રૂતાં કા યહ પુરહિત તહસીલદાર મજૂરાં કે કૈવલ દે આના હી દેતા થા. બિચારે અસહાય મજૂરાં કા હુજૂર કી મ મુતાબિક કામ કરના પડતા થા નહીં. તે। ઉનકી પીઠે ઔર ખેત એકસ । જાતે થે. ઇસ તહસીલદાર કા સંતાનમ પિલે નામક એક પાઈક થા, વહુ અત્યાચાર ઉત્પીડન મે અપને સ્વામી સે ભી એક દ` અધિક થા. ઇસ પ્રકાર ઈન દેનાં ગુરુ ઔર ચેલા કે અત્યાચાર ઔર ઉત્પીડન સે લોગાં મેં હાહાકાર મચ ગયા. કાયા લેગોં કે સંપૂર્ણ અધિકાર છિન ગયે. પહલે પેડ કાટ કર ઈધન લેને કા અધિકાર ઉનકે થા; કિંતુ વહુ અધિકાર ભી ઉનસે છીન લિયા ગયા, ક્ર્માંન-નાદિરશાહી ક્ર્માંન-નિકાલા ગયા કિ અમ ઉનકે જાનવર અબાધ રૂપ સે મૈદાન મેં ચર નહીં સતે. ઇસ પ્રકાર કી સખ્તી કે ક્લસ્વરૂપ કાયા લેગેાં મે ભીષણ અ`ાષ કી માત્રા અને લગી. સમસ્ત એજંસી અચલ મે સરકાર કે વિરુદ્ધ અગ્નિ ભભક ઉર્જાને કા હુઇ. એજંસી અચલાં કે નિવાસિયેાં કે ભીતર ઇસ પ્રકાર કા અસંતોષ દેખ કર રાજૂ કે અપને ઉદ્દેશ્ય કી સિદ્દિકા અચ્છા અવસર હાથ આયા. ઉન્હાંને અપને વિશ્વસ્ત આદમિયોં કે લે કર એક સંગઠિત સંધ અનાયા. સ્વરાજ્ય કી આકાંક્ષા લેાગાં કે હૃદય મેં બડે વેગ સે રહી થી, એજંસી અચલ કી ઇસ અસતાષાગ્નિ મે રસ્ટિયાન સાહબ કી ડાયરશાહી તે ધી કા કામ કિયા.
વિદ્રોહ કા આર્ભ
વિદ્રોહ કે લક્ષણ સ્પષ્ટ દેખાઇ દેને લગે. ૧૯૨૨ ઇસ્વી મેં ૩૦ અગસ્ત કા મદ્રાસ સરકાર કી નિમ્નલિખિત વિજ્ઞપ્તિ પ્રકાશિત હુઇ .મદ્રાસ પ્રેસિડેન્સી કે ઉત્તરીય ભાગ મે' એજંસી કી અધીનસ્થ પાત્ય જાતિયાં ને સરકાર કે વિરુદ્ધાચરણ કરના આરભ કર દિયા હૈ. ગુંદેમ તાલુકા કે રેસિડેન્ટ કે પત્રસે નાત હતા હૈ ફ્રિ કતિષય વિદ્રોઢિયાંતે ગત ૨૨ અગસ્ત કા ત્રિચનાપલ્લી થાને પર ચઢાઇ કી થી. ૨૩ કા ઉન લાગેાંને કૃષ્ણદેવ પેટાયાને પર આક્રમણ કિયા. અપને સાથ વે લેાગ ૨૫ ઔર ૧૬૦૦ ટાટા લૂટ લે ગયે. અભી તક કિસી ગ્રામવાસીકી હત્યા નહીં હુઇ. સરકાર કા સમાચાર મિલને પર ઉસને સશસ્ત્ર પુલિસ ઘટના સ્થલપર ભેજા હૈ.'
કે
,
એકમાત્ર ઉદ્દેશ્ય-સ્વરાજ્ય
ઈસ વિદ્રોહ કરને કા ઉદ્દેશ્ય સ્વરાજ્યપ્રાપ્તિ થા, ઇસકે ઔર ભી પ્રમાણુ હૈં. અદાલત મેં ગવાહી દેતે હુએ સબ ઈન્સપેકટર મિ॰ છ. શ્રીનિવાસ રાવ તે સ્વીકાર કિયા થા કિ સ્વરાજ્ય હી રાજૂ કા આદર્શો થા. અન્યાન્ય ગવાહાં તે ભી યહી કહા થા કિ રાજૂ ને અપને પ્રધાન સહકી ગામા ભ્રાતૃય । સ્વરાજ્ય કી વાણી સુના કર હી ઉત્તેજિત કિયા થા. એક ખાર વેગાદાવરી કે અન્યવરમ નામક તી સ્થાન પર ગયે. ઉન્હોંને ઉસ સ્થાન કે થાને મેં જા કર દેખા કિ ઉનકા નામ સુન કર પુલિસ પ્રાણભય સે વહાં સે પહલે હી ભાગ ગયી હૈ. ઉસ જગહ એક અસહયોગી કે સાથ ઉનકી મુલાકાત હુઇ. ઉન્હાંને ઉસ અસહયોગી કા અપની કાર્યપ્રણાલી કા જિસ પ્રકાર સમઝાયા થા ઉસકા વૃત્તાંત યહાં દિયા જાતા હૈઃ—પ્રશ્નઃ-ઇસ આન્દોલન મેં પ્રવૃત્ત હેતે મે આપકા ક્યા ઉદ્દેશ્ય હૈ ? રાજૂ:-હમારી માતૃભૂમિ કી સ્વાધીનતા. પ્રશ્નઃ-કિસ ઉપાય સે ? રાજૂ:-નૌકરશાહી કે વિરુદ્ધ અસ્ત્ર ઉડાયે બિના હમ સ્વરાજ્ય કિસી પ્રકાર પ્રાપ્ત નહીં કર સકતે. પ્રશ્નઃ-આપ કયા વસ્તુતઃ વિશ્વાસ કરતે હૈં કિ આપ સ્વરાજય પ્રાપ્ત કરને મેં સમ હાંગે ?” રાજૂ:-નિશ્ચય, દેા વર્ષ કે ભીતર હમ અવશ્ય સ્વરાજ્ય પ્રાપ્ત કરેગે. પ્રશ્ન:-આપ કિસ પ્રકાર દા વર્ષોં મેં સ્વરાજ્ય પ્રાપ્ત કરેંગે? ક્યા આપ અપની વર્તમાન નીતિ કા અવલબત કરકે હી સલતા પ્રાપ્ત કરેગે? રાજૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીય ચાન્દ્રા શ્રીરામ રાષ્ટ્ર
૩૪૯
નિશ્ચય હી, ઇસમે તનિક ભી સંદેહ નહીં હૈ. હમેં આમિયાં કા અભાવ નહીં હૈ. કિ ંતુ અભાવ હૈ ગાલી-ખારુદ કા. મૈં ઇસીકી ખેાજ મેં દૂ
ઈતનેપર ભી કયા યહ કહા જા સકતા હૈ કિ ‘સ્વરાજ્ય’રાજૂ કા ઉદ્દેશ્ય નહીં થા? કિંતુ ઇસ દેશ કી નૌકરશાહીને યહુ પ્રચાર કર રખ્ખા થા કિ ગુદામ પહાડ કા ઈસર’ખત કર એડના હી રાજૂ કા ઉદ્દેશ્ય હૈ. ક્યા યહ એક આશ્ચર્ય કી બાત નહીં હૈ, કિ ઇતને પ્રબલ બ્રિટિશ સામ્રાજ્ય કૈ વિરુદ્ધ એક પચીસ વર્ષોં કે યુવક તે વિદ્રોહ ખડા કિયા ? યહુ વિદ્રોહી સંગ્રામસ્થલ ઔર સમય કા નિર્ધારણુ કર કે બ્રિટિશ નૌકરશાહી કે યુદ્ધા આહ્વાન કરને લગા. ઉસકા ધનુષ હી થા ઉસકા એકમાત્ર અસ્ત્ર; અશિક્ષિત કાયા હી ઉસકે સિપાહી થે; પર્વત થા ઉસકા રણક્ષેત્ર ઔર ગિરિગુહાએ થી ઉસકા આશ્રયસ્થલ. ગ્રામવાસી સ્વેચ્છા સે જે દેતે થે ઔર શત્રુએ સે લૂટ કરકે જો મિલતા થા વહી થા સેના છ રસદ. ઇસ પ્રકાર કી અવસ્થા કે આદમી કે સાથ શક્તિશાલિની બ્રિટિશ સરકાર કા સંધર્ષ કે લિયે મૈદાન મેં આના પડા, કિંતુ રાજૂ કા બહુતસી સુવિધાએ' ઔર સુયેાગ પ્રાપ્ત થે. પહાડી ભૂમિ, ઉસકી ટેડી મેઢી રાહે' એવ` અજ્ઞાત ગિરિગુહાએ ભી ઉનકે કાર્યાં મેં બહુત સહાયક થી. વહુ અચલ મૈલેરિયાગ્રસ્ત હેાને કે કારણ ઉનકે શત્રુ કે લિયે ભીષણ પ્રતિબંધસ્વરૂપ થા. વે લેગસ પ્રકાર કે જલવાયુ સે અતભ્યસ્ત થે. સામરિક દૃષ્ટિ સે રા ને અનુકૂલ એવં ઉત્તમ યુદ્ધસ્થલ ચુના થા ઇસમેં તનિક ભી સંદેહ નહીં.
નાકરશાહી વિપદ્મ મે
રાજૂ કે સાથે નૌકરશાહી કે હું યુદ્ધ હુએ. ઈન યુદ્દો મે પાંચ મેં રાજૂ કી વિજય હુઇ. અંગ્રેજો તે માલવા કી ક્ૌજ વડાં મુલાયી થી એવ' પીછે સે આસામ ક વિશેષ ફૌજ ભી ભુલાતી પડી. કઇ જગહેાં મે' ભીષણ યુદ્ધ હુએ, પેદાવલેાસા નામક સ્થાન મેં જે સધ` હુઆ ઉસમે કાટ કાવા ઔર હેટર નામક । અંગ્રેજ અફસર મારે ગયે ઔર કિતને હી સિપાહી ધાયલ હુએ. ઇસકે બાદ નિમ્નલિખિત સરકારી વક્તવ્ય પ્રકાશિત હુઆઃ-ગત ૨૪ તારીખ કૈા ૨ પુલિસ અક્સર ૨૮ પુલિસમૈનાં કે સાથ મદ્રાસ કે ગુદેમ પર્વતપર વિદ્રોહિયાં કી તલાશ કા ગયે. રાસ્તે મેં અચાનક વિદ્રોહી ઉનપર ટ્રેટ પડે, જિસકે ફલસ્વરૂપ સ્કાટ વાડ ઔર હેટર નામક અક્સર ઔર એક કાન્સ્ટેબલ નિહત જુએ. એક આદમી લાપતા હૈ. ૨૩ તારીખ ! ખબર આયી કિ વિદ્રોહી ધાટ પહાડ કે આરંભ મેં અવસ્થિત સેપથન પાલેમ નામક સ્થાન કી એર અગ્રસર હા રહે હૈં. વહાં જાને કા પંથ અત્યંત દુમ હૈ. ખીચખીચ મેં વહુ ઇતના તંગ હા ગયા હૈ કિ દે। આદમી ખરાખર એકસાથ ચલ નહીં સકતે. પુલિસદલ જબ ઇસ પ્રકાર કે દુર્ગીમ ઔર. દુષ્પ્રધ્ય પથ કી ઓર અગ્રસર હા રહા થા ઉસ સમય વિદ્રોહી આક્રમણ કરને કે લિયે મા કે ઉપર પહાડી જંગલ મે છિપે થે. પહલે એકસાથે પાંચ પાંચ કાન્સ્ટેબલ આગે બઢને લગે. વિદ્રોહીયાં ને ઉન્હેં કિસી પ્રકાર કી બાધા નહીં દી. ખાદ મેં જબ શેષ દલ વહાં પહુંચા તબ વે લેગ ઝાડિયાં સે નિકલ કર ઉન પર ગેાલી ચલાને લગે. પુલિસ કે ઈન્સ્પેકટર જનરલ મિ૦ આમિટેજ ઔર સહકારી પુલિસ સુપ્રિટેન્ડન્ટ મિ॰ કિ ંગ્સ પહાડ કે નીચે હી થે. ધન લેાગાં કા જબ વિદ્રોહિયાં કૈં ઇસ પ્રકાર કે આક્રમણ કા સમાચાર મિલા તબ ઇન લેાગમાં તે પુલિસ કે સહાયતા આગે બઢને કી ચેષ્ટા કી; કિન્તુ વિદ્રોહિયાં કી અચૂક નિશાનબાજી તે ઇનકે પ્રયત્ન બ્ય કિયે એવં વિલ મનેારથ હા ઉનકા લૌટ આના પડા. નકે દલ મે' ભી એક કાન્સ્ટેબલ નિહત હુઆ. ઇસી ખીચ મેં માલાવાર સે અહુસખ્યક સ્પેશલ પુલિસ મુલાઇ ગઇ. મદ્રાસ કે પુલિસ કમિશ્નર મિ॰ એ. જે. હૈપેલ ઇસ દલ કા નેતૃત્વ કરતે થે. સુના જાતા હૈ કિ આપ પહાડી અચલેાં કે વિષય મેં બહુત જાનકારી રખતે હૈ. ઈસ આશય કી સરકારી ઘેષણા કી ગયી કિ જો વિદ્રોહી સરદાર ઔર ઉનકે દા સહકારિયોં કા પકડા દે સકેગા ઉના ખૂબ ઇનામ ક્રિયા જાયગા. શાન્તિ-સ્થાપના મિટ્ટાદાર લાગેાં કા ખાધ્ય ક્રિયા ગયા. વે લેાગ ઇસી શ પર જાગીર ક ઉપયેાગ કર રહે હૈં. કિ ંતુ રાજૂ ને દેશ કે આદમિયાં કે હ્રદય મે' થા. સરકાર ક પુરસ્કાર ાષણા કા કુછ ભી પ્રભાવ ન હુઆ. રાજૂ ઔર ગામા પકડાને કા કાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ધર્ કર લિયા ભ્રાતૃય કા
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
:
શુભહ-ભાગ થી બી પ્રસ્તુત નહીં હુઆ. ઇસકા કારણ તત્કાલીન સમાચારપત્રો કે નિમ્નલિખિત પ્રકાશિત સંવાદ સે જાના જાતા હૈ–“યહ પહલે લિખા જા ચૂકા હૈ કિ એજંસી તાલુકા મેં કિસી કિસી જાહ ૨-૩ થાન! લૂટ લિથે ગયે હૈ. અબ માલૂમ હુઆ હૈ કિ ઇને લૂટનેવાલે મેં હજારે આદમી શામિલ હૈ. ઉનકા સરદાર ૨૫ વર્ષ કા એક અત્યંત સાત્વિક પ્રકૃતિ કા ક્ષત્રિય બેલિક હૈ. ઇસકા અપને આદમિયાં કે આદેશ હૈ કિ કિસી આદમી કે ઉપર અત્યાચાર ન કિયા જાય. - ઉનકા ઇસ બાત કા સખ્ત હુકમ હૈ કિ વે કભી મદિરા ઔર સ્ત્રી કા સ્પર્શ ભી ન કરે. લગે કે વિશ્વાસ હૈ કિ યહ ક્ષત્રિય સરદાર દૈવી શક્તિસંપન્ન હૈ ઔર ઉસ પર ગોલી કી અસર નહીં હો સિકતી. ઉસકી અદ્ભુત શક્તિ કે ઉપર સબ એકમત હૈ.”
પાઠ કે વિદિત હોગા કિ કુછ દિન પહલે મદ્રાસ કે ગુદેમ પર્વત કે વિદ્રોહિ ને કિતને હી પુલિસ અફસરે કો માર ડાલા હૈ. વે અબતક નહીં પકડે ગયે. સરકાર ઉનકે સજા દેને કા વિશેષ આયોજન કર રહી હૈ, કિંતુ સ્થાનીય નિવાસિયે સે કિસી તરહ કી સહાયતા નહીં મિલતી ઇસ લિયે ઉનપર વિશેષ કડાઈ કી જાયગી. એક મુદ્દાદાર (જમદાર) કી જમીન જપ્ત કર લી ગયી હૈ: કોંકિ ઉનકે જમીન ઈસ લિયે દી ગયી થી કિ અશાંતિ કે સમય વે સરકાર કી સહાયતા કરેંગે. ઉક્ત જમદાર અપની પૂર્વ પ્રતિજ્ઞાપાલન મેં અસમર્થ હૈ ઈસ લિયે ઉનકે યહ દંડ દિયા ગયા હૈ. અન્યોન્ય જમીદારે પર ભી નોટિસ જારી કી ગયી હૈ. ૧૯૨૧ સાલ કે અતૂબર મહીને મેં નિમ્ન સમાચારપત્ર મેં નિમ્નલિખિત સંવાદ પ્રકાશિત હુઆ થા -“મદ્રાસ એજંસી તાલુકા કી પહાડી જાતિય કા વિદ્રોહ અભી ભી શાંત નહીં હુઆ. ટની કે નિકટવતી અનેક
સ્થાને કે થાને કો લૂટકર વિદ્રોહી અસ્ત્રશસ્ત્ર સબ ઉઠા લે ગયે. યહ વિદ્રોહ દિનપ્રતિદિન ભીષણ રૂપ પકડતા જા રહા હૈ. પૂર્વપ્રકાશિત તીન થાને કે સિવા ઔર એક થાના લંટ લિયા ગયા હૈ. વિદ્રોહિ કે દલ મેં હજાર આદમી હૈ.
અંતિમ યુદ્ધ એક બાર સરકારી સેના ને અચાનક રાજુ કે નિતિ દલ પર આક્રમણ કિયા. રાજૂ ને બડી વીરતા કે સાથ ઘર યુદ્ધ કિયા. ભીષણ સંગ્રામ હુઆ. અંત મેં રાજૂ કા દલ પરાજિત હુઆ. ઇસ સમય સે રજૂ કે સ્વાધીનતા સંગ્રામ કા અવસાન હુઆ. અગસ્ત ૧૯૨૨ ઇસ્વી સે મઈ ૧૯૨૪ તક દો સાલ યહ સંગ્રામ હુઆ.
કિંતુ ઇસ યુદ્ધ કે બાદ રાજૂકા કયા હુઆ ? વે પકડે ગયે થે યા ગોલી સે માર ડાલે ગયે થે કુછ પતા નહીં ચલતા. ઈસ સમય વે જીવિત હૈ યા નહીં ઇસ સંબંધ મેં સરકાર કી જે વિજ્ઞપ્તિ નિકલી હૈ ઉસસે કુછ સ્પષ્ટ નહીં હતા. આ પછી મૃત્યુ કી બાત એક ગંભીર રહસ્ય હૈ. મઈ ૧૯૨૪ મેં સરકાર ને ઇસ આશય કી એક વિજ્ઞપ્તિ નિકાલી કિ રાજૂ પકડે ગયે થે. ભાગને કી ચેષ્ટા કરેતે સમય ગાલી સે માર દિયે ગયે. ઈસ સંબંધ મેં સરકારી પુલિસ રિપોર્ટ મેં મતભેદ હૈ.
પુલિસ કી રિપોર્ટ ગત ૬ મઈ કે વિદ્રોહિ ને પુલિસ કે ઉપર ગોલી ચલાયી થી. શ્રીરામ રાજુ ઉસ સમય વહાં ઉપસ્થિત છે, કિંતુ તે ભાગ ગયે. દૂસરે દિન સબેરે પૂર્વગોદાવરી કી સ્પેશિલય પુલિસ કા એક દલ જમાદાર કુંચૂ મેનન કી અધીનતા મેં દરોગા અલવર નાઇડૂ કે સાથ ગસ્ત મેં નિકલા થા. રાતે મેં રાજૂકે દેખ કર ઈસ દલને ઉન પર આક્રમણ કર કે ગિરફતાર કર લિયા. ઉનકે કેપૂર લે જાયા ગયા. વહાં ભાગને કી ચેષ્ટા કરને પર ગાલિ સે માર દિલે ગયે.
સરકારી વિજ્ઞપ્તિ ૬ મઈ કે સંઘર્ષ કે બાદ શ્રીરામ રાજૂ કે સહકમી શ્રી સત્યનારાયણરાજ ગિરફતાર કર લિયે ગયે. ઇસ સંઘર્ષસ્થલપર શ્રીરામ રાજૂ ભી ઉપસ્થિત છે. દૂસરે દિન વે ગિરફતાર કિયે ગયે.” દે વર્ણન મે કિતની ભિન્નતા હૈ? સરકારી વિજ્ઞપ્તિ મેં મારે જાને કી કેાઈ બાત હી નહીં હૈ. આ~નિવાસિયે કા સબકા યહ દઢ વિશ્વાસ હૈ કિ શ્રીરામ રાજૂ ગેલી સે નહીં મારે ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
ભારત મેં ભર સંગ્રામ હાંગા !
ક
ગાલી સે મારે જાનેવાલે ઔર હી કાઇ હૈ. સરકારને જો ચિત્ર નિકાલા થા ઉસમે સ્પષ્ટ દિખાયી પડતા હૈ કિ ગાલી છાતીપર લગી હુઇ થી. પ્રાણભય સે ભાગનેવાલે વ્યક્તિ કી પીઠ મેં ગાલી લગના સ્વાભાવિક હૈ. છાતીપર ગેાલી કિસ પ્રકાર લગી ? આન્ધ્ર પ્રદેશ કે કિતને હી રાજનૈતિક સંમેલનેાં મેં સરકારી વિજ્ઞપ્તિ કે વિષય મે તીવ્ર આલેાચના ઔર કડે કડે પ્રશ્ન કિયે ગયે હૈ; કિંતુ સરકાર અખ તક કઇ ઉત્તર દેને મેં સમ` નહીં હુ. સંભવતઃ સરકાર કે પાસ કાઈ જવાબ હી નહીં હૈ. રાજૂ ને દિગાલી મા પ્રાણુ ભી દિયે હૈાં તેા વે છાતીપર વાર લે કર વીર કી તરહ વીરગતિ કા પ્રાપ્ત હુએ હૈં. પીઠ મેં અસ્ત્રચિહ્ન લેને કી કલ`કકાલિમા ઉનકા ૢ નહીં સકી; ઔર અગર આજ ભી વે જિવત હૈ તા નૌકરશાહી કી મુક્રિયા પુલિસ કી કરામાત કિતની હૈ સ્પષ્ટ દિખા રહે હૈં; એવ અપને ગુપ્ત આશ્રયસ્થાન સે આજ ભી અપની શક્તિ કા પરિચય દે રહે હૈ. જો કુછ ભી હૈ। રાજૂ કા સ્વદેશપ્રેમ ભારત કે ભાવી ઇતિહાસ મેં સ્વર્ણાક્ષરેાં સે લિખા જાયગા એવં આન્ધ્ર પ્રદેશ કે અધિવાસીગવ` કે સાથ ચિરકાલ રાજૂ કા નામ સ્મરણ કરેગે.
(“ વિશ્વમિત્ર ’”ના એક અંકમાંથી)
१६० - भारत में भयङ्कर संग्राम होगा !
શુદ્ધિસમાચાર કે પાકાં ા વિતિ હી હૈાગા કિ હમને સન ૧૯૨૬ ઇસ્વી મેંશુદ્ધિસમાચાર કે કિસી પચે મેં ભારત કા ભવિષ્ય ” નામક લેખ લિખ કર પ્રામાણિક પ્રમાણાં સિદ્ધ ક્રિયા થા કિ સન ૧૯૩૦ ઈસ્વી તક ભારત મે ભારી સ’ગ્રામ હૈગા. આજ હમ ફિર અપને પ્યારે પાકાં કા ગણિત હિંસાખ લગા કર ખતલાના ચાહતે હૈ કિ સન્ ૧૯૨૯ ઈસ્વી મેં ભારત મેં અનિવાય ભયંકર સંગ્રામ હાગા. ઈસ સંગ્રામ મેં જહાં પ્રજા કે પીડા હૈાગી વડાં શાસકવ કી શક્તિયાં ચૂર ચૂર હેા કર વિલીન હૈા જાને કી સ`ભવના હૈ. હમારી હાર્દિક ઇચ્છા તે। યહ હૈ કિ વહુ ભાવી સગ્રામ ન હેા કિંતુ “નર ચેતી નહીં હૈાત હૈ પ્રભુ ચેતી તત્કાલ કહાવત કે અનુસાર સંગ્રામ કા હેાના ન હેાના પ્રભુ ચેતી પર હી નિર્ભર હૈ. · અસ્તુ.
""
અબ હમ ગણિત કા હિસાબ પાકાં કી સેવા મે` ઉપસ્થિત કરતે હૈં. યહુ ખાત તેા સબકા વિદિત હૈ કિ સન ૧૮૫૭ ઇસ્વી મેં ભારી રાજવિપ્લવ ( ગદ્દર ) હુઆ થા. જબ હમ ઈસ સન કે અક્રાંકા યોગ કર કે ૧૮૫૭ કે સાથ યેાગ દેતે હૈ' તેા ગત બંગાલ કા સંગ્રામ ઇતિહાસ કે પદ્માં પરપઢતે હૈં. યથા ૧+૮+૫+૭=૨૧ ઇસકા ૧૮૫૭ મે” જોડને સે સન ૧૮૭૮ ઈસ્વી હાતા હૈ ઔર સન્ ૧૮૭૮ ઇસ્વીમે અંગ્રેજો કા બંગાલ કે સાથ સંગ્રામ હુઆ થા, જિસમેં ઇન્હેં વિજય મિલી થી. ઇસકે પશ્ચાત્ ૧૮૭૮ સન કે અકાં કૈા સન્ ૧૮૭૮ મે' જોડ દેને સે (૧૧૮+++ ૧૮૭૮=૧૯૦૨) સન ૧૯૦૨ ઇસ્વી હાતા હૈ, ઈસી સન્ મેં બંગવિચ્છેદ કા સશ્રામ અંગ્રેજો કે સાથ અંગાલિયાં કા છિંડા થા જિસમેં પ્રાયઃ અંગ્રેજોં કી હાર હુઇ થી. ઇસકે બાદ સન્ ૧૯૦૨ ઇસ્વી કે અા કૈા સન્ ૧૯૦૨ મેં જોડ દેને સે (૧+૯+૨+૧૯૦૨=૧૯૧૪) સન્ ૧૯૧૪ ઇસ્વી હાતા હૈ. ઈસી સન્ ૧૯૧૪ ઇસ્વી મે પ્રસિદ્ધ જનવાર અંગ્રેજો કે સાથ હુઆ થા જો સન્ ૧૯૧૮ ઈ॰ તર્ક ચલતા રા અક્ષ સન્ ૧૯૧૪ ઇસ્વી કે અકાં કા યાંગ સન ૧૯૧૪ ઇસ્વી મેં જમા કરને સે ( ૧+૯+૧+૪+ ૧૯૧૪=૧૯૨૯) સન્ ૧૯૨૯ ઈ હાંતા હૈ. જિસસે સિદ્ધ હૈ કિ ભારતવષ મેં અંગ્રેજો કે સાથ સન્ ૧૯૨૯ ઈસ્વી મેં અવશ્ય ભાવી સંગ્રામ હાગા. ઇસ સંગ્રામ કે ખાદલ અભી સે યારપ આદિ દેશેાં મેં મંડરાતે દિખાઇ દે રહે હૈ. દેખે, પરમેશ્વર કી કયા ઇચ્છા હૈ.
(‘‘શુદ્ધિસમાચાર” ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૫૨
શુભસંગ્રહ-ભાગ ચેાથા
१६१ - कामदार जगतना उगता तारा
મીલહડતાલના મામલામાં મુખ્ય આગેવાની મુંબઈના ખેડુત અને કામદાર સંધ''નીજ છે. એટલે હડતાલની અદ્ભુત લડતને પરિચય કરતા તે પક્ષના જે કાકર્તાએ એકલે હાથે અસહાય સ્થિતિમાં પણ જવલંત તત્ત્વનિષ્ઠા અને અસાધારણ સાહસથી કેસરિયાં કરી રહ્યા છે, તે બહાદૂર યુવકાને પણ સાથે સાથે પરિચય કરી લેવા ર્જક થઇ પડશે.
X
X
X
X
આ યુવકૈાની બાબતમાં મહત્ત્વનેા સામ્યભાવ એ છે કે, મિ॰ ઝાખવાળાને બાદ કરતાં બાકીને એકેય કા કર્તા ગ્રેજ્યુએટ નથી; તેમ ૩૦ વર્ષની ઉંમરની માઁદા ઓળંગી નથી; કેમકે તેમણે ઘણેભાગે અસહકારમાંથીજ જાહેર જીવનની પ્રેરણા મેળવી હેાવાથી અભ્યાસ અધુરાજ પડતા મૂકવા પડયા હતા. ત્રીજું સામ્ય એ છે કે, તેમનામાં કંઇ પણ તવંગર નથી અને આ સ્થિતિને અંગેજ તેઓ કામદારાના અને કચડાયલી પ્રજાએના જીવન સાથે સહેલાથી એકરૂપ થઈ જાય છે. આ ત્રણ મુદ્દા સર્વેને લાગુ પડતા હોવાથી અસહકાર પછી તેમણે શું શું કર્યું તે જોઇએ.
×
×
*
X
શ્રી. એસ. એ. ડાંગે
એમની ઉંમર આશરે ૨૮ વર્ષની છે. અસહકાર પહેલાં શ્રી. નિબકર સાથે મળી વિલ્સન કાલેજમાં બાઇબલ શીખવાની સખ્તાઇ સામે એમણે ઝુંબેશ ઉપાડી તરતજ થતાં ચેપડાં બાજુએ મૂકી તે ચળવળમાં ઝંપલાવ્યુ, પણ ગાંધીજીના આખા કદી મળતા થઈ શક્યા નહિ.
અશાસ્ત્રના અભ્યાસથી તેમની એવી ખાત્રી થઇ કૅ, મુડીવાદ અને શાહીવાદ કાયમ છે, ત્યાંસુધી પ્રજાએ ખરી રીતે સ્વતંત્ર થઇ શકવાની નથી. આથી તેમણે ધી સેશિયાલિસ્ટ' પત્ર કાઢ્યું. તે પહેલાં શ્રી. નિરંબકર સાથે મળી તેએ ધી યંગ કાલેજીયટ” નામનું માસિક પ્રગટ કરતા હતા. બાદ તેમણે “ગાંધી વિ॰ લેનિન' નામની ચાપડી લખી. તેના સિદ્ધાંતાની ઘણીજ માર્મિક સરખામણી કરી. લેનિનના સિદ્ધાંતે ગાંધી કરતાં કેવા સર્વોપરિ છે તે દર્શાવી આપ્યુ હતું. ખાદ કાનપુરના ખેલ્શેવિક કેસમાં તે સડાવાયા અને પીનલ કાડની ૧૨૧ એ કલમ મુજબ એટલે બ્રિટિશ રાજ્ય સામે કાવતરૂં કરવાના આરેાપસર તેમને ચાર વર્ષની સજા થઇ. ગઇ સાલમાં છૂટયા બાદ તે ખેડુત અને કામદાર સંધમાં જોડાયા. અખીલ હિંદ ટ્રેડ યુનિયન કેંગ્રેસના તેઓ ઉપમ`ત્રી છે. ઘેાડાક મહીના પહેલાંજ એક વિધવા સાથે પરણીને તેમણે સામાજિક સુધારામાં સક્રિય હિસ્સા પૂર્યાં હતા.
*
X
X
X
શ્રી. આર. એસ. નિખર
ડાંગે કરતાં શ્રી. નિબકરની સ્થિતિ ઘણી જૂદો છે. ઉંમર આશરે વ૨૮ છે. તેઓ જેટલા ઋતુની છે તેટલાજ ભાવનાશાળી અને છતાં નિખાલસ હૃદયના યુવક છે. અસહકારમાં તેઓ છેક ૧૯૨૪ ની સાલ આખર સુધીમાં એક ચુસ્ત ગાંધીપક્ષવાદી હતા. વચગાળે મુળશીપેટામાં ખેડુતાએ આદરેલી લડતમાં તેમણે છ મહીનાને જેલભેાગવટા કર્યાં હતા. તેઓ કઇ અડધા ડઝન પત્રાના તંત્રી થઈ ગયા હશે. એક બાળવિધવા સાથે તેઓ ૧૯૨૫ માં પરણ્યા. શ્રી. નિ’બકરમાં કામ કરવાની વિલક્ષણ ધગશ છે. હાલમાં તે મ્યુનિસિપલ યુનિયનના અને મુંબઇની પ્રાંતિક કેંગ્રેસ કમિટિના મંત્રી છે, ખેડુત અને કામદાર સંધના ટ્રેડ યુનિયન શાખાના તેએ લીડર છે,. આજની હડતાળની લડતમાં સૌથી મેખરે શ્રી. નિબકરજ છે.
X
અસહકાર શરૂ કાર્યક્રમ સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*
X
X
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
કામદારે જગતના ઉગતા તારા
૩૫૩ શ્રી. એસ એસ, મીરજકર કલાબા જીલ્લાના એક ગામડામાં ૧૯૦૨ ની સાલમાં જન્મ્યા. અસહકારમાં દફતર લપેટી મૂક્યા બાદ ફેંચ બેંકમાં જોડાયા ને સાત વર્ષ સુધી ત્યાં નોકરી કીધી. લાલા હરદયાળે લખેલું પુસ્તક “આધુનિક રૂશિયા અને કાર્લ માર્કનું જીવન વાંચી તેઓ સામ્યવાદી બન્યા અને કામદાર ચળવળમાં રસ લેવા લાગ્યા, ત્યારથી તેઓ કમ્યુનિસ્ટ મતોમાં માનવા લાગ્યા.
ગયે વર્ષે મિ. ઍટ લખેલી “ઈડિયા અને ચાઈના” ચોપડીના પ્રકાશક તરીકે તેઓ સામે કેસ માંડ્યો હતો, પણ છૂટી ગયા હતા. ખેડુત અને કામદાર સંઘમાં તેઓ પ્રચાર ખાતાના પ્રમુખ છે.
શ્રી. અર્જુન આળવે તેઓ એક આદર્શ કામદાર છે. ઉંમર વર્ષ ૨૮ છે. દક્ષિણમાં આવેલા સાવંતવાડી રાજ્યમાં જન્મ થયો. ડું મરાઠી શીખ્યા અને પેટને માટે ૧૧ વર્ષની કુમળી ઉંમરે મુંબઈમાં આવી મીલમાં રહ્યા. સ્વભાવે અતિશય નિડર અને સાહસી હાઈ સિપાહીગીરીના પૂરા ગુણ ધરાવતા હોવાથી છેલ્લી લડાઇમાં લશ્કરમાં જોડાઈ ફ્રાન્સ, બસરા વગેરેનાં રણમેદાન પર શાહીવાદના સાગરીતતરીકે લયા. ૧૯૧૫ થી ૨૦ દરમિયાનનાં પાંચ વર્ષ ખૂનખાર લડાઈમાં ગાળી ૧૯૨૧માં સ્વદેશે પાછા ફરી વળી મીલમાં વણકરતરીકે જોડાયા. ૧૯૨૩ ની સાલમાં પડેલી હડતાલમાં તેઓ કામદાર, યુનિયનમાં જોડાયા. ૧૯૨૫ ની હડતાલમાં પણ તેઓ આગળ પડતું કામ કરતા હતા અને આજે તે કામદારોના એક જબરજસ્ત નેતા થઇ પડયા છે. ગીરણી કામદાર યુનિયનના તેઓ પ્રમુખ છે.
શ્રી શાવકએચ. ઝાબવાળા સુરત જીલ્લામાં ઝાબ ગામે ૧૮૮૭ની સાલમાં જન્મ થયો. મેટ્રીક પૂરી કરી મુંબઈ આવ્યા. ને ૧૯૦૬ માં બી. એ. થયા, ત્યારથી એક લેખક અને શિક્ષક તરીકેનું જીવન ગાળે છે. તેમણે કુલ ૨૭ પુસ્તકો લખ્યાં છે. છેલ્લા મહાન યુદ્ધમાં તેઓ સરકારને મદદ કરવાની તરફેણમાં ટાઈમ્સ પત્રમાં લખતા, પણ ગરીબોની કંગાલિયતની તેમના મન પર અસર થઈ અને ૧૯૧૫ માં કામદારો. તરફ આકર્ષાયા. બુદ્ધીસ્ટ સેસાઇટી, હ્યુમેનીટેરીઅન લીગ વગેરેમાં કામ કર્યું. કામદાર આલમમાં શ્રી. ઝાબવાળાનું કાર્ય અજોડ છે. તેમણે ૨૨ યુનિયને સ્થાપી ૫૦-૬૦ હજાર કામદારોનું સંગઠન કર્યું છે. દયા-બુદ્ધિથી પ્રેરાયેલા આ સાચા જરથોસ્તીને જલદીજ નિરાશ થવું પડયું; કેમકે રાજતંત્ર સર કર્યા સિવાય કામદારે અને ગરીબ પ્રજાએાની સ્થિતિમાં બળ નહિ આવે, એવો અનુભવ તેમને કરવો પડ્યો. ત્યારથી તેઓ આર્થિક ક્રાંતિમાં માનવા લાગ્યા. આ માટે તેમને ઘણીજ વીતકે. વેઠવી પડી છે. નોકરી છૂટે, ભૂખમરો વેઠવો પડે, જ્ઞાતિભાઈઓનાં ટાણું ખમવાં પડે એ સર્વે ક્રમોમાંથી તેમને પસાર થવું પડયું હતું. તેઓ જેમ મીલ વર્કર્સ યુનિયનના પ્રમુખ છે તેમ બીજી અનેક યુનિયને સાથે પ્રમુખ કે મંત્રી તરીકે સંબંધ ધરાવે છે. “ખેડત અને કામદાર સંધના કાર્યકારી. મંડળના તેઓ એક સભાસદ છે.
| શ્રી લાલજી પૅડસે. શ્રી. વિનાયકરાવ સાવરકરની પ્રવૃત્તિઓની એમના ઉપર ઉંડી અસર થવાથી કોઈ પણ માગે સ્વતંત્રતાની લડતમાં તેઓ માનવા લાગ્યા. અહિંસાવાદ ઉપરથી એમની શ્રદ્ધા ઉઠી ગઈ. એ. પછી તેઓ કેટલાંક મંડળના સમાગમમાં આવ્યા. છેલી લડાઈમાં તેમની સહાનુભૂતિ જર્મની સાથે હતી. હિંદની સ્વતંત્રતા માટે એ વખતે એમને કેાઈ પણ જાતને ઉપાય બાધક લાગતો. ન હતો. પાછળથી એમને બ્રિટિશ લશ્કરમાં જોડાવાની ઈચ્છા થઈ હતી અને એ ઇચ્છા બર લાવવા એમણે બે મિત્રો સાથે લશ્કરમાં જોડાવાની ખટપટ કરી; પણ તેમાંય ફાવ્યા નહિ. આવી સ્થિતિમાં રિક્રુટીંગ માટે જે જુલમ થતા તે જોઈ તેમનું મન અકળાયું અને લડાઈ શુ. ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૫૪
શુભસંગ્રહ-ભાગ ચેાથે
વિરુદ્ધ પ્રચાર કરવા લાગ્યાં.
આજે જગવિખ્યાત બનેલા બારડોલીની પાસે આવેલા વ્યારા ગામના તેઓ વતની હેઇ, ઉંમર આશરે ૨૭ વર્ષની છે.
અસહકારમાં પડવા પછી બારડોલી સત્યાગ્રહનું જે એક અહિંસામાં નહિ માનનારું ' ઉદ્દામ અને આગ્રહી ટોળું કંઈક જુદી જ દૃષ્ટિથી રાહ જોતું હતું, તેમાંના આ એક યુવક હતા; પણ સત્યાગ્રહ પડતો મૂકાયાથી તેમના હાર્દિક પ્રયાસો ફોકટ ગયા. તે પછી મુળશીપેટાના સત્યાગ્રહમાં જોડાઈ ઉજળું કામ કરી બતાવ્યું અને બે-ત્રણ વાર કારાવાસ પણ ભોગવ્યો.
આ લડતમાં માલદાર જમીનદારો ગરીબ ખેડુતોની વિરુદ્ધમાં પડેલા જોઈ શ્રી. પૅડસેના મન પર ઊંડી અસર થઈ અને મુળશીપેટા સત્યાગ્રહના પ્રણેતા સેનાપતિ બાપટના સમાગમમાં તે વધારે મજબૂત થઈ ત્યારથી તેઓ એમજ માનતા આવ્યા છે કે, રાજકીય સ્વતંત્રતામાં બ્રિટિશ શાહીવાદ અંતરાયરૂ૫ છે; તેમ આર્થિક ઉન્નતિમાં મુડીવાદ દુશ્મનની ગરજ સારે છે.
સત્યાગ્રહની લડતમાં હાર્યા બાદ અત્યાચારમાં મદદ કરવાના આરોપસર તેમની સામે વોરંટ નીકળવાની ખબર મળવાથી ફરારી થયા. બાદ “બુલબુલ” નામનું સાપ્તાહિક કાઢયું. આ પછીની જીંદગી પત્રકારિત્વમાંજ તેઓ અદા કરે છે.
તેઓ એક મરાઠી અને ગુજરાતી લેખક તથા કવિ છે, તેમ લડાઈની તાલીમ પણ મેળવી છે. કામદાર અને ખેડુતસંધના કેંગ્રેસ વિભાગના તેઓ પ્રમુખ છે.
શ્રી. બી. એફ. બ્રડલે કામદારોના આ યૂરોપીયન મિત્ર લંડનના એક પરામાં ૧૮૯૫ ની સાલમાં જન્મ્યા અને ઇંજીનિયરીંગનો અભ્યાસ કરવા લાગ્યા. બાદ લડાઈ શરૂ થઈ ત્યારે ૧૯૧૬ ની સાલમાં કાફલા ખાતામાં જોડાઈ બેજિયમને કિનારે લડાઈમાં પડયા અને શાહીવાદના તારણહાર બન્યા. ૧૯૧૯માં પાછા ઇંગ્લેંડ આવી એક કારખાનામાં ઇજીનિયરતરીકે જોડાઈ ગયા. ૧૯૧૪ ની સાલથીજ તેઓ ટ્રેડ યુનિયનમાં રસ લેતા હતા. રણમેદાન પરથી પાછા આવ્યા બાદ જ્યારે તેમણે જોયું કે, જેઓ સામ્રાજય માટે લડયા તેવા હજારે શૂરા યુવકે આજે બેકાર થઈને ફરે છે અને તેમને ખાવાપીવા આપવાની ફરજ નથી સરકાર કે નથી માલીકે બજાવતા; ત્યારે તેમને આ સ્થિતિ પ્રત્યે તિરસ્કાર થવા લાગ્યો. ને તેવામાં જ વળી તેઓ પણ બેરોજગાર થઈ પડયા. બાદ ખૂબ વિચાર કરતાં નિર્ણય ઉપર આવ્યા કે, એક સામ્યવાદજ ગરીબોને ઉગારશે. તે પછી ઇડિયા ઍફીસમાં નોકરી મેળવી રાવલપિંડીમાં ઈજીનીયરતરીકે આવ્યા. અહીંના થેડા મહીનાના જીવનમાં જ તેમણે શાહીવાદનું કારમું સ્વરૂપ પારખી લીધું અને તેઓ શાહીવાદ તથા મુડીવાદના કટ્ટર વિરોધી છે. બાદ પાછા વિલાયત ગયા અને ટ્રેડ યુનિયનની ચળવળમાં આગળ પડતો ભાગ લેવા લાગ્યા. ૧૯૨૫ની સાલમાં ઈગ્લાંડમાં પડેલી સાર્વત્રિક હડતાળમાં એમે ગમેટેડ ઇંજીનિયર્સ યુનિયનના હદ્દેદાર તરીકે જોડાઈ સર્વે ઇજીનિયરોને હડતાળમાં સામેલ કર્યા.
ગયા વર્ષના સપ્ટેમ્બરમાં તેઓ એક પ્રવાસી તરીકે હિંદુસ્તાનમાં પાછા આવ્યા અને ત્યારથી અહીંની કામદાર ચળવળમાં રસ લઈ રહ્યા છે. મધ્યપ્રાંતની ખેડુત અને કામદાર પરિષદે તેમને પિતાના પ્રમુખ ચુંટયા હતા.
(તા. ૫-૨-૧૯૨૯ના દૈનિક “હિંદુસ્થાન” માં લખનાર –“મીલમ જુર”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
રશિયાનાં રખડાઉ બાળક
१६२ - रशियानां रखडाउ बाळको
આ ભવિષ્યના શહેરીએના અટપટા પ્રશ્નના સરળ ઉકેલ
ઉપય
અજંગલી અને રઝળુ ખાળકાના સવાલ જે સેવિયેટ સરકાર સમક્ષ અત્યારે ખડેા થયેા છે તેના જેવા ભયંકર અને તેનાથી વધારે અટપટા સવાલ કદાચ કદીયે ઉભા થવા પામ્યા હશે નહિ. આ બાળકા અનાથા છે. તેમનાં માબાપે મહાન વિગ્રહમાં મરાઇ ગયાં છે અગર નાશ પામ્યાં છે. આ લેાકેા ખળવામાંથી અગર તેા ઈંગ્લિશ, અમેરકન, ફ્રેંચ, ઇટાલિયન અને જાપાની વગેરે વિદેશી લશ્કરે તેમજ ગ્લાંડ, અમેરિકા, ફ્રાન્સ અને જાપાન તરફથી જેને નાણાંની મદદ મળે છે તેવાં ઝારનાં લશ્કરાના ભયંકર જીમાાટેમાથી બચી જવા પામેલાં હેાય છે. આમાંનાં ઘણાંએ અનાથેાનાં માબાપે ૧૯૨૧-૨૨ ના દુષ્કાળમાં મરણ પામેલાં છે. મહાન વિગ્રહ અને ચઢાઇએના પરિણામે પાયમાલ થઈ ગયેલું સેવિયેટ રાંશયા આ દુષ્કાળ સામે પગલાં લઇ શકે તેમ ન હતું. આ બાળકાના અસ્તિત્વના દોષ જો કે ખેલ્શેિવિકા’ ઉપર લાદવામાં આવે છે છતાં ખરી હકીકત તે એ છે કે, સેવિયેટ સરકારને તેડી પાડવા માટેના મહાન સત્તાઓના પ્રયાસેનુંજ આ પરિણામ છે. તેમની સંભાળને મહાન સવાલ સાવિયેટ સરકારને માથે આવી પડે છે.
લાખાની સંખ્યા
રશિયામાં આશરે બે મીલિયન રઝળુ બાળકે છે. ગણત્રીના ાધનને અભાવે મેાસ્કાના ચાક્કસ આંકડા કહી શકાય તેમ નથી. ૧૦ થી ૨૫ હજારન સંખ્યા હેાવાનુ ધારવામાં આવે છે. ૧૯૧૯-૨૦ માં મેરકામાં ૩૦,૦૦૦ ની સંખ્યા હાવાનું કહેવાય છે. ચાલુ વર્ષમાં ત્યજી દેવાયેલાં છે.કરાં આ સંખ્યામાં ઉમેરે કરે છે. આમાં ૯ થી ૧૮ વર્ષની અંદરના ઘણાખરા છેાકરાએ છે. વધારે સખ્યા ૧૨ થી ૧૫ વર્ષની છે, લડાઇની શરૂઆતથી કેટલા મરણ પામ્યા છે તે કહી શકાતું નથી. રશિયાના જૂના તંત્રમાં જીંદગીની કઇ કિંમત ન હતી.
કમમાંટે ઉપજાવે તેવે પ્રશ્ન
આ સવાલ ખરેખર કમકમાટી ઉપજાવે તેવે છે. મેાસ્કામાં આવાં બાળકાનાં ટોળાં નજરે પડશે. દિવસે તેએ ભીખ માગે છે અને શેરીઓમાં આયડે છે. રાત્રે જ્યાં ત્યાં સૂઇ રહે છે. કઈ પણ અટકાયત વિના ટ્રામમાં તેએ દાખલ થઇ ક્ષુધાતુર દૃષ્ટિથી એકે! નીચે ખેાવાયેલ સિક્કાએા માટે ફાંફાં મારે છે. તેમની ભીખ માગવાની રીત ઘણી વખત જુલ્મ અને કંટાળાભરેલી હેય છે. રેસ્ટારાંમાં તેએ તમારા શરીર સુધી ધસી આવે અને પેાતાની હાજરીનું ભાન કરાવવા ઘણી વાર તે તમને આંચકા પણું મારતાં ખેંચાતાં નથી. ટેબલપરથી તેએ દરેક ચીજ ઝુટાવી પલાયન કરી જાય છે. તંદુરસ્તીની તેમને કાંઇ પરવાહ હેાય તેમ જણાતું નથી, તેથી ગમે તેવી ચીજ ઉઠાવી ખાઇ જાય છે. લેાકેા સરકારની પરિસ્થિતિ ધ્યાનમાં લઇ આ બાળકને ખારાક અને પૈસા એકદમ આપે છે. અસહ્ય સકેંટા સહન કરીને આ બાળકેા કેવળ ઉલટા સ્વભાવનાં બની ગયા છે. તેમનામાં દારૂ પીવેા, જુગાર રમવા વગેરે દુર્ગુણો ધર કરી બેઠા છે, ઘણાને ક્ષય જેવા રેગેા લાગુ પડેલ છે. આમાંને મોટા ભાગ તે ચાર છે. તેએ કયી રીતે જીવન ટકાવે છે, તેજ રશિયામાં એક નવાઇની વિષય થઇ પડયા છે. ઉલટું તેમાંના ઘણાખરા લટ્ટુ અને મજબૂત છે. આર્થિક સ્થિતિ ઉપર કેળવણી અને સુધારાનેા કેટલે આધાર રહેલા છે તે આ ઉપરથી સચેટ જોઈ શકાશે.
સરકારના પ્રયાસે
આ ખાખતને ઝીણવટથી અભ્યાસ કરતાં આ સવાલ બહુજ દુ:ખદાયક જણાતા નથી; કારણ કે સેવિયેટ સરકાર અને ખીજી સંસ્થાએ આને ઉકેલ લાવવા પ્રયાસ કરે છે. રઝળુ બાળકાની સંભાળનું બધું કા બાળકા માટેની કમિટિને હસ્તક છે. ૧૯૨૬ માં માસ્કામાં આ બાળકાને પકડવાને એક ખાસ કમીશન નીમવામાં આવ્યું હતું. ૧૯૨૬ માં અને ૧૯૨૭ માં અનુક્રમે ૩૭૫૦ અને ૨૭૯૩ બાળકાને પકડવામાં આવ્યાં હતાં. ૧૯૨૮ ના આંકડા મળતા નથી; પરંતુ આ વર્ષોંમાં તેમને ખેડુતગૃહેામાં મોકલવાની યેાજના થઇ હતી. મેાકેામાં સંખ્યા ઘટી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૫૬
શુભસંગ્રહ ભાગ ચેાથા
રશિયન સામ્યવાદી પક્ષ જે સબળ પક્ષ છે તેના તરફથી તેની દરેક શાખા તરફ ૧૯૨૯ ની આખરે એક પણ રઝળ બાળક ન રહે તેવા પ્રયાસ હાથ ધરવાને ફરમાન કાઢવામાં આવ્યાં છે. સરકાર તરફથી એવો હુકમ છે કે, આવાં બાળકોને રઝળતાં જતાં તેમને પકડીને એકઠાં કરવાની જગ્યાએ પહોંચાડી દેવાનો દરેકને હક્ક છે. પુખ્ત ઉંમરના છોકરાને પકડવાનું કાર્ય જોખમભરેલું છે. કારણ કે તે દેડવામાં ચપળ હોવા ઉપરાંત જે તે લોકોનું ટોળું હોય તો જરૂર પકડનાર ઉપર પથરાનો વરસાદ વરસવાના. ઘણા છોકરાઓ તો જે શિયાળે હોય તે રાજીખુશીથી ઈમ્પટરોની સાથે અગર પિતાની મેળે જ તેમને માટે રાખેલાં સ્થાનોમાં જાય છે. તેમને એકઠાં કરવા માટેના મધ્યસ્થાનમાં લઇ ગયા પછી બે માસ સુધી તેમના પર દેખરેખ રાખવા ઉપરાંત તેમને કારખાનામાં કામે વળગાડવામાં આવે છે. આ સંસ્થા સાથે તેમની શારીરિક અને માનસિક સ્થિતિનો અભ્યાસ કરનાર મંડળ પણ રાખવામાં આવે છે. આ સંસ્થામાં આ છોકરાઓની ઉમર વગેરે પ્રમાણે પાંચ વિભાગ પાડી દેવામાં આવે છે. ત્યારબાદ તેમને નીચેની કોઇ પણ સંસ્થામાં મેકલી અપાય છે.
બાળકે માટેની સંસ્થાએ મોસ્કોમાં ૧૨૯ બાળગૃહે છે, જેમાં ૧૫૬૫ બાળકે છે. મોસ્કો પ્રાંતિક ગૃહોની સંખ્યા ૫૦ ની છે અને તેમાં ૩૬૪૭ બાળકે છે. અહીં રઝળ તેમજ બીજાં બાળકો વચ્ચે ભેદ બતાવવામાં આવતો નથી. સર્વને સરખા હક્ક હોય છે. માર્કેટમાં આ રઝળુ બાળક માટે ૧૭ અને પ્રાંતમાં ૫ સંસ્થાનો છે. ખેડ-ખાંપણવાળાઓ માટે પણ મેસ્કોમાં ૫ ગ્રહો છે. ખૂન વગેરે ફોજદારી ગુન્હા કરેલાઓને માટે ખાસ ગ્રહો છે. આ બધી સંસ્થાઓમાં લાયકાત પ્રમાણે બાળકોને મેકલી આપવામાં આવે છે. ઉપરાંત હજારને ખેડુતગૃહમાં દાખલ કરવામાં આવે છે. આ સિવાય બીજી સંસ્થાઓ જેવી કે સિનેમા ફિલ્મ ઉદ્યોગ વગેરે તેમને પહેલી પસંદગી આપે છે. એકટરતરીકે તેમનું કાર્ય ઘણુંજ સુંદર હોય છે, પરંતુ ઘણા ખરા જુગારમાં પિસા વેડફી નાખી પાછા. ભીખ માગતા બની જાય છે. ઘણી જ મુશ્કેલીએ તેમનું જીવન નિયમિત બનાવી શકાય છે.
સમાજ પણ સહાય કરે છે. ઘણાં ખાનગી કુટુંબેએ આ બાળકની સંભાળ માથે લીધી છે, પરંતુ કૌટુંબિક જીવનના અંકુશ વગેરે સહન ન થતાં થોડા દિવસોમાં જ તેઓ પલાયન થઈ જાય છે અને ભીખ માગવી શરૂ કરે છે. માજી રાજદ્વારી કેદીઓનું મંડળ મસ્કેની ઘણું સંસ્થાઓનું પેટ્રન છે. આ સ્ત્રીઓ અને પુરુષ પેલાં બાળકનાં માબાપનું સ્થાન લે છે. તેમનાં ગ્રહોની તપાસ કરવા ઉપરાંત તેમને માટે ફંડ એકઠું કરતાં રહે છે. ૧૯૨૬ માં જી. પી. યુ. એ ૧૧૦૦ બાળકે એકઠાં કર્યા હતાં. એક મઠ અને ઝાર તેમજ બીજા ઉમરાવોનાં મોટાં મકાને આ બાળકોના ઉપયોગ માટે જપ્ત કરવામાં આવેલ છે.
ગૃહમાં નિયમિત જીવન આ ગ્રહોમાં બાળકે નિયમિત જીવન ગુજારે છે. તેઓ ચાર કલાક અભ્યાસમાં અને ચાર કલાક વ્યાવહારિક તાલીમ પાછળ ગાળે છે. અભ્યાસની મુદત ચાર વરસની છે. ત્યારપછી તેઓ કેાઈ કારખાનામાં જોડાઈ શકે છે અને સમાજને સહાયક બને છે. કારખાનાના તંત્રમાં, વ્યવસ્થામાં અને નફે વગેરે દરેક બાબતમાં તેમને બીજાના જેટલાજ હક્કો હોય છે. વ્યાવહારિક તાલીમમાં તેમને ધાતુકામ, લક્કડકામ, જોડા સીવવા વગેરે કાર્યો શીખવવામાં આવે છે.
આગળ અભ્યાસ માટે તેઓ કામદારોનાં વિદ્યાલયમાં દાખલ થઈ શકે છે. ખાવા, રહેવા વગેરેની સગવડ સરકાર તરફથી મળે છે. સામાન્ય ખર્ચ માટે દર માસે થોડી રકમ પણ મળે છે. અનુભવથી એમ જણાયું છે કે, દરેકને વ્યાવહારિક કામ વધારે પસંદ છે. દરેક સંસ્થા સાથે કારખાનાંઓ પણ હોય છે. નિયમિત જીવન આકરું લાગતાં આમાંથી આશરે છ ટકા બાળકે ઉનાળામાં પલાયન કરી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
રશિયાનાં રખડાઉ બાળકે
૩પ૭ બીજી નિશાળના જેવીજ વ્યવસ્થા અહીં પણ હોય છે. તેઓ જ તેમનાં દિવાલ વર્તમાનપા ચલાવે છે અને વ્યવસ્થા જાળવે છે. સંસ્થાના દરવાજા ખુલ્લા જ રહે છે, જેથી કોઈ બાળક ઈરછા પ્રમાણે જઈ આવી શકતાં કેદખાના જેવો ભાસ થતો નથી. સ્નેહ અને સમજથી કે
હું અને સમજથી કેળવણી અપાય છે. વ્યવસ્થામાં જોરજુલમ થતા નથી. આ રીતે સરસ કેળવણી મળી શકે છે.
આ બાળકને સાવકાં માબાપને આપવાની અને તેમને ખેડુતગૃહમાં રાખવાની પદ્ધતિ ઘણીજ સરસ છે; કારણ કે તેઓમાંનાં ઘણાં તો જન્મથી ખેડુતજ છે. શહેરી જીવન તેમને ગમતું નથી. ખેડુતને આ બાળકના ખર્ચ માટે માસિક કંઈ રકમ મળે છે. બાળકને પદ્ધતિસર ખેતીનું શિક્ષણ અપાય છે.
પ્રશ્નને ગૂઢ ઉલ આટલા પ્રયાસ છતાં આ સવાલનો નિવેડો લાવી શકાય તેમ નથી. કેળવણી અને સામાજિક સુધારા માટેનાં મંડળો બાળકનો ખર્ચ ઉપાડી લે છે. મુશ્કેલી એ છે કે, આ બે મિલિયન ૨૪ળ બાળકો માટેના પુરતા પૈસા નથી. વળી તેમને રાખવા જગ્યાની પણ તંગાશ છે. છેલ્લાં દશ વર્ષોમાં મોસ્કોની વસ્તી ૧૫ માંથી ૨૫ લાખ થઈ ગઈ છે, જેથી રહેઠાણને પ્રશ્ન તીવ્ર બનતો જાય છે. એક ઉદ્યોગને નફો બીજા ઉદ્યોગ માટે રોકાતાં નાણું ફાજલ પડતું નથી. વિદેશમાંથી લોન મળી શકતી નથી. શિક્ષકનો ભોગ પણ અજબ છે. તેમને ભાગ્યેજ ૪૦ થી ૫૦ બલ્સ માસિક મળે છે. તેવી જ દશા બાળકોની પણ છે. તેમનાં મકાનમાં રાચરચીલાનું તે નામ જ નથી. કારખાનાંઓ અને અભ્યાસગૃહોમાં પૂરતાં સાધન નથી. શિયાળાની કડકડતી ઠંડીથી બચવા પૂરતાં વસ્ત્રો પણ મળતાં નથી. પથ્થર જેવાં હૃદયને પણ પીગળાવી દે તેવું આ
નથી? આટલું છતાં પણ પરિણામ સુંદર આવતું જાય છે. તે શ્રમજીવી બાળકેએજ એક નાનો સરખો બગીચો બનાવેલ છે અને તેમાં થોડાં જનાવરોને સંગ્રહ કરેલ છે. એારડાની દિવાલો પર સુંદર ચિત્રકામ પણ નજરે પડે છે. દિવાલ વર્તમાનપત્ર તેમને ખાસ વિષય છે. તેમાં તેમની લખેલી કવિતાઓ અને તેમનાં જીવનનો ઇતિહાસ આલેખતી નાની વાર્તાઓ તેઓ લખે છે. રશિયાનું ભવિષ્યનું સાહિત્ય આના ઉપર ઘડાશે તેમ જણાય છે. કેટલાંક બાળગૃહમાં સારી સગવડતા પણ હોય છે.
ભવિષ્યની આશાઓ આ બાળકોને તેમના શિક્ષકે પ્રત્યે અત્યંત ભાવ છે. દરેક વસ્તુ તેઓ ઝડપથી ગ્રહણ કરી શકે છે. શિક્ષકોના રસનેહનો તેઓ અછો બદલો આપે છે. તેમને રઝળવા દેતાં તેઓ ભાવી બદમાશ થવાના. જ્યારે તેમને સમાજમાં સ્થાન મળતાં તેમનું ભાવી ખરેખર ઉજજ્વળ બનવાનું. આથી એમ સાબીત થાય છે કે, તેઓ ખરેખર બુદ્ધિશાળી અને હિંમતવાન છે, અને દેશના હુન્નર ઉદ્યોગ માં તેઓ સારો હિસ્સો આપશે. મેકિસમ ગોઆનું જીવન આમાં દષ્ટાંતરૂપ છે. એક વખતનું એનું જીવન આ રઝળ બાળકના જેવું જ હતું. રશિયાનો અત્યારના સવાલ આ બાળકોને માટે રહેઠાણો અને સાધને મેળવી તેઓ નકામા વેડફાઈ ન જાય તે માટે છે તેમની શક્તિઓ ખીલ્યા પહેલાં જ કરમાવા ન દેતાં તેની યથાર્થ ખીલવણી થઈ સામાજિક હિત માટે તેને ઉપયોગ થાય તેવો પ્રયાસ કરવાની ફરજ સોવિયેટ સરકારને માથે આવી પડેલ છે.
(તા. ૯-૨-૧૯ર૯ના દૈનિક હિંદુસ્થાન”માને --મીસ એમિસ મેડલીને લેખ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચાથા
१६३ - एक 'दरिद्र नारायण' का पूजारी बौद्ध भिक्षु (“ત્યાગભૂમિ”માં ધ્ય’ગઇરસ્ટ” ના એક લેખ ઉપરથી લખનાર શ્રી. કૌશલ્યાયનિ આનંદ–સિલેાન) (૧)
સભી મનુષ્યાં કે હ્રદય મે કભી-ન-કભી તે સાત્ત્વિક ભાવે કા સચાર હાતા હી હૈ. ઉનકી અસદ્ વૃત્તિયાં કૈ સદ્ ત્તિયાં કે સામને હાર માતની હી પડતી હૈ. ઉસ સમય ઉનકા હ્રદય કહતા હૈ,. કૈસા અચ્છા હૈાતા, યદિ હમ ભી કિસીકે કુછ કામ આ સકતે !'' ધન્ય હૈ વહ નિર્દેલ હૃદય, જિસમે પરેાપકાર કી યહ ભાવના એક ખાર ઉફ કર શીઘ્ર હી મિટ નહીં જાતી; કિંતુ ઉત્તરાત્તર બઢતી હી જાતી હૈ—ઔર યહાં તક બહતી હૈ કિ પર ઉસે અપના સસ્વ ભી દૂસરોં કી સેવા મેં લગા કર સતેાત્ર નહી` હતા. વહ ચાહતા હૈ કિ દચિ કી ાંતિ ઉસકી ટ્ટિયાં ભી કિસીકે કામ આ જાયે. ઇસી શ્રેણી કે એક બૌદ્ધ ભિક્ષુ આજ સે કાઇ ૩૦ વર્ષ પૂર્વ ઉત્તર-પૂર્વીય જાપાન કે કારિયામા નામક જિલે મેં હા ગયે હૈં. સન્ ૧૮૪૨ કે મા` મેં એક બહુત હી સાધારણ પરિવાર મે ઉનકા જન્મ હુઆ થા. માતા-પિતા ને ઉનકા નામ શિન્કા સુઝુકી રખા. અપને બાહ્ય-કાલ મેં ઉન્હોંને ચિસેકિન નામક બૌદ્ધ-મદિર મે શિક્ષા પાઈ ઔર ૨૫ વર્ષ કી આયુ મેં વહ બપેજી’ મદિર કે પૂજારી બના દિયે ગયે. અપને જીવન કે અંતિમ દિન તક વધુ યહી રહે; ઔર ૫૦ વર્ષ કી સાધારણ આયુ મેં તે। ઉનકા સ્વĆવાસ હી હૈ। ગયા. વહ ઇસ સંસાર મેં બહુત દિન નહીં જિયે. ઉન્હાંને સમાજ મેં કાષ્ઠ વિશેષ ઉંચા સ્થાન ભી નહા` પ્રાપ્ત કિયા. ઉતકી કાઇ વિશેષ ખ્યાતિ ભી નહીં હુઇ; કિંતુ ઉતકે જીવન મે ‘ત્યાગ ઔર સેવા કા ભાવ ઐસા ફ્રૂટ-ફ્રૂટ કર ભરા હુઆ થા કિ હમ ઉનકા ‘ત્યાગ ઔર સેવા કા મૂર્તિ' કે અતિક્તિ ઔર કુછ કહુ હી નહીં સકતે.
પ
(૨)
આજ સે ૫૦ વર્ષ પૂર્વ જાપાન મેં, બહુત સે સ્થાનમાં પર, અનેક અમાનુષિક ઉપાયાં સે લાગ અપને ખર્ચો કી હત્યા કર ડાલતે થે. કેઈ તે ઉન્હેં સમીપ કે જલાશય મેં ફેંક દેતા, કાઇ ઉન્હેં વૃક્ષ પર લટકા કર્ માર ડાલતા; કિંતુ આધકતર લેાગ અપની સંતાન કે સાથ કાગશી’ કા વ્યવવાર કરતે થે. ઉંગલી' કા શબ્દાર્થ હૈ “પ્રકૃતિ ક્રા લૌટા દેના,” ઔર ઉસકા મતલબ હૈ, ખચ્ચે કે મુહ ઔર નાક મેં ગીલા કાગજ ુસ કર ઉસકા સાંસ ખંદ કર દેના.
ઇસ પ્રકાર કી સમસે અધિક ઘટનાયે' મહાત્મા સુજીકી કે અપને જિલે ‘કારિયામા’ મેં હી હૈતી થીં. ઇસ લિયે વહ અપને આસપાસ ઇસ પ્રકાર કા અત્યાચાર હેાતા દેખ વ્યાકુલ હૈ। ઉઠે. ઉન્હેં બચ્ચોં સે બહુત પ્યાર થા. વહ કહતે થે-દિ મૈં ઇસ કુરીતિ કા બંદ કર સકું, તે મુઝે ઔર અધિક કુછ ન ચાહીએ”. ઉન્હાને દેખા. ઇસ કુરીતિ કા મૂલ ઔર મહાન કારણ દરિદ્રતા હૈ નિર્ધન માત-પિતા અપને બચ્ચાં કી પરવરશ કરને મેં અસમ` હૈ!ને હી કે કારણ ઉન્હેં માર ડાલતે હૈ. ઇસ લિયે પહલે ઉન્હોંને અપને આસપાસ કે લેાગેાં ક! આર્થિક સહાયતા દેની આરંભ કી. જો કુછ ઉન્હેં ઇધર્–ઉપર સે દાન મેં પ્રાપ્ત હેાતા, વહેં કિસી-ન-કિસી રૂપ ગે દરિદ્રો` કે યહાં પહુચા દેતે. અપને લિયે વહ બહુત હી થે!ડા ખર્ચ કરતે થે. પ્રાયઃ નમક કે સાથ થાડા ભાત ખા કર રહ જાતે ઔર તન કે એક ટે-પુરાને વસ્ત્ર સે ટક કર સ`તેષ કરતે થે.
(3)
કિ ંતુ, યહ બિમારી તે। અદ્ભુત ગહરી થી. ઇસ સાધારણ ઔષધ સે દૂર હેાનેવાલી ન થી. વહુ દિનરાત યહી સાચતે રહતે કિ, “ઇન નિરીહ બચ્ચાં કે પ્રાણ કરો ખચે?” એક દિન આસપાસ કે ગાંવાં કે લાગ મહાત્મા સુઝુકી કા ઉપદેશ સુનને કે લિયે ક૨ે હુએ, મહાત્મા સુઝુકી ને કહા-મૈ દેખતા [ કિ તુમમેં અભીતક અનેક લેગ ઐસે હૈ, જો ઇસ મહાન પાપ કા કરતે હૈ. યદિ તુમ સ્વયં અપને બચ્ચોં કા પાલન નહીં કર સકતે, તે મૈં ઉન સબકા પાલન કરૂંગા. અપને બચ્ચે કી હત્યા કરને સે પૂર્વ સુઝે ઉસકી સૂચના દે દિયા કરેા. જરા એક ખાર આ કર કહ યા કરે। કિ હમારે પાસ સે પાલને કે લિયે ધન નહી હૈ. ખસ, ફિર મૈં ઉસકી સમ્હાલ કર લિયા કરૂ...ગા. શાયદ તુમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
દરિદ્ર નારાયણ કા પૂજારી એક બૌદ્ધ ભિક્ષુ
૩પ૦ સમઝતે હે કિ નિરપરાધ બચ્ચે કી હત્યા કર કે તુમ એક બોઝ સે મુક્ત હે જાતે હૈ, લેકિન યાદ રકખ, ઇસ પાપ કે બદલે મેં તુહે મહાન કષ્ટ સહના હોગા.” યહ કહતે-કહતે મહાત્મા સુઝુકી કા ગલા રૂંધ ગયા, ઔર આંખો સે આંસુઓ કી ધારા બહ નિકલી. અપને વ્યાખ્યાન કી સમાપ્તિ પર વહ ખૂબ રોયે–ઔર, જનતા ભી ઉનકે સાથ રોય પડી. લોગોં કો અપને પિછગ્લે ખૂરે કર્યો કા બડા પશ્ચાત્તાપ હુઆ. ઉસ દિન સે અનેક સ્ત્રિયાં, જે મહાત્મા સુઝુકી કે ઉપદેશ સે પ્રભાવિત હુઈ થી, ઈસ કરીતિ કે મિટાને કે લિયે સતત ઉદ્યોગ કરને લગી, જિસકા ફલ યહ હુઆ કિ કુછ કાલ કે બાદ કોરિયામાં કે જિલે મેં યહ કુરીતિ બિલકુલ મિટ ગઈ
યહ સત્ય હૈ કિ મહાત્મા સુજુકી કે ઉપદેશ સે હજારો નિરપરાધ બાલક પૈદા હોતે હી મૃત્યુ કા ગ્રાસ હોને સે બચ ગયે; કિંતુ ઇસકે લિયે, ઉન્હેં કુછ કમ તપસ્યા ન કરની પડી. આગે ચલ કર ઉન્હોંને બડે હી કઠિન દિન વ્યતીત કિયે. એક દિન કડાકે કી સદી પડ રહી થી. પ્રાતઃકાલ હી એક મજદૂર અપને બાલક કે લિયે મહાત્મા સુઝુકી કે પાસ આયા ઔર બાલક કે ઉનકી ગોદ મેં દે કર બોલા–“મહાત્મન ! યહ મેરા બાલક હૈ, આપ ઇસક પાલન કરે.” બચ્ચા અત્યંત હી દુબલા પતલા થા, ઔર ઉસકે તન પર ફટે–પુરાને ચીંથડે કે અતિરિક્ત ઔર કુછ ન થા. મજદૂર કહને લગા–“ઇસ લડકે કી મેં કે મરે એક માસ હો ગયા હૈ. ઈસ એક માસ મેં. મેં કુછ ભી નહીં કમા સકા: જે કુછ મેરે પાસ થા વહ સબ સમાપ્ત હો ગયા. મેરે પાસ ઈસકી માતા કે તથા અપને કછ કપડાં કે અતિરિક્ત ઔર થા હી થા ? અબ મૈ ઇસ લડકે કે સાથ રખ કર મજદૂરી ભી નહીં કર સકતા. મહાત્મન ! મેરે લડકે કી પાલના કરે.” યહ કહતા હુઆ વહ ર પડા ઔર બોલા–“મહાત્મન્ ! કલ મુઝે ઘર કે માલિક ને ભી ઘર સે નિકાલ દિયા. રાતભર મેં આપકે ઇસ બરામદે મેં હી ઠિકુરતા રહા. દિન ચઢે મુઝે એક
સ્ત્રી ને આપકા પતા બતાયા. મેં આપકી શરણ આયા દૂ, મેરે બચ્ચે કી રક્ષા કરે, મેં સદા આપકા ઋણી રહૂંગા.” મહાત્મા સુજુકી ને કહા–કઈ હજ નહીં, તુમ અપને બચ્ચે કે મેરે પાસ છોડ જાઓ; ઔર જબ તુમ ઇસકા પાલન કરને યો ય હો જાઓ, યા યહ તુમહારી કુછ સહાયતા કરને યોગ્ય હે જાય, તે જબ ભી ચાહે આ કર લે જાના.” કૃતજ્ઞતા સે ઉસ મનુષ્ય કા
ઝુક ગયા. વહ કુછ કહના ચાહતા થા—અપની કૃતજ્ઞતા કા શબ્દો દ્વારા પ્રકટ કરના ચાહતા થા-કિંતુ, કર ન સકા. બડી મુશ્કિલ સે ઉસને દે ચાર શબ્દ કહે, ઔર ચલને કે લિયે તૈયાર હુઆ; લેકિન મહાત્મા સુજુકી ને ઉસે રોક કર રૂપયે દેતે હુએ કહા–“યહ લો, ઈસસે નયે વસ્ત્ર ખરીદ લેના. યહ ચીંથડે પહને હુએ શાયદ તુહે મજદૂરી ભી ન મિલે.”
ઐસી ઘટના લોગોં કે કાને તક પહુંચને લગી ઔર લોગે મેં યહ પ્રસિદ્ધ છે ચલા કિ મહાત્મા સુઝુકી દયા કે અવતાર હૈ. જિન બચ્ચે કે ઉનકે માતા-પિતા નહીં પાલ સકતે, ઉન
કે પાલને કા ભાર અપને સિર ૫ર લેતે હૈં. તબ ક્યા થા ? અનેક લેગ આ કર અપને બચે ઉનકે સુપુર્દ કરને લગે. યહાં તક કિ કુછ દિન મેં બચ્ચે કી સંખ્યા કાફી હો ગઈ. મહાત્મા સુઝુકી ઉન સભી બચ્ચોં કા પાલન કરને લગે. મંદિર કે પુરાને લેખે સે માલૂમ હોતા હૈ કિ ઉન દિનોં મેં જબ “યેન” કી ક્રય-શક્તિ આજસે લગભગ ૨૦ ગુની થી, વહ પ્રત્યેક બાલક પર એક પેન માહવાર ખર્ચ કરતે થે. ઇસસે માલૂમ હોતા હૈ, વહ બચ્ચે કે ખાને કી કમી નહીં હેને દેતે થે. મંદિર મેં ચાવલ આદિ કી જે આમદની હતી થી, વહ ઉતને બડે પરિવાર કે લિયે બિલકુલ અપર્યાપ્ત થી; કાંકિ કભી-કભી ઉનકે પાસ પચાસ-પચાસ બાલક ઈકહે હો જાતે છે. ધનાભાવ કે કારણ ઇતને બચ્ચે કે લિયે દાઇયાં તે રખી હી નહીં જા સકતી થીં. ઇસ લિયે પ્રાયઃ હરરોજ મહાત્મા સુઝુકી કે એકાધ બચ્ચા ગોદ મેં લિયે ઔર એકાધ કમર પર ઉઠાયે, દૂધ માંગને નાના પડતા થા. ઉનકા ધ્યાન ઇન બચ્ચે કી શિક્ષા કી ઓર ભી થા. ઉન દિને જાપાન મેં અનિવાર્ય શિક્ષા નથી. અનેક લોગ ગરીબી કે કારણ અપને બચ્ચે કે પઢા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૬૦
શુભસંગ્રહસ્સારા ચાળા
ન સકતે થે. મહાત્મા સુજુકી જ્યોં હી કિસી બાલક કે સ્કૂલ જાને યોગ્ય હુઆ દેખતે, ઉસે કિસી પાસ કે પ્રાઈમરી સ્કૂલ મેં ભતી કરા દેતે થે. બચ્ચે કે સ્વાધ્ય કી ઓર ભી ઉનકા પૂરા-પૂરા થાન થા. યદિ કોઈ બચા બીમાર પડી જતા, તે માતપિતા સે ભી અધિક વહ ઉસકી સેવા કરતે. કભી-કભી બીમાર કી સંખ્યા બહુત અધિક બઢ જાને પર વહ કિસી દાઈ કો ભી નૌકર રખ લેતે થે; લેકિન દાઇ કે દેને કે લિયે ઉનકે પાસ ધન કહાં થા ? બહુત બાર બચ્ચાં કે લિયે દવાઈ ઇત્યાદિ કા ભી પ્રબંધ નહીં હો સકતા થા. જબ વહ કિસી બચ્ચે કે તન પર કપડા ન દેખતે તે નૌકર કે બુલા કર કહતે –“યહ લો મેરે બદન કા કપડા, ઔર ઈસે બેચ કર ઇસ બચે કે લિયે કઈ વસ્ત્ર લે આઓ.” ઇસ લિયે યદ્યપિ કભી-કભી કુછ ધન દાની ઉનકે લિયે મૂલ્યવાન વસ્ત્ર ભી ભેજ દેતે થે, કિંતુ ઉનકે તન પર પ્રાયઃ ફટે પુરાને વસ્ત્ર હી રહતે થે.
મહાત્મા સુઝુકી કી દાનશીલતા કા યહ સમાચાર સરકારી અફસરોં કે કાને તક ભી પહુંચા. ઉહાન ઉનકે પ્રતિ આદર પ્રકટ કરને કે લિયે ઉહ એક ચાંદી કા પ્યાલા ભેંટ કર, મહાત્મા સુજુકી ને વહ પાત્ર લેના સ્વીકાર ન કિયા કહને લગે–“ભિક્ષુ કે લિયે દાનશીલ હોના એક સાધારણ ગુણ હૈ, ઈસમેં મેરી કોઈ વિશેષતા નહીં.” એક બાર કુછ સરકારી આદમિ ને ચાહા કિ વહ અપને કાર્ય કી રિપોર્ટ લિખ કર ઉંચે સરકારી અફસર તક પહુંચા દે, જિસસે ઉન્હેં કુછ સરકારી સહાયતા મિલ જાય; કિંતુ મહાત્મા સુજુકી ને કિસી પ્રકાર કી રિપોર્ટ આદિ ભેજના સ્વીકાર ન કિયા. વહ યહી સોચતે થે કિ યહ ઉનકા અપના નિજી કાર્ય હૈ.
() એક બાર જબ જાપાન કે સ્વર્ગીય સમ્રાટ મેચછ કોરિયામાં કે જિલે કી ઓર ગયે, તે મહાત્મા સુજુકી કી કીર્તિ ઉનકે કાને તક પહુંચી. ઉહેને અપને મંત્રી કે હાથ મહાત્મા સુઝુકી કે પાસ તીન ચાંદી કે પાત્ર ભેજે. મંત્રીને મહાત્મા સુજાકી કે સરકાર સે કુછ સહાયતા માંગ લેને કી સંમતિ દી; કિંતુ મહાત્મા સુઝુકી કા એક હી ઉત્તર થા–“મુઝે ભગવાન બુદ્ધ કી સહાયતા કે અતિરિક્ત ઔર કિસીકી સહાયતા નહીં ચાહિયે.”
મહાત્મા સુજુકી ને સેંકડે એસે બચ્ચે કી પરવરિશ કી હોગી, જિનકો યા તે ઉનકે માતા-પિતા માર ડાલત યા વે સ્વયં ભોજન ન મિલને સે મર જાતે; કિંતુ યહ તે ઉનકે
ત્યાગમય જીવન” કા કેવલ એક કાર્ય થા. ઉન્હોંને અપને જીવન મેં અનેક એસે કાર્ય કિયે. કોઈ ભી મનુષ્ય કૈસે ભી દુ:ખ સે પીડિત હતા, યદિ મહામાં સુઝુકી કે ઉસકી. ખબર લગ જાતી, તે વહ અવશ્ય ઉસકા કુછ ન કુછ દુઃખ દૂર કરતે. એક બાર બહુત રાત ગયે ઉનકે દ્વાર પર એક ભીખ મંગા આયા ઔર કુછ ખાને કે લિયે માંગને લગા. મહાત્મા સુજીકી ઉસ સમય દિનભર કી થકાવટ કે દૂર કરને કે લિયે સ્નાન કર રહે થે. ઉન્હોંને અપને નૌકર કે કહા--“ઇસકે યહાં સ્નાનાગાર મેં હી મેરે પાસ લે આઓ.” નૌકરને કહા–“ઉસે યહાં લાને કે લિયે આજ્ઞા ન દે, વહ કેઢી હૈ.” દયાવાન ભિક્ષુ ને ફિર કહા–“કોઈ ડર નહીં, લે આઓ.” ભિખમંગા અંદર આયા, વહ વાસ્તવ મેં કઢી થા. મહાત્મા સુજુકી ને ઉસે અપને સાથ નહલાયા, ઔર કિતને હી દિને તક અપને પાસ મંદિર મેં હી રખા.
એક બાર તોહુક કે જિલે મેં બડા ભારી અકાલ પડા. યાકામા કે જિલે કે લોગે કો ભી ‘બડા કષ્ટ હુઆ, વે ભૂખ સે મરને લગે. ભૂખે મરતે લોગ કભી-ન-કભી ચાવલે કી ચોરી કરને કે લિયે મહાત્મા સુઝુકી કે મંદિર મેં ઘુસ આતે. જબ કભી ઉનકા નૌકર ઈસકી શિકાયત કરતા તે મહાત્મા સુઝુકી કહતે-“ચેરી કિયે બિના યે અપને પ્રાણોં કી રક્ષા નહીં કર સકતે. ઇસ લિયે હમારી દયા કે પાત્ર હૈ. જબ કભી કિસીકે ચોરી કરતે દેખ લો, તે ઉસે લજિજત કભી મત કરો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
१६४-विज्ञानाचार्य बोस
(પષ-૧૯૮પના “ત્યાગભૂમિમાં લેખક શ્રી. સૂર્યનારાયણ વ્યાસ) ઇસી પહલી ડિસેમ્બર ૧૯૨૮ કે દિન વિજ્ઞાનાચાર્ય સર જગદીશચંદ્ર બે સ કી ૭૦ વીં વર્ષગાંઠ બડી ધૂમ-ધામ કે સાથ કલકતે મેં મનાઈ ગઈ. ઉસ દિન ભારતીય વિજ્ઞાન કે પુનરુદ્ધારક
ઔર વિશ્વવિજ્ઞાન કે ઇન મહારથી આચાર્ય કે બંગાલ કી અનેક સુપ્રસિદ્ધ સાર્વજનિક સંસ્થાઓ ને માનપત્ર અર્પણ કિયે. કવિવર ઠાકુર ને અ૫ની એક રચના ઇસ અવસર કે લિયે બનાઈ થી ઔર વિશ્વ કે કોને-કોને સે ઉનકી ગુણાવલી કા ગાન કરનેવાલે બધાઈ કે પત્ર આયે થે: જિનમેં હરેક મેં ઉનકે આવિષ્કાર કી મુક્તકંઠ સે પ્રશંસા કી ગઈ; ઔર ઉનકી મહત્તા એવં વિશ્વહિતકારિતા કી દાદ દી ગઈ. ઇન સબ માનપત્રોં ઔર બધાય કા ઉત્તર દેતે હુએ ઉસ દિન આચાર્ય બસ ને બડે હી માર્મિક શબ્દ મેં આવિષ્કારસંબંધી અપની પ્રારંભિક કઠિનાઈ ઔર જીવનઘટનાઓ કે શિક્ષાપ્રદ વર્ણન કિયા થા, જિસસે ઉનકે અતુલ ધેર્ય, અદમ્ય ઉત્સાહ ઔર અનુકરણીય વિનમ્રતા આદિ ગુણે કા અચ્છા પરિચય મિલતા હૈ.
- સર જગદીશ કા જન્મ ૩૦ નવેમ્બર ૧૮૫૮ ઇ બંગાલ કે ગરખલ નામક ગ્રામ મેં હુઆ થા. યહ ગાંવ ઉનકે પૂર્વજો કે જાગીર મેં મિલા થા. ઉનકે પિતા શ્રી. ભગવાન ચંદ્ર બોસ ફરીદપુર કે મામલેદાર થે. બંગાલ મેં ભગવાનબાબુ કી લોકપ્રિયતા કે વિષય મેં અનેક બાતેં પ્રસિદ્ધ હૈ, જિસ સમય શ્રી. ભગવાનચંદ્ર મહાશય બર્દવાન કે આસિસ્ટન્ટ કમિશ્નર હે કર વહાં પાંચ સાલ રહે, ઉસ સમય બાલક જગદીશ કે દિન આરામ મેં બીતતે થે. ખેલ-કૂદ ઔર ઘોડેપર સ્વારી કરને કા ઉલ્ટે ખાસ શેક થા. સૃષ્ટિસૌંદર્ય કે નિરીક્ષણ કી ઓર ઉનકી પ્રવૃત્તિ ઉસી સમય સે થી. ઇસ પ્રકાર પિતા કી પ્રેમપૂર્ણ વૃત્તિ ઔર નિરંતર પ્રોત્સાહન મિલતે રહને કે કારણ આલક જગદીશ કી જન્મસિદ્ધ પ્રતિમા કે વિકાસ કા અવસર મિલ ગયા.
ય કે ૧૬ વૅ વર્ષ મેં જગદીશચંદ્ર ને કલકત્ત કે સેન્ટ ઝેવિયર કોલેજ મેં પ્રવેશ કિયા. વનસ્પતિશાસ્ત્ર મેં ઉનકી રુચિ પ્રથમ સે થી હી, તિસ પર પદાર્થવિજ્ઞાન કે અધ્યાપક શ્રી. લાફ઼ કા સહગ પ્રાપ્ત હો જાના સાને મેં સુગંધ બન ગયા. અધ્યાપક લાફ કે વ્યાખ્યાને કા પ્રભાવ જગદીશચંદ્ર પર અધિક કારગર હુઆ. ઉન્હોંને ઇસી શાસ્ત્ર મેં બી. એ. કી પરીક્ષા પાસ કી. પાસ હે જાને પર યુવક જગદીશ કી ઇગ્લેંડ જાને કી ઈચ્છા પ્રબલ હે ઉઠી; પર આર્થિક સંકટ ઔર કૌટુંબિક આપદાઓ કે કારણ જગદીશબાબુ શિધ્ર હી ઈલૈંડ ન જા સકે. ફિર ભી અપની માતા કી અનુપમ ઉદારતા ઔર દૂરદર્શિતા કે કાર ઉનકી વિદેશયાત્રા કા પ્રબંધ હો ગયા ઔર માતા કી આશિષ એવં પિતા કા પ્રોત્સાહન પા કર જગદીશબાબુ ઇંગ્લેડ ચલે ગયે.
જગદીશબાબુ ને ઈંગ્લેંડ જા કર વેંકટરી સીખને કાનિશ્ચય કિયા થા, લેકિન માર્ગ મેં ઉન્હ બહુત તકલીફ હુઇ, ઔર ઈગ્લેંડ પહુંચને પર ભી ૪-૬ મહીને તક ઉનકી મનઃસ્થિતિ શાંત ન હુઇ. ઉદ્દેશ્ય કે સિદ્ધ હોતે ન દેખ ઉન્હોને ડૉકટરી કા વિચાર છોડ દિયા; ઔર અપને ચિરપ્રિય વિષય કા અભ્યાસ આરંભ કિયા. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય કે પ્રમુખ વિદ્વાને સે પદાર્થવિજ્ઞાન, રસાયન ઔર શાસ્ત્ર કા અધ્યયન કર કે ઉન્હોને બી. એ. તથા બી. એસ. સી. પરીક્ષાર્થે પાસ કી.
ઈસ પ્રકાર ઉપાધિ પ્રાપ્ત કર અપની વય કે ૨૫ વૅ વર્ષ મેં હી બસ મહાશય ભારત લો આયે. ઇનકે વિદેશી મિત્રાં મેં એક 3. કૅસેટ નામક સજજન છે. ઇન મહાશય ને ભારત કે તત્કાલીન વાઇસરૉય સે બસ મહાશય કી સિફારિશ કી. ઉસ પર વાઇસરૈય ને શિક્ષાવિભાગ કે ડાઇરેકટર કી અનિછા રહતે હુએ ભી યૂરોપીયને કે લિયે સુરક્ષિત સ્થાન પર બેસ મહાશય ફી નિયુક્તિ કર દી. ઈસ નિયુક્તિ પર યુરોપીયન અધ્યાપક મેં બહુત સમય તક અસંતોષ બના રહા, લેકિન ઉસસે શ્રી. બસ કી કોઈ હાનિ નહીં હુઈ, ઉલટે વિદ્યાથીઓ મેં લોકપ્રિયતા બઢ ગઈ. - સર જગદીશચંદ્ર ને આજ તક અનેક આવિષ્કાર કિયે હૈં. પહલે ઉન્હોંને સચેતન ઔર અચેતન પદાર્થો મેં સમાન પ્રતિક્રિયા કા હેના પ્રમાણિત કિયા. ઉને યહ બાત સિદ્ધ કર દી કિ ઉsણું, શીત યા કેસી ભી ઔષધિ કા જે પરિણામ પ્રાણિમાત્ર પર હતા હૈ, વહી અથવા વિસા હી પરિણામ વનસ્પતિ કે પ્રત્યેક ભાગ તથા પ્રાણી કે કિસી ભી સ્નાયુ પર હતા હૈ. ઇસકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૨
શુભસંગ્રહ-ભાગ ચોથા
બાદ વહુ ઔર ભી આગે બઢે ઔર યહ સિદ્ધ કર દિખલાયા કી વહી પરિણામ અચેતન દ્રવ્ય પર ભી હાતા હૈ. ઉપર્યુક્ત સંપૂર્ણ આવિષ્કારોં કા ગ્રથિત કર કે ઉન્હાંને એક રિસ્પોન્સ ઇન દી લિવિંગ એન્ડ નાનલિવિંગ’ (સચેતન ઔર અચેતન કી પ્રતિક્રિયા) નામક ગ્રંથ પ્રકાશિત કિયા, જિસકી શ્રેષ્ટતા કા વિશ્વવિખ્યાત શાસ્ત્રનાં ને સ્વીકાર કિયા હૈ. ઇસકે પશ્ચાત્ . ખેાસ કા ધ્યાન વનસ્પતિયાં કૈ ભિન્ન ભિન્ન અવયવેાં કી હલચલ કી ઓર ગયા. ઈન હલ-ચલાં કી સૂચના દેનેવાલે, અનેકવિધ યંત્રો' કા ઉન્હોંને અપની વિલક્ષણ પ્રતિમા કે બલ પર નવીન નિર્માણુ કિયા. ઈન યંત્ર કે દ્વારા દે આતે પ્રધાનતયા જાતી જાતી હૈ. એક તે। ઉન વૃક્ષાં કી અંતર્રચના કે ગુણ-દ્વેષાં કા જ્ઞાન, દૂસરી ખાદ્ય વાયુ આદિ કી પરિસ્થિતિ કા જ્ઞાન. ડા. બેસ કે તીસરે આવિષ્કાર ને પ્રાણી ઔર વનસ્પતિયાં કે બીચ અધિકતર સામ્ય હેાના પ્રકટ કિયા હૈ. મદ્યાર્ક ઔર કલારામ આદિ કા ો અસર પ્રાણીમાત્ર પર હાતા હૈ, વહી અસર વનસ્પતિ પર ભી હાતા હૈ. જસે ક્યારેાફેમ કા પ્રયાગ કિયા હુઆ વ્યક્તિ સ્વચ્છ વાયુ પ્રાપ્ત કરને પર ધીરે ધીરે ચેતનાશક્તિ પ્રાપ્ત કર લેતા હૈ, ઉસી પ્રકાર વનસ્પતિયેાં ભી ક્લેરિાફા કે પ્રયુક્ત કિયે જાને કે બાદ સ્વચ્છ વાયુ રખ દેને સે પ્રવ્રુલ્લિત હૈ! જાતી હૈ. ઇસ પ્રકાર સભી આવિષ્કારમાં મે' સફલતા પ્રાપ્ત કરને કે લિયે શ્રી. ખેસ કે બહુત પરિશ્રમ ઔર મસ્તિષ્કશક્તિ ખર્ચ કરની પડી હૈ. પહલે પહેલ અનેક વિજ્ઞાનવેત્તા ને ડા. બેસ કા મજાક ઉડાયા. ઉન્હેં ઈન સભી કઠિનાઈયાં સે પાર હેાના પડા હૈ. આરંભ મે લેાગ ઉનપર બહુત ક્રમ વિશ્વાસ કરતે થે. ઉનકે લેખાં કે કઈ પ્રકાશિત કરને કા તૈયાર ન હેાતા થા; પરંતુ ધીરે ધીરે યહ પ્રતિકૂલ વાતાવરણ સાક્ હૈ। ગયા. આજ ડૅ. ખેસ અને ઉન્હીં આવિષ્કારાં કે બલ પર, જિનક! કિસી સમય લેાગ મજાક ઉડાતે થે, સંસાર કે મહાપુરુષાં મેં ગિને જાતે હૈં. સચ હૈ, કઠિનાયાં સે પાર પા જાના યદ્યપિ અત્યંત કહિન હૈ, તથાપિ ધૈ રખને સે ઉનકા અંતિમ પરિણામ સુંદર હેાતા હૈ. આચા` ખેસ ઈકે અચ્છે ઉદાહરણ હૈ. આજ ઉનકે આવિષ્કારાં કા સારા સંસાર આદરપૂર્વક સ્વીકાર કર રહા હૈ.
આચાય એસ કા વનસ્પતિયેાં કે પેાષક દ્રવ્યેાં કી શાષક ક્રિયા કા આવિષ્કાર અત્યંત મહત્ત્વપૂ હૈ. ઉત્ત્તાંતે અનેક પ્રયાગ કર કે યહ સિદ્ધ કર દિયા હૈ કિ વનસ્પતિયાં અપને પાષક-પદાર્થોં કા સજીવ પેશિયાં કી સહાયતા સે હી ગ્રહણ કરતી હૈ.... આજ ભી લોગોં કી યહ ધારા હૈ કિ વૃક્ષેાં કે જમીન મેડાલ કર પિલાયા જાનેવાલા જલ ઉનકી જડાં કી નાલિયાં દ્વારા ઉપર ચઢતા હૈ, તથા ભાફ ન કર પત્તિયાં દ્વારા ઝરતા હૈ; કિંતુ આચાય એસ ને ઇસ ધારણા કે ગલત સિદ્ધ કિયા હૈ. ઉનકા કહના હૈ કિ કિસી વૃક્ષ કી સારી જડ નહીંસી કર દી જાય તે! ભી પાની ઉપર ચઢેગા. જડ કે રોકને કા ઔર પાની કે ચઢને કા કાઈ ભી સંબંધ નહીં હૈ. એક પ્રયેગ મે આચાય એસ તે એક શાખા કે! ચારેાં એર સે “વેસેલીન” લગા ક્રિયા, તાકી જલ કહાં સે ભાષ ખન કર્ ઉડ ન જાય, તે ભી ઉસ શાખા ને જલ ઉપર ખીચા હી લિયા. ઇસ યેાગ સે યહ પ્રમેય સિદ્ધ હુઆ કિ પેશિયાં જહાંતક સજીવ રહેગી, જડ ન રહને પર ભી ઉસ વ્રુક્ષ યા શાખા મે' જલશેષણુ કી શક્તિ રહેગી.
કલકત્તે મે એસ-ઇન્સ્ટિટયુટ નામક ઉનકી એક સ્વતંત્ર સસ્થા હૈ. અનેક અપૂર્વ આવિકારાં કી યહીં સે સૃષ્ટિ હોને કે કારણ જગત મેં ઈસ સંસ્થા કી ખ્યાતિ હો ગઇ હૈ. સરકાર સે ભી દસ સંસ્થા કૈા સહાયતા મિલતી હૈ. કઇ વિદ્યાર્થી ઇન નવીન પ્રયાગાં કા અધ્યયન કર રહે હૈ. ઇસ સંસ્થા કૈા સુદૃઢ અનાને મેં ઔર અપને આવિષ્કારાં કે એકમત સે સ્વીકાર કરવાને મેં આચાય એસ કૈા આકાશપાતાલ એક કરના પડા હૈ.
ગત અપ્રલ મહિને મેં આચાય એસ પુનઃ એક બારી ચૂરાપ ગયે થે. વહાં અપતે આવકારમાં કા પ્રત્યક્ષ પરિચય દેકર ઉન્હોંને પાશ્ચાત્ય જગત કે મહાન વિજ્ઞાનવેત્તા કે મંત્રમુગ્ધસા કર લિયા . અબ વહુ અકેલે ભારત કે હી નહીં, સારે ભૂમંડલ કે આદર-ભાજન હૈ। ગયે હૈં. આજ ઇસ જરા-જીણુ વય મેં ભી આચાય એસ કા યુવકૈાં જૈસા ઉત્સાહ ઔર અથક કર્તૃત્વશક્તિ દેખ કર આશ્રય હાતા હૈ. ઈશ્વર ઉન્હેં ઔર શ્રીમતી ખેાસ કાચિરાયુ કરે, એવ' ઉનકે હાથે તે અનેક મહત્ત્વપૂર્ણ આવિષ્કારમાં કી નિરંતર સૃષ્ટિ હૈતી રહે, યહી હમારી હાર્દિક કામના હૈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
તેજમ્મૂ અથવા ઐરા १६५ - तेजस् अथवा औरा
૩૬૩
,,
પુરાને સમય કે રાજા, મહારાજા, ઋષિ, અવતાર અથવા મહાપુરુષોં કે ચિત્રાં તથા મૂર્તિયાં કા અવલેાકન કરને સે નાત હાતા હૈ કિ હરએક કે મસ્તક કે ચહુ એર એક ગાલાકાર આકિ બના હુઆ હૈ. મહાત્મા બુદ્ધ કી એક મૂર્તિ લંકા મેં હૈ. ઉસમેં આલેક કા કિરણે. સાફ-સાફ દિખલાઇ ગઇ . અથવવેદ વ મહાભારત મેં ભી ઇસકા વન પાયા જાતા હૈ. ઇસસે માલૂમ હેાતા હૈ કિ આજ કલ હી નહીં, કિ ંતુ હજારાં વર્ષોં સે મનુષ્યમાં મેં ઈસ આલેાક કે અસ્તિત્વ પર વિશ્વાસ પાયા જાતા હૈ. હરએક જાતિ કે મનુષ્ય સકેા કિસી ન કિસી રૂપ મેં માનતે રહે હૈ. સંસ્કૃત મેં ઇસે તેજસ્ કહતે હૈં. મુસલમાન લેગ સે નૂર કહતે હૈં. પાશ્ચાત્ય વિદ્વાન છસે મૈગ્નેટિઝમ, પર્સનલ મૈગ્નેટિઝમ, એનીમલ મૈગ્નેટિઝમ અથવા હુમન લેકટ્રીસિટી આદિ અનેક નામેાં સે પુકારતે ચલે આતે હૈં. ખુલ્લર લિટનને ઇસકેા ત્રિલ કહા હૈ. એવે જેલિસ્ટ લેગાં ને અપને ગ્રંથાં મેં લિખા હૈ કિ ગ્યાની ગુરુ વિચ્ નિકલ કર બિમારાં કે। તુરંત અચ્છા કર દેતી હૈ. યહ કથન ઠીક હૈ, યેાંકિ વિચ્, વિરીલિટી, આદિ શબ્દ લેટિન કે વીર શબ્દ સે નીકલે હૈં; જિસકા અહું એક શ્રેષ્ટ પુરુષ. સાધારણ પુરુષ કે લેટિન મેં હૈામેા કહતે હૈં. ઇસસે ભી સાફ માલૂમ હાતા હૈ કિ લેટિન-ભાષી લેાગ ભી પર્સનલ મૈગ્નેટિઝમ ! માનતે થે. ઇન્ફ્રે સિવા યહ સર્વ-સાધારણ કે અનુભવ કી બાત હૈ કિ કિસી મનુષ્ય કી આકૃતિ, કિસીકી વાણી યા કિસીકા મન ઇતના પ્રભાવશાલી હાતા હૈ કિ લેાગ એકદમ માહિત હ। જાતે હૈં. કાલિદાસ, શેકસપિયર, સ્વામી રામતી, ખક, નેપોલિયન આદિ અનેક પુરુષ ઐસે હી મુગ્ધ કર દેનેવાલે હૈા ગય હૈ. કઇ પુરુષ ઐસે હૈં કિ ઉનકે પાસ અને હી સે સુખ તથા શાન્તિ પ્રાપ્ત હાતી હૈ. અનેક ઐસે હૈ કિ ઉનકે પાસ બૈઠને સે અશાન્તિ, દુઃખ, ક્રોધ, ઈર્ષ્યા, દ્રેષ આદિ ખૂરે વિચાર પૈદા હોતે હૈ.... કઇ સ્થાન ઐસે હૈં કિ જહાં અને સે ચિત્ત પ્રસન્ન વ શાન્ત હૈ। જાતા હૈ, ઔર અનેક જગહે ઐસી હૈ કિ વહાં જાનેવાલે કે હૃદય મેં અશાન્તિ, ડર્ વ દુઃખ કે ભાવ પૈદા હાતે હૈ'. ઉપર્યુક્ત ખાતાં પર વિચાર કરને સે સાફ-સાફ્ સમઝ મેં આતા હૈ કિ હરએક મનુષ્ય કે અંદર વહ ચતુર એક બુડતે હુએ સૂક્ષ્મ પદાર્થોં કા ઘેરા રહતા હૈ. યહ ઘેરા સાધારણ મનુષ્ય કે દે! ફૂટ હર તરફ રહતા હૈ ઔર ઇસકા આલેક અડાકાર હેાતા હૈ. સિ` મનુષ્ય કે હી નહીં, પરંતુ પશુ, વનસ્પતિ ઇત્યાદિ સમસ્ત પ્રાણીમાત્ર અથવા સૃષ્ટિ કે સમસ્ત પદાર્થ કે ભીતર-બાહર યહ આલેાક વ્યાપ્ત રહતા હૈ. ઇસ તેજસ્ । દિય દૃષ્ટિવાલે પુરુષ પ્રત્યક્ષ રૂપ મેં દેખ સકતે હૈં ઔર ઉન્હેં ઈસમે' તરહ તરહ કે રંગ ભી દિખાઇ દેતે હૈં. ઇસી પદાર્થો કે કારણ આકણું-વિકણું હેતે હૈ. ઇસી તત્ત્વ કે કારણ એક કા દૂસરે પર પ્રભાવ પડતા હૈ. ઈસીકે દ્વારા એક સ્થાન સે દૂરસ્થ પુરુષ કે પાસ વિચાર ભેજે જા સકતે હૈ. ઇસીસે એક સ્થાનવાલા દૂસરે સ્થાનવાલે કા ઉપચાર કર સકતા હૈ. યહી પ્રભાવે!ત્પાદક તત્ત્વ તેજસ, ઔરા આદિ અનેક નામેાં સે પુકારા નતા હૈ.
આરા નિર્માણ કરના તથા ઉસે પ્રમલ બનાના
વિચાર એક અત્યંત હી પ્રબલ શક્તિ હૈ. વિચારે હી સે હરએક વસ્તુ સૂક્ષ્મ સે સ્થૂલ રૂપ મેં આતી હૈ. વિચારાં હી કે પ્રબલ પ્રભાવ સે ઔરા બનતા હૈ; પરંતુ ઔરા કે નિર્માણ મે હમારી ઇંદ્રિયાં-દ્વારા સેવન ક્રિયે ગયે ખાન, પાન, શ્રવણુ, દન આદિ વિષયેાં કી ભી સહાયતાઃ કુછ ન કુછ અવશ્ય પહુંચતી હૈ. મનુષ્ય જૈસે પદાર્થોં કા સેવન કરતા હૈ, પૈસા હી ઉસકા ઔરા અનતા ચલા જાતા હૈ. ઔરા શુદ્ધ કરને કે લિયે અથવા પ્રબલ ખનાને કે લિયે પવિત્ર વ પ્રબલ વિચારીાં કી અથવા નિયમાનુસાર પ્રાણાયામ ક અત્યંત આવશ્યક્તા હૈ. પાશ્ચાત્ય વિદ્વાનાં કે કથનાનુસાર સૂચના સે ભી ઔરા સુધારા જા સકતા હૈ. જો જૈસા સાચતા હૈ વહ અવશ્યમેવ પૈસા હી હૈ! જાતા હૈ. વિચારીાં કી લહરે વિદ્યુત્ કી લહરાં સે ભી અધિક ખલવતી હતી અતઃ જો સદ્દા ઉન્નતિ, શાન્તિ, શક્તિ, ઉત્સાહ, આનંદ આદિ કે વિચારે કે અપને મન મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૬૪
શુભસંગ્રહ -ભાગ
^
^
^^^^^
હરાભરા રખતા હૈ, ઉસકા જીવન અધિકાધિક સુખી, સાત ઔર શક્તિ-સંપન્ન બનતા જાતા ' હ. દૂસરે કે ભેજે હુએ બૂરે વિચાર સે અપને બચાને કે લિયે સદા પ્રબલ, પવિત્ર વિચારો સે અપને મન કે પૂર્ણ રક. ઇસસે અપના ઔર ઇતના પ્રબલ હે જાતા કિ દૂસર કે બુરે વિચાર કભી અસર નહીં ડાલ સકતે. ખૂરે વિચાર ઉસી અપવિત્ર આત્મા કે હીં પાસ લૌટ કર જાયંગે ઔર ઉસીકે ઉચિત ફલ ચખાયેંગે. ઈસ લિયે અપને વિચારે કે સદા પવિત્ર રખના ચાહિયે.
ઔર કે નિયમ ૧-ઔર અનેક રંગ કા હતા હૈ. ઇસકા રંગ મનુષ્ય કી ભાવના કે અનુસાર બરાબર બદલતા રહતા હૈ. સૂમ-દષ્ટિવાલો કે રંગ ઈસ પ્રકાર દિખાઈ પડતે હૈ – - જે સદા સબકે હિત કા ધ્યાન કરતા હૈ ઔર પરહિત કે કામ મેં લગા રહતા હૈ, ઉસકા ઔર શુદ્ધ ઉજજ્વલ રહતા હૈ. દ્વેષ-ઈર્ષ્યા કે ભાવવાલે કા ઔર ઘન કાલે બાદલ કે રંગ કા દિખાઈ દેતા હૈ. ક્રોધી પુરુષ કે ઔર મેં ગહરે લાલ રંગ કી ધારિયાં હોતી હૈ. અગર ક્રોધ શુદ્ધ સાત્વિકી હોગા, તે વહ લાલ રંગ ચમકદાર હોગા. વિદ્વાને તથા બુદ્ધિમાને કે ઔરા મેં પીલાપન હતા હૈ. લાભ કી ઈચ્છાવાલે કે ઔરા મેં નારંગી રંગ, પ્રેમ મેં કિરમિજી, પવિત્ર પ્રેમ મેં ચમકદાર ગુલાબી રંગ, મજહબી વિચારવાલે કે નીલા રંગ, આધ્યાત્મિક શક્તિવાલે કે હકા નીલા રંગ, મહાન પુરુષ કે ઔરા મેં સફેદ ચમકદાર રંગ ઔર દુષ્ટ વ અપવિત્ર મનુષ્ય કે ઔરા મેં કાલા રંગ દિખાઈ પડતા હ.
૨–પ્રત્યેક મનુષ્ય અપને ઔરા કા ભલા યા બુરા પ્રભાવ દૂસરાં પર અવશ્ય ડાલતા હૈ. ઈસ લિયે અથર્વવેદ મેં કહા ગયા હૈ કિ અમુક અમુક બિમારીવાલે પુરુષ કો દો હાથ સે કમ કાલે પર નહીં આને દેના ચાહિયે, ઔર ઈસી લિયે દુષ્ટો કી સંગતિ કા નિષેધ તથા અચછી સંગતિ કી પ્રશંસા કરી ગઈ છે. સર્વ–સાધારણ કે અનુભવ મેં આતા હૈ કિ જબ એક ક્રોધી મનુષ્ય એક શાન્ત વ્યક્તિ કે પાસ આતા હૈ તબ ઉસકા ક્રોધ સચમુચ કમ હોને લગતા હૈ. બૂરા મનુષ્ય અપને ચાર ઓર બૂરે વિચાર કી લહરે પહુંચાતા રહતા હૈ, ઔર અશાન્ત અશાન્તિ કી, જિસસે સબકે હાનિ ઉઠાની પડતી હૈ. પ્રેમ, શાનિત, દયા આનંદ તથા ભક્તિ કે વિચારો તે ચારોં ઓર શુદ્ધતા ફેલતી હૈ.
૩–સદશ ઔર મેં આકર્ષણ હોતા હૈ. ક્રોધ કે ભાવ હોને સે દૂસરોં કે ઔરા સે ક્રોધ કે ભાવ ખિંચ આતે હૈ, જિસસે ક્રોધ ઔર અધિક બઢ જાતા હૈ. જે પુરુષ જૈસા હોતા હૈ વહ વૈસા હી ઔર અપની તરફ ખિંચતા રહતા હૈ, ઔર અપની ભાવનાઓં કી ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહતા હૈ. ખૂરે વિચારવાલા બૂરા હતા ચલા જાતા હૈ ઔર અચ્છે વિચારવાલા અચ્છા. બૂરે ઔરા કે બઢને સે દુષ્ટ, દુરાચારી તથા અધમ પુરુ કી શક્તિ બઢતી હૈ ઔર ધર્મ દિન દિન દુર્બળતા કે પહુંચતા ચલા જાતા હૈ. બૂર ઔર કે અધિક ફૂલને સે પ્લેગ, હૈજા, ઈન્ફલુએંઝા આદિ ભયંકર બિમારિયાં કૅલતી હૈ, ઔર આપ કે કલહ, વૈમનસ્ય ઔર યુદ્ધ બઢતે હૈ. ઇનકા નાશ અડે ઔર સે હો સકતા છે. જે મનુષ્ય અહંકારરહિત લોકહિતાર્થ નિષ્કામ કર્મ કરતે હૈ ઉનકા ઔર અત્યંત પવિત્ર હેતા હૈ ઔર વહ મીલ દૂર તક ફેલા રહતા હૈ.
ઔરા કે ભેદ ઔરા ૭ પ્રકાર કા હોતા હૈ.
૧- વાધ્યતેજસુ-યહ બિલકુલ બેરંગ હોતા હૈ. યહ અસંખ્ય સમાનાન્તર રેખાઓ સે બના હુઆ હોતા હૈ, જોકિ સારે શરીર સે બરાબર બાહર નિકલતી રહતી હૈ. જબ શરીર કે કિસી અંગ સે બિમારી ફેલતી હૈ તબ ઉસ અંગ કી લકીરે આડી-ટેઢી વ તિતર-બિતર હેડ જાતી હૈ ઔર સારે શરીર કી લકીર મેં ભી કુછ ગડબડ હો જાતી હૈ.
૨-પ્રાણતેજસ્-પ્રાણ જબ શરીર કે ભીતર સંચાર કરતા રહતા હૈ તબ ઉસકા રંગ હલકા નીલા સફેદી લિયે હોતા હે; પરંતુ જબ યહ શરીર એ બાહર આતા હૈ તબ ઇસકા રંગરૂપે એસા દિખાઈ પડતા હૈ જૈસા ગમ કે દિને મેં ગર્મ જમીન સે નીકલતી હુઈ હવા. ઈસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
હિન્દુ-અમલાશ્રમ કલકત્તા
૩૬૫
કારણ સ્વસ્થ ઔરા બહુતી રહતી હૈ ખચા રહતા હૈ; કારણ શરીર મે
સે મેસ્મેરિઝમ કે તમામ કાર્યોં હેતે હૈં. પ્રાણ કે સદા ખત્તુતે રહને હી કી લકીરે સીધી વ સમાનાન્તર હાતી હૈ જબ તક પ્રાણ કી ધારા ખરાબર ઔર ઔરા કી લકીરે સમાનાન્તર રહતી હૈ... તબ તકે મનુષ્ય હર બીમારી સે કિંતુ જખ કભી કમજોરી, કાવટ અથવા કિસી ધાવ યા કિસી જ્યાદતી કે પ્રાણ કી અધિક આવશ્યકતા હૈ। જાતી હૈ તભી શરીર સે બાહર નિકલતે હુએ પ્રાણ મે પડ જાતા હૈ. ઇસ દશા મેં ખીમારિયેાં કે કીટાણુ સે બચના મુશ્કિલ હા પ્રબલ ઇચ્છા-શક્તિ તથા નિયમાનુસાર પ્રાણાયામ કે દ્વારા શરીર કે ચારેાં અપની સંરક્ષા કે લિયે મનાઈ જા સકતી હૈ.
જાતા હૈ; પરંતુ એર એક દીવાર
૩-કામતેજસ્–ઇસમે હર તરહ કી ઇચ્છાયેં રહતી હૈ. ઇસકે દ્વારા નિદ્રા–અવસ્થા મે મહાપુરુષ અપને એસ્ટસલ શરીર મેં ધૂમ-કિર સકતે હૈ. ઇસકે રંગ-રૂપ હર સમય બદલતે રહતે હૈ, લેકિન ઈનકી તસ્વીર આકાશ-તત્ત્વ મેં સદા કે લિયે બની રહતી હૈ.
૪–સાધારણ મનસ્ તેજસ્—વે ઇચ્છાયે જો પ્રશ્નલ હૈ, અપના રંગ સદા કે લિયે માનસિકઔરા પર ચઢા દેતી હૈ. અતઃ ઇસમેં હરએક મનુષ્ય કે પિલે જીવન કી તસ્વીરે અથવા અચ્છે વ ખૂરે ચરત્ર કે ચિત્ર દિવ્ય દૃષ્ટિવાલે દેખ સકતે હૈં. જબ મનુષ્ય નિદ્રાવસ્થા મે સ્થૂલ શરીર કે બાહર ચલા જાતા હૈ તબ યહી ઔરા સાથ મેં જાતા હૈ, લેકિન ઇસકે સાથ કુછ હિસ્સા તીસરે ઔરા કા ભી જાતા હૈ.
પ–ઉચ્ચ મનસ્ તેજસ—ય બહુત હી સૂક્ષ્મતર તત્ત્વાં કા અના હાતા હૈ, ઔર યહુ બહુત હી કમ મનુષ્યો મેં મિલતા હૈ; પરંતુ જહાં યહ મિલતા હૈ, યહ બહુત હી સુ ંદરતા સે પૂર્ણ રહતા હૈ. વહુ બિલકુલ ઐસા દિખાઈ પડતા હૈ, માતા એક જીવિત જ્યાતિ હા. ઇનકા વન શબ્દ મેં નહી કિયા જા સકતા હૈ. યહ ઉન્હી તત્ત્વાં કા ખના હૈાતા હૈ, જિનસે “કારણુશરીર” ખનતા હૈ. “કારણ-શરીર” એક જીવન સે દૂસરે જીવન મેં જાતા રહતા હૈ. ઇસી “કારણશરીર” કા સૂક્ષ્મ દૃષ્ટિ સે નિરીક્ષણ કરને સે મનુષ્ય કી ઉન્નતિ કી દશા નાત હૈ। સકતી હૈ. યહં વહી શરીર હૈ જિસમેં નયા શરીર ધારણ કરનેવાલી આત્મા વાસ કરતી હૈ.
હું ૧૭–ઇનકા અસ્તિત્વ તેા સંભવ હૈ, પરંતુ ઇનકે વિષય મેં કિસી વિદ્વાન વ સૂક્ષ્મદર્શી ને આજ તક કુછ પ્રકાશ નહી ડાલા હૈ.
(“સરસ્વતી” ના એક અંકમાં લેખકઃ —શ્રી. મેાહનલાલ).
१६६ - हिन्दु - अबलाश्रम कलकत्ता
આજ ભારતવર્ષોં મેં સબસે બડા પ્રશ્ન સ્ત્રીજાતિ કા હી હૈ. પુરુષોં ને ઉન્હેં અખલા બના દિયા હૈ. જિનકે પેટ સે હમ પૈદા હોતે હૈં, જિનકા હમ દૂધ પી કર પુરુષ બનતે હૈ, ઉનપર હી હમ અત્યાચાર કરતે હૈ—ઉનકા પક્ષી કી તરહ પિ ંજરે મેં બંદ રખને કા પ્રયત્ન કરતે હૈ...—ઉન પર આવશ્યકતા સે અધિક અવિશ્વાસ કરતે હૈ. આજ પુરુષ-જાતિ ઔર સ્ત્રી-જાતિ મેં સ્નેહ કા સ્વર્ગીય સબંધ ન રહે કર શાસક ઔર શાસિત, આશ્રયદાતા ઔર આશ્રિતા કાનિષ્ઠુર નિયમ–સા હૈ। ગયા હૈ. રાત-દિન હમ અપની આંખાં સે દેખતે હૈં કિ હમારી માં બહને વિધવા હા જાને પર અપને સ્વજનાં કે સિર પર પાપ લગને લગતી હૈં ઉનકી શીઘ્ર મૃત્યુ કી હ્રદય કે અંતરતમ સે પ્રાર્થના કી જાતી હૈ. ઉનકા પદ-૫૬ પર અપમાન કિયા જાતા હૈ. અવિશ્વાસ, સ ંદેહ, ધૃણા, દ્વેષ, ઉપેક્ષા ઔર અપમાન આદિ હી ઉનકા વૈધવ્ય કે ઉપહારસ્વરૂ૫ મે પ્રાપ્ત હતે હું. ભલા, ઐસે ભયંકર સ્થાન મેં રહેના કૌન પસંદ કરેગા ? કુછ મૃત્યુ કી શીતલ ગેાદ મે સા જાતી હૈ, કુષ્ઠ વિધમિયાં કે આકર્ષીક નિમંત્રણ મેં ક્ ́સ જાતી હૈ, કુછ સરે-ખાજાર રૂપ કા સૌદા કરતી હૈ, કુષ્ઠ ખેચારી ધુટ છુટ કર મર જાતી હૈ—પડી વિધવાએ ક! કરુણ ઇતિહાસ હૈ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૬૬
શુભસંગ્રહ-ભાગ ચોથા ઐસી હી સતાઈ હુઈ અબલાઓ કી રક્ષા કે લિયે, ઉનકે દુઃખ સે દુઃખિત હે કર, અનેક વિઘ-બાધાઓ કે હેતે હુએ ભી, શ્રી પદ્મરાજજી જૈન, બાલકૃષ્ણજી મેહતા તથા ઉનકે કુછ સહાયકે ને મિલ કર કલકત્તે મેં એક હિંદૂ-અબલાશ્રમ ચાર-પાંચ સાલ સે સ્થાપિત કિયા હૈ. વે કિસીકી પરવા ન કરતે હુએ, કર્તવ્ય પર અટલ, આત્મ-વિશ્વાસ કે સાથ ઉત્સાહ ઔર લગન સે કાર્ય કર રહે હૈ. ફલતઃ અનેક કેમલ શિશુઓ કી, ભેલી બાલિકાઓ કી ઔર વ્યથિત વિધવાઓ કી ઉનકે દ્વારા રક્ષા હે રહી હૈ. ઇસ રક્ષા સે જે આશીર્વાદ મિલતા હૈ, ઉસસે અધિક પુરસ્કાર કી આવશ્યકતા ઉન્હેં નહીં હૈ.
પરાજજી કે હી શબ્દોં મેં, “કલકત્તે કા હિંદુ-અબલા-આશ્રમ હિંદુ જાતિ કી સામાજિક કુપ્રથાઓ ઔર સામાજિક અત્યાચાર કા એક સાક્ષાત્ પ્રતિબિંબ હૈ. યહ વિશેષ લક્ષ્ય કરને કી બાત હૈ કિ જિતના અત્યાચાર ઉચ્ચ કહલાનેવાલી જાતિયાં મેં હોતા હૈ ઉતના અ-ઉન્નત કહલાનેવાલી છેટી જતિ મેં નહીં.” ઈસ કથન કી સત્યતા ઇસ બાત સે પ્રકટ હોતી હૈ કિ આશ્રમ કી
અધિકાંશ અબલાયે ઈહીં બડી કહલાનેવાલી જાતિય કી હૈ, વહ આગે લિખતે હૈ:-“હિંદૂ નારિયે કેવલ કૌટુમ્બિક અત્યાચાર, સામાજિક ઉત્પીડન ઔર વિધવાઓ કે પ્રતિ ધૃણા કે ભાવ કે કારણ હી અપના ઘર છોડને કે બાધ્ય હુઆ કરતી હૈ. પુરુષજાતિ કી યહ ધારણા કિ હિંદૂ વિધવા કસિત કામવાસના કી તૃપ્તિ કે લિયે અથવા અન્ય કિન્હીં વ્યક્તિ કે સાથ ઘર સે નિકલ જાયા કરતી હૈ, સર્વથા નહીં તે બહુત અશાં મેં મિથ્યા છે.” - ઉનકા યહ કથન સર્વથા સત્ય હૈ, ઔર યદિ હિંદુજાતિ અધિક સહદય, અધિક ઉદાર
ઔર અંધક સંયમી બન સકે તે અબલા-આશ્રમ કી આવશ્યકતા ન પડે. પરંતુ, વહ ઇતની નિષ્ફર હો ગઈ હૈ, ઇતની કાયર ઔર અંધી હો ગઈ હૈ, કિ ઉસે અપને શુભચિંતક હી વૈરી જૈસે લગતે હૈ. પાપ કે દૂર કરનેવાલે હી પાપી ઠહરાયે જાતે હૈં, ઉનકા સામાજિક બહિષ્કાર કિયા જાતા હૈ, ઉન્હેં હર પ્રકાર સતાયા જાતા હૈ. લેકિન જિન્હોંને અપને જીવન કે પરાઈ પીડા પર જે છાવર કર દિયા હૈ, યે અપને પ્રાણ પર ખેલ કર ભી સમાજ મેં રચનાત્મક કાર્ય કરતે હૈ. અબલા-આશ્રમ આદિ ઐસી સંસ્થાયે ભી ઐસે હી લાગે કે અદમ્ય ઉત્સાહ સે ચલ રહી હૈ.
ઇસ અબલા-આશ્રમ મેં ૯૦ ફી સદી વિધવા ઔર ૩૦ સાલ સે કમ ઉમ્ર કી અબેલાયે હૈ. ઉનકો ઉનકે સંબંધિય ને સતાયા, ઉનકે અંગ આગ સે જલાયે, અનેક અત્યાચાર કિયે ઘર કે પુરુષ ને ઉન્હેં પાપ પથ પર ખીંચા ઔર ફિર ઘર સે નિકાલ દિયા. નહીં નહીં કુસુમ કોમલ કુમારિયા બહુત અધિક અવસ્થાવાલા કે સાથ ખ્યાહ દી જાતિ હૈ ઔર સાસ કે કુવ્યવહાર સે, ઔર પતિ કી કોઈ સહાનુભૂતિ ઔર પ્રેમ ન પા કર, તંગ આ કર, ઘર છેડને કે મજબૂર હોતી હૈ. ઈધર ઉધર રહને કે બાદ વે આશ્રમ મેં આતી હૈ. સન ૨૮ મેં ૧૫ કુમારી બાલિકા આઈ, જે અધિકાંશ અપને હી સંબંધિ કે પાપાચાર કે ફલસ્વરૂ૫ ગર્ભવતી હા ગઈ થીં. યહાં બચ્ચા જનને કે બાદ ફિર અપને માં બાપ કે ઘર લે જાઈ ગઈ. ઇસ પ્રકાર હિદ-જાતિ અપની નાક કી બડી લગન સે રક્ષા કરતી હૈ. ઉનકે સ્વજન ઉમે લડકિયાં કે અપને કલેજે કે ટુકડે કે પાસ, અપને લાલ કે પાસ, કુછ મહીને ભી નહીં રહેને દેતે. ઇસકે ફલસ્વરૂપ અધિકાંશ બચ્ચે કાલ કી ગોદ મેં સે જાતે હૈં. ગત વર્ષ ૭૨ બોં મેં સે ૩૨ અપની માતાઓ કે સાથ ચલે ગયે, શેષ ૪૦ મેં સે ૧૮ મર ગયે. ભલા! ઇન હત્યાઓ કા પાપ હિંદુ જાતિ કી નાક કે સિવા કિસપર હો સકતા હૈ? જિન કુલીન પિતા, ભાઈ ઔર ચાચા આદિ કે ઉન બેચારિ કે સાથ મુંહ કાલા કરતે શર્મ નહીં આતી, ઉરહે દો ચાર માસ ભી અપને બાલક કે પાસ રહને દેને મેં ઉનકી કુલીનતા નષ્ટ હતી હૈ ! ફિર ભી બડી સાવધાની ઔર મેહનત સે ઉન બચ્ચે કા પાલન કિયા જાતા હૈ. ઉનમેં સે બહુત સે બચે બચ જાતે હૈ, જે શાયદ નિધુર હત્યારે હિંદુઓ દ્વારા કહીં ફેંક દિયે જાતે-જેસા પ્રાયઃ હુઆ હી કરતા હૈ.
આશ્રમ મેં આ કર અબલાયેં સદા પ્રસન, સુખી ઔર સંતુષ્ટ રહતી હૈ! ભલા, જિનકા જીવન સદા અત્યાચાર સહતે હી બીતા હો, તે આશ્રમ મેં આ કર અધ્યક્ષા કા માતૃ-નેહ પા કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
હિન્દુ-અબલાશ્રમ-કલકત્તા
૩s કાં ન સુખ કી સાંસ લેંગી ? પ્રાણિ–માત્ર પ્રેમ કા ભૂખા હૈ.
આશ્રમ-નિવાસિયે કે સારે દિન કિસી-ન-કિસી કાર્યક્રમ મેં લગાયે રહને કા પ્રબંધ કિયા ગયા છે. સફાઈ રખને પર કાફી ધ્યાન રહતા હૈ. સીના-પિરેન, જરી કા કામ કરના, ભલી પ્રકાર સિખાયા જાતા હૈ. ચર્મા ભી ચલવાયા જાતા હૈ.
જે આશ્રમ-નિવાસિનિયાં વિવાહ કરના ચાહતી હૈ ઉનકા વિવાહ કર દિયા જાતા હ. મેં હિંદૂ-જાતિ કે યુવકે કે આહ્વાન કરતા હૂં કિ યદિ વે સુધાર કરને કે ઇચ્છુક હૈ, તો સારે વિધ-બાધાઓ સે ન ડર કર ઐસી સતાઈ હુઈ અબલાઓ સે હી વિવાહ કરે. - ૩૧ મઈ સન ૧૯૨૮ કો આશ્રમ મેં ૫૪ બાલિકા થીં; પરંતુ સ્થાન બહુત છોટા હૈ. ફિર ભી વ્યવસ્થાપિકાજી કા પ્રબંધ બહુત અચ્છા હોને સે કિસી પ્રકાર કામ ચલતા હૈ.
ખેદ હૈ કિ આશ્રમ કો આર્થિક કઠિનાઈ કે કારણ સદા ચિંતિત રહના પડતા હૈ. દાની સજજને કે ઈસ એર ધ્યાન દેના ચાહિયે. કેઈ સ્થાયી કે નહીં હૈ. માસિક વ્યય ૧૩૦૯) રૂપયે કા હૈ. થાયી આમદની ૨૫૦)રૂપયે માસિક હૈ. કિસી ન કિસી પ્રકાર ભીખ માંગ કર કામ ચલાયા જાતા હૈ. જ્યાદાતર બિડલા કી સહાયતા પર હી આશ્રમ નિર્ભર હૈ. હમેં આશા હૈ કિ હિંદુ જાતિ અપની ઉદારતા કા પરિચય દેગી. જે લોગ કરોડ રૂપયે મંદિર પર ચઢા દેતે હૈં, ધર્મશાલા કે પથ્થરે મેં લા લગા દેતે હૈ, યે ક્યા ઐસી આવશ્યક સંસ્થા કે ભૂખ મરને દેગે ?
ઇસ સમય નિજ કે સ્થાન કી, છોટી બચ્ચિય કી પઢાઈ કે પૂર્ણ પ્રબંધ કી, ઉન અધિક આયુવાલી વિધવાઓ કી, જે પવિત્ર ધાર્મિક જીવન હી વ્યતીત કરના ચાહે, વિશેષ ધાર્મિક શિક્ષા કે પ્રબંધ કી, કુછ સ્ટેશને પર કર્મચારિયોં કી, આદિ અનેક આવશ્યક્તાયે હૈ જે લોગ કે ઉદાર બને બિના પૂરી નહીં હો સકતી.
હમ ઉસ દિન કી પ્રતીક્ષા મેં હૈ કિ જિસ દિન અબલાઓ પર અત્યાચાર કા નામ ન રહે ઔર અબલા આશ્રમે મેં એક ભી અબલા કા પ્રવેશ ન છે. હિંદુ જાતિ મેં દયા, પ્રેમ, મમતા ઔર મનુષ્યતા આ જાવે. વહ સ્થિતિ સર્વોત્તમ હોગી ઔર વસ્તુતઃ તભી હમારે સમ શાંતિ પ્રસ્થાપિત હો સકેગી; પરંતુ જબતક ઐસા નહીં હોતા, તબતક તો ઐસે અબલાઆશ્રમે દ્વારા હી સ્ત્રીસમાજ કી રક્ષા કરને કા પ્રબંધ કરવા ઠીક હૈ.
“મુઝે ઇસ પ્રશંસનીય ઔર સુવ્યવસ્થિત આશ્રમ કે નિરીક્ષણ કરને મેં અત્યંત પ્રસન્નતા હુઈ ઔર સાથ હી ઇસકે સભી અછે કામેં કે દેખ કર, જે યહ ઔરત ઔર ઉનકે બચ્ચે કે લિયે કરતા હૈ, અધિક ખુશી હુઇ.”
--ઍડરૂજ “મૈને જે કુછ આશ્રમ મેં દેખા ઉસકા બડા ગહરા પ્રભાવ મુઝપર પડા.”
–મહાત્મા હંસરાજ, લાહોર “ઇસ તરહ કી સંસ્થાઓ કી દેશ કે ભિન્ન-ભિન્ન ભાગે મેં અત્યંત આવશ્યક્તા હૈ.”
-ડાકટર બી. એસ. મું, નાગપુર (“ત્યાગભૂમિ” ૧૯૮૫ પિષ માસ; લેખકઃ-“વિલહદય”)
S:
'SES
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૬૮
શુભસંગ્રહ-ભાગ ચોથા
१६७-अथर्ववेद का हिंदी भाष्य (ભાષ્યકાર–પં. જયદેવ શર્મા, વિદ્યાલંકાર. પ્રકાશક-આર્ય સાહિત્ય મંડલ, અજમેર પણ સંખ્યા ૭૭૭. કાગજ ઔર છપાઈ અચ્છી. સજિદ, મૂલ્ય ૪)
વેદ હિંદૂ-જાતિ કે સબ સે અધિક પ્રાચીન ઔર સબસે અધિક મહત્ત્વપૂર્ણ ધર્મશાસ્ત્ર હૈ. સંસાર કે પુસ્તકાલય મેં ભી વેદોં સે અધિક પ્રાચીન કોઈ ગ્રંથ વિદ્યમાન નહીં દીખતા. હિંદુજાતિ કી તો વેદ મેં ઇતની શ્રદ્ધા હૈ કિ ઇસકે કઈ દાર્શનિક આચાર્યો ને ઈશ્વર કે અસ્તિત્વ સે તે ઈન્કાર કર દિયા, પરંતુ ઉન્હેં વેદવિરુદ્ધ પ્રચાર કરને કા સાહસ નહીં હુઆ. ઉન્હોંને ભી વેદ કે પ્રમાણગ્રંથ માના. કાલપ્રવાહ કે પ્રભાવ સે હમારે અનંત પ્રાચીન સાહિત્ય કે સાથ બહુત વૈદિક સાહિત્ય ભી નષ્ટ હો ચૂકા હૈ. આજકલ ઉપલબ્ધ સબ વેદભાષ્ય મેં પ્રાચીન ભાષ્ય આચાર્ય સાયણ કા હૈ. ઉબટ મહીધરકૃત ભાષ્ય ભી ઉપલબ્ધ હેતે હૈ; પરંતુ ઇન ભળે કે ઔર પ્રાચીન બ્રાહ્મણો એવ વૈદિક કોષ (યાસ્કકત નિri) કો દેખને સે યહ સ્પષ્ટ જ્ઞાત હતા હૈ કિ ઈનકી ભાષ્ય-શૈલી મેં કહીં ભારી ત્રુટિ અવશ્ય હૈ. ઇન ભાળે કે પઢને પર વેદ મેં ઉસ અગાધ શ્રદ્ધા કા કેઈ કારણ જ્ઞાત નહીં હેતા, જિસકા નિર્દેશ હમ ઉપર કર ચૂકે હૈ. પાશ્ચાત્ય વિદ્વાન ને ભી દે કે ભાય કરતે હુએ સાયણ આદિ કે ભાષ્ય કે હી મુખ્ય આધાર માના હૈ. ભારતીય નવયુગ કે આચાય ઔર વેદ કે પ્રગાઢ વિદ્વાન મહર્ષિ દયાનંદ ને સાયણ આદિ કી ભાષ્ય-પદ્ધતિ સે ભિન્ન ઔર નિક્ત તથા પ્રાચીન ગ્રંથ કે આધાર માનતે હુએ એક નવીન પદ્ધતિ સે વેદ કા ભાષ્ય કિયા-એક ભિન્ન દષ્ટિકોણ સે વેદ કા સ્વાધ્યાય કિયા. ત્રાષિ કી દૃષ્ટિ બહુત અધિક વ્યાપક ઔર ઉદાર થી.
ઋષિ ને વેદમંત્રો મેં સે કેવલ કર્મકાંડપરક અર્થ ન દેખ કર વ્યાપક માનવજીવન કી સત્યતાઓ ઔર જીવ, બ્રહ્મ, પ્રકૃતિ, સૃષ્ટરચના એવા સામાજિક, વૈયક્તિક, ધાર્મિક ઔર નૈતિક કર્તવ્ય કા દર્શન ભી ઉન વેદમંત્ર કી ઉસ તહ મેં છિપ દેખા, જે વેદમંત્ર–ગત શબ્દો કે યૌગિક યા મૂલ ધાતુ જનિત રૂપ મેં વિદ્યમાન હૈ. યહ શૈલી પ્રાચીન ઋષિ કી થી. ઉસ શૈલી સે વેદ આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક ઔર આધિબ્રહ્મ આદિ સબ પક્ષે કે વ્યાપક નિયમે કો બિંબપ્રતિબિંબ ભાવ સે દર્શાતા હૈ. ઉસ શૈલી કો સ્પષ્ટ કરતે હુએ પં, જયદેવજી ને ભી ઋષિ દયાનંદ કી પદ્ધતિ સે હી અથર્વવેદ કા ભાષ્ય કિયા હૈ. ઇસસે પહલે ભી યોગ્ય લેખક સામવેદ કા સંપૂર્ણ ભાષ્ય કર ચુકે હૈં. પ્રસ્તુત પુસ્તક કી ભૂમિકા મેં લેખક ને ક્યા અથર્વવેદ અર્વાચીન હૈ? અથર્વવેદ સંહિતા, અથર્વવેદ કે શાખા-ભેદ, અથર્વવેદ મેં જાદૂ-ટોના આદિ અનેક ભ્રમ પૂર્ણ ઔર વિવાદ-ગ્રસ્ત સમસ્યાઓ કે યુક્તિ ઔર પ્રમાણુ દેતે હુએ વિદ્વત્તાપૂર્વક સુલઝાને કા પ્રયત્ન કિયા હૈ. લેખક કા મત હૈ કિ પાશ્ચાત્ય વિદ્વાને કા અથર્વવેદ કે અર્વાચીન કહને ભ્રમ પૂર્ણ હૈ. અથર્વવેદ જાદૂ-ટોનોં કી કિતાબ નહીં હૈ. પ્રાચીન અથર્વવેદસંહિતા ૨૦ કાંડે કી હૈ, ન કિ ૧૮ કાંડે કી. ઇસકે બાદ વિદ્વાન ગ્રંથકર્તા ને અથર્વવેદ સે વૈદિક આદર્શ પર, ગૃહસ્થ-ધર્મ, કૃષિ, વ્યાપાર, આયુર્વેદ, વિજ્ઞાન, રાજનીત, સદાચાર આદિ કે ઉદાહરણ દેતે હુએ પ્રકાશ ડાલને કા પ્રયત્ન કિયા હૈ. યહ ભૂમિકા વિદ્વાને કે બહુત કામ કી ચીજ હૈ.
ભાષ્યકાર કી ભાષ-શૈલી સરલ ઔર ઉત્તમ હૈ. પ્રત્યેક સૂક્ત કે પ્રારંભ મેં વિષય, ઋષિ, દેવતા ઔર છંદ કા નિર્દોષ કિયા ગયા હૈ. સ્થલ-સ્થલ પર પાઠભેદ ઔર બ્રાહ્મણ ગૃહ્યસૂત્રો તથા અન્ય પ્રામાણિક ગ્રંથ કે વચન દેને સે ભાષ્ય કી ઉપયોગિતા ઔર ભી અધિક બઢ ગઈ હૈ. જે મંત્ર દૂસરે વેદો મેં જહાં આયા હૈ ઉસકા પ્રતીક ભી દિયા ગયા હૈ. મૂલ મંત્ર દે કર ઉસકા સાન્વય સરલ હિંદી મેં ભાષ્ય કિયા ગયા હૈ, જિસસે સર્વસાધારણ ભી ઉસે સમઝ સકે. વિવાદા
સ્પદ સ્થલ પર વિભિન્ન આચાર્યો કે મત દે કર અપના મત રખા ગયા હૈ. એક હી મંત્ર કે વિભિન્ન અર્થો કે અછી તરહ દિખાયા ગયા છે. ભાષ્ય પ્રાયઃ સભી દૃષ્ટિ સે અચ્છા હૈ ઔર પ્રાચીન સાહિત્ય કે પ્રેમી વિદ્વાન એવ હિંદુ શાસ્ત્રો કે તેહિ કે કામ કી ચીજ હૈ.
(“ત્યાગભૂમિ” પૌષ-૧૯૮૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
સ્વયંસેવકની સાચી સેવા १६८-स्वयंसेवकनी साची सेवा
દિવાળીનો દિવસ હતો. સાંજે મહોલ્લાના બધા નાના છોકરાઓ ફટાકડા ફોડતા હતા. હું પણ એક ખૂણામાં બેઠે બેઠે ફટાકડા ફોડતો હતો. મારી નાની બહેન મારી પાસે બેસીને તમારો જોતી હતી. પિતાજી અંદર લક્ષ્મી પૂજન કરતા હતા. ફટાકડા ફોડવા બંધ કરીને હું પ્રસાદ લેવા અંદર ગયો; ત્યારે મારી બહેન પણ અંદર આવી હતી.
ડીજ વાર પછી મેં સાંભળ્યું કે “બેટા ! હજાર વરસની તારી ઉંમર થાઓ. હું એક ભૂખી ડોશી છું, એક મુઠ્ઠી લોટ અને ફાટયું-તૂટયું કપડું અપાવ.” પિતાજી પૂજન કરતા કરતા અંદરથીજ બાલ્યા કે “ચાલી જા અહીંથી. જાણતી નથી કે આજે દિવાળી છે ? આજે કોઈને કશુંયે નથી અપાયું. આગળ જા, આગળ !”
કોણ જાણે શાથીએ મારી આંખે આંસુથી ભરાઈ ગઈ, તરતજ હું છાનોમાનો બહાર નીકળ્યો, ત્યાં મેં એક અર્ધનગ્ન વૃદ્ધ ડોશીને બારણું આગળ ઉભેલી જોઈ. હું ઉભો ઉભો તેના તરફ જોઈ રહ્યો. થોડી વાર પછી તે ફરીથી બોલી “બેટા ! કંઈ મળશે ?”
હું ચમકી ઉઠડ્યો. મેં તેને તરફ ફરીથી એક વાર જોયું અને ગુપચુપ મારી બન્ને કલાઈ કાઢી. પછી ધડકતે હૃદયે અને આંસુભરી આંખોએ મેં મારી પાસે પ્રસાદ તથા એ કલાઈએ તે ભિખારણના હાથમાં મૂક્યાં. તે ચાલી ગઈ, પરંતુ મારી આંખોમાં આંસુ ભરાઈ આવેલાં તેથી તે ક્યાં ગઈ તે મેં જોઈ નહિ.
પિતાજીએ તે દિવસે રાત્રે મને ખાવાનું જ આયું નહિ, કેમકે મારા ઉપર તે નાખુશ થયા હતા!
છ વર્ષ વીતી ગયાં. મારી નાની બહેન સાસરે ગઈ. ઘરમાં હું, મારા પિતા અને માતા એમ ત્રણ જણ હતાં.
આ વર્ષે વરસાદનું નામ જ નહોતું. શહેરમાં સારી પેઠે લેરા ચાલતો હતો. એકાદ ઉલટી અને ઝાડો થતામાં તો મામલો ખલાસ ! એક પછી એક ઠાઠડીઓ નીકળી “રામ બોલો ભાઈ રામ” થયા કરે. સ્મશાનમાં બાળવાની પણ જગા નહિ! પરંતુ શહેરની સેવા સમિતિએ ખૂબ કમાલ કરી. મારી શાળાના હેડમાસ્તર એ સેવા સમિતિના પ્રમુખ હતા. હું પણ એ સેવા સમિતિમાં પહેલેથી સ્વયંસેવક થયેલો હતો. ફિનાઈલ અને દવાઓની શીશીઓ તથા કામળા લઈને મહોલ્લે મહોલ્લે. ફરવાનું કામ મને સોંપાયું હતું. બસ, સવારના છ થી રાતના દશ સુધી એજ કામ કે, મહાહલાઓમાં જવું, દીન-દુઃખી અને અનાથને તથા રોગીઓને દવા આપવી, તેમની સફાઈ કરવી, ગટરે, ખાબોચીયાં, નાળાં અને જાજરૂઓમાં ફિનાઈલ છાંટવું અને મચ્છર તથા માખીઓ પેદા ન થવા દેવાં. એ રીતે આજ એક મહેલ્લો તે કાલે બીજે. એમ રોજનો કાર્યક્રમ હતો.
એક દિવસ મને વિચાર આવ્યો કે “ અમે શહેરમાં તો આમથી તેમ ફર્યા કરીએ છીએ, દવા આપીએ છીએ, સફાઈ કરીએ છીએ, પરંતુ શહેરની બહાર, લગભગ જંગલમાં તથા ભાગ્યાં તૂટયાં ઘાસનાં ઝુંપડાંમાં રહેનારા જે ભંગીઓ અને અંત્યજે તેમનું શું થતું હશે? તે બિચારાઓ. ઉપર તે શું નું શુંય વીતતું હશે તેની કેને ખબર !” મેં મારે આ વિચાર પ્રમુખ સાહેબ ને જણાવ્યું અને કહ્યું કે-“કાલે આપણે અંત્યજોના મહોલ્લામાં ફરવા જવું જોઈએ. તેમના તરફ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.”
પ્રમુખ સાહેબે મેં મરડીને કહ્યું –“હું બતાવું છું તેજ તમે કર્યા કરે, બીજી બાબતમાં માથું મારતા નહિ. તેઓ તે અંત્યજ છે, ભગવાને જ તેમને અસ્પૃશ્ય બનાવ્યા છે; એટલે આપણે ત્યાં જવાની જરૂર નથી. આપણે તે તેમને અડકવું પણ જોઈએ નહિ તેઓ તેમના પૂર્વજન્મનાં ફળ ભેગવી રહ્યા છે. તમે આ ઝગડામાં પડતા નહિ. પહેલાં પોતાના પાડોશીઓનું શુ. ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
300
શુભસંગ્રહ-ભાગ ૨ સંભાળો, પછી બીજી વાત કરો.”
પ્રમુખ સાહેબનાં આ વાક્યો મને સારાં લાગ્યાં નહિ. મેં જવાબ આપે કે “આપણે તો સ્વયંસેવકો છીએ ને! આપણી આગળ પૃસ્યાસ્પૃશ્યના ભેદ ન હોવા જોઈએ. આપણે તે કર્તવ્ય છે કે, સંકટના સમયમાં અને વર્ગની સમભાવથી સેવા કરવી. આપણે ધર્મ તે પ્રાણીમાત્રની સેવા કરવાનો છે, એટલે પછી આપણી આગળ સ્પૃશ્ય અને અસ્પૃશ્યને પ્રશ્ન કે ?”
બસ, મને ઉપદેશ આપવાની જરૂર નથી. હું તમારાથી વધારે જાણું છું. કામ કરવું હોય તે હું કહું તેજ કરવું પડશે.” પ્રમુખ સાહેબ ચઢાઈને બેલ્યા.
“પ્રાણીમાત્રની સેવા કરવાનો પ્રત્યેક સ્વયંસેવકો ધર્મ છે” એ દરેક સ્વયંસેવકે માનમાં રાખવા જેવું આદર્શ વાય મારા અંતરમાં હવે એવા જોરથી ગુંજી ઉઠયું કે તેની અવગણના કરવાની મારામાં શક્તિ નહોતી. પ્રમુખ સાહેબની આવી આજ્ઞા પાળવાનું મારે માટે અશક્ય હતું. પેલાં નિઃસહાય, દુ:ખી અને તજાયેલાં ભાઈબહેનોની કરુણ મૂર્તિઓ જાણે મને વારંવાર બેલાવી રહી હય, એવું મને લાગ્યા કરતું હતું, એટલે તે જ વખતે મેં લેખિત રાજીનામું આપી દીધું !
મારી પાસે દવા વગેરે ખરીદવા પૈસા તે હતા નહિ. ઘરમાં જે હેમિયોપથિક દવાઓની પેટી હતી તે એક હાથમાં લીધી, અને બીજા હાથમાં ફિનાઈલની શીશી લીધી. પછી બગલમાં બિસ્તરે ઉઠાવીને અંધારે અંધારે છાનોમાનો અંત્યજોના મહોલ્લામાં પહોંચી ગયો! ગંદકીને ત્યાં પાર નહોતો. દુર્ગધીથી તે તબાહ! કહેવાની વાત જ નહિ. મારે સામાન એક ઝાડ નીચે મૂકીને તેમની પાસેથી પાવડો માગી લાવ્યો. સવારના આઠ વાગ્યા સુધીમાં તો આખો મહેલ્લો સાફ કરી દઈને ગંદકીવાળી જગાઓએ ફિનાઈલ છાંટયું.
એટલામાં કઈ લો થતું હોય એવો અવાજ સંભળાયો. હું એ અવાજ તરફ ગયો.
એક ભાગી તૂટી ઘાસની ઝુંપડીમાં એક વૃદ્ધ મનુષ્ય જાજરૂ તથા પિશાબથી સારી પેઠે ખરડાયેલી એક ચટાઈ ઉપર પડયો પડયો ખૂબ દુઃખી દશામાં તરફડીયા મારતો હતો. એની સ્થિતિ મારાથી જોઈ શકાઈ નહિ. હું ઝૂંપડીમાંથી બહાર આવ્યો, કૂવેથી એક ડોલ ભરી લા. પાણી ગરમ કરી તે વૃદ્ધને કપડાથી સ્નાન કરાવ્યું, મકાન સાફ કર્યું અને મારે બિસ્તરો પાથરીને તેને સૂવાડ . ડી વાર પછી દવા આપી. દવાથી તેને કંઇક આરામ જણાયો.
રાત્રે લગભગ દશ વાગ્યા સુધી હું એ વૃદ્ધ પાસે રહ્યો. કેણ જાણે શાથીયે મને તેનાથી દૂર થવાનું મન જ થતું નહોતું. જ્યારે રાત વધારે વીતી ગઈ ત્યારે તે વૃદ્ધ મારા તરફ જોઈને બોલ્યો–“બેટા! તું ક્યાંથી આવ્યા છે ? રાત બહુ વીતી ગઈ છે, હવે તારે ઘેર જા. આજ તેં મારે માટે બહુ મહેનત લીધી છે. ભગવાન તારું ભલું કરો.”
મેં તેને પ્રણામ કર્યા અને જવાને તૈયાર થયો. પરંતુ આ શું? પિતાજી અને પ્રમુખ સાહેબ અને મારી સામે ઉભા છે! મને જોતાં જ તેઓ બોલ્યા–“બેટા ! હું ભૂલતો હતો. તું તો આદર્શ સ્વયંસેવક છે. અને તેમણે મને છાતી સરસો ચાં. હું બન્નેને પગે પડયો. મારા આનંદનો પાર નહોતો.
રાત્રે સ્વપ્નમાં મને જણાયું કે, હું લકમીજીના ખોળામાં બેઠે છું અને તેઓ મને-પેલી તે દિવસે ભિખારણને આપી દીધેલી રૂપાની કલાઓના જેવી સેનાની કલાઈ પહેરાવતાં હતાં !
વળી મેં જોયું કે, ભગવાન નારાયણ મારા મસ્તક ઉપર હાથ ફેરવતા ફેરવતા મને કહે છે કે બેટા! પ્રાણીમાત્રની સેવા કરવી એજ મનુષ્યને સાચે ધર્મ છે.”
(‘ત્યાગભૂમિમાંથી શ્રી. માર્તડ ઉપાધ્યાયના લેખને સ્વતંત્રાનુવાદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
મૃત્યુના ભય વિષે એક ખ્રીસ્તી ગ્રંથકારના મત
१६९ - मृत्युना भय विषे एक खीस्ती ग्रंथकारनो मत
(“ નવજીન”ના એક અંકમાં લખનાર મહાત્મા ગાંધીજી)
જોકે આપણાં શાસ્ત્રોમાં મૃત્યુને ભય મુદ્લ ન રાખવાનું, મૃત્યુને મિત્રની જેમ ભેટવાનુ શીખવવામાં આવ્યું છે તાપણુ મૃત્યુથી જેટલા આપણે ડરીએ છીએ તેટલે અંશે બીજી પ્રજા નથી ડરતી એવી મારી માન્યતા મે` ‘નવજીવન'માં પ્રગટ કરેલી છે. આપણા દેશમાં આ સમય . એવે છે કે જ્યારે મૃત્યુને ભય સર્વથા છેડી દેવાની અતિ આવશ્યકતા છે. જે આપણે આ દેશને ગુલામીમાંથી છેડાવવા ઇચ્છતા હાઇએ, તે આપણે મૃત્યુની ભેટ ઉત્સાહ અને આનંદપૂર્ણાંક કરવાની શક્તિ કેળવવી જોઇશે. લેકી નામના ઇતિહાસકર્તાએ યૂરોપીય નીતિના ઇતિહાસ લખ્યા છે. તેમાંથી મૃત્યુવિષેના કેટલાક ફકરાએ કાકાસાહેબે તારવી કાઢ્યા છે તેમાંના એકના છૂટા અનુવાદ નીચે આપું છું:
૩૧
""
પૂર્વજોમાં મૃત્યુ પછી આત્માનુ ભવિષ્ય શુ હાય છે એને વિષે મતભેદ હતેા; પણ મૃત્યુ એ આવશ્યક અને કુદરતી રીતે મળેલા આરામ છે, એને વિષે તે બધાનેા એકમત હતા. તેએ એમ માનતા હતા કે, મૃત્યુથી ભયભીત થવુ એ એક પ્રકારના રાગ છે. આ નાનીએ વળી એમ પણ કહેતા કે, મૃત્યુજ એક એવા પ્રકારની વસ્તુ છે કે જે વર્તમાનમાં આપણુને દુ:ખ દેવાને સથા અસમ છે; કેમકે આપણે જ્યાંલગી હયાત છીએ ત્યાંલગી મૃત્યુની હયાતી હાઇજ ન શકે. જેમ જ્વરાદિ ઉપાધિએ જીવતાં આપણને દુઃખ દઇ શકે છે, તેમ મૃત્યુને ક્લેશ હયાતીમાં હાઇજ ન શકે, જ્યાં મૃત્યુ છે ત્યાં આપણે નથી. કેટલાક એમ માને છે કે, જન્મ પછી મૃત્યુ આવે છે. આ ખાટી માન્યતા છે. મૃત્યુ જન્મ પહેલાં પણ હતું, એટલે મૃત્યુ અને જન્મ, જન્મ અને મૃત્યુ એ યુગલ હમેશને સારૂ કાયમતી વસ્તુ છે. જે મીણબત્તીને આપણે એલવી નાખીએ છીએ તે આપણે તેને પ્રગટાવી તેના પહેલાં જેવી હતી તેવી પાછી થઇ રહે છે. એજ પ્રમાણે મરણ પામેલ મનુષ્યને વિષે સમજી લેવું. મનુષ્ય પણ જન્મ્યા પહેલાં જેવા હતા તેવા મૃત્યુ પછી થઇ રહે. આ સ્થિતિ દુઃખદાયક નથી, પણ સુખદાયક છે. એથી મૃત્યુ એ બધાં દુઃખાનું નિવારણ છે એમ સમજવુ' ધટે છે. કાં તા મૃત્યુથી સુખમાં વૃદ્ધિ થાય છે અથવા તેા દુઃખને અંત તે આવેજ છે. મૃત્યુ ગુલામને બંધનમાંથી છેડવે છે, જેલને દરવાજો ખાલે છે, વેદનાઓને શાંત કરે છે, ગરીબના તરફડાટને અંત લાવે છે; અરે, એ તે કુદરતે ખસેલી ઉત્તમ ભેટ છે. બધે એ મનુષ્યને સર્વથા ચિંતામુક્ત કરે છે; અને કદાચ એને આપણે દુ:ખદાયક બનાવ સમજીએ તાપણુ તેના અર્થ એટલેાજ નહિ કે, જે જનમવાટ આપણે ભોગવી લીધી તેને અંત આવ્યા ? મૃત્યુને આપણે ભેટવા તૈયાર થઇએ અથવા તેનાથી ભાગીએ તે એક રીતે શાપ છે અથવા તે અપશુકન છે એમ માનવાનું કશું કારણુ નથી; કેમકે પેલી મીણબત્તીની માફક આપણે તે જેવા હતા તેવા થઇ રહેવાની વાત છે. એ તે આપણને મનાવતી વખતેજ કુદરતે આપણે સારૂ જે કાયદો ઘડી મૂકયા એ કાયદાને અનુસરવાની વાત થઈ. તેથી ડરવું શું? ”
આ લેખમાંથી બીજે ઉતારા આ છે:
“ જ્ઞાની સાઅેટિસ કહે છે કે, મૃત્યુ એકાંતે જીવનના અંત આણે છે, અથવા આત્માને શરીરના પંજામાંથી છેાડાવે છે. પહેલી સ્થિતિ ખરી હોય તોય એ સુખદ તેા છેજ, અને ખીજી સ્થિતિ ખરી હાય તે। એ સુખની પરિસીમા છે. એપિક્યુરસે કહ્યું છેઃ મૃત્યુને વિષે તમે બેફિકર થવાની ટેવ પાડેા; કેમકે સારૂં' અને નરસું એ માનસિક વૃત્તિ છે, અને મૃત્યુ એ વૃત્તિને અંત છે.' સિસરા કહે છેઃ કાં તેા મૃત્યુ પછી આત્મા રહે, અથવા મૃત્યુની સાથે તેનેય અંત છે. જો મૃત્યુ પછી આત્મા રહેતા હેાય તે એ સુખી છે. જો તેના નાશ થતા હાય, તે એ દુ:ખી છે એમ કહેવું એ તેા મૂર્ખાઇનું વચન છે; કેમકે જેને નાશ થયેા છે તેને દુઃખનું જ્ઞાન કે ભાન ક્યાંથી હાય ?’ સેનેકા કહે છેઃ જો મનુષ્યાને મૃત્યુ પછી લાગણીઓ રહેતી હાય તો તે મૃત્યુ થતાં જેલખાનામાંથી છૂટછ્યો ગણાય; અને છૂટા થઇને એ ઉચા રહી શરીરધારી મનુષ્યનાં કૃત્યા નિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૧
શુભસ’ગ્રહ-ભાગ ચોથા
હાળે છે, પેાતાના પગ તળેની ચાલી રહેલી લીલા જોયા કરે છે; અને જે વસ્તુઓ મૃત્યુ પહેલાં સમજવી તેને સારૂ મુશ્કેલ હતી તે હવે સમજતા થાય છે. ત્યારે આમ જે સુખી છે, તેને સારૂ હું શાક કેમ કરૂં ? એના નશીબને હું જો રહ્યું તેા જે સુખી છે. એને દ્વેષ કરૂં છું એમ ગણાય. અને જો એમ માનીએ કે, મૃત્યુ પછી કાંઇ અવશેષ છેજ નહિ, તેા એવી સ્થિતિને શેક કરવા એ ગાંડપણ નહિ તે બીજું શું કહેવાય ?”
આ ઉતારાઓમાંથી આપણે બીજો કંઇ પણ સાર ન ખેંચી શકીએ, તેાપણ પશ્ચિમમાં થયેલા મહાન પુરુષાએ માતને એક સુંદર સ્થિતિતરીકે વર્ણવેલ છે એતા વિચાર કરીને આપણે મેતના ભય છાડવાની ટેવ તેા પાડવીજ ધટે છે. અને જરા ઉંડા ઉતરીને વિચારીએ તે આટલે સાર તે। આપણે કાઢી પણ શકીએ છીએ કે, પ્રિયજનનાં મૃત્યુ થાય છે ત્યારે તેમની આપણે કલ્પેલી કે ખરી અવદશાને રડતા નથી, પણ આપણે આપણા સ્વાને રડીએ છીએ. બાળક કે મુઠ્ઠા ગમે તેનું મૃત્યુ થાય તેમાં રડવાનું કારણ તે એજ હાઇ શકે ના કે આપણને તેને સહવાસ નહિં મળે, અથવા તેની સેવા નહિ મળે! એટલા બધા સ્વાર્થને વશ આપણે કેમ રહીએ ?
?૭૦-“ જીનવતરાય ” મેં સંચો !
""
(“ગુજરાતી”માં લેખકઃ-ખત્રી અબા મેહમદ જુસબ ‘નયન”) (હરિગીત છંદ) નિજ વતનના જતને સદા, તન મન ધને પરિશ્રમ કર્યાં; પ્રેમી અટલ રણધીર, “ લજપતરાય” સ્વર્ગે સંચર્ચા. નિજ દેશના ઉદ્ઘારમાં, તલ્લીન જે પ્રતિપળ રહ્યા; સ્વાતંત્ર્ય—ચાહક વીર, “ લજપતરાય ” સ્વર્ગે સંચર્યાં. કારાગૃહે કષ્ટો સહ્યાં, પરજા તજી નિજ સુખ તણી; ટેકી પ્રબળ બળવીર, “ લજપતરાય ” સ્વર્ગે સંચર્યાં. ચળવળ કરી, બહુ ખળ ધરી, પણ પૂર્ણ નવ ખાજી થઇ; આશાસહિત ગંભીર “ લજપતરાય” સ્વર્ગે સંચર્ચા. શસ્રો રહિત, ડર વિણ લડયા, સ્વાતંત્ર્યના સમરાંગણે; સાચા અડગ શુરવીર, “ લજપતરાય” વગે સંચર્યાં. તુજ શાકમાં રડતાં સહુ, વળી તિમિર પ્રસર્યું નભ વિષે; જગ–દશ્ય સૌ અસ્થિર, “લજપતરાય ” સ્વર્ગે સંચર્ચો. તુજ વિરહમાં ભૂમિકા તણી, સહુ સંતતિ અતિશય રડે; હૃદા બન્યાં અસ્થિર, “ લજપતરાય ' સ્વર્ગે સંચર્યાં. અણુમૂલ અતુલશિખ પાઠ તું, સ્વાત ંત્ર્યના શીખવી ગયા; અમ દિલવિયેાગી તીર, “ લજપત રાય” વગે સંચર્યાં. “ પંજાબને નરકેસરી, ” રે ! પુનઃષિ મળશે નહિ; કેવાં બન્યાં? તકીર! “ લજપતરાય” સ્વર્ગે સંચર્યાં. ભારતતનુજ ! નિદ્રા તો, યત્ને સુસપે સહુ ધસા; અમ “નયન” “કેરૂ’હીર, “લજપતરાય ”સ્વર્ગે સંચર્ચા.
!!
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
૨
७
૧૦
www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૭૩
જગતને ધ્રુજાવનાર મહાન પેલિયન १७१-जगतने ध्रुजावनार महान नेपोलियन
અંધારામાં રહેલી કેટલીક હકીકત
નેપોલિયનની રાજ્યવ્યવસ્થાને આધુનિક ઇતિહાસવેત્તાઓએ હજુ સ્પર્શ નથી કર્યો એવું વિધાન એક વિદ્વાને ૨૮ વર્ષ ઉપર કરેલું. એ પછી તો એ ક્ષેત્રમાં થોડું કામ થયું છે, પણ હજુ ઘણું કરવાનું બાકી છે. એ કામને અંતે જગતને ઘણો લાભ થશે. વેટીકન પુસ્તકાલયે નેપોલિયનના પત્રો મેળવ્યા છે; પરંતુ હું જાણું છું ત્યાં સુધી હજુ એ પ્રસિદ્ધિ પામ્યા નથી. નેપોલિયને ટસ્કનીનું રાજ્ય ચલાવ્યું હતું; એ કારભારને લગતા કાગળ હજુ અણુઅડક્યા પડયા છે. નેપસ, મીલાન, વેનિસ વગેરે સ્થળે નેપોલિયનના ઇતિહાસને અજવાળનારાં રત્નો પડયાં હશે; એના ઉપર ચઢેલી રજ કાઈ ખંખેરે યારની વાત ત્યારે. નલિયને ઈટલીનું રાજતંત્ર ચલાવ્યું હતું એ આખો વિષય ઐતિહાસિક દષ્ટિએ બહુ અગત્યનું છે. કોઈ મહાન ઇતિહાસકર્તા પોતાની બુદ્ધિના જાદુઈ સ્પર્શથી એને સજીવન કરે એમ આપણે ઈચ્છીએ.
મારૂં વિદ્યાર્થીજીવન મેં પારિસમાં ગાળ્યું હતું. ત્યાં મને એક જણનો ભેટો થયો. એના પિતાએ નેપલિયનના લશ્કરમાં સિપાહીગીરી કરી હતી. આ માણસ જ્યારે નેપોલિયનની કથા વાંચતા ત્યારે તેનું હૈયું ભરાઈ આવતું અને તેનાં અબુ ગાલની કરચલીમાં વહેતાં, એનું વૃદ્ધ શરીર આવેશથી કંપી ઉઠતું.
માસ્કનાં સંસ્મરણે મારા એ વૃદ્ધ મિત્રને પિતાના બાળપણના અનુભવની કથા કહેવાનું બહુ ગમતું. પિતાને નેપોલિયનની કથા સાથે તથા મેના યુદ્ધ સાથે સંબંધ છે એ વિચારથી એનું હદય ફૂલાતું. પિતાના પિતા તથા ભૂતકાળની કરુણ કથાના ઇતિહાસનાં ચિત્ર એની અંતરદષ્ટિ નીહાળતી અને તે સાથે એ વૃદ્ધને એક પ્રકારનું જેમ ચઢતું. પૂર્વની મરણસૃષ્ટિને જ
રનું જોમ ચઢતું. પૂર્વની મરણસૃષ્ટિને જાગ્રત કરતો કરતો એ કોઈ - વાર મદિરાનો પ્યાલો પીતે, કોઈ વાર એકાદ સીગારેટ પીતે અને કંઈ કંઈ જુસ્સાના ઉભરા અનુભવતા.
નેપોલિયનની કથામાંથી લોકોનો રસ ઓસરી ગયું હોય એવું હજી તો નથી જણાતું. હમણાંજ નેપોલિયનવિષે બે પુસ્તકે બહાર પડયાં છે; એક જર્મનીમાં અને બીજું રશિયામાં. જર્મન પુસ્તક પ્રખ્યાત લેખકની કલમથી લખાયું છે, પણ નાયકને મુખેજ એની જીવનકથા કહેવડાવવાની કળા એ લેખકની પોતાની નથી.મી જોન્સ્ટન નામના અમેરિકન વિદ્વાને “ધી કોર્સિક નામનું પુસ્તક લખ્યું છે તેમાં એજ કલાનો એણે ઉપયોગ કર્યો છે; છતાં એ પુસ્તક લોકપ્રિય નથી થઈ શક્યું, એ નવાઈ જેવું છે. નેપોલિયનના જીવનનો નમુનેદાર અભ્યાસ જે આ પુસ્તકમાં મળે છે તેવો બીજે ભાગ્યે જ મળી શકશે; પણ એમાં ચિત્રો નથી મૂક્યાં, એ એને દેષ છે. જર્મન લેખકનું પુસ્તક આ દૃષ્ટિએ ચઢીઆનું છે. એમાં ઘણાં સુંદર ચિત્રો છે. બાકી અનેક દૃષ્ટિએ મિ. જોન્સ્ટનનું ધી કેસિક ચઢી જાય છે એમાં શક નથી.
પરંતુ રશિયામાં બહાર પડેલું પુસ્તક તે જૂદીજ જાતનું છે, એના લેખકની દષ્ટિજ જૂદી છે. એ લેખકનું નામ મેરેકેન્ઝી છે. એ તો નેપોલિયનના આત્મા સંબંધી જ વિચાર કરવા ઇચ્છે છે. જગતે નેપોલિયનના આત્માને વિચારજ નથી કર્યો, એમ એ કહે છે. જર્મન કવિ ગેટેને -નેપોલિયનના આત્માનું દર્શન થઈ શક્યું હતું. ગેટે કહેતો–“નેપોલિયનનું જીવન એટલે કે દેવાંશી વ્યક્તિનું વિરાટ પગલું. એની આંતરદૃષ્ટિ સદા ખુલ્લી જ રહેતી. એના જેવું ભાવી ભૂતકાળમાં કેઈનું નથી થયું અને ભવિષ્યમાં કેઇનું નહિ થાય.”
મી. લીઓન બ્લોય નામનો એક બીજો મહાબુદ્ધિશાળી લેખક છે એમ આપણે રશિયન લેખક જણાવે છે. ગ્રહોય અને કાર્લાઇલ જેવા નેપલિયનના વિરોધી લેખકેનું કોઈ સાંભળતું નથી.
મેરેકેન્સ્કી નેપોલિયન વિષે જે કહે છે તે બધે રાજનૈતિક પ્રલા૫ છે, એમ ટુંકામાં કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૭૪
શુભસંગ્રહ-ભાગ ચોથા શકાય. નેપોલિયનના જીવનને એનો અભ્યાસ સુંદર છે અને પિતાના એ સુંદર અભ્યાસને એ સુંદર ઉપયોગ પણ કરે છે; પણ એની પ્રકૃતિ જ કંઈ એવી છે કે એ ઇતિહાસને શુદ્ધ દષ્ટિએ જોઈ શકતો નથી. ખ્રિસ્તી ધર્મની દષ્ટિ મનુષ્યના આત્મામાં જે જાતની અગમ્યતા જુએ છે તેજ જાતની અગમ્યતા નેપોલિયનની કથામાં છે, એમ એ માને છે; અને કહે છે કે, નેપોલિયનના આત્માને પામવા માટે પ્રજાના આત્માને પામવો એજ રસ્તો છે.
પરંતુ નેપોલિયન વાસ્તવિક રીતે જેવો હતો તેવોજ પ્રજા એને જોઈ શકી હેય એ વાત શંકાભરેલી છે. આ શંકા મેરેકોવેસ્કોને થતી નથી, તેથી નેપોલિયનની પ્રશંસા કરવામાં એ વિવેકની મર્યાદાનું ઉલ્લંધન કરી નાખે છે.
દરેક યુગ, દરેક પ્રજા, દરેક લેખક નેપોલિયનના ચારિત્ર્યનું મૂલ્ય જૂદી જૂદી દષ્ટિએ કે છે. લેજે, ટેન, મેસન અને લડવીગ આ બધા નેપોલિયન વિષે જૂદું જુદું કહે છે. રશિયામાં
જ્યારે બોવિઝમ વિજયી થયું છે ત્યારે રશિયાને સાક્ષર મેરકેસ્કી પણ એક ભિન્ન દષ્ટિ રજુ કરી રહ્યો છે.
આ પુસ્તકનો વિચાર કરતી વખતે એના લેખકના પ્રજાવની પણ આપણે ગણતરી કરવાની છે. રશિયાના તાજેતરના ઈતિહાસના રંગનો પાસ આ પુસ્તકને પાને પાને બેઠા છે. નેપોલિયને આમીરાને કહેલું કે, હું તે રશિયાની ગુલામી નાબુદ કરી નાખું. મેરેકોસ્કી કહે છે કે, જે નેપોલિયને રશિયાની ગુલામીને નાબુદ કરી હતી તે રશિયાને જે નરક યાતના આ યુગમાં સહેવી પડી તે ન સહેવી પડત. મેરે કચ્છી માને છે કે, ફ્રેંચ વિપ્લવને નેપોલિયને નિયમમાં રાખ્યો હતો અને યૂરોપનાં રાજસૂત્રને એણે એવું સંગઠિત કર્યું હતું કે પાછળથી અરાજકતાનાં ઉગ્ર બળો એને ભેદી શકે નહિ.
યૂરોપની બીજી પ્રજાને જે નથી દેખાયું તે અત્યારે રશિયન પ્રજા નિહાળી રહી છે. આપણા કરતાં ઘણી ઉચ્ચ કોટીનો એક ઘોડેસ્વાર પશ્ચિમના પર્વતોને વિધી રહ્યો છે. એની શ્યામ મૂર્તિ સળગતા આકાશથી એને જુદા પાડે છે. દરેક જણ એને ઓળખી કાઢી શકે. એણે કવચ પહેર્યું છે. એના માથા પર ટેપ છે, એના ઘેડાની ગતિ ધીમી છે; આઘે આઘે પૂર્વ દિશામાં એની સ્થિર આખા કઈક નિહાળી રહીં છે; અને એની ચકમકતી તલવાર ચોકી કરી રહી છે. એ શેની ચીકી કરી રહી છે? કોના ઉપર ચોકી કરે છે ? યૂરોપીયનો એ નહિ સમજે, પણ શું રશિયનો એ સમજે છે. એ પવિત્ર યૂરોપની ચોકી કરી રહ્યો છે કે યુદ્ધરાક્ષસ એને પિતાનો ભક્ષ ન બનાવે.
આમ છતાં મેરેકે વેસ્કીનો નેપોલિયન વિષેનો અભિપ્રાય પાશ્ચાત્ય વિદ્વાનોથી બહુ ભિન્ન નથી.
નેપોલિયનની બુદ્ધિ, પ્રકૃતિ, ચારિત્રય, એનું પ્રભાવશાળી સેનાધિપતિત્વ, એની અદ્ભુત સ્મરણશક્તિ, કાર્યશક્તિ અને ગ્રાહક શક્તિ તથા આદર્શ હેતુઓ સિદ્ધ કરવાની એની અશક્તિ વગેરેનું એણે જે ધ્યાન કર્યું છે તે સાધાર અને ન્યાયયુક્ત છે.
મેરે
કક્કી કહે છે કે, નેપોલિયન એક અણછેડયો કોયડે છે. અમે આ વિધાનને મળતા થતા નથી. અમારે મતે તે નેપોલિયન જેવું સારી પેઠે સમજાયેલું પાત્ર ઇતિહાસનાં પાનાંઓમાં ભાગે મળશે. આપણે પરસ્પર અગમ્ય હોઈએ છીએ, એ રીતે નેપોલિયન અગમ્ય રહ્યો એ સાચી વાત છે. પણ જીવતાં નેપોલિયન અગમ્ય હતો, મૃત્યુ પછી એ વધારે અગમ્ય બન્યો છે; એ મેરકેસ્કીની માન્યતા ભ્રમણાયુકત છે. મેરે કેવસ્કી, નેપોલિયનને સારી પેઠે સમજે છે એ સાચું છે; પરંતુ નેપલિયનને સમજનારા બીજા નથી પડયા એમ નથી.
નેપોલિયનની યુદ્ધનીતિથી ક્રાંસે બેજીયમ ખોયું, હાઈનની સરહદને મુલક ગુમાવ્યો, અધુરામાં પૂરું વળી અભિલાષાથી ઉછળતા ૨૦ લાખ યુવકે એણે યુદ્ધમાં ભેગ આપ્યો અને કાયમની ગરીબીને કાન્સમાં નોતરી. આ બધાં પરિણામો નેપલિયનની શકિતમાં રહેલી કઈ મેટી ઉણપને આભારી છે, એ વાત મેરકેસ્કીના જેવા વલણના લેખકે વિસરી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
ચામડી મારફતે જોવા વિવે
નેપોલિયનની ત્રુટિઓ નેપેલિયનની મોટી ખામી તે એ કે, કાન્સ સિવાય બીજા દેશોની રાજ્યવ્યવસ્થા કેમ કરવી તે એ નહોતો જાણતો. ફ્રાન્સમાં કરેલી એની વ્યવસ્થા ખરેખર અદ્દભુત હતી. કાન્સપૂરતી એની દેશકાળની માહિતી વિસ્મય પમાડે એવી હતી; ધાર્મિક ઝઘડા એણે પતાવ્યા; ખેડુતોને એણે શાંત કર્યા, કાયદાને એણે નિશ્ચિત રૂપ આપ્યું; અને પોતાની પાછળ એક નમુનેદાર રાજયબંધારણ મૂકી ગયે, કે જે બંધારણને હજુ કાળના હાથનાં ધાબાં નથી લાગ્યાં.
પણ કાન્સની બહાર એણે શું કર્યું? નૌકાશાસ્ત્રનું એનું જ્ઞાન કેટલું ખામીભરેલું ?
ઇંગ્લંડ, સ્પેન અને રશિયાના પ્રજાવિષે એની ગણત્રી અધુરી હતી. પોતે ઈટાલિયન છતાં પપ સાથે ઝઘડ્યો. એની જુલ્મી રાજ્યપદ્ધતિના પ્રત્યાઘાતરૂપે પ્રશિયાને જન્મ થયો. વોટરલૂમાં એ હાર્યો તે વરસાદને લીધે નહિ; પણ પેનીનયુલર યુદ્ધના બેધપાઠને એણે ઉપયોગ ન કર્યો તેને લીધે. કોઈ માનસશાસ્ત્રી આ ટીકાને અસંબદ્ધ ગણશે; પણ નેપોલિયનની રાજધારી મહત્તાનું માપ કાઢવા માટે આ બધી વસ્તુને વિચાર આવશ્યક છે.
નેપોલિયનના આત્મવૃત્તાંતનું એક પાનું “હું નાનો હતો ત્યારે ખૂબ જક્કી હતું. મને કશાનોય ભય ન મળે. હું કજીઆળે અને તોફાની હતો. કોઈ મને ડરાવી ન શકતું. કેઈને લાત મારૂં, કોઈને ઉઝરડા ભરૂં; છેવટે બધાં મારાથી ત્રાસવા લાગ્યાં. સૌથી વધારે મારા ભાઈ જેસફને સહન કરવું પડતું. હું એને મારી લેતો. મારે માર ખાવા છતાં મારી બાને ઠપકો પણ એને જ ખાવાને રહેતો. હું ભારે લુચા. હતો. માર મારીને એકદમ બા પાસે જોસફ વિરુદ્ધ ફરિયાદ કરવા હાજર થઈ જતો. હું જે કે જંગલી અને છૂટો થઈ ગયો હતો તે પણ મારી બાની આણ હું માનતે. મને કોઈ જાતનો વિજય મળ્યું હોય અથવા હું કેઈનું કલ્યાણ કરી શકો હેઉં તો તેને યશ મારી માતાના સદ્દગુણે અને ઉંચા સિદ્ધાંતને ઘટે છે. હું નિ:શંક માનું છું કે, બાળકના ભવિષ્યની વિધાત્રી એની માતા છે,
“પિતાની માતૃભૂમિ દરેકને પ્રિય હોય છે. મને પણ કોર્સિક અત્યંત પ્રિય છે. મારી માતૃભૂમિ, ' હું બંધ આંખે એની રજની સુગંધ ઉપરથી વતી કાઢું. એનાં સંસ્મરણો આપે મને મુગ્ધ કરે છે; અને મને ભ્રમણ થઈ આવે છે કે, મારી માતૃભૂમિમાં અત્યારે હું મારું બાલ પણ ખેલી રહ્યો છું.”
નેપૅલિયન જ્યારે સેંટ હેલીનામાં કેદી હતો તે વખતે તેના અંતરમાં ઉઠેલાં આ એનાં બાલપણનાં સંસ્મરણો છે. અસંખ્ય પુસ્તકોએ નેપોલિયનના જીવન ઉપર જે પ્રકાશ નથી પાડયા તે પ્રકાશ આ થડા શબ્દો પાડી શકે છે. (તા. ૨-૩-૧૯૨૯ના દૈનિક “હિંદુસ્તાનમાં લેખક–રાઈટ એન. એચ.એ. એલ. ફિશર)
१७२-चामडी मारफते जोवा विषे ફાંસના એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જીન લેડી'એ સાંભળ્યું હતું કે, કોઈ કોઈ પુણ્ય યા સ્ત્રી તેમની આંખે પાટા બાંધવા છતાં પણ જોઈ શકે છે; પરંતુ તેણે જેટલી જેટલી પરીક્ષા કરી તે સૌમાં તે અસફળ થયે-અર્થાત તેને એક પણ એવો પુરુષ કે એવી સ્ત્રી ન મળી કે જે તેની આંખે પાટા બાંધવા છતાં પણ જોઈ શકતી હાય.
તેથી જ્યારે તેણે વર્તમાનપત્રોમાં પેરીસની એક સ્ત્રીવિષે વાંચ્યું કે, તે આંખે પાટા બાંધવ છતાં પણ પોતાની ચામડીથી જઈ શકે છે, ત્યારે તેને વિશ્વાસ ન આવ્યું. ડૉકટરોએ પણ તે સ્ત્રીની પરીક્ષા કરી અને તેમણે પણ જણાવ્યું કે, ખરેખર તે સ્ત્રી આંખે પાટા બાંધવા છતાં પણ જોઈ શકે છે. “લેડી’એ પતે તે સ્ત્રીની પરીક્ષા કરવાની ઈચ્છા જણાવી અને તેને રજા પણ મળી.
તેણે તે સ્ત્રીની આંખોને ઘણું સાવધાનીથી બાંધી. ત્યારપછી તે એક અંધારા ઓરડામાં ગયો અને એક પુસ્તકની વચમાંથી એક પાનું ફાડી લીધું. તેણે પોતે પણ તે પાનું જોયું નહિ; કારણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચાથા
ક્યાંક તે સ્ત્રી ‘ટેલીપથી’(કાઇના મનેાગત ભાવેા કહી આપવાની જાણી ન જાય. આ પ્રમાણે તેણે તે પાનાંને તે સ્ત્રીની સામે છે ?”
૩૭૬
કે એમ કરવાથી તેને ભય હતા કે, વિદ્યા )દ્વારા તે પાનાંના વિષયને રાખીને પૂછ્યું “તમે શું જુએ
તેણે જવાબ આપ્યા “કાષ્ઠ એક પુસ્તકનું એક પાનુ” અને તેણે તે પાનાનું બધુ લખાણ કહી આપ્યું !
લેવેડી’એ પાનાં તરફ જોયું. પેલી સ્ત્રીએ જે કાંઇ કહ્યું હતું તે ખરાબર હતું. ત્યાર પછી તેણે લાકડાની એક પેટીમાં ગંજીફાનું એક પાનુ' એવી રીતે મૂક્યું, કે જેથી આખુ` પાનુ ન દેખાતાં, ફક્ત ખૂણુાપરને નંખરજ દેખાય. ત્યાર પછી તે સ્ત્રીને પૂછ્યું, અને તેણે ખરાખર કહી આપ્યું કે તે પાનુ` ચોકટના દશાનું હતું.
ત્યાર પછી લેવેડીએ દક્ષિણ ક્રાંસના ‘ને' શહેરની બીજી ત્રણ છેકરીઓની પરીક્ષા કરી. લેવેડીએ જોયુ કે, આંખે પાટા બાંધવા છતાં પણ તેઓ પુસ્તકે વાંચી શકે છે, સેાયના નાકામાં દ્વારા પરાવી શકે છે અને કાઇ પણ ચીજને રગ એળખી શકે છે.
એમ કેમ થાય છે? તેની લેવેડીને ચાક્કસ ખબર નથી; પણ તે અનુમાન કરે છે કે, આંખની પાસેજ કપાળ છે; અને તેથી તેમાં પણ જોવાની સૂક્ષ્મ શક્તિ છે.
જે છેકરીઓની પરીક્ષાએ કરવામાં આવી હતી, તેમને ચીજો એળખવામાં વખત લાગતા હતા તથા અત્યંત ધ્યાનમગ્નતાની પણ જરૂર પડતી હતી. બધું કામ મગજ મારફતેજ થતું હતું. આથી આપણે અનુમાન કરી શકીએ કે, ચામડીમાં પણ જોવાની શક્તિ વિદ્યમાન છે !
१७३ - लीलां फळोने सुरक्षित राखवा विषे
‘ સેન-ફ્રેન્સિસ્કા’માં એડવર્ડ મિલેની નામને એક માણસ રહે છે. તેણે ૧૭ વષઁના નિરતર્ પરિશ્રમ તથા ૯૮૭ વખતની નિષ્ફળતા પછી, એક એવી પતિ કાઢી છે, કે જેથી ફળ-ફૂલ, માંસ, માછલી ઈંડાંએ વગેરે મહીનાઓ સુધી સુરક્ષિત રહી શકે છે !
તેની શેાધની, ૧૭ વર્ષ પહેલાં, મિલેની કળાના ધંધા કરતા હતા. તે વખતે તેનાં ઘણાં ફળે. સડીને ખરાબ થઇ જતાં હતાં. તેને જે નફે થતા તે કળા સડી જવાથી તણાઈ જતા હતા. તે વિચાર કરવા લાગ્યા કે, ફળાને કેવી રીતે સડતાં બચાવાય? તે પાક્કા વિચારને માણસ હતા. એક વિચાર પાર પાડયા વિના તેને છેડેજ નહિ. નિષ્ફળતા ઉપર નિષ્ફળતા તેને વિચાર પાર પાડવામાં મુશ્કેલી નાખવા લાગી; પરંતુ તે પણ માથાના નીકળ્યેા. તેણે આખરે એક રીત શોધીજ કાઢી.
ફળા વગેરેને સુરક્ષિત રાખવાની રીત ઘણીજ સહેલી છે. જે પદાર્થાને સડતાં બચાવવાં હાય, તેમને જૂદા જૂદા કાગળમાં વિટાળવામાં આવે છે અને ટીન અથવા બીજી કાઇ ધાતુના ડખામાં ઠાંસી દાંસને ભરવામાં આવે છે. તે બધા ઉપર એક મેટા ચીકણા અને પુષ્કળ કાણાંવાળા કાગળ ઢાંકવામાં આવે છે. આ કાગળની ઉપર એક ખાસ જાતના મિશ્રિત દ્રવ પદા(સાલ્યુશન)માં ડૂબાવેલા, લાકડાના એક ટુકડા મૂકીને તેને આગ લગાડવામાં આવે છે. લાકડું બળવા લાગે છે અને તેના ખળવામાં ડબાની અંદરની હવાના અધે! એક્સિજન ખપી જાય છે; અને તેની જગ્યાએ, જે ખીજો ગેસ ઉત્પન્ન થાય છે તે અને હવાના બાકી નૈટ્રોજન રહી જાય છે. તેમનાથી કાઇ પદાર્થ બગડતા નથી. તેજ વખતે ખાનું ઢાંકણું, અંદર હવા દાખલ ન થાય તેવી રીતે બંધ કરી દેવામાં આવે છે.
આ પ્રમાણે સુરક્ષિત ક્ળે! ત્રણ ત્રણ મહિનાએ। સુધી તાજા રહે છે.
હા, ઉપર કહેલ સેલ્યુશન શું છે અને તેના બળવાથી કયા ગેસ ઉત્પન્ન થાય છે, તેની બીજા કાષ્ઠને ખબર નથી; કારણ કે મિલેનીએ એ બધું ગુપ્ત રાખ્યુ છે.
( તા. ૩૦-૧૨-૧૯૨૮ ના “વીસમી સદી”માં લેખકઃ- રા. મકનદાસ હરજીવનદાસ મહેતા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૭૭
સાધુ ટીએલવસ્થાની १७४-साधु टी० एल० वस्वानी
નકારી હૈ પર બિરામ કે પડ જાને સે
સિંધ-પ્રાંત ભારત કે પશ્ચિમ મેં એક પિછડા હુઆ ભાગ કહા જાતા હૈ. દેશ કે મધ્યભાગ સે કુછ હટા હોને કે કારણ તથા બીચ મેં મભૂમિ કે પડ જાને સે હમ લોગે કે ઈસ
કારી હૈ, પર સિંધ કા હદય ઇતના ઉસર નહીં જિતની ઉસકી ભૂમિ હૈ. પંકહવી શતાબ્દી મેં ભારત મેં ચાર બડે સંૉ ને જન્મ લિયા. પંજાબ મેં નાનક, મહારાષ્ટ્ર મેં તુકારામ તથા પૂર્વ–બંગાલ મેં ચૈતન્ય ને પ્રકટ હો કર ધર્મ ઔર ભક્તિ-માર્ગ કા પ્રચાર કિયા. ઇસી સમય સિંધ મેં ભી એક બડે સુફી મહાત્મા ને જન્મ લિયા. ઉનકા નામ શાહ લતીફ થા. ઉનકી કવિતા ઔર ભક્તિ પ્રથમ શ્રેણી કી થી. શાહ લતીફ કા નામ ઈસ તરફ બહુત કમ લોગ જાનતે હૈ; કોંકિ હમારા જ્ઞાન સિંધ કે બારે મેં બહુત અધૂરા હૈ. શાહ લતીફ કો રાષ્ટ્રીય કવિ માનના ચાહિયે. ઉનકી એક યહ પંકિત બહુત પ્રસિદ્ધ હૈ
ઉમર વતન પંહજે બિસારન દૂખડા અર્થાત હે ઉમર ! વતન કા ભૂલના બહુત મુશ્કિલ હૈ. શાહ લતીફ કે બાદ સ્વામી સચલ ઔર દલપત આદિ ઉત્તમ રત્ન સિંધ મેં ઉત્પન્ન હુએ. ઇસી ભૂલે હુએ સિંધ ને યુવક ભારત કે શક્તિ કા સંદેશ સુનાનેવાલે સાધુ વસ્વાની કો જન્મ દિયા હૈ..
વસુ એક ગોત્ર કા નામ હૈ. ઉસીમે સિંધી ભાષા કા “આની” પ્રત્યય લગાને સે વસ્થાની બનતા હૈ. વસ્થાનીજી કે વિષય મેં અભી તક સંસાર કો સિવા ઉનકે વિચારે કે ઔર કુછ જ્ઞાત નહીં હૈ. સાધુજી આત્મચરિત લિખના યા ચિત્ર ઉતરવાના અભારતીય પ્રથા સમઝતે હૈ. ઉનકે મત મેં યાજ્ઞવલક્ય કી જીવનકથા જગત કે લિયે મહત્ત્વ કી નહીં, ઉનકે વિચાર કરી રહી શાશ્વત મૂલ્ય હૈ. વિચાર ભી ભગવાન કી પ્રેરણા સે ઉનકે સૂર સે નિકલને લગતે હૈં. ઉન પર વસ્વાની કી દેહ કા કુછ સ્વત્વ યા અપનાપન નહીં હૈ. સત્ય વિચાર અજર-અમર હૈ, યે સબકે હં.
સાધુજી કી આયુ લગભગ પચાસ વર્ષ કી હોગી. ઉોને ત્યાગ ઔર તપ કે મહત્ત્વ કે અપને જીવન કે ગુરુ મેં હી સમઝ લિયા થા. બ્રહ્મચર્ય ઔર તપસ્યા ઉનકા સ્વભાવ હી બન ગયે હૈ. ઉનકે મુખ પર અપૂર્વ તેજ ઝલકતા રહતા હૈ. ઉનકા કદ પૂરા ઔર દેહ સુંદર બની હુઈ હૈ. રંગ ચમકતા હુઆ નેત્રો કે તૃપ્તિકર હૈ. કેશ કુછ કુંચિત હૈ, મુખ પર સદા હાસ્ય કી રેખા દિખાઈ પડતી હૈ, નેત્રોં સે ફૂટતી હુઈ જ્યોતિ નિકલતી રહતી હૈ. દેશ હી ચાર મિનટ કે સંમિલન સે ને કિસી ભી આગંતુક કે અપની વિનય ઔર મીઠી વાણી સે મેહ લેતે હૈ.
સાધુજી કે સાથ કુછ દિન રાજપુર-શક્તિ-આશ્રમ મેં રહને કા મુઝે સૌભાગ્ય પ્રાપ્ત હુઆ. જિતના ઉનકે સંયમી જીવન સે મેરા પરિચય બઢા, મૈને ઉસે ઉતના હી ખરા ઔર ઉજજ્વલ પાયા. તપસ્યા ઉનકે જીવન કા મૂલ-મંત્ર હૈ; પરંતુ ઉનકા બાર બાર યહી ઉપદેશ થા કિ કરી તપસ્યા બિના પ્રેમ કે અહંકાર કે ઉત્પન્ન કરતી હૈ. તપ ઔર સંયમ જબ નિરૂદ્દિષ્ટ હોતે હૈં તબ ઉનકે કરનેવાલે મેં અભિમાન ઉત્પન્ન હોતા હૈ. જબ તપ કે સાથ પ્રેમ મિલા રહતા હૈ તબ મનુષ્ય સબકે સાથ વિનય ઔર શીલ કા ભાવ રખતા હૈ. ઈસ લિયે વિનય વસ્થાનીઝ કી દૂસરી વિશેષતા છે. કોઈ ભી ઉનસે મિલ કર ઉનકી વિનય પર મુગ્ધ હુએ બિના નહીં રહ સકતા. એક બાર આશ્રમ મેં સાધુજી કે આને સે પહલે એક આશ્રમવાસી ને સાત દિન તક ઉપવાસ કિયા. જ્યાં રહી સાધુજી સે ઉસકા સાક્ષાત્કાર કરાયા ગયા, તે આનંદ સે ઉસકે ચરણે પર ગિર ગયે. આત્મ-વિસ્મૃતિ કી વસ્થાનીઝ હદ હૈ. જુલાઈ કે મહીને મેં આશ્રમ મેં અલીગઢ-યુનિવર્સિટી કે એક મુસલમાન પ્રોફેસર આયે. હિંદુ કહાર ને કહા બન કેસે માં? સાધુજી કે ચહ પતા ચલા, આપ અપને હાથ સે ઉસકે જૂઠે બર્તન સાફ કરને લગે. લડકે ને યહ દેખ કર કહા કિ બર્તન હમ સાફ કર લેંગે; પર ત્યાગી ફકીર ને કહા-નહીં, તુમ્હારે માતા-પિતા હૈ. ઉન્હેં ઇસમેં આપત્તિ હો સકતી હૈ, મેરે કૌન હૈ જિસકી જાત-પાંત બિગડને કા ભય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
શુભસ’ગ્રહ-ભાગ ચાથા
તુલસીદાસજી કી ઇસ પક્તિ સે ભાવ કિતના મિલતા હૈ—
૩૭.
કાહૂ કી બેટી સાં બેટા ના બ્યાહમ,કાહૂ કી જાતિ ખિગારી ન સા
સાધુજી નિત્ય ૩।ા ખજે કે કરીબ ઉઠે જાતે હૈં; ઉસ સમય ઉનકે પાસ કૈાઇ નહીં રહતા, ઇસ લિયે ઉનકે બનાયે હુએ સિધી ભજન હમારે હિસાબ સે ખેા જાતે હૈં. ૧ નિત્ય એક ભજન નયા ખના કર ગાતે હૈં. ઉસે વે પુષ્પ કી તરહ અપને પ્રભુ કે ચરણાં મેં અણુ કર દેતે હૈ. સૂર, તુલસી ઔર મીરાં કે ગીતાં કી તરહ યે પદ્ય ભી—ભક્તિ કે આવેશ ઔર તન્મયતા કી દશા મેં બનતે હૈ; સાધુજી કે સર્વોત્તમ વિચાર ઉન્હીં મેં ગુંથે રહતે હૈં. ગાને કે પીછે ગામેવાલા સ્વયં ઉન્હેં ભૂલ જાતા હૈ, ઈસ લિયે પ્રયત્ન કરને પર ભી ઉનકી રક્ષા કા કાઈ ઉપાય ન હૈ। સકા
સાધુજી કી ખ ્ર્ સે અનન્ય ભક્તિ હૈ. જો ઉનકે સમ્પર્ક મેં આતા હૈ ઉસસે વે ખર પહનને કા અનુરોધ કરતે હૈ. અનેક આશ્રમવાસિયોં ને અપને જીવન મેં ખદ્દર પહનને કા વ્રત લિયા હૈ. આશ્રમ કી વદી ભી ખાદી કી હી બનાઇ ગઈ હૈ. સાધુજી કા આહાર બહુત પરિમિત હૈ; કભી કભી વે મુઝે ભી અપને હી કમરે મેં ખાને ! કહતે થે. તબ ઉનકા સૂક્ષ્મ સાત્વિક આહાર દેખ કર બડા આશ્ચર્ય ઔર આનદ હૈાતા થા. હર સમય કામ મે' લગે રહના ઉનકી વિશેષતા હૈ. તે પિરમિત સભાષણ કરતે હૈં ઔર જબ કાઈ ઉનકે પાસ નહીં હૈાતા તબ ઉનકા હર એક ક્ષણ પઢને યા ધ્યાન-ઉપાસના મેં હી ખીતતા હૈ. સપ્તાહ મેં એક બાર બૃહસ્પતિવાર કે વે ઉપવાસ કરતે ઔર મૌન રહતે હૈ. વે કહા કરતે હૈં કિ જ્યાં જ્યાં મનુષ્ય આધ્યાત્મિકતા મેં બઢતા હૈ, ઉસકે નાડી-ગુચ્છ અધિક સૂક્ષ્મગ્રાહી ઔર મૃદુ હાતે જાતે હૈ. સપ્તાહભર ખેાલને ઔર બહિર્મુખ કાર્યં કરને સે જો થકાન આતી હૈ ઉસકા નિરાકરણ ઉપવાસ ઔર મૌન સે અવશ્ય કરના ચાહિયે.
સાધુજી ક લેખનશક્તિ અદ્ભુત હૈં, વે કરીબ પચાસ પુસ્તકે લિખ ચૂકે હૈં; ઉનકી ખ્યાતિ પૂર્વ ઔર પશ્ચિમ સત્ર ફૈલ ગઇ હૈ. ઇસકે અતિરિક્ત સમાચારપત્રો મેં ઉન્હાંને હજારાં લેખ લિખે હોંગે; સાધુજી કે લેખાં મેં ભારતવર્ષોં કી પ્રાચીન આત્મા પદ પદ પર ઝલકતી હૈ. ઉસ આત્મા કે। આધુનિક ભારત કે લિયે સાધુજી નયે ચેાલે મેં ઉત્પન્ન હુઆ દેખના ચાહતે હૈં. ઉનકી આશાયે યુવકેાં પર હૈ. યુવાં કા જીવનમંત્ર તપસ્યા હતા ચાહિયે. ભેગ કી પ્રવૃત્તિ ને ભારત કે યુવકાં ા અશક્ત ખના ક્રિયા હૈ. શારીરિક, માનસિક ઔર આત્મિક શક્તિ કા સંચય સબસે બડા ધર્મ હૈ; યહી શક્તિસંદેશ સાધુજી કી પુસ્તકે દેતી હૈ. ઇસીકી સફલતા કે લિયે શક્તિ-આશ્રમેાંકી સ્થાપના હારહા હું.
પરંતુ લિખને સે ભી અધિક એજસ્વી સાધુજી કા ભાષણ હેાતા હૈ. ખેલતે સમય વાતાવરણ ઉનકી આત્મિક લહર સે ભર જાતા હૈ. સ્વર ગંભીર ઔર શબ્દ માના અગ્નિદગ્ધ હા કર નિકલતે હૈં, જિન્હાંને એક બાર ભી ઉન્હેં ખેલતે સુન લિયા હૈ વે જાનતે હૈ કિ સાધુજી કા સંદેશ ઉનકે લેખાં કૈ પઢને કી અપેક્ષા સાક્ષાત્ ભાષણ સે કહીં અધિક જ્વલંત ઔર સ્થાયી રૂપ સે પ્રાપ્ત હતા હૈ. સાધુજી દ્દેિ નયી સૃષ્ટિ કર સકતે તેા શાયદને હમારે પાર્થિવ શરીરાં કા અગ્નિ કા ખના દેતે. ઉનકે દિલ મેં ઔર વાણી મેં આગ ઔર જોશ ભરા હુઆ હૈ.
ગરીખી મેં ઇન લાગી કા આનંદ મિલતા હૈ, કિસીસે ભી કુછ પ્રતિગ્રહ ન લેના ઉન્હોંને અપને જીવન કા વ્રત ખના લિયા હૈ. યહ એક આશ્રર્યાં કી બાત હૈ કિ રાજપુર-શક્તિ-આશ્રમ મેં સબ વિદ્યાર્થિયાં કી તરહ વે ભી જબ તીસ રૂપયે મહીના દે લેતે થે તખ આશ્રમ કા ભેાજન કરતે થે. આત્મજ્ઞાન કી મસ્તી ચૌબીસ ધ`2 ઉનકી આંખે મેં ભરી રહતી હૈ, વમાન કાલ કે ને-ગિને ઋષિયાં મેં ઉનકી ગણતા હૈ. ઐસે ત્યાગી તપસ્વી ઉદ્યમી મહાત્મા કે ચારેાં આર વિકસિત હુઆ યુવક-આંદોલન અવશ્ય સફલ હેાગા. યુવાં સે હમારી પ્રાથૅના હૈ કિ અગલે વર્ષોં મઇ મેં અધિક સંખ્યા મેં રાજપુર-શક્તિ આશ્રમ જા કર સાધુજી કે દન ઔર
સહવાસ સે લાભ ઉઠાવે.
સાધુજી દેશ કે યુવકાં ા ઉઠાને મેં પ્રાણપણુ સે લગે હુએ હૈં. શ્રી કૃષ્ણુસ્વામી, શ્રી આનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
સાધુ ટી. એલ૦ વસ્થાની
૩૯ સ્વામી આદિ કિતને હી ત્યાગી યુવા ઉનકે ઇસ કામ મેં સહાયક હૈ. પ્રચાર કા એક મુખ્ય સાધન શક્તિ-આશ્રમ કી સ્થાપના હૈ. ઇનકા અધિવેશન મઈ સે સિતમ્બર તક રહતા હૈ. સ્કૂલકાલે કે વિદ્યાર્થી, માસ્ટર, પ્રોફેસર, નૌકર ઔર તિજારત પેશા સબ તરહ કે લોગ શક્તિ આશ્રમે મેં ભત હે કર આતે હૈ. સ્કૂલ-કાલે કી અધૂરી શિક્ષા કે ભૂલે હુએ અંગે કી પૂર્તિ કરના ઇન આશ્રમ કા ઉદ્દેશ હૈ. જીવન મેં નિયમિતતા, રાષ્ટ્રાયતા, માતૃભૂમિ તથા દીને કી સેવા, સંસ્કૃતિ કા જ્ઞાન, વસ્તૃત્વ-સામર્થ્ય, સ્વાસ્થ, વ્યાયામ, લાઠી, ગદકા આદિ ખેલ આદિ બાત પર આશ્રમ મેં ભરપૂર ધ્યાન દિયા જાતા હૈ. મધ્યવિત્ત વિધાથીયોં કો ૩૦-૩૫ રૂપિયા માસિક ખર્ચ કર કે હી પહાડી સ્થાને મેં રહને ઔર પ્રકૃતિ કે સહવાસ મેં આ કર કિતાબી શિક્ષા કી પૂર્તિ કરને કા અપૂર્વ અવસર પ્રાપ્ત હોતા હૈ. ગત વર્ષ દ સૌ કે લગભગ છાત્રાં ને અકેલે રાજપુર કે શક્તિ-આશ્રમ મેં આ કર લાભ ઉઠાયા. સાધુ વસ્વાની કી દિવ્ય આત્મા દિગ્નિગંત સે સંકલિત હુએ છોત્ર-પરિવાર કો અપને તેજ સે આલોકિત કરતી રહતી હૈ. મેરા અનુભવ હૈ કિ કિતને હી નવયુવક શક્તિ-આશ્રમ મેં આ કર સાધુજી કે સંપર્ક સે બિલકુલ બદલ ગયે. વે માતૃ-ભૂમિ ઔર દરિદ્ર કી સેવા કી અદમ્ય ભાવના લે કર લૌટે. રાજપુર જૈસે રમણીય સ્થાન મેં જિતને અધિક છાત્ર એકત્ર હે ઉતના હી અચ્છા હૈ. શિક્ષા કે લિયે પહાડી સ્થાને કે ઉપગ કા માર્ગ પહલે-પહલ રાજપુર કે શક્તિ-આશ્રમ ને હી દિખાયા હૈ. આશા હૈ રાજપુર ઔર તત્સદશ પ્રાકૃતિક સ્થાન મેં સ્થાયી આશ્રમ ખેલને કા આંદોલન દઢતા કે સાથ અગ્રસર હેગા.
ઈન શક્તિ-આશ્રમે કે વિષય મેં એક સંમતિ દેના હમ અપના કર્તવ્ય સમઝતે હૈજિસ તરહ યુવક છત્ર કી અધિકાધિક સંખ્યા યહાં આતી હૈ, વૈસે હી ટૅફેસરો કો ભી આના ચાહિયે. યુવક આંદોલન મેં છાત્ર ઔર અધ્યાપક દોનોં હી દો પહિ કી તરહ હૈ. યદિ ભિન્ન ભિન્ન વિષ કે જાનનેવાલે અધ્યાપક સ્વેચ્છા સે અપની ગમ કી બુદિયાં યહાં બીતા તે મુફત મેં હી શક્તિ આશ્રમ અછે કાલેજો કે રૂપ મેં પરિણત હો જાયે. તીન મહીને તક રહનેવાલી ઇન સંસ્થાઓ મેં માતૃભાષા મેં હી વિભિન્ન સંસ્કૃતિ-સંબંધી વિષય કે વ્યાખ્યાને કા પ્રબંધ હોના ચાહીએ. જે બાત સરકારી વિદ્યાલયે મેં ઈચ્છા રહતે હુએ ભી હમેં પ્રાપ્ત નહીં હોતી વહ અપને હી સહયોગ સે સહજ મેં પ્રાપ્ત કર સકેગે. ગત વર્ષ કઈ પ્રોફેસરે કે આ જાને સે યહ પ્રબંધ અરછા ચલા થા, ૫ર અભી ઇસ ઓર અધિક ઉન્નતિ કી આવશ્યકતા હૈ. શક્તિ-આશ્રમ કે વિષય મેં જિન્હેં અધિક જાનને કી ઈચ્છા છે કે શ્રી આનંદસ્વામી, મંત્રી ભારત–યુવક-સંધ, કાશી કે લિખ કર સબ કુછ જાન સકતે હૈ.
(ફેબ્રુઆરી ૧૯૨૮ ના “સરસ્વતી'માં લેખક શ્રી. વાસુદેવશરણ)
વડર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૮૦
શુભસ’ગ્રહ-ભ ગ ચોથા
१७५- मैं भारत की सन्तान हूं-साधुवर वास्वानी का आदेश
મેં ભારત કી સતાન . ' યદિ યુવક ભારતીય આદર્શ કા સમઝે ઔર ઉસે અપને દૈનિક વ્યવહાર મેં લાને લગે, તબ તેા ફિર ભારતવર્ષાં એક નવીન રાષ્ટ્ર હી હા જાયે.
એક વિદ્યાથી ને પ્રસન્નચિત્ત સે મેરા અભિવાદન કિયા. મને સાચા કિ હમારે દેશ કે આધ્યાત્મિક પુત્રે કે લિયે આશ્રમેાં કી સ્થાપના કૌન કરેગા ?
વર્તમાન કાલ મેં ભારતીય આર્દશ કે જ્ઞાન એવં આધુનિક જીવન કી સામાજિક એવ` આર્થિક શક્તિયાં કે જ્ઞાન સે ભરપૂર આત્રમાં કી આવશ્યકતા હૈ. અસે આશ્રમેાં ! મૈં શક્તિ-આશ્રમ કી સંજ્ઞા દૂંગા. ભારતીય યુવક સંધ કા પ્રધાન ઉદ્દેશ્ય ઐસે આશ્રમાં કી સ્થાપના કરના હૈ.
મૈં ઉસ દિન કી પ્રતીક્ષા મેં જબ અસે પૂર્ણ આશ્રમ અશુભ ભારત કે યુવક્રાં કૈા સ્થાન–સ્થાન પર સત્ય ઔર પ્રેમ કે પ્રસાર કે લિયે-નિધતાં, અછૂતાં તથા ગ્રામીણાં કી સેવા કે લિયે અપની એર આકર્ષિત કરેંગે. મિટ્ટિ યા પથ્થર કે રૂપ મેં ભી પરમાત્મા કેા માનને એવં ઉસકી પૂજા કરનેવાલે યુવક ધન્ય હૈ. બ્રહ્મચર્યં સે પરિપકવ એવં સેવાભાવ સે ઐસે યુવક હી ભવિષ્ય મે’ રાષ્ટ્રનિર્માણ કરેંગે.
મૈં ભારત કી સંતાન ક્રૂ'' સાય’-પ્રાતઃ પ્રતિદિન યડી મ`ત્રકા જપ કરે. તુમ ભારત કી સંતાન હા. તુમ્હારે અંગપર, તુમ્હારે શરીરપર ઉસીકા અધિકાર હૈ; અતઃ ઉસે શુદ્ધ, કામલ ઔર શક્તિ સપન્ન રખ્ખા! મૈં તુમસે શક્તિ, દૃઢતા એવં સ્વાસ્થ્ય કે આશ્રમ મે શિક્ષા પાને કી આશા કરતા .
તુમ ભારત કી સંતાન હેા. તુમ્હારે મસ્તિષ્કપર ઉસકા અધિકાર હૈ. અતઃ અધ્યવસાય કરે, વિચાર ઔર નિરીક્ષણ કરો. વર્તમાન યુગ કે સસારકી શક્તિયોં કા અર્થ સમઝેડ. સાથ સાથ ઉન આદર્શો. કા મૂલ્ય એવ' સંદેહ ભી સમઝે, જિનકે કારણ ભારતવર્ષ અતીત કાલ મે એક મહાન્ રાષ્ટ્ર થા. તુમ ભારત કી સંતાન હૈ!, અતઃ ચારિત્રગાન કરેા. સાદગી ઔર હિંમત કા અભ્યાસ ડાલે. સત્ય-નિષ્ઠા કે પીછે ભેદ-ભાવ કા ભૂલ જાએ.. તુમ ભારત કી સતાન હે; અતઃ ઉસકે લિયે અપના મસ્તિષ્ક, હૃદય ઔર ઇચ્છાશકિત-સબ કુછ અણુ કર દે. યે સબ ઉસીકે હૈં. અતઃ દરિદ્ર નારાયણેાં સે ધૃણા ન કરે; બલ્કિ માતા કી સંતાન સમઝ કર ઉનકા અભિવાદન કરે.
અતીત ભારત હી નહીં, પ્રાચીન ગ્રીસ મેં ભી વયાવૃદ્ધ મહાપુરુષ કે હાથ મે શિક્ષાપ્રણાલી નિર્ધારિત કરને કા અધિકાર થા. એથન્સ નગર મે ઈસકા એક મહાત્સવ ભી હૈ।તા થા. આધુનિક કાલ કે અધિકાંશ યુવક ખી॰ એ॰ (અચલર આફ આર્ટસ )હેતે હૈ, પર ન તો વે અચલર (કુમાર) હી હાતે હૈં ઔર ન ઉન્હેં કલા (આર્ટસ)કે ‘ક’કા હી જ્ઞાન રહતા હૈ. એથન્સ કે યુવાં કે મનુષ્ય કી ઉપાધિ દી જાતી થી ઔર વાં કે યુવક “એથન્સ કે મનુષ્ય” ( મેન એફ એથન્સ) કહલાતે થે. ઉન્હે` એક પ્રતિજ્ઞા કરતી હોતી થી. જિસે સાથેાન કી પ્રતિજ્ઞા’ (એથ એક સોલાન) કહતે થે. `ઉસ પ્રતિજ્ઞા કે અનુસાર વે ન તે હથિયારેાં કે હેડ સકતે થેઔર ન અપને ભાયાં કા તિરસ્કાર કર સકતે થે. ભારતવષઁ । ભી આજ ઐસે હી ‘ મનુષ્ય ’ કી આવશ્યકતા હૈ, જો ઐસે હી જ્ઞાન કા પ્રસાર કરે, નવયુવકૈા! મનુષ્યત્વ કે પ્રાપ્ત કરા, શક્તિ કા ઉપાર્જન કરેા ઔર ઉસસે ભારતીય આદશ પ્રાપ્ત કરી, તુમ્હારી હી` શક્તિ સે ભારત લેાક કી સેવા કરને મેં સમ હૈગા.
(‘હિંદૂપચ”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
શક્તિની ઉપાસનાની જરૂર-સાધુ વસવાણીના સંદેશા
१७६ -- शक्तिनी उपासनानी जरूर - साधु वसवाणीनो संदेशो
૩૮૧
સાધુ વસવાણીએ બિહારના વિદ્યાર્થી એની પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણને સાર નીચે પ્રમાણે છે:-~~
તમે આજે તમારા પ્રમુખસ્થાન માટે એવા માણસને પસંદ કર્યો છે કે જેને એકાંતતા ને નીરવતા પ્રિય છે. હું માંનુ છું કે, ચુપકીદી–નીરવતા એ પણ તાકાત છે. હિંદની ભાવી પ્રજા પરિષદે અને ધારાસભાએના કાગળ પરના ઠરાવેાને લીધે તૈયાર થવાની નથી; પરંતુ તમારા વિદ્યાથી એમાંના કેટલાકની શાંત-ચૂપ અને ગંભીર પ્રતિજ્ઞાથીજ હિંદની ભાવી પ્રજા તૈયાર થશે.
ભાગ્યવિધાતા
યુવાનેાજ જગતના ભાગ્યવિધાતા છે. ઐક્ય થયેલા ઈટાલીનેા ઉદ્ઘાર કરવાને મુસાલિની અને તેના ફૅસિસ્ટા આવ્યા ત્યાર પહેલાં તેનાં મૂળ તે! મેઝિની અને ગેરિખાલ્ડીના જીવાનસાથીએએ નાખી દીધાં હતાં. જ્યારે જગતને ઉદ્ધાર કરવાની ભીષણ પ્રતિજ્ઞા લઈ ભગવાન મુદ્દે અને ભગવાન શંકરાચાયે ગૃહત્યાગ કર્યો, ત્યારે તે પણ યુવાનજ હતા. દુનિયાના ઇતિહાસ સાક્ષી પૂરે છે કે, જગતને ઉદ્ધારનાર અને સંસ્કૃતિના રક્ષણુહાર યુવાને છે.
આજ વિશ્વાસથી અને આજ આશાથી હરદ્વાર ખાતે ભારતયુવક સંધની સ્થાપના કરવામાં આવી છે. આ સંધ કાઇ પણ જાતના, રંગના કે કામના ભેદને માનતા નથી. આ સંધને મંત્ર માત્ર એકજ છે અને તે ‘ શક્તિ' છે. આજે હિંદની પ્રજાને જો કાઈ અનિવાય જરૂર હૈાય તે તે શક્તિની છે-બળની છે. હિંદના જીવાનેાને મારી એકજ વિનતિ છે કે, બળવાન થાઓ. જીવાના ! તમે ભૂતકાળની મહાન સંસ્કૃતિથી પેાષાયેલા છે. વિજ્ઞાનના તમે માલીક છે અને ભવિષ્યના વિધાતા થવાનું તમારૂં ભાગ્ય સર્જાયેલુ છે. આજે પૂર્વ અને પશ્ચિમ એવા ભાગ્યવિધાતા માંગે છે કે જે માનવેાને યુદ્ધની ભીષણ આગમાંથી-ઔદ્યોગિક લૂંટના ભૂતાવળમાંથી ખચાવે અને વિશ્વવ્યાપી બન્ધુતાની સંસ્કૃતિની સ્થાપના કરે.
પશ્ચિમનું આંધળું અનુકરણ કરશે નહિ, પરંતુ શક્તિ મેળવો; કારણ કે સાચું સ્વરાજ શક્તિમાંથી જન્મ પામે છે-અનુકરણમાંથી નહિ.
યુવાનાના આદશ
હિંદના યુવાનેાની ચળવળ એવી હાવી જોઇએ કે જેમાં હિંદના આદર્શોના પડઘા પડતે હાય. વળી શક્તિ એજ ધર્મ છે અને તેથી રાષ્ટ્રવાદને નામે ધર્મોના નાશ કરવાને બદલે રાષ્ટ્રવાદને તમારા ધર્મનું એક અંગ ખનાવી દે; અને જો તમારા રાષ્ટ્રવાદ વધારે પવિત્ર–વધારે ઉમદા આત્મવાન અને વધારે બળવાન થશે, અને કૃષ્ણ ભગવાને કહ્યું છે તેમ નિષ્કામવૃત્તિથી જ્યારે આપણે રાષ્ટ્રવાદનુ પાલન કરીશું ત્યારે હિંદના રાષ્ટ્રવાદ અજિત થશે અને દુનિયાની કાઇ પણ શક્તિ તેને વિરેાધ કરી નહિ શકે. માટે નિષ્કામ સેવાને મંત્ર લઇને તમે ગામડાંઓમાં ખેડુતેા પાસે જાવ. કારણ કે સાચું હિંદુ આજે ગામડાંએમાંજ વસે છે. પ્રજાને ઉદ્દાર અને પુનર્રચના મૂળમાંથીજ થવી જોઇએ. આજ ગામડાંઓમાં ભૂખમરા, ગરીબાઇ અને અજ્ઞાનતા પ્રજાનેા નાશ કરી રહ્યાં છે. તેમનું રક્ષણ કરવું તે હિંદનું રક્ષણ કરવા ખરેાબર છે. તેમને ઉહાર કરવા તે હિંદના ઉદ્ધાર કરવા ખરેાબર છે.
(દૈનિક “હિંદુસ્થાન”માંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૯
શુભસંગ્રહ-ભાગ ચાલે १७७-भगिनी निवेदिता
સન ૧૯૦૭ કે જનવરી મહીને મેં “માન-રિશ્' માસિક પત્ર કા પહલા અંક પ્રકાશિત હુઆ થા. ઉસકે કઈ મહીને પહલે સે ઉસકે લિયે લેખ ઔર ચિત્ર ઈત્યાદિ સંગ્રહ કરને શુરૂ કર દિયે થે. ઉસ જમાને મેં નટેસન કા “ઇન્ડિયન-રિવ્યુ' સચ્ચિદાનંદ સિંહ કા “હિંદુસ્તાન-રિવ્યુ’ ઔર મળમારી કા ઇસ્ટ એન્ડ વેસ્ટ’ કુલ જમાવે તીન હી પ્રધાન અંગ્રેજી માસિક પત્ર નિકલતે થે. ઇસ લિયે ઐસી એક બાત ઉડી કિ હમારા પત્ર છેડે હી દિન મેં લેખ કે અભાવસે બંદ હો જાયેગા. કૌન ઉસમેં લિખેગા ? કાશી સંખ્યા મેં ઔર અચ્છે લેખ મિલેંગે યા નહીં, ઈસ વિષય મેં મુકે ભી કુછ-કુછ સંદેહ થા; પરંતુ મેંને જબ બિના પૂછ કી હાલત મેં નૌકરી સે ઈસ્તફા રે કર અંગ્રેજી માસિક પત્ર એલાન કા સંકલ્પ કિયા થા, તબ પ્રતિજ્ઞા કર લી થી કિ દૂસરા કોઈ લેખ ન ભી દે, તો ભી મૈ અપને સંગ્રહ કિયે હુયે અનેક તર્યો દ્વારા લેખ લિખ કર પત્ર કે ચલા કર દેખેંગા કિ પત્ર ચલતા હૈ યા નહીં? મેરે લેખે મેં સાહિત્યિક ઉત્કર્ષ ન રહેગા, યહ મં જાનતા થા; કિંતુ ઈતના મુઝે ભરોસા થા કિ જાનને યોગ્ય બહુતસી બાતેં સંગ્રહ કર કે દે સગા; ઔર જો બાત પ્રમાણિત કરના ચાહૂંગા, ઉસકી સમર્થક યુક્તિયો દે સકુંગા. પરંતુ સિફ મેરે હી અમે લેખ સે તે. પત્ર ઉકછ નહીં' બન સક્તા. ઇસ લિયે લેખક ઔર લેખ સંગ્રહ કરને કી કોશિશ કરની શુરૂ કી.
તબ ભગિની નિવેદિતા સે મેરા પરિચય ન થા. અપને અંગ્રેજી માસિક મેં લેખ દેને કે લિયે જિન લોગોં સે મૈને અનુરોધ કિયા થા, ઉનમેં અન્યતમ થે આચાર્ય જગદીશચંદ્ર બસુ. મેં ઉનકા છાત્ર રહ ચુકા થા, ઈસ લિયે ઉનસે અનુરોધ કરને મેં મુઝે સંકેચ નહીં હુઆ. ઉનકે મૅને યહ બાત ભી જતલાઈ થી કિ બહુત સે લોગ કહતે હૈં કિ અચ્છે લેખ મુઝે કાફી નહીં મિલેંગે, આર ઈસ લિયે પત્ર બંદ હો જાયેગા. ઉન્હોંને સ્વયં અધિક ન લિખ સકને પર ભી કભી કભી લિખને કે કહા ઔર ભગિની નિવેદિતા સે લિખને કે લિયે અનુરોધ કિયા. નિવેદિતા ને દઢતા કે સાથ કહા–“લેખ કા અભાવ જિસસે ન હે, ઐસી કોશીશ કી જયગી.' ઉસકે બાદ વે અપને નામ સે તથા બિના નામ કે–જિતને દિન વે જીવિત રહીં–માર્ડન-રિચૂ” મેં અનેક લેખ, ટિપ્પણિયાં ઔર ચિત્ર—પરિચય આદિ લિખતી રહી થીં.
ઉનકે રાજનૈતિક સિદ્ધાંત જાનને કા મૌકા મુઝે મિલા થા, પરંતુ ઉસ વિષય મેં વિશેષ કુછ લિખના નહીં ચાહતા. સાધારણ તૌર પર ઇતના કહા જા સકતા હૈ કિ ભારતવર્ષ કી પૂર્ણ સ્વાધીનતા કે લિયે ઉનકા કાકી પ્રયાસ થા; સ્વાધીનતા કી પતાકા કે નીચે ગિરાને સે ઉનકે હૃદય પર ચેટ પહુંચતી થી. હાં, ફિલહાલ ઔપનિવેશિક સ્વરાજ્ય માં અભ્યતરીણ જાતીય આત્મકdવપર ઉન્હેં કોઈ આપત્તિ ભી નહીં થી. કિંતુ ઉસે ઉચતમ યા ચરમ લક્ષ્ય કહને કે તે તપ્યાર નહીં થીં. ઉનકે રાજનૈતિક સિદ્ધાંતે કે વિષય મેં એક બાત ઔર કહની હૈ, વહ યહ કિ વે હર હાલત મેં અહિંસા કી પક્ષપાતી નહીં થ; આવશ્યકતાનુસાર સ્થાન-વિશેષ મેં બલ-પ્રયોગ ઔર યુદ્ધ કે વે આવશ્યક સમઝતી થી'. વે યોદ્ધા-પ્રકૃતિ કી મનુષ્ય થીં. અકસર ઉનકી બાતચીત ઔર લેખો સે યહ બાત પ્રકટ હોતી થી. ધાર્મિક વિષે મેં ભી તે સત્વગુણ કે સાથ રાજસિકતા કા સંમિશ્રણ પસંદ કરતી થી. ઉનકી “એગ્રેસિવ હિંદુઈઝમ' નામક પુસ્તક ઇસ બાત કી સાક્ષી દેતી હૈ. પરંતુ જૈસે છે તેજસ્વિની થી, વૈસે દયાવતી ભી થીં.
લેખે ઔર ચિઠ્ઠી-પત્રી સે પરિચય હોને કે બહુત દિન બાદ ઉનસે મેરા સાક્ષાત પરિચય હુઆ થા. ઈલાહાબાદ સે કલકત્તા આને કે બાદ મેં ઉનસે મિલા. તબ આચાર્ય વસુ ઔર ઉનકી સહધર્મિણી કે સાથ આપ દમદમ કે “ફેયરી હાલ” નામક ભવન મેં રહતી થીં. મેં સુબહ દસ બજે ખા–પી કર દમદમ પહુંચા. કિસ કારણ એ પહુંચા સો અભી ઠીક યાદ નહીં પડતા. મેં એક કિરીયે કી “ઘોડા-ગાડી' પર બૈઠ કર દમદમ ગયા થા. રેલમેં નહીં, “ફેયરી હાલ પહુંચ કર ખબર દેતે હી નિવેદિતા બાહર નિકલ આઈ. ઉસ સમય સબ ભોજન કર રહે થે, ઉનકા ખાવા-પીના કરીબ-કરીબ ખત્મ હે સૂકા થા. ઉનકે બાહર આને પર મૈને ઉન્હેં નમસ્કાર કિયા, ઉને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
ભગિની નિવેદિતા
૩૮૩ ઉસકા જવાબ દિયા. ઉસક બાદ પહલે હી ઉન્હોંને કિરાયે કી ગાડી કે કોચવાન સે ઘોડાં કો ખિલાને ઔર આરામ દેને કે લિયે કહા તથા કોચવાન કે ભી આરામ કરને કે લિયે કહા. ઠીક સ્મરણ નહીં રહા–શાયદ ગાડીવાને સે ભી પૂછા થા કિ ઉસને ખાના ખાયા યા નહીં ?
મેં જબ ભીતર ઉનકે ભોજન-ગૃહ મેં પહુંચા, તો મુઝસે ભી પૂછા, ભજન કર ચૂકે યા નહીં? યહ માલમ હોને પર કિ ખા-પી કર આયે હૈં, ચાય પીને કે કહા તથા જે ઉમદા ખજૂર કા ગુડ ખા રહી થી, મુઝસે ભી ઉસે ખાને કે લિયે કહા. ઉસકે બાદ દુ–મંજલે કે બરામદે મેં બઠ કર અનેક વિષયાં બાતચીત હુઈ થી. વહાં પર જે આરામ-કુસ પડી હુઈ થી, ઉપર મુઝે બિઠને કે લિયે કહા. મને ઉનસે અનુરોધ કિયા કિ આપ હી આરામકુ પર બૈઠિયે; ઇસ પર ઉન્હોંને કા–“નહીં, યહ નારિ કે બૈઠને કી નહીં હૈ, પુરુષ કી હૈ.”
ડે પર ઉનકી ઈસ દયા કી બાત સે મુઝે ઔર એક બાત યાદ આ ગઈ. એક દિન (કલકતે મેં) સુકિયા–સ્ટ્રીટ સે કર્નાલિસ સ્ટ્રીટ જા રહા થા, દેખું તે, ઉધર સે ભગિની નિવેદિતા
ઔર ઉનકે સાથ એક અન્ય પાશ્ચાત્ય મહિલા આ રહી હૈ. મદનમિત્ર લેન કી મેડ કે પાસ એક પિલ્લા પડા હુઆ અધમરી હાલત મેં સિસક રહા થા. કિતને હી લેગ આર્જા રહે થે. પર કિસીકે ભી ઉસ પર દયા ન આતી થી. નિવેદિતા ઉસે દેખતે હી ઠહર ગઈ ઔર પાસ કી દુકાન સે દૂધ લે કર પિલ્લે કે પિલા કર ઉસે છલાને કી કોશીશ કરને લગીં. વહ મિઠાઈ કી દુકાન અબ વહાં નહીં હૈ, ઉસ જગહ બડા ૫ક્કા મકાન બન ગયા હૈ.
નિવેદિતા કે ધર્મ-વિજ્ઞાન, સમાજ-વિજ્ઞાન, શિક્ષાતત્ત્વ તથા ચિત્ર, સ્થાપત્ય ઔર ભાસ્ક કે વિષય મેં વિશેષ જ્ઞાન થા. ઇન વિષય પર વે લેખ ભી લિખા કરતી થીં. ઈસકે સિવા રાજનૈતિક વિષય પર તે વે બહુત હી અચ્છે લેખ લિખ સકતી થી. ઉનકે લેખ મેં કોઈ પરિવર્તન ન કર કે પ્રાય: –કા-ત્યાં છાપતા થા; દો-એક મેં શાયદ કુછ પરિવર્તન ઔર પરિવર્ધન કિયા થા, એસા યાદ પડતા હૈ. ટિપ્પણી, મંતવ્ય યા નેટ વે જો લિખા કરતી થી, ઉનમેં સે કિસી-કિસી મેં કુછ પરિવર્તન ઔર પરિવર્ધન કર દેતા થા. ઇસકા કારણ થા હમારે દેશ કા “રાજદ્રોહ” વિષયક કાનૂન. કકિ વે બહુધા ખૂબ સ્પષ્ટ ભાષા મેં કઠેર સત્ય લિખા કરતી થી. ઉન્હોંને પરિવર્તન
ઔર પરિવર્ધન કા અધિકાર સિર્ફ મુઝે હી ઔર યહ કહ કર દિયા થા કિ “આપકી વિવેચના પર મુઝે વિશ્વાસ હૈ.” ઉનકી લિખી હુઈ બાજ-બાજ ટિપ્પણી મેરે દ્વારા સંપાદિત હો કર બિનાહસ્તાક્ષર કે પ્રકાશિત હોને કે કારણ અબ ઉનકે છાંટ નિકાલના મુશ્કિલ હૈ. હાં. જે ઉનકી લેખનશૈલી ઔર ચિંતાધારા સે વિશેષ પરિચિત હૈ, વે ભલે હી છાંટ લેં.
વે હમારે પત્ર મેં લેખ દિયા કરતી થી, ઈસસે એક વિષય મેં મેરી આંખેં ખુલ ગઈ થી. મેં પહલે-પહલ રવિવર્મા કી તસ્વીર કી નકલ તથા ઉસ દંગ કી ઔર-ઔર તસ્વીરે ભી છાપા કરતા થા. ઉન્હને લગાતાર મેરે સાથ તર્ક-યુદ્ધ કર કે મેરે અંદર યહ સમઝ પેદા કર દી કિ રવિવર્મા કે તથા ઉસ ઢંગ કે અન્ય ચિત્રોં કી રાતિ ભારતીય નહીં હૈ, ઔર પાશ્ચાત્ય તંગ કે ચિત્રો કે દેખે ભી ઉનમેં કોઈ ઉત્કર્ષ નહીં હૈ. પાં કે સિવા ઇન સબ ભ મેં તથા અન્ય વિષયે મેં ઉનકે સાથ જે મૌખિક વાર્તાલાપ હોતા, ઉસમેં બોલને કા કામ છે હી જ્યાદા કરતી, મેં જ્યાદાતર શ્રોતા કા કામ કરતા થા. આચાર્ય વસુ હંસતે હુએ કહતે-“યે ચાહતી હૈ કિ તુમ ભી ખૂબ તર્ક કરે ઔર તક મેં ઉનસે તુમ પરાસ્ત , તબ યે બહુત ખુશ હોંગી.” નિવેદિતા સુન કર હંસતી. ઇસ બાત કે વે અચ્છી તરહ દિખલાતી શીં કિ ગ્રીક-ગાન્ધાર મૂર્તિ-શિલ્પ ભારતીય મતિશિ૯૫ સે શ્રેષ્ઠ નહીં હૈ, ઔર ગાંધાર મતિ-શિપ કી ઉપરિ કારીગરી ગ્રીક હોને પર કભી ઉસમેં જિતની ભી સજીવતા હૈ, વહ ભારતીય હૈ. ઉને કઈ એક સચિત્ર લેખ મેં યહ બાત દિખલાઈ થી કિ અજંતા ગુફા-વિહાર કી પ્રાચીરપર અંકિત ચિત્રાવલી કે સિવા ગુફાઓ કે સ્થાપત્યાદિ ભી પ્રશંસનીય હૈ. અંગ્રેજ લોક ઇસ બાત કી કોશીશ મેં હૈ કિ સબકે ઐસા વિશ્વાસ હે જાય કિ ભારતવર્ષ મેં લોગે કી વસ્તી બડી ઘની હૈ ઔર યહાં જનસંખ્યા કી વૃદ્ધિ ભી બહુત અધિક હતી છે. ઈસીસે યહ દેશ દરિદ્ર છે. નિવેદિતા ને દિખાયા થા કિ કુલ મિલા કર યહ બાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૮૪
શુભસંગ્રહ-ભાગ ચેાથો
સત્ય નહીં હૈ કિ નિખિલ-ભારત ઘની વસ્તી હૈ. કિંડર–ગાર્ટન’ કી પ્રણાલી સે ભારતીય ચીજો કે બારે મેં કેસે બચ્ચે કે શિક્ષા દી જા સકતી હૈ, ઇસ બાત પર આપને અચ્છા પ્રકાશ ડાલા થા.
બરીસાલ કે દુર્ભિક્ષ કે સમય ભગિની નિવેદિતા ને અપની આંખેં સે અકાલ-પીડિત કી અવસ્થા ઔર ઉન્હેં સહાયતા પહુંચાને કી વ્યવસ્થા દેખ કર “લીમસિસ ઓફ ફેમિન એન્ડ કુડ ઇન બંગાલ' શીર્ષક દે કર “માડન-રિવ્યુ” મેં કઈ એક લેખ લિખે છે. ઉનમેં સે “જેડી ઓફ યુટ' શીર્ષક લેખ મેં આપ હી ને પહલે-પહલ ધાન કે બદલે પાટકી ખેતી સે હાનિયાં દિખલાઈ થી ઇનમેં સે એક લેખ મેં ઉન્હને ઐસા સંકેત કિયા થા કિ પ્રજાઓ કે હાથ મેં ઇસકે અંતિમ પ્રતીકાર કા ઉપાય ટૅકસ ન દેના હૈ.
આપકી વર્ણન-શક્તિ ઔર લેખનશૈલી બહુત હી ઉમદા થી; પરંતુ કોઈ ઉનકી પ્રશંસા કરતા, તો ઉન્હેં અચ્છી નહીં લગતા થા. એક બાર શ્રીયુત દિનશા વાચ્છાને બંબઈ કે કૈસર
એ-હિંદ પત્ર મેં ઉનકી વન-શક્તિ કી પ્રશંસા કી થી. ઉસપર ભગિની નિવેદિતા ને મુઝસે કહા થા–“વર્ણન-શક્તિ કે લિયે ખ્યાતિ પાને કા યદિ મેરા લક્ષ્ય હે, તે મેં અપના દહિના હાથ કાટ ડાલુંગી.” વસ્તુતઃ વે પાઠકે કે અનુપ્રાણિત કરને ઔર શિક્ષા દેને કે લિયે લિખા કરતી થીં.
અનેક પ્રસિદ્ધ લેખક પાસ તથ્ય ઔર ચિંતા–પ્રણાલી કે લિયે આપકે ઋણી હૈ. * ભારતીય અનેક રીતિ-નીતિયોં કે હમ જન્મ સે હી દેખતે આ રહે હૈં, ઇસ કારણ અભ્યાસવશ હમ ઉનકે ભીતરી ગૂઢ ત કે નહીં પહચાન સકતે, ઉનકે પ્રાણ ઔર અર્થે હમેં ઢંઢે નહીં મિલતે. ઈન સબ વિષે મે ભગિની નિવેદિતા કે અંતર્દષ્ટિ થી. વે બીચ-બીચ મેં ચૂકતી નથી, યહ બાત નહીં; પરંતુ બહુધા વે અનેક રીતિ-નીતિ ઔર ક્રિયા-કલાપ અનુદાન કે ભીતરી પ્રાણુ કે પહચાન લેતી થી, જિસે હમ નહીં પહચાન પાતે.
- ભારતીય દેશી ચીજો કે પ્રતિ ઉનકા ગહરા અનુરાગ થા. એક બાર ઉન્હને મુઝે સુબહ હી ભેંટ કરને કે કહા. બસપાડા લેન મેં ઉનકા એક પુરાના મકાન થા, વહાં જા કર ખબર દેતે હી વે બાહર આ ગઈ ઉન્હેં દેખતે હી મેં સમઝ ગયા કિ વે પૂજા-પાઠ ઔર જપ કર રહી થી:. ઉસકે બાદ હમ દોનાં ને નીચે આ કર જલપાન કિયા. ઉન્હોંને મુઝે પનીર ખાને કે દિયા. મૈને કહા-“મુઝે ઇસકે ખાને કા અભ્યાસ નહીં.” ઉને કહી-“ખાઓ, યહ ઢાકે કા બના હુઆ હૈ, વિદેશી નહીં હૈ.” ઇસ પ્રકાર દેશી હોને કે કારણ મુઝે કુછ નયા ખજૂર કા ગુડ ભી ખાના પડા. કહીં પર ઉન્હેં એક અધેલે કા કાલી મિટ્ટી કા દીપક મિલ ગયા થા. ઉસકે સૌંદર્ય પર મુધ હે કર ઉન્હોને ઉસે બડે જતન સે રખ છોડા થા.
ઉનકા બંધુ-પ્રેમ ઔર હિતષિતા અસાધારણ થી. ચિત્ર કે સૌંદર્ય કે સમઝ કર ઉસકી વ્યાખ્યા કરને કી જે શક્તિ હમ લોગે મેં નહીં. વહ નિવેદિતા મેં વિશેષ રૂપ સે થી. ઈસી લિયે મેં ઉનસે અકસર ચિત્ર-પરિચય લિખને કા અનુરોધ કિયા કરતા થા. સમય કી કમી કે કારણ કભી-કભી ઉનકે પાસ ચિત્રો કા પૂફ ભેજ કર પત્રવાહક કે માર્ફત હી ચિત્ર-પરિચય લિખ કર ભેજને કા અનુરોધ કરના પડતા થા. એણે મૌકાં પર કભી-કભી ભજન છેડકર યા દસ-દસરે કામ કે છોડ કર ભી ઉસી સમય ચિત્ર-પરિચય લિખ કર ભેજ દેતી થીં. પરંતુ પત્ર મેં લિખતી કિ–“એસા કરના ઠીક નહીં, આપ મુઝે ઇસકે લિયે જરા ભી સમય નહીં દેતે.” એક બાર ઉન્હેં કિસી ભેદિયે કે મારફત પતા લગા કિ મુઝ પર રાજદ્રોહ કા મુકદમા ચલનેવાલા હૈ. ખબર સચ્ચી થી, પરંતુ માલુમ નહીં કિસ કારણ સે મુકદમા ચલાયા નહીં ગયા. ઈસ બાત કે સુનતે હી ઉન્હોંને બહુત દુ:ખ કે સાથ પત્ર લિખ કર મુઝે ઇસ બાત કી ખબર દી થી.
ઉનકે વિષય મેં આચાર્ય વસુ મહાશય કે મુંહ સે મને બહુતસી બાતે સુતી હૈ', ઉનમેં સે અધિકતર શિક્ષાપ્રદ ઔર મનહર હૈ, પર મેં સ્વયં ઉનકે વિષય મેં જે કુછ જનતા દૂ ઉતના હી મૈને યહાં પર લિખા હૈ.
(જાન્યુઆરી ૧૯૨૯ના “વિશાલ ભારતમાં લેખક –શ્રી રામાનંદ ચોપાધ્યાય )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૮૫
જૈન સમાજને ચળકતો સીતારો १७८-जैन समाजनो चळकतो सीतारो
આસો માસની અમાવાસ્યાની અંધારી રાત્રિમાં આકાશપટ સ્વચ્છ સુંદર શોભી રહ્યું હોય, લીલીછમ ધરતી માતાની સાડીના રૂપેરી ચાંદલા સમાં અનેક નાના મોટા તારલીઆએ તેની શેભામાં કોઈ એર તરેહનો વધારો કરી રહ્યા હોય, તે બધામાં એક એ તેજસ્વી તારો હોય કે જે પિતાના પ્રકાશથી બધાની દૃષ્ટિ પતા તરફ ખેંચી રહ્યો હોય, માનવસમાજ પણ તેના પ્રકાશથી અંજાઈ તેના વિશેષ કાર્યપર, ફળપર મીટ માંડી રાહ જોઈ રહ્યો હોય, તેજ વખતે અચાનક અણધાર્યો એ તેજસ્વી તારો ખરરર કરતાં અગમ્ય આકાશઘટમાં કયાંક સમાઈ જાય અને એ જેનારને જે દુ:ખ-જે લાગણી થાય તે અકથ્ય અને અનિર્વચનીય હોય છે. એ લાગણી અને એ દુઃખ એના સાચા પરીક્ષક અને પ્રેક્ષક સિવાય બીજા ન અનુભવી શકે, એ સહેજ વાત છે.
આજ એક જૈન સમાજને ચળકતો સીતારા પિતાના તેજથી-સુંદર કાર્યશક્તિથી અને માનવતાના વિશિષ્ટ ગુણોથી બધાને મુગ્ધ કરી, બધાની દૃષ્ટિને પિતાના તરફ-કાર્ય તરફ આકર્ષ અચાનક અણધારી રીતે આ જીંદગી પૂરી કરી કાળની અનંત શાંતિની ગોદમાં લપાઈ ગયો છે. આજે તે મહાન સીતારાને અસ્ત થયે નવ નવ વર્ષનાં વહાણાં વાયાં છે. એ સીતારો તે બીજું કોઈ નહિ કિંતુ સૌરાષ્ટ્રમાં આવેલ જૈનના મહાન યાત્રાના ધામ પાલિતાણામાં શ્રી સિદ્ધગિરિની છાયામાં શોભતા શ્રી યશોવિજયજી જૈન ગુરુકુલના સ્થાપક પિતા અને સંચાલક પરમ ગુરુવર્ય મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી (કરછી). આજે તેઓ વિધમાન નથી પણ તેમના યશ:દુંદુભીને બજાવતું ગુરુકુળ આજે ઉભું છે. તેમાં ૧૦૬ જૈન અનાથ બાળકો જ્ઞાન પ્રાપ્ત કરે છે. અત્યાર સુધીમાં તે મહાન ગુરુકુળમાં સેંકડો વિદ્યાર્થી ઓ આશ્રય મેળવી વિદ્યા પ્રાપ્ત કરી પોતાના જીવનને સફળ બનાવી ગયા છે.
ગુરુકુળમાં રહી સુંદર ધર્મભાવના, મહાન સેવાધર્મ અને આદર્શ માનવગુણ પ્રાપ્ત કરી અનેક શુભ કાર્યો કરે અને સાચા શાસનસેવક તૈયાર થાય તેવીજ કેળવણી ત્યાં અપાય છે.
આ મહાન વિભૂતિનો જન્મ વીરભૂમિ ક૭૫ત્રીમાં (તા. મુંદ્રા) વિક્રમ સં. ૧૯૩૪ ના આસો વદી ૧૪-કાળી ચૌદશે થયો હતો. તેમના પિતાનું નામ છેલાશાહ અને માતાનું નામ સુભગાબાઈ હતું. તેઓશ્રીનું મૂળ નામ ધારશીભાઈ હતું. તેમને એક બીજા નાનાભાઈ હતા, જેમનું નામ મણશીભાઇ છે. જ્યોતિષીઓ ઘણી વાર કહે છે કે “કાળીચૌદશે જન્મેલ બાળક લાંબુ જીવે નહિ અને જીવે તો જરૂર મહાપુરુષ-મહાન વિભૂતિ થાય.” આ કહેવત ધારશીભાઈ માટે બરાબર સફળ થઈ.
બાળક ધારશીને તેઓ મોટી ઉંમરના થતાં તેમના માબાપે નિશાળે મૂક્યા. કરછની તે વખતની નિશાળો એટલે ઘેટાં-બકરાં પૂરવાનું પાંજરું. બાળક ધારશીને એ જડ કેળવણીમાં રસ પડતે નહિ એટલે તે નિશાળને બદલે ખેતરે, વાડીઓ, બાગ-બગીચામાં અને ઝાડોની નીચે જઈ કુદરતી દસ્યને આનંદ-મઝા ભગવતા. બાલપણથી તેમનામાં એક અપૂર્વ શક્તિ હતી કે કુદરતી વસ્તુ નિહાળી તેના ગુણ-દેણ જાણવા તેમને વનસ્પતિનું ઝાડનું બહુ અદ્દભુત જ્ઞાન હતું. તેઓ સેબ તીઓ સાથે જંગલમાં રખડતા, રમતા અને બધાના ઉપરી જેવા બની પોતાની પ્રભુતા-સત્તા દરેક ઉપર જમાવતા. અંતે માબાપના આગ્રહથી થોડું શીખી નામું લખવાનું જ્ઞાન પ્રાપ્ત કરી પિતાના ભાગ્યની પરીક્ષા અર્થે અલબેલી મુંબઈ નગરી મેહમયી તરફ ઝુકાવ્યું. મુંબઈ આવી થોડો વખત નોકરી કરી ત્યાં આ ચાલાક છોકરાને શેઠે પોતાની દુકાનમાં ભાગ કરી આપે. તેઓ નાની ઉંમરે મુંબઈ આવેલા છતાં કચ્છી સાહસપ્રિયતા, શૂરવીરતા અને ધીરજે તેમને ધંધામાં આગળ ધપાવ્યા. તેમનું શરીર મજબૂત બાંધાનું અને કસાયેલું હતું; તેમજ બુદ્ધિ અને ભાગ્ય અનુકૂળ હતાં. પછી શું પૂછવું? શું. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #394
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
તેમના સેવાધર્મ અને ત્યાગ
જેમ દેશવીર ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહે નવી દિશા સૂઝાડી; સંત ક્રાન્સિસને ગરીબ અને રક્તપિત્તિયાની સેવાએ સાચે ત્યાગમા સૂઝાડયે; ગેરીખાડી, ડી વેલેરા, વીર મુસાલિની ઈ દેશભકતાને ત્યાંની જડ નેાકરશાહીએ જગાડયા; તેમ ધારશીભાઇને મુંબઇના પ્લેગે જગાડયા. ૧૯૫૫-૫૬ માં મુંબઇમાં ભયંકર પ્લેગ ચાલતા હતા. ધારશીભાઇના કુટુંબનાં ૧૫-૧૭ માણસાને એ પ્લેગે પોતાના પંજામાં ક્રમશઃ સપડાવ્યાં. માત્ર ધારશીભાઈ બાકી રહ્યા હતા. તેમણે દુકાન બંધ કરી માંદાઓની માવજત ખૂબ પ્રેમ અને ધીરજથી કરી. રાત અને દિવસના ઉજાગરા વેઠી ખડે પગે કુટુબની ચાકરી કરી. ખીજા' સગાંવહાલાં ત્યાં જોવા આવતાં ડરે, ત્યારે આ યુવાન દર્દી પાસે જઇ આશ્વાસન આપી તેના પગ દાબે, દવા પાય અને બીજી પણ અનેક પ્રકારની માવજત કરતા. અંતે ક્રૂર કાળે એક પછી એક એમ બધાંને ઝડપ્યાં. ધારશીભાઇએ એ બધાંને શ્મશાન ભેગાં કર્યાં. કુટુખીનું અકાળ મૃત્યુ તેમનું મસ્થાન ભેદી નાખતું. સ્મશાનયાત્રા કરી આવ્યા કે તરતજ ધારશીભાઇને પ્લેગે પેાતાને ક્રૂર પંજો માર્યો. ઘરમાં કાઇ નહેતું, એક મિત્ર બહારથી ખબર પૂછી જતા. બધાની દુઃખી અવસ્થા તે નિહાળી હતી, જાણી હતી અને કુટુંબીએની શું દશા થઈ તેનું તેમને ભાન હતું. ઘરમાં કઇ પાણી પાનાર પણ નહેાતું. ‘“માત્ર પ્રભુનું નામસ્મરણ એજ તેમનુ` સાથી કે કુટુંબી હતું.”
પ્રભુના નામના અખંડ જાપ શરૂ રાખ્યા, એજ દવા એમ માની લીધુ. એ પ્રભુનામે એક દિવ્ય ધ્વનિ પ્રગટ થયા અને તેએને નવા માર્ગ સૂઝયા. યદિ હું આ રાગમાંથી બસુ તે સાધુ થાઉં. અ ંતે કહેવત છે કે, રામ રાખે તેને ક્રાણુ ચાખે? પ્રભુનામસ્મરણ-ઔષધિ અને ત્યાગની બુટ્ટીના પ્રતાપથી તેજ રાત્રે પ્લેગની ગાંઠ ફાટી અને બગાડ નીકળી ગયા, અને જીવનદીપક મૂઝાવાને બદલે ફરીથી મંદમંદ પ્રકાશ્યા. ધીમે ધીમે આરામ થયે।. ત્યારપછી તરતજ દુકાને જઇ હિસાબ પતાવી દેશ તરફ હંકાર્યું, અને સ્ટીમરમાં માંડવી આવ્યા. રસ્તામાં સમુદ્રના તરંગાની માક તેમનું મન વિચારતરંગામાં ઝોલાં ખાતું હતું, ક્યાં સાધુ થવું? સાધુ થયા પછી શું કરવું? હવે ઘેર જઇશ તે માબાપ સાધુ નહિ થવા દે. પેાતે માંડવી બંદર ઉતર્યાં ત્યાં રસ્તામાં દૈવયેાગે તેમના દૂરના સગા કે જેઓ ફ્રુટક પથના સાધુ થયા હતા તે મળ્યા. એળખાણ આપી ઉપાશ્રયે લાવ્યા. ધારશીભાઇએ ઉપાશ્રયે આવી પ્રતિજ્ઞા અને પેાતાની ભાવના ગુરુને કહી સંભળાવી. ગુરુજીએ પ્રથમજ તેમની પાસે બીડી જોઈ. ધારશીભાઇને કહ્યું કે, તમારે બીડીએ છેાડવી પડશે. તેમણે તરતજ બહાર જઈ ખૂબ બીડી પી બાકીની બીડી અને બાકસને સળગાવી હોળી કરી દીધી અને સદાને માટે તેને! ત્યાગ કર્યાં. ગુરુને આ ફેરફાર જોઈ આશ્ચય થયું. દિવસની ૪૦ થી ૫૦ બીડી પીનાર છોકરા એકદમ ત્યાગ કરે એ તેની ઉચ્ચ ભાવનાને અને ત્યાગને સૂચવે છે. આ છેકરા છે તે પાણીદાર, જો એ સાધુ થાય તે! સંપ્રદાયમાં રત્ન નીકળશે. છે!કરે। બુદ્ધિશાળી અને સાહસી છે, માટે દીક્ષા લે તે સારૂં; પરંતુ ભાવી શ્રૃદુ હતુ. ધારશીભાઇના પિતાને પુત્ર માંડવીમાં છે તેના સમાચાર મળ્યા. તરતજ ગાડું લઇ બાળકને તેડવા આવ્યા અને પરાણે ઘેર લઇ જઇ સમાવ્યું. આ યુવાવસ્થામાં ભેગ શા? તારે તે શું દુ:ખ છે કે અત્યારથી સાધુ થાય છે? શું તારે પણ ધ્રુવચ્છ થવું છે? ધારશીભાઇ મૌન રહેતા. તેમના ત્યાગ-વૈરાગ્ય દ્વેષ પિતાની આંખમાં આંસુ આવતાં. અંતે ધારશીભાઇએ માબાપને મુંબઇની કરુણુ કથની હૃદય કી નાખે તેવી રીતે કહી સભળાવી અને છેવટે ખુબ સમજાવી દીક્ષાની રજા મેળવી. ગુરુને ત્યાં ખેાલાવ્યા અને માપિતાએ દીક્ષા અપાવી. દીક્ષા વખતે તેમનુ નામ ધર્મચંદ્રજી રાખવામાં આવ્યું. તે મૂળથી ઢુંઢક સંપ્રદાયના હતા અને ટુટક-સ્થાનકવાસી સાધુનેાજ ખાસ સંસ હતા એટલે તેમણે ઢુંઢીઆના સાધુ પાસેજ દીક્ષા લીધી. સાધુ થયા પછી ટુક વખતમાં મુનિ શાળા ચાલાક ધચંદ્રજીએ સાધુક્રિયા કરી શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યાં. તે વખતે સ્થાનકવાસી સંપ્ર દાય વ્યાકરણને વ્યાધિકરણ' કહેતા એટલે પરબારા શાસ્ત્રાભ્યાસજ શરૂ કરતાં એ વર્ષોંમાં તે ઘણાં સૂત્રોના પાના મુખપાઠ કરી નાખ્યા.
૩૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજના ચળકતા સીતારા
સત્યજ્ઞાનપ્રાપ્તિ
જૈન આગમા તપાસતાં તેમને ચેાખ્ખું જણાયું કે, મૂર્તિના વિદ્યાના પાઠો સ્થળે સ્થળે હાય છતાં આપણે મૂર્તિ કેમ નથી માનતા ? તેને વિરેાધ કેમ કરીએ છીએ ? તેએ ભલે હું ઢક સંપ્રદાયમાં ઉછર્યો હતા-તેના સંસ્કાર મજબૂત હતા, છતાં તેએ સત્ય જ્ઞાનના પિપાસુ હતા. તેમની નજર ખુલી ગઇ. તેમણે સાંપ્રદાયિક મેાહ ઉતારી નાખ્યા અને સત્ય શોધવા માંડયું. પાઠ મળ્યા કે, મૂર્તિપૂજા સત્ય છે. તેમણે પ્રથમ ખાનગીમાં ગુરુ પાસે દલીલેા કરી. ગુરુજી તે। આ સાંભળી મૌનજ રહ્યા. સમુદાયના વડીલ નેતાને પૂછ્યું. જેમણે ગેાળ ગોળ ઉત્તર આપ્યા, વિદ્વાન સાધુઓને પૂછ્યું પણ કયાંયથી સ`ષકારક ઉત્તર ન મળ્યા. તેમના હૃદયમાં ખંડ જાગ્યું: સત્ય હાય તે કેમ ન સ્વીકારવુ' ? ગુરુજી તે સમઇજ ગયા હતા કે, શિષ્ય વિદ્વાન અને બુદ્ધિશાળી છે. મારી પાસે તેની શંકાનું સમાધાન નથી. ધર્મચદ્રષ્ટએ ! સત્યબીજા સાધુએને સમજાવ્યું. ગુરુએ સાંપ્રદાયિક મમત્વની ભુરક બતાવી મૌન રહેવા સમજાવ્યું, પણ ધર્મચંદ્રજીને સપ્રદાય કરતાં સત્ય ઉપર વધારે પ્રેમ હતા. મારૂ એ સાચું એમ નહિ, પણ સાચું એ મારૂં; એ સિદ્ધાંતને ખાસ માન આપતા. એકાદ વાર રાત્રે તેમને સ્વપ્નમાં મુંબઇના સુપ્રસિદ્ધ ગાડીજી મહારાજના મંદિરનાં દર્શન થયાં. તેમના પવિત્ર આત્મા પેાકારી ઉઠયાઃ-અંધનેા તેાડી નાખી દે, વાડામાં કાંઈ મુક્તિ નથી. અ ંતે તેમણે કચ્છના શહેર અંજારમાં એક દિવસે જૈન મંદિરમાં જ આત્મપુનિત કર્યાં. સ્થાનકવાસી સંપ્રદાયમાં ખળભળાટ મચી રહ્યો. તેમને ભકતજનેાએ સમજાવ્યા, સંપ્રદાયમાં રહેવાથી લાભ બતાવ્યા; અંતે માન-અપમાનની દરકાર કર્યા સિવાય બધી ધમકીએની સામે થઈ ત્યાંથી ચાલી નીકળી જામનગરમાં આવ્યા અને ત્યાં સ્વર્ગસ્થ ખાલબ્રહ્મચારી જૈનાચાર્ય શ્રી વિજયકમલસુરીશ્વરના શિષ્ય સ્થવીર શ્રી. વિનયવિજયજી મહારાજશ્રી પાસે તપગચ્છમાં દીક્ષા લીધી. ત્યાં તેમનું નામ બદલી મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી રાખવામાં આવ્યું.
કાશીમન
૩૮૭
તપગચ્છની દીક્ષા લઇ ગુરુ સાથે શત્રુંજયની યાત્રા કરવા ગયા અને ત્યાં તેમને અભ્યાસની ઉત્કટ ઇચ્છા થવાથી ગુરુઆજ્ઞા લઇ અભ્યાસ અર્થે વિદ્યાપુરી કાશી તરફ વિહાર કર્યાં, લાંબા લાંબા વિહાર કરી કાશી જઇ પહેાંચ્યા, અને ત્યાં જઈ અભ્યાસની ધૂન લગાવી. તેમના સહાધ્યાસીએ અત્યારે પણ મુક્તકઠે વખાણ કરે છે કે, તેઓ અભ્યાસમાં સતત મહેનત લેતા. તેમને સિદ્ધાંત હતા કે “લાથીનાં તો વિદ્યા વિદ્યાર્થીનાં તો ઘુલ” અહીં તેમને આચાર્ય શ્રી વિજયધર્માંસુરી સાથે ગાઢ મૈત્રી થઇ. કાશીમાં તેમના જમણા હાથતરીકે રહી દરેક કાર્ય કરતા. આચાય વિજયધર્માંસુરી ઘણી વાર કહેતા કે, પૂ. ચારિત્રવિજયમાં એક એવી શક્તિ છે કે ગમે તે કાર્ય હાથમાં લે તે જરૂર પાર ઉતારે. તે ધારે તેા જરૂર આવી પાઠશાળાએ ઉત્પન્ન કરી શકે. ગુરુદેવ ત્યાં ૩-૪ વર્ષ અભ્યાસ કરી શ્રી સમેતશિખરની યાત્રા કરી કલકત્તે થઇ માળવા, મેવાડ, રાજપૂતા નામાં થઈ ગુજરાતમાં આવ્યા. આ વખતે વડેાદામાં થયેલ મહાન મુનિસ’મેલનમાં ભાગ લઇ . પેાતાનાં એજસ્વી વ્યાખ્યાનોથી બધાને આકર્ષી ત્યાંથી પાલિતાણે શત્રુંજયની યાત્રા કરવા ચાલ્યા. સંસ્થાની સ્થાપના અને તેમની વિશિષ્ટ માનવયા
પાલિતાણે આવ્યા પછી તેમણે વિચાર્યું કે, પાલિતાણા તી ક્ષેત્ર છે તેમ વિદ્યાક્ષેત્ર-વિદ્યાપુરી કેમ ન બની શકે ? શું પાલિતાણા વિદ્યાપુરી કાશી ન બની શકે ? જરૂર જતેનું કાશી ખની શકે, એની પાછળ અપૂર્વ કાર્યશક્તિ અને ભાગ જોઇએ. આ પ્રશ્ન વિચારી એજ ભાવનાથી તેમણે પ્રથમ એક સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા ખોલી, દિવસે સાધુ-સાધ્વીએ અભ્યાસ કરતાં અને રાત્રે ગામનાં જૈન બાળકેા અભ્યાસ કરતાં. સંસ્થાની વ્યવસ્થા સુદર રીતે ચાલતી હતી. ઘણાં સાધુ-સાધ્વી ભણવા આવતાં. આ વખતે કચ્છમાં ભયંકર દુષ્કાળ પડયા હતા. ધણા બંનેા મદદ માટે બહાર નીકળ્યા હતા. આ વખતે એક વૃદ્ધ ડાસા પેાતાનાં એ નાનાં કુમળાં ફૂલ જેવાં બાળકા લઇ પાલિતાણે આવેલા. તેણે પેાતાનાં બાળકાને ક્યાંક મૂકવા ઘણી મહેનત કરી, પશુ કાઇ સંસ્થામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૮.
શુભસ’ગ્રહ–ભાગ ચાથા
તેમને સ્થાન ન મળ્યું. એ ડેસે પૂજ્ય ગુરુદેવને મળ્યું. આંખમાં આંસુ લાવી તેણે કહ્યું–“આ મારાં ફૂલ જેવાં બાળકાને સંભાળનાર કાઇક મળે તેા મારા જીવનની મને દરકાર નથી. હું જીવું કે શરૂ તેની મને લેશમાત્ર ચિંતા નથી.’ મહારાજશ્રીનું હૃદય આ વચન સાંભળી પીગળ્યું–હાય ! માનવીની આ દશા ! ગુરુદેવના હૃદયમાં માનવસેવા ઉભરી નીકળી. ડેાસાને આશ્વાસન આપી બાળકાને રહેવાને માટે બીજે તપાસ કરી, પણ કયાંય બાળકોને સ્થાન ન મળ્યું. મહારાજશ્રીને વિચાર આવ્યા કે, અહીં પાઠશાળા ચાલે છે તે તેને અંગે એર્ડિંગ ખેલવામાં આવે તે ઘણું! લાભ થાય. આવા સેંકડા અનાથ જૈન બાળકે તેને લાભ લે. અહીં રહી ભણે, તૈયાર થાય અને ભવિષ્યમાં સમાજને સેવા અર્પે. એ તે! નિયમ છે કે જેના ઉપદેશકે ખળવાન તેમને ધ ખળવાન'' આમ વિચારી પાઠશાળાને અંગે ખેડિંગ ખેલી અને પાઠશાળાનું નામ “શ્રી યશેવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ખેડિંગ” રાખ્યું. એડિંગ થવાથી આજુબાજુના ઘણા ગરીબ જૈન ખાળી અભ્યાસ માટે દાખલ થવા આવ્યા. વિશેષ મદદ માટે પેાતાના પરમ સ્નેહી અને વડીલ આચાય વિજયધ સુરી પાસે માગણી કરી અને આચાર્યશ્રીએ પણ અમુક સમય સુધી મદદ આપવાની હા કહી. બાળકાને અભ્યાસ સુંદર રીતે ઝડપથી આગળ વધતા ગયા. અધ્યયન-અધ્યાપનની અધી બાબતમાં ગુરુદેવ જાતેજ દેખરેખ રાખતા. ટુંક સમયમાંજ આ સંસ્થામાંથી ચાર વિદ્યાર્થી એ અઢારહજારી સિદ્ધહેમ વ્યાકરણ ભણી કલકત્તા યુનિવર્સિટીમાં વ્યાકરણની મધ્યમ પરીક્ષા આપવા ગયા અને તેમાંથી ત્રણુ ઉ ંચે નબરે પાસ થયા.
પાલિતાણામાં ભયંકર જળપ્રલય અને મહારાજશ્રીની ભગીરલ સેવા
આ વખતે સંસ્થાની ખૂબ પ્રગતિ થઇ હતી. સંસ્થા અત્યારે ઉન્નતિને શિખરે હતી. આખી જૈન કામમાં અપૂર્વ અને અનુપમ સ્થાન સથાનુ હતુ. આ વખતે પાલિતાણામાં ૧૯૬૯ ના ભાદરવા વદ ૮ની રાત્રે લય કર્ર હૃદયભેદક કારમે પ્રસંગ બન્યા. આ પ્રસંગે માનવતાની કસોટી હતી, ગુરુદેવ એ કસોટીમાંથી પસાર થયા.
બનાવ એમ બન્યા કે, રાત્રે ગાજવીજ વરસાદ-મુશળધાર ષ્ટિ શરૂ થઈ આંખા પણ ન ઉઘડવા દે તેવા વિજળીના ચમકારા થતા હતા, ભયંકર કડાકા ખેલતા હતા અને વાયુદેવને મહાન પ્રાપ ઉછળી રહ્યો હતેા. વરુણદેવ અને વાયુદેવે પેાતાના પ્રચર્ડ પ્ર}ાપમાં અનેક જીવાના અલિ લેવા શરૂ કર્યો, સે'કડા ધર જમીનદેાસ્ત થયાં અને હજારા માણસો, એ અને બાળકા તણાવા લાગ્યાં. ઉપરથી ડુંગરનું પાણી જેશબંધ માર માર કરતું વસ્યું આવતું હતું. ખીજી ખાજુ નદીનેા બંધ તૂટયા, પાણી ગામમાં પેઢું. પાલિતાણાને ફરતી ત્રણ બાજુ નદી છે અને ચેાથી બાજુથી ડુંગરનુ પાણી ગામમાં ફરી વળ્યુ છે. આખું ગામ બંબાકાર જળજળમય થઈ ગયું. તણાતા માનવીએ ‘બચાવા બચાવા’ના હૃદયભેદક કરુણ પાકારા પાડતા હતા; પણ કાટને સાંભળવાની પુરસદ ન હતી. આ વખતે સસ્થા આસમાન શેઠના મકાનમાં હતી અને મકાન બહુજ મજબૂત હાવાથી તે પૂરેપૂરી સુરક્ષિત હતી. જે જળપ્રલય હમણાં આખા ગુજરાત ઉપર થયા તેવાજ જળપ્રલય પાલિતાણામાં અને તેની આજુબાજુમાં થયેશે. બચાવા બચાવાના પોકાર સાંભળી મહારાજશ્રી જાગી ઉઠવ્યા. જોયું તે તેમને લાગ્યું કે, અત્યારે સેવાધર્મ બજાવવાના અણુધાર્યો અપૂર્વ અનુપમ મેકા આવ્યા છે. તેમને દયાપ્રેમી આત્મા પોકારી ઉયેા કે “ હું એકેદ્રિય જવાના બચાવમાટે આધા ( જૈન સાધુ પેાતાની પાસે રાખે છે) રાખું છું તેા પાંચેંદ્રિય જીવાને બચાવવા તે મારી પ્રાથમિક ફરજ છે.'
ખસ, તરતજ તેમણે અંદર ઝ ંપલાવવાના નિશ્ચય કર્યો. સામેના દવાખાનાના પીલર સાથે દેરડાં બાંધી જીવના જોખમે ઝુકાવ્યુ'. ઉપર અનરાધાર મેધ વધે અને નીચે નમ્યું પાણીજ પાણી ! કચ્છી સાહસ, ધૈય અને શૌય હાજરજ હતાં. પેાતે તે વખતે સાડાત્રણસો મનુષ્યને અને સેકડે ઢારાને જળનાં ભાગ થતાં બચાવી દરેકને પકડી પકડી પાતે ઉપર પહાંચાડતા હતા. બચેલાં મનુષ્યામાં ઘણાં તે નગ્ન હાલતમાંજ હતાં. તે દરેકને માટે સસ્થાના સ્ટાર ખુલ્લા મૂકાવી દીધા અને દરેક પ્રકારની મદદ આપી. આ મહાન મૂક સેવા, પ્રેમની ભગીરથ મહેનત અને સેવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજનો ચળકતો સીતારો
૩૮૮ રિપોર્ટ સામે દવાખાનામાં રહેતા ઊંટર મી. હોર્મસજીએ પિતા પાસે નજરે જોઈ લખ્યો અને સવારે જ ત્યાંના એડમિનિસ્ટ્રેટર મી મેજર સ્ટ્રોંગને મોકલ્યો. મેજર સ્ટંગ આ વાંચી ઘણો ખુશ થો અને સંસ્થામાં મહારાજશ્રીને મળ્યો અને સહસ્રશઃ ધન્યવાદ આપી જણાવ્યું કે, પાલિતાણા સ્ટેટ આપની સેવાનું સદા ઋણી રહેશે. આપને કાંઈ પણ કામ હોય તે મને ફરમાવજે. આમ કહી મહારાજશ્રીનો ફોટો લઈ વિદાય થયા. મહારાજ શ્રીના જીવનની આ એક અમૂલ્ય તક હતી અને એ દયામૃતિએ એ તકનો લાભ લઈ પોતાની માનવસેવાનો સચોટ દાખલો જનતા સન્મુખ મૂક્યો છે. મનુષ્ય ઘણી વાર આખા જીવનમાં એકાદુ કાર્ય એવું સુંદર કરે છે કે જેથી તે સદા અમર અને બીજાને દૃષ્ટાંતરૂપ બને છે. મહારાજશ્રીને ધીમે ધીમે પરિચય વધ્યો. તે એટલે સુધી કે મેજર સ્ટ્રોંગ મહારાજશ્રીને પોતાના ગુરુતરીકેનું માન આપતો. આ વખતે સંસ્થા જે મકાનમાં હતી તે મકાન સ્ટેટના તાબે જતાં તે ખાલી કરવાનો પ્રસંગ આવ્યો. મહારાજશ્રીએ મેજર સ્ટ્રોંગને બધી વાત કરી. મેજર સ્ટ્રોગે ખુશી થઇ જણાવ્યું કે, સંસ્થાને માટે આપ ગમે ત્યાં જમીન પસંદ કરો. સંસ્થાને તદ્દન ઓછામાં ઓછા દરે આપીશ. અત્યારે જ્યાં એક હાથ જમીન મેળવતાં મુશ્કેલીઓ વેઠવી પડે છે. અરે, તે વખતે પણ એક હાથ જમીન મેળવવાના સાંસા હતા ત્યાં મહારાજશ્રીએ સંસ્થા માટે પાંચ વીઘાં જમીન મેળવી આપી અને સંસ્થાએ ત્યાંજ મેજર સ્ટ્રોંગના હાથે પાયો નંખાવી મહાન ગુરુકુળ થાય એજ ભાવનાથી સુંદર મકાન સંસ્થાએ ઉભું કર્યું.
. ગુરુકુળ ગુર્દેવની ભાવના હતી કે, આ સંસ્થા મહાન ગુરુકુળ થાય તે સારૂં. સમાજને ગુરુકુળની ખાસ જરૂર છે; પરંતુ જેમ દરેકને ભરતી-ઓટ આવે છે તેમ આ મહાન સંસ્થા માટે પણ બન્યું. સંસ્થાના આત્મા મહારાજશ્રીએ કચ્છ તરફ વિહાર કર્યો અને પાછળથી ગુરુકુળ ઉપર એવું ઘનઘોર વિધવાદળ ચઢી આવ્યું કે જેથી સંસ્થાને પાયે હચમચી ગયો. મહારાજશ્રી કરમાંથી પોતાના બે નાતન શિષ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી અને મુનિ મહારાજશ્રી જ્ઞાનવિજયજીસહ મોટા મોટા વિહાર કરી જલદી પાલિતાણે આવ્યા. સંસ્થાની દીન હાલત જોઈ તેમના હૃદયમાં કારી ઘા થયો. જેમ માબાપ બાળકને પાળી પછી મેટ કરે, તેમ આ સંસ્થાને ઉન્નતિના શિખરે મહાલતી મૂકી ગયા હતા, તેને જ ગિરિકંદરામાં પડેલી જોઈ દુઃખ થાય તેમાં નવાઈ - જેવું નથી; પરંતુ હિંમત ન હારતાં ધીરજથી સંસ્થાનું મકાન પિતાના હાથમાં લઈ સંસ્થાને પદ્ધતિસર મૂકી અને પૂર્વની પદ્ધતિએ તેનું કામ સરળતાથી ચાલવા માંડયું. ત્યાંજ ધર્મામા ભાઈ જીવણચંદ ધર્મચંદ મહારાજશ્રીને મળ્યા અને ગુરુકુળ સંબંધી વાતચીત થઈ. અંતે મહારાજશ્રીના કહેવાથી અને આચાર્ય શ્રી વિજયકમળ સુરીજી તથા વેગનિક આચાર્યશ્રી બુદ્ધસાગર સુરીજીની કિંમતી પ્રેરણાથી સંસ્થાનું સુકાન પિતાના હાથમાં લીધું અને મહારાજશ્રીની ઈચ્છાનુસાર સંસ્થાનું નામ “શ્રીયશોવિજયજી જન ગુરુકુળ” રાખ્યું. જેમાં અત્યારે ૧૦૬ બ્રહ્મચારી જૈન વિદ્યાર્થીઓ - ભણે છે. શ્રી સિદ્ધગિરિની છાયામાં આ ગુરુકુળ દિનપરદિન નિતિના શિખરે ચઢતું જાય છે. શ્રી વીરધર્મની ઉદ્ઘેષણ કરતું, તેના સંસ્થાપક મહાત્મા પરમ ગુરુદેવના આત્મા સમું નિર્મળ, શ્રી ગિરિરાજની છાયામાં અજોડ અને એકાકીપણે ઉભું ઉભું શાન્તિથી મૂંગે મોઢે આહંત ભકતો તૈયાર કરી રહ્યું છે અને સમાજમાં કોઈ અનેરી ભાત પાડી રહ્યું છે.
તેમની ઉપદેશશક્તિ તેમનામાં અસાધારણ ઉપદેશક શક્તિ હતી. સુંદર મેહક વાણીથી જ્યારે તેઓ ઉપદેશ આપતા ત્યારે શ્રોતાઓ મુગ્ધ થઈ જતા. ગમે તેવા કૃપણ મનુષ્યને પણ બોધ આપી ગુરુકુળને મદદ અપાવતા. આ સિવાય અનેક જનેતર વિદ્વાને તેમના પરિચયમાં આવી જૈનદર્શનના સિદ્ધાંતો સમજ્યા હતા. લાકડીયાનરેશ, માળીયાનરેશ, મેજર ઑગ, અંગીયાના બાવાજી, ડૅ. પદમશીભાઈ, સુ. નાથાભાઈ તથા ભાવનગરના મરહુમ મહારાજાના મામા શ્રી. કનુભાઈ આદિ -અનેક પ્રતિષ્ઠિત જૈનેતર તથા રાજાઓને ઉપદેશ આપી જૈન ધર્મના સિદ્ધાંતમાં રસ લેતા કર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
હતા. માળીયાનરેશે તો મહારાજશ્રીના ઉપદેશથી કચ્છના રણમાં કાં ઉપર મુસાફરો માટે પાશેર દાળીયા, ગોળ તથા મીઠા પાણીની સગવડ કરી છે કે જે સગવડ હજારો મુસાફરોના આશીર્વાદરૂપ થઈ પડી છે. ખરા ધૂમ તડકામાં જ્યારે અંગારા સળગતા હોય અને ક્યાંય ઝાડ કે પાણી ને હોય, ત્યારે આ સગવડ કેટલી આશીર્વાદરૂપ છે તેની વાચકેજ કલ્પના કરી લે.
તેમને સ્વર્ગવાસ સંસ્થાની ચિંતામાં તેમનું શરીર અસ્વસ્થ જ રહેતું. બીજા શબ્દોમાં કહું તે સંસ્થાની પાછળ તેમણે આખું જીવન રેડી દીધું હતું. શરીરમાં રોગે ઘર કર્યું હતું. અંતે આ વિદ્વાન સમર્થ શાસનભક્ત દયામૂર્તિ સં. ૧૯૧૪ ના ઈન્ફલ્યુએન્ઝામાં આસો વદી ૯ ના દિવસે આઠ દિવસની દ્રક બિમારી ભેગવાવી ૩૪ વર્ષની નાની ઉંમરે આ સંત પુરુષને કાળે પિતાના પંજામાં લઈ લીધા, તેઓ સ્વર્ગવાસ પામ્યા. એ ચળકતા સીતારે અણધાર્યો અચાનક અસ્ત થયા. જીવન અને મરણ એ કાંઈ નવાઈની વાત નથી, પરંતુ એક આશાવંત મહાન વિભૂતિ અધુરી સેવા અપી ચાલ્યા જાય, આરંભેલા સેવાયજ્ઞને અધુરો મૂકી ભંગાણ પાડી ચાલ્યા જાય ત્યારે દુઃખ કોને ન થાય! આજે તેઓ નથી પણ તેમના મૂર્તિમંત દેહસમું શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ ચીરંજીવ છે. જેઓ એક વાર એમ કહેતા કે, આ બાવાની મઢુલી કેટલા દિવસ ચાલશે? તેઓ એક વાર પસ્તાઈ ક્ષમા માગવા આવ્યા હતા. આજે તેઓ પિતાની ભૂલ કબૂલે છે. જે સંસ્થાના સ્થાપનમુહૂર્તમાં મંગલનું શ્રીફળ ઉધાર લાવવું પડયું હતું તે સંસ્થા આજે આખી જૈન કોમમાં અપૂર્વ, અનુપમ અને અજોડ લેખાય છે અને આખા જૈન સમાજને પ્રેમથી પોતાના તરફ આવી રહેલ છે.
તેઓની અંતિમ ભાવના પૂજ્ય ગુરુદેવની અંતિમ ભાવના વર્ણવું તે પહેલાં તેઓશ્રીના જીવનનો એક અનન્ય પ્રસંગ ટકામાં લખી લઉં, પછી આગળ વધુ. એ પ્રસંગ તે તીર્થની સેવા. પાલિતાણાના મહું મ ઠાકાર શ્રી માનસિંહજીએ અને ત્યાં બાટાએ જ્યારે શત્રુંજય ઉપર અશાતનાઓ કરવા માંડી અને અનેક વિધ્રા કરી હકકને ઠંડો જમાવવા અનેક અનર્થો કરવા માંડ્યા તે વખતે આ ગુરુદેવે હિમતભરી રીતે અડગતાથી બધાની સામે ઉભા રહી આશાતના ટાળી હતી અને ઠેઠ જીવસટોસટને પ્રસંગ આવ્યું છતાં તીર્થ ખાતર ગમે તેવો દુ:ખ ભોગવવા પડે તે શું હિસાબમાં હતું ? તેમ ધારી છેવટ લગી અડગ રહી તે પ્રકરણનો અંત આણ્યો હતે. શાસનસેવા કરવી એ જ તેમને જીવનમંત્ર હતો. - તેઓશ્રીની છેવટની ભાવના જૈન અનાથાશ્રમ ઉઘાડવાની હતી. હજારો અનાથ નિરાધાર જૈન બાળકે ધર્માતર થાય છે તેમને આશ્રય આપી વિદ્યાદાન આપી ચુસ્ત જૈન બનાવવા અને જૈન સમાજનો થતે નાશ અટકાવ. તેમની આ ભાવના તેમના શિવે અને ભકત પૂરી કરે, એ શુભેચ્છાપૂર્વક વિરમું છું.
(તા. ૩૦ ડિસેંબર ૧૯૨૮ના “મુંબઈ સમાચારની અડવાડિક આવૃત્તિમાં લે-મુનિ ન્યાયવિજયજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #399
--------------------------------------------------------------------------
________________
કૃષિ-શાસવિષયક એક અપૂર્વ પ્રાચીન હિંદી ગ્રં'થ
१७९ - कृषि - शास्त्रविषयक एक अपूर्व प्राचीन हिंदी ग्रंथ
જિસ પ્રકાર સ ંસ્કૃત સાહિત્ય મેં કૈવલ કાવ્ય, નાટક, ઇતિહાસ, ચપૂ કે અતિરિક્ત વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્ર, ભૂગશાસ્ત્ર આદિ ઉપયોગિતાવાદ કે ગ્રંથ ભી પાએ જાતે હૈ, ઠીક ઉસી પ્રકાર હમારે હિંદી સાહિત્ય મેં ભી પ્રાચીન કવિયાં ને કાવ્ય કે અતિરિક્ત અન્યાન્ય ઉપયેગી વિષયાં પર ગ્રંથચના કી હૈ. અન્યાન્ય ભારતીય ભાષાઓં કે ઇતિહાસ કે દેખતે હુએ યહુ ખાત નિઃસકાય કહી જા સકતી હૈ કિ હિંદી ક઼ી કાવ્યપ્રૌઢતા સે અન્ય કિસી દેશી ભાષા કા સાહિત્ય મુકાબલા નહીં કર સકતા. હિંદી મેં વીર, શૃંગાર તથા શાંત-રસ કે સાહિત્ય કી કમી નહીં હૈ, પર સાથ હી હમારે પ્રાચીન કવિયેાં તે વ્યવહારાપયેાગી વિષયાં પર ભી ગ્રંથ-રચના કર કૈ હિંદીસાહિત્ય કી શ્રીવૃદ્ધિ ફી હૈ. સાહિત્ય-સમાલેાચક' પત્ર મેં મહાશય ગુરુદત્તજીકૃત ‘પક્ષીવિલાસ,’ ‘વૃક્ષવિલાસ' આદિ ગ્રંથાં કી ચર્ચા કી જા ચૂકી હૈ. માધુરી મેં ભી કૂપ-ખનન શાસ્ત્ર પર પિછલી મા એક લેખ પ્રકાશિત હા ચૂકા હૈ; પર આજ હમ એક અપૂર્વ ગ્રંથરત્ન કા પરિચય કરાતે હૈં.
ગ્વાલિયર કે મહારાષ્ટ્રનરેશ મહારાજ દૌલતરાવ શિંદે ખડે વીર, ધીર ઔર ગુણગ્રાહક થે. આપ બડે રસિક, ભક્ત, સ્વયં કવિ તથા કવિયાં કે આશ્રયદાતા ભી થે. ગ્વાલિયર મે' સાહિત્ય-સંગીત–કલા કે પ્રસ્થાપક આપ હી ધે. શૃંગાર–રસાચાય કવિવર પદ્માકરજી કે ‘આલીજાહ પ્રકાશ' કી રચના કે ઉપલક્ષ મેં એક લાખ રૂપયા તથા હાથી ભેટ કરને કી મહારાજ દૌલતરાવ કી ઉદારતાવિષયક કિંવદંતિ પ્રસિદ્ધ હી હૈ. અન્ય હિંદી-મરાઠી-કવિયેાં કા ભી મહારાજ ને કૈવલ આશ્રય હી નહીં દિયા, વરન્ અપને પૂજ્ય પિતા કી તરહ દૌલત પ્રભુ કે ચરણ ગો હૈ” જૈસી રચના દ્વારા ઈસ મહારાષ્ટ્રીય સપૂત ને હિંદી–કાવ્ય-વાટિકા કે! ભી અલંકૃત કિયા ! આપકે હી આશ્રિત શિવ કવિકૃત ‘દૌલતભાગ-વિલાસ' ગ્રંથ કાપરિચય હમે કરાના હૈ. હિંદી સાહિત્ય કે ઇતિહાસ મેં શિવ કવિ તથા ઉનકી રચના કા તેા ઉલ્લેખ પાયા જાતા હૈ, કિ ંતુ ઉન સમય તથા પુસ્તક કા વિષયનિરૂપણુ નહી. પ્રાપ્ત પ્રતિ સંભવતઃ સ્વય’ શિવ કવિજી જ઼ી હી લિખી હુઇ આર મહારાજ દૌલતરાવ સાહબ કી સેવા મેં ભેટ કી હુઇ હૈ. ગ્વાલિયર કે વર્તમાન સુંદર વિસ્તૃત ઉદ્યાન ફૂલબાગ કે સંસ્થાપક મહારાજ દૌલતરાવ હી થે. સ્વયં શિવ કવિ ને ગ્રંથ કે આરંભ મેં લિખા હૈ——
૧
ઉપય્યન પ્રભુકે। અતિ સુખદ, જાનત સબ સંસાર; યાતે ખાગ-વિલાસ'કે, કીન્હાં સરસ વિચાર.
ઇસ ઉલ્લેખ સે સંભવ હૈ કિ શિવ કવિ મહારાજ કે હિંદી-કવિયાં કે આત્મ્ય ફ્રેને કી ખાત સુન કર, બાપૂ વાપલે જાગીરદાર કે દ્વારા દરબાર મેં પહુંચા હૈ।. ગ્રંથ કી ભાષા આગરે કે આસપાસ કી હૈ. મહારાજ દૌલતરાવ ને, સન્ ૧૮૧૦ મે, ઉજ્જૈન કે બદલે ગ્વાલિયર કા રાજધાની અનાયા થા. રાજધાની અસને કે અનંતર ૫-૭ વર્ષોં મેં ઉદ્યાન કી નીંવ ડાલી ગઈ. અતઃ અનુમાનતઃ સન્ ૧૮૧૭ ઔર સન ૧૮૨૭ (મહારાજ કા મૃત્યુકાલ) કે ખીચ મેં શિવ કવિ ને ઇસ ગ્રંથ કી રચના કી હેાગી. કવિ તે અપને સ્વામી કા વન ચાં કિયા હૈ~~~
કીર્તિ સબ જગ મેં કરત શિવ કેા હરત કલેશ; આલીાહ સુજાન પ્રભુ દૌલતરાવ નરેશ. તિન શિવ કવિ સાં ચેાં કહ્યો, કીજૈ ભાગ-વિલાસ'; જામે સ્વામી કી રહે, કીતિ અમર પ્રકાશ.
પુસ્તક કા વિષય નામ સે હી સ્પષ્ટ હૈ, ઔર વહ હંમારે અનુભવી પૂજો કી ખાસ ધરાહર હૈ. અતઃ કહેના ન હોગા કિ ઉસ ધરાહર કા દેખના-ભાલના વ પરખના ઉનકી સંતાન કા મુખ્ય કવ્ય હૈ. ઇસ છેટે–સે ગ્રંથ મેં કિતને ઉપયુક્ત વિષયાં કા સમાવેશ કિયા ગયા હૈ, યહ ખાત વિષયસૂચિ સે હી દેખતે બનતી હૈં. દિશાભેદ, નિષેધ, વૃક્ષ, ખાગ લગાને કી શુભાશુભ આદિ ખાતાં ક! વિચાર ધ્રુવલ ભારતવ જૈસે અધ્યાત્મપ્રધાન દેશ મેં હી કિયા જાતા હૈ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શુભસંગ્રહ-ભાગ ચેાથે અંગ્રેજી-માધ્યમ સે કૃષિશાસ્ત્ર શીખનેવાલે તે શાયદ ઈન બાતે કા મજાક ઉડા. દિશાભેદ કે વિષય મેં કવિ ને લિખા હૈ–
જે ઘર કે પૂરબ દિશા, બટ લાવે સુખ પાય; સકલ કામ પૂરણ કરે, દેઈ બિપતિ બહાય. ઘરતે દક્ષિણ લાઈએ, ઉમરી તે શુભ હોય; પીપર પશ્ચિમ અતિ સુખદ, વર્ણત હૈ કવિ લોય.
નિષેધવૃક્ષ ઘર મેં કબહું ન લાઈએ, રાતે વૃક્ષન કાય; લાવે તાકે ફલ યહી, ઘર કી વૃદ્ધિ ન હોય. બેરી ફેરિ દાડિમ કહ્યો, ઔર બિજેરા જાન; કંજ, ઢાંક, કચનાર પુનિ, તથા લોડા માન. ઘર કે નિકટ ન લાઈએ, વૃક્ષ કંટીલે ઝાર, જે લાવે તો શત્રુતે, ભય ઉપજે નિરધાર
| બાગ લગાને કા શુભાશુભ નિજ ગૃહ તે દક્ષિણ દિશા, અરુ અનેય બખાન; પ્રથમ બાગ નહીં લાઈએ, લાએ દુઃખ કી ખાન. પશ્ચિમ ઉત્તર પૂર્ણ દિશ, કરિયે બાગ બિચાર; સુખ-સંપતિ નિશિ--દિન બઢે, કહત ગ્રંથ નિર્ધાર.
અનંતર કવિને ભૂમિ-પરીક્ષા, ભૂમિ-વર્ણન,નિષેધ ભૂમિ,શુભ ભૂમિ કા વર્ણન કરતે હુએ લિખા હૈ:નીલી શુક કે પંખ-સી જહં બિલ હોય અપાર; બામી વિષ કડ્ડવી મહી, ત્યાગ કરી નિર્ધાર. નીલી શુક કે પંખ-સી માખન-સી મુદુ જાન; સેત શંખ પીત અતિ હય સમાન પ્રમાન. જલ નજીક જા ભૂમિ મેં તૃણ અંકુર હરિઆય; તામેં વૃક્ષ લગાઈએ, પરમ સુખદ દર્જાય.
અનંતર સજલ ભૂમિ, નિરસ ભૂમિ ઔર સાધારણ ભૂમિ મેં લગાને કે વૃક્ષો કે નામ લિખકર વૃક્ષો કે જન્મવિધિ કે વિષય મેં લિખા હૈ– તીન ભાંતિ કે જન્મ હૈ, સબ વૃક્ષન કે જાન, વનસ્પતિ ઈક કુમ દ્વિતીય, લતા ગુલ્મ ભય માન.
જો વૃક્ષ બીજ સે હેતે હૈ, ઔર જે વૃક્ષ પેડ સે હેતે હૈ, ઉનકે નામ લે કર બીજ બેને કી કઇ વિધિ કા વર્ણન કિયા હૈ. યથા–
ઔર સુને જ ભૂમિ મેં, બીજ ન ઉપજે કેય, તાહિ દૂધ સે સિંચિયે, યા ઉપાય સે હોય. ધૃત ઔર બાયબિટંગ કી, તાહિ દીજીએ ધૂપ, પાંચ દિવસ યા વિધિ કરે, અંકુર કહે અનૂપ. બાગ મેં પ્રથમ જિન વક્ષ કે લગાના આવશ્યક હૈ, ઉનકે વિષય મેં લિખા હૈ નીબૂ ચંપા સિરસ પુનિ, મલ્લી કેરિ અશોક, નાગકેસરી પ્રથમ યહ, સુખદ કહત સબ લોગ;
અનંતર અંતર સે લગાને કે વૃક્ષ તથા પૂર્વદિશા કે વૃક્ષ કા વર્ણન કર કે વૃક્ષ સિંચને કી યુક્તિ લિખી હૈ. યથા– નએ વૃક્ષ લે સિંચિયે, પ્રાત સમય સુખદાન; સર્દી હૈ દિન લૌ રહે, યહ થાલા પરિમાન; ઘાસ પાસ નહીં રાખિયે, વૃક્ષ બઢે સુખ પાય, ખાઈ દેય ખુદાય કર, ક્યારી મેંડ સવાય.
પૌદન કે પાલન કરે, પુત્ર સમાન વિચાર. અનંતર બિજલી પડે હુએ વૃક્ષ કો ફિર સે હરા કરને કી વિધિ તથા વિભિન્ન વૃક્ષોં કી પિષણ-વિધિ લિખી હૈ. યથા–
નારંગી બડહર સુને, ઇનકે યહી વિચાર; સિંચે સૂકર માંસ સે, બાઢ વૃક્ષ અપાર. લીજૈ પીઠી ઉરદ કી, તામેં નીર મિલાય; સિંચ આવરે વૃક્ષ કે, બાઢે અતિ સરસાય. ધૂત, પય, પાની મિલય કરિ, સિંચે વૃક્ષ અનાર; બહુત ફલે ફૈલે અમિત, સમય હોય અપાર. બીટ લીજિએ મુર્ગ કી, ઔ માછલી કે માંસ; સિંચિય જલમેં ઘરિક, ફલે વૃક્ષ અયાસ. તિલ, મુહલેટી સહિત પુનિ, મૃગમદ નીર મિલાય; બેરિ સિંચિયે મધુર ફલ, અતિ સુગંધ સરસાય.
ઇસ પ્રકાર અનેક પ્રકાર કે વૃક્ષો કે પિષણ કી વિભિન્ન રીતિયાં બતલાઈ હૈ. વૃક્ષો કે મહાસુગંધિત ફૂલને, સભી બેલિ કે ધૂપને ઔર સિંચન, સભી વૃક્ષો કે એક હી પ્રકાર સે સિંચન, સબ ક્ષે કા એક હી ઉપચાર, પૌદ કી વિધિ, વૃક્ષ કે નીરોગ હોને કી વિધિ આદિ કા વર્ણન કિયા હૈ. બારહ માસ ફલ લગને કે વિષય મેં કવિ ને લિખા હૈ–
લીજિય મૂલ અકેલ કી, તાકે કવાથ કરાય; તામૈ પુનિ મધુ ઘત સુખદ, સર સરસ પિસાય. ચબ સૂકર હિરણ કી, યે સબ દેય મિલાય; ફલે બારહ માસ ફલ જે સિંચે યહિ માય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #401
--------------------------------------------------------------------------
________________
કૃષિ-શાસ્ત્રવિષયક એક અપૂર્વ પ્રાચીન હિંદી ગ્રંથ
૩૩ વૃક્ષ ટેઢા હો કર પત્ત પીલે પડે' યા જડ મેં કીડે પડે, ઉસકા ઉપાય તથા વિના સમયે ફૂલના, સુખે વૃક્ષ કા હરા હો જાના, ફલ મેં ગુઠલી ન પડના, ફલ મેં અનેક પ્રકાર કે સ્વાદ હોના, ફલ હમેશા હરે રહના, પકે ફલ બહુત દિન રહના, આમ મેં દ્રાક્ષ કા–સા સ્વાદ, બેરી કી બેલ ચલના, પૈબંદી આદિ અનેક વૈજ્ઞાનિક શુભ સિવ કવિ ને અપને ગ્રંથ મેં બતાએ હૈ, જિનકા પ્રયોગ કર કે હમેં લાભ ઉઠીના ચાહિયે. અમેરિકા-જૈસે કૃષિપ્રધાન દેશે કે વિદ્યાલયે મેં તે પકે ફલ બહુત દિન રહને, ફલ હરે રહને આદિ વિષય કે ખાસ તૌર સે અધ્યયન કરાયા જાતા હૈ; પર હમારે શિવ કવિજી ને એસે કઇ સુગમ ઉપાય બતા કર સાગર કે ગાગર મેં ભર દિયા હૈ. સબસે અપૂર્વ બાત હૈ વૃક્ષો કે કફ-વાત-પિત્ત રોગોં કે લક્ષણ ઔર ઉપાય કા વર્ણન. સ્વનામધન્ય આચાર્ય જગદીશચંદ્ર વસુ મહોદય તો ભારતીય વૃક્ષ-છવવાદ કે અપને અપૂર્વ અન્વેષણ દ્વારા, પ્રત્યક્ષરૂપ મેં, સંસાર કે સમ્મુખ ઉપસ્થિત કર રહી ચૂકે હૈ; પર સૌ સવા સૌ વર્ષ પૂર્વ શિવ કવિજી કા તત્સંબંધી વિવેચન કરના અવશ્ય હી કુતૂહલાસ્પદ હૈ. બાગ કે હી સાથ ખેતી કી ખાસ-ખાસ
'કહાં પર કુઆ ખાદને સે પાની નિકલેગા. બાગ મેં તાલાબ બના કર ઉસમેં મછલિયાં રખને કે લિયે મછાલયોં કા વર્ણન-આદિ સેંકડો અન્ય ઉપયુક્ત વિષયે કા ભી ગ્રંથ મેં સમાવેશ કિયા ગયા હૈ. ઇસ પુસ્તક મેં વર્ણિત ઉપાયો કે લિયે પ્રયોગશાલા ખેલના ઔર અનુભવ પ્રકાશિત કરના આવશ્યક હૈ. માલવા તથા તવરઘાર-જિલે કે કુછ ગ્રામે મેં દયાફત કરને પર હમને ગ્રંથ કે કઈ નુખે સહી પાએ. આજ ભી ગ્રામીણ જનતા ઉë ઉપયોગ મેં લાતી હૈ. અતઃ ગ્રંથ કી ઉપયોગિતા કે દેખતે હુએ ઇસકા શિક્ષા-વિભાગ મેં પઢાયા જાના આવશ્યક પ્રતીત હોતા હૈ. અસ્તુ.
વૃક્ષ કે નિદાન-ચિકિત્સા કે વિષય મેં લિખા ગયા હૈ– જે મનુષ્ય કે રોગ હૈ, તે વૃક્ષન કે જાન; અસ સબ કફ-પિત્ત-વાયુ કી, પ્રકૃતિ ત્રિબિધ પહચાન. શાખા દલ ના વૃક્ષ કે, ચિકને ઉજજવલ ફૂલ; ગોલ હોય લપટે લતા, જાને કફ કે મૂલધૂપ રહે ના પીત હે, ડાર પાત ગિર જાય; અરિત ફલે ફલ પકે કૃશ, પિત્ત પ્રકૃતિ યહ ભાય. સૂખો દીરઘ પાતરે, સખો નીંદન હોય, જેર નહીં ફલ ના લગે, વાયુ પ્રકૃતિ હૈ સેય.
ઔષધિઉપાય કે વિષય મેં લિખા હૈ– ધૃત અમલી અરુ લોન સે, જો સિંચે સુખદાન; દૂર કરે કરે-દેષ કે, કહત ગ્રંથ પરમાન. બાકસ કÇ કસાય જે, તિનકો કાઢે કાઢિ, સિંચે ય વિધિ વૃક્ષ કે, નસે પિત્ત કી બાઢી.
અનંતર હરે, નીલે, લાલ રંગ કી કપાસ પૈદા કરને કી યુકિત બતા કર વિના સમય ફૂલ પૈદા કરને કી યુક્તિ બતાઈ હૈ--
ગાંડે કે રસ મેં મિલે, પીસ બિલાઈકંદ, જિહિ સિંચે ફૂલ કે, અસમય કરે અનંદ. વૃક્ષ કે અસમય ફલને ઔર ફલ મેં ગુટલી ન પડને કે વિષય મેં લિખા હૈ– સિલખલ ગેબર ગાય કે, સરસ બાયબિડંગ; ગાંડે કે રસ મેં સબ, પીસ કરો ઇક સંગ. સબ વૃક્ષને કે ભૂલ કા, તાકા સિચ સુજાન; અસમય ફલ લાગે તબ, અતિ સુગંધ કી ખાન. મુહલેટી મિશ્રી બહુરિ મહુઆ કુટી બખાન; ઇનમેં ગોલા બાંધિ કે જર મેં ધરે સુજાન. તાકે ઉપર લાઈએ, વૃક્ષ પરમ સુખ બાસ; બહુત ફલે સુખ અતિ બઢ, ગુડલી બઢે ન તાસ.
ફલ હરે રહને કે વિષય મેં કવિ ને કઈ યુક્તિ બતલાઈ હૈ. એક યુક્તિ યહ હૈ– બકરા મારે તુરત કે, તા કાંધે કે ચર્મ; વૃક્ષ શાખ મેં બાંધિએ, ફલ ન પકે યહ મર્મ.
કે ફલ બહુત દિન રહને કી વિધિ– મધુ બિડંગ અરુ દૂધ કે, લેપ કરે તિહિ કાલ; દર્ભ ખાલ લે વૃક્ષ કી, શાખા બાંધે હાલ. સિંચે જલ અરુ દૂધ સાં, તે ઐસી વિધિ હોય; વાકૅ ફલ બહુ દિન રહે, મહિ મેં પરે ન કોય.
જલ્દી વૃક્ષ હોને, વૃક્ષ અધિક ફલને, જદી ફલ લગને આદિ કે સાથ હી ખેત મેં શુભાશુભ વૃક્ષ લગાને કી વિધિ બતાઈ હૈ–
બટ લગાઈએ ખેત મેં, જૌ કી વૃદ્ધિ હોય; મહુઆ તે ગંદુ બહે, યહ જાને સબ કેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૯૪
શુભસ`ગ્રહ-ભાગ ચોથા
ઉરદ વૃદ્ધિ જામુન કરે, સિરસ મૂંગ સરસાય; બ્રેકર ખૈર લગાઈએ, ઇન સોં પડે અકાલ. અર્જુન જલ બરસા કે કરે પ્રજા પ્રતિપાલ.
અનંતર નીખૂં, અનાર, સીતાલ, અંગૂર કે સિંચને કા સમય ખતા કર ગુલાબ કે વિષય મેં લિખા હૈ—
જલ દે અશ્વિન માસ મે, પુનિ સુનિ લેઉજવાબ; પુસ-માસ મેં કલમ કર, સિંચા સરસ ગુલાબ. આવે કલી ગુલાબ મે, તબ વે સુતે વિધાન; કૃષ્ણ-પક્ષ ભર માત્ર મે, નીર ન દીજૈ જાન.
પ્રસિદ્ધ અમેરિકન વનસ્પતિ-શાસ્ત્રજ્ઞ શ્રીયુત ખુરબક મહાશય કી તરહ હમારે શિવ મહાકવિ ને ભી પૈબદી કી અનેક યુક્તિયાં બતાઈ હૈં. પૈબદી કા સમય, ઉસકી યુક્તિયાં ઔર એક હી જિગર કે વિભિન્ન વૃક્ષોં કા ખડા અનુઠ્ઠા વર્ણન કિયા હૈ. યથા
ખટ, ઉમર, સહતૂત પુનિ, સુનિ લીજૈ અંજીર; જિગર એક ઇન ચાર કેા, કહત સઐ મતિધીર, એક વૃક્ષ ઇન ચારા, પૈબંદ કરિક હાય, મનમાને –તીન કર, કહત સયાને લેાય.
કંઈ પૈબદી ફૂલ-જાતિ કે ભી નામ ખતલાએ હૈં... અનંતર કવિ” તે રૂપ-પરીક્ષા કી કા યુક્તિયાં બતલાઇ હૈ. યથા—
જે કહુ નિલ ભૂમિ મે, ઉપજે દેખે ખેત; તાકે પશ્ચિમ ખાદિએ, ડેઢ પુરુષ જલ દેત; પીલી માટી કઢે જ, પીલે મેંડક હાય; આધ પુરુષ પર જલ કઢે, યહ નિશ્ચય કરી લેાય. ૪૦ પ-ખનન કી દિશા કૂપ કરે નૈૠત્ય તે ખાલક ખચે ન કાય; કૂપ ગાંવ કી અગ્નિ દિશિ, ખાદે તા યહ જાન; દુઃખ પાયે અરુ ગાંવ કે, અતિ ભય હાય નિદાન.
X
X
X
X
×
કિવ ને વૃક્ષેાં વ ફૂલેાં કી જાતિ કે વિષય મેં ભી ડા વિસ્તૃત વર્ણન કિયા હૈ. વાટિકાવિધાન કે વિષય મેં ભી કઇ અનૂફી ખાતે વૈજ્ઞાનિક ઢંગ સે લિખી હું. ખાગ કે મધ્ય મે તાલાખ, તાલા કે ખીચ મે' મહલ, ઉસકે આસપાસ બકુલ ઔર સરૂ વૃક્ષ, ૨'ગ−બિર`ગે મચ્છ, અનેક ભાંતિ કે પક્ષી આદિ કા સંગ્રહ કરને કી સૂચના કી હૈ. અત મેં શિવ કવિજી ને લિખા હૈ— ‘દોલતખાગ—વિલાસ’કા, પઢે સુનૈ ચિત્ત લાય, સેા નર ભાગ–વિચાર મેં, અતિ પ્રખીન દરસાય. ‘દૌલતખાગ-વિલાસ' કા વન યહી પર સમાપ્ત હેાતા હૈ.
ઉક્ત ગ્રંથ ઉપલબ્ધ હો જાને પર મે, અપને સંશાધન મે', ધી વિષય કે દે ઔર અપ્રકાશિત સંસ્કૃત-ગ્રંથ ઉપલબ્ધ હુએ હૈં. એક કા નામ હૈ—વૃક્ષદેહ.' ઇસકી બહુત સી ખાતે ‘બાગ-વિલાસ' સે મિલતી-જીલતી હૈ. કુછ ખાતે વૃદેહ' મેં અધિક હૈ, કુછ દૌલત-બાગ વિશ્વાસ' મેં દૂસરે ગ્રંથ કા નામ હૈ ઉપવન-વિને' જે હાલ હી મરાઠી મેં પ્રકાશિત હૈ। ચૂકા હૈ. દસ ગ્રંથ મેં ભી ખડે અડે પ્રયેગાં કા વન કિયા ગયા હૈ. ભારતવર્ષ કૃષિ-પ્રધાન દેશ હૈ. અતઃ જૈસા કિ ઉપર કહા જા ચૂકા હૈ, હમારી પૂર્વપરપરા કા ખતલાનેવાલે ઐસે ગ્રંથે કા જિતના ભી અધિક પ્રચાર હૈ!, ઉતના હી અચ્છા હૈ.
અત મેં એક ખાત કા ઉલ્લેખ કર દેના આવશ્યક હૈ. ઉક્ત બગ-વિલાસ'-ગ્રંથ હમે, ગ્વાલિયર્–નરેશ કૈલાસવાસી મહારાજ માધવરાવ શિંદે કે નિકટ સહવાસ મેં રહેને કા સૌભાગ્ય પ્રાપ્ત હેાને કે સમય, મહારાજ કી કૃપા સે હી, ઉપલબ્ધ હુઆ થા. વહ કભી કા પ્રકાશિત હૈ। ગયા હેાતા; પર હમારે દુર્ભાગ્ય સે ઉસકી મૂલ-પ્રતિ કૈા, ઉસકી પ્રતિલિપિ–સહિત, એક વિમલકાંતિ મુખેાપાધ્યાય-નામક ગાલી નવયુવક-જો હમારે પાસ લેખન ઔર સપાદન-કાર્ય સીખતા થા—અન્યાન્ય અમૂલ્ય ઐતિહાસિક સામગ્રી-સમેત હમારે સંગ્રહ સે ચૂરા કર કલકત્તે ચલા ગયા; કિ ંતુ અમ ઉક્ત ગ્રંથ શીઘ્ર હી પ્રકાશિત હૈ। જાયગા.
(માર્ગીશી–૧૯૮૫ના ‘માધુરી” માં લેખક:-શ્રી, ભાસ્કર રામચંદ્ર ભાલેરાવ) નોંધ: આ લેખમાં જે હિંસાત્મક તામસી ઉપાય! આવે છે, તે સાત્વિકજના માટે તે અનુચિતજ છે.
ભિક્ષુ-અખ`ડાન ંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
v/
સાહિત્યસેવા વિષે જાણવા જેવા વિચારે १८०-साहित्यसेवा विषे जाणवा जेवा विचारो
સાહિત્ય એ સાધન છે, સાધ્ય નથી હું સાહિત્યસેવી નથી, સાહિત્યોપાસક પણ નથી, સાહિત્યપ્રેમી જરૂર છું. મેં સાહિત્યને આસ્વાદ લીધે છે, એની અસર મારા પર થઇ છે. મેં જોયું છે કે, સાહિત્ય બુદ્ધિને પ્રગલ્મ કરે છે, લાગણીઓને સૂક્ષ્મ બનાવે છે, અનુભવને પીંછને વિશદ કરે છે, ધર્મબુદ્ધિને જાગ્રત કરે છે, હદયની વેદના વ્યક્ત કરે છે, સમભાવ કેળવે છે અને આનંદને સ્થાયી કરે છે. એટલે સાહિત્ય પ્રત્યે મારા મનમાં આદર છે; પણ મેં મારી નિશા સાહિત્યને અર્પણ કરી નથી, સાહિત્યને હું મારી ઈષ્ટદેવતા ગણતા નથી. સાહિત્યને સાધન તરીકે જ સ્વીકારું છું; અને એ સાધન તરીકે જ રહે એમ–મને માફ કરશે તે કહું કે–ઈચ્છું પણ છું. તુલસીદાસના મનમાં હનુમાન પ્રત્યે આદર, હતો, પણ એની નિષ્ઠા તે શ્રી રામચંદ્ર પ્રત્યેજ હતી. તેવી રીતે આપણું ઉપાસના જીવનનીજ હોય. સાહિત્ય એ જીવનરૂપી પ્રભુની સેવા કરનાર અને નિષ્ઠ ભક્તને ઠેકાણે શોભે. છતાં એ
જ્યારે પોતાની જ ઉપાસના શરૂ કરે છે, ત્યારે એ પોતાના ધર્મ ભૂલી જાય છે. માણસ પિતાના જ સુખનો વિચાર કરે, પિતાની જ સગવડો શોધવા પાછળ પિતાની બુદ્ધિ ખચી નાખે
અને પિતાના આનંદમાંજ પોતે રમમાણ થાય ત્યારે જેમ તેને જીવનવિકાસ અટકે છે અને તેનામાં વિકૃતિ પેદા થાય છે, તેવી રીતે સાહિત્યનું પણ છે. સાહિત્યને ખાતર સાહિત્ય જ્યારે પેદા થાય છે, એટલે કે લોકે જ્યારે સાહિત્યની કેવળ સાહિત્ય તરીકે જ ઉપાસના કરે છે, ત્યારે શરૂઆતમાં, તો એ બધું રૂપાળું થાય છે–વધારે આકર્ષક થાય છે. એની જૂની પુણ્યાઇ ખૂટે નહિ ત્યાં સુધી એને ભારે વિકાસ થતો હોય એમ પણ લાગે, પણ એ નિ:સત્વ થતું જાય છે. સાહિત્યને એનું પિષણ સાહિત્યમાંથી નહિ પણ જીવનમાંથી, માણસના પુરુષાર્થમાંથી મળવું જોઈએ. સાહિત્યમાંથી જ પિષણ મેળવનાર સાહિત્ય કૃત્રિમ છે, તે આપણને આગળ ન લઈ જઈ શકે.
સાહિત્ય એટલે શું ? એવા કંઈક સંકુચિત અથવા આકરા-વિચાર ધરાવતા હોવાથી કેવળ સાહિત્યના ઉપાસકેથી હું ડરું છું. તેમને દેવ જૂદ છે, મારો દેવ જૂદો છે; પણ સાહિત્યોપાસક બહુ ઉદાર છે. હું સાહિત્યોપાસક નથી, છતાં તેઓ સ્વીકારે છે. “મવિધિપૂર્વકૂ ભલે હોય, પણ હું સાહિત્યની જ ઉપાસના કરું છું, કેમકે હું “શ્રદ્ધયાન્વિત છું એટલેજ સાહિત્ય વિષેના મારા કેટલાક વિચારે આપની સમક્ષ રજુ કરવાની ધષ્ટતા કરું છું. આ૫ સૌની ઉદારતાપર મારો વિશ્વાસ છે.
માણસના વિચારો, ભાવનાઓ, લાગણીઓ અથવા લાગણીપ્રધાન અનુભવ બીજા આગળ અસરકારક રીતે વ્યક્ત કરવાની શક્તિ જે વસ્તુમાં છે તે સાહિત્ય, એ મારા પૂરતી સાહિત્યની વ્યાખ્યા છે. તાકિ કે એક ક્ષણમાં એને પીંખી શકે એમ છે, એ હું જાણું છું, પણ અપૂર્ણ માણસે કરેલી વ્યાખ્યાઓ અપૂર્ણ હોય તો એમાં નવાઈ શી ? જેનામાં લાગણીઓ પર અનાયાસે અસર પાડવાની શક્તિ છે તે સાહિત્ય. ચેપીપણું સાહિત્યને પ્રધાન ગુણ છે.
સાહિત્યની શુદ્ધિ એ અસર સારી પણ હોય અને નઠારી પણ હોય. લાગણીઓ એ મનુષ્યજીવનનું લગભગ સર્વસ્વ હોવાથી એમના પર જે વસ્તુની અસર થાય છે તે વસ્તુ તરફ આપણે બેદરકાર રહ્યું પાલવે એમ નથી. હવા, પાણી, ખેરાક વગેરે શુદ્ધ રાખવાને આપણે જેમ આગ્રહ રાખીએ છીએ અથવા રાખવો જોઈએ તેમ, અને તેથીયે વધારે સાહિત્યની શુદ્ધિ વિષે આપણો આગ્રહ હવે જોઈએ. શિયળની જેમ જ્યાં સાહિત્યને સચવાય છે ત્યાં જીવન પવિત્ર, પ્રસન્ન અને પુરુષાર્થ થવાનું જ. ઉચ્ચારશુદ્ધિ, જોડણીની શુદ્ધિ, વ્યાકરણશુદ્ધિ વગેરે પ્રાથમિક વસ્તુથી માંડીને સાહિત્યના એક એક અંગ-પ્રત્યંગમાં શુદ્ધિનો આગ્રહ હોવો જોઈએ, માત્ર એમાં કૃત્રિમતા ન આવે, વરણુગીપણું ન આવે, દંભ ન આવે, કર્મકાંડ ન આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
શુભસંગ્રહ-ભાગ ચોથા
નિર્વ્યાજ, મુગ્ધતા એ શુદ્ધિનું એક પાસું છે અને સંસ્કારિતા એ ખીજાં પાસું છે. અને રીતે શુદ્ધિ જળવાય, પણ જો આપણે શિથિલતાનાજ હિમાયતી થઈ જશું અને જે દરેક જાતની વિકૃતિને પણ દરગુજર કરવા આપણે તૈયાર થઇ જઈશું; સામાજિક જીવનમાં સદાચારને તેમજ સાહિત્યમાં શુદ્ધિના જે કાઇ થોડા પણ આગ્રહ રાખે તેની સામે કકળાણ મચાવીને એને ઠેકાણે પાડવાના પ્રયત્ન કરીશું; તે તેથી સમાજનું પારાવાર નુકસાન થવાનું છે. સામાજિક જીવનમાં શું કે સાહિત્યમાં શું, શુદ્ધિ જાળવવાની જવાબદારી વિશિષ્ટ-શ્રેષ્ઠ વનીજ હાય છે. પાલિસાદ્વારા કે કાર્ટાદ્વારા સામાજિક સદાચારને સર્વોચ્ચ આદર્શો ટકાવવાના નથી, તેમ સાહિત્યનું પણ છે. સમાજના સ્વાભાવિક આગેવાને જ્યારે શિથિલ થાય છે, ભીરુ થાય છે અથવા ઉદાસીન થાય છે, ત્યારે સમાજને બચાવનાર કાઇ પણ શક્તિ રહેતી નથી.
એ ખરું છે કે, સાહિત્યની પ્રવૃત્તિ હમેશાં સમાજસેવાને અગેજ થાય છે, એમ નથી. માસિક આનંદ, સમાધાન, મુંઝવણુ અથવા વ્યથા પ્રગટ કરવાની, શબ્દબદ્ધ કરવાની, માણસમાં જે સહજ વૃત્તિ છે, તેમાંથી સાહિત્યના ઉદ્ગમ છે. સ'ગીતની પેઠે સાહિત્યના આનંદ પણ માણસ એકલા એકલા લઇ શકે છે; છતાં વાવ્યાપાર એ સામાજિક જીવનને અંગે છે. સાહિત્યની પ્રવૃત્તિ મુખ્યત્વે પેાતાના લાગણીપ્રધાન મનન અથવા ઉદ્ગારને બીજામાં સંક્રાંત કરવાની ઈચ્છાથી થાય છે, તેથી સાહિત્ય એ મુખ્યત્વે સામાજિક વસ્તુ છે, એમ કહી શકાય. જીવનની બધીજ સારી વસ્તુની માફક સાહિત્ય આત્મનેપદી પણ છે અને પરમૈપદી પણ છે. માણસના સર્વોચ્ચ સદ્ગુણ એના સામાજિક જીવનમાંથી ઉદ્ભવે છે. અન્યનિરપેક્ષ મેક્ષેચ્છા પણ આત્મૌપમ્ય માટેજ છે; એટલે કે એનાં શરૂઆત અને અંત સામાજિક જીવનની કૃતાતા સાથેજ છે. સાહિત્યવિષે પણ એમજ કહી શકાય. ગાયન સાથે જેમ તંબુરાના ધ્વનિ તાન પૂર્યોજ કરે છે, તેમ સાહિત્યના વિસ્તારમાં પ્રજાહિત પ્રજાકલ્યાણને સૂર કાયમ રહેવા બેઇએ. જે કઇ એનાથી વિસવાદી હેાય તે સંગીત નથી; પણ કાલાહલ છે. તે સાહિત્ય નથી, પણ માનસિક ઝેર છે.
૩૯
સાહિત્યનું વ્યક્તિત્વ
એક વાર હિંદુસ્થાનના ઐતિહાસિક પુરુષોની યાદીમાં મેં ભગવદ્ગીતાનું નામ પણ ઉમેયું હતું. જેના વ્યક્તિત્વની છાપ સમાજ ઉપર જૂદે જૂદે વખતે જૂદી જૂદી રીતે પડે છે અને તેથી જેના જીવંતપણાને અનુભવ હમેશાં થાય છે તે વ્યક્તિ અથવા પુરુષ; એવી વ્યાખ્યા કરીએ તે ભગવદ્ગીતાને રાષ્ટ્રપુરુષ કહેવામાં ઔચિત્યને ભંગ નથી, એમ માની શકાય સાહિત્યવિષે પણ એમજ છે. સાહિત્ય એક યા બીજી રીતે સામર્થ્ય પ્રકટ કરનાર વ્યક્તિનું હૃદયસર્વસ્વ હોવાથી વ્યક્તિની અસર જેવી એની પણ અસર હોય છે. પ્રભુ, મિત્ર અથવા કાન્તા સાથે સાહિત્યને સરખાવનાર સાહિત્યાચાર્ય એજ વસ્તુ જૂદી રીતે કહી છે. પ્રભુને ઠેકાણે આપણે આજે ‘ગુરુ' શબ્દ વધારે પસંદ કરીએ. ગુરુ, મિત્ર અને જીવનસહચરી-ત્રણે સંબંધ પવિત્ર છે, ઉદાત્ત છે. સાહિત્યનું બિરદ એવુંજ હોવુ જોઇએ.
સામાજિક વ્યવહારમાં આપણે ગમે તે માણસને ઘરમાં પેસવા નથી દેતા. ચાર, શ, પીશુન, ભુજંગની કાર્ટિના લેાકાને આપણે ઉમરાની અંદર પગ મૂકવા નથી દેતા. સાહિત્ય ઉપર પણ આપણી એવી ચેાકી હોવી જોઇએ; અને તે આપણી પેાતાનીજ હોવી જોઇએ. અપવિત્ર માણસ ગમે તેટલા વિવેકી હોય તેપણુ જેમ આપણાં કરાં જોડે આપણે તેને છૂટથી ભળવા નથી દેતા, તેમજ પાપાચરણને ઉત્તેજન આપનારા સાહિત્યને પણ આપણે આપણા ધર્માં પેસવા ન દેવું જોઇએ; અને ધરબહારના વ્યવહારમાં જ્યાં બધી જાતના લેાકેા જોડે સબંધ પડે છે, ત્યાં ભલા– જીરાને પારખવાની કળા જેમ આપણે આપણાં બાળકોને અર્પણ કરીએ છીએ અને અતિ પ્રસ’ગી માણસને દૂર રાખવાનું શીખવીએ છીએ, તેમ સાહિત્યમાં પણ દુષ્ટ સાહિત્યના હાવભાવમાં ન ફસાતાં તેને દૂર રાખવાનુ' બાળકાને શીખવવું જોઇએ.
આજના પવન
પણ આજના પવન એ જાતનેા નથી એ હું જાણું છું. શિષ્ટાચારની જૂની વાડા તેડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
સાહિત્યસેવા વિષે જાણવા જેવા વિચારે
૩૯૭
નેાજ પ્રયત્ન આપણે કરતા આવ્યા છીએ. એને ઠેકાણે નવા આદર્શોની નવી મર્યાદા તૈયાર કરવાનું આપણને સૂઝયું નથી. કૃત્રિમ કે યાંત્રિક વાડેાની હિમાયત હું પણ નથી કરતા, પણ સમાજહૃદયમાં કાંઈક આદ તેા હાવાજ જોઇએ; અને એ આદશ જાળવવાનેા આગ્રહ રાખનાર સમાજરીણે! પણ જોઇએ છે. તેઓ જે પેાતાનું આ સ્વભાવસિદ્ધ ક છેાડી દે તા સંસ્કૃતિ શી રીતે ટકે ? સંસ્કૃતિ એ સગડીના દેવતાની પેઠે પવન ચાલે ત્યાંસુધીજ ટકનારી વસ્તુ છે. પુરુષા અને જાગૃતની ચેાકીવગર એક સસ્કૃતિ ટકી નથી. સંસ્કૃતિને કુદરત ઉપર નજ છેડી શકાય; પણ આજે તે! આપણે સામાજિક અરાજકજ જાણે પસંદ કરતા હેાએ એમ લાગે છે. જૂની વ્યવસ્થા ટકી નજ શકે એ દેખીતી વાત છે, ન ટકવી જોઇએ; પણ જૂનીને ઠેકાણે નવી વ્યવસ્થા રચવા જેટલું પ્રાણબળ પણ આપણા સમાજમાં હાવુ જોઇએ.
કેવા અંકુરા
કાયદાના અકુશની વાતે હું નથી કરતેા. સાહિત્ય ઉપર કાયદાના અંકુશ ઓછામાં ઓછે હાવા જોઇએ એમજ હું માનું છું. સદાચારની સર્વોચ્ચ કૈટને વિચાર કરીને કાયદે ચાલતા નથી. કાયદાની આંખા સ્થૂળ હોય છે, જડ હાય છે અને એના ઉપાયે। અસસ્કારી હાય છે. સાહિત્ય ઉપર અંકુશ હેાવે જોઇએ લેાકમતને. લોકમતના એટલે સંસ્કારી, ઉદાર, ચારિત્રવત્સલ સમાજરીણાના. આવું કશું કરવાને આજને સમાજ તૈયાર નથી એ હું નથી જાણુતા એમ નથી; પણ સમાજ એથી પેાતાનુંજ નુકસાન કરે છે, એમ કહ્યા વગર છૂટકો નથી. વૈદ્દો મુનિયંચ વજ્ર: પ્રમાણમ્। એ દલીલ તળે આપણે તમામ મર્યાદાએને છેદ તેા ઉડાડવેા નથી ને ?
સાહિત્ય એ કળાનેાજ એક વિભાગ છે. એટલે કળાના નિયમે એને પણ લાગુ પાડીએ છીએ. કળા માટેજ કળા છે, કળા બાહ્ય કાઈ વસ્તુના અંકુશ સ્વીકારે નહિ, એમ કહેનારા કેવળ કળાવાદીએ નીતિના અંકુશની હમેશાં ઠેકડી કરતા આવ્યા છે. ‘ વામની ય સમાપ્ત મહિમા એવી એ કેવળ કળા જોતજોતામાં નિર`લ સ્વાર્થી બની જાય છે. અને સ્વાર્થી સાથે સત્ત્વ ક્યારે
""
ટક્યું છે ? આર્ટ ફોર આર્ટસ સેક’ ની પરિણતિ “ આ ફૅાર આર્ટીિસ્ટ્સ સેઇક ” માં છે. કળા અને સાહિત્ય
કળાએ નીતિને અંકુશ સ્વીકારવેાજ જોઇએ એવા મારા આગ્રહ નથી; પણ એનું કારણ જૂદું છે. સાહિત્ય પાસે પેાતાનું ગાંભી, પ્રસન્નતા અને પવિત્રતા કેમ ન હોય ? વિનાદ એ કંઇ આ ત્રણેને વિરાધી નથી. ઉલટુ વિનેાદ આ ત્રણેને ઉચ્ચ કાટિએ પહાંચાડી બતાવી શકે છે,
સાહિત્ય જો સ્વધર્મ પાળે તે એને નીતિને અંકુશ સ્વીકારવા ન પડે. સાહિત્ય જ્યારે હીન અભિરુચિ અને કલાશત્રુ વિલાસિતાના પીઠામાં જઇને પડે છે, ત્યારેજ નીતિને લાચારીથી એને ત્યાંથી ઉઠાડી ઘેર આણુવી પડે છે. સદાચારી અને સ્વયંશાસિત નાગરિકાને નગરરક્ષકાથી હીવાનું કારણ રહેતુંજ નથી.
પણ કળા અને સાહિત્ય એકજ વસ્તુ નથી. સુંદરતા એ સાહિત્યનુ ભૂષણ છે, પણુ સાહિત્યનું સર્વીસ્વ નથી. સાહિત્યનું સર્વસ્વ-સાહિત્યના પ્રાણ એ એજસ્વિતા છે, વિક્રમશીલતા છે, સત્ત્વવૃદ્ધ છે, જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પૌરુષ વધારવામાંજ સાહિત્યની ઉન્નતિ રહેલી છે.
શુ' વિષયસેવન સમાજમાં એટલું ક્ષીણ થઇ ગયુ` છે કે વિલાસપ્રેરક સાહિત્યદ્વારા તેને ઉત્તેજન આપવાની જરૂર હૈાય ? સમાજની જેમ સાહિત્યને પણ દેહધારીના નિયમેને વશ થઇને ઉચ્ચાવચ સ્થિતિએ ભાગવવી પડે છે. જ્યારે સમાજના સંપૂર્ણ ઉત્કર્ષ થઇ ચૂકયેા હાય, તેને અંગે આવતી સમૃદ્ધિનેા પણ થાક ચઢયા હાય, તે વખતે ભલે સમાજ વિલાસિતામાં ડૂબી સસ્વ ખાવા તૈયાર થઇ જાય; પણ જ્યારે પતિત સમાજ માણસન્નતિ ઉપર આવતી બધીજ આપત્તિએનું દુદૈવી સંગ્રહસ્થાન બન્યા હાય, કરેાડા ભૂખે નહિ તે નિરાશાથી પીડાતાં હાય, પુરુષાની જ્યાં ત્યાં આટજ દેખાતી હાય અને અજ્ઞાન ચામાસાની કાળી રાત જેવું ચેમેર ફેલાયુ. હાય, એવે વખતે તા હૃદયની દુળતા વધારનાર, નામ વાસનાઓને રૂપાળી કરી બતાવનાર અને અનેક હીન વ્રુત્તિઓનેા બચાવ કરનાર હત્યારૂ સાહિત્ય પેદા ન કરીએ.ચઢતા પહેલાંજ પડવાની તૈયારી કેવી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________
શુભસ’ગ્રહ–ભાગ ચોથા
સિ’હાસનબત્રીસી અને મડા પચીસીના વાતાવરણમાંથી આપણે માંડ ઉગર્યાં છીએ તે એજ વાતાવરણની સુધરેલી અને ઠાવકી આવૃત્તિએ કાઢીને શું આપણે ચઢી શકવાના હતા? દુર્ગુણનું કલેવર રૂપાળુ હાય, તેના પાપાક પ્રતિષ્ટિત હાય, એટલા પરથી તે એક્ મારક નથી થતા, બલ્કે વધારેજ થાય છે. આધુનિક સાહિત્યની કૃપણતા
આપણી સમાજવ્યવસ્થાની સુંદરતા ગમે તેટલી વર્ણવીએ, પણ આજે તેમાં એક ખામી તે સ્પષ્ટ દેખાય છે. એક જમાનામાં આપણે બધું સંસ્કૃતમાંજ લખતા, તેથી આપણા પ્રૌઢ અને લલિત વિચાર। સામાન્ય સમાજને દુષ્પ્રાપ્ય થયા હતા; પણ તે વખતે સતકવિએ અને કથાકીર્તનકારા એ બધા કિંમતી માલ પેાતાના ગજા પ્રમાણે સ્વભાષાની છુટકર દુકાનેામાં સસ્તું ભાવે વેચતા. મેગલ સમયમાં ઉર્દુની પ્રતિષ્ઠા વધી અને આરબી, ફારસી ભાષાએમાંથી કવિને પ્રેરણા મળવા લાગી. અંગ્રેજી જમાના શરૂ થયા અને આપણે! બધા ગાનસિક ખારાક અંગ્રેજીમાંથી આપણુને લેવાની ટેવ પડી. એની સારી-માફી અસર આપણી મનેરચના પર પડી છે; સાહિત્ય ઉપર તેા પડીજ છે. આજકાલનાં આપણાં છાપાં અને માસિકે નવા જમાનાના વિચારા છૂટક ભાવે વેચવાનું કામ કરવા લાગ્યાં છે; પણ આ ત્રણે યુગમાં ગરીબવર્ગને માટે, ખેડુત અને મજૂરાને માટે, સ્ત્રીઓ માટે અને બાળકા માટે વિશેષ પ્રયાસ થયેા નથી. અશિક્ષિત સમાજમાં પણ સામાજિક પ્રાણ કેટલું ક સાહિત્ય પેદા કરે છે. આપણા સંસ્કારી દેશમાં સાધુસતાની કૃપાથી તેમાં અમુક ઉમેરે થય! તેથી આશ્ચર્ય પામવાનું કારણ નથી; પણ આપણે મુખ્યત્વે મધ્યમવર્ગનેાજ હંમેશ વિચાર કરતા આવ્યા છીએ. ગરીબ લેાકેાનુ જીવન શાંતિમય, આશામય અને સંસ્કારમય કરવાની ધાર્મિ`ક ફરજ આપણી છે, એ આપણે ભૂલ્યા છીએ. ધૂમકેતુ કુ દ્વિરેફ જેવા લેખકેાની મુઠ્ઠી એ મુઠ્ઠી વાર્તાઓ છેડી દએ તેા આપણી વાર્તાઓ અને નવલકથાએમાં ગરીખેાના કરુણુ કાવ્યમય જીવનને વિચાર સરખા નથી હોતા. પુરાણકારેાએ જેમ અમૃત, અપ્સરા અને અદેખાઇવાળું સ્વર્ગ કમ્પ્યુ, તેમ આજના નવલકથાકારા વકીલ, ઍરિસ્ટર થયેલેા, વિલાયત જઇ આવેલે અથવા મૃત્યુપત્રથી જેને ખૂબ પૈસા મળ્યા છે એવા કાઇ નવરે માણસ કલ્પે છે; અને એના આત્મનિસતુષ્ટ એવા નિરક જીવનના વિસ્તાર વર્ણવે છે. જાતિભેદ આપણા મનેરથામાં પણ એટલા બધા વ્યાપી ગયેલેા છે કે મધ્યમ વર્ગ બહારની દુનિયા આપણે ોઇ શકતા નથી. સાવ ગરીબ લેાકેાનું જીવન આપણને દયાપાત્ર–પણ રહસ્યન્ય લાગે છે. ઈસપના પેલા સાબરની પેઠે આપણે માથાપરનાં શિગડાંના અભિમાનમાં દૂબળા-પાતળા પગને તિરસ્કાર કરવા લાગ્યા છીએ. અથવા તિરસ્કાર જેટલુયે ધ્યાન એમના તરફ આપતા નથી. ક અને પુનર્જન્મના સિદ્ધાન્તને! આશ્રય લઇ આપણે આપણા અનાથદ્રોહ ઢાંકીએ છીએ. અનાથેની સેવા તા કાર રહી, એમનુ સ્મરણ સરખુંયે આપણે નથી કરતા. અંગ્રેજ કવિ ફૂડના ‘સાન્ગ ફ ધી સ્પિરિટ ’ તે તેાલે આવે એવું મૌલિક કાવ્ય આજના જમાનાના સાક્ષરામાંથી કેઇએ લખ્યું છે? સપના સાબરની જે ગતિ થઇ એજ ગતિ આપણી હમેશાં થતી આવી છે અને હવે તે! વિનાશ થવા બેઠા છે. આપણું લેાકપ્રિય સાહિત્ય આપણી સામાજિક સ્થિતિ સૂચવે છે. હૈયે હાય તોજ હાર્ડ આવે ને! ગરીબેની હાડમારી કયાં છે, તેમનું દ` કયું છે, તેમને સવાલ કેટલા વિકટ અને વિશાળ છે એને જવાબદાર વિચાર કરી સવાલને તોલે આવે એવી યેાજના હાય તેજ ગરીમાને કંઇક આશા આવે તે! જેની એરણ ચારીએ તેનેજ દાનમાં સેાય આપતા હોઇએ, ત્યારે તે લેતી વખતે લેનારના હાથમાં કૈવી ભાવના હશે ? આપણું સાહિત્ય જો આપણને આપણા યુગધ ન બતાવે, અને તે ધર્મો પાળવાને આપણને ન પ્રેરે તે। તે ખાકી બધી રીતે સરસ હાય તેાયે વિફળજ કહેવુ જોઇએ. ગરીબોને બહાર રાખવા માટે જેમ આપણે બધખારણે જમીએ છીએ અને પંક્તિભેદને પ્રપ`ચ રચીએ છીએ, તેવીજ રીતે આપણે સાહિત્યની વિશિષ્ટ શૈલીએ કેળવીને જ્ઞાનની પરખેમાં જ્ઞાતિભેદ ઉત્પન્ન કર્ચી છે. ઉદાત્ત ઉન્નત વિચારે! આમપ્રજાને જે સહેલાઇથી મળવા બેએ તે નથી મળી શકતા. આપણા સાધુસંતાએ ગરીબાઇનું વ્રત લીધું તેથીજ તે ગરીબેાની સેવા કરી શયા, અને ગરીા માટે પ્રાણપૂ સાહિત્ય લખી શક્યા. હિંદુસ્થાનનું મોટામાં મેાટું બળ એની
૩૯૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #407
--------------------------------------------------------------------------
________________
ir Mાથે નકાકા-૧ =
$151 1ળા, આણા માતલામડિ વાદ લાટા ૫૨ ક૨તા પહલાજ
સાહિત્યસેવા વિષે જાણવા જેવા વિચારો
૩૯ લોકસંખ્યામાં છેપણ આપણે ગરીબેને કોલ કરી એજ બળને બોજારૂપ કરી મૂક્યું છે. જ્યાંસુધી આપણે ગરીબોને માટે સાહિત્ય લખીએ નહિ, હજારોની સંખ્યામાં બહાર આવી ગરીબોને આપણે ઇતિહાસ અને આપણી આજની સ્થિતિ, આપણું કાવ્ય અને આપણે ધર્મ એની ખુબીઓ સમજાવીએ નહિ, પોતાના જીવનપરની રાખ ખંખેરી તેને પ્રદીપ્ત કરવાની પ્રેરણું આપીએ નહિ, ત્યાં સુધી આપણું સાહિત્ય પાંડુરોગી જ રહેવાનું.
સેવામાં સાહિત્ય સાહિત્યની ઉન્નતિને અર્થે ઘડાતી યોજનાઓમાં શ્રેષો અને સંદર્ભગ્રંથ, ઈતિહાસ અને વિવેચતો. પાઠય પુસ્તક અને પ્રમાણ થો. પરિષદો અને સમિતિઓ-કેટલુંએ હો છોડીને સાહિત્યના ઉદ્ધારને અર્થે ગરીબ પ્રજાની સેવા હું સૂચવું છું, એ જોઇને કેટલાકને થશે કે સાહિત્યમંડળને સંસારસુધારા પરિષદ માનવાની ભૂલ કરીને હું વાત કરું છું. ભલે એ આરોપ મારાપર આવે; પણ હું તો એકકસ માનું છું કે, ઝાડને પણ જેમ મુખ્યત્વે જમીનમાંથી જ મળે છે, તેમ સાહિત્યનું પિોષણ સમાજમાં જ રહેલું છે. માણસાઈ અને ધર્મનિષ્ઠામાંથીજ આપણું સાહિત્ય સમૃદ્ધ થવાનું છે, એ વિષે મને શંકા નથી.
ઉપર વર્ણવેલી આજકાલની યોજનાઓને હું ઉતારી પાડવા નથી માગતો. એમાં યથાશકિત ભાગ પણ લેવા ઇચ્છું છું; પણ મુખ્ય વસ્તુ વિસાયે ચાલે એમ નથી.
જીવનની સુગંધ જ્યાં પુરુષાર્થ ઓછો થયેલો હોય છે અને જીવનમાં શિથિલતા આવેલી હોય છે, ત્યાં સાહિત્યની બાબતમાં અલ્પસંતોષ અને રસિકતાનું છીછરાપણું સ્વાભાવિકપણે આવી જાય છે. આજે આપણે મહાકાવ્ય લખી શકતા નથી, આપણી પ્રતિભા માંડ ચૌદ ઓસરી જાય છે, એવી ટીકા હું નથી કરવા માગતો. કાવ્યની લંબાઈપર વધારે ભાર નથી મૂકવા માગતો; પણ આપણું કાવ્યવિષય ઉત્તેગ અથવા ગંભીર નથી હોતા એ ટીકા હું જરૂર કરું.
સાહિત્ય એ મોટે ભાગે વ્યક્તિગત પ્રયાસજ છે, તે જ્યાં સુધી ગંભીર અને દીર્ઘ ઉદ્યોગના પરિણામરૂપ ન હોય ત્યાંસુધી છીછરુંજ રહેવાનું. ઈશ્વરે અસાધારણ પ્રતિભા આપી હોય તેયે તે બીજરૂ૫જ હશે. માણસે ઓછામાં ઓછું માળીનું કામ તો ઈમાનદારીથીજ કરવું જોઇશે. સાહિત્યમાં સહકારથી કામ કર્યા વગર પણ હવે ચાલવાનું નથી. સહકારને માટે જે સગુણ આવશ્યક છે તે કેળવ્યા વગર હવે એક ડગલું પણ આગળ ભરવું મુશ્કેલ છે. સિદ્ધાંતનો આગ્રહ અને સ્વભાવભેદ દરગુજર કરવાની શક્તિ, વિગતોમાં ઉતરવાની ઝીણવટ અને એકજ સંકલ્પને લાંબા વખત સુધી વળગી રહેવાની દઢતા, એ સામાજિક સશુ આપણે ન ખીલવીએ તે ઝાઝી સાહિત્યસેવા નજ થઈ શકે.
પણ એ તે થઈ સાહિત્યની સેવા. પણ સાચા સાહિત્યની નિર્મિતિ પ્રજાના પુરુષાથ નું જ ફળ છે. કારભારમાં બાલવાપણું ન હોય તો કારભાર આપવાપણું પણ ન હોય એ જગવિખ્યાત સૂત્ર પાછળ ભાષાસૌદવ અથવા અનુપ્રાસની લહેજત નથી. કેમકે એમાં લહેજત કરતાં અમેરિકન પ્રજાનો પુરુષાર્થ, એજ એમાં મુખ્ય વસ્તુ છે. સાહિત્યની ઉન્નતિ પ્રજાની ઉન્નતિ સાથેજ થાય
લ્લાના ખેડુતોએ ગુજરાતી ભાષામાં જે ઉમેરે કર્યો છે તે આપણી બે-ચાર પરિષદ પણ ન કરી શકે. “અમે વલ્લભભાઈના હાથમાં અમારૂં શિર સેપ્યું છે, નાક નથી સાંપ્યું. એ વચન માટે ગુજરાતી ભાષા હમેશાં મગરૂર રહેશે. “અમારે ખર્ચે બંદૂકે ને તોપ રાખે છે, પણ કદી બતાવતા તે નથી. અમારાં બાળકને બંદુકે ને તોપોનો સ્વાદ ચખાડશે તે ઓલાદ તો સુધરશે.' એ એકજ વાકય ગુજરાતી ભાષાને વીર્યશાળી બનાવવા બસ છે. સાબરમતીને કાંઠે ગાંધીજીએ અને બારડોલીનાં ખેતરોમાં વલ્લભભાઈએ જે ભાષા ઘડી છે, તે ભાષા પોતાની સ્વાભાવિકતાથીજ ધીરાદાત્ત અને પ્રૌઢ બની છે. સાહિત્ય એ પ્રજાના પરાક્રમનો પ્રસાદ છે. પેલો ડોસો મિશનરી ટેલર આ૫ણને કહી ગયો છે કે, કથા માપ તથા ભાષા સાહિત્યની ઉન્નતિ કરવી હોય તે જીવનની ઉન્નતિ કરીએ. સાહિત્ય એ જીવનની છાયા છે, જીવનની સુગંધ છે.
(તા.૧૬મી સપ્ટેમ્બર–૨૮ના સુરત સાહિત્યમંડળના વાર્ષિક ઉત્સવ પ્રસંગે શ્રી.કાલેલકરનું વ્યાખ્યાન)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #408
--------------------------------------------------------------------------
________________
१८१-बहादुरी की बातें વીરતા પુરૂ કે હી હિરસે મેં નહીં આઈ હૈ, ઉસકી અધિકારિણી બ્રુિભી હૈ કુછ દિન હુએ કલકત્તા કોટકે ખજાનચી શ્રી. તારાપ્રસન્ન છેષ કી ધર્મપત્ની શ્રીમતી વિનોદિની દેવી ને બડી બહાદુરી કે સાથ એક ચેર કે ગિરફતાર કિયા થા.આપકી ઈસ બહાદુરી સે પ્રસન્ન હે કર પુલિસ કી ઓર સે આપકે સેને કા એક પદક ઈનામ મેં દિયા ગયાછે.
એક દસરી સ્ત્રી શ્રી વીરતા દેખિયે-મારવાડ મેં મતસિંહ ડકૈત ને બડા તહલકા મચા રખા થા. જેડનિયા ગાંવ કે એક જાટકે ઘરમતીસિંહ ઔર ઉસકે સાથી પહુંચે. જાટકા સબ માલ લૂંટ લિયા, ફિર ભી ઉસે કષ્ટ દેને લગે. ઉસકી પત્ની સે યહ ન દેખા ગયા. બડી વીરતાપૂર્વક વહ એક સંડાસા લે કર નિકલ આઈ ઓર ડાકુઓ કે ઘાયલ કર દિયા. સ્ત્રી કે વીરત્વ કે સામને ડાફ ભાગ પડે; પરંતુ તે ગિરફતાર કર લિયે ગએ. સચમુચ ઇસ સ્ત્રી ને પુરુષજાતિ કે પાઠ પઢાને કા કામ કિયા હૈ-હ ધન્ય હૈ.
કલકત્તે કી ઘટના હૈ–એક પાઠશાલા કે કલર્ક સાહબ વ્યર્થ કુછ લોગે કે બદનામ કરતે છે. એક મહિલા કે ભી બદનામ કરને કી ઉનકી આદત થી. પુરુષે સે તે કુછ બન ન પડા; પરંતુ ઉસ સ્ત્રી ને પાઠશાલા મેં આ કર કલર્ક સાહબ કી ઐસી ખબર લી કિ વે ફિર ઉસકો વ્યર્થ બદનામ કરને કી હિમ્મત ન પડી. જૂતે કી માર ને સારી આદત ઠીક કર દી.
હસનપુર (જાલૌન) મેં એક તેંદુએ ને એક બાલક કે પકડ લિયા. ઉસકા પિતા ઉસકી રક્ષા કે આયા તો વહ ભી ઘાયલ હે ગયા. ઈસ પર સગવશે ઉસી સમય માટે મતદીનસિંહ વહાં આ નીકલે. આપને કુલહાડી સે તેંદુએ કે માર કર પિતા-પુત્ર કો બચા.ધન્ય વીરતા!
સમ્રાટ જાર્જ પંચમને નજીબાબાદ જિલા બિજનેરનિવાસી બાબુ લખનરામ કે એક મનુષ્ય કી જાન બચાને કે સાહસપૂર્ણ કાર્ય પર એડવર્ડ મેડલ દિયા હૈ. નજીબાબાદ સ્ટેશન પર જિસ સમયગાડી બિલકુલ નિકટ આ ગઈથી, ઉસી સમય એક વ્યક્તિ પટરી પર કૂદ પડી. બાબુ લખનરામ ઉસકે પીછે હી ફોરન કૂદ પડે ઔર કુર્તિ સે ઉસે જબરદરતી પકડ કર ઉઠા લાયે. ગાડી કા ફાસલા કેવલ ૩ ગજ રહ ગયા થા. બાદ મેં માલુમ હુઆ કિ આદમી પાગલ થા.
કણિયા કે કાનુનગો બાબુ મન્મથનાથ બેનરજી કી વિધવા બહન શનિવાર કો સબેરે ૭ બજે પાસ કી ગોરાઈ નદી મેં નહાને ગઈ. વહ ભંવર મેં પડ કર ધારા મેં ચલી ગયી. કણિયા હાઈ સ્કૂલ કે થર્ડ ક્લાસ કા ૧૪ વર્ષ કા લડકા તારાપદ શાહ જબ નદી મેં મુહ ને ગયા તે ઉસે આધી ડૂબી હુઈ સ્ત્રી દિખાઈ ટી. વહ તુરત કૂદ પડા ઔર અપની જાન જોખમ મેં ડાલ ઉસે કિનારે લે આયા. યહ દેખ સબકે બડા આશ્ચર્ય હુઆ. લડકે કે ઇનામ દિયા જાયેગા.
ગત ૨૮ ઓકટોબરકો ચંપારણ કે કનુનિયા નામક ગ્રામ મેં શામ કે ૪ બજે કે સમય એક બાઘને નિકલ કર એક ગાય કે બછડે કે પકડા. ખબર પા કર ગાંવ કે લેગ લાઠી, ગંડાસા તથા બછિયાં લે કર વહાં પહુંચ ગયે. વહાં પર શેર ને નવાબ રાઉત નામક એક યુવક પર આક્રમણ કિયા. નવાબ રાઉત બાઘ કે આઘાત કે સહતા હુઆ ઉસે જમીન પર પટકકર ચિલ્લાયા; પર જબ તક લેગ ઘટનાસ્થલ પર પહુંચે, તબ તક બાઘ નદી મેં કૂદ પડા. નવાબ રાઉત ને જો વિરતા દિખાઈ વહ વારતવ મેં પ્રશંસનીય થી.
(“વીરદેશમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #409
--------------------------------------------------------------------------
________________
પ્રવાસી વીર પ્રભુસિંહ
૪૦૧ १८२-प्रवासी वीर प्रभुसिंह દક્ષિણ આફ્રિકાના પ્રસિદ્ધ બેઅર યુદ્ધમાં પ્રવાસી વીર પ્રભુસિંહે જે વીરતા બતાવીને સંસારને આશ્ચર્યચકિત કરી મૂક્યો હતો તે એક એવો બનાવે છે, કે જેને લીધે પ્રવાસી ભારતીય યુગયુગાંતર સુધી અભિમાનથી માથું ઉંચું રાખી શકશે. જોકે અંગ્રેજ ઈતિહાસકારોએ ઇતિહાસમાં પ્રભુસિંહની વીરતાનું વર્ણન નથી કર્યું અને પોતાની અનુદારતા, સંકીર્ણતા અને “ત-વર્ણ-શ્રેષતા”ની નીતિને પૂર્ણ પરિચય આપે છે, તે પણ વિશાળ ભારતના પ્રવાસી પિતાના આ વીર બંધુના પ્રશંસનીય સાહસની વાત કદી ભૂલી શકતા નથી, અને તેમના વંશજો પણ ઘણી શ્રદ્ધા સહિત પ્રભુસિંહની વીરતાનું સ્મરણ રાખશે.
પ્રભુસિંહ બહાર પ્રાંતના શાહબાદ જીલ્લામાં ભભુઆની પાસેના ભૈરવપુર ગામના રહેવાસી છે. ઈ. સ. ૧૮૯૬ માં ભાઈની સાથે ઝઘડો થવાથી પોતે ઘેરથી ચાલી નીકળ્યા અને પ્રખ્યાત કુલી પ્રથા'માં ફસાઈને નાતાલ પહોંચ્યા. અહીં ડડી-કેલ-કંપનીએ પાંચ વર્ષ ગુલામી કરાવવા તેમને વેચાતા લીધા. હજી દાસત્વનાં માત્ર ત્રણ વર્ષ ગયાં હતાં ત્યારે ૧૨ મી એંકટોબર ૧૮૯૯ ને રોજ અંગ્રેજો અને બેરો વચ્ચે યુદ્ધ શરૂ થયું. અંગ્રેજોએ બેઅર જાતિને નબળી સમજી હતી અને એમનું ધારવું હતું કે, એક હુમલાથીજ તેઓ નાસી જશે; પરંતુ યુદ્ધ શરૂ થતાં જ બે અર લેકેએ એવી બહાદુરી બતાવી કે અંગ્રેજો ગભરાયા. જે આફ્રિકાના અંગ્રેજોને સામ્રાજ્યસરકાર અને હિંદની સરકારની મદદ ન મળી હોત તે આજે દક્ષિણ આફ્રિકાને નકશો જુદોજ હેત જ્યારે બેઅર સેના ઝંડી પહોંચી ત્યારે બહાદૂર અંગ્રેજો પોતાના આશ્રિત ભારતીય લોકોને ભાગ્યને ભરોસે મૂકીને લેડી સ્મીથ તરફ નાસી ગયા. ડચ સેનાએ ઠંડી પહોંચીને લગભગ ૫૦૦ ભારતીય મજરે ને પકડયા અને રેલવેમાં ભરીને તેમને ગ્રાન્સવાલ તરફ રવાના કર્યા, જેથી યુદ્ધમાં તેમની પાસેથી જરૂર પડતું કામ લઈ શકાય. આ બિચારાનાં કુટુંબીઓ ઠંડીમાં રહી ગયાં, તેથી તેમની ચિંતા અને વ્યાકુળતાની સીમા જ નહોતી.
રાત્રે ગાડી એક સ્ટેશને ઉભી રહી. વરસાદ પડતો હતો અને ઘોર અંધારી રાત હતી. ડચ પહેરેગીરો હોટેલમાં ખાવા ગયા હતા, ત્યારે પ્રભુસિંહે ૫૦૦ અભાગી મજુરોનું નેતૃત્વ ગ્રહણ કરીને ત્યાંથી કુચ કરી દીધી. કેટલું વિકટ સાહસ ! જે કદી ડચ સૈનિકે આ લોકોને ફરીથી પકડી લેત તો એકે એકને ગળાથી ઉડાવી દીધા હતા. એ બધા જંગલના દુમ માર્ગોઠારા બીજે દિવસે ઠંડી જઈ પહોંચ્યા અને ત્યાંથી પોતાના કુટુંબને લઈને સંતાઈ છુપાઈને લેડી સ્મીથ જઈ પહોંચ્યા. લેડી સ્મીથ જઈ પહોંચ્યા ત્યારે અંગ્રેજ સેનાપતિ જ વહાઈટે તેમને આશ્રય આપ્યો અને યુહનાં જાદાં જુદાં કામેપર તેમને ગોવી દીધા. એક દિવસે કેટલાએક અમલદારોએ ભારતીય મારાને પૂછયું કે “તમારામાં કોઈ એ વીર છે, કે જે પોતાના પ્રાણની કાળજી રાખ્યા વગર રસદની રક્ષા કરી શકે ?” બધા મજારો મૌન રહ્યા. માત્ર એકજ જણું આગળ પડ્યા અને બે કે “ભારત હજી સુધી તો વીરવિહીન થયું નથી. એ સાબીત કરવા હું તૈયાર છું.” આજ પેલો પ્રસિંહ ! એનેજ રસદની રક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું અને સાથે સાથે સરદારની પદવી મળી, એક દિવસે રસદની વહેંચણી થતી હતી ત્યારે ધૂમાડે કાઢતા અને વિજળીની જેમ કડાકા મારતો ડચ તોપખાનાથી ગેળા છૂટ. બધા નાસીને સુરક્ષિત સ્થાનમાં છુપાઈ ગયા અને પ્રભુસિંહને ઉદ્દેશીને કહેવા લાગ્યા “નાસો, નાસો; તમે પણ છુપાઈને પ્રાણ બચાવી લો.” પરંતુ આ વીર પર્વત જેવો અડગ ત્યાંજ ઉભો રહ્યો. ગેળો તેના માથા ઉપર થઈને નદીમાં પડીને ખળભળવા લાગ્યા. સાજ"ટ સાહેબ બહાર આવ્યા અને પૂછ્યું કે “કેમ સરદાર ! તમને બીક નથી લાગતી?” સરળ પ્રકૃતિ પ્રભુસિંહે ઉત્તર વાળ્યો કે બીક શાની સાહેબ? જે મારી આવરદા પૂરી થાય તો આ ગોળાની સાથે વૈકુંઠમાં જઈશ, નહિ તે આ ડંડાથી (પિતાને ડંડો બતાવીને ) મારી દઇશ. ગોળો-ફળો જ રહેશે.”
જનરલ જુબર્ટની ૨૦ હજાર ડચ સેના નાતાલમાં લેડી સ્મીથ સુધી અધિકાર જમાવી શુ. ૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #410
--------------------------------------------------------------------------
________________
-
~
~~
~~
~
~~~
~
~~~~
vvvvvvvvvv
૪૯૨
શુભસંગ્રહ ભાગ ચા બેઠી હતી. અહીંથી નાતાલની રાજધાની પીટર મેરીસબર્ગ માત્ર ૧૧૯ માઈલ દૂર હતી. લેડી સ્મીથમાં સર જં વહાઇટ પિતાની સેના સહિત ઘેરાઈ ગયા હતા. બોઅર જનરલે અખુલવાનની પહાડી જગા પર તપખાનું ગઠવ્યું અને ત્યાંથી એવા ગેળા છોડવા શરૂ કર્યા કે જેનું વજન ૯૬ પૌડ થતું હતું. અંગ્રેજ સેનાએ એ તોપનું નામ “લાંગ ટોમ” પાડયું હતું. “લોંગ ટામ’માંથી ગેળો છૂટે એટલે અંગ્રેજ સેનામાં ખળભળાટ મચી જતો હતો. માટી અને રેતીની ગુણ ભરીને ઉપર નીચે ગોઠવી તેની વાડ કરી લીધી હતી. હવે પ્રશ્ન એ હતો કે, કોણ પિતાના જાનપર ખેલીને પિલી ગુણના ઢગલા ઉપર ઉભો રહે અને જ્યારે લોંગ ટીમમાં ગોળો ભરાવા લાગે ત્યારે અંગ્રેજ સેનાને રક્ષિત સ્થાનમાં છુપાઈ જવા માટે સાવધાન કરે? લેગ માંથી ગોળ ઇટીને આ જગાએ પહોંચતાં ૮-૧૦ મિનિટ લાગતી. કેઈ અંગ્રેજ બહાદુરે આવી રીતે પિતાને જીવ જોખમમાં નાખવાનું સાહસ ન કર્યું, પણ વીરભૂમિ ભારતના અતીત ગૌરવની રક્ષાને માટે પ્રભુસિંહે પિતાના પ્રાણની બાજી લગાવવાનું બીડું ઝડપ્યું. તે ગુણોના ઢગલા ઉપર અંગ્રેજી વાવટો યુનિયન જેક–લઈને ઉભા રહેતા અને જ્યારે ‘લેગ ટોમ’માંથી ગેળો છે ત્યારે બસબબસબ” કહીને ઘાંટા પાડતે. એને અવાજ કડક હતા. પેલી બાજુએ તપ ગર્જના કરતી તે આ બાજુએ પ્રભુસિંહ ગર્જના કરી ઉઠતે; એટલે અંગ્રેજ, ભારતીય, હબસી બધા નાસીને રક્ષિત રથાનમાં છુપાઈ જતા. કઈ કઈ વખતે તે ગેળો પ્રભુસિંહની પાસેજ ફાટતે, જેના ટુકડા આફત મચાવી મૂકતા; પરંતુ ચાર મહિના સુધી “તે પ્રભુની કૃપાવડે આ પ્રભુની રક્ષા થઈ. માત્ર એક જ દિવસે એક ગોળા તદ્દન પાસેજ પડયા હતા, જેના આઘાતથી બે પશુ અને બે મનુષ્ય મરણને શરણ થયાં. તેનો એક કકડે પ્રભુસિંહની છાતીમાં અથડાઇને નીચે પડે, જેથી તેના પગના અંગુઠામાં કેટલીક ઇજા થઈ.
તે સમયની અવસ્થા વર્ણનાતીત છે. અંગ્રેજોની ખેરાકી ખૂટી. ચારે બાજુએ ઘેરાઈ જવાથી બહારથી કઈ મદદ ન મળી શકી. ઘેડા-ગધેડાનું માંસ પણ સૈિનિકોની હાજરીમાં પડવા લાગ્યું. આવા વિકટ સમયે પ્રભુસિંહ ચોવીસ કલાકમાં માત્ર એક વાર આહાર કરતા અને તે પણ માત્ર બે અધેળ મકાઈના લોટની રાબડી કરીને. આવી રીતે ત્રણ માસ પછી લેડી સ્મીથના ઘેરાનો અંત આવ્યો. બહારની અંગ્રેજ સેના આગળ વધી, ડચ પાછા પડવા.
સર જે હાઈટ પ્રસિંહને ધન્યવાદ આપીને વિલાયત ચાલ્યા ગયા. ત્યાં તેમણે પ્રભુસિંહની વીરતાની મુકતકંઠે પ્રશંસા કરી. તેમની બહાદુરીનું વર્ણન સાંભળીને ભારતના તત્કાલીન વાઈસરોયની સ્ત્રી લેડી કને પ્રભુસિંહને એક ઝબ્બે મોકલ્યા અને નાતાલ સરકારને અનુરિધ કર્યો કે, તે પ્રભુસિંહને પાછો સ્વદેશ મોકલી દે. સાર્વજનિક રૂપે પ્રભુસિંહની વીરતા સ્વીકારવા
અને લેડી કર્ઝનને “ઝભ્ભો પ્રદાન કરવા ડર્બનની કાઉન્સિલ ચેમ્બરમાં સભા થઈ. આ સભામાં ડર્બનના મેયર ગ્રીન એકર એમ. એલએ.), સર ડેવીડ હંટર, એકટીંગ મેજીસ્ટ્રેટ, પ્રવાસી ભાર તીયના પ્રોટેકટર અને ફેજના ઘણા અમલદારો સિવાય મહાત્મા ગાંધી પણ ઉપસ્થિત હતા. બધાએ પ્રસિંહની વીરતાની ઘણી ઘણી પ્રશંસા કરી.
તે વખતે ડરબનના પ્રસિદ્ધ સાપ્તાહિક પત્ર “ધી રીયુ એન્ડ ક્રીટીકે પેતાના ગ્રાહકો પાસેથી ઉઘરાણું કરીને પ્રથમ અને દ્વિતીય શ્રેણીના બે ચાંદ તૈયાર કર્યા અને નિશ્ચય કર્યો કે, બેઅર યુદ્ધમાં જેમણે સૌથી વધારે વીરતાનું કામ કર્યું હશે, તેમનેજ આ ચાંદ આપવામાં આવશે. તા. ૬ ઠ્ઠી ઓકટોબર ૧૯૦૦ ના અંકમાં આ પત્રે ઘોષણા કરી હતી કે, પ્રથમ શ્રેણીનો ચાંદ મેળવવા પ્રસિંહ યોગ્ય વ્યક્તિ છે અને તેમને જ આ ચાંદ આપવામાં આવશે. પરંતુ દુર્ભાગ્યવશ પ્રભુસિંહ ચાંદ મળે તે પહેલાંજ નાતાલથી ભારત આવી ગયા હતા. ભારત આવ્યા ત્યારે મહાત્મા ગાંધીએ સુરેંદ્રનાથ બેનરજી ઉપર એક પત્ર લખીને પ્રભુસિંહને આપ્યો હતો. તેમાં બેનરજી મહોદયને પ્રાર્થના કરી હતી કે, લૈર્ડ અને લેડી કર્ઝન સાથે પ્રભુસિંહને મેળાપ કરાવી દે, પરંતુ અશિક્ષિત વીર પ્રમુસિંહ એ પત્રનો મર્મ ન જાણી શક્યા, તેથી એ સૌભાગ્યથી વંચિત રહ્યા.
પ્રભુસિંહ લેડી કર્ઝનને ઝબ્બો અને ૯૦ ગીની લઈને ઘેર પહોંચ્યા. આ રકમમાં તેમનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #411
--------------------------------------------------------------------------
________________
વહ હૈ પ્યારા હિંદુસ્થાન
૪૦૩ સ્વોપાર્જિત ધન પણ હતું. તે વખતે એમની અવસ્થા ૩૦ વર્ષની હતી. માતા અને ભાઈ જીવિત હતાં. હા! જ્યારે સમુદ્રપાર આફ્રિકામાં ભારતની વીરતાનો કે બજાવીને પ્રસિંહ સ્વદેશ પહોંચ્યા ત્યારે જાતિના જાનવરોએ તેમને જાતિય્યત કરીને તેમની બહાદુરીનું ઉત્તમ ઇનામ આપવાને નિશ્ચય કર્યો, પરંતુ ત્રાહી ત્રાહી કરીને નરપશુઓનું શરણુ લેવાથી સાધારણ પ્રાયશ્ચિત્તવડેજ પીછો છૂટે. તેઓ પરણ્યા, બે પુત્ર અને એક પુત્રીના પિતા થયા. હવે તેમની અવસ્થા ૬૦ વર્ષની થઈ ચૂકી છે, કન્યાને પરણાવી દીધી છે, સ્ત્રી મરણ પામી છે.
નાતાલથી ગયા બાદ પ્રભુસિંહના વિષયમાં કોઈને કાંઈ ખબર નહોતી. ગયા એપ્રીલમાં પ્રવાસી ભવનથી મને ભાઈ દેવી દયાલને એક પત્ર મળ્યો. તેમાં પ્રભુસિંહનું વૃત્તાંત વાંચીને જૂની સ્કૃતિ જાગી ઉઠી. હાય ! બોઅર યુદ્ધના તે પ્રવાસી વીરને આજે પેટ ભરવાના પણ ર પડયા છે ! ન મળે ખાવા કે ન મળે એઢવા. છેલ્લા શિયાળામાં તેમણે પેલા ઝભાથીજ પોતાના શરીરનું રક્ષણ કર્યું હતું. સરકારની પાસે મેમોરિયલ મોકલવાને પ્રબંધ થઈ રહ્યો છે. જોઈએ, તેનું શું પરિણામ આવે છે? પણ હું એટલું તો જરૂર કહીશ કે, જે પ્રભુસિંહના ભાગ્યમાં ભારતીય થવાનું પાપ ન હોત અને તેની ચામડી ગોરી હોત તો આજે ઘડપણમાં તે પેન્શનના પૈસાથી મોજ કરત: પરંતુ ગુલામ ભારતીય ! પછી તે ભલે ગમે તેટલો સામ્રાજ્યભત કેમ ન હોય અને તેણે સામ્રાજ્યની ગમે તેવી ઉંચી સેવા ભલે કરી હોય. પણ છેવટે તે અન્નવસ્ત્ર વિના ટળવળવાનેજ પાત્ર ગણાય છે. શું આપણે આશા રાખી શકીએ કે, આ લેખ વાંચીને ભારત સરકારના ઉચ્ચ પદાધિકારીઓ એ અભાગી વીર તરફ દૃષ્ટિ ફેરવવાની તસ્દી લેશે? (તા-૨૮-૧-૧૯ના દૈનિક “હિંદુસ્થાનમાં લેખક–પંડિત ભવાનીદયાલ સંન્યાસી)
१८३-वह है प्यारा हिंदुस्थान
d
જે પહલે દેદીપ્યમાન થા, વિશ્વ-ગગન મેં સૂર્ય-સમાન, સભી દેશ થે જિસકે આગે, હીના–તારાવલી–મહાન. જિસકી આભા પા કર ચમકા, અંધકાર-સંયુત યુનાન: ખિલે કમલ-વન નીલ-સરિત કે, વહ હૈ પ્યારા હિંદુસ્થાન. સબસે પહલે જહાં હુઆ થા, પ્રકૃતિ-નટી કા સુંદર નૃત્ય; દેખા ગયા જહાં ધાતા કા, પહલે પહલે અનોખા કૃત્ય. સબસે પ્રથમ સભ્ય હો કર દી જસને જગ કે ભિક્ષા જ્ઞાન; જિસને પહલે પ્રભુ કો પાયા, વહ હ પ્યારા હિંદુસ્થાન. હરિશ્ચંદ્ર-સા જહાં હુઆ થા, પૈદા નૃપ-ઋષિ સત્ય-પ્રતિજ્ઞ; કપિલ-કણાદિ સદશ થે જિસકે, સુવન સુભગ ષશાસ્ત્રાભિજ્ઞ. જિસકે બરોં કા રહતા થા, સિંહ કે દાંત પર ધ્યાન; તોડફોડ કર ગિન લેને કા, વહ હૈ પ્યારા હિંદુસ્થાન. રામ-કૃષ્ણ ને જન્મ લિયા થા, જિસમેં દિખલાને કો ખેલ; જહા હુઆ થા કુરુક્ષેત્ર મેં, અનુપમ દ્ધાઓ કા મેલ. રક્તસુધા છિડકા જિસ ભૂ પર, રાજસ્થાન-સિંહ “મૃત” જાન; જિસ વન કા થા શિવા કેસરી, વહ હૈ પ્યારા હિંદુસ્થાન. અબ ભી જહાં ખિલે રહતે હૈ, યોગી હે કર ભી અરવિંદ; જિનકા રસ ચખને આતે હૈ, દૂર વિદેશે સે સુ–મલિંદ. ગાંધી–સા નરદેવ જહાં હૈ, આખિલ વિશ્વ કા પુરુષ–પ્રધાન; જિસકા હૈ હમકે અતિ ગૌરવ, વહ હૈ યારા હિંદુસ્થાન.
(ફાળુન-૧૯૮૪ના “ત્યાગભૂમિ” માં લેખક–પરીક્ષણસિંહ “બ”)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #412
--------------------------------------------------------------------------
________________
१८४-नादिरशाह का उजड्डपन નાદિરશાહ બડા હી ઉજડુ થા. જબ વહ હિંદુસ્થાન મેં આયા ઔર કરનાલ કે મૈદાન મેં મહમ્મદશાહ કી સેના કો પરાસ્ત કરકે દિલ્હી પહુંચા તબ દોને બાદશાહ એક હી સિંહાસન પર બૈઠે. કથા પ્રસિદ્ધ હૈ કિ નાદિરશાહ કે યાસ લગી ઔર ઉસને મહમ્મદશાહ સે કહા કિ પાની મંગવા દે. મુગલ-સમ્રાટે કે આડંબર પ્રસિદ્ધ હી હૈ. તુરંત નગાડા બજને લગા ઔર ઐસા જાન પડા કિ કોઈ બડા ઉત્સવ હોનેવાલા હૈ. દસબારહ સેવક કિસી કે હાથ મેં રૂમાલ, કિસી કે હાથ મેં ખાસદાન, દો તીન સેવક એક બડે ચાંદી કે થાલ મેં, એક માનિક કે કટોરેમેં જલ ભરે હુએ ઉપર સે એક ગંગા જમુની સરસ સે ઢાંક નિકાલ આવે. નાદિર ઘબરાયા ઔર ઉસને પૂછાયહ કયા હૈ? મહમ્મદશાહ ને ઉત્તર દિયા કિ આપકે લિયે પાની આ રહા હૈ. નાદિર બોલા:-હમ એસા પાની નહીં પીતે ઔર ઉસને તુરંત ચિલા કર અપને ભિસ્તી કો બુલાયા
ઔર લોહે કા ટોપ ઉતાર કર ઉસમેં પાની ભરવા કર વહ પી ગયા. ઉસને કહી યદિ હમ તુમ્હારી ભાંતિ પાની પીતે તે ઈરાન સે હિંદુસ્તાન ન આતે. - દૂસરે દિન ઉસે બદ્ધકે હો ગયા. ઉસને અપના હાલ મહમ્મદશાહ સે કહા. તુરંત અલવીમાં હકીમ બુલાયા ગયા. હકીમ ને નાદિરશાહ કી નાડી દેખ કર દવાખાને કે દારોમા કો ગુલકંદ લાને કી આજ્ઞા દી. થોડી દેર મેં એક ગંગા-જમુની થાલ કે ઉપર સુનહલે કામ કા ખાનપાશ પડા હુઆ દરબાર મેં ઉપસ્થિત કિયા ગયા. ખાનપેશ ઉલટને પર એક જડાઉ મર્તબાન, એક છોટા સા હીરે કા ચમચ ઔર રતી–માશે સમેત એક જડાઉ કાંટા રખા થા. હકીમ યહ સંચ રહા થા કિ નાદિર કો કિતના ગુલકંદ ખિલાયા જાય. ઇતને મેં નાદિર ને મર્તબાન ઉઠા લિયા ઔર દે ઉંગલિયાં ડાલ કર સારા ગુલકંદ ખા ગયા. ઉસને કહા-હલવા બહુત અચ્છા હૈ ઔર લાએ.
१८५-बादशाह महम्मदशाह के प्रधान मंत्री की सूझ-बूझ
ઇતિહાસકે પઢનેવાલે ને નાદિરશાહ કા નામ સુના હી હોગા, જિસને દિલ્હી મેં “કલ આમ” (જનતા કા વધ) કરાયા થા. દિલ્હી કે લેગ ત્રાહિત્રાહિ કર રહે થે. મહમ્મદશાહ કા પ્રધાન મંત્રી બૂઢા આસિફજાહ નગર કી દશા દેખ કર વ્યાકુલ હે ગયા ઔર આંખે મેં આંસુ ભરે મહમ્મદશાહ કે સામને જ કર બેલા -શ્રીમાન્ ! આપકે બાપ–દાદો કી પ્રજા નષ્ટ હો ગઈ. બાદશાહ કે ભી આંસુ નિકલ આયે, પરંતુ કર હી કયા સકતા થા ? ઉદાસ હો કર બેલા(દીદીયે ઈબરત કુશા, કુદરતે હક રા બબીં; શામતે આમાલે મા, સૂતે નાદિર ગિરફ.
અર્થાત શોક કી આંખેં ખોલે ઔર ઈશ્વર કી ગતિ કો દેખો. હમારે હી પાપ નાદિર કે રૂપ મેં પરિણત હુએ હૈ. | દો પહર હોતે હી નગર મેં હાહાકાર મચ ગયા. કુછ લોગ ફિર આસિફ જાવું કે પાસ ગયે. ખૂટા મંત્રી નંગી તલવાર ગલે મેં ડાલે નંગે સિર ચૂપચાપ નાદિર કે આગે જ કર ખડા હૈ ગયા ઔર રેને લગા. નાદિર કે ભી કુછ દયા આ ગઈ. વહ બોલા-ક્યા ચાહતે હે ? આસિફ જાહ ને યહ શેર પઢા. કસે ન માંદ કિ દિગર બ તેગે નાજ કુશી, મગર બ જિદકુની ખલક સ વ બાજ કુશી,
અર્થાત કોઈ નહીં બચા જિસે તુમ અપને હાવ-ભાવ સે મારે. અબ ફિર સંસાર કે જિલા દો તમ ઉસકા વધ કરે.
નાદિરશાહ ને લજિજત હોકર સિર ઝુકા લિયા ઔર તલવાર મ્યાન મેં રખ કર કહા - હમને તુમ્હારી ઉજલી દાઢી પર દયા કી! તુરંત હી ઇરાની દૂત નગર મેં દોડે ઔર શાંતિ સ્થાપિત હો ગઈ.
એક દિન મહમ્મદશાહને નાદિરશાહ કી દાવત કી, ઇસમેં એક એક કામ એક એક અમીર કે સોંપા ગયા. ખાના ખાને કે પીછે જબ ચાય આઈ તબ મંત્રી ને એક પ્યાલા ભરા. જબ દેને લગા તબ ઉસને સાચા કિ પહલે અપને સ્વામી કો દૂ તો કહીં નાદિર બિગડી જાય ઔર જે નાદિર કે દૂ તો અપને સ્વામી કો કયા મેહ દિખાઉંગા! સોચતે સોચતે ઉસે એક ચાલ સૂઝ ગઇ. ઉસને મહમ્મદશાહ કે હાથ મેં એક પ્યાલા દે કર કહા કિ બાદશાહ હી બાદશાહોં કે દિયા કરતે હૈ. ઈસકા અભિપ્રાય યહ થા કિ મૈ ઇસ યોગ્ય નહીં . આપ હી અપને હાથ સે નાદિરશાહ કે દીજિયે.
(આ પૃષ્ટમાંના બને લેખ “સરસ્વતી” ના એક અંકમાંથી લીધા છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #413
--------------------------------------------------------------------------
________________
૪૦૫
આદર્શને ફકીર કેવો હોય છે? १८६-आदर्शनो फकीर केवो होय ?
=
અવ્યવસ્થિત અને ગુંચળિયા લાંબા વાળ, બટન વિનાનું ફાટેલું પહેરણ, ધૂળનાં નિશાનવાળા થીંગડાંવાળા જૂના જોડા, એવો એક સ વર્ષને એક જુવાન રશિયાનાં ગામડાંમાં અથાક ભટકતો હતો અને તેને મળનારાઓના કાનમાં એક ટુંકે મંત્ર મૂકતો હતો. તેને આ વેશ છતાં, તે સદા ઉન્નત મસ્તકે અને ટટાર છાતીએ ચાલતો હતો. તેની બે ઝીણી, તોપના મોઢાની જેમ મંડાયેલી, પ્રકોપની સળગતી સગડીઓ સમી આંખોમાં એવો પ્રભાવ હતો કે તેને માનપૂર્વક સાંભળ્યા વિના શ્યાજ નહિ !
“જુવાનો! ખેડુતે અને કામદારો એજ સાચી પ્રજા છે. તમે એ ખેડુતનાં ઝુંપડાંમાં જાવ અને કામદારોની કોટડીઓમાં પગ મૂકે અને તેમની વચ્ચે વાસ કરો. તેમને શીખવો કે, ઝારનું જાલીમ તંત્ર એ તમારાં બધાં દુઃખનું મૂળ છે. તેમના કાનમાં મંત્ર પુકે કે, ઝારને ઉથલાવી નાખીને સામ્યવાદનીજ સંસ્થાપના કરવામાં તમારું શ્રેય છે. જુવાન ! મુંગા મુંગા ગામડામાં પેસી
માઓના લોહી સાથે આટલી વાત મિલાવી દો.” એ જુવાન સ્વમદ્રષ્ટા સુશિક્ષિત યુવક અને યુવતીઓને એકઠાં કરી આટલી વાત કહેતો. તે બેલતો ત્યારે પયગામ આપતો હોય તેવું જાદુ - તેના શ્રોતાઓ ઉપર થઈ જતું.
એ જુવાન આદર્શ ભક્તનું નામ ટ્રોટસ્કી. લેનિનને એ સાથી. નવા રશિયાનો એ સર્જનહાર. ટ્રસ્ટી શ્રીમંત પિતાનો પુત્ર હતો. પિતા એને બડો ઈજનેર બનાવી પોતાના વાડી-વફા સેંપવા ઈચ્છતો હતો; પણ ટ્રોટસ્કીએ અઢાર વર્ષની વયેજ, કાન્તિની ભાવનાઓથી રંગાઈને, નવસર્જનના આતશથી સળગીને, પિતાના વાડી-વફા સંભાળી સુખી અમીર બનવાને બદલે જનતામાં નવા વિચારનાં વાવેતર કરવાને રાહ પસંદ કર્યો. ટોસ્કીએ જોતજોતામાં તે બંડખોરોના અગ્રણી અને વિપ્લવવાદીઓના મુખી તરીકે નામ કાઢયું. પિતાનું સ્વમ ધુળ મળવા માંડયું. તેમનાથી એ ન સહાયું. તેમની અનેક શીખો નિષ્ફળ નિવડયા પછી તેમણે છેલ્લો પ્રયાસ કર્યો. દ્રોટસ્કીન મેં સામે તેમણે પિસ્તોલ ધરી–“નાદાન છોકરા ! કાં તે તું આજથી આ અવળાં કામ છોડી દે અને કાં તે મારું ઘર છેડી જા.'
દ્રોટસ્કીએ અત્યંત શાન્તિથી બીજી વાત પસંદ કરી. પિતાના આ જુલ્મ સામે મુંગે રેષ બતાવતા તે સીધેસીધે વિપ્લવવાદીઓની છાવણીમાં ચાલ્યો ગયો. તે ઘડીથી દ્રોટસ્કીએ તેની આ પસંદગીના પરિણામરૂપ સાચી અને કાયમી કંગાલિયતને જીંદગીના ભાગ તરીકે વધાવી લીધી. ઘણી વખત આ ચીંથરામાં વિંટાયેલા માણસે સાંજના ખાણા વિના આખી રાત વિપ્લવને માટે કામ કર્યા કર્યું છે. તેની આ તપશ્ચર્યામાંથી, તેની આ આદર્શ ભક્તિમાંથી, અહર્નિશ મૂક સંદેશ નીકળ્યા કરતો કે “ઝારને ઉથલાવી નાખે, કામદારે અને કૃષિકારોને પોતાના ભાગ્યવિધાતા બનાવો.”
અને ટેસ્કી સમા થોડાક આદર્શના ફકીરએ પ્રકટાવેલી શક્તિએ આજે રશિયામાંથી ઝારનું નામનિશાન પણ ભૂંસી નાખ્યું છે, અને જગત આંખો ફાડીને જોઈ રહે એવું નૂતન રશિયા હસ્તીમાં આણી દીધું છે.
( તા. ૧૪-૭-૨૮ ના “સૌરાષ્ટ્રમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #414
--------------------------------------------------------------------------
________________
શુભસ’ગ્રહ–ભાગ ચોથા
१८७ - भारतनी ओ पवित्र देवीओ ! जागृत थाव.
।
:
...
ભારતની માતાએ! આજે તમારૂ માતૃત્વ કયા વેષમાં છે ? કી વેદી ઉપર તમારા એ પવિત્ર માતૃત્વનું બલિદાન અપાઇ ચૂકયુ છે ? તમે તે એ માતાએ છે કે જેઓ પેાતાના પુત્રાને દેશની રક્ષાને માટે સ્વહસ્તે કેસરિયા જામા સજાવીને રણક્ષેત્રમાં વિદાય આપતી હતી. તમે પુત્રાને વીર બનવાની, દેશને માટે સસ્ત્ર ત્યેછાવર કરવાની, માતૃભૂમિની સ્વાધીનતા મેળવતાં હસતે મુખડે અલિદાન દઇ દેવાની અને જાન જાય તે! જાવે, પર પ્યારા ધર્મ ન જાવે એવા શિક્ષણની આપનારી છે. તમે તે। શુદ્ઘોષ યુટ્ટોલ નિયંત્તોઽત્ત સંસારમાયાવિનિતોઽસિ સંસારવનું સ્થન મોદૃનિકા મારુતા વાક્યમુવાચ પુત્રમ્ ” ની મધુર વાણીથી પુત્રાનાં હાલરડાં ગાતી હતી; પરંતુ આજે તે! તમે એજ પુત્રાને ‘ સૂઇ જા બેટા ! એ . હાઉ આવ્યા ’ ‘ત્યાં ના જતા, ત્યાં તે! ભૂત છે' એવા એવા ઉપદેશ આપે છે. તમે તે તેમને જન્મે ત્યારથીજ કાયર, નિરૂત્સાહી અને ડરપોક બનાવી દો છે. આવી સ્થિતિમાં તેએ દેશ અને જાતિની શું સેવા કરવાના ? તમે તે એ રાજપૂતકુલભૂષણ રાણી દુર્ગાવતી અને ઝાંસીની રાણી વીરાંગના લક્ષ્મીઆઇની જ્યોતિ છે, કે જે ધોડેસ્વાર થઇને પેાતાના દેશનું રક્ષણ કરતાં કરતાં વિધી એને તાબાહુ પાકરાવી પોતે પણ વીરગતિને પ્રાપ્ત થતી હતી. તમે એ મૈત્રેયી, ગાગી અને ઉભયભારતી છે કે જેમણે ભગવાન શકરાચાય જેવા સમ વિદ્વાન સાથે શાસ્ત્રા કર્યાં હતા. પરંતુ આજે તે! તમે તદ્દન અશિક્ષિત છે, કકકા છુટતાંયે નથી આવડતું, ધરેણાંનીજ ઉપાસના કરા છે. કાઇ પુરુષ સાથે શાસ્ત્રાર્થીની વાત તેા દૂર રહી, પણ તેને જોતાંજ તમે તેા દેઢ હાથને ઘુમટા તાણે છે. આપણા ભારતવર્ષમાં અનસૂયા, સાવિત્રી, ચિંતા, મેહુલા અને સીતાજી જેવી સતીએ પેાતાના મૃત–પતિને જીવન આપવા જેવાં અદ્ભુત કાર્યો કરતી હતી. તમે આજે કેવી છે ! છેકરાં થાય તે માટે ઢાંગી સાધુ બ્રાહ્મણેાની સેવા કરા છે, ખબલાને જરાક કંઈક થયું તે જંતરમંતરવાળાને કે ભુવાને સાધે છે અને ચુડા સાતેક વર્ષના થાય તેટલામાં તેા જેષીને પૂછવા માંડે છે કે “ બચુડાના વિવાહ કયાંસુધીમાં થશે ? મારા બચુડાને કેવી વહુ મળશે ?”
દુનિયામાં રામ, કૃષ્ણ, શિવાજી મને પ્રતાપ જેવા બેનમૂન આદર્શો ઉત્પન્ન કરનારી એ માતાએ ! આજે તમે તમારા માતૃત્વનુ’-કૌશલ્યા અને યોાદાજીના એ પવિત્ર માતૃત્વનું કેટલું ભયંકર અપમાન કરી રહી છે!? આજે તમને તમારાં બાળકાના આરેાગ્ય અને શિક્ષણનું ભાન નથી; તેથી તે યેાગ્ય પાલન–પેષણના અભાવે કેટલાંય બાળકો અસમયે મૃત્યુ પામે છે. તમારાજ સહવાસથી એક વખત ગૃહસ્થાશ્રમ કેવા સુખી હતા ! એ સુખી દાંપત્ય-જીવન આજે ક્યાં ચાલ્યું ગયું` ? ભૂખે મરવું ભલે પડે, પણ મારે ઘરેણાં તે જોરશુંજ. એક સીધુ તેા રાજ આપવુ જ પડશે.’ આવા ભયંકર આદોઁથી તે! તમે ગૃહસ્થ-જીવનને દુ:ખમય બનાવે છે. “ બચુડાના લગ્નમાં આટલું તેટલું ખોં તેાજ અન્નજળ લઇશ '' વગેરે બાબતેાથી એ સુંદર ગૃહસ્થાશ્રમને લજવે છે. એ દેવીએ ! ઉઠે, જાગૃત થાએ અને ચેતે! ત્યારેજ સમાજને ઉદ્ધાર થશે!! કેમકે તમે તે સમાજનુ અ" અંગ છે. તમે નહિ જાગે તે સમાજનુ ઉત્થાન પણ નથી થવાનું.
તમે જાગે! એના અર્થ એવા નથી કે, તમે શે!ખીન ‘લેડીએ' બનીને મડમેનું અનુકરણ કરા, ગાન-પાર્ટી એમાં ભાગ લઈ ખૂબ અમનચમન ઉડાવા, ખુરસીમાં બેઠે બેઠે નવલકથાએ વાંચ્યા કરે। અને પતિદેવને હુકમ આપે! કે, બબલાના ઝાડેાપિશાબ સાફ્ કરે. એવી એવી બાબતેાથી તે દિન દિન દીસે નિપાત, હાય! નારીમંડળના' એના જેવુંજ થશે. ભારતની એ દેવીએ ! ઉઠા, સીતા અને અનસૂયા જેવી દેવીએ બનવાના પ્રયત્ન કરે. તેમાંજ કલ્યાણ છે, ઉદય છે, દેશના ભાવિની નિર્માળ જ્યંતિ છે! જાગેા, જાગા એ દેવિએ! અને આ ભારતભૂમિ ઉપર રામ-કૃષ્ણ જેવાં સતાનેને જન્માવે કે જેએ સ્ત્રીજાતિનાં અપમાનને ભયકર બદલે લે, અન્યાયીઓનું દમન કરે અને દેશમાં સ્વાધીનતારૂપી સૂર્યના ઉદય કરવા સમર્થાં થાય ! (“હિંદૂપચ”ના એક અંકમાંના શ્રી. ગુલાબચંદ ભાલાના લેખને અનુવાદ)
૪૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #415
--------------------------------------------------------------------------
________________
.......
૧૮૯-યુવકોં કે પ્રતિ
“ પ્યારે નાજવાના ! અપની જરૂરતોં કા કમ કરી. અનેક છેટીમેટી વિદેશી વસ્તુઓ કે ઉપયાગ સે દેશ મે· વિદેશી વ્યાપાર કી જડ ખૂબ જોર પકડ ચૂકી હૈ. ઇસી કારણ આજ હમારા દેશ ઇતના દીન આર નિ ન હૈ—દિન બ દિન હમારી નિનતા મઢ રહી હૈ.
શક્તિ એર સ્વાસ્થ્ય કે અઢાના અપના શારીરિક કજ્ય સમઝા. આર્થિક કન્ય-પાલન કે લિયે સ્વદેશી વસ્રાં કૈા પહેનને કા સંકલ્પ કરે; એર હિંદુસ્થાન કે સ્વાતંત્ર્યયુદ્ધ મેં હાથ ખટા કર અપના આધ્યાત્મિક કજ્ય પૂરા કરા.
અગર પરાક્રમી, યશસ્વી આર વીરતાપૂર્ણ જીવન ખીતાના હી તુમ્હારી મહત્ત્વાકાંક્ષા હા, તે હિંદુસ્થાન કા સ્વાધીન કરને કે લિયે અપની સમસ્ત શક્તિયોં કા કેંદ્રિત કરના શીખેા.
અપને હૃદયાં મેં નિર ંતર સ્વતંત્ર ભારત કા ધ્યાન કરતે રહેા આર અપની સબસે કિ ંમતી વસ્તુ ભી રાષ્ટ્રીય સ્વાધીનતા કે લિયે અપણ કર દો. ઐ ભારતમાતા કે સપૂત નજવાના! પુરુષાર્થ કે સંપૂર્ણ વિકાસ કે લિયે, અપની બેદાગ મહાદુરી કે જૌહર કા અઢાને કે લિયે, ઇસસે અધિક સાફ રાસ્તા એર કાઇ નહી હૈ”
“ શ્રી. પ્રકાશમ્ ‘” (શ્રાવણુ-૧૯૮૫ ના “ત્યાગભૂમિ”માંથી) ·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #416
--------------------------------------------------------------------------
________________ જામ0 - હાથમહામણા હાઇકમાન્ડ ? અs ૧૮૯-જાગૃત થા, ઓ હિંદુ જાતિ! હામાયા, જે પ્રજાના ધર્મમાં સડે હોય, જે પ્રજાના ગુરુઓ વૈભવી, વિલાસી અને ખુલ્લા અત્યાચારી કે શિષ્યાગામી હોય, તે પ્રજાને ધર્મ નથી, શૌર્ય નથી, જગતની પ્રજામાં શ્રેષ્ઠ પંક્તિનું સ્થાન નથી, મેક્ષ નથી અને તેવી પ્રજાને પ્રભુ પણ (સહાયક થતી નથી. અનાચાર પષતી પ્રજાના વંશવારસેથી દેશનું કહ્યું કલ્યાણ થવાનું હતું ? તેમજ ધર્મનું પણ શું લીલું થવાનું હતું? ભારતમાં ધર્મયુદ્ધ આરંભાયું હેય, રણસંગ્રામમાં વીર યોદ્ધાઓ તેમનું અતુલિત બળ અજમાવવા ભેળા થયા હોય, રણશિંગાં અને શંખનાદના ભયાનક અવાજેથી રણમયદાન ગાજી ઉઠયું હેય, ભયંકર વાવાજી રહ્યાં હય, લેહીની લાલનદીઓના S સમુદ્રનું દશ્ય ખડું થતું હોય, ઘાયલ સૈનિકોના મૃત દેહના ઢગ રણક્ષેત્રમાં આમતેમ અથડાતા હોય, વિધર્મીઓના ધસારા આક્રમણ કરતા હોય તે સમયે એ ધર્મભી, દંભી, પાખંડી, લાલચુ, ઢોંગી અને વિષયી ઈત્યાદિ દુર્ગણવાળા ગુરુ તેમજ તેમના નામ સેવકે રણયુદ્ધમાં ઝઝુમી શકશે ખરા કે? જવાબમાં નકારજ આવશે. ધર્મ માટે લેહીનું છેલ્લું બિંદુ અર્પનાર પ્રજાના ઓ હિંદુ વારસા ઉઠ, જાગ અને રડી લે તારા ધર્મના દંભી આચાર્યોનાં પાપકર્મોપર! સાવધાન થા એ ધર્માચાર્યોનાં ચાલતાં ધતીંગને ખુલ્લા પાડવા તૈયાર થી તારી વહુ, દીકરી યાને બહેન–માતાની ધર્મને નામે ઈજજત લૂંટનારા પાપી પિપિની પિલે ખેલવા ! અને જણાવી દે એ છળકપટથી લક્ષ્મી લૂંટનાર અત્યાચારીઓને કે, હવે નહિ ચાલે તમારી એ પોપલીલાઓ! (તા. પ-૧૧-૨૮ ને “હિંદુસમાજ"માં લેખક:-શ્રી. “ભ્રમિત જોશી”) મ +=+ કાળા રામા hindi movie Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com