________________
વિધમીના પ્રચાર १२७ - विधमओना प्रचार
ગુજરાતના હિંદુએમાં હવે હિંદુત્વની ભાવના જાગૃત થઇ છે, એ જોઈ અમને આનંદ થાય છે; પણ આ ભાવના મોટેભાગે હજી શબ્દોમાંજ રહી છે. સંગઠનનાં ભાષણેામાં હાજરી આપવી અને એક-બે હિંદુસંગઠનનાં વર્તમાનપત્રાના ગ્રાહક થઇ જવામાંજ અમારૂં કવ્ય પૂરૂં થઇ ગયું, એમ અમે માનીએ છીએ. શુદ્ધિ ને સંગઠનમાં અમે પૂરી સહાનુભૂતિ દર્શાવીએ છીએ; પણ કંઇ કરવાનું આવતાં અમે સાડાબાર ગણી જઇએ છીએ, અને જાણે અમને હિંદુસંગઠન સાથે કંઇજ લાગતું વળગતું ના હાય ઍવી અમારી વલણ થાય છે. અમે જ્યારે મેલીએ છીએ ત્યારે ‘હિયર, હિયર’ના પાકારાથી આકાશ ગુજાયમાન કરી દઇએ છીએ. ત્યારે જીએ ! વિધર્મી એ બીજી બાજુ પેાતાનેા પ્રચાર આગળ ધપાવવા શાંતપણે એકીટસે કામ કરતા હૈાય છે.
ખ્રિસ્તીએ વ્યવસ્થિત રીતે જે પ્રચારનું કામ કરે છે, તેનાં વખાણ તેા હિંદુએ પણ કરે છે; પણ જે સગવડા અને સાધને તેમને હાય છે, તે પોતાના હિંદુસંગઠનના પ્રચારકેાને કરી આપવાની માગણી થતાં કંઈ કરતા નથી.
હિંદુસંગઠનમાં પૈસા આપવાની વખતે અમારાં ગજવાં ખાલી થઇ જાય છે અને અમે તે બધી વાતાના નિરીક્ષક બનીને કહીએ છીએ કે, એહે!! તમે બહુ સારૂ કર્યું. ના, આ તમે બહુજ ખરાબ કર્યું. અને પછી ગપાટા મારી બેસી રહીએ છીએ અને ક ંઇજ કરતા નથી.
ખ્રિસ્તી મિશનેાના કામના આંકડા અમે રજુ કરશુ. હિંદમાં થતા પ્રચારની બધી હકીકત અમારી પાસે છે. એટલે પત્રિકાના વાચા જાણી શકશે કે, તેમણે શું કરવુ જોઇએ ?
ખ્રિસ્તીઓનુ` કામ મોટે ભાગે ઢેડવાડામાં છે. તેમણે પેાતાની જાળ ત્યાંજ પાથરેલી છે. આ વખતે અમે નડીઆદ તાલુકાની સમાલેાચના કરીશું. ખ્રિસ્તી એક તાલુકામાં જેટલું કામ કરે છે તેટલુ અમે આખા હિંદુસ્તાનમાં કરતા નથી.
૨૦૧
નડીઆદ તાલુકામાં ૯૫ ગામ છે તેમાં અયજોની વસ્તીવાળાં ૯૩ ગામ છે, જેમાં ૧૩૭૯૦ અયો છે. કુલ વસ્તીના ૯ ટકા અત્યો છે.
ધવાર આંકડા જુઓઃ
સ્ત્રી
બાળક
૨૨૦૯
૩૧૦૨
૧૭૦૫
૧૭૪૪
૨૬૫૦
e
૯૦
૧૦૪
એટલે એકદરે ૬૦૯૯ હિંદુ અંત્યજો ખ્રિસ્તી થઈ ગયા છે. ૨૯૦ હિંદુ અયો મુસલમાનખાજા થઇ ગયા છે. રેમનકથાલિક, મુક્તિફેાજ, મેથાડિટ અને આઇ. પી. મિશન એ ચાર મિશને તેમાં કામ કરે છે. આ મિશના શાળાઓ, દવાખાનાં અને પ્રચારકા રાખી કામ કરે છે, તાલુકામાં ૫૦ ખ્રિસ્તી શાળાઓ છે અને સંખ્યાબંધ ખ્રિસ્તી ઉપદેશકે છે. ખેાજાની શાળા પણ છે. અંત્યજ સેવામંડળની ૩ શાળાઓ છે. તે ઉપરાંત બીજી એક હિંદુસંસ્થાની શાળા નથી. એકજ તાલુકામાં ખ્રિસ્તીઓ કેટલું સંગીન કામ કરી રહ્યા છે તે આથી સમજાશે.
હિંદુએ આ સ્થિતિ સુધારવા કઇ મદદ કરશે કે પછી શુદ્ધિના સમાચાર વાંચી ફૂલાયાં કરશે ? ઉપલા વર્ણનમાં તેમના સાહિત્યપ્રચારનું વર્ણન કર્યું નથી.
આવા પ્રચારથી એકલા અત્યજોજ વટલાતા નથી. બીજા ઉચ્ચ ગણાતા હિંદુએ પણ સપાટામાં
આવી જાય છે.
હિંદુ અત્યો
ખ્રિસ્તી અત્યન્ને ખાજા અસો
પુરુષ
૨૦૯૦
માટે હિંદુરક્ષાના ઉપાયો યાજવામાં ક્રિયાત્મકરૂપે બહાર પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
(“પ્રયારક”ના એક અતૃકમાં લેખક:-શ્રી. આ. પંડિત)
www.umaragyanbhandar.com