SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ લાગીતના હ્રાસ પ્રેમશૌર્યાંનાં ગાન ગઢવી ત્યાં ગાતા નથી; વીરભક્તિનાં પાન પાતા દેખાતા નથી.’’ ગ્રામ્ય ગૌરવ’ માજી! ગયા ગીત ગીતાના ઘેષ, રાસા ચિત્ત ચીરતા હૈ લેાલ.’ વિહારી.’’ ‘ભજન તણા લલકાર થયા હવે ત્યાં દથલા, વાર્તા પણ પલવાર સુણે સુણાવે કાય ના.’ ગ્રામ્ય ગૌરવ” “સાય કે ભક્ત કે સત કૈાઇ, નથી નાથનાં ગીત ગાતા જણાતા.' ગ્રામ્ય ગૌરવ.’” વગાડતાં વીરહાક દુહા સવૈયા સારઠા, સેરઢ રાગણી રાગ વૃત્તને દેશવટા દીધા.' “વિહારી” ક્યાં છે ધણુ ? એ ક્યાં છે બાલગોવાળ રે, કયાં છે વાંસલડી એ, વનવન વિધતી ? ન્હાનાલાલ” આપણાં જરી પુરાણાં લે!કગીત-આપણા અમૂલેા વારસે છે. એ આપણાં પૂર્વજોનાં ડહાપણુના ભંડાર છે. તેમાં આપણી પુરાણી ભાવનાનું પ્રતિબિંબ ઠીક પડયુ છે. તે આપણા પ્રાચીન ઇતિહાસ છે. એના વડે આપણા પૂર્વજોના સ્થૂળસૂક્ષ્મ દેહ ઘડાયા હતા. એ ટાણે કંઇ આપણે ત્યાં નકલી નિશાળેનાં ભાડુતી એઠાં નહેતાં. એ ટાણે તે! સદાચરણીઓનાં શૌય ભીનાં આાંમાં લાકગીતેા વાટે પ્રજાના ઢાળ પાડવામાં આવતા. ખીમાંથી વૃક્ષ અને ફૂલમાંથી ફળ ન્યાયે પ્રજા સહેજે પાંગરતી. પ્રત્યેક વ્યક્તિ, ગામડું, રાષ્ટ્ર કે પ્રા પેાતાતાના વ્યક્તિત્વથી નિરાળી જણાતી; છતાં એ લાકગીતાદ્વારા એ સૌ એકમેક સાથે ફૂલગુથણીરૂપે સંકળાને એક અખંડ પ્રજાશરીર ઘડાતું. જે પ્રચારકાય આજકાલ ‘વિજળી’ અને ‘વાયરલેસ'ના યુગમાં પ્રેસ' કે પ્લેટફાર્મ' નથી કરી શકતું, તે પ્રચારકામ તે ટાણે લેકગીતે આખાદ રીતે વગરપ્રયાસે સાવ સ્વાભાવિક રીતે ઘડીની છઠ્ઠી પળમાં રાવણુમથ્થાવાળા એક રખડતા ભિખારી કે વાદી ઠાર ઠાર જગવી મૂકતો કેઃ—— શુભસંગ્રહ–ભાગ ચાથા ५९ - गामडांनां दुःखदायक दृश्यो * માલુભા ભૂજના રાજા! છેતરીને રે છેલને ન્હાતા મારવા, છેતરીને રે માથલડાં ન્હાતાં વાઢવાં. કાળની * * * કીધે ક આધરે દેશથી લેલીડા ઉતર્યાં, પાબંદર મેલાણ રાણાના ગઢડા લેલીડે લીધેા, કારી ને દોડાના ભાવ ન પૂછા રૂપિયાના આડર દીધા કે, રાણાના ગઢડા સેલીડે લીધે. નવાણુંમાં * થીરિયા પાણી, છપ્પનિયા * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વાણી. હૃદયને હલમલાવી દે એવાં સ્નેહભીનાં હાલરડાં ગાઇને માતાએ બાળકાને ગળથુથીમાંથીજ વીરત્વનું પાન કરાવતી, આછી આછી થઇ જતી બહેનેાનાં ગીતાથી ભાઈનું હૈયું. ગજગજ સુ થઇ જતું, ડૅાસીમાની હરખદેરી જોતજોતામાં બાળને ઉછેરીને મેટું કરતી. આ પ્રસાદીના લ્હાવા લેનાર ખાળકને ‘ડાંગરેનું બાલામૃત ' કે ‘બાલજીવન ' રૂપી ડ્રગ-દારૂનાં ડાલચાં-હાંસવાં નહાતાં પડતાં. હણાઇ ગયેલા ગ્રામ્ય જીવનનો ચિતાર આપતાં પોપટભાઈ યથા કહે છે કેઃ ધર જીવન અગલ દીવડા, ઉજમાળ આશ કુટુંબની, શુભ પારણે ઘરડાં તણી, ભલી હરખઢારી હીંચતી; અતિ મધુરી હાલરડાં ગવાતાં, જીવનશક્તિ પૂરતાં, વ્હાલપભરી સે। જીલી, સહુ ખાળજીવન ઝૂલતાં એ શુભ પારણાં હવે તે! દેવામાં ડૂલ થઇ ગયાં છે, ધરડેરાંની એ હરખદારી પણ હવે સાસુવહુની લડાઇમાં તૂટી ગઈ છે; કેમકે દલપત ડુંગરો ઇ તા અમારા સસરો જો, ગંગાજીનાં નીર સાચુજી નિરમળાં રેસ્ટ એને બદલે અત્યારે હાર હાર્ સાસુસસરાના “કેકાંટા ” વહુઆરૂને લાગી રહ્યા છે. અન્નમાટે વલખાં મારતાં બાલુડાંને ઘેર રવડતાં મૂકીને પેઢ માટે મીલમજુરી કરવા જનારી માતા www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy