Book Title: Jain Hitechhu 1918 05
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah
Catalog link: https://jainqq.org/explore/537770/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ अगत्यनी भलामणे. આ #ળદાર કે હું મારા હાથમાં આવે લ્હારે પ્રથભ એ થી હિ ૫ પુષ્ટ ૪ ૦૧) સ ચુત એટલે (૪૧ ૨ ૧ ૦), હામણા હાબકુલ (૧૨-૧), સચી જે વિદ્યાર્થી ગૃહને લશતા શેઉમાચાર ( ૧ ૨ ૧ ૪), એ. કથા ઉભા છે . ( હ ટ એટલ. હું ખો તથા ન ૩ છિપરનું લુખાણ ગાવું અને તે ીિ મની લેખે વાંચવાનું શરૂ કર્યા પહેલાં ___ अंदरनुं कार्ड भरी तुरत रवाना करणे. जैनहितेच्छु. THE JAIN-HITECHHU. દુનિયાભરમાં જ રહુાં જહાં જૈનત્ય છુપાયેલું એ હું ત્યાંથી હને બહારે લાવનાર વિકસાશ્વના તમામને | મત્ર જૈનત્વને જ પૂજનાર પત્ર 4 નીવવું” g શીદાનું જીક્ય છે, નીતવું’ g નૈનનું શ્રેય છે.? પુત: ૧દુ ૨ - | મે ૧૯૧૮ ચા એ શાક આકાશી રહી છે મોતીલાલ શાહ, રેફનાલાડ સહિર પતિને तमाम पत्रव्यवहारः जेनहितेच्छ' ऑफिस-नागदेवी स्ट्रीट-मुंबई. જ, દ રિન્કને . લા દઉં એ ૯ ( ધે ફુટે જ સાચો મારા જ ર - ડૉ . એ. શ કw આચના ઓ એ ન વિષ યાની સાત્રિ સુસ્તક સમનો કુકમણિ હતું જે એ.. ચાનું ? દરેક લે ન્ બિચારા પૂર્વ ધીમે ધીમે અ9 સીની છે , બે થના તે દિ એ જ રાજા, બદકર શા. ચેરી મા ડાળ, ા, એમ કે છી ણી સ ી . હિ મારા વુિ એવું . દનું અનુમાંથી. બી. કે તેનું છે. શું ને મને ટીક ને મોટા રે જ જ ફ જુ વાચના મુદg થી થના બી રાખેલ્સ & નિઆ કરોને એ તમારા મમુ અને ભૂમિ શુદ્ધિ બેંક વચ્ચે અને , વેટ મનન કરે Page #2 -------------------------------------------------------------------------- ________________ છે કોઈ સાચા દીલના સખાવતી ? ‘હું ૨૦,૦૦૦ બાTRા તૈયાર છે-जो बीजो गृहस्य २०,००० आप ता! चालीरो हजार पुण्य बाजा गृहस्थने। એક જનર્મધુ આકર મોકલે છે કે, ૬૬ હું મચમ સ્થિતિ માણસ . સયુક્ત જેન વિદ્યાર્થી ગૃહુ થી સુમન જેન કામ તેમજ દેશને હાટે લાભ છે એવી હારી અતર શ્રદ્ધા છે. એ સંસ્થાને હારી શક્તિ મુજમ કેલ નહિ ને ફુલની પાંખડી મહે” આપી છે. પરન્તુ એ સંસ્થાને કાયમને માટે પગભર કરવા ખાતર હારા વિચાર છે કે હારે દેવું કરીને પણ રૂ. ૨૦,૦૦૦ આપવ્યા; પરન્તુ મહાઝી એટલી રકમથી કાઈ ઈરાદે એ રે અમાવી શકે ના હું જરા તૈકલીફમાં મૂકાઉં, પણ જે શરુ કાયમની પગભર થતી હોય તો હે છે. હું માટે. િતા ન કરે તે ઉચીત છે, પણ જેના કાદ હું ર ૩, ૨ રુ , e 8 છે એ સ ૨થાને એ કમાઈ દાન કરવા અ&ાર પડે તો તે શરતેહું રૂ. ૨૦, ૦૦૦ મા થવી ખુશી છે . 2 [૫ના ઉપર કોઈ એવા સાચી લાગણીવાળા સખાવતી ગૃહું સ તાવ માટે કે પત્ર આવે તે મારી પાસેથી જ ૨e 502 મુ ગાથી લેશે હારી આ ૨ ના ૧ લી જુલાઈ ૧૯૧૮ સુધી ખુલી છે. વૃધુમાં કહીશ કે આહારી ૩, ૨૦૦૦૦ ની રકમનુ પુણ્ય હારી ઓફર સ્વીકારનાર રાવને પ્ય હાદર ગૃહ સ્થ ને જ સદા એને હા પાકા છે, ઉપ ના ની માફક ઉપાડી લેવા આમતુ સુરોને વિન તિ છે, પત્રુ શ્વયુહાર - જે નહિતે એ સ ના ગઢવી ટી2 સુખી . Page #3 -------------------------------------------------------------------------- ________________ ' વાંક ' * * - जैनहितेच्छ. - - - - - - - - - પુસ્તક ૧૯-૨૦ ] [ સપ્ટેમ્બર ૧૯૧૭ થી જુન ૧૯૨૮ : - बे बोल. , જુન, ૧૮૧૭ને અંક ૩૨૬ પૃષ્ટને દળદાર અંક પ્રગટ થયા પછી (સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના હિતાર્થે ઍક્ટોબરમાં બહાર પાડેલ ૧૦૦૫ષ્ટનો ખાસ અંક બાદ કરતાં) અંજ સુધીમાં હિતેચ્છું’ના ઇન્ત. જાર વાચકોને વિવિધ સામાજીક, તાર્કિક કે તાત્વિક વિચારને ખોરાક આપવા હું શક્તિમાન થયો નહતો. એ અરસામાં ઘણે ભાગે હું બાહ્મણ મટી ક્ષત્રિય થયો હતો; લખવા-વાંચવા-વિચારવાનું બાજુએ ખી કર્મયોગમાં પડયો હતો. લેખે, સામાજિક કે તાત્વિક વિચારે આપે છે; કર્મયોગ, સમાજશાસ્ત્ર અને તત્વજ્ઞાન ભજવાવે છે. ગયા જુનથી આજ સુધીમાં મહારી વિધિ મહને કર્મક્ષેત્રમાં ધકકા મારતી રહી છે. આ મહીનાઓમાં સમાજના બાહ્ય તેમજ આંતર સ્વરૂપને અનુભવ મળે એવા ઘણું પ્રસંગમાંથી હું પસાર થયો છું. હાનીમોટી કેટલીએ સેવાઓ, કેટલાંએ ગુપ્ત કે ખુલ્લા યુદ્ધો, કેટલીએ મુસાફરીઓ, અપીલ, વ્યાખ્યાનો, લેખો અને મુલાકાતેના આ પ્રસંગમાં હે ઘણુએ થાક, ઘણાએ કંટાળા, ઘણીએ નિરાશાઓ, ઘણીએ ગુપ્ત કે ચાહન ફતેહ અને ઘણાએ આનંદને અનુભવ મેળવ્યો છે, એટલું જ નહિ પણ તે તે પ્રવૃત્તિઓની મધ્યમાં મહારામાં આવતી પ્રાસંગિક “એટ’ને “ભરતી’માં બદલી નાખવા ખાતર ન 2કે–ગરજે-વાંચવા ૫ડેલાં પુસ્તકાઓ અને કરવા પડેલા મનને પણ મહને સ્વર્ગથી વિશેષ આનંદ અને નરકથી વિશેષ “ કષ્ટ અને પણ હિસે ચખાડે છે. મહારી બુદ્ધિ તેમજ હૃદય સાથે શરીરને પણ એ મન્યન કાળ હતો-હજીએ છે. છંદગીની કહેવાતી સગવડ વચ્ચે હું તપું છું, વગર કરદે દરદી છું, કેઈનું કાંઈ લીધા વગર ધણાની શત્રુતા અનુભવું છું; એટલું જ નહિ પણ તત્વને અભ્યાસ અને મનન જહેને ઘણુએ શાન્તિ આપનાર માને છે તે હવે એવી લાગણીને અનુભવ કરાવે છે કે જેવી લાગણી સુવર્ણને અગ્નિમાં નાખવાથી થતી હેય. હર્ષ અને ખેદ, આશા અને નિરાશા, Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જનહિત છુ. ચાહુ અને તિરસ્કાર એ હ્રદ્દાએ આટલા જોરથી થાય જ હૃદયામાં તાક્ાન કર્યું હશે. આ સમયમાં લેખે લખી આપવા પ્રકાશક તરફથી અનેક વખત આગ્રહ કરવામાં આવ્યા હતેા, પરન્તુ હું લખી શકુ તેમ જ નહેતુ સમુદ્રની મુસાી વચ્ચે એક એટ આવવાની રાહ જોવી પડી હતી અને તે આવતાં ચ્હાં હું ચેડા દિવસ થાભી ગયા અને લખાયું તે લખી ગયેા. આ અંકમાં હમે તે વાંચી શકશે. આમાં કાઇ લાવણ્યમયી વાર્તા નથી કે જે હમને કલાકા સુધી શ્વાસ રાકીને અનુસરવાનું આકર્ષણ કરે, કઈ દાનપુણ્યના સાદો ઉપદેશ નથી કે જે મે સડેડાટ વાંચી શકેા. એમાં માનસશાસ્ત્ર, અધ્યાત્મ, ન્યાય, તત્ત્વજ્ઞાન અને આરોગ્યશાસ્ત્રને લગતાં મૂળતત્ત્વાને જૂદા જૂદા પોશાક પહેરાવી રજુ કરાયલાં છે. એકીસાથે વાંચી જવાની તે ચીજો નથી, જો કે એ કઠીન તત્ત્તા સમાચાર સાથે કે ચાલુ બનાવા ભેગા આતપ્રોત કરાયલા હાઇ વાંચવાની જીજ્ઞાસા તેા પ્રેરસેજ. એક પણ લેખ, એક પણ તેાંધ, એક પણ સમાચાર, એક પણ ચર્ચા અમુક તત્ત્વનું શિક્ષણ આપવાના આશય વગર લખાયલી નથી. એમાં જ્ઞાતિઓને જાણવા જોગ તત્ત્વા છે, સધાને જાવા જોગ તત્ત્વા છે, દેશપ્રેમીઓને જાણુવા જોગ તત્ત્વા છે, આરેાગ્ય, શક્તિ અને નીતિ શેાધનારાઓ માટે ખારાક છે, બુદ્ધિવાદની ઉજાણી કચ્છનારાઓ માટે ખારાક છે, અધ્યાત્મની ખાસ અને ટેકરામાં ભટકવા ઇચ્છનાર માટે · પહાડી વટાળી પણ છે. સુધારક, પત્રકાર, લેખક, વક્તા જો ઇર્ષાભાવથી વાંચશે ત તે મ્હને ગાળેા જ દેશે, ‘ કારા મગજથી વાંચો તા કાંઈક પામી શકશે, મ્હારૂં લખાણ એ મ્હારા જીવનના તરજુમા છે, ક્રૂ'; વિચારાના પડધે કે પ્રતિષ્ઠાયા નથી. કાઇના વિચારાને હું આભારી નથી એમ કહેવા હું માગતા નથી; એથી ઉલટુ, વંચાય સર્વ, જોવાયલુ સર્વે, વારસામાં મળેલુ સર્વે, સાંભળેલું. સર્વ અને અનુભવેલુ સર્વ એક સ્થળે મળી એકરસ થઇ ğાંથી જેના પ્રવાહ નીકળે છે, પણ તે પ્રવાહ એક · ખાસ ચીજ ' કે જે ઘણી ચીજેના એફસ થવાથી ખની છે હૈને છે. કેટલાકને તેથી આનદ થશે, કેટલાકને દુઃખ પણ થશે. કેટલાકને તે ‘ સમકિત ' લાગશે, કેટલાકને મિથ્યાત્વ' પણ, ભાગશે. કેટલાકને તે આત્મમનનું ફળ લાગરો, કેટલાકને મિથ્યાભિમાનનું કડવું. તુંબડુ' પણ લાગશે. પણ જે છે તે તે છે. હું કાઇને માટે બીજો થઇ શકું' નહિ, કાઇ મ્હારે " L Page #5 -------------------------------------------------------------------------- ________________ • એ બોલ, ૪૦૩ માટે બીજે થઈ શકે નહિ. હું માત્ર એટલું ઇચ્છું છું કે, આ અંકમાંના કોઈ એક વાકય ઉપર છૂટો અભિપ્રાય ન બાંધતાં તે વાક્યને આખા અંકના એક અંગ તરીકે ગણવા વાચકે કાળજી રાખશે. મહારૂં છૂટું છવાયું વાકય ચેરીને હેના પર ટીકા કરવી એ હારું ખુન કરવા બરાબર છે. એક મધ્ય રાત્રીએ અને સૂતેલે જઈ હારા હૃદયે મારી બુદ્ધિ પર ઘુરકીમાં કરી કહ્યું: “ઓ નિર્દય! દયાની ઠડી ચીજને આગ જેવી ભાવનાને લેબાશ પહેરાવી બિચારા લોકસમૂહ વચ્ચે ઘુસાડતાં હવે કઈ શરમ નથી આવતી તેથી તે સમૂહને શાતિ ઉ૫જાવશે કે અસાતુિ એનો હને કઈ ખ્યાલ છે ?” બુદ્ધિએ બેવડા જેરથી જવાબ વાળ્યાઃ શાન્તિ અમાન્તિનું ઘેરણ હારે માટે છે, મારે માટે ઉપયોગીતાનું ધોરણ માલેકે નિયત કર્યું છે. તે ખુશીથી તે ધોરણને વફાદાર રહે; એમાં જ માલીક તરફની વફાદારીનું પાલન છે. સાથે, મહને પણ આપણું માલીકની આજ્ઞાનું પાલન કરવા છે. એ - હદયે પૂછ્યું: “માલીકની આજ્ઞા આગળ હું લાચાર છું. ૫૭ એક બીજી રીતે હું હને દોષિત ઠરાવી શકીશ. બોલ, લાખો માણસ વચ્ચે એ ભયંકર તત્ત્વ મૂકવાથી લાભને બદલે ગેરલાલ ઘણને થરો. નહિ શું? હારા “ઉપયોગીતાના સિદ્ધાન્તને એથી - વાત થશે નહિ શું? બુદ્ધિએ કહ્યું: “આખી દુનિયા કે દુનિયાનો મહેટો ભાગ સુધરી જાય એમ હું કદાપિ. ઇચછું નહિ; અને મહારો પ્રયાસ એ અશકય રસ્તે હેાય જ નહિ. હું “થોડા–અધિકારી –ઉન્નત આત્માએને લક્ષમાં રાખીને જ બોલું છું. પરંતુ ક્રોડે માણસે પૈકી કયા અધિકારી” અથવા “ઉજત” છે તે શોધી કહાડવાનું કામ સહેલું નથી; તેમજ ઘેરઘેર ફરીને “અધિકારી મળે હેને જ હારી વાત કહેવી એ ઘણું વખતને ભેગ આપવા બરાબર છે. તેથી હું મારા વિચારે છૂટા વેફ છું; અધિકારી હશે તે હેને ચાખી ખાત્રી કરી સ્વીકારશે અને હેમાંથી પુષ્ટિ મેળવશે. અનધિકારી હની કટુતા જોઇને જ દૂર ભાગશે, અને કદાપિ ખાશે તે અપચ થશે. કોઇને કશું નુકશાન ન જ થાય એવું કાંઇ કરવું અશકય છે. વળી જે, હાય! કોઇને લાભ કે ગેરલાભ જોવાની મહને માલોકની આજ્ઞા નથી. હું પિતે તે સંધી છું; માલેક ઓ દેરવી જાય ત્યાં જવું * , , , Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪. જનહિતેચ્છુ. . એ જ મહારે “સટ્ટણ” છે. ત્યારે મારા પર ઘુરકી કરવા નહિ માલકને પૂછી શંકાનું નિવારણ કરવું.” : અને હું તુરત જ જાગી ઉઠો અને બન્ને તરફ એક તીણ નજર ફેંકી કે તુરત બને પિતપતાની ગુફામાં છુપાઈ ગયાં. મહેં એક ગર્જના સાથે કહ્યું: “ખબરદાર કૂતરાઓ ! કારણે અને પરિણામેની પંચાયતમાં હમારે કદાપિ ઉતરવું નહિ. હમને મહે તેવો અધિકાર આપ્યો છે શું? ચુપચાપ મહારી આજ્ઞાનું પાલન ક, અને આશાના આશય મહારી પાસે રહેવા દે. જાઓ, સુવર! હમણું પિઢી જાઓ; ખબરદાર, ગાઢ નિદ્રા લેજે; સહવારમાં હમારે ભીના ઘઉં દળવાના છે.” " આ અંકની ભાષા–મહારાં બીજા દરેક લખાણો અને ભાષણોની ભાષા માકકેટલાકને ઉગ્ર, કડક, આગ જેવી લાગશે. કોઇને આમ લાગે કે તેમ લાગે તે બાબતની અને પિતાને ચિંતા કે ડર નથી, પરંતુ જે આશય ફલીભૂત કરવાનો છે હેમાં એવી ગેરસમજાતેથી કાંઈક કઈક ખલેલ પડવાને સંભવ રહે છે, જે દૂર થાય એ મતલબથી અત્રે થોડેક ખુલાસો કરવાની રજા લઈશ. પ્રથમ તે મહારા દરેક વાચકને, આજના અંકમાં “જૈન પત્રો અને પત્રકારો એ મથાળાની “નોંધ’માં ભાષાના જે વિવિધ પ્રકાર બતાવ્યા છે અને કણ શા માટે અમુક ભાષા વાપરે છે તે સંબંધમાં જે કુદરતને કાનુન બતાવ્યો છે તે હમજવા અરજ કરીશ.એ સામાન્ય ખુલાસા ( general explanation) પછી અંગત ખુલાસો કરવાની રજા લઈશ કે, મહારી જે ભાષાની ઉષ્ણતા માટે ફર્યાદ કરવામાં આવે છે તે જ ભાષાના અત્યંત “ ઠંડાપણા માટે મહને પિતાને શરમ આવે છે ! આ દેખીતા વિરોધનું વાસ્તવિક કારણ રહંમજવા જેવું છે. હું જહારે લખવા બેસું છું ત્યારે જે બનાવ કે વિષય ઉપર મારા મગજમાં વિચારો ઘમસાણ મચાવી રહ્યા હોય છે અને જે વિચારો મારી કલમમાં ઉતરવા જેર કરી રહ્યા હયા છે તે જ લખવાનો હાર રીવાજ છે;-બીજા શબ્દોમાં કહું તે અગાઉથી ધારી મૂકેલા કે કોઈએ ફરમાવેલા વિષય ઉપર હું લખી શકતો નથી, માત્ર આંતરપ્રેરણાથી જ લખું છું; અને લખતી વખતે જે બનાવ ઉપર લખવાનું હોય છે તે બનાવની વિવિધ * સ્થિતિઓ (stages) સીનેમાની ફિલ્મ માફક મહારી નજર હામે Page #7 -------------------------------------------------------------------------- ________________ બે બેલ કરી રહી હોય છે, તે બનાવમાં ભાગ લેતી વ્યક્તિઓની એ પહેલીનાં કૃત્યોને સ્થૂલ દેખાવ પણ દૃષ્ટિ સમક્ષ ખડો થાય છે. તેઓના મગજની લંબાઈ-પહોળાઈ અને મગજની અંદરના ભાવનું હલન ચલને અને તેની quality અને quantity, તથા હેમના - હદયની અંદરનાં ચિત્રઃ આ સર્વે હારી હામે એટલા મેહુબ પણાથી અને એટલી ત્વરાથી હાજર થાય છે કે એક સેકંડ માત્ર પણ હું મહારું ધ્યાન બીજી કઈ દિશામાં લઈ જઈ શકતા નથી." પછી એ સઘળા દેખાવો પર મારી દૃષ્ટિનાં કિરણો પડી હેમને ઓગાળી નાખે છેહેની જાણે કે વરાળ બનતી હોય, અને તે. વરાળ મહારા મગજ ઉપર આગના- હરક થઈ શકે છે. તે મા-. ના હરફને પછી મહારે “ભાષામાં તરજુમો કરવો પડે છે, અને તે એટલે દમ વગરને–એટલો શુષ્ક અને એટલે રોતડ હેવાનું હું હારે ફુરસદે તે ફરીથી વાંચી જાઉં છું હારે, મને ભાનથાય છે કે તે વખતે મને મહારા ઉપર જ તિરરકાર ભાવ ઉપજે છે. આ આખી ક્રિયા કેમ બનતી હશે હેને ખ્યાલ હર એક . માણસ લાવી શકે નહિ. ગમે તેમ છે, પણ મહારી કહેવાતી ઉગ્ર ભાષા–જે મહારી દષ્ટિએ નિર્માલ્ય છે–નું મૂળ કારણુ મહે ઉપર લખ્યું તે જ છે. જે જે સંસ્થાઓ કે વ્યક્તિઓની પ્રવૃત્તિ ઉપર મહે ટીકા કરી છે અને તે ટીકા અતિ તીવ્ર ગણાઈ છે, તે તે. સંસ્થા કે વ્યક્તિઓ પૈકી કેાઈ સાથે મહારે અંગત વૈર નથી, બલકે હેમાંના કેટલાકે તો મહારા સ્નેહીએ–શુભેચછકે અને કેટલાક તે મિત્રો છે; અને એવી સંરથાઓ પૈકી કેટલીક તે એવી છે. કે જહેની મહે યથાશક્તિ સેવા કરી છે અને ટીકાઓ કર્યા પછી પણ સેવા કરી છે. ખાનગી જીવનમાં મહે કઈ રફ શત્રુષ્ટિએ જેવું સરખુંએ નથી એ હું અભિમાન સાથે કહેવાને હકદાર છું. રસ્થાનકવાશી કોન્ફરન્સ હારે ત્રણ વર્ષ સુધી બંધ રહી અને કોડપતિ પ્રમુખ પોતે સંખ્યાબંધ શહેરોને અરજ કરી ચૂક્યા કે ખર્ચ અમે આપીશું તેમજ કામ કરનારા માણસો પણ અમે આપીશું અને હમે હમારા ગામમાં કૅન્ફરન્સ ભરવાનો યશ , તે છતાં કેઇએ કોન્ફરન્સને આમંત્રણ આપ્યું નહિ હારે, જે કે કૅન્ફરન્સના મૂખપત્રમાં હર વખત મહારા ઉપર બેસુમાર ખોટા આળ અને ગાળીને વર્ષદ વર્ષ રહ્યો હતો તે છતાં, અને કૅન્ફરન્સ માટે કાશીશ કરવાની મહને અરજ પણ કરી Page #8 -------------------------------------------------------------------------- ________________ જિનહિત, વામાં આવી ન હતી તે છતાં, હું છથી મુસાફરીએ ઉપડી ગયો હતો અને જે ગૃહસ્થને મહારો શત્રુ બનાવવામાં આવ્યો હતો હેના જ ઘેર જઇ હેના જ ખર્ચ કૅન્ફરન્સ ભરવાનું આમંત્રણ લઇ હેના હાથે જ કૅન્ફરન્સ ઑફિસ ઉપર તાર કરાવી ગુપચુપ ઘેર ચાલ્યો આવ્યો હતા. પાછળથી કોન્ફરન્સ ઑફિસની અમુક વર્તણુકથી ચમકી તે ગૃહસ્થ સમેલનને મુલતવી રાખવાનું ઠરાવ્યું ત્યારે કૅન્ફરન્સઑફિસના પગારદાર સેક્રેટરી પિતાના વતનમાં ઉપડી ગયા અને મહારે ફરી હૈદ્રાબાદ જઈ બાજી સુધારવી પડી હતી અને સમેલન માટે ઘણુંજ નજીકનું મૂર્તિ નકકી કરાવવું પડયું હતું. તે થઈ રહ્યા પછી તે ગૃહસ્ય ઉપર એસી સેક્રેટરીનો તાર આવ્યો કે હેને માટે અમુક ટેનપર ગાડી મોકલવી.એક પગારદાર નોકર એક વડીલ પ્રત્યે એવી આજ્ઞા કરે તે તેને અસહ્ય લાગવાથી તે ગૃહસ્થ ગાડી કે માણસ કાંઈ મૌકર્યું નહિ, અને હેને-તે શહેરથી અજાણ્યા મુસાફરને લેવા રાત્રીએ હું નેહલ ભાડાની ગાડી કરી સ્ટેશને ગયો હતો અને હેને મહારા ઉતારા પર લઈ જઈ હેના ભોજનને પ્રબંધ મહારે જ કરવો પડયો હતા, તથા મજકુર ગૃહસ્થ સાથે પ્રિતિ પણ મહે જ જોડી આપી હતી. ત્યાર પછી મુંબઈ પાછા ફર્યા બાદ પ્રમુખ મેળવી આપવાની ને ત્રણ અરજન્ટ તારથી અરજ થવાથી હેમણે પસંદ કરેલાં નામે પૈકીના બે ગૃહસ્થને મળી મુશ્કેલીથી હમજાવી નિમણુક કરી જવાબ આપે ત્યહારે તે નિમણુક રદ કરી મહારું અને તે બને સદ્દગૃહસ્થોનું અપમાન કરીને જ નહિ અટકતાં એસી. સેક્રેટરી મુંબઈ આવીને મને કહેવા લાગ્યા કે હેમણે એક એવા ગૃહસ્થને પ્રમુખ નીમ્યા છે કે જહેમણે મને કોન્ફરન્સથી બાતલ કરવાને ઠરાવ એ જ કંન્ફરન્સમાં પસાર કરવાની શરતે એ પદ સ્વીકાર્યું છે એ વખતે ર. મોહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલ. એલ બી. અને બીજા મિત્રો બેઠા હતા. આ સમાચાર ગમે તેવા શાન્ત મનુ ષ્યમાં પણ વૈરની આગ ઉત્પન્ન કરવાને પુરતા હતા, પરંતુ મહે તે સી. સેક્રેટરીને, તે તે વખતે મહારા ઘરમાં હેવાથી, એક પરાણ કે દેવ તરીકેનું સમાન આપ્યું હતું. મારા મિત્રોએ મહારી આ વર્તણુક માટે મહને નિર્બળ-દુનિયાદારીના અનુભવ વગર–ભેળ” કહી પુષ્કળ ઠપકો આપ્યો હતો, અને તે છતાં હારે હૈદ્રાબાદવાળા, ગૃહસ્થ મહને કૅન્ફરન્સમાં હાજર રહેવા ઉપરાઉપરી બે તાર કર્યા હારે મિત્રોને નાખુશ કરીને તથા નવા જ શરૂ કરેલા ધંધાને છોડીને, Page #9 -------------------------------------------------------------------------- ________________ બે બોલ.. ૪૦૭ હે પિતે બેલાવરાવેલી કોન્ફરન્સમાં મહને જ હમેશને માટે બેવોટ કરનારા નાલાશીભર્યા કાર્યક્રમને પ્રેક્ષક બનાવવા કરાયેલું આ મંત્રણ સ્વીકારી હું હા વખતસર હાજર થયો હતો. રસ્તામાં મહે હારી વિરૂદ્ધ છપાયેલાં હેન્ડબીલે વહેંચાત જોયાં હતાં. અમુક ઠરાવ કરવાની શરતે જ પ્રમુખે પ્રમુખપદ--જંદગીમાં પહેલી જ વખત જાહેર જંદગીને લગતું કાર્ય સ્વીકાર્યું હતું તે હું જાણતો હતો. પંડિત લાહાન મહારા ભેગા જ ઉતર્યા હતા અને તેઓ સાક્ષી પુરી શકશે હે હેમની વિરૂદ્ધ અસહ્ય લેખ છેડા વખત ઉપર જ લખ્યો હતો. તે છતાં–કે, મહે ત્યહાં કેવી શાનિતથી કામ લીધું હતું, કેટલી હ. દની ઉદારતાથી હું હને સંધબહાર મૂકવાની પ્રબળ ઇચ્છાવાળી બને તે છતાં મહારાથી બેહદ ડરતી દુશમન ટોળીનો નાયક બની હેમને ધારેલો ઠરાવ નિર્વિને પસાર કરાવી આપવા બહાર પડયો હતે, મહારા પ્રશંસકોની મહેટી સંખ્યાને શાન્ત રહેવાની ફરજ પાડી કેવી રીતે હે પોતે જ હારી વિરૂદ્ધને ઠરાવ પ્લેટર્ફોર્મ પરથી રજુ કર્યો હતો, અને કેવી રીતે કાંઈ પણ તોફાન ન થવા દેતાં ઈજજતભેર બચી જઇને વિરોધીઓ પાસેથી શાસહાર કંડ શરૂ કરાવી તે કામ માટે વીસેક હજારની મહેક રકમ કરન્સને તેઓ પાસેથી જ અપાવી હતી! શું આ કામ જાહેની પ્રકતિમાં વૈરભાવ કે ઈષભાવ હાય હેનાથી બની શકશે ? આ બનાવ હે આટલાં વર્ષો સુધી–મહારી પાસે પોતાનું પેપર હેવા છતાં જાહેર કર્યો ન હતે એ પરથી એટલું પણ હમજાશે કે હું પાનને માટે મરી પડનારામાં એક નથી. અત્યારે તે બનાવની યાદદાસ્તી એટલા માટે કરાવવી પડી છે કે, મારી ભાષા ઉર પરથી મહારા આશય કે પ્રકૃતિને ગેરઇનસાફ આપવામાં કેટલી ભૂલ થાય છે તે એ દાખલાથી હમજી શકાય તેમ છે. માનની હાગણ હારી કલમ પર અસર કરી શકે છે કે નહિ તે એટલા ઉપરથી જોઈ શકાશે કે, મહારા મુકેલ દિવસોમાં હારે પોરબંદર સંપે ને અત્યંત પ્રેમપૂર્વક આમંત્રણ આપીને મહારું જાહેર સ્વાગત કર્યું અને માનપત્ર આપ્યું. તે વખતે જ મ હેમને કડવી લાગે એવી કેટલીક વાતો કહી હતી અને છાપી હતી. - માન ઇર્ષ ને ઘેરવે છે એ આપ તદન પાયા - Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતછુ. ગરનો છે, અને તે હવે જેટલું નુકશાન નથી કરતે તેટલું ૫. પ્લીકને કરે છે. આથી હું એમ નથી કહેવા માગતો કે હું ભૂલ નથી જ કરતો કે ન જ કરું. માણસમાત્ર ભૂલને પાત્ર છે. સંપૂર્ણતા કોઈ ખૂણે નથી. હું માત્ર એટલે જ દાવો કરી શકે અને કરું છું કે, મારે આશય ભ્રષ્ટ કે સ્વાર્થી નથી અને બુદ્ધિવિષયક ભૂલ ન કરી બેસું એ માટે પણ હું મહારા અનુભવ, વાચન અને વખતે બીજાની સલાહ સુદ્ધાને પુરતે ઉપયોગ કરવાની કાળજી રાખું છું. હમણાંના અકેક અંકના લખાણ માટે ઓછામાં ઓછા એક મહિને એકાંતવાસ સેવું છું, બહારની અસરથી બચવા એટલે ચેતતા રહે છું. બની શકે તેટલી માહેતી મેળવું છું, સમર્થ વિચારકેનાં પુસ્તકેની સહાય લઉં છું, અને લખાયેલું “મેંટર' પ્રેસમાં મેકલ્યા પહેલાં અથતિ બેથી ત્રણવાર વાંચી જાઉં છું, એટલું જ નહિ પણ ત્રણવાર પ્રફ હારી જાતે જ તપાસત હોવાથી તે વખતે પણ કોઈ વિચાર કે મત સંબંધી ભૂલ સુધારવાની તક મહને મળે છે. આથી વિશેષ પ્રમાણિકતાની આશા એક લેખક પાસેથી ભાગ્યે જ રાખી શકાય. પ્રહાર કે પ્રશંસાના પાત્ર તરીકે હું કોઈ દિવસ તુચ્છ બાબત કે તુચ્છ પાત્રને પકડયું નથી. ન્યૂસપેપર ઉપર પ્રહાર કર. વામાં કેટલું જોખમ છે, તેઓ કેવા હંસીલા હોય છે, કેટલી કેટલી રીતે તેઓ વૈર ખાનગી તેમજ જાહેર કામમાં લઈ શકે તેમ છે, એ જાણવા છતાં અને ન્યૂસપેપરવાળાઓને પ્રસન્ન રાખવાની કળા સારી રીતે જાણવા છતાં મહે કે દિવસ હેમનાપર પ્રહાર કરવાની તાક ગુમાવી નથી. શ્રીમંત પ્રમુખના ભાષણ પર મહેં કદાપિ પ્ર. હાર કર્યો નથી, પરંતુ કેળવાયેલા પ્રમુખોના ભાષણ પર તો ઘણએ ચૂંથણું ચુધ્યાં છે. સામાન્ય સાધુઓના હાના હેટા દોષ વખતે મહું કલમને ઉપયોગ કર્યો નથી, પરંતુ તપસ્વી માણેકચંદજી, ૫ડિત જવાહરલાલજી, આચાર્ય નેમવિજયજી, યોગનિઝ બુદ્ધિસાગરજી જેવા નાના મહેટા ભાગના હદય ઉપર કાબુ ધરાવતા જબરજસ્ત સાધુઓની છેડછાડ અવશ્ય કરી છે. રા. દયારામ ગીમલ પર. હારે આખી ગુજરાત નિર્દય બકબકાટ કરવા લાગી પડી હતી ત્યારે જહેનું મહે પણ હું કદાપિ નહિ જોયું હતું તેવા તે અ Page #11 -------------------------------------------------------------------------- ________________ બે બોલ. જટ જાણ્યા ગૃહસ્થનો બચાવ મહું એકલાએ જ કર્યો હતો. પંડિત લાલન જેવા કપ્રિય વિદ્વાન પર, હેમણે હારે નેહાનાં બાળકોનું માનપત્ર સ્વીકાર્યું ત્યારે, જે પ્રહાર મહે--હેમના મિત્રે-કર્યા હતા એવા આજ સુધી હેમના કટ્ટ શત્રુઓએ પણ કર્યા નહિ હોય. લાલા લજપતરાય અને મહાત્મા ગાંધી વચ્ચે દયાના સિદ્ધાન્તને અંગે વાયુહ ચાલ્યું ત્યારે લોકપ્રિય પાટને નહિ પણ લોકોને ખુંચતા સિહા નવાળી પાર્ટીને જ મડે પક્ષ કર્યો હતો. “પાટણની પ્રભુતા ' વિરૂદ્ધ તરફ બાળજીની ચીચીઆરી થઈ હતી અને કેર્ટે મહાવાની વાત ચાલતી હતી ત્યારે તે અજાણ્યા લેખકનો વગર “ફીના વકીલ તરીકે આખી જન કામથી જૂદા પડી હે સજજડ બચાવ કર્યો હતો. આ સઘળા બનાવે એક ચીજ તો જરૂર સાબીત કરે છે કે, મહે અંગત હિત-અહિતના દષ્ટિબિંદુને કદાપિ માન આપ્યું નથી તથા લેકમતની વહેલડીમાં બેસવાના “ તુચ્છ શોખ” કરતાં જંગલમાં એકલા પગપાળે ચાલવાનું મહે વધારે પસંદ કર્યું છે. લોકપ્રિયતા અને તુચ્છતા એ બે સાથે મહને સ્વાભાવિક વૈર છે. હું એ જ ઘડાયો છું બાકી તો લેકોને જેમ માનવું હોય તેમ માને (મહારો આ ખુલાસો પણ મહારા આશયને હમજી મહારી સૂચનાઓથી લાભ ઉઠાવવા જેઓ તૈયાર હોય તેમને જ માટે છે ). હારી વાંસળી જે ધાતુની બનેલી છે તેવો જ અવાજ આપી શકે લેખંડની વાંસળી–તાની ઈચ્છાના માન ખાતર–પીતળની વાંસળી જે અવાજ આપી શકે નહિ, અને પીતળની વાંસળી-કાઈની આજ્ઞાથી–લેખંડની વાંસળી જેવો અવાજ આપી શકે નહિ. એ તેિ ધાતુને સવાલ છે; પ્રકૃતિને સવાલ છે. પ્રકૃતિ બદલાઈને બીજી થઈ શકે નહિ. એ પ્રકૃતિ કોઈને આનંદ આપનારી થઈ પડે અને કોઈને ખેદ આપનારી પણ થઈ પડે. એમાં કોઈને દેષ કહાડી શકાય નહિ. ઘઉંની ઇચ્છાવાળાએ “ધાનમંડી ”કે “ દાણુપીઠ માં જવું જોઈએ, તરકારીની ઇચ્છાવાળાએ “ શાકબજાર ” કે “વેજીટેબલ માર્કેટમાં જવું જોઈએ, અને તાજા શેરડીના રસની ઇ૨છાવાળાએ ચાલીને ખેતરમાં જવું જોઈએ. કહાં જવું એ મનુષ્યની જરૂરીઆતને સવાલ છે; પણ તે શેરડીના રસવાળાને દાણાપીઠમાં ને બેસવા માટે ઠપકે આપી શકે નહિ ! હું કઈને કહેતો નથી કે - હારી દુકાને આવોહું કોઈને, ઉત્તેજન ખાતર ગ્રાહક થવા અરજ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જનહિતેચ્છુ. - ~- ~ : - કરતું નથી; મહારા ખરાબમાં ખરાબ દિવસોમાં પણ * જૈનસમાચાર” ને મથાળે હું છાપતો કે “ ઉત્તેજન ખાતર કે ધર્મ ખાતર કોઈએ ગ્રાહક થવું નહિ; વિચારે પસંદ હોય હેમણે જ. ગ્રાહક થવું ”—અને તે છતાં તે વખતે એ ભલાઈ પણ લોકોને ભારે પડતી હતી. કેટલાકે તે કથનને મગરૂરી' કરાવતા હતા! દુનિયાને કાણુ સંતોષી શક્યું છે ? અને એવી સહસ્ત્રમુખી દુનિયાને –સુવાવડી સ્ત્રીની માફક અનેક જાતના દેહદવાળી દુનિયાને કિસ Muzdll. many-faced monster thing 34 fula કેણ રીઝવી શક્યા હતો? એટલા જ માટે તે, “મહાવીર કહેતા હવા ” એ લેખમાંને મહારે મહાવીર કહે છે – “ અને મારી ભાષા જેટલી “સિંહ” થી અને “બાળક” થી રહમજી શકાય છે તેટલી ગાયથી અને લેકગણથી નથી સહમજી શકાતી; અને સિંહના ઉચ્છવાસને પણ ગાયો તો દુર્ગધ જ. માને છે ! ઓ દવેના વલ્લભ ! એટલા માટે હું પ્રાયઃ ગુફાઓ સાથે કે પહાડની ટોચ સાથે કે આકાશમાં વાદળાં સાથે કે મહારા પિતાના ઉત્પન કરેલા “ વિચાર” રૂપી પુત્રો સાથે વાત કર્યા કરે છું અને કવચિત કવચિત કઈ “દુનિયા ” હામે “ બળવો ” કરનાર “સિંહ” મળી જાય છે તો હેના સાથે વાત કરું છું. “ઓ દેના વલ્લભ! એ “તનદુરસ્તી” એ ‘મસ્તી? “ દુનિયા” ને ભડકાવનારી છે; કારણ કે વાડામાં કે ઘરમાં ખીલે બંધાઈ રહેવામાં અને બે ગજની જમીનપર નિશત આળોટવામાં કે આસ્તે આસ્તે ચાલવામાં જ એમની “સુ. રક્ષિત જીદગી” ની સહીસલામતી છે! “ “લીલી ઘાસ’ એમના ખીલે આવીને પડે, તે ખાઈને હાં જ આળોટી જવાની હેમને મહેરબાનીભરી છૂટ મળે,-એ ધર્મ એમને શિખવવા માટે વર્ષે અને સૈકાઓ સુધી અનંતા ભરવાડોએ શ્રમ સેવ્યો છે. કહે ગરમ ! કહે હવે હેમને પિતાની સહીસલામતીને અસર કરનારી વાણું કેમ “પસંદ પડે ?” ' ' એ જ મહારા મહાવીરે શિત્તમને હાથ આપવાની ના કહી હતી. પિતાની મુક્તિ પિત-અનેક સંકટને આહાહન આપીને તે દ્વારા-મેળવવાનું કહી અંત સમયે “ ધકકો માર્યો ” હતો ! મારા તે મહાવીરને સિદ્ધાન્ત જ આજના હિદને બચાવી શકે તેમ છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ મેં ખેલ. { દયાની, મહેરખાનીની, ભીખતી પાકા હિંદને બચાવી શકશે નહિ જ-ઉલટી વધારે પાયમાલી કરાવશે. ઝડઝમક્રવાળી ભાષાના રસી· મહાવીર કહેતા હવા • એ લેખમાં માત્ર હૃદયવેધક થા –બહુ તે। તત્ત્વજ્ઞાનની કલ્પના—માત્ર જુએ છે; પણ હેમને હ્યુજી ખબર નથી કે તે વીસમી સદીના હિંદનું રાષ્ટ્રિય ગીત છે. મહાવીરના ઉપદેશની આજે જેટલી જરૂર છે તેટલી અગાઉ કાઇ કાળે નહોતી. પ્રલયકાળને ક્રૂર પવન વાઈ રહ્યા છેઃ બદલાતા યુગનાં સધળાં સયાનક ચિન્હા ( જેવુ લાગણી શરીર નિગાદના જીવ જેવું મુડદાલ ન હાય હેમની સમક્ષ ) ખુલ્લાં થયાં છે. તે ભયાનક ભવિષ્ય માટે તૈયારી કરવા ઇચ્છનારે ભયાનક ભાષા જ વાપરવી · પડશે. એક લેખક ખીજું શું કરી શકે ! તે કાંઈ રાજ્યસત્તા ધરાવતા નથી કે કાયદાકાનુન વડે સમાવ્યવસ્થા સુધારી શકે અને ઉત્સાહની આગ મેરનારી સખ્તાથી લેાકાને રાંઢા બનાવી શકે; તે બહુ તા ભાષાન સુટલીથી લેકને ગુસ્સે કરી જગાડી ' કે. એમ કરવામાં લેાકેાના ગુસ્સાનુ જોખમ છે, ડૅફેમેશનના કાયદા ( મનુષ્યની પ્રમાણિકતા અને સરળતાને વટલાવનાર તે ખલા ) વળી રકી કરે છે, ખીજા` પણ જોખમ ધાં છે; પરન્તુ આ સધળું સ્ડમજીને જ્હારે એક માણુસ ચૂંટલી ખણે છે ત્હારે જહે મને માટે તે એટલું જોખમ ખેડે છે તે હેના આશયને રહમજવાની પણ શું ના કહેશે ? ભલા બંધુઓ ! ગર્ભાશયથી બહાર પડતા બાળકને ચુંટલી ખણી રડાવનારને નિર્દય કે શત્રુ કે સ્વાથી માનવા જેટલી આત્મધાતી ભૂલ ન કરી. હિંદના ભાવીનુ ભયાનક ચિત્ર હું જ્હારે આળેખું છું ત્હારે એમ ન માનતા કે, હું કાઈ કલ્પનાના વાદળમાં મહાલું. એ ભયના બરાબર ખ્યાલ આપવાને મ્હારી પાસે પુરતા શબ્દો નથી. હુ ક્રૂરીરી અરજ કરૂં છું કે, ધર્મા, ૫થા અને જ્ઞાતિઓના રંગઢા ઝગડા બે વર્ષ માટે માક્ રાખ્યા વગર, સહેજ સહેજમાં એખીજાથી છેડાઇ પડી. અંદરાઅંદર બહાદુરી બતાવવાની મૂર્ખાઇ છેાડયા વગર, અને સમાજવ્યવસ્થા શિક્ષણ તથા ઉત્સાહ એ ત્રણુ ખાખત પર સમ્પૂર્ણ લક્ષ આ પી તે પાછળ સધળાની સઘળી શક્તિના વ્યય કરવા તૈયાર થયા વગર, માપણે જીવી શકવાના નથી જ. આ સંબંધમાં આ અના છેલ્લા ભાગમાં તેમજ શરૂના ભાગમાં મ્હોટા ટાઈપમાં છાપેલા એ 3 ' Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈનહિત છુ. દેહોખાં છે તે તરફ હું દરેક ધર્મના, દરેક જ્ઞાતિના અને ધર્મ કે -જાતિની શ્રદ્ધા વગરના હિંદીનું લક્ષ ખેંચવા પરવાનગી માગું છું. ? * જૈનહિતેચ્છુ ” પત્રમાંના “જૈન” શબ્દમાં, કાયરતા, નિર્માલ્યતા, તુચછતા, હલકા સ્વાર્થ અને હીચકારાપણું હામે યુદ્ધ કરી શકે એવા હિંદુ-મુસલમાન-ખ્રિસ્તી–હેડ કે ગમે તે જ્ઞાતિ કે દેશના મનષ્યને સમાવેશ થાય છે; અને તેથી મારી અપીલ સઘળાઓ પ્રત્યે છે. તે અપીલને પડશે “ જૈન ” જ પાડી શકશે; જેની પ્રકૃતિમાં જેના બંધારણમાં–જેના હૃદયમાં જૈનત્વ હશે તે જ તે અપીલને - પડઘો પાડી શકશે. તે લેખના જવાબ માટે આ અંકમાં પિષ્ટ કાર્ડ મોકલવામાં આવ્યાં છે. જેઉં છું કે કેટલા અને કેવા પડધા તે કાર્ડ દ્વારા પાડવામાં આવે છે ! આજના અંકમાં કયા વિષય ચર્ચા છે અને દરેક વિષયને " અને ક્યા કયા સિદ્ધાન્તને સમાવેશ થાય છે હેની એક જુદી યાદી આપવામાં આવી છે તે તરફ વાચકનું લક્ષ ખેંચું છું, લગભગ રાા વર્ષથી આ પત્રનું લવાજમ વસુલ કરવા માટે વેલ્યુએબલ પદ્ધતિને માર્ગ ગ્રહણ કરવામાં આવ્યું નથી. આ વિશ્વાસને ઘણુઓએ સદુપયોગ કર્યો નથી. સેંકડો નહિ પણ સુમારે ત્રણ હજાર ગ્રાહકોએ હજી લવાજમ મોકલ્યું નથી. એમને હું ઠપકે આપવા માગતો નથી. લવાજમ નહિ મળવાથી આ પત્રના પ્રકાશકને કેહને અંગત એક પાઈનું પણ નુકશાન નથી; કારણ કે બે વર્ષનું સઘળું ખર્ચ મહારે શિર લેવાયું છે, હારે સધળું લવાજમ “ સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ”ને અર્પણ કરાયેલું છે. જેઓ એ ઉપયોગી સંસ્થાનું હક્કનું લહેણું ડુબાવશે તેઓ બેવડા દોષિત થશે, એટલું જ હું હેમના ધ્યાન પર લાવવા માગું છું. જેને * હિતેચ્છુ ” વિનામૂલ્ય મળતું હોય તેમણે પણ સંસ્થાને તે કાંઇક રકમ મેકલવી જ જોઈએ. વાર્ષિક આઠ આના જેવા નમાલા કહેણા માટે-ત્રણ વર્ષના રૂ. ૧ાા જેવી નમાલી રકમ માટે હજાર વેલ્યુએબલ કરવાની ખટપટ કરવી પડે એ શું પસંદ કરવા જેગ છે? પ્રકાશકે આ અંક વી. પી. દ્વારા મેકલવા ઇચ્છયું હતું, પર” હે તેમ કરતાં હેને અટકાવ્યો છે. પૈસા ભરવાની ઈચ્છા હોય Page #15 -------------------------------------------------------------------------- ________________ રને કે ન હોય હેમને પણ આ અંક વાંચવા દેવો જ એવી હારી પ્રબળ ઇચ્છા છે. અંક રવાના થયા પછી એક મહીને રાહ જોવાની પ્રકાશકને ભલામણ કરી છે તેટલી મુદત દરમ્યાન સઘળાનું લવાજમ અને લવાજમ ઉપરાંત કાંઈક વધુ રકમ–મનીઓર્ડર દ્વારા આવી જશે એમ આશા રાખવામાં આવે છે. આવતો અંક એક મહીના પછી આપવાને ઈરાદે છે, તે વખતે જેઓનું લવાજમ બાકી હશે તેઓ સઘળા ઉપર, એક વર્ષનું લવાજમ રહડેલું હોય કે બે વર્ષનું કે ત્રણ વર્ષનું, તે પણ, રૂ. ૨ નું વી. પી. કરવામાં આવશે. દરેકનું જાદુ જ ૬ ખાતે તપાસવાનું બની શકશે નહિ. જેમના મનીઓર્ડર નહિ આવ્યા હોય તેમને સર્વને આવતા અંકે રૂ. ૨) ના વી. પી. થી રવાના કરવામાં આવશે. જે ગ્રાહક મહાશયા પાસે તા. ૩૧-૧૨-૧૮૧૮ ના દિવસે ત્રણ વર્ષનું લવાજમ ચડતું હોય તેમણે ત્રણ વર્ષના લવાજમની રૂા. ૧ અને “ વિધાથી ગૃહ” માટે રૂ. વધારાને એમ ગણીને રૂ. ૨) ભરી વી. પી. છોડાવવું; જેઓ પાસે તા. ૩૧-૧૨-૧૮ ના દિવસે બે વર્ષનું લવાજમ ચડતું હોય હેમણે બે વર્ષના લવાજમને રૂ ૧) અને “વિદ્યાથ ગૃહ ” માટે વધારાને રૂ. ૧ એમ હમજી રૂા. ૨) નું વી. પી. સ્વીકારી લેવું, અને જહેમની પાસે એકજ વર્ષનું લવાજમ લેણું થતું હાય હેમણે રૂા. બે લવાજમને અને રૂ. ૧ વિદ્યાર્થીગૃહ માટે વધારાને એમ હમજી રૂા. ૨) ચુકવી વી. પી. છોડાવવું. સવાલ માત્ર રૂપીઆ-આઠ આનાને છે અને તે પણ પ્રકાશક કે લેખકના ઘરમાં નહિ પણ જૈન વિદ્યાર્થીઓની સેવામાં જાય છે તે ભૂલવું જોઇતું નથી.' વિજેઓની ઇચ્છા લવાજમ ઉપરાંત માત્ર આઠઆના કે રૂપિયો જ નહિ પણ કાંઈક વધારે રકમ “વિદ્યાર્થીગૃહના હિતાર્થે મેકલવાની હૈયે તેઓએ વેલ્યુએબલની રાહ ન જોતાં આ એક પહેચે કે પંદરેક દિવસની અંદર ઈચ્છા મુજબ રકમ મેકલી આપવા મહેરબાની કરવી.. _ ધ્યાનમાં રહે છે. વધારાની રકમ જ માત્ર નહિ પણ લવા જમની રકમ પણ, વિદ્યાર્થીગૃહમાં જ આપવામાં આવે છે... - ' અકેક ગ્રાહકને મન એક બે કે પાંચ રૂપિયા કઈ મહેઠી વાત નથી; એવી રીતે ૪૦૦૦ ગ્રાહકે દીલ હોટું રાખે છે, નહાની હાની ને રકમ મળીને ૧૦ કે ૨૦ હજારની રકમ : વિદ્યાર્થીગલ ને મળી Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષે જૈનહિત છું, જાય. લવાજમ વિદ્યાર્થીગૃહને અર્પણ કરી હિતેચ્છુનું બે વર્ષનું સઘળું ખર્ચ માથે લેવામાં સુમારે ૫૦૦૦ રૂ.ને બોજ મહારી પેઢીને માથે આવવા છતાં વિદ્યાર્થીગૃહને ઓછામાં ઓછા ૧૫૦૦૦ રૂપિયા પણ ન મને તે તેથી ખેદ જ થાય. “ હિતેચ્છુ ના ગ્રાહકોએ લવાજમને ઉપયોગ કેવા કલ્યાણકારી માર્ગે કરાય છે તે તરફ, કેટલે ભોગ તે માટે અપાય છે તે તરફ, તેમજ ગ્રાહકો પાસે ત્રણ ત્રણ વર્ષ સુધી લવાજમ પડયું રહેવા દેવામાં કેટલી હદને વિશ્વાસ કરવામાં આવે છે તે તરફ, જરા ધ્યાન આપવું જોઈએ. એથી વધારે બીજું શું કહું? મહારું કામ સુચના અને અરજ કરવાનું છે. પોતાની વિફાદારી બતાવી આપવાનું કામ વાચકેનું પિતાનું છે. “હિતેચ્છું લાખો વખત વાંચવા છતાં જે તેઓમાં આટલી વફાદારી પણ હ ન થાય-આટલે પણ સ્વાર્થત્યાગ ન ઉત્પન્ન થાય–તો તે માટે - એક રીતે હું જ ઠપકાને પાત્ર છુંકારણ કે મહારા છગરમાં એમને -ઝવવા પુરતું ચૈતન્ય નથી. મુંબઈ, તા. ૧-૫-૧૯૧૮. વાડીલાલ મોતીલાલ શાહ, - તા. કડ-આ અંકમાં એકંદરે ૪૭૨ પૃષ્ટ છે, સપ્ટેમ્બર ૧૯૧૭ના અંક તરીકે ૯૬ પૃષ્ટ, ડિસેમ્બર ૧૮૧૭ ના અંક તરીકે - ૯૬ પૃષ્ટ, તથા માર્ચ અને જુનના અંક તરીકે ૧૯૨ પૃષ્ટ માને એકંદરે ૩૮૪ પૃષ્ટ આપવાં જોઈએ હેને બદલે-મોંઘવારીના આ વખતમાં-૪૭૨ પૃષ્ઠનું નકકર વાચન આપવામાં આવ્યું છે, એટલે કે ૮૮ પૃષ્ટ વધારે છે; તે ઉપરાંત “વિવાથીંગ્રહ માટે ખાસ અંક ૧.૦૦ પૃષ્ટને આપ્યો હતો તે ગણતાં ૧૮૮ પૃષ્ટ, હક કરતાં પણ વધારે, આપવામાં આવ્યાં છે. આ એક જ અક પાછળ રૂ. ૨૮૦૦ ખર્ચ થયું છે, “વણિકનાં લેખાં” આ ઑફિસમાં ગણતાં નથી. ગ્રાહક મહાશયે પણ એવા જ ઉદાર થઈ લવાજમને બદલે ૫-૧૦ ( રૂપિયા વિદ્યાર્થગ્રહને મોકલી આપવા જોઈએ છે.' - અંક ઘણું જ હેટ થઈ જવાથી, અને તાકીદના કારણસી, પ્રફમાં કઈકઈ સ્થળે ભૂલો રહી જવા પામી છે અને કોઈ સ્થળે હાં જૂના ટાઈપ વપરાયેલા છે ત્યહાં “હેમને ને બદલે “મને વંચાય છે (કારણ કે મશીનમાં અક્ષર ભાગી ગયા છે.) એવી ભૂલો કરાઇ છાયક સુધારીને વાંચી શકે તેમ છે. આ અંક પાકા પૂઠાથી અંધાવી લેવા ભલામણ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ એ માલ. · વિષયાની સાથે विषयोनी सूचि. સર્વ ૪૦૧ > હિતેચ્છુ ' ના મુખ્ય લેખકના આયા સબધે ખુલાસા எங்க ર ૨ વિશ્ર્ચાની સૂચિ ૩ સયુક્ત એટલે ? .. -૧૪ ૪ હોમરૂલ ! હોમરૂલ ! ૫ સયુક્ત મહાવીર સધ હું સયુકત જૈન વિદ્યા ગ્રહને લગતા સમાચાર. ૪૧૨–૨૧ છતાકીદે જોઇએ છે વાલઢોઅર (તદ્દન મફત નહિ જા) ૪૧૨૪૭ ૮ આરામ્ય-માધ (તનદુરસ્તી અને શક્તિનું શાસ્ત્ર) હું મારી ઉપવાસની કહાણી...................... પ ઉપવાસથી થતા શારીરિક અને આધ્યાત્મિક લાભ, ઈચ્છાશિ વધારવામાં ઉપવાસના ફ્ળા. સામાયિક, પૂજન, વ્રત ગાદિ ધાર્મિક ક્રિયાના લાભ. ...૪૩ ૧૦ ગુમ દાની વધતી જતી ભય'કરતાં. ... 400 .. .... ... .... ... ૪૧૨-૧૦ - ૪૧૩–૧૧ ... કાઇ અંગ અપવિત્ર કે શરમભરેલું નથી. શરૂમ ગ માં નથી, પણ અગના દુરૂપયાગમાં છે. માસ અતિ અમથી છૂટી પડતા નથી. હરીાઇ વધતી જાય છે— શક્તિ પઢતી જાય છે. વીર્યશુદ્ધિ માટે સામાન્ય નિયમમાં. વિલાસી મગજને ક્રમ સુધારી શકાય ? ૧૧ જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઈલાજ કલકત્તા ખાતે મળેલી શ્વે. જૈ. કારન્સના પ્રમુખનું યાદગાર વ્યાખ્યાન. સમયના પ્રવાહમાં ( Current Topics ): (૧) આસીઆરસી જૈન થઇ ફારન્સના પ્રમુખની ભાષણનું અવલાન:– વ્યાપારી દૃષ્ટિ સત્ય કેવા રૂપમાં હે જીવતી શ્રદ્ધા' અને વાનપ્રસ્થાઅમને બહાર. વિદ્યાપ્રચારનાં કાર્યક્ષેત્રા તથા સાયના. સમાજસ્થિતિનું ચિત્ર; ઉપદેશ' દેશ અને વસ્તુ સ્થિતિનું ચિત્રલેખન એ ત્રણ પ્રકારનાં કથન, પ Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ, પ્રમુખે વિધવાલગ્નની હીમાયત કરી છે કુ વિધવાશ્રમ ખેાલવાની વાતા’ વડે વિધવાપ્રશ્નના ફડચા લાવી શકાશે ખરા ?.... હિંસાખી ગણત્રી. વિચારવાતાવરણ સુધારવા માટે કેવી જાતનું સામાયિક પત્ર નીકળવું જોઇએ ? જૈન ઍસેસીએશન ફ્રિ ઇંડિયા'ને કલમ બદલવાની અરજ. ધાર્મિક સ ́સ્થા તરફના પેાતાના હક્ક લોકાએ હેમવા હું મૂર્તિપૂજક જૈન હાઉ તે શું કરું? શિખરજીવાળા મુકદમા, પચારા ફેસલા કરાવવાની રાતના. અયતિ ઇતિહાસ. કાના કેટલા દોષ છે? હવે કરવું ? કાન્ફરન્સના પ્રમુખાના જીવનમંત્ર શું હવા જોઇએ ? (૨) લત્તા કોન્ફરન્સ ઉપર ઉડતી નોંધ, ૪૮ આ સમ્મેલન કયા ૪ બતાવા વડે કુંતેહમંદ ગાયું ? હિંદુયુનિવર્સીટીમાં ધર્મતત્વ કેટલી હદ સુધી અને કેવા રૂપમાં દાખલ કરાવવું ઇષ્ટ છે? એક ભયની ચેતવણી. હિ યુનિવર્સિટી જેનાને જૂદાં કવાર્ટ્સ નેાના ખર્ચે આપે એ અપમાન' છે અને વારન્ટાઇન છે ! નવા જનરલ સેક્રેટરીને હિતસલાહ. સમ્મેલનમાં આન. માલવિયાજીએ શું કહ્યું?–એક નવું ‘વ્રત’. જેટલા પ્રમાણમાં ઉદાર એટલા પ્રમાણમાં કલહપ્રેમી! અર્જુનલાલજીવાળા સવાલ, પ્રમુખ, મિસાંટ અને ગુ જરાતી પત્ર. ૪૨-૪ C પ્રશ'સાના માખણ ઉપર લડાઇ દરમ્યાન કન્ટ્રેલર જોઇએ ! સયુક્ત જૈન વિદ્યાર્થી ગ્રહના વિદ્યાર્થીઓ તરફથી પ્રમુખને તાર સઢેરા (૩) હિન્દી પ્રધાનને જૈન કામ તરફનુ માનપત્ર જૈન ઍસાસીએશન ફ્ ઇંડિયા' કે જેમાત્ર ન્યૂ મૂ જૈનેાથી જ બનેલી છે અને ખીજા પીરકાના અનુયાયીઆને હેના મૅમ્બર તરીકે નહિ લેવાના નિયમ છે, તેણે આખા હિંદના ત્રણે ફીરકાના અનેાના નામે સ રકાર સાથે કરેલા પત્રવ્યવહાર. દિગમ્બર, જૈવ મૂ॰ તથા સ્થાનકવાથી જૈના તરફની માટીસ ' . ૫૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષયોની સૂચિ. ૪૧૨૫ વગર આમંત્રણે વાડીલાલ ના આવી શકે ! સ્થા, આગેવાન મેઘજીભાઈનાં બે બાણુ નકામાં ગયાં! છેવટે શું થયું ?' જાહેર પત્રોની ટીકાઓ. (૪) જર્મનીમાં અનુષંગી લ: એ શુ નવી જ શધ છે? એ ઉપરથી ઉપજતા વિધવાલનના સવાલની ચર્ચા - ••• • • , ; , ૫૩ જર્મનીમાં નો કાયદો થવાની વાતો; હિંદમાં પૂર્વે શું થયું? હમણું પણ શું થાય છે? નીતિની ભાવના (Concept) માત્ર relative ( સાપેક્ષ ) છે. મનુષ્યની ઉત્પત્તિ સંબંધમાં પ્રખ્યાત ફીલસુફ શોપનહારના વિચાર વિસ્તારથી, સ્ત્રી પુરૂષ વચ્ચેના આકર્ષણનું મૂળ કારણ. સંગ (અને નહિ કે માત્ર માનસિક પ્રેમ) માટે મનુષ્યપ્રકૃતિ તરશે છે. સંતાનમાં પિતાની ઈચ્છાશક્તિ અને માતાનું બુદ્ધિતત્ત્વ ઉતરે છે. જૈનદૃષ્ટિએ લગ્ન અને પુનર્લગ્ન, મનુષ્યની ઉત્તમ મ ધ્યમ અને કનિષ્ટ પ્રકૃતિના સ્વાભાવિક રસ્તા, મહેલમાં રહેવું ઇષ્ટ ખરું, પણ સઘળાને મહેલમાં જ રહેવાની ફરજ પાડવી શકય નથી તેમ જ ઈષ્ટ પણ નથી. ધર્મદષ્ટિએ મુદલ લગ્ન ઇષ્ટ નથી. છતાં વ્યવહાર ખાતર ઈષ્ટ ઠરાવવું પડ્યું છે. ત્યાં જેમ ધર્મ, વ્યવહાર સાથે ભળી ગયે (જરૂરીઆતનારને તાબે થઈને), તેમજ તે છે જ્યારે જરૂરીઆતનું જેર પુનર્લગ્નની ફરજ પાડે ત્યારે હેને પણ વીકરવું પડે. સમાજનું હિત અને વ્યક્તિનું હિત. સમાજના અને સ્વક્તિના હકક. એ સંબંધમાં કેવી કેવી મર્યાદાઓ હોઈ શકે? એક મેયથી અવલોકન.'' : : : પુનર્લગ્નની છૂટ થવા છતાં પતિ પાછળ મરી પડનારી : સ્ત્રીઓ અને સ્ત્રી પાછળ મરી પડતા પતિઓ તો દુનિયાના અંત સુધી થવાના જ. વિધવાશ્રમથી વિધવાપ્રશ્નને નીકાલ આવી શકશે? વિધવાલગ્નને મહાપાપ ઠરાવી પોક મૂકનારા કે ધર્મ , જીવડાઓને એજીએમઈંગ્લડ અને જર્મનીમાં ઉપદેશ આપવા મોકલવા જોઈએ છે' ' . Page #20 -------------------------------------------------------------------------- ________________ પ - જેનલિત,.. main anananana વિધવાયગ્નથી વર્ણસંકર પ્રજ થાય ખરી કે. વિધવાલન અને હિંસાને પ્રશ્ન. ધર્મનું તત્વ “લ જેવા વ્યવહારમાં કેટલી હદ સુધી જોડી શકાય ? જૈન શ્રાવક-શ્રાવિકાના ચેથા વ્રતના શબ્દોની તપાસ, સુરૂષ કરીને પપે છે તે સ્ત્રીઓ કેમ નહિ ? એ - વીલની બન્ને બાજુની તપાસ. - અમોને વિધવાલગ્ન નથી જોઈતું' એવા વિધવાના લેખની ચિકિત્સા. એ અર્થ અને એને પ્રેરનાર તરવ: વિધવા લગ્નની વિરૂદ્ધ અને તરફેણના લડવૈયાના આ કાયાની તપાસ. અંગત લાભને આરોપ કાના ઉપર ભૂકી શકાય ? “દરેક રીવાજ, કાનુન, સુધારણમાં સુખ-દુખ તે કુદરતી રીતે જ રહેલું છે” એ સત્યની કબુલાત અને એમાંથી લેવાનો ધડો. ઇચ્છામિને પાપ ગણો કે ચાહે તે ગણે, પરતુ સૈ એક અથવા બીજી રીતે ઈચ્છામિની કોશીશ તે કરે છે જ, સાધુઓ અને પાદરીઓના દાખલા. લગ્ન, પુનર્લગ્ન, સમાજના હક્ક અને વયક્તિના હકના સંબંધમાં ૧૩ સૂચનાઓ. રા. બહાનાલાલ દલપતરામ કવિ M, A. એમના એક સવની તપાસ. (૫) માં થયેલાં બે પુનર્લને એક વિધવા વિવાહ સહાયક સભાગ્ની સ્થાપના. ૫૫૬ લગ્ન મુદલ ન કરવું એ બાબતના આ લેખકના એક વખતના વિચારો, અને પશ્ચાત અનુભવ. એક પુનર્લગન સંબંધમાં જાહેર પેપરના વિચારો. પંજાબમાં બીજું જન પુનર્જન અને વિધવાવિવાહ સહાય સભાની સ્થાપના. (૬) નૂતન ગુજરાતના કાઉન્ટ ટોલસ્ટોય ...૫૬૬ મહાત્મા ગાંધીએ ગુજરાતમાં પ્રેરેલું નવજીવન. Passive અને Active resistence શું છે ? અંતઃકરણના અવાજને માન આપનાર” ને ન ફરકે ! હિંદના ત્રણ દેશનાયકે, Page #21 -------------------------------------------------------------------------- ________________ * વિષયોની સચિ. છએક મુકાબલે-આર્યસમાજીએનાં અને જનાના ફડા , . . પછી વૈરાગ્યની ત્રણ ભૂમિકાઓ ધનપરના મોહને ત્યાગ, શરીર પરના મહને ત્યાગ, બુદ્ધિપરના માહો ત્યાગ. એકી વખતે એકજ બાબત પર શક્તિ વ્યય કરવાનો સિદ્ધાંત. જન સાધુ અને વિદ્વાનના ઉપદેશથી મટી ) - કંડ નહિ થઈ શકવાનું આધ્યાત્મિક કારણ » દશા શ્રીમાળી હિતેચ્છનું અવલોકન. પ૭૫ જુદીજુદી કે અને ફીરકાઓની ખાસ સંસ્થાઓ હેવી ઇષ્ટ છે? • જ્ઞાતિ એટલે રાષ્ટ્રની વ્યક્તિ.' ફ,ફાળાઓ અને ટીના વાજબી–ગેરવાજબીપણાની તપાસ • માન્યતા એક વાત છે, hard facts જુદી વાત છે. કલાપિને ઉતારો કરનાર લલિતા પ્રત્યે. : દહીં-દૂધમાં પગ ન રાખતાં ગમે તે એક સિદ્ધાન્ત વફાદાર મિત્ર બનવું એ જ પત્રકારનું કર્તવ્ય છે, વાંકાનેર મહાજનને પુનર્લગ્ન બાબતમાં અભિપ્રાય, એની ઉંડી તપાસ અને મહાજનને ધન્યવાદ. *ી. સુધારક અને મ્યુનીસીપલ બંબાવાળા મુકાબલે. - સહન કરી બેસી રહેવાની સલાહ વિધવા આપનારી! (૯) મહાત્મા ગાંધી અને વિધવાલન, ઘર (૧૦)વડેદરા રાજ્યમાં બાળલગ્ન અને વૃદ્ધલન વિ. રૂદ્ધ કાયદે. ... ... .. ... પણ, કાયદે કે કઈ કામ ડરતાં ડરતાં કરે છે ઈછિત ફળ Sાન જ આવે. કાયદાની નબળાઈ નિરાશાજનક પરિત ' ' ણામ ઉપજાવે છે; હવે સખ્ત કાયદે જ ઇષ્ટ પરિ : ણામ લાવી શકે. સખ્ત કાયદા કેવા રાજાથી થઈ શકે ? - - બાળલગ્નનિષેધક કાયદા ઉપર કેટલી બધી ચીજોનો આધાર ......Become hand, O ye kings 1. (૧૧)પ્રમાણિકતા અને ખરી વસ્તુસ્થિતિનું ભાન લોકે Page #22 -------------------------------------------------------------------------- ________________ . ૪૧૮ જૈનહિતેચ્છુ કટહારે મેળવશે ? . . . .-૬૦૦ * ખ્રિસ્તી થયેલા જૈન ગ્રેજ્યુએટ અને માપૂજાને ઉ. પદેશ આપનારસથાનકવાસી સાધુ એમાં પ્રમાણિક કે બુદ્ધિ, ભક્તિ અને પ્રવૃત્તિને પસંદ પડતા જુદાજુદા ધર્મો. - જૈને પીળે ચાંડલ કેમ કરે છે ? " (૧૨)જૈન પત્રો અને પત્રકાર કેવા છે ? કેવા જોઈએ? ૬૦૮ (૧૩)Éહાપુર દરબારનો વિચિત્ર વિદ્યામ. ૩૦ પ્રાચિન અને અર્વાચિન રાજાઓની ભાવના. - - - - ત્રણ ખેટ -નિડર સાધુ, પ્રજાવત્સલ નગરશેઠ તથા પિતાના રાજ્યની સેવા નજીવા પગારથી કરતા વિદ્વાનો, (૧૪)જાગૃત હિંદ . . •• • • • ૩ જાગૃતિનાં ચિહે; નવા શંકરાચાર્યના વિચારો અને આ પ્રવૃત્તિ; અસ્પૃશ્યત્વ વિરૂદ્ધ સમર્થ પુરાણપ્રેમી દેશનાયકે; ભારતને ગર્ભકાળ; એક જ અવાજ-એકજ વર્તન. (૧૫)હાથનાં કર્યાં હૈયે વાગ્યાં ! ઉ૩૮ લકત્તર ધર્મને લેકધર્મ બનાવવાના ગેરલાભ. - 1 ચમત્કારથી લાભ કે ગેરલાભ ? પૂજ્ય તોથી અતિ પરિચય –માનસશાસ્ત્રનો નિયમ. (૧૬)આનું નામ તે પ્રમાણિકતા .....................૬૪૭ " સુધારકે તેમજ કુધારકે વિરૂદ્ધ ન્યાયસર લડત. * લડાથી લાભ જ છે-બને રીતે.. . (૧૭) જેનમિત્રને સમર્પણ!. પ૦ સુધારાની હીલચાલ એ કાંઈ પાંડિત્યની ચર્ચા નથી. (૧૮)હવે ધર્મરાજ બે ખરે ! જૈન લગ્નવિધિની કિંમત આંકવાની એક “કટી. (૧૯)અતિરક્ષાનું પરિણામ........ ... ૧૩ - હથિઆર ભયંકર કે અવિશ્વાસ ? ખરી વફાદારી, વિરૂદ્ધ, lip loyalty. (૨૦)ધમાખાતાનાં કમનશીબ. - ધાર્મિક ખાતાઓમાં ચેરી કેમ થતી હશે ? - **** Page #23 -------------------------------------------------------------------------- ________________ vuurwawni • વિષયોની સૂચિ. (૨૧)એક મંત્રને અર્થ............... જૈનમંદિરમાં ખૂણે બેસીને જલેબી ખાવાને ઉપદેશ. ૧૩ નગ્ન સત્ય (માત્ર વિચારકે માટે )..........૬૫૯ ( આમાં તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર અને આંતરરણાથી મળતાં અનેક ગૂઢ સત્યો લખાયાં છે. દરેક શબ્દ પુરત વખત લઈને વાંચવાથી જ હેનાં રહસ્ય હમજાશે. ) ૧૪ જન પ્રજાને મૃત્યુઘંટ- . .. . ૬૦૦ જન પ્રજા ૫૦-૧૦૦ વર્ષમાં જરૂર મરશે એવા એક જૈનબન્ધએ કરેલા ભવિષ્ય કથનની બારીક ચિંકિસો. ૧૫ શુદ્ધ-છતાં લોકવિરૂદ્ધ-ના કરવું ? .....૭૧૨ • કોઈ કામ “ શુદ્ધ હોય છતાં લેકવિરૂદ્ધ હોય તે ના કરવું” એવા એક સત્રની તરફેણમાં રા.મેતીચંદભાઈ સોલીસીટરને લેખ; રા. પરમાણંદદાસ હાઈકોર્ટપ્લીડર તરફથી હેનું ખંડન; બીજા બે વિદ્વાનોના અને ભિપ્રાય; હિતેચ્છુના મુખ્ય લેખકનું “અવેલેકન. (આ વિષય ઘણે લાંબે થઈ ગયો છે, પરંતુ હેમાંથી ઘણુંઘણું શિખવાનું મળે તેમ છે.) ૧૬ વિવિધ (ઘણી અગત્યની ચાલુ ચર્ચાઓ. ) ૭૭૫ ૧૭ હમે કહાં ઉભા છે ?.......................... ૧૮ જાહેર ખબરે અને વધામણી ...૮૬ થી ૮૭ર आवता अंक माटे लखाइ चूकेला विषयो. ૧ અમૃતલાલ શેઠનું અઠવાડીઉં ' એ કથાને અધૂરા ભાગ પૂરાં લખાઈ ગયું છે. ચાલુ અંકમાં સ્થળસંકોચના કારણે છાપી શકાય નથી; આવતા અંકમાં આવશે.' ૨ મુહપતિ એટલે શું ? હે ગુપ્ત આશય; આરોગ્ય અને ચારિત્રબળ ખીલવવામાં મુહરચતિ કેવી રીતે ઉપયોગી થઈ શકે ? એક વિદ્વાન યુરોપીય ડૉકટરને અભિપ્રાય. મુહપતિને દુરૂપયેગ, ૩ જીવદયા અને ધર્મની ઝીણી વાત લખવા માટે પ્રસિદ્ધ થયેલા એક જૈન લેખમ હાથથી લખાઈ આવેલે જૈનધામ અને લડાઇ” એ મથાળાને વાંચાયક-લેખ. " ક " . ws | (બીજા લેખે આંક આવે, સ્ટારે જ જેજે !: = ; ન Page #24 -------------------------------------------------------------------------- ________________ જી-૧૦ જનહિતે.. સંયુકતએટલે? આખરે બહાદુર અને બુદ્ધિશાળી બ્રિટિશ રાજયે પણ પિતાના અને પાડોશી રાજયનું લકર અને 9 0 0 સંયુકત રાધિપતિ કે લઇવાન દુમનને હરાવવા સંયુક્ત બળ જ કામ લાગે છે, જૈન માગો ! હમારી આસપાસ અને હમારા મધ્યમાં અાન, કુસંપ, હેમ અને સહાનું સચુત શત્રુલકર ત્રાસ વર્તાવી રહ્યું છે! હેને હમે કેવી રીતે હઠાવશે? ટાછવાયા ફીરકા અને ગાથી કાંઈ નહિ અને સંયુક્ત બળ જ કામ લાગશે! માટે જ સયુક્ત જૈન વિદ્યાથી ગ્રહ સ્થપાયું છે. 5 હમારા સઘળા રિકામાં વિઘા ફેલાવશે. c. મા સધળા ફીરકામાં એકતા ફેલાવશે. * હમારા સઘળા ફીરકામાં નવું ચૈતન્ય રેડશે, સંયુક્ત અને વિદ્યાથી ગ્રહ ત્રણે જૈન ફરકાનું સેવા મંદિર છે સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ” એ જ એવું ધામ છે, કે જ્યાં તમે સઘળા મત અને મહારૂહારું ભૂલી સરસ્વતી દેવીની ભક્તિ કરી શકે વિદ્યાથીઓને સ્કોલરશીપ આપી ભક્તિ બતાવે ! Page #25 -------------------------------------------------------------------------- ________________ હામ લ ! હામ લ !! ઢોન હત! હોમ હતું !! કાને જોઇએ છે? માલા, કાને જોઇએ છે ? આયડને મળવાની તૈયારી છે; कुदरत आपवा बेठी छे એલા, કાને હોમ-ફૂલ જોઈએ છે? થુ હમને તે નઇએ છે? ૪૨–૧૧ હમારા દીલને તે જોઈએ છે? પૂ, પૂછે, ઢગીમાં એકવાર તા દીલને વફાદાર થાઓ ! હમારા મ્હોંને હોમરૂલ જોઇએ છે, હમારા દીલને હોમરૂલની ગરજ નથી. કડવી ઝેર જેવી વાત છે, કેમ ? રાત્રુ જેવાં વચન લાગે છે, કેમ ? એક વાર-સદાને માટે એક વાર-કડવું સાંભળી હત્યા ! હમને હેમારી અંદરની વ્યવસ્થામાં પૂરી સ્વતંત્રતા છે; સમાજને કેળવવામાં, ઘરસ'સારના સડા દૂર કરવામાં, સામાજિક ઐકય કરવામાં હમને સમ્પૂર્ણ રહમ-ફૂલ” હોવા છતાં हमे आज सुधीमां साचा दीलथी शुं कर्यु ? साचा दील वगर कोई चीज मळती नथी, અને મળેલી ચીજ પણ સુખ આપતી નથી खाजी राखो के, વિઘા, એકય અને જુસ્સાં વગર સત્તા મળે જ નહિ, અને મળે તા સુખકર થઈ શકે પણ િ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૪૧-૧૨ જનહિતેચ્છુ, દેશનાયકે હવે તે સત્ય હમજ્યા છે. - શનાયકએ કેળવણીને પ્રચારનું કામ, અસ્પૃશ્યત્વ આદિ સમાજસડા દૂરું કરવાનું કામ, ' હિંદુ-મુસલમાન-પારસી વચ્ચે ઐકય રચવાનું કામ સાચા અંત:કરણથી ઉપાડી લીધું છે. ए साचुं अंतःकरण ज 'होमरुल' ने लायक छे. હવે કુદરત ૯મને હોમરૂલ આપવા તૈયાર છે ! પણ હમે પ્રજાજને તે લેવા તૈયાર છે? हुं हमने पूछुछु: जैन धर्मना १३ लाख हिंदीओनेબોલે હમે હેમરૂલ લેવા તૈયાર છે? બોલે તહમે વિદ:પ્રચાર માટે ભોગ આપવા તૈયાર છે? બેલે હમે ત્રણ ફિરકાના વૈર ભૂલવા તૈયાર છો? બેલે હમે સમાજના ભયંકર સડા દૂર કરવા તૈયાર છે? __ कहो 'हा',-अने काले ज हमने होमरुल मळशे. સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ” - “જૈન હિતેચ્છુ ” પત્ર વિદ્યા, એકતા, સમાજ સુધારણા અને ઉત્સાહનું વાતાવરણ ફેલાવવા માટે જ તમારા વચ્ચે મથી રહ્યાં છે, એનું ખર્ચ હમારે માથે નથી, એની સેવાઓ હમારા માટે છે. પક્ષપાત અને સુવાળાપણું છોડી “જૈનહિતેચ્છુ વાંચો અને પક્ષપાત અને સાંકડું દીલ છેડી “સંયુક્ત જેનવિઘાથીગ્રહના વિદ્યાથીઓને ર્કોલરશીપ આપે ! દયાન સારવો છે, વર્ષે આઠ આનામાં ૪૦૦ થી ૬૦૮ પૃષ્ટનું નક્કર વાંચન આપનાર, ઉદારમાં ઉદાર વિચારો અને દીર્ધદષ્ટિવાળી સલાહ આપનાર, હમારી ગાણે ખાઈને પણ હમારી સાચી સેવા બજાવનાર - 'जैनहितेच्छु' कांइ पण बदलो मागतुं नथी. a ) Page #27 -------------------------------------------------------------------------- ________________ હોમ રૂલ! હેમ રૂલ!! ૪૧ર-૧ એના કડવા વચનમાં હમારી સેવા સિવાય બીજો કો સ્વાર્થ એમાં સંભવી શકે? ' મૂલ્ય આપવું ન આપવું ન્હમારી ઈચછાની અને શક્તિની વાત છે પણ “જૈનહિતેચ્છ” નિર્મળ દીલથી વાંચો અને વિદ્યા, ઐક્ય, સમાજસુધારણ તથા જુસ્સાના પ્રચારના હેનાં કામમાં ભાગીદાર બને એક હાથે તાળી પડી શકતી નથી. एकलो माणस शुं करी शकशे ? તે હમારી ગાળ ખાઈને પણ સલાહ આપ્યા કરશે, તે હમારી અંદર વિચારવાતાવરણ ફેલાવી શકશે, તે પોતાના સમય અને શરીરને હમારી સેવામાં આપણે તે પિતાનાં નિમલય આર્થિક સાધન હમારા ચરણમાં મૂકશે. ' પણ શું એ નિર્માલ્ય આર્થિક સાધનથી ૧૩ લાખ જેમાં કેળવણી આદિ તને જોઇતે ફેલા થઈ શકશે?. શું હમારામાંના દરેકની ફરજ નથી કે એ સમાજસેવાના - યજ્ઞમાં જોડાવું અને યથાશક્તિ આહૂતિ આપવી? શું સિયારું ઘર બળતી વખતે હમે જોઈ જ રહેશે? શું હમને હમારા “ઘર” ની દરકાર નથી ? " અગર શું હમને હૃદય જ નથી ? हृदय जो खरेखर होय तो 'संयुक्त महावीर संघ' नी योजना आ पत्रमा छपायली छे ते लक्षपूर्वक वांचो अनें र आजे ज-हमणां ज स्वयंसेवक लीस्टमां नाम नोंधावो. કાર્ડ ભરીને હમણાં જ રવાના કરે. Page #28 -------------------------------------------------------------------------- ________________ w જાર-જ જૈનહિષ્ણુ. - “સંયુક્ત મહાર સઘ.” - આશય–સમસ્ત જૈન સમાજમાં વિદ્યા, એમ, સમાજસુધારણા અને જુસ્સા (Spirit) ને પ્રચાર કર એ આ “સંધને આશય છે. કાર્યમર્યાદા:--જૈનસમાજની હાલની વસ્તુસ્થિતિ તથા આ સંધની પિતાની શક્તિ એ બન્નેને ખ્યાલ રાખી હાલ તુરતમાં સંધને કરવાનાં કામો મર્યાદિત રાખવામાં આવશે. (૧) પ્રવૃત્તિ અને (૨) વિચારવાતાવરણ ફેલાવવું એ બે જાતનાં કામો પૈકી હાલ તે માત્ર વિદ્યાપ્રચાર માટે જ પ્રવૃત્તિ કરવામાં આવશે અને ઐક્ય, સમાજસુધારણું તથા જુસ્સઃ એ ત્રણ તત્ત્વોની બાબતમાં શાન્તિથી વિચારે જ માત્ર ફેલાવવામાં આવશે. આ છેલ્લી બાબતમાં હાલ તુરતમાં-સંજોગે વિચારીને ખાસ ઠરાવ કરવામાં ન આવે સુધી–સંધ પિતાના નામે અને ખર્ચ કાંઈ પગલું ભરશે નહિ, જો કે “સંધના સભ્યોને ખાનગી વ્યક્તિ તરીકે એવું પગલું ભરવાને સામાન્ય હક્ક આથી જોખમાશે નહિ. 1. સિંધનું પ્રજાસત્તાક બંધારણ–આ સંઘમાં દુનિયાના કોઈ પણ ભાગમાં રહેતા, હરકેઈ ફરકાના અને હરકે વિચારના, જૈન સાધુ તેમજ સાધ્વી શ્રાવક તેમજ શ્રાવિકા,તેમજ જૈન તત્વજ્ઞાન તરફ અને આ “સંધ” તરફ સહાનુભૂતિ ધરાવતા હરકોઈ અજૈન બીપુરૂષ પણ દાખલ થઈ શકશે. સભ્યોના બે વર્ગ બનશે - - (૧) સંધનો મૂળ આશય જૈન સમાજની સેવા કરવાનો હે, જે બંધુ કે જે બહેનમાં સમાજસેવાની આગ એટલી તીવ્ર હોય છે પિતાની વાર્ષિક આમદાનીમાંથી ખર્ચ કહાડતાં બચતી રકમને સેળ હિસ્સો આ “સંધાને અર્પણ કરતા રહેવાનું વ્રત લે, તેઓને આ “સંધના “સાધુ” તરીકે ઓળખવામાં આવશે. (એ વર્ગની બહેનને “સાધ્વી” તરીકે ઓળખવામાં આવશે.) કોઈ પણ ફીરકાના ત્યાગી કે ગૃહસ્થ આ સંધના આશ ફલીભૂત કરવાના સતત ઉદ્યમ કરવાનું મહાવ્રત લેશેહેમને પણ આ વર્ગમાં ગણવામાં આવશે. સાધુ સંસ્કૃત શબ્દ છે; હેનો સામાન્ય અર્થ માત્ર એટલે છે કે પવિત્ર પુરૂષ, સજજન, સાધના કરનાર; અહીં તે “જનસમાજની ઉન્નતિની સાધના કરનાર પુરૂષ” એ અર્થમાં વપરાતો શબ્દ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સંયુક્ત મહાવીર સંધ.- ૪૧૨-૧૪ (૨) જે બંધુ કે બહેન વર્ષે ઓછામાં ઓછા રૂ. ૧) ભર્યા કરશે તેમને આ “સંધના “સ્વયંસેવક અને “સ્વયંસેવિકા નામથી ઓળખવામાં આવશે. ફરજો --સાધુ” તેમજ “સ્વયંસેવક સર્વેને નીચે લખેલા નિયમો પાળવા પડશે અને નીચે લખેલી સૂચનાઓના અમલ માટે તેઓએ હૃદયથી કેશશ કરવી જોઇશે. (૧) પિતાની માન્યતાઓ અને શ્રદ્ધામાં ચુસ્ત રહેવાનો પોતાને હકક છે; પણ તેથી જૂદી માન્યતા કે જૂદી શ્રદ્ધા ધરાવવાને બીજા માણસને પણ એટલે જ હકકે છે એ સિદ્ધાન્ત સ્વીકારીને નિયમ કરવો પડશે કે, કોઈના ધર્મને ધિકકાર કે અપમાન પહોંચાડવાથી પોતે દર રહેશે અને એવા કોઈ કામોમાં કોઈ પણ માણસને પતે પ્રત્યક્ષ કે પરોક્ષ સહાય નહિ કરશે. (ન્યાયપૂર્વક ચર્ચા કરવાને કાદને હક્ક તેથી જતો રહેશે નહિ.) (૨) “સંધ' ના સભ્યો વધારવા તથા સંધનું ભંડોળ વધારવા તેમજ સંધના આશયે ફલીભૂત કરવા પિતાથી બનતે પ્રયત્ન ઉપદેશ અને સમજાવટ દ્વારા, હારે હારે પ્રસંગ મળશે હારે હારે, જરૂર કરશે, એવું “વ્રત લેવું જોઈશે. (૩) “જૈનહિતેચ્છ' પત્ર કે જે આ “સંધ' નું મુખપત્ર રહેશે (પરતુ હેનું ખર્ચ “સંધ' ને માથે નાખવામાં આવશે નહિ ) તે દરેક સભ્ય અને સભ્યાએ પુરેપુરું વાંચવા કે સાંભળવા કેશીશ્ન કરવી જોઈશે અને ગામના ઓછામાં ઓછા પાંચ માણસને તે વાંચવાની પ્રેરણું કરવી જોઇશે. (૪) પિતાના અંતઃકરણ વિરૂદ્ધનું કઈ પણ પ્રકારનું ખર્ચજેમકે કારજ, લગ્નપ્રસંગે જરૂર ઉપરાંતની શોભા પાછળ થતું ખર્ચ, વગેર-કરવામાં આવે તે એવા કુલ ખર્ચને સોળમો હિસે આ સંધાને મેકલ જોઈશે. તેમજ પોતાના કુટુમ્બમાં કઈ શુભાશુભ પ્રસંગે પ્રાપ્ત થાય અને તે પ્રસંગે કાંઈ રકમની સખાવત કરવી જ હોય તો તે વખતે ખર્ચવાની રકમને ઓછામાં ઓછો દશમો હિસ્સો પિતાના આ “સંધરને મોકલવાની કાળજી રાખવી જોઇશે. ' (૫) જહાં સુધી પોતાનું ચાલી શકે ત્યહાં સુધી પોતાના પુત્રને ૧૭ વર્ષની અને પુત્રીને ૧૪ વર્ષની ઉમર પુરી થતા સુધી નહિ પવવાનું વ્રત પિતાના આત્મપ્રભુની સાક્ષીએ લેવું જોઈશે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨-૧૬ જૈનહિતેચ્છુ. (૬) પાતાના પુત્ર અને પુત્રીને કમમાં ક્રમ પ્રાથમિક કેળવણીથી તે ખેનશામ નહિ જ રાખે એવું આત્મપ્રભુની સાક્ષીએ વ્રત લેવું જોઇશે. (૭) સમાજમાં જે જે ડા ચાલતા હાય હૈને દૂર કરવા માટે કઇ પણ માણુસ નિઃસ્વાર્થે અને પ્રમાણિકપણે કશીશ કરે વ્હારે હૈના સબંધમાં ક્રાની વાતા ઉપરથી એકદમ મત અધિવાની ટેવને વશ ન થાં, હેની સધળી હકીકત મેળવતાં સુધી વિતાં કે તરફેણને મત ન બાંધવાની અને તટસ્થ રહેવાની પ્રમાણિક કાશીશ કરવાનું વ્રત લેવું જોઇશે. પુરતી માહેતી મેળવ્યા પછી પાતાનું અંતઃકરણ કહે તે પક્ષ લેવાને હરેકને સમ્પૂર્ણ સત્તા છે. (૮) મ્હારે મ્હારે દેવદર્શન કે મુનિદર્શન કે ધાર્મિક ક્રિયાની તક મળે હારે ત્હારે તે તકમાંથી કાંઇક પણ તત્ત્વ ાંશખવાની આ સધના દરેક સભ્ય અને સભ્યા કાળજી રાખશે, (૯) વ્હારે કાઇ પણ ખરડા, ક્રૂડ, અપીલ પેતાની પાસે રજી કરવામાં આવે ત્હારે, વાહવાહથી લલચાઈને કે કાઇને સારૂં લાગે તે ખાતર, કે પેાતાના નામના શિલાલેખ થાય એ ઇચ્છાથી, અગર કારી યાની જ લાગણીથી રકમ આપી દેવા પહેલાં ઉપયાગ —હિત અગ્નિતને સવાલ-દેશ અને સમાજની આજની સ્થિતિને સવાલ-વગેરેના બુદ્ધિપૂર્વક વિચાર કરવાને પુરતા વખત લીધા પછી જ જવાબ આપવાની, આ સંધ'ના દરેક સભ્ય અને સભ્યાને ભલામણ કરવામાં આવે છે. [ આવી બાબતો કાઇ સભ્ય' ફ્રે સભ્યા' આ ‘સ''ની આર્ટ્સિની સમ્રાદ્ઘ પૂછાવશે તે ઘણી ખુશીથી યાતિ સલાહ લખી મેાકલવામાં આવશે. ) (૧૦) આ સંધ'ના કેળવાયલા સભ્ય અને સભ્યાએ પાતાની ૪. સદ્દના વખતમાં ‘સંધ'ના ઉદ્દેશાની સફલતા માટે ન્હાની મ્હોટી મુન્નારી અને ભાષણા કરશે; અને ાં જુાં બની શકે તેમ હે ય ઢાંઢાં તે સ્થળના સભ્યા. એક રથાનિક સભા સ્થાપવા કાશીશ કરશે, ΟΥ (૧૧) આ સંધના સભ્યે પેાતાના આત્માની સાક્ષીએ એવા નિયમ લેવા જોઇશે કે, કાષ્ટ પણ પચમાં, ફ્રાન્ફરન્સમાં, સભામાં, જ્ઞાતિના મેળાવડામાં કે ધાર્મિક સમ્મેલનમાં પેાતાના અભિપ્રાય આ પવાની ફરજ પડે વ્હારે ૠંત:કરણને પૂછીને તે મુજખના જ અભિપ્રાય નિડરતાથી તે જાહેર કરશે. Page #31 -------------------------------------------------------------------------- ________________ સંયુક્ત મહાવીર સંધ. * જામ, (૧૨) આ સાધના દરેક સભ્ય દરરોજ એકાન્તમાં ઓછામાં ઓછી ૧૫ મીનીટ ગુજારવાની અને તે દરમ્યાન આ “સંધ ના તમામ સભ્યો અને સભાઓનું આત્મબલ અને ઉપયોગીપણું વધે એવી ભાવના ભાવવાની, તેમજ સંધસેવાના માર્ગ વિચારવાની કાળજી રાખવી જોઇશે. સંધને ભંડાર.--અને પ્રકારના સભ્યો તરફથી મળતી વાર ર્ષિક ફી તથા ટક ભેટ વગેરે આવકની પહોંચ “જેનહિતેચ્છુમાં પ્રકટ કરવામાં આવશે, અને તે તમામ રકમ, વ્યવસ્થાપક મંડળ મારફત કોઈ સદ્ધર બૅન્ક, મીલ કે શાહુકારને હાં વ્યાજે મૂકવામાં આવશે. --- * વ્યવસ્થાપક સમિતિ “સંઘમાં ઓછામાં ઓછા ૧૦૦ સભ્ય જોડાયેથી મુકરર કરવામાં આવશે. ત્યહાં સુધી તે નીચે સહી કરનાર નાણું જાળવશે અને હિસાબ રાખશે. વ્યવસ્થાપક સમિતિમાં ત્રણે જૈન ફીરકાના સભ્યોની પસંદગી કરવામાં આવશે. દેશવ્યાપક કીર્તિવાળા ગૃહસ્થને આ સમિતિમાં મેળવવા કોશીશ કરવામાં આવશે; પરતુ મહટાં નામે મેળવી જ શકાશે એવી ખાત્રી આપી શકાય નહિ; કારણ કે આ “સંધ ના સિદ્ધાન્ત જહેમને માન્ય હોય તેઓ જ હેમાં જોડાઈ શકે; નામ ખાતર કેાઈ જોડાય તેથી “સંઘનું હિત નથી અને મહેટાં નામથી કંઈ નૈતિક અસરમાં વધારો થઈ શકે નહિ. • • .. ભડળને ઉપગ-સંધ' ની જે આમદાની થશે હેને ઉપયોગ હાલમાં તે મુખ્યત્વે વિદ્યાપ્રચારમાં જ થશે અને આગળ જતાં અનુકૂળતા મુજબ અને વ્યવસ્થાપક સમિતિની ઇચ્છા મુજબ ઐય, સમાજસુધારણ આદિ “સંધના બીજા આશયોની સફલતામાં પણ થશે. કુલ આવકને મહેટ ભાગ (સમિતિ ઠરાવશે તેટલો) ત્રણે જૈન ફિરકાના વિદ્યાથીઓની સેવામાં ખર્ચાશે. - જન્મતિથિ–આ “સંધાનું કામ મહાવીરજયતિ (તા. ૨૪મી એપ્રીલ ૧૮૧૮)ના શુભ દિવસે શરૂ કરાયેલું ગણવામાં આવશે. પ્રાર્થના. શ્રી મહાવીર પિતામહના પગલે ચાલવાની અને એ રીતે શ્રી મહાવીરના સંધની તથા પિતાના આત્માની ઉન્નતિ કરવાની જે જે પવિત્ર સાધુઓ, સાદવીઓ, શ્રાવકે, શ્રાવિકાઓની ઇચ્છા હોય તે દરેકને-હેમના હૃદયમાં રહેતા મહાવીર દેવને–નમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ ૪ર૦૧૮ જૈનહિત છું ! પ્રાર્થના છે કે, ખરી ભક્તિ અને ખરા પુણ્યને ઓળખવાની હમને. દરેકને બુદ્ધિ મળી અને એ બુદ્ધિનો ઉપયોગ કરવાની ઇચ્છાશક્તિ મળો ! હમારા પિતાના ગચ્છમાં કાયમ રહીને, સમસ્ત ગમના સમૂહ રૂપ મહાવીર સંધની ભકિત કરવાના કામમાં સામેલ થવાની હમને સન્મતિ સૂઝે! - | વિનંતિ. છે. આ યોજના પુરી વાંચી, વિચાર કરી, જહેમને તે અંતઃરણથી પસંદ પડે હેમણે આ સાથેના પિષ્ટકાર્ડમાં સહી કરી મોકલવાની મહેરબાની કરવી. - નિયમો વગેરેને છેવટને નિર્ણય, ૧૦૦ સભ્યોનાં નામ મળી ગયા પછી હેમાંથી બનાવાયેલી વ્યવસ્થાપક સમિતિને હાથે થશે. તે વખતે છેવટની મંજુર થયેલી થાજના અને ધારાધારણ છાપી પ્રગટ કરવામાં આવશે. ' કાર્ડ ભરી મોકલનાર સજજનેને પ્રાર્થના કરવામાં આવે છે કે, “સંધના સાધુ વર્ગમાં નામ નોંધાવવું કે “સ્વયંસેવક વર્ગમાં, તે આપની ઈચ્છાની વાત છે. પરંતુ એક સચના કરવાની તે મહને જરૂર પરવાનગી આપશો કે, ઘરબાર છોડી તથા કષાયને વશ કરી પંચમહાવ્રતધારી જૈન સાધુની દીક્ષા લેવાનું સદ્ભાગ્ય તો આજે થડાના જ નશીબમાં છે; પરન્તુ (1) સજજન તરીકેના સામાન્ય નિયમ પાળવાનું અને (૨) પિતાની આવકમાંથી ખર્ચ જતાં બચતા ભાગને પણ સોળ હિર સમાજઉદ્ધારના મહાયજ્ઞમાં આપવાનું કામ કાંઈ એટલું બધું મુશ્કેલ નથી. લાખો ખ્રિસ્તીઓ પિતાના ધર્મને ફેલાવો કરનારી મુકિત ફાજને પિતાની વાર્ષિકઆવકને અમુક હિરસે આપવાનું વ્રત લે છે અને તેથી આજે હજારો નહિ પણ ક્રોડો રૂપિયા ખર્ચવાની તાકાદ મુફિજમાં આવી છે. સ્વામીનારાયણ પંથ અને શિખધર્મમાં પણ દરેક માણસે વર્ષ અમુક રકમ સંધના સામાન્ય ભંડોળમાં આપવી પડે છે. આ વસ્તુસ્થિતિ જોતાં હમને શું એમ નથી લાગતું કે આપણામાંના ડાકે જે પિતાની બચતન ( નહિ કે આવકને ) સોળમો હિસે “સંયુક્ત મહાવીર સંધના સામાન્ય ભંડળમાં આપવાનું Page #33 -------------------------------------------------------------------------- ________________ સંયુક્ત મહાવીર સંધ, બત લઈશું તો એક હેટી રકમ સહેલાઇથી એકઠી કરીને તે વડે આસ્તે આસ્તે વિદ્યાનો બહોળે પ્રચાર કરવામાં આપણે સારી ફતેહ મેળવી શકીશું? જમણથી એક વખત આનંદ થશે, વરઘેડાથી એક બે કલાકને આનંદ થશે, અહીંતહીં પરચુરણ દાન કરવાથી મહેતું કાર્ય કઇ થવા પામશે નહિ, પણ “મહાવીર સંધના સામાન્ય ભંડોળમાં રકમ એકઠી થવાથી સેંકડો જેને કેળવાશે અને અકેક કેળવાયેલો જેન ઓછામાં ઓછું પિતાના કુલ ટુંબને તે સારી સ્થિતિમાં લાવી શકશે જ, કદાચ કોઈ અસાધારણ પાણીવાળો નીકળશે તો સમાજને પણ ઉપયોગી થઈ પડશે. આ ફળ સદાકાળ વધતું ને વધતું જાય તેવું છે. સંપ, સંસારસુધારે જુસ્સે એ સર્વ પણ કેળવણીને પ્રતાપે આજેઆમ આવવાં લાં ગશે. આ, સઘળી ઉન્નતિની ચાવી છે. આખી દુનિયામાં મહાન ફેરફાર થવા લાગ્યા છે, હરીફાઈ એટલી વધી પડી છે કે જે હિંદ આગળ નહિ વધે તે ચગદાઈ જ જશે; કાં તે આગળ વધે અને કે તે ચગદાઈ મરે; એ એ જ માર્ગ છે, છો તે સ્થિતિમાં પડી રહેવા દે એવા આજની દુનિયાના સંજોગો નથી. આજે બીજી પ્રજાઓ નબળી પ્રજાને ભક્ષ કરવાને તલપી રહી છે. ફરીફરીને વિનવું છું કે આજે આપણને કેઈ ચાલુ સ્થિતિમાં બેસી રહેવા નહિ જ દે. એ વાત હવે આપણા હાથમાં રહી નથી. આપણે કાં તો સમર્થ બનવું જોઈશે, અગર તો બીજાને ભક્ષ બનવું જોઈશે. પહેલે રસ્તે, એટલા માટે, લીધા સિવાય આપણે છૂટકે જ નથી. પ્રમાદ અને બેદરકારી આપણને હવે કઈ તે પાલવે તેમ નથી. ટૂંકી નજર અને ઘર સંભાળી બેસવાની પ્રતિ હવે આપણને પાલવી શકે તેમ નથી, હિંદના લોકનાયક માથાં મૂકીને કામ કરી રહ્યા છે. દરેક કોમે પોતપોતાના વર્ગમાં વિવા, સંપ અને જુસ્સાને પ્રચાર કરવાનું કામ ઉપાડી લઇને બાપણું દશનાયકોની મહેનત બચાવવી જોઈએ છે અને આપણા વણેલા બળ સાથે આપણે હેમના કામમાં જેવું જોઈએ છે. આવી વસ્તુસ્થિતિમાં, સજ્જને, શું હમે “ સંયુકત મહાવીર સંધના “સાધુ' બનવા આનાકાની કરશો–રે કરી શકશો? પૂછો હમારા હૃદયને. હું મારા હૃદયને ફરી ફરી વીસ વખત પૂછી ચૂક અને હેણે જવાબ આપ્યો કે, સોળમો હિસ્સે મહાવીર સંઘને અર્પણ કરવા માત્રથી હારૂં શુ એછું થતું નથી; હારી Page #34 -------------------------------------------------------------------------- ________________ જે હિતેચ્છુ, સઘળી બચત, હારા સઘળા સમય અને હારું આખું શરીર મહાવીરને અર્પણ કરીશ ત્યારે જ હા ઉદ્ધાર છે. મુરબ્બીઓ! હમે પણ હમારા હૃદયને પૂછી જુઓ -શાન્તિથી, એકાગ્રતાથી, પ્રમાણિકતાથી પૂછી જુઓ અને જે જવાબ હાથી મળે તે વાબ મુજબને “વર્ગ” આ સાથેના કાર્ડમાં લખો. - ' જેઓ બીજા એટલે “સ્વયંસેવક વર્ગમાં નામ નોંધાવવા ઈ છતા હોય તેમને પણ “સાધુ વર્ગ વાળી દલીલ પ્રથમ વાંચવા વિનંતિ છે. જૈન શાસ્ત્રનું ફરમાન છે કે, પ્રથમ સાધુને ધર્મ ઉપદશા; અને હેને તે મુશ્કેલ લાગે હેને પછી શ્રાવકને ધર્મ ઉપદેશ. હમને, સજન, હું પ્રથમ “સાધવર્ગ: દાખલ થવા અરજ કરૂં ; અને હમારી ભક્તિ એટલી તીવ્ર ન હોય તે, છેવટે અવયંસેવક વર્ગમાં દાખલ થવા અરજ કરું છું. પરંતુ હેમાં પણ વર્ષે રૂ ૧) ઓછામાં ઓછા આપવાની જે ફરજ છે હેને અર્થ હમારે બરાબર હમજવો જોઈએ. રૂ. ૧) ઓછામાં ઓછો છે તે ઓછી આવકવાળાની સગવડ માટે છે; હમારી આવક હમારા ખર્ચ કરતાં વધારે હોય તો હમે “શ્રીમંત' જ છે, પછી હમારી પાસે હજારની મુડી ન હોય હેની કાંઈ ચિંતા નથી. હમારે હમારા હૃદયને બને નાણુંથેલીને પૂછીને અને સમાજની સ્થિતિનું ચિત્ર આંખ આગળ રાખીને, વર્ષે રૂ. ૧) થી જેટલું બને તેટલું વધારે મોકલવાની કોશીશ કરવી જોઈએ છે. હમે હજાર જ આપ, સો આપે, પચીસ આપ, કે દશ આપે, એ કહેવાની મહને સત્તા નથી. એ હમારી પિતાની ભલી મતિ અને ઈચ્છાશક્તિને સવાલ છે, હું હેમાં હાથ વાલીરા નહિ. - અને હવે એક વાત વિશેષ. હમે આ “સંધના સભ્ય તરીકે નામ ભરી મોકલે ત્યાર પછી હમારી પહેલામાં પહેલી અને સ્ફોટામાં મહેદી, પવિત્રમાં પવિત્ર ફરજ એ છે કે, હમારા પિછાનવાળામાંથી જેલા વધારે સભાસદ મેળવી શકે તેટલા મેળવશે. પૅલેટ અને નામ ભરવાનાં કાર્ડ જોઈએ તેટલાં મંગાવી લેશો. સભાસદની સારી સરખી સંખ્યા નેધાઈ ગયા પછી, હેમણે કરવાનાં કામો બાબતમાં અવારનવાર સૂચનાઓ અને અપીલે પ્રગટ કરવામાં આવશે. તા. ૨૪-૪-૧૮૧૮. * ઇ જેનહિતેચ્છુ ”ફિસ ) શ્રી મહાવીરનો પ્રિન્સેસ સ્ટ્રીટ - સેવક મુંબઈ ૨, વાડીલાલ મોતીલાલ શાહ, Page #35 -------------------------------------------------------------------------- ________________ * = = = - श्री संयुक्त जैन विद्यार्थी गृह. નાખવા નોન વવશે થિ | મુંબઈ ખાતે “સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહમાં ૪૦-૪૧ વિઘાથઓની હાજરી રહ્યા જ કરે છે. પ્લેગના કારણથી ગુજરાત-કાઠિયાવાડના જૈન–અજૈન વિદ્યાર્થીઓને આ સંસ્થા સુંદર આશ્રય સ્થાન થઈ પડયું હતું. વિદ્યાર્થીઓએ તે વખતે પોતે અગવડ વેઠીને પણ થોડા વખતને માટે આશ્રય લેવા આવતા બહાર ગામના બંધુવિઘાથીઓ માટે સગવડ કરી આપવાની ભલમનસાઈ બતાવી હતી. અમદાવાદ ખાતેના સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહને હાંના સપ્ત પ્લેગના વખતમાં હારે સ્કુલ અને કોલેજો બંધ રહી હતી તે અરસામાં બંધ રાખવાની જરૂર પડી હતી, પરંતુ દોઢ મહીનામાં પ્લેગ શાન્ત થતાં પુનઃ કામ ચાલુ થયું હતું. ' મહારી મુસાફરી દરમ્યાન ઈદાર હાઈકોર્ટના જજંજ' શ્રીયુત જે. એમ. જેની M. A. Bar-at-Law મુંબઈ ગ્રહની મુલાક કાતે આવ્યા હતા અને બે કલાક સુધી રેકાઈ બારીક તપાસ કર્યો બાદ તથા વિદ્યાર્થીઓના સહવાસમાં આવ્યા બાદ ઈદેર ઉપર. મંયા હતા, હાથી હેમણે “ગૃહના સુપ્રીન્ટેન્ડન્ટ પર નીચે મુજબ પત્ર લખ્યો હતો – " પ્રિય સુપ્રિન્ટેન્ડન્ટ; સાર્વત્રિક ભ્રાતૃભાવ એ જ સત્યને આમા છે. બધુ વાડીલાલ તે લક્ષ્યને પહોચ્યા છે. મુંબઈ અને અમદાવાદ ખાતે આવેલાં હેમનાં વિદ્યાર્થીગૃહો' એ કથનને સંગીન અને છટાદાર પુરાવો છે. નાતાલની રજામાં મ્હારે મુંબઈ ગ્રહની મુલાકાત લીધી ત્યહારે વિદ્યાથી બંધુઓની ચપળતા, સ્વાત્મસંશ્રય તેમજ નમ્રતા અને સભ્યતા જોઈ હું આશ્ચર્યચકિત થયો હતો. મહાવીર પ્રભુના આ યુવાન અનુયાયીઓની પ્રગતિ થાઓ એમ હું પ્રાર્થ છું. મહને આશા છે કે આ યુવકમંડલ મનુષ્યો, મનુષ્યોથી ઉતરતા છે તથા મનુષ્યથી રહડીઆતા જેમાં જૈનવ પ્રેરવા મન-વચન-કાયાથી કેશીશ કરશે. - J. D. Jaimi. M, A., M. R. A.S., Bar-at–Day. Judge, High Court, Indoro; *** Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. જાણીતા આગેવાનાની મુલાકાતા, (૨) દિગમ્બર અગ્રેસર અને ‘ના રાજા' દાનવીર રાયબહાદૂ શેઠ હુકમચંદજી સાહેબે વિદ્યાર્થીગૃહની ખાસ મુલાકાત લઈ વીઝીટ બુકમાં બેહદ સતાષ અને આશિર્વાદથી ભરપૂર ઉલ્લેખ કર્યાં હતા એટલુંજ નહિ પણ વિદાય થતી વખતે, વિના આગ્રહ, માસિક રૂ. ૧૦૦) ની કાલરશીપ દેવાની પોતાની ફરજ જણાવી હતી. જે શેઠ સાહેબે સરકારને લાખ્ખાની રકમ આપી છે, હેમને મન રૂ.૧૦૦)ની સ્કાલરશીપ જૈન કામની વિદ્યાવિષયક પ્રવૃત્તિમાં આપવી એ કાઇ મ્હાટી વાત નથી.પરન્તુ,કેટલાક ટ્વિગમ્બર ભાઈએ હાલમાં ચાલતા વે તામ્બર–દિગમ્બર ગડાને આગળ કરીને હેમને આ સયુક્ત ખાતામાં સહાય કરતાં રોકે છે. ખરી વાત છે કે 'ટા ચાલતા હૈય ારે સન સકાચાય, પરન્તુ એ સવાલ ત્હારે જ થઈ શકે કે ઝ્હારે કાઈ શ્વેતામ્બર મૂર્તિપૂજક વર્ગને લગતું જ કામ હાય.સમસ્ત જૈન કામની સાથે સબંધ ધરાવતું કાંઈ કામ હાય, કે જે વળીવિદ્યાને લગતું હાઈ રાષ્ટ્રિય સેવાનું કામ ગણાવું જોઇએ અને નહિ માત્ર કામી સેવાનું,અને હેના સ્થાપક પણ કાંઇ ધાર્મિક યુદ્ધમાં જોડાયલા પથા સાંતા નથી,—એ સ ંજોગામાં શેઠ સાહેબે હેમને અટકાવનાર દિગમ્બર ભાઇઓને શાન્તિથી પણ હિંમતથી ઉચીત જવાબ આપવા જોઇએ છે. શેઠ સાહેબે પેાતાના સ્વધર્મી ભાઇઓનું માન રાખવું જોઇએ એ વાત ખરી છે, પરન્તુ અગ્રેસર થયા તેથી કાંઈ ખીજાઓના ગેરવાજબી ખાણને તાબે થવા માટે બંધાયલા નથી. શેઠ સાહેબ પાતે બુદ્ધિમાન છે અને હેમને સલાહની ભાગ્યે જ જરૂર છે. આશા તે પેાતાના હૃદયના પવિત્ર અવાજ પ્રમાણે વર્તન કરવા શીઘ્ર શક્તિમાન થશે. છે કે જાર ર (૩) ઝાલરાપાટનના નગરશેઠ શ્રીયુત નાદીરામજી ખાલચટ્ટ જીવાળા શ્રીયુત લાલચ છ શેડીએ ઉજ્જૈન મિલ્સના એજેંટ શ્રીયુત મદનમાહનજી જૈની તથા રાયખહાદૂર શેઠ કસ્તુરચંદજી સાથે વિધાચીંગૃહ'ની મુલાકાત લઇ ઘણા સતાષજનક અભિપ્રાય લખ્યા છે; એટલુંજ નહિ પણ આ નૂતન જૈનસમાજના ભવિષ્યના અગ્રેસર યુવાને માસિક રૂ. ૬૦) ની ફૅાલરશીપ ૮ વર્ષ સુધી આપવાનું Page #37 -------------------------------------------------------------------------- ________________ જાણવા જોગ ખબરો. ૪૧૨૨ જાહેર કરી પહેલા વર્ષની રકમ મોકલાવી પણ આપી છે. મહારા ઉપર અંગત નિર્મળ નિઃસ્વાથી પ્રેમ રાખનાર આ દિગમ્બર બધુને આભાર માનવાના વિવેકથી હું ઇરાદાપૂર્વક દૂર રહીશ.' શેઠ કસ્તુરચંદજી અને શેઠ કલ્યાણમલજી સાહેબે ગૃહને સહાય કરવાનું વચન આપ્યું છે, જે માટે તેઓને આભાર માનું છું. . (૪) સ્થાનકવાસી મુનિશ્રી હર્ષચન્દ્ર વગેરે તથા વેતામ્બર મૂર્તિપૂજક વર્ગના ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીસુમતિસાગરજી પન્યાસ તથા વક્તા મુનિશ્રી મણિસાગરજી વગેરેએ મુંબઈ ખાતેના ગૃહમાં સાથે પધારી નિરીક્ષણ કર્યું હતું અને હેમનાં વ્યાખ્યાનેને તે લાભ લેવા ત્રણે સંપ્રદાયના ગૃહસ્થ “ગૃહ માં એકઠા મળ્યા હતા. = બા વખતે કોઈ જાતનું ફંડ કે અપીલ કરવામાં નહિ આવે, રે મેવું હારા હમેશના નિયમાનુસાર, અગાઉથી જાહેર કરવામાં આવ્યું હતું. બને સંપ્રદાયના મુનિવરેએ અને પંડિત લાલને ઐક્ય તથા દિ ધાકૃદ્ધિ ઉપર વ્યાખ્યાન કર્યા હતાં અને સંસ્થા તરફ સપૂર્ણ દાલસે છ જણાવી હેને ઉદય ઈચ્છો હતો. યથામતિ જવાબ હાશ ત રફથી અપાયા બાદ સભા વિસર્જન થઈ હતી. મુનિશ્રીના એક્સપ્રેમ અને વિદ્યાપ્રેમ માટે અંતઃકરણથી આભારી છું. . - - (૫) મહારા વૈલિંટીઅરમિત્રોની સાથે ધોરાજીનિવાસી શેઠ પાઘભાઈ નેમચંદ તથા શેઠ રવજીભાઈ નેમચંદ તથા રા. ત્રિભુવનદાસ નેમચંદ વસનજીએ “ગૃહની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓએ મનું સ્વાગત કર્યું હતું. વિદાય થતી વખતે શેઠ પોપટભાઈએ સંતોષ જાહેર કરતાં રૂ. ૫૦૦) ની રકમ ર્કોલરશીપ ફંડમાં આપી હતી, જે આભાર સાથે સ્વીકારવામાં આવી હતી. ગયા અંકમાં પણ હેમની તરફના રૂ. ૫૦૦ ની પહોંચી હતી. કુલ્લે રૂ. ૧૦૦૦ તેઓએ મોકલ્યા છે. આ (૬) શેલાપુરના દિગમ્બર અગ્રેસર શેઠ હીરાચંદ નેમચંદ મુલાકાતે આવી ઘણે લાંબો અને સંતોષજનક શેર કરી ગયા છે અને પિતાની લાગણની સાબીતી તરીકે અમુક દાન પણ સેંધી ગયા છે. . (૭) વિધાન મુનિ માણેક અને બીજા કેટલાક બને ફીરકાના મુનિવરે અમદાવાદ ખાતેના વિધાથી ગૃહની મુલાકાત લઈ સતૈધ જાહેર કરી ગયા છે. મુલાકાતે આવેલા તમામ મુનિવરે અને ગૃહસ્થાને હેવાલ એક પત્રમાં આપવા જેટલી જગા ફાજલ પડી શકે નહિ તેથી અત્રે તેઓ સર્વને આભાર માની આ પ્રકરણ અહીં Page #38 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨૪ જનહિતા સમાપ્ત કરૂં છું. પરન્તુ શેઠે અબાલાલ સારાભાઇની ખેાડીગના અનુભવી અને સમાજપ્રેમી હાઉસ માસ્ટર રા. મનસુખલાલભાઇની આ સંસ્થા પ્રત્યેની લાગણી માટે તથા શ્વે૦ અંગ્રેસર શેઠ લાલભાઈ ત્રિકમદાસનાં સુશિક્ષિત ધર્મ પત્નીએ પેાતાના સખીમંડળ સહિત લીધેલી મુલાકાત માટે હેમને આભાર માનવાનું હું મુલ્તવી રાખી શકે નહિ. આ અેને લગભગ ૧૫ કલાક બેસીને કેળવણી, જૈન શાસ્ત્રો, તત્ત્વજ્ઞાન વગેરે સંબંધમાં જે બુદ્ધિશાળી સવાલજવામ મ્હારી સાથે કર્યાં હતા તેથી મ્હારા હૃદયમાં હેમના માટે ઉંચુ માન ઉત્પન્ન થયું હતું. એ દિવસ ક્યારે આવે કે મ્હારી જૈન મ્હેના મીસ નાઈટ્રેન્ગલની માક સમાજસેવામાં યાહેામ કરી બહાર પડે ! શ્રીમતી અનસૂયા મ્હેતે શરૂઆત કરી છે એ માટે એમને હાર્દિક ધન્યવાદ ! કોઇ શિખવો કે કેવી રીતે ધન્યવાદ આપવા ? મ્હારા શબ્દકોષમાં જ્હારે કાઇ લાગણી દર્શાવવાને શબ્દ જાતે નથી હારે હું મુંઝાઉં છું અને લાગણીને સમૂળગી દાખી ને નિષ્ઠુર—લુખ્ખા-આભારરહિત બની જાઉં છું. એવા એક પ્રસંગ અત્રે સંક્ષેપમાં જણાવીશ. ભાઇ તુળશીદાસ મેાનજી કરાણી નામના એક શ્વેતામ્બર મૂર્ત્તિ પૂજક અન્ધુએ એક દિવસ માસિક પંદર રૂપિયાની આઠ વર્ષની કૅલરશીપના પહેલા હપ્તાના રૂ. ૧૮૦) અને આ દાન એ મહીના વહેલું કરવું જોઇતું હતું હેંને બદલે માડુ સૂઝયું હેના પ્રાયશ્ચિતના રૂ. ૨૦) મળી રૂ. ૨૦૦) મેકલ્યા. રીતસરના આભારને પત્ર હેમને લખવામાં આવ્યે. એટલામાં દીપમાલિકા પ્રસંગ આવ્યેા; હિતેચ્છુના ખાસ અંક વાંચી હેમણે શારદાપૂજન નિમિત્તે રૂ. ૫૦૧) ની ભેટ ગૃહને માકલી આપી. પછી ઘેાડા વિસ ખાદ“પંદર રૂપિયાની કૅલરશીપના ખીન્ન ત્રીજા ચેાથા વર્ષના હતા તરીકે રૂ. ૫૪૦) ના ચૅક મેાક્લી આપ્યા. ત્યાર બાદ એક પત્રમાં રૂ. ૭૨૦) ના એક અને રૂ ૬૦૧ તે ખીજો એમ એ ચૂક મેકલી આપતાં લખ્યું કે “પ્રિય બન્ધુ! આ સાથેના રૂ. ૭૨૦ ના ચૅક અભ્યાસ તથા મ્હારા મિત્ર રા પ્રભુદાસ શેશકરણ તરફ્ની કાલરશીપના ખાતામાં જમા કરશેા અને રૂ. ૯૦૧) ને ખીજો ચૅક · વધારાની મદદ’ તરીકે જમા કરશેા. લી. સેવક તુલસીદાસ” આ પત્ર તા. ૨૫ માર્ચે લખેલા છે અને પછી મહાવીર જયન્તિના દિવસે રૂ. ૬૦૧)ના કૈંક જયન્તિની ખુશાલીમાં માકલી આપ્યા છે ! એમના ઉપકાર હું માનવાના નથી; કારણ કે તે પોતાને મ્હારા · સેવક ' લખી શ્વેત " Page #39 -------------------------------------------------------------------------- ________________ જાણવા જોગ ખબર ૪૨-૨૫ કફેડી દશામાં મૂકે છે. ભાઈ તુલશીદાસ અને ભાઈ પ્રભુદાસ—-અને ભાગીદારેએ મળીને–મહારા પર જુલમ કરવા માંડે છે. જેને કોમને કામની કદર નથી એવા મહારા તહોમતને ખોટું પાડી મહેને જો ઠરાવવાને તેઓએ એકસંપ કર્યો છે, અને સેવકના સેવક બની સેવકને આશ્ચર્યમાં ગરકાવ કરી મુંગે બનાવી દીધા છે. ભાઈ! કાંઈ પણ અંગત સંબંધ વગર, કાંઈ પણ પ્રાર્થના થયા વગર, પતાની સ્થિતિ પણ એવી શ્રીમંત ન હોવા છતાં, ફક્ત મહારા નિર્મા લ્ય હિતેચ્છુના શબ્દોની કદર કરીને આટલી હદની લાગણી બતાવનારા હમારા હૃદયને કયા પૂજાપાથી હું પૂછું ? વ્યવહારના આભાર વડે તે ઉચ્ચગામી આત્માને હું કેવી રીતે કલુષિત કરવાની હિંમત ધરી શકું? ઈચ્છવાનું હારા હાથમાં હોય તો હમારે માટે હું શું ઈચ્છું? હમે મહારા સિદ્ધાંતો અને લાગણીઓ વચ્ચે યુદ્ધ જગાડી મહને હચમચાવી નાખ્યો છે. હું હમને આશિર્વાદ' ન આપી શકું? માત્ર “શાપ” જ આપી શકું, અને તે એ જ કે, હમે અનંત કાળને માટે અકિંચન અને અશરીરી થાઓ ! વિઘાથીગૃહ ચાલે કે કાલે બંધ પડે, હું જીવું કે કલાક પછી મરણ પામું, લોકે સંસ્થાને પિતાની બનાવે છે તોડી નાખે,–ગમે તેમ થાય-મહારું મિશન પાર પડયું છે અને હવે હું કાંઈક દીલાસા સાથે ભરી શકીશ. - વિદ્યાથી, હારૂં કલ્યાણ હે! ' , ગયા અંકમાં અમદાવાદ ગૃહના બે વિદ્યાર્થીઓ પર્યુષણની રજામાં લિંબડી જઈ હાંથી અમુક રકમ એકઠી કરી તે રકમ હોના બેડીંગ હાઉસ” ને જ વિના માંગે અને હુને પૂછાવ્યા સિવાય અર્પણ કરી આવ્યાના ખબર પ્રગટ થયા હતા. હમણું મુંબઈના વિદ્યાર્થીગૃહના એક વિદ્યાર્થી (ભાઈ બી. કે. વરડયા ) મૅડીકલ કોલેજની છેલ્લી પરીક્ષામાં પાસ થઈ સંસ્થા છોડી ગયા પછી થોડા જ દિવસના અરસામાં મેરાદાબાદથી મહને લખે છેઃ “વડીલ બંધુ! મહારી ખરી મુશીબત વખતે મને અભ્યાસનાં સઘળાં સાધન કરી આપવા સાથે મહારા તરફ જે પ્રેમ અને મમતા બતાવવામાં આવ્યાં છે હે યત્કિંચિત બદલો પણ હું કેવી રીતે વાળી શકીશ? હમારી શુભાશિષોથી પાસ થતાં વેંત જ મહને અત્રે ઍસીસર્જનની જગા રૂ. ૧૦૦ના પગારથી મળી છે. મહારે પહેલા મહિનાનો પગાર Page #40 -------------------------------------------------------------------------- ________________ - જેનહિંતશ્રુ ૧૨-૬ મહને કાલે મળશે; હેમાંથી રૂ. ૧૦૦ હું એકલી આપીશ, તે સ્વીકારશો. મહને સંસ્થાએ ખરી વખતે આપેલી. લેન હું ગમે તેટલી કરકસર કરી તાકીદે પૂરી કરીશ અને સંસ્થાની સેવા છંદગીપર્યત કરવાને બંધાયેલો રહીશ. હમે જે ઉંચા સિદ્ધાતો વાતચીત દરમ્યાન અને ભાષણ દ્વારા મહારા જીગરમાં ઉતાર્યા છે તે કઈ રીતે ભુસાવા પામે નહિ એ જ હું પ્રાગું છું. સેવા બજાવવાની મહને તક મળે એમ હું ઈચ્છું છું. ખુશીમાં હશે. હમારે લઘુ બધુ, બી. કે. વરડ્યા (M. B, B. S. Asst. Surgeon.) ભાઈ વિરડ્યાને મનીઓર્ડર પહોંચ્યો છે. સંસ્થા પ્રત્યેના આવા સ્નેહ અને વફાદારી માટે હેમને હું ધન્યવાદ આપું છું. બીજા વિઘાર્થીઓ-પછી તેઓ આ સંસ્થામાં રહેતા હો કે હિંદની હરકેઈ. સંસ્થામાં–આ બંધને દાખલો લઈ વફાદારી અને સમાજસેવા શિખે એમ હું અંતઃકરણથી ઈરછું છું. એક વિદ્યાર્થી બી. એ. કે બૅરીસ્ટર કે સીવીલીઅન કે વ્યાપારી થાય એમાં કાંઈ મોટું આશ્ચર્ય નથી; તેઓના હૃદયમાં દેશસેવા કે જનસેવાનાં બીજ રોપાય એ જ હેટી ચીજ છે. સુંદર પુલમાં સુગંધી ન હોય તે તે શા કામનાં? હિંદને આજે એવા વિદ્યાર્થીઓની જરૂર છે કે જેઓ ભણે–ખૂબ ભણે પહેલા વર્ગમાં પાસ થાય એવું ભણે–પરન્તુ તેથી વધારે સેવાધર્મને પાઠ ભણે–અને અભ્યાસ પૂરો કર્યા બાદ યથાશક્તિ સમાજસેવામાં ફાળો આપે. હેમાં પણ શ્રેષ્ટ તો તે જ છે કે, જે મહીને પાંચસો રળવાની સ્થિતિમાં છતાં રોટલા ખર્ચથી સંતોષ વાળી પિતાની ખીલેલી બુદ્ધિ અને ભરજુવાનીને લાભ સમાજસેવાના હરકેઈ મિશનને અપે. હાં સુધી વિદ્યાર્થીઓ પિતાની જ આબાદી તરફ નજર રાખીને ભણશે ત્યાં સુધી આ દેશમાં કોઈ જાહેર ખાતું આબાદ થઈ શકવાનું નથી. પ્રથમ દેશ, પછી કેમ, પછી કુટુંબ અને પછી પોતે આ મુદ્રાલેખ યુવાન હિંદીએ સદા સર્વદા નજર હામે રાખવો જોઈએ છે. “પ્રથમ હું, પછી કુટુંબ, પછી સગાંવહાલાં, પછી નાત, પછી ગામ, પછી છો અને પછી દેશ”. એવું શિખવનાર હિંદમાતાને દ્રોહી—ખૂની-શત્રુ છે. મહેને આટલે મોડે કેમ યાદ કર્યો? - એક ઉંચામાં ઉંચા કુટુંબના નબીરા અને શ્વેતામ્બર મૂર્તિપૂર જક અગ્રેસરને ત્યાં એક હવારે હું મહારા એક વૈલટીઅરની સાથે Page #41 -------------------------------------------------------------------------- ________________ જાણવા જોગ ખબરે. રખ્યછે. જઈ ચડે. ‘વિઘાથગૃહ ની વાત શરૂ કરું છું એટલામાં તે ગૃહસ્થ વચ્ચે જ બોલી ઉઠયાઃ “મહને આટલે મેડો કેમ યાદ કર્યો? હે હમારી યોજના અને કામ કરવાની રીતને પુરો અનુભવ લીધે છે. હવે હમે પોતે મહારા નામ હામે જેટલી રકમ લખે તેટલી આપવા હું ખુશ છું.” આવી સજજનતા અને વિશ્વાસને રખેને લેશ માત્ર દુરૂપયોગ થયો ગણાય એ ચિંતાથી મહેં ૮ વર્ષ સુધી ચાલુ રહે તેવી માસિક રૂ. ૪૦)ની ર્કોલરશીપ હેમનું નામ હામે ભરી, ત્યહારે હેમણે કહ્યું કે “માત્ર આઠ વર્ષ સુધી જ નહિ પણ, સંસ્થાની હયાતી હોય ત્યાં સુધી એ સ્કોલરશીપ લીધાં કરજે; અને હમારા ઘૌલટીઅરને ઉઘરાણુની તકલીફ ન આપતાં પહેલા વર્ષની રકમ તથા તે સાથે શારદાપૂજનની રકમ હમારી સાથે જ લેતા જાઓ, એ શરતે કે હારૂં નામ પ્રકટ કરતા નહિ અને મહારી છબી પણ મૂકતા નહિ. કારણ કે, હું જે આપું છું તે હમારા ઉપર ઉપકાર કરવા ખાતર નહિ, પણ ત્રણ ફીરકા વચ્ચે ઐકયની ભાવના ઉત્પન્ન કરવા, હમારા પ્રશંસાપાત્ર કાર્ય અને આત્મભોગની કદર તરીકે અને મહારા આત્મહિતાર્થે આપું છું”...એવો દિવસ કહારે આવે કે તમામ જૈન શ્રીમંતે આવી કદરદાની, આશય અને કાર્યની કિમત હમજવાની આવી દરકાર, તથા એક સુંદર કામ સુંદર રૂપમાં કરવાની કળા શિખે ! . ' . એક બહેન સમુદ્રપારથી કદર કરે છે ! - મસુઆ (આફ્રિકા)થી એક બહેન રૂ. ૨૫)ની રકમ પિતા તરફની ભેટ તરીકે વિદ્યાર્થીગૃહને મોકલતાં જણાવે છે કે, હિતેચ્છુને ગયો અંક વાંચવાથી તેના ઉપર જે સચેટ અસર થવા પામી હતી હૈને પરિણામે પોતાની પાસે જે કાંઈ તે વખતે શીલીકમાં હતું તે તેણુએ મેકલી આપ્યું હતું. પિતાનું નામ પણ બહાર પાડવાની આ ભલી બાઈ મના કરે છે. કલ્પનાશક્તિ (Imagination)ની બાબતમાં સરેરાસ પુરૂષ કરતાં સરેરાસે સ્ત્રી સ્વભાવથી જ ચહડીઆતી હોય છે, માત્ર તેની તે શક્તિને પીછનવી જોઈએ છે અને ખીલવવી જોઈએ છે. આર્યસમાજની કન્યાપાઠશાળા માટે એક મહેટ ફંડ કરવાનું વ્રત લઈને એક કુમારિકાએ મુસાફરી કરી હતી અને તેણીનું વ્રત સફળ થયું હતું. અધ્યાત્મવાદ અને હિંદસેવા માટે મીસીસ એની બિસાટે જે કર્યું છે હેની તારીફ કોઈ શબ્દોમાં થઈ Page #42 -------------------------------------------------------------------------- ________________ કાર-૨૮ જૈનહિત છું. શકે તેમ નથી. મીસ નાઈટીગેઇલે આખી જીંદગી બ્રહ્મચર્ય પાળીને યુદ્ધક્ષેત્રની સંધ્યમાં ઘવાયેલાઓની સારવાર કરવામાં તથા હિંદમાં આરોગ્યનાં સાધને ઉભાં કરવામાં જે ફાળો આપે છે તેથી તેણીનું નામ આખી દુનિયામાં અમર થયું છે. સ્ત્રીઓ હારે પ્રકાશ પામે છે હારે પિતાના પતિ, પિતા, પુત્ર, સંબંધીઓ–રે અજાણ્યા મનુષ્ય પાસે પણ અપીલ” કરીને જનસેવાનાં કામમાં મોટી મદંદ મેળવી આપનાર થઈ પડે છે. ગુજરાતના એક મહેટા શહેરના નગરશેઠની સુશીલ પત્નિ પિતાના પતિ પાસે લાખો રૂપિયાનાં દાન કરાવવા માટે અમરે નામ કરી ગઈ છે. આર્યસમાજના મેળા વખતે લાલા લજપતરાયનું ભાષણ સાંભળ્યા બાદ તુરત જ કેટલીક બાઈઓએ પિતાના અંગ ઉપરનાં તમામ આભૂષણ ગુરૂકુળને કહાંડી આપ્યાં હતાં ! હિંદમાં આવી “દેવી એને હજી છેક જ દુષ્કાળ પડે નથી એટલે દરજજો સંતોષ માનવા જેવું છે. એક કુમારીકાની “ બહેનપણી ! - ' બહેન દમયન્તી મણિલાલ માણેકચંદ (મૂળ વતન સરધાર, હાલ મુંબઈ) લખે છે-“બાપુ, હું તમારી પાસે એક મહેરબાની માગવા ઈચ્છું છું. મને બાળકી ધારીને મારી વાત હશી કાઢો નહીં તો હું માગવાની હિંમત ધરી શકું. હું બાળકી છું ખરી, પણ બેડીંગ જેવી વિદુષીની બહેનપણું છું. એ હેનપણું તમારા હિતેરછુના ઉપદેશેાએ કરાવ્યાં છે, તેથી તમારાથી મને બાળકી ગણીને મારી માગણી હશી કાઢી શકાશે નહીં. મારા પિતાજી મને કઈ કઈ વખતે બક્ષીસ આપે છે તે હું સાચવી રાખું છું, તથા કેઈ કોઈ વખતે હાથની કારીગરીથી કરાતા કામના વેચાણમાંથી કાંઈક કાંઈક મેળવું છું. એવી રીતે મારી પાસે થોડીક રકમ એકઠી થઈ છે અને તે હું મારી બહેનપણીને આપવા ઈચ્છું છું. મહીને રૂ. ૫) ની એક સ્કોલરશીપ તમને પસંદ પડે તે વિદ્યાર્થીને મારી વતી પાંચ વર્ષ સુધી આપશે. મારી આ તુચ્છ રકમ સ્વીકારશે તે મારા ઉપર મહેરબાની થઈ સમજીશ કારણ કે તેથી સેવાનું એક પણ કામ કરી શકવાને મને ગુપ્ત આનંદ થશે. ” એક કુમારિકા--આટલી મહાની ઉમરની–આ સેવાભાવ શિખે એ જૈન કેમને માટે ખરેખર શુભસુચક છે. વજના દીલવાળા કેટલાક જૈન શેઠીઆઓએ આવી વાત વાંચવી જ ન જોઈએ નહિ Page #43 -------------------------------------------------------------------------- ________________ જાણવા જોગ ખબર ૪૧- તે કદાચિત ઢાંકણુમાં પાણી લઈ ડૂબી મરવાની ઈચ્છા થશે ! “ પ્લેગમાં સપડાયેલ બ! | એક આશ્ચર્યજનક ઘટના–ખરેખર બનેલી હકીકત-રજુ કરવાની તક મળવા માટે હું પિતાને અહોભાગ્ય હમજું છું. એક અજા યે યુવાન જન મહારી ઑફિસમાં આવી મહારી પૂછપરછ કરવા લાગ્યા. કોઈએ હારા હામે આંગળી કરવાથી અને પીછાન કરાવવાથી તેણે મહારા ટેબલ પર રૂ. ૨૫) મૂકી કહ્યું: “માફ કરજે, હે હમને કઈ દિવસ જોયેલા ન હોવાથી વિનય કરી શકો નહતે." મહારા ગામ ભંડારીઆમાં ભયંકર પ્લેગ ચાલે છે. મહારા કુટુંબનાં કેટલાંક માણસો પણ હેનો ભેગા થયા છે. છેવટે મહારા સગા ભાઇને પ્લેગ લાગુ પડવાને તાર મહને મળ્યો, તે જ વખતે હે હિતેછું તાજું જ વાંચેલું હોવાથી હેં મનમાં સંકલ્પ કર્યો કે જે મહારાભાઈને આરામ થશે તે હું, રૂ. ૨૫) સંયુક્ત જૈન વિદ્યાર્થગ્રહને ભેટ કરીશ. ત્યાર બાદ તુરતમાં જ આશ્ચર્યજનક રીતે મહારા ભાઈને આરામ થયો અને તે હવે પિતાનું કામકાજ કરી શકે છે. તેથી એ રક્સ આપવા આવ્યો છું. આ નિમિત્તે મુલાકાતને લાભ મળે એ મહારું સદ્ભાગ્ય છે. ” - આ Phenomena (કુદરતી બનાવ ) કેમ બને છે હેનું સાયન્સ હમજાવવાની આ તક નથી. પરંતુ આ હકીકત ખરી છે એની ખાત્રી થવા માટે હું જાહેર કરીશ કે તે યુવાનનું નામ મી. મગનલાલ વિઠ્ઠલદાસ છે. અત્રે જાહેર કરેલી હકીક્ત અક્ષરસઃ ખરી હોવાની ખાત્રી હેની મુલાકાતથી કે પત્ર લખીને પૂછાવવાથી થઈ શકશે. મહે તે માણસને તે દિવસે જીંદગીમાં પહેલી જ વખત જે હતાં અને તે વખતે હારી પાસે ૩ માણસો હાજર હતા , ; : ગયા અંકમાં પૃષ્ઠ ૩૫૪ માં લગભગ એવી જ જાતને દાખલો વર્ણવ્યું હતું. હૃદયની સાચી દાનત કે બેટી દાનત કેવાં પરિણામે ઉપજાવે છે તે હમજવાને આવા દાખલાઓ કામે લાગે છે. તેથી એક તાજો બનેલો બીજે દલો પણ અત્રે જણાવવાની રજા લઈશ. એક સામાન્ય સ્થિતિના વ્યાપારી મિત્રે એક હાની ર્કોલરશીપ આપવાનું વચન આપ્યું. રીવાજ મુજબ તે નામ પ્રસિદ્ધ ૫ણું થઈ ગયું. થે જ વખતમાં તે વ્યાપારીમિત્રને અણધાર્યો મહેટ નફો મળ્યો. દરસ્થાનમાં વૈલટીઅરોએ વચન અપાયેલી રકમની ઉઘરાણી કરી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨-૩૦ જૈનહિત છુ આજે આપું, કાલે આપું, એમ કરતાં મહીનાઓ વીતવા લાગ્યા. વૈલંકીઅને પચાસ અને ન્હને પિતાને ૧૦ ધક્કા થયાઃ અંતે... જણાવવાને અત્યંત દુઃખી છું કે......અંતે મિત્રે રળેલી અને હાથમાંની સઘળી દોલત જોતજોતામાં ગુમાવી. અને કદાચ એમ પણ લાગશે કે દાઝેલા ઉપર ડામ દેવો જોઇ ન હતો. હેમને હું જવાબ આપીશ કે, દુઃખમાં સપડાયેલા શત્રુ તરફ હેને દુઃખ થાય - એવું કાંઈ પણ વર્તન કરવાની નીચતા મહારાથી થાય જ નહિ; પણ - આ ગૃહસ્થ મહારા મિત્ર છે, શત્ર નથી. અને સુખમાં માણસને ઉપદેશ લાગતું નથી, દુઃખમાં કલ્પનાશક્તિ તીવ્ર બને છે અને તેને પ્રસંગે એકકટાક્ષ હજાર શાસ્ત્રવચન કરતાં વધારે અસરકારક થઈ પડે છે. માટે આ સખ્તાઈ–જે હેને “સખ્તાઈ કહી શકાય તે-કરવાને મહને હક્ક છે. આહા, દુનિયામાં કેટલી કેટલી જાતનાં દુઃખ છે! ભૂખથી પણ દુઃખ થાય, અને અતિભેજનથી પણ દુઃખ થાય ! વર્ષાદ ન પડે તેથી દુખ થાય અને અતિ વર્ષાદ પડેથી પણ દુઃખ થાય ! જેની પાસે કોઈ નહોતું એવા હજારો માણસો લડાઇના આ અસાધારણ સંજોગમાં હજારો-લાખે રૂપિયા રળીને ઢમઢેલ બન્યા છે. ગઈ કાલના ભીખારીઓ આજે હેટા “ શેઠ સાહેબ ” બન્યા છે. ચાંદીનાં સાંકળાં હેમને નહિ મળતાં તેઓ આજે સોનાના દાગીનાને તે હાથ પણ અડકાડતા નથીઃ હેમની નાજુક શેઠાણુઓને હીરા-મોતી-માણેક જ જોઈએ છે ! રામને એક આને ખચ શક્તા નહોતા તેઓ ઘરની મેટર દોડાવવા લાગ્યા છે. એ બધું બદલાયું તે સાથે એમના વિચાર પણ બદલાઈ ગયા છે ! કાલે તેઓ કૃપણ શ્રીમંતેને ગાળો દેતા. આજે પિતાની સ્વાધતાને બચાવ કરવા હિમત ધરે છે ! હેમનું ખર્ચ વધાર્યું છે ખરું પણ તે ઠાઠમાઠમાં, ઍમ સાહેબને શણગારવામાં અને કોઈ કોઈ દાખલામાં મહીને રૂ. ૨૦૦ કે પ૦૦ ની વેશ્યા રાખવામાં ! બિચારાઓને ઓછી જ ખબર છે કે, છપ્પનીઆમાં ભૂખથી જેટલાં મરણ નહોતાં નીપજતાં તેટલાં ભરણુ ઘણું દિવસની ભૂખ પછી એકાએક ભળી જતા હદપારના આહારથી નીપજતાં હતાં. હેમને ઓછી જ ખબર છે કે, હેમની શેઠાણીઓને હાલમાં પહેરાવવામાં આવતાં હીરા-માણેક લાખે મનુષ્યોના લોહીથી બનેલા પદાર્થ છે. - હેમને એછી જ ખબર છે કે, એરેબીઅન નાઇમાંના મીભાઈને નિદ્રાવસ્થામાં રાજાને સ્વાંગ પહેરાવી રાણીઓએ પતિ કહી ખૂબ બહેકાવ્યા અને એક રાત્રીએ નિદ્રાવશ સ્થિતિમાં ગંધાતા ગાભા Page #45 -------------------------------------------------------------------------- ________________ જાણવા જોગ ખબર પહેરાવી રસ્તા ઉપર મૂકી દીધા હારે જાગી ઉઠેલા મીભાઈને બેવડ દુઃખ થયું હતું ! એ ઠગારી લક્ષ્મીનાં રમકડાંઓ ! યાદ રાખજો કે જેટલા જલદી ઉંચા રહયા છે તેટલાજ જેરથી નીચે પટકાવાના છો. કુદરત હમને કસે છે–પારખું જુએ છે–નાટક ભજવે છે,ત્યેની હેમને કશી ખબર નથી. ખૂબ લહેર કરે, ખૂબ મઝા માણી , અચ્છી તરહ “બાઈ સાહેબ ને શણગારી ટીકીટીકીને દર્શન કરી - કારણ કે કુદરતને બીજો દાવ થોડા જ વખતમાં ખેલાવાને છે અને જીતેલો થોડા જ વખતમાં છતાઈ જવાનો છે ! એટલા ઉંચા રહડાવીને 'હમને નીચે પટકવાના છે કે ગેટલાં છેતરાં પણ હાથ લાગવાનાં નથી! લડાઈનાં પરિણમે હજી પડદા પાછળ છુપાયેલાં છે! હેમાં હમારી વ્યાપારકુશળતા કામ લાગવાની નથી. ખીલી લ્યો, ખૂબ ખીલી લ્યો, ચીમળાવા માટે–હા કરમાવા માટે–ખીલાય તેટલા ખીલી લ્યો. પણ ચીમળાતી વખતે એમ ના કહેતા કે “મહારા ખીલવાના દિવસમાં મહને કટુ શબ્દ કહેનાર ઉપર ગુસ્સો કરી હેને “નિર્દય ” અને નિંદક’ કહેવાની વ્હારી મૂર્ખતા ઉપર હવે મહને પશ્ચાત્તાપ થાય છે. ”...તે ખરેખર નિષ્ફર છું-હમારા જ પ્રત્યે નહિ, મ્હારા પોતાના પ્રત્યે પણ નિષ્ફર છું, અને કુદરત દેવી પોતે પણ નિષ્ફર છે–તે હમેશાં સેટીથી જ શિખવે છે– લડાઈથી જ પ્રજાઓને શિક્ષણ આપે છે; પણ એ ગઈ કાલે જ પારકી દયા માટે જંખતા–મદદ માટે હાથ લાંબો કરી આંસુ પાડતા આજના શ્રીભરત ! હમારી દયા કયહાં ગઈ ! હમે દયાના હીમાયતીઓ–પરભાઈની વાત કરનારાઓ–લોભી શ્રીમંતેને ગાળે આપવામાં આ નંદ માનનારાઓ–હમારી પરમાર્થવૃત્તિ આજે કહાં ઘરાણે મૂકી આવ્યા? લક્ષ્મીના કેફમાં, જમાનાના જડવાદી મેજશોખમાં, સ્વા ના દારૂમાં અંધા બનેલા એ ધૂત્તો ! હવે હમે જોઈ શકશે કે ગરીબાઈમાં હમારું હૃદય દયાની જે વાત કરતું હતું તે તે દયા લેવા ઇચ્છતું હતું–દયા દેવા નહિ !......એટલા જ માટે કહું છું કે, હમે ઠગાસ છો, હમે ગુલામમાર્ગ” –હમે દેશદ્રોહી-ધભદ્રોહી–હરામખોર છે; અને ફરીથી કહું છું કે હમને હમણું ભળતી લક્ષ્મી માત્ર હમને બેવડા જેરથી નીચે પટકીને શિક્ષણ આપવા માટે જ હમારી પાસે આવી છે. માતાને બૈરી બનાવનારા ઓ પાપીઓ ! ચેતે, શરમાઓ, આંખ ખોલીને જુઓ કે હમે શું કરી રહ્યા છે અને શું ભેગવવું પડશે! Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ર-૦૨ જેનહિતેચ્છુ. * લકત્તા સ્થાનકવાસી સધુ, મહારી કલક્તાની મુસાફરી વખતે હાંના કેટલાક સ્થા. જૈન ભાઈઓએ જૈનશાળામાં હુને આમંત્રણ આપ્યું હતું અને એક સાસાન્ય ભાષણ થયું હતું. તે વખતે મહને ફરમાવવામાં આવ્યું હતું કે મહારે વિદ્યાર્થીગૃહ માટે અપીલ કરવી; પરન્તુ કલકત્તાના ભાઈઓની ભલી મતિનો મહને એટલે વિશ્વાસ હતો કે વિદ્યાથગ્રહ માટે અપીલ કરવી હવે એગ્ય લાગ્યું નહિ. તેઓ પૈકી રા. લક્ષ્મીદાસ પીતા મ્બરદાસે રૂ. ૫૦૦)તથા રા, ગુલાબચંદ આણંદજીભાઈએ રૂ. ૫૦૦) વગર વિનંતિએ આપ્યા હતા અને મહને રેકવા કોશીશ કરી હતી પરતુ જેઓને આવી સારી લાગણી છે તેઓને હારી હાજરી કે ઉશ્કેરણી કે અપીલની જરૂર જ ન હોય–તેઓ હારી ગેરહાજરીમાં એર વિશેષ સેવા બજાવી શકશે–એમ ધારી હું હાંથી રવાના થયો હતે. | દૂર દેશાવર્ના સની ભલી લાગણી ગયા અંકમાં મહું લખ્યું હતું કે “કરાંચી, ઝાંઝીબાર, મસુઆ, કલીકટ, એન, માંડલે, રંગુન, કલકત્તા, ચીન, મદ્રાસ, વગેરે સ્થળામાં રહેતા જૈનબંધુઓ પૈકી અકેક બખે. સજજને જે થોડા દિવસ સુધી દરરોજ અકેક કલાકને ભેગ આપે તે વિદ્યાથીગૃહ માટે મહેકી રકમ એકઠી થવા પામે તેમ છે.” અને મહેને જણાવતાં હર્ષ થાય છે કે કેટલાક કદરદાન ગૃહસ્થોએ મહારી એ સૂચના ઉપાડી લઈને યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે – (૧) એડન કેમ્પથી રા. કુલચંદ લીલાધર વેરાએ ( આ જના અંકમાં અન્યત્ર યાદી પ્રગટ કરી છે તે મુજબ રૂ. ૧૨૬૨ા . ની રકમ એકઠી કરી મોક્લી છે, જેમાંની મોટી રકમ રૂ. ૫૦૧ ની . આપનાર ગૃહસ્થ પિતાનું નામ જાહેર નહિ કરવા ભલામણ કરેલી છે અને એક લાગણીથી ભરપૂર પત્ર છાપવા મોકલ્યા છે, પણ તે પત્રમાં મારી પ્રશંસા હોવાથી કેટલાકને કાંઈ કાંઈ તર્ક વિતર્ક થાય એ વિચારથી છાપવાનું માંડી વાળ્યું છે. વિશેષ રકમ માટે પ્રયત્ન ચાંલું છે. " (૨) ઝારીઆ (બંગાલ)માંથી ર. તથા અન્ય મિત્રોએ કેશીશ કરી રૂ. ૭૩૫) એકઠા કરી મોકલ્યા છે. આ શહેરથી Page #47 -------------------------------------------------------------------------- ________________ જાણવા જોગ ખખરા ૪૧૨-૩૩ કેટલાક ઉત્સાહી બન્ધુએ ન્હને કલકત્તા ખાતે મળવા અને હેમની સાથે લઇ જવા આવ્યા હતા તેઓએ ખાત્રી આપી હતી કે ધણા ભાઇઓ ન્હને ઝરીઆમાં જોવા-સાંભળવા ઇંતેજાર હતા અને હું જો જઈ શકું તે સારી રકમ મળવાના પુરા સભવ હતા. પરન્તુ તે વખતે શિખરવાળા ટંટાની શાન્તિની હીલચાલમાં હું એટલે દેશકાયલે। હતા કે મ્હારે વિદ્યાર્થીગૃહ’ના હિતને ભેગ આપવા પડ્યા હતા. હું આશા રાખીશ કે ઝરીઆના મ્હારા પ્રેમીએ મ્હને આવા અનિવાય કારણને લઈ હું હેમના હૃદયને પડઘા ન પાડી શકયા તે માટે ક્ષમા કરશે અને પેાતાની જ મ્હારી હાજરીમાં જેટલી સારી ખાવવા ધારતા હતા તેથી પણ વધારે સારી રીતે મ્હારી ગેરહાજરીમાં બજાવશે. કરવાના (૩) ક્લીકટના એક પ્રેમી બન્ધુએ રૂ. ૧૦૦૦) પેાતાની તરના મેાકલી આપ્યા છે અને પેાતાનું નામ જાહેર કરવાની મના કરવા સાથે એક અત્યંત લાગણી ભર્યાં પત્ર લખી કામ ઉત્સાહમાં વધારા કર્યો છે. રકમ પેાતાના ધારવા પ્રમાણે મેાડી મેકલવા માટે ખેદ દર્શાવ્યા છે અને હજી વિશેષ ક્રમ મેાકલવાની ઇચ્છા જણાવી છે. આ સર્વ ગૃહસ્થાને અંતઃકરણપૂર્વક આભાર માનતાં અરજ કરીશ કે હજી તે તે તે સ્થળામાંથી અને આસપાસનાં સ્થળેામાંથી બનતી રકમ ઉધરાવી મેાકલવા કાશીશ કરશે. ગુન, માલમીન, ઝાંઝીબાર, મદ્રાસ, કાચીન, હૈદ્રાબાદ એ શહેરા હજી તન કારાં રહી ગયાં છે.તે દરેક શહેરમાં મ્હને ચાહનારા અને મ્હારા ‘મિશન' પર પ્રેમ ધરાવતા ઘણા બન્યું છે. તેઓ પેાતાની જ બજાવવામાં ખાકી નહિ જ રાખે એવી મ્હારી દૃઢ શ્રદ્ધા છે. એક એ યુવાનો ઉત્સાહથી એવા નિયમ કરે કે દરરાજ એક કલાક પ્રીને પોતાના શહેરમાં વસતા જૈનોને મળવું અને વિદ્યાર્થીગૃહની હકીક્તથી વાકે કરી દાનની ખાખતમાં હેમની ઇચ્છા મુજબ આપવા સૂચના જ માત્ર કરવી, તાપણું ઘણું બની શકે. * * * ચેડા વિસ ઉપર ‘વિદ્યાર્થીગૃહ ’તે અંગે એક મ્હોટી ચેાજનાં પુરા કાગળી ! કરીને હું ઝાલરાપાટણના મહારાજા રાજરાણાસર ભવાનીસિ છ બહાદુરની મુલાકાતે ગયા હતા ( કે જે ચૈાજના હૈનું ચાસ પરિણામ આવતાં સુધી જાહેર કરવા હું ખુશી નથી) તે વખતે તે રાજ્યના Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૨–૩૪ નહિતજી ' ભૂતપૂર્વ સેનાપતિ મ્હને મળ્યા અને ઘણી લાગણીપૂર્વક હેમના ઘેર ભેજન માટે લઇ ગયા. વાતચીત દરમ્યાન જાણવા પામ્યા કે તે સ્થાનકવાથી જૈન છે! અસલી જૈન તેજ હેમના મ્હોં ઉપર મ્હે જ્હારે જોયુ ત્હારે આજના વાણીયા જૈન 'પણા માટે મ્હે' એક ઉડા નિસાસા નાખ્યા. વિદાય થતી વખતે તેઓએ અધારામાં મ્હારા હાથમાં એક કાગળી આપ્યું અને કહ્યું કે હેને હમણાં તપાસશા નહિ ! એકલા પડયા પછી તે કાગળી જોતાં રૂ. ૨૦૦) ની નાટા નીક્ળી આવી ! ક્ષત્રિયે!-ક્ષત્રિયાત્માએ · યા ' કે સખાવત' કરતા નથી એમ જે હું ‘ નગ્ન સત્ય · માં વારવાર કહેતા આનોખું હૈના અર્થ આ પૂરાણા ક્ષત્રિય જૈનની રીત - પરથી મ્હારા વાચકા હુમજી શકશે. તેનું નામ શ્રીયુત નૃસિંહદાસજી છે. તેઓ છે તે આશવાલ, પણ તલવાર સાથે વ`શપરંપરાના નાતા છે! ઝાલાવાડ રાજ્ય એવા ક્ષત્રિય સેનાપતિએ માટે વાજબી મગરૂરી લઇ શકે. ૮ યોગનિદ્રા છેડવાની કરમાશ "2 ભલા કસાલા (સુએઝની નહેર થઇને) મુકામેથી ભાઇ રામજી શામજી દશ પાડ માલે છે ( વિગત અન્ય સ્થળે જોવામાં આવશે ) અને વિદ્યાર્થીગૃહને વિજય ઇચ્છતાં મ્હારી આંખ ઉધાડવા લખે છે કે હવે • જૈનસમાચાર તે ચેાગનિદ્રા માંથી વ્હારે મુક્ત કરશે! ? ’ ભાઈ! · જૈનસમાચાર ' ચાગનિદ્રામાં પણ હેનું કામ કરી રહ્યું છે! અને વળી વખત આવશે ત્યારે સ્થૂલ રીતે પણ કામ કરી બતાવશે! હાલ તા હમારી લાગણીઓ અને નિ ંદાત્મક (!) જૈનસમાચાર' તરફના હમારા આવા ઉંડા પ્રેમ માટે જ ઉપકાર માનીશ. . : હિસાબ અને શીલીક, ગયા અંકમાં તે વખત સુધીમાં વસુલ થયેલી રકમની પહોંચ આપવામાં આવી હતી, જે એક દરે રૂ. ૬૮૭૩-૬-૦ની પહેાંચ હતી. આ અંકના છેલ્લા ૬ાર્મ પાવા સુધીમાં આવેલા રૂ.૧૯૭૨૬-૨-૦ની પહોંચ આમાં છપાયલી જોવામાં આવશે. એકંદરે રૃ.૨૬પ૯૯-૮-૦ આજ સુધીમાં આવી ગયા છે. આમાં હિતેચ્છુ ના લવાજમ પેટે આવેલી રમે, બક્ષીસા, સ્કીલરશીપા, ઉધરાણું કરી માકલાવેલી રકમા વગેરે તમામના સમાવેશ થઈ જાય છે. આ સધી રકમ ત્રણ નામથી ઇંડિઆ બૅન્કમાં મૂકવામાં આવી હતી, જેમાંથી રૂ. ૧૧૦૦૦) ની રકમ ઉ Page #49 -------------------------------------------------------------------------- ________________ જાણવા જોગ ખખરા, ૪૧૨-૩૫ પાડીને મારારજી ગાકલદાસ સ્પીનીંગ એન્ડ વીવીંગ ટુ પની લીમીટેડમાં ૬ ટકા વ્યાજે ખાર મહીના માટે મૂકવામાં આવી છે. મળતી સઘળી રમા “ Ăાલરશીપ કુંડ ” માં જ લઈ જવામાં આવે છે. આ સાલમાં અપાયલી સ્કાલરશીપેાના હિસાબ વર્ષ આખરે મૅનેજીંગ કમીટી પાસે ધેારણસરની પહેાંચા સાથે રજુ કરી તથા સર્ટીફ્રાઇડ ઍકાઉન્ટન્ટ પાસે પાસ કરાવી, ફૅાલરશીપ ખાતામાં ઉધારવામાં આવશે. ન્હાની કે ટી કાઈ પણુ રકમ, ચાલુ ખર્ચમાં નિહ વાપરવાના નિયમ છે તે એક વાર ફરીથી યાદ કરાવવામાં આવે છે. જરૂરીઆત. સંસ્થા માટે ઘણી મ્હાટી રકમની જરૂરીઆત છે. મહીને ઓછામાં ઓછા રૂ. ૧૨૦૦) ની સ્કાલરશીપ આઠ વર્ષ સુધી મળે એટલાં વચન જોઇએ, તથા-તે ઉપરાંત-Ăાલરશીપ ખાતે પરચુરણ એકમુષ્ટિ દાન તરીકે મળતી રકમેને સરવાળે આછામાં ઓછે એક લાખ રૂપિયાના થાય એટલી પરચુરણ મદદેા જોઇએ, કે જેથી તે એક લાખ રૂપિયાનું વ્યાજ વધ્યાં જ જાય†અને એમાંથી વિદ્યાવ્રુદ્ધિનું કામ નિર'તર ચાલ્યાં કરે. અત્યાર સુધીમાં—આઠ માસની સખ્ત મહેનતને પરિણામે માત્ર રૂ. ૨૫૦૦૦ એકઠા થઈ શક્યા છે અને આઠ વર્ષ સુધી આપવાની મહીને શુમારે રૂ. ૫૫૦ જેટલી સ્કાલરશીપાનાં વચના મળ્યાં છે. મહેનતના પ્રમાણમાં, મ્હારા સ્નેહીઓની સંખ્યાના પ્રમાણમાં, વિદ્યાર્થીગૃહના ઉંચા આશયાના પ્રમાણમાં, તથા લડાઇએ લેાકેાની સ્થિતિમાં કરેલા અસાધારણ ફેરફારના પ્રમાણમાં આ રકમ અત્યંત અપ. ગણાય, એમ કહ્યા સિવાય ચાલશે નહિ. અલબત, જૈનસમાજમાં આવી જાતના કામ માટે આટલા પશુ રોાખ ઉત્પન્ન થાય છે એ સાષ લેવા જેવું છે. તેમજ પહેલા પાંચ મહીના કરતાં ખીજા પાંચ માસમાં ત્રણ ધણી આમદાની થઈ શકી છે તે પ્રગતિસૂચક છે એ વાતની ના પાડી. પ્રકાશે નહિં. પરન્તુ ઘણા મ્હોટા શ્રીમંતા, મધ્યમ સ્થિતિના પરન્તુ મ્હારા તરફ્ માને ધરાવતા ગૃહસ્થા, સ્નેહીઓ અને સબંધીએ હજી તદ્દન કારા રહી ગયા છે. .. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨-૩૬ જૈનહિતેચ્છુ. દાખલા તરીકે રા. બા-કાળીદારૂનારણદાસ, શ્રીયુત રામલાલ પન્નાલાલ કિમતી, શ્રીયુત નોત્તમદાસ ભાણજી, શેઠ ચાંપશી ભારા, શેઠ મેતીલાલ દલસુખરામ, શેઠ પુંજીભાઈ હીરાચંદ, શેઠ પોપટલાલ મહાકમદાસ, શ્રીયુત બછરાજજી રૂપચંદજી, શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા, શેઠ જેઠાભાઈ વર્ધમાન, શ્રીયુત શોભાગમલજી મુથા,શ્રીયુત નેમીચંદજી શિરેમલજી, શ્રીયુત બાલમુકુંદદાસ ચંદનમલ, શેઠ અંબાવિદાસભાઈ ડેસાણી, શેઠ નેમચંદ વસનજી, રા. માંડણભાઈ ઘેલાભાઈ, શ્રીયુત કુલચંદજી કોઠારી, શ્રીયુત નથમલજી ચારડિયા, શેઠ સવચંદભાઈ આણંદજી, શેઠ ગુલાબચંદ દેવચંદ, કોમીન મિત્રમંડળ વગેરે વગેરે પાસે સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહનો હક્ક આબાદ ઉભો છે. તેઓ હુને એક-મદદગાર વગર જાતે જ બધે સ્થળે ફરી વળવાને અશક્ત-જાણી પિતાની મેળે જ યથામરજી ર્કોલરશીપ મોકલી આપવાની મહેરબાની કરે તો મહારા ઉત્સાહમાં કેટલું વધારે થાય? અને હવે, હિતેચ્છુ ના ગ્રાહક મહાશયોને માટે બે અક્ષર કહ્યા સિવાય ચાલે તેમ નથી. હિતેચ્છુ પાછળ હજાર રૂપિયાનું ખર્ચ કરી પાંચ પાંચ હજાર નકલે મોકલવા છતાં હેના લવાજમના પૈસા પણ–કે જે આખેઆખી રકમ “વિદ્યાર્થીગૃહમાં જમા આપવાનો ઠરાવ છેપચાસમા હિસ્સા જેટલા પણ હજી વસુલ થયા નથી. આ ખરેખર ઘણું જ ખેદજનક બાબત કહેવાય. આ એક જ અંકની કિમત જે રૂ. ૨) રાખવામાં આવી હોત તે વધારે ન કહેવાત. હેને બદલે ૨-૩ વર્ષના કુલ અંકોની કિમત તરીકે રૂ. ૨) મોકલવાનું પણ જેને ના પાલવે હેને માટે શું કહેવું? આ સંબંધમાં આ અંકમાં અન્ય સ્થળે અપીલ” છાપી છે તે તરફ ધ્યાન આપવા દરેક ગ્રાહક મહાશયને વિનંતિ કરવામાં આવે છે. આશા રાખું છું કે, મહારા લેખે હમેશ વાંચનારા મિત્રો એવા નિર્માલ્ય કદાપિ નહિ બને કે, માલની ઓછામાં ઓછી કિંમત અને તે પણ ધર્માદામાં જમા કરવાની શરતે-મેકલવાની આનાકાની કરે. આવતે અંક પ્રગટ થવા પહેલાં કોઈ ગ્રાહક તરફથી ૫૦, ૨૫ કે ૧૦ અને કોઈ તરફથી ૫, ૪, ૭ કે ૨ રૂ. ઓછામાં ઓછા લવાજમ તરીકે મની ડર દ્વારા આવશે અને “વિદ્યાર્થીગૃહ” ના સ્કોલરશીપ ફંડને પુષ્ટિ મળશે. હિતેચ્છુ” ના શિષ્યો ! “વિદ્યાર્થીગૃહ” હમારૂં છે, મહારું Page #51 -------------------------------------------------------------------------- ________________ - જાણવા જોગ ખબર. ૪૧૨૭ નથી. તેના વિજયને યશ હમને છે. એ કામ કોઈ શ્રીમંત શેઠીઆએ ઉપાડયું નથી, હમારી પાસે દરરોજ ઉપદેશ કરનાર એક નિર્ધન માણસે પિતાના ધંધાના સહયોગી સાથે મળીને ઉપાડ્યું છે, કે જેની મિક્ત તરીકે હમારે ચાહ માત્ર છે. હમારા ચાહ અને મારી મદદની ખાત્રી ઉપર જ આ ગજા ઉપરાંતનું કામ ઉઠાવવામાં આવ્યું છે. હમે પિઢી રહેશે તે કલંક હમને છે, કલંક “હિતેચ્છુ ” પત્રને છે. હમારામાંના કોઈ રૂ. ૧૦૦ -ર૦૦ અને કોઈ ઓછામાં ઓછા રૂ. ૨) મોકલીને પાંચ હજાર ગ્રાહકોના લવાજમ તરીકે ઓછામાં ઓછા રૂ. ૧૫૦૦૦ ન આપી શકે તે લવાજમ છોડી દેવામાં મહેં આપેલો રૂ. ૬૦૦૦) ને ભેગ નકામો : જ છે અને “હિતેચ્છુ ” પત્રનું વવું પણું નકામું છે. હમને જે હિતેચ્છુ” ના લવાજમ તરીકે વિદ્યાર્થીહ” ને ૨-૫ રૂપિડી આપવાનું પણ મન થઇ શકયું ન હોય તો “હિતેનું જીવવું છેકટ છે. હારી શક્તિઓને ભેગ તે પત્ર લખવા માટે રાત્રીદિવસની અકેક મહીનાની કેદ ભોગવવામાં કરવા કરતાં હું બીજા વધારે ફલદાયક જાહેર કામમાં જ તે શક્તિઓને ઉપગ કરું તે વધારે ઇષ્ટ છે. આ એક જ વખત-છેલ્લી વખતની-અપીલ કરી ચૂપ રહીશ અને જુલાઈ સુધીમાં “હિતેચ્છુ” ના ગ્રાહકો તરફથી કેટલું લવાજમ વસુલ થાય છે અને તે દ્વારા કેટલી સહાય “વિધાથગૃહ”ને મળે છે તે જોવા થોભ્યા પછી જે પરિણામ છેક જ નિર્માલ્ય હશે તો હું વર્ષ આખરે હિતેચ્છુ નું લવાજમ વધારીશ અગર પત્ર તદ્દન બંધ કરીશ. '; નવાં વચને. રા. રા. વેલજીભાઈ લખમશીભાઈ નપુભાઈ બી. એ. એલ. એલ. બી. એઓ તરફથી રૂ. ૪૦) ની માસિક રશીપ ૮ વર્ષ માટે આપવાનું વચન મળ્યું છે. તથા રા. છોટાલાલ કેશવજી તથા રા. મલકચંદ કેશવજી મુકાદમ તરફથી પણ એવી જ રૂ.૪૦ની ઑલરશીપનું વચનમળ્યું છે. એક જૈન” નું પણ એવું જ વચન છે. શેઠ બિનાદીરામજી બાલચંદજીનું રૂ. ૬૦) ની સ્કૉલરશીપનું ૪ વર્ષનું વચન છે. એક “જૈન”નું વાર્ષિક રૂ. ૨૦૦) ની સ્કોલરશીપનું વચન છે. મી. ધારશી પ્રેમચંદ તરફથી માસિક ૮) ની ૮ વર્ષની ઍલરશીપનું વચન છે. આર. છગનલાલની કુ. તરફથી ૮ વર્ષ સુધી રૂ. ૧૦ ની સ્કોલરશીપનું Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. વિચવ છે, મેશર્સ એન. રૈયની કું, તરફથી રૂ. ૨૫) આઠ વર્ષ સુધી, શેઠ મૂળચંદભાઈ જીવરાજ તરફથી બર્ષિક રૂ. ૧૫૦) આઠ વર્ષ સુધી, રા. છકડભાઈ ઉમેદરામ શાહ અમદાવાદવાળા તરફથી દર વર્ષે રૂ. ૨૫૨) મુજબ ૮ વર્ષ સુધી, રા. પાનાચંદભાઈ જેચંદભાઈ મહેતા તરફથી દર વર્ષે ૬૦) મુજબ ૮ વર્ષ સુધી, રા. ૫ તરફથી રૂ. ૬૦) મુજબ ૮ વર્ષ સુધી, રા. રામજી શામજી તરફથી રૂ. ૬૦) મુજબ ૮ વર્ષ સુધી. - કે ગૃહસ્થ વચન આપ્યું હોય અને તે અહીં બેંધવું રહી ગયું હોય તે કપા કરી ખબર આપવી. તેમજ કોઈ ગૃહસ્થ કાંઈ પણ ન્હાની મોટી રકમ પણ દ્વારા યા કોઈની મારફત સંસ્થા માટે મોલી આપી હેય અને હેની પહોંચ આ યાદીમાં કે આ અંકમાં છપાયેલી પહોંચમાં છપાઈ ન હોય તે કૃપા કરી તાકીદે ને કે સંસ્થાના સહકારી સંસ્થાપક રા. ભણીલાલ મહેકમદાસ શાહને કે કમીટીના કોઇ ભેંમ્બરને ખબર આપવી, કે જેથી ઘટતી તપાસ કરી શકાય. વચન આપનારા ગૃહસ્થને સૂચના જે જે ગૃહસ્થોએ સ્કોલરશીપનાં વચનો આપવા મહેરબાની કરી છે હેમનેવિદિત થાય છે, આ ગૃહના વિદ્યાર્થીઓના અભ્યાસનું પહેલું વર્ષ મે માસમાં પૂરું થાય છે. ૧૮૧૮ ના મે માસની અંદર કોઈ પણ મને હીનામાં આપેલા વચનવાળી ર્કોલરશી૫, ૧૯૧૭ ના જુનથી શરૂ થતી ગણાય છે. ૧૮૧૮ ના મે થી બીજું વર્ષ શરૂ થયું ગણાય છે. માટે જેઓએ વચન મુજબની લરશીપ ન મોકલી હોય તેમણે હવે ૧૮૧૭ તથા ૧૯૧૮ અને વર્ષની ભેગી રકમ મોકલવા કૃપા કરવી, અને જેઓએ પહેલા વર્ષની રકમ મોકલી દીધી હાય હેમણે હવે તાકીદે બીજા વર્ષની સ્કોલરશીપ (૧૯૧૮ ના જુન થી ૧૮૧૮ ના મે સુધીની) મેક્લી આપવા કૃપા કરવી; કારણ કે જુન મહીનામાં કોલેજે ખુલશે તે વખતે વિધાર્થીઓને છ છ મહીનાની ફી, પુસ્તકો વગેરે માટે સામટી રકમ આપવી પડશે. માટે કૃપા કરી, ઉઘરાણુની રાહ ન જોતાં, વચન આપ્યા મુજબની ઍલરશીપ (બાર માસની) આ સાચના વાંચીને તુરત મોકલી આપવી. Page #53 -------------------------------------------------------------------------- ________________ નાણાંની પહેચ, (તા. ૧-૫-૧૯૧૮ સુધીની) -રી ૫૦૦) નામદાર રાજરાણું સર, ભવાનીસિંહજી બહાર, | ૪૮૦) એક ગૃહસ્થ–મુંબઇ (૪૮૦+૨) ઝાલરા પટણું, ૫૦૦) શેઠ રાજમલજી લખીચંદજી–જામનેર (ખાનદે) ૩૫૦૧) મેસર્સ હીરજી ખેતીની કંપની. ૩૦૦) શેઠ જેશીંગભાઈ મેહનલાલ-મુંબઈ. ૧૦૦૦) એક ગૃહસ્થ–કલીકટ, ૨૫) શ્રીયુત રણછોડલાલ નાથાભાઈ ૨૮૬) એસ તુલશીદાસ મેહનજી કરાણી તથા પ્રભુદાસ ૨૦)એક મિત્ર–રાજપુતાના શેશકરણ-ઘાટકોપર (ગયા અંકમાં રૂ. ૧૮૦+૨૦ ૨૦) શ્રીયુત નૃસિંહદાસજી-ઝાલરાપાટણ. ની પહેચ છપાઈ છે તે ઉપરાંત, ચાર પ્રસંગે ૨૪૦) શેઠ હરજીવનદાસ નેમીદાસમુંબઈ ૫૪૦૧૩૨૧+૫૦૧૬૦૧૨૯૬૩) ૧૮૦) રા બરેડીઆ-મુંબઈ ૭૨૦) શ્રીયુત બીને દીરામ બાલચંદજી, ઝાલરાપાટન. ૧૫૦) શેઠ મગનલાલ પિપટલાલ મુંબઈ. ૫૦ શ્રી સ્થાનકવાસી કૉન્ફરન્સ ઑફિસ-દિલ્લી. ૧૫) શેઠ મૂળચંદ જીવરાજ-મુંબઈ ૫૦ હોઠ નેમચંદભાઈ હરખચંદ–ધોરાજી. : ૧૨૫) શ્રીયુત કનીરામજી બાંઠીયા-ભીમાસર (બીકાનેર) ૫૦ શ્રીયુ. રતનલાલ સુરાણ-રતલામ. (અને હજી રૂ. ૬૦) બાકી છે.) ૫૦) શેઠ લીકાસ પિતામ્બરદાસ-કલકત્તા ૧૨૫) મેશ ચતુર્ભુજ મેહનજી એન્ડ સન્સ-સિકંદાબાદ. ૫eશેષ ગુણચંદ: આણંદજી , ૧૨) શ્રીયુત ઉકારલાલજી બીણુ–મશેરિ..' ' ૪૮) શેઠ મલકચંદ અને છોટાલાલ કેશવજી-મુંબઈ | ૧ર) એ જમનાદાસ ખુશાલદાસ-મુંબઈ. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧) શેઠ માધવલાલ ધરમશી-સુંબઈ. ૧૨૦) શેઠ સલાલ મનજીભાઈ૧૧૮ જુનાગઢના ફાળાની હુંડી શીકરાઈ તેના ૨૧૧) મસુખના ફાળાની છે એ છે ૬) બહેન દમયન્તી મણિલાલ-સરધાર ૮૦) એક મિત્રને પહેલે હક૧૦) રા. અભેચંદભાઈ કાલિદાસ વકીલ-જેતલસર કે.... ૧૦) રા. પાનાચંદભાઈ જયચંદ, એસી, પિલી એજંટ, પાલણપુર , | ૧૦૩) મેશર્સ ત્રિભુવનદાસ ધારસીની કામુંબઈ ૫) રા. N. –મુંબઈ ૧૦) રા. ખીમજી ગણશી–મુંબઈ ૧૦) રા. મણીલાલ સુંદરછ–કલકત્તા. ૫૦) રા. ચુનીલાલ રામજીભાઈ–મુંબઈ. ૭૦) રા. જેચંદભાઈ નથુભાઈ કોઠારી-વડાલ. ૪૦) રા. મણલાલ વનમાળી શાહ–રંગુન. ૧૬) રા. ટી. નેમચંદ પુરચંદ છે ૫૦) રામોહનલાલ દલીચંદ દેસાઈ B.A.L. B. | ૪૧) ડૉક્ટર લલ્લુભાઈ છગનલાલ શાહ-અમદાવાદ ૨૫) રા C–સાલબાની. ૨૫] શેઠ બીરદીચંદજી ગુલાબચંદ પનવેલ. પર) શેઠ દીપચંદ ગોવિંદજી–મુંબઈ ૨૧) રા. દલીચંદ જગજીવન શાહ૨૦) રા. છોટાલાલ ત્રિભુવનદાસ–ભાવનગર(૨૫) રા. અમૃતલાલ નાગરદાસર૫) રા. લખમીચંદ મંગળજી ટોલી-ઘાટકોપર. ૨૫) રા. પોપટલાલ ઠાકરસી–નીલગીરી ૨૫) રા. લખમીચંદ મેહનલાલ-હડા ૨૫) રા. દલસુખભાઈ જમનાદાસ શાહ-સુજપુર૨૫) રા. ફતેચંદભાઈ રામચંદ વકીલ-સાદરા.. ૨૫) રા. રણછોડલાલભાઈ છગનલાલ૧૩) રા. નીહાલચંદભાઈ સોની B. A. LL B,, ૫૧) શેઠ હશળચંદ લખીચંદ-કલકત્તા ૬૫) રા. ચુનીલાલ નાગજીભાઈ-રાજકોટ ૫૦) મેશર્સ સુરાના, દલાલની કું–મુંબઈ ૨૫) રા. મગનલાલ વિઠ્ઠલદાસ-ભંડારીઆ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૫) વિજ જૈન-કલીકા - ૫૧) રા. જીવણભાઈ જેચંદ-મુંબઈ. ૨૫) રા, પ્રેમજીભાઈ નેમચંદભાઈ–કલકત્તા. ૧૧) ર. ગીરધરલાલ સુંદરછ-માંગરોળ ૨૦) રા. સાકરચંદ ભાયચંદ શેઠ–મુંબઈ ૧૦) રા. સાકરચંદ વીસનજી-, ' ' , ૧૦) રે. અભેચંદ કલ્યાણજી-નારનેલ. ૧૫) રા- ઝવેરચંદ ત્રિભુવન-સીતારામપુર૧૦) રા. વનમાળીદાસ ગુલાબચંદ-મુંબઈ. ૧૦) એક બી . ૧૫ શ્રી લાલપુર સંધ હા. રા. વિરચંદ લાલચંદ ૧૦ (મનીઓર્ડર) '' ' ૧૫) રા દેવચંદ કુંવરજી મારફત-એલકે” (પ સાહ ગોપાળભાઈ ૧૦ શાહ જહુલાલ ખુ). ૧૦) ડૉકટર ભૂધરદાસ વ્હેચરદાસ , R. C. P. , ૧૦) રા. બાલાલ વીરપાળ-સંચન, ૧૦) રા. ઝવેરચંદ માધવ – રાંધેલ. ૧૦) મેશર્સ મેન બ્રધર્સ અન. * ૧૦) રા વખતચંદ સવજીભાઈ શાહ ૧૦) રા. રા. અભેચંદ કાનજીભાઈ-કુના ૧૦ રા. મોહનલાલ ભુરાભાઈ–નડીઆદ ૧૦) રા. વરજીવનદાસ વેલજીભાઈ કલકત્તા. ૧૧ ગઢડા જૈનશાળા હા. સોમચંદ તુલસીદાસ ૧૦) રા. ત્રીકમદાસ જૂઠાભાઈ–મુંબઈ. ૧૦) રા. જેઠાલાલ નભુભાઈ મહેલાલ-રહ ૧૧) રા. ઝવેરચંદ નથુભાઈ–મુંબઈ. ૧૨). રા. માનસંગ મંગળછ–ઉના ૧૧) રા. કરસનદાસ નાનજી–મુંબઈ. ૧૦) રા. ધનજીભાઈ ડુંગરસી, ૧૦) રા. દેવચંદ મુળચંદ શાહ, ૧૫) રા. દાદર ગોરધનદાસ-ઉરણ. ૫) રા. ચુનીલાલ રામજીભાઈ–મુંબઈ ૫) રા. પાટીદાર ૫) ર. ઠાકરશી પ્રેમજી. ૫) વેરાવળના ફાળાના બાકી હતા તે વાલ ૫) રા. નાગજી કેશવજી ખેતાણી-મુંબઈ - Page #56 -------------------------------------------------------------------------- ________________ રાજક* * * - - - ૫) રાકેશવજી વેલજ - " ૫) રા. અમીચંદ રતનશી શાહ –ગોધરા, ૫) રા. પ્રસુલ લેવકરણ-રાજકેટન ૫) રા. દયાશંકર કુરજી-રાજકોટ. પાઠ શીખવદાસ નરવાયા–મુંબઈ • " . ૫) રા. બાલચંદ પિત્તામ્બરદાસ-ટીંટડા ૫) ર. અમીચંદ ગુલાબચંદ દોશી-સાવરકુંડલા, ૫) રા: હરખચંદ કાલીદાસ–બગસરા. ૫) સ. ઘેલાભાઈ ત્રિભુવન-મુક્સ. ૫) રા. લાલજીભાઈ અભેચંદરગાંડળ. , ૬) રા સુખલાલ અમુલખ જલગામ ૫) રા. હરીલાલ છગનલાલ–ખંભાત. ૫) રા.—કરત્નજી નંદલાલ-રાજકોટ, ૫) ર. મેહનલાલ ઉજમશી-કેમેન્ડર્ઝન. ૫) રા. કાલીદાસ અમથાભાઈ–બકા.. ૫)સ. શીવલાલ રાયચંદ-અણે. પા મણીભને વાલર ૫) નરસિંહદાસ લક્ષ્મીચંદ-ચેનાંગયાંગ ૫) રા.મણીલાલ પનચદ-બદરી ટા રા, ખીમરાજજી ધનરાજજી-કરીના ૫) રા. ચુનીલાલ રામજી વલંદા-મુંબઈ. ૫) લક્ષ્મીબાઈ શેઠ રતનશી ખુશાલની વિધવારવાડા ૫) રા. સોમચંદ તુલસીદાસ–ગઢડા. ૫) ર. માણેકલાલ ઓઘડદાસ-કેચીન. ૫) રા. ખીમજીભાઈ ગણેશ-મુંબઈ ૫) ચીમનલાલ પ્રેમચંદ-મુંબઈ ૫) એક સેવક–મસુઆ પા= રા. છોટાલાલ હિમતલાલ ૫) શેઠ કુલચંદજી જેની–દિધી." ૫) રા. નાગજી કાળીદાસ કામદાર-જુનાગઢ ૮ રા. દેવશી વીરાણ-ભૂજપુર ૫) રા. એક “ગૃહસ્થ ( ૭) રા. વસરામ કપુરચંદ-ધ્રાળ. ૫) રા. નેમીચંદજી પુનમચંદજી-પીસર્વે. * ૫) ૨. હીરાચંદ ભીમજી તથા લીલાધર વલમ-ભરઆ * ૩) રા. નેમચંદ નારણદાસ-કઠોર, - - - - - - - - - - " Page #57 -------------------------------------------------------------------------- ________________ ! - - - - - - ૨ રાલલ્લુભાઈ જેઠાલાલ અમદાવાદ. )) રા. પોપટલાલ કેવળચંદ શાહ–રાજકોટ ૨) રા. દેવચંદ જેચંદ-મુંબઈ ૨) ડેકટર પ્રાણજીવનદાસ માણેકચંદ–અમદાવાદ ૩) રા. શાન્તિદાસ હંસરાજ શાહ-મુંબઈ ૩) રા. રૂપચંદ માણેકચંદ-મુંબઈ. ૨) રા.વિલાલ લક્ષ્મીચંદ–રંગુન ૨) ડોકટર વી. એલ. દોશી-પુના, ( ૨) ર. એ. કે. મેધાણી-નારનેલ , ૩) મેશર્સ જીવણલાલ બ્રધર્સ–કટા. ૨) રા. સ્વરોજ દેવચંદ-બેલા. ૩) શ્રીયુત રામચંદજી કુલચંદજી-ભોપાલરા ય હુકમચંદજી દેવીચંદજી–ગરોટ. ૩) રા. નરભેરામ મોરારજી. all રા. હંસરાજ ખેતસી–મુંબઈ ૩) રા. વીરચંદ સવજી મોદી-કલકત્તા૨) રા. અમૃતલાલ રતનશી–ઝરીઆ. ૨) રા. વિઠ્ઠલદાસ ધનજીભાઈ. ૨) રા. ટીડી. દેરીકટ.. ૩) રા..'મૂળચંદ ભીમજીભણિ. ૩) રા. વાલજી માધવજી–ગુન ૩) રા. પ્રાણજીવનદાસ રૂગનાથદાસ-રાજકોટ રા રા. છગનલાલ લખમીચંદ૨) રા. દલાચંદ દલછારામ-મુંબઈ. ' ૨) રા. રવચંદ છગનલાલ-કાવીઠા. ૨) રા. સુંદરજી જૈવણ-ઢવાણ ' ૨) રા. મણીલાલ સુંદરજી-કલકત્તા ૨ા ૨ અમૃતલાલ મેતીચંદ દેશી–મેરબી ૨) રા. નંદલાલ ભાણજી–મોટા કોટડા. ૩) રા. સુખલાલ ભુધરભાઈ-અડવાલ ૨) રા. રા. જીવરાજ હરખચંદ-કલીકટ. ૨) રા. ઈશ્વરલાલ મયાશંકર-બીદડા ૨) રા. ટોકરસી રતનસી–મુંબઈ (૩) રા. લવજી વલમજી ઝરીઆ ૩) રા. મોહનલાલ હીમચંદ વકીલ–પાદરા ૨) ડેકટર વીરચંદ એલ દેશી. ૨) રા. દુર્લભદાસ લખમીચંદ-મુંબઈ. રા. નારણજી ભાણજી સોલાણ-વાંકાનેર ૨) રા, મણિલાલ. - ૨) ડોકટર સૈભાગ્યચંદ કેવળચંદ રંગન. ૨) રા. પાનાચંદ એમ મહેતા-ગંડળ. ( ૨) રા. અંબાલાલ હરખચંદ–ભડકવા. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨) રે. ઘેલાભાઈ જેઠાલાલ–સુંબઈ. ૨) રા. ચુનીલાલ લખમીચંદ- , ૩) રા. રાયચંદ વીરપાળ અંકલેશ્વર, ૩. રા. અમૃતલાલ લાલચંદ ૨) રા. દયાળજી કરમચંદ–સરધાર.. રા રા. કેશવલાલ કલાચંદ-મુંબઈ. ૨) રા. હરગોવનદાસ લલ્લુભાઈ ૨) રા. મગનલાલ નગીનદાસ–મુંબઈ. ૨) રા. પ્રેમજી રામજી–દેસલપુર. ૨) રા. પ્રભાશંકર ટી. દેશી-કલકત્તા છે જવા હિતેચ્છુના લવાજમની પરચુરણ રકમને સરવાળા, શ્રી ઝરીયા જૈન એસેસીએશન તરફથી થયેલે ફાળે , ૧૦૧] રા. ભાયચંદ ફૂલચંદ દોશી ૧૦૧) રા. મોરારજી લાલચંદ માટલીયા ૫૧) રા. કાળીદાસ જશરાજ મહેતા ૫૧) રા. ભાઈચંદ નકુ દોશી ૩૫) રા. અંદરછ ઘેલાભાઈ પટેલ ૩૫) રા. પ્રાગજી વલભજી દોશી ૩૫) ર. અભેચંદ કહાનજી મહેતા ૫) રા. ઝવેરચંદ ત્રીભુવન મહેતા ૩૦) . ઉમીયાશંકર કેશવજી મહેતા ૨૫) દા. લવજી વલમજી માટલીયા ૧૫) રા. રોવીંદજી વહાલજી સંઘવી ૧૫) રા. ભવાન રાયચંદ દેશી ૧૧) રા. હીરજી કહાનજી દેમડીયા ૧૦) રા. જગજીવન અભેચંદ ઉંદાણી ૧૦) રાં. ભાણેચંદ પુરૂષોત્તમ દેશી રા. બહેચરદાસ ભાણજી દેશી ૧૦) રા. ઝવેરચંદ ચતુરદાસ સંઘવી રા. બહેચરદાસ પ્રાગજી દેશી રા. નાથાભાઈ ગોરધનદાસ પારેખ (૮) રા. સોમચંદ કુંવરજી શાહ ૬) રા. જૂઠાલાલ અંદર સંધાણી મેસર્સ એમ. આર. બ્રધર્સ ૫) રા. કપુરચંદ રવજી મહેતા. ૫) રા. પિપટલાલ જસરાજ મહેતા ૫) રા. મેતીચંદ ડોસા દેશી ૫) રા. માવજી દામજી કંઈ ૫) રા. શામળજી પુંજ મહેતા ૫) . ચતુર્ભુજ મતીચંદ મહેતા ૫), રા. ન્યાલચંદ નેણસી દેશી ૫) રા ગુલાબચંદ ગોકળદાસ ગાંધી ૧૨-૪૪ - Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫) રા. હાકેમચંદ ગુલાબચંદ મહેતા પ) રા. મગનલાલ એન્ડ નાનચંદ ૫) રા. હાકેમચંદ કુલચંદ મહેતા ૫) રા. વનેચંદ રૂપચંદ મહેતા ૫) રા. ડેટાલાલ જમનાદાસ શાહ ૪) રા. નથુભાઈ જસરાજ મહેતા ૪) રા. નાનચંદ સવચંદ પારેખ ૩) રા. મોતીચંદ જસરાજ મહેતા રા મોહનલાલ રવદાસ દેશાઈ ૩) રા. ડાહ્યાભાઈ માણેકચંદ શેઠ. ૩) રા. ચતુર્ભુજ માવજી શાહ રા. દુર્લભજી નવલચંદ મહેતા રા. વિરજી પ્રાગજી દેશી ૨) રા. ગોકળદાસ શીરાજ ૨) રા. રેવાશંકર લીલાધર સંઘવી ૨) રા. રતનશી પાનાચંદ મહેતા. ૨) રા. મોહનલાલ રાઘવજી કોઠારી. ૨) રા. મગનલાલ માધવજી સેની. ૨) રા. મણીલાલ નરભેરામ પારેખ ૨) રા. ધનજી દામજી કંઈ રા. જસવીર પિપટ ગાંધી.. ૨) ૨. નરસિંહદાસ જગજીવન. ૨) રા. રેવાશંકર સાકરચંદ સંઘવી. ? * ** રા. અમૃતલાલ રતનશી સંધવી. ૪) પરચુરણ ૭૩૪+૧ હુંડીયામણુપેટ=૭૩૫) વસુલ. એડનમાં થયેલ ફાળો ( હા, શહરખt કાલીદાસ વગેરે) – ૫૦૧) એક ગૃહસ્થ ૫ ૨. મેઘજીભાઈ ચાંપસી ૫૧ રા. હીરાચંદ સુંદરજી ૨૫) રા. કપુરચંદ લખમીચંદની કુ. ૨૫ શેઠ મૂલજી રાઘવજી , ૩પ શેઠ, નરભેરામ ગોપાળજી ૩૫ શેઠ બહેચરદાસ ગોપાળજી ૨પા શેઠ. જેચંદ ચતુર્ભુજ ૧૦૧ શેઠ. લખમીચંદ ભગવાનદાસની ફી ૫૧) શેઠ નથુભાઈ મેઘજી ૫૧) શેઠ કપુરચંદ મૂલછ ૫૧) શેઠ કાનજી પ્રેમચંદ પ૧) શેઠ લીલાધર કાળીદાસ, ૫૧) શેઠ ગીરધરલાલ વહાલજી ૨પા શેઠ વખતચંદ પુરૂષોત્તમ ૧૦૫ શેઠ નેમચંદ રતનશી Page #60 -------------------------------------------------------------------------- ________________ - ૧૫) શેઠ પુછ લીલાધર ૧૨ શેઠ અભેપદ સવચંદ ' . ૧. શેઠ કેસ લાલ લલચંદ ૧૦ શેઠ કુલચ દે કપુરચંદ . ૭૦ બાળ જૈન વિદ્યાથી ગ્રહ શુભેચ્છક ૫) રા. પોપટલાલ જામાભાઈ શાહ ૨) શાહ પમરાજજી સુરાણ ૨૪ શાહ. જસરાજ મોતીલાલજી ૨) શાહ. લીરાયજી બીજી ૨) શાહ હંસરાજજી રતનલાલજી ૨) શાહ. ઘડીરામજી બાલચંદજી ૪) શ્રી ભારતમંડળ ૩માં પરચુરણ ૪૧૨-૯ ૧૨૬રા વસુલ શ્રીયુત હરખચંદ પ્રેમરાજ ચાંદવડવાળા તરફથી • થયેલ ક્ષળે, . ૫) શાહ કુંદણમલજી ભુતાણે ૫) શાહ. ગેપાળજી ભાગચંદ ૫) શાહ ચાંદમલજી મૂલતાનમલજી ૫) શાહ ભીચંદજી લલવાની' ૫) શાહ, દીપચંદજી કુશાલચંદજી ૨) શાહ. નેમચંદ રાયચંદજી ૨) શાહ. મુલતાનમલજી રતનચંદજી ૨) શહિ. પેમરાજ ચુનીલાલજી, ૨) શાહ, ઉત્તમચંદજી શીવલાલ ૨) શાહ, હરખચંદજી રામચંદ્રજી. છટ વસુલ.' કસાલા (આ ) ને કાળે | ૪ પાઉન્ડ ૫ શી રા. રામજી શામજી તરફની માસિક આઠ વર્ષ સુધી ચાલુ રાખવાની ટેં* લરશીપને પહેલા વર્ષને હફતે. પ' , રા. દેવકરણ હંશરાજ ૧ ૦ ૦ , રા. ભગવાનદાસ દેવકરણ ૧ - ૦ , રા. વીરચંદ હીરાચંદ. . ૯ છે. ૧૦ , રા. હંસરાજ કાલીદાસ - ૧૦ પાઉન્ડનો મનીઑર્ડર મેકલેલો, તેના પિષ્ટએરિસે રૂ. ૧૪ત્ર આપ્યા છે. ' ' Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨-૪૭ –તાકીને જોઇએ છે બુદ્ધિશાળી, સેવાપ્રેમી, ઉત્સાહપૂર્ણ વોલન્ટીઅર મ્હારા હાથમાંનાં જાહેર કામેા તેમજ આવી પડતાં અણુધાયાં કામેાને પહેાંચી વળવા માટે એક ખરેખર લાયક વાલજીઅરની અત્યંત આવશ્યકતા છે, કે જે ગુજરાતી (અથવા હિંદી ) અને અગ્રેજીમાં સારી રીતે પત્રવ્યવહાર કરી શકે, હિસાબ રાખી શકે, મિશન પર કાઇ પણ સ્થળે માકલવાની જરૂર હાય તા સારી છાપ પાડી શકે, ન્હાના મ્હોટા કામથી ફંટાળે નહિ કે શરમાય નહિ અને દરેક કામમાં માત્ર મુખ્ય મુખ્ય સૂચનાએ મળવાથી સ્વત ંત્ર રીતે તે કામ બજાવી શકે. સામાન્ય માણસની આ કામ માટે જરૂર નથી. જે માણસ કાઈ શ્રીમત વિદ્યાવિલાસી ગૃહસ્થના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે રહે તેા માસિક રૂ. ૧૫૦ થી ૩૦૦ મેળવી શકે એવા લાયક વાલ’ટીઅરની જ મ્હને જરૂર છે. પગારદાર માણસ રાખવા હું ખુશી નથી હેનાં એ કારણે છે; (૧) જે માણસ ૧૫૦ થી ૩૦૦ સુધીના પગારની દરકાર ન કરતાં વાલટીઅર અને હેના આશયની નિર્મળતા પર ભરાંસે રાખી શકાય અને હૅની સેવાધર્મની આગળ દશ માસ જેટલું કળી ઉપજાવી શકે. હેના હાયે લખાતા પત્રમાં હેનેા સેવાભાવ ઝળક ઉઠે અને સ્હામા પક્ષને સજ્જડ અસર કરી શકે. મુલાકાતમાં પણ તે જેવી છાપ બેસાડી શકે તેવી એક સમર્થ વક્તા પણ ન બેસાડી શકે; કારણ કે ભાષા કે વાક્ચાતુરી જે નથી કરી શકતી તેટલું હૃદયની આગ કરી શકે છે એ વાતની મ્હને સંપૂર્ણ ખાત્રી છે. (૨) જેવાતેવા જ્ઞાનવાળાથી મ્હારા હાથમાંનાં કામેા બની શકે નહિ અને ઉલટાં બગડે; અને સારા નાનવાળાને રાવા માટે મ્હોટા પગાર આપવા પડે. એવા મ્હોટા પગાર આપવા જેટલી સગવડ નવાં ખાતાં પાસે હાઇ શકે નહિ. હિને પેાતાની આંતર્વ્યવસ્થા સુધારવા માટે એકમે નહિ, પણ સેંકડા ખાતાં ખેાલવ પડશે અને દરેક ખાતાને પ્રમાણિક તેમજ - બુદ્ધિશાળી કાર્યવાહકા જોઇશે. પ્રમાણિકતા અને સામાન્ય અક્કલની ભારે કિંમત ભરવાની શક્તિ હમાં નથી. જો બુદ્ધિશાળી સેકડે પુરૂષામાંથી ઘેાડા પણ પુરૂષો આત્મભાગ ન આપી શકે તે હિંદને સુખી થવાની આશા રાખવાના હક્ક નથી. કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, જે વાલટીઅર માટે હું ભિક્ષા માગુ છું હેતે હૈની જરૂરીઆતો અને લાયકાતના પ્રમાણમાં માસિક રૂ. ૪૦ થી ૭૫ સુર્કીની રકમ પગાર તરીકે નહિં પણ ભેાજનખચ તરીકે આપવામાં આવશે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨૪૮ આવા ૨-૩ વાલટીઅરેાની જરૂર છે, પણ હાલ તુરતને માટે એક જ વાલટીઅરથી શરૂ કરી, કામ વધારવા બાદ, ખીજાં વાલ - ટીઅર દાખલ કરવાનું ઉચિત ધાર્યું છે. થે કામ તેમજ દેશની એક સાથે સેવા બજાવવાના મિશન’ખાતર આત્મભેગ આપવા જેએ ઇચ્છતા હેાય હેમણે કૃપા કરી નીચેને શિરનામે લખવું. સાથે ઉમર, અભ્યાસ, ફીરકા, જે જે લાઈનમાં નાકરી કે વ્યાપાર કર્યાં હોય તે, હાલ શું કરે છે તે, પે। . તાને માથે કેટલાં માણસના ઉદરનિર્વાહને આધાર છે અને જેનું આછામાં આછું માસિક ખર્ચ કેટલું જોઇએ તે, તથા વિશેષ હકીકત લખવા ચેાગ્ય હેય તે સ સ્પષ્ટ લખવું. ઉપરાંત, દરેક ઉમેદવારે જૂદા કાગળમાં નીચેના એ ટુંકા લેખ લખી મેાકલવાઃ (૧) એક શ્રીમંત ગૃહસ્થ ૩, ૫૦,૦૦૦ ના ખર્ચે નવું મંદિર ખંધાવવા ઈચ્છેછે અને તે કેવા આકારનું બાંધવું તે બાબતમાં હમારી સલાહ પૂછે છે, હેને માત્ર ૨૫ લીટીમાં જ જવાબ લખે. (૨) હમારી પાસે કાંઇ પણ મુડી નથી અને હમારે દેશસેવામાં જ જીંદગી ગાળવી છેઃ તે ઇચ્છા કેવી રીતે સફળ કરશા ? માત્ર ૪૦ લીટીમાં સંક્ષિપ્ત યેાજના લખેા. ઉપરના પત્ર તથા ચેાજના ગુજરાતી, હિંદી કે અંગ્રેજી ત્રણમાંની ગમે તે ભાષામાં લખી મેલવી. પ્રિન્સેસ સ્ટ્રીટ, સ્વયં સેવકને સેવક. સુબઇ. વાડીલાલ મેાતીલાલ શાહઃ તા. કં–સરકારી કે સ્ટેટની નેકરીમાંથી રીટાયર થયેલા (પરતુ સેવાભાવની આગ હાય તેવા જ) ગૃહસ્થાને આવા કામમાં જોડાઇને પેાતાના આત્માની ઉન્નતિ સાથે સમાજસેવા બજાવવાની વધારે સગવડ હોઈ શકે. જે જાતનાં કામેા માટે વાલ’ટીઅરની જરૂર છે તે એવાં છે કે, થેાડી સૂચનામાત્ર મળવાથી આખું કામ તે સંભાળી શકે, નહિ બતાવેલું કામ પણ વખત વિચારીને કરી શકે, વ્યવસ્થા ગાઠવવામાં બુદ્ધિ ચલાવી શકે અને સઘળી ખાનગી પ્રવૃત્તિને છેાડી એક જ કાર્ય ઉપર સઘળું લક્ષ આપી શકે. અદગ્ધ, કે હાંશીઆર હાવા છતાં અડધા મનથી કામ કરનારની જરૂર નથી, તેમજ શિખાઉને તૈયાર કરવાની મ્તને પુરસદ નથી. Page #63 -------------------------------------------------------------------------- ________________ आरोग्य बोध. Ú. પીબલ્સ M. D., M. A, Ph. D. ૪૫ વર્ષની ઉમરે એક પુસ્તક લખતાં કહે છે કેઃ “ઘણું માણસે મને પૂછે છે કે આટલું લાંબું અને તનદુરસ્ત જીવન હમે કેવી રીતે પામ્યા ?” હું એમને ટુંકે જવાબ આપું છું કે-“ હા, કાફી, મધ અને કોઈ પણ જાતનાં “ સ્ટીમ્યુલન્ટ” (ક્ષણિક જુસ્સો આપનારાં પીણું ) તેમજ તમાકુ અને માંસથી હું દૂર રહું છું; દીર્ઘશ્વાસ, ; હમેશ સ્નાન, શરીર અને મગજની પુષ્કળ પ્રવૃત્તિ, નિરંતર આનંદી, રહેવાની કાળજી, જીંદગીનું અમુક લક્ષ્યબિંદુ કલ્પીને તેને અહેનિશ નજર રહામે રાખવાની સંભાળ તથા ઇચછાશક્તિની કસરત આ ચીજોને હું કદાપિ ત્યાગ કરતું નથી. ” આ દરેકની અગત્ય અને કિમત ઉપર વાંચનારે શાન્તિથી વિચાર કરવો ઘટે છે. આનંદી રહેવાની “ટેવ ” પાડી પડાય છે. બનાવટી હસતું માં રાખવાની કાળજી રાખશો તે ધીમે ધીમે એવી “પ્રકૃતિ ” બની જશે. Overcome Nature by “Art.” એસીઆ અને અમેરીકાના લેકેએ ઉત્તર દિશા તરફ મસ્તક રાખીને સૂવું જોઈએ. ' મગજને ખરાબ કરવું હોય તે ઉજાગર કરે. રહેવારના ૫ -વાગ્યા પહેલાં ઉઠે અને તે વખત પહેલાંના જેટલા કલાકે બચાવી શકાય તેટલા ગાઢ નિદ્રામાં ખર્ચે. ગાઢ અને કાંઈ પણ જાતના ખલેલ વગરની નિદ્રા એ શરીર અને મગજને તાજગી બક્ષનારી ઉત્તમોત્તમ દવા છે. બહુ ચિંતા અને ક્રોધના આવેશ પ્રસંગે પણ ઉંઘ અસર * નાદા જુદા ગ્રન્થ વાંચવાથી ઉદ્દભવેલા વિચારે, લખનાર–એક બિમાર - અભ્યાસી. ' Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જનહિતેચ્છ. કારક દવા છે. ઉંધવાની ઓરડીની દીવાલને રંગ બનતાં સુધી - આછા વાદળી રાખે, જે મગજને શાંતિ આપનારો છે. દરેક . માણસ માટે જૂદી પથારી હેવી જોઈએ, પતિ પત્નીની જ માત્ર નહિ પણ બાળકની પથારી પણું જૂદી જ હેવી ફાયદાકારક છે. જેને જલદી ઉંધ ન આવતી હાય હેણે સહેજ ઝડપથી કે બે* માઈલ ચાલવું, અને પછી હાથ-પગ વગેરે શરીરને અડધે ભાગ ગરમ જળમાં ઝબળવો અગર ગરમ જળથી સ્નાન કરવું - અને સુઈ જવું. - મિત્રો, સ્નેહીઓ અને પત્નીઓ પિતાના વ્હાલાને નુકશાન કરવાની ઇચ્છા વગર પણ હેને મોડી રાત્રી સુધી અર્થ વગરની વાતામાં રોકીને કેટલું ભયંકર નુકસાન કરી બેસે છે એ બાબતનું જે હેમને ભાન થાય તે હજારે બુદ્ધિશાળી અને ઉપયોગી યુવાને અકાલે વૃદ્ધ, બીમાર અને છંદગીથી કંટાળેલા થઈ જતા બચી જાય. હમે કઈ મિત્રને મળવા ખાતર કે કોઈ પાસે સલાહ પૂછવા ખાતર કે કોઈ પાસે હમારું કાંઈ કામ કરાવવા ખાતર હેની મુલE કાતે જાઓ તો હમાસ આનંદ કે હિતની દરકાર ભલે કરજે, પણ સ્વામા માણસના જાનંદ, હિત અને માનસિક આરોગ્યનો નાશ કરનારા ન થઈ પડાય હે ખાસ “વિવેક ” રાખજે. હમારી મુલાકાત અસાધારણ લાંબા વખત સુધી ચાલુ રાખશે નહિ. નકામાં ગપાંમાં હેને રોકી રાખશે નહિ. હમને પોતાની સેબતને આનંદ કે પિતાની સલાહ કે સેવાને લાભ આપનાર માણસને નકામે દંડવા જેટલી નીચતા કરશો નહિ (અને ખરેખર એ અજાયે થતી ભૂલ હેટી તક નીચતા જ છે.) માણસ જેમ જેમ વધારે વિસ્તૃત જાહેર જીવનમાં પ્રવેશ કરતો જાય તેમ તેમ તેંણે મુલાકાત લેવા અને દેવાની બાબતમાં વધારે “ વિવેક ” શિખવો જ જોઈએ. જેમ વધારે બહેનું જાહેર જીવન, તેમ વધારે શકિતની અને વધારે શા મગજની જરૂય અને શક્તિ અને શાન્ત મગજ માટે પુરતા આરામની જરૂર અને જાહેર Page #65 -------------------------------------------------------------------------- ________________ આરાગ્ય એલ. જીવનને અંગે કરવી એમ્રુતી સખ્યાબંધ પ્રવ્રુત્તિએને પહોંચી વળવા સાથે પુરતા આરામ મેળવવાની સગવડ કરવી, એમાં વિવેકબુદ્ધિ ( Discrimination ) મને ઇચ્છાશક્તિ (Will-power)ના અનિવાર્ય જરૂર પડે એ દેખીતુ છે. આરામ એ હમારે વાસા હક્ક છે એમ માને, અને તે ઉપર કાને-મિત્રને, પત્નીને કે શત્રુને— તરાપ મારવા દેશે નહિ. * ઉદાસી, ચ્હીડીપણું, કટા, થાક એ વગેરે ચિન્હે ગે ભાગે તે। અશક્તિનાં પરિણામે હાય છે; માનસિક વિકૃતિ બહુઢ અરાક્તિમાંથી ઉદ્ભવતી હૈાય છે. એવે વખતે શાન્તિ, ક્ષમાબુદ્ધિ. દયા, ધર્મ વગેરે વિષયેાના ઉપદેશ કરવા નકામા છે, તેમજ દવાએ ખવરાવી પણ નકામી છે. હકીકતમાં તે મનુષ્યના સંચા જ અગડી ગયા છે; આખા સા સાફ કરવા તથા સુધારવા સિવાય બીજી કાઇ દવા કામ લાગી શકશે નહિ. તેવા માણુસે પેાતાની સ્થિતિની ગંભીરતા હમજવી જોઇએ છે અને યાદ રાખવું જોઇએ છે કે આખી જીવનપ્રણાલિકા ભદલી નાખ્યા સિવાય હેન્ર દરદ જવાનું નથી; અને જીવનપ્રણાલિકા નદલી નાખવા માટે માત્ર એક વખત અલહમરા નિયમા ઘડી કાઢયા તેથી કાંઇ સરવાનું નથી. નિયમેાનું પાલન કરવામાં જોતા આગ્રહ-છાશક્તિ તો હતી તે વખતની નિષંળતાને લીધે બહુધા ગેરહાજર જ હેાય છે. એવે વખતે મનુષ્ય જેમ બને તેમ આછી જાળ, ઓછી કજો રાખવી,ધ્યાન આપવું પડે એવા આલ્બમાં એા સ ંજોગા ઢાય તેવે સ્થળે રહેવા જવું અને ત્યાં એક નિયમના પાલનની ” મૅકટીસ ’ લેવી, ત નિયમ ઉપર એફાગ્રતા કરવી અને એક નિયમમાં ટેવાઇ જવાય એટલે ખીન્ને નિયમ શરૂ કરવા વહેલા ઉઠવાના નિયમ, વહેલા સૂવાના નિયમ, વારંવાર સ્વચ્છ પાણી પીવાનું યાદ કરવાનેમાં નિયમ, વચલા ગાળામાં કાંઇ પણ નહિ ખાવાને નિયમ, આનદી મ્હાં રાખ વાના નિયમ, એલ્બમાં આઈ એલવાને નિયમ, ખુબ કરવાને નિયમ, વગેરે નિયમેચની પ્રકટીસ ' પાડવાથી શરીરને સંચે સુધ રવા સાથે એમમતા અને અશક્તિની ખોલગઢને લાભ પશુ · ચવા પામશે. * * ' Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતે.. પ્રથમ કાબુમાં રહેતાં શિખો, પછી કાબુ કરવાને લાયક થશે. કોઈ એક માણસની આજ્ઞામાં રહેવાની ટેવ પાડવાથી હમને પિતાની વિવિધ સુધાઓને અવાજ દાબવાની શક્તિ પ્રાપ્ત થશે અને તે શક્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ હમે બીજાઓ ઉપર કાબુ મેળવવાને લાયક બનતા જશે. આરોગ્ય અને આધ્યાત્મિક યોગ્યતા મેળવવાને રસ્તે સહેલો છે, પણ જન્મથી વારસામાં મળેલી અને સેબતથી કે પુનરાવર્તનથી કસેલી સંખ્યાબંધ કરે તે સહેલે રસ્તે પણ મક્કમપણે જવા દેતી નથી. કેઈ કોઈ વખત. હમે તે ટેવોને ત્યાગ કરવા ઘણેએ નિશ્ચય કર્યો છે પણ એ નિ. શ્રય થોડી મીનીટે, થોડા કલાકે કે થોડા દિવસમાં દબાઈ જાય છે.. એવે વખતે એક જ માર્ગ હમારે માટે ખુલે છે અને તે એ છે કે, મારી સ્વેચ્છાથી હમારી સ્વતંત્રતા હમને જેનામાં વિશ્વાસ, હોય તેવા હરકોઈ મનુષ્યને વેચો,-હેને સત્તા આપે છે તે હમારી. પાસે અમુક નિયમનું પાલન જબરદસ્તીથી કરાવે. અડસટ્ટો કહાડવામાં આવ્યો છે કે, માણસ જાતને અડ? ભાગ ૧૦ વર્ષની વયે પહોંચવા પહેલાં મરી જાય છે, અને જે અડધો ભાગ જીવે છે તેમાંના કેટલામાં કાંઈ “માલ” હેાય છે તે આપણે નજરે જોઈએ છીએ ! ઘેરઘેર અને લગભગ નિરંતર કઈ નહિ ને કાંઈ દરદ જોવામાં આવે છે; માણસ જાતના શરીર, પર જીવતા અમાનુષી તબીબોની સંખ્યા ઉભરાઈ ગઈ છે; પ્રત્યક્ષ દરદથી નહિ પ્રસાયલા જણાતા મનુષ્યો પૈકીના પણ મહેટા ભાગના ગાલ બેઠેલા, આંખો ફીકી કે ઉંડી ગયેલી અને શરીર પુરતી કે ચેતન વગરનું નજરે પડે છે;–અને છતાં વીસમી સદીનો માણસ ગર્વ કરે છે કે જમાને બહુ આગળ વધ્યો છે ! « હાં દરદ કે મુડદાલપણું છે ત્યહાં હાં શરીરશાસ્ત્રનું અને કુદરતના કાનુનનું, અજ્ઞાન અવશ્ય છે અને તે ન હોય તો તે જ્ઞાનને અમલ કરવાની ઇચ્છાશક્તિની ખોટ તો અવશ્ય હેવી જોઈએ. ( જ્ઞાન એટલા જ માટે ઇચ્છવા જોગ છે કે તે ઈચ્છાશક્તિને સહાયભૂત થઈ પડે. ) અજ્ઞાન તેમજ ઇચ્છાશક્તિની બોટ એ બને, વીસમી સદીને હીણપ લગાડનાર તો છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય બેધ. ૪૧૭ દર વર્ષે આપણે ૭૦૦૦૦૦૦ શ્વાસ લઈએ છીએ, જે દ્વારા ૧૦૦૦૦૦૦ ઘન ફુટ હવા અંદર લઈએ છીએ, અને તે દ્વારા ૩૫૦૦ રન જોહી શુદ્ધ કરીએ છીએ. એખી અને પુરતી હવાની અને શ્વાસ ' લેવાની સાચી રીતની કિમત મા અાંકડાઓ ઉપરથી હમજશે. ઓક્ષીજન અને ઓઝેન હાં વધારે પ્રમાણમાં મળે તેવા સ્થળો આ પહાડ, સમુદ્ર, જંગલ ) ને દરેક દેશના વૃદ્ધોએ “પવિત્ર ધામ ” માન્યાં હતાં એનું મુખ્ય કારણ આ જ છે. જેમ બને તેમ ઉંડે દમ ; હો બંધ રાખીને નાક દ્વારા શ્વાસ ખેંચાય તેટલો ખેંચે અને પછી ધીમે ધીમે છોડે. આ ઍકટીસ દરરોજ ચાલુ રાખો. Edward Hooker Dewey M. D. નામને પ્રખ્યાત - ડાકટર પિતાના પચ્ચીસ વર્ષના અનુભવ પછી “True Science of Living' નામનું શાસ્ત્ર લખે છે, જે મોટા દળદાર પિથાને કુલ સાર માત્ર એટલે જ છે કે, ખોયેલી તનદુરસ્તી પાછી મેળવવા તથા જાળવવા અને વધારવા માટે (૧) અમુક અમુક અંતરે ઉપવાસ કરે, ( ર ) કુદરતી રીતે ભૂખની ખરી લાગણી ન થાય ત્યાં - સુધી કોઈ પણ ચીજ મહેલમાં મુકે નહિ, ( ૩ ) પુરતા પ્રમાણમાં અને શાન્ત ઉંધ લેવાનું ચૂકે નહિ (૪) હા-કાફીદારૂ-તમાકુ અને માંસથી તદન દૂર રહો, ( ૪ ) દીર્ઘશ્વાસ લેવા માટે જંગલ, પહાડ, દરીઆ કીનારે, અગર ગામ બહાર ખુલ્લા મેદાનમાં ફરવા -દરરોજ અને અવશ્ય જવાની ટેવ પાડે. આ ચાર સિદ્ધાંત–ખાસ કરીને પહેલા બે સિદ્ધતિનું–કિમતીપણું હમજાવવા માટે દાખલા અને દલીલોથી સેંકડો પાનાં હેણે ભર્યા છે. તે કહે છે “ Take away food from a siok man's stomach and you have begun, not to starve the sickman, but the Disease” ( બીમારના પેટમાંથી ખોરાક લઈ લે, એટલે બીમારના ભુખમરાની નહિ પણ બીમારીના ભુખમરાની ક્રિયા શરૂ થશે.) લગભગ દરેક જાતના દરદીને માટે આ પ્રિસ્ક્રિપ્શન જ છે. કેવી લખે છે અને પોતે હજારે દરદીઓને વગર દવાએ આ રીતે મટા. ડયાનો ઉલ્લેખ ઉપર કહેલા પુસ્તકમાં હેણે કર્યો છે. મકાન નામનો જાણીતો કસરતબાજ જે પિતે ક્ષયના રોગમાંથી કુદરતી ઈલાજે વડે બચી જવા પામ્યા પછી એ વિષય ઉપર વધારે ને Page #68 -------------------------------------------------------------------------- ________________ ૮ જૈનહિતેચ્છુ. . વધારે વિચારવા-શોધવામાં ગુંથાયે હતું અને હમણ જેણે આરે ગ્યપર સંખ્યાબંધ ઉત્તમોત્તમ ગ્રંથો બહાર પાડયા છે તે પણ લખે છે કે, ચાંદી–પ્રમેહ વગેરે ચેપી રોગો માટે દવાઓ નકામી છે, તેવા દરદીએ ૨-૩ ઉપવાસ કરવા પછી મિતાહાર, આરામ, સ્નાન અને ઠંડા જળના પ્રયોગનું સેવન કરવું. સ , ઇ. સ. ૧૮૮૪ માં લંડનના એક પ્રખ્યાત પાદરી George F, Pentecost લખે છે કે, જ્યારે હારે હેને ધર્મ સંબંધી વ્યાખ્યાન આપવું પડતું હારે હારે તે ભૂખે પેટે જ તે કામ કરતે અને તેથી હેનું મગજ ઘણું શાન્ત રહેતું અને વિચારોને પ્રવાહ મજાને નીકળતો, પગ થાકતા નહિ અને અવાજ એક સરખો ચાલ્યા કરે. જન સત્રગ્રંથ મવહન ક્રિયા વગર ન જ વાંચવાં એવું જે ફરમાન છે, હેનું કારણ એ પણ હોઈ શકે કે ચોમવહન ક્રિયામાં ઉપવાસાદિ ચાલુ હોવાથી પેટ અને મગજ ની સ્વાભાવિક સ્થિતિમાં હોય અને તેથી શાસ્ત્રોનાં ગુઢ રહો તરફ કુદરતી રીતે લક્ષ ડે. સગર્ભા સ્ત્રીને સમાગમ કરનાર પતિ પોતાના પુત્રને જ ખુની છે. એહ નિર્માલ્યતા–એહ આજના જમાનાની કૃત્રીમ “શરમ ! પૂર્વના બલવાન આર્યોએ “લિંગની પૂજા દાખલ કરી, કે જેથી -હેને દુરૂપયેગ થવા ન પામે (સામાન્યતઃ જેની પૂજા થાય હેના તરફ “બહુમાન' હેય જ, અને બહુમાનને લીધે પૂજાપાત્રનો દુરૂપયોગ કે અપમાન થવા પામે નહિ.) ખુદ જનેના પણ બલવાન પૂર્વાચાર્યોએ તીર્થકરોનો ઇતિહાસ લખતાં તેઓના ગુપ્ત અવયનું પણ વિસ્તારથી વર્ણન લખવામાં “ શરમ” માની નથી (વાંચે ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર). માણસ જેમ જેમ વધારે ને વધારે કત્રીમ, વધારે “નાજુક ”-નિર્માલ્ય થતા ગયા તેમ તેમ શરમાળ બનતે ગયે-અને આશ્ચર્ય તો જુઓ કે જે અવયવો અને જે ક્રિ. ચાને “ ચરમના વિષય ” હેણે માન્યા તે જ અવય અને તે જ ક્રિચામાં અને તે સંબંધી વિચારોમાં અહોનિશ રોપએ રહેવામાં હેને “શરમ” આવતી નથી ! મનુષ્યશરીર એ દેવમંદિર છે, ગુપ્ત Page #69 -------------------------------------------------------------------------- ________________ ક્ષારાગ્ય એસ. ૧૧ મનાયલા અવયવા એ મદિરના અધિષ્ટાતા દેવ-દેવા છે અને બાકીના તમામ અવયવા એમના સહકારીએ ( અમલદારા, કાર્યવાહક ) ચ્છે; કાઇ અવયવ નાપાક-અપવિત્ર-નથી, અને કા અવયવ માટે મનુષ્યે શરમાવું જોઇતું નથી. શરમાવું જોઇએ છે. માત્ર અયાના દુરૂપયાગ માટે, અવયવાની બેદરકારી માટે, અવયવાના કદરૂપાપણા કે કમજોરીપણા માટે, કે જે કદરૂપાપણું અને કમોરી તે દેવાના અવિનય, દુરૂપયેાગ કે અપમાન કરવાથી જ ઉદ્ભવે છે. કયા વર્તનથી દેવે!નું અપમાન કે અવિનય થયા ગણાય તે જે મા ફ્યુસ જાતે નથી તે, કયા વર્તનથી વાનું બહુમાન, વિનય કે ભક્તિ થાય છે તે પણ જાણી શકતા નથી. * * * ગુપ્ત અવયવેાની ક્રિયા શરીરના તમામ બંધારણ અને તનદુરસ્તી ઉપર સચોટ અસર કરે છે, એનું કારણ એ છે કે તમામ Nervous Systeu સાથે તે અવયવોને સબંધ છે. શરીરમાં ચાલતી કેઇ પણ ક્રિયા એવી નથી કે જે કરવાથી, વીર્ય બનવામાં અને વીર્યપાત થવામાં જેટલા Nervous power ના વ્યય થાય છે, તેટલા વ્યય. થતા હાય. તેથી એ ખુલ્લી વાત છે કે, જેટલે દરજ્જો મનુષ્ય એ અવયવેાની જાળવણી રાખશે, જેટલે દરજ્જે હૈના એછામાં ઓછે. ઉપયાગ કરશે, તેટલે દરજ્જે ડેની જીવન શક્તિનેા સ ંગ્રહ થશે અને વધારો થશે, કે જે સગ્રહાયલી અને વધેલી જીવન શક્તિને ચાહે તે તે દરરોજના જીવનક્રમાં વાપરે ( અને તે ક્ષેત્રમાં ફતે મેળવે), અગર સમાજનેતા ક્રે દેશનેતા બનવામાં વાપરે ( અને તે ક્ષેત્રમાં ચળકી ઉઠે ), અગર તેા અંગબળના અદ્ભૂત પ્રયેગા કરવામાં વાપરે ( અને દુનિયાના ‘ પરંતુજી ’ એમાં અજીત શિરદાર ગણાય), અગરતા વિશ્વના ચમત્કારાનાં મૂળ શેાધવામાં ખર્ચે ( અને મહાન વિચારક ' કે ચેગી ' તરીકેને ગુપ્ત આનંદ ભાગવે, ) અગર તનદુરસ્ત પત્નીની વધારેમાં વધારે ઉલ્લાસની મીનીટોમાં પાતા કરતાં વધારે સમર્થ સતતી ઉત્પન્ન કરવામાં હેના વ્યય કરે ( અને એ રીતે જનસમાજ સમક્ષ ‘ શક્તિ' ની ભાવનાનેા મૂર્ત્તિ સંત દાખલે રજુ કરે. ) . * . * યાદ રાખજો કે શરીરખળમાં એકકા ગાતા મળેને, એ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જૈનહિતેચ્છુ ઇર્ષા ઉપજાવે એવી કીર્તિ મેળવવા તેમજ જાળવી રાખવા ખાતર, શ્રીસુખના સદંતર ભાગ આપવા પડે છે. મહાન રાજદ્વારી, વિચારક, ધર્મગુરૂ કે અધ્યાત્મી બનવામાં સુખ હુમજનારા મનુષ્યા ! હમે માનેલું એ મહાન સુખ શું સ્ત્રી-સહવાસના ત્યાગ વગર કે એ ભાખતની વધુમાં વધુ મિતવ્યયતા વગર મેળવવાની આશા કદાપિ રાખી શકે ? ઋક્ષભિદુ જેટલું ઉંચુ, તેટલાં તેમાં જોખમે અને સંકટા વિશેષ; અને જોખમા અને સંકટોમાં ટકી રહેવા માટે સાહસ, ધૈર્ય, શેાધક બુદ્ધિ અને યુદ્ધશક્તિની ખાસ જરૂર પડે એ પણુ દેખીતુ છે; અને એ સધળુ, ઉભરાઈ જતા વીયૅ વગર-સુરક્ષિત સ્રજન શક્તિ વગરફ્રાઈ કાળે અને તેમ નથી. * * અક્સેસ ! યુવાને જાણતા નથી કે, વૃદ્ધાવસ્થા પશુ આવવાની છે, અને તે વખત માટે શક્તિના સ ંગ્રહ અનિવાયૅ જરૂરના છે. તેઓ જાણતા નથી કે, એક વખતની ક્ષણિક મજા આખી જીં દંગીને રદબાતલ કરનારી થઇ પડે છે, અગર જેના પિતા તરીકે પેાતાને જાહેર કરતાં શરમાવું પડે એવી સતતી ઉત્પન્ન કરનાર થઇ પડે છે, અને એક પછી એક એમ એવા ઘણા મનુષ્યની અક્રેક ભૂલને પરિણામે લાંબે સરવાળે એક આખી જાતિ નિર્માલ્ય થઇ સ્થલ તેમજ સૃમ ગુલામીમાં સડે છે. - - × X X ભાગ્યશાળી હતા તે ગ્રીક લેકા, કે જેઓના કાયદા નિર્માલ્ય બાળકાને જન્મતા વેત પડાડ ઉપરથી ફેંકી દેવાનું ફરમાવતા ! આજના ‘બિચારા’અને ‘દયાળુ’ સુધરેલા (!)તે તે કાયદા જુલમી-રાક્ષસી લાગે છે(અને નબળાઓને સબળતાનું દરેક કામ ભયંકર જ લાગે). પરન્તુ પેાતાના પ્રિય બાળકને જન્મતાંવેત પહાડ પરથી ફેંકી દે વાતું જોયા પછી કયા પુરૂષ કે કઇ સ્ત્રી નિર્મળ બાળક ઉત્પન્ન થાય એવા સજોગામાં સમાગમ કરવાની હિંમત ધરશે? સધળી શુભાશયવાળી સખ્તાઇ સુખકર જ છે; સઘળી સગવડ, રાહત, છુટછાટ અને ભલાઇ પરિણામે નિર્માલ્યપણાને વધારનારી-માણુસ જાતને પરંતુજી બનાવનારી-છે. X X X વિદ્યાર્થીએ ! સીનેમા હાઉસ તથા નાટકશાળામાં ત્હમે મુ Page #71 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય બેધ. - - - - - દલ જશે નહિ એવું ફરમાન હમને આપી શકાય એવા આજના દેશ-કાળ નથી; પરન્તુ એટલું તે કહેવું જ પડશે કે, હમારા ચિતને વેલવી નાખનાર અને હમારા મગજને નિર્બળ કરી નાખનાર એ સ્થળેથી જેમ બને તેમ દૂર રહેવામાં જ હમારું ભવિષ્યનું સુખ રહેલું છે, અને જે ચેડામાં ચેડા પ્રસંગો એવે સ્થળે જવાના મળે તેમાં, સ્ત્રીઓના રૂ૫ અને હાવભાવથી હમારી લાગણીઓને ઉશ્કેરાઈ જવા દેશે નહિ; ધ્યાન રાખજો કે હમે જે કાંઈ જુએ. છે તે માત્ર નાટક છે–સાચું નથી–અને નાટકને પ્રયોગ થોડા કલાક માટે છે, મહારે હમારું જીવન સે શર ઋતુઓ માટે છે. જીવનક્ષેત્રમાં લાંબો વખત ટકી રહેવા માટે હમારે સાદો અને તનદુરસ્ત પદાર્થો અને વિચારોને ખપ કરવો જોઈશે, નહિ કે ટાપટીપ અને કૂદકા ભૂસકાને. હમારું શરીર પવિત્ર મંદિર છેએને વિષયવિકારના કાળા ધાબાથી ભ્રષ્ટ કરશો નહિ. હમણું તે વીર્ય સંધર્યા કરે, વધાર્યા કરે; પછી હારે હમે દુનિયામાં સ્વતંત્ર રીતે હમારું ગુજરાન ચલાવવાને એટલું જ નહિ પણ બીજા એકાદ બેને પણ સહાયભૂત થવાને-શક્તિમાન બન્યા છે એવી હમને ખાત્રી થાય હારે હમે “સામાજિક હક્ક તરીકે ખુશીથી સ્ત્રીને સહવાસ ઈચ્છઅને હારે પણ જનસમાજને શોભારૂપ થઈ પડે એવાં સંતાન ઉત્પન્ન કરવા માટે જ, નહિ કે પાશવી વૃત્તિઓને ઉશ્કેરવા અને ક્ષણિક તૃપ્તિ મેળવવા માટે. સ્ત્રીને દુરૂપયોગ કરનાર પતિ વિશ્વને અપરાધી છે, સમાજને કંગાલ બનાવવાને ગુન્હ કરનાર છે – પિતાનું, પિતાની નામ માત્ર માનેલી પત્નીનું અને પિતાની ભાવી પ્રજાનું ખુન કરનાર કસાઈ છે. યુવાન મિત્ર ! મનુષ્યને મળેલું, ડું સરખું વિર્ય એ દુનિયાની અમૂલ્યમાં અમૂલ્ય ચીજ છે, ખુદ ખુદાઈ-બ્રહ્મત્વ છે, જે આપે આપ ઇશ્વર છે. એ ઇશ્વરથી ભલે સુંદર, સૃષ્ટિ ઉત્પન્ન થાય, પણ એને દુરૂપયોગ કરનાર કાંઈ સહિસલામત બચી શકશે નહિ. કાબુલમાં જનાકારી કરનાર પુરૂષને ગામ વચ્ચે મસ્તક સુધી જીવતો દાટી હેના ઉપર ગામલેકે પાસે પથરા અને થુંકને વર્ષ વર્ષાવવામાં આવતો. હાંના લોકોના મહે ઉપર લેહી કેટલું ઉછાળા - મારી રહ્યું છે અને શરીરમાં ચૈતન્ય કેટલું કુદી રહ્યું છે તે જેના Page #72 -------------------------------------------------------------------------- ________________ Ya જૈનહિતેચ્છુ. હેમના ઉપર કહેલા કાયદાને કાયદા તુરત સ્વીકારશે. કેટલાક જં ગલી દેશેામાં બેઇજ્જત કરાયેલી સ્ત્રીને પતિ કે પિતા ગુન્હેગારને પંચના હુકમથી અને પંચની રૂમમાં, તીરબાજીથી ઠાર કરે છે. માત્ર ‘સુધરેલા’ દેશેામાં જ દુરાયાર કે શિથિલપણા ઉપર યા . . ખાવામાં આવે છે ! X × × ગુપ્ત અવયવે અને જીભ એ મે ઉપર કાબુ રાખતાં જે માણુ શિખ્યા નથી તે માણુસ ક્રાઇ દિવસ સાચા વિજેતા, મહાન પુરૂષ,, વિચારક, સમાજનેતા કે મસ્તયેાગી થવાને લાયક નથી. * * " દર એકાદસીએ ઉપવાસ કરવાનુ પુરાણામાં પ્રમાધ્યું; પાણિ માએ ઉપવાસ કે બને તે પાધ કરવાનું જૈન શસ્ત્રએ શિખવ્યું; અસલી ફ્રાઇસ્ટ દર રવિવારે કામકાજ તેમજ ખારાકથી પરહેજ રહેવાનું ફરમાવ્યું. ધર્મના નામથી શક્તિ પ્રેરનારા આ તમામ ધારાશાસ્ત્રીઓ ( સમાજનેતાએ અથતા · મનુ ’એ ) જબરા ‘કલા’બાજ ( Artist ) હતા. દેવાનાં ધામ અને તીર્થંકરાનાં ધામ પહાડાના શિખરે જ બતાવ્યાં અને ખરી ભક્તિ કરવાની ઇચ્છાવાળાએ ચા લીને જ ત્યાં જવું એવુ ક્રૂરજ્યાત કરાવનારાઓને (હેમના સત્યને નહિ પણુ હેમની હિતાવહ ‘કલા’ને ) હજારા ધન્યવાદ ધટે છે. એ ક્લાના લાભા ગણ્યા ગાય તેમ નથી. X × X વિદ્યાર્થી ! હારા એરડામાં આજના પંડિતાની કે સાધુઓન *ીઓ ન રાખતાં પ્રાચિન શ્રિક કે પ્રાચિન ક્ષત્રિયની છબી રાખજે. કે જેથી હારી સમક્ષ કૂદકા માતી શક્તિની ભાવના નિર ંતર ખની રહેવા પામે. ટપકતી જુવાની, બહાર આવેલા છાતી, વિશાળ ખાડુ, તેજસ્વી સુંદર અને મુશ્કેલીઓને હશી કહાડતા ડ્રાય એવા ચહેરા, આગ વર્ષાવતી ખા, વિશાળ કપાળઃ એ ચિન્હામાં શક્તિ વાસે કરે છે, કૃત્રિમ વિનયને ધિક્કારતા ઉદાર સ્વભાવ ઇ ખેલતે ાય છે. જીરા ' ની પેલી પારનુ અધ્યા • · ભલા અને ાં જ વસી શકે છે. * x X તે યુવાન ભાગ્યશાળી છે, કે જે એમ કહી શકે કે, “દા Page #73 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય બેધ. ૨૪ પિતા ! હું પિતા થવાની સઘળી લાયકાત મેળવી શકું ત્યાં સુધી મહને પુત્ર તરીકે જ રહેવા દેવાની હમારી હિમત અને બુદ્ધિને હારા લાખો પ્રણામ હે ! ”. . . દાન, તપ, આદિ કઈ પણ શુભ પ્રવૃત્તિનું જે કાંઈ “ળ” હોય અને એ ફળ કઇ દેના જ હસ્તક અપાતું હોય તે હું તે દેવાને કહ્યું કે “ એ ભલા દે ! હવે હમારા દેવલોકનાં સુખ નથી જોઈતાં; અને હમારે કાંઈ પણ આપવું જ હોય તે એટલું જ આપે કે નમી ગયેલી કમરવાળા, સાંઝી છાતીવાળાં, ચપટી હેવાળા, ઉંડી પેઠેલી નિસ્તેજ આંખેવાળા, કીડાની પેઠે ચાલનારા, વાતવાતમાં હાથ જોડીને ઉભા રહેનારા, ઉત્સાહ અને આશા વગરના, જીવનકલહમાં દાખલ થવા પહેલાં જ હેનાથી છુટવા નાથનારા નારકીઓને હું કદાપિ જેવા ન પામું...કારણ કે, જે ભૂમિ પર તેવાઓ ચાલે છે તે જ ભૂમિનું નામ “નરક છે અને હાં હેમનાં દર્શન નથી હાં “સ્વર્ગ જ છે. ” ઓ તાંડવ મસ્ય ! જે મગરમચ્છની આંખના એક ખુણામાં નું પડ રહ્યા છે તે મગરમચ્છ કરતાં તું એટલો બધે વધારે - પાપી ” છે, કે જેટલે તે હારાથી વધારે બલવાન છે ! જેમ -શક્તિ વધારે, તેમ ઉદારતા ( દરેક પ્રકારની) વધારે; જેમ વ્યક્તિ ઓછી, તેમ લેભ-તુચ્છતા-નીચતા-સંકુચિતતા વધારે હવારના ૫ થી ૭ વાગ્યા વચ્ચેનો વખત તાજગી uપનારા છે, કે જે તાજગી આખા દિવસના કામને પાયો છે. પાયા વગરના મકાનની સુંદરતાની જેટલી કિમત, તેટલી જ કિમત હવારની તાજગી વગરના દિવસભરના કાર્યક્રમની , અમેરિકાને પ્રખ્યાત ડાક્તર પીબલ્સ (Dr. PoeHey રામરક્ષા માટે ૧૫ આશાવચને લખે છે, જેમાંનું ૯ મું આ છે: “ રહવારે ૧૦ વાગે અને સાંજે ૫ વાગે એમ દિવસમાં માત્ર એ જ વખત સાદું મઘમાંસરહિત બેજન દે.” જૈનેના રાત્રીજનત્યાગના સિદ્ધાંતની કિમત પશ્ચિમના સેવકો અને ડાકટરે આમ Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ. મજવા લાગ્યા છે. તે ડાકટર કહે છે, હા-કારી અને હવારને નાસ્તો તદને બંધ કરો અને દિવસમાં માત્ર બે વખત જમે; વચલા વખતમાં કઇ પણ ચીજ ન ખાશે. ચેખું પાણું પથારીમાંથી ઉઠતાં વંત અને સુતાં પહેલાં પુષ્કળ પીઓ અને દિવસમાં કામકાજને લીધે પાણી પીવાનું યાદ ન રહે તેટલા માટે કામ કરવાની જગાએ પાણીને પાલે ભરી રાખે કે જે વારંવાર નજરે પડે અને પાછું -પીવાનું યાદ આવ્યા કરે. - દેવલેક એ કોઇ સ્થિતિ વિશેષને ખ્યાલ આપનારી ભાવના છે, કે ભૂમિનું નામ છે એને નિર્ણય તે સાક્ષાત અનુભવથી જ થઈ શકે; પરન્તુ દેવકનું શાસ્ત્રોક્ત વર્ણન તો હરકોઈ નાસ્તિકને પણ પસંદ પડશે જ. કહે છે કે, દેવને મનુ માફક જન્મની વેદના નથી તેમ વૃદ્ધાવસ્થાનું દુઃખ નથી, તેઓ ફુલની શયામાંથી નીકળી આવે છે અને સદા યુવાન જ રહે છે. વળી એવું પણ શાસ્ત્રકથન છે કે જેમ દેવોને દરજજો મોટો તેમ હેમનામાં કામગ ઓછો –તે એટલે સુધી કે અમુક દેવો તો માત્ર સ્ત્રીના એક વિચાર માત્રથી - સંતોષ પામે છે. તદન સાચી વાત ! એક સંપૂર્ણતયા તનેદુરસ્ત - સ્ત્રી પ્રસરે છે ત્યારે પ્રસવવેદના મુદલ નથી હોતી. જંગલમાં - - જુરી કરનાર સ્ત્રી રસ્તે ચાલતાં બાળક પ્રસરે છે અને તુરત જ હેને ઉપાડી ચાલતી થાય છે. તદુરસ્તીને પ્રસવને ડંખ ન જ - હેય. સો અને તેથી વધારે વયના મનુષ્ય શરતમાં દડે છે, એટલી વયે પરણે છે અને ઉંચામાં ઉંચાં પુસ્તક રચી શકે છે તથા યુવાનિ સાથે પેટ ભરીને કરી શકે છે એવું જાણ્યા પછી કોણ કહેશે કે સંપૂર્ણતયા રક્ષાયેલી તનદુરસ્તીને વૃદ્ધાવસ્થાને ડંખ લાગી શકે છે ? વળી માણસ જેમ સ્ત્રીસમાગમમાં વધારે મિતવ્યથી તેમ વધારે અતાકાતવાળા હોય છે, એવું જાણનારા બુદ્ધિશાળીઓ-દેવ-ત્રીસમાગમથી તદ્દન પણ દૂર રહી શકે છે. અને દેવ ' ને હરાવનાર -ત્તરીકે પ્રસિદ્ધ થયેલા યોગી” લેકે તો સ્ત્રીના વિચારથી–emotion માત્રથી–પરહેજ રહેતા. ખરૂં કહીએ તે, સંગ્રહાયેલી શક્તિ એ જ દેવ” પણું દૈવત્વ-છે; અને દેવત્વને સારામાં સારો ઉપયોગ @ જગકલ્યાણકારી જ્ઞાનની શોધ ઇત્યાદિ કરવામાં થતો તે શક્તિઓનો ઉપગ ) એ જ “ ની ” પણું છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ म्हारी उपवासनी कहाणी. કેટલુંક થયાં મ્હારામાં શારીરિક અશક્તિ વધતી જાય છે, જો કે ખાસ દરદ જેવું કાંઇ જ નથી. કામ કરવાની બાબતમાં, "જેટલું કામ મ્હારે કરવું જોઇએ ( મ્હારા ધેારણથી ) અને જેટલું કામ મ્હારી પાસે શીલીકમાં રહે છે તે બન્નેના પ્રમાણમાં હું ઘણું જ થાડુ બલ્કે કાંઈ જ નહિ−કરી શકું છું. જે થેાડી શકિત અચત છે હેતે પણ મ્હોટા હિસ્સા મનુષ્યા, બનાવા અને વસ્તુ. એની વિચિત્રતા યાદ કરી દીલગીર થવામાં અને ખાસ કરીને મ્હારી પેાતાની અશક્તિ-મુખ્યત્વે ઇચ્છામલ સંબંધી અશકિત-અને ભૂલા માટે ખેદ કર્યાં કરવામાં ફેક્ટ ખર્ચાજી જાય છે. : < > આ સ્થિતિમાં જીવુ તે મૃત્યુ બરાબર જ છે. ‘જીવન ' તે છે કે હેમાં મનુષ્ય ચૈતન્યમય, નાચતા-કૂદતા, મનુષ્ય બનાવે અને વસ્તુઓનું વૈચિત્ર્ય જોવા છતાં તે ઉપર હસતા, પેાતાની ભૂ પ્લાતું ભાન થવા છતાં તે ભૂલેના · નાટક ઉપર પણ હસતે અને ભૂલા કરી થવા ન પામે એવા સંયેાગેા ઘડવાની ઇચ્છાશક્તિ - થી ઉભરાતા, સમયના પ્રવાહમાં ખેંચ તે ’ નહિ પણ સાથે તરતા, ઇચ્છવા જોગ પરિણમે અને બનાવે! અતે પ્રાપ્તિ ઉપર અવિશ્વાસનું ટ્ટપું હાસ્ય કરતા અને નહિ ચ્છવા જોગ પરજીામેા વગેરે ઉપર કૃત્રીમ હાસ્ય હસતા–એવા હાય. એવું જીવન શું હું જીવતા હતા ? હસવા સત્યસુંદરીતે નગ્ન કરી નહાળવાની મ્હને કેટલુંક થયાં લત લાગી હતી અને તેથી હું ઘણા ઘણા · અટકચાળા · કરતા, હૈતી કિમત તા હું નહિ ભરતા હાઉં ? તેણીનું વૈર તે મ્હારા સ્થૂલ જીવન ઉપર ઉતરી આવતું નહિ હૈાય ? અથા પૂર્વ જન્મમાં કરેલી જ્ઞાનની આશાતનાએ સીનેમેટાગ્રાફની ફીલ્મના ગુંચળા રૂપે બનીને હુમાં આસ્તેસ્તે ઉકલતી જતી હોય અને હેમાંનાં સૂક્ષ્મ ચિત્રા ( ભાવે ) સ્થૂલ રૂપે મ્હારા જીવન ઉપર પડી હેતે રંગી નાખતાં હાય–કે દાખી દેતાં હાય-એમ તા નહિ હોય ? Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈનહિતેચ્છુ. જે હે તે હે; મહને એટલું “ ભાન ' ચેકસ હતું કે હું છેવત દેખાવા છતાં જીવતો નહોતો. એ સ્થિતિમાં એકદા ડે એક બુકસેલરની દુકાને જઈ હડ અને કઈ ખાસ પુસ્તક નહિ માગેલું હોવા છતાં બુકસેલરે પિતા પાસે આવેલા નવા “ લેંટ ... માંથી વીશેક પુસ્તકો હારી પાસે ધ કઈ પણ જાતને વિચાર કર્યા વગર તે પુસ્તકે હું ઘેર લઈ ગયો અને વાંચવામાં ગુંથાયો. “ હિતેચ્છુ ' નો અંક ક્યારનોએ લેણે થઇ ચુક્યો હતો, પરંતુ અત્યાર સુધી એક અક્ષર પણ લખ. વાની મહને - રૂચિ ” થઈ નહોતી, એ સંજોગ આ સ્થળે મહારે નોંધ જોઈએ છે. આરોગ્ય, માનસશાસ્ત્ર, પીરીટ્યુઆલીમ અને અધ્યાત્મને લગતાં આ પુસ્તક પર હું ઉપરટપકે નજર નાખી ગયે શા કારણથી, તે હું જાણતો નથી, પણ મને ઈચ્છા થઈ આવી કે, મહારે આજે કાંઇજ ખોરાક લેવો નહિ. બુધવાર હવારથી શુક્રવાર સાંજ સુધી તે ઉપવાસ ચાલુ રાખ્યો. પહેલે દિવસે એકવાર અને બીજે દિવસે ૩ વખત બબબે કપ છાસ પીધી, અને શુક્રવાર સાંજે દાળભાત ખાઈ ઉપવાસ ભાગ્યો. ઉપવાસથી ટેવાયેલા જનાને આ રમત જેવા ઉપવાસની વાત હલવા જેવી લાગશે; પણ દર મહીને પોષધ કરવાની ટેવવાળો હું છેલ્લાં દશેક વર્ષથી એક પણ ઉપવાસ કરવા પાપો નહતે તે વાત ધ્યાનમાં લેતાં, તથા હાલની મહારી શારીરિક અને માનસિક સ્થિતિ કે જેનું કાંઈક સ્વરૂપ આ લેખના અગ્રભાગમાં વર્ણવ્યું છે તે વિચારતાં, આ બહાને તપ કાંઈક અર્થસૂચક હતે ખરે. આ ઉપવા ધર્મશાસ્ત્રમાં કહેલા “તપની જાતને નહ, પણ આરોગ્યશ સ્ત્રમાં વારંવાર સૂચવવામાં આવતા “ઉપાયની જાતને હતો. તે દ્વારા મહે કોઈ આકાશમાંના સ્વર્ગ અને સ્વર્ગની અસર રૂપી * બક્ષીસ ' મેળવવાની ઈચ્છા રાખી નહતી, પણ તાત્કાલિક વર્ગસાફ પેટ અને સાફ મગજ-કે જે પર પ્રહારો “વારસા હકક હતો તે ફરી મેળવવા ઇચછા રાખી હતી. ખેરાક નહિ લેવાથી નબળા પડી જવાય છે એવો “ હેમ” * આ પુસ્તકને સાર વાચકવર્ગના હિતાર્થે આ અંકમાં જૂદે જૂદે સ્થળે આપવામાં આવ્યો છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ મ્હારી ઉપવાસની કહાણી. ૪૨૭ સ્ક્રુતે મૂળથી જ નહેાતા. લાંબા વખતની અત્યંત નબળાઇ છતાં હમણાં લગભગ ૩ દિવસ સુધી ખારાક ન લેવાથી મ્હારામાં કશી વિશેષ નબળાઇ આવી નહેાતી, બટ્ટે જે શાન્તિ, સતેષ અને સુ. ખની લાગણી મ્હેં આ ત્રણ દિવસેામાં અને તે પછીના એ દિવસેામાં અનુભવી છે . તેની છેલ્લા એક વર્ષમાં કદાપિ અનુભવી નહેતી. એ દિવસેામાં છાસના એક ઘુટડામાં મ્હને જે લહેજત આવતી તે ક્રાઇ દિવસ સુદરમાં સુંદર મીઠાઈ કે અન્ય ક્રાઇ ભાજનમાં હુને જણાઇ નહેાતી. ચાલવાનું અને લખવાનુ કામ જે હું છેલ્લા થોડા દિવ સેાથી લગભગ મુદલ કરી શકતા નહતા તે આ બે દિવસ દરમ્યાન મ્હારા તનદુરસ્ત દિવસા જેટલુ` જ હું કરી શકયા હતા, અને - શ્ચર્ય તે એ છે કે એ માઇલ સુધો ચાલ્યા પછી અને બે કલાક લખ્યા પછી કાંઇ થાક કે કંટાળાની લાગણી થવાને બદલે આનંદ. ની લાગણી અનુભવાઇ હતી. પેટ પરના બેન્દ્રે આઠે થઇ ગયે હતા અને પેટની એચેની લગભગ તમામ દૂર થઈ ગઈ હતી. ઉપવાસને અંતે મ્હને લાગ્યું કે કોઇ રાતે હું મ્હારી હાલની પ્રતૃત્તિને એક માસ સુધી છેાડીને કાઇ અજાણ્યા ગામડામાં જઇ શકું અને હું એક અઠવાડીૐ કાઇ પણ જાતના-છાસના પણ ટેકા સિવાય ઉપવાસ કરી હવારે અને સાથે જમલમાં ભટકયા કરૂં, બપોરે વાંચ્યા કરૂં, બને તેટલું માનવ્રત પાળું અને રાત્રે સ્નાન કરીને ઉર્ષ્યા જ કરૂં, તથા બીજા ત્રણ અઠવાડીઆમાં માત્ર સ’ગીત, છાસ અને માઇલે સુધી ભટકવાનું તથા પ્રાતઃકાળમાં એક કલાક ધ્યાન એમાં જ મરત રહુ તે મ્હારા શરીરને અને મગજને નવું ચૈતન્ય અવશ્ય પ્રાપ્ત થાય. પણ ઉપવાસની કહાણીના વિશેષ અગત્યને ભાગ તા હજી હવે આવશે. કેટલુક થયાં ઉપાધિચ્છે, ચિંતાએ, શ’કાએ, ખટપટા, નિરાશાએ અને તર્કથી મ્હારૂં મગજ ડાહેાળાઈ ગયું હતું અને સ્વ. ર્ગનાં સાધને વચ્ચે હું પ્રત્યક્ષ નરકની યાતના ભગવી રહ્યા હતા. ઉપવાસ દરમ્યાન સમુદ્ર કિનારે સાંજ સ્તુવાર કરવા વખતે અને વાચનગૃહમાં પુસ્તકો વાંચતી વખતે, મ્હારામાં દટાઇ ગયેલા અલવાન તત્ત્વજ્ઞાનમય વિચાર। તરી આવ્યા ’ અને ચિંતા અને ઉપ ધ ઉપર બેચાર વખત મ્હારાથી મન સાથે જ હુશી જવાયું. દૃશ્ય દુનિયા-હેમના પદાર્થો અને જેને ‘ બનાવે ' કહીએ છીએ તે સુદ્ધાં–મ્હારા મગજના એક ખુણાનું બિંદુ માત્ર હેાય એવું લાગ્યું. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ જૈનહિતેચ્છુ. એ મગજમાં એવી અનેક દુનિયાઓ સજાવા લાગી અને લય પામવા લાગી ! શપનહેરનું “The World as Thought and. Will ” આખું મહારા અસ્તિત્વમાં ઓત પ્રેત થતું લાગ્યું. અરે આ જ દુનિયા ! આ જ દુનિયાના કહેવાતા બનાવો ! અને એને માટે કે એના વડે ખેદ, ડર અને દુઃખ? કેટલું મિથ્યાત્વ ! કેવી નિર્બળતા ! શહેરો અને શહેરી જીંદગીને વિદ્વાનો-ખાસ કરીને ફીલસૂફ અને સાધુઓ-એ ધિકારી છે; એ ધિક્કાર શહેરનાં મકાને કે માણસ ઉપર નથી, પરંતુ શહેરોની અતિ જંજાળ ઉપર છે. જા ગ્યા ત્યારથી મોડી રાત્રે પથારીમાં જતાં સુધી અનેક હાની હેટી. પ્રવૃત્તિઓ, મુલાકાતે, યોજનાઓ, વિચારમાં લાગ્યા જ રહેવું અને શક્તિના પાતાળકુવા રૂપ “હ” હેના તરફ એક પણ નજર ફેંકવાનું સ્મરણ ન થવા દેવું, એના જેવો “ખોટનો ધ” બીજે કર્યો છે શકે ? શકિતમાત્ર “હુ માંથી --આત્માના કૂવામાં મગજની ડેલ ના. ખવાથી–આવે છે. આત્મચિન્હનને જહાં અવકાશ નથી ત્યહાં. શંલી કમાંની શકિત જલદી ખર્ચાઈ જાય છે અને નબળાઈ જ–દેવા જ માત્ર-શીલીકમાં રહે છે. “હું” ના કુવામાં મગજની ડોલ નાખવાથી નબળામાં નબળો માણસ પણ વધુ નહિ તે એક દિવસ ચાલે એ. ટલું પણ “જળ”—એટલી પણ શકિત--તે અવશ્ય મેળવી શકે છે. એટલા જ માટે પૂજન, સામાયિક આદિ એક દિવસ ચાલે એટલુ જળ આપનારાં સાધન યોજવામાં આવ્યાં છે, અને પિષધ આદિ લકાળ ચાલે એટલું જળ આપનાર સાધન ઉભા કરવામાં 24:441 3. [ All this is creation-all this is 'art'but a very very usefnl - art'that tends to give life, strengthen life, make one feel and enjoy Life.] પૂજન દ્વારા–જે પૂજનના હેતુની હમજપૂર્વક તે થતું હોય તેદુ:ખરૂપ દેખાતી દુનિયાને હશી શકનારા, દુનિયાને ફેરવી શકનારા, તરછોડી શકનારા, રમાડી શકનારા “ ખેલાડીઓ (artists) ની શકિતની ભાવનામાં ડૂબવાનો પ્રસંગ મળે છે, અને તેથી “શક્તિને પ્રવાહ મળે છે. સામાયિક દ્વારા શરીર અને મન બંનેને ગોપવી “હું” ના કૂવામાં પડવાનું અને શક્તિ મેળવવાનું બની શકે છે. પિષધદ્વારા એવીશ કલાક સુધી એ કુવાના જળમાં જ જળક્રિડા કર્યા કરવાનું અને લાંબા કાળ ચાલી શકે એટલી શક્તિ મેળવવાનું બને છે. પૂર્વના જે જૈન-શ્રાવકા–ની તારીફ સૂત્રોમાં કરવામાં આવી Page #79 -------------------------------------------------------------------------- ________________ મ્હારી ઉપવાસની કહાણી. ૪૨૯ છે તેઓ મહીનામાં એછામાં ઓછા એ પેાષધ’ કરતા અને દરરેાજ સામાયિક કરતા. તેનું ઇચ્છાખલ ( will–power ) ગજબ હતું. દોસ્તીના સાર રૂપ વાદારી અને આત્મભેાગ, અને શત્રુતાના સાર રૂપ કટ્ટરતા–એ બન્ને પૈકી જે રસ્તે હેમને જવું પડતું તે રસ્તાના બીજા છેડા સુધી પહેાંચ્યા સિવાય હેમને તૃપ્ત થતી નહિ, ગરીબાઇના 'ખતે સહન કરવા માત્રની જ નહિ પણું હશી કહુાડવાની તાકાદ તેઓ ધરાવતા; જુલમીમાં જુલમી અને અક્ષરગી રાજાએની દીવાનગીરી પણ તેઓ કરી શકતા; જખરામાં જખરૂં સાહસ કરવાને કૂદી પડતા રાગરંગની મઝા પેટ ભરીને લૂટી શકતા અને રાગરંગ ત્યાગ ક્ષણમાત્રમાં અને કાંઇપણુ અરેકાર સિવાય કરી શ કતા. કેટલી એમની ઇચ્છાશક્તિની ખીલવટ ! ઇચ્છાશક્તિ એ જ મનુષ્યત્વનું ખરૂં ધન છે-ખળ છે-મનુષ્યત્વ છે અને હુંતે પ્રાપ્ત કરવા દચ્છતા માથુસે પાતા ઉપર જુલમ કરવા તૈયાર રહેવું જોઇએ. આજના જમાનાના મ્હોટા રેગ કાઇ હેય તે તે એ છે કે બીજાઓની મદદથી ( પૈસાની કે મહેરબાનીની ) દુ:ખ મટાડવાની-સુખ મેળવવાની—નીતિ ફેલાવે છે, કાષ્ટને અપચા કે છેં. કાશ થયા તે જાએ ડાકટર પાસે, પૈસા આપીને અને ગરીબ ટા તા યા યાચીને યેા દવા, અને એ મહારની પદ્મથી મટાડા રાગ ! અગાઉના જમાનામાં અપચા થતા જ ભાગ્યે અને થતા તે ઝટ્ટ મનુષ્ય લાંધણુ કરી લેતા, લાંબી મુસાફરી કરતા કે સખ્ત મૂહેનત કરવા લાગી જતા અને એ પ્રમાણે પાતાની મદદથી પેતાનું દુ:ખ ટાળતા. શ્રમ સેવવાની ધૃચ્છા હેવી એ ઇચ્છાશક્તિની હાજરીનું ચિન્હ છે. સુરાજ્ય કરતાં સ્વરાજ્ય, પ્રજા ગમે તેટલી અભણુ–સ પવગરની મુડથલ હોય તે પણુ, વધારે ઇચ્છવા જોગ છે, એનું કારણ એ જ છે કે સુરાજ્યમાં બીજી પ્રજા હમારા પેટમાં પી. ચકારીદ્વારા ખારાક મૂકી આપશે પણ તેથી કાંઇ શક્તિ ખીલશે નહિ. જ્હારે સ્વરાજ્યમાં હમારે હાથે કષ્ટ સહીને ખેારાક ઉપજાવવા જોઇશે-રાંધવા જોઇશે-ખાવેા જોઇશે અને પચાવવા જોઇશે અને તે સધળી ક્રિયાઓની વિધિ બરાબર નહિ આવડતી હોય તે। ગરજે અખતરા કરવા પડશે, અખતરામાં નિષ્ફળતા અને દુઃખ સહાં પડશે ખરાં પશુ બુદ્ધિ અને ઇચ્છાશક્તિ ખીલવા જરૂર પામશે, જેને પરિણામે માત્ર પેાતાનું જ સજ્ય જાળવવાની નહિ પણ બીજાનું રાજ્ય મેળવવાની શકિત આવશે. બહેતર છે એક દુઃખમય સ્વરાજ્ય, Page #80 -------------------------------------------------------------------------- ________________ હિતેચ્છુ. અનિષ્ટ છે દેવાથી ચાલતું પણ પરરાજ્ય ! અરે જૈ। એ સિદ્ધાંત મૂળથી જ સારી પેટે હુમજેલા છેઃ તીર્થંકરને હેમણે શાસનના'મહારાજા’ કવા ખરા, પણ એ જ તીર્થંકર ‘સંધ’ને નમન કરે એવું ઠંર વત્રાને પણ તેઓ ચૂકયા નથી !-અને ધ્યાનમાં રહે કે સં’માં ‘ગૃહસ્થ’laymen) પણ આવી ગયા ! વ્હારે રાજ્ય કાનુ—રાજાનું કે પ્રજાનું ? સુરાજ્ય કે 'સ્વરાજ્ય ? અને એ જ તીર્થંકરા શિખવતા કે હમારી મુક્તિ અમે આપી શકીએ નહિ, તે તે હુમે જ મેળવી શકેા; ભેંશ માત્ર મહેરબાની કરવાની—સુખ આપવાની દુ:ખ હરવાની શકિત અમારામાં નથી, તે તે હંમે જ હમારા માટે કરી શકેા. હમારી પ્રુચ્છાશકિત ખીલવે અને ત્હમારી મુકિત—હમારા વારસા હુક હમે જ મેળવે. એ દૃચ્છાશકિત ખીલવવા માટે જ સામાયિક કે ધ્યાન કે પૂજન કે ઉપવાસ આદિ વ્રત કરે, નહિ કે એ દ્વારા અમારી મહેરબાની મેળવવા માટે. - - ૪૩૦ ખરૂ છે કે મ્હારે લેાકે! ઇન્દ્રિયસુખના લેલુપી બનવા લાગ્યા અને ઇન્દ્રિયસુખ એ જ હેમનું દૃષ્ટિબિ'દુ બની ગયું ત્યારે હેમનામાં શક્તિદાતા પ્રાર્થના, પૂજન, સામાયિક, ધ્યાન આદિની ગરજ ઉત્પન્ન કરવા માટે તે તે ક્રિયાઓના ફળ તરીકે દેવલાકનાં સુખ ( રહ્યા વગર અઢળક દ્રવ્યની માલેકી, સુદરમાં સુંદર એવી હજારે અપ્સરાઓ કે દેવીઓના ભાગવિલાસ, લાંબી જીંદગી, નાટયરગ આફ્રિ ) મળશે એવી લાલચ મૂકવી પડી (again a clever · art ’), જેમ પતાસાં અને પેંડાની લાલચ આપી આજે લેકાને સાધુ પાસે ખેંચી લાવવામાં આવે છે, વરઘેાડા અને ગીના ભ× ભકાથી લાકાને દેવાલય તરફ આકર્ષવામાં આવે છે, તેમજ સ્વગેની અપ્સરાઓની લાલચ આપીને પૂર્વાચાર્યાએ લાક ગણુને શક્તિદાતા ક્રિયાઓ તરફ ખેંચવા કાશીશ કરી હતી, જો કે નરૂં તત્ત્વજ્ઞાન અથવા નિશ્ચયનયના પ્રેમીએએ જગાએ જગાએ એમ પણ લખી દીધું છે કે, મેરૂપર્વત જેટલા એલા મુહુતિ કરવા છતાં ( હજારા ભવ સુધી સાધુ બન્યા કરવા છતાં ) અને પૂજન તથા તપ આદિ કરવા છતાં માસની મુક્તિ નિર્બળતાથી છૂટકારા છે નહિ. " ' ઇચ્છાશક્તિ ખીલવવાના હેતુપૂર્વક થતાં દરેક વ્રત, તપ, જપ ઇષ્ટ છે, અને ઈચ્છાશક્તિ ( will-power ) એ જ સુખનું સા· ધન છે, સમજપૂર્વક થતા પ્રાસંગિક ઉપવાસથી હૃચ્છાશક્તિને પે Page #81 -------------------------------------------------------------------------- ________________ • હારી ઉપવાસની કહાણી. ૪૩૧ પણ મળે છે, અમુક ચીજ ગમે તેટલી પ્રિય હોય કે લાભકારક હોય તે છતાં તેના વગર અમુક મુદત સુધી ચલાવી લેવાનો નિ. યમ કરવાથી પણ ઇચ્છાશક્તિને પિષણ મળે છે, વાહવાહ ખાતર નહિ પણ પિતાની ઈચ્છાથી થતા દાનમાં મીલકત ઉડાવવાથી પણ ઇચ્છા શક્તિ ખીલે છે, મહેરબાની માગવા આવનાર મણિસની સ્થિતિ ગમે તેટલી દયાજનક હેય પણ ઉંડે વિચાર કરતાં તે - દદને પાત્ર ન હોય તો તે વખતે હેના કાલાવાલા હામે બહેરા કાન કરવામાં પણ ઈચ્છાશક્તિની ખીલવટને લાભ છે. તેવી જ રીતે નુકશાન કે અપમાન પહોંચાડે તેવું કાર્ય મિત્ર કે શત્રુ તરફથી બન્યું હોય તેવે વખતે વૈરની ધૂનને દબાવી દઈ નુકશાનના “ ભાન ” ને પવનમાં ફેંકી દેવાની ટેવથી પણ ઇચ્છાશક્તિ ખીલે છે; અને પ્રિયજનના પણ નીચ કાર્ય વખતે ‘દયા’ની સ્વાભાવિક લાગણીને કૂદી જઈ દંડ આપવામાં પણ એવો જ લાભ છે. સઘળા દયાળુ-રખેને કોઈને જરા પણ કષ્ટ કે શ્રમ પડી જય એવા ડરથી બંધાયેલા–કાનુન, સમાજરચના, રાજ્યરચના અને ધર્મશાસ્ત્રો મનુષ્યની ઇચ્છાશક્તિને પાયમાલ કરે છે. સમાજરચના અને શાસ્ત્રરચનામાં જેમ સખ્તાઈ વધારે, તેમ ઇચ્છાશક્તિ વધારે ખીલતી જેવાઈ છે અને સુખની લાગણી ઉભરાઈ જતી જોવામાં આવી છે. નાજુકતા એ જ પાપ, સખ્તાઈ એ જ પુણ્ય (એક દષ્ટિએ.) કુદરતની સખ્તાઈ, કુદરતના કોપ(="દુ:ખ) દુનિયામાંથી કોઈ દિવસ અદશ્ય થયા નથી અને થશે નહિ. જેને દુનિયામાં રહેવું છે અને જીવવું છે હેને-ગમે તેવી સાવચેતીઓ અને શેને લાભ લેવા છતાં–કાઈ નહિ ને કઈ વખત કુદરતની સખ્તાઈ અનુભવવાની છે ને છે જ, અને એમ છે હારે હેનાથી સખ્તાઈ ખમવા જેટલી ઇચ્છાશક્તિ મેળવ્યા વિના કેમ ચલાવી શકાય ? વધસ્થંભ ઉપર હડાવવામાં આવવા છતાં કાઇટની ઈચ્છાશક્તિ અડેલ રહી અને એને મતનું “ભાન થવા પામ્યું નહિ. ગજસુકુમારના માથા ઉપર અંગારા મૂકવા છતાં એની ઈચ્છાશક્તિ બળી નહિ અને એને શરીરના દહનનું ભાન થવા પામ્યું નહિ પરંતુ આજે લેકે એ બને પુરૂષોની અંદરની શકિતને યાદ ક Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ જનહિતેચ્છ. રવાને બદલે વધસ્થંભને અને અંગારાને કે શરીરને કે આકૃતિને પૂજવા દોડે છે ! અને માને છે કે તેઓ ભકિત અથવા ધર્મ કરે છે ! બેટી ભકિતઓ, ખોટાં કોએ, ખોટા સિદ્ધાન્તએ મનુષ્યને નિર્બલ-ઇચ્છાશકિતહીન–બનાવી દીધા છે; શક્તિની ભકિત, શક્તિનું ગત, શક્તિનો સિદ્ધાન્ત એ જ માત્ર પુઃ મનુષ્ય-રે સિદ્ધ-બનાવવાની યોગ્યતા ધરાવે છે. ખાવું તે શકિતના ભકત માટે પાપ નથી, ઉપવાસ કરવો તે શકિતના ભક્ત માટે અનિષ્ઠ નથી; દિવસો સુધી સખ્ત મજુરી કરવી તેમજ તદન આરામમાં કલાકે સુધી પડ્યા રહેવું એમાંનું કાંઈ હેને માટે વર્ય નથી; શરીર અને સુંદરી એને માટે નરકનું દ્વાર નથી, તેમજ શરીર અને સુંદરીને સ્વેચ્છાથી ત્યાગ કરવામાં એને મન પાપ નથી. તે ખાય તે શકિત માટે, ભૂખ્યા રહે તે પણ શકિત માટે; જાગે તે શક્તિ માટે, અને ઘેટાય તે પણ શકિત માટેનું કામ કરે તે શક્તિ માટે, અને પડ રહે તે પણ શકિત માટે; ખર્ચ તે -શકિત માટે, અને લેભ કરે તે પણ શક્તિ માટે; દયા કરે તે શક્તિ માટે, અને સખ્તાઈ કરે તે પણ શક્તિ માટે; ભોગી બને તે -શક્તિ માટે, તેમજ ત્યાગી બને તે પણ શક્તિ માટે: “સત્ય” (Truth) નો ઉપાસક બને તે શક્તિ માટે, તેમજ “કલા (Art)ને ઉપાસક બને તે પણ શક્તિ માટે; સહામો થાય તે શક્તિ માટે, તેમજ નમી જાય તે પણ શક્તિ માટે; કઈ ન ઇચ્છે તે શકિત માટે, અને ન ઇચ્છવા જોગ છે તે પણ શક્તિ માટે. આ છે શક્તિવાળાનો ધર્મ ! એ ધર્મને મહીમા ઓર છે; હું હું જે કવિ હોત તે કહેત કે – શક્તિની ભક્તિ થકી, બન્યા મહા અરિહંત; કથા શક્તિની સુણશે, બનશે દ્ધા (8) સંત ! V. M. Shah. Page #83 -------------------------------------------------------------------------- ________________ गुप्त दरदोनी वधती जती માતા.. વા ગુપ્ત દરદો આજની દુનિયામાં બેહુદ ફેલાયાં છે.... ચાંદી, પ્રમેહ આદિ ભયંકર દરદો આજે સુધરેલી દુનિયામાં અને લગભગ તમામ પ્રજાએ માં--એડ઼દ ફેલાયલાં છે. આ દરો વશુ પરપરા ચાલ્યા કરે છે અને તનદુરસ્ત દેખાતાં સ્ત્રી-પુરૂષામાં પણ કાઇ વખતે હેમનાં છુપાં મૂળ હોય છે. મનુષ્યતે જાનવરથી પણ ખરાબ સ્થિતિમાં લાવનાર, શારીરિક તેમજ મા-સક આરોગ્ય અને શક્તિઓના સચેાટ સંહાર કરનાર, પ્રજાવનું સત્યાનાશ ળનાર આ દરદો દરદીનાં પેાતાનાં જ દુષ્કમાંથી નીકળ્યાં હેાય છે એવે કંઇ નિયમ નથી, પરંતુ એ દરદવાળા મનુષ્યને ચુંબન કરવાથી,સાથે એસીને જમવાથી, એવા દરદીએ વાપરેલા વાસણ કે વજ્રને ઉપયાગ કરવાથી પણ એ દરદીના ચેપ લાગે છે. ન્હાનાં બચ્ચાંઓમાં પણ આવા ચેપ ઘણી વખત લાગેલા હેાય છે. માટે દરેક છેકરા અને કરીને મનુષ્યશરીરની કિમત અને હેનું બંધારણુ હુમજાવવું જોઇએ છે અને જે જે ગફલતેાથી, અજ્ઞાનતાથી તેમજ દુરાચારથી મનુષ્યશરીર નકામુ, રાગી, ખેાજારૂપ, કંટાળારૂપ અને ખીજાએ માટે પણુ ભયંકર અને છે તે તે સર્વ વાતે—કશી પણ શરમ રાખ્યા સિવાય–દરેક કરા છે!કરીને હમજાવવી જોઇએ છે, વખતસર અપાયલી ચેતવણી અને જ્ઞાન કાઇ વખતે લાંબાં અને ઇલાજ ન થઇ શકે તેવાં ત્રાસદાયક દુઃખાના સાવ અટકાવનાર થઇ પડે છે. સ્ત્રી કે પુરૂષતુ' કાષ્ઠ અંગ્ અર્પવત્ર નથી, શરમભરેલું નથી, પાપના ખજાના રૂપ નથી; દરેક અંગ એક ઉપયેગી થીઆર છે અને દરેકમાં હેની ખાસ પવિત્રતા છે. શરમ અંગમાં નથી, પણ અંગના દુરૂપયેાગ કરનાર માણસની દુર્મતિમાં છે. અંગનું બધારણ શું છે, એની તનદુરસ્ત સ્થિતિ કેવી હાય, એનેા સદુપયેાગ અથવા પોતાને અને બીજાને વધારેમાં વધારે હિત પહેાંચાડી શકાય એવી જાતને ઉપયેગ કેવી રીતે થાય, શું શું * ડા. વુઇલ્યમ લી હાવર્ડ એમ્. ડી. ના પુસ્તનુ દે।હન, લખનાર વા. મા. શાહ. Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. કરવાથી હૅના દુરૂપયેાગ થયા ગણાય, અને દુપયેાગનાં માઠાં ફળ કુવાં આવે છે, આ બાબતા દરેક સ્ત્રી.પુષે જાણવાના હુક્મ છે, ફરજ છે,-એ જાણવામાં કે જણાવવામાં શરમાવું એ જ શરમભર્યું છે. ૪૩૪ માણસ બહુ મહેનતથી કે મગજના મહુકમથી તૂટી પડતા નથી.—શરીર કે મગજના અતિશ્રમથી માણસનું શરીરબંધારણ તૂટી પડે છે એ માન્યતા તદ્દન ખોટી છે. શ્રમથી દરેક સ્નાયુ કસરત પામી વધારે તાકદવાળા બને છે. કઇ માણસ પા તાની શકિત બહારના શ્રમ સેવે તે થાડુક નુકસાન થાય, કે જે આરામથી દૂર થઇ શકે; પરન્તુ હેતુ શરીર કે મગજ ક્ષોભું ' . શરીર ચઇ જાય કે ‘ ટૂટી પડે ' એ વાત તે ખેટી છે. મ્હારે શીથીલ કે ક્ષીણ પડી જવાનું અને મગજ નિર્માણ થઇ જવાનુ કારણ શું હશે ? કાં તે માણસ પોતે જીભ કે જનનેન્દ્રિયને ગુલામ ચ-વિવેકદૃષ્ટિને છૂટાછેડા આપી-સ્મૃતિક્રમણ કરે તેવુ તે પરિણામ હેય, અગર વારસામાં મળેલાં ગુપ્ત દરદનાં જંતુ અમુક યે દેખા દે, વ્હેવુ તે પરિણામ હાય. બન્ને બાબતમાં, અતિક્રમણ અથવા વિવેકશ્તુના છૂટાછેડા ' એ જ શારીરિક અને માસિક પતન નું મૂળ કારણ છે. " . એક મ્હાટુ' કમનશીબ--દુનિયામાં આજે હરીફાઇ વધતી જાય છે. મજબુત શરીર, દરેક પ્રસ ંગે ખા માર્ગ જોઇ શકે એવી નિર્મળ અને ચપળ બુદ્ધિ, અને પસદ કરાયલા માર્ગ ઉપર હરકેાઇ જેખમે અને નિડરતાથી ચાલ્યા કરવાની દૃઢ ઇચ્છાશક્તિ ( willpower ) એ ત્રણ જેનામાં હેાય તે જ ટકી શકે તેમ છે; બાકી નખળાઓના તે મા જ છે. આ પ્રમાણે એક બાજુથી તીવ્ર હરી. ફાઇ પ્રતિદીન વધતી જાય છે, ત્હારે બીજો હાથ ઉપર માણસજાતના શારીરિક અને માનસિક બળને ઘટાડેા પ વધતા જતા જો વામાં આવે છે. એ જ આ જમાનાનું હેટુ કમનશીબ છે. રીવાજો, રૂઢીએ, વ્યક્તિગત આદત, ફૅશન, ખાટી માન્યતાઓ | ખાટી શરમે અને શરમભરેલી હિંમ્મતઃ આ સર્વ બલાઓ આજે મનુ ષ્યની પાયમાલીનું કામ કરી રહી છે. આ જમાનામાં જેને ટકવું હશે જેણે-પછી તે પુરૂષ હા વા શ્રી હે–જન્મથી મરણ સુધીના બધા વખતમાં દરેક ચીજમાં અતિક્રમણથી દૂર રહેવું જ જોઇશે, વિવેકબુદ્ધિને જાગતી રાખવી જ જોઇશે, ખાસ કરીને સ્ત્રી-પુરૂષના સયેગને લગતા સવાલામાં વધારેમાં વધારે કાળજી અને દુર ંદેશી ૨.ખવી જ પડશે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત દરદેની વધતી જતી ભય'કરતા. ૪૩૧ વીર્યપાત વગર આર્ગ્ય રહે હુ એવા વહેમ. (૧) એવા વહેમ ખરેખર વિનાશકારક છે. માણસ મૃત્યુ સુધી વીર્યપાત ન થવા દે તેથી હેના આર્ગ્યને નુકસાન થવાને બદલે ઉલટે વિરોષ લાભ છે. (૨) એને તત્ત્વજ્ઞાન પર સ્વાભાવિક પ્રેમ છે તે. એએ બનતાં સુધી આખી જીંદગી અવિવાદ્વિત ( અને અપવાદ રહિત ) ગાળવાને નિશ્ચય કરવે જોઇએ. (૩)ચેપી દરદેાવાળા અને ખાસ કરીને ગુપ્ત દરદ જેમને એક વાર પણ થયું હેય હેમણે પરણવું ન જોએ અને રાજ્યે કે સમાજે તેવાને પરણતાં અટકાવવાં જોઇએ. (૪ જેનામાં કૂદકા મારતી જુવાની ન હેાય તેવાઓએ, તેવી સ્થિતિ પ્રાપ્ત ન થાય ...ાં મૃધી, પરણવાની લેલુપતાને વશ રાખવી જોઇએ. (૫) પરણેલાં સ્ત્રીપુરૂષોએ સમાગમપ્રસ ંગ જેમ અને તેમ ધાડ અને લાંભા અંતરે રાખવા જોઇએ, અને તે નિયમ જળવાઇ શકે તે ખાતર અલાયદાં બીછાનાં રાખવાં જોઇએ, સમાજે કે શસ્ત્ર કે પુહિતે એક સ્ત્રી અને એક પુરૂષના હાથ મેળવી આપ્યા તેથી કાંઇ તેઓમાંની એકકે વ્યક્તિને અતિક્રમણને-પાશવ વૃત્તિને!~ પવિત્ર અગેાના દુરૂપયેાગના-હક્ક મળ્યા હુમજવાને નથી. જે સમાજે એક સ્ત્રીપુરૂષને જોડી આપ્યા તે સમાજની સેવા-હને પાતા કરતાં પણ વધારે શક્તિઓવાળું સતાન આપવાના રૂપમાં-કરવાની જવાબદારી સાથે તે આન ંદના હકક મળ્યા છે એ દાઇ કાળે ભૂલવું જોઇતું નથી. જાનવરો અને જંગલી મનુષ્યા કરતાં પણ આજના લાકેઃ ઉતરે છે !..--સઘળા દેશતા જંગલી લેકામાં જુવાન છેાકરા છેાકરી પર ધણીજ અંકુશ રાખવામાં આવે છે અને વ્યભિચારને હેટામાં મ્હાટ ગુન્હા ગણવામાં આવે છે, એક બળવાન ાંત એક એછી તાકાદ ધરાવતી જાતિ ઉપર ઔડી આવતી તે હરકાષ્ઠ ટ્ઠાને ખ ળવાન જાતિને સ્ત્રીના ગર’ગમાં નાખી સ્ખલિત કર્યા પછી નબળી તિત હેતે હરાવી શકતી. જાનવામાં પડ્યું વિષયવાસના અમુક કાળે જ ઉદ્ભવે છે. મનુષ્ય-ખાજના મનુષ્ય-કે જે સ્વતંત્ર મનુષ્ય હેવાતો મગરૂરી કરે છે, તે જ પાશ વૃત્તિના સાથી મ્હારા ગુલામ અન્યા છે. જેતે લગ્નકરારે હરકેાઇ વખતે સ્ત્રી પાસે જવાની સ્વતંત્રતા બક્ષી છે, જેની પાસે બીજી સ્ત્રી પાસે પહેાંચવા માટે જોઇતું ધન અને ખીજાં સાધતે મેાજીક છે, જેની પાસે હજી સુધી વીર્યને ખ જાનેા અખૂટ રહેવા પામ્યા છે, તેવા મનુષ્ય તે સઘળાં સાધને માજીદ હૈાત્રા છઅને હેના ઉપયેગ કરવાની હેતે સ્વત ત્રતા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૩ હાવા છતાં–જો તે તેવી ભરી ‘ના’ કહેતા જ હકદાર છે. જૈનહિતેચ્છ. આત્મધાતી લાલચેાને તાબે થવાની હિમ્મત– તે પેાતાને સ્વતંત્ર મનુષ્ય' કહેવડાવાને · પેાતે જ ઘડવા થોડીક સૂચનાઓઃ-−( ૧ ) છેાકરા-છેાકરીની સયુક્ત ચાળાએ ઇચ્છવાજોગ નથી. ( ૨ ) પુત્રી કે સ્ત્રીને યુવાન પુરૂષા સાથે એકાંત કરવા દેવામાં મ્હાટુ જોખમ છે. ( ૩ ) જેનું મન વિલાસી થઇ ગયું હાય તેવાં સ્ત્રી-પુરૂષોએ પોતાની સુધારણા કરવી હાય તે પેાતાને માટે સખ્ત નિયમે અને મ્હારે મ્હારે તે નિયમના ભંગ થઇ જાય વ્હારે ત્યારે પાતે જ પેાતાને સખ્ત શિક્ષા કરવીઃ અંગકસરત થાકી જવાય ત્યાં સુધી કરવી કે જેથી વિષયવાસના ઠં`ડી પડશે. એને પ્રસંગે કરવાની અંગકસરતમાં ફ્રુટ બાલ, કુસ્તી, મુકાબાજી, દોડવાની શરત ઇત્યાદિ પ્રકારની કસરતે વધારે ઠીક થઇ પડશે. એવાં માણસાએ અનતાં સુધી આજકાલના સીનેમેટાગ્રાફ અને ઇશકી નાટકાથી દૂર રહેવું ઇષ્ટ છે. (૪) મહીનામાં એક જ વખતના સમાગમની જે. આએ ટેવ પાડી છે તેવા ૭૦ વર્ષે પણ પિતા બનવાની તાકાદ ધરાવે છે અને યુવાનીની સધળી મઝા અનુભવી શકે છે. મજ જીતમાં મજમુત માણસે પણ અઠવાડીઆમાં એકથી વધારે વાર વીયંત્રાવ થવા દેવા એ જથ્થરામાં જબરે ગુન્હો છે. જાણવાનું અને પાળવાનુ થેાડુ જ છે, ભૂલવાનુ-વીસરી જવાનુ છે।ડી દેવાનું ઘણું છે. તેથી જ આજે પુસ્તકા વધી પડયાં છે. કુદરતના કાયદા સરળ અને સાધે છે; હેને અનુસરી એટલે પછી લાખ્ખા દાઓને શેાધવા-ઓળખવા-બનાવવા તથા ખાવાની ખટપટ કરવી જ નહિ પડે. શરીર એ મજુર કે મહારાજા, પંડિત અને તત્ત્વવેત્તા, પુરૂષ તેમજ સ્ત્રી, ત્યાગી તેમજ ભાગી સર્વનુ ઈચ્છિત પદાર્થ મેળવી આપનારૂં કિમતી સાધન છે; અને વીર્ય એ શરીરને ઃ રાજા છે. વીર્યતે। દુય કરનાર અને વીર્યને મલીન કરનાર ગુન્હે. ગાર આગળ ચેર, લૂટારા, જુગારી, વિશ્વાસધાતી, ઉડાઉ, કૃપણ કે :સ્વાર્થીને ગુન્હા કાંઇ શાતમાં નથી. ફક્ત વીર્ય જાળવા એટલે હમારૂં સર્વ જળવાશેઃ શરીરબળ જળવાશે, બુદ્ધુિબળ જળવાશે, ઇચ્છાબળ જળવાશે, ખીજાએ પર જય મેળવવાની શક્તિ જળવાશે, માત્ર જળવાશે જ નડુિં,–પણ વધશે. Page #87 -------------------------------------------------------------------------- ________________ जैन समाजनी प्रगतिना व्यवहारु इलाज. એ સમ્બન્ધમાં કલકત્તા ખાતે .મળેલી છેલ્લી શ્વેતામ્બર જૈન કૉન્ફરન્સના પ્રમુખ શ્રીચુત ખેતશીભાઈ ખીઅશી જે. પી. ના ભાષણમાંથી મળી શકતા ઇસારા. यद्भक्तेः फलमर्हदादिपदवीं मुख्यं कृषेः सस्यवत् । चक्रित्वं त्रिदशद्रतादितृणवत् प्रासंगिकं गीयते ॥ शक्तिं मन्महिमस्तुतौ न दधते वाचोऽपि वाचस्पतेः । संघ सोऽघहरः पुनातु चरणन्यासैः सतां मन्दिरम् ॥ શ્રી વીરશાસનરસી સ્વામીભાઇ, તથા વોરશાસનશ્રી સહાનુભૂતિ ધરાવતા સગૃહસ્થા ! અગાઉ કદાપિ નહિ જોવામાં આવેલા એવા ખાસ સ’જોગા અને વસ્તુસ્થિતિ વચ્ચે મળતા જૈન Šાન્સના આ અગીઆરમા સમ્મેલનના પ્રમુખ તરીકેનું જોખમદારીભર્યું કામ બજાવવા ુમા શ્રી સધે મ્હને જે આજ્ઞા કરી છે. હેતે હું માનપૂર્વકો કે મહાન જોખમદારીના ભાનને લીધે બ્હીતાં હીતાં–માથે વ્હડાવું છું અને આપ સર્વને આભાર માનવા સાથે, મગલાચરણમાં મ્હે સ્ત્રી સધની જે પ્રાર્થના કરી છે, તે પ્રાર્થના પ્રાકૃત શબ્દોમાં અને થેાડા રૂપાન્તર સાથે ફરીથી કરૂંછું કે, અથવાન ઈંદ્ર પણ જેની પ્રશ'સા કરે એવી શક્તિ જૈન સમાજમાં ઉત્પન્ન કરવાના આપણા કામમાં આપ સ્ફુને સહાયભૂત થશે!, કે જેથી જૈન સમાજ જગતમાં દૈવી પુરૂષોના સમૂહ તરીકેનું પેાતાનું મહાન સ્થાન પુનઃ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય. સ્વામીભાઇએ ! ચાલુ સોંગાને હું ખાસ સંજોગા કહુંછું હેનાં કારણેા છે. આજથી ૧૬ વર્ષ ઉપર ફ્લાધી મુકામે આ ફ્રાન્સ પહેલપ્રથમ મળી ત્યાર પછી મુંબઇ, વાદરા, પાટણું, Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેષ્ણુ. અમદાવાદ અને ભાવનગર મુકામે હૈની એકા થઈ, જે દરેક પ્ર સ ંગે જૈન સમાજના ઉત્સાહ ઉત્તરાત્તર વધતા જતા જોવામાં આ બ્યા હતા, જો કે તે વખતે પણ જૈન સમાજની આંતસ્થિતિ તદુરસ્ત અને મલવાન કરવા તરફ તે પુરતું લક્ષ અપાઈ શકયું ન હતું, અને તે પછી પુના, મુલતાન અને સુજાનગઢ શહેરમાં કરાયલાં સમ્મેલનમાં તા બહુધા ઉત્સાહની પણ ન્યુનતા દૃષ્ટિગાચર થઈ હતી. કાન્ફરન્સ ફિક્સ પેતે કહી ચુકી છે કે, સુજાનગઢની એઠક પછી તેા કાન્ફરન્સ ભયકર બીમારીમાં પસાર થતી હતી. સુભાગ્યે સુબઇના સુશિક્ષિત વર્ગને તે અણીના વખતે સન્મતિ સૂઝી અને પરિણામે દશમી કાન્ફરન્સ સુ་બઇમાં ખેલાવીને તેઓએ મજભુત અધારણ રચ્યુ અને એ રીતે કાન્ફરન્સની પ્રગતિના ૠતિહાસમાં નવું પ્રકરણ આર્જ્યું. તથાપિ, આ ૧૬ વર્ષતા તમક્કામાં એક બુદ્ધિશાળી, સંપીલે અને સમૃદ્ધિવાન જનસમૂહ જે પ્રગતિ કરી શકે તેવી પ્રર્યાત આપણે નથી કરી શક્યા, એ સત્ય આપણે ખુલ્લા દીલથી સ્વીકારવું જોઇશે, અને આપણી પ્રગતિને આધા કરનારાં તત્ત્વ શેાધી દૂર કરવાના વિવેક પણ આપણે આદરવા જોઇશે. પ્રથમ તે, હું ધારૂંછું કે, જ્ઞાતિએ, સધા અને સામુનિ રાજો તરફની તકરારે આપણી ઇહલાકિક પ્રગતિમાં ડખલ ન કરવા પામે એવી કાળજી રાખવામાં આપણે બેદરકારી રાખી છે; બીજું, લક્ષ્મી અને વિદ્યાના સચાગ વગર કોઇ મહાન કાર્ય બનવું સ ભવતું નથી. એ વ્યવદ્ગારૂ સિદ્ધાંત સતત દષ્ટિ સમક્ષ રાખવાનું આ પણાથી બની શકયું નથી; અને ત્રીજું, ઘણાં કામેામાં આપણી અતિ મર્યાદિત સંધક્તિ વ્હેંચી નાખવા કરતાં ઘેાડાં જ પણ તાત્કાલિક જરૂરનાં કામેામાં સધળી શક્તિને વ્યય કરવાની પદ્ધતિ હજુ સુધી આપણે અગીકાર કરી શકયા નથી. આ મુખ્ય કારણાને લીધે સધની પ્રગતિ માટે જોતાં સાધના મેળવવામાં અને જોઇતી પ્રવૃત્તિઓ કરવામાં ગેકળગાયની ગતિથી વધારે ગતિ આપણે કરી શકયા નથી. પરિણામે કાન્ફરન્સની લાકપ્રિયતા પણ ઓછી થવા પામી છે, જે એટલા ઉપરથી જણાશે કે છેલ્લી કૅન્ફરન્સ વખતે તે પછીની કૅન્ફરન્સે અનુક્રમે ગુજરાત, રાજપૂતાના અને પામમાં ભરવાનું જાહેર થઈ ચુકવા છતાં તેમ બની શકયું નથી, એટલુંજ નહિં પણ વિદ્યાવૃદ્ધિન અંગે એજ્યુકેશન બાર્ડ ' ની સુંદર યેાજના કરવા છતાં એ સૈાથી વધારે જરૂરના કાર્યને પણ અત્યાર સુધીમાં > ૩૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઇલાજ ૩૩૮ કાંઈ તાકાદ મળી શકી નથી. જે વખતે પારસી કોમ અને લુહાણ કામ દર વર્ષે હજારો નહિ પણ લાખ રૂપિયાનાં ફંડ વિદ્યાપ્રચાર માટે કરી શકી છે, તે વખતે-લડાઈના અને અસાધારણ આવકના ખાસ તબક્કામાં પણ કામ કરતાં સંખ્યા અને સાધનમાં હડિઆતી એવી આપણું કામની કોન્ફરન્સ વિદ્યાવૃદ્ધિ જેવા સર્વોપરી આવશ્યક્તા ધરાવતા કામ માટે કાંઈ પણ સંગીન કરી શકી નથી એ શું આપણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ સૂચવી શકે છે? મહારા માનવંતા બંધુ શ્રીયુત ગુલાબચંદજી ઠઢાએ ગઈ સાલમાં વાંચેલે કે.ન્ફરન્સને રિપોર્ટ બોલે છે કે “ કેળવણી પાછળ ૧૮૬૦ થી ૧૯૭૧ સુધીમાં–૧૧ વર્ષના અરસામાં–રૂ. ૩૦ હજાર ખર્ચવામાં આવ્યા છે. ” આપણી આ સ્થિતિ આપણને સાફ કહી આપે છે કે, આપણે રોગી યા ભયાનક સ્થિતિ વચ્ચે પસાર થઈએ છીએ. પરન્તુ, આખી દુનિયામાં યુધેિ નવા જુસ્સો ઉત્પન્ન કર્યો છે, બહુરંગી હિંદી પ્રજાએ લાંબા વખતની આલસ્ય, કુસંપ અને બેદરકારીની બેડીઓ તોડી સ્વરાજ્યની જબર લડત ચલાવવા માંડી છે, કલકત્તા શહેર આજે પ્રવૃત્તિ અને શક્તિની આગ વરસાવી રહ્યું છે. આ ઉત્સાહનો શુભ ચેપ જૈન ભાઈઓને પણ લાગે એ અસંભવિત નથી. કલકત્તાના આપણા જૈન ભાઈઓએ કૅન્ફરન્સની મંદ દશા અને સમસ્ત દેશની ઉગ્ર પ્રવૃત્તિનો ખ્યાલ તથા મુકાબલો કરી ર્કોન્ફરન્સને અહીં જ આમંત્રણ આપ્યું એ બહુ ડહાપણભર્યું પગલું છે, અને મને વિશ્વાસ છે કે હિંદસ્વરાજ્યનાં અમૂલ્ય રત્ન તુય પ્રજાકીય આગેવાનોએ પોતાના પ્રખર વિચારતાં જે આંદલને આ ભૂમિ પર અત્યારે ફેલાવ્યાં છે હેની અસર હમે સર્વ બંધુઓ જરૂર ઝીલશે અને જે હિંદી પ્રજાના પુનરૂત્થાન માટે તે મહાપુ રૂષો તનતોડ શ્રમ સેવી રહ્યા છે તે હિંદી પ્રજાના એક ઉપયોગી અંગના–એટલે કે જૈન સમાજના-પુનરૂત્થાન માટે હમે બંધુઓ જરૂર એક્સબલ, ધનબલ અને વિદ્યાબલ એકઠું કરશે. હિંદના ઉદ્ધારનાં દિલને આ ભૂમિ પરથી સર્વત્ર ફેલાય છે એ કાંઈ નવાઈની વાત નથી; આ તે જ ભૂમિ છે કે જ્યાં ભૂતકાલમાં પણ ઘણુંખરા તીર્થકરો અને તત્વજ્ઞાનીઓ પાક્યા હતા, જેમણે પિતાનાં તેજસ્વી કારણે આખા હિંદ પર જ નહિ પણ Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. દુનિયા પર પ્રસરાવ્યાં હતાં. તે જ ભૂમિ પર, અને ઉત્સાહપૂર્ણ ખાસ સંજોગામાં, આપણે એકઠા મળ્યા છીએ, તે શું આપણે આપણા ઇતિહાસમાં એક નવું અને અભિમાન લેવા યેાગ્ય પ્રકરણ. ઉમેરવાને કશીશ નહિ કરીશું ? આ પ્રશ્નના ઉત્તર હું કે કાઇ એક વ્યક્તિ આપી શકે નહિ,-સધળી વ્યક્તિઓના સમૂહ અથવા શ્રીસંઘે પોતે જવાબ આપવાના છે; અને મ્હેં મંગલાચરણમાં શ્રી સધને જ દુઃખ હરનાર અને પવિત્ર કરનાર દેવ તરીકે સખાધી પ્રાર્થના કરી છે; કારણ કે સધમળ (Colleetive Strength ) એ જ હરકેાઇ સમાજની મુક્તિના મત્ર છે અથવા શાસનરક્ષક દેવ છે. ગૃહસ્થા ! હું એક વ્યાપારી છું. અને હુમા જણા છે! તેમ વ્યાપારીનાં ખાસ લક્ષણ એ હાય છે કે ( ૧ ) ચેતરફની સ્થિતિ અને રૂખને બારીકાઇથી વિચાર કરવા, ( ૨ ) કલ્પના અને સિદ્ધાન્તા કરતાં હકીકતા અને આંકડાઓ ઉપર વધારેં ધ્યાન આપવું, અને ( ૩ ) આકસ્મિક નફાથી જુલાઈ ન જતાં તથા નુકસાનથી નાસીપાસ ન થતાં હિંમતથી આગળ તે આગળ વધવા મથવું. અને હું માનુંછું કે કોઇ પણ કામ, સમા કે દેશની આબાદી માટે આથી વધારે સારે। અને વ્યવહારૂ માર્ગ ખીજો ભાગ્યે જ હાઇ શકે. વ્યાપારમાં કવિતા કે કલ્પનાના કુદકા કામે લાગતા નથી, અને દેવાની પ્રાર્થના મદદગાર થતી નથી; પરન્તુ જેને લુખ્ખી હકીકતા ( dry faets ) અને ગણત્રીએ (Fign-res ) કહેવામાં આવે છેં તે ઉપર પુરતું ધ્યાન આપી પ્રકાશિત ભવિષ્યની આશાએ અશ્રાન્ત શ્રમ સેવ્યા કરવાની રીત જ કામ લાગે છે; અને એટલા માટે, મ્હારા દીલેાજાન સ્વામીભાઇએ, હુમાને મીઠ્ઠી મીઠ્ઠો વાતે, કલ્પનાઓ અને હુવાઈ તર્ગા ન આપી શકું અને એક વ્યાપારી તરીકે લુખ્ખી હકીકતા અને કંટાળા ભર્યા આંકડાને રસ્તે ઢારી જાઉં' તા હુને ક્ષમા કરો. પ્રગતિના મૂળ મંત્ર— જીવતી શ્રદ્ધા.’ જેમ જૈન સમાજ, તેમજ જૈન કોન્ફરન્સ પણુ, અત્યાર સુધીમાં સારી પ્રગતિ કરી શકી નથી હેનું મુખ્ય કારણ મ્હને જીવતી શ્રદ્ધા ( Living Faith) ની ખામી લાગે છે. ક્રિયાકાંડ વગેરે ઉપર જે શ્રદ્ધા રાખીએ છીએ તે જાતની શ્રદ્ધાની અત્યારે વાત કરતેા નથી, પણુ, “ હું પ્રતિદિન આગળ ને આગળ " ૩૪૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઈલાજ. ૩૪૧ વધત, અનંત શક્તિ પ્રાપ્ત કરવાની શકયતાવાળો જ્ઞાનમય આત્મા છું ” એવી શ્રદ્ધા તરફ હું હમારું લક્ષ ખેંચું છું, માન્યતા ની નહિ, પણ જીવતી શ્રદ્ધાની તરફ હું હમારું ધ્યાન ખેંચું છું. આપણું શરીર, ઘરસંસાર, વ્યાપાર, રાજકીય પ્રવૃત્તિ, સંધ, ગુરૂ આદિ દરેક બાબત પર વિચારવા કે કામ કરવાને પ્રસંગ આવતાં આ શ્રદ્ધા આપણું હૃદયમાં જીવતી જાગતી હોવી જોઈએ. જે ઘરસંસારથી, જે વ્યાપારથી, જે મેળાવડાથી, જે સુધારાથી, જે ગુરૂથી, જે ક્રિયાકાંડથી, જે રાજકીય હીલચાલથી આપણે આપણું અને આપણી આસપાસના આત્માને જરા પણ વિકસાવી ન શકીએ તે ઘરસંસાર, તે વ્યાપાર, તે મેળાવડો, તે સુધારો, તે ગુરૂ. તે ક્રિયાકાંડ અને તે રાજકીય હીલચાલ નકામી છે, નહિ ઈચ્છવા જોગ છે, જડવાદ છે–પછી ભલે હેને બાહ્ય દેખાવ ગમે તેટલો મેહક હોય અને દેખીતે લાભ ગમે તેટલો મોટો હોય. “જીવતી શ્રદ્ધા ના આ એક જ પાયા ઉપર આપણી સઘળી વ્યક્તિગત તેમજ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ છે. જો એ ભાવના આપણું હૃદયમાં વાસ કરે અને જાગતી જ્યોત ફેલાવે તે આપણું વેપારીએ સોના રૂપાના ઢગલા એકઠા કરી ખુશી થવા માટે નહિ પણ પિતાના અને સમાજના આત્માને વિકસાવવાનાં સાધન મેળવવા માટે જ વ્યાપાર કરશે; આપણું ભણેલા હોદ્દા અને માન ચાંદ મેળવવા કે ભાષણોના ભભકા કરવા ખાતર નહિ પણ વિદ્યાથી આત્મપ્રકાશ વધારી તે વધેલી શક્તિ વડે વધારે આબાદ રીતે સમાજને સહીસલામત રસ્તે દોરવા ખાતર જ વિદ્યાભ્યાસ કરશે; અને આપણું સાધુ મુનિરાજે એક ગચ્છ કરતાં બીજો ગ૭ કે એક સાધુ કરતાં બીજા સાધુ હડીઆતા છે એ દેખાવ કરવા માટે નહિ પણ આત્માની અનંત શક્તિઓનું એકીકરણ કરવાને ત્યાગી આશ્રમ મદદગાર છે એમ જાણી. એકીકરણ કરાયેલી શક્તિઓ વડે સમાજને ઉચે લઈ જવા ખાતર જ સાધુ બનશે. જે આ જાતને જુસ્સો--આ જાતની જીવતી શ્રદ્ધા–ની હમને કિમત હમજાય તો કોન્ફરન્સ કરી અને તે દ્વારા જૈન સમાજની ઉન્નતિને મુદલ વિલંબ લાગે નહિ; કારણ કે તે શ્રદ્ધાને પરિણામે સમાજમાં વાનપ્રસ્થાશ્રમને પુનરૂદ્ધાર થશે અને અમુક ઉમર પછી આમદાનીને લોભ ન કરતાં રીટાયર થયેલા ફતેહમંદ વેપારીઓ, ડાકટરો, વકીલે અને પેન્શન લઈ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈહિતેચ્છુ. ? સરકારી તેકરીમાંથી રીટાયર થયેલા અમલદારા પેાતાના લાંબા વખતના જીવનકલહના પરિણામે મળેલા અનુભવ અને લાગવગ સમાજસેવામાં સમ્પૂર્ણત: અર્પણ કરવા બહાર પડશે. કાઇ પણ કામની આભાદી માટે આવા અનુભવીએની આખી સેવાએ સિવાય ચલાવી શકાય નહિ, ખુચમાંચ શેાધવા માટે, કટોકટીના પ્રસંગે રસ્તા કરી આપવા માટે, યુવાનેમાં ઉત્સાહ પ્રેરવા માટે, શ્રીમંતે પર લાગવગ ચલાવવા માટે સરકારમાં કામી અવાજ ઉઠાવવા માટે આવા ‘ અર્ધ સાધુ ' ની—ખાનગી પ્રવૃત્તિથી રીટાયર થષ્ટને જાહેરતે જીંદગી અર્પણ કરવાનું ‘વ્રત લઇ ભેઠેલાઓની હયાતી વગર કાઇ સમાજ આગળ વધી શકે નદ્ધિ ઇતિહાસપ્રસિદ્ધ પ્રાચિન સ્પાર્ટનેાની જાહે।જલાલી હૈમના વૃદ્ધ સલાહકારા અને રવય સેવકાને જ આભારી હતી, કે જે વૃધ્ધાની સલાહ અને આજ્ઞાને માથે હડાવવામાં યુવાન ટેજી હમેશ ગર્વ માનતું. આપણા માનવંતા સ્વયંસેવકે સત શેટ પ્રેમચંદ રાયચંદ, શેઠ કેશવજી નાયક, શે .લાલભાઇ દલપતભાઇ વગેરેની સેવાએ આપણે ક્રાઇ દિવસ ભૂલી શકીશું નહિ; તેનાં નામા આજે પણ—અધારી રાત્રી વચ્ચે તારાઓની પેઠે—પ્રકાશી રહ્યાં છે. સ્વર્ગસ્થ રાયખદૂર બાથુ ખીદાસજી સાહેબ, કે જેમના સ્વર્ગવાસની તેધ લેતાં મ્હને ઘણું દુ:ખ થાય છે, હેમણે પણ કામી સેવાએ દ્વારા પેાતાનું નામ આપણા વચ્ચે અમર કયું છે. આ સર્વની ખાલી પડેલી જગાએ પૂરવા માટે હવે આણુને લેસ્માન્યુ ગેાખલે અને મહાત્મા ગાંધી જેવા થોડાએક વાનપ્રસ્થા શ્રમી અધસાધુએ [Missionaries] ની જરૂર છે. વ્યવસ્થાપૂર્વક કામ કરનારા ‘સેવકો ’ બહાર પડી ! . વ્હારે કન્ફરન્સને તેહુમ અને કામને આબાદ કરવી જ હાય તા મ્હેં હમણાં કહ્યુ તેવા કામ કરનારાઓએ બહાર પડવું જોઈએ છે. હેમને લાકા પેાતાના સાચા આગેવાન માનશે, જો કે તેઓ તા પેાતાને સમાજસેવક ’ તરીકે ઓળખાવવામાં જ સંતાષ માનશે. ખાર મહીને કે બે વર્ષે એકઠા મળવાથી, થ્રેડએક ભાષણેાથી કે હજાર–મેહાર રૂપીઆ એકઠા કરવાથી કાંઇ સમાજનું હિત સાધી શકાશે નહિ. બધા ધંધા અને ધરજાળ છે।ડી સમાજ સેવાને જ ધંધે। બનાવનાર થાડાએક પુરૂષાએ તે। અવશ્ય બહાર પડવું જોઈએ છે અને હેમણે એક ઉંચા પગારના સુશિક્ષિત સેક્રે ' Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઇલાજ. " ટરીની સહાયથી આખા દિવસ કાન્ફરન્સનું જ કામ કર્યાં કરવું જોઇએ છે. (૧) સમાજની સેવા એ પેાતાની જ સેવા છે એવી શ્રદ્ધા સાથે સમાજસેવા કરવાની • આગ ' હાવી એ · સેવકા અથવા આગેવાનેાનું પહેલું લક્ષણ હેવું જોઇએ, (૨) પેાતાના સમાજની સ્થિતિ અને અાસપાસની દુનિયાની સ્થિતિને મુકાબલો કરી શકવા જેટલું ખુલ્લુ દીલ હૈાવું એ બીજી યેાગ્યતા છે, (૩) સમાજપ અસર પાડી શકે એવી સ્થિતિ [ Social Status ] અને ઇચ્છા શક્તિ ( Will-power) હેવી એ ત્રીજી લાયકાત છે, અને (૪) સમાજહિતમાં પેાતાના સઘળા લાગે અને જરૂર પડે તે લોકપ્રિયતાને પણ હેામવા તૈયાર હાવું એ ચેાથી લાયકાત છે. આવા સમાજસેવા અર્ધો ડઝન પણ જો આપણે મેળવી શકીએ તે મ્હને વિશ્વાસ છે કે જૈન જગતનું કલ્યાણ કરવામાં દસ વર્ષથી વધારે વખત ભાગ્યે જ લાગે; કારણ કે ધનતું સાધન આપણા સમાજમાં સદ્ભાગ્યે પુરતું છે, દયાની લાગણી પણ બીજી કામાના મુકાબલે પ્રબલ છે, સામાન્ય અક્કલમાં પણ આપણે ઉતરતા નથી,——માત્ર આપણામાંના દરેકના વિશ્વાસપાત્ર બની દરેકની શક્તિએતુ` કેન્દ્રસ્થાન કાન્સ અને એવી પદ્ધતિસરની મહેનત લેનારા સ્વયં સેવકા અથવા આગેવાનાની જ ખામી છે, કે જેઓ હજારા માતીને સાંકુળનાર ઢારી તરીકે ઉપયેાગી થઇ પડે. ૩૪૩ કામની શરૂઆત કહાંથી થવી જોઈએ ? બંધુએ ! આપણે મ્હારે વાતા કરવા બેસીએ છીએ હારે એકપણ વાતને હાડતા નથી. બાળલગ્ન, વૃદ્ધવિવાદ, ફજુલ ખર્ચ, કજોડાં આદિ અનેક હાનીકારક રીવાજોની આપણે દર મહાસભા વખતે પાકા મુકીએ છીએ, અથવા દૈવને પ્રાર્થના કરીએ છીએ કે તે આ વસ્તુસ્થિતિને સુધારવા કૃપા કરે. રોઢણાં રોવાં અને પારકી આશા રાખવો એ અન્ન નિર્મલતાનાં ચિન્હ છે, વીરભકત ! આપણાં પાતાનાં જ દુઃખ કાપવામાં આપણે ગતિમાન નહિ થઇએ તે ખીજાનાં દુ:ખ કાપવાનું તે આપણાથી બનશે જ કેમ ? અને સુભાગ્યે, દેખાતી હજારા પ્રકારની ખામીએ આપણે સાધારણ રીતે ધારીએ છીએ તેટલી અભેદ્દ નથી. માત્ર એક જ પ્રયાસથીબુદ્ધિના વિકાસ માત્રથી તે સર્વે અજ્ઞાનજન્ય અલાએ આપાઆપ દૂર થાય તેમ છે. મુદ્ધિના વિકાશ માટે કેળવણીને પ્રચાર Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈનહિતેચ્છુ. 2. એ રાજમાર્ગ છે. પરંતુ એ પાછળ આપણે સાચા દીલથી કદી લાગ્યા જ નથી. આ વીસમી સદીમાં જહારે યુરોપ-અમેરીકા વી. માનની ઝડપથી આગળ વધે છે અને આપણી હિંદી કામો પૈકીની કેટલીક બેડાગાડીની ઝડપથી આગળ વધે છે, ત્યારે આપણે હજી ખટારામાં જ પંડયા રહ્યા છીએ અને તે ખટારો પણ આગળ વધે છે કે પાછળ કુચ કરે છે હેનું આપણને ભાન નથી. આ પણ ૧૦૦૦ ભાઈઓ પૈકી ૪૯૫ માત્ર લખી વાંચી જાણે છે, અને અંગ્રેજી શિક્ષણ તે ૧૦૦૦ માં ૨૦ ને જ મળે છે, હારે બ્રમહેસમાછ વર્ગમાં દર ૧૦૦૦ પુરૂષમાં ૭૩૯ લખી વાંચી જાણે છે અને ૫૮૨ અંગ્રેજી જાણે છે. આપણે આ નામોશીભરી અજ્ઞાન દશા તરફ આપણું લક્ષ સૈથી પહેલું જવું જોઈએ છે, પ્રાથમિક શાળાઓ કે કુલે અને કોલેજે આપણે બીજી કેમોથી જુદા પડીને સ્થાપવી એ મને જરૂરનું લાગતું નથી. હિંદી પ્રજા સાથે મળીને સાર્વજનિક પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કુલ સ્થળે સ્થળે સ્થાપવામાં આપણે મદદગાર થવું જોઈએ છે અને તે ઉપરાંત આપણું પોતીકું લાખ્ખ રૂપિયાનું ફંડ કરીને જન વિ. લાથીઓને ર્કોલરશીપ આપી અભ્યાસ વધારવાની સગવડ કરી આપવી જોઈએ છે. તમામ મહેણાં મહટાં શહેરોમાં જૈનના ત્રણે ફીરકાના વિદ્યાર્થીઓને સાથે રહીને અભ્યાસ કરવાની સવડ મળે એવાં વિદ્યાર્થીગૃહે અથવા બેડીંગ હાઉસે સ્થાપવાં જોઈએ છે, હાલ ચાલતાં સઘળાં બેડીંગ હાઉસ સઘળા ફીરકા માટે ખુલ્લાં મુકાવાં જોઇએ છે, તેમજ સઘળાં બોર્ડીંગ હાઉસની સુંદર વ્યવસ્થા માટે એક સુશિક્ષિત અનુભવી ઈન્સ્પેકટર નીમા જોઈએ છે. આ બધી જના મહેટા પાયા ઉપર અને લાખના ખર્ચે થવી જરૂરી છે. આજે વ્યાપારમાં પણ અંગ્રેજી જ્ઞાનની પહેલી જરૂર પડે છે, મુસાફરીમાં એ ભાષાનું જ્ઞાન જરૂરનું થઈ પડયું છે, વકીલાત-વૈદુંનોકરી અને રાજકીય પ્રવૃત્તિમાં એના સિવાય ચલાવી શકાતું જ નથી. વળી યુધે ઉત્પન્ન કરેલી પરિસ્થિતિઓથી હિંદ આખી દુનિયા સાથે વધારે સંબંધમાં સ્પર્ધામાં આવ્યું છે અને આવશે. આ સંજોગોમાં માતૃભાષાના જ્ઞાન સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન લગભગ દરેક માણસે મેળવવું જરૂરનું છે અને તેવી જાતના ભાષાજ્ઞાન ઉપરાંત ધંધાનું જ્ઞાન મેળવવું એ વળી બીજો પ્રશ્ન છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઈલાજ, ૩૪૫ ધંધાની હરીફાઈ દિનપ્રતિદિન તીવ્ર થતી જાય છે. જીવનકલહ વધારે ને વધારે ઉગ્ર બનતું જાય છે. યુધે યુરોપને પહોંચાડેલા નુકશા નનો લાભ લેઈ જૈપેન વ્યાપારને એક હાથ કરવા લાગ્યું છે અને હિંદ હેના કુદરતી સાધનોના ખજાના છતાં માં વિકાસી બેસી રહ્યું છે. સરકારની મદદના અભાવ માટે આપણે જે બુમ પાડીને જ બેસી રહીશું તે, સો વર્ષે પણ ન મળી શકે એવી તક : ગુમાવી બેસીશું. આવા વખતે જૈન કોમે તેમજ દરેક સમઝદાર” કેમે નાતે, ધર્મપથ અને લેકરીવાજના ઝગડાને એક બાજુ રાખી પિતપોતાથી બને તેટલા પ્રયત્ન લાખો કરોડ રૂપિયા એકઠા કરી વ્યાપારહુન્નરની ખીલવટ પાછળ વગર વિલંબે લાગી. જવું જોઈએ છે. પ્રોફેસર બેઝની મહાન વૈજના દેશને ખરેખર આ. શિર્વાદરૂપ થઇ પડશે; તાતાનું લોખંડ અને બેંકિંગને લગતું સાહસ પણ એવું જ ઉપકારી થઈ પડશે. હવે દરેક કેમે પિતાનાં સંતાનોને જરૂર જેટલું અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપ્યા બાદ આવાં ખાતામાં શિખવા મોકલવાં જોઈએ છે, અગર વ્યાપારમાં પાવરધા કરવા. જોઈએ છે. આમ થવા માટે દરેક કામે લાખો રૂપિયાનું ખર્ચ.. કરવા તૈયાર રહેવું જોઇએ છે. મહને ભય છે કે, પશ્ચિમના જડવાદની અસર આપણું યુવાનોને પોતાના ધર્મ તથા જ્ઞાતિ તરફ બેદરકાર બનાવવામાં પરિણમી છે અને હજી જે આપણે તે યુવાનને મદદ કરવા બહાર નહિ પડીએ તો આપણે સાથે જોડાઈ રહેવાને હેમને મુદ્દલ આકર્ષણ થશે નહિ. તેઓમાં આપણું ધમ. કે સમાજ પ્રત્યે આદર અને મહારાપણાની લાગણી હારે જ આવી શકે કે જહારે આપણે તેમને હાથ પકડી હેમને અજ્ઞાન અને ભૂખમરામાંથી બચાવવા તૈયાર છીએ એવું હેમને બતાવી શકીએ. હમે હમાશ તાનમાં મસ્ત રહી હેમને વીસારશો, તે સ્વાભાવિક રીતે જ તેઓ હમને અને પરિણામે હમારા સમાજ તથા ધર્મને પણ વિસારશે જ. કેળવાયલાએ હેટે ભાગે કેમ કે ધર્મથી અતડા રહેતા જેવામાં આવ્યા હોય તે હેને દેષ શ્રોમંત અને આગેવાન વર્ગ ઉપર સહીસલામતીથી મુકી શકાય, કે જેમણે પોતાની કેમના નિધન પણ વિદ્યારસિક સંતાનને અભ્યાસનાં સાધનો માટે પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવવાની દરકાર કરી નથી અને ગમે તેમ ભીખ માંગી.. પોતાનું ફેડી લેવા દીધા છે. શું જૈન વ્યાપારીઓ, ધારાશા Page #96 -------------------------------------------------------------------------- ________________ ३४१ જૈનહિતેચ્છુ. સ્ત્રીઓ, જામેલા ડાકટરો અને મોટા પગારના અમલદારો અકેક બબે જૈન વિદ્યાથીને ને નભાવી શકે ? અને એમ થાય તો શું દરવર્ષે હજાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનું મુશ્કેલ છે ? આ સ્થળે મહને “જૈન વિદ્યત્તેજક ફંડ” ના જન્મદાતા મુનિશ્રિની ઉ. દારચિત્તતા યાદ આવે છે અને તે સાથે જ ખટપટ અને બેદરકારીએ તે ઉપકારી ખાતાને બાલ્યાવસ્થામાં જ સુવાડી દીધાનું દુઃખભર્યું સ્મરણ થઈ આવે છે. સુભાગ્યે બીજો એક એવો જ પ્રયાસ હેટા પાયા ઉપર હાલમાં શરૂ થયો છે તે આશાજનક ચિહ છે. ન્હાના કાળીએ વધારે જમવાની પદ્ધતિથી ચાલતાં એવાં ખાતાઓને જે દરેક સશકત જન બધુ કૅલરશીપ આપે તો દરેક પ્રાંતના અને દરેક ફીરકાના જૈન વિદ્યાર્થિઓને આગળ વધવાનું ઘણું જ સુગમ થઈ પડે. વિદ્યાપ્રચાર માટે બીજા સરળ રસ્તા, શ્રીમતિ તરફની મદદ ઉપરાંત વિદ્યાપ્રચાર માટે લોકગણની નજીવી પરંતુ સહાનુભૂતિસૂચક મદદ મેળવવાની તજવીજ કરવી જરૂરી છે, અને તે માટે કન્ફરસે “સુકૃત ભંડાર ફંડ” ને નામે માથા દીઠ ચાર આના ઉઘરાવી તેને અડધો ભાગ કેળવણીના પ્રચારમાં ખર્ચવાનું રાખ્યું છે તે બહુ દુર દેશીભર્યું પગલું છે. ખરૂ છે કે અત્યાર સુધી આપણે તે રસ્તે અતિ નિર્માલ્ય રકમ જ મેળવી શકયા છીએ; પરંતુ એક તરફથી ઘેડાએક મુનિરત્નો આ બાબતમાં સ્થળે સ્થળે ઉપદેશ કરવાની કૃપા કરે, અને બીજી તરફથી થડાએક દરેક ગામ અને શહેરના ઉત્સાહી યુવાનો પોતપોતાના ગામમાંથી “સુકૃતભંડાર ફંડ ઉઘરાવી લેવાની વર્ષમાં એકજ મહીને કશીશ કરે, તો દરવર્ષે હજારો રૂપિઆ આ ખાતે મળી શકે તેમ છે. સાધુ વર્ગ અને યુવાન વર્ગમાં માત્ર ઉત્સાહ પ્રેરવાની જ જરૂર છે અને તે માટે નિયમિત પત્રવ્યવહાર અને મુસાફરીદ્વારા શુભ વાતાવરણ ફેલાવી શકે તેવા કાર્ય દક્ષ એંસીસ્ટંટ સેક્રેટરીની અનિવાર્ય જરૂર રહે છે. “સુકૃત ભંડાર ફંડ” સિવાય વિદ્યા પ્રચારના પવિત્ર મિશનની સફળતા માટે બીજા પણ વ્યવહારૂ રસ્તા હયાતી ધરાવે છે. શારદાપૂજન, મહાવીરજયંતિ તથા સંવત્સરી–આ ત્રણ તહેવારો એવા છે કે જે પ્રસંગે ગરીબમાં ગરીબ જૈન પણ કાંઈક દાન કરવા સ્વાભાવિક Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજની પ્રઝતિના વ્યવહારૂ ઇલાજ. ૩૪૭ રીતે જાય છે. આ દાનની ઈચ્છાને વધારે પ્રબલ કરવી અને હેને એકજ દશા તરફ વાળવી એટલું જ માત્ર કરવાનું રહે છે. વિઘાટચ ર માં દાન દેવું એ જ ખરૂં શારદાપૂજન છે અને જ્ઞાનના સાગર મહાવીર પિતાના જન્મ અને મેક્ષની ખુશાલી મનાવવાનો પણ એ જ સર્વોત્તમ માર્ગ છે એમ જે હજારો પેમ્ફલેટ દ્વારા, જાહેર પે રે દ્વારા, સાધુમહાત્માઓના ઉપદેશદ્વારા અને કોન્ફરન્સના ઉપદેશકો દ્વારા જનસમાજને ઠસાવી શકીએ તે તે હાની નહાની રકમમ થી દર વર્ષે હજારો રૂપિયાનું સાધન વિદ્યાપ્રચાર માટે અવશ્ય મેળવી શકીએ. કેળવણું અને કૅન્ફરન્સની ફતેહ માટે કેળવાયેલા એની સામેલીઅતની જરૂર પરતુ ઘણું કામ તે કેળવાયલા વર્ગ ઉપાડી લેવું જોઈએ છે. શેઠીઆ અને સાધુ વર્ગ સમાજ અને ધર્મને આજ સુધી ટકાવી રાખ્યો છે. હેમણે પિતાથી બનતું પોતાની રીતે કર્યું છે. દેશકાળ બદલાય છે અને નવી રીતે અને નવે રસ્તે કામ કરવાની જરૂર છે એમ કેળવાય. વર્ગ જ પોકાર કરે છે તે શા માટે પકાર કરીને તેઓ બેસી રહે છે ? કોન્ફરન્સ એ નામ નવા જમાનાને અનુસરવાની હિમાયત કરનારા કેળવાયેલા વર્ગે જ પાડયું છે છતાં કોન્ફરન્સ અને તે દ્વારા સમાજને ઉન્નતિ માટે કેળવાયલા વર્ગ અભિમાન લેવા યોગ્ય કામ બજાવ્યું નથી એમ તેઓ પોતે સ્વીકારશે. એક કોન્ફરન્સથી બીજી નફરન્સ વચ્ચેના વખતમાં જાહેર પેપરમાં લખાણો કરીને તથા રજાના દિવસોમાં મુસાફરી કરીને ભાષણો દ્વારા લોકમત, કેળવવાનું તથા કેળવણી ફંડ માટે બનતી મદદ મેળવી આપવાનું કામ તેઓએ હાથ ધરવું જોઈએ છે. “જૈન એજ્યુકેશન બોર્ડ સાથે ચાલુ પ યવહાર કરી તે સંસ્થાના ચાલકાની મુશ્કેલીઓથી જાણતા થઈ તે દૂર કરવાના રસ્તા સચવવાનું તથા બની શકે તે તેવી મુશ્કેલી દૂર કરવાની જાતે કેશીશ કરવાનું કામ પણ હેમણે જ બજાવ. જોઈએ છે. પિતે યથાશક્તિ રકમ આપી બીજાઓના દીલ ઉપર, કેળવણથી માણસ કેટલે સેવાભાવવાળો બની શકે છે તે બતાવી, દાખલો બેસાડવાનું કામ પણ તેઓનું જ છે. આપણું સંખ્યામાં થતો જતે ભયંકર ઘટાડો. હવે હું એક ઘણુજ ખેદજનક અને નહિ છોડી શકાય એવા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈનહિતેચ્છુ. વિષય ઉપર આવીશ. ઉન્નતિ–ઉન્નતિની બૂમા વર્ષા થયું આપણે પાડતા આવ્યા છીએ, પરન્તુ એવી ખૂમાને પરિણામે આપણી સંખ્યા વધવાને બદલે ઘટવા પામી છે તે તરફ આપણે એહેરા કાન કરતા આવ્યા છીએ. ઇ. સ. ૧૮૯૧ માં હિં'ના કુલ જૈનેાની સખ્યા - ૧૪, ૧૬, ૬૩૮ હતી, ૧૯૦૧ માં ( આપણી કાન્ફ્રરન્સના જન્મની લગભગમાં ) તે સંખ્યા ઘટીને ૧૩, ૩૪, ૧૪૦ સુધી આવી હતી, અને ત્રણે જૈત શીરકાની કાન્ફરન્સાના પુર તંદુરસ્ત જમાનામાં તે સખ્યા વધવા તે શું પણ કાયમ રહેવાને બદલે ૧૯૧૧ માં ૧૨,૪૮,૧૮૨ જેટલી સખ્યાપર આવી ગઈ હતી; મતલબ કે જે ૧૦ વર્ષના જમાનાને આપણે ઉદ્ભયના જમાના માનીએ છીએ તે જમાનામાં તે લગભગ લાખ માણસ આપણામાંથી આછાં થયાં છે, એટલુંજ નહિ પણ પહેલાં કરતાં ઘટાડાનું પ્રમાણુ પણ વધતું. ગયું છે. આધ્ધા, ક્રિશ્ચિયના, શિકખા, મુસલમાને અને પારસીએમાં સંખ્યા વધતી ગઇ છે અને વિશાળ હિંદુ કામમાં ૩/૧૦ ટકા જેટલા ઘટાડા થતા ગયા છે, જ્હારે આપણામાં ૬ ટકા જેટલા ઘટાડા થતા ગયા છે. આથી સમજશે કે આપણે ઘણા જ ભયંકર અને ખાસ સંજોગે! વચ્ચે પસાર થઇએ છીએ, અને પા રસી, શિખ કે હિંદુ કામ પણ જાગવામાં અને સુધારા કરવામાં પ્રમાદ કરશે તે હેમને એટલા ભય નથી કે જેટલે આપણતે છે. માટે આપણે આ વધતા જતા વિનાશનું મૂળકારણ નિષ્પક્ષપાત અને નિડર રીતે શેાધવું જોઇએ છે. હવાપાણી, શરીર ધારણ વગેરે બાબતમાં આપણે બીજી દ્વિ`દી પ્રજા જેટલીજ સગવડ-અગવડ ધરાવીએ છીએ, ગરીબાઇ કાંઇ, બીજી કામા કરતાં આપણામાં ૬ધારે નથી, તેા પછી બીજી હિંી કામા કરતાં આપણા ઘટાડાનું પ્રમાણ આટલું મ્હાટુ આવવાનુ કારણ શું ?હું ધારું છું કે આ પણા આજના સમાજવ્યવહારમાં જ એ રાગનાં મૂળ છે. રોટી-એટીવ્યવહારમાં આપણે ઘણા સંકુચિત દૃષ્ટિવાળા બની ગયા છીએ અને હેને પરિણામે અયેાગ્ય લગ્ગા અને વિધવા તથા વિધૂર વધી પડયા છે. મરણુસંખ્યામાં તેથી વધારા થતા જાય છે અને યુવાન છતાં જેમને અવિવાહિત જીંદગી ક્રન્યાત રીતે ગાળવી પડે છે તે ઉત્પાદક થઈ શકતા નથી. આ પ્રમાણે મરણના પ્રમાણમાં આર્જની રૂઢિએ વધારા કર્યાં અને જન્મના સાઁભન્ન ઘટાડયા, અને Page #99 -------------------------------------------------------------------------- ________________ જન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઇલાજ. બહારતી સંખ્યા આપણામાં દાખલ કરવાનું ડહાપણુ તા આપણે ધરણે જ મૂકયું છે ! બહારનાઓને દાખલ કરવાની વાત તા દૂર રહી, પણ જૈન ધર્મ પાળનારા લેાકા સાથે પણ પ્રાંતભેદ, જાતિભેદ અને ફીરકાભેદને લીધે આપણે લગ્નવ્યવહાર કરતા નથી ! વધારે શું કહું, એકજ ધર્મ અને એક જ જાતિ છતાં સાથે એસીને જમવામાં પણ આપણે વટલાઈ જઈએ છીએ ! તુમે કહેશે કે આપણે સુધર્યાં, ડાહ્યા થયા; પણુ મ્હને ભય લાગે છે કે સુધરવાને બદલે આપણે બગડતા તેા નથી જતા ? આપણા વિદ્વાન મહાત્મા શ્રી આત્મારામજી મહારાજ આપણુને જણાવે છે કે, આપણા પૂવેજો હિંદુઓએ સ્થાપેલા જ્ઞાતિભેદને મચક આપતા નહિ અને ધર્મના ધેારણ પર જ સમાજ રચતા તથા સખ્યાબળ અને ઐકયઅળ જમાવતા. તેઓ કહે છે કે, શ્રી મહાવીર પ્રભુની પછી ૭૦ વર્ષે આપણા મહાન ગુરૂ શ્રી રત્નપ્રભસૂરિએ સુતાર, ક્ષત્રિ, વણિક અને બ્રાહ્મણુ કામેાનાં ૧૮૦૦૦ ધરાને જૈન બનાવીને તેઓ વચ્ચે રીટી-મેટીવ્યવહાર જોડયા હતા અને એ રીતે જૈનસમાજ રચ્યા તુતે. તેવીજ રીતે શ્રી હરિભદ્રસૂરિએ, લાડાચાયે અને જીનસેન આચાર્યે પણ રજપુત, સુતાર વગેરેના હજારા લાકાતે જૈન બાવી પરસ્પર રેટીએટીવ્યવહાર કરાવ્યા હતા. ખુદ શ્રીમદ્ આત્મારામજી મહારાજ પાતે કહે છે કે “ જૈન શાસ્ત્રમાં તે જે કામ કરવાથી ધર્મમાં દૂષણ લાગે તે વાતની જ મના છે; બાકી તાલકાએ પોતપાતાની રૂઢિઓ માની લીધી છે. આજે પણ કાઇ સર્વે જાતિઓને એક કરે તા કાંઇ હરકત નથી. છ મધ્યકાલિન હિંદુ ધમગુરૂઓએ જ્ઞાતિ-ઉપજ્ઞાતિની મેડીએ જડીને હિંદી સમાજતે જે નિર્માલ્યતાનું ભૂત વળગાડયું હતું તે ભૂતને માપણા વ્યવહારકુશળ અને ઉદારચિત્ આચાયે†એ ધાર્મિક એકતાના સત્રથી દૂર કર્યું હતું, અને તે છતાં આજે આપણે એવા નિર્માલ્ય બન્યા છીએ કે જ્ઞાતિ-પેટાજ્ઞાતિના ભૂતને તાબે થઈ ગયા છીએ. ' આ ભૂતે આપણી કેવી દશા કરી છે ત્યેનું ભયંકર ચિત્ર હું હુંમારી નર્ આગળ મૂકવાની રજા લઈશ. ઇ. સ. ૧૯૧૧ ની સાલમાં જૈન કામમાં ૬૪૩૫૫૩ પુરૂષા હતા, જેમાંના ૩૧૭૧૧૭ કુંવારા હતા, અને ૬૦૪ ૬૨૬ સ્ત્રીઓ પૈકી ૧, ૮૧, ૭૦૫ કુવારી હતી. આમાંથી બાલક અને વૃદ્—એટલે સંતાન પેદા કરવાને અયેાગ્ય-~~ વ્યક્તિઓની સંખ્યા બાદ કરીએ તે, એટલે ૨૦ અને ૪૫ વર્ષની ૪૪૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ જૈનહિતેચ્છુ. વચ્ચે ૨૩૩૦૩૫ પુરૂષોમાં ૫૮ ૮૧૨ કુંવારા અને ૧૫ થી ૪૦ વર્ષની વચ્ચે ૨,૫૩૮૫૪ સ્ત્રીઓમાં પ૨૮ કુંવારી હતી હાટી ઉમરની આટલી બધી કન્યાઓ મારી રહેવાનું એક જ કારણ છે, અને તે એ કે, નહાની નહાની જ્ઞાતિઓને લીધે વર મળી શક્યા નહતા. ૫૫ જેન જ્ઞાતિઓ ૧૦૦ થી પણ ઓછાં ઘર સાથે બેટીવ્યવહાર કરે છે ! આમાં સંખ્યા ઘટતી જાય તો આશ્ચર્ય પામવા જેવું શું છે ? ઉપર આપેલા આંકડા પરથી જ ણાશે કે પરણવા યોગ્ય ઉમરની પદ૨૮ કુમારિકાથી થવી જોઈતી મનુષ્યવૃદ્ધિ આપણે ગુમાવીએ છીએ, એટલું જ નહિ પણ બીજી રીતે પણ નુકસાન ચાલુ રહે છે, હાની નાતોને લીધે કજોડાં અને કન્યાવિકય વગેરે થવા પામે છે અને પરિણામે વિધવા પ્રમાણ વધી પડયું છે, એટલે સુધી કે ઈ. સ. ૧૯૧૧ માં ૬ લાખ સ્ત્રીઓમાં ૧૫ લાખ વિધવાઓ હતી, મતલબ કે ૨૫ ટકા જેટલું વિધવાનું પ્રમાણ હતું, જે દેશની તમામ કામોના વિધવા પ્રમાણ કરતાં ઘણું જ. વધારે છે. આટલી બધી વિધવાઓના શાપ સામે કઈ કેમ તરી શકવાની હતી ખેદની વાત તો એ છે કે ૨૦ થી ૪૦ વર્ષની વયની ૨ લાખ સ્ત્રીઓમાં લગભગ અડધો લાખ સ્ત્રીઓ વિધવા હતી, કે જે વૃદ્ધવિવાહ અને સંકુચિત પેટાશ તિઓનું જ પરિણામ છે. આ અકડા ઉપર આપણે એમ ને એમ પદો નાખી શકીએ તેમ નથી. આ પ્રશ્ન પર આપણે સમાજે શાન્તિથી વિચાર કરવાની હજી સુધી તક લીવી નથી એ આપણું કમનશીબ છે. બધી કામ કરતાં વધારે ભયંકર સ્થિતિમાં આપણે કેમ પસાર થતી હોવાથી આપણે આ વિનાશ અટકાવવા માટે બધા કરતાં વધારે દુરંદેશીથી અને વધારે હિમતથી કામ લેવાની જરૂર છે. રસ્તો સહેલો છે, પણ રૂઢિ કે જે ધર્મનું ખોખું પહેરીને સમાજને ડરાવે છે તેના પંઝામાંથી છૂટવું મુશ્કેલ છે. લગ્નની વિવિધ પ્રણલિકાઓ, સહભજન ઇત્યાદિ બાબતો માત્ર સામાજિક વિષય છે, નહિ કે ધાર્મિક, માટે એમાં ધર્મપનો “હાઉ” મનાવનારાએ સાથે શાંત રીતે દલીલ કરીને સમાજને વિનાશથી બચવાના રસ્તા ખુલ્લા કરી આપવા જોઈએ છે. સ્વામીવત્સલ ભોજનને અર્થ આજે ભૂલાઈ ગયો જણાય છે. જૈન ધર્મ પાળતા વણક, પાટીદાર ભાવસાર વગેરે તમામ ભેગા બેસી જમે એ રીવાજ આજે કેટલાક પિતાને સુધરેલા નહિ કહેવડાવતાં ગામોમાં આબાદ ચા આવે Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઇલાજ. ૪પ૧ છે; પણ સુધરેલા કહેવાતાઓએ “સ્વામીવાત્સલ્યની જ ગાએ “આભડછેટની પધરામણી કરી છે ! આ છે આપણું સુધારાનું ચિન્હ ! શું આપણે કલ્પિત ભેદો તથા શાસ્ત્રવિરૂદ્ધ વહેમો અને બેડીઓને છેડી આપણા સમાજના પ્રતિદિન થતા વિનાશને રોકવાની તાકીદ કરવી જોઇતી નથી ? સ્વામી ભાઈઓ, આ સવાલો પર ઉડે વિચાર કરવા, નિડરપણે જાહેરમાં ઉહાપિોહ કરવા અને વ્યવહારૂ રસ્તા જવા હું હમને આ ગ્રહપૂર્વક અરજ કરૂં છું. ઐકયને વ્યવહારૂ માર્ગ. આત્મબંધુઓ ! આજની રાજકીય સ્થિતિ વચ્ચે આપણે ઐય વગર જીવી શકવાના નથી એ તે નિર્વિવાદ છે ટી-બેટી વ્યવહારની આડખીલે ધીમે ધીમે નહિ પણ ત્વરાથી દૂર કરવાની કોશીશ કર્યા વગર અને નિરૂત્પાદક સી-પુરૂષની ભયંકર સંખ્યામાં ઘટાડો કરવાની યોજના વગર જૈન સમાજને ટકાવવાનું કામ મુશ્કેલ જ નહિ પણ મને તે અશકય લાગે છે. અને જૂદા જૂદા જૈન ગાની માન્યતા તરફ મત સહિષ્ણુતા વગર પણ આપણે આપણું જીવન ટકાવી શકવાના નથી. માન્યતાઓ અને ક્રિયાભેદને આગળ કરી આપણું વચ્ચે વેરઝેર ઉત્પન કરનારાઓને–પછી તે ગૃહસ્થ હે વા ત્યાગી હો-આપણે મજબુત હાથથી દાબી દેવા જોઈએ છે. જૈન સમાજના એકીકરણમાં આડખીલરૂપ થઈ પડનાર સિવાય બીજા તમામ તરફ આપણે મતસહિષ્ણુતા બતાવવી જોઈએ છે; પણ આપણી હયાતીના મૂળમાં-અને તે પણ ધર્મના જ નામે-કુઠાર મારનાર કલહપ્રેમીઓને આપણે ઉત્તેજન આપવું જોઈતું નથી, કે ઉત્તેજન મળવા દેવું જોઇતું નથી. આ કામ માટે એક ઉદાર વિચાર ધરાવતું સાપ્તા- - હિક કે દૈનિક પત્ર ગુજરાતી તેમજ હિંદી ભાષામાં અને નામમાત્રની કિંમતથી પ્રગટ થાય અને લોકમત કેળવે એમ હું અંતઃ કરણથી ઇચ્છું છું. વળી દરેક જૈન સભાઓ, એસોસીએશને અને મંડળનાં દ્વાર જૂદા જૂદા પ્રાંત અને ગચ્છના જૈનો માટે ખુ. ઘાં થવાં જોઈએ છે. મંદીરે અને ખાતાઓની તપાસણી માટે કંફરન્સ ઑફિસ તરફથી ઈન્સ્પેકટરો નીમાયા છે તે કામ બહુ દુરદેશીભર્યું થયું છે, પણ તે ઈન્સ્પેક્ટરેએ એક પણુ ખાતાને તપાસવાનું છેડી દેવું જોઈતુ નથી અને એક પણ સાર્વજનિક Page #102 -------------------------------------------------------------------------- ________________ : ૪૫૨ જૈનહિતેચ્છુ. ખાતાના વહીવટ અમુક શહેરની જ કે અમુક ગચ્છની જ વ્યક્તિ એના હાથમાં રાખવાની રીત વધારે વખત ચાલુ રહેવા દેવી જોછતી નથી, પરંતુ પ્રતિનિધિત્વનું અઢાળુ ધારણ કરવાની ફરજ પાડવી જોઇએ છે, કે જેથી સધળા તેમાં રસ લેતા અને અને ખાતું વધારે દેખતું અને વધારે મજમુત બનવા પામે. ધાર્મિક ઝગડા આ જમાનામાં ચલાવી શકાય તેમ નથી એ તરફ હું તુમારૂં ખાસ લક્ષ ખેંચવા માગુંછું. શિખરજી, મક્ષીજી વગેરે તીર્થાને લગતા અગડા જીનદેવના ભકતા વચ્ચે જ થવા પામે અને એક જ પિતાના એ પુત્રા એકબીજા સ્હામે યુદ્ધમાં જોડાય એ આપણા સામાજિક ખળ અને આર્થિક બળ તેમજ ધર્મભાવનાને વિનાશક છે. અને હરકઈ રીતે અટકાવવા યોગ્ય છે. આપણી કેમ વ્યાપારી કુનેહ માટે પ્રસિદ્ધ છે, તે શું આપણે પરસ્પર એકઠા મળી આપણા વાંધાઓને નીકાલ દરે। અંદર ન કરી શકીએ ? કેટલાક સુન સજ્જનાએ આ રસ્તે લેાકમત કેળવવા ભગીરથ પ્રયાસ થાડું થયાં સેવવા માંડયા છે, પરંતુ જ્હાં સુધી બન્ને ફીરકાની કાન્ફરન્સ જેવી વજનદાર સ ંસ્થાએ વચ્ચે પડીને સુલેહ કરાવવા બહાર ન પડે ાં સુધી છુટક છુટક વ્યક્તિઓના પ્રયાસ કૃતેઽમંદ થાય એવા સભવ બહુ થેાડે છે. જીન દેવની ભક્તિપૂજા માત્ર શ્વેતામ્બરા જ કરે અને દ્વિગમ્બરે નહિ, અગર માત્ર દિગમ્બરા જ કરે અને શ્વેતામ્બરા નહિ, એમ તે બન્ને પક્ષમાંથી ક્રેઇનું દીલ કહેશે નહિ. હું આગળ વધીને કહીશ કે ત્રણ લાકના નાથ છનદેવની ભ ક્તિપૂજાના હુક જૈન કુળમાં જન્મેલાઓને જ નહિ પણ જૈન ધર્મપર સહાનુભુતિ ધરાવનારા દરેક જીવાત્માને હાવા જોઇએ. હું ઇચ્છું છું અને બન્ને શ્રી સધને નમ્રતાપૂર્વક પ્રાર્થના કરૂંછું' કે કલકત્તાના જે પ્રાચીન કીર્તિવાળા પ્રદેશમાં અક્સ્ટ્રીમીસ્ટ અને માડરેટ પક્ષે એક થઇ હિંદમાતાની મૂર્તિ એક સાથે પૂજે છે તે ભૂમિને જ, શ્વેતામ્બર-દિગમ્બરના મતભેદ દૂર કરી જીનરાજની મૂર્તિ એક સાથે પૂજવાની સગવડ કરી આપવાને યશ પ્રાપ્ત થાય. ગૃહસ્થા ! હું હવે હુમને વધારે વખત રોકવા માગતા નથી. ચાલુ દેશ-કાળમાં જે સાર્વલેમ અગત્યનો એ બાબતે પર ભાર મૂકવાની અનિવાર્ય જરૂર હતી તે એ બાબતે–ઐકયબળ અને વિદ્યાબળ–ઉપર જ મ્હે મ્હારૂં કથન ગાંધી રાખવા કાળજી રાખી છે. હું જાણું છુ કે શાસ્ત્રહાર, જીવદયા, સાસુધારણા, જીર્ણોદ્ધાર, Page #103 -------------------------------------------------------------------------- ________________ , જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઈલાજ. ૪૫૩ ઈત્યાદિ અનેક બાબતો પર બોલવાની જૈન કૅન્ફરન્સના પ્રમુખોની રૂઢિ છે, કે જે રૂઢિને હું માન આપી શકે નથી. પરંતુ હું “ઉપયોગિતા” ( Utility ) ના સિદ્ધાન્તને શ્રદ્ધાળુ હોઈ તાત્કાલિક જરૂરીઆતેને જ વળગી રહ્યો છું અને તેમ કરવામાં કોઈને મહારી ભૂલ થતી જણાતી હોય તો ક્ષમા ચાહી માત્ર બે જ મુદ્દા પર થોડું બોલી હારૂં કથન ખતમ કરીશ. હિન્દુ યુનીવર્સીટી અને જૈને. કેળવણીના ક્ષેત્રમાં એક આવકારદાયક પ્રગતિ-હિન્દુ યુનિવસિટી'ના રૂપમાં–કરી શકવા માટે હું સમસ્ત હિન્દુ કેમને મુબારક બાદી આપું છું અને દેશકાળને અનુસરતી એ શરૂઆતને હું સંપૂર્ણ વિજય ઈચ્છું છું; તે સાથે વખતસરની સૂચના કરી લેવાની મારી ફરજ અદા કરીશ કે, બીજી હિંદુ કોમોની સાથે જૈન સમાજે પણ એ સંસ્થાને પોતાની માની ગર્વ લેવો જોઈએ છે, અને હેને પુરતી સહાય આપવી જોઈએ છે; તેમજ એ યુનીવર્સીટીએ પણ બુદ્ધિબળ અને હૃદયબળના ચમત્કારિક ખજાના તુલ્ય જન સાહિત્યના અભ્યાસ માટે કરવી જોઈતી દરેક સગવડ ખરા દીલથી કરવી જોઈએ છે. જૈન વફાદારી અને પંડિત અજીનલાલજી શેઠી. જે પ્રતાપી સામ્રાજ્યની શીતલ છાયા નીચે આપણે વસીએ છીએ હેને હમણું ભયંકર યુદ્ધમાં જોડાવું પડયું છે. આખા હિદે પિતાના રાજ્યકર્તાઓ તરફ વફાદાર રહી જે મદદ કરી છે તે માટે નામદાર શહેનશાહ પણ પિતાને હાર્દિક સંતેષ બતાવી ચુક્યા છે. હિંદની સાથે હિંદની એક નહાની પણ ઉપયોગી વ્યાપારી કામે– અર્થાત જન કોમે-પણ કરોડો રૂપિયાની સહાયતા આ કટોકટીના પ્રસંગે કરીને પિતાની વફાદારી બતાવી આપી છે. આપણા સ્વધકર્મબંધુ દાનવીર શેઠ હુકમચંદજીએ એકલાએ જ એક કેડ રૂપિયાની વરલેન લઈ આખા દેશમાં જૈન વફાદારીનું ઉંચું ઘેરણ સાબીત કરી આપ્યું છે. એવા પ્રસંગે આપણું એક અર્ધસાધુ (Missionary) અથવા પંડિત-શેઠી અજુન લાલજી બી. એ–ને કોઈ. પણ જાતના આરોપ કે તપાસ વગર વર્ષો સુધી જેલમાં પુરી રખાયા છે તે માટે સમસ્ત જૈન કેમનું હૃદય બહુ પીડાય છે. નામદાર Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ જૈનહિતેચ્છુ. હિંદી પ્રધાન રાષ્ટ્રટ આનરેબલ મી. માટેગ્યુ સાહેબ હિંદની પપરસ્થિતિએ તપાસવા અત્રે પધાર્યાં છે તેા વફાદાર જૈતકામની લાગણીના ખ્યાલ તેઓ નામદાર જરૂર રાખશે અને અર્જુનલાલજીને મુકત કરી જૈનકામના દીલ બ્રિટિશ સલતનત સાથે વધારેને વધારે મજબુત રીતે જોડશે એમ આપણે આશા રાખીશું. નામદાર હિંદી પ્રધાનના વિચારો ધણા ઉદાર છે અને તેઓ હિંદ—બ્રિટનનું મજબૂત અકય રચવાનુ કામ પાર પડી અને પ્રાના આશિર્વાદ અને ધન્યવાદ પ્રાપ્ત કરશે એમ ચેતરફથી રખાતી આશામાં આપણે પણ સામેલ છીએ અને ન્યાયો સરકાર યુદ્ધમાં વિજય મેળવે એવી પ્રાર્થનામાં હુંમેશ જોડાયા છીએ. છેવટે, સંગૃહસ્થ, હમાએ સ્તુતે આપેલા પ્રમુખપદ માટે તથા શાન્તિ અને ધીરજથી લાંખે! વખત હુને સાંભળવાની કરેલી મહેરબાની માટે હું હમારા અંતઃકરણપૂર્વક શ્માભાર માનુ છું અને વિનતિ કરૂંછું કે, જે ‘ જીવતી શ્રદ્ધા' તે ઇશારા મ્હારા ભાષણની શરૂમાં હું કરી ગયા છું તે જીવતી શ્રદ્ધા દીલમાં રાખાને, કાન્ત્ રન્સમાં રજુ થતા પ્રòાનાં નિરાકરણ શુદ્ધ ચિત્તે અને વૈક કરશે અને હરા ઉદય હમારા જ હાથે થવાના છે એ વાત ધ્યાનમાં રાખો જરૂરી કાર્યા અને આવશ્યક સુધારા ઉપર વગર વિલ'એ લાગી પડશે, કે જેથી રાસનાયક દેવ પણુ હમારી તે શુભ પ્રવૃત્તિ જોઈ પ્રસન્ન થઇ હમારામાં વધુ અને વધુ શકિત પ્રેરશે અને હમને સ્વપરનું કલ્યાણ સાધવામાં નિપુણ બનાવો. બુદ્ધિપૂ ખાસ ભલામણું, કલકત્તા જૈન કૅન્સના પ્રમુખનું ઉપર્ આપેલુ' ભાષણ અને તે ઉપર આ પછીનાં પૃષ્ટામાં આપેલું' અવલેાકન કાળજીપૂર્વક વાંચવા જૈનના ત્રણે ફીરકાના આગેવાના, મુનિએ તથા શુભેચ્છકાને આગ્રહપૂર્વક ભ લામણ કરવામાં આવે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ समयना प्रवाहमां. Current popies. (१) अगीआरमी जैन श्वेताम्बर कॉन्फरन्सना प्रमुखना भाषण- अवलोकन. કલકત્તા ખાતે હિંદી પ્રજાકીય મહાસભાના સમેલન પ્રસંગે મળેલી અગીઆરમી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પ્રમુખના ભાષણનું અવલોકન કરતાં મુંબઈ સમાચાર, સાંજવર્તમાન, હિન્દુસ્તાન વગેરે દૈનિક પત્રોએ તેમજ જૈન પેપરેએ પુષ્કળ પ્રશંસા કરી છે એટલું જ નહિ પણ “જૂની સ્કૂલ” ના સંરક્ષક “જૈન ધર્મ પ્રકાશે ” પણ પ્રમુખના દરેક શબ્દ તરફ ફિદાગીરી જાહેર કરી છે, જેથી હવે , અત્યાર સુધીમાં કૅન્ફરન્સના પ્રમુખ તરફથી થયેલાં ભાષણોમાં શ્રેષ્ઠ મનાયેલા એ ભાષણ માટે ૯ ડિછુ ” તરફના એક વધુ પ્રશંસાપત્રની કોઈ જરૂર રહેતી નથી. જે કાંઈ જરૂરનું છે તે, પ્રશંસા કે તિરસ્કારથી વેગળા રહી, તે ભાષણના આશયે ખુલા કરી બતાવવા એ જ છે, કે જેથી તે તરફ સમાજનું લક્ષ ખેંચાવા પામે. અને એ જ દષ્ટિબિંદુથી આ અવલોકન લખવાની અને ગત્ય વિચારી છે. આખું ભાષણ એક વ્યાપારી દૃષ્ટિથી લખાયેલું છે. વ્યાપારી અને વિદ્વાન એ બેનાં દષ્ટિબિન્દુઓ તેમજ બોલવા-ચાલવાની પદ્ધતિઓ ભિન્ન હોય છે. એક વ્યાપારી હકીકતો (Facts) અને આંકડા (figures) એકઠા કરવા વધારે કાળજી રાખે છે અને તેવાં સાધન પર જ આધાર રાખીને નિર્ણય ઉપર આવે છે, અને તે નિર્ણ જાહેર કરવાની તહેને જરૂર જણાય તો તે સાવચેતીભર્યા શબ્દો દ્વારા જ પિતાનું કથન કથે છે. વેપારમાં જહારે નફા-ટોટાને સવાલ હોય છે, હારે હામાં પક્ષને અપ્રિય લાગે એવી વાત–જે કે પિતાની ખાસ રીત-સંભળાવી દેવામાં વેપારી શરમ રાખતા નથી. કલકત્તા કૅન્ફરન્સના પ્રમુખે આજ સુધીના બીજા પ્રમુખના રીતથી Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ - જૈનહિતેચ્છ. જા પડીને–કેમ અને કૅન્ફરન્સ સંબંધી ખરી સ્થિતિની હકીકતો અને આંકડાને અભ્યાસ કરી તે ઉપરથી પિતાને લાગતો ભય જાહેર કરવામાં શરમ રાખી નથી, જો કે તે ભય હેમણે બહુ સાવચેતીભર્યા શબ્દોમાં જાહેર કર્યો છે, કે જેથી નાજુક લાગણીવાળાઓનાં દીલની ઓળી ચામડી દુખાઈ જાય નહિ અને તેઓ નકામો ખળભળાટ કરી ઐક્યને સ્થળે કલહની પધરામણું કરી બેસે નહિ. તેઓએ ખુશામત કે ખાટી શરમને પસંદ કરી નથી, તે સાથે નિરર્થક કુસંપ થવા ન પામે એવી વ્યવહારૂ કાળજી રાખવા પણ ચુકયા નથી. હેમણે કોન્ફરન્સની અને કામની ભયંકર બીમારી સાબીત કરી આપી છે, અને તે સાથે જ તે નિરાશાજનક સત્યકથનથી લેકો હતાશ ન બને એટલા માટે ઉત્સાહપ્રેરક શબ્દો રૂપી art ( કલા )ને પણ હેમણે સ્થળે સ્થળે છૂટથી ઉપયોગ કર્યો છે. આ “કલા” ને સૈથી વધારે લક્ષ ખેંચ નારો ભાગ “ પ્રગતિને મૂળ મંત્ર–“જીવતી શ્રદ્ધા ” ” એ મથાળાવાળે પેરેગ્રાફ છે. તેઓ કહે છે: “માન્યતાની નહિ, પણ જી. વતી શ્રદ્ધાની તરફ હું હમારું ધ્યાન ખેંચું છું.”...“આપણા શરીર, ઘરસંસાર, વ્યાપાર, રાજકીય પ્રવૃત્તિ, સંધ, ગુરૂ આદિ દરેક બાબત પર વિચારવા કે કામ કરવાનો પ્રસંગ આવતાં આ શ્રદ્ધા આપણા હદયમાં જીવતી જાગતી બેઠેલી હેવી હેઈએ.”...“જે ઘરસંસારથી, જે વ્યાપારથી, જે મેળાવડાથી, જે સુધારાથી, જે ગુરૂથી, જે ક્રિયાકાંડથી, જે રાજકીય હીલચાલથી આપણે આપણું અને આપણી આસપાસના આત્માને જરા પણ વિકસાવી ન શકીએ તે ઘરસંસાર, તે વ્યાપાર, તે મેળાવડે, તે સુધારે, તે ગુરૂ, તે ક્રિયાકાંડ અને તે રાજકીય હીલચાલ નકામી છે, નહિ ઇરછવા જોગ છે, જડવાદ છે–પછી ભલે હેને બાહ્ય દેખાવ ગમે તેટલે મોહક હોય અને દેખીતે લાભ ગમે તેટલો મોટો હોય.” “ જીવતી શ્રદ્ધાના આ એકજ પાયા ઉપર આપણું વ્યક્તિગત તેમજ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ છે. ” આ શબ્દોના આત્મામાં જે મહત્તા છુપાયેલી છે હેની કિંમત આંકવા લેખિનીમાં તાકાદ નથી, વાંચનારે એ વાક્યની અકેક શબ્દની પાછળ રહેલે ભાવ કલ્પનામાં મૂર્તિમાન કરવા કોશીશ કરવી જોઈએ છે, કે જેથી તેનામાં નૂતન શકિત ઉપન થશે. Page #107 -------------------------------------------------------------------------- ________________ - સમયના પ્રવાહમાં. ૪૫૭ જીવતી શ્રદ્ધા” (Living Faith)ને પરિણામે વિદ્વાને, વેપારીઓ અને સાધુઓ દરેકનાં લક્ષબિંદુ જ બદલાઈ જશે; વિદ્યાર્થીઓ હાદા અને માનચાંદ મેળવવા ખાતર કે ભાષણોના આડંબર કરવા ખાતર કે એશઆરામનાં સાધનો મેળવવા ખાતર નહિ પણ વિદ્યાથી આત્મપ્રકાશ વધારી તે વધેલી શક્તિ વડે વધારે આબાદ રીતે સમાજને સહીસલામત રસ્તે દેરવા ખાતર જ વિઘાભ્યાસ કરશે; વેપારીઓ સોનારૂપાના ઢગલા એકઠા કરી ખુશી થવા માટે નહિ પણ પિતાના અને સમાજના આત્માને વિકસા-- વવાનાં સાધન મેળવવા માટે જ વ્યાપાર કરશે; અને મુનિરાજે એક ગચ્છ કરતાં બીજે ગ૭ કે એક સાધુ કરતાં બીજા સાધુ - અહડીઆતા છે એવો દેખાવ કરવા માટે નહિ, પણ “ આત્માની અનંત શક્તિઓનું એકીકરણ કરવાને ત્યાગી આશ્રમ મદદગાર છે, એમ જાણું એકીકરણ કરાયેલી શક્તિઓ વડે સમાજને ઉંચે લઇ જવા ખાતર જ સાધુ બનશે.” પ્રમુખ મહાશય કહે છે તેમ “જે હમને આ જાતના જ સ્સા (Spirit) ની–આ જાતની જીવતી શ્રદ્ધાની-કિંમત હમજાય તે કૅન્ફરન્સની અને તે દ્વારા જૈન સમાજની ઉન્નતિને મુદલ વિલંબ. લાગે નહિ; કારણ કે તે શ્રદ્ધાને પરિણામે સમાજમાં વાનપ્રસ્થાશ્રમનો પુનરૂદ્ધાર થશે.” -હાં, અહીં જ પ્રમુખ મહાશયની “કલાનું. લક્ષબિંદુ છે. ભાષણે, ફડે, મેલાવડા, ધૂમધામ વગેરે કશાથી પ્રમુખ મહાશયનું દિલ ખુશ થાય તેવું નથી, (એ બાળકના ખેલ” “બાળકો”ને હળ ઘેલા કરી શકે; વ્યાપારી:બચ્ચો નગદ નફા–Solid profit–વિના પ્રસન્ન થઈ શકે જ નહિ અને ત્યારે પણ પ્રસન્નતાનાં બ્યુગલ આજના વિદ્વાન વક્તાઓની માફક ઝુકવા નવરો હેય નહિ. હેમનું સઘળું લક્ષ વાનપ્રસ્થાશ્રમને પુનરૂદ્ધાર કરવા તરફ છે, કે જે આશ્રમ સિવાય કોઈ પણ સમાજ આગળ વધી શકે નહિ કે બચી શકે નહિ. જે સમાજની બધી વ્યક્તિઓ નોકરી કે ધંધામાં જ મશગુલ હય, જે સમાજના વૃદ્ધો પણ દુનીઆદારીનાં ચામડાં ચુંથવાથી છૂટી શકતા ન હોય, તેવા સમાજને બચાવવાને કોન્ફરન્સ ભાષણે અને ફડેમાં કાંઈ તાકાદ નથી. અને એટલા જ માટે તેઓએ સઘળા ઇલાજોને એક ઇલાજa Master Key) બતાવ્યો છે અને વાનપ્રસ્થાશ્રમની જરૂર તથા સ્વરૂપેપર વિસ્તારથી વિવેચન કર્યું છે, Page #108 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ જૈનહિતેચ્છુ. એટલું જ નહિ પણ ખરા સ્વયંસેવકમાં ક્યાં તો હોવાં જરૂરનાં છે તે પણ બતાવ્યું છે. શું વેતામ્બર મૂર્તિપૂજક, શું વેતામ્બર સ્થાનકવાસી કે શું દિગમ્બર, ઝણે સંપ્રદાય માટે આ આષધિ એકસરખી અને અનિવાર્ય આવશ્યકતાવાળી છે, “ આવા. સવાજ સેવક અર્ધો ડઝન પણ જે આપણે મેળવી શકીએ. તો મને વિશ્વાસ છે કે જન જગતનું કલ્યાણ કરવામાં દસ વર્ષથી વધારે વખત ભાગ્યે જ લાગે; કારણ કે, ધનનું સાધન આપણું સમાજમાં સદ્દભાગ્યે પુરતું છે, દયાની લાગણી પણ બીજી કામોના મુકાબલે પ્રબલ છે, સામાન્ય અક્કલ (Common Sense ). માં પણ આપણે ઉતરતા નથી, માત્ર આપણામાંના દરેક વિશ્વાસપાત્ર બની દરેકની શક્તિઓનું કેન્દ્રસ્થાન કૅન્ફરન્સ બને એવી જાતની અને પદ્ધતિસરની મહેનત લેનારા સ્વયંસેવક અથવા આગેવાની જ ખામી છે, કે જેઓ હજારે મોતીને સાંકળનાર દેરી તરીકે ઉપયોગી થઈ પડે.” આ પ્રમાણે પ્રમુખ મહાશયે જૈન સમાજની મોટામાં મોટી તંગી તરફ પ્રથમ લક્ષ ખેંચ્યું છે. અને અત્રે ઉમેરવું જોઇએ છે કે, તે તંગી હાનાસૂના પ્રમાણમાં નહિ પણ સો ટકા જેટલી છે. પોતાનો સઘળે વખત, સઘળી શક્તિઓ અને સઘળું હૃદય સમાજસેવા, પાછળ આપીને પ્રમાણિકતાથી એ ક મ પાછળ લાગી રહેલી એવી એક પણ વ્યક્તિ હાલ નજરે પડતી નથી. અનુભવ, ઈછાબલ અને પ્રમાણિકતા સાથે સેવાભાવ ધરાવનારી એક પણ વ્યક્તિ જે કેમમાં ન હોય તે કામ કઈ દિવસે પ્રગતિ કરી શકે નહિ. આપણું દળ હમણાંના રૂસિયાના નાયક વગરના દળ જેવું છિન્નભિન્ન અને એક બીજેનાં ગળાં કાપવામાં મસ્ત છે અને એ મસ્તીને તેઓ પ્રગતિ કે સેવા માની ફુલાયા કરે છે ! કેાઈ ધંધા કે નોકરીના સ્વાર્થથી તો કાઈ ખોટી હોટાઈના લેભથી થોડું કરે છે; પણ તે થે શુભાશયવાળું નથી હોતું, અગર તેવું હોય છે તો ઇચછાબળના તત્વથી બનશીબ હોય છે. શ્વેતામ્બર-દિગમ્બરના શિખરજી સંબંધી ઝગડાના સમાધાન બાબતમાં કલકત્તા કૅન્ફરન્સ વખતે થયેલી હીલચાલ પ્રસંગે આ સત્યના પ્રત્યક્ષ પુરા જોવામાં આવ્યો હતે. આમ હાઈ, પ્રમુખ મહાશયે વાનપ્રસ્થાશ્રમ ઉપર મૂકેલે ભાર તદન ઉચીત છે. ત્યાર પછી તેઓ “ કામની શરૂઆત કયાંથી થવી Page #109 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૪૫૮ જોઈએ ?” એ મુદા ઉપર આવે છે અને સમાજની સઘળી શક્તિઓને ઉપયોગ હાલમાં તે વિદ્યા પ્રચાર પાછળ કરવા આગ્રહ કરે છે. આ સંબંધમાં બોલતાં તેમના મુખમાંથી નીચેના કિમતી ઉદ્ગાર નીકળે છે – (૧) રોદણાં રવાં અને પારકી આશા રાખવી એ બને નિ. ઐળતાનાં ચિન્હો છે. સરકારની મદદના અભાવ માટે આપણે જે બુમ પાડીને જ બેસી રહીશું તે, એ વર્ષે પણ ન મળી શકે એવી તક ગુમાવી બેસીશું. આવા વખતે જન કોમે તેમજ દરેક સમઝદાર કામે નાતો, ધર્મપંથ અને લોકરીવાજના ઝગડાને એક બાજુ રાખી પોતપોતાથી બને તેટલા પ્રયત્ન લાખો કરોડો રૂપિયા એકઠા કરી વ્યાપાર-નરની ખીલવટ અને વિદ્યાવૃદ્ધિ પાછળ વગરવિલંબે લાગી પડવું જોઈએ છે. ર દેખાતી હજારે પ્રકારની ખામીઓ, આપણે સાધારણ રીતે ધારીએ છીએ તેટલી અભેદ્ય નથી. માત્ર એક જ પ્રયાસથીબુદ્ધિના વિકાસ માત્રથી–તે સર્વ અજ્ઞાન જન્ય બલાઓ આપોઆપ દૂર થાય તેમ છે. (૩) કેળવણીના પ્રચાર પાછળ આપણે સાચા દીલથી કદી લાગ્યા જ નથી ૧૮૬૦ થી ૧૯૭૧ સુધીના ૧૧ વર્ષમાં તે ખાતે આપણે માત્ર ૩૦ હજાર રૂપીઆ જ ખર્ચા છે. (૪) આ વીસમી સદીમાં હારે યુરોપ વિમાનની ઝડપથી આગળ વધે છે અને આપણી હિંદી કોમો પૈકીની કેટલીક જોડાગાડીની ઝડપથી આગળ વધે છે, હારે આપણે હજી ખટારામાં જ પડયા રહ્યા છીએ અને તે ખટારે પણ આગળ વધે છે કે પાછળ કુચ કરે છે હેનું આપણને ભાન નથી. આપણું ૧૦૦૦ ભાઈઓ પૈકી ૪૮૫ માત્ર લખીવાંચી જાણે છે, અને અંગ્રેજી શિક્ષણ તો ૧૦૦૦ માં ૨૦ ને જ મળે છે, હારે બ્રહ્મસમાજ વર્ગમાં દર ૧૦૦૦ પુરૂષે ૭૩૮ લખી વાંચી જાણે છે અને ૫૮૨ અંગ્રેજી જાણે છે. આપણી આ નામશીભરી અજ્ઞાન દશા તરફ શું આપણું લક્ષ સાથી પહેલાં જેવું જોઈતું નથી ? (૫) પ્રાથમિક શાળાઓ, સ્કુલ અને કોલેજો આપણે બીજી કેમોથી જુદા પડીને થાપવી એ મહને જરૂરનું લાગતું નથી. હિંદી પ્રજા સાથે મળીને સાર્વજનિક પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલે Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈનાહતેચ્છુ. સ્થળે સ્થળે સ્થાપવામાં આપણે મદદગાર થવું જોઈએ છે, અને તે ઉપરાંત આપણું પિતાનું લાખ્ખો રૂપિયાનું ફંડ કરીને જૈન વિદ્યાથઓને સ્કોલરશીપ આપી અભ્યાસ કરવાની સગવડ કરી આપવી જોઈએ છે. (૬) તમામ મોટાં મહેટાં શહેરમાં જનના ત્રણે ફીરકાના વિદ્યાર્થીઓને સાથે રહીને અભ્યાસ કરવાની સવડ મળે એવાં વિદ્યાર્થીગૃહે અથવા બેડીંગ હાઉસ સ્થાપવાં જોઈએ છે. (૭) હાલ ચાલતાં સઘળાં બોર્ડિગ હાઉસો સઘળા ફીરકા માટે ખુલ્લા મુકાવાં જોઈએ છે, તેમજ સઘળાં બેડિગ હાઉસની સુંદર વ્યવસ્થા માટે એક સુશિક્ષિત અનુભવી ઈન્સ્પેકટર નીમાવો જોઈએ છે. (6) મહને ભય છે કે, પશ્ચિમના જડવાદની અસર આપણું યુવાનોને પોતાના ધર્મ તથા જ્ઞાતિ તરફ બેદરકાર બનાવવામાં ૫રિણમી છે અને હજી જે આપણે તે યુવાનને મદદ કરવા બહાર નહિ પડીએ તો આપણી સાથે જોડાઈ રહેવાને હેમને મુદલ આ કર્ષણ થશે નહિ. હમે હમારા તાનમાં મસ્ત રહી હેમને વિસારશે, તે સ્વાભાવિક રીતે જ તેઓ હમને અને પરિણામે હમારા સમાજ તથા ધર્મને પણ વિચારશે જ. (૯) શું જન વ્યાપારીઓ, ધારાશાસ્ત્રીઓ, જામેલા ડાકટરે અને મહેટા પગારના અમલદારે અકેક બબે જૈન વિદ્યાર્થીને ન નિભાવી શકે ? અને એમ થાય તો શું દર વર્ષે હજાર વિદ્યા થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનું મુશ્કેલ છે ? આગળ ચાલતાં પ્રમુખમહાશય વિદ્યા પ્રચાર મહાટે જોઇતી મહટી રકમને પહોચી વળવા માટે ચાર આના ફંડ, શારદાપૂજન અને મહાવીર જયતિની ખુશાલીમાં મળવા સંભવતી ભેટે, ઈત્યાદિ રસ્તા સૂચવે છે, જે સઘળા વ્યવહારૂ અને ઉપયોગી છે અને વિનાવિલંબે અમલમાં મૂકવા ઘટે છે. પરંતુ ગમે તેટલા વ્યવહારૂ અને ઉપયોગી એ રસ્તા હોવા છતાં, રસ્તાને ઉપયોગ કરનાર એક કુશળ અને ભારે પગારને એંસીસ્ટંટ સેક્રેટરી રોકવો એ પહેલામાં પહેલી જરૂરીઆત છે, એમ પ્રમુખનું કહેવું છે, જે તદ્દન સાચું છે. ધામધુમોમાં લાખેનું અચ કરનારી એકંદરજન કેમ લાભકારી તત્વ પાછળ ખર્ચ ક. Page #111 -------------------------------------------------------------------------- ________________ - A - - - - - - - સમયના પ્રવાહમાં. રવામાં હમેશ કંજુસ રહી છે અને તેથી જ તેનું એકે કામ સુધરતું નથી. સ્થાનકવાસી કે વેતામ્બર મૂર્તિપૂજક કે દિગમ્બર કૅન્ફરન્સ આજ સુધી કોઈ સંગીન કામ કરી શકી ન હોય તેમ હેનું મૂળ કારણ ઉંચા અનુભવવાળો અને સારા પગારવાળે પગારદાર ઍસીસ્ટંટ સેક્રેટરી રોકવામાં થતી ગફલત એ જ છે. મેનેજીંગ કમીટીઓ માત્ર નામની હોય છે; શ્રીમંત તેમજ ભણેલા મેંમ્બરે પુરી હાજરી પણ આપતા નથી, તે કામકાજમાં એકાગ્ર ચિત્તે લાગવાની તે વાત જ શી કરવી ? અને ટુંક પગારના એસીસ્ટંટ સેક્રેટરીઓ રાખવાથી નથી પડી શકતી હેમની કાંઈ એસર, નથી કરી શકતા તેઓ કઈ ઉંડો વિચાર, કે નથી હોતું હેમનામાં જોખમદારીનું ભાન. હું નથી કહેતો કે મહારી માન્યતા બેટી ન જ હોય, પણ–ખરી કે ખાટી-મહારી પ્રમાણિક માન્યતા છે કે, હાં સુધી જૈન કોન્ફરન્સમાં એંસી. સેકેટરીની જગાએ જેનને જ રાખવાનો મોહ ન છૂટી શકે અને તે જગાના પગારમાં થતી મૂર્ખતાભરી કરકસર છોડી દેવામાં ન આવે, ત્યાં સુધી કોઈ પણ ફીરકાની કોન્ફરન્સ સંગીન કે સીધા રસ્તાનું કામ કરી શકવાની જ નથી દરેક ફીરકામાં ચાર ચાર અને પાંચ પાંચ લાખ માણસે જેટલી અનુયાયીઓની સંખ્યા હોઈ નાણાં એકઠી કરવા માટે મહાળું ક્ષેત્ર છે, સાધન પણ છેક જ નબળાં બીજી કેમોના મુકાબલે) પડી નથી–બકે વ્યાપારી કામ હાઈ બીજી કોમો કરતાં નાણાં એકઠી કરવાનું વધારે હોટું સાધન જૈન કોમ પામે છે, અને તે છતાં જીવદયા, સંસારસુધારો, એકાદ ઉત્તમ પ્રતિનું પેપર, એકાદ બોર્ડ ગ હાઉસ કે શ એદ્ધાર માટે હારે ફંડ કરવાનું હોય છે તે હારે હાનીસરખી રમતડી કરીને આપણું કૅન્ફરન્સ અટકી જાય છે ! નદી કીનારે તરસ્યા મરવું તે આનું જ નામ ! આનું કારણ એ છે કે, શું કરવું જરૂરનું છે અને હેમાં પણ પહેલ શાની કરવી ઘટે છે એ બાબતનો વિવેક અને નિર્ણય કરી શકે તે અને નિર્ણયને અમલમ મુકવા માટે જોઈતાં સાધને મેળવવાના રસ્તા યોજી શકે અને તે માટે પદ્ધતિસર કામ કરી શકે એવો એક આખો વખત કામ કરનાર ઐસીસ્ટટ સેક્રેટરી રાખવાની કોઇએ દરકાર કરી નથી. અને શું આવી યોગ્યતાવાળો માણસ મહીને ૫૦-૬૦ રૂપૈડીમાં મળી આવે એ સંભવિત છે? મને ભય છે કે ત્રણે ફીરકાની કોન્ફરન્સ રદ Page #112 -------------------------------------------------------------------------- ________________ જર્ જૈતહિતેચ્છુ. રાતી રેતી જ મરી જશે અને હેમના મ્રુત્યુલેખમાં લખાશે કે “બિચારી સાવરકિનારે પાણી પાણી' કરતી દેહ દેડી ગઇ અને અવતિ પામી ! ’ •પ્રમુખમહાશયને ત્રીજો અને ધણા જ અગત્યના મુદ્દા સમાજની વધતી જતી મૃત્યુસંખ્યા બાબતમાં હતા. અહીં તેમણે જે આંકડા આપ્યા છે તે ખાસ ધ્યાન ખેંચે તેવા છે તેથી, તથા તે આંકડાપરથી નીકળતા સાર રહમજવામાં એક બાળક જૈતપત્રકારે ભૂલ કરી છે તે ભૂલ સુધારવાની જરૂર છે તેથી, એ ભાગ ઉપર જરા વધારે ખે લવાની મ્હને જરૂર લાગે છે. 6 મનુષ્યપ્રકૃતિ છે કે જે કામ કે જે સંસ્થા સાથે પેાતાને સબંધ હૈાય તે કામ કે તે સૌંસ્થામાં ગમે તેટલી નિર્માલ્યતા કે નિરૂપયેગીતા હેાય તે! પણ તેની પ્રશંસા જ થતી જોવા તે ઇચ્છે છે; કારણ કે તે સ ંસ્થાના દોષ તે પોતાને દેય છે અને પેાતાના દોષ નીકળે તે કાઈને ગમતું નથી. પરન્તુ તેથી કાંઇ જાહેર સંસ્થાના દોષ શાંધી કહાડવાનુ અને શુદ્ધ બુદ્ધિથી હૅને જાહેરાત આપવાનું મુલ્તવી રાખવું જાહેરને પાલવી શકે નહિ. જૈનના ત્રણે ીરકાની કાન્સે। જૈન કામની આભાદી માટે ભરાતી હાવાના દાવા કરે છે, પરન્તુ હકીકતા અને આંકડાઓ જો કાંઇ ચીજ ' હાય તેા ત્રણે ફીરકાની કાન્ફ્રરન્સેસના જન્મ પહેલાં જૈન કામની જે ખરાબ સ્જિત હતી તે કરતાં આજે લગભગ એક દાયક્રા કાન્ફરન્સાનાં રણુસીંમાં ફુંકાયા માઢું કામની સ્થિતિ ઓછી ખરાબ થવાને બદલે વધારે ખરાબ થÇ છે એમ કહ્યા સિવાય ચાલશે નહિ. હિંદની માહ. ક્રિશ્ચયન, શિખ, મુસલમાન અને પારસો કામની સ ંખ્યા વધતી ગઇ છે એમ સેન્સસ ખેલે છે, અને વિશાળ હિંદુ ક્રામમાં માત્ર ત્રણ ટકા જેટલા જ ઘડાડા થયા છે, ત્હારે જૈન ક્રામમાં ૬ ટકા જેટલે ઘટાડા થયા છે, અને તે પણ ઇ. સ. ૧૯૦૧ થી ૧૯૩૧ સુધીના વખતમાં એટલે કે ત્રણે ફીરકાની કારન્સાના ધાંધલમય જમાનામાં ! ઇ. સ. ૧૯૦૧ ની પહેલાના દાયકામાં પાા ટકા જેટલે ઘટાડા હતા; મતલબ કે ત્રણ ત્રણ મહાન કૅન્ફરન્સા દર વર્ષે ભરવાની ધમાચકરી કરવાને પરિણામે જૈન કામની સંખ્યા ઘટતી અટ કાવી શકયા નથી, એટલું જ નહિ પણ કાન્ફ્ર ્ન્સાની હયાતી અગાઉના વખત કરતાં હુમાં ઘટાડાનું પ્રમાણ વધતું જતું જોવામાં Page #113 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. આવ્યું છે ! કોઈ પણ સામાન્ય અકલવાળો માણસ પૂછી શકશે કે, આ કઈ જાતની પ્રગતિ (progress)? કઈ જાતની સેવા કે કંન્ફરન્સો પાછળ લાખો રૂપિયાના ખર્ચ અને વખત અને શક્તિનો ભોગ આપ્યાનું આ કઈ જાતનું પરિણામ? હારે શું આપણે અંધારામાં તો કુચ કરતા નથી ? હા, એમ જ છે. આપણે ઉન્નતિના નામે અવનતિમાં ય કરીએ છીએ, પરંતુ કહેવાતી હીલચાલેના નાયકે એ વાત ખુલ્લી કરાયેલી જોવા ખુશી નથી; કારણ કે એથી એમની નામોશી છે. ખરી વાત એ છે કે, જે વર્ષો સુધી અમારા હાલના આગેવાનોની સલાહ મુજબ ધાંધલ અને ખર્ચ કરવાને પરિણામે અમારી સ્થિતિ સુધરવાને બદલે ઉલટી વધારે ને વધારે બગડતી ગઈ છે એમ જાહેર થઈ જાય તો લોકોની હેમના ઉપરની શ્રદ્ધા ટુટી જાય અને વગર મહેનતે, વગર ખર્ચ અને નહિ જેવી લાયકાતથી મળતી આગેવાની (અને આગેવાનીમથી ઉદ્દભવતા બીજા પરોક્ષ અંગત લાભો ) બંધ થઈ જાય, એટલા જ માટે સઘળા ફીરકાની કૅન્ફરન્સના સત્તાધારીઓ હમેશ કેન્ફરન્સના દોષ બતાવનારાઓ હામે ઘુરકી કરતા આવ્યા છે. પરંતુ, જૈન કૅન્ફરન્સના ઇતિહાસમાં પહેલી જ વખત કલકત્તા કૅન્ફરન્સના પ્રમુખ મહાશયે જન કામની ઘટતી જતી સંખ્યાનું અને કૅન્ફરન્સની દયાજનક સ્થિતિનું ખરું ચિત્ર આંકડાઓ સાથે રજુ કર્યું હતું કે જેના હામે અવાજ ઉઠાવવાનું સાહસ ભાગ્યે જ કોઈ બુદ્ધિમાન મનુષ્ય ખેડી શકે. આ આંકડાઓ સાથે પ્રમુખે કહ્યું હતું કે “આથી સહમજાશે કે આપણે ઘણું જ ભયંકર અને ખાસ સંજોગો વચ્ચે પસાર થઈએ છીએ, અને પારસી, શિખ કે હિન્દુ કોમ પણ જાગવામાં અને - સુધારા કરવામાં પ્રમાદ કરશે તો હેમને એટલો ભય નથી કે જેટલો આપણને છે. માટે આપણે આ વધતા જતા વિનાશનું મૂળ કારણ નિષ્પક્ષપાત અને નિડર રીતે શોધવું જોઈએ છે.” તદ્દન સાચી વાત છે; ૧૮૧૭ની સાલ સુધી જે ઘટતી સંખ્યાનું ભાન લકાને થવા ન દેવાની આપણે કાળજી (!) રાખી હતી તે ઘટતી સંખ્યાનું ભાન જ કરાવીને બેસી ન રહેતાં આપણે હેનાં સળ કારણે શોધવા અને જાહેર કરવાં જોઈએ છે, અને ધ્યાનમાં રહે કે-મૂળ કારણ શોધવામાં નિષ્પક્ષપાતપણું નામનું તત્વ જેટલું જરૂરનું છે તેટલું જ તે તવ વડે ધાયલાં મૂળ કારણે જાહેર Page #114 -------------------------------------------------------------------------- ________________ ૪૪. જનહિતેચ્છુ. r · . કરવાના કામમાં નિડરપણું નામનું તત્ત્વ જરૂરતું છે. આ બન્ને તત્ત્વા પ્રમુખના કથનમાં હુાજર છે. તે હુમના આ શાપથી જણાશે: “ હવાપાણી ( climate), શરીરબધારણ (physical constitution ) વગેરે બાબતમાં આપણે બીજી હિન્દી પ્રજા જેટલી જ સગવડ અગવડ ધરાવીએ છીએ; ગરીબાઇ કાં બીજી કામે કરતાં આપણામાં વધારે નથી; તે પછી બીજી હિન્દી કામે કરતાં આપણા ઘટાડાનું પ્રમાણ એટલું મ્લેટું આવવાનું કારણ શું ? હું ધારું છું કે આપણા આજના સમાજવ્યવહારમાં જ એ રોગનાં મૂળ છે. ” અને પછી પ્રમુખ આપણા આજના સડેલા સમાજનું ચિત્ર-ણા જ સાવચેતીભર્યા શબ્દોમાં-રજી કરે છે. ૮ સાવચેતી ભર્યા ' એવા શબ્દના ઉપયેગ હું એટલા માટે કરૂં છું કે, એમણે કાષ્ઠ સ્થળે અમૂક કરે, કે અમૂક ન કરી ' એવે “આદેશ' કરવાથી દૂર રહી માત્ર દુઃખદાયક સ્થિતિ જવર્ણવી બતાવી છે અને છેવટે કહ્યુ છે કે, “આ આંકડા ઉપર આપણે એમને એમ પડદો નાખી શકીએ તેમ નથી. આ પ્રશ્ન પર આપણા સમાજે શાન્તિથી વિચાર કરવાની હજી સુધી તક લીધી નથી એ જ આપણું કમનશીબ છે. બધી કામેા કર્તા વધારે ભયંકર સ્થિતિમાંથી આપણી કામ પસાર થતી હાવાથી આપણે બધા કરતાં વધારે દુર ંદેશીથી અને વધારે હિંમતથી કામ લેવાની જરૂર છે. આજ સુધી કૅન્કન્સેાએ આ વધારેમાં વધારે અગત્યના વિષયને અંગે કાંઇ જ કર્યું નથી તેથી સમાજનું આ પ્રમાણે આ પ્રમુખ લક્ષ ખેંચે છે અને કહે છે કે “ રસ્તા સહેલા છે, પણુ 99 C , C તો ” કે જે ‘ ધર્મ'નું ખેાખુ પહેરીને સમાજને ડરાવે છે હેના પઝામાંથી છૂટવું મુશ્કેલ છે. લગ્નની વિવિધ પ્રણાલિકા, સહ. ભાજન ઇત્યાદિ બાબતે માત્ર સામાજિક વિષય છે, ર્રાહ કે ધાર્મિક; માટે એમાં ધર્મલેપને હાઉ ' મનાવનારાએ સાથે શાન્ત રીતે દલીલ કરીને સમાજને વિનાશથી બચવાના રસ્તા ખુલ્લા કરી આપવા જોઇએ છે.” અને તે મર્હુમ શ્રી આત્મારામજી મહાસજ જેવા લેાકમાન્ય આચાર્યના શબ્દો ઢાંકી બતાવીને પછી અપીલ ’ કરે છે કે, “ સ્વામી ભાઇએ ! આ સવાલા ઉપર ઉડા વિચાર કરવા, નિડરપણે જાહેરમાં ઉહાપાદ્ધ કરવા અને વ્યવહારૂ રસ્તા યેાજવા હું હંમેાને આગ્રહપૂર્વક અરજ કરૂ છું.'' સલાહુ આપવાની આ મહાશયની રીત કેવી ખુબીવાળી છે તે માત્ર માનસ . Page #115 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૪૬૫ શાસ્ત્ર અને તર્કશાસ્ત્રના અભ્યાસીઓ જ કહી શકશે. જેઓને જૈન શાસ્ત્રનો અનુભવ હશે તેઓ જાણતા હશે કે સાધુઓ કેટલીક બાબતમાં માત્ર “ઉપદેશ” આપી શકે, "આદેશ” ન આપી શકે; પરતુ કલકત્તા જેન કોન્ફરન્સના પ્રમુખે તો આદેશ તેમજ ઉપદેશ-બન્નેથી દૂર રહી માત્ર “ચિત્ર આપ્યું છે, કે જે ચિત્ર જોઇને બુદ્ધિશાળીએ કરવા યોગ્ય કરવા પ્રેરાય. હું કહી ગયો છું અને પ્રમુખે પિતે પિતાના ભાષણમાં સ્વીકાર્યું છે કે, હેમણે એક વ્યાપારીના દષ્ટિબિંદુથી પિતાનું વક્તવ્ય કર્યું છે. હેમની જગાએ એક સંસારસુધારક કે સમાજશાસ્ત્રી જે બોલવા ઉઠે તે તો તે આટલી દાક્ષિણ્યતા ન રાખતાં ખુલ્લી રીતે કહે છે કે અમુક કરો, રે એટલેથી જ ન અટકતાં તે અમુક ઠરાવ પસાર કરવાને પણ આગ્રહ કરતે. પરંતુ એક વ્યાપારી “શાહ” તરફથી આપણે એટલી હદના વર્તનની ભાગ્યે જ આશા કરી શકીએ. હાસ્યાસ્પદ વાત તો એ છે કે, આટલું સાવચેતીભર્યું કથન પ્રમુખે કરવા છતાં હેમની કચ્છી કોમના એક બાળક પત્રકારે પ્રમુખને મળેલા લ ચક અને અસાધારણ માનને તોડી પાડવા જેવા કટાક્ષ કરવામાં આનંદ માન્ય છે ! તે છોકરૂં–જેને નથી સમાજશાસ્ત્રની ગંધ કે નથી તર્કશાસ્ત્રની ગંધ–રે નથી સામાન્ય સભ્યતાને પણ અંશતે કહે છે કે (૧) પ્રમુખનું ભાષણ છે તો ઘણું ઉત્તમ પણ તે બીજા પાસે લખાવ્યું છે અને (૨) લખનારે પ્રમુખના મહોંમાં વિધવાલગ્નની હીમાયત (કે જે બાબતમાં પ્રમુખ વિરૂદ્ધ છે), મુકી છે. આ શિખાઉ લેખકને જે સામાન્ય અક્કલ પણ હેત તો પ્રમુખનું ભાષણ કેઈ બીજ પાસે લખાવવાની વાત-તે ખરી હોય તો પણ પ્રગટ કરવાની મૂર્ખતા કરત નહિ; કારણ કે તેથી પ્રજાને લાભ કશે નથી, અને પ્રમુખની કીર્તિને જાંખપ લગાડવાને ગેરલાભ તે અવશ્ય છે. શેઠ ખેતશીભાઈએ પિતાનું પ્રમુખ તરીકેનું ભાષણ પિતે લખ્યું છે કે બીજા પાસે લખાવ્યું છે તે વાતની ચર્ચાથી પણ હું તે દૂર જ રહીશ, કારણ કે તેથી કઇ જાતનું પલીક હિત સંભવતું નથી; પરન્તુ હું પૂછીશ કે કૅન્ફરન્સના કયા પ્રમુખે પિતાનું ભાષણ પિતે જ લખ્યું હતું ? અને ખુદ નૅશનલ કોંગ્રેસના પ્રમુખો કે જેઓ ધારાશાસ્ત્રીઓ અને રાજદ્વારીઓ હોય છે તેઓ પણ શું વધારેમાં વધારે ઉપયોગી બનવાના આશયથી બીજા પાસે ભાષણ લખાવતા કે સુધરાવતા નથી ? વળી જૈન જેવી એક Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈનહિતેચ્છુ. પ્રાયઃ અજ્ઞાન ામના પ્રમુખ થવામાં વિદ્વત્તાનાં તત્ત્વની અનિવાર્ય હાજરી હાવી જોઇએ એમ કાઇ કહી શકશે નહિ; અને શેઠ ખેતશીભાઇએ વિદ્વત્તાના દાવેા કદાપિ કર્યાં પણ નથી. પ્રમુખ તરીકે ચુંટાતા ગૃહસ્થામાં જે લાયકાતની જરૂર છે તે પાકટ અનુભવ અને કામી સેવાના મૃત્તિ મત પ્રેમ છે; અને તે બન્ને ભતામાં શેઠ ખેતશીભાઇએ પેાતાની લાયકી મુંગી રીતે પુરવાર કરી બતાવી છે. હેમણે ભાષણુ પાતે લખ્યું ઢાય કે કાઇ પાસે લખાયું હાય-ગમે તેમ હાય હૈની મ્હેતે કે સમાજને કાંઇ ચિંતા નથી–પરન્તુ તે ભાષણના વિચારે અને સલાહેા અનુભવપૂર્ણ મને ઉત્તમ છે. એમ તે ખુદ વિધીઓએ પાતે મુખેથી તેમજ જાહેર પેરાદ્વારા કબૂલ કર્યું છે,અને પ્રમુખને કામી સેવાને પ્રેમ આજસુધીના તમામ પ્રમુખાનાં દાનના સરવાળા કરતાં વધી જાય છે તે ઉપરથી તથા શિખરજીવાળા કલહુની શાન્તિ માટે હેમણે કરેલા શુભ પ્રયાસ ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે. રહી હવે કટાક્ષકારની વિધવાલગ્નવાળી વાત. એ બાબતમાં એટલું જ કહેવું ખસ થશે કે, પ્રમુખના ભાષણને ફરીફરીને સે। વખત ઉથલાવી જવા છતાં તે હેમાં એક અક્ષર પણ વિધવ.લગ્નના ઉપદેશના જડયેા નથી. અને હું, પ્રમુખ ઉપર આ બાબતને આક્ષેપ કરી કચ્છી કામ કે જેમાં હમણાં પુનર્લગ્ન બાબતમાં બે પક્ષે પડેલા છે. હૅને ઉશ્કેરવાની કશીશ કરનાર બાળક પત્રકારને ખુલ્લી ચૅલેન્જ આપીશ કે, હેણે તે ભાષણમાંથી પુર્નઋગ્નને ઉપદેશ કરનારા શબ્દો ટાંકી બતાવવા. પુનર્લગ્ન કરવા યેાગ્ય છે અગર કરવા યાગ્ય નથી, પરસ્પર મેટીવ્યવહારના સુધારા ઇષ્ટ છે અથવા અનિષ્ટ છે, એવા અભિપ્રાયા દર્શાવવા એ એક પ્રમુખ કે આગેવાન માટે ગુન્હાભર્યું નથી,એટલુંજ નહિ પણ વસ્તુતઃપેાતાના અ'ગત અભિપ્રાય ખુલ્લા દીલથી જાહેર કરવા એ હૈનું પવિત્ર કર્ત્તવ્ય છે—કહે કે સદ્ગુણુ' છે ( અને તે અભિપ્રાય ભૂલભરેલા છે એવું જમ્હારે પણુ હેને જણાય સ્હારે હૈને ખુલ્લી રીતે ત્યાગ કરવાની પ્રમાણિકતા હાવી એ વળી એથીએ મ્હોટા ‘સદ્ગુણુ’ છે); પરન્તુ અભિપ્રાય જણાવવા એ ગુન્હાનું કામ ન હેાવા છતાં લકત્તા કૅન્ફરન્સના પ્રમુખે તે વિધવાલગ્ન બાબતમાં પેાતાના કાંઇ જ અભિપ્રાય– તરફેણમાં કે વિરૂદ્ધમાં-બતાગ્યા જ નથી. હું જાણું છું કે એક હું Page #117 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૪૬૭ .. સ્થાનિક દૈનિક પત્રે પ્રમુખના ભાષણને પુનર્લગ્નની તરફેણ કરનારૂં માની હૈની તારીફ્ કરી છે; પરન્તુ હેનું કારણ પ્રમુખના ભાષણમાં વિધાલગ્નને ઉત્તેજન આપનારા શબ્દ નથી, પણ એક સુધારક પત્રકારે માની લીધેલા અને હેના મગજમાં અતિશ રમી રહેલા એક સિદ્ધાન્તનું પ્રતિબિંબ છે. નાની નાની નાતેને લીધે કજોડાં, કન્યાવિક્રય વગેરે થવા પામે છે અને પરિણામે વિધવાનું પ્રમાણ વધી પડયું છે, એટલે સુધી કે ઇ. સ. ૧૯૧૧ માં ૬ લાખ સ્ત્રીઓમાં ૧૫ લાખ વિધવાએ હતી, મતલબ કે ૨૫ ટકા જેટલું વિધવાનું પ્રમાણુ હતું, જે દેશની તમામ કામેાના વિધવાના પ્રમાણ કરતાં ઘણું જ વધારે છે.” આ શબ્દ શું વિધવાલગ્નની હિમાયત કરે છે ? પ્રમુખ તેા કહે છે કે ૨૦ થી ૪૦ વર્ષની વયની ૨ લાખ સ્ત્રીઓમાં લગભગ ના લાખ સ્ત્રીએ વિધવા હતી, જે વૃદ્ધવિવાહ અને સંકુચિત પેટાજ્ઞ,તિઓનું જ પરિણામ છે.” જો કારણ અને અસર (Cause & Effect) વચ્ચે કાંઇ સબંધ હાય તે, વધવાપ્રમાણ વધી પડવારૂપ ‘અસર’નું ‘કારણ’ વૃવિવાહ અને સંકુચિત પેટાજ્ઞાતિઓ છે એમ બતાવનાર પ્રમુખના કથનને એક જ અર્થ થઇ શકે અને તે એ કે, વૃવિવાહુ અટકાવા અને સંકુચિત પેટાજ્ઞાતિઓને તેાડી મેટીવ્યવહારની મર્યાદા વિશાળ અનાવે. પ્રમુખના કથનનેા આંતર આશય આ એક જ હાઇ શકે અને હેમાં પુનર્લગ્નની લેશ માત્ર ગધ છે જ નહિ. પરન્તુ આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે, સમાજની આજની શથિલ દશામાં વૃદ્ઘલગ્ન બંધ કરવાની તાકાદ કાઇનામાં નથી, રે જે જે ગામ, જ્ઞાતિ કે સંધે વૃદ્ઘલગ્ન વિરૂદ્ કાયદા કર્યા છે. હેના કાયદા પણુ પૈસાના પુરા અને અક્કલના અધુરા' ધરડા ખચ્ચરોએ àડયા છે અને ઉપરથી વળી પાતાના પક્ષમાં બીજાઓને લઇને તડ પાડયાં છે. મતલબ કે સમાજના આજના આગેવાનામાં એ અળ નથી રહ્યું કે વૃદ્ઘલગ્નાને અટકાવી વિધવા થવાના સંભવેને રોકી શકે, તેમજ મેટીવ્યવહારની હદ બહેાળી કરવાની પણ હેમનામાં તે શું પા ખુદ બહુમેલા સુધારકામાં પણ તાકાદ નથી. માત્ર ૧૦૦ ધરામાં જ કન્યાની આપ-લે કરનારી ઘેાડી તે ઘણી ૫૫ જન જાતિએ આજે હયાતી ધરાવે છે ! છે કેાઇ જૈન શેઠીઓ, સાધુ કે સુધારક એવી તાકાદવાળા કે જે આ હીગુપદભરી વિનાશક Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જૈહિતેચ્છુ. " પ્રથાને અટકાવી શકે? હ્રારે પછી-હવે હું પ્રમુખના ભાષણને બાજુએ મૂકી મ્હારૂં પેાતાનું કથન ખુલ્લા શબ્દોમાં કરવાની રજા લઇશ કે—ારે પછી શા માટે આ અટકાવા અને તે અટકાવા ’ એવી નિષેધક સલાહાનાં બ્યુગલ ુકવામાં બિચારા' જૈન લેખકે મસ્ત બને છે ? વિધવાઓની સંખ્યા ૨૫ ટકા જેટલી ભયંકર છે, અને તે કૂદકે ને ભૂસકે વધતી જાય છે, અને પંદર વીસ વર્ષથી બાળલગ્ન—વૃ વિવાહ વગેરે અટકાવવાના ભાષણે જોશ"ધ થતાં ઢાવા છતાં અને દાયકા થયાં જૈન સાધુઓ શીલવ્રતના ઉપદેશ ઘેર ઘેર આપતા હૈાવા છતાં વૃધ્ધા અને બાળકા પરણતા બંધ કે ઓછા થયા નથી. તેથી વિધવાઓની સંખ્યા એછી કરવાની તે શું પણ છે તેથી વધી ન પડે એટલી પણ રક્ષા કરવાની આપણામાં તાકાદ નથી એમ સાબીત થઈ ચૂકેલું છે, એવા સ જોગામાં હઠીલા લેકા શું મ્હાં લઇને વિધવાલગ્નની ચર્ચાને-રે ગંધને-રે માની લીધેલી ગંધને પણ ગાળે દઇ પે;તાની પવિત્રતા બતાવવા બહાર પડતા હશે ? આ ખાળકાના કહેવાતા કાંઇ અર્થ હેાય તે તે એટલા જ છે કે, “અમેા બાળલગ્ન અને વૃવિવાહ અટકાવવાની વાતા’ કર્યા કરીશું અને એ વાતા ’ વડે સ્ત્રીવર્ગ તરફની અમારી લાગણી અને ભલાઇનું પ્રદર્શન કર્યા કરીશું,અને શ્રીવર્ગે તેવા’અને તે પ્રદર્શન’ચાલ્યા કરે તેટલા સૈકાએ સુધી દીલાસા માર્ન લઇ હજારાની— લાખ્ખાની સંખ્યામાં મુંગે મ્હાડે રડાયા જવું અને ધરતે ખુણે એસી રડયા કરવું. વિધવાઓનું પ્રમાણ આજે પચીસ ટકા જેટલું થઈ ગયું છે અને હજી વધીને ૫૦ ટકા થાય ત્યહાં સુધી અમારી વાતા’માં જ તેએ એ દીલાસા લીધાં કરવા અને સમાગમની કુદરતી પ્રેરણાને મલાત્કારથી રાકવી, ન રેશકાય તે છૂપાં કુકમાં કરવાં, પણુ જો કુકમે* છૂપાવવાની કળામાં તેએ નાપાસ થશે ! હેમને અમેા અધર્મી-નીય–પતીત-ભૃષ્ટ વગેરે ગાળાના તેક્ાની ઝાપટાથી બીજાવી દેવા ચુકીશું નહિ. અમારી જ માત્ર લાણું અટ કાવવું ' એવી · વાતા ' કર્યા કરવા પુરતી જ છે; હેમની ફરજ જીંદગીભરનું મહાદુ:ખ સુગે મ્હાડે સહન કરવાની છે. અમારી " . ' ' › વાતા ' માં કહેવાતી વ્યવસ્થા કરવામાં અમે નપુંસકપણું બત્તાવીએ તે માટે અમારે માથે ષ મૂકવાને કાઈને હુ નથી, પણુ. હેમના અર્થાત્ શ્રીવર્ગના જીંદગી પર્યંત મુગ મ્હાડે મહાદુ:ખ " Page #119 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૪૬૪ પુનર્લગ્ન ? સહન કરવા'ના કત્તવ્યપાલનમાં તે નિર્બલતા બતાવશે તે હે મના પર ખાસડા મારવાના અમારા હુ છે............ છીટ્, સ્ક્રીને વળી પુનર્લગ્ન કેવું ? એ અમૃતં તે માત્ર અમારા માટે જ રીઝ ' છે ! સ્ત્રીને રડડાપા પ્રાપ્ત થાય તેા રંડાપામાંથી ઉદ્ભવતાં એ હેાટાં દુઃખા પૈકી ઉદરપાષણના સાધનનું દુઃખ દૂર કરવા માટે જગાએ જગાએ વિધવાશ્રમે ખેાલવાં એવી અમે < . * > વાતા ’ કર્યા કરીશું,અને સ`ભાગની કુદરતી લાગણીની મર્યાદિત તૃપ્તિ સબંધી દુઃખની બાબતમાં અમે કહી દઇશું કે સ્ત્રીને એ દુઃખ થવુજ ન જોઈએ, કારણ કે શ્રી કાંઈ જીવ નથી અને તેથી હેમાં ‘ લાગણી ' નું તત્ત્વ હૈાઇ શકે જ નહિ, અને તેમ છતાં કાઇ મૂર્ખાને તેવી ‘ લાગણી ' થઇ શકતી હેાય તે તેણે તે લાગણીને શ્વેતમાનેાપેત યા પીત એમાં ઢાંકી દેવી અર્થાત્ દીક્ષા લ અને પવિત્રતા ' ના દેખાવ કરી લેવા .......પહેલે ઇલાજ અચૈત સ્થળે સ્થળે વિધવાશ્રમેા ખેાલવાં તે, બાળલગ્ન અને વૃવિ વાહ અટકાવવાની અમારી “ વાતા ’ જેવી એક વિશેષ વાત માત્ર છે એ અમે સારી રીતે જાણી શકીએ છીએ; કારણકે વા લાખ જૈન વિધવાએ પૈકી માત્ર ત્રીજો ભાગ એટલે ૫૦,૦૦૦ વિધવાઓને જ જો ઉત્તરનિર્વાહ માટે મદદની જરૂર વાળી માતીએ અને એકેક વિધવાશ્રમમાં ૫૦૦-૫૦૦ વિધવા ( પાંજરાપાળમાં લવરડાંને ઠાંસીને પુરાય છે તેમ ) પુરીએ, તેા પણ ૧૦૦ વિધવાશ્રમ સ્થાપવાં પડે, અને એવા દરેક વિધાશ્રમ માટે ૫૦,૦૦૦ નું મકાન ગણતાં ૫૦ લાખનાં તે મકાને જ માત્ર જોઇએ, અને લાખ્ખાની કિમતના ધરવખરી જોઇએ, તથા અકેક સ્ત્રીનું ખાધાખર્ચ મહીને માત્ર રૂ. ૪) ગણીએ તે પણ દર વર્ષે ૨૪ લાખનું ખર્ચ કરવું પડે; વ્યવસ્થા કરનારી-ધર્મ શિક્ષણુ માપનારી વગેરે શ્રીઅધિકારી ીએ અને મહેતા તેાકર વગેરેના પગારનું ખર્ચ વળી જૂદુ પડે! આ સધળા માટે એછામાં એછું પાંચ કરોડ રૂપિયાનું ફંડ જોઈએ ! અને આ તે। હાલની વિધવાસ ખ્યા પૈકી માત્ર ત્રીજા ભા– ગના ઉદરપોષણનું જ ખર્ચ થયુ, જે કે ખરેખર તે વિધવાઓને વધારે મ્હોટા ભાગ ઉદરપાષણની અગવડથી મરતા ાય છે. અને જૈન કામને જોઇતી ખીજી સેંકડા ચીજો-જેવીકે જૈનશાળા, જૈન કન્યાશાળાઓ, જૈત કારÀા, જૈત ખેડિ ંગા, જૈન લાઇબ્રેરી, Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૭૦ જૈનહિતેચ્છુ. જૈન ગુરૂકુળ, જૈન અપાસરા, જૈન દેરાસર, જન હાઈસ્કુલો, જેન્ટ કોલેજે, જૈન સભાઓ, જેને પિલીટીકલ કોન્ફરન્સો ( * જૈન રાજ્ય ” રહી ગયું !) વગેરે કે જેમાંની કેટલીક સંસ્થાઓ તો અમને દરેક પ્રાંતમાં–રે દરેક શહેર અને ગામડાંમાં પણ સ્થાપવાનો ઉપદેશ આજકાલ થયા કરે છે–આ સર્વ માટે પણ કરોડ રૂપિયાની રકમ જોઈએ તે વળી જૂદી ! આ હિસાબે હારે અમો એક અબજ રૂપિયાનું ફંડ કરી શકીએ હારે જ વિધવાઅમો - લવાને વારે આવે અને સહારે જ વિધવાઓના ઉદરનિર્વાહને રસ્તો કરી શકીએ. ત્યહાં સુધી ૧ લાખ વિધવાઓએ હવા ખાઈને રહેવું !..અને અમે એ પણ ( મનમાં તે ) સારી પેઠે જાણીએ છીએ કે, કદાચિત અમારા આકાશમાં રહેતા દેવે અમારા નીતિપરાયણ આશ્વાસન ( ! ) ના પુણ્યના બદલામાં અબજો રૂપિયાને વરસાદ વરસાવે અને હેમાંથી અમે પુરૂષ વર્ગ માટે બધી સંસ્થાઓ ખેલી ચૂક્યા પછી વિધવાશ્રમો ખેલીએ પણ ખરા અને તે સાથે નીતિ-ધર્મ અને શીલનો ઉપદેશ કરવાનો ખાસ બંદોબસ્ત પણ કરી તો પણ, સ્ત્રીસંજ્ઞા અને પુરૂષસંજ્ઞા જે સંયોગ માટે કુદરતી રીતે જ તરસ્યાં કરે છે ( પશુ-પક્ષી–મનુષ્ય સર્વમાં ) તે તે અટકવાનું નથી જ. અમને ખબર છે કે, અમારા મહાપવિત્ર મહાનિશીથ સૂત્રમાં લક્ષ્મણ સાધ્વીનો અધિકાર વર્ણવ્યો છે, જેમાં લખ્યું છે કેડ-લમણે સાધ્વી સર્વ આચાર-જ્ઞાન પ્રમુખની જાણ થઈ. તેણે એક દિવસ ચકલા-ચકલીને મૈથુન સેવતાં દીઠાં. તે પક્ષોઆનો કામક્રીડા જોઇને તે સાવીનાં લક્ષણ ભંગ થયાં ! પાપ-કર્મના ઉદયે કરીને તેણુએ મનમાં ચિન્તવ્યું કે, “ આ ચકલીએ શું સુકૃત્ય કર્યો હશે કે જેથી પિતાના ભર્તાર સાથે સ્વેચ્છામુજબ નિરંતર અનેક પ્રકારનાં સુખવિલાસ ભોગવવા પામે છે. આમને વિલાસમાં જોઈને મને પણ એવો જ હર્ષ થાય છે....સાધુ-સાધ્વીને પક્ષીનું મૈથુન જેવાની શ્રીજિનેશ્વરે મના કરેલી છે, પણ તે કેમ ના કરે ? તેઓ તો વીતરાગ હોવાથી વેદવિકાર સર્વ ક્ષય થયેલા છે તેથી તેઓ સંવેદી જીવનાં દુઃખની કદર ન જ જાણી શકે. '..આ દોષ માટે તેણીએ ૫૦ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી તે પણ મરીને વેશ્યાપુત્રી તરીકે જન્મ પામી અને હેના ગુહ્ય સ્થાનમાં ધખધખતે લોખંડનો સળીઓ નાખવામાં આવ્યો અને તેણી મારીને છઠ્ઠી નરકે ઉપજી. હવે, અમો સમજીએ છીએ કે, સર્વ આચાર અને જ્ઞાનની Page #121 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં, ૪૭૧ જાણકાર અને તે સાથે વળી સાધ્વી-આાયિકા–એવી શ્રી પણ સયાગની ઈચ્છાને દાબી શકી નહિ, તે આજે અમારા જેવા સાઠ સાઠ વર્ષની ઉંમરે પંદર પંદર વર્ષની જુવાન સ્ત્રીએના કટાક્ષમાં રમતા અને કામચેષ્ટા કરતા પુરૂષાના ભૃષ્ટ વાતાવરણમાં રહેતી વિધવાએ ઉપદેશ માત્ર સાંભળવાથી તે કુદરતી ચ્છાને સમૂલ નાબુદ કરી શકે એ કાઇ કાળે બનવાનું જ નથી; અને નહિ બને એટલે પછી તેવી • ઇચ્છા 'એમાં અળતી વિધવાએ મરીને વેશ્યાપુત્રી તરીકે જન્મ પામશે અને એ વખતે પેાતાની ત્રણા કાળના દખાયલી ઇચ્છાઓ વ્યાજસાથે પુરી કરી લેશે ! .. પુનર્લગ્નના વિરાધીઓના કથનનેા કાં પણ અર્થ હોય તે તે ઉપર લખ્યા તે જ છે. તેએમાં પ્રમાણિકતા ( honesty of purpose ) ના તેા છાંટાએ નથી અને દયાના અંકુરા પણ નથી. આટલું મ્હારા તરફેનુ' કથન કર્યા પછી હવે હું પ્રમુખના ભા ત્રણ તરફ પાછા કરીશ, પ્રમુખે વિધવાલગ્ન કે એવા કાઇ સુધારાઆ ઉપદેશ કર્યો છે એમ કહેનારા એમની જ્ઞાતિના ભાળ લેખકનું તામત તદ્દન ખાટુ છે, મ્હારે સત્ય તે એ છે કે મ્હારા જેવા કોઇ પ્રમુખ થયેા હૈાત તેા વિધવાલગ્નના ઠરાવ પસાર કરાવીને જ ઉત, અગર કાન્ફરન્સનાં કામી કારસા વધુ વખત ચાલવા ન દેતાં હેતે વીખેરી નાખત.પરન્તુ આ કન હું ડારા દૃષ્ટિબિંદુથી કરૂંછું, વ્યાપારી દષ્ટિબિ’દુવાળાને તે અનુકૂળ ન હેાઇ શકે એ સ્ત્રીકારવા જેટલા ઉદાર હું અવશ્ય થશ, અને તેથી પ્રમુખને દાર દેવાથી દૂર રહીશ ( આ વિષયની વિશેષ ચર્ચા આ પછીની નાંધ 'માં વાંચેા. ) "" આગળ ચાલતાં પ્રમુખે જૈન સમાજ માટે ઐક્યની આ જમાનામાં કેટલી જરૂર છે તે ઉપર આવતાં કહ્યું હતું કે, “ આજની રાજકીય પરિસ્થિતિ વચ્ચે આપણે એકય વગર જીવી શકવાના નથી એ નિર્વિવાદ છે. પરન્તુ જતેને જીવવું છે જ કાં ? મરવું એ એમને મન ઇષ્ટ છે; એમની દૃષ્ટિ દેવલાકની અપ્સરાઆ તરફ છે, કે જે થાડા ઉપવાસથી કે પૂજાથી કે સાધુના કહેવા પ્રમાણે શેડ.ક રૂપિયા ખર્ચી નાખવાથી ( સસ્તી કિંમતે ) મળી શકે છે એમ હેમને શિખવવામાં આવ્યું છે. દેશ કે સમાજ તરફ હેમની નજર જઈ શકે તેમ નથી; નજર હામે અનિશ સ્વર્ગનાં વિમાનેા અને વાદ્ય કારણુ કે તે કરતાં કિમતી Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. મેાતીનાં ઝુમરા તથા અનુપમ લાવણ્યવાળી હારે। દેવાંગનાઓનાં જ ચિત્રા ખડાં હૈાય છે. પેાતાને પથ જ ખા અને બીજા બધા ખાટા એમ વ્હેમને પૂછ્યુ પકડાવનારા ‘ભરવાડે’ હેમને આપસ આપસમાં લાતે અને સીંગડાં મારવામાં એટલા મસ્ત રાખે છે કે એથી દેશ અને સમાજ મરે છે કે જીવે છે એટલું જોવા-જાણવાની પણ હેમને દરકાર રહેવા પામી નથી ભલા પ્રમુખે,એટલા માટે,ડીક જ કહ્યુ' હતું કે “ માન્યતાએ અને ક્રિયાભેદોને આગળ કરી આપણ વચ્ચે વેરઝેર ઉત્પન્ન કરાવનારાઓને-પછી તે ગૃહસ્થ હૈ। વા ત્યાગી હા–આપણે મજબુત હાથથી દાખી દેવા તેઈએ છે. જૈનસમાજન! એકીકરણુમાં આડખીલરૂપ થઇ પડનાર સિવાય શ્રીજા તમામ તરફ આપણે મતસહિષ્ણુતા બતાવવી જોઇએ છે, પણ આપણી યાતીના મૂળમાં-અને તે પણ ધર્મના જ નામે-કુઠાર મારનાર લપ્રેમીએાને આપણે ઉત્તેજન આપવું જોઇતું નથી કે ઉત્તેજન મળવા દેવું જોવું નથી.” અને હું ઉમેરીશ કે, જો જૈન બંધુએ! આ સલાહ સ્વીકારે તે! આજના મ્હોટા મ્હોટા આચાર્યાં, પંડિત ગણાતા સાધુએ, વૃદ્ધ શ્રાવકે તથા ઘણાખરા પત્રકારેાને આ સમાજમાં ઉભા રહેવું પણ ભારે થઇ પડે ! અને તેથી જ તેએ મતહિષ્ણુતાને ઉપદેશ કરનારની હામે થાય છે. ४७२ ઐયપર ખેલતાં પ્રમુખવર્ષે કેટલીક વ્યવદારૂ સૂચના કરી છે તે ધ્યાનમાં લેવા યેાગ્ય છે. હેમણે બતાવેલા ઇલાજ એ પ્રકારના છે: (૧) વિચારવાતાવરણ સુધારનારા, અને (૨) ક્રિયાત્મક. પહેલા ઇલાજ તરીકે તેઓ કહે છે કે “આ કામ માટે એક ઉદાર વિચાર ધરાવતું સાપ્તાહિક કે દૈનિક પત્ર ગુજરાતી તેમજ હુંદી ભાષામાં અને તે પણ નામ માત્રની કિંમતથી–પ્રગટ થાય અને લેાકમત કેળવે એમ હું અંતઃકરણથી ઇચ્છું છું.” આ ત્રણ લીટીની સલાહુપર એક આખું પુસ્તક રચાય એટલું કહેવા જેવુ છે. જમાનામાં વિચારવાતાવરણ સુધારવા માટે ન્યુસપેપર જેવુ અર્થસાધક બીજી એક પણ સાધન નથી. પરન્તુ એક સાધન જેટલુ લાભ કરવામાં પ્રબળ હેાય એટલું જ જો તે વીપરીત થાય તે ગેરલાભ કરવામાં પણુ પ્રબળ હાઇ શકે; અને ગેરલાભને ભય એક ન્યુસપેપરમાંથી ન થવા પામે એટલા માટે પહેલામાં પહેલી જરૂરીઆત એ છે, કે તે પેપર બધા' તરીકે નીકળતું ન હતુ Page #123 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ४७३ જોઇએ, એક ગ૭ કે એક સાધુ કે એક સિદ્ધાન્તના પક્ષકાર તરફથી નીકળતું ન હોવું જોઈએ, અને કોઈ પણ બનાવ, વસ્તુ, મનુષ્ય કે હકીકત ઉપર અનેક દૃષ્ટિબિંદુથી જોઈ શકવા જેટલા વિશાળ વાચન-મનન અને પવિત્રતા વગરના મનુષ્ય તરફથી નીકળતું ન હોવું જોઈએ. તે સાથે તે પત્રના વિચારો સર્વત્ર ફેલાઇ પામે એટલા માટે હેની કિમત નામ માત્રની જ રાખવી જોઇએ, એટલું જ નહિ પણ હજારો પ્રતો વિનામૂલ્ય પણ ફેલાવી શકાય એટલી આર્થિક સગવડ કરી રાખવી જોઈએ. એક લાખ રૂપિયાની મુડીથી આ પ્રયોગ ફતેહમંદીથી કરી શકાય તેમ છે, અને આટલા જૈન શ્રીમંતો આજની જૈન કેમની દક્ષા પર ખોટી અસુ પાડે છે તેઓ પૈકીને કોઈ એક જ-જે માત્ર પ્રમાણિક થવા માગતો હોય તે–તેટલી રકમ કહાડી શકે તેમ છે. આ બાબતમાં મહું એક છેજના પણ કરી હતી અને ઉદાર વિચારના એક દિગમ્બર વિદ્વાન, તાપર વિદ્વાન તથા એક સ્થાનક્વાશી વિદ્વાનના અધિપતિપણું નિચે આવા એક સાપ્તાહિક પત્રની ગુજરાતી તેમજ હિંદી એમ બે આવૃત્તિઓની પચીસ પચીસ હજાર પ્રતે કહાડવાની અને હી એક પણ જૈનનું ઘર હાય હાં-છેવટે વિનામૂલ્ય પણુ–એક પ્રત તો મોકલવાની પેજના કરી હતી, કે જે પેજનાના અમલ માટે ભીખ માગવી નહિ એવો મહારો નિશ્ચય હોવાથી અનુકુળ તકની રાહ જોતા બેસવું પડયું હતું. આવા પત્રની હયાતી માત્ર પાંચ જ વર્ષ રહેવા પામે તો પણ બસ છે; પછી હેની જરૂર પણ રહેશે નહિ. હું રહમજું છું કે હાલ તે આ વિચાર ‘હવાઈ તરંગ' જ ગણાશે. પણ હેની ચિંતા નથી; અંબા મોસમે જ પાકે છે. અને તીવ્ર ઇચ્છાબળથી કરાયેલી ભાવના હારે હારે પણ મ્યુલરૂપમાં ઉગી આવ્યા સિવાય રહેતી નથી જ. After all, everything in the world is the materialisation of the Will & idea. અસ્તુપ્રમુખે ઐકય પર બેલતાં, ચુપેપરની જરૂર સંબંધે બે જ લીટી કહ્યા પછી, બીજી સૂચનાઓ–તે જ વિષયમાં-નીચે મુજબ આપી છે:-- '' (૧) “ દરેક જનસભાઓ, એસોસીએશને, અને મંડળોનાં દ્વારા જુદા જુદા પ્રાંત અને ગછના જૈને માટે ખુલ્લાં થવાં જે Page #124 -------------------------------------------------------------------------- ________________ જહિતેચ્છુ. 66 પુએ છે. ” આપણે કચ્છીશું કે જૈન ઍસેાસીએશન આ ઇંડયા પેાતાની કામના આગેવાન ગૃહસ્થની સલાહના સત્કાર કરે અને રહેના નિયમેામાં ઝ્હાં ૧૮ વર્ષ અથવા વધારે ઉમ્મરના ક્રાઇ પણ શ્વેતામ્બર મૂત્તિ પૂજક જૈન આ ઍસેસીએશનનેા સભાસદ હવે પછી લખેલા નિયમા' અનુસાર થઇ શકશે” એવા શબ્દો છે ત્યાં શ્વેતામ્બર મૂર્તિપૂજક' ને બદલે કાઇપણ ગચ્છતા જૈન' એવા શબ્દ મૂકવાની ભલાઇ કરે, આ બાબતમાં અગાઉ એકમે પ્રસંગે કડવાશ ઉત્પન્ન થવા જેવા વખત આવ્યા હતા, જેનું દુઃખદાયક સ્મરણુ અત્રે કરાવવા હું ખુશી નથી. પરન્તુ એટલું તેા યાદ કરાવવું મ્હને ઉચિત લાગે છે કે, મી. માટેગ્યુને સમસ્ત જૈન કામ તરફનું મા નપત્ર આપવા સાથે ધારાસભામાં ખાસ પ્રતિનિધિત્વના હક્ક માગવા માટે મળેલી ઉક્ત અસેાસીએશનની સભાના વિવેકી પ્રમુખ રા. ગુલાઅચંદભાઇએ એક પ્રશ્નના ઉત્તરમાં સ્વીકાર્યું હતું કે, માત્ર સ્વેતામ્બર સાર્ત્તપૂજક વર્ગના જ મ્બરેાથી બનેલી સંસ્થાથી સમસ્ત જૈન ક્રા મને લાગતીવળગતી બાબત પર સત્તાવાર રીતે કાંઇ કહી કે ફરી ૠકાય નહિ એ ખરૂં છે, પણુ આ સભા આટલાં વર્ષોંથી એમ કરતી આવી છે અને કાઇએ અવાજ ઉઠાવવાની દરકાર કરી નથી તેથી એમ જ ચાલ્યાં કરે છે. હેમણે તેમજ તે વખતે હાજર રહેલા મૅમ્બરા પૈકીના પણ કેટલાકાએ હવે પછી અસેસીએશનમાં બીજા જૈન ફીરકાના મમ્બરા દાખલ કરવાની વાત પસંદ કરી હતી. આ અનાવ યાદ કરીને, અને તા. ૨-૩-૧૮ ના રાજ સદરહુ અસેસી. એશન તરફથી મેાકલાયલા પત્ર કે જેમાં આપને આ સાથે મેકલેલા નિયમેામાં કાંઇ પણ સુધારા વધારા કરવાને યેાગ્ય જણાય તેા તા. ૩૧ માર્ચ ૧૯૧૮ અગાઉ લખી જણાવશેજી” એવી વિન ંતિ કરવામાં આવી છે તે પત્રના જવાબ રૂપે, સુચવવા રજા લઇશ કે ભવિષ્યમાં નિરર્થક ઝગડાઓ અટકાવવા માટે, તથા નામ પ્રમાણે કામ થત્રામાં વધારે સુગમતા થાય એટલા ખાતર ઍસેસીએશનના ઉકત નિયમમાં એલા ફેરફાર કરવાની અનિવાર્ય જરૂર છે. ૭૪ "" (૨) “ મંદીરા અને ધાર્મિક ખાતાંખેાની તપાસણી માટે કાન્સ આસિ તરફથી ઇન્સ્પેકટરા નિમાયા છે તે કામ બહુ દુરદેશીભર્યું થયું છે, પણ તે ઇન્સ્પેકટરીએ એક પણ ખાતાને તપાસવાનું છેડી દેવું જોઇતું નથી અને એક પણ સાર્વજનિક Page #125 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ખાતાના વહીવટ અમુક શહેરની જ કે અમુક ગચ્છની જ વ્યક્તિઓના હાથમાં રાખવાની રીત વધારે વખત ચાલુ રહેવા દેવી જોઇતી નથી; પરંતુ પ્રતિનિધિત્વનું હેાળુ ધારણ કરવાની ફરજ પાડવી જોઇએ છે, કે જેથી સઘળાઓ તેમાં રસ લેતા અને અને ખાતું વધારે દેખતું અને વધારે મજત બનવા પામે. "" ૪૭૫ re પ્રમુખની આ સલાહ, મ્હને ભય છે કે, કામના ડેખાંઓને મુલ પસંદ નહિ પડી હેાય. મદીરા અને ધામિક ખાતાંઓની કુલ સત્તા હમેશ બડેખાંના હાથમાં જ હાય છે અને હેમને સત્તા છેડવી ગમતી નથી. આજે ઇંગ્લંડને માથે જીવન-મરણુતા ભ્રમ આવી ઉભા છે દ્વારે પણ તે હિંદને પેાતાના વિશ્વાસમાં લેવા ખુશી નથી, એ વાત કાણુ નથી જાણતું ? આપણે અંગ્રેજોને તે માટે કે। આપીએ છીએ, પણ આપણે પાતે સત્તા પામીએ છીએ હારે એનું એ જ કરીએ છીએ ! સાને સાર્વભામપણું જોઇએ છે, કાઇને વડે ચીતે ખાવું પસ નથી ! અને વળી વાર્તા કરવા એ સરશે હારે ડ!હ્યાડમરા અને પવિત્ર બની કહેશે કે, શું કરીએ ભાઇ, ધર્મ ખાતર આ બધી જ જાળ હેારવી પડે છે. મા ન સંભાળીએ તે। કામ બગડી જાય, એટલા માટે સત્તા અમારે હાથ રાખવી પડી છે !” પછી આ ધર્માત્માએ ધર્મને કેવી રીતે સંભાળે છે તે તે હેમનુ દીલ જાણે કે જ્ઞાની મહારાજ જાણે ! દેવાલયેાનાં નાણાં કેટલાએ ટ્રસ્ટીએ હજમ કરી ગયા; કેટલાએ ખડેખાંએ એમાંથી ગમે તેવા લાભ ઉઠવે છે; અને કેટલાક થોડા કે જેએ પાપના અને નરકના ભયથી દેવદ્રવ્યને પેાતાના લાભમાં વા૫રવાથી દૂર રહ્યા છે તેઓ પણ ખેદરકારીના ગુન્હેગાર નથી એમ તે ભાગ્યે જ બન્યું છે. દેવદ્રવ્યના ડૅાટા ભાગ તાબાના માણસા વડે ખવાઇ જાય અગર ખીનજરૂરી જ નહિ પણ પાપમય કાર્ટૂના ઝગ ડા લડવામાં કે મારામારીમાં ખર્ચાઇ જાય એ શું ટ્રસ્ટીઓને દાય નદ્ધિ કે ? અને તે છતાં સત્તાભૂખ્યા બડેખાં ધાર્મિક ખાતાની વ્યવસ્થામાં પ્રતિનિધિત્વનું ધારણ દાખલ કરવાની ના જ કહેતા રહેવાના ! કાન્ફરન્સ જેમ બીજી ધાર્મિક સસ્થાઓના હિસાબ અને વહીવટમાં માથું મારવા જાય છે તેમ મહાન અને જબરા માથુ સેાના હાથ તળેની સંસ્થાએના હિસાબ અને વહીવટમાં માથું મારવાની હુિમત ધરી ન શકે તે એવી કાન્ફરન્સ છેક જ નકામી Page #126 -------------------------------------------------------------------------- ________________ ૪૭; જૈનહિતેચ્છુ. છે અને સમાજ સમક્ષ અપ્રમાણિકતાના પદાર્થપાઠ રજુ કરનારી છે એમ જ માનવું પડે. સ્થાનકવાશી કૉન્ફરન્સના હિસાબના ચેાપડા ત્યેના પગારદાર સેક્રેટરીને તારથી હુકમ આપવા છતાં મનેજીંગ કમીટીની બેઠકમાં લાવવામાં આવ્યા નહતા; કેટલાક દિગમ્બર પત્રકાર હેમની તીર્થરક્ષક કમીટીના હિસાબ માટે પણઅને ગેરવ્યવસ્થા માટે પણ–ન્નુમા પાડી ચૂક્યા છે; શ્વેતામ્બર મૂર્તિપૂજક વર્ગની સŕપરી અને માલદાર સંસ્થાના હિસાબ માટે ભાવનગર કાન્ફરન્સ વખતે સ્વ॰ બન્ધુ ગાવિંદજી મૂળજી મેપાણી અને ખીજાઓની લડત ચાલી હતી. આવા બનાવે! શું સૂચવે છે ? ખુદ આગેવાના કારન્સના આયાને અનુસરવા તૈયાર તંત્રી તે બીજાઓને માટે ઠરાવા’ ધડીને કાગળીમાં કાળા કરવાથી શું લાભ થવાના છે ? દરેક જૈન પ્રીકાના શ્રાવકાએ હવે તેા પ્રતિજ્ઞા લેવી જોઇએ છે કે, જે સંસ્થાની વ્યવસ્થામાં પ્રતિનિધિતત્ત્વ ન હેાય અને જેના હિસાબ દરસાલ બહાર પડતા ન હોય એવી કોઇ પણુ સંસ્થામાં એક પાઇ પણ ન આપવી, આવે! ઠરાવ એટલે નિશ્ચય ખુદૃ શ્રાવક એ જ કરવા જોઇએ છે. ...ાં સુધી લેાકેા આંધળા બની પૈસા આપ્યા કરશે ...ાં સુધી હેમના ખર્ચે બડેખાં વધારે ને વધારે શક્તિ માન અને autocrats બનતા જશે. આગેવાતેએ આમ કરવું <. 2 · જોઈએ ' અને તેમ કરવું જોઇએ ' એવું નીતિશાસ્ત્ર ‘ નકામું ’ છે, એથી કાંઇ અર્થ સરવાને નથી લેાકાએ પેાતાના હકકા હુમ જતા થવું જોઇએ અને પેાતાના હકકા છીનવી લેનારને કાન પકડીને ઠેકાણે લાવવા બહાર પડવું જોએ, વળી ધર્મનિમિત્તે અપાતાં નાણાં પરસ્પરના યુદ્ધમાં ન ખર્ચાય એની પણ ભક્તિમાતાએ કાળજી રાખવી જોઇએ છે. દાખલા તરીકે અમુક તીર્થપર દિગમ્બરને ન આવવા દેવાની ઇચ્છાથી થતી મુકદ્દમાબાજીમાં જો એવા નાજુાં ખર્ચાતાં હ્રાય તા શ્વેતામ્બર પબ્લીકે પ્રમાણિક વિરોધ લેવા જોઇએ. હું જો શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક જૈન હાઉ તે કહું કે “મ્હારા દેવપર મ્હને એટલે ભક્તિભાવ છે કે એમની પૂજા જેમ બને તેમ વધારે માણસે કરે તેવી કાશીશ કરવામાં હું આનંદ પામું. શિખરજી કે મક્ષીજી કે જા કાષ્ઠ પહાડા પર ખરેખર હારી જ માલેકી હાયા પણું હું તે સ્થળે દિગમ્બરાને ધણી જ પ્રસન્નતાથી પૂજન કરવા આવવા દઉં,–કે સ્થાનકવાશીઓ મૂર્તિપૂજા સ્વીકારતા નથી તે પણ તેએ &ાં આવી ભગવાનની શાન્ત મુદ્રા સામે એકાગ્ર ચિત્ત ઉભા રહી Page #127 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૪૭૭ હૃદયમાં ધ્યાન ધરવામાં મશગુલ બનતા હોય છે તેથી પણ હું ખુશી થાઉં; એટલું જ નહિ પણ જૈનેતરે પણ જે મહારા જૈન દેવની પૂજા કરવા આવે તો તે જોઈ હું બેવડે ખુશી થાઉં. હારા ભગવાનને અમુક ફિરકાની ટુંક મર્યાદામાં ગોંધી રાખવાનો વિચાર સરખો પણ મને અસહ્ય લાગે. જે બીજા જેનોની અને અમારી પૂજનવિધિ જૂદી હોવાના કારણે તકરાર ઉભી થતી હોય તે હં, જેમ સગ્ગી માતાએ પિતાના બાળકના ટુકડા કરી ખેંચી લેવા તૈયાર થયેલી બનાવટી માતાને તે છોકરો આખો ને આખો સેપી દેવામાં જ પુત્રવાત્સલ્ય માન્યું તેમ, હું પણ તીર્થસ્થળ આખું ને આખું મહારા બીજા જૈન ભાઈઓને સેપવા ખુશી થાઉં અને તે સ્થળે બીજું મંદિર કરાવી લઈ રહ્યાં પૂજન કરી સંતોષ માનું; કારણ કે તે પવિત્ર ભૂમિના અકેક બિંદુપર સિદ્ધ થઈ ગયા હોવાથી તમામ જમીન એક સરખી પવિત્ર છે. છોકરા પર હક્ક છેવાથી મન વાળવાનું એક પણ સાધન ન રહેતું હોવા છતાં પુત્રવત્સલ માતાએ છોકરાને વહેંચી ન લેતાં આખે તો તે બીજી સ્ત્રીને આપવાની ઉદારતા બતાવી, હારે મહને તે અમુક પહાડપર જહાં અમુક મંદીર કે પગલાં છે તે જગા હેની પૂજા કરવા ઇચ્છતા હાર ભગવાનના બીજા સેવકોને સેપી દેવા છતાં પણ નજીકની બીજી જગા કે જહાં પણ એટલા જ પરમપુરૂષો થઈ ગયા છે હેને લાભ લેવાનો તો કાયમ જ રહે છે. પુત્ર ઉપરના દુનીયાવી પ્રેમ ખાતર જો એક સામાન્ય માતા આટલી ઉદાર થઈ શકી, તો પ્રભુ ઉપરના આધ્યાત્મિક પ્રેમ ખાતર હું ધર્માથી પુરૂષ શું હારા જ દેવના ભકતોના લાભમાં આટલીએ ઉદારતા ન કરી શકુ ? અને ન જ કરી શકું તો હું ખરે ભક્ત નથી, મહારા ભગવાનની કીર્તિને જાંખપ લગાડનાર ઢેગી છું. તેથી પણ આગળ વધીને જે હું મારામારી, ગાળાગાળી, લાંચરૂશવત, કે કોર્ટ દ્વારા લડીને ધર્મ નિમિત્તે એકઠું થતું ધન ખર્ચી નાખી મહારા દેવના ભકતને પૂજા કરતા અટકાવવામાં આનંદ માનું તે હું દિગમ્બર કે શ્વેતામ્બર હોવાને ગમે તેટલો દાવો કરું તે છતાં મહારાજે મહારા ભગવા ને દ્રોહી બીજે કયો હોઈ શકે?” હું જે મૂર્તિપૂજક જૈન હેઉં તે એમ જ કહું અને એમ જ કરું; અને મહને સોળે સોળ આના ખાત્રી છે કે એ હદયની પવિત્રતાને પડઘો પાડયા વગર વિરૂદ્ધ પક્ષ રહી શકે જ નહિ, અને મહારી ભલાઈ કરતાં પણ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ જેનહિતેચ્છુ. વધારે ભલાઈવાળી દરખાસ્ત રજુ કર્યા વગર રહી શકે જ નહિ. પણ કહી છે એ ભલાઈ? કહાં છે ભગવાનની ભક્તિ? આજે તો જોઈએ છે હોટાઈ અને મોટાઈ માટે જોઇએ છે યુદ્ધો, તે પણ પારકાને ખર્ચ અને હિસાબે અને જોખમે ! હને કહી લેવા દે, આ પ્રસંગે મહારે માટે મુંગા રહેવું એ ભયંકર ગુન્ડા સમાન છે. શિખરજીને લગતા કેસનો પંચદ્વારા ફેંસલે કરાવવાના મહારા “મિશન'ની શરૂઆતમાં દિગમ્બરો પૈકી તે માત્ર બેચાર સજજનેની જ સહાનુભૂતિ હતી, હાર સુમારે એક ડઝન જેટલા તામ્બર સજજનાની સહાનુભૂતિ શરૂમાં જ મળવા માટે હે તે પક્ષને વાજબી ધન્યવાદ આયે હતો. આગળ વધવાની હિમત હને મળી હોય તે તે આ વેતામ્બર મહાશયને જ આભારી છે, એમ છતાં મહારે આજે તામ્બર પક્ષની શીથીલતા માટે ઇસારે કરવો પડે છે તે માટે હું બહુ દીલગીર છું. શરૂમાં દિગમ્બર પક્ષને, સુલેહના મિશન પ્રત્યે, ખુલ્લો તિરસ્કાર હતો. હારી હીલચાલ વિરૂદ્ધ હેમના મહેટા અગેવાનોની સહીઓ સાથેનું પેમ્ફલેટ કહાડવામાં આવ્યું હતું અને ધર્મ માટે લડવું એ ઈષ્ટ છે એમ સાબીત કરનારી દલીલો આપવા સાથે મહારું અંગત અપમાન પણ હેમાં કરવામાં આવ્યું હતું, જે હે ચુપકીથી સહવું વાજબી ધાર્યું હતું. આગળ જતાં ઇદેરમાં મહાવીર જયતિ ના જાહેર મેળાવડાનું પ્રમુખપદ લેવા મહને બોલાવવા આવેલા દિગમ્બર પત્રકાર સાથે ઈદર જઈ એ માન શેઠ હુકમચંદજી (દિગમ્બર કોમના તાજ વગરના રાજા) ને અપાવી હેમની સમક્ષ સભામાં મહે શિખરવાળા ટેટાની શાન્તિ માટે તીખા શબ્દોમાં અપીલ કરતાં તેઓનું હૃદય એટલું પીંગળ્યું હતું કે હેમણે તે જ ક્ષણે જાહેર કર્યું હતું કે, “ જેમાં અંદરોઅંદર આવા ટેટા થવા પામે એ “લત વાલો વત” છે-નિહાત રા યતિ' છે...બન્ને પક્ષમાં કેટલાક ઉશ્કેરણી કરનારાઓ છે, જેમને લીધે જ આવા ટંટા ઉભા થાય છે, અને લાખોના ખર્ચે લંબાયા કરે છે..મી. વાડીલાલના આ પવિત્ર ઉત્તમને ખરો આશય હવે હું સમજ્યો છું અને હું ખાત્રી આપુ છું કે એ મિશન માટે પ્રારા મન-વચન-કાયાથી સેવા બજાવવા હું તૈયાર છું; &ાં સુધી કે જૂતી ઉઠાવવી પડે તે પણ તૈયાર છું, આકાશ-પાતાળમાં જવું પડે તો પણ તૈયાર છું.... જૈન સમાજમાં એકય અને સાત્તિ પ્રસ વગર સમાજબળ કદાપિ Page #129 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. .. વધવાનું નથી એ ચેાકકસ છે અને મડાવીર દેવના સાચા ભકતાથી આવી જાતનાં ધાર્મિક યુદ્દા થઈ શકે નહિ...ખેર, થયું તે થયું; હજીએ સમય છે. પચ મારફત સમાધાન કરવાને હજીએ સમય છે. નીચલી કાર્ટૂના ફૈસલે એવા મળ્યા છે કે જેથી કાઇ જીત્યુંએ કહેવાય નહિ અને હાર્યું પણ કહેવાય નહિ; આવે પ્રસંગે પંચદ્રારા સમાધાન કરવામાં આવે તેા બન્ને પક્ષનું નાક ઉંચુ જ રહેવા પામે. જે બધુ આ પ્રસંગે જૈનસંધમાં ઐકય કરાવશે હેના જન્મ સફળ થશે....અમે સમાધાન માટે તૈયાર છીએ. આ પ્રમાણે દિગમ્બર કામના મ્હોટામાં મ્હોટા આગેવાનનુ વલણ બદલાયું હતું અને સમાધાનનું વચન મળ્યું હતું. અને તેથી ઉત્તેજીત બની અમદાવાદ જઇ શેઠ આણંદજી કલ્યાણજીની કમીટી વચ્ચે આબાબત રજુ કરી હતી અને કેટલાક સવાલ-જવાબ અને દલીલ થયા બાદ તેઓએ પણ ખુશી બતાવી હતી; ફક્ત બંગાલના શ્વેતામ્બર આગેવાનાની મરજી મેળવવાની બાકી હતી. છેલ્લી કલકત્તા કાન્ફરન્સના પ્રસંગ હાથ આવતાં, તે સમ્મેલનમાં જવા પહેલાં હું દિગમ્બર અગ્રેસરાને મુંબઇમાં મળ્યા હતા અને કલકત્તા પધારવા વિનતિ કરી હતી, એ આશયથી કે ફૅન્સ ખાતર ત્યાં હાજર થવારા શ્વે॰ અગ્રેસર સાથે તેની મુલા કાત થઇ શકે. કલકત્તા માટે રવાના થવા પહેલાં શ્વેતામ્બર દિગમ્બર વના અમુક આગેવાનાની ખાનગી મુલાકાત પણ્ યેાજવામાં આવી હતી. કલકત્તા પહેાંચ્યા પછી મ્હનેજણાયું કે દિગમ્બર આગેવાનને કાન્સના મંડપમાં આવવા દેવા માટે કામ્પ્લીમેન્ટરી ટીકીટા આપવા પણ હ્તાંના આગેવાને ખુશી નહતા ! વિસ્તારથી સધળી હકીકત કહેવાના સમય હજી પાકા નથી, પણ એટલું કહી શકાશે * એક યા બીજી ઉદાર આશયવાળી યુક્તિથી એવું કરી શકાયું કે, દિગમ્બર આગેવાને કૅન્ફરન્સનું કામ ચાલતું હતું તે પ્રસગે મંડપ પાસેના હૂઁાલમાં આવ્યા, અને સુલેહતી ક્રુર બંધુભાવે તેઓએ રજી કરી. આવેલા ગૃહસ્થા ઘણા મ્હોટા શ્રીમંત અને મેાલ્મ્સાદાર હતા, નહિ *માસ્તર લેકા.' હેમના નિર્માનીપણા તરફ્ શ્વેતામ્બર આગેવાન મહાશયનું લક્ષ ખેંચી હે હેમને વિનવ્યા હતા કે તેઓએ દિગઅર મહાશયે ને return visit (વળતી મુલાકાત) આપવી; એમાં પેાતાની સજ્જનતા દેખાશે. કેટલીક મુશ્કેલી બાદ એ return visit પશુ થઇ. દિગમ્બર આગેવાનેએ તે જ પ્રસ ંગે ગાંધી, માલવીયા કે તિલક મહાગ્રમ પાસે નસા લેવા ખુશી બનાવી; તેના ૪૭૮ Page #130 -------------------------------------------------------------------------- ________________ ४८० જૈનહિતેચ્છુ. મ્બર ભાઈઓએ જૈનને સંપ જેને ન કરી શક્યા એવું ન દેખાય એટલા ખાતર શુભ આશયથી સૂચવ્યું કે, બન્ને પક્ષના અમુક ગૃહસ્થને પંચ નીમી હેમની પાસેથી જ છેવટને ઇનસાફ લેવો. દિગમ્બરોએ તુરત પોતાના પક્ષનાં નામે આપ્યાં અને વેતામ્બર નામે નકકી કરવા અરજ કરી. અમદાવાદ કૅન્ફરન્સના પ્રમુખ મહાશયના ઘેર કૅન્ફરન્સના આગેવાનોને પાર્ટી આપવામાં આવી હતી તે વખતે શ્વેતામ્બર અગ્રેસરોએ આ વિષય માંહોમાંહે ચઓ અને અમુક નામે આપવાનું ખાનગી રાહે નકકી પણ કર્યું, પણ જણાવ્યું કે કલકત્તાથી પાછા ફર્યા બાદ ફરી ત્યાં જઈ લવાદનું કામ કરીશું. આ જવાબ પછી દિગમ્બર આગેવાનોને પહોંચાડવામાં આવ્યો હતે. અને તે વખતે એક તાજા ન્યૂસપેપરમાંથી એક દિગમ્બર રાયબહાદુરે વાંચ્યું હતું કે શિખરજી પહાડના વેચાણ બાબતમાં કાઉન્સીલમાં સવાલ જવાબ થયા છે. તેમણે કહ્યું કે, જે શ્વેતામ્બર ભાઈઓ સુલેહની વાત કરતા જવા સાથે ખાનગી રાહે પહાડની ખરીદી માટે કોશીશ કરતા હોય તો અમને સહન કરવું પડે. શ્વેતામ્બર સજજનોએ કહ્યું કે, અમે તે બાબતમાં કાંઈ જાણતા નથી; પણ ધારો કે એમ પણ બને અને પહાડને કબજે શ્વેતામ્બરાના હાથમાં જાય તો પણ ઘરમેળેની સમાધાનીથી હમને હમારા વાજબી હકે મળવામાં હરકત આવે નહિ જ. ત્યાર બાદ મુંબઈ જઈને તાકીદે સકળ સંઘની મંજુરીથી પંચ નીમવાનું કામ કરવાનું નક્કી કરી સૈ છુટા પડયા. મોહમયી મુંબઇમાં હવે આ કામ આવી પડયું ? અહીની બધી હિસ્ટરી જાહેરમાં મૂકવામાં હિત જણાતું નથી: અહીં એટલું કહેવું બસ થશે કે, એવું રૂ૫ આવ્યું કે કોન્ફરન્સ ઓફિસ મારફત આ કામ કરવું. કોન્ફરન્સ રીસની મીટીંગમાં આ સવાલ મૂકાયો, ચર્ચા અને દિગમ્બરના આવેલા પત્રને શું જવાબ લખે એ બાબતમાં કલકત્તાવાળા અમુક બાબુને પૂછવાનું ઠરાવ્યું, જે છે તે બાબુ કલકત્તામાં થયેલી ગોઠ-- વણમાં શામેલ હતા તેથી હેમેને ફરી પૂછવાનું કાંઈ રહેતું નહતું. દિગમ્બર ભાઈઓએ તુરત હજારીબાગના કમીશનરની પાસે જઇને રૂબરૂમાં અરજી આપી, એવી મતલબની કે, તેઓ બન્ને પક્ષના અમુક ગૃહસ્થના પંચની મારફત ઘરમેળે ચુકાદો કરાવવા ખુશી છે અને સરકારે તેમાં કરવા દેવું. તેઓએ બન્ને પક્ષના. પાનાં નામ પણ તે અરજીમાં સૂચવ્યાં હતાં (દિગમ્બર પંચોનાં H Page #131 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ४८१ નામ પિતાની ઇચ્છા મુજબ, અને વેતામ્બર પચેનાં નામ કલકત્તા મુકામે થયેલી વાતચીતના આધારે.) કમીશનરે તે માગણી ઉપરથી શ્વેતામ્બર પક્ષને પત્ર લખ્યો કે તેઓ તેમ કરવા ખુશી છે કે અને ખુશી હોય તે અમુક તારીખે લવાદેને હાજર રાખવા આ પછી ૫-૭ દિવસના અરસામાં જ દિગમ્બરોના જાણવામાં આવ્યું કે શ્વેતામ્બર અગ્રેસરની પહાડની માલકી મેળવી લેવાની તજવીજ પુરી થઈ ચૂકી છે. અને આ વેતામ્બર બાબુ તે જ છે કે જેઓએ -સુલેહના મિશનની શરૂઆતમાં એક લાગણી ભર્યા પત્રમાં લખ્યું હતું કે, હું હમને સંપૂર્ણ વિજય ઇચ્છું છું; હાલમાં જે કે મહારા વડીલની હયાતીમાં મહારાથી વ્યવહારૂ મદદ આપી શકાય તેમ નથી, તથાપિ જે હમે અત્રે આવો તો હું વડીલશ્રીને હમજાવી હેમની સમ્મતિ મેળવી આપવા બનતું જરૂર કરીશ. આ ગૃહસ્થના વડીલશ્રી હાલ સ્વર્ગસ્થ થયા છે અને હવે તેઓ પોતાની ઇચ્છાના એકલા માલીક છે, છતાં સુલેહની ખુલ્લી વાતે દરમ્યાન પહાડ ખરીદી લે. વાની ધાંધળ હેમને કેમ ગમી હશે તે હું હમજી શકતો નથી. સંભવ છે કે, મક્ષીજીમાં દિગમ્બરોને મળેલી તાજી છત વૈરની લાગણી પ્રેરનારી થઈ પડી હોય. આમ બનવું એ સ્વાભાવિક છે, તેથી હું એમને દોષ નહિ દઉં; પણ મોટા પુરૂષોએ સામાન્ય મનુષ્ય કરતાં વધારે ઉદાર અને સહનશીલ વત્તનને દાખલો બેસાડ જોઈએ એટલું તે કહેવું પડશે. દિગમ્બરોએ પણ મક્ષીજી કેસનું જજમેન્ટ મળ્યા બાદ એટલેથી અટકીને ચક્ષુ દૂર કરવાની સત્તાને ઉપયોગ કરવાનું, શિખરજી બાબતમાં પંચની નીમણુક થાય છે કે નહિ તે જોવા માટે, મુતવી રાખ્યું હોત તો વધારે ઠીક થાત. આ પ્રશ્ન અત્યારે એટલે ગુંચવાયલો અને દુઃખદાયક થઈ પડે છે કે હેના ઉપર વિશેષ બોલવા જતાં જે થોડેઘણે પણ બાજી સુધરવાનો સંભવ હોય તે દૂર થઈ જવાનો ભય રહે છે. તેથી હું કઈ ઉપર કટાહા કરવાથી ઇરાદાપૂર્વક વેગળો રહીશ. માત્ર એટલું જ કહીશ કે, પહાડ હાથમાં આવ્યો તેથી કોઇએ ખુશ કે નાખુશ થઇ જવાનું નથી. સજજનોના એક સમૂહે સજજનેના બીજા સમૂહને આપેલું ગમે તેવું ખાનગી પણ વચન તે વચન જ છે અને જયાં સુધી તે ન પાળવામાં આવે ત્યહાં સુધી જૈનકેમના માથા પરથી ભવિષ્યના રંટાની ધાસ્તી દૂર થવાની નથી. દિગમ્બર પિપરોમાં હમણું નાણાં એકઠા કરવા બાબતમાં અપીલ પર અપીલ છપાયા કરે છે. ખબર નથી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ જનહિતેચ્છુ. પડતી કે નાણાં વડે તેઓ શું કરવા માગે છે. એ તે ગમે તેમ હે, પણ એક બીજાને દેષ કહાડવામાં અને બન્ને પક્ષનાં નાણુને નિરંતર પ્રવાહ વહેવડાવવામાં ચુસ્ત રહેવાને બદલે વેતામ્બર પક્ષે જૈન સમાજના નાણુને વ્યર્થ દુરૂપયોગ થતો અટકાવવા ખાતર તાકીદે બન્ને પક્ષના દશ દશ પંચને એકઠા કરી સુલેહનો માર્ગ કરી લેવો જોઈએ છે, કે જેથી હારવા-જીતવાનાં બ્યુગલ બંધ થવા પામે અને ખાટી ઉકેરણીઓ ઠંડી પડે. વેતામ્બર કૅન્ફરન્સના * આ લખાણનું બીજીવારનું ગુફ સુધારવા માટે મારી પાસે મોકલવામાં આવ્યું તે દિવસે બે નવી બાબત મહા વાંચવામાં આવી, જેને ઉલ્લેખ અત્રે કરવાની જરૂર છે. પહેલું એ કે, દિગબર આગેવાન શેઠ, હુકમચંદજીની સહીવાળી એક જાહેર ખબર આજે માર્ચમાં એક દિગમ્બર૫ત્રનાં વાંચવામાં આવી, જેમાં શિખરજી માટે લડવા સાર દોઢ લાખ રૂપિઆના ફંડની અપીલ કરવામાં આવી છે. તે જ વખતે શ્વે-- તામ્બર ફીરકાના “જપત્રના તા. ૨૪ માર્ચના અંકના મુખ્ય લેખમાં કેટલીક ટીકા વાંચીને મનને ઘણું દુઃખ થયું. સુલેહની જહેને ક્લિત છે હેનાથી એક પણ પક્ષને દેષ કહાડનારી વાતે જાહેરમાં મુકી શકાય નહિ, તેથી મહારે “જૈન” પત્રની ટીકાને પુરે જવાબ વાળવામાં ઉદાસીનતા ધારણ કરવી પડે છે. ઇશારા માટે એટલું કહીશ કે, અમુક અમલદારને હુકમચંદજી શેઠ ખાનગીમાં મળ્યા અને તેથી “શ્વેતાંબર સમાજે સમેદશિખરની કુલ માલકી ખરીદી લીધી” એવા એ પત્રકારને મળેલા સમાચાર પર, આવા ખેંચતાણુના સંગે ધ્યાનમાં રાખ્યા હોત તે, તેઓ આધાર રાખત નહિ. “ ખાનગીમાં મળ્યાં” જાહેરમાં મળ્યા એ વાતને તેડ એટલા ઉપરથી થઈ શકશે કે તેમણે લવાદ ઉપર કેસ મુકવાની લેખીત અરજી આપેલી છે. શું આવી અરજી આપવામાં મલીન આશયને સમાવેશ હોઈ શકે છે કે જેથી ખાનગી મુલાકાતને આરોપ મૂકવાનું કારણ મળે? અને શ્વેતામ્બર ભાઈઓની પહાડના કબજા માટેની હીલચાલ તો ઘણું વખત ઉપરની હતી, જે કલકત્તા કોન્ફરન્સ. વખતેજ અને તે પણ ધારાસભાના મેમ્બરમાં થયેલા પ્રશ્નના છપાયલા તાજા રિપોર્ટ પરથી જ દિગમ્બરે જાણવા પામ્યા હતા. બીજું એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે, હુકમચંદજી શેઠ ખાનગીમાં અમલદારને મળ્યા અને તથી શ્વેતામ્બરેએ પહાડની માલકી ખરીદી લીધી, એમ કહેવું એ પણ એક અમલદાર માટે ખેટે મત ઉપ્ત કરાવવા જેવું થાય છે. અમલદારે હુકમચંદજીની લેખીત અરજી૫રથી શ્વેતામ્બર પક્ષકારને તા. ૧-૨-૧૮ ના: ફીસીઅલ પત્રથી પૂછાવ્યું હતું કે તેઓ લવા દમાટે તૈયાર છે કે કેમ ? આમાં ખાનગીનગર ખાનગી જેવું હતું જ શું? અને જે હુકમચંદજી ખાનગીમાં માન્ય. Page #133 -------------------------------------------------------------------------- ________________ * સમયના પ્રવાહમાં. પ્રમુખ મહાશ અને તેમના પુત્ર કે જેઓ હમણુ જનરલ સેક્રે- હરીઓમાંના એક તરીકે નીમાયા છે તેમણે સુલેહ માટે કલકત્તા ખાતે પ્રશંસાપાત્ર પ્રયાસ સેવ્યું હતું, એટલું જ નહિ પણ પિતાના ભાષણમાં પણ આ માટે અસરકારક શબ્દો કહ્યા બાદ એ મતલબને “ઠરાવ” પણ પસાર કરાવ્યો હતો, અને છેલ્લા દિવસે ઉપસંહારના ભાષણમાં જણાવ્યું હતું કે, જે સુલેહને આ પ્રયાસ સફળ થયો હોત તે હેની શુભ યાદગીરીમાં ત્રણે ફીરકાને ઉપયોગી થઈ પડે એવું એક મહેતું કામ સુમારે લાખેક રૂપિયાના ખર્ચ કરવાને તેમને નિશ્ચય હતું, પરંતુ “કમનશીબે તે કામ અધુરૂં રહી ગયું છે અને હજી પણ જે પાર પડશે તો તેઓ પોતાને શુભ ઇરાદો અમલમાં મૂકવા ખુશી થશે.” લાખ રૂપિયા જેવી હોટી રકમના ખર્ચે સુલેહને સ્મરણ થંભ રોપાય અને હેને લાભ ત્રણે જન કીરકા ભોગવે એવી ઉદાર ભાવના આજ સુધીમાં કોઈ પણ જન વ્યકિતમાં મહેં જોઈ હોય તો તે માત્ર કલકતા કૅન્ફરન્સના સીધાસાદા પ્રમુખ શેઠ ખેતશીભાઈમાં જ. શિખરજીની માલકી માટે . જમીન આસમાન એક કરતા મુરબીઓ ! ભલા થઈ. તેથી શ્વેતામ્બરેએ પહાડ ખરીદી લીધા એવું જૈન' પત્રનું કથન માની લેવામાં આવે છે, એને અર્થ એટલે જ થઈ શકે કે શ્વેતામ્બર પણ ખાનગી ખટપટ કરી પહાડ મેળવી ગયા. આવું કથન બન્ને કોમને તેમજ અમલદારને હીણપદ લગાડનારૂં છે. અને તે જેમ જર્નલીસ્ટીક ડીસીપ્લીન થી વેગળું છે તેમજ સત્ય હકીકતથી પણ વેગળું છે. દિગમ્બરેએ ફંડ માટે કાશીશ કરી એ વાત ખરી છે પણ તે કયારે? શ્વેતામ્બરાના લાભમાં સહી થયા પછી ચાર દિવસે. અને તે છતાં, દિગમ્બરે ફંડ કરવા લાગ્યા તેથી વેતામ્બરોએ લવાદની વાત બાજુએ મુકીને પહાડ ખરીદવા જવું પડયું એમ કહેવું એ તદન બેહુદું છે. વળી હુકમચંદજી હાલ સારું રન્યા છે માટે તેઓ ખાનગી ખટપટથી પહાડ મેળવી લેવા ઈચ્છતા હતા એ ઇશારો કરવો એ પણ બુદ્ધિમાનનું કામ નથી. હુકમચંદજી કન્યા જ છે તો પછી શા માટે તેઓ જાહેર ફંડ માટે લોકોને અપીલ કરવા નેટીસ - છપાવે છે? અને શું માણસ રળે છે તે જહાં હાં ફેકી દેવા કે કોઈને આપી દેવા રળે છે ? અને એમ તે શું વેતામ્બર સજજને પણ નથી રન્યા? આવા તર્ક ઉપરથી કાઈના ઉપર ખોટા આરોપ મૂકવા એ પ્રમાણિક ખબરપત્રીનું ભૂષણ નથી અને સુજ્ઞ પત્રકારે હમેશાં આવા તકરારી મામલામાં ખબરપત્રીના કેટલા શબ્દ માનવા અને કેટલા ન માનવા તે બાબતમાં પુરતે વિવેક વાપર ધટે છે. જે દિગમ્બર શેઠ હુકમચંદજી કે શ્વેતામ્બર કોઈ એક ગૃહસ્થ પોતાના પૈસે આ યુદ્ધ કરતા હતા તે હું નાહક દ્વારા સમય Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ જૈનહિ શ્રુ. મા. ૭૬ છેાડા અને જૈન સમાજના ઐકયના દક્ષાથ શિખરજીને કબજો હમારા હાથમાં રહેશે તે તેથી કાં મેક્ષ નહિં મળી જાય, પણ શિખરજીને ઝગડે પતાવવામાં મદદગાર થઇ પાંચ લાખ શ્વેતામ્બરા અને ચાર લાખ દિગમ્બરેશનેા હરતમેળાપ કરાવી હેમનાં હૃદયને ઠારશે। તા હૈના પરિણામે તેા જરૂર સ્વર્ગન હક્કદાર બનશે. મહાનુભાવ, ુમે સજ્જન દે, શ્રીમંત છે, માનવતા છે! એ બધું શાના પ્રતાપે છે? પૂર્વ જન્મમાં સરળતા, નમ્રતા, સજ્જનતા, ઉદારતા વગેરે ધારણ કર્યું હશે હેતાં એ ફળ છે. શસ્ત્ર વૃત્તિ અને શુભ કાર્યોનાં ફળ ચાખ્યા પછી શું તુમે ઉદારવૃત્તિ બતાવતા અટકી જશે!? શું પહાડના કબજો મળી જવાથી તીર્થંકરે કે દેવે ખુશ થઇ જઇ તુમને બદલા મેક્ષ આપી દેશે ? અગર શું હમારા શ્રાવકા હુમને તે સેવા માટે પગ ધે ઇ પૂજશે ? લેાકેાના માનપુર ભરેસા ન રાખેા. જેએ આજે હુમને માન આપશે તેએ કાલે જ ખીજા કાઈ સ્વાર્થના નુકશાન વખતેત્તુમને અપમાન પહેઅને શક્તિનો ભાગ સુલેહના કામમાં આપત જ નહિ. પુષ્કળ રળવા પામેલાએ પણ પેાતાને જે યુદ્ધ પસંદ છે. તે યુદ્ધ સમાજનાં નાણાંથી ચલાવે છે તેથી જ હુને ખેદ થાય છે અને તેથી જ ખન્ને પક્ષના જૈત પત્રકારને અરજ કરૂ છું કે યુદ્ધની ઉશ્કેરણીમાં પરિણમે એવા કાંઇ રિપેર્ટ કે રીફા લખવા પહેલાં તે બે વાર વિચાર કરે. વળી કાર્ટે ભૂલ કરી છે એમ બન્ને ‘પક્ષકારી’ ભલે ખેલે, પણ પત્રકારોએ એલલું જોઇતું નથી; કારણ કે જે પુરાવા અને હુકાની-જમેન્ટ મળ્યા પછી-વાતા થાય છે તે આટઆટલી મુક્તે પડવા છતાં—આટઆટલે સમય મળવા છતાં—કેસમાં કેમ રજુ ન કરવામાં આવ્યા? જે હક્કને એવું મ્હાટુ ગંભીર રૂપ આપવામાં આવે છે કે જે તે હક્ક ગયા તા જાણે કે ધર્મના જ લાપ થઇ જશે અને એના રક્ષણ માટે લાખ્ખા રૂપિઆ લડાઇમાં ખર્ચવાની ઉશ્કેરણી થાય છે, તેવા ઉપયાગી હની બાબતમાં હાથમાંના પુરાવા રજી કરવા જેટલી પણ દરકાર ન કરવામાં આવે એ શુ આગેવાનના જેવા તેવા દોષ છે? અને જ્યારે આવા જ આગેવાના મારફત જીઆ લડવાના છે તે પછી લડવા કરતાં પંચ દ્વારા સમાધાન કરવું એ પેાતાના હિતની દૃષ્ટિએ પણ સલાહભર્યું નથી ? હું તે માનું છું કે કાર્ટ ભૂલતી નથી, પક્ષકારો પણ ભૂલતા નથી; માત્ર ૨ કુદરત આ બાજી ખેલી રહી છે—એવી રીતે કે એક કેસમાં એક પક્ષને હરાવે અને બીજા કેસમાં ખીજા પક્ષને, અને બન્નેને એ પ્રમાણે હરાવીથકાવી સુલેહની ગરજ વાળા બનાવે. કુદરતના માર્ગનું અવલાન કરનાર · હજી ધારે તે। હાર-જીતનાં સરખાં ત્રાજવાં છે તે તકના લાભ લઇ જરૂરીઆત’ને ‘સદ્ગુણ' બનાવી ‘પંચ ’નું શરણુ ́ લઇ શકે. Page #135 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ૪૮૫ ચાડવા પણ તેટલા જ તૈયાર થશે. જન સમાજના હિત તરફ નજર રાખીને વર્તશે તે દુનિયા હમને માન આપે કે ન આપે તે પણ હમારૂં હદય તે ગુપ્ત આનંદ અનુભવશે જ અને હમારું ભવિષ્ય પણ પ્રકાશિત જ બનશે. રસ્તો સીધો અને સહેલો છે. હમણું તો હમે જીતી ગયા છો, વિજેતા બની ચૂક્યા છે. વિજતા તરીકે આગળ આવીને કહેવું કે “ અમે જીત્યા છીએ તે માત્ર હમારા દુરાગ્રહને તેડવા માટે જ, પણ સરકારની નજરમાં જીતવા કરતાં દેવની નજરમાં જીતવું અમો વધારે પસંદ કરીએ છીએ, માટે આવો, બંધુઓ, આ અને આ પહાડની બાબતમાં હમને જે હકકો જોઈએ તે ખુશીથી લ્યો. હમે અમારા ભાઈઓ છે; સ્વામીભાઈની ઇચ્છા તૃપ્ત કરવા ખાતર અમો અમારા ગમે તેવા લાભ જતા કરવાને પણ તૈયાર છીએ.” અને ખાત્રી રાખજો કે આ ભલમનસાઇનો દુરૂપયોગ નહિ જ થવા પામે પણ ઉલટો બેવડા લાભ થશે. આટલેથી જ આ ચર્ચા પર હું પડદો નાખીશ. પ્રમુખ મહાશયના ભાષણનું અવલોકન અહીં લગભગ પુરું થાય છે. હા, હેમણે “હિંદુ યુનિવર્સીટી બાબત તથા પંડિત અજુન લાલજી બાબત પિતાના છાપેલા ભાષણમાં ઉલ્લેખ કર્યા હતા ખરા; પણ તે બાબતમાં અત્રે તે એટલું જ નધિવા જેવું જણાય છે કે, હિંદુ યુનિવર્સીટીમાં જૈન સાહિત્યની સગવડ કરવા માટે હેમણે પિતે ૧૫૦૦૦ ની મહેટી રકમ આપી હતી અને રૂ. ૫૦૦ જેવી તુચ્છ રકમ મહારી તરફની રવીકારવાની અરજ-હું સ્થાનકવાશી હોવા છતાં–મંજુર રાખવાની ઉદાર દષ્ટિ બતાવી હતી અને એકંદરે લાખેક રૂપિયા એ ઉત્તમોત્તમ કામ માટે ત્યહાં જ ભરાયા હતા. અગાઉની કઈ પણ કૅન્ફરન્સમાં આવું સારું ફંડ થયું નહતું. આ ઉપરાંત કલકત્તા ખાતે એક ધર્મશાળા, ઉપાશ્રય, લાઈબ્રેરી વગેરેની ગરજ સારે એવું મકાન બાંધવામાં પણ પ્રમુખશ્રીએ રૂ. ૨૫૦૦૦ ની રકમ તે પ્રસંગે જાહેર કરી હતી, જેમાં બીજા કચ્છી પ્રતિનિધિઓએ મહેટો ઉમેરો કર્યો હતો અને સ્થાનિક જનની રકમ ઉમેરાતાં લગભગ લાખેક રૂપિયા થવાનું સંભળાતું હતું. ઉપરાંત બીજાં પણ ' + અનલાલજી બાબતમાં એક પેરેગ્રાફ પ્રમુખના ભાષણમાં છપાઈ ગયેલો હતે; મુંબઇનાં જાહેર પેપરમાં પ્રમુખનું ભાષણ છપાયું હેમાં પણું તે પેરેગ્રાફ વાંચવામાં આવ્યો હતા; પરન્તુ કલકત્તા પહોંચ્યા પછી કેટલાકની હઠથી એ પેરા રદ કરાવી ભાષણ ફરીથી રાહેરાત છપાવવાની ફરજ પડી હતી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪૮; જૈનહિતેચ્છુ. ભિન્નભિન્ન ખાતાઓમાં પ્રમુખશ્રીએ રૂ. ૨૦ થી ૨૫ હજારની સખાન વતા તે અરસામાં કરી હતી. કલકત્તા ખાતે મળેલી શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક કાન્સ, આ પ્રમાણે, પ્રમુખના ઉત્તમ ભાષણુ તેમજ ઉદાર દાન માટે વાજ્રખી મગરૂરી લઇ શકે.. કાંઇ પણ અતિ-શયેક્તિ વગર કહી શકાય કે જૈનના કાકં પણ ીરઢાની કાઇ પણ કૅન્ફરન્સ વિચાર તેમજ આચાર બન્નેની બાબતમાં આવું રૂડુ રિશુામ લાવી શકી નથી. પ્રમુખના છેવટના શબ્દો-ઉપસંહારનાં વચના ખરેખર અમૂલ્ય. હતા અને તમામ અગ્રેસરાએ ગાખી રાખવા જેવા હતા. તેઓએ કહ્યું હતું કે:— કૉન્ફરન્સની ત્રણ દિવસની બેઠક હવે પુરી થઇ છે અને આપણે બીજી બેઠકમાં ભેગા મળીએ તે પહેલાં મ્હારે છેવટના એ એ!લ કહેવા જોઇએ છે. આપ ભાઇએએ આ મહાસભાનું પ્રમુખ ષદ આપીને તે જે મ્હાટુ માન અહ્યું છે તે માટે હું ખરત દીલથી આપ સાહેએને ઉપકાર માનુંછું. આ માન હું આખી જીંદગી સુધી જીગરમાં જાળવી રાખીશ અને એ માનજે લાયક બનવાની હું હંમેશ કેશીશ કરતા રહીશ. હું સારી રીતે હુમાંથું કે એક કામના પ્રમુખ થવામાં એટલી મ્હેાટી જોખ સદારી છે કે એ પદને શાભાવવા માટે હેણે આખી જીંદગી સુધી સમાજસેવક બની રહેવું જોઇએ. સજ્જતા ! હને જોઇને સ ાષ થયા છે કે મ્હારા પ્રથમના ભાષણમાં સૂચના કયા મુજબ હમાએ સોંપ અને વિદ્યાવૃદ્ધિ એ એ મહાન અગત્યના વિષયે। ઉપર પૂરતું ધ્યાન આપી કિમતી ઠરાવેા કર્યાં છે, એટલુ જ નહિ પણ વિદ્યાવૃદ્ધિને અંગે એક સ્ટેટુ ક્રૂડ હંદુ યુનિવર્સિટી માટે કરીને હમારી લાગણી કાર્યમાં મૂકી બતાવી છે; આવી જ રીતે ખરૂં વિચારવાની અને ખરૂં કરવાની વૃત્તિ દર કાન્ફરન્સ વખતે ચાલુ રાખશે! તે જરૂર સ ધની ઉન્નતિ તાકીદે થશે. સપની બાબતમાં હમે જે ઠરાવ કર્યો છે તે માટે હું હંમેાને મુશ્મારકથ્યાદી આપું છુ. આ બાબતમાં મ્હારા ભાષણમાં કરેલી સૂચનાની કિમત હમને એ ઉપરથી થશે કે લેકમાન્ય તિલક, મહાત્મા ગાંધી અને આ નરેબલ મનમેહન માલવિયા જેવા દેશરત્ને પણ્ હમારી સમક્ષ પધારીને સમસ્ત જૈન કામમાં એકતા કરવા માટે ઉપદેશ આપ ગયા છે અને અંદરામ દરના ક્લેશને તીલાંજલિ આપવાના આગ્રહ કરી ગયા છે. શાણા માણસા માટે ઇસારા માત્ર મસ છે.. Page #137 -------------------------------------------------------------------------- ________________ સમયના પ્રવાહમાં. ४८७ હેટા પુરૂષોનાં વચનને માથે ચડાવે તે જ સુખી થશે. હું માત્ર એટલું જ કહી શકું; કારણ કે મહને હમારી બુદ્ધિ અને ભલાઈમાં વિશ્વાસ છે અને હને ખાત્રી છે કે આપણે કલકત્તા ડીએ તે પહેલાં આપણું સંપના ઠરાવને તથા ત્રણે મહાપુરૂપોની સલાહને અમલમાં મૂકવાનું વ્યવહારૂ પગલું ભરવાનું ડહાપણ આપ જરૂર બતાવશે જ. સંપ ચાહનારે છૂટછાટ જરૂર આવી જોઈએ. એક વેંત નમશે તો બીજો હાથ નમશે, દીલ સાફ હોય ત્યહાં ટટે ઉભે રહી શકે જ નહિ “સજજને ! કોન્ફરન્સના બંધારણમાં પણ મે સારું કામ કરી શક્યા છે, તે માટે હમને મુબારકબાદી આપતાં હું નમ્રતાપૂર્વક અરજ કરું છું કે, હવે હરે કન્ફરતના ઈતિહાસમાં સુધારણાનું નવું પાનું આપણે આ વખતે શરૂ કરી દીધું છે હારે તે પાનું ઉંચામાં ઉંચાં કામે વડે પુરૂ ભરવું એ ફોન્ફરન્સના કાર્યધિકારીઓનું ખાસ કર્તવ્ય છે. એક કે ન્ફરન્સથી બીજી કાન્ફરન્સ સુધીના વખતમાં આન્ટલન અને ઉત્સાહપૂર્વક કામ કરવા તરફ ધ્યાન આપવા મારી ખાસ વિનંતિ છે; અને પ્રતિનિધિ સાહેબને પણ હારી અરજ છે કે આ કોન્ફરન્સના વિજય કે પરાજયના યશ અને અપયશમાં હહમારો ભાગ છે તે ભૂલશે નહિ, હમારે દૂરથી જોઈ રહેવાનું નથી પણ જે ઠરાવ હમારી હાજરીમાં અને હમારી સમ્મતિથી આજે થયા છે તે ઠરાવોને અમલ કરવામાં કે ફરન્સ ઑફિસને હમારે સતત મદદ કરવાની છે વાત કદાપિ ભૂલશે નહિ. ” વગેરે, વગેરે, વગેરે. આ ભાષણમાં હેમણે (૧) પોતાની ફરજ (૨) કૅન્ફરન્સના કાર્યવાહકોની ફરજ તેમજ પ્રતિનિધિઓની ફરજ મીઠ્ઠા નમ્ર શબ્દોમાં કહી બતાવી છે. આગળ જતાં રા. કુંવરજીભાઈ આણંદજી ( “જૈનધર્મપ્રકાશ” ના સમ્પાદક ) પ્રત્યે ખુલી રીતે કેટલુંક સ્પષ્ટ વક્તવ્ય કર્યું હતું, જેમાં હેમના અમુક પુરાણું દોષનું સ્મરણ કરાવ્યું હતું અને કચ્છીઓને ભાઈ તરીકે ગણવા વિનંતિ કરી હતી. “બુદ્રાબાવા-ની તે વખતની સ્વાભાવિક નમ્રતા, છટા, એકટીંગ વગેરેથી સભાજનો અંજાઈ ગયા હતા અને પાણી પાણી થઈ ગયા હતા એમ કબુલ કર્યા વગર એમના દુશ્મનને પણ ચાલશે નહિ. રા. કુંવરજીભાઈને હેમણે પોતાના ઉદાર સ્વભાવથી જીતી લીધા હતા; એ જય ખર. ખર અભિમાન લેવા ગ્ય અને સમાજને પણ હિતાવહ હતો. રા. કુંવરજીભાઈએ પણ જવાબ વાળવામાં પુષ્કળ સાકર પીરસી લીધી હતી. આપણે ઇચછીશું કે તે ઐકય બન્યું રહે અને કુવરજી. ભાઈએ આપેલું વચન નજીકના ભવિષ્યમાં સફળ થવા પામે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ " જૈનહિતેચ્છ. (२) कलकत्ता कॉन्फरन्स उपर उडती नोंध. આજ સુધીમાં મળેલી જૈન કૅન્ફરન્સ પૈકી કોઈએ કાંઈપણ દીલાસો લેવા જોગ કામ કર્યું હોય તો તે કલકત્તા ખાતે મળેલી અગીઆરમી વે , કોન્ફરન્સ હતી એમ સઘળાઓ સ્વીકારશે. એમ તો બધીએ કોન્ફરન્સો ઠરાવ કરે છે તથા લાંબાં ટુંકાં ભાષ ને અને યથાશક્તિ મંડપ અને સરઘસને દેખાવ કરે છે, પણ કલકત્તા મેં ફરન્સમાં હિંદુ યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય શિખવવાના કામ માટે જે લાખેક રૂપિયાનું ફંડ થયું અને પ્રમુખ તરફથી જૂદી જૂદી સંસ્થાઓને જે દાન મળ્યું, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક અને ન. પંડિત માલવિયાજી જેવા હિંદના ત્રણ મહાન રાજકીય નેતાઓએ હાજરી આપીને કિમતી ઉપદેશ આપ્યો, તથા તીર્થને લગતાં યુદ્ધનું ઘરમેળે સમાધાન કરવાની હિમાયત કરનાર ઠરાવ (યુદ્ધ ક્ષેત્ર વચ્ચે પસાર થયો. આ બનાવ તે કૉન્ફરન્સને અગત્ય અને બીજી સઘળી કૅન્ફરન્સ કરતાં સરસાઈ આપનારા લેખાશે. હિન્દુ યુનિવર્સિટીને અંગે થયેલા ફંડ સંબંધમાં જૈન ધર્મપ્રકાશ પત્ર લખે છે કે “હિંદુ યુનિવર્સિટીમાં જૈન સાહિત્યશિક્ષણ અને રેસીડન્સીને અંગે કાયદામાં એવું લખાઈ ગયું છે કે, જેનો ખાસ ખર્ચ આપે તો તેમને માટે અલગ Jain Chair (પ્રોફેસર) જૈન અભ્યાસની ગોઠવણ કરી આપવી. એને માટે કુલ ત્રણ બાબતનો ખર્ચ થવાને હિસાબ થતાં તે બાબતમાં રૂ. ૮૮૦૦૦ જેટલી રકમ આપણું ફાળા તરીકે આપવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તે સંબંધી કાર્ય કરવા એક કમીટી નીમવામાં આવી છે, બાકીની રકમને કેટલેક ભાગ સ્થાનકવાસીઓ આપશે. કાંઈક ભરાયેલી રકમમાં વધારે થશે અને અરધી રકમ દિગમ્બર બંધુઓ આપશે. એ વગેરે વિગતે મુકરર કરવાનું કાર્ય એ કમીટી કરશે. આ કાર્ય બહુ વ્યવહારૂ થયું છે.” અલબત વેતામ્બર, ભાઈઓએ ઘણું સારી રકમથી એક ઘણું વ્યવહારૂ કાર્યની શરૂઆત કરી છે અને હજી તેઓ હેમાં વધારો કરી શકશે એમ પણ દેખાય છે. દિગમ્બર ભાઈઓએ પણ પિતાને ફાળે આપવો જોઈએ છે, તેમજ સ્થાનકવાસી ભાઈઓએ પણ. પરતુ, ભૂતકાળમાં બનતું આવ્યું છે તેમ ભવિષ્યમાં પણ અંદરો અંદર કલહ થવા ન પામે. Page #139 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કૉન્ફરન્સ ઉપર ઉડતી નોંધ. ४८८ અને યુનિવર્સિટી જેવી સાર્વજનિક સંસ્થામાં જૈનોને ખરાબ દેખાવ થવા ન પામે એટલા માટે કેટલીક ચેવતણી આપવાની જરૂર રહે છે. કહેવામાં આવે છે તેમ ત્રણ કામોને અંગે ફંડની જરૂર છે. મંદિર બાંધવા માટે, રેસીડેન્સ્પેલ કૉર્ટર્સ અથવા જન વિદ્યાર્થીઓને રહેવાનાં જૂદાં મકાન બાંધવા માટે, તથા જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન શિખવનાર પ્રોફેસરને પગાર આપવા માટે. આ સ્થળે દેશદષ્ટિથી હારે મહારા વિચાર-તે ગમે તેવા અપ્રિય લાગે તોપણ કહેવાની જરૂર છે. મહને ભય છે કે, હિન્દુ યુનિવર્સિટીના જન્મદાતા માલવિયાજી ધર્મની સેવાના અસાધારણ અને હદપારના ધખારામાં દેશને લાભ કરતાં કદાચિત ગેરલાભ કરનારા વધારે થઈ પડશે. યુનિવર્સિટીનો મુખ્ય આશય માનસિક વિભૂતિઓ આપવાનું છે, અને આ ખાસ યુનિવર્સિટીમાં ધર્મતત્તવ ઉમેરવામાં આવ્યું છે તે માત્ર એટલો જ કારણથી કે પાશ્ચાત્ય શિક્ષણથી આ દેશના વિદ્યાર્થીઓ પોતાપણું ભૂલી જવા ન પામે અને પિતાના દેશ માટે તેઓમાં માનની લાગણી બની રહેવા પામે. હિંદના એક હજાર ને એક બહાના હેટા ધર્મપંથના ભેદો આ સંસ્થામાં દાખલ કરી શકાય નહિ, કારણ કે તેથી તો ઉલટું આજ સુધી ચાલ્યા આવતા ભેદભાવોને પુષ્ટિ મળશે, કે જે આ દેશની ખાણુંખરાબી કરનાર થઈ પડયા છે, અને વળી ઝગડા વધવા પામશે; એટલું જ નહિ પણ કેટલાક ધર્મની માન્યતાઓ તે એવી સંકુચિત છે કે હેને જે યુનિવર્સિટીમાં જગા મળી તે વિદ્યાર્થીઓ સંકુચિત દીલના થયા વગર રહેવાના નહિ. જે જરૂરનું છે તે એટલું જ કે, વેદધર્મ અને જૈનધર્મ એ બે હિંદના મુખ્ય ધર્મોનું તત્ત્વજ્ઞાન–માત્ર ફિલસુફી-શિખવવાને બંદોબસ્ત કરવો, કે જે ફિલસુફીઓ વિચાર શક્તિને ખીલવનારી અને જગત તથા છંદગીના કેયડાને ઉકેલવામાં મદદગાર થાય તેવી છે. વેદ ધર્મને માનનારામાં જે સંખ્યાબંધ પશે અને ભેદે છે અને જૈન ધર્મને માનનારામાં પણ, હેની સાથે એક યુનિવર્સિટીને કઈ લેવાદેવા ન હોઈ શકે, અને તે તે ધર્મપથની ધાર્મિક ક્રિયાઓ સાથે પણ. હાં સઘળા ધર્મના યુવાને વસતા હોય, હાં જૂદી જૂદી ધર્મક્રિયાઓ અને પંથ શિક્ષણ તથા ભિન્નભિન્ન પ્રકારની મૂર્તિઓ દાખલ કરવી એ કોઈ રીતે ઈષ્ટ નથી. પ્રથમ તે University Educationના આશયોને જ આ રીત હરત કરનારી છે; પરંતુ તે મુદ્દે Page #140 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. પંચમહવાળાઓ અને કેળવાયલા પણ ટુંકી દૃષ્ટિના લેકે માન્ય રાખશે નહિ એ હું જાણું છું. તથાપિ જૂદા જૂદા ફરકાવાળાના પિતાના જ દષ્ટિબિંદુથી જોઈએ તે પણ હેમને પણ આ રીત કઈક વખત નડશે. દાખલા તરીકે ધારે કે દિગમ્બર જૈન વિદ્યાથીએ માટે એક દિગમ્બર મંદિર હાં બાંધવામાં આવ્યું; હવે આપણે જાણીએ છીએ કે દિગમ્બર પ્રતિમાજી નગ્ન સ્વરૂપે હોય છે, એટલું જ નહિ પણું શ્રી ગોમટજીનું જે ચિત્ર પૂજયભાવથી રાખવામાં આવે છે હેમાં પુરૂષ ચિન્હ ખુલ્લેખૂલું અને આખું ચિતરવામાં આવું હોય છે. નમ્ન મૂર્તિને માનવાની પ્રથા પાડનારા મહાપુરૂષોને મૂળ આશય “નગ્ન સત્ય” (naked Truth)ની ભાવનાને પ્રગટ કરવાને–અને તેથી પ્રશંસાપાત્ર-છે એમ હું પોતે કહીશ, પરંતુ કૅલેજના અજૈન વિદ્યાર્થીએ કાંઈ એવો ઉદાર ખ્યાલ લાવશે નહિ અને સંભવ છે કે કાઈ નહિ. ને કેાઇ અજન વિદ્યાથી તે પવિત્ર પદાર્થને અપમાન આપનારે શ દ બેલશે કે અટકચાળો કરશે,તે વખતે અંદરો અંદર ધાર્મિક ટંટા જ ચાલશે કે બીજું કાંઈ ? બ્રાહ્મણોના એક ભાગમાં લિંગપૂજાની રૂઢિ છે; હવે જે કે પ્રખ્યાત ફીલસુફ શેપનહેર એ થિઅરીને ઘણો સુંદર અર્થ બતાવે છે તે પણ જુવાન વિદ્યાર્થીઓ યુનીવર્સીટીના સ્થળમાં થતી લિંગપૂજા જોઈને શું કહેશે ? ધારો કે જેના તરફથી આપવાના કાળામાં સ્થાનકવાસી જૈનોએ પણ હિસે આપો અને તેઓએ દિગમ્બર મંદિર અને વેતામ્બર મંદિરની બાજુમાં પિતાના પંથન વિદ્યાર્થીઓ માટે એક સ્થાનક બાંધવાને હકક રજુ કર્યો ( જે હકક કરતાં કેટલાંક ચર્ચાપત્રો મહને મળ્યાં પણ છે ) અને એ સ્થાનકમાં કોઈ સ્થા. સાધુ મુહપતિસહિત આવ્યા, તે વખતે—જે કે મુહપતિને બચાવ પણ છે તો પણ–બીજા ધર્મના વિદ્યાર્થીઓ પૈકી એકાદ કોઈ હેની થેકડી નહિ જ કરી બેસે એની શું ખાત્રી? (વિદ્યાર્થીપ્રકૃતિ પ્રાયઃ સર્વત્ર એક સરખી જ હોય છે; અને સાયન્સ તથા બેંક સાથે જુવાનીની પ્રકૃતિ ભળે હાં ક્રિયાકાંડના કોઈ સ્વરૂપ પરને પવિત્ર ઝબ્બો ખસી જાય અને awe and respect અદશ્ય થાય તો એમાં બહુ આશ્ચર્ય પામવા જેવું નથી.) એવી જ રીતે ધર્મશિક્ષણની બાબતમાં પણ મુશ્કેલી નડવાની છે.જૈનના ૩ ફાંટા છે, જેમાં વેતામ્બર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી તે એક જ સૂત્રોને માનનારા છે, પણ દિગમ્બરોના તો ધર્મગ્રંથો પણ. જૂદા જ છે; અને પહેલા બેમાં પણ ક્રિયાકાંડના સંબંધમાં મુખ્ય Page #141 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કોન્ફરન્સ ઉપર ઉડતી નેંધ. વાંધો છે. આ સંજોગોમાં હિન્દુ યુનિવર્સિટીમાં જે એક ફેસર જૈન ધર્મ પર ભાષણ આપવા માટે તમામ જૈનોના ખર્ચે રાવામાં આવશે, તે શું શિખવશે ? આ બધી મુશ્કેલીઓ દૂર કરવાને માત્ર એક જ રસ્તો મહને જણાય છે અને તે એ છે કે, જૈન તત્વજ્ઞાન જ જેથી મળી શકે એવાં- કર્મમંથ જેવાં–પુસ્તકે જ ચલાવવાં અને ક્રિયાકાંડ અને હેને બોધ કરનારાં પુસ્તકો સાથે યુનિવર્સિટીએ કઈ સંબંધ રાખવો નહિ. તેવી જ રીતે તમામ હિંદુ વિદ્યાર્થીઓને મા ઉપનિષદ ગ્રંથો અને તે ઉપર પ્રકાશ પાડતા ગ્રંથો જ શિખવવા. જંદગી અને જગત ઉપર યુરોપ જે દૃષ્ટિથી જુએ છે તે કરતાં હિંદ જૂદી-અને વધારે ઉંડી-દષ્ટિથી જુએ છે, માટે હિદની બે પ્રાચિન ફિલસુફીઓ-કે જે ઉપનિષદોમાં અને કર્મગ્રંથોમાં સમાયેલી છે તે જ હિંદી વિદ્યાર્થીઓને શિખવવા યોગ્ય છે. આ બેમાં ફીરકા કે પંથનું નામનીશાન નથી, તે તે માત્ર Universal; Truths about Natureનું શોધન કરવા પુરતી જ દરકાર રાખે છે, અને યુનિવર્સિટીને તે જ ચીજ કામની છે. “ અહીં ધર્મને શિક્ષણ પણ આપવામાં આવશે અને ત્વમે માત્ર કલાક હમારી દેવના મંદિરમાં જાઓ છો પણ અહીં તો વીશે કલાક હમારી દષ્ટિ મંદિર તરફ રહે એવી રીતે મધ્યમાં મંદિર રાખવાનું છે ” એવી મતલબના માલવિયાજીના શબ્દો orthodox લોકોને પ્રથમ દષ્ટિએ બહુ મીઠા અને લલચાવનારા લાગે એ સ્વાભાવિક છે અને એમની નબળી બાજુને-emotional side ને–ગલગલીઓ કરવાથી પૈસા પણ વધારે નીકળી આવે એ પણ સ્વીકારવા યોગ્ય છે, પર દેશને તેમજ પ્રથકુ પ્રથફ પંથવાળાઓને પણ એથી ભવિષ્યમાં નુકસાન થવાને જે ભય છે તે તરફ બુદ્ધિશાળીએ આંખમીંચામણુ કરવાં જોઈતાં નથી. ધ્યાનમાં રહે છે, કોલેજમાં ભણનારામાં બધી જાતના યુવાનો હોય છે, આર્યસમાજીઓ, બ્રહ્મસમાજીએ વગેરે પણ હું જે હૃદયથી મૂર્તિપૂજક જન હોઉં તે એ સઘળાઓના નિવાસસ્થાન વચ્ચે મહારી પૂજ્ય જૈનમૂર્તિ રાખવામાં હું ગૌરવ સહમ નહિ. માલવિયાજી તરફ હને માન છે છતાં કહેવું પડશે કે આ બાબતમાં તેઓ કાચું કાપતા હોય એમ હુને જણાય છે. તેઓ ન જ ભૂલ કરે એમ કેઈએ માની લેવાનું નથી. પરદેશગમન કરનારાની સંખ્યા દરેક કામમાં આટલી બધી વધી પડી છે તે વખતે-અને અનેક પુરાણપ્રેમીઓએ પણ પિતાની હઠ છોડી દીધી છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ જનહિતેચ્છુ. તેવે વખતે માલવિયાએ હોમરૂલની લડત માટે ઇગ્લેંડ ઉપડી જવા પહેલા કાશીના પંડિતોને આ વિષયની ચર્ચા માટે આમંત્રણ આપ્યું એ શું નિર્બળતાની અવધિ નથી ? પરદેશગમન એ જે એમના ૮ સનાતન ધર્મ ” થી નિષેધાયેલું જ હોય તે હેમણે ૬ હોમરૂલ” માટે પણ ઇંગ્લંડ જવાની હા ભણવી નહતી, અને જો નિષેધાયેલું નથી એવી પિતાના અંતરાત્માને ખાત્રી હોય તો પછી કાશીના પંડિતોના અભિપ્રાય માગવાની નિર્બળતા-પારકા મત ઉપર આધાર રાખવાની નબળાઈ ( જેને ભર્તુહરિ “મૂઢ 'તા કહે છે ) હેને તાબે થવું જોઈતું નહોતું. અને આટલી ઉમર સુધી પૂર્વ અને પશ્ચિ. મનું જ્ઞાન પામવા છતાં, અને સમુદ્રયાત્રા બાબતમાં થયેલી અનેક ચર્ચાઓને અનુભવ છતાં, હેમની બુદ્ધિ આવા એક ક્ષુલ્લક વિષય ઉપર પણ નિશ્ચય બાંધવાને શક્તિમાન ન થઈ હોય તેથી જ જે પંડિ. તેના અભિપ્રાય પૂછયા હેય તે-તે, અફસોસ, ન્હાને મોડે મહેદી વાત કરવાનું સાહસ ખેડવું પડે છે કે-તો તેઓ હિંદુ યુનિવર્સિ. ટીની વાત કરવાને યોગ્ય પુરૂષ ગણુંય નહિ. અને યુનિવર્સિટી જેવી સંસ્થાની સાથે જૂદા જૂદા ધર્મપથના મંદિરોને જોડવાની માલવિયાજીની પસંદગી પણ એવી જ નાપસંદ કરવા જેવી છે. “મહારા ધર્મનું બહુમાન થયું ! યુનીવર્સીટીમાં પણ મહારા ધર્મને સ્થાન મળ્યું !” એવા ઉગારે આજે તે ધર્મઘેલા લેકે કહાડશે જ, પણું પરિણામ આવશે ત્યારે ખબર પડશે. આવી બાબતમાં કેની પસંદગી પર આધાર રાખી શકાય જ નહિ; સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રના અભ્યાસી થોડાઓએ ભવિષ્ય તરફ નજર રાખીને કામ લેવું જોઈએ છે. હિંદની નબળાઈ મુખ્યત્વે હેના ટોપલાબંધ ધર્મપંથને આભારી છે એ સત્ય હજારોવાર પુરવાર થઈ ચૂકયું છે અને હજી માલવિયાજી નવેસરથી એ સવાલને તપાસવા અને અન્ય - ખતરા કરવા નવરા થાય છે તે આશ્ચર્યભર્યું છે. જૈન વિદ્યાર્થીઓ માટે જાદા કૉર્ટર્સ ( રહેઠાણ) કરવાં અને તે જેનોના ખર્ચે બાંધવાં, એ વાત પણ કઈ બુદ્ધિમાન હિંદીને ગળે ઉતરી શકશે નહિ. શું જૈન અને બીજા હિંદુ વિદ્યાર્થીઓ ભેગા રહે એ અનિષ્ટ છે ? શું માલવિયાજીને, હિંદુ વિદ્યાર્થીઓને જૈનને ચેપ લાગવાને કે જેને હિંદુ વિદ્યાર્થીને ચેપ લાગવાને શા છે અને તેથી કરન્ટાઈન કરવા તૈયાર થયા છે? ખરી વાત તે એ છે કે, બધા હિંદી વિદ્યાથીઓ ભેગા રહેવાથી એક બીજા Page #143 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કોન્ફરન્સ ઉપર ઉડતી નધિ. ૪૮. નાં ખાસ લક્ષણે ( Characteristics ) ની અદલાબદલી થઈ સઘળાને લાભ થાય, તેમજ હિંદી તરીકેની ભાવના પણ આહારાદિ એક સાથે કરવાથી જ પુષ્ટ થાય. જૈનેને જે પંથમેહને છૂટા છેડ આપવાની સલાહ સ્વીકારવી પાલવતી હોય તો હું કહીશ કે, તેઓએ ફંડ ભલે બેને બદલે બાર લાખનું કરવું પણ તે પૈકી Jain chair ને લગતા ખર્ચ સિવાયની બાકીની રકમ વગર શરતે યુનિવર્સીટીના ભંડળમાં જ આપી દેવી. જૈન મંદિર કે સ્થાનિક અને જૈન વિદ્યાર્થીઓ માટે જૂદા કપૅટર્સની કાંઈ ધામધૂમ કરવી નહિ* ઍખે કેનિકલ ' ના એક વિદ્વાન હિંદ ચર્ચાપત્રીએ સાબીત કરી આપ્યું છે તેમ, “ હિંદુ ધર્મ ” એવી કોઈ ચીજ હયાતી ધરાવતી નથી; વેદ ધર્મ, જિન ધર્મ એ શબ્દો સાચા છે, તેમ વિદેશીઓએ આર્યાવર્તની પ્રજાને આપેલું “ હિંદુ ” નામ લાંબા વખતના પરિચયથી ઘરગતુ થઈ પડવાથી હિંદુ પ્રજા” એમ બોલવામાં હરકત નથી, કે જે “હિંદુ પ્રજામાં શૈવ, વૈષ્ણવ, આર્યસમાજી, જૈન, બુદ્ધીસ્ટ વગેરે તમામનો સમાવેશ થઈ જાય છે. હિંદુ યુનિવર્સીટી, ને કાંઈ અર્થ હોય તે હિંદના પ્રાચીન ધર્મ-વેદ, જૈનીઝમ અને બુદ્ધિઝમના તત્ત્વજ્ઞાનના અભ્યાસ સાથે પાશ્ચાત્ય વિદ્યાઓ શિખવનારી મહાસંસ્થા એટલો જ છે. જેનો પણ હિંદુ જ છે અને તેથી હેમણે હિંદુ યુનિવર્સીટીના બીજા વિદ્યાથીઓથી અલગઅને ખાસ પોતાના જ ખર્ચે બંધાવેલા-કૉર્ટર્સમાં રહેવું એ ઈષ્ટ નથી તેમ સહ્ય પણ નથી. કલકત્તા જૈન કૅન્ફરન્સની સરસાઈ જે ચાર બનાવોને આભારી હેમાંનું બીજું કારણ હવે આપણે તપાસીશું. તે, પ્રમુખના હોટા દાનને લગતું છે. આજ સુધીના એક - પણ જૈન ફીરકાની કૅન્ફરન્સના પ્રમુખે આવું મોટું દાન કર્યું નથી. કચ્છીઓ આજ સુધી કોન્ફરન્સમાં ભાગ લેતા નહાતાહેનાં કારણે અત્રે ચર્ચવામાં લાભ નથી—પણ હારે તેઓએ પહેલી જ વખત ભાગ લીધે હારે બધા કરતાં વધારે ઉદારતા અને સુખ દેખાવ કરી બતાવ્યો તે શું સૂચવે છે ? આટલે વખત એમની દરકાર નહિ કરવાથી શ્વેતામ્બર મૂર્તીિપૂજક કામે નુકસાન ઉઠાવ્યું છે એવું એમને હવે. ભાન થયું છે, અને તેથી જ પ્રમુખના પુત્ર રા. હીરજીભાઈને હવે તેઓએ રેસીડન્ડ જનરલ સેક્રેટરી નીમ્યા છે. મોડી મોડી પણ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ જૈનહિતેચ્છુ. રખ ઉઘડી એટલું જ ઠીક છે. પણ હજી ભજનભેદની નબળાઈ વીસમી સદીને કલંક સમાન તે મૂર્ખતા–તાકીદે દૂર કરવાનું પગલું - ભરાય છે કે કેમ તે તે જોવાનું જ રહે છે. આ સ્થળે એ પણ કહી લેવું ઉચિત છે કે, નવા કચ્છી હેદ્દેદારે પોતાની બુદ્ધિ અને સ્વા- સંય પ્રેમને પૂરેપૂરો ઉપયોગ કરીને કોન્ફરન્સ ઓફિસને જાગતી બનાવવા પુષ્કળ શ્રમ સેવ જોઈશે, કે જેથી પિતાએ જેમ 'ઉદારતા વડે કચ્છી કોમની કીર્તિ વધારી તેમ પુત્ર બુદ્ધિબળથી કીર્તિ વધાર્યાનું કહેવાય. કૅન્ફરન્સમાં જોહુકમી અને અંધેર પુષ્કળ ચાલે છે,–burocracy નું રાજ્ય છે; ઉંડી નજર(foresight) અને બલવાન ઇચછાશકિત (strong will power)એ બે તો વડે જ તે સંસ્થાને આબાદ કરી શકાશે. લાલન- શીવજીવાળો ઝગડો એ બીજું કાંઈ નહિ પણ અમુક સાધુઓને માનનારાઓની જોહુકમીનું ચાલ્યા કરતું વિનાશક પૂછડું છે, કે જે વર્ષોના વહેવા છતાં કં. અપીને પડયું રહેતું નથી. આ બન્ને બંધુઓની વિરૂદ્ધમાં મહું એટલું બધું લખ્યું છે કે મને અત્યારે હેમની હિમાયત કરનાર માનવાનું સાહસ માત્ર બાળજીવો સિવાય બીજા કોઈ ભાગ્યે જ કરી શકે. મહારી દલીલ એટલી જ છે કે, કૅન્ફરન્સને વ્યક્તિગત માન્યતાઓ અને આ ચાર સાથે સંબંધ હોઈ શકે નહિ; અને અમુક સાધુઓને અમુક શ્રાવક ન ગમ્યા એટલા ખાતર તેમને કોન્ફરન્સમાં ન આવવા દેવા એવી જોહુકમી કરવાની સત્તા કૅન્ફરન્સના સત્તાધીશોને ન હોઈ શકે. કોઈપણ વ્યક્તિના વિચારો અને ઉપદેશે કે લખાણો માટે કોન્ફરન્સના જાહેર ગેળાવડા વચ્ચે ખટપટ અને કોલાહલ શા માટે થવા દેવાં જોઈએ? -વે. મૂ. જૈન તરીકે જહેમને કોન્ફરન્સના પ્રતિનિધિ કે વક્તા તરીકે આવવાને દરેક જન્મસિદ્ધ હકક છે, હેમને તે હક્ક ખેંચી લેવાની સાધુઓના શિષ્યોને તો શું પણ બાપને પણ સત્તા ન હોઈ શકે; બલકે આધુઓને શ્રાવકની કૅન્ફરન્સના કામમાં માથું મારવાની જ સત્તા ન હોઈ શકે. અહીં તો નેવનાં પાણી મેલે જાય છે ! આ એક દષ્ટાંત માત્ર બતાવીને હું નવા રેસીડન્ટ જનરલ સેક્રેટરીને વસ્તુસ્થિતિને ખ્યાલ : -માત્ર આપવા માગું છું, અને આવી વસ્તુસ્થિતિમાં કેટલી કુનેહ અને કેટલી દઢતાથી કામ લેવું જોઈશે તે સચવવા માગું છું; વળી, સારામાં સારું પરિણામ લાવવા માટે એક વિદ્વાન સહદય પ્રા વેટ સેક્રેટરી મેળવી લઈને હેને કોન્ફરન્સ આફિસનું કામ એપવાની અગત્ય તરફ પણ લક્ષ ખેંચવા માગું છું. Page #145 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કૅન્ફરન્સ ઉપર ઉડતી નૈધિ. હવે હિંદના ૩ મહાન રાજદ્વારીઓએ આપેલા ઉપદેશ તરા, આવીએ. લોકમાન્ય તિલક, મહાત્મા ગાંધી અને ન માલવિયા એ ત્રણેના વકતૃત્વથી જૈન કોન્ફરન્સ ઉપર વિજળીક અસર થઈ હતી. ત્રણેના ઉપદેશમાં મુખ્ય વાત જેને અંદરો અંદર લડે છે તે હતી. શિખરજી વગેરેને લગતા ધાર્મિક યુદ્ધોને ઘરમે નીકાલ કરવા અને ઐક્યબળ વધારવા ત્રણેએ ભાર મૂકીને આ– ગ્રહ કર્યો હતો. ભાષણના પ્રેમી જૈનેએ ) નાટકનાં ગાયનમાં મઝા માનનારાને ભાષણના હડતા–પડતા ધ્વનિથી ઘડીભરની મઝા પડે એ સ્વાભાવિક છે !) ત્રણે મહાપુરૂષોની વાતો ઉપર તાલીઓ તો ખૂબ પાડી, પણ એમનાં મન જરા પણ પીંગળ્યાં હોય એમ હવે તે લાગ્યું નહિ. શિખરજીના ભયંકર અને ખર્ચાળ ઝગડાના સમાધાનના તમામ સામગ્રી તે વખતે તૈયાર હતી,કોશીશ કરનારે કોશીશમાં બાર્ક : રાખી નહોતી, પણ તાળીઓ પાડનારા અને “ તીર્થોના ઝઘડાઓને લવાદી મારફત નીકાલ કરવાનું આ કૅન્ફરન્સ ખાસ પસંદ કરે છે; કારણ કે તેવી રીતે લવાદી મારફત ઝગડાઓને નીકાલ થવાથી જૈનકોમની લાખો રૂપિયાની નકામી બરબાદી થતી અટકે છે” એ ઠરાવ પાસ કરનારા વેતામ્બર જૈનોએ, “મહને હમારે બુદ્ધિ અને ભલાઇમાં વિશ્વાસ છે અને મહને ખાત્રી છે કે આપણે કલકત્તા છોડીએ તે પહેલાં આપણું સંપના ઠરાવને તથા ત્રણે મહાપુરૂષની સલાહને અમલમાં મૂકવાનું વ્યવહારૂ પગલું ભરવાનું ડહાપણ હમે જરૂર બતાવશે જ.” એવા શબ્દોમાં પ્રમુખ મહાશયે બતાવેલ આશાને સાચી પાડી નહિ તે નહિ જ. મને કહેતાં બહુ દુઃખ થાય છે, પણ આ તો “મુખમાં રામ, બગલમાં છરી' જેવું વર્તન થઈ જાય છે. બચાવમાં કહેવામાં આવશે કે કોન્ફરન્સ તે ઠરાવ માત્ર કરી શકે. લડનારા લડે તેમાં કફરસ શું કરે ? પણ આ માત્ર આત્મઠગાઈ છે. કોન્ફરન્સ એ કોઈ નામ માત્ર કે કલ્પના નથી પણ આગેવાનોનું ટોળું છે, અને લડનારા પણ આ જ આગેવાનેમાંના હોય છે. જેમણે સંપના ઠરાવમાં હા ભણી છે તેઓ જ યુદ્ધના નાયક હોય છે. સુલેહની માગણી સામા પક્ષ તરફથી થાય એવા અનુકૂળ વખતે પણ લડવાના જ ઘટઘડાય એના જેવું અફસોસજનક બીજુ શું હોઈ શકે? સઘળી બાજી તૈયાર હોવા છતાં હાલ તુરત તેર ખાનગી રાહે બધું નકકી કરી રાખવાનું આવે એ કેવી વાત E Page #146 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ જૈનહિતેચ્છ. અને બીજી વખત એકઠા , મળવાનું ઠરાવી “ કળા” થી અવસર ચુકાવી દેવામાં આ યુક્તિ હું પ્રથમથી જ હમજ્યો હતો અને મહે સમાધાનીની કોશીશમાં સામેલ રહેનાર અમુક વ્યક્તિને સારો પણ કર્યો હતો, પરંતુ મહારા માથા ઉપર હાની સરખી ટોપી માત્ર હતી, ચમકદાર પાઘડીનું ધમાલું નહતું ! વળી હું જન્મથી ( by birth ) એક સ્થાનકવાસી જન હતું તેથી ખાનગી રાહે ગમે તેટલી સમજાવટ અને પ્રવૃત્તિ કરું પણ હક્ક તરીકે કાંઈ દબાણ કરી શકું તેમ નહોતું કે સબજેકટસ કમીટીમાં દરખાસ્ત લાવી મહારા લાગવગથી ઠરાવ પસાર કરાવી દેવાની મને સત્તા નહતી. મહને એ બાબતને ખેદ જરકે નથી; કારણ કે ગાંધી અને તીલક મહારાજ જેવાના શબ્દોને પણ તાલીઓમાં જ ઉડાડી દેવામાં આવ્યા તે મહારી હીલચાલ ફતેહમંદ ન થાય એમાં બહુ ખેદ જેવું ન હોઈ શકે; પરતુ મહને મારા પિતામહ-મહારા પોતાના અને હારા જ પિતામહ-મહાવીરનું શાસન દુરાગ્રહને લીધે નિર્મળ પડે છે અને ભ્રષ્ટ થાય છે એ જ વાતનું દુઃખ થાય છે; અને તેટલા જ માટે વગર આમંત્રણે-વગર -હકકે-વગર માને-જહાં હાં ઘુસીને કાંઈક લૂલેલંગડો યત્ન કરવા પ્રેરણ થઈ આવે છે. બાકી તો હારું નાક જહેમની સેવા કરવા જતા મહને અપમાન સહવું પડે છે હેમના કરતાં ઘણું મોટું છે ! પણ “સ્વાભિમાન” અને “માનમાં મરી પડવું” એ બે ચીજો જૂદી જ છે. માલવિયાજીએ કહ્યું હતું કે “ હમારું દળ ન્હાનું છે, પણ હમારી પાસે લક્ષ્મીનું બળ વિશેષ છે. પરંતુ યાદ રાખજો કે એ બળને હમે એક બીજાની હામે ટગ-એફ-વરની માફક ખેંચવામાં વાપરશો તે બળશન્ય થશે. મહું સાંભળ્યું છે કે દિગમ્બરશ્વેતામ્બરમાં ટંટા ચાલે છે, તે જાણું મને બહુ દુઃખ થાય છે. હમે બીજાને જનધર્મી બનાવવા ઠરાવ કરો છો અને જે જૈન જ છે હેને જૂદા માનશે તો બીજાને જૈન કેવી રીતે કરી શકશે ?, ' લડવાનું છોડી દઈ તે નાણુ વડે વિદ્યાપ્રચાર કરે. હમને ગવર્નમેન્ટની મદદ ન હોય તો પણ હમારા દરેક છોકરા-છોકરીને કેળવવાનું કામ બજાવી શકે એવાં હમારાં સાધન છે. હું હમને કહ્યું છું કે હમે જેમ બાર વન છે તેમ એક તેરમું વ્રત છે કે હમારામાં દરેક સશક્ત માણસ ઓછામાં ઓછા એક બાળક કે Page #147 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કૅન્ફરન્સ ઉપર ઉડતી નેધ. ૪૯૭ બાલિકાને પિતાના ખર્ચ જરૂર ભણાવ જ; કારણકે એ વ્રતમાં ભારે વ્રત સમાઈ જાય છે અને તેમાં જ હમારો ઉદય છે. હમારું દળ કમ:હોવાથી સંગઠન થવું સહેલું છે. હમે પ્રત્યેક ગામવાર લીસ્ટ કરી હમારાં બાળક-બાળકીઓ કહે છે, શું ભણે છે વગેરેની નોંધ કરો અને જે ન ભણતાં હોય હેને ભણાવવાની જોગવાઈ કરી આપો, ભણતાં હોય પણ સાધનનો ખામી હોય તેને જરૂર પુરતાં સાધન આપો. જેમને પુત્ર-પુત્રી નથી તેઓ તે મેળવવા ફાંફાં મારે છે, પરંતુ પૃથ્વિની સંપત્તિથી કે ચક્રવર્તાની સરાથી પણ તે ચીજ મળી શકે તેમ નથી, કેમકે તે તે ઇશ્વરી નિયમને આધીન છે. મતલબ કે સંતતીનું મૂલ્ય અમાપ છે. દુનિ થાના તમામ વિજ્ઞાની, દાકતરે અને પ્રોફેસરો મળીને પણ હજી એક જીવ ઉત્પન્ન કરી શકયા નથી; આવી અણમેલ ચીજ અથત બાળકે રૂપી ધન હમારી કેમમાં હેય હેના તરફ બેદરકારી ન રાખતાં તે સર્વેને કેળવવાનું વ્રત ૯હમે હમારા પિતાના બાળક ઉપર જે પ્રેમ બતાવો છો તે તે સ્વાર્થ પ્રેમ છે (કારણકે • તે હમને રળીને ખવરાવશે એવી મને આશા હોય છે ), પરતુ હમારી કેમનાં બાળકોને ભણાવવામાં હમારાં નાણુને ભોગ આપશે તે તે સાચે-નિ:સ્વાર્થ પ્રેમ છે અને તેથી હમારી આધ્યાત્મિક ઉન્નતિ જરૂર થશે. ફરી કહું છું કે જે હમ અકેક જૈન અકેક બાળકને કેળવવાનું વ્રત લેશે તો થોડાં વર્ષોમાં એક પણ જૈન અભણ રહેવા પામશે નહિ. "* માલવિયાજીના આ શબ્દો કલકત્તામાં બેલાયા તે પહેલાં આઠમાસ અગાઉ મુંબઈ અને અમદાવાદ ખાતે “સંયુકત જૈન વિદ્યાર્થિ. ગૃહ” ના રૂપમાં એ ભાવના સ્થલ રૂપે જન્મ પામી ચૂકી છે, જેનું ધારણ એ જ છે કે પંથભેદને દૂર રાખીને, દરેક સશકત જેને અકેક જૈન વિદ્યાર્થીને કેળવવા જેટલી ઑલરશીપ આપવી. આ સંસ્થા કોઈ એક વ્યક્તિ ઉપર મહેટા દાનનો બોજ નાખતી નથી; મહિને ૫૦, ૪૦, ૩૦, ૧૦ કેપ રૂપિયા આઠ વર્ષ સુધી આપવાનાં વચન મેળવવામાં સંતોષ માને છે. પરંતુ આઠ આઠ મહીનાની અસીમ મહેનત છતાં–૧૩ લાખની જન સંખ્યામાંથી–૨૫ વિદ્યાર્થીના નિભાવ જેટલાં પણ વચન હજી મળી શકયાં નથી. જૈન શ્રીમંત ! બાપુ બકેક સ્કોલરશીપ જેટલું નજીવું દાન તો કરો; “ટીપે ટીપે સરોવર ભરાય છે. ” Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. . આ · નેટ્સ ’તા ચાથા મુદ્દા તીર્થને લગતાં યુદ્દાનું ઘરમેળે સમાધાન કરવાની અને સમરત જતામાં સામાન્યતઃ સમ્પ કરવાની હિમાયત કરનારા ખાસ ઠરાવ લકત્તા કારન્સમાં પસાર થયે તે છે. આ બાબતમાં ત્રીજા મુદ્દાને અ ંગે ખેલતાં પુષ્કળ વિવેચન થષ્ઠ અયું છે તેથી અત્રે વિશેષ કહેવા જેવું રહેતું નથી. તેાપણુ જૈન સમાજની હયાતી અને વિનાશના આ પ્રશ્ન હેાવાથી એ ઉપર જેટલું લખાય કે ખેલાય તેટલું હું આછું માનુંછું. મમ્હાર ફેફસામાં જૈનભાઇઓના પુણ્યે જો બળ હાત અને મ્હારા ગળામાં જો તાકાદ હાત તેા હું ગામેગામ અને ધેરેાધેર છાપરા ઉપર હૂડીને મેલ્યાં કરત કે વ આ દેશદ્રોહી અને મહાવીર`હી જૈને ! હવે તે બહુ થયું, અંદરાઅંદરની કાપાકાપી અને મારામારીથી હવે તે છેક જ મૃતપ્રાય બની ગયા છીએ. ધર્મમાં તેા આપણે જીવતા રજી. નથી, માત્ર ધનમાં જરાતરા જીવીએ છીએ; અને તે પણ કહેવ માત્ર ! પડતીના ચિન્હરૂપ તિરસ્કાર ભાવ અને નરકના ચિન્હરૂપ ધમડ છાડા, બાપુ છે!ડા, વીરા છેડે; નહિ તેા દેાષિતના પાપે થેાડાધ નિર્દેષ માસે પણ નાહક પાયમાલ થશે. દાવાનળમાં સુકાં ઝાડની સાથે શું લીલાં પણ નથી ખળતાં ? ” ૪૯૮ કલકત્તા કૈં ન્ફરન્સમાં ટ્વિગમ્બર માનનીય આગેવાનેને કમ્પ્યૂ મેન્ટરી ટીકાટા (કે જે પારસી, ચુરે પીઅન જેવાને પણ મેકલવા મ વાંધા નડયે. નહાતા તે) નહિ મેાકલવાના દુરાગ્રહ ઉપરથી તે જ ગના હુમણાંની એક પ્રકૃતિતનું સ્મરણુ હુને દુઃખ સાથે થઇ આ છે. એ કામ જેટલી પૈસામાં અને ઉદારતામાં ડુડીઆતી છે તેટ લી જ ચૈતદ્ધિ!-મુકાબલે-સરસાઇ ભગવે છે. સ્થાનકવાશી સમાજ તરફના હૈને તિરસ્કાર તે વ્યાપક અને પ્રસિદ્ધ છે અને જો કે સપન વાત કરવાની આજકાલ જે ‘ફૅશન’ થઇ પડી છે તે ફૅશનની ખાતર શ્વેતામ્બર વર્ગના પત્રકાર અને વિદ્વાન બુદ્ધસાગરજી * જેવા મુનિ સ્થાનકવાસી આપણા ભાઇએ છે એમ લખે-મેલે છે ખરા તે પણ્ અવારનવાર એ ૫થ અને એ સમાજની બુરાઇ અને અપમાન કરવાના પ્રસંગ ઉત્પન્ન કરવામાં હજી સુધી થાક્યા નથી. તથાપિ એ વાતને અત્યારે વિસ્તારવાની જરૂર નથી ( એ વાતથી હું દૂરજ રહીશ. ) પરંતુ મુંબઇ જેવા ઉદાર વિચારવાતાવરણ વાળા શહેરમાં સ્થ * પુરાવા માટે વાંચે। મહારાજશ્રીનું નવું રચેલું પુસ્તક ગમત પ્રબંધ. ” Page #149 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કોન્ફરન્સ ઉપર ઉડતી નોંધ. ૪૮૮ પાયલી “ જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા પિતાને બહાળા અને ર્થવાળા નામથી અને “જૂદા જૂદા શહેરોમાં અને પ્રાંતમાં વસતા જેમાં મૈત્રીભાવ ખીલવવા તેમજ સંપ અને સહાગ સ્થાપવા અને વધારવા, હિંદુસ્થાનમાં સર્વત્ર જનોની ઉન્નતિ માટે કેળવણીની ભિન્ન ભિન્ન શાખાઓમાં કેળવણીની વૃદ્ધિ કરવા, અને હિંદુસ્તાનમાં જૈન કેમના ધાર્મિક, ધર્માદા અને બીજાં ખાતાંઓ તેમજ ટ્રસ્ટ ફડે ઉપર દેખરેખ રાખવા માટે ઉપાયો જવા”—ના વિસ્તૃત આશય જાહેર કરીને સરકાર તથા દુનિયાને એ સંસ્થા આખા હિંદના અને તમામ જૈન ફિરકાની પ્રતિનિધિ સંસ્થા છે એવું માનવા દોરી, એમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સિવાય બીજા કેાઇને સભાસદ્ તરીકે લેવાની સાફ ના કહે, એ શું મહારા કથનનો વિશેષ પુરાવો નથી ? ખુદ વેતામ્બર મૂર્તિપૂજક વર્ગના પણ કછી વર્ગ સાથે ભોજન પણ ન કરવું એ તિરસ્કારભાવ વળી શું સૂચવે છે? પોતાના જ પંથમાં પણ પાંચમ માનનારાને વિસારી ચોથનું માન વધારવાના ઘાટ ઘડવા એ શું સૂચવે છે ? ખરેખર પૈસામાં અને ઉદારતામાં હઠીઆતી એવી આ વેતામ્બર મૂર્તિપૂજક કેમમાં તિરસ્કાર ભાવ અને કુસંપને પ્રચાર બીજા કરતાં-પ્રમાણમાં–વધારે છે, એ તો તેઓમાંના નિષ્પક્ષપાતી પુરૂષો પોતે જ કબુલ કરશે. હું આ એમને હીણપદ આપવા માટે કહેતે નથી; એમ કરવાથી મને કાંઈ પણ ખરો કે કપિત પણ લાભ થવાને દૂરને પણ સંભવ નથી. હું કોઈ પણ એક ફીરકાને અનુયાયી નથી એ ખુલ્લી થયેલી વાત છે; મહારો ધર્મ તે છે કે જેને કાંઈ નામ નથી, જેમ કે પાણીને રૂપ-રંગ કે સ્વાદ નથી; તે છતાં મર્યાદિત દુનિયામાં દરેક ચીજની માફક સત્યને પણ વ્યાખ્યાની કે વિશેપણની મર્યાદા આપવી જ પડતી હોવાથી એમ કહું તે ચાલે કે, મહાવીરે જે સત્ય પ્રબોધ્યાં હતાં ને શેધવા-રહમજવાની કોશીશ કરવી એ જ મહારે ધર્મ છે. આમ હેઈ મહને સ્થાનકવાશી કે દિગમ્બર ચૂંથો પક્ષ કરવાથી કે શ્વેતામ્બરોના દોષ કહાડવાથી કોઇ પણ લાભ નથી કે દીલને સંતોષ પણ નથી, એક બળવાન કેમ જે તિરસ્કાર અને દ્વેષ, હઠ અને સંકુચિત દષ્ટિ રૂપી વિષને ઓળખીને હેને ત્યાગ કરવા જેટલી શાણું બને તે હેમના બળનું રક્ષણ થાય અને પ્રતિદિન તે બળ વધતું જાય કે જે વધતા બળમાં જ -ત્રણે ફીરકાની આબાદી અને મહારા પૂજ્ય પિતામહ મહાવીરના નામની શેભા છે. આ આશયથી જ આટલું ખુલ્લું કથન કરવું પડે છે. મહારા Page #150 -------------------------------------------------------------------------- ________________ પ૦૦ જૈનહિતેચ્છુ. કથનને ધુતકારી કહાડનારાઓ-સ્વને હિમતથી કહેવા દો કે દુનિયાનાં ખાસડાં ખાશે, જે પોતાના જ ભાઈઓના વાપ્રહાર પામશે. આ કેટલાકને ભારે પડતું લાગશે; કારણ કે આવા આગ જેવા શબ્દોમાં વાતે કરવાની કે સાંભળવાની હેમને ટેવ નથી. પરંતુ આ હું વાત” નથી, કહેતે, બનેલા ખરા બનાવનો પડઘે માત્ર પાડું છું. કલકત્તા કૅન્સરન્સના પ્રમુખના છપાઈ ચૂકેલા ભાષણમાંથી જૈન પતિ અનલાલજીને ઇનસાફ આપવાની અરજી કરનારો પેરેગ્રાફ કાઢી નાખવાથી જાહેરમાં જૈનની અક્કલની કિમત થવા પામી હતી, એટલું જ નહિ પણ ખુદ નેશનલ કોંગ્રેસમાં જે જેના માટે ખાસ ઠરાવ પાસ કરવામાં આવ્યા તે જૈન તરફ જન કૅન્ફરન્સ બતાવેલી આવી વર્તણુક હામે ખુદ એક તામ્બર મૂર્તિપૂજક ગ્રેજ્યુએટે જ ગુજરાતી પત્ર દ્વારા કટાક્ષ કરવાની તક લીધી હતી, આનું નામ પોતાની ઇર્ષની શિક્ષણ તરીકે પેતાની જ કોમ તરફથી મળતું ખાસડું નહિ તે બીજું શું ? વિલાયતમાં જન્મેલી અને જન ધર્મ સાથે લેવાદેવા વગરની એક પરપકારિણું બાઈ મિસીસ એની બિસેન્ટ અજુન લાલજી બાબતમાં દા માંગવા ખુદ જાતે દીલ્લી જઈ વૈઈસરોય મળી, અને જૈન કૅન્ક ને તે જ અજીનલાલજી બાબતમાં ન્યાય કે દયા બેમાંથી એક પણ બાબતની પ્રાર્થના સરખી પણ કરતાં આભડછેટ નડી? ભલા આ તે કઈ જાતની આભડછેટ? ભેગ બિચારા અનલાલજીના કે તે દિગમ્બર કુળમાં જન્મ્યા, જે કે તેણે પિતાનાં બાળબચ્ચાંને ભૂખે મરતાં બનાવીને સ્થાપેલી જૈન સ્કુલમાં તો હેણે દિગમ્બર શ્વેતામ્બર એવો કાંઈ ભેદભાવ પણ રાખે નહ. સૃષ્ટિકર્તા કોઈ પ્રભુમાં હજી મહારી શ્રદ્ધા બેઠી નથી, એટલે મહારૂં હૃદય આ દુનિયાની અંદર રહેતા અને સ્થલ શરીરવાળા કેાઈ પ્રભુ તરફ દોડી જાય છે અને કરગરે છે કે આ દેશમાં કોઈ એ પ્રભુ જાગે કે છે જેનો ઉપર અને જેને જેવી પબુદ્ધિ અને ધર્મભ્યતા ધરાવતા તમામ અન્ય હિંદીઓ ઉપર જુલમનો વર્ષીદ વર્ષાવે અને જેઓ ઉપદેશથી ડાહ્યા થવાની ના કહે છે હેમને જુલમ વડે થતા દુઃખના ભાન” દ્વારા ડાહ્યા બનાવે. ખુશામતી અને જેમનો આ.. ધાર પ્રાયઃ ખુશામતથી મળતી આવક ઉપર છે તેવા છાપાવાળાઓ શા માટે હમે કૅન્ફરન્સો જેવા કોમી ફારસો અને ભાષણના ભષણની વાહવાહ કરી જનને સાતમે આસમાને ચડાવો છો? લાખો રૂપીઆનાં ખર્ચ અને વીસ વીસ વર્ષની હાડમારીથી થતી ત્રણે ફીરકાની કોન્ફરન્સમાં Page #151 -------------------------------------------------------------------------- ________________ કલકત્તા કૅન્ફરન્સ ઉપર ઉડતી નં. ૫૦૧ ફેદ અને ભાષણોથી કેમની સંકુચિત દૃષ્ટિમાં શું ફેરફાર ઉત્પન્ન થઈ શકે તે કઈ બતાવશે ? સાધુ, અપાસરા, દેરાસર, ભાવણકાર અને ઠરારૂપી મૂર્તિના ઉપાસકે! એ મૂર્તિ' જે ભાવનાના સ્થલીકરણ માટે યોજવામાં આવી હતી તે ભાવવાને જરાપણ એકકે જૈન ફીરકાને સાક્ષાત્કાર થવા પામે છે ? હાથી થાય? જેના આગેવાનો અને ભાષણકારો, પ્રમુખ અને ઉપદેશ પોતે જ તે “ભાવનાને ઝીલી શક્યા નથી તે શું સમાજને “મૃતિ ના હૃદયમાં લઈ શકવાના હતા? અને તેમ ન થાય તે હાં સુધી, ઓ છાપાવાળાઓ ! હમને શું હક્ક છે કે હમે “ખાલી ખોખાં ' નાં વખાણ કરી દુનિયા સમક્ષ પ્રતાપી જૈન ધર્મનું કંગાલ સ્વરૂપ ખ કરો છો ? હમે જે ભાષણે, જે ઠરા, જે મેળાવડાઓ અને જે પુરૂષોને વખાણવા લાયક તરીકે પબ્લીક સહામે ધરો છો તેઓ તો જોવા પણ ગમે તેવા નથી, હમારૂં ઉત્તમોત્તમ તરીકે મનાયલું સર્વકાંઈ જે આવું નિર્માલ્ય હોય તે હમારા મધ્યમ અને કનિષ્ટ સર્વકાંઈને માટે તો પબ્લોક શું ખ્યાલ બાંધશે? માટે, એ પત્રકાર બંધુઓ. વખાણ અને પ્રશંસાના માખણના વેપાર ઉપર હવે તે કરેલ ” રાખોઃ હાં સુધી લડાઈ છે હાં સુધી દરેક ચીજ ઉપર કોલ રાખ પડે છે, અને જહાં સુધી જૈનેમાં પરસ્પર લડાઇ અને દ્વેષભાવ અને સંકુચિત દૃષ્ટિ છે (હાં સુધી જૈન કૅન્ફરન્સ અને જૈન આગેવાનોનાં વખાણ રૂપી માખણ ઉપર “ કલ” રાખવાની એટલી જ જરૂર છે. વિદ્યાર્થીઓને સંદેશે –તા. ૧-૧-૧૮ નું “પ્રજામિત્ર” અબર આપે છે કે, કલકત્તા ખાતે મળેલી જન છે. કોન્ફરન્સના પ્રમુખ જગ જૂદા જૂદા જૈન ફીરકાના વિદ્યાર્થીઓએ પસાર કરેલો ઠરાવ નીચે મુજબના શબ્દોમાં તારારા મોકલવામાં આવ્યો હતો. “અમે મુંબઈ ખાતે આવેલા “સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ' ના વિદ્યાર્થીઓ ત્યાં સમ્મલિત થયેલા જન બંધુઓને અભિનંદન આપીએ છીએ અને અંતઃકરણ પૂર્વક પ્રાર્થીએ છીએ કે, સંયુક્ત જનતત્વ ખીલવીને અંદર અંદરના ભેદ અને કલહથી વિનાશ પામતા મ. હાવીર પિતાના તેર લાખ સંતાનને બચાવ અને એવું અય કરે કે જે એક્ય આપણું સામાજિક અને રાજકીય મુશ્કેલીઓને સમૂળ નાશ કરી શકે અને આપણે સમાજને આર્ય પ્રજા રૂપી શરીરનું એક બળવાન અંગ બનાવી શકે.” Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈનહિતેચ્છુ. (३) हिंदी प्रधानने जैन कोम तरफनुं मानपत्र ગયા આટેમ્બરના અંકની છેવટમાં જૈનેતે ધારાસભામાં જોતી બેઠક એ મથાળા નીચે ટુંક સમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા. અંક છપાઈ રહ્યા તે વખતે જ એ હીલચાલ ચાલત હતી તેથી તાર મારફત એટલા સમાચાર અંકમાં દાખલ કરાવી. સતાષ પકડવા પડયા હતા. હકીકત એવી છે કે, · જૈન અસે સીએશન આફ્ ઇંડિયા ' એ સરકાર સાથે સમસ્ત જૈન ક્રામના નામથી અને વતી પત્રવ્યવહાર કરી હિંદીપ્રધાનને જૈન કેામ તરનું માનપત્ર આપવાની પરવાનગી મેળવી હતી અને એ માનપત્રમાં જેતાને ધારાસભામાં ખાસ બેઠકના હક્ક આપવાની માગણી દાખલ કરવાની ઇચ્છા રાખી હતી. આ મતલબના માનપત્રનેા તૈયાર રાખેલે ખરડા પસાર કરાવવા તથા તે ઉપર ત્રણે જૈન પીરકાના આગેવાનેાન સહીએ મેળવવા અસેસીએશને એક મીટીંગ મેલાવી હતી, જેમાં અમુક સ્થાનકવાશી અનેદિગમ્બર જૈને તે પણ—સભાના ઋતિહાસમ પહેલીજ વખત–ખેલાવવામાં આવ્યા હતા. બહારગામના જે પૈકી કેટલાકેાએ તારથી કે પત્રથી અભિપ્રાય મેકલ્યા હતા. વિરૂદ્ધના અભિપ્રાયે મીટીગમાં વાંચવામાં નહિ આવાથી રા. કાળીદાસ જશંકરણ મહેતા બી. એ. એલએલ. મી. ના પત્રની રાદા પેપરમાં છપાયેલી નક્કલ તરફ પ્રમુખનું ધ્યાન ખેંચવામાં આવતાં તે આખે પત્ર વાંચવામાં આવ્યા હતા, જેમાં આ અસેસીએશનને સમસ્ત જૈન કામની વતી કશું પગલું ભરવાને હક્ક હાવાતા ઇનકાર કર્યાં હતા અને જતાએ અન્ય હિંદુએથી જૂદા પડી ખાસ હક્ક માંગવા એ ઇચ્છવાજોગ નથી એમ પણ જણાવ્યું હતું. હાજર થયેલા ટ્વિગમ્બર અને સ્થાનકવાશી જતેએ આ પત્ર સાથે મળતાપણું બતાવ્યું હતું અને ખુદ શ્વેતામ્બર સભાસદે।માં પણ મ્હોટા મતભેદ પડયા હતા. આ મીટીગમાં મુખ્ય વાંધા લેનારને પાઠ મ્હારે ભજવવા પડયા હતે. સભા બોજા દિવસ માટે મુલ્તવી રાખીને મેાડી રાત્રે સભાજ વિસર્જન થયા હતા. બીજી રાત્રીએ પણ સભામાં ગરમાગરમ ચર્ચા ચાલી હતી. આજે મુખના સ્થાનકવાશો સંધના પ્રમુખ રા. મેઘજીભાઇ થાભણે જણાવ્યું હતું કે, જે કે અમે સ્થાનકવાસીઓએ તેમજ દ્વિગમ્બરેાએ આ માનપત્રમાં સામેલ રહેવાની ના કહી છે તે પણુ હમારૂં માન રાખવા ખાતર હું દ્વિગમ્બરાને હુમજાવવા › · 440 Page #153 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રજાને જૈન કોમ તરફનું માનપત્ર. ૫૪ માટે હમારા ડેપ્યુટેશનની સાથે ચાલીશ અને તેઓની સાથે સ્થાનકવાશી વર્ગ તરફથી હું પણ સહી આપીશ. આ સ્થળે હે પ્રમુખ મહાશયને નેટ કરવા અરજ કરી હતી કે, રા. મેઘજીભાઈના આ શબ્દો એક વ્યક્તિના મત તરીકે નોંધશો, નહિ કે મુંબઈ સ્થાનક વાસી સંધના અભિપ્રાય તરીકે; મુંબઈ સ્થાનકવાસી સંઘનહિ મીટીંગ, આ સભા મળવા પહેલાં, ખાસ આ બાબત પર વિચાર કરવાને જ રા. મેઘજીભાઈના પ્રમુખપણું નીચે મળી હતી અને અને તેમાં ઍસેસીએશનની આ હીલચાલની વિરૂદ્ધ અભિપ્રાય આપવાને ઠરાવ સર્વાનુમતે થઈ ચૂક્યો હતો, કે જે અનુસાર અસેસીએશનને લેખીત જવાબ પણ આપવામાં આવ્યું છે. અલ બત, મુંબઈ સ્થાનકવાસી સંઘ કોઈ બદલાયેલા સંજોગમાં અગર ભવિષ્યમાં ઐય થવા પામે એવા શુભ આશયથી તે ઠરાવ ફેરવ-- વાની સત્તા ધરાવે છે એ હું સ્વીકારીશ, પરતુ જહાં સુધી સંઘની બીજી મીટીંગ ભરીને નવે ઠરાવ કરવામાં ન આવે ત્યહાં સુધી મુંબઇ સ્થા૦ સંધના નામથી એવો અભિપ્રાય કેાઈ આપી શકે નહિ, અને બીજી મીટીંગ મળી જ નથી. તેથી મહેરબાની કરી નોધ લેશે કે રા. મેઘજીભાઈ સ્થા૦ સંધ તરફથી નહિ પણ વ્યક્તિ તરીકે પોતાને ભપ્રાય આપે છે. આ વખતે રા. મેઘજીભાઈએ પ્રમુખને અરજ કરી હતી કે, મી. વાડીલાલને બેલવાને કે સભામાં હાજરી આપવાનો પણ અધિકાર નથી; માટે હેમને અટકાવવા. એંસીએશને જે જે સ્થાનક વાસી અને દિગમ્બર ગૃહરને ખાસ આમંત્રણ મોકલી અને બોલાવ્યા છે તેમાંના તે એક નથી; તેમજ મુંબઈ સ્થાનકવાસી સંધ તરફથી પણ અમે ચુંટેલા પ્રતિનિધિઓમાંના તે એક નથી. તે કોના આમંત્રણથી આવે છે ? જવાબમાં મહારે કહેવું પડયું હતું કે, જે વાતમાં બચાવ થઈ શકતું નથી તે વાતને ઉડાડી દેવા માટે આવા ક્ષુલ્લક અને અપ.... માનભય રસ્તા લેવા તે બહાદુરીનું કામ નથી. કાયદાની નજરે આ સભામાં મહને હાજરી આપવાને હકક નથી એ હું ખુલ્લા દીલથી સ્વીકારીશ. પણ કાયદાની નજર તે સભાને જ પાલવે કે જે સભા. કાયદાપૂર્વક કામ કરતી હેય. શ્વેતામ્બર મૂર્તિપૂજક સિવાય બીજ કેઇને સભાસદ થવાને હક્ક નહિ આપનાર સંસ્થા આખા હિંદના. Page #154 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. • ત્રણે જૈન ફીરકાના નામથી સરકારને પત્ર લખે અને પછી મ્હેતે -એક જનને સમસ્ત જૈન ક્રામને લાગે વળગે એવા વિષયમાં મ્હારા મત આપતાં અટકાવે એ ‘ કાયદાની વાત કહેવાય નહિ; અને આમંત્રણનું પૂછ્તા હૈ। તેા મ્હારે ખેદ સાથે કહેવું યુડરો કે રા, મેધજીભાઇ વગેરે સ્થાનકવાસીએ અત્રે હાજરી આપી શકયા છે હેના મૂળ કારણમાં હું જ છું. ઍસેાસીએશનના સેક્રેટરીએ સ્તુતે ખેલાવીને મુંબઇ અને બહારગામના મુખ્ય મુખ્ય સ્થાનકવાસો અને દ્વિગમ્બર ગૃહસ્થાનાં નામ અને ઠેકાણું ( આ સભામાં આમંત્રણ આપવા માટે ) પૂછ્યાં હતાં અને હેના જવાબમાં મ્હેં બીજાએ। સાથે હમણાં મ્હારી હાજરી સ્હામે વાંધા લેનાર ગૃહસ્થનુ નામ પણ લખાવ્યું હતું. ફક્ત મ્હારૂં જ નામ મ્હેલ ખાવ્યું નહતું, કારણ મ્હારી જાતે મ્હારૂં આગેવાન તરીકે નામ લખાવવું એ મ્હારૂં ભૂષણ નહિ. જે સભામાં કાઈ દિવસ સ્થાનક વાશી જતેને આમંત્રણ મળ્યું નથી તે સભામાં જે સ્થા. ગૃહસ્થને આમત્રણ આપવાની સૂચના મ્હારા તરફથી થઇ હતી તે જ ગૃહસ્થ મ્હારી હાજરી સ્ડામે વાંધેા લે છે તે શું હાસ્યાસ્પદ નથી ? અને સેક્રેટરીએ મ્હારૂં નામ પેાતાની મેળે લીસ્ટમાં લખ્યું હતું છતાં પાછળથી તુને આમંત્રણપત્ર ન મળ્યે તે શુ કાઇની ખટપટનું પરિણામ હાવા સ`ભવ નથી ? વળી મુંબઈ સ્થાનકવાસી સુધની મીટીંગમાં મ્હને ખાસ ખેલાવવામાં આવ્યા હતા અને અસેસીએશનને લખવાના જવાબ બાબતને ઠરાવ મ્હારી સમક્ષ જ થયે હતે; તે છતાં સધના પ્રતિનિધિ તરીકે મેાકલવાનાં નામે તે વખતે નક્કી ન કરતાં રા. મેઘજીભાઇએ પેાતાને મનગમતાં નામે પેાતાના ઘેરથી જ લખી માકલ્યાં હતાં, કે જેમ કરવાને હેમને ઈિ ધિકાર નહતાં. પરન્તુ આ બીજી હકીકત સાથે આજની સભાને કાંઇ સંબંધ નથી; હું એટલુંજ કહીશ કે, જે સવાલ સાથે સમસ્ત જૈન કામતે સંબંધ છે-રે સમસ્ત દેશના હિતાહિતને જે સવાલ છે-તે બાબતમાં વિચાર કરવા મળતી સભામાં-ને આમ ત્રણનું કાગળીઉં મળે કે ન મળે તે પણહાજરી આપ્યા સવાય હું રહી શકુ નહિ. પેટની ગલત થઇ ઢાય, કે સેક્રેટરીની શરતચૂક થઈ હાય, કે કાષ્ટની ખટપટથી મ્હારૂં ન મ પાછળથી એકવામાં આવ્યું હાય, ગમે તેમ ડાય, તેથી—તેવા અકસ્માતેાથીકાંઇ મહાવીરપુત્ર તરીકેના મ્હારા જન્મસિદ્ધુ હુ ઊડી જાય નહિ; *૧૦૪ Page #155 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રજાને જૈત કામ તરફનું માનપત્ર. ૫૦ અને હું અપમાન સહવું પડશે એવી સમજપૂર્વક જ આવ્યે છું. પ્રમુખમહાશયે અત્રે વધા લેનારને એસી જવા ક્રમાવ્યું હતું. × . . × રા. મેલજીભાઇએ પેાતાના હાથ હેઠા પડવાથી પાછળથી મ અષ્ટ સ્થા. સ ંધ્રને ઉશ્કેરવાના પ્રયત્ન કરી તે રસ્તે વૈરતૃપ્તિ શેાધી હતી. વાડીલાલે અસેાસીએશનમાં સ્થાનકવાશી સંધને અપમાન પહોંચાડયું હતું માટે હેતુ ધારવું જોઇએ ' એવી પ્રાર્થના મુંબઇ સ્થા, સધન આ પ્રેસીડેન્ટે પેાતાના પ્રમુખપણા નીચે સંધ માલાવીને પોતે જ અરજદાર બનીને કરી હતી! અને તે પણ મ્હને જવાબ માટે માલાવવા જેટલી પણ પ્રમાણિકતા વગર જ ! સંક્ષેપમાં કહેવું શ્રૃ થશે કે, હેમનું આ બાણુ પણ પહેલાં માફ્ક જ ચૈથુથી પડયું હતું. કેટલુંક થયાં સ્થાનકવાસી સ'ને લગતી બાબતે હું ઇરાદાપૂર્વક દૂર રહુંછું, અને તેથી આ ખાસ બાબતમાં આગ ૢ પગલાં ભરવાની ઉપાધિ શ્વને પાલવે તેમ નથી. નહિ તેા, હું સ ંધન એક મીટીંગ એલાવીને બતાવી આપત કે મુંબઇ સ્થા. સધનું અ પમાન વાડીલાલે કર્યું હતું કે રા. મેધજીભાઇએ ? સંધતી મીટી જે ડરાવ કર્યાં તે ઠરાવ લેખિત પત્ર રૂપે માકલી આપ્યા પછી તે ઠરાવથી વિરૂદ્ધના મત સંધના નામે અને સધની બીજી મીટીં ખેલાવીને પૂછયા સિવાય ઍસેસીએશનને જણાવવામાં આવે તે તે શું સંધના પ્રમુખ તરીકેની સત્તાના દુરૂપયેાગ ન ગણાય? સધે હેમને સંધની વતી ગમે તેમ મત આપવાના અધિકાર ઃપ્યા છે ? અને જો એવા અધિકાર આપ્યા જ હોય તે સધર્ન મીટીં’ગ ખેલાવીને અમુકજ જવાબ આપવા એવા ઠરાવ કરવાન જરૂર શું હતી? અને સંધની મીટીંગ વચ્ચે ઠરાવ પસાર થાય તે જ મુજબ મત આપી શકાતા હાય તે, એ ઠરાવને ઉલટાવી નાખઃ જો મત આપવા પહેલાં સંધની બીજી મીટીંગ ભરી એવેા ઠરાવ કરાવવાની દરકાર કેમ ન કરી ? ગરમ અને ઠંડા પવન એક જ મુખથી `કવા જેવા મૃત સ્થા, સધના નામે અપાય તે શું સ્થાનકવાસી સધને માટે દુલકા ખ્યાલ બંધાવવા જેવું નથી ? દિગમ્બર ભાઇઓ પહેલે દિવસ જે મત તેઓએ આપ્યા હતા હૈને જ બીજે દિવસે વળગી રહ્યા હતા, એટલુંજ નહિ પણુ ક્રાઇ શરમાવીને નિશ્ચયખળને ચુચુ કરી નાખે નિડુ એટલા માટે બીજા દિવમની મીટી ગમાં તેઓએ હાજરી ન આપતાં લેખીત જવાબ જ મેકલ્યા હતા. આ. ન Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. બીજા દિવસની મીટી'ગ પણ, કેટલીક ચર્ચા ખાદ, કાંઇ નિ ૨ ઉપર આવ્યા સિવાય અને ફરી મળવાની તારીખ મુકરર કર્યાં સિવાય, અર્ખાસ થઇ હતી. ૦૬ વળતે દિવસે ફરી મીટીંગ મળી હતી, જો કે ખુદ ઍસેાસીએાનના બધા મચ્છરોને પણ તે વાતની ખબર આપવામાં આવી નહેતી, અને મમ્બર નહિ તેવાઓને ખાસ ખેલાવવામાં આવ્યા દ્ભુત. મા ખાનગી મીટીગના ખખ્ખર અગાઉથી ખાનગી રાહે પહેચી ચૂકયા હૈાવાથી, મીટીંગમાં કાંઇ ઠરાવ પસાર કરી દે તે પહેલાં, જા ગીતા આગેવાનની સહીઓ સાથેને પ્રાટેસ્ટ રજી કરવા ક્રેાશીશ થઇ હુતી, અને જો કે માત્ર થેાડા કલાક જ તે કામ માટે શીલકમાં હતા તે હતાં મુંબઇ શ્વે૦ ૦ જૈન સંધના સધતિ શેઠ રતનચંદ ક્ખીમચંદ, શ્વેતામ્બર ખતરગચ્છના અગ્રેસર શેઠ ગણેશલાલ સેભાગમલ, સ્થાનકવાસી જલધર કૅન્ફરન્સના પ્રમુખ શેઠ ગાડ અલ ગુમાનમલ, દિગમ્બર અગ્રેસર રાયબહાદૂર શેઠ હુકમચ ંદજી, શેઠ માણેકચંદ પાનાચંદ, રા. લલ્લુભાઇ પરમાણુ દાસ L. C. E, બહિત ધન્નાલાલ કાશલીવાલ, શેઠ જીવારમલ મૂલદ વગેરે વગેરે જાણીતા ગૃહસ્થાની સહી સાથેતેા નીચે પ્રમાણેના ટેસ્ટ ખરાબર મીટીંગના વખતે જ ઍસેાસીએશના સેક્રેટરી અને પ્રમુખને પહેાંચાડવામાં અાવ્યા હતાઃ— ( ૧ ) શ્રી જૈન એસેસીએશન એફ્ ઇંડિયા' ના આશ્રય તળે નામદાર હિંદી પ્રધાનને માનપત્ર આપવા નીમાયલી કમીટીના પ્રમુખ જોગ. દનિશ્ચયવાળા દિગંબર સ્થાનકવાસી સંધના નામથી રા. મેઘભાઇએ સ્વેચ્છાપૂર્વક આપેલા દ્વિમૂખી જવાબ સાંભળીને સ્થાન સવાસી સંધ માટે શું મત બાંધશે ? અને સધને માટે આવી રીતે "અર ખ્યાલ બંધાવનાર વ્યક્તિ—પછી તે પ્રમુખ હૈ। વા અદનામાં આદતે બાળક કાં ન હૈ ?–શા માટે સધના અપરાધી તરીકે શિક્ષા ન પામે ? કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, બીજા દિવસની ટીગ પછી રા. મેધભાઇ દ્વિગમ્બર આગેવાને હમજાવવા કરવા નીકળ્યા પણ હતા, પરન્તુ વચન અને ઠરાવની કિમત હુમ જનારા તે આગેવાને એ પેાતાની કામે પેાતામાં મુકલા વિશ્વાસને ભંગ રવાની ચેાખો ના કહી હતી. Page #157 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રજાને જૈન કેમ તરફનું માનપત્ર. ૫૦ સાહેબ, નામદાર હિંદી પ્રધાનને જૈન કેમ તરફનું માપ આપીને ધારાસભામાં જૈનેના ખાસ પ્રતિનિધિ મોકલવાનો ખાસ હક્ક માગવાની તમારી હીલચાલ બીનજરૂરી જ માત્ર નહિ પણ હિંદના સામાન્ય હિતને તેમજ જૈન કેમને એકંદરે નુકસાન કારક છે, એમ અમારું જ માત્ર નહિ પણ જૈનોના મોટા ભાગનું માનવું છે; અને તેથી તમે અમને જણાવીએ છીએ કે આ હીરાચાલ પડતી મુકવી. આવી કશી હીલચાલ જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા તરફથી કોઈપણ એક ફીરકાના જેને નામે કરવામાં આવશે તે પણ સરકારમાં તે વિરૂદ્ધ પ્રોટેસ્ટ જશે, કે જે ગમે તેટલું વાજબી તા. જરૂરી પગલું હોવા છતાં પરિણમે કેમના ભલા નામને અને હિતને નુકસાનકારક થઈ પડશે. એટલા માટે એવું સંભવિત નુકસાન અટકાવવા માટે અમે નીચે સહી કરનારાઓ તમને વખતસસ્તી ચેતવણી આપી હીલચાલ પડતી મુકવા ભલામણ કરીએ છીએ મુંબઈ, તા. ૧૦-૧૧-૧૯૧૭ ધી જૈન એસોસીએશન ઓફ ઇન્ડિયા” ના એ. - સેક્રેટરીએ જેગડ... સાહેબ, થોડા વખત ઉપર જૈન તહેવારોના સંબંધમાં સમસ્ત જૈ કોમના નામથી પરંતુ એકજ પક્ષના હિતને જાળવવાના પરિણામવાને: જે પત્રવ્યવહાર તમેએ સરકાર સાથે કર્યો હતો તે સામે જૈન કેમ નો ઘણો મોટે ભાગ ખળભળી ઉઠયો હતો. પરંતુ તમોએ ભૂલ: કબુલ કરવાથી એ વાતને એટલેથી પડતી મુકવાનું મોટું દીe બતાવવામાં આવ્યું હતું. પરંતુ તે વાતને તમે આટલી જલદીથી ભૂલી ગયા અને હમણાં વળી ધારાસભામાં જૈન કોમના ખાસ પ્રતિનિધિ મોકલવાને હક્ક માગવા જેવા ઘણુજ ગંભીર વિષયની. હીલચાલ સમસ્ત જૈનના નામે તમારી એસોસીએશને શરૂ કરી અને સરકાર સાથે પત્રવ્યવહાર કરી ચુક્યા પછી થોડીક બહારની વ્યક્તિઓને તમારી સાથે જોડી સમસ્ત જૈન કેમ - રફની હીલચાલનું રૂપ આપવા કોશીશ કરી, જે પશુ નિષ્ફળ નીવડી છે. આ સંજોગોમાં, અમને લાગે છે કે, તમે ભલા ખવરાવે Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ. તેવા નામના આશ્રય તળે મરજી મુજબની હીલચાલો કરવાનો કુરાગ્રહ પકડી રાખે છે તેને પરિણામે સમસ્ત જૈન કેમના ઐકય અને ભલા નામને ઘણું ખમવું પડયું છે અને હજી વધારે ખમવું ઘડવાની અને પુરી ધાસ્તી છે. * અમે, એટલા માટે, આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ કે, હવે પછી, સમસ્ત હિંદના ત્રણે ફીરકાના જૈનેથી નહિ બનેલી એવી તમારી એસોસીએશન જે કઈ કામ, હીલચાલ, કે પત્રવ્યવહાર કરે 'તે તમે સદરહુ એસોસીએશનના મેમ્બરે તરફનું જ છે એમ ૫ બ્લીક અને સરકાર ખુલ્લી રીતે સમજી શકે તેવા રૂપમાં તમારે જે કરવું હોય તે કરવું અને હિંદના દિગમ્બર, શ્વેતાંબરમૂર્તિપૂજક કે સ્થાનવાસી જૈનો તરફથી કાંઈ પણ કરવાની તમને સત્તા છે એવું માનવાને સરકારને તથા પબ્લીકને ખોટી રીત દેરતા તમારે અટકવું જોઇએ. આ ચેતવણી તમને જૈન કેમના હિતની ખાતર, દીલગીરીની સાથે પણ ખુલ્લા શબ્દોમાં, આપવાની અને તમે એ જ જરૂર પાડી છે. આ ચેતવણીનો અનાદર થયેથી એસોસીએશનના મેમમરો સિવાચના હિંદી જેને એસસીએશનના કામ અને નામની વિરૂદ્ધ સરકારમાં તેમજ જાહેરમાં પ્રેટેસ્ટ ઉઠાવવાની હીલચાલ કરશે. તેની નેધ લેશે. , મુંબઈ, તા. ૧૦ મી નવેમ્બર, ૧૯૧૭. આ બને પત્રોએ ત્રીજી મીટીંગમાં મુઠ્ઠીભર સંખ્યામાં માનેલા સભાસદોના મન ઉપર સચોટ અસર કરી હતી, જો કે તે છતાં Prestige ના ભયથી હેમણે માનપત્ર આપવાનો ઠરાવ તે કરી જ નાખ્યો અને આ માગણી આખા હિંદને જૈનસમાજ કરે છે એવા શબ્દો કહાડી નાખીને “ જૈન એસોસીએશન ઑફ ઈંડિયાકે જે એક શ્વેતપર મૂર્તિપૂજક ઍમબરથી બનેલું મંડળ છે હેના પ્રમુખ અને એકઠા મળેલા સભાસદો” તરફની આ માગણી છે એ સુધારા કરવામાં આવ્યો હતે. કાનુનની દષ્ટિએ આ સુધારો સંતોષ લેવા જેવો હતો. એમ તો હું પ્રતિપક્ષી હોવા છતાં કહીશ જ, જે કે આ નવા ખરડામાં પણ ઉંડા ઉતરવા જઈએ તો વાંધો કઢાય તેવું નહેતું જ એમ કાંઈ નથી, જેવી રીતે કે પારસી સમાજમાં બન્યું હતું. પરંતુ પ્રોટેસ્ટ પક્ષને ઈરાદો કઈ રીતે ધાંધળ કરવાનું કે હુંપદ કરવાને કે કોઈ Page #159 -------------------------------------------------------------------------- ________________ દો પ્રધાનને કોમ તરફનું માનપત્ર ૯ જાતને સ્વાર્થ સાધવા નહિ હેવાથી તે પક્ષે આ પછી વિરૂદન હીલચાલ છોડી દીધી હતી અને, જેવી રીતે એસેસીએશને પોતાના અભિપ્રાય પ્રમાણે ન કેમ માટે ખાસ હક્ક માગવાનો પિતાને ઇગલે અમલમાં મૂક્યો હતો, તેવી રીતે જેઓ આવા ખાસ હક્કની વિરહમ હતા તેઓ પણ પોતાના અભિપ્રાય પ્રમાણે સરકારને પત્ર લખી શકે તેમ હતું તે પણ તેમ કરવાથી જેના કામ માટે સરકારમાં હલક મત બંધાય એ ડરથી તેઓએ અપકી પકડવામાં ડહાપણું વિચાર્યું હતું. બદલાયેલા શબ્દોવાળું એસોસીએશનું માનપત્રના હિંદી પ્રધાનને એનાયત કરવાનું કામ એક ખુટેશનને સોંપવામાં આવ્યું હતું, જેમઈ નીચેના ૧૦ . . ગૃહસ્થ હતા: બાબુ જીવણલાલ પનાલાલ, રા... હીરાચંદ નેમચંદ, શેઠ મબુિલાલ ગોળભાઈ, શેઠ ગુલાબચંદ દેવચંદ ઝવેરી, રે. ખીમજી હીરજી યાણી, પુનશી હીરજી મેશરી, ૨. કુંવરજીભાઈ આણુ દળ,રા. લખમીચંદજ ઘીઆ,રા. દલસુખભાઈ વાડીલાલ તથા રા રતનચંદ તલકચંદ માસ્તર, તા. ૨૬ મી ડિસેમ્બરે આ મ્યુટેશનની મુલાકાત હિદી પ્રવાને લીધી હતી અને “ શેફ હૅન્ડને અપૂર્વ લાભ આપ્યો હતો, જેથી એ બનવા જોગ છે કે જેને ખુશી ખુશી થઇ જાય અને હેમાંના એક રા કુંવરજીભાઈ કે જે અંગ્રેજી વાતચીત હમજવા જેટલું મિથ્યાત્વ ધરાવતા નથી તેઓ જ આવી ઘણી હીલચાલમાંથી ફકત જેમાં માનવતી પદવી ) ધરાવતી જૈન ઐસેસીએશન ઓફ ઈન્ડિયાનું જ માનપત્ર લેવાની નામદાર હિંદી સરકારે મંજરી આપી હતી” એવા શબ્દો “જૈનધર્મપ્રકાશ ' માં લખીને પ્રફુલિત થાય. માનપત્ર આપવાને માટે જ તાત્કાલિક જન્મ પામેલી દિલીની જૈન પોલીટીકલ કૅન્ફરન્સ' સિવાય બીજી ઘણી હીલચાલે? કઈ થઈ હતી કે જેમાંથી આ સારા મહાશયની ખાસ “ચુંટણી' થવાને શુભ અવસર આવ્યે તે હજી સુધી જાણવામાં આવ્યું નથી.] ઇનસારની રાહે કહેવું જોઈશે. કે, એસોસીએશનના ( માનપત્ર માટેની ખાસ મીટીંગના) પ્રમુખ રા. ગુલાબચંદ ઝવેરી ખાસ હક્કની માગણી બાબતમાં વિચાર. કરીને તે મત ઉપર આવેલા હોવાથી જ પિતાનાં પ્રમાણિક મતની સિદ્ધિ અર્થે માનપત્રની હિમાયત કરતા હતા અને હૈયુટેશનમાં જોડાયા હતા; સિવાયના બીજાઓને તો કોમી હક માંગવાના લાભાલાલ વિચારવાની ફુરસદ જ મળી નહતી, કેટલાકને તો એવો વિચાર કરી શકવા જેટલી વિદ્યા જ મળી નથી, અને કેટલાકને તે મહેટા સાહેબ Page #160 -------------------------------------------------------------------------- ________________ પ૧૦ નહિતર. . . સાથે હાથ મેળવવાનું સદભાગ્ય જ માત્ર જોઈતું હતું. જે મુલાકાત ન પ્રસંગે, જેમ બીજાં કેટલાંક ડેપ્યુટેશનના પ્રસંગમાં બન્યું હતું તેમ, હિંદી વજીર આ જૈન ડેપ્યુટેશનને ઈન્ડિયન પલીટીસ બાબતમાં - કઈ સવાલ કરતે (અને પોલીટીકલ ખાસ હક્ક માગનાર પ્રત્યે એવા સવાલ થવા સંભવિત છે) તે સરકાર માબાપને જણાઈ આવતે કે કેટલી લાયકાત સાથે આ મહાજન રાજકીય ખાસ હો માગવા આવ્યું હતું ! ખરેખર રા. કુંવરજીભાઈને હેમના પિતાના કહેવા મુજબ ‘પંચરંગી પાઘડીઓના સુંદર દેખાવથી શોભે તેવા ” આ મંડળમાં ભળવાનું, આ મહાભારત દિવિજય કરવા નીકળવા પહેલાં “દશે ગૃહસ્થને ફોટો લેવડાવવાનું” અને પછીથી “પાંચ મોટરમાં ગોઠવાઈ સરકારી મહેલ-ગવર્નન્ટ હાઉસમાં[ ગુજરાતી નામથી જે સ્થળની ઓળખાણ ન પડી હેની એાળખ ભાગ્યાતૂટયા પણ અંગ્રેજી શબ્દ વડે આપવા જેટલું પશ્ચિમનું મિથ્યાત્વ શુદ્ધસમકિતીને લાગ્યું ખરું ! નામદાર હિંદી વાઈસરોય અને નામદાર હિંદી વજીર સન્મુખ લઇ જવામાં આવવાનું, અને તે નામદાર દરેકની સાથે હસ્તે મુખે શેકહૅન્ડ’ કરે તે જેવા–અનુભવવાનું, તથા કમી પત્રોમાં જૈન યુટેશનના મેમ્બર તરીકે ફોટોગ્રાફ છપાવવાનું સદભાગ્ય, જેનું ઐસીએશન ઑફ ઈન્ડિયાને હિંદના હિસાબે અને જોખમે જેનો સારૂ ખાસ હક માગવાની શુભ મતિ ન સૂઝી હોત તો, કયા જન્મમાં પ્રાપ્ત થાત ? આપણે એમના આટલી વયે મળેલા આનંદમાં sympathise કરીશું. રા, ગુલાબચંદ ઝવેરી તથા બાબુ અજીતપ્રસાદજી લખનવાળા (જૈન પોલીટીકલ કોન્ફરન્સના સ્થાપક) આ બેના વિચારો સાથે હું આ ખાસ બાબતમાં વિરૂદ્ધમાં છું, તે પણ, હેમની લડત હેમના અંતરાત્માથી પ્રેરાયેલી–અને એટલા માટે પ્રમાણિક–છે, એમ જણાવવાને હું બંધાયેલે જ . એ પણ કહી લેવું જોઈશે કે, કે હાપુરવાળા રા. એ. બી. લ. M. A. પણ એમની સાથે સહમત છે, જો કે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણતત્ત્વનું જોર વધારે હેવાથી કાંઈ આખા હિંદ માટે વિચાર બાંધવામાં એ દષ્ટિ કામ લાગે નહિ અને જેને અને બ્રાહ્મણ વચ્ચે અવિશ્વાસ લાવવા કે વધારવા જેવું પગલું પસંદ કરી શકાય નહિ. પારસી સમાજે-જે કે પારસી કેમ પરદેશી છે તે પણ-હેમાંના જે ગણ્યાગાંઠયા પુરૂષોએ આખી પારસી કોમના નામે ખાસ હક્કની માગણી કરવા સાથે માનપત્ર આપવાની જે Page #161 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રધાનને જન કેમ તરફનું માનપત્ર. ૫૧૨ હીલચાલ કરી હતી તેની સામે સખ્ત વિરોધ લીધો હતો અને સરકારને તે વિરોધ લખી પણ જણાવ્યું હતું. તેઓ પૈકીના વધારે ઉદાર વિચારના સંગ્રહસ્થાએ તે પોતે “પ્રથમ હિંદી છે, અને પછી પારસી છે ” એ સ્વ. ફીરોજશાહ મહેતાનું જીવનસૂત્ર ટાંકી બતાવ્યું હતું. “સાંઝ વર્તમાન” નામના પારસી પન્ને એક લીડરમાં લખ્યું હતું કે –“ સદહજાર અફસોસ, કે આજે પારસી કેમને માથે એવો કોઈ લીડર રહ્યા નથી કે જે આખી કેમને અગત્યના સવાલે વેળા એગ્ય રસ્તે દોરવી શકે. સદહજાર અફસોસ કે આજે કેમમાં એવો એક શેડીઓ રહ્યા નથી કે જે પિતાની ઉંચી લાયકાત, ડહાપણ અને દૂરંદેશીથી પારસી કોમને ખરી સલાહ આપી શકે... કેટલાક પારસીઓ એક અરજી ઘડી કાઢી, દશ માણસેનું એક ડેપ્યુટેશન છુપાધુપ ગોઠવી, આજે પારસી કોમની આગળ આવ્યા છે અને ઘણું જ ગંભીર થઈ કહે છે કે, “પારસીઓ ! આ અરજી ઉપર સહી આપો. એ અરજી હિંદી વજીર આગળ રજુ કરી • અમે તમારું ક૯યાણ કરી નાખીશું.” પારસીઓ અને તે કાંઈ પેલા સેલા ડાલાએ નહીં પણ કેળવાયેલા અને જાણીતા થયેલા પારસીઓ-પૂછે છે કે “ભાઈઓ, અરજી શું ને વાત શું ? કઈ અરજી? કેણે તમને અરજી ઘડવા કહ્યું? કોણે કમીટી નીમી ? કોણે ડેપ્યુટેશન નીમ્યું?–અમો તે કાંઈ જાણતા જ નથી.” ત્યારે આ મહેરબાને કહે છે કે, “અમે તમને પૂછવાના હતા અને કામની સભા બોલાવવાના હતા, પણ કેટલાક સાહેબો વિરૂદ્ધમાં છે એમ જાણી આ વેળા નાખતી કરવા ખાતર અમોએ તમારે માટે સઘળું ગુપચુપ રાંધી રાખેલું છે. તમારે જોઈએ તો એ મી વાની સ્વાદ લઈને ખાઓ નહીં તે મુંગા મુંગા બેસી રહે.મુંગા બેસી રહેવાતું ન હોય તે પ્રધાનને એ અરજીની વિરૂદ્ધ એક બીજી અરજી કરો 'અમો પારસી કેમને પુછવા માંગીએ છીએ કે, આ બંદોબસ્ત તમને પસંદ છે કે અમે એ તપાસ ચલાવીને તેમના વિચારો જાણવાની જે તજવીજ કરી છે તે ઉપરથી કહીએ છીએ કે જે પારસી બચામાં જરા પણ સમાનની લાગણું હશે તે તો આવા બરાબસ્ત કદી પણ સ્વીકારશે નહીં . આ હીલચાલ એક ઘણો ખરાબ રાખલો બેસાડે છે. કાલે ઉઠીને કઈ તા રાજદ્વારા સવાલ ઉભા થશે અને તે વેળા આખી કોમની પ્રતિનિધિ ૨૫ સભાને બદલે ગમે તે લકે અરજી કરશે Page #162 -------------------------------------------------------------------------- ________________ જનહિતેચ્છ, , ત્યારે કામ શું કરી શકશે? શું તે વેળા આ “પ્રીસીટ” ની યાદ આપવામાં આવશે નહીં?આ સવાલ એક મેટા નિયમને લાગતે સવાલ છે, અને Compromise “સમજુતના સિદ્ધાંત સમજાથનારા ફલસુફો શીખવી ગયા છે કે, Principle-નિયમ”ના સંબંધમાં સમજુત થઈ શકે જ નહી નિયમને ખાતર કેવી લડત લડવી પડે છે તેને એક તાજો જ દાખલો અમે આપીશું. એટલું તે સ્વીકારવામાં આવશે કે, હિંદુસ્તાનના રાજદ્વારી સવાલેમાં મુસલમાન કેમ મોટી અગત્યતા ધરાવે છે. એ મોટી કામના રમખા દેશના પ્રતિનિધિઓ તા. ૧૪ નવેમ્બરે લકને ખાતે બેગા થયા હતા. આખી મુસલમાન કોમ તરફથી હિંજ વછરને અરજી કરવી કે નહિ તે વિષે મુસલમાનોની એક જાહેર સભામાં વિચાર ચલાવવામાં આવ્યો હતો અને એકમતે ઠરાવ થયો હતિ કે અરજી કરવી. આ અરજી જાહેર સભા સખ મુકવામાં આવી હતી અને સભાએ તે બહાલ રાખી હતી. આ અરજીને ખરડો હિંદી સરકાર ઉપર મોકલી આપવામાં આવ્યા ૧ણ તેમાં નજરકેદ થયેલા એ કેમના બે આગેવાને મેશર્સ મહમદઅલી અને શકિતઅલીને છુટકારા માટે જે વિનંતિ કરવામાં આવી હતી તે માનપત્રમાંથી કહાડી નાંખવી એવી માંગણી હિંદી સરકારના સ્વદેશ ખાતાએ કીધી. ડેપ્યુટેશનના આગેવાનોએ તેમ કરવા સાફ ના પાડી, કારણ કે અરજી જાહેર સભાએ બહાલ રાખેલી હોવાથી તેની સંમતિ વગર તેમાંથી કોઈ પણ ભાગ હાડી નાંખવાને તેઓ અશક્ત હતા. હિંદી સરકારે જણાવ્યું કે, જે અરજીમાંથી તે ભાગ કહાડી નાંખવામાં નહી આવે તે ડેપ્યુટેસનની મુલાકાત હિંદી વજીર લઈ શકશે નહીં. મુસલમાન આગેથાને નિયમ Principleને વળગી રહ્યા અને હિંદી વજીર આગળ ડેપ્યુટેશન ગયું નહીં, ધન્ય છે આ મહેમેડન આગેયાને કે તેઓએ કોમના મતને ઠાકરે મારી હિંદી સરકારની મરજી માફક વર્તવા ના પાડવાની હિંમત બતાવી છે. કહે છે કે સલમાન કામ પારસીઓ કરતાં પછાત છે, પણ જે રીતે ડાક આરસીઓએ ભરાઈ છુપાઈને અરજી ઘડી કહાડી છે અને પિતાને ભાવે તેવા આસામીઆનુંજેમાં કેટલાક તે એવા છે કે રાજદ્વારી બાબતમાં કકે ખખો પણ સમજતા નથી–તેવાઓનું ગુપચુપ Page #163 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રધાનને જૈન કેમ તરફનું માનપત્ર. ૫૧ ડેપ્યુટેશન ગોઠવી દીધું છે તે સાથે મુસલમાન આગેવાનોએ દેખાડેલી આ અસાધારણ કુનેહ અને હિમત સરખાવતાં અમને લાગે છે કે જાહેર બાબતમાં કેવી રીતે કામ લેવું તે મુંબઇના ભણે પારસીઓ કરતાં આ પછાત કહેવાતી કામના આગેવાને વધારે સારી રીતે સમજે છે.....આ. અરજી પારસી કેમની નથી, આ ડેપ્યુટેશન પારસી કેમે કહ્યું નથી, એવો એક ધરખ પ્રેટેસ્ટ હિંદી પ્રધાન અને વાઇસરોય ઉપર મોકલી આપવો જોઈએ." પારસી કોમમાં જેવી રીતે બન્યું તેવું જ બધું જૈન કામમાં પણ બન્યું છે, ફક્ત પારસીઓની પેઠે જેનોએ હિંદી પ્રધાન જેમ પ્રાપ્ત મોકો નથી.એક અવલ દરજજાના પારસી પત્રકારના તે વખત શબ્દ જૈન કેમને પણ આબાદ લાગુ પડે છે. . સંસારસુધારા કોન્ફરન્સમાં સર નારાયણ ચંદાવરકરે પણ કમી પ્રતિનિધિત્વ બાબતમાં સખ્ત વિરોધ જાહેર કર્યો હતો. મહા કામના આગેવાનોએ પણ એ જ અવાજ ઉઠાવ્યો હતો. પરનું આ બાબતમાં “હિંદુસ્થાન” નામના રાજી દા પત્રે તા. ૧૯ નવેમ્બરના અંકના લીડરમાં જે પ્રકાશ નાખ્યો છે તે અને ખાસ ટાંકવા લે છે. જેને જોઈતા ખાસ હકક” એ મથાળા નીચે તે પત્ર લખે છે કે – * કન્ટેસ-સ્લમ લીગ તરફથી ઘડવામાં આવેલી “સુધારાની યોજના ” માં પ્રાંતિક ધારાસભાના પ્રતિનિધિત્વના સંબંધમાં ચોથી કામમાં important minorities ' ( અગત્યની ની કેમ ) એવો એક શબદ છે, કે જેણે હમણાં હમણ મોટી ગેરસમજ ઉત્પન કરેલી જોવામાં આવે છે. એ શબ્દ કયા આશયથી મુકવામાં આવ્યું છે તે તો કોંગ્રેસ અને મેલેમ લીગના જે આગેવાને જના ઘડવામાં સામેલ હતા તેઓ જ સત્તાવાર રીતે કહી શકે, પરંતુ તેઓ જ્યાં સુધી એવો ખુલાસે કરવા બહાર પડે નહિ ત્યાં સુધીમાં ભિન્ન ભિન્ન વ્યક્તિ તેના જુદા જુદા અર્થ કરે તે સ્વાભાવિક છે. આપણો દેશ મોટે ભાગે પોલીટીકલ વિષયોને અભ્યાસ કરવાની બહુજ ઓછી દરકાર ધરાવે છે, એટલે સુધી કે સારા સારા વકીલે પણ પિતાને સમગ્ર દેશ “ સુધારાની જના દ્વારા શું માગે છે તે બરાબર સમજવા માટે એ યોજનાનો ઉલ અભ્યાસ કરવા ભાગ્યે જ પુરસદ મેળવે છે. દાખલા તરીકે એક જેન વકીલે થોડાએક જૈન વકીલે અને વ્યાપારીઓને દીલ્લી ખાતે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ જૈનહિતેચ્છુ. . એકઠા કરીને જન પિલીટીકલ કેન્સરન્સ થોડાજ દિવસ ઉપર સ્થાપીને તે સંસ્થા દ્વારા હિંદી વજીરને આપવાના માનપત્રમાં એવી માગણી કરવા ઠરાવ્યું કે “ અમો કોગ્રેસ સ્લમ લીગની સુધારની યોજનાને સંપુર્ણ ટેકો આપીએ છીએ અને તેની રૂઇએ જન કામ તરફને એક પ્રતિનિધિ વડી ધારાસભામાં અને અકેક પ્રતિ. નિધિ પ્રાંતિક ધારાસભાઓમાં મોકલવાનો હક્ક માગીએ છીએ. ” હવે જે આ ભણેલા જૈનેએ “ સુધારાની યોજના” કે જે લાંબા વખતથી બહાર પડેલી છે તેને આધાર ટકવા પહેલાં તેને બરાબર અભ્યાસ કરવાની દરકાર કરી હતી તે વડી ધારાસભામાં જૈન કેમનો ખાસ પ્રતિનિધિ માગવાની ભુલ કરતે જ નહિ.આથી એટલું તો સાફ માલુમ પડે છે કે ન કોમ આજ સુધી પિલીટીકલ બાબતમાં તદ્દન બેદરકાર રહી છે અને તેથી જ જો કે (તેઓ પિતે કહે છે તેમ ) તે એક અગત્યની વ્યાપારી કેમ હવા સાથે કેળવણીમાં પણ ફક્ત પારસી કોમથી જ ઊતરતી અને બીજી હિંદ કામ કરતાં ચઢીઆતી સ્થિતિ જોગવે છે તો પણ ધારાસભામાં અને કોગ્રેસમાં જૈનોએ કઈ ભાગ લીધો નથી. જે કેમ વ્યાપાર અને પૈસા તેમજ કેળવણમાં આગળ પડતી હોય તે જે રાજકીય વિષયમાં ધ્યાન આપતી જ થાય તે હરીફાઈમાં છતીને એક નહિ પણ અનેક બેઠકે સઘળી ધારાસભાઓમાં મેળવી શકે. તેવી કામે તન્દુરસ્ત હરીફાઈને છોડીને “ખાસ હક ની ભીખ અથવા મહેરબાની માંગવાની કશી જરૂર નથી, તેમજ એથી એને તેમજ દેશને લાભ પણ નથી. સરકાર એવી મહેરબાનીઓ આપશે કે નહિ તે વાતને બાજુએ રાખીએ તો પણ, એટલું તે ખુલ્લું છે કે રાજકીય સભાઓ અને ધારાસભાઓ એ કાંઈ બાળકના ખેલ નથી, કે જેમાં મહેરબાનીના ધોરણ પર કામ કરવું ઉચીત ગણાય. એમાં તે હરીફાઇનું જ ધારણ આવકારદાયક ગણાવું જોઈએ કે જેથી વધારેમાં વધારે કુનેહવાળા નરરત્નના હાથમાં દેશને આગળ વધારવાની સત્તા અને તક આવી શકે. બીજી તરફથી જેના એક ટિફીરકાના સાઠેક ગૃહસ્થાથી બનેલા “જૈન એસોસીએશન ઓફ ઈંડિયા ' નામના મંડળ પણ એવી જ હીલચાલ થેરૂં થયાં ઉપાડી છે અને આખા હિંદના તમામ ફીરકાના જૈન તરફથી જાણે કે પિતાને આવી માગણી Page #165 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રધાનને જૈન કમ તરફનું માનપત્ર. ૫૧૫ કરવાને અધિકાર મળે હેય એમ માની લઈને સરકાર સાથે પત્રવ્યવહાર કર્યા પછી તે એસેસીએશનને બીજા બે (દિગમ્બર તથા સ્થાનકવાસી ) જન ફીરકાના આગેવાનોની સહીઓ મેળવવાની જ. રૂર લાગવાથી માનપત્રને ખડે પસાર કરવામાં તે બે ફીરકાના મુંબઇના દશદશ ગૃહસ્થાને આમંત્રણ આપ્યું.આ બન્ને ફીરકાને લેખીત જવાબ એસોસીએશનને મળી ગયા છે, જેમાં તેઓ આ હીલચાલમાં ભાગ લેવાની ચોકખી ના લખે છે, અને તે છતાં સમસ્ત હિંદના અને ત્રણે પેટાફીરકાના સભાસદે નહિ ધરાવતી એવી મું. બઈની આ એસેસીએશને હિંદના તમામ જૈનોની વતી સરકાર પાસે ખાસ હકક માગવાની જીદ છોડવા તૈયાર નથી. પરિણામ એ આવ્યું કે, મુંબઈના વેતામ્બર મુર્તિપુજક જૈન સંઘના સંધપતિ શેઠ રતનચંદ ખીમચંદ, દિગમ્બર ફીરકાના અગ્રેસર ઈદરવાળા શેઠ હુકમચંદજી, શ્વેતામ્બર ખરતર ગચ્છના આગેવાન શેઠ ગણેશમલ સભાગમલ, ૨૦ સ્થાનકવાસી આગેવાન શેઠ ગાડમલ ગુમાનમલ, દિગમ્બર આગેવાને મેશર્સ જુહારમલ મુળચંદ, માણેકચંદ પાનાચંદ, પંડિત ધન્નાલાલ તથા સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહોના સ્થાપક મી. વાડીલાલ મોતીલાલ શાહ વગેરે વગેરે જાણુતા જેનેની સહીઓ સાથે એક ચેતવણી પત્ર સદરહુ એસેસીએશનને મોકલવામાં આવ્યો, જેમાં બે મુદ્દા પર એસોસીએશનનું ધ્યાન ખેં. ચવામાં આવ્યું(૧) ખાસ હકક માગવાથી દેશ તેમજ કામના હિ. તને નુકશાન છે માટે તેવી હીલ યાલથી દુર રહેવું, અને (૨) એઓસીએશનને ત્રણે ફીરકા તરફથી અને ત્રણે ફીરકા માટે કોઈપણ કામ કરવાની સત્તા નથી માટે તેણે જે કાંઈ કામ કે પત્રવ્યવહાર કરવો હોય તે સરકારને તથા પબ્લીકને ભુલામણીમાં નાખે તેવા નામથી નહિ કરતાં પોતાના મેમ્બરે તરફથી થતા કામ તરીકે કરવું; અને જે આ ચેતવણું પરૂ એસસીએશન ધ્યાન નહિ આપે • તે સરકારમાં તેમજ પબ્લીકમાં પ્રોટેસ્ટ ઉઠાવવાની જરૂર પડશે, એમ પણ એ પત્રમાં જણાવવામાં આવ્યું છે. • “અમે આ વખતસરને પ્રેટેસ્ટ ઉઠાવનાર દેશભકતને ધન્યવાદ આપ્યા સિવાય રહી શકતા નથી; કારણ કે એ વખતે હિંદુ કામની અનેક નાની મોટી ટુકડીઓ પિતપોતાના માની લીધેલા સ્વાર્થને આગળ કરી ખાસ હકક માગવા કીડીઓની માફક ઉભ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ જનહિતેચ્છુ. રાઈ નીકળી છે અને જે વખતે પારસી કેમ જેવી કેળવણીમાં આ ગળ વધેલી અને ખાસ હકકની ગેરહાજરીમાં પણ ધારાસભામાં બીરાજી ચુકેલી કામ પણ આંધળું અનુકરણ કરવા બહાર પડી છે. તે વખતે જન કામના શેરીફ અથવા સંધપતિ અને એક કેડ. રૂપિયાની બાદશાહી રકમની વોર લેન દ્વારા સરકારને અસાધારણ મદદ આપનાર શેઠ હુકમચંદજી જેવા અગ્રગણ્ય જૈન મહાશયે માત્ર જેનેને જ નહિ પણ તમામ કામોને વખતસરની અને વાજબી સલાહ આપવા બહાર પડયા છે. તેમાંના એકે “ સુધારાની રોજના ” ની ચોથી કલમને એવો અર્થ કર્યો છે કે, પારસી, ન, આર્યસમાજ, મરાઠી, વૈષ્ણવ, શિવ, લિંબાયત, સ્વામીનારાયણ, વગેરે કામો કે ફરકાઓ માટે આ loop-hole ( અપવાદ ) રાખવામાં આવ્યું નથી, પરંતુ એ-ઈંડિયન જેવી કે કે જે અત્યાર સુધી આપણા હિત સાથે પિતાનું હિત ભળેલું માનતી નથી અને જેમને આખા દેશની જનામાંથી બાતલ રાખવી પલવે નહિ તેવી કેમેને માટે (તે કામ નાની પણ અગત્યની માનીને ) “ ખાસ હકકને “ અપવાદ ” રાખીને સંતુષ્ઠ રાખવી કે સ્થી તેઓ હિદના હિતમાં પિતાનું હિત સમજવા લાગે. હિંદુ કામના પટાભાગેડને જુદા પડીને ખાસ હકક માંગવા દેવા એના જેવી મુખઈ બીજી કઈ હોઈ શકે નહિ. કોઈ કામ કેળવણીમાં આગળ વધી છે એ કારણથી ખાસ હકક માગે છે, તો કોઈ કામ કેળવણીમાં પછાત છે એ કારણથી માગે છે ( આ બન્ને દલીલ હસવા જેવી છે; કેળવણીમાં આગળ વધેલી કેમ પિતાની છેતાથી જ બેઠક મેળવી શકે, એને ખાસ મહેરબાનીની ભીખની પી ગરજ હોય ? અને કેળવણમાં પછાત કેમને ધારાસભામાં બીરા ક્વાને હકક જ ન હોઈ શકે–તેવા અજ્ઞાન લેકેના હાથમાં દેશની • લગામ સંપીને શું ગાડું ઊંધું પાડવું છે ?); વળી કે કામ કહે , છે કે અમારાં મંદીરે જુના અને ભવ્ય છે, અમારાં શાસ્ત્ર અલકિક છે, વગેરે વગેરે ! ધારાસભાના કામકાજને મંદીરો અને શા સાથે શું સંબંધ છે તે સમજી શકાતું જ નથી, અને આવી હસવા સરખી દલીલો કરનારા ઉલટા ધારાસભામાં બીરાજવાની પિતાની યોગ્યતાની કિમત કરાવે છે ! શું ધારાસભા એ જ્ઞાતિએ-- ઉપજ્ઞાતિઓ અને ફીરકાઓનું પ્રદર્શન છે ? Page #167 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રધાનને જે કામ તરફનું માનપત્ર. ૫૧૭ જેન કામના અગ્રગણ્ય પુરૂષોએ દેશહિતને આગળ કરીને પેતાની કેમને જે વખતસરની ચેતવણી આપી છે, તેવીજ ચેતવણી જાણીતા પારસી હોમરૂલર મીર બમનજીએ ગઈ તા. ૧૧ મીની હેમરૂલની એક મોટી જાહેર સભા વચ્ચે પિતાની કેમને આપી હતી. તેમણે કહ્યું હતું કે “પારસીઓનું ડેપ્યુટેન મોકલવાને સવાલ એક મહાન કલંક રૂપ છે, અને તે હીલચાલને મજબુત હાથથી તોડી પાડવી જોઈએ છે. પારસીઓ અને હિંદુઓ–આપણે બધાહિંદીએ જ છીએ. પારસી કોમની આબરૂ બચાવવાની દરકાર હોય તે આ હીલચાલ પડતી મુકવી જોઈએ, તેવી જ રીતે ભાઈબંધ * સાંજવર્તમાન ” તેના એક મુખ્ય લેખમાં લખે છે કે “ આથી એવું પરિણામ આવવાની વકી રહે છે કે જે માટે કેન્સેસ-લીમની યોજના ઘડનારાઓએ રવને પણું ખ્યાલ રાખ્યો નહિ હોય. અને કાંઈક આવું જ પરિણામ હિંદુ જૈન કેમ સંબંધમાં પણ આવ્યું છે, એમ જાહેર કરતાં અમને દીલગીરી થાય છે. ” “ સાથી વધારે અગત્યને અને વધારે મક્કમ અવાજ ઉઠાવનાર આજ સુધીમાં કઈ નીકળ્યું હોય તો તે “લ-ઈડિયા મરાઠા પિલીટીકલ કોન્ફરન્સ ' છે, કે જે ગઈ તા. ૧૧ મીએ બેલગામમાં મળી હતી અને જેમાં તે કેમના જુદા જુદા પ્રાંતના થેડાઘણાં નહિ પણ ૩૦૦ પ્રતિનિધિઓ હાજર થયા હતા. તેના પ્રમુખ શ્રીમંત રામરાવ દેશમુખે પિતાને વિદ્વત્તાભર્યા ભાષણમાં અસરકારક શબ્દોમાં કહ્યું હતું કે “મરાઠા કામ ખાસ પ્રતિનિધિ મોકલવાને જે હકક માગે છે તે માગણીને આશય ભ્રષ્ટ (vicious) છે, કોમને ખાસ કરીને તથા દેશને સામાન્ય રીતે તે ઘણો જ નુકશાનકારક છે, અને હું મારા મરાઠા ભાઈઓને અંત:કરણપૂર્વક અરજ કરું છું કે તેવી માગણી છોડી દેવી અને દેશને જ્યારે એકતાની ઘણામાં ઘણું જરૂર છે તેવે વખતે ભિન્નતા ઉત્પન્ન કરવામાં હથીઆરરૂપ થતા અટકવું. ' • • “સંતોષ લેવા જેવું છે કે જેન, પારસી અને મરાઠા કેમના સમજદાર હિસાએ જરા મેડે મોડો પણ ચેતવણીને વાલ્મી અવાજ ઉઠાવ્યો છે. અમો દરેક કેમ અને ફીરકાને ભાર દઈને ભલામણ કરવાની અમારી ફરજ સમજીએ છીએ કે, જો તમે હિંદને સ્વરાજ્ય મેળવવામાં આડખીલ રૂ૫ થવા ન માગતા હો, તે Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈનહિતેચ૭. દેશનાયકે ઉપર પુરેપુરી શ્રધ્ધા અને વિશ્વાસ રાખો અને તમારાજ મુઠઠીભર ફીરકામથી મેકલેલા એકાદ પ્રતિનિધિથી તમારું હિત જળવાશે ( નહિ તે બીજે હિંદી પ્રતિનિધિઓ તમારી કેમ કે ફીરકાને ખુવાર કરશે એવી મૂર્ખાઇભરી માન્યતા–અશ્રદ્ધા-અણુવિશ્વાસને તિલાંજલિ આપે; કારણ કે જ્યાં સુધી એ અવિશ્વાસ અને ટુંકી દ્રષ્ટિ છે ત્યાં સુધી હિંદને કાંઈ મળવાનું નથી અને જે ડું મળશે તે પણ અંદરોઅંદર ઝપાઝપી કરાવનારું જ થઈ પડશે. આજ સુધીમાં એવો એક પણ દાખલે બન્યું નથી કે ધારાસભાના કોઈ હિંદુ સભાસદે જૈન કેમના હિતને નુકશાન કરવાની વળણ લીધી હોય કે પારસી સભાસદે બ્રાહ્મણ કેમની લાગણી દુખવનારું પગલું લીધું હોય, તો પછી આવા વહેમેને પાયે જ ક્યાં છે ? કાં એમ ન હય કે, થડાએક મહત્વાકાંક્ષી પુરૂષ કે જેઓને હરિફાઈ દ્વારા ધારાસભામાં બેઠક પામવાની લેશ માત્ર આશા નથી તેઓ પોતાની કેમ કે ફિરકાના માણસની મહેરબાની દ્વારા એ માન પિતા માટે મેળવવાના છુપા આશયથી કોમી હિતના ઉજળા બહાના તળે આવી હીલચાલેને જન્મ આપતા હોય અને ભોળા લેકો તેમની હામાં હા મેળવતા હોય ? અમને લાગે છે કે, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક મહાશય, પંડીત માલવીયાજી, વિદુષી એની બીસંટ અને બીજા જાણીતા અગ્રેસરોએ કાંઈ પણ વખત ન ગુમાવતાં આ વિષય ઉપર પિતાને મત જાહેરમાં મુકવો જોઈએ છે અને જે વ-- ખતે દેશને પરસ્પર વિશ્વાસ અને ઐકયની વધારેમાં વધારે જરૂર. છે અને સરકાર સમક્ષ united front આખા દેશનું સંયુકત બળ ૨જી કરવાની જરૂર છે, તેવે વખતે કેમ અને ફીરકાઓને અલગ પડી ખાસ હક માંગતા અટકાવવા માટે પિતાની લાગ:વગને ઉપયોગ કરવો જોઈએ છે.” જાણીતા બોમ્બે કૅનીકલ” પેપરે પણ આ બાબતમાં અવારનવાર સખ્ત વિરોધ જણવ્યો છે. પણ મહટામાં મોટા રાજકારીઓ અને પ્રખ્યાતમાં પ્રખ્યાત પત્રકારોની સલાહ જૈનશેઠીઆઓ આગળ કાંઈ વીસાતમાં નથી. એમને મન તે, જેમ જૈન ડેપ્યુટેશનમાંના એકે પિતાના રિપોર્ટમાં લખ્યું છે તેમ, પચરંગી પાઘડીઓ અને બબબે શેઠીઓ વચ્ચે અકેક સુંદર મોટર ગાડી અને “લાટ સાહેબ” સાથે હસ્તધૂનનનું દૈવી માનઃ બસ એટલામાં રાજદ્વારી Page #169 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રધાનને જૈન કોમ તરફનું માનપત્ર. ૧૧૯ જ્ઞાનને સમાવેશ થઈ જાય છે.રિપિટ લખનાર ડેપ્યુટેશનના મેંમ્બરે બારીકમાં બારીક વાત પણ નોંધી છે હા પીધી, ફોટો લેવડા, મેટરમાં બેઠા, હસ્તધૂનન કર્યું. એ સર્વ લખવાનું સૂઝયું એને માટે એક હાનાસરખા માસિક પત્રમાં જગાને ટોટો ન પડયા, પણ તે વખતે આ૦ મી. બાસુએ જેને કેમ બાબતમાં શું શબ્દો કહ્યા તે નેધવા જેટલી જગા એ માસિકમાં મળી નહિ! . મી. બાજુના શબ્દો તેઓ તો હમજી શકયા નહિ, પણ તેઓમાંના બીજાઓ હમજ્યા હશે હેમને પૂછી લઇને સાર લખવા જેટલી જરૂર પણ આ રિપૅટ લખનાર હસ્તધૂનન પ્રેમી મેમ્બરને લાગી નહિ! આવા રાજદ્વારી જ્ઞાન અને રાજ્યકારી વિષયોના શેખ સાથે જૈને ખાસ હક્ક માગવા બહાર પડયા છે ! જૈનમાં જ એક–પંડિત અર્જુનલાલજી શેઠી બી. એ.—કાંઈ પણ ગુન્હા વગર, કાંઈ પણ તપાસ વગર, વર્ષો થયાં જેલમાં સડયા કરે છે હેની બાબતમાં સરકારને વાજબી તપાસ ચલાવવા જેટલી અરજ કરવાનું પણ જે “ જૈન એસેસીએશન ઓફ ઇન્ડિયા ને-કોઈએ પ્રાર્થના કરવા છતાં–પાલવ્યું નહોતું એવી એ ડરપોક સંસ્થા સરકાર માબાપ પાસેથી વગર મહેનતે ખાસ હકક” ની ભીખ માંગવા બહાર પાડી છે! જે વે મ્બર કામની કોન્ફરન્સના પ્રમુખના ભાષણમાંથી પંડિત અનલાલજી સંબંધી ઇસારાને પેરેગ્રાફ જ કહાડી નાખવાની ફરજ પાડવામાં આવી હતી તે વેતામ્બર કામના શેઠીઆઓ રાજકીય હકકની વાતો કરવા લાગ્યા છે ! “ માબાપ, અમારા પૈકીના એક નિર્દોષ માણસને વર્ષો સુધી જેલમાં પુરી રાખે છે હેને કેસ ચલાવે, અને તે જે ગુન્હેગાર સાબીત કરે તે ભલે હેને સજા કરે, પણ નિર્દોષ ઠરે તે છેડી મુકવાની કૃપા કરો” એવી વિનંતિ કરતાં પણ જે જૈને કરે છે તેઓ હવે ગંભીર રાજદ્વારી તકરારે કરતી ધારાસભામાં જઈને ધાડ મારવાના હતા ? અને જે કામના કમનશીબે Divide and Rule' વાળી પોલીસી લેવાનું સરકારને મન થાય અને જૈનેની આ અરજ હેના વાજબીપણા ખાતર નહિ પણ પોલીસી ખાતર મંજુર કરવામાં આવે અને જૈન સમાજમાંથી એક મેંમ્બર લેવાનું કબુલ કરવામાં આવે, તો પછી જોઇ લો જેના અંદરઅંદરના ઝગડાની હેળી. તે વખતે દિગમ્બરે કહેશે કે કેડરૂપિયાની વૈરલેન તે અમારા શ્રાવકે ખરીદી હતી માટે ધારાસભામાં જૈન મેંમ્બર મોકલવાને પહેલો હકક તે અમારે છે, અને વેતામ્બર Page #170 -------------------------------------------------------------------------- ________________ . • જૈનહિ9. કહેશે કે ખરા જનો તો અમે એકલા જ છીએ અને અમે પણ અમે જ કરી હતી, માટે અમારા ફરકામાંથી જ ઍમ્બર મેકલવો પડશે, તથા પાછળથી આંખે ચળતા અને રડતી શીલવાળા સ્થાનકવાશીઓ કહેશે કે માબાપ, અમારા પણ શેઠ મેઘજીભાઈ ઍસોસીએશનની તરફદારીમાં શામેલ હતા માટે હેમને જ મેંબર નીમવા જોઈએ. ” આખા દેશના ભલાને જેમાં પ્રશ્ન છે એવી મહાન રાજદ્વારી સભામાં એક કેમી પ્રશ્ન પર પણ વિચાર નહિ કરી શકનારા લેકે હાજર થશે ત્યારે બીજાએ શું બોલે છે તે પણ નહિ સમજી શકે તે પોતાનો મત તે આપી જ શું શકવાના હતા ? એમને મન તે ધારાસભા એ દેરાં,અપાસરા કે પાંજરાપોળની કે વર્ષે એકાદ વખત ભરાતી ૧૦-૧૫ મેઅરોની “ જેન એસોસીએશન ઓફ ઇડિયા ” ની મીટીંગ જેવું જ કામ જણાતું હશે ! કહેવામાં આવશે કે, તેઓ ધારાસભાના મેંમ્બર થશે સ્ટારે બધુંએ શીખી જશે; કાઈ કાંઈ જન્મથી સીખીને આવ્યું છે ? આ દલીલ કેટલાક ભોળા લેકાના હાંમાં કેટલાક યુક્તિબાજોએ મૂકેલી છે; પણ તે ઘડીભર પણ ટકી શકે તેવી નથી. હું જાણું છું કે સ્વરાજ્ય બાબતમાં સરકાર કહે છે કે હમે લાયક થયા નથી માટે હમને તે આપી શકાય નહિ. પણ સરકારની લાયકાત ” ની દલીલ અને હિં દીઓ પૈકી જેઓ લાયકાત વગર ધારાસભામાં બેસવાનો ખાસ હક્ક માગે છે હેમની હામે જે બીજા સમજદાર હિંદીઓ‘લાયકાતની દલીલ કરે છે તે દલીલઃ તે બેને આશા તદન જૂદા છે-હેનો મુકાબલો જ થઈ શકે તેમ નથી. સરકાર પોતે મનમાં તે સારી રીતે હુમજે છે કે, બત્રીસક્રોડ હિંદીઓમાં સ્વરાજ્યને લાયકના માણસો નથી એ હેનું કહેવું વસ્તુતઃ તે ખોટું જ છે, પણ હેમરૂલના પ્રબળ ધસારા હામે સરકાર પાસે એ એકની એક ભાગીટુટી હાલ હોવાથી સરકાર તે ઢાલ જ ધરે છે, અને આપણું પ્રજાકીય આગેવાને પણ એ ઢાલનું રહસ્ય સારી રીતે સહમજે છે; વળી તેઓ એ પણ હમજે છે કે સુરાજ્ય કરતાં પણ સ્વરાજ્ય વધારે ઈષ્ટ છે. પરંતુ જે જેનો અને બીજી કોમોના સભ્યો ધારાસભામાં ખાસ બેઠક માગે છે તેઓ પોતે મનમાં તો અમજે છે કે રાજદ્વારી વિષયમાં હેમને અભ્યાસ અને હેમને શેખ ય છે, અને હે મના કરતાં અનંત ગુણે રાજકીય જ્ઞાન અને શોખ ધરાવતા સંખ્યા Page #171 -------------------------------------------------------------------------- ________________ હિંદી પ્રજને જૈન કોમ તરફનું માનપત્ર પર બંધ હિંદીઓ–ગમે તે જ્ઞાતિ કે ધર્મના પણ હિંદીઓ જથી ધરાવે છે, અને હેમને પિતાને પણ તે બીજા રાજદ્વારીઓ જે લાયકાત અભ્યાસથી મેળવ્યા બાદ તે જગા મેળવવાને હક ઉભા થાય છે. વળી ધારાસભામાં જૈનેતર પરંતુ હિંદી મેમ્બરે જ હવાઈ. જૈન ધર્મના ઉપર–અગાઉ શંકરાચાર્યના વખતમાં થયું હતું તેમઆજે કાંઈ સંકટ આવી પડવાને દૂરને પણ સંભવ નથી, એટલું જ નહિ પણ આજ સુધીમાં જન મેમ્બર ન હતા તે વખતે કોઈ દિક જૈન ધર્મ કે જૈન સમાજને જૈનેતર દ્વારા ગેરઇનસાફ મળવા બનાવ બન્યું નથી. પગ વધુ ને વધુ દલીલથી શું? ાં માત્ર અહંભાવ અને ધમધતાથી જ સંગાઈ છે, હાં દલીલેનું ચાલે શું? અને દલીલ મજે છે પણ કેટલા ઘેટા ? થવા દો હારે અરજીઓ ખાસ હક્ક મળવાની ! અને કાલે અને ભાવીને બાકીનું પુરું કરવા દે છે હિંદના ઘાંચી–મોચી–તેલી-તંબોળી બધાએ જે છોકરમત કરી તેમાં તેવી જ જેનોએ પણ કરી છે- અસ્પસ્ય જાતિએ પણ જાજરૂ વહુમાંથી ધારાસભામાં બીરાજવા જેટલા હદનો કૂદકે મારી દીધો છે : ને ભય છે કે સરકાર ધારાસભાની મીટીંગ માટે કેવડે માટે હું બંધાવશે કે જેમાં હિંદના હજારે ફીરકાઓ અને જ્ઞાતિઓના , આ સમાઈ શકશે? દેવી એની બીસેન્ટ, મહાત્મા ગાંધી, લે. મન તિલક વગેરેની હોમરૂલની માગણીને જવાબમાં સરકાર નાહક કg જવાબ આપી અળખામણા બને છે; સરકારની પાસે સહેલામાં સહેલા રસ્તે એ છે કે હિંદની તમામ જ્ઞાતિઓ અને ધર્મપથના અકે બિએ દુંદાળાદુંદાળા શીઆઓને પસંદ કરીને તેઓની એક કાઉન્સીલ બનાવી ને રાજ્યની લગામ માત્ર છ માસ માટે જ–ભોસ અખતરા તરીકે–પી દેવી ! પછી હેમરૂલ આપોઆપ સુe થઇ જશે ! લાગણ (emotion થી દૂર રહી તત્ત્વની નજરથી જે આ સઘળામાં કાંઈ આશ્ચર્થરૂપ લાગતું નથી. આયર્લેન્ડ ઈલાંનું પડોશી, સ્વજાતીય, સુશિક્ષિત અને હિમ્મતવાળું હોવા છતાં એક પણ હજી સુધી સ્વરાજ્ય મળી શકયું નથી. આ દેશમાં પણ અમને સ્વરાજ્ય નેતું નથી' એવું કહેનારા ઉભા થઇ શકે છે હાં . સ્વરાજ્યની બુમને નિષ્ફલ કરવી મુશ્કેલ નથી. બત્રીસકોડની સંખ્યવાળા હિંદમાં સ્વરાજ્યની માગણી એક અવાજે કઈ દિવસ થઈ Page #172 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ. શકવાની છે? ધર્મ અને જ્ઞાતિભેદો હાં સુધી જોરમાં છે, અને હાં સુધી જર્મન જેવી જોહુકમીથી આ તીડેનો સંહાર કાયદારૂપી તપના એક જ અવાજથી કરવામાં આવે નહિ, હાં સુધી સરકારે હોમરૂલના ફાવી જવા બાબતને ભય રાખવાની કશી જરૂર નથી;–અને શાણી સરકાર એટલા માટે તે હિંદમાં જ્ઞાતિ કે ધર્મ બાબતમાં માથું મારવાથી વેગળી રહી છે ! અને ધર્મઘેલા લોકો એ તટસ્થતાને ખાસ મહેરબાની માની ધર્મરાજ્ય’નાં વખાણ દરેક મીટીગમાં અને દરેક માનપત્રમાં કર્યા કરે છે! ખરેખર હિંદુસ્તાનીઓના ધર્મોને સુનેરી જમાનો આજના જેવો બીજો ભાગ્યે જ થયો હશે કે, થશે ! હિંદી વજીરને માનપાના ઢગલા ઉપાડવા અને જાળવવા તથા વાંચી જવાનું પણ મુશ્કેલ થઈ પડશે ! કાં એમ ન બને કે સેંકડો માનપત્રો અને અરજો વાંચવાને બદલે અને જૂદા જૂદા જવાબ અને કારણો લખવાના પરિશ્રમને બદલે તે સઘળાને હિંદી સમુદ્રમાં પધરાવી એક જ સામાન્ય જવાબ બધાને તારના એક શબ્દદ્વારા આપી દેવામાં : આવે કે “Impossible !” Page #173 -------------------------------------------------------------------------- ________________ * લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. ૫૨૩ (४) जर्मनीमां अनुषंगीलग्नोः ए शुं नवीज शोध छे ? ए उपरथी उपजता विधवालग्नना सवालनी चर्चा. * નવું” અને “ જૂનું,” “સારું અને “ખોટું ' એ કંદો સત્યસૂચક નથી, પણ relative ( અપેક્ષાવચન ) છે. નવું કદ પણ થઈ શકતું જ નથી. કોઈ કાળે એક ચીજ હાય હેના ઇતિહાસથી અજાણ્યા માણસ તે ચીજને હમણાં જઈને “ નવી ” કહે છે, પણ તેથી તે નવી ઠરતી નથી; હેને તે નવી લાગે છે. કહેવામાં આવે છે કે, હમણું જર્મનીમાં એક “નવી” જાતનાં લગ્નની પ્રથા ચાલુ કરવાની કોશીશ થાય છે. ચાલુ ભયંકર લડાઈથી પડેલી મનુષ્યસંખ્યાની ખોટ પુરવા માટે જર્મનીને તેમજ ઇંગ્લંડ વગેરે દેશોને પ્રજોત્પત્તિનાં સવાલ ઉપર ખાસ લક્ષ આપવું પડયું છે. આ વિષય તે દેશોમાં અત્યારે પુષ્કળ ચર્ચાય છે અને ત્યાંના પત્રકારે અને ગ્રંથકાર અને જાહેર પુરૂષ તિપિતાની બુદ્ધિ પહોંચે તેવા માર્ગો સૂચવ્યા કરે છે. સ્ત્રીઓની વધી પડેલી અને પુરૂષોની ઘટી પડેલી સંખ્યા એ બે “ હકીકત' ઉપર નજર રાખી જેટલા માર્ગ પ્રજોત્પત્તિ કરવા માટે મનુષ્યમગજથી કલ્પી શકાય એટલા માર્ગ કલ્પવા હારા સાંભળવામાં આવ્યું છે કે, હિંદમાંનું એક શહેર કે જેમાં ખાનદાન ગણિકાઓ પુષ્કળ રહે છે અને જહાંથી તેઓ મુંબઈ શહેરમાં હેાટી સંખ્યામાં આવી રહી છે, તે શહેરને પુરુષ વર્ગ કઈ લડાઇમાં મરી ખુટવાથી અને એકલી સ્ત્રીઓ રહી જવાથી તે સ્ત્રીઓ તે શહેર જેવા આવનારાઓની પિતાના પૈસે સેવાચાકરી કરી હેમને એટલા સંતુષ્ટ રાખે છે કે કેટલાકે તો હેમની સાથે દંપતીનો સંબંધ જોડી હાં જ રહે છે, કેટલાકે સાથે તે સ્ત્રીઓ અમુક મુદત સુધી પત્ની તરીકે રહે છે (કે જે મુદત દરમ્યાન બીજ પુરૂષને તે સ્ત્રીઓ ભાઇ સમાન લેખે છે). હેમાંની નિરાધાર સ્ત્રીઓને કુદરતી ઇરછામિ ઉપરાંત ઉદરપોષણ પણ કરવાનું હોવાથી તેઓ મુંબઇ વગેરે શહેરોમાં જઇ શ્રીમતિના “અંગવસ્ત્ર” તરીકે રહે છે અને તે પ્રમાણે કુદરતી બને સુધાઓ તૃપ્ત કરે છે. આ સ્ત્રીઓ ઘણી વફાદાર મનાય છે; જે પુરૂષ હેમનું પોષણ કરતો હોય છે તે સિવાયના બીજા તરફથી ગમે તેવી લાલચ મળવા છતાં હેને તે પોતાનું શરીર વેચતી નથી. આ પ્રથા તે દેશમાં પ્રમાણિક ગણાય છે, એમાં “અનીતિ' કે “અધર્મ મનાતું નથી. એ સ્ત્રીઓ સંતતી ઉછેરે કુટુમ્બકબીલાનો-નાતજાતને વ્યવહાર જાળવે છે, ધર્મચુસ્ત હોય છે. જર્મ Page #174 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. r ાં આવે છે,જો કે એવી રીતે કલ્પી શકાતા માર્ગ પૈકી કેટલાક માર્ગો નાતિ અને ધર્મની પ્રચલિત ભાવના '(Coneepts) ને આઘાત થવાના જ્યને લીધે, ખુલ્લેખુલ્લા જાહેર કરેવાની બાબતમાં ઇંગ્સ ડાદિ દોના દેશ દાક્ષિણ્યતા બતાવે છે. જર્મનીના કા હર માન ટોમે શ્વેતાના પુસ્તકમાં એવા ભયની દરકાર કરતાં ચાલુ વસ્તુસ્થિતિની જ્યારે દરકાર કરીને પેાતાના વિચારા નિડરપણે બતાવ્યા છે. તે કહે કે વ્નીતિ'ની ભાવના (Cor!cept ) ઉંચી કક્ષાના લેાકેાનાવિમારા પર આધાર રાખે છે......દેશના હેિન્દ્ર ખાતર, અમુક ઉન્નરે ઘાંચેલી તમામ વર્ગની સ્ત્રીએએ અનુગી ઉતરતા દરજ્ન્મનાં લેનથી જોડાઇ જવું જોઇએ અને સ્ટેટ ’( રાજ્ય ) તરફથી એન ાની માત્ર બહાલી જ નહિ પણ કન્યાત આના થકી જેવું લગ્ન માત્ર પરણેલા પુરૂષા સાથે જ અને હેની પત્નીની સન્મતિટૂંક જ થવું જોઇએ. તેથી થતાં બાળકને માતા પાળ અને તાની ઈચ્છા કે શક્તિ નહિ હેય તા રાજ્ય પાળશે. આ ધારણ ૦ વષૅ સુધી ચાલુ રાખવું અને પછી રદ કરવું. " એ "" RY 6 આ વિચાર હિંદુસ્તાનના આજના નં। તેમાન ( ! ) લોકાને ઝ્યકર જણાયા છે. નીતિ અને ધર્મના મૂળ ’ અને આશય સમજવાની શક્તિ વગરના કેટલાએ લેપ્ટે' આ વિચારા ઉપર પ્રહાર કવા લાગ્યા છે અને હેને ભયંકર નવ શેષ નીતિ' કહીને ભ્ભની ખુજલી ઠંડી પા 6 તથા જર્મન લાગ્યા છે. C કાલે હર માને ટાઈસની સૂચના ઉપર ટીકા કરવા પહેલાં ઝૂર્યની ઉત્પત્તિના રહસ્યને વિચારવુ જોઇએ છે. એ એક જ વિષયને ા પાયા રૂપ ગણવા જોઇએ છે; નીતિ અને ધર્મ એ કે તા Modifying factors છે અને તે ', tive છે. નીતિ અને તેમ સંબંધી concepts દરેક દેશમાં સૂય છે, એક દેશમાં પણ જૂદી જૂદી જાતેામાં તે સબવી એક બતમાં પણ જૂતામ્બૂદા જમાનામાં નૃદી જૂદી જ છે. જેને હિંદીઓ સાનેરી જમાના ડે છે તેવા પ્રાચિન સમયમાં બ્રહ્મચર્ય એ જ જેનું સર્વસ્વ ગણાતું એવા મહર્ષિ આ પાસે તૃી concepts હોય છૅ, x>{S નમાં લડાઇથી પડેલી માણસની ખાટ પુરવા હમણાં જે રતા વિચારાધ ૐ ને, એવા જ સળગામાં, ખીન્ન દેશેામાં ખરેખર વિચારવામાં તેન એવામાં આવી ચૂકયા છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સબંધી વિચારે. પૂર મ્હોટા રાજાની રાણીએ તે ૠતુદાન માટે મેકલવામાં આવતી, જે કે તે ઋષિએ કામાંધ નહત! અને રાણી પણ સતીત્વની આદર્શ મૂર્તિ હતી. પ્રતાપી રાનએ વિષયાંધ ન હોવા છતાં ઘણી સ્ત્રીએંટ પરતા. કૃષ્ણ જેવા અસાધારણ બળ અને દૈવી ઇચ્છાિ ( will-power) ધરાવતા પુરૂષ ઘણી બુદ્ધિશાળી સ્ત્રીએ ઋતુદાન દેતા. આ થ્રુ આજે અનીતિન ગણાય છે, એટલે સુધી કે, જે હિંદુ ગ્રંથામાં આ વાત લખાયલી છે તે હિંદુ ગ્રંથાને કલ્પિત અાતિમાન અને ધૃણાત્મક ઠરાવવાની હવે કશીશ કરવામાં દ છે ( કારણ કે આજે ‘નીતિ’ અને ‘ધર્મ’ની જૂદીજ concet ફેલ યલી છે અને તેથી ઉપર લખેલાં કામા ભયંકર જણાય એ સ્વાભા વિક છે. એ ભયને લીધે આજના હિંદુ લેખકો પોતાના પૂર્વ મહાપુરૂષોના ઇતિહાસમાંથી ઉપર લખેલા બનાવોને જ ભૂંસી નાખવા અથવા ભળતા અર્થ કરવા કાશીશ કરે છે, અને અન કરવામાં પોતા સુધારા’ કરે છે અથવ: નીતિ અને ધર્મની સેવા ખાવે છે એમન માની ખુશી થાય છે. પરન્તુ મનુષ્યની ઉત્પત્તિનું રહસ્ય + ચારતાં કાંઈ જાદુ જ હુમજાશે. દુનિયા, મનુષ્ય,જડ, ચૈતન્ય વગેરેન મુળમાં ઉતરનારા દુનિયાના મ્હોટામાં મ્હોટા અને ગંભીર શૈલપ શાપનહાર કે જેના જ્ઞાનના ઊંડાણની બાબતમાં બે મત છેજ નહુ તે “ ''he world as Will and Idea' નામના માન. ગ્રંથમાં લખે છે કે:-~-~ "" .. "In general I make the demand that whosoever wishes to make himself acquainted with my philosophy shall read every line of ue. For I am n‰ voluminous writer, no ar of peeuniary rewards, not onio whose writings aim at the approbation of a minister; ia s word, not one whose pen is under the influence of personal ends. I strive after nothing bus the truth, and write as the ancients wrate, with the sole intention of preserving my tho ghts so that they may be for the benefit o those who under stand how to meditate upon them and prize them. I have written little, and that too with reflection and at long intervals. « * દા. Page #176 -------------------------------------------------------------------------- ________________ 125 ört zug. In the preceding chapter it was called to mind that the (Platonic ) Ideas of the different grades of beings, which are the adequate objectification of the will-to-live, exhibit them. selves in the knowledge of the individual, which is bound to the form of time, as the Species, i. e., as the successive individuals of one kind connected by the bond of generation, and that therefore the species is the Idea broken up in time. Accordingly the true nature of every living thing lies primarily in its species: get the species again has its existence only in the individuals. Now, although the will only attains to self-consciousness in the individual, thus knows itself immediately only as the in dividual, yet the deep-seated consciousness that it is really the species ja, which his true 119. ture objectifies itself appears in the fact that for the individual the concerns of the species as such, thus the relations of the ser's, the production and nourishment of the offspring, are of incomparably greater importance and consequ. ence than ever ything else. * * * * In the supplements to the second book the will was compared to the root, and the intellect to the crown of the tree; and this is the case inwardly or psychologically. But outwardly or physiologically the genitals are the root and the head the crown The nourishing part is certainly not the genitals, but the villi of the intestines yet not the latter but the former are the root; because through them the idividual is connected with the species in which Page #177 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનઃલગ્ન સંબંધી વિચારે. પ૨૭ it is rooted. For physically the individual is & production of the species, metaphysically & more or less perfect picture of the Idea, which, in the form of time, exhibits itself as species. In agreement with the relation expressed here, the greatest vitality, and also the decripitude of the brain and the genital organs, is sinul. taveous and stands in connection. The sexual impulse is to be regarded as the inner life of the tree ( the species ) upon which thg life of the individual, grows, like a leaf that is nourished by the tree, and assists in ncurishing the tree; this is why that ipmulse is so strong and springs from the depths of our nature....... ... ... ... The vehenience of the sexual impulse, the keen intentness, and profound seriousness with which every animal, including man, pursues its concerns, shows that it is thicugh the function which serves it that the animal belongs to that in which really and principally its true being lies, the species; while all other functions and organs directly serve only the individual, whose existence is at bottom merely secondary. In the vehemence of that inpulse, which is the concentration of the whole animal nature, the consciousness further expresses itself that the individual does not endure, and therefore all must te staked on the maintenance of the species, in which its true existence lies. ... ... ... ... ... These considerations explain why the sexual desire has a very different character from every other; Page #178 -------------------------------------------------------------------------- ________________ પર.૮ orafgaan. it is not only the strongest, but oveu specifically of a more powerful kind than any other. It is everywhere tacitly assumed as necessary and ineritable, and is not, like other desires, a matter. of taste and disposition. For it is the desire which eren constitutes the nature of man In conflict with it there is no motive* which is so strony that it would be certain of victory. It is so pre-eminently the chief concern that no other pleasures make up for the deprivation of its fatisfaction, and, moreover, for ils sake both brute and man undertake every danger and every conflict. * * * * To all this corresponds the important role vibich the relation of the texes plays in the world of men, where it is really the invisible. central point of all action and conduct, and Leeps out everywhere in spite of all veils throunOut it It is tho cause of war and the end of reace the basis of what is serious, and the aim of the jest, the inexbaustible source of wit, the key to all allusions, and the meaning of all mysterious hints, of all unspoken offers ard all stolen glances, the daily ineditation of the young, and often also of the old, tho hourly thought of the unchaste, and even against their will the constantly recurring ima gination of the chaste, the ever ready material of a joke, just liecause the profoundest seriousness * And still the poor modern writers and preacbero of India think that this instinct can be controlled by every young widow upon whom their concepts of religion Eld morality would impose enforced chastity !-V. M. Shah. Page #179 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. lies at its foundation It is, however, the piquant element and the joke of life that the chief concern of all men is secretly pursued and ostensibly ignored as much as possible. But, in fact, we see it every moment seat itelf, as the true and hereditary lord of the world, out of the fullness of its own strength, upon the ancestral throne, and looking down from thence with scornful glances, laugh at the preparations which have been made to bind it, imprison it, or at least to limit it and wherever it is possi. ble to keep it concealed, or even so to master it that it shall only appear as a subordinate, secondary concern of life. * * * * ૨૯ s If we now connect the condition we have gained here of the inheritance of the Character (Will) from the father and the intellect from the mother with our earlier investigation of the wide gluf which nature has placed between man and man in a moral as in an intellectual regard, and also with our knowledge of the absolute unalterableness both of the character and of the mental faculties, we shall be led to the view that a real and thorough improvement of the human race might be attained to not so much by instruction and culture as rather upon the path of generation If we could castrate all scoundrels, and shut up all stupid geese in monasteries, and give persons of noble character a whole harem, and provide men (and indeed, complete mea) for all maidens of mind and understanding, a generation would soon arise Page #180 -------------------------------------------------------------------------- ________________ 430 a algatang. which would produce a better age than thut of Pericles. In the same way it might be considered whether, as regards results, it would not be more advantageous to give the pubiic dowaries which upon certain occasions have to be distri buted, not, as is now customnry, to thə girls who are supposed to be the most virtuous, but to those who have most understanding and are the cleverest; especially as it is very difficult to judge as to virtue, for, as it is said, only God sees the heart. The opportunities for displaying à noble character are rare, and a matter of chance; besides, many a girl has a powerful support to her virtue in her plainness; on the other hand, as regards understanding, those who themselves are gifted with it can judge with great certainty after some examination. * the * For all love, however ethereally it may bear itself, is rooted in the sexual impulse alone, nay, it absolutely is only a more definitely de. termined, specialised, and indeed in the strict est sense individualised sexual impulse. If, now, keeping this in view one consi.. ders the important part which the sexual im. pulse in all its degrees and nuances plays not only on the stage and in novels, but also in the real world, where, next to the love of life, it shows itself the strongest and most powerful of motives, constantly lays claim to half the powers and thoughts of the younger portion of mankind, is the ultimate goal of almost all Page #181 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારો. ૫૩૧ human effort, exerts an adverse influence on the most important events, interrupts the most serious occupations every hour, sometimes embarra. sses for a while even the greatest minds, does not hesitate to intrude with its trash interfering with the negotiations of statesmen and the investigations of men of learning, knows how to slip its love letters and locks of hair even into ministerial portfolios and philosophical manuscripts, and no less devises daily the most -entangled and the worst actions, destroys the most valuable relationships, breaks the firmest bonds, demands the sacrifice sometimes of life or health, sometimes of wealth, rank and happiness, nay, robs those who are otherwise honest of all conscience, makes those who have hitherto been faithful, traitors; accordingly, on the whole, appears as a malevolent demon that strives to pervert, confuse, and overthrow every. thing;-then one will be forced to cry, wherefore all this noise ? Wherefore the straining and storming, the anxiety and want? It is merely a question of every Hans finding his Grethe.. Why should such a trifle play so important a part, and constantly introduce disturbance and confusion into the well-regulated life of man ?. But to the earnest investigator the spirit of truth gradually reveals the answer. It is no trifle that is in question here; on the contrary, the importance of the matter is quite proportionate to the seriousness and ardour of the effort. The ultimate end of all love affairs, whether they are played in sock or cothurnus, is really Page #182 -------------------------------------------------------------------------- ________________ પર wargazing more important than all other ends of human life, and is therefore quite worthy of the profound seriousness with which everyone pursues: it. That which is decided by it is nothing less than the composition of the react geiveration The dramateis persones who shall appear when we are withdrawn are here determined, botix as regards their existence and their nature, by these frivolous affairs. ds tho being, the existentia, of these future persons is absolutely conditioned by our sexual impulse generally, so their nature, essentia, is determined by the individual selection in its stisfaction, i.e. by sexual love, and is in every respect irrevocably fixed by this. This is the key of the problem * * * That which pre:ents itself in the individual consciousness as sexual impulse in general, iritha out being directed towards a definite individual of the other sex, is in itself, and apart from the phenomenon, simply the will-to live But what appears in consciousness as a sexual impulse directed to a definite individual is in itelf the will-to-live as a definitely determied individual. Now in this case the sexu 1 impulse. athough in itself a subjective need knows how to assume very skillfully the mask of an objec. tive admiration, and thus to deceire our consca ousness; for nature requires this stratagem to attain its ends But yet that in every case of falling in love, however objective and sublime this admiration may eppur, what alone is looked to is the production of an individual of Page #183 -------------------------------------------------------------------------- ________________ લમ્બ અને પુનર્લગ્ન સંબંધી વિચારે. ૫૭૩ la definito uature is primarily confirmed by the fact that the essential matter is not the reciprocation of love, but possession, i. c., the physical enjoyment. The certainty of the former can therefore by no means console for the want of the latter; on the contrary, in such a situ. &tion many a man has shot himself. On the other hand, persons who are deeply in love, and can obtain no return of it, are contented with possession, i. e, with 'the physical enjoy. ment. This is proved by all forced marriages, and also by the frequent parchase of the 'favour of a woman, in spite of her dislike, by large presents or other sacrifices, nay, even by cases of rape. That this particular child shall be begotten is, although unknown to the parties concerned, the true end of the whole love story; the manner in which it is attained is a secondaryt consideration. Now, however loudly persons of lofty and sentimental soul, and especially those who are in love, may cry out here about the gross realism of my view, they are yet in *error. For is not the definite determination of the individualities of the next generation & inuch higher and more worthy end than those exuberant feelings and super-sensibie soapbubbles of theirs ! Nay, among earthly aims, can there be one which is greater or noro important ? * * * * * * I may here add that it is this secondary consideration which has necessitated and created various forme of marriage, rules of society, formalitier, c'remonials &c. &c. V M. Shah. Page #184 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતg. Let us now set about a more thorough investigation of the matter. Egoism is so deeply rooted a quality of all individuals in general,. that in order to rouse the activity of an individual being egoistical ends are the only ones upon which we can count with certainty. Certa. inly the species has an earlier, closer, and greater claim upon the individual than the perishable individuality itself. Yet when the individual has to act, and even make sacrificesfor the continuance and quality of the species the importance of the matter cannot be made. so comprehensible to his intellect, which is calculated merely with regard to individual ends, as to have its proportionate effect. Therefore in such a case nature can only attain its ends by implanting a certain illusion in the individual on account of which that which is only a good for the species appears to him as a good for himself, so that when he serves the species he imagines he is serving himself; in which process a mere chimera, which vanishes, inmediately afterwards, floats before him, and takes the place of a real thing as a motive. This illusion is instinct. 22 Nar દુનિયાનું સ્વરૂપ એળખવા માટે subjective અને objec tive એવા એ માર્ગ છે:(1)આત્મામાંથી જગત તરફ અને (૨)જગતને શ્વેત હેતાં આત્મા તરફ, એમ એ રીતે નજર કરવાથી જગત્ નું ખરું રહસ્ય મજી શકાય છે. શાપનહેાર એ બન્ને રીતે જુએ છે અને અને જે કાંઈ જણાય છે તે "The world as will and Idea નામના મહાગ્રંથમાં વર્ણવે છે. તે, એક એવું તત્ત્વ કે જેમાંથી સર્વ phenomena પન્ન થાય જગત્ નું મૂ 25 Page #185 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારો. ૫૩૫ છે–શોધી કહાડે છે અને તે તને બુદ્ધિ, સ્થૂલ શરીર, સ્ત્રી પુરૂઅને સંગ ઇત્યાદિ સાથે કેવો સંબંધ છે તે પણ શોધી બતાવે છે. સ્ત્રીપુરુષના સંગ બાબતમાં તે બહુ ઉંડો ઉતરે છે અને તેપારને પરિણામે હણે ઉપજાવી કહાડેલા સિદ્ધાંત પેકીના ઘણાખરા ઉપર લખેલા ઉતારામાં સમાઈ જાય છે. મહું ઇરાદાપૂર્વક નો ગુજરાતી અનુવાદ આવ્યો નથી. આ વિષય સમાજને દરવાની જોખમદારી લેવા ઈચ્છનારાઓને કામને છે અને એવી ખબદારીનું જહેને ભાન હશે તેઓ પિતે તે વાંચી લેશે અગર કોઈ પાસે ચાવીને હમજી લેશે. હેને તેવી દરકાર નથી હેમની આગળ આનો તરજુમે “ભેંસ આગળ ભાગવત’ થઈ પડે ! પુનર્લગ્નના સવાલની તપાસ કરવા ઇરછનારે પણ એક સત્ય હમજવાની દરકાર કરવી જોઈએ છે. આ સત્યો મજ્યા પછી, • જેનહિતેચ્છુ ” માં પ્રસંગોપાત લખાયેલા નહારા નીચેના વિચાર વધારે સ્પષ્ટ અને અર્થસૂચક જણાશે. તે વિચારે નીચે મુજબ છે – આત્માના ઉદ્ધાર માટે–ફરી જન્મવું જ ન પડે તેમ થવા માટેન્કરાતી પ્રવૃત્તિ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં જૈન ધર્મ પવિત્રતા માનતું નથી, અને તેથી “લગ્ન એ જૈન ધર્મની દ્રષ્ટિએ તે પવિત્ર ન જ હોઈ શકે. જેને જૈન ધર્મ પર શ્રદ્ધા છે , હેને ; જે ધર્મનો જ ખપ હોય તે, અખંડ બ્રહ્મચર્ય જ પાળવું જોઈએ. જેનદષ્ટિએ તે લગ્ન ધાર્મિક નહિ પણ વ્યવહારિક-સામાજિકજોડાણ છે. અને અખંડ બ્રહ્મચર્યનું પાલન અસાધારણ મનુબેથી જ બની શકે તેવું છે. કુદરતના પ્રબળમાં પ્રબળ અવાજ અને આનાને એક જ દબાવી દેવાની હેનામાં “કળા અને “શક્તિ હોય તે જ તે કરી શકે. -જેમ તે કળા અને તે શક્તિ ન હોય તેવાઓ—એટલે કે “મા” –માટે બ્રહ્મચર્ય પાલન ફરન્યાત કરાવવું યોગ્ય નથી તેમજ શક્ય “પણ નથી. તેથી લગ્નાદિ વ્યવહાર રચાયા. વ્યવહારશાસ્ત્રી હમેશ જે મનુષ્ય માટે, જે જમાના માટે, જે ભૂમિ માટે રચાય ના -સ્વભાવ, યોગ્યતા અને તેની જરૂરીઆત તરફ દષ્ટિ રાખીને જ રચાય છે. વ્યવહારશાસ્ત્ર સઘળા દેશ માટે એક હોઈ શકે નહિ, સઘળા સ્વભાવ માટે એક હોઈ શકે નહિ, ઉન્નતિક્રમના જૂદા જૂદા ગથી ઉપર ઉભેલા સઘળા છવામાઓ માટે એક હતાં કે Page #186 -------------------------------------------------------------------------- ________________ પસંદ જૈનહિતેચ્છુ. નહિ. મહેલમાં રહેવું એ ગમે તેટલું ઈષ હોય તે પણ ઝુંપડાના રહેનાર ઉપર એવી ફરજ પાડી શકાય નહિ કે હેણે પિતાનું તુ ઝુંપડું તેડી જ નાખવું અને ગમે તેમ કરી મહેલ બાંધીને જ રહેવું ઝુંપડાં સ્વચ્છ રાખવાની અને એની આસપાસની જગામાં ગંદકી થઈ પશીઓને નુકશાન ન થવા પામે એવી કાળજી રાખવાની. ફરજ છે. કાનન બાંધનાર અવશ્ય પાડી શકે (કહો કે તેણે તેની ફરજ પાડવી જોઈએ જ); તેમજ ઝુંપડામાં રહેનારની આર્થિક અને માનસિક સ્થિતિ ક્રમશ: વધારે ને વધારે ખીલવા પામે એવા રાજ્યન, કાયદ. બાંધવાની પણ જરૂરીઆત આપણે સ્વીકારીશું, કે જેથી હેમને ભાવના છે. અને સાધને વધારે ટ બનતાં તેઓ એક દિવસ મહેલમાં રહેતા થાય. લગ્ન આદિ વ્યવહારક્રિયાઓની બાબતમાં પણ એમ જ છે. બધાએ બ્રહ્મચર્ય પાળવું એ ગમે તેટલું દષ્ટ હોય છે. પણ એ વર્તન ફરજીયાત રખાવી શકાય નહિ. તેથી કુશળ સમાજશાસ્ત્રી ના સમાજબંધારણમાં બ્રહ્મચર્યના મહેલને પણ જગા મળે. છે, એકજ વખતના લગ્ન રૂપી ઘરને પણ જગા મળે છે, અને પુન-- લગ્ન ' ઝુંપડાને પણ જગા મળે છે, કે અટલ પ્રકૃતિને અનુકુળ થવા માટે અપાતી લગ્ન અને પુનર્જનની છુટથી સમાજને નુકશાન થવી. ન પાને (અગર ઓછામાં ઓછું નુકશાન થાય)એવી કાળજીને પરિણામે એ જડ ગેની ફ્ટ આપવા સાથે તે કેટલાક એવા નિયમે પણ અવશ્ય. ઘડે છે કે જેથી અંધાધુધી થવા ન પામે અને દરેક વ્યક્તિને પોતે ઉન્નતિ મના જે પગથી ઉપર હોય દ્ધથી આગળ જવાની લાગણી રહ્યા કરે [અર્થાત પુનર્લગ્ન કરનારને એમ લાગે કે, ઈચ્છાઓને રોકી નહિ શકવાથી હારે આ જોડાણ કરવું પડયું છે, અને આ લગ્ન મહારી અમર્યાદિત ઈચ્છાઓ અમુક મર્યાદામાં મુકાઈ છે, પણ હવે તેને એથી પણ વધુ ને વધુ અંકુશમાં રાખવાની મહારે કોશીશ . કરવી જોઇએ, કે જેથી જે દૈવયોગે આ બવારના લગ્નનું એક પાત્ર મરણ પામે તો બીજું પાત્ર ફરી લગ્ન કરવા તલસે નહિ. તેવીજ રીતે, પ્રથમ લગ્ન કરનારને પણ એમ લાગે કે, હેની બહાદુરી લ-- નથી મળેલા હકોને આંધળો ઉપયોગ કરવામાં નથી, પણ ક્રમશ: ઈચ્છાને મર્યાદામાં લાવતાં લાવતાં સંપૂર્ણ બ્રહ્મચર્યપાલનની સ્થિતિમાં આવવામાં જ બહાદુરી છે.] ફરી કહું છું કે, ધર્મ દૃષ્ટિએ પ્રથમ લગ્ન પણ દઈ નથી જ. Page #187 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. લે અને તે છતાં સમાજે જરૂરીઆતના દૃષ્ટિબિંદુથી હેને ષ્ટ હરાવવુ પડયુ છે, તે એટલે સુધી કે જૈન સિવાયના બીજા ધર્મએ તે લગ્નને ધાર્મિક સબંધ માન્યા છે, અને આજકાલ હેમની દેખાદેખીથી જૈના પણ લગ્નમાં ધાર્મિક તત્વ ખેડીને જૈન લગ્ન:વૃધિ કરવા લાગ્યા છે ! What a funny slf- on radiction ! આ ‘લગ્ન' એ માત્ર કુદરતે માગેલા અને સમાજે ચાવંડ વ્યવહાર' છે, અને કાઇ વ્યવહાર’ સ્થિર કે નિશ્ચિત હેાઇ શકે જ નહિ, અને તેથી જૂદા જૂદા દેશેાનાં અને જૂદા જૂદા જમાનામાં લગ્ન · સંબંધી જૂદી જૂદી પદ્ધતિએ અને ખ્યાલેા ચાલે છે. એક વખતે ભાઇ અેન સાથે જન્મતા અને પરણતા. (ખુદ જૈન શાસ્ત્રો એમ કહે છે, અને એમાં અનીતિ’ હાવાનું તે વખતના લેટ પૈકી કાઇએ માન્યું ન હતું!) એક વખતે એક સ્ત્રી એકી સાથે ઘાપુરૂષોની પત્ની બનતી, (બ્રાહ્મણેાથી ના કહી શકાશે નહિ !); એક વખતે સ્ત્રીને ઉપાડી જઇ હુંને પત્ની બનાવવામાં ફાવનારા વખણાત. એમાં અનીતિ’ મનાતી નહિ). એક વખત રાજા જીવતા હોવા છતાં રાણીને પુત્રપ્રાપ્તિ માટે મહર્ષિ પાસે અમુક મુદત સુધી મૂકવામાં આવતી [અને એમાં અનીતિને બદલે મહાનીતિ મનાતી]: આ સઢિઆમાં તે વખતના લાકોને કઇ અયાગ્યતા કે અધનની ગંધ આવતી નહિ. આનું કારણ એટલું જ છે કે, સ્ત્રી-પુના સંબંધ વસ્તુતઃ “ધ”નું નહિ પણ ‘વ્યવહારનું અંગ છે અને વ્યવહાર કર્યા ‘સત્ય’ પદાર્થ નથી પણ મનુષ્યકૃત—મનુષ્યની જરૂરીઆત મુજન કરાતી બનાવટ' છે, તેથી પેાતાની બનાવટમાં મનુષ્યને ભયંકરતા કૈં : અભત્સ"તાની ગંધ આવતી નથી. ૫૩૭ સમાજ પેાતાની પરિસ્થિતિએ અને આવશ્યકતા : ખાસીઅતાને અનુકુળ ‘વ્યવહાર’ ખાંધે છે અને નવી પરિસ્થિતિએ ઉભી થતાં પ્રથમના વ્યવહારને તાડે છે. જે સમાજ બાંધી' અને 'તાડી' શકે છે તે જ સમાજ જીવતા’ છે. બાંધવુ અને તાડવું એ યા આરાગ્યસૂચક છે, વનની ખાસીઅતા છે. બાંધવા—તેડવાન. જેને ભય કે પાપ લાગે છે તે સમાજમાં, ખાત્રીથી માનજે કે, શરૂ થઇ ગયા છે અને હેના દિવસે ગણાવા લાગ્યા છે. સચેાગની ઈચ્છા એ સૃષ્ટિ જ્હાં સુધી રહેશે હાં સુધી જીવમાત્રમાં પ્રબળપણે રહેવાની જ. તે સારી ચીજ હા ખેાટી, ને કે •ષ્ટિ માને કે અનિષ્ટ, કૈાઇની ગતિમાં તે અધર્મ દેખાય કે ધર્મ;-પણ તે Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. જે છે તે છે; જીવ માત્રનું અસ્તિત્વ તે ઈચ્છાનું પરિણામ છે અને હદ સુધી જીવ તે “જીવ” મટીને શીવ” ન થાય ત્યહાં સુધી હેને અશેષ ક્ષય સંભવ નથી. ડાહ્યામાં ડાહ્યો મનુષ્ય બહુ તે એવો રસ્તે . યોજી શકે કે જેથી એ ઇચ્છાના અનિયંત્રિત વર્તનથી સમાજને નુકશાન કે અંધાધુધી સહવી ન પડે; અને લગ્ન એ બીજું કાંઈ નહિ પણ, એ ઇચ્છાની અનિવાર્યતાને સ્વીકારીને, વ્યક્તિઓની એવી. ઈચ્છાથી સમાજને આઘાત ન થવા પામે એટલા ખાતર, સમાજે યોજેલી “શરતો” (condition) છે. એ “શરતો’ પ્રથમલગ્નની બાબતમાં તેમજ બીજી વારના લગ્નની બાબતમાં એક્સરખું કામ કરે છે. બન્ને બાબતોમાં, એ “શરતોને આશય મનુષ્યની સગઈચ્છાને અમુક મર્યાદામાં ગંધી રાખવાને જ છે. માણસને પ્રકૃતિએ વળગાડેલી જુલ્મી ઈચ્છા–અથવા બીજા શબ્દમાં કહીએ તે કામઃ હેની આજ્ઞાને આધીન થવું એ જેટલું વ્યક્તિને માટે જરૂરનું છે, તેટલું જ બીજી તરફથી એક વ્યક્તિની કઈ ક્રિયા સમજની બીજી વ્યકિતઓને હરકત કરનાર ન થાય એવું ઈચ્છવાનું સમાજને જરૂરનું છે–કહે કે એવું ઈચ્છવાને સમાજને હકક છે, આમ પરસ્પરની પરસ્પર વિરોધી જરૂરીઆતનું સમાધાન તે જ લગ્ન છે.-પછી તે પહેલી વારનું લગ્ન હો, યા બીજીવારનું. જુવાન સ્ત્રીને બીજી વાર લગ્ન ન કરવા દેવું એ સમાજને માટે ભયંકર હારે લગ્ન કરવા દેવું [અને અમુક સંજોગોમાં તે લગ્ન કરવાની ફરજ પાડવી) તે સમાજને માટે સહીસલામત છે. એક સ્ત્રી–પછી તે કુમારિકા હોય યા વિધવા હોય તે સમાજે આપેલા ઈચ્છાતૃષ્ટિના સાધન વગરની હોય, અને તે સાથે કામતૃપ્તિ એ “પાપ” અને “ગુ' છે એવી માન્યતા સમાજમાં પ્રચલિત હોય, તો એ બે તત્ત્વોને પરિણામે તે સ્ત્રી કુદરતી સુધાની તૃપ્તિ માટે કોશીશ છુપી રીતે કરશે, કે જેથી હેને “ગુન્હાને દંડ ભરે ન પડે, પરતું તેથી થયું એ કે તેણીની ગુપ્ત સમજાવટથી ઘણુ મરદો ભ્રષ્ટ થશે અને ચોરીથી કામ કરવાનું શીખશે. આ પ્રમાણે સમાજની પુરૂષ વ્યક્તિઓમાં વ્યભિચાર અને ચેરીએ અનિષ્ટ તો પ્રસરશે; આ ગેરલાભ સમાજને છે. કાયદાએ પ્રથમ સમાજના રક્ષણની દરકાર કરવી જોઈએ, વ્યક્તિઓની દરકાર બીજા નંબરનો સવાલ છે, અને તે તે સમાજની રક્ષામાં સમાઈ પણ જાય છે. હવે પહેલી વખતનું કે બીજી વખતનું ' લગ્ન એ “ધર્મ” નથી, પણ સમાજે સમાજની રક્ષા માટે યોજેલી Page #189 -------------------------------------------------------------------------- ________________ -લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચાર, ૫૩e: શરતે” છે અને એ શરતો વડે સમાજ માત્ર અંધાધુધી અટકાવી શકે છે,–એથી વિશેષ કરવાની સત્તા કે શક્તિ સમાજને હોઈ શકે નહિ. વધુમાં વધુ આગળ વધેલો દેશ પ્રજાને માટે પ્રાથમિક કેળવણી કરજ્યાન રાખી શકે, પણ બધાએ શાસ્ત્રવેત્તા કે “ડૉક્ટર ઑફ હૈ” બનવું જ પડશે એવું કરજ્યોત ઠરાવવાની સત્તા કે શક્તિ કોઈ રાજ્યને હોઈ શકે નહિ. અલબત રાજ્ય ઉંચા અભ્યાસની સગ વડ માટે કૅલેજે ખેલશે, કે જેથી આગળ વધવાની જેની ઈરછ. હોય અને લાયકાત હોય તેવા તે સાધન વડે આગળ વધી શકેપરન્તુ આનો અર્થ એ જ કે, વ્યક્તિને નિરક્ષર ન રહેવા દેવી એટલું કરવાને રાજ્ય (state)ને હક છે-અને એટલું જ સંભવિત છે,–પણ શ્રેષ્ઠ વિદ્વાન બનવાની ફરજ પાડવાનો હક્ક રાજ્યને નથી, તેમ તે સંભવિત પણ નથી; અને વ્યક્તિએ તે કરી લેવાનું છે. તેમજ સમાજ પ્રથમ લગ્ન અને બીજીવારનાં લગ્ન સમાજના રક્ષણ ખાતર ફરજ્યાત રીતે કરાવીશકે, કે જેથી હરાયા ઢેર જેવી ગરબડો થવા ન પામે; પરંતુ સમાજ કોઈને અવિવાહિત જીંદગી ગુજારવાની ફરજ ન પાડી શકે. એ બાબત તો વ્યક્તિની પિતાની. મુનસફી પર જ રહી શકે, અને એવી મુનસફી વાપરવાને મનુષ્યને જન્મહક સમાજ વાજબી રીતે ખુંચવી શકે નહિ. આ મુખ્ય નિયમને એક અપવાદ હોઈ શકે, અને તે એ કે કોઈ પણ પુરૂષવ્યક્તિ કે સ્ત્રી વ્યક્તિ ચેપી દરદમાં સબડતી હોય અગર ભયંકર ગુન્હા કરવાની પ્રકૃતિવાળી હોય તે હેને જીંદગી સુધી અવિવાહિત રહેવાની ફરજ સમાજ કે સ્ટેટ પાડી શકે; અને તે પણ તે વ્યકિતની દયા ખાતર નહિ પણ સમાજના રક્ષણના દષ્ટિબિંદુથી, આશ્ચર્ય તો એ છે કે, હિંદનો કોઈ સમાજ વ્યભિચારી, શરાબી, રોગી કે નિર્બળ પુરૂષ યા સ્ત્રીને અવિવાહિત રહેવાની ફરજ પાડતે. નથી (કે જેવી ફરજ પાડવી એ સમાજનું પ્રથમ દરજ્જાનું કર્તવ્ય છે)–રે તે તો નેઉ વર્ષના મુડદાને પણ પરણવા દે છે અને એના લગ્નમાં પિતે શામેલગીરી અને મંજુરી આપે છે, મરવાની અણી પર આવેલા બીમાર સાથે પણ ચાદ વર્ષની કન્યાને ફેરા ફેરવી દેતાં સમાજને ધર્મ” કે “નીતિ” કે “કર્તવ્ય” ની ભાવના નડતી નથી, પિતાનું એકલાનું પેટ ભરવાને અશકત માણસને પતિ બનાવતાં સમાજને ભવિષ્યની સંતતીની દશા અને તેથી ઉપજતી સમાજની કમબખ્તીને ખ્યાલ આવી શક્તિ નથી, ચંદી–બદ અને પ્રમેહ જેવાં વંશપરંપરા Page #190 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ જૈનહિતેચ્છુ. ચાલ્યા કરવાની ખાસીઅતવાળાં ભયંકર દર્દો અને વ્યભિચાર–ખુન કે "ચેરી જેવી માનસિક વ્યાધિઓ જેનામાં છે હેને લગ્નની ગાંઠથી જેડી સમાજમાં એવા શારીરિક અપંગે અને માનસિક અપંગોની ભરમાર કરતાં સમાજને જરા પણ કમકમી છૂટતી નથી–અફસ, - તેજ સમાજ ખુલ્લી અને પ્રમાણિક રીતે થતા નિર્દોષ અને તદુરસ્ત યુવાન સ્ત્રી-પુરૂષના બીજી વારના જોડાણ સહામે કોળાહળ કરી મુકે છે, જે કે ઉપર લખેલા સઘળા દાખલાઓમાં સમાજને ખુદને નુકસાન છે, વ્હારે છેલા દાખલામાં સમાજને ખુદને લાભ છે, કારણ કે તે પ્રમાણિક જોડાણથી સમાજના વાતાવરણમાં ભ્રષ્ટતા થવાને સંભવ દૂર થાય છે. દુનિયામાં પ્રબળમાં પ્રબળ ઈચ્છા અથવા સતામણી કઈ હોય - તે તે કામ છે; જેઓ ખરેખર મહાન આત્મા હશે તેઓ હમેશ પ્રબળમાં પ્રબળ શત્રને જ હરાવવા તૈયાર થશે, નહિ કે જેવાતેવાને. . જે ખરેખર જ Noble souls-પ્રખર આત્માઓ હશે તેઓ– તેવા પુરૂષો તેમજ તેવી સ્ત્રીઓ – સ્વભાવથી જ બ્રહ્મચર્યમાં મજ માનશે અને તે જાળવવા માટે દરેક દુ:ખ ખુશીથી સહન કરશે, હેમને દેઈ તે મહાવિકટ માર્ગ પર ફરજ્યાત મોકલી શકે નહિ, અને ફરજ્યાત મેકલાયેલા નિબળ આત્માઓ પ્રખર શત્ર હામે જવામાં કાંદા કહાડે પણ નહિ. એ તે પ્રકૃતિનો સવાલ છે. પહેલી વાર પરણવું એને સમાજે જે કે પાપ કે ગુન્હો નથી મા અને સમાજ પિતે જ લગ્ન કરાવે છે તો પણ શું અંદગી પર્યત બ્રહ્મચર્યાશ્રમ સેવનારા પુરૂષો તેમજ સ્ત્રીઓ ભૂતકાળમાં તેમજ વર્તમાનમાં નથી - સંભળવામાં આવ્યાં? યુરપાદિ દેશમાં હાં દશ વખત લગ્ન કર વામાં પણ ગુન્હો નથી મનાતો–અરે હાં પતિની હયાતીમાં પણ - છૂટાછેડા થઈ શકે છે–તેવા દેશોમાં અને આજના કહેવાતા કળિયુગના - જમાનામાં પણ–શું સ્ત્રીઓ આજન્મ કુમારી નથી રહેતી ? એવા અને એવા જમાનામાં પણ એવા દાખલા નજરે પડે છે કે, જેમાં એક કુમારિકા એક યુવાન સાથે એકદીલ થયા પછી તે યુવાન લગ્ન પહેલાં મરી જાય છે અગર હેનું ચિત્ત તે કુમારિકા ઉપરથી ઉઠી જાય છે તો તે કુમારિકા આજન્મ કુમારિકા રહે છે. આ બધા દાખલાઓમાં સ્ત્રીને લગ્ન કરતાં કોણે અટકાવી હતી ?–માત્ર તેની - ખાસ પ્રકતિએ. સમાજ કે સમાજના કાનુન (રીવાજ') તેમજ રાજ્ય કે રાજ્યના કાનુન (“Law') હેને પહેલી વાર કે બીજી વાર પરણતાં અટકાવી શકે નહિ, તેમ ફરજ્યા પરણાવી શકે નહિ. Page #191 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારો. ૫૪૨ અહીં એટલું ઉમેરવું જોઈશે કે, આ બધી વિચારણા ગણતાએ છે . (general છે); એમાં પણ અપવાદ તે હોઈ શકે, કારણ કે અપ--- વાદ સિવાયનું સત્ય છે જ નહિ. દાખલા તરીકે, અમુક સ્ત્રીમાં કુમા--- રિકા રહેવાની જ ખાસીઅત(characteristic હોય તે છતાં જે દેશમાં. ભયંકર મરકી કે યુદ્ધ જાગે અને હેને પરિણામે પુરૂષસંખ્યા અસ - ધારણ મરી પરવારે તો સમાજની અંદગીના રક્ષણ ખાતર સમાજનેતાઓ તેવી સ્ત્રીઓને લગ્ન કરવાની ફરજ પણ પાડી શકે; જે કે અહીં પણ વ્યક્તિને તે અધિકાર તે હોઈ શકે કે જે તે દેશનો તે કાનુન હેનાથી સહન ન થતો હોય તો દેશ કરતાં બ્રહ્મચર્યને વધારે કિમતી માનનારી તે વ્યક્તિ દેશ છોડીને અન્ય સ્થળે પિતાનું બ્રહ્મચર્ય રહી શકે. મતલબ કે, લગ્ન એ અનેક દષ્ટિબિંદુઓના સમાવેશવાળું, રીટાઈપ નહિ તેવું, માત્ર સમાજની રક્ષા ખાતર જાયેલું , ધર્મના નામ સાથે કે નામ વગર “ઉપજાવી કઢાયેલું બંધારણ છે. ઉપર કહેવાયું કે, ઉચ્ચ જીવાત્માનો આદર્શ અવિવાહિત શુદ્ધ : જીવન (એટલે કે સંપૂર્ણ બ્રહ્મચર્ય) હોય, પણ તેથી મધ્યમ કે કનિ; પ્રકૃતિઓને માથે ઉચ્ચ પ્રકૃતિને આદર્શ ઠેકી બેસાડવાની સત્તા .. સમાજને હોઈ શકે નહિ. અહીં એટલું ઉમેરવું ઉચિત છે કે, સમાજ ( એટલે કે સમાજમાંની તે વ્યક્તિઓ કે જે ધર્મગુરૂ કે લેખક કે અગ્રેસર તરીકે હોય તે) ઉચ્ચતમ આદર્શને “ઉપદેશ” કરવાને હકદાર છે, અને એમ કરવું એ સમાજની ફરજ પણ છે. પતિમાં તલ્લીન બનેલી એક સ્ત્રી પતિની ચીતામાં બળી મરે એ ગમે તેટલું (તેણીના passion પ્રેમના બળની દ્રષ્ટિથી) વખાણવામાં આવે, પરતુ બધી સ્ત્રીઓને માટે પતિ સાથે ભરવાનું ફરક્યાત ઠરાવવાન.. સત્તા સમાજને કે સ્ટેટને ન હોઈ શકે; અને તેવી જ રીતે એક પતિ પાછળ અવિવાહિત રહેવાની બાબતમાં પણ. ત્રીશરીરનું બંધારણ જ પુરવને આધીન રહેવાને લાયકનું છે એમાં તે કોઈ શક જ નથી. અને હેમાં વળી હિંદુસમાજે ઘરસંસાર એ રચ્યો છે કે જેથી સ્ત્રી વધારે નિરાધાર બને, પોતે પિતાનું પેટ સ્વતંત્ર રીતે ભરવા લાયક બની શકે નહિ. હિંદુ ઘરસંસારની આ રચના ઠપકે દેવા ગ્ય છે કે કેમ એ કઈ અત્યારે આપણો સવાલ નથી; પણ વખાણવા લાયક છે વા ઠપકે દેવા, લાયક હો, એ રચનાથી સ્ત્રી જાતિને પરતંત્ર બનાવ્યા પછી એને વિધવા તરીકે જીંદગી ગાળવાની ફરજ પાડવી એ તો ચાખે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જનહિતેચ્છુ. અન્યાય જ કહેવાય. એક પક્ષીને ગમે તો સેનાના પાંજરામાં પૂર‘વામાં આવે, પણ જહારે હેને માલેક ગુજરી જાય હારે તે પીંનજરામાંથી છૂટવા છતાં ઉડી જ ન શકે તો પિતાનું પેટ કેવી રીતે ભરી શકે? પતિ મરતાં સ્ત્રીના ઉદરપોષણનો માર્ગ બંધ થયો હોય એવી સ્ત્રીને બીજાઓનું ઓશીઆળું જીવન ગુજારવું પડે છે એ આ દશમાં કોણે નથી જોયું ? સગા-સમાંથી ૮૦ ટકામાં-વિધવાને પિપુર ખાવા આપવા જેટલી પણ ભલમનસાઈ ધરાવતા નથી હોતા, અને કુલ સ્ત્રીઓની સંખ્યાને ચેાથો ભાગ જે દેશમાં વિધવા હોય તે દેશમાં વિધવાશ્રમો ખેલીને સઘળી વિધવાઓને ઉદરનિર્વાહ કરવાની યોજના પણ અસંભવિત છે-અને ખાસ કરીને હિંદ જેવા સરેરાસ માથાદીઠ બે અઢી રૂપિયાની આમદાનીવાળા દેશને માટે તે આ વાત તદન અશકય છે. ( અનુભવ કે સામાન્ય અકલ ” ના પણ જેમનામાં સાંસા છે તેવા બાળકો વિધવા લગ્નને બદલે વિધિવાશ્રમ ખેલવાની વાતે રજુ કરે એમાં કઈ ભાલ કે અર્થ હોઈ શકે નહિ. ) આજે જે લંડ, બેજીઅમ, ફ્રાન્સ અને જર્મનીમાં આપણું હિંદુ અને જૈન પવિત્ર !) પુરૂષ જઈને હેમના માનીતા સતીપણાના સિદ્ધાન્તને ઉપદેશ કરી લડાઈમાં રંડાયેલી બધી સ્ત્રીઓને હવે પછી વિધવા તરીકે જ જીવન ગાળવાનું સમજાવી શકે (દલીલ ખાતર અસંભવિતમાં અસંભવિત વાત પણ માની લઈએ) તો એ દેશનું શું થાય એની કોઈ કલ્પના કરી શકે છે ? હા, પણ હાસ્યની વાતમાંથી મહેને એક જરા ગંભીર મુદાનું સ્મરણ થઈ આવે છે: “ધર્મના ‘પદેશની આજે સૈથી વધારે જરૂર ખુનખાર લડાઈમાં જોડાયેલા દિશાને છે. તે દેશમાં દેશસેવાની ભનુબકૃત ભ્રમણું (delusion in the garb of patriotism) થી લાખો માણસે ખુન કરીને મરણ પામ્યા છે; તેઓ નરકે જવાના અને હેમની સ્ત્રીઓ અહીં નરક જેવી આપત્તિ ભગવે છે, તે ઉપરાંત વળી જે ફરીથી પરણશે તે તે પણ નરકે જશે; આવા સંજોગોમાં લાખો કોડે નરકગામી ને બચાવવા અને “ધર્મ” પમાડવા માટે આ દેશના ટોળાબંધ ધર્મામાઓ ( સાધુઓ અને ધર્મધેલા લેખો તથા જ્ઞાતિશિરદાર)– ને યુરોપમાં મોકલી આપવા જોઈએ છે. જે તેઓ યુરોપ ન જાય તે સમજવું કે જે “ધર્મ ને “હાઉ” તેઓ પુનર્લગ્ન વગેરેના સવાલોની શાન્ત અને ન્યાયપુર:સર થતી ચર્ચામાં લાવીને શાહુકારી અને સફાઈ કરે છે તે બધા “ ઢાંગ” છે; “ ધર્મ ” એ જે એટલી Page #193 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનઃગ્ન સંબંધી વિચાર!. બધી ઇષ્ટ ચીજ હેાય કે જે ખાતર આપણા દેશની લાખ્ખા સ્ત્રીઓને ભૂખે મરતી અને કુકર્મ કરતી સ્થિતિમાં ફરજ્યાત રાખવાનું ઉચિત માનવું પડે તે, એવા ધર્માં ખાતર એ ધર્મના પયગમ્બરા શા માટે સુરાપ જઇ ત્હાંની લાખ્ખા સ્ત્રીઓને નરકમાં જતી બચાવવા બહાર પડે નહિ ? ૧૪૩ જે સમાજને આશ્રમેા દ્વારા પોતાની લાખ્ખા નિરાધાર યુવ-તીએનું ઉદરપોષણ કરવાની શક્તિ નથી, તે સમાજ હેમને માથે કરજ્યાત અને છંદગીપર્યંતની અવિવાહિત સ્થિતિ ઢાકી બેસાડી શકે નહિ. પુનગ્ન અનિષ્ટ છે–ન કરવું જોઇએ-એ બધું ધડીભર દલી ખાતર માની લઇએ, અમુક ટુકી દૃષ્ટિવાળા અને અગાઉથી બાંધી એડેલા વિચારવાળા પુરૂષાની ઘેલછાને ઘડીભરને માટે પરમ સત્ય માન લઇએ, અને મુશ્કેલમાં મુશ્કેલ એવા કામતૃપ્તિને અનિવાર્ય સવાલ ઘડીભરને માટે જતા પણ કરીએ, તાપણ જૈન કામની અઢી લાખ હયાત વિધવાઓ અને અન્ય કામેાની અસંખ્ય વિધવાએનું ઉદરપાષણ કરવા પુનર્લગ્નની પૂર્ણાં લેનારાએ શું બંદોબસ્ત કરે છે ? અને આ-જની દાવિત સમાજરચનાને પરિણામે દર વર્ષે વધતી જતી વિશ્વવાચ્ચેના પેટની ખાડ પુરવા માટે તે શું કરી આપવા તૈયાર છે ? “ વિધવાઓની સંખ્યા વધતી અટકાવવી એ જ ઉત્તમ છે.. માટે વિધવાલગ્નની વાત છેડા એમએલનારને તર્કશાસ્ત્રનું કે વ્યવહારનું શું જ્ઞાન હાઇ શકે નહિ. માની લ્યેા,દલીલ ખાતર,કે વિધવાચ્ચેની સ ંખ્યા વધતી અટકાવવી એ જ ઉત્તમ છે, પછી ? હાલ જે લાખ્ખા વિધવાએ વિદ્યમાન છે હેને શું જીવતી ‘સતી’ કરી દેવી અે કે ધર્માં જીવડા (!) ના ઘેર માકલી આપવી ? [સમાજની પાસે એટલી સંખ્યાને પાળવા જેવું આર્થિક સાધન નથી, અને જોઈતા સાધનથ. હારમા ભાગનું સાધન જેએ પાસે છે તેએ તે હારમા ભાગન સાધનને પણ હારમે ભાગ` ખર્ચવા તૈયાર થયા નથી અને થશે નહિ એ શક વગરની વાત છે.] કે, એ લાખ્ખા વિધવાને જંનેન અપાસસ અને વૈષ્ણવાની હવેલીએમાં કેમટેડમાં ચેલીએ બનાવ દેશેા ? અને ચેલીએ બનાવશે તે પણ એટલી બધીને પાળશે અને સભાળશે કેવી રીતે ? સમાજને લગતા સવાલને વિચાર કરવામાં માત્ર લાગણી(emotion) થી કામ લેવું પાલવે નહિ. સમાજશાસ્ત્ર,તર્કશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, શરીર શાસ્ત્ર, ધર્મ અને ફીલસુફી ઇત્યાદિ ધણી બાબતેાના અભ્યાસ કેઃ Page #194 -------------------------------------------------------------------------- ________________ જનહિતેચ્છ. અનુભવ વગરનાને સમાજવિષયક ચર્ચાને હક્ક જ ન હોઈ શકે. આ દેશમાં તે ગમે તે દુ:ખીઆરી કે ખીઆરે, બુડથલ કે પાપી - “ સાધુ ” મહારાજ બની શકે છે, ગમે તેવો રાગી કે અશક્ત કે બો ખચ્ચર “વર રાજા” બની શકે છે, અને “ કાળા અક્ષરને : ફૂટી મારે ” એવાં અભણ છોકરાં પત્રકાર કે લેખક બની સમાજવિપયક બાબતે ઉપર આડુંઅવળું વેતરી શકે છેઃ અહીં દલીલ કોની સાથે કરવી ? દલીલની દરકાર પણ કરે છે અને દલીલમાં હમજે છે પણ કોણ ? આ દેશમાં, કઈ પણ ખેતી પ્રથા અટકાવવા માટે કે જરૂરની પ્રથા દાખલ કરવા માટે તર્કશાસ્ત્રની દલીલોથી કામ લેવાથી ફાવી શકાય તેમ નથી; અહીં તો મહે જેમ ડા દિવસ ઉપર નામદાર ઝાલાવાડનરેશને એક જાહેર મીટીંગમાં અરજી કરી હતી તેમ અને ના૦ ગાયકવાડ સરકારે અપ્રર્ય જાતિના ઉદ્ધાર માટે મુંબઈમાં મળેલી કૅન્ફરન્સના પ્રમુખ તરીકે જૈપાનને દાખલો આપતાં સારો કર્યો હતો તેમ–માત્ર રાજસત્તાથી જ લોકોને સીધે રસ્તે લાવી શકાય તેમ છે. રાજ્ય સમાજની બાબતમાં હાથ ઘાલવા ખુશી છે કે નહિ, અને નથી તે શા કારણથી, તે એક જુદે પ્રશ્ન છે. પણ નિર્માલ્ય. હિંદ કઈ દિવસે રાજ્યસત્તાના ડખલ વગર સમાજ- સુધારો કરી શકે એવી આશા વ્યર્થ છે. એક જૈન વિદ્યાથીએ પત્રકાર બની લખ્યું કે, સ્ત્રી વિધવા ' બન્યા પછી લગ્ન કરે તે પહેલા પતિના વીર્ય સાથે બીજા પતિનું વીર્ય ભળવાથી વર્ણશંકર (2) પ્રજા બને ! વળી બીજો એક જૈન કહે છે, આવી હિમાયતમાં અનંતા જેનો સંહાર રહેલો હોવાથી તે મહાપાપી હિમાયત છે ! આવાં બાળકોને નથી જ્ઞાન સાયન્સનું, નથી ધર્મશાસ્ત્રનું, કે નથી તકશાસ્ત્રનું વર્ણસંકર શબ્દની જોડણી પણ નહિ જાણનાર એનો અર્થ તે જાણે જ કહાંથી ? ગમે તે સંજોગમાં - પણ બ્રાહ્મણને બ્રાહ્મણથી કે ક્ષત્રિયાણીને ક્ષત્રિયથી રહેતો ગર્ભ વર્ણ- સંકર ન કહેવાય એ વાતની ખાત્રી તે વહેમીમાં વહેમી હિંદુ પણ - આપી શકશે. અને એક પતિનું વીર્ય બીજા પતિના વિય સાથે ભળી - શકે એ પણ અસંભવિત છે. સંભોગકાળના ઘર્ષણને પરિણામે વીર્યમાંના અસંખ્ય છ પૈકી એક જ માત્ર ગર્ભાશયમાં જઈ શકે છે, બાકીનાનો સંહાર થાય છે, અને તે એક પણ ન કળી શકાય એવા કુદરતી રીતે બચી જાય છે તે પણ દર પ્રસંગે નહિ જ. જેના સંહારની બીકથી જેઓ પુનર્લગ્નની વિરૂદ્ધ બોલે છે તેઓએ જાણવું Page #195 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. T ભે લગ્ન જેવા વ્યવહાર જોઇએ કે પહેલીવારના લગ્નમાં, બીજી વારના લગ્નમાં તેમજ વ લગ્ન થતા સભાગમાં એકસરખા સાર થાય છે; માટે જેહાર જ અટકાવવા હાય તે સભાગ માત્ર અટકાવવેા મનુષ્યની હયાતી જ તે પાપ મારફત થાય છે, ખીજો રસ્તો કુ રતે સર્જ્યો જ નથી; હમારા હાથમાં વધારેમાં વધારે એટલું શકે કે, કુમારિકા કે યોગ્ય વિધવાનાં લગ્ન અટકાવવાને રસ્તે નિર પણ નાલાયક પુરૂષો અને સ્ત્રીઓનાં નાલાયક લગ્ન અટકાવવાને તથા પહેલીવાર કે બીજી વાર પરણેલાં તમામ દંપતીઓમાં સંભા ની ક્રિયાને નિયમિત બનાવવાના ઉપદેશને રસ્તે જેટલી અને જેટલો જીવરક્ષા કરી. ધર્મ ' નું તત્ત્વ માત્ર એટલી હદ સુધી જ ભેળવી શકાય અને ભેળવવું ઇષ્ટ છે (૧) સમાજે જોડી આપેલાં સ્ત્રી-પુરૂષનાં યુગ્મા વચ્ચે જ થઇ શકે, તે મર્યાદા બહાર કાઇ જઇ શકે નહિ, અને (૨) સમાજ જે સ્ત્રી-પુરૂષને પ્રજોત્પત્તિ માટે નાલાયક જુએ હેમને લગ્નથી જે ડાવા ન દે, તથા (૩) હેમને પ્રજોત્પત્તિ માટે લાયક હુમ સમાજ જોડી આપે હેમને, સભાગક્રિયાના દુરૂપયોગ કરવાથી થા વ્યક્તિગત તેમજ સામાજિક ગેરલાબા હુમજાવી તે સામાજિક ત્યાનાશી વાળનારા પાપ થી બચાવવા કાશીશ કરે. જો સમજ આટલું જ કરે તે હેણે સર્વ કર્યું માનવું; કારણ કે તેથી વ્યક્તિ આનું હિત જળવાશે, એટલું જ નહિ પણ સમાજમાં સડે થતે - ટકશે અને સમાજને પ્રમળ સંતતિ મળ્યા કરશે;—સભેગપ્રસ ગે મર્યાદિત થવાથી રક્ષાયલા ઘટ્ટ વીર્યને પરિણામે પ્રબળ સતતિ થ એ સમાજ ના લાભ છે, અને હિંસા એછી થશે તે ક્તિગત લાભ છે. સભે k ? 6 < ލ C 6 > C 6 ' જૈન શ્રાવકને માટે ચેાથું વ્રત ફરમાવ્યું છે, જેમાં પુરૂષ માટે સ્વરાગ સતાશિ, ' (= સ્વદારા ' માં સંતોષ રાખ અને સ્ત્રી માટે સમરિ સંતત્તિ ' ( = સ્વભાઁ હ સ ંતેષ રાખવા ) એવા પાડે છે; અર્થાત્ સ્વઢારા સિવાય કે સ્વભ સિવાય વિષયસેવન કરવું નહિ; અહીં સ્વ શબ્દ ‘વ્યવહાર’ આધારે લખાયલેા છે; ખરેખર તેા છેકરી હને જન્મ આપનારની મિલ્ક છે, પણ સમાજની હાજરીમાં અને સમાજની (અર્થાત્ સમાજસ બાંધેલા કાનુનની) મંજુરીથી તે કરી એક બીજા પુરૂષની મિલ્ટન અને છે, કે જે ખીજા પુરૂષને ભર્તા ' ડરાવવામાં આવે છે; ભ ? { Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતે. 1 < " એટલે ભરણપોષણ કરનાર. માત્રને ભરણપોષણ અને રક્ષણ નારની અનિવાર્ય અને નિરંતર જરૂર રહે એવું એનું કુદરતી બરણ છે. પ્રથમ પિતા પાળતા, પછી જ્તારે અન્નાદ ઉપરાંત એક વિશેષ ક્ષુધા ( કુદરતની ઘટના અનુસાર ) ઉત્પન્ન થઇ ત્યારે બીજો જૂથ ( હેંને હવે મત્તા ' નામથી ઓળખવાનું રાખ્યું તે ) હેતે ાળવા લાગ્યા; અને હવે તે તે બીજા પુરૂષની અર્થાત્ મર્દાની મિલ્કત થઈ. તે રક્ષક, પાલક અને તમામ પ્રકારની કુદરતી હાજતાને નૃપ્ત કરનાર પુરૂષ જો મરી જાય અને તે સ્ત્રી હેની જગાએ બીજા કાઇના રક્ષણ તળે જઇ હેને મત્તાં બનાવે તે તે પણ સ્વમાં જ છે, કારણ કે હૈની બહાર તેની ઇચ્છા જવાની નથી. તેવી જ રીતે સ્વદારા સંતોષ શબ્દ તપાસીએ. દ્દારા એ શબ્દ હૈં એટલે હુમાન કરવું, ગણવું, સત્કાર કરવા, એ ઉપરથી બનેલે છે. વારા એટલે (અમુક પુરૂષ પ્રત્યે ખીજાએના કરતાં વધારે ) મહુમાન કરખરી ( સ્ત્રી ). સ્વાલ્પ એટલે તે સ્ત્રી કે જેને અમુક પુરૂષ તરફ હુમાન છે અને જેને સમાજે તે પુરૂષની મિલ્કત બનવા મ ંજુરી આપી છે. માલેક મરી જવાથી મિલ્કત ખીજાંના હાથમાં જાય તેમ માં મરી જવાથી સ્ત્રી બીજા જે પુરૂષ ઉપર હેના ગુણાને લીધે હુમાન બતાવતી હોય તેવાના રક્ષણમાં જઈ સમાજની સાક્ષીએ અને સમાજની પરવાનગીથી હેની સ્વવારા બની શકે; અને એ રમાણે વિષયીઆના હુમલાથી ( અર્થાત્ ભારે ગજબથી ) પેાતાને ગ્ગાવી શકે, તેમજ પેાતાની વૃત્તિઓને પણ એક જ સ્થળે રોકી ખીને સીમા વગરના જગત્માં ભટકતી અટકાવી શકે. ' ધ્યાનમાં રહે કે, જૈન શાસ્ત્રો સ્વદ્દાત્ત અને સ્વમન્ના શબ્દો પરે છે, બ્રાહ્મણોની પેઠે ધર્મ’પત્ની અને ધર્મ પતિ શબ્દવારતાં નથી. પતિ-પત્ની બનવામાં જૈનશાસ્ત્રે ધર્મ નથી; અને દ્વારા તથા માઁ શબ્દો કુદરતે ઉભી કરેલી પરથી ઉપજેલા છે, અને એ જરૂરીઆતાને લીધે જ પુણ્યે સ્રીતે અને સ્ત્રીએ પુરૂષને વ એટલે ‘ પેાતાનેા ’ કે પેાતાની બનાવી વી પડે છે. સ્વ શબ્દ જ વ્યવહાર અપેક્ષાએ મૂકેલા છે; અને વ્યવહાર' એ કુદરતની કૃતિ નથી પણ સમાજની કૃતિ છે; સમાજની કૃતિ હમેશાં જરૂરીઆતાના પાયા પર રચાય છે. જે સમાજ જન્મ આપેલી અને પાળેલી છાકરીને જૂની મિલ્કત બનાવી શકે અને ની સ્વદારા બનાવી શકે, તે સમાજ તે વના મૃત્યુબાદ, તે છેકરીને < " એ માન્યા જ જરૂરીઆત Page #197 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારો. ૫૪ જરૂરત અને ઈચ્છા બને હોય તે, તેણીને ની મિલ્કત અને સને દારા પણ બનાવી શકે. જે સમાજ એક છોકરીને સની મિલક૬. ન બનાવી શકે તે રની પણ ન બનાવી શકે. એક બીજી હસવા જેવી દલીલ લાવવામાં આવે છે કે, “પુરૂમ, ફરી પરણે છે માટે સ્ત્રીએ ફરી પરણવું જોઈએ એ દલીલ ખેતી છે; કારણ કે પુરૂષને વંશ રાખવાની જરૂર છે. વગેરે, વગેરે.” પ્રથાર, તે, જેઓ વિધવા લગ્નની તરફેણમાં પુરૂષના પુલનની બાબત રજુ કરે છે તેઓ તે દલીલ મુખ્ય દલીલ તરીકે રજુ કરતા ન. પણ અનુષંગી દલીલ તરીકે રજુ કરે છે. “ પુરૂષ જે જે કરવા હકકદાર છે તે તે દરેક કામ કરવાને હકક સ્ત્રીને હોવો જોઈએ એ કદી આ દલીલનો અર્થ થતો નથી. કુદરત અને સમાજ એ બેને અવલંબીને જ વિધવા લગ્નની હિમાયત કરનારા તે હિમાયત કરે છે. પરન્તુ કુદરતના કાનુન અર્થાત સાયન્સ અને સમાજશાસ્ત્ર જેવી બા તે સામાન્ય લોકગણના હમજવામાં નથી આવતી હારે લે-- ગણની બુંડી અલને એક બાજુએ રાખી હેમની “લાગણી” તિ સ્પર્શ કરવા માટે (કે જે એકનો એક જ ભાગ હેમને મજાવવા માટે ખુલ્લો છે) એવું કહેવામાં આવે છે કે, ભાઈઓ, હમને પોતાને ૮૦ વર્ષે પણ સ્ત્રી વગર રહી શકાતું નથી તે સ્ત્રીથી ૧૫ વર્ષના ઉમરે આખી જીંદગી સુધી બ્રહ્મચર્ય પાળવાનું કઠણ કામ કેવી રીતે બની શકે ? અનુગી દલીલ સગે સત્ય હોય એવો કંઇ નિય નથી. અને તેથી, “પુરૂષ ફરી પરણી શકે છે તે સ્ત્રી શામાટે નહિ? એવું લેકગણને કહેનારા ઠપકાને પાત્ર ગણી શકાય નહિ. કઈ કઈ તો જાહેર પેપરમાં વિધવાના નામથી અને સહી. એવા પત્ર પ્રગટ કરાવે છે કે “ અને વિધવાલન જોઈતું ન તે અધર્મ છે, વગેરે.” આ શબ્દોની સૂક્ષ્મ તપાસ કરીશું તે જણાશે કે, (૧) એવા પત્રો ઘણે ભાગે પુરૂષે જ લખી લે છે અને હેમાં “લીએક વિધવા ' એવા શબ્દ ઉમેરે છે. (૨) ૧૦૦ માં જ ટક એવો સંભવ માની લઈએ કે કોઈ સ્ત્રી પણ એ પત્ર લખે.. તે તે દાખલામાં તે પત્રને અર્થ એટલે જ થઈ શકે છે, તે લખનાર સ્ત્રી– તે એક વ્યકિત–સંભોગની ઈચ્છાને દાબી શકી છે અને તેથ. હેને પુનર્લનની જરૂર જણાતી નથી. પત્રમાં શબ્દો ભલે ગમે તે , પણ જે તે પત્ર પ્રમાણિકપણે લખાયેલો હોય તો, તહેને અને એટલે જ થાય કે “હને પિતાને ફરી પરણવાની જરૂર નથી, અ Page #198 -------------------------------------------------------------------------- ________________ જ હિતેચ્છુ ચા જરૂર છે તે પણ ઈચ્છા નથી, અથવા જરૂર અને ઈચ્છા અને હોવા છતાં સમાજે એ ક્રિયા સાથે માનેલા દેય અને એથી રજ્જતા પે ભય એવે સખ્ત છે કે હું કરી પરણવા તૈયાર નથી.” પરન્તુ એવા કોઇ વ્યક્તિના પત્રથી એમ કદાપિ કહી ન શકાય કે, બવાએ કરી પરણવાના ખ્યાલને ધિક્કારે છે. આ છેલ્લા ક્શનના પુરાવામાં જે હને વિધવાઓના વિચારેા રજુ કરવાનું કનવામાં આવે, તે હું તે અશક્ય અને બીનજરૂરી કામ કરવા સાક્ ના હું; કારણ કે જે સમાજમાં પુરૂષષ પણ વિધવાલગ્નની તરફનાં માણિક મત આપતાં ડરે છે—‹ ખુદ પત્રકારેા ખાનગીમાં એ વિગરના હેાવા છતાં પેાતાના પેપરમાં વિરૂદ્ધ વળણ જ જાળવી રાખે છે, અને જે ત્યાગીએ પણ મિત્રા સમક્ષ તેા વિધવાલગ્નની તરદારી કરેછે તે જાહેરમાં તે વિધવાલગ્નની વાત કરનારને પણ વે. દેનારની ટોળીમાં જોડાય છે,—એવા સમાજમાં બિચારી સ્ત્રી અને તે પણ વિધવા એટલે એશીઆળી સ્ત્રી ‘ હું ફરી પરણવા ઝુલ્લી છું' એવા મત આપવા હિંમત ધરે એ ન માની શકાય તેવું ૐ, અને એવા મત મેળવવા તૈયાર થવું એ નિરર્થક શ્રમને ઈચ્છવા વી મૂર્ખતા છે. へ વિધવાલગ્નની વિદ્ધ લડત કરવા બહાર પડનારા, અને વિવાલગ્નની તરફેણમાં બહાર પડનારાઃ એ એના અંગત લાભાલાભ વિæરવાની પણ જરૂર છે; કારણ કે અંગત લાભ ખાતર માણસ શ્વેતાના હૃદયના અવાજને ગેા દે છે એવું ઘણીવાર બને છે. સમાઢની આજની સ્થિતિમાં વિધવાલગ્નની હિમાયત કરવી એ સમાજના મુન્ગેડ વ્હેરી લેવાનું કામ છે. એક માણસ ગમે તેટલા પ્રમાએક હાય, ગમે તેટલા બુદ્ધિશાળી હાય, હેનાં કામે ગમે નાં લેાકહિતકારી હાય, પરન્તુ તે લોકેાના મતથી જૂદી નંને વિચાર એક વાર હણે જાહેર કર્યું તે લેકે હૈના ભલા ગુ અને એથીએ ભલાં કાર્યોને એક ક્ષણમાં ભૂલી જશે અને હૅને માટે રાત્ર મત બાંધશે—એટલુંજ નહિ પણ હૈની નિંદા કરવા અને બને તે હૈંને અયેાગ્ય રીતે પણ પજવવા તૈયાર થશે. આમ હૈ, લેકમત વૈદુનો પ્રમાણિક અભિપ્રાય જાહેર કરનારને અંગત લાભને બદલે હંમેશ ગેરલાભ જ છે. [હેતા મત ‘ ખરા ' જ છે કે ખોટો ’ ૐ એ તે સર્વજ્ઞગમ્ય બાબત છે, પરન્તુ તે હેતા પ્રમાણિક મત છે, અમુક સંજોગે ધ્યાનમાં લેતાં એની બુદ્ધિને અમુક ચીજ કે અમુક ' Page #199 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. ૫૪ કાર્ય ઇષ્ટ લાગ્યું અને તેમ તેણે જણાવ્યું. ] બીજા હા ઉપર, વિધવા લગ્નની વિરુદ્ધ લડનારને “ધર્મસંરક્ષક” કે “નીતિ સંરક્ષક” તરીકેને ચંદ વગર માગ્યું અને વગરખર્ચ તેમજ વગર મહેનતે મળે છે, અને લોકોના માનીતા થઈ ( ઇચ્છા હોય છે લોકપ્રિયતાનો લાભ સ્વહિતાર્થે લેવાની સગવડ મળે છે. ધ્યાનમાં રહે કે, લોકમતની હેલમાં બેસનારને પંડિત્યની કે પરિશ્રમની કશી જરૂ. પડતી નથી. માત્ર લોકવર્ગના પ્રચલિત મહેણ અને ગાળો અને અર્થવગરની એકાદ પ્રચલિત દલીલ યાદ રાખીને હોળીની ધૂળ માફક ઉડાડવાથી જ હેને આશય ફલીભૂત થાય છે. એક કે, વિધવાલનની વિરુદ્ધમાં લડનારને પ્રયાસ કે જ્ઞાનની જ પડતી નથી, અને જોકપ્રિયતા કે બીજા કોઈ પ્રકારના સ્વાર્થ સાધુ વાની સુગમતા રૂપી લાભને સંભવ મળે છે, વ્હારે વિધવાલગ્નનું હિમાયત કરનારને જ્ઞાન અને પ્રયાસ બન્નેની જરૂર પડે છે અને મેં ધી કિમતે મેળવેલા ભલા નામને પણ હોમવું પડે છે. આ સંજે ગમાં, વિધવા લગ્નના હિમાયતી ઉપર બુરો આશયને આગ મૂક એ તો નીચતા જ ગણાય, અને એવો આરોપ હારે લેક મતની મફતીઆ હેલમાં બેસી રહેનાં ગીત ગાઈ ખારેક પામના મુખમંગળીઆ ગુલામોના મહેથી નીકળે છે ત્યારે તો બેવડે અસદ્ધ થઈ પડે છે. સમાજની માન્યતાઓથી જુદા વિચાર જાહેર કરનાર સ્વામે હેટામાં મોટા આરેપ એટલે જ મૂકી શકાય કે તેઓ વિચાર ભૂલ ભરેલા છે, પણ બુર આશયને હેમાં આરા કરવો એ તે નીચતા જ છે. અમુક વિચાર ગમે તેટલો સાચે છે તો પણ હામાં પક્ષની નજરે તે ભૂલભરેલું લાગે એ દેખીતું છે. અને તેથી તે પ્રતિપક્ષી હેને ભૂલ ભરેલે કહેવાને હક્કદાર છે શકે;–પછી ખરેખર ભૂલ તે વિચાર કરનારની છે કે વિચારની કિમત. આંકનારની છે તે એક જુદે સવાલ છે, અને હેને નિર્ણય બ. કરતાં વધારે સમર્થ પુરૂષ જ આપી શકે. વિધવાલનની કે બીજા કોઈ પણ સુધારાની હિમાયત કરનાર કોઈ દિવસ એવો દાવો કરતાં નથી–અને કરી શકે પણ નહિ-કે છે માર્ગ તેઓ સૂચવે છે તે સમજૂર્ણ, અમિશ્ર, અવ્યાબાધ “સત્ય” છે. તેઓ કદી એમ કહી શકે નહિ કે, આ કે પેલા માર્ગથી ન સુજ જ પરિણમશે અને લેશ પણ દુઃખ કે અગવડ નહિ જ ઉદ્દે દુનિયાને કોઈ રીવાજ, કોઈ સુધારો, કઈ કાયદે એ હોઈ શકે Page #200 -------------------------------------------------------------------------- ________________ જય " જ હિતેચ્છું છે કે જેમાંથી લાભ સિવાય બીજું કઈ પરિણમે જ નહિ.Such i concept is impossible in the very nature of hings. વિધવા લગ્નની હિમાયત કરનાર પ્રમાણિક માણસ તો મે પ્રથામાંથી અમુક અમુક ગેરલાભ પણ થવાનો સંભવ જુએ છે મને એમ કહે છે પણ ખરા, પરંતુ તેઓને મુદ્દો એ છે કે, અમુક શકાળાદિ પરિસ્થિતિઓમાં આ પ્રથા નહિવત નુકસાન હામે મહટ લાભ કરનાર થઈ પડે તેમ છે (હારે ફરજ્યાત વૈધવ્યની પ્રથાથી વ્યક્તિગત અને માની લીધેલા કાલ્પનિક લાભ હામે વ્યકિત તેમજ સમાજને દેખીતું હોતું નુકશાન છે અને એટલા માટે ઇષ્ટ વ્યવહાર તરીકે હેને સ્વીકાર થવો જોઈએ છે. જે કોઈ એમ કહે કે, ડેટા લભ સાથે થોડા પણ ગેરલાભને સ્વીકાર કરવામાં આવે છે તે શા રટે એ હીમાયત છોડી જ ન દેવી જોઈએ, તે હેને પૂછવું જોઈએ કે ધર્મની (અને ખાસ કરીને જૈન ધર્મની ) દષ્ટિએ પ્રથમલન એ પણ પાપ જ છે–તેથી પુન્ય કે ધર્મ મુદ્દલ નથી, હારે પાપ ચોક્કસ અને મહેસું છે, તે પછી શા માટે લગ્નસંસ્થા જ છેડી તા નથી ? અહીં કુદરતની લીલાનું સંક્ષિપ્ત વર્ણન આપવું જરૂરનું છે કે, ભાણસ બદલાતા સંજોગોને અનુકૂળ થવા એક સુધારો કરે છે, જેને લીધે અમુક તાત્કાલકિ મુશ્કેલી દૂર થવા પામે છે ખરી તુ તે સાથે કુદરતી રીતે જ તે નવા સુધારાને લીધે એક ની અડચણ કુટી નીકળે છે, અને વળી તેણે તે નવી a@ડચણને દૂર કરવાનો માર્ગ શોધવો પડે છે, કે જે શોધમાંથી એક બીજે સુધારે હયાતીમાં આવે છે. આ બીજે સુધારે તે વખતે “ી થયેલી નવી અડચણને દૂર કરનારે, પણ નહિ કલ્પેલી એવી ઈ ત્રીજી અડચણને ઉભી કરનારે થવાને, અને તે ત્રીજી અડચણના geી રૂ૫ ચોથે સુધારે પણ હયાતીમાં આવવાને જ. આ પ્રમાણે, છે. મનુષ્ય મરે છે અને નવો જન્મે છે, અને વ્યક્તિઓના મરણ જન્મની ભંગાજાળ વચ્ચે મનુષ્યજાતિ તે કાયમ જ રહે છે, તેમ ધારાના મરણજન્મની ભંગજાળ વચ્ચે સુધારણા તે કાયમ જ હેવાની. એના કાયમ રહેવાને આધાર વ્યક્તિઓની પસંદગી કે નામસંદગી ઉપર નથી. લોકોને તે જોઈએ ત્યા ના જોઇએ, વ્યક્તિઓ હેને પુષ્પથી વધાવે કે ખાસડાં મારે, ગમે તેમ થાય, પરંતુ સુધામુને ગળચક્રના રૂપમાં ફરતે જીવતો ઝરે કાયમ જ રહેવાને – એમ એક મનુષ્યવ્યક્તિ મરે છે અને બીજી જન્મે છે એમ ઘણી એક્તિઓના મરણજન્મ દારા જ—કહો કે મરણ–જન્મમાં જ બનુષ્યજાતિ જીવે છે, તેમ. “વિચારકોને સુધારાની વાહવાહથી હર્ષ Page #201 -------------------------------------------------------------------------- ________________ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. ૫૫૧ 3 354 - - - - - -- - - થતો નથી અને નિંદાથી ખેદ થઈ શકતો નથી. સુધારક તરીકે ઓળખાતા લોકોની શિખવણીથી નહિ, પરંતુ સાયન્સ અને ઍપનહેર જેવા તત્વવેત્તાની બુદ્ધિગમ્ય સમજાવટથી મિહને લાગે છે કે, સ્ત્રીઓની સ્થિતિ સુધર્યા વગર આ દેશ કઈ કાળે ઉન્નત થઈ શકવાનો નથી. સ્ત્રી ક્ષેત્ર છે, પુરૂષ ખેડૂત છે, અને ભવિષ્યની પ્રજા એ પાક (crops) છે. ખેડૂત ગમે તે સારે હોય પણ જમીન રોગી, કસ વગરની હોય તે પાક એવો જ થવાને. એક મહાન વિચારકે સેંકડે દાખલા આપીને સાબીત કરી બતાવ્યું છે કે, સંતાનમાં ચારિત્ર અને ઇરછાબલ પિતા તરફથી વારસામાં મળે છે, અને બુદ્ધિ માતા તરફથી મળે છે; માટે બુદ્ધિશાળી સ્ત્રીઓને જ લગ્નને અધિકાર મળવો જોઈએ. અને ગર્ભ ધારણ કરવામાં અને નિર્વિને પ્રસવ કરવામાં શારીરિક તાકીદની જરૂર પડે છે એ બાબત તો એટલી સ્પષ્ટ છે કે હેને માટે વિશેષ દલીલની જરૂર જ રહેતી નથી. આમ હોઈ જે પ્રજાને આબાદ થવું હોય, જેને પ્રતાપી સંતતિની દરકાર હોય, તેણે પોતાની સ્ત્રી જાતિને નિરોગી અને બુદ્ધિ-શાળી બનાવવા પુરતું લક્ષ આપવું જોઈશે જ. અને એટલા માટે ચારિત્રહીન કે રાગી કે અશક્ત કે સાધનરહિત પુરૂષ કે સ્ત્રીને પરણી જેવાં ન પામે એવી ખાસ સંભાળ રાખવી, એ સમાજની ફરજ છે; તેમજ રેગી, અશક્ત અને તદ્દન બુડથલ જેવી (બુદ્ધિતત્વમાં છેક જ નમાલી) સ્ત્રીને પરતાં અટકાવવાની (અને એ રીતે સમાજ માટે નિર્માલ્ય ભવિષ્ય ઋજતી અટકાવવાની) સમાજની ફરજ છે; તેમજ સ્ત્રીની બુદ્ધિ કટાઈ જાય કે બહેર મારી જાય એવી ચિંતા -જંદગીપર્યંતના ફરજ્યાત વિધવાપણને લીધે ઉભી થવા ન પામે એટલા માટે યુવાન પણ સંપૂર્ણત: તનદુરસ્ત અને બુદ્ધિશાળી વિધવાઓને પુનર્લગ્ન કરવાની સમાજે છુટ આપવી જોઇએ. આ કોઈ વ્યક્તિની ઈચ્છામિનું દૃષ્ટિબિંદુ નથી, પણ સમાજહિતનું દૃષ્ટિબિંદુ છે. વ્યકિતને ઈચ્છાપ્તિ કરવી હશે તે તો સમાજ હા કહે કે ના કહે તે પણ, ગમે તે રીતે કરી લેશે જ. દેખાદેખીથી કે ફેસલામણથી કે રળવાની ચિંતાથી બચવા ખાતર પંચમહાવ્રત ધારણ કરનાર સાધુ અને સાધવી પણ–આકરાં મહાવ્રતની લગામ હવા છતાં, લોકોને ભય હોવા છતાં, અને ગૃહસ્થ જેટલા સંજોગો ન હોવા છતાં–શું ઇચ્છાપ્તિને રસ્તે નથી કરી લેતા? એક સાધુની વાતને ઈસારે આ પત્રમાં થોડા વખત ઉપર જ છપાઈ ગયો છે. ગુજરાત. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૫૫૨ નહિતેચ્છુ. અને કાઠિયાવાડમાં બનેલા બીજા બે એવા બનાવે અગાઉ ોંધાઈ ગયા હતા. માળવામાં એક સાધવી પડોસના લોફરને લઈને નાસી ગયાની બાતમી મહને થોડાં વર્ષો ઉપર મળી હતી. એક સાધુ અને સાધ્વીને એક જ પથારીમાં સૂતેલાં હે રાજપુતાનામાં ધોળે દિવસે જોયાં છે. એક સાધુએ કંઠાળમાં એક ખાનદાન શ્રીમંત વિધવાને કફેડી સ્થિતિમાં મુક્યા બાદ ગર્ભપાત માટે એક ડાકટરને લાલચ આપતાં તેણે નહિ માનવાથી ડાકટરને ધમકી આપવા જતાં પોતે ખુલ્લો પડી ગયાના સમાચારથી પણ હું વાકેફ છું. રોમન કેથલીક મઠમાંના કેટલાક સાધુ અને જેણેનાં કૃત્યોની સેંકડે નેધ પુસ્તકોમાં વાંચવામાં આવે છે આ બધું શું બતાવે છે ? કુદરત કુદરતનું કામ કરે જવાની. માટે હાં સુધી તદુરસ્ત અને બુદ્ધિશાળી સ્ત્રીઓ તથા તનદુરસ્ત અને ચારિત્રવાળા પુરૂષો ખુલ્લી રીતે અને સમાજની મંજુરીથી કુદરતી ઈચ્છા તૃપ્ત કરવા ઈચ્છતા હોય હાં સુધી એમને એવી છૂટ આપવી, અર્થાત કૃત્રિમ બંધન એમને માથે નાખીને ઉઘાડા લગ્ન કરતાં અટકાવવાં નહિ, અને સમાજે આપેલી વ્યક્તિ સિવાય બીજે ભટકનાર વ્યક્તિની સખ્ત ખબર લેવી, એ જ સમાજનું હિત વધારેમાં વધારે સારી રીતે જાળવવાનો ઈલાજ જણાય છે. સ્ત્રી વિધવા તરીકે, બેસી રહે હેમાં એક હેટે ભય એ છે કે, એને અંદગીમાં કોઈ ચીજ પિતીકી રહેતી નથી, એનું મન કશા ઉપર રહેતું નથી, અને તેથી. તે મન બહાર ભટકવાનું, અને વળી સમ્પણ કુરસદ સ્થૂિલ તેમજ સક્રમ ને લીધે તે વધારે સેતાનીયત કરી શકવાની. પતિ અને પુત્રમાં એક સધવાનું મન રોકાઈ રહે છે, એમાં એને “રસ હોય છે કે છે-- વટે “ર” (interest) લેવે પડે છે, તેથી આડાઅવળા વિચાર માટે હેના મનને અને આડાઅવળાં કૃત્યો માટે હેના શરીરને ભાગ્યે જ અવકાશ મળી શકે છે ટુંકમાં કહીએ તો તે પતિ અને પુત્રાદિમાં અર્થાત ધર’ની કૃત્રિમ સૃષ્ટિમાં રમાયેલી રહે છે અને તેથી સમાજને હેનાથી નુકશાન થવાનો એછામાં ઓછો ભય છે, હારે નહિ કાયલી એવી–કશામાં જે “હારું નથી માનતી તેવી–સ્ત્રી અર્થાત વિધવાથી સમાજને વધારેમાં વધારે નુકશાનનો ભય છે. છેવટમાં આ લાંબી ચર્ચાના ઉપસંહારમાં એટલું જ કહીશ કે, (૧) લગ્ન એ ધાર્મિક ઘટના નથી, પરંતુ સમાજના હિતાર્થે રચાયેલી સામાજિક ઘટના છે, (૨) સમાજ માત્ર તે જ કામમાં વચ્ચે પડી કે અને તે વખતે જ વચ્ચે પડી શકે, કે જે કામમાં કે જે વખતે Page #203 -------------------------------------------------------------------------- ________________ - લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. ૫૫૩ સમાજહિતને ધકે લાગવાનો સંભવ હોય; સિવાયનાં બીજાં કામમાં અને બીજા વખતે વ્યક્તિ પિતાની સગવડ, ઇચ્છા અને સુખની દૃષ્ટિથી ઇચ્છા મુજબ વર્તી શકે એવા વ્યક્તિગત હકનો સમાજે સ્વીકાર કરવો જોઈએ, (૩) જે સમાજમાં વિધવાઓની સંખ્યા ઘણી વધી પડી હોય તે સમાજમાં, સામાજિક દષ્ટિએ from the standpoint of society) પ્રથમલગ્ન અને પુનર્લગ્ન વચ્ચે વસ્તુતઃ કશો ભેદ ન હોઈ શકે, (૪) સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા જેવાં કામોમાં વાળ ચીરવા જેવી નીતિ-અનીતિની emotional ચર્ચાઓ કરતાં procreation (આજે છે તે કરતાં વધારે સમર્થપ્રજા ઉત્પન્ન કરવા) સમ ના દષ્ટિબિંદુ તરફ વધારે લક્ષ અપાવું જોઈએ; અર્થાતસમાજનાધારાprocreation ' તરફ નજર રાખીને (અને નહિ કે emotional matters તરફ નજર રાખીને ) ઘડાવા જોઈએ, એ સૌથી પહેલાંમાં પહેલો અને મોટામાં મોટો પાઠ સમાજનેતાઓએ કદાપિ ભૂલો જોઈ નથી, (૫) ફલાણું કામ પાપભયું છે” એમ માનવાને વ્યક્તિગત હક કોઈ માણસ પાસેથી, બીજી વ્યક્તિ કે ખુદ સમાજ છીનવી શકે નહિ; પરન્તુ “ફલાણું કામ પાપર્યું છે” એ માન્યતા ખાતર કોઈ માણસ એથી જમૂદા વિચારવાળાને ગાળે ભાંડવાને કે હેની હામે જાહેરમાં ઉશ્કેરણી કરવાને હકદાર હોઈ શકે નહિ, (૬) દેખાતી દુનિયાની ઉત્પત્તિ જ કહેવાતા “પાપ” માંથી થઈ છે અને હેને લીધે જ હેની યાતી (continuatio2) છે; અને હેમાં પાપ માનવાની ગુપ્ત પ્રેરણા કરનાર ઠગારી કુદરત પોતે જ એમાં વ્યક્તિગત “સુખ” માનવાની પ્રેરણા કરતી રહેલી છે, કે જે “સુખ વસ્તુતઃ સુખ નથી પણ “આત્મભોગ છે એમ મનુષ્ય થોડી જ મીનીટમાં મજી જાય છે અને તે હમજવા છતાં તે ધુંસરીથી જોડાયેલો રહે છે. આ સર્વ ઘટના કુદરત આશયપૂર્વક કરે છે, કે જે આશય સામાન્ય લોકગણના હમજવામાં આવી શકે નહિ એટલો ઉંડે છે, (૭) સમાજમાં સર્વોત્કૃષ્ટ ઇચ્છાબળ (will power) વાળી, સાધારણ ઈચ્છાબળવાળી, તેમજ નહિવત ઈચ્છા બળવાળી-એમ ત્રણે પંક્તિની વ્યક્તિઓને સ્થાન અને રક્ષણ મળવું જોઈએ; સર્વોત્કૃષ્ટ દશા એ ગમે તેટલી ઇચ્છવા જેગ હોય તે પણ સર્વોત્કૃષ્ટ વ્યક્તિને જે ચીજો સ્વાભાવિક હોય તે ચીજો મધ્યમ કે કનિષ્ટ વ્યક્તિને માથે પરાણે અને કાયદા તરીકે નાખી શકાય નહિ, (૮) વિધવા લગ્ન જેવી જે બાબતોમાં કોઈ સમાજમાં બે મત હોય તો તે કામમાં અમુક શેડી કે ઘણું વ્યક્તિઓ Page #204 -------------------------------------------------------------------------- ________________ * હિ સ્થુ < , પાપ ’ જુએ છે એટલા ખાતર કઇ લાખ્ખા વિધવાઓને એ. બધા એક નિર્ણય ઉપર આવે ત્યાં સુધી દુ:ખમાં સબડયા કરવાની કજ સમાજથી પાડી શકાય નહિ; પાપ’ અને ‘પુણ્ય’ ની ભાવના (Concepts) đારથી ઉદ્ભવી છે હારથી મનુષ્ય જાતિમાં એ મત . ચાલ્યા જ આવ્યા છે અને ચાલ્યા રહેશે. જીવવું એ પેાતે જ જૈન દૃષ્ટિએ . પાપમય છે તે છતાં જના કાંઇ આપઘાત કરશે નહિ કે મનુષ્યાને ‘પાપ’માંથી બચાવવા ખાતર જીંદગીથી છૂટા પાડવાને હક્ક ઈચ્છી શકે નહિ; ( ૯ ) જે પુરૂષ યા જે સ્ત્રીમાં પ્રબલ-પહાડી-મૈાઢ આમા વસતા હશે તે સ્વભાવતઃ હરકોઇ તેખમે પણ વિકાર માત્રને. પેાતાના કાષ્ટ્રમાં રાખવાની ક્રિયામાં જ આનંદ માનશે; તેવી . વ્યક્તિએ આદર્શ ગણી શકાય અને વ્હેમનું બહુમાન કરવા યોગ્ય છે; (૧૦) પ્રથમલગ્ન કે પુનઃગ્ન કરવાની જે પુરૂષ યા સ્ત્રી વ્ય ક્તિને ઇચ્છા જ ન હોય. હેને તેમ કરવાની ફરજ પાડવાનેા કાઇ વ્યક્તિને અધિકાર ન હેાઇ શકે, અને સમાજને પણ લડાઇ જેવા પ્રસંગો પ્રાપ્ત થતાં સમાજને પડતી મુશ્કેલી દૂર કરવા ખાતર એવી કરજ પાડવાની જરૂર પડે તે અપવાદ બાદ કરતાં બીજે પ્રસંગે અઅર્થાત સામાન્યત: એવા અધિકાર ન હોઇ શકે. ( ૧૧ ) એક સુ , : વ્યવસ્થિત સમાજ તે છે, કે જેમાં વ્યક્તિના હક કરતાં સમાજના હક્કનું પ્રધાનપણું હોય, સમાજના લાભમાં વ્યક્તિના લાભ ડૂબાડવાની સમાજમાં શક્તિ હાય. આવા સમાજ, સમાજના લાભની દૃષ્ટિથી એક સત્તર વર્ષની કુમારિકાને લગ્ન કરતાં રોકી શકે અને ત્રીસવર્ષની વિધવાને પરણાવી શકે; ઇંગ્લેંડ આજે ત્રીસવના પહેલવાનને યુદ્ધક્ષેત્રમાં જતા અટકાવી શકે છે ( કારણ કે દાગેળે! બનાવવાના કામમાં કે એક સંસ્થાનના વહીવટ સંભાળવાના કામમાં હેની જગ સંભાળી શકે તેવા બીજા ઘેાડા છે ), અને પચાસ વર્ષના મોરને પરાણે યુદ્ધક્ષેત્રમાં મેાકલી શકે છે. આમાં સમાજનું વધારેમાં વધારે હિંત એ જ દૃષ્ટિબિંદુ છે, . દયા કે નીતિ 'ની ભાવના (Conc cept)ને દૃષ્ટિબિંદુ બનાવી શકાય જ નહિ; ( ૧૨ ) બ્રહ્મચ પાળવાના ફાયદા ધર્મગુરૂઓએ, પત્રકારાએ, શિક્ષકાએ અને માબાપે. યુવાનો અને યુવતિને કહેવાની અને વારંવાર કહેવાની—કુરજ બજાવવી જોઇએ; પરન્તુ યુવાનીમાં આવેલ પુરૂષ કે સ્ત્રીવ્યક્તિને પહેલી વારના કે બીજીવારના લગ્નથી એનશીબ રહેવાની અને જીંદગી સુધી. ઝુર્યા કરવાની ફરજ ધર્મગુરુ, પત્રકારથી, શિક્ષકથી કે માબાપથી 6 ૫૧૪ < Page #205 -------------------------------------------------------------------------- ________________ ૫૫૫ લગ્ન અને પુનર્લગ્ન સંબંધી વિચારે. પાડી શકાય નહિ, એવો તે પૈકીના કેઈને હક્ક હોઈ શકે નહિ. સંથારે” કરો ગમે તેટલું ઉત્તમ હોય તો પણ કોઈને સંથારો છે કરવાની ફરજ પાડી શકાય નહિ.. (૧૩) કામતૃપ્તિમાં “પવિત્રતા હાઈ - શકે નહિ તે પણ સમાજે કામતિ જેમાં સમાયેલી છે એવી લગ્નસંસ્થાને “ પવિત્ર મનાવરાવી છે, એ જ સિદ્ધ કરે છે કે હરકોઈ જાતનું “ લગ્ન ” સમાજની અમુક પરિસ્થિતિઓમાં સમાજ ચિજી શકે છે અને હેને “પવિત્ર ” મનાવી શકે છે, પછી ભલે તે આ દેશમાં થતું બુદ્ધા ખચ્ચર સાથે હેની પોગી જેવડી બાલિકાનું લગ્ન હોય, કે જર્મનીમાં કરવા ધારેલું અમુક વર્ષના પટાવાળું અનુષંગી લગ્ન હોય ! લોકો તો હેમની પ્રકૃતિ અનુસાર, કોઈ પણ નવી ચીજથી પ્રથમ ભટકવાના અને હેહા કરવાના જ, અને પછી એ નની ધુંસરી” થી ટેવાઈ ગયા બાદ એને જ પવિત્ર ફરજ કે ધર્મ માનવા લાગવાના. પાપ અને યુક્તિ':ખેરાળુ ગામથી શાહ નગીનદાસ જયચંદ પુનર્લગ્નની હીમાયતનો એક લેખ મોકલે છે, જેમાંની એકજ દલીલ અત્રે પ્રકટ કરવી ઉચીત ધારું છું. તે ભાઈ પ્રસિદ્ધ વિદ્વાન રા. નેહાનાલાલ દલપતરામ કવિ. M. A.નું એક કિમતી સૂત્ર રજુ કરે છે કે, “સ્નેહલગ્નની વિધવાને પુનર્લગ્ન સમું પાપ નથી, અને દેહ લગ્નની વિધવાને પુનર્લગ્ન સમી યુતિ નથી. ” વ્હાં પરસ્પર સ્નેહ-ચીકાશ-છે ટહાં સજજડ ચોંટવાપણું સ્વાભાવિક જ છે, - ડાયલીની વાત તે દૂર રહી પણ એક કુમારિકા પોતાનો જે પુરૂપ ઉપર સ્નેહ હોય છે તે પુરુષ સાથે પિતા પરણાવવાની ના કહે છે ત્યારે અંદગીપર્યંત કુમારિકા રહે છે પણ બીજાને પરણતી નથી હેનું આ વર્તન કઇ પુણ્ય–પાપના લેખા પર અવલંબતું નથી; એ તો હૃદયને ગુણ છે, સ્વભાવ છે. પરંતુ એટલી તીવ્ર “ચીકાશ’ અથવા સ્નેહ જ્યાં હયાતી ન ધરાવતા હોય ત્યાં દંપતીમાંની એક વ્યક્તિના વિયોગને પરિણામે બીજી વ્યક્તિ ફરી પરણવા ઇચ્છે એ સ્વાભાવિક છે. રા. કવિ અને દરેક બહોળા અનુભવવાળા વિચારક હમેશાં સ્યાદાદને જ પસંદ કરે છે, તેઓ એકાંતવાદી બની શકે છે નહિ. સ્યાદાદમાં “ફરજ્યાત વૈધવ્ય” જેવી કોઈ ચીજ ન હોઈ શકે; ત્યાં અરિષ્ઠક બ્રહ્મચર્ય લગ્ન તેમજ પુર્નલગ્ન ત્રણેને સ્થાન હોય વળી હજાર લગ્નમાં સ્નેહ લગ્ન કેટલાં થાય છેઆપણા દેશમાં તે પણ ધ્યાનમાં રહે ! Page #206 -------------------------------------------------------------------------- ________________ () નૈનોમાં થયેર જે પુનર્જનો,- “વિધવા विवाह सहायक सभा'नी स्थापना. " સુધારકે ઉપર એક એવો આક્ષેપ અવારનવાર મૂકવામાં આવે છે કે તેઓ પારકા છોકરાને જતિ કરવા તૈયાર રહે છે, પણ પિતે સુધારાનો અમલ કરતા નથી. ઘણા સુધારકો સુધારો કરવાનો પ્રસંગ મળવા છતાં સગવડપથી અને કાયર બની જાય છે એ વાત ખરી છે, અને તેથી ટીકાકારોનું કથન અંશતઃ સાચું છે એમ સ્વીકારવું પડશે. “ અંશતઃ ” શબ્દ વાપરવાનું કારણ એ છે કે, સુધારાનો ઉપદેશ આપનાર તમામ મનુષ્યોએ સુધારો કરી બતાવે જ જોઈએ એવું કંઈ ફરજયાત હોઈ શકે નહિ. પ્રસંગ ન મળે તો ગમે તે રીતે પ્રસંગ ઉત્પન્ન કરવો, એમ કહેવું એ અર્થવગરનું છે. દાખલા તરીકે પુનર્વગ્નની હિમાયત કરનાર માણસ ગમે તેવી શુભ નિશાથી એવી હિમાયત કરતો હોય પણ કંઈ પોતે મરીને બેરીને પુનર્લગ્ન કરવાને રસ્તો ખુલ્લો કરી આપે એવું સુધારકવર્ગના શત્રુ પ્રમાણિક રીતે ઈરછી શકે નહિ ! તેમજ સુધારકના ઘરમાં પુત્રી કે પુત્રવધુ કે બંધુપત્ની વિધવા થાય તો હેને તેણે પરાણે લગ્ન કરવાની ફરજ પાડવી એમ પણ કચ્છી શકાય નાહ (પ્રથમલગ્ન કે બીજીવારનાં લગ્ન કોઈ પણ બાબતમાં બળાત્કાર કરવો એ સુધારકાનો ઉપદેશ હોઈ શકે જ નહિ. હેમનું કહેવું માત્ર એટલું જ હોય છે કે જે સ્ત્રીને પુનર્લગ્ન કરવું હોય તેને રોકવા નહિ; અને તેમાં પણ તે એક “શરત રાખે છે કે ક્યા સંજોગો પુનર્લગ્નની મંજુરી માટે પુરતા ગણી શકાય હેને બુદ્ધિગમ્મ નિર્ણય સમાજે કરવો જોઇએ. સુધારકને પિતાને દષ્ટ લાગતા સુધારાની હિમાયતમાં પુષ્ટિ ત્યારે મળે કે જહારે અકસ્માતથી–દેવગે હેને એવો સંજોગ મળી આવે. આવા સંજોગ છવાથી આવતા નથી અને ઇચ્છવાજોગ ગણાય પણ નહિ. તથાપિ, દુઃખદાયક સંજોગ વિધિ કઈ કે વખતે મેકલે છે અને એકનું દુઃખ તે સમાજનું હિત--આકસ્મિક રીતે–-થઈ પડે છે. હું હારે કૅલેજના વિદ્યાર્થી હતો ત્યારે માનસિક પ્રેમનાં દીવ્ય સ્વપ્નાં એટલાં બધાં વાંચ્યાં હતાં કે, હિને પુનર્લનના નામ ઉપર અભાવે ઉપ્તન્ન થયે હતો અને મહે પુન Page #207 -------------------------------------------------------------------------- ________________ • બે પુનર્લગ્ન. ૫૫૭. ર્લગ્ન વિરૂદ્ધ એક લેખ પણ મહારા પ્રથમ પુસ્તક “મધુમક્ષિકામાં લખ્યો હત; એટલું જ નહિ પણુ ધર્મના સંસ્કાર ત્રણ વર્ષની ઉમરથી નિરંતર મને મળતા રહેલા હોવાથી માનસિક પ્રેમ પણ મહને ક્ષુલ્લક લાગવાથી આધ્યાત્મિક પ્રેમની જ હીમાયત કરીને જીંદગીપર્યત કુંવારા રહેવાના હવાઈ કિલા બાંધ્યા હતા, કે જે પણ “મધુમક્ષિકા માં છપાઈ ગયા છે. આ કબુલાત કરતાં મહને કઈ ખેદ થતું નથી (અને એમ કરવું એ મહને પ્રમાણિક ફરજ જણાય છે) કે, ત્યારબાદ મહું મારા એક લધુ બંધુને મારી જાતે પરણુવ્યો હ સુધી હું અવિવાહિત રહે અને જાહેર જીંદગીમાં પડતાં મહને લગ્નની અનિવાર્ય જરૂર જણાદ'. એ વખતે મોં બન્ને બાજુને પુષ્કળ વિચાર કરવાની તક લીધી હતી અને—હે ભૂલ કરી કે ડહાપણ કર્યું તે તો જ્ઞાની જાણે પણ-હારી બુદ્ધિમાં જેટલી શકિત હતી તેટલી શકિતનો ઉપયોગ કરીને જ હું લગ્નના નિશ્ચય ઉપર આવ્યો અને પરણ્યો. વીશ વર્ષના લાંબા ૨ - નુભવ પછી હું કહેવાને સમર્થ છું કે, વિવાહિત સ્થિતિથી મહારે જે વિકાશ થવા પામે છે તેટલો અવિવાહિત સ્થિતિથી થઈ શકતે કે તેમ એ બાબતમાં મને શંકા છે. જાહેર જીંદગીનાં અસહ્ય સંકટ વચ્ચે મહને ઘડીભરનો દિલાસો આપનાર મહારી પાસે કોઈ સાધન હતું તે તે લગ્નને બગીચો (Garden of Marriage) જ ! કબીઓની ઓથ વગરનો, જ્ઞાતિજનોની દીલસોજી વગરનો, સાધુરામા અને આગેવાનોની મોટી દુર્ભનાળીઓથી ઘેરાયેલો, આર્થિક મુલીઓથી નિરંતર વીંટાયેલો, છાપાના નુક્સાન ઉપરાંત ઉપરાછાપરી મુકદમાઓથી સતાવાયેલ, કવચિત ત્રણ ત્રણ દિવસ સુધી ચાગા ઉપર જીવ, જાહેર વ્યાખ્યાન માટે અને ધર્મ ઉપર થતા અસહ્ય પ્રહારે હામે અજાણ્યા માણસોને પણ સહાય આપવા આખા દેશમાં અહીંતહીં દોડતેઃ એ હું મમ્હારા તે—સારા કે નરસા (જડેને જે રચે તે કહે, “મિશનને વીસ વીસ વર્ષ સુધી વળગી રહ્યો હોઉં તો તે લગ્નના હીપ્નોટીઝમે આપેલા વિશ્રામસ્થાનને—પત્ની અને પુત્રના દશ્યને–જ આભારી છે, એમ કબુલ કરતાં હુને સંતોષ થાય છે. અને વધુને વધુ અનુભવે–જુદા જુદા પ્રાંતમાં કરવી પડતી મુસાફરીઓને લીધે જોવામાં આવતી વિધવાઓની સ્થિતિ અને પ્રકૃતિના અવલોકને–અને વાચનમાં, કાલ્પનિક લેખકોને બદલે હવે મળેલા વધારે પ્રઢ તથા સાયન્ટીફીક લેખકેના પ્રસંગે મહને વિધવાવિવાહની બાબતમાં પણ મહારે વિચાર ફેરવવા ફરજ પાડી. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ જૈનહિચ્છ. ત્યારથી હું કોઈની શિખવણીથી કે કોઈની માન્યતાના દાસ થઇ નહિ ( એમ તે હું પીરનો પણ દાસ બનું એમ નથી, એ મહારા વાચકોની જાણ બહાર ભાગ્યે જ હશે !) પણ વધારે બહોળા થયેલા અનુભવને લીધે વિધવાલનની હિમાયત કરતો આવ્યો . આવી હિમાયત લગભગ ત્રણેક વર્ષ થયા બાદ દૈવયોગે મહારા લઘુ બંધુ એને મહારી સંભાળ નીચે લેવાની ફરજ પડી, અને એક ભાઈ વિધુર થયો. આ વખતે તે ઉમરલાયક બનેલા ભાઇને મહું કોઇ - વિધવા સાથે જોડાવા સલાહ આપી અને તે તેણે પ્રસન્નતાથી સ્વીકારી.. હવે મુશ્કેલી હતી કઈ વિધવાની મંજુરી મેળવવાની; પુરૂષ તો હજીએ હા કહે, પણ સ્ત્રી આખા સમાજની ખફગી હેરીને હતું કહે (અને તે પણ સુશીલા હોવી જોઈએ તે પહેલી શરત ધ્યાનમાં રાખવાની છે ) એ મુશ્કેલ કામ હતું. એક તો નેહાનાં–મહેતાં અનેક ( મુખ્ય કેમી) કામોમાં હું એટલે રોકાયેલો રહું કે મહારાથી ઘરસંસારની ઉપાધિ વહોરવાનું બની શકતું નથી કુટુમ્બી ( જનની મહેરબાની કે તે નિભાવી લે છે ); વળી પિતાના ભાઈ માટે વાત કરતાં લેકિને સ્વાર્થ જણાય, એમાં પણ. કે ઇને “ હમારી વિધવા પુત્રીનું લગ્ન કરશે ? ” એમ તો લખી કે કહી શકાય નહિ; કેટલી બધી દીવાલ ! એક ત્રણ વર્ષથી વિ. ધવા થયેલી અઢાર વર્ષની ઉમરની સ્ત્રી સંબંધમાં કોશીશ કરી, તે વિધવાની ઈચ્છા જણાઈ પણ પિતાને અપમાન લાગવાથી પ્રયત્ન. છોડી દેવો પડે. મહીનાઓ વિતવા લાગ્યા અને લેકે વાત કરવા. લાગ્યા કે કન્યા મળતી નહિ હોય ! ( એક શત્રુએ એવો ઇશારે એક માસિકમાં કર્યો પણ છે !..બહાદૂરી !) ખેર, કન્યાનાં માગ કેટલાં હતાં તે જાણવા સાથે જાહેરને સંબંધ નથી, અને પાછી કઢાયેલાં મારાં જાહેરમાં મૂકવામાં તે સજજનનું પરોક્ષ અપમાન મનાય છે એટલે એમ કરવું સજજનાઈભર્યું પણ નથી. અસ્તુ, મહીનાઓ જવા લાગ્યા અને મહે ઉદ્યમ પણ છેડછે. દીધું. આખરે, જેમ ભાઈનું વિધૂર થવું એ ઈરછાની મર્યાદા બહાર આકસ્મિક બનાવ હતો, તેમ વિધવાના પિતા તરફનું આમંત્રણ મળવું એ પણ આકસ્મિક બનાવ બન્ય. બન્નેએ એકબીજાની પુરી ખાત્રી કરી અને લગ્ન ગોઠવાયું. લગ્નાદિ ક્રિયાઓ તદન સાદાઈથી અને ઓછામાં ઓછા ખર્ચે થેડામાં ચેડા વખતના ભોગે કરવી એ. મતો હું છું (અને મહારા બીજા ભાઈનાં લગ્ન થેડા જ વખત ઉપર Page #209 -------------------------------------------------------------------------- ________________ બે પુનર્લગ્ન. ૫૫૯ . એ જ માન્યતા મુજબ કરાયાં હતાં,) તથાપિ એક સુધારાને લોકપ્રિય બનાવવા માટે આ અમુક લગ્ન કેટલીક ધુમધામ સાથે મુંબઇમાં કરવાની અગત્ય વિચારી હતી. વગર અતિશક્તિએ હું કહીશ કે -લનારંભ અપૂર્ણતઃ કોહમંદ નીવડયા હતા અને કેળવાયેલા તેમજ } બીનકેળવાયેલા, જૂના જમાનાના તેમજ નવા જમાનાના, હાઈકોર્ટના . જજ જેવા અમલદાર તેમજ વેપારી શાહઃ સર્વની તે લગ્ન તેમજ લગ્નક્રિયા તરફ સપૂર્ણ સહાનુભૂતિ અને પસંદગી ખુલ્લી રીતે જોવામાં આવી હતી, અને સઘળા શરકાના માનનીય પુરૂષએ ભજનમાં ભાગ ; લીધો હતો. એ લગ્ન બાબતમાં તા. ૨૩ ડિસેમ્બરના “આર્યપ્રકાશમાં હેના તંત્રી " નોંધ” લખે છે કે – “ કાઠીયાવાડના વળા ગામના રહીશ અને લાંબા સમયથી - - રાજકોટમાં રહેલા પ્રતિષ્ઠિત દશાશ્રીમાળી વણિક ખાદર્શ સુધારક ગૃહસ્થ શ્રીમાન પાનાચંદભાઈ જેઓ સાદ્રામાં લગ્ન, એસી. પોલીટીકલ એજન્ટના માનવંતા દા પર છે ત્યેની પુત્રી બહેન વિજયાલક્ષ્મીનું ના મનું લગ્ન ગત વર્ષમાં થોડા સમય પર રાજકોટના એક સુયોગ્ય યુવાન સાથે થયું હતું પરંતુ દુર્દશ્યથી લ૦૧ થયા પછી થોડા જ કલાકમાં જાન ઘેર પહોંચી નહિ તે પૂર્વ કઈ અકસ્માત આધાત - અને રોગથી મૃત્યુ થયું હતું, જે સમાચાર સામાન્ય રીતે કાદવ વાડની પ્રજાએ અને વિશેષ કરીને કન્યાપક્ષનાં પરિચિત સંબંધ ઓએ ભારે ખેદ અને હૃદયભેધક લાગણી સાથે સાંભળ્યા હતા. ક. ન્યાના પિતા જુના વિચારના તેમજ શિક્ષિત વર્ગમાં અને અધિકારી ગણમાં લોકપ્રિય ગણાતા વૈષ્ણવ ગૃહસ્થ હોવા છતાં જે ઉચ. સં. સ્કારો અને કેળવણું તેમણે પોતાની કન્યાને આપેલી હતી તથા ! જે લાડપાડથી કન્યાના સર્વ કેડ તેમણે પૂર્યા હતા, તેવી સગ્ય અને નિર્દોષ કન્યાનું ભાવિ તેઓ સદાને માટે બગાડી તેવા સુવાસિત “પવિત્ર અને સંસ્કારી પુખને ધુળમાં રગદોળી નહિ નાંખતાં તેનું ભાવિ સુધારવાની નિડર તક તેમણે હાથમાં લીધી તેને માટે તેમને જેટલે ધ-ન્યવાદ આપી શકાય એટલે ઓછો છે; ઉક્ત કન્યા (એને અમે કન્યાજ ! કહીશું કારણ કે તે જુના વિચારની દૃષ્ટિએ પણ દેવને ચઢયા વિનાનું યુષ છે ) ને માટે તેમણે જનકોમના ત્રણે ફીરકામાં અગ્રગણ્ય અને સાચા સુધારક ગણુતા સંસ્કારી લેખક શ્રીયુત વાડીલાલ મોતીલાલ Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈનહિ સ્કુ. ૫૬૦ શાહ જેઓ “ જૈન હિતેચ્છુ પત્રના સમર્થં તંત્રી અને લેખ છે તેમના ખ્રુશ્રાતા રા. શકરાભાઇ જેમનું વય હાલ ૨૬ નું છે. જેમનું લગ્ન પણ વય પૂર્વે થઇ જેમના પ્રથમ પત્ની ગત થયેલ હતાં, તેમને માટે એ ત્રણ કુમારિકાઓનાં માગાં હેાવા છતાં ર!. વાડીલાલ અને શકરાભાને આ નામ માત્રની વિધવા કન્યાને ૫સંદ કરવામાં જે નિડરતા અને વિવેકી ધર્મ બુદ્ધિ વાપરી છે તે અદલ જૈન સમાજ તેમને સર્વ રીતે અભિનંદન જ આપશે. ઉક્ત વર વધુનું વય હાલ ૨૬ અને ૧૫ વા ૧૬ છે; એક પક્ષ વૈષ્ણુવ અને ખીજો જૈન છે, એક જુના વિચારમિશ્રિત નવી ભાવના સમજનાર અને બીજો ઉગ્ર સુધારક, આમ બને પક્ષનું ઉચીત જોડાણુ વા માટે ગુજરાત અવસ્ય મગરૂરી લેશે. પાનાચંદભાઇ જેવા મેટા અધિકારીને શ્રી વાડીલાલ જેવા પૈસા અને અધિકાર દૃષ્ટિએ નહિં પરંતુ બિદ્યા અને સંસ્કારની દ્રષ્ટિએ ઉચ્ચ વિચારના પ્રતિપાત્ર ગુરથ મળ્યા એ જોડાણ હિંદુ તેમજ જૈનસમાજને અવસ્ય ધડા લેવા યાગ્ય થઇ પડશે. ઉક્ત લગ્ન સર્વથા શાસ્ત્રીય અને ખરી રીતે વરકન્યા બન્ને મેગ્ય વય યેાગ્ય ગુણવાળા હાઇ ઉચ્ચ કૈટીનું ગણાશે. શાસ્ત્રીએ અને પડિતા લગ્નક્રિયા કરતા હતા તે સાથે પંડિત બાલકૃષ્ણજી દરેક વિધિને અને મંત્રના વિસ્તારથી અર્થ કરી વ્યાખ્યાન આપતા હતા, જે ઘણાજ રસપૂર્વક ચીકાર મંડપમાં ખોરાજેલા ગૃહસ્થાએ આખર સુધી સાંભળ્યા કર્યું હતું. વરકન્ય: પ તપતાની પ્રતિજ્ઞાએ તથા પેાતાને ખેલવા યેાગ્ય મત્રા પોતાની મેળે એ.હ્યાં હતાં તેમજ આર્ય—મહિલા–મંડળની સભ્યાએ તેમજ અને પક્ષનાં સબંધીઓએ લગ્નની નવી ભાવનાવાળા ગીતા થી ખોળ ઘણા હાજર રહેલાએમાં ઉંચી છાપ પાડી હતી. ગુજરાતન! પ્રસિદ્ધ સાક્ષર, પ્રતિષ્ઠિત પુરૂષા, વ્હેપારીએ, અધિકારીએ અને પ્રતિષ્ઠિત ગૃહસ્થાને આ લગ્નમાં નેતરવામાં હતા. હિંદુ, જૈન, પારસી, મુસલમાન આદિ પચ રોંગી પ્રજાના પ્રતિનિધિઓને લગ્ન બાદ રીફ્રેશમેન્ટથી સત્કાર કર વામાં આવ્યા હતા. અંતમાં સર્વે વરકન્યાને આશિષ આપી વિદાય.. આમાં "" , થયા હતા. અને જાણીતા હેામફલર ‘હિંદુસ્થાન ” પત્રના તંત્રીએ ત ૧૧ મી જાનેવારીના અંકના મુખ્ય લેખ 'માં નીચે મુજ લખ્યું હતુંઃ— Page #211 -------------------------------------------------------------------------- ________________ બે પુલ. “હિંદુ ધર્મને જ્યારે સંકુચિત હદયના અને રવાથી વ્યા* હ્મણ જ્ઞાતિ–ઉપજ્ઞાતિની બેડીઓ અને હાસ્યજનક વહેમની જા થી જકડી લીધે અને સમાજને નિર્માલ્ય બનાવી દીધો ત્યારે મહાવીર સ્વામીએ એક મહાન ધર્મગુરૂના સ્વાંગમાં બહાર પડી ઉદાર સિદ્ધાંત વડે સમાજને બળવાન–વીર્યવાન કરવા ભગીરથ પ્રયતા આદર્યો હતો અને એ વખતે એમનું મિશન કે જે “જૈન ધર્મના વિજયશાળી નામથી ઓળખાય છે તે એક વખત હિંદને લેકપ્રિય ધર્મ થઈ પડે હતો, પરંતુ ચડતી પડતીના કુદરતી નિયમ પ્રમાણે તેજ જન ધર્મમાં પણ જ્યારે પ્રભાવશાળી વિચારકો અને સમાજનેતાઓની ખોટ પડવા લાગી ત્યારે તત્કાલીન હિંદુ માન્યતા એ, રીવાજો અને હેમોની અસર જૈન માન્યતાઓ અને જૈન જીવન ઉપર પડવા લાગી અને જેનો પિતાને એક વિજયશાળી ધર્મના અનુયાયી તરીકે ઓળખાવાનો દાવો કરવા છતાં વસ્તુતઃ તો મધ્યકાલિન હિંદુ માન્યતાઓના તથા રીવાજોના દાસ જ બની ગયા. આ સત્ય જેમાંના એક રવતંત્ર વિચારક બાબુ જુગલકીશોર વકીલ નામના હિંદી લેખકે તેમજ રા. વાડીલાલ મોતીલાલ - શાહ નામના પ્રસિદ્ધ ગુજરાતી જન લેખકે ઘણીવાર દાખલાદલીલથી જાહેર કર્યું છે; એટલું જ નહિ પણું એ બને જૈન લેખકે જેમાંના એક દિગમ્બર જૈન કુળમાં તથા બીજ એક વેતાંબર સ્થાનકવાસી કુળમાં જન્મેલા હોવા છતાં કોઈપણ એક ફીરકામાં ગાંધાઇ ન રહેતાં વિશ્વવ્યાપક સિદ્ધાંતોના જ શોધનારા અને માનનારા છે તેઓએ હાલની સમસ્ત જૈન કોમની બદીઓ ઉપર કેટલુંક થયાં - સરકારક શબ્દોમાં પ્રકાશ પાડવો શરૂ કર્યો છે; એટલું જ નહિ પણ ચાલુ સંજોગોમાં અર્થાત ચાલુ દેશકાળમાં ધર્મનું કયું સ્વરૂપ અને વ્યવહારનું કયું સ્વરૂપ જૈન સમાજને જરૂરનું અને હિતકર છે તે પણ નિડરપણે તથા ન્યાયપુર:સર બતાવવા માંડયું છે. હમણાં હમણું વળી મી. દયાચંદ્ર ગોયલીય નામના લખનૌના એક દિગમ્બર જૈન ગ્રેજ્યુએટ “ જાતિપ્રબંધક, નામનું પત્ર કાઢીને સમાજસુધારણાના વિષય ઉપર ધર્મની દ્રષ્ટિએ પણ હિંમતથી એવો સારો પ્રકાશ નાખવા માંડે છે કે જેન કામમાં ઉદારવિચારનું વાતાવરણ સપાટાબંધ ફેલાતું જતું નજરે પડે છે. ગઈ સાલમાં જનના ત્રણે ફીરકાનું કેન્ફરન્સ મળ્યું ત્યારે તેના પ્રેસીડેન્ટ બાબુ માણેકચંદજી વકી રોટી -બેટી વ્યવહાર અને Page #212 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ જૈનહિતેચ્છુ. પુન લગ્નની અનિવાર્યતા તરફ ખુલા શબ્દોમાં જૈન કેમનું ધ્યા ખેંચ્યું હતું. ત્યાર પછી હમણાંજ વેતામ્બર મુર્તિપુજક વર્ગની કેન્ફરન્સ નેશનલ કોંગ્રેસ પ્રસંગે કલકત્તામાં ભરાઈ ત્યારે તેના મા.. નવંતા પ્રમુખ શેઠ ખેતશીભાઈ ખીએસી જે. પી. એ પણ—– કે એટલા ખુલા શબ્દોમાં પુનર્લગ્નનો સવાલ ચર્ચા નથી તોપણ શ્વેતામ્બર કોન્ફરન્સના ઇતિહાસમાં પહેલી જ વખત સમાજની સ્થિતિને લગતા આંકડાઓ રજુ કરીને જૈન કોમની આંખ ઉઘાડવ કોશીશ કરતાં જ્ઞાતિભેદને તિલાંજલિ આપી રેટી–બેટી-વ્યવહારનું ક્ષેત્ર વિસ્તૃત કરવા સુચવ્યું છે અને ઇસારો કર્યો છે કે, જૈન કામમાં ૬ લાખ સ્ત્રીઓ પૈકી ૧૫ લાખ વિધવા છે કે જે પ્રમાણ, હરકોઈ કામના વિધવા પ્રમાણ કરતાં ઘણુંજ ભયંકર છે, અને ૨૦ થી ૪૦ વર્ષની વચ્ચેની ઉમરવાળી કુલે ૨ લાખ સ્ત્રીઓમાં ૫૦૦૦૦. ઓ વિધવા છે. એમણે એ પણ બતાવી આપ્યું છે કે હિંદન. દરેક કામની જનસંખ્યા વધતી જાય છે, જ્યારે માત્ર જન કેમની જનસંખ્યા પ્રતિવર્ષ વધારે ને વધારે ઘટતી જાય છે. (૧૮૮ થી ૧૦૦૧ સુધીનાં દશ વર્ષમાં ખાસી હજાર માણસો ઓછાં થઈ | હતાં અને ૧૦૦૦ થી ૧૯૧૧ સુધીના દસ વર્ષમાં લગભગ લાખ મા ઓછાં થયાં હત) વૃદ્ધ અને વ્યાપારી વર્ગના પ્રમુખ -- હાશયે જણાવેલી આ સ્થિતિ જોતાં જન કામને પુર્નલગ્નની જરૂરીઆત સ્વીકાર્યા વગર ચાલે તેમજ નથી. સમાજસુધારણને લગતા વિચારોનું વાતાવરણ ફેલાવવાની આ પ્રમાણે જૈન કેમમાં શરૂઆત થઈ ચુકી છે એ આપણે જોઈ ગયા. પરંતુ એથે એ વધારે સંતોષજનક બીના તે એ છે કે જેના કામમાંના. એકે સમાજસુધારણાના પિતાના ઉપદેશને અમલમાં મુકી બતાવવાની હિંમત પણ હમણું બતાવી છે. જૈનના ત્રણે ફીરકા વચ્ચે વ્યવહારૂ અક્ય રચવાના પિતાના ઉપદેશને પિતે અમલમાં મૂકી, બનાવનાર જાણીતા જૈન પત્રકાર અને લેખક મી. વાડીલાલ મોતીલાલ શાહે તેમના લઘુ બધુ મી. શકરાભાઈનાં લગ્ન ગયા પખવાડીયામાં સાદરાના એસીસ્ટંટ પિલીટીકલ એજંટ મી પાનાચંદ જે. મહેતાની સુશિક્ષિત પુત્રી કે જે પરણીને બીજા દીવસે વિધવા થઇ હતી તેની સાથે ધામધુમથી કયી છે. બને ક. ઢબે ખાનદાન લેકમાન્ય અને સુશિક્ષિત હોવાથી આ લગ્નમાં જૈન Page #213 -------------------------------------------------------------------------- ________________ બે યુનલ. અને અન્ય હિંદુ કામોના ગુજરાતી, કચ્છી, કાઠીઆવાડી, મારવાડ. આગેવાનો, વૃધ્ધો, સુધારકે વગેરેએ મોટી સંખ્યામાં હાજરી. આપી હતી અને લગ્નક્રિયા બે કલાક સુધી શાન્તિથી અને સંતોનથી જોયા બાદ ખુશાલી જણાવીને તે જ સ્થળે ભજન લીધું હતું. આ લગ્ન બાબતમાં નેધ લેતાં “જામે જમશેદ પત્ર “ખરા સુધારક લગ્ન તે આ ” એવું મથાળું કરી લખે છે કે: “મી. મહેતા તથા મી. વાડીલાલને દરેક ધન્યવાદ ઘટે છે કે તેઓએ જતી હિમ્મતથી સુધારાને એક એવો રૂડે દાખલ આવે છે કે જે હિંદુ ન્યા. માટે નકલ કરવા જોગ છે. અને તે સાથે અમે દશા શ્રીમાળી. ન્યાતના સમજુ અગ્રેસરને ખરા અંતઃકરણથી મુબારકબાદી - પીએ છીએ કે તેઓએ આ લગ્નને ન્યાતિ રીવાજ મુજબના ઠરાવ્યાં છે. ખરો સુધારો તે આ! બાકી તો બધાં ફાંફાં ! ". એટલું જ નહિ પણ “ જૈન ” પત્રે આ લગ્ન માટે સંતોષજનક: નોંધ લઇને જન કેમને આવા ઉચિત સુધારા તરફ દેરવાની જરૂર જોઇ છે. આ પ્રમાણે જૈન સમાજમાં સંસારસુધારાનું વાતાવરણ વિચારો તેમજ કાર્યથી ફેલાવા લાગેલું જોઈ અમોને સંતોષ થાય છે અને અમે ઈચ્છીએ છીએ કે જૈન કોમ પોતાના વસ્તુપાળ) તેજપાળ જેવા આદર્શ પુરૂષાને દાખલા તરીકે દ્રષ્ટિ સમક્ષ રાખી તા. જનસેન આચાર્ય, રત્નપ્રભસૂરિ તથા લેકાચાર્ય જેવા મહાત્માઓની ઉદાર સુધારા યાદ કરી દેશની ચાલુ ખેદજનક સ્થિતિ સુધારવા માટે ઘટતા સુધારા વિવેકપુર્વક અંગીકાર કરવાની શરૂ થયેલી પહેલને આગળ વધારવા ચુકશે નહિ. સ્વરાજ્યની ઈચ્છા થવી એ કુદરતી છે અને સ્વરાજ્યની માગણી કરવી એ બરાબર છે પણ જે કામમાં વિદેશી સરકારની મહેરબાનીના તત્વની જરૂરીઆત નથી અને જે કામ પિતાથી જ થઈ શકે તેવું છે, તેવા સમાજસુધારણના કામમાં જ્યાં સુધી જૈન, બ્રાહ્મણે અને તમામ હિંદી કેમેટ. આંખ ઉઘાડીને લાગી પડે નહીં ત્યાં સુધી હીંદી પ્રજામાં સ્વરાજ્યને થિગ્ય તંદુરસ્તી અને તાકાદ આવી શકવાની નથી. આધિ-વ્યાધિ. અને ઉપાધિથી બળીજળી રહેલી કામો તથા બીજાઓએ બેલી બેડીઓ ઉપરાંત હજાર કલ્પિત અને પોતે બનાવેલી સકથી.. બંધાયેલી કોમો, તમામ દેશો વચ્ચે વધી પડેલી હરીફાઈવાળા જમાનામાં રાજ્ય ચલાવી શકે એ એક અસંભવિત વાત છે. રાષ્ટ્રીય Page #214 -------------------------------------------------------------------------- ________________ * ૧૬૪ જૈનહિતેચ્છુ. *લેકાની સામેલગીરી અને ચળવળના સૈનિક થવામાં ઘણા લાકસમૂહના ધન્યવાદના અવાજ મદદગાર થતા હૈ!વાથી એ કામ એટલું મુશ્કેલ નથી કે જેટલું સમાજસુધારણાનું કામ છે, કે જેમાં અજ્ઞાન લેકસમૂહુની ખગી સામે કામ કરવું પડતું હાય છે, અને ગણ્યાગાંઠયા વખાણનારા પણુ ઘણે ભાગે થુંક ઉડાડનારા અને ખરે વખતે ખસી રાય છે. અમેને સંપૂર્ણ વિશ્વાસ છે કે, સમાજસુધારણાના કામને એક બાજુએ રાખીને દેશસુધારણા કરવામાં ક્રાઇ દિવસ થેંક તેહ મળી શકે નિહ, અને છેલ્લી નેશનલ કૅગ્રેિસે પણ આ સિદ્ધાંત્તનું મૂલ્ય સ્વીકાર્યું છે. ” જનારા * * આ લગ્ન બાબતમાં એ હકીકતા નૈધવી જરૂરની છે: એક તેા એ કે, ખરાખર લગ્ન પ્રસંગે જ મ્હારે અમુક કામી સેવામાં રાકાયલા રહેવું પડયું હતું અને મ્હારા સુમારે પચાશેક વાલટી, એએ સધળું કામકાજ સંભાળી લેવાની માગણી કરી હતી. તેની સુંદર વ્યવસ્થા, કાળજી અને આત્મભાગ માટે હું હેમને હંમેશને આભારી છું. ખીજુ એ કે, સયુક્ત જૈન વિદ્યાર્થીઢ'ના આઈએ વરકન્યાને તથા અન્ને પાર્ટીના કુટુંબીઓ અને મિત્રાના સત્કાર માટે ગૃહુ'ના વિશાળ દીવાનખાનામાં આપેલા ‘અ−હામ' વખતે જે પ્રેમ અને લાગણી બતાવી હતી તેવી . કુટુમ્બીએ વચ્ચે પણ ભાગ્યે જ જોવામાં આવે છે. તે વખતે લગભગ ૧૦૦ સ્રીપુરૂષાની હાજરી હતી. સ્વાગતનું ગીત એક લા સ્ટુડન્ટે હારમેાન્યમપર ગાયું હતુ અને આ સુપ્રીન્ટેન્ડેન્ટે સમયને અનુસરતું પણુ કૈટુમ્બિક ભાવનાથી ઉભરાતું ભાષણ આપ્યું હતું, જેના જવાથ્યમાં મ્હે વિ દ્યાર્થીબંધુઓની લાગણી માટે ઉપકાર માન્યા હતા, વિવાહિત * એક જન માસિકકારે મુંબઇના મ્હારા વિદ્યાર્થી બધુ મ્હારી વિરૂદ્ધ છે એમ પેાતાને એક આબરૂદાર વીઝીટર યાદ કરતા હાવાનું જણાવ્યું છે. હેને જવાબ આપવાની તે દરકાર નથી, અને એ અંગત ખાખતના જવાબ માગવાની કાષ્ઠ પત્રકારને સત્તા ‘ પશુ હોઇ શકે નહિ. પરન્તુ એવા આબરૂદાર (!) વીઝીટરમાં કેટલું સત્ય હૈાય છે અને માસિકકારા કેટલા પ્રમાાણુક હાય છે હું ખ્યાલ મ્હારા વિદ્યાર્થી બંધુઓએ કરેલા ઍટ હેામ’ના મેલાવડાપરથી Page #215 -------------------------------------------------------------------------- ________________ એ પુનર્લંગ્ઝ. ૫૬ 6 સ્થિતિની જોખમદારીઓના ચીતાર આપ્યા હતા, નવા જોડા પાસે સમાજ શું આશા રાખવાને હક્કદાર છે તે કહ્યું હતું, અને વિદ્યા ર્થીઓને જેમ બને તેમ વિવાહિત સ્થિતિમાં મેડા જોડાવાના આ ગ્રહ કર્યાં હતા. બાદ રિફ્રેશમેન્ટ અને હારતારા લઇ પરાણાએ છૂટા પડયા હતા. સમાજમાં સારા મે,ભે! ધરાવતા પચીશેક ગૃહ. સ્થાના આ સુધારા માટે મુખારકબાદી આપતા પત્રા મળ્યા હતા, અને મી. ગડેમલ ભાખરા બી. એ. એલ. એલ. બી. એએએ પંજાબમાં વર-કન્યાને લઇને આવવા અને સુધારા માટે 。ાં તૈયાર થતા ક્ષેત્રમાં કેટલાંક ભાષણા કરી ખીજ નાખવા આમંત્રણ આપ્યું હતું; પરન્તુ મ્હારે કલકત્તા જવાનું હા વાથી તે આમ ત્રણને લાભ લેવા ( હાલ તુરતને માટે તે ) હું અશક્ત હતા. જાતના ' ખીજી વિધવાલગ્ન, અમૃતસર શહેર પાસેના ગીવાલ ગામની એક જૈન વિધવા અને તેણીના મરહુમ પતિના ભાઇ વચ્ચે થયું હતું. જૈન વિધવા સ્હાયક સડળ ” અમૃતસર ખાતે સ્થપાયું છે હેના તરરી સેક્રેટરી વકીલ ગઢેમલ ભાખરાએ આ લગ્નમાં સારી મદદ કરી હતી. શરૂઆતમાં અમૃતસરની ફ્રેંશા ખીરાદરી'ના આગેવાને શેશરકાર કર્યાં હતા, જેની સ્હામે વકીલ મહા શયે મજમુત ટક્કર ઝીલી હતી, અને પરિણામે આખા પંજાબમ એક પણ જૈતે વિધવાલગ્ન સ્હામે યુ કે ચાં કર્યું. નથી. અમૃતસરવાળા પણ હવે શાન્ત પડી ગયા છે. આ ભાગમાં પુષ્કળ પૅક્ લેટા ( ઉર્દુમાં ) ફેલાવવામાં આવ્યાં છે અને લેાકેાની સહાનુભૂતિ ખેચાતી આવે છે, વકીલ મહાશય લખે છે કે, “મુશ્કેલી માત્ર શરૂઆત • કરવાની છે; ચીલે પડયા પાછળ ચાલનારને કાં હરકત નડતી નથી; પરન્તુ ચીલે કરવામાં બહુ કષ્ટ સહવું પડે છે.” અને વકીલ મહાશયની વાત તદન સાચી છે. લેાકેાના ત્રાસ વેઠીને, ધંધાના ટાઇમ ગુમાવીને, પારકાનું ભલું કરનાર એ મંડળને ધન્યવાદ ધટે છે. . સહજ હુમજાશે. આ અંકમાં અન્યત્ર છપાયલા એક કુંતેહમંદ વિદ્યાર્થીના પત્ર પણ ઇર્ષાળુ ખટપટીઆઓની આંખમાં મરચાંની માફક ખુંચશે. Page #216 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. (६) 'नूतन गुजरात' नो काउन्ट टॉलस्टॉय. જૂની ગુજરાત હમણ ડું થયાં ધીમે ધીમે “ નૂતન ગુજ-રાત * નું–જાગ્રત ગુજરાતનું-પ્રબુદ્ધ ગુજરાતનું સ્વરૂપ લેતી જોવામાં આવે છે. બહાદુર વનરાજની ભૂમિ છેક જ મુડદાલ–સ્વમાનારહીત અને ઘર સંભાળી બેસી રહેનારી કાંઈ પણ જાતના “ ઉંચા રાબ વગરની બની ગઈ હતી. એ સ્થિતિને મૃતપ્રાય સ્થિતિ કહેબરવામાં કાંઈ હરકત નથી. એમાં શ્વાસ ફૂંકનાર મહાપુરૂષની જરૂર તી; અને એ મહાપુરૂષ જેમ અગાઉ રસિયાને કાઉન્ટ ટેસ્ટંય બન્યો હતો તેમ ગુજરાતને મહાત્મા ગાંધીના દેહમાં મળી આવ્યો. ઈ. સ. ૧૮૧૬ ના માર્ચમાં “ હિતેચ્છુ ” ની એક “ નેંધ ” માં લાલા લજપતરાય અને મહાત્મા ગાંધીના દયા’ના સિદ્ધ તોની ચર્ચા &તાં લખ્યું હતું કે, “ લાલાજી, જવા દે જેનીઝમને અને -મીજા દરેક દઝમને ચર્ચવાની તકલીફ, એમાં હમારા જેવા મહાપુરૂષોનો નવો આત્મા મુકી સજીવન કરો એ જ જરૂરનું છે. ધર્મોને ટપકે દેવ છેડી જે આપણે હિંદમાં સમર્થ પુરૂષો ઉત્પન્ન કરી એ તો એ સમર્થ પુરૂષનું જીવન એ જ નૂતન હિદને - . મ ર મનાશે: તેઓ એવા વિજળીક શક્તિવાળા હશે કે એમ. ને દરેક શબ્દ અને એમનું દરેક કાર્ય “ધર્મ ” તરીકે મનાશે અને લોકે એમની દ્વારા આધ્યાત્મિક જીવન શિખશે. ધર્મ અને ફીલસુશીઓ નડ, મહાન પુરૂષ એ જ મુદાની બાબત છે; એ જ નૂતન સમાજના અને નૂતન ધર્મના સૃષ્ટા-ઈશ્વર છે અને એમની પોતાની રીતે પુરાણું ધર્મના ઉદ્ધારક છે. ફ્રાન્સ ઇચ્છીનવલાલ હતું; એક જ Superman નેપલીઅન પા અને ફ્રાન્સ -આખું બદલાઈ ગયું, જે કે એણે કેાઈ “ ધર્મ ” ઉપદેશવાની દર કાર કરી નહતી. ” મહાત્મા ગાંધીની બાબતમાં આ સત્ય અક્ષરશ: ઢા પડે છે. હારથી હેમણે ગુજરાતની રાજધાનીમાં પ. તાને મઠ સ્થાપે છે હારથી તેમની નિડરતાનો શુભ ચેપ unઅonsciously બીજાઓને લાગવા માંડે છે. પ્રથમ હૈમની આ. - સપાસ સુમારે ડઝન જેટલા સુશિક્ષિત ગૃહસ્થાશ્રમી “ ચેલા • - હિસાડા થયા અને પછી આ ચેલાઓ રૂપી કિરણ દ્વારા ગાંધી રૂપી Page #217 -------------------------------------------------------------------------- ________________ નૂતન ગુજરાત ’ ના ક્રાઉન્ટ ટોલ્સ્ટોય. પુર . . ' સુર્ય જાઈ જાહાં નજીકનાં અને દૂરનાં ક્ષેત્રને સ્પર્શીને સ્પર્શમાત્રથી ચેતના શક્તિ ઉત્પન્ન કરવા લાગ્યા. અમદાવાદમાં રાષ્ટ્રિય કૉલેજન હીલચાલ, અભણુ મીલમજીરાની મ્હાટી સંખ્યા પર કાબુ મેળવી તેએામાં ‘સત્યાગ્રહ’(passive resisenee) મેરી પેાતાના વાજ હકકેાનું હેમને ભાન કરાવવું અને તે હુકા માટે કાયદેસરની લડત માટે હેમને તૈયાર કરવા, વિરમગામની નામેાશીભરી અને અપમા> ભરેલી કસ્ટમની ઉપાધિને દૂર કરાવવી, ચપારણુના દુઃખી દેશીઓના નાયક ની સરકારની આંખ ઉધડાવવી, ઇત્યાદિ ઇત્યાદિ પાક રૂપ પરિણામે નજરે પડવા લાગ્યાં. હમણાં, ખેડા જલ્લાના ન્હો નાં મ્હોમાં તમામ ગામેામાં ફ્રી, પાકની નિષ્ફળતાની ખાત્રી કરી. વેરા મુલ્તવી રાખવાની અધિકારી વર્ગને કરેલી અરજ નિષ્ફળ જત ખેડુતેામાં passive resistence પ્રેરી જે કાયદેસરનું યુદ્ધ હિ મહાત્માએ શરૂ કર્યું છે ત્યેનાં પરિણામા તા વળી દૂર સુધી પહેાચશે. ત્રણ દેઢીના હવાલદાર પાસે પણુ મા બાપ *કહી શિસ ઝુકાવનારા ગામડીઆ ખેડુતેામાં, નૂતન યુગ પ્રવર્તાવનાર ‘અવતાર તુલ્ય ગાંધી મહારાજની હાજરી માત્રથી, મામલતદાર, કલેકટર અને ખુદ સરકારને પણ માથામાં વાગે તેવા જવાબ આપવાની િ ઉત્પન્ન થઇ છે. એક ખેડુતે મામલતદારને પત્ર લખ્યા છે કે ચાલુ સાલના સરકાર ધારેશ મેં ભર્યાં નથી તે બદલ આપની તૈટીસ મને મળી છે. સદરહુ ગામમાં આ વર્ષે ચાર એછે! પાક થયા છે એમ હું જાણું અને તેથી જમીન મુલ્તવી રાખવાની ના॰ સરકારને અરજ કરેલી છે પણ એ અરળ ઉપર હજી સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. જો કે જમીન અ-હેસુલ ભરવાની મારી તે શક્તિ છે, તે પણ ગરીએ પાસેથી વસુલ લેવાનું ના॰ સરકાર જ્યાં સુધી બંધ કરે નહિ ત્યાં સુધી - અંત:કર્ણના અવાજને માન આપનાર ' તરીકે મારાથી આદરપૂર્વક સરકારધારા ભરી શકાય તેમ નથી. તે બાબતની પ્રતિજ્ઞા લીધેલી છે, જે જોવા સારૂ પ્રતિજ્ઞાપત્ર આ સાથે મેક છું. ચારેક દિવસ ઉપર આપ સાહેબ જે માંડવામાં હું રહુંછું ત્ય મીલ્કતની જપ્તી કરી વસુલ કરવા પધાર્યા હતા પણ હું તે દિવસે કઠલાલમાં નહેાતા. વળી માંડવામાં સરકારને લેવાં જેટલી ચીજ ભાગ્યેજ હાય છે, માટે આપ ીથી મારા મકાન આગળ વધાર જસી કરી આપને યેાગ્ય લાગે તે મીલ્કત લઈ સરકારધારા ખુશીથી <6 આનીથી મહેસુ + + Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ ૫૬ વસુલ કરી લેશે. ” ખીજા એક ખેડુતને મળેલી નેાટીસના જવા ખમાં વકીલને લઇને ખેડુતે કાર્ટમાં હાજર થઈ ઘણા જ નિડર અને જુસ્સાદાર જવાબ આપ્યા હતા, જેને પરિણામે નેટીસ રદ કરવી પડી હતી. > - અંત:કરણના અવાજને માન આપનારા 'તે આ નવા ધર્મ, આ પ્રમાણે, શરૂ થઇ ચૂકયા છે; અને તે નવા ધર્મ, હું અગાઉ કહી ગયે। તેમ, જૂના ધર્મના ખેાખાનું રૂપાંતર માત્ર છે. એ ધર્મને નામ કાંઇ નથી અને એમાં જાતિભેદ નથી, તેમજ હેનાં કુલ કુરમા નાના સરવાળે Passive Resistence (સત્યાગ્રહ) માત્ર છે. એને ભગવાન છે મહાત્મા ગાંધી, અને તે ધર્મના અનુયાયીઓ તરીકે ખેડાના સેંકડા ખેડુતા અને અમદાવાદના દ્ગારા મજુરો જ માત્ર નથી પણ વ્હેન અનસૂયા જેવાં સુશિક્ષિત અને ગર્ભશ્રીમંત શ્રાવિકા પણ એ ‘સંધ’ માં છે અને કેળવાયલા શેઠીઆએ, વકીલ, બેરીસ્ટ અને દામ-લરી વગેરે પણ એમના ‘શ્રાવક’ અન્યા છે. આ શ્રાવક્રા’ને એ નૂતન પંથમાં અંત:કરણના અવાજને માન આપનારા ' એવું નામ આપી શકાય. પેાતાના વાજબી ઠુકાનું રક્ષણ કરવું, ગેરવાજમી વર્ઝન કે જુલમ [ પણ થતા હાય 。ાં દોડી જઇ વિરોધ કરવા અને નિરૂપણે દરેક દુઃખ કે સંકટ સહન કરીને પણુ 'તઃકરણના અવાજને વિજયી બનાવે!: એ આ ધર્મતુ જીવનસૂત્ર છે. વિજય મેળવવાના દુનિયામાં એ માર્ગ છે; Active resist. ence અને Passive resistence. દિવસ અને રાત્રી એવા એ ભેદ મનુષ્યબુદ્ધિને લાગે ખરા, પણુ વસ્તુતઃ કાળનાં એ ખેદેખાતાં રૂપે (phenomena) માત્ર છે. ખરેખર દિવસ પણ નથી અને રાત્રી પશુ નથી, માત્ર કાળ છે, તેમ કાઈને active resistence જ સત્ય લાગે અને કાઇને passive resistence જ સત્ય લાગે, એ આ phenomenal world માટે સ્વાભાવિક છે, પરન્તુ બન્નેમાં એક જ તત્ત્વ Will-to-Power (‘વિજિગીષા')હૂપાયેલું છે.આપણે દુનિયાદારીની દૃષ્ટિથી કમુલ કરીશું કે, રસિયા જેવા હદપારના જુલમી મુલ્કમાં અને હિંદુ જેવા પરાધીન અને નિર્માલ્ય બની ગયેલા દેશમાં Will-to-Power રૂપી સૂર્યની બીજી કક્ષા ( phase )જ અર્થાત્ Passive resistence જ-અનુકૂળ અને ઉપયેગી ગણી શકાય. * - માર્ચ ૧૯૧૬ ના અંકમાં સ્ડ'રા હાથે લખાઈ ગયેલા શૂ Page #219 -------------------------------------------------------------------------- ________________ “નૂતન ગુજરાત ” ને “કાઉન્ટ ય. હક બ્દોનું સ્મરણ મહને પુનઃ પુનઃ અને અસાધારણ આનંદ સાથે જ આવે છેઃ “ એમાં હમારા જેવા મહાપુરૂષોને નવો આત્મા રે સજીવન કરો એ જ જરૂરનું છે. Transvaluation of a values, giving new values to all current damit rines and beliefs is what is badly needed. Cezmanders and Krishnas are what the 11:22 needs and needs most badly. મગજ એ શરીરમાં સારું. અગત્યનો ભાગ છે; પણ એની હયાતી અને મહત્તા જાળવવા ઇ હાથ, પગ અને પેટ વગેરેની પણ જરૂર છે. રાજ કરવું છે :જને “ધર્મ ” છે; પણ એય ઘણું સારું છે કે મુંગા મુંગા અt. પાળવી એને જ પેટ વગેરેએ પોતાનો ધર્મ' માન્યો છે. દલઇ અને સર્વથા હિંસાને પાપ માનનારાની હયાતી હોય એ પણ બજાર માર્ગ'ના આશય પાર પાડવામાં જરૂરનું તરવે છે. એ તર હો રહીડાવાને બદલે એ તને કામમાં લેનારા પુરૂષે ઉત્પન્ન કરતા 12 V3? :3. They will perform the most strea nuous work if only thou commandest them." "We should so direct the existing movement of decline that it may provide the strongest with a new form of existence."" આ બાજુ ગાંધી મહારાજ અમુક રીતે લોકોમાં ચેતન જ છે ( અને અંતઃકરણથી માને છે કે ઈશ્વરી આજ્ઞાનું પાલન એ જ “ સાચો ' ર છે ), બીજી બાજુ તિલકમહારાજ કરી રીતે લેકમાં ચેતન રેડે છે ( અને અંતઃકરણથી માને છે કે ઇશ્વરી આજ્ઞ ના પાલનને એ જ “ સાચે ” રસ્તો છે કે, દે વસ તાને માર્ગ વળી જૂદ જ છે અને એ મર્ગમાં જ તે મ. ને ઓની આજ્ઞાનું પાલન માને છે. કે એને માર્ગ ખોટો નથી, જે. 74 Will-to-Power- phenomena 24891 4519746 છે; જે તવ હિંદમાંથી ગયું હતું તે પાછું લાવવા કુદરત જૂદી જૂરી વ્યક્તિઓ મારફત દેખીતી જૂદી જૂદી રીતે–પણ એક જ દિશામ–પિતાને ખેલ ખેલે છે. ખેડાના ખેડૂતો હજારો રૂપિયાની કિંમતની જમીન ખાતર થવા દે છે પણ નજીવી રકમ મેહેસુલમાં નહિ ભરવાને ટેક જાઢ. છે; અને આ પરિણામ શાનું છે ? શું હતું કે વૈગુવ ધર્મને, Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જૈનહિત છુ. સ્વામીનારાયણ પંથન કે જૈનધર્મનો સાધુ, ચાર-છ માસ ઉપદેશ કરવા ગયો હતે ? ના, આ નવું ચેતન-આ સ્વમાનની અને * ટટાર ” ઉભા રહેવાના હક્કની લાગણું–કાંઈ આ જમાનામાં ભગવા કપડાં દ્વારા આવવાનું સજયલું નથી. એક યુગમાં તેમ પણ થવું સજાયેલું હતું, નવા યુગમાં બુદ્ધિપૂર્વક આત્મભોગ આપી શકનારા સંસારી દ્વારા જ મહાન ફેરફાર થવા સાયલા છે. પડોસીને રૂ. ૨૫) ને વેરાના ત્રાસમાંથી બચાવવા ખાતર પિતાની હજારો રૂપિયાની મિલકત જપ્ત થવા દેનાર અને જેલયાત્રા કરવા તૈયાર થનાર ખેડૂતોને મુકાબલે, પિતામના જ એક સમાજસેવકને વગર આપે વર્ષો સુધી જેલમાં ધકેલી દેવામાં આવવા છતાં એ કય રહામે અરજ માત્ર કરવાની ના કહેનારા તેર લાખ જનોના નમાલાપણા સાથે, કેવી રીતે કરી શકાય? સેંકડો સફેદ અને પીળા વસ્ત્રધારી સાધુઓ અહીં તહીં આથડે છે અને અર્થ વગરની ધામધુમ કરી ગર્વથી ફુલાઈ મરે છે, છતાં પિતામાંના એકને “ઈનસાફ અપાવવા જેટલું એ મનાથી ન બની શકયું હોય તે એમને જીવતા ધારવા કે કેમ એ એક સવાલ છે. ગમે તેવા વ્હાલા માણસનું મૃત્યુ થતાં-હેમાંથી ચેતનાશક્તિ ઉડી જતાંઆપણે હેને ઘરમાં રખાતે જોવા છતા નથીકારણ કે હેમાં Bહોવાટ થઈ આપણને ઈજા થવાને ભય ઉભો થાય છે; તો શું ચેતનાશક્તિ ગુમાવી બેઠેલી કઈ પણ કોમને દેશમાંથી અદશ્ય થતી જેવા જીવતી વ્યક્તિઓ છે એમાં એમનો દેષ છે ? મહાત્મા ગાંધી ! ભૂતન ગુજરાતના અવતાર ! વિશ્વવ્યાપક તત્ત્વ સદા હરી મદદે રહે ! હારાં અનેક સ્વરૂપ પ્રાચિન ધર્મની ખોખામાં અવતરી હેમાં નવું ચેતન ઉપજાવે ... લેકે ! મુક્તિ જોઈતી હોય તો જૂના અવતારોને આદરપૂર્વક ભૂલી નવા અવતારમે ભજે, એમાં સંપૂર્ણ દઢ શ્રદ્ધા રાખો, અને એના વચન ઉપર શિર આપવા તૈયાર રહો. . એકાંતવાદીને સ્મર્પણ – હું જ્યારે કહું છું કે મહારા ગરમ શબ્દોમાં પ્રેમની ઠંડક ભરેલી છે, ત્યારે જેને એ વાતને અસંભવિત કહે છે. પણ હવે ગુજરાતના કમીશનર ઍટ સાહેબની વાતતે તેઓ માનશે ? તેઓએ પ્રેમના બરફમાં સખ્તાઇની ગરમી ખરેખર ભરી બતાવી છે. ખેડુતોની સભામાં હેમણે કહ્યું કે “સરકાર મા૫ છે, છોકરાં ગમે તેમ વત્તે હે સરકારને ગુસ્સો નથી, પણ વેરો ઉઘરાવવા અમારા અમલદારે નવરા નથી, હમને ગરજ હોગ તે તીજોરીમાં નાખી જજે, નહિ તે જમીન બધી ખાલસા કરીશું અને ફરી હમને જામી આપશું નહિ.” તત્ત્વજ્ઞાનનું વ્યવહારૂ શિ. ક્ષણ આપનાર “માબાપને હું તો ઉપકાર જ માનીશ. Page #221 -------------------------------------------------------------------------- ________________ એક મુકાબલે-આર્યસમાજીએના અને જૈતાનાં ક્ડા. ૫૭૧ (७) एक मुकाबलो - आर्यसमाजीआनां अने जैनोनां फंडो. Ο અમે જ બધી રીતે શ્રેષ્ઠ છીએ' એમ કહેતાં કાને કાઈ રાકતું નથી, પણ એવી શેખાઇ કરનારા જતા જો આંખ ખેાલીને જોવાની દરકાર કરશે તેા જણાશે કે, તેએ એવી શેખાઈ માં જ રહી ગયા છે, જારે ખ્રિસ્તીઓ, આર્યસમા”એ અને થીએ સ થ્રીસ્ટા હેરત પમાડે એવી ઝડપથી કુચ કરવા લાગ્યા છે. થીમસેાપીના અદ્યર ખાતેના મઠમાં જેટલી પ્રવૃત્ત અને જેવી વ્યવસ્થા છે તેટલી પ્રવૃત્તિ અને તેવી વ્યવસ્થા ર્હિંદના કાઇ પણ ભાગમાં કાઇ પણ કામના કાઇ પણ ખાતામાં જોવામાં આવતી નથી, ઉત્ત મમાં ઉત્તમ પેપર અને પુસ્તકૈા બહાર પાડવાની, સ્કુલા અને કૉલેજો સ્થાપવાની, રાષ્ટ્રિય શિક્ષણની અને સ્વરાજ્યની હીલચાલ ફેલવવાની: ઇત્યાદિ હૈતી પ્રવૃત્તિઓમાં સમાયલા ખર્ચના, બુદ્ધિને અને શ્રમને ખ્યાલ પશુ જેને ભાગ્યેજ બાંધી શકશે. આર્યસમા જની લાાર ખાતેની આર્ટ્સ કૉલેજ તથા હુકાર ખાતેનુ ગુરૂકૂળ, જલધર ખાતેની કન્યા પાઠશાળા અને વાર્ષિક મેળાડાનેા ઉત્સા જો જતેના જેવાનાં આવે તે હેમને ખાત્રી થાય કે હેમના મુકા અલામાં જનસમાજ મરવા પડેલે જ ગણાય. ગુજરાતના એક ન્હાના અને અભણ ગામડામાં આર્યસમાજનું સમ્મેલન થતાં સ્હાં પચીસ હજાર માણુસા એકઠા થયા ! ગ’ગાતટપર ઝુપડામાં ઉતારા મળવા છતાં ચ્હાં સમ્મેલનમાં ત્રીસ ચાલીશ હજાર માણસા હાજર થય અને લાખલાખ અને ત્રણત્રણ લાખનાં કુંડ મધ્યમ સ્થિતિના લેકામાંથી દર વર્ષે થાય, એ કઇ જાતનેા ઉત્સાહ ?. હુમાં મુંબઇમાં શાન્તાક્રુઝ ગુરૂકૂળને અંગે સમ્મેલન થયું તે હાં પણ સુમારે ૮૪૦૦૦ નું ફંડ થયું અને તે ઉપરાંત સ્વામી વિશ્વેશ્વરાન દજીએ પેાતાની સર્વસ્વ મિલ્કત કે જે લગભગ ના થી ૧ લાખની કિમતની છે તે પણ ગુરૂકૂળને અર્પણ કરી દીધી! જતાને કાંઇ ખ્યાલ આવે છે? કાંઇ મુકાબલા જણાય છે! આ ઉત્સાહ અને આ દાન ટ્ઠને એ મુદ્દા પર ખેંચી જાય છે. પ્રથમ તે મ્હને લાગે છે કે, જતેામાં ઉત્સાહ અને દાનની .. Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. 1 તે ભારથી મંદતા થવાનું ઊંડું કારણ એ છે કે, આ સમાજમાં કેટલાએ સાધુ બને છે તેએા કી મેકરે ૯૯ તે દુનિયાને મેહુ છૂટવાથી નહિ પણ દુનિયાદારીની સ્વાભાવિક હાડમારીએથી ડરીને તુ થતા હાય છે અને તેથી તેએ કે જેઓ સંસાર છેડવાનું દેશ છતાં પેાતાની મીલ્કત તેા લાગતાવળગતાને જ આપી આ પણ દેવ છે તેમના ઉપદેશની અસર ભાગ્યે જ પડી શકે. લાખાની નહિ તે હજારેની કે સેકડેની કિમતની પેાતાની મિલ્કત પરમા *માં પાપી દતે કેટલાએ સાધુપણું લીધું હશે? જો તેઓની મેંભુત સખાવતામાં આપ્યા બાદ તેએ સાધુ બન્યા હોત તે સખા બત્ત કરવાના હેમના ઉપદેશ સચેષ્ટ રીતે શ્રાવર્કને અસર કરી તે પણ ન્યું છે એમ કે પૈકીના કેટલાક તે ભુખમરાધી ખુલ્લી ખાતર, કેટલાકા સસ!રની ઉપાધિ સન ન થઇ શકવાથી, ને કેટલાકા માનપૂજા ખાતર, સાધુ બન્યા છે, મ્હારે થાડકા પાસેના પૈસા કુટુમ્બીએને સેાંપી વગર રૃહીએ મુક્ત રળવાના }ારમાં જોડાવા નીકળી પડયા છે ! એમને મન દુનિયા કરતાં વ્હેમના સગાએ વધારે કિંમતી છે ! એમનું સાધુપણું શક્તિથી ઉદ્ભવતી ઐદરકારીનું નહિ, પણ નિર્બળતાથી ઉદ્ભવત્તા વૈરાગ્યનું સ ંતાન છે, ૬૭ જોગામાં જન સાધુઓની પરે પકારને લગતી અપીલે! અરણ્યરૂદન લગ્ન થઇ પડે એ કાંઇ આશ્ચર્ય પામત્રા જેવી વાત તવ. અધુરામાં તુ તેઓ પૈકીને ઘણા મ્હોટા ભાગ સધુ થ! પછી શ્રાવકાનાં ઝેટમાં બધાં નાણાં પેાતાના કામ ખાતર કે પેાતાના નામ ખાતર આ વે છે કે જેથી હવે શ્રાવકામાં એમની નહેર અપીલે માટે Áર્ષ માન રહેવા પામ્યું નથી. ( ધ્યાનમાં રહે કે અપવાદની વાત હું અહીં કરતા નથી. ) ફક્ત સાધુઓની બાબતમાં જ એમ કઈ નથી, સાધુઓ પર કટાક્ષ કરનારા અને પેાતાને સાધુએ રતાં ઉત્તમ તરીકે મનાવનારા ધ્યામીએની બામૃતમાં પણુ આ આમ છે તનું તે મ્હાટુ મીડું જ છે. હું એક એવી વ્યક્તિના સહવાસ ગાં આવેલા છુ કે જે અધ્યાત્મના ઉંડા અભ્યાસી હુતા અને વિચારક હતા, તે છતાં જરૂરીઆત કરતાં ઘણી વધારે એવી રૈનાની લક્ષ્મીના કાંઇ હિરસા કાઇ પણ જાતના પરમ ર્થમાં-જે જીએ ખુદ પેાતાની જ નજરે જનકલ્યાણકારી લાગતું હેય એવા મમાં પણુ-ખર્ચ્યા હાય એમ સબળાયું નથી. આ ઇસારે। હુ એ વ્યક્તિના પર કટાક્ષ કરવા અર્થે કરતા નથી, પણ એ દષ્ટાંત > Page #223 -------------------------------------------------------------------------- ________________ ચક મુકાબલા-આર્યસમાજ ના અને નાનાં ફડે. હાલ માંથી ઉદ્દભવતો એક સિદ્ધાંત તારવી કાઢવા ખાતર હેનું સરકાર કરાવું છું. માણસમાં તત્ત્વજ્ઞાન કે વૈરાગ્ય છે કે નહિ હૈની પરીક્ષા આજે તેની વાત કે લખાણો ઉપરથી કરાય છે તે કરતાં . વર્તન પરથી કરવી વધારે યોગ્ય છે. જે માણસ જીંદગી હd. દાન જ ન કરી શકે–અને તે પણ પુષ્કળ ૯ મી હોવા છત તે માણસે કાં તો એમ કહેવું પડશે કે દુનિયામાં કોઈ કામ જ ખર્ચવા જેવું છે જ નહિ, અથવા તો એમ કબુલ કરવું પડશે કે મહારું ભીતર પલળ્યું નથી. અધ્યાત્મજ્ઞાનની હયાત'નું પ્રાથ૪િ ચિન્હ ધન પરના મેહનો નાશ છે, તે પછીનું ચિન્હ શરીર પદ્ધ મેહને નાશ છે, અને તે પછીનું ચિન્હ બુદ્ધિ પરના મોહને મારા છે. એક માણસમાં આ ત્રણ ત્યાગ સચવાતાં ચિન્હો જેનાથી આવતાં હોય તો પછી, હેના પાદાનુજમાં શિર ઝુકાવીને રહે કાંઈ વિલંબ લાગે નહિ. પણ જે ત્યાગી યા ગૃહસ્થ અધ્યાય ઉ ચી લાયકાતને દાવો કરવા છતાં અંદગી દરમ્યાન કે તે બાદ પણ હેને કઈ હિસ્સો લોકહિતમાં ન આપી શકે હેને, એક દિન દ્વાન તરીકેનું માન આપવાને હમેશ તૈયાર હોવા છતાં, મહારે . રાત્મા નમવા તૈયાર થાય નહિ. જૈન શાસે માં દાનને પાયામાં સ્થાપી એક એકથી . આતા માર્ગ તરીકે શીલ, તપ અને ભાવની શ્રેણિ ગોઠવી છે ? તદ્દન વાજબી છે. આધ્યામિક યોગ્યતાની શરૂઆત ધન પર મહત્યાગથી જ થાય છે, કે જે પછી જ શરીર પર મહા . ( ૫ ) ઉદ્ભવે છે. જેઓ આ બે લાયકાત મેળવ્યા પછી જ ઉપદેશક કે ગુરૂ બને તેઓ ખરેખર મહાન ઉપકાર કરી શકે. કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે કે, લાખે માણસના હૃદયને પાળવદ શકનારા મહાવીર, બુદ્ધ વગેરે પુરૂષ તે હતા કે જેમણે રાજપી. છેડ્યાં હતાં; મહાવીરાદિએ તો વાર્ષિક દાનમાં છેડે રૂપિયા આપતું પછી જ દીક્ષા લીધી હતી, એમ શાસ્ત્ર કહે છે. બીજે મુદે એ ક્રુરી આવે છે કે, આર્યસમાજીઓમાં સવા શક્તિઓનું એકીકરણ એક જ કેન્દ્રસ્થાને કરવાનો સ્વભાવ છે. હરદ્વાર ગુરૂકૂળ સ્થાપ્યું હારે આખા હિંદના સમાજીઓનું લક્ષ એ એક જ ખાતામાં દાન કરવા તરફ ખેંચાયું અને ગમે તે મેળાવડા થયા, ગમે ત્યહાં ખુશાલીના પ્રસંગે આવ્યા કે ગમે છે સ્વામીને ભાષણ કરવાની તક મળી -દરેક પ્રસંગે હરદ્વાર ગુર Page #224 -------------------------------------------------------------------------- ________________ ૫૭૪, જૈનહિતેચ્છુ. ફંડનું પાત્ર ભરવાની જ વાત ! મુંબઈમાં ગુરૂકૂળ સ્થાપ્યું તો આખા દેશના આર્યસમાજીઓ એ પાછળ જ મરી પડવાના ! એથી ઉલટું જેન કેમમાં ત્રણે ફીરકાનાં ખાતાં જૂદાં, અને અકેક ફીરકામાં પણ એક કામ મજબુત કરવાના પ્રયત્નમાં બધા શામેલ થવાના નહિ અને ઉપદેશ કે કાશીશમાં પણ ન જોડાતાં કવચિત્ કવચિત્ એને તોડવામાં કેટલાક જોડાવાના ! એમ તો એકંદર જૈન સમાજમાં દર વર્ષે હજારો નહિ- લાખ રૂપિયાનું ખર્ચ થાય છે. સેંકડે ટીપ ઉભરાઈ આવે છે. લગભગ દરેક સાધુ એક અથવા બીજા ફતવા જગાવતા જ હોય છે અને એમનાં * અખેપાત્ર ” ભરવાની અપીલ ગામેગામ લલકારતા જ હોય છે, જહેમને ભાગ્યેયું કાવ્ય કરતા કે લખતાં આવડયું તેટલા તમામ સાધુને ગ્રંથકાર વિદ્વાન મહારાજની છાપ માટે તે છપાવવા માટે પૈસા જોઈએ છે અને શ્રાવકનાં ઘર તે માટે ખુલ્લાં જ છે, “ ફલાણો અપાસરો કે ફલાણું મંદિર તો ફલાણુ મહારાજ સાહેબના ઉપદેશથી થયું ” એવા સર્ટીફીકેટની ભૂખથી હેરાન થતા કોડીબંધ મુનિઓ અપાસરા અને દેરાસરોની ટીપે ગામેગામ ફેર. વાવે છે, અકેક સાધુના ચાતુર્માસની ધમાલમાં વળી લગભગ દરેક સ્થળે જમણ, વરઘોડા, ઉજમણું, હાણ, પંડિતના પગાર, વગેરે અચ્ચેનો ચાલુ પ્રવાહ તો જ દે જ ! આ બધાનો સરવાળો લઈએ તે વર્ષે કદાચ ક્રોડ રૂપિયા થઈ જાય તો પણ ના નહિ. અને તે છતાં કામમાં એક કે સંગીન સંસ્થા સોગન ખાવા પણ ન મળે ! બધી સંસ્થાઓ લૂલી અને ભૂખી ! આ બદી કાં સુધી ચાલવા દઈશું ? ખરેખર છતે પાણીએ તરસ્યા મરવા જેવી જેનસમાજની દશા છે. મહટામાં મહેટી અને પહેલામાં પહેલી જરૂરીઆત, વેતામ્બર કલકત્તા કૅન્ફરન્સના પ્રમુખે કહ્યું છે તેમ, બુદ્ધિ-અનુભવ–સેવાની આગ અને ઈજજત ધરાવતા ૨-૪ ગૃહસ્થા દરેક ફીરકામાં નીકળી આવે હેની છે, કે જે ગૃહસ્થ પિતા પોતાના ફીરકાની કેન્ફરન્સમાં જોડાઈ એ મડદામાં નવું ચેતન રેડે. વ્યવસ્થાપૂર્વક કામ શરૂ કરે, કામ કરી બતાવીને લંકાની શ્રદ્ધા એ સંસ્થા તરફ મેળવે અને પછી લેકેની શ્રદ્ધાના મહાબળને ઉપગમાં લઈ એ અમુક ફીરકાને લાયકનાં ખાસ કામ, સમસ્ત જન કોમને લાયકનાં કામ તથા હિંદ માતાની સેવાનાં કામ આરંભવા માટે જોઈતું દ્રવ્ય સઘળાં કામોના સંઘો અને સાધુઓની સામેલી અતથી એકઠું કરે. Page #225 -------------------------------------------------------------------------- ________________ A • દશાશ્રીમાળો હિતેચ્છુ ’ નું અવલેાકન. (૮) ‘શાશ્રીમાઝી હિતેચ્છુ’નું બ ૫૭૫ દશા શ્રીમાળી હિતેચ્છુ' માસિક પત્રને માર્ગશીર્ષના અક ફાગણમાં “હાર પડયેા છે, જેમાંની કેટલીક બાબતા ઉપર અવલાકન કરવાની જરૂર છે. 'બઇમાં દશાશ્રીમાળી એર્ડિંગ' એ મથાળાના એક ગ્રેજ્યુએટને લેખ આ અંકમાં પ્રગટ થયા છે. જ્ઞાતિપત્રાની ફરજ છે કે જ્ઞાતિવિષયક આવશ્યકતાએ ચર્ચનારા લેખાને જગા આપવી. એ લેખમાં કેળવણીની જરૂર તરફ્ જ્ઞાતિનું લક્ષ ખેંચ વામાં આવ્યું છે તે વાજખી કર્યું છે. કેળવણી તરફ દરેક જ્ઞતિનું ક્ષક્ષ ખેચાવા પામે એવી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. પરન્તુ, તે પછીનું પગલું ભરતાં જ્ઞાતિએ જરા વધારે બુદ્ધિ વાપરવી જોઇએ છે. વ્યક્તિ અને નહિ વચ્ચે જે સબંધ છે, તે જ સબધ જ્ઞાતિ અને દેશ વચ્ચે છે; કહે કે એક આખી જ્ઞાતિ એક દેશની અપે ક્ષાએ માત્ર વ્યક્તિ તુલ્ય છે. જ્ઞાતિમાં કેળવણીને ફેલાવા કરવાના સાચા ઉપદેશ સાથે કાંઇ અકેક વ્યક્તિ માટે જૂદી જૂદી સ્કુલ કહાઝવાને ઉપદેશ જોડી શકાય નહિ, તેમ દેશમાં જૂદી જૂદી જ્ઞાતિએ માટે સ્કૂલ, હાઇસ્કૂલા, પુતકાલા, વાચનગૃડા વગેરે સ્થાપવાની હીમાયત ( કે જે આ લેખમાં કરવામાં આવી છે ) કરવી ઉચિત ગણાય નહિ. કાઈ પણ જ્ઞાતિએ પેાતે રાષ્ટ્રની એક વ્યક્તિ છે ' એ ભાન ભૂલવાની મૂર્ખાઇ ન કરવી જોઇએ-એમ કરવું જ્ઞાતિના પેાતાના તેમજ રાષ્ટ્રના હિતને ખાધાજનક છે. હિંદમાં જ્ઞાતિ અને પથ એટલી મ્હોટી સખ્યામાં છે અને અકેક જ્ઞાતિ અને પ્થના મનુષ્યા થેાડી ઘેાડી સ`ખ્યામાં એટલા બધા છૂટાછવાયા વેરાયલા છે કે દરેક ગામમાં–રે શહેરમાં પણ–દરેક જ્ઞાતિ માટે કેળવણીની જૂદી સંસ્થા સ્થાપવી. શક્ય જ નથી, ઘડીભરને માટે જૂદી સંસ્થા સ્થાપવી એ ડહાપણુ માનીએ તે પણ આપણે પ્રત્યક્ષ જોઇએ છીએ કે જે કેટલેક સ્થળે જ્ઞાતિ અને ૫થા તરફથી પોતપેાતાની જાડી સંસ્થા સ્થપાઈ છે ...ાં હૈને લાભ થેાડાઓ જ લે છે, વ્યવસ્થા પણ બરાબર નથી હેાતી, અને હૈની સ્થાપના તથા નિભાવ માટે જેને એ સસ્થાથી કાંઇ લાભ મળવા સભવતા નથી તેવા બહારના પાસેથી પશુ નાણાં મેળવીને બીજા ગામાને આડકતરી Page #226 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ જૈનહિતેચ્છુ. શકે રીતે લૂંટવામાં આવ્યાં હૈાય છે. દાખલા તરીકે ધારો કે ગેાંડળમાં દશાશ્રીમાળી હાઇસ્કુલ કે જૈનહાઇસ્કુલ સ્થાપવામાં આવે તે હાં ભણનારા દશાશ્રીમાળી કે જૈતની સંખ્યા કેટલી ? અને તે ઘેાડી સખ્યા માટે માસ્તરે કેટલા ડૅાટે પગાર ઉપાડવા પડે? અને તે ખર્ચને વ્યાજમાંથી નીભાવી શકાય એટલી મ્હોટી મુડી શું. ગાંડળના દશાશ્રીમાળી કે જૈનસમાજથી આપી શકાશે ? અને ન આપી શકાય તે। બહારથી જ મુડી મેળવવાની કે ખીજું કાંઇ ? અને રાજકે!ટ, ભાવનગર, લિંબડી, મુંબઇ, વગેરે કાઇ ૨માં કે જય્તાં પણ સ્થાનિક જરૂરીઆતા પુરવાની ાય છે હુ થી' રૂપિયા ઉધરાવવા તે શું પ્રમાણિક કહેવાશે ? માજકાલ ખરડા ધણા થવા લાગ્યા છે અને સા કાઇ દાનની અપીલ કરવા માટે પાપકર અને પુણ્ય અને દેશેદ્વાર અને કામસેવાની દલીલેા ગેખીને સારી રીતે ખેલી કે લખી શકે છે અને લેાના લાગણીશરીરને ( emotionતે) અસર કરી નાણાં મેળવી શકે છે; પરન્તુ આ એક સમાજને રાગ છે. શાની જરૂર છે, શાની સાથી પહેલી જરૂર છે, શાના વિના ચલાવી શકાય તેમ છે, જીંજાતનાં કુંડ માટે ફાની પાસે અપીલ કરવી પ્રમાણિક ગણાય, એ બાબતને વિચાર ક્રાઇ કરતું નથી. ઉપરના દાખલામાં વાજબી પગલું તે જ ગાય કે ગેડિળમાં રટેટની મદદથી અને ગાંડળ સ્ટેટની સમસ્ત પ્રજામાં ીને કરેલા કુંડથી મ્હાં સાર્વનિક હાઇસ્કુલ સ્થાપી. લેખકે સુ*બમાં મેડીંગ હાવાની આવશ્યક્તા બતાવી છે અને તે માટે સમસ્ત દેશ પ્રત્યે નાણાં માટે અપીત્ર ફરી છે, તે તેા વાજખી છે; કારણ કે મુંબઇમાં જે માર્કીંગ સ્થપાય તે કાષ્ઠ મુંબઇ શહેરમાં વસતા અમુક પ્રાંતમાં જ વસતા લેાકેાના છેકરાઓ માટે નથી સ્થપાતી, પરન્તુ બહારથી આવનારાઓના લાભ માટે સ્થપાય છે, અને સુઇમાં જે બહારના વિદ્યાર્થીએ આવે છે તેઓ વૈદ્યક, વકીલાત વગેરેને લગતી જે કોલેજો સુ'' સિવાય અન્ય સ્થળે નથી તે કૅલેજોના લાભ લેવા માટે આવતા ટાવાથી મુંબઇમાં હેમને માટે કાષ્ટ પ્રકારની સગવડ તે જોઇએ જ; પરતુ લેખક લખે છે કે તે આપણા જ્ઞાતિબંધુએ તરફથી એક પણુ છે. ડીં ગ સ્થાપવામાં આવી નથી ' આ વાત ખરી નથી. મુંબઇમાં જેટલી જન ખેર્ડીંગેા છે તે સઘળીમાં લેખકની નતિના દ્વશાશ્રી Page #227 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રીમાળી હિતેચ્છુ ' નું અવલેાકન. . માળી કાઠયાવાડી વિદ્યાર્થીઓની હેટી સખ્યા જોવામાં આવે છે; એટલું જ નિ પણ દશાશ્રીમાળી જૈન કે વૈષ્ણવ દરેકને એકસરખા આવકાર આપનારી નવી સ્થપાયેલી ‘સયુક્ત જૈન વિદ્યાર્થીગૃ નામની ( લેકની જ્ઞાતિના જ માણસે સ્થાપેલી ) સંસ્થાના લાભ લેનારા પણ મ્હાટે ભાગે દશાશ્રીમાળી જ મળી આવે છે. આ સંજોગોમાં, દશાશ્રીમાળી વણિક વિદ્યાર્થીઓને સુબમાં હાડમારી ભેગવવી પડે છે અને રોટલા મળે પણ એટલે મળતા નથી એમ કહેવું એ કૃતજ્ઞતાનું તે લક્ષણ નહિજ, પછી ભલે લેાકર્ગને પાણી સ્પડાવવા માટે ગમે તેવા અતિશય ક્તિભર્યાં અને સત્ય હકીકતથી વેગળા કથનની જરૂર જોવામાં આવે, એ વાત જૂદી છે. ખેદની વાત છે કે, આજે જે ઉચ્ચ કેળવણીની આટલીબધી વહાતુ કરવામાં આવે છે તે ઉચ્ચ કેળવણી લેવા હતાં આપણા યુવાને પેતાની દૃષ્ટ વિસ્તૃત કરી શકતા નથી અને દુર્રા મુદ્ધિ ( intelleet ) અને ઉપયોગિતા (utility). ના દૃષ્ટિબિંદુથી જોવાની જરૂર હેાય રાં પણ લાગણી (emotion). ની એડીમાં જ ગેલાઇ રહે છે. જેએ ઇરાદાપૂર્વક જ્ઞાતિ અને પથાના મેહને પુષ્ટિ આપવા માગે છે તે ગમે તેમ જ્ઞાતિસ સ્થાની ક્રિમાાત કરે એ જૂદી વાત છે, અને એમને કાઇ દલીલ અસર કરી શકવાની જ હું ( પ્રસિદ્ધ છે કે ઉશ્વ ખેલે પણ જાગને ન જ ખેલે ! ), પરન્તુ જેએને કઇ જાતને સ્વાર્થ નથી કે પક્ષ નથી કે ખેંચતાણની દચ્છા નથી તેવા પ્રમાણિક માણસે પ બુદ્ધિવિષયક ભૂલ કરી બેસે અને એ ભૂલને પરિણામે પેલા જાગતા ઉઘતાર 'તે આડકતરી રીતે અને unconsciously સહાયક થઈ પડે એ ખેદા વિષય છે. આવા નિસ્પૃહી અને પ્રમા રણુક કેળવાયલાઓએ તે દેશભાવના આંખ આગળ ખડી રાખીને દરેક વિચાર અને દરેક પ્રવૃત્ત ઉપયેાગીના 'ના સિદ્ધાન્તને અનુકૂળ રીતે જ કરવાનેા નિશ્ચય બાંધવા જોએ છે.જો એ થાય તેા તેએ પેાતાની કેળવણીને વધારે દેશહિતકારિણી બનાવી શકે, અને દેશહિતમાં સમાયેલું જ્ઞાતિહિત તેથી આાઆપ સધાવા પામે. લાગણીને નહિ પણ મુદ્દેને અનુસરવાની જેને ઇચ્છા હોય હુંતે “અને માત્ર હેતે જ-સૂચના કરવા રજા લઇશ કે, ( ૧ ) સ્કુલે, હારકુલા અને લાબ્રેરી જેવી સસ્થાએ કાઈ સ્થળે કાઇ ખાસ જ્ઞાતિ કે પંથ માટે અલાયદી ન કરતાં સાર્વજનિક કરાવી જોઇએ, ' ૫૭૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ છે અ૭૮ જનહિતેચ્છુ. ( ૨ ) બેકિંગ હાઉસો હાં હાં હાઈસ્કુલ અને કોલેજે હેય હાં હાં તે શહેરના તાબાનાં ગામોમાંથી નાણાં એકઠાં કરીને ( અને જરૂર પડે તે ખુટતી રકમ સરકાર, સ્ટેટ તથા દેશહિતેચ્છુઓ પાસેથી કમસેવાની નહિ પણ દેશસેવાની લાગણીને અપીલ કરીને મેળવીને ) સઘળી હિંદુ કામ માટે ભેગી જ બેડગ સંસ્થાઓ ખોલવી જોઇએ, અને હીલચાલ કરનારાઓનું દીલ એટલે ઉદાર, ન હોય તો છેવટે જે જે જ્ઞાતિઓ અને પ વચ્ચે રેટીવ્યવહાર હોય તેઓ માટે તે સંયુક્ત સંસ્થા જ સ્થાપવી જોઈએ; ( ૩ ) અને મુંબઈ જેવા શહેરમાં કે જહાં સઘળા પ્રાંતના અમુક લાઇનના વિદ્યાર્થીઓને આવ્યા સિવાય છૂટકો જ નથી હાં સઘળા હિંદુ વિદ્યાર્થીઓ માટે સંયુક્ત બેડીંગ હાઉસો સ્થાપવાં જોઈએ, અને એમ ન બની શકે તો ઓછામાં ઓછા રોટીવ્યવહારવાળા વર્ગો માટે તે ભેગી જ ગોઠવણ હેવી જોઈએ; ( ૪) સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ' માં સઘળા ફીરકાના જેલ અને જલ ધર્મ નહિ પાળતા એવા દશા વીશા શ્રીમાળી વણિક તથા બીજી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પણ રાખવામાં આવે છે, અને આવા ઉદાર ખ્યાલવાળી સંસ્થાની સ્થાપનાનું માન દશા શ્રીમાળી કોમને જ છે તો પછી એ સંસ્થામાં પિતાના વિદ્યાર્થીઓ મોકલવા અને દછાદ હેય તથા શક્તિ પણ હોય તેવાઓએ પિતાની કેમના જે વિદ્યાર્થીઓ તે સંસ્થામાં રહીને ભણતા હોય એમને જરૂર પુરતી સહાયતા આપવી એ વધારેમાં વધારે વ્યવહારૂ અને ઓછામાં ઓછું ખર્ચાળ પગલું છે. કહેવામાં આવશે કે એ બધું ખરું, પણ હેમાં વિદ્યાર્થીઓની અમુક સંખ્યાનો જ સમાવેશ થઈ શકે; બીજાઓ માટે શું બીજી સંસ્થા ની જરૂર નથી ? હેને ઉત્તર એટલો જ છે જે કોઈને પ્રમાણિક અને બુદ્ધિગમ્ય ઉત્તર સાંભળવાની ઇચ્છા જ હોય તે ) કે, આજે મદદના અભાવે પણ ૪૦ વિદ્યાર્થી હાં રાખી શકાય છે તે કાલે દશાશ્રીમાળી ભાઈઓ હેને કૅલરશીપના રૂપમાં મદદ કરે તો ૮૦ વિદ્યાર્થી પણ રાખી શકાય. પણ આ બધે ન્યાય માત્ર ન્યાયથી વર્તન કરવાની જહેને ઈચ્છા હેય હેને માટે છે. દશાશ્રીમાળી હિતેચ્છુ 'ના તંત્રી પૃષ્ટ ૪૪ ની ધિમાં લખે છે કે “ રા. વાડીલાલભાઇની કેટલીક વૃત્તિઓ માટે અમને ઘણું માન હોવા છતાં દિલગીરી સાથે કહેવાની ફરજ પડે છે કે, Page #229 -------------------------------------------------------------------------- ________________ - દશાશ્રીમાળી હિતેચ્છુ નું અવલોકન. ૫૭૮ તેઓશ્રી જેવા ઉદેશથી અને ઈર્ષાથી દશાશ્રીમાળી બૅડ ગની શરૂઆત થવાનું માને છે તેમ માનવાને અમે તૈયાર નથી. ” અને પછી મહારા પર “ ભાષા પર કાબુ રાખી શક્યા નથી ” એવો આરોપ રજુ કરે છે. ઠીક છે; દશાશ્રીમાળી કોમનું જ “વાજીત્ર' બનનારે કેમના આગેવાન ગણાતાઓને પક્ષ કરો પણ પડે અને તેથી તે આગેવાનો જહેને વિરોધ કરે હેના ઉપર આરોપ મૂકવા પણ પડે ! મહારી ચામડી એટલી સુંવાળી નથી કે તેવી જાતના આરોપથી તે દુખાઈ જાય. ગંભીર લેખો માટે લાંબો વખત વિચારમાં ગુંથાયા બાદ આવા આરોપ વાંચવા મળવાથી મને ઘડીભર હસવાને ખોરાક મળ્યો માનું છું. “ભાષા ઉપર અંકુશ રાખી શકયા નથી ” ! કેવી સુંદર દલીલ ! મહારા લેખમાંની સત્ય હકીકતો અને ન્યાયસરની દલીલ હામે કાંઈ કહેવાનું મળી શકતું નથી અને આગેવાનોના માન ખાતર (કબુલ કરીશ કે મહારા તરફ કાંઈ અંગત વૈર સિવાય તે સ. યે ખુલી રીતે સ્વીકારવાનું બની શકે તેમ નથી તેથી, છેવટે દોષ આ બિચારી ભાષાપર-સવારને છોડી વાહનને મારવાની બહાદુરીથી મન વાળવું પડે છે ! પકડનારને ઇડી સાપ સાણસાને ડસે છે ! બનવા જોગ છેઃ હારી ભાષા દેષિત પણ હોય, કારણ કે હું પણ સર્વજ્ઞ તો નથી જ. ( તે પણ હું પિતાને • અમે ” કહી લખનારા અધિપતિઓ કરતાં વધારે “ પ્રમાણિક ' અને નમ્ર છું.એટલું મહારા ત્રણે પેપરના એડીટોરીઅલ્સ વાંચનાર કહી શકશે !) પરતુ મહારી ભાષાની ટીકા જે “નોંધમાં કરવામાં આવી છે તે કોંધ'ની જ ભાષા પ્રથમ જુઓ તે ! “રા. વાડીલાલભાઈની કેટલીક વૃત્તિઓ માટે અમને ઘણું માન વગેરે” આ જે કે આવેશથી, દૃષથી કે વૈરભાવથી લખાયું નથી જ એ વાતની મહિને ખાત્રી છે, તો પણ એ વાકયમાં મહારું અપમાન--અને વગર ગુ. ન્હાએ અપમાન-થાય છે તે લેખક મહાશયથી હજીએ હમજાય છે ? બહારી વૃત્તિઓ સાથે હેમને શો સંબંબ છે? અને મહારી કેટલીક વૃત્તિઓ સારી છે એમ કહેવું તે શું મહારી વૃત્તિઓમાંની બીજી ખરાબ છે એમ કહેવા બરાબર નથી? કોઇના વિચારની બાબતમાં કે કેાઈના જાહેરજીવનની બાબતમાં એમ અવશ્ય કહી શકાય કે અમુકના કેટલાક વિચારે કે કેટલાંક જાહેર કામ માટે અમને માન છે, પણ કોઈની વૃત્તિઓમાં શંકા લઈ જવાની કોઈ પત્રકાર ને શું સત્તા છે? ભલા અધિપતિ, એ તે બતાવો કે મારી કઈ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ જનહિતેચ્છ. વૃત્તિઓ હમને વાંધો લેવા લાયક લાગે છે ? આશા રાખું છું કે, વૃત્તિ' શબ્દનો અર્થ વિચારીને જ અને પ્રમાણિક ચર્ચાની હદમાં રહીને જ જવાબ મળશે. બોર્ડિગના ખાસ અંકમાંની જે ભાષાપર આ આરોપ મૂકવામાં આવે છે તે ભાષા કેાઈ માન્યતાની વાચા (expression)નથી, પણ હકીકતની અને હૃદયની વાચા' છે, અને હકીકતમાં સ્વભાવતઃ એટલી કઠણાઈ રહેલી છે કે “હકીકત' શબ્દ સાથે જ “કઠણુ શબ્દનો પ્રયોગ હરહમેશ થાય છે, જેમકે hard. _facts. બીજી બોર્ડિગની જરૂર છે કે નહિ એ બાબત પર બોલવાનું હેય હાં “માન્યતા’ નો સવાલ છે ખરે, પણ એક સંસ્થાના સ્થાપનાર ઉપર લેકોનો અવિશ્વાસ થાય એવી અફવા ઉડાડવી એ પણ શું “માન્યતાને સવાલ છે કે ? અને શું અંગત ષની સાબીતી માટે આથી વધારે મજબુત પુરાવાની જરૂર રહે છે કે ? એવી અફવાઓ પણ હું સહન કરતી, પરંતુ હારે એ અફવા સાથે એક જાહેર સંસ્થાનું હિત સંકળાયેલું છે ત્યારે તે સહન કરવામાં “સદ્ગુણ છે કે “દુર્ગ”? હું એવા ધમપણાને કોઈ દિવસ હિમાયતી થયે નથી અને થાઉં નહિ. મહારા ધર્મમાં ફોધને સર્વથા ત્યાગ નથી, પણ “પ્રશરત કે ધ” અને “અપ્રશસ્ત ક્રોધ' એ 'વિવેક' કરવામાં આવેલો છે. જેઓ “પ્રશસ્ત ક્રોધને પણ ધિક્કારે છે તેઓ કોઈ પણ દેશની પ્રજા બની શકે નહિ, કારણ કે “ પ્રજા ” શબ્દની સાથેજ “ સ્વદેશાભિમાન' ની ભાવના જોડાયેલી છે. ( જંગલમાં કે ગુફામાં રહીને પ્રજાત્વની સોનેરી સાંકળથી પણ છુટા જેવું હોય તેની વાત જુદી છે; પણ સમાજમાં રહેવું અને “પ્રશસ્ત ક્રાધ” ન હે એ હારી માન્યતા પ્રમાણે તે મનુષ્યત્વ ન ગણાય ધ્યાનમાં રહે કે, મહું જે અફવાને ઉલ્લેખ કર્યો હતો તે એક ગ્રહ -ને ઉદે. શીને કર્યો હતો; દશા શ્રીમાળી બેડ ગની હીલચાલમાં જોડાનારા સઘળાઓ માટે નહિ જ. જોડાનારાએ શુદ્ધ બુદ્ધિથી જ જોડાય છે એમને તો જ્ઞાતિહિતની મીટ્ટી વાતથી હટી થયું એટલે શુદ્ધ બુદ્ધિથી જેડયા; પણ “નાયક’નો આશય શું શઠ હો? અને જે શુદ્ધ હતો તો એણે માત્ર દશા શ્રીમાળી બેગથી હેને જણાતા લાભોજ કહી બતાવીને કામ લેવું હતું; બીજાઓની બુરાઈવગર પ્રસ ગે-વગર પૂછ–વગર કારણે કરવાની શું જરૂર પડી હતી ? “દશા શ્રીમાળી હિતેના અધિપતિ કહેશે કે એ વાતની હેમને ખબર નહોતી, તો શું હું હેમને અને દરેકને ઘેર ઘેર ફરીને કહેવા જાઉં એમ તેઓ ઇચ્છે છે ? જે Page #231 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રીમાળી હિતેચ્છુ ' નું અવલોકન. ૫૮૧ અંકની ભાષા માટે તે વધે લે છે તે અંકમાં જ એ વાત લખેલી નહતી ? જહેની કેટલીક વૃત્તિઓ માટે આ અધિપતિને બહુમાન” છે તે માણસ પણ હું લખતે હોય એવો વહેમ હોય તો ખુશીથી અહીં આવે અને જેઓ સમક્ષ જાહેર કામને ઈજા કરનારી અધમ ખટપટ થઈ છે તેઓના મુખેથી ખરો રિપોર્ટ જાણું લે. પરંતુ ખરી વાત જેને પોતે બહુમાનથી જુએ છે તેના તરફથી આવતી હોવા છતાં માનવી નથી, અને પુરાવો મેળવવા દરકાર કરવી નથી, અને સ્વામી પાર્ટીએ કહ્યું કે “આ ખોટું લખે છે એટલે તે ખરૂં માની લઈને વાડીલાલભાઈ જેવા સમાજનેતા એવી અટકળો કરી બીજાએ ઉપર આવા આરોપ મુકે એ દીલગીરી ભરેલું ગણાય” એવી ટીકાઓ છાપવી છે, એ તે ખરેખર એક પત્રકાર તરફથી મળી શકત મોટામાં મોટો અન્યાય જ ગણાય. એમને જે એક અથવા બીજી જતને નિશ્ચય નહે તો ચુપ જ રહેવું હતું. હું હજી ચેલેન્જ કરું છું કે જે હારૂં કોઈ પણ કથન જ હોય તો ભલે કાલે જ હવારે કાયદેસર પગલાં લેવામાં આવે તેવી હિમ્મત ન હોય તો મહારા તે લેખમાંની કોઈ પણ હકીકત (fact) અને કોઈ પણ દલીલ (argument) ને જુઠ્ઠી પાડનારો લેખ મહારાજ પત્રમાં લખી મેકલાવે, અફસોસની વાત છે કે, જે બાબતમાં મહારે દૂરને પણ કઇ સ્વાર્થ નથી તેવી બાબતમાં પણ આટલી ખટપટ કરવામાં આવે છે; અને જયારે હું શક્તિ બહારના જાહેર કામને પહોંચી વળવાની ચિંતામાં ખરેખર બળીને ખાખ થાઉં છું ( ગયા અંકમાં અહીંતહીં લખાઈ ગયેલા ઉદ્ગારો એ મહારી બળતરાના પૂલ પુરાવા છે,–જહેને હૃદય’ હોય તેઓ જ તે “અવાજ” હમજી શકે), હારે છાપાવાળાઓ અને બીજાઓને ઠડે પેટે “માન્યતા’ની વાત સુઝે છે ! પણ એમાં દશાશ્રીમાળી હિતેચ્છુના તંત્રી ભાઈ મોહનલાલનો કાંઈ દેષ નથી; કેમી પત્રની હયાતી સાથે આવી “દૃષ્ટિ'ની હયાતી સ્વભાવતા જ જોડાયેલી હેય. અહી હું ગયા અંકના ઉભરા ફરી યાદ કરાવીશ કે, “ પણ આ દલીલો હું કોની આગળ કરું છું ? જેણે હરકોઈ રીતે અમુક ધારણે પાર પાડવાનો નિશ્ચય જ કરેલ છે ત્યેની આગળ હિત-અહિતની ચર્ચા શા કામની છે ? હું કબુલ કરીશ કે મહારી સધળી દલીલો અને શુભાશયો તે ગૃહસ્થના ચહેરા ઉપર જરાપણ અસર ન ઉપજાવી શકયો, અને મને લાગ્યું કે દુનિયામાં ન્યાય કે સત્ય છતું નથી, ચાલાકી અને બળ જ Page #232 -------------------------------------------------------------------------- ________________ ર' ' ' ' જૈનહિતેચ્છ. છે, અને હું હારી નિબળતા માટે એક છૂપે નિસાસે મુકી શેઠમજકુરને છેલ્લી સલામ કરી રસ્તો પકડયો.......અને છેલ્લે “ભાષાની બાબતમાં ઉમેરીશ કે, હું એક જ ભાષા જાણું છું અને હેનું નામ છે હદયની ભાષા; હૃદયમાં હું બળતા હાફમાં જે વાંચું છું તે લુખા–નીરસ પિષાકમાં બહાર પડતું જોઈ હું લજવાઉં છું, જે કે લોકે” ને એ નમાલા શબ્દો પણ ઘણુ ઉગ્ર લાગે છે. આ બે વચ્ચે પુલ બાંધવાને હું અશક્ત છું. પિતાના લેહીથી લખી જાણનારા જ મહને “વાંચી શકશે–ઈન્સાફ આપી શકશે. ભાઈ મેહનલાલના હૃદયને હું પૂછીશ કે, દશાશ્રીમાળાહિતેચ્છું શા શ્રીમાળી વણિક માત્રની સેવા માટે કહાડવામાં આવે છે કે માત્ર અમુક દશાશ્રીમાળી વ્યક્તિઓની સેવા માટે ? આ પ્રશ્ન હમારા કાર્તિક-માર્ગશીર્ષને અંક જ ઉભો કરે છે; કારણ કે એ ૪૮ પૃષ્ઠના અંકમાં, દશાશ્રીમાળી બેડગ કે જેનું કાંઈ નામની શાન પણ હજી હયાતીમાં આવ્યું નથી હેને માટે એક ૫ પૃષ્ઠનું ચર્ચાપત્ર અને એક પૃષ્ઠની હમારી નેધઃ એમ બે ઉલેખ કરવામાં આવ્યા છે, હારે લગભગ ૧ વર્ષથી કામ કરી રહેલી “ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ-નામની દશાશ્રીમાળીએ જ સ્થાપેલી અને જહેનો લાભ લેનારા હાલ મોટે ભાગે દશાશ્રીમાળી વિદ્યાર્થીઓ જ મળી આવે છે તેવી સં. સ્થાની હિમાયતનો એક અક્ષર વટીક સદહું અંકમાં નથી લખ્યો એનો અર્થ શું ભલા ? બીજી બેડ ગની વાત બહાર પડયા પહેલાં હમે બેચાર ધ” સંયુક્ત વિદ્યાર્થીગૃહ તરફ સમાજનું ચિત્ત ખેંચવા લખી હેત અને હેને થોડી પણ મદદ અપાવનાર બન્યા હેત (અગર આક્ષેપ જે અંકમાં કરવામાં આવે છે તે અંકમાં એક લ્હાની સરખી પણ નૈધ આ સંસ્થાની સેવામાં લખી હોત ) તે હમણાં હમારી નવી યોજનાની હિમાયત માટે કાંઈ શંકા લઈ જવાનું કારણ નહતું. એટલું જ નહિ પણ જે અંકમાં હમે “સંયુક્તવિદ્યાર્થીગૃહ”. ના સ્થાપકના પ્રમાણિક બચાવને પણ ગુહાનું રૂપ આપવા કોશીશ કરો છો તે જ અંકમાં વિધવાલગ્નની વિરૂદ્ધમાં એક સાથે બે લેખો દાખલ કરવામાં શું આશય હોઈ શકે તે પણ દેખીતું છે. વિદ્યાર્થીગૃહની સ્થાપના અને વિધવા લગ્નની હિમાયતઃ એ બને ક્રિયાઓ સાથે મહારું નામ ઓતપ્રોત થયેલું હોઇ, આ યુક્તિ ઠીક જ લેવામાં આવી છે ! “ચર્યાનો મને ડર નથી અને હુ હમેશ ચચાને તો આહાહન કરતે રહું છું, પરંતુ હમે જે વ્યક્તિઓનાં ચર્ચાપત્ર Page #233 -------------------------------------------------------------------------- ________________ * દશાશ્રીમાળી હિતેચ્છુ ” નું અવલોકન. ૫૮૩ છાપ્યાં છે તે વ્યક્તિઓ પૈકી એક તો માત્ર દેષથી અને બીજી વ્યક્તિ કોઈનું વાજીંત્ર બનીને લખે છે અને બેમાંથી એક આવત ગહન વિષય સંબંધી દલીલોને સહમજવા જેટલી કેળવાયલી નથી. તેથી હું તેવી વ્યક્તિઓ સાથે સવાલ-જવાબમાં ઉતરવામાં ભૂષણ માનતો નથી. અનેક દૃષ્ટિાબંદુથી કરાયેલી હારી દલીલે “હિતેચ્છુમાં અગાઉ બહાર પડી ગયેલી છે તે વાંચવા-હમજવા જેટલી પલ્સ હમારા ચર્ચાપત્રીઓમાં પ્રમાણિકતા કે હુમજ હોત તે અર્થ વગરની અને દલીલ વગરની લીટીઓ ભરવાની ઈછા જ તેઓને થવા ન પામતે. તે છતાં જહેમને સામાજિક દષ્ટિથી એ વિષયની ચર્ચા સાંભળવાની પ્રમાણિક ઇચ્છા જ હશે તેમને માટે હમારો અંક પ્રકટ થવા અગાઉ આજના મહારા દળદાર અંકની શરૂમાં પુષ્કળ લખાઇ છપાઈ ચૂકયું છે. હવે જારે હમે વિધવા લગ્નની વિરૂદ્ધમાં છે ચર્ચાપત્રો એક સાથે છાપ છો, હારે પૃષ્ટ ૪૬માં “સાદરાના એંસી પિોલીટીકલ એજન્ટ શ્રીયુત પાનાચંદભાઇની પુત્રી ' જેનાં એકવાર લગ્ન થયાં હતાં. પરંતુ લગ્ન પછી તરતજ વર ટુંક બીમારીથી ગુજરી ગયા હતા, હેના બીજીવારના મુંબઈ ખાતે થયેલા લર બાબતમાં આપણી જ્ઞાતિમાં આવા સુધારાની શરૂઆત થઈ છે તે બહુ ખુશી થરા જેવું છે ” એમ લખે છે. એનો અર્થ શું ? દશાશ્રીમાળી વણિક ઉપર એક જ એક રૂપી મહો દ્વારા ગરમ અને ઠંડી બન્ને હવા ફુકવાથી હમે હેમના હિતેચ્છુ નું કામ બનાવે છે કે બીમાર બનાવવા જેવું કરે છે ? અગર શું ત્વમે એમ કહેવાય માગે છે કે વિધવાલગ્ન નિયમ તરીકે તો ધિક્કારવા જેવાં છે, દાખલા તરીકે, લલિતાના મહેમાં કલાપિની “ વૈધવ્ય વધુ વિમલતા, બહેન ! સૈભાગ્યથી કે; છે ભક્તિમાં વધુ વિમળતા. જુન ! શૃંગારથી કે” એ વગેરે લીટીઓ ( અશુદ્ધ કરીને ) મૂકી છે. પણ એનો અર્થ કઈ હમજે છે ? “ હારા મૃદુ હદયને વેધય આપીને આપ્ય” એનો અર્થ જરા લેખિકા પાસે પૂછાવશે ! કલાપિ પિતઆટલા દીવ્ય પ્રેમની વાતો કરનારો-વિષયતૃમિ વગર રહી શક્યો હતો ? ધર્મ પત્નીના દેખતાં પરાઈ સાથે “દી સુખ" માણવાની કબુલાત તેણે કરી છે ખરી ? જરા Hard facts નજરમાં રાખીને વાત કરે તેને જવાબ આપવો પાલવે; બાકી સાધુતાના ઉભરા આગળ દલીલ જ નથી. ( વૈધવ્ય વિમલતા કેવા પ્રકારની અને કેટલી ત્રાસજનક હદની છે તે, ઇછા હશે તે, કાઠિયાવાડની ખાનદાન જીવતી વિધવાઓના દાખલા સાથે બતાવીશ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ જૈનહિષ્ણુ પણું હારે રા. પાનાચંદભાઈ જેવા એક મોટા હોદ્દેદારના ઘરને સવાલ હેય હારે એ લગ્ન એક સુધારે” અને “ખુશી થવા જેવી બાબત બને છે? હમે કહેશો કે, આ કેસમાં તે “ કન્યાને અપરિણીત ઠરાવવામાં આવેલ હતી'; આ શું “સુધારા” માટે “ખુશી” બતાવનાર માટે ન્યાયસરનો બચાવ છે? અને મહાત્મા ગાંધીનું પ્રમાણિક શસ્ત્ર જ ઇષ્ટ લાગે છે; સુધારો કરવો જરૂર જ લાગતો હોય તો લંકાને ઠગ્યા સિવાય કરવો જોઇએ અને તેનાં પરિણામો સહવા તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ શુભ અને મહાન કામ કષ્ટ સહ્યા વગર થઈ શકતું નથી. પરણેલી કન્યાને આ પરિણીત કરાવવામાં આવી એટલે શું ? શું એ કાંઈ પાંચ-પચીસ માણસેના અભિપ્રાય માત્રને સવાલ છે? જે મહાજન લગ્નને “પવિત્ર” માને છે, ન ી શકે એવું માને છે, એંસી વર્ષના બુઢા સાથે બાર વર્ષની બાળકીને પણ ફેરા ફેરવ્યા પછી મુક્ત કરવા ના કહે છે, તે મહાજન ઘડીભરને માટે કોઈ પરણેલી કન્યાને “અપરિણીત 'ની છાપ આપે એનો અર્થ શું? જે મહાજન શુદ્ધબુદ્ધિથી-સમાજના હિત ખાતર અને સમજપૂર્વક-કાંઈ કરવા માગતું હોય તે લેણે એવું કહેવું જોઈતું હતું કે, અમુક સંજોગોમાં રડા લી બાલિકાઓને ફરી પરણવાની છું?” આપવામાં આવે છે, પછી ભલે તે છૂટનો ઉપયોગ એક અમલદારની છોકરી કરે અગર એક ભિક્ષુકની છોકરી કરે. પરંતુ લગ્નની જે ભાવના (Concept ) આજે આ પણ સમાજમાં પ્રચલિત છે તે ભાવના મુજબ તે, મહાજન ઉપગિતાના દષ્ટિબિંદુથી કે દયાના દષ્ટિબિંદુથી કે જમાનાને માન આપીને કે બીજા કોઈ પણ આશયથી કોઇપણ એક અથવા વધુ એકવાર પરિણીત થયેલી સ્ત્રીને અપરિણુત” ઠરાવે હેને અર્થ પુનર્લગ્ન જ છે અને માત્ર પુનર્લગ્ન છે. તે પછી શા માટે નાહક દશાશ્રીમાળીનું હિત ઇચ્છવા માટે કઢાતા પત્રમાં કમી હિતના સેંકડો પ્રશ્નોને છોડી વિધવા લગ્નની વિરૂદ્ધ બખાળા કહાડનાર ચર્ચાપત્ર– તે પણ એક નહિ પણ બબ્બે–ને જગા આપી લોકોને બ્રમણામાં ૩ અને ગુચવાડામાં નાખો છો ? હું હમારા ઉપર આરોપ મુકવા કોઈ રીતે ઇચ્છતો નથી, પણ હમે હૃદયને પ્રમાણિક રહેવાની હિંમત ધારણ કરે એટલું જ માત્ર ઇચ્છું છું અને એમ ઇચ્છવાનો એક હિંદી તરીકે, એક દશાશ્રીમાળી તરીકે, અને એક ભાઈબંધ પત્રકાર Page #235 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રીમાળી હિતે ધુ ”નું અવલેાકન. ૫૮૪ તરીકે-એમ તેવડા-તુ હું ધરાવુંછું. પુનર્લગ્ન ઇષ્ટ જ હાવાની હમને ખાત્રી થતી હોય તે। ખુલ્લા શબ્દોમાં-પછી ભલે મારી માનીતી - સાદી શાંત ભાષામાં '–ત્યેની હીમાયત કરે। અને તેથી ગ્રાહકે ટી જાય કે આગેવાને સતાવવા બહુાર પડે (કે જે બનવાનું જ} વ્હેની તમા ન કરે; અને જો પુનર્લગ્ન ‰ નથી એમ જ હુંમારૂં હૃદય ( આજના અંકમાં અન્યત્ર છપાયલા ડુરા લાંબે લેખ વાંચ્યા પછી પણ) કહેતું ઢાય તેા ઍસી૰ પોલીટીકલ એજન્ટ કે પત્રકાર કૅ પરમેશ્વરથી થતું પણ પુનર્લગ્ન હમારી કલમથી સુધારા' અને . ખુશી થવા જેવા’ વિષય તરીકે ઉત્તેજના ન જ પામે એવે નિશ્ચય કરે. હિંદને અને હિંદી દરેક જ્ઞાતિને આજે સત્યાગ્રહી *એની જ જરૂર છે, દહીં-દૂધમાં પગ રાખનારાને જ મ્હોટા ભય છે. રાજદ્વારી, શિક્ષણ સમ્બન્ધી તેમજ સામાજિક ઉદ્ધારના યુદ્ઘમાં જેટલા ભય બ્યુરોક્રસી'ને નથી તેટલા દહીં-દૂધમાં પગ રાખનાર સ્વજતના છે. ધર્મસુધારકા, સમાજસુધારક અને દેશનેતાએ જે ચીજથી ડરે છે તે ચીજ ‘યુદ્ધ' નથી (યુદ્ધ તે। એમની હયાતીમાં એતપ્રાત થયેલું હાય છે: Reform and warfare are sy nonymous ) અને યુદ્ધમાં સહવે ષડતા દરેક પ્રહાર હેમના મિશનને એક પગલું આગળ વધારનાર થઇ પડે છે; પરન્તુ યુદ્વના નામથી પણ થરથરતા ભીરૂએ આ કે તે વાતના નિર્ણય કરી શકતા નથી અને તેથી યુદ્ધમાં જોડાતા બન્ને પક્ષને unconsciously નુકસાન કરી બેસે છેઃ એજ ભય છે. • દશાશ્રીમાળી હિતેચ્છુ ' પત્રના તંત્રી મહાશયે, જ્ઞાતિજને નેગ કાઢેલા પ્રશ્નેાના ઉત્તરમાં વાંકાનેરના સમસ્ત મહાજન તરફ, સખ્યાબંધ સહીએ વળેા, જે લેખ બહાર પાડયા છે તે ખરેખર નિર્મળ દીલથી લખાયલે છે. વિધવાલગ્નની બાબતમાં જે અભિપ્રાય તે લેખમાં અપાયા છે તે ઘણેા ટાકા છે; એક વ્યક્તિ ખુલ્લા શબ્દમાં હા કે ના લખી શકે, પરંતુ જ્હારે એક સમગ્ર જ્ઞાતિ તરફથી જવાબ લખવાના હૈાય (અને એક ગામની જ્ઞાતિ બીજા ગામાની જ્ઞાતિઓથી જોડાયલી ઢાઇ તે સર્વની ચુસ્ત માન્યતાનું ખુલ્લું અપમાન ન કરી શકે એ તે દુખીતું છે ) મ્હારે પુનર્લગ્ન પ્ર લાગતાં હૈય તેવી જ્ઞાતિએ પણુ એવાજડા અને ચેડા શબ્દોમાં લખવું પડે. તે જ્ઞાતિ લખે છે કે “જ્યારથી આ પ્રશ્ન ચર્ચાવા r Page #236 -------------------------------------------------------------------------- ________________ સ જૈનહિતેચ્છુ. લાગ્યા ત્યારથી જ્ઞાતિની વિધવાઓ મનઃસથમ ખાઈ એડી છે.’’ આપણે પ્રથમ આ એક જ વાક્યનું હૃદય તપાસીશું. જ્ઞાતિની કાઇ - એક વિધવા નહિ પણ વિધવાએ મનઃસયમ ખેઇ બેઠી છે એમ એક જ્ઞાતિ ચ્હારે જ લખી શકે કે જđારે ઘણી વિધવાએ લગ્ન કરવાની ઇચ્છાનાં ખુલ્લાં ચિન્હ બતાવવા લાગી હૈાય; કારણુ કે પૃચ્છા માત્ર જ હેત તે, તે તે જ્ઞાતિના જાણુવામાં આવી શકતહિ. તુવે ભલે દલીલ ખાતર વાંકાનેર મહાજનની આ વાત આપણે માની લઇએ કે, એ વિધવાએ મનઃસયમ ખાઇ મેડી તે વિધવાલગ્નની દ્રુમશુાંની ચર્ચાનું જ પરિણુામ છે; તેા સવાલ એ થાય છે કે, વિધવાઓ ૐ જે મ્હાટે ભાગે ભણેલી નથી અને વિધાલગ્નની હિંમાયત ઝેરનારા એકના એક પત્ર જૈનહિતેચ્છુ ' તે વસી હુમવા જેટલી શક્તિ તે પૈકીની કાકમાં જ હશે, તે આટલી છાપેકી ચર્ચા માત્રથી જે મન:સયમ ખેાઇ એડી એમ ખરેખર જોવામાં જ આવ્યું તે। પછી એ વિધવા પેાતાની આસપાસ માતા પિતા ભાઇભેજા-કાકાકાકી વગેરેનાં શયનગૃહે! ( અને કેટલીક વખત આંખ અને શરીરની મુંગી વાચા તથા કવત્િ કામચેષ્ટા પણું ) માજ સુધી જોવા પામતાં એમને મનઃસયમ કેમ રહી શકયે હશે ? સામીત થાય છે કે, એમને મનઃસંયમ ચે તરફના વાતાવ શુથી ગયેલા જ હતા, પણ લગ્નની ઇચ્છાનાં ચિન્હ બતાવવાની હેમનામાં હિંમત નહાતી, કારણ કે એવી ઇચ્છાને આજ સુધી અધમતા મનાયલી હતી; પછી ડૅારે છાપાં નહિ વાંચવા છતાં અમુક છાપામાં વિધવાવિવાહની હિમાયત થવા લાગી છે’ એવી વાત એમના કાને પડી ત્હારે તેઓને જીવમાં જીવ આવ્યે અને મનઃસંયમ કે જે તે! તેએ છાપાના લખાણ પહેલાં જ ખાઇ ભેટી હતી તે મનઃસયમ જાળવવાની હેમની અશક્તિને એકરાર કરવા તૈયાર થઇ. હવે જો મનસયમ ખાઇ ચુકેલી ' સ્ત્રીઓને ખા નગીમાં કુકર્મ કરતી જોવા દૃચ્છા ન હેાય તે હેમને ખુલ્લી રીતે મહાજને કહી દેવું જોઇએ છે કે, બ્રહ્મચર્યરક્ષા એ સીત્તમ છે: પણ બહારથી બ્રહ્મચર્યું બતાવી અંદરથી કુકર્મ કરવું કે કુકર્મના તર્કવિતર્કમાં ભૃષ્ટ ગવું એ સાથી અધમ છે; ઇચ્છાઓ તામે ન રહી શકે તે મહાજનની મંજુરીથી ફ્રી પરણવું એ મધ્યમ માર્ગ છે. માટે સાએ ચેતાતાની શકિતના વિચાર કરી પ્રમાણિકમાર્ગે લેવા. ” આમ થશે તા જે વિધવાએ મનઃસંયમ નહિ જ રાખી શકતી હશે તે .86 .. Page #237 -------------------------------------------------------------------------- ________________ * દશાશ્રીમાળી હિતેચ્છુ ' નું અવલોકન. ૫:૭ -લગ્ન માટે બહાર પડશે. બાકી “ ચર્ચાથી વિધવાઓ મનઃસ યમ ખોઈ બેઠી છે ' એમ માની “ ખાનપાનના નિયમો પાળી, બ્રહ્મચર્ય પાળી, તનથી અને મનથી સુદઢ બનેલા દંપતી જોડાય એ જ સુલભ્ય પ્રતિકાર છે ” એમ કહેવાથી કાંઈ “ ઈલાજ ' હાથ લાગી જતો નથી. ચર્ચાઓ ચાલ્યાં જ જ કરશે, એને કઈ જ્ઞાતિ કે સરકાર પણ અટકાવી શકશે નહિ; એટલે પછી હમારી માન્યતા પ્રમાણે તે જ્ઞાકિની વિધવાનાં મન પ્રતિદિન વધારે ને વધારે મનઃસચમ બે બેસવાનાં જ અને પરિણામ વિધવા લગ્નમાં ન આવે તો તેથી એ ભયંકર કાર્યમાં આવવાનું તે ચક્કસ છે. અને વિધવાલગ્નની જરૂર જ ન પડે એમ થવા માટે હમે જે પ્રથમથી જ સુય લગ્ન યોજવાનું કહે છે તે તો આકાશકુસુમવત કલ્પના માત્ર છે. ખાનપાનના નિયમો કોઈ સમાજને ચોથે હિસ્સો પણ પાળી શકે છે ? “ તનથી અને મનથી સુદઢ બનેલાં જ દંપતી જોડાય ” એવી હમારી ઇચ્છા મુજબ વર્તન થતું સોમી પાંચ ટકાની બાબતમાં પણ જેવા પામે છે ? અને જહાં અમુક ધર્મના જ, હેમાં પણ અમુક જ્ઞાતિના જ, હેમાં પણ અમુક પ્રાંતના જ, હેમાં પણ અમુક સ્થિતિના જ લેકે વચ્ચે કન્યાવ્યવહાર થઈ શકે એવું સખ્ત બંધન છે હાં “ તનથી અને નથી સદ” એવી જ કન્યા અને એવો જ પુરૂષ ટુંકા સર્કલમાંથી કેવી રીતે મળી શકવાનો હતો ? હાલનું આખું બંધારણ યહાં સુધી ન ફરી જાય ત્યાં સુધી નવી નવી વિધવાઓ વધતી જ જવાની અને હેમનાં મન પણ અગાઉના વખતની વિધવાઓ કરતાં વધારે ચંચળ થવાનાં જ, એમાં લેશ માત્ર શંકા કરવા જેવું નથી. આખું બંધારણ ફેરવવાની તાકાદ વાંકાનેર જ્ઞાતિને હોઈ શકે નહિ અને તેથી પુનર્લગ્નની છુટ આપ્યા સિવાય બીજો રસ્તો પણ હોઈ શકે નહિ.* * ચર્ચાનું સ્વરૂપ નાહ હમજનાર એક બાળક માસિકકાર લખે છેઃ “વિધવાવિવાહનો ઉજળો સુધારો [ ખુદ પ્રતિવાદીના મુખેથી એને “ ઉજળે સુધારે કહેવાઈ જાય છે એ જ એ સુધારાના સત્યને દૈવી પુરાવો છે! ] દાખલ કરવાથી વૈધવ્યને ઉલટું વધારે ઉત્તેજન અપાશે, તેના કરતાં વૈધવ્યનાં કારણે જ બંધ કરવાં એ વધારે કુદરતી અને સલાહકારક માર્ગ છે. મેલેરીઆ તાવનું મૂળ કારણ શોધીને તે કારણે પ્રથમ દૂર કરવાની જરૂર છે, તેને બદલે મેલેરીઆની હવાવાળા પ્રદેશમાં વારંવાર વસવું, વારંવાર તા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ જનહિતેચ્છુ. અને તે ભલું મહાજન મનમાં તે બરાબર હમજે છે. તે કહે છે: “કાંઇક બાંધ છોડ થાય છે, પણ તે છૂટ ક્યાં જઈ અટકશે તે કહી વથી સપડાવું અને પછી કવાનાઇન જેવી કડવી દવાઓના ઘટડા પીવા ! આ સંઘ દ્વારકા જાય નહિ !”.....કે મહાભારત ઈલાજ બતાવ્યો છે આજ સુધી કોઈ જાણતું હતું કે વિધવાપણું ન થવા પામે એ સારું છે ? આવા ને આવા ટાયલા કરનારા–કા ઈપણ સં. બંધ વગરનો બકવાદ કરનારા-પત્રકારોએ સમાજની સ્થિતિ વધારે કફોડી કરી મૂકી છે. રોગી ન થવાય એ શ્રેષ્ઠ છે એમ તો આવાં બાળકોનાં ઉપદેશ વગર પણસ કાઈ જાણે છે, પણ તે છતાં પડોસીઓની ગંદકીથી કે બીજ ગામોએ બગાડેલી હવાથી હારે એક ગામમાં રોગનો ૫વા ફેલાય હારે “ રોગ શા માટે આવવા દીધો?” એવી વાતોથી કાંઈ દહાડો વળવાન છે ? ત્યારે કાંઇ કડવી દવાના ઘૂંટડા પીધા સિવાય છુટકે છે ?–અને હમણાં પુનર્લગ્નની જે હિમાયત કરાય છે તે બાજું કાંઈ નહિ પણ, આખા સમાજમાં લગ્નસંસ્થા જે હદપારની ભ્રષ્ટતાએ પહોંચેલી છે અને હેને સુધારવાનું કામ દાયકાઓ સુધી શક્ય નથી (ઇષ્ટ બને તેટલું છે તો પણ ) તે લગ્નસંસ્થાથી ઉત્પન્ન થયેલા સવવ્યાપક વૈધવ્યવ્યાધિના ઇલાજ તરીકે ન છૂટકે લેવું પડતું કડવું ઔષધ માત્ર છે. વિધવા લગ્નના હિમાયતીઓ કાંઇ એમ કહેતા નથી કે બાળ લગ્નાદિ કરો અને કન્યાઓને વિધવા બનાવો; એથી ઉલટું બાળલગ્નાદિન અટકાયત માટે આ સુધારકો જ સાથી વધારે પ્રયાસ કરે છે અને હેમને નડતર કરનારા પણ વિધવા લગ્નના વિરોધીઓ જ છે! એમનાથી નથી માત બાળલગ્નનો નિષેધ, અને નથી ખમાતો પુતલંડ ને ઉપદેશ. એમાં પણ ગુજરાતી” પત્ર જેવા તે બાળલગ્નની પણ હિમાયત કરવા સુધીની લે કપ્રિયતાના ગુલામ છે. આમ જહાં સુધી, વાયડાઓ બાળલગ્નની ગ્યાયેગ્યતા બાબતની ચર્ચામાં રોકાઈ રહે ત્યહાં સુધી વિધવાઓ વધતી જ જાય અને પછી પેલા નિર્માલ્ય બાળક જેવાઓ કહેતા જ રહે કે “બસ મૂળ તપાસે, દવાના કડવા ઘૂંટડાની વાત ન કરશે અને કરશો તો હમે ગમે તેવા પગજુ અને ડાહ્યા હશે તો પણ હમને ધૂર્તા, નીચ, અધર્મ કહીશું !” ઘર બળવા લાગે, અને સ્ત્રીઓ અને બાળકેની તરફ ભડકે ભડકા થવા લાગે, હારે આ ધર્મના નામે પેટ ભરી ખાવા નીકળેલા ૫ Page #239 -------------------------------------------------------------------------- ________________ * “ દશાશ્રીમાળી હિતેચ્છુ’નું અવલોકન. ૫૮૮ શકાય નહીં. તેને એક પ્રતિકાર આજે સુગમ્ય હોય અને ભવિષ્યમાં તે દુર્ગમ્ય થઈ પડે તે વળી મૂળ ઉપર પણ આવવું પડે. ” આ શુઓ કહેશે કે “સબુર, કેઈએ આ ધર ઉપર પાણી છાટવું નહિ; પહેલાં એ નક્કી કરે કે આગ લાગી જ કેવી રીતે? શું છોકરાએ દીવાસળી ફેકી હતી? તે બહારા બાપે મુખએ શા માટે ખબર રાખી નહિ! શું ચુલાને દેવતા ઉડયો હતો હારે મારી મા ગધેડીએ કેમ સાવધાની રાખી નહી ? બસ ખબરદાર મ્યુનીસીપલ બંબાવાબાએ મહારા ઘરપર પાણીની સુંઢ તાકવી નહિ ! તેથી મહારૂં કિમતા ફર્નચર અને દીવાલે ભી જાઈ બગડી જશે અને હું તેની નુકશાની ભરી લઈશ !” કેવું સુંદર ડહાપણ! પણ ભલી મ્યુનીસીપાલીટી– લેક હા કહે કે ના કહું તો પણ આગને ઓલવવાના કામમાં જેણે ફરજ માનેલી છે તે તો-હેને ધકકા મારીને પણ સુંઢને મારે ચલાવવાની જ અને ધમાં પાછું પડવા જેટલા થોડા નુકશાનથી આખા ઘરને અને ઘરમાંના સામાનને તથા કિમતી અને તેમજ ભયમાં પડેલા પડેસીઓનાં ઘરોને બચાવવાની જ. સુધારકાની ખરી સ્થિતિ આ મ્યુનીસીપલ બંબાવાળા જેવી છે. અને તેમ છતાં જો ઘરનાં માલેકથી પાણીનો મારો ન ખમાતો હોય તો ભલે કઈ દૈવી દાક્તથી–કાઈ મંત્રવિદ્યાર્થી–કે બીજી કઈ રીતે આગ ઓલવે; ૫રંતુ જયાં સુધી તે આગ ન ઓલવે ત્યાં સુધી પડોસીઓએ બંબાના મારે ચાલુ રાખવાનો આગ્રહ કરવો જ પડશે, કારણ કે “બોની મૂબઈ માત્ર હેને એકને જ નહિ પણ સમાજને પણ અસર કરે છે. • આમ કરે છે તેમ કરો, એટલે પછી વિધવાઓને સંભવ જ નહિ રહે અને વિધવા લગ્નના સવાલને જગા જ નહિ મળે ": આવું બકનારને જીંદગી સુધી સુધી લોખંડી પીંજરામાં ભૂખ્યા તરસ્યા પુરી રાખીને કહેવું જોઈએ છે કે, “ આવું તપ કરવાને શુભ અવસર ને ફરી ફરી કહાંથી મળશે? મૂખ, રડે છે શું? અને ખાવાના અને દુનિયામાં મહાલવાના ફાંફાં મારે છે શું કરવા ? કરી લે અણુશણ વ્રત અને મનને મારી લે; બસ મન માર્યું એટલે દુનિયાના ફેરામાં પડવું જ બચ્યું ! વારંવાર જમવું અને વારંવાર મરવું, ઘડીમાં એકના બેટા થવું અને ઘડી માં બીજે બાપ કરેઃ આ અધર્મ-આ પાપ-આ દુઃખમાં ને શું મજા પડે છે ? જે ગજસુકુમારને માથે ન્હાની ઉમરે ખેરના બળતા અંગારા મૂક્યા હતા Page #240 -------------------------------------------------------------------------- ________________ જૈનદ્ધિતેચ્છુ. શબ્દોમાં વિધવાલગ્નની આવશ્યકતાને તેા સ્વીકાર થઈ જાય છે,. માત્ર એને! હુદપારના ઉપયોગ થઇ જવાના ભય હેમને ચિંતાતુર કરે છે, જો કે હૈના પણ પ્લાજ હેમનું નિર્મળ હૃદય બતાવી આપે છે કે “ તો વળી મૂળ ઉપર પણ આવવું પડે. હું કહીશ કે, ,, B૦ તે પણ તે મન મારીને ધ્યાનાવસ્થામાં સ્થીર રહ્યા અને સમાધિમરણ મરીને મેક્ષે ગયા; ભગવાન મહાવીરને કાનમાં ખીલા ઠોકયા તેા પણ ખેલ્યા નહિ; સતી દ્રપદીને કનેં પાંચપતિ મળ્યા તે પાંચેની કામતૃષ્ણા મંગે મ્હાડે પુરી કરવા જેટલી હદની શાન્તિ રાખી એડી; તેમ હને પણ કમે એડી અને ભૂખમરા મળ્યા છે તે સહન કરી મન બળવાન કરી મુક્તિ મેળવી લે. આ જીંદગીમાં હું શું સુખ ોયું કે જેથી હેને લબાવવા આટલેા બધા તરશે છે ? પંદર પંદર રૂપેડીની નેકરી માટે રાજ જાહેર ખબરેામાં ભીખ માગવા છતાં તે પણ મળી નહિ તેથી પત્રકારને ટેગ ભજવવા પડે છે, લેાકેાના લેખે ચેારીને નામ ભુંસી વિદ્વત્તાને ધમંડ કરી નરકનું ભાથુ બાંધવું પડે છે, ન્હાની ન્હાની નોકરીમાંથી પણ છ મહીનામાં બે વાર તમાચા ખાઇ ઘેર બેસવાનું અપમાન સહવું પડે છે, સાધુઓના ફૅટેગ્રાફ છપાવવાની ધમકી આપી સાધુએ અને હેમના ભક્તેને ધમકાવી એ દ્વારા પેટ ભરવાના ઘાટ ઘડવા પડે છે, તે સ કરતાં તે મુંગા મુંગા અણશણ કરી જન્મમરણની હમેશની પીડા પતાવવી એ શું ખાટુ છે? છૂટકારા ઈચ્છવા એ મહાપાપ છે; કારણ કે છૂટકારા માટે કાલાવાલા કરવા પડે અને કાલાવાલા ન ફાવે મ્હારે સળીઆ તાવા માથું પણ અકાળવું પડે અને તેથી લેહીલવાણ થવું પડે. અભણ દશામાંથી છૂટકારા પામશે તે મિથ્યાસી બનવાના ભય છે; સામાજિક સડામાંથી છૂટકારે! પામશે! તે ખાડા ઢાર ' જેવા બ્રાહ્મા, પટેલીઆએ અને ગુજરાતી ' જેવા પત્રકારને ભૂખ્યા મરવું પડશે; અને રાજકીય ગુલામીમાંથી છૂટી ‘સ્વરાજ્ય’ મેળવવા મથશે! તે જેલમાં જવું પડશે કે વખતે લાહી વહેવડાવવું પડશે અને બ્યુરેક્રસીને ભુખે મરવું પડશે હેનું પણ પાપ હમને લાગશે. માટે, બસ, બંધનમાં પડી રહે। અને મન મજબૂત રાખી સંથારા કરી લ્યેા ! બાપુ ! આકાશમાંથી વિમાન કાલે આવશે અને કાલે સેાંધી મુક્તિ હને વરી લેશે, હેની રાહ જેતેા—મ્હાં ફાડી—નિર્દોષ સંથારા કરી લે. જે એખી ! . 6 Page #241 -------------------------------------------------------------------------- ________________ દશાશ્રીમાળી હિત છુ” નું અવલોકન. પટેલ વ્યાપારમાં નફે અને ટેટે બને છે એમ જાણવા છતાં કયે વાણીયો વેપાર કરવાથી દૂર રહ્યો ? જીવવું છે, તો વેપાર કર્યા વગર ટકા જ નથી,–પછી નફો થાય યા નુકશાન એ જુદી વાત છે. નુકશાન થતાં ગુજારાનના બીજા ભાગ હેને નથી મળી આવતા શું? અને નુકશાનના વિચાર કરીને કેાઈ વાણીયે હવા ખાઈને બેસી રહ્યો ખરે ? જીવન એ હાર-જીતના પાસાવાળું નિરંતર ચાલતું યુદ્ધક્ષેત્ર જ છે. કોઈ પણ દિવસ હમે હેને “કંઈ પણ હાર વગરનું–કઈ પણ ઉપાધિ વગરનું–કંઈ પણ કષ્ટ વગરનું - બનાવી શકવાના નહિ જ. દુનિયા જે છે તે આ છે; હારની બીકથી નિષ્ક્રિય બેસી તિ ગંધાઈને મરી જશે, કુદરત જે સ્થિતિમાં હમને મૂકે તે સ્થિતિમાં વગર બબડેયે “ ચાલવા ” માં જ હમારા “ જીવન ની રક્ષા છે. બાકી તો હમે પોતે લખો છો તેમ જ છે કે, “ જેમને માટે આપણે વિચાર કરીએ છીએ તેમને–એટલે આખી સ્ત્રી જાતિનેઆ સંબંધે શો અભિપ્રાય છે તે જાણવું આવશ્યક હોવા છતાં તે તો શિશશ્ચંગવત છે ” ( અર્થાત આપણું સમાજની સ્ત્રીઓ ખુલ્લી રીતે મનને અભિપ્રાય જાહેર કરે એ વાત અશક્ય છે ); અને “ પુરૂષ વર્ગમાં સ્વાથી, સ્વમાનરહિત, જ્ઞાતિદાઝશન્ય અને કલહપ્રિયને ટેટ નથી, એટલે પછી એમને પણ (અભિપ્રાય આપવા માટે) આમંત્રણ આપવું તે અકાલે છે. ” ખરેખર વાંકાનેર મહાજને ઉત્તરે આપવામાં ઉંડા વિચાર અને પ્રમાણિતાને પુરતો ઉપયોગ કર્યો છે, જે જોઈ એક સહજ્ઞાતિજન તરીકે મહેને અભિમાન ઉપજે છે. ભાઈબંધ દશાશ્રીમાળી હિતેચ્છુ ”ને આવા પ્રશ્ન ઉભા કરવાની ઉપજેલી મતિ માટે મુબારકબાદી આપતાં ઈચ્છીશ કે એ પત્રમાં આ પનોના જેટલા જેટલા ઉત્તર છપાઈ ગયા હોય તહેનો સંગ્રહ એક જુદા પુસ્તકરૂપે પ્રકટ કરવામાં આવે, કે જે પુસ્તકમાં ( અને બની શકે તે માસિકના હવે પછીના દરેક અંકમાં પણ) દરેક પ્રત્યુત્તરની ખાસ ખુબીઓ પર પ્રકાશ પાડવામાં આવે, તથા અકેક પ્રશ્નના જૂદા જૂદા જવાબોનું પ્રથક્કરણ અને મુકાબલો કરી સ્ટેનું હાર્દ ખુલું કરવામાં આવે. Page #242 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. (९) महात्मा गांधी अने विधवालग्न. . મહાત્મા ગાંધીના મુખમાંથી કેટલીક વખત ઉપદેશ નહિ પણ * સુત્રા ઝરે છે; આ વાત તરફ મ્હારૂં લક્ષ એક નિંદાત્મક માસિકકારને લીધે ખેચાવા પામ્યું છે. એ માસિકકાર સમાજશાસ્ત્ર કે ધર્મ શાસ્ત્ર એમાંનું એક્કે શિખેલા નહિ હૈાવાથી,વિધવાલગ્ન સંબંધમાં બાર માસ ઉપર છપાયલા મ્હારા વિચારેને ઉતારી પાડવાની. પેાતાની ધારણાને પાર પાડવા માટે કઇ માનનીય પુરૂષના ટેકાની શેાધમાં ફરતા હતા. શેાધતાં શેાધતાં હેને મહાત્મા ગાંધીના અમુક શબ્દો મળ્યા અને તે તેણે પ્રસિદ્ધ કર્યાં. તે શબ્દે આ છેઃ “ વિધવાને સવાલ જેવા તેવા નથી. વિધવા પેાતાની ઈચ્છાનુસાર પુનલગ્ન કરે એ એક વાત છે, પણ પુનર્લગ્ન કરવાનું બાળવિધવાઓને શિખવવા પાછળ કાળક્ષેપ કરવા તે તદ્દન જૂદી વાત ઓ. છે. . શબ્દેને! ઉતારે! કરનાર વ્યક્તિએ હૅમાં વિધવાવિવાહના ખંડનનું કિમતી શસ્ર યું છે. આપણે હમણાં જ જોઇશું કે એ શસ્ત્રથી મ્હારા પ્રગટ થઇ ચૂકેલા વિચારેાને ભય છે કે એ વિચારાને વિરાધ કરનારાઓને. હું એકાંતવાદી નથી અને તેથી કેઇ દિવસ એક જ દૃષ્ટિથી તેેવાની રીત પસંદ કરૂં નહિ. ઉપર આપેલા ‘ઉતારા તે વિશાળ દૃષ્ટિથી અર્થ કરવા પહેલાં એ શબ્દો ખેલનાર કાણુ છે એ જેવા. હું ખાસ લક્ષ આપીશ. ગીતામાં કૃષ્ણે અર્જુનને સગાઓને સહાર કરવાને આપેલે ઉપદેશ વાંચીને હરકેાઇ માણસ હરકોઇ માસને , ખૂનની સલાહ આપે અને એમાં ગીતાના આધાર ટાંકે તા એ અસહ્ય થ પડે. એ ઉપદેશને અર્થ કરવા પહેલાં એ ઉપદેશ આપનાર વ્યક્તિ કેણ હતી અને કાના પ્રત્યે તે ઉપદેશ અપાયેા હતેા એ એ મુદ્દા પ્રથમ ધ્યાનમાં લેવા જોઇએ. પેાતાની મીલ્કત પણ આપી દેવાને તત્પર થયેલા એવા ( નહિ કે સ્વાર્થ ખાતર લડનારા ) અર્જુન પ્રત્યે એ ઉપદેશ અપાયા હતા; અને કૃષ્ણ અર્જુનનું નિર્મળ સાગી હૃદય બરાબર જાણતા હતા એટલું જ નહિ પણ પરિસ્થિતિ અને સત્ય પણ તેએથી છાનાં નહતાં. કૃષ્ણના અર્જુન પ્રત્યેના તે ઉપદેશ ગમે તે માણસ ગમે તે માણસ પ્રત્યે આપે તે દુનિયામાં ખુનામરકી, અંધાધુધી અને અધમતાની હદ થાય. સંપર તેવી જ રીતે ઉપર આપેલા ‘ઉતારાના’ અર્થ તપાસવા પહેલાં આપણે તે ( ઉતારા ’માંના શબ્દો બોલનાર વ્યક્તિનું અર્થાત્ ગાં Page #243 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધી અને વિધવાલગ્ન. ૫૮૩ ધીજીનું સ્વરૂપ વિચારીશું. ધ્યાનમાં રહે છે, ગૃહસ્થના પોશાકમાં છતાં તે એક “પૂરા ત્યાગી ” અને બ્રહ્મચારી પુરૂષ છે. પિતાના પુત્રોનાં વેવીશાળ જેવાનો ખ્યાલ પણ હેમને અસહ્ય થઈ પડે છે. એવા પુરૂષો મ્હારે કઈ બેલે હારે “ભાષા સમિતિ” ના નિયમનું + લંઘન ન થાય એવી “ યતના પૂર્વક અથવા કાળજીસહિત જ બોલે. તેઓ શરૂમાં જ કહી દે છે કે, “ વિધયાને સવાલ જે તે નથી.” મતલબ કે, લોકમાન્યતાને વશ થઈ વિધવાને લગતા કોઈ વિષયને એક ભડાકે ઉડાડી દે એ કાંઈ ડહાપણ નથી; એમાં દેશકાળ, રીવાજો, પરિસ્થિતિઓ, મનુષ્યપ્રકૃતિ, કેળવણી અને ગૃહ સંસારની સ્થિતિ, ધર્મશાસ્ત્રો આદિ અનેક બાબતો વિચારવાની હોય છે. આવા “ગંભીર' વિષય પર સંક્ષેપમાં પોતાને અભિપ્રાય આ૫વાનું પ્રાપ્ત થતા તેઓ કહે છે કે, “વિધવા પોતાની ઈચ્છાનુસાર પુનલગ્ન કરે એ એક વાત છે;”અર્થાત વિધવાની ઈચ્છાનુસાર થતાં તેણીનાં લગ્ન રહામે તેએ વિરોધ કરતા નથી. હું એ પણ ખુલ્લું કરી બતાવીશ કે આ શબ્દો વડે તેઓ કોઈ આદેશ પણ કરતા નથી, પણ એમ તે તેઓ પ્રથમલગ્નને પણ આદેશ કરતા નથી, માત્ર બ્રહ્મચર્યને જ આદેશ કરે છે. તેમના જેવા મહાત્માઓ-જેમ જૈન શાસ્ત્રમાં સાધુવર્તન સંબંધમાં કહ્યું છે તેમ–આદેશ તે સર્વોત્કૃષ્ટ માગનો જ કરે અને મધ્યમ માર્ગ બાબતમાં મૌન રહે– વિધ ન કરે, તથા અધમ માર્ગ હામે ખુલ્લો વિરોધ કરે. હવે જુઓ કે તેઓ શું કહે છેઃ “ વિધવા પિતાની ઇચ્છાનુસાર પુનર્લગ્ન કરે એ એક વાત છે; પણ પુનર્લગ્ન કરવાનું બાળવિધવાને શિખવવા પાછળ કાળક્ષેપ કરવો તે તદ્દન જુદી વાત છે.” તેઓને વિરોધ, બાળવિધવા કે જેનામાં હજી કામતૃષ્ણ જાગી નથી અને કામતૃષ્ણ દબાવી દેવાના પ્રમાણિક પ્રયત્નનો માર્ગ એક્વાર અંગીકાર કરવામાં આવ્યો નથી, હેનામાં હજી “પિતાની ઈચ્છા જેવું કંઈ છે નહિ, જે હિતાહિત વિચારવાને લાયક બની નથી, તેવી સ્ત્રીઓને લગ્નની ઉશ્કેરણી કરવાના ઉદ્ધતાઈ અથવા “ જુલમ ” હામે છે. આવી ઉશ્કેરણીનું બીજું નામ “જુલમ કહેવાય અને તે અલબત વિરોધને પાત્ર છે. પરંતુ જે વિધવામાં કામતૃષ્ણ ઉત્પન્ન થઈ ચૂકી છે અને તે તૃષ્ણાને દાબવાના યથાશક્તિ કરાતા તેણીના પ્રયાસ નિષ્ફળ નીવડવાનું તેને ભાન થયું છે, જે વળી લગ્ન સાથે જોડાયેલા લાભગેરલાભનો સ્વતંત્ર રીતે વિચાર કરવા લાયક ઉમરની થઈ છે, તેવી વિધવાને પિતાની ઈચ્છાથી લગ્ન કરતાં સમાજે રેકવી ન Page #244 -------------------------------------------------------------------------- ________________ નહિતેચ્ચુ. જોઈએ એમ તેએ સૂચવે છે. અને મ્હારા મત તેથી ભિન્ન કાષ દિવસ ન હતા. હું તે આગળ વધીને šાં સુધી લખી ગયા છું કે, મળવિધવાઓને જ માત્ર નહિ પણ બાળકુમારિકાઓને અને અપકવ યના શકરાઓને પણ લગ્નની ઉશ્કેરણી થાય એવી વાતેા ન કરવી જોઇએ. પરણવું એ નિયમ અને બ્રહ્મચર્ય પાળવું એ અપવાદ' એમ જે હાલની પ્રજામાં મનાયલું છે. હેતે સ્થાને જીંદગી સુધી બ્રહ્મચર્ય પાળવું એ નિયમ અને પરણવું એ અપવાદ એવી માન્યતા પ્રચારવાની જરૂર છે, એમ મ્હેં અનેક વખતે કહ્યું છે. અને આ અકના પહેલા લેખમાં પણ બ્રહ્મચર્યની પુષ્ટિમાં આગ જેવા શબ્દાના ઉપયાગ કર્યા જોવામાં આવશે. Rex નિર્મળ દીલથી અપાતા જૂદીજૂદી વ્યક્તિએના અભિપ્રાયામાં સ્વાભાવિક રીતે જ સામ્યતા હૈાય છે. મહાત્મા ગાંધીના જ વિચારે મ્હને અનુમેાદન આપે છે એમ નથી, પણ બંગાળના ગાંધી એટલે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પણ મ્હારા આ વિષયને લગતા અભિપ્રાયને અનુમેદન આપે છે. ધ્યાનમાં રહે કે, આ પુરૂષ તે હતા કે ન્હેમનું શાસ્ત્રીય જ્ઞાન આજના હરકોઈ હિંદુ વિદ્વાનથી હડીઆનું હતું અને હેમને સ્વાત્માર્પણના ગુણ મહાત્મા ગાંધી સિવાય આજના ખીજા કાઈ હિંદીથી અનુસરી શકાય નહિ તેટલી હદનેા હતેા. આવા આવા પુરૂષા ધર્મ, વ્યવહાર, કુદરત, દેશકાળ વગેરેના ઉંડા અનુભવથી જે કાંઈ કહે તે વિચાર, વાડીલાલ નામના જૈનધર્મમાં જન્મેલા મનુષ્યના વિચારને સમ્પૂર્ણતઃ મળતા આવવા છતાં, એ મા વિદ્વાને ખીજા ધર્મમાં જન્મ્યા માટે ‘ મહાત્મા’ ગણાયા અને વાડીલાલ જૈનધર્મમાં જન્મ્યા માટે જૈનપત્રકારાની ગાળાના હકકદાર બન્યા ! એમ જ હાય; લેાકા એ નિમિત્તે પણ લખતાં-ખેલતાં—વિચારતાં તે શિખે છે ! વાડીલાલને અધર્મી અને એવી જી બારસા ગાળાનું દાન દેવા છતાં માસિકકારાને એના લેખેા એનું નામ છૂપાવીને પણ ઉતારી લઈ માસિકે ભરવાં પડે છે એટલુંએ દીલાસે લેવા જોગ છે. બાકી તા બાળકને જન્મ માતાની વેદનામાંથી જ થાય છે, ત્યાં પછી ખડખડવું નિરર્થક છે. મહાવીર કહેતા હવા ’ એ મથાળાના મ્હારા લેખ કે જે લગભગ પાંચ પત્રકારાએ ફરી છાપ્યા હતા હૈમાં ન્હાશં મહાવીર યથાર્થ કહે છે કે “ લેાકેામાં `શક્તિ ઘણી એછી ખીલેલી છે, તે કોઇ પણ રીતે વધારે ખીલે એ જોઇ હું પ્રસન્ન થાઉં છું. રે, તેએ તે શક્તિ મ્હારા ઉપર અજમાવવા જાય અને એ રીતે પણ તેએ પેાતાની શક્તિ ખીલવે તે તે જોવામાં મ્હને લહેજત ' ( જ છે. "" Page #245 -------------------------------------------------------------------------- ________________ વડોદરા રાજ્યમાં બાળલગ્ન અને વૃદ્ધલગ્ન વિરૂદ્ધ કાયદે. ૫૫ (१०) वडोदरा राज्यमां बाळलग्न अने वृद्धलम विरुद्ध कायदो... " જુન ૧૯૧૭ના આ પત્રના અંકમાં, જ્ઞાતિઓની જુલમી - જ્ઞાન દેર તોડવાના અને સંસારસુધારાની પ્રગતિને ગેરવાજબી અટકાયતથી બચાવવાના આશયથી ના ગાયકવાડ સરકારે કરવા ધારેલા એક કાયદાને અનુમોદન આપતાં હું કહી ગયા હતા કે, હિંદ જેવા સત્વહીન બની ગયેલા દેશમાં બુદ્ધિવાદ મદદથી અથવા લેકમત કેળવાય ત્યહાં સુધી રાહ જોવાની પદ્ધતિથી કોઈ પણ જાતનો સુધારે દાખલ થઈ શકે તેમ નથી. જે દેશમાં ચેતરફનો વિચાર કરવાની શક્તિ આપનારી ઉંચી કેળવણી તો દૂર રહી પણ પ્રાથમિક કેળવણી સેંકડે ૨૮ પુરૂષને જ મળે છે અને સ્ત્રીઓમાં તે માત્ર છે કાને જ તે મળે છે એવા દેશનો સામાન્ય જનસમૂહ કોઈ પણ સુધારાના લાભાલાભ હમજવાની કેટલી લાયકાત ધરાવતો હોવો જોઇએ એ વિચારવું મુશ્કેલ નથી; અને હાં સુધી આ સામાન્ય જનસમૃદ્ધ અમુક સુધારાની કિમત સ્વીકારે નહિ હ સુધી લોકમતનું માન રાખી સુધારે દાખલ કરવાનું મુલ્લવી રાખવામાં આવે તે હું નથી ધારો કે પાંચસે વર્ષે પણ આ દેશને ઉન્નત બનાવી શકાય. આ દેશમાં સંસારસુધારા અસરકારક રીતે દાખલ કરવા માટે રાજ્યની ડખલ અનિવાર્ય જરૂરી છે. રાજ્યની ડખલમાં જોખમ અને ભય નથી એમ હું કહેવા માંગતો નથી, પણ સંપૂર્ણ સત્યાનાશી કરતાં એવા ક્ષણિક ભયે વધારે ઈચ્છવા જોગ છે, અને વળી એથી લેકે રીઢા વધારે સહનશીલ–બનવા પામશે. નામદાર ગાયકવાડ સરકારે બાળલગ્ન નિષેધકકાયદો કરીને આ સત્ય અંશતઃપુરવાર કર્યું છે. * ગુજરાતી” જેવા કેટલાક પત્રકાર અને હેના પેટમાં કહાં દુઃખે છે તે નહિ હમજનારા કેટલાક ભોળા લેાકો હવે એવી દલીલ લાવે છે કે, એ કાયદો થવા છતાં બાળલગ્નો તો થયા જ કરે છે તે પછી કાયદાથી શું લાભ છે ? તેઓને જવાબ મળવો જોઈએ છે કે,કાયદે થયા પછી બાળલગ્નોની સંખ્યા ઓછી થવા પામી છે એ વાતની તો કોઈ વિધી પણ ના કહી શકશે નહિ. બાળલગ્નો એ કાયદાથી તદન અટકી જવાં જોઈતાં હતાં, પણ તેમ હજી થયું નથી એ ખેદ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ જનહિત છુ. જનક અવસ્ય છે; પણ હેને દોષ ભાગ્યે જે બાળલગ્નનિષેધક કાયદા ઉપર કે ના ગાયકવાડ સરકાર ઉપર મૂકી શકાય. એ દોષ અમલરેની કર્તવ્યપરાયણતાની ન્યુનતા ઉપર, જૂદા જૂદા ધર્મોના ગુરૂઓની દેશદ્રોહી ગેરકાળજી ઉપર, * ગુજરાતી ? જેવા વિચારના પત્રકારો ઉપર, અને કેળવાયેલા લોકનાયકે પણ રાજ્યના અમલદારોને મદદ કરવાની પોતાની ફરજ હજી હમજ્યા નથી તે ઉપર સુકા ઘટે છે; અને આગળ વધીને કહ્યું તે કાયદાને મળેલી ઓછી ફતેહ ખુદ તે કાયદાની દયાળુતાને આભારી છે. નહિ કે સખ્તાઈને. જે દંડને બદલે એક દિવસની પણ સખ્ત જેલની શિક્ષા ઠરાવવામાં આવી હોત તો એચાર અજ્ઞાન વ્યક્તિએ અસાધારણ દુ:ખ અનુભવવા પામત એ હું સ્વીકારીશ, પરંતુ એ “ભય” કોઈને કાયદો તોડવાની હિમત ધરવા દેત નહિ અને થોડાં વર્ષોમાં એ કાયદો બીનજરૂરી થઈ પડત.કાયદો છતાં હજી બાળલગ્નો થતાં રહ્યાં છે તે વાત ના. ગાયકવાડ સરકારની ધ્યાન બહાર નથી અને તેથી તે હાંની ધારાસભામાં ચેડા વખત ઉપર એવી દરખાસ્ત રજુ થઈ હતી કે બાળલગ્ન જેડનારને અથવા પુરોહિતને ગુન્હેગાર ઠરાવી સજા કરવી. હિંદુઓ બ્રાહ્મણ વગર લગ્ન કરી શકતા જ નથી અને જે બ્રાહ્મણને બાળલગ્નની તથા વૃદ્ધલગ્નની લગ્નક્રિયામાં ભાગ લેવા માટે અંદારી કોર્ટમાં ઘસડવામાં આવે તો એક પણ બાછાલન કે વૃદ્ધ લગ્ન થવા પામે નહિ પરંતુ કેટલાક અને આવા કાયદામાં મોટો ભય લાગ્યો અને તેઓ હેની વિરૂદ્ધ પયા.જેથી હાલ તુરતને માટે તે એ વિચાર પડતો મૂકવો પડ્યો છે. વડોદરાની ધારાસભાના સભાસદો અતિદયાળુ જીવદયાપ્રતિપાલક મહાત્મા જણાય છે ! આજના ભણેલાઓમાં કંઈ ખાસ લક્ષણ વધારે તરી આવતું જોવામાં આવતું હોય તે તે ભયભીતપણું છે. તેઓને મોક્ષ જોઇએ પણ મોક્ષ માટે તપ કરવો હેમને ભયંકર લાગે છે; અમેરિકા જેટલી લકમી ગમે, પણ જે સ્વાતંત્ર્યથી તે લક્ષ્મી મળી છે તેવા સ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટે લડવાની વાત એમને ભયભીત બનાવે છે; વડોદરા રાજ્યમાં બાળલગ્નો મુદલ અટકી જાય તે સારું એમ તેઓ દરછે છે, પણ એ કિમતી ફળ મેળવવા માટે જરા અગવડ કે મુશ્કેલી કોઈને ભેગવવી પડે એને વિચાર સરખો પણ હેમને ગભરાવી દે છે ! દરેક સ્ત્રીને માતા થવાની તીવ્ર ઉત્કંઠા હોય છે, પણ “આજના સુધારામાં જન્મેલી નાજુક સ્ત્રી પ્રસવવેદનાના સંભળેલા ખ્યાલ માત્રથી એટલી કરતી હોય છે કે માતા થવાના પ્રસંગને દૂર રાખવા અકુદરતી ઈલાજો Page #247 -------------------------------------------------------------------------- ________________ વડેદરા રાજ્યમાં બાળલગ્ન અને વૃદ્ઘલગ્ન વિરૂદ્ધ કાયદે. ૫૦ લેવા ક્રાંકાં મારતી હેાય છે. કુદરતે જો આકાશમાંથી નાજુક સ્ત્રીના બછાનાનાં બાળક ફેંકવાની રીત કરી હેાત તે! આજે ચુર્રાપની હજારા રમણીએ કુમારિકા રહી ન હોત અને હજારાએ ધિક્કારવા ચેગ્ય અકુદરતી ઈલાજો લીધા નહેાત ! કુદરતની દુરંદેશી (જેને વેદા ‘માયા’ કહે છે) તે હિંદના પૂર્વાચાર્યાં અને ગ્રિસના ધારાશાસ્ત્રીએ બરાબર સ્પુભજ્યા હતા, પણ આજના સમાજશાસ્ત્રીઓને હેનું ભાન નથી. સ્ત્રીપુરુષની સંયોગક્રિયામાં આખી સૃષ્ટિ આનંદ માને છે તે શું છે ? શું એ ખરખર વ્યક્તિગત હિત છે કે વ્યક્તિને આત્મભાગ છે? કુદરતે જો માસને એમ કહ્યું હેત (સમજાવટ'થી) કે તું સૃષ્ટિને ચાલુ રાખવા માટે સંતતિ ઉત્પન્ન કર, તેા માણસ પેાતાના કિંમતી વીને ભેગ આપવા કંદાપિ તૈયાર થતે નહિ; અને તેથી જ કુદરત સમાગમક્રિયા સાથે એક પ્રકારની ઉગ્ર સુખની લાગણીનું મિશ્રણ કર્યું, કે જેથી માસ્ તે વ્યક્તિગત સુખની પ્રાપ્તિ ખાતર સંચેોગક્રિયામાં જોડાય અને ઇચ્છાથી કે વગર ઇચ્છાએ બાળકને હયાતીમાં લાવે (વાંચેા આજના અંકમાં જર્મનીનાં અનુષંગી લગ્ના’વાળી તાંધ’માં શાપનહેારના વિચારે.) રાજાઓએ કુદરતની આ માયા'નું રહસ્ય હુમજવુ જોઇએ અને—પ્રજાની ઈચ્છા હૈ। વા ન હેા–જોતું પરિણામ ઉપાવવા માટે ગમે તેવા સખ્ત કાનુન નિર્ભયતાથી કરી દેવે જોઇએ. માત્ર બાળલગ્ન જ નહિ, માત્ર વૃદ્ઘલગ્ન જ નહિ,પણ હરકેાઇ લગ્ન કે જે નમાલી પ્રજાના ઉત્પાદક થઇ પડવાના સંભવ હેાય તેવાં તમામ લગ્ન અને સઘળા રીવાજો લેાખડી કાનુનથી દાખી દેવા જોઇએ. પરન્તુ આ કાનાથી બની શકે ? જે રાજા અગત ખર્ચો નહિવત્ રાખીને રાજ્યની લગભગ સઘળી આમદાની પ્રજા પાછળ જ ખર્ચી શકતા હેાય અને એ રીતે લેાના હૃદયમાં એવી જગા પામી શક્યા હૈય કે હે કાઈ પણ કાયદે કે હુકમ હેતુ રહસ્યઃ નહિ સ્ડમજી શકનારી અજ્ઞાને પ્રજા પણ રાજા તરફના પ્રેમ ' (that devotion ' which is taught to the world from time imm. emorial as a virtue ' though in fact it is but a delusion of the weaklings introduced by the strong ) ખાતર ખુશીથી પાળે, તેવા રાજા જ સખ્તમાં સખ્ત કાયદા વડે સમાજને મજબુત બનાવી શકે. કેટલાંએ દેશીરાજ્યામાં રાજા માટે પ્રજામાં માન નથી હેતું, ત્યાં રાજા એ પ્રજાના પરસેવાના પૈસાપર ઇશ્વરી હક્કની રૂએ એક અથવા ખીજા રૂપમાં લૂટચલાવે છે ', Page #248 -------------------------------------------------------------------------- ________________ ૫૯૮ જૈનહિતેચ્છું. ' અને તેવી રીતે મળેલાં નાણું પિતાના અંગત સુખો અને સગવડ અને ભભકાઓ અને મજાઓમાં ખર્ચે છે. તેથી તેઓના શબ્દ પ્રત્યે લોકોના હૃદયમાં કંઈ પૂજ્ય બુદ્ધિ ભક્તિભાવ–નથી હોતે, અને ભક્તિભાવ વગર સખ્તાઈ થઈ શકે જ નહિ. મનુના કાયદા અતિ સપ્ત હતા, પણ તે પ્રેમપૂર્વક પળાતા; કારણ એ છે કે મનુ એક ત્યાગી જેવો—દુનિયાએ માનેલા સુખની તમા વગરનો ધારાશાસ્ત્રી હતા. માત્ર તેઓ જ સપ્ત ધારા કરી શકે કે જેઓ પિતા તરફ સખ્ત હોય, પોતાના મોજશોખ અને ખર્ચો અને સગાવડે અને સુવાળાપણા ઉપર છુરી મૂકી શકતા હોય. હિંદુ તત્ત્વજ્ઞાનનું આ રહસ્ય છે, અને સમાજવ્યવસ્થા કે રાજ્યવ્યવસ્થા એક વાતને હિંદુ તત્ત્વજ્ઞાને છેડી નથી. I મુદાની વાત પર આવતાં કહેવા દો કે, વડોદરા રાજ્યની ધારાસભાએ પુરોહિતેને દંડવાની દરખાસ્તને હવામાં ફેંકી દેવામાં માત્ર ભરૂમણું–નિબળતા બતાવી છે. બાળલગ્ન અને વૃદ્ધલગ્ન ( વૃદ્ધલગ્ન અટકાવવા માટે હમણાં. આ ધારાસભાએ એ ખરડે પસાર કર્યો છે કે પ૦ કે તેથી વધુ ઉમરના પુરૂષે ૧૬ કે તેથી ઓછી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કે પુનર્લગ્ન ન કરવું અને કરશે હેને રૂ. ૫૦૦ સુધીના દંડની સજા કરવામાં આવશે.) અટકાવવાની વાત એ એક theory. “સિદ્ધાન્ત” મારા હોય, એક ચર્ચા કે શાભાની ચીજ માત્ર હોય એમ આપણે લોકો હમજે છે; એની અનિવાર્ય જરૂર વિચારવા જેટલું એમનું સમાજશાસ્ત્રને લગતું જ્ઞાન નથી. દુનિયામાં હેટામાં મોટે પ્રશ્ન સમર્થ પ્રજા ઉત્પન્ન કરવાનું છે, રાજનીતિ, વૈદક, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, સંગીત, ઇતિહાસ, યંત્રવિર્ધા, રસાયણ વિદ્યા અને ખુદ ધર્મશાસ્ત્ર પણ એ મુખ્ય પ્રશ્નના નીવેડામાં મદદગાર ચીજો તરીકે જ કામનાં છે. નિર્બળ પ્રજા ઉત્પન્ન થતી અટકાવવી એટલું જ બસ નથી, પણ સબળ પ્રજા ઉત્પન્ન કરવી એ રાજ્યનું લક્ષબિંદુ હોવું જોઈએ. સ્વરક્ષણ કરવાની શકિત વગરનો એક પણ માણસ ન પાકે એટલી હદ સુધીનું બંધારણ કરવાનું છેઃ એ ખ્યાલ નજર હામે રાખીને ક્રમશઃ સુધારા દાખલ કરવા જેઇએ. જે રાજ્યમાં બાળકો પરણતાં હોય, જે રાજ્યમાં ખેડુતો પિતાના, રાજ્યના, ધીરનારના, કુદરતના કે બીજા કોઈ પણ કારણથી] ખે મરતા હોય, જે રાજ્યમાં એક પણ માણસ અપઢ હોય, જે રાજ્યમાં સ્ત્રીઓને કુકમ કરવાને રસ્તો લેવાની ફરજ પડતી હોય, Page #249 -------------------------------------------------------------------------- ________________ વડેાદરા રાજ્યમાં બાળલગ્ન અને વૃદ્ઘલગ્ન વિરૂદ્ધ કાયદેા. ૫૯ તે ‘રાજ્ય’નથી, સ્મશાન છે. લેાકેા અજ્ઞાન છે માટે સુધારા થઇ શકતા નથી એ દેશીરાજ્યાનું અહાનુ માત્ર છે, જેમ કે પરદેશીએ હમારા ધરસંસારમાં ડખલ કરે તે હુંમને ઠીક લાગે નહિ એ વિચારથી અમે હમારી સામાજિક બાબતમાં માથું મારતા નથી' એમ કહેનારી શ્રીટિશ રાજ્યસત્તાનુ એ પણ એક બ્હાનું છે. બન્ને ન્હાનામાં નિઅળતા છુપાયલી છે; અને નિર્બળતાના મૂળમાં સ્વાર્થ ત્યાગના અભાવ છૂપાયલે છે. કાને લશ્કરમાં જોડાવાની અને મરવાની ફરજ પાડવી એ જુલમ ગણાય એમ કહેનાર ઇંગ્લાંડે આજે, જ્વેને તે પોતે ધિક્કારતું હતું તે જ ફ્રેડરિક નિત્શેના સિદ્ધાંતને તથા જર્મનેાના ધારાને અનુસરીને ફરજ્યાત લડાયક ધેારણ કેમ દાખલ કરવું પડયું ? જેએ ; પ્રથમ બુદ્ધિથી સ્ટમને સખ્ત ઇલાજ લેવાની હિંમત ધરાવતા નથી તેને એક દિવસ કુદરતના ત્રાસથી ૭૫ ટકા જેટલી પાયમાલી સહન કર્યા પછી તેવી હિંમત ધારણ કરવી પડશે. કુદરતના કાનુન દયાળુ નથી, અટલ છે, વજ્રના હરફ સમાન છે. Shy, ashamed, nwkward, like the tiger whose spring hath failed thus, ye higher men, have I often seen you slink aside. A cast which ye made had failed. But what doth it matter, ye dice-players ? Ye hd not learnt to play and mock! Do we not ever sit at a : great table of nlocking and playing ? And if great things have been a failure with you, have ye yourselves therefore been a failure? And if ye yourselves have been a failure, hath man therefore-been a failure ? If man, however, hath been a failure: well then ! never mind * * The creators are hard. And blessedness must it seem to you to press your hand upon millenniums as upon wax. * * * ; * Blessedness to write upon the will of millenniums as upon brdss,-harder than brass, nobler than brass. Entirely hard is only the noblest... Become hard. * * Page #250 -------------------------------------------------------------------------- ________________ - જૈનહિષ્ણુ (११) प्रमाणिकता अने खरी वस्तुस्थितिनुं मान लोको क्रहारे मेळवशे? જેનશાસન પત્ર જણાવે છે કે “સ્થાનકવાસી જૈન મુનિ શ્રી માણેકચંદજી તપસ્વીજીએ હાલમાં કાળજ્ઞાનતત્વચિંતામણી નામનું એક સારૂ પુસ્તક બહાર પાડેલ છે. તે વાંચી જતાં જણાયું છે કે તપસ્વી મહારાજને આ પ્રયાસ ખરેખર ધન્યવાદને પાત્ર છે. શ્રદ ઇન પ્રતિમાજીના સંબંધમાં એમણે સારા ઉલેખ કર્યો છે. .....પોતે સર્વે વાડા સંઘેડાથી ફારગત થયાનું જણાવે છે ......વિશેષમાં ઢુંઢીઆ પંથની ઉત્પત્તિ અને અંદર અંદરના કલહનું સ્પષ્ટીકરણ કરેલ છે”...હું ઇચ્છું છું કે પત્રકારે આવાં લખાણે. લખી મોકલનારનો વિશ્વાસ કરવા પહેલાં સામાન્ય અક્કલનો ઉપગ કર્યો હોત. મૂર્તિપૂજાની ચર્ચા કરવાની આ પ્રસંગમાં મુદલ જરૂર નથી; માત્ર એટલું જ પૂછવાની જરૂર છે કે “શાસનના તામ્બર મૂર્તિપૂજક અધિપતિ હેમના પંથના કોઈ મુનિ મહાવીરની વૃત્તિ સમક્ષ બકરાને હોમ કરવાના ઉપદેશવાળું પુસ્તક છપાવશે તે હેને ધન્યવાદને પાત્ર અને સારું પુસ્તક કહેશે, કે શ્વેતામ્બર જનોએ એ મુનિમાં મુકેલા વિશ્વાસનો ભંગ કર્યો કહેશે ? માણસને પિતાને રૂચ સિદ્ધાંત માનવાને અને હેને વખાણવાને દરેક હક્ક છે, પરંતુ એક માણસ અમુક સિદ્ધાંતના ઉપદેશક અને અમુક ધન્ય ધર્મગુરૂનો ઝભો પહેરી તેથી તદન વિરૂદ્ધને ઉપદેશ ફેલાવે એ શું પ્રમાણિક છે? અને જેનામાં એટલી પ્રમાણિકતા પણ નથી તે માણસ ધર્મના આ કે પેલા સિદ્ધાન્તોની પરીક્ષા કરવાની લાયકાત કેવી રીતે ધરાવી શકે? એવા માણસના મુખેથી નીકળતા “મૂર્તિ પૂજા સારી છે, એ બોલની જેમ કાંઈ કિંમત નથી તેમ “ મૂર્તિપૂજા બન જરૂરી છે” એ બેલ પણ અર્થ વગરના જ છે. ઇંગ્લંડનો પગાર ખાનાર અમલદાર જર્મનીનો દૂત બને એના જેટલી જ અધમતા, મુખે મુહપતિ અને હાથમાં આદ્યા કાયમ રાખી મૂર્તિપૂજાની હિમાયત કરનારમાં હોય એને જે મૂર્તિપૂજા ઈષ્ટ લાગતી હોય તે ખુલ્લી રીતે સ્થાનકવાલી સંપ્રદાય છોડી કવેતામ્બર મૂર્તિપૂજક કે દિગમ્બર પંથ = સ્વીકારી લે એ જ પ્રમાણિકતા છે. “હું સર્વ વાડા સંઘેડાથી ફારગત થયો છું એમ કહેવું અને અમુક એક જ વાડાએ માનેલાં ચિન્હો ધારણ કરી રાખવાં એના જેવો વિશ્વાસઘાત દુનિયામાં બીજો ક હેઈ શકે? અને અફસોસની વાત છે કે શ્વેતામ્બર ભાઈઓ-ખુદ કેળવાયેલા Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિકતા અને વસ્તુસ્થિતિનું ભાન. ૬૦૧ , * " પત્રકાર-આવા વર્ઝનમાં રહેલી અપ્રમાણિકતા હુંમજવા છત્ત પથમેહને લાધે વિશ્વાસઘાતની તારીફ કરવામાં પાછા પડતા નથી. આ રીતે તેમે માત્ર સામાન્ય નીતિ અને ધર્મને ધ્વ ́સ કરે છે એટલું જ જ નથી,પણુ પેતાના પંથને પણ નહિ ઇચ્છવા જોગ ભાવના ideal શખવનારા થઇ પડે છે.આ પ્રસગે,મુકાબલા ખાતર,જૈનપત્રકારા જે જન ઉપર તિરસ્કારના વર્ષાદ વર્ષાવવા લાગ્યા છે તેવા એક નિ દૂષ–પ્રમાણિક જતના દાખલ(જંતાના આશ્ચર્ય વચ્ચે) રજુ કરવાની જરૂર જોઉર્દુ, કે જે જૈને ગયા માસમાં ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કર્યાનું છાપા પરથી જણાય છે. આ યુવાન કાઠીયાવાડી જૈત ચ્. જ્યુએટ બ્રહ્માસમાજ ની સેવામાં પેાતાનેા સમય વ્યતીત કરતા તેવામાં મ્હારા પ્રમુખપણા નીચે હેમણે મુંબઇમાં એક ભાષક્ આપ્યું હતું તુને હેમનું હૃદય નીખાલસ, સેવામય અને ઉજ્જ્વલ લાગ્યું હતું. કાઇ પણ જાતના લાભની ખાતર તેએ પેાતાના અભ પ્રાયને વેચે તેવા નથી જ; તેમ બી. એ. સુધી ભણેલા અને ઘણું પુસ્તકે વચિવા ૫.મેલા એક બુદ્ધિમાન મનુષ્ય તરીકે કાખની સમજાવટ કે ફેસલામણથી ધર્મ બદલે એ અસભવિત છે. હું ધારૂં છું કે, એમનો બાતમાં મૂળ કારણ એહેવું જોઇએ કે, સાંસદ સ્વીડનબેર્ગની પ્રેમય કલ્પનાઓએ એમના લામણી વિભાગને સજ્જડ અસર કરી લેવી જોઇએ, જેવી કે અગાઉ જાણીતા બ્રા હ્મણ ગ્રેજ્યુએટ રા. ભટ્ટને થઇ હતી. કેટલીક પ્રકૃતિમાં બુદ્ધ તત્ત્વ, કેટલીકમાં ભક્તિત્ત્વ અને કેટલીકમાં પ્રવૃત્તિતત્ત્વ વિશેષે હેય છે અને કાકાનાં મેતા ગાણુ હાય છે. ભક્તિનના પ્રાધાન્યવાળી પ્રકૃ તને સ્વીડનબર્ગ જેવા લેખકા વધારે સચોટ અસર કરે છે. બુદ્ધિતત્ત્વના પ્રાધાન્યવાળા પ્રકૃતિને જૈનધર્મની સ્થા દાદ શૈલિ અને કર્મગ્રંથો જાદુઈ અસર કરે છે અને હુને લાગે છે ૩, બુદ્ધિતત્વના પ્રાધાન્યને લીધે જ, જેતેમાં કેશરના ચાંડલા કરવાના રૂચિ થઇ હશે, કારણ કે કેશરના રંગ પીળેા છે, તેમજ બુદ્ધિના પણ આથી એમ મજવાનું નથી કે પીળા ચાંડલા કરે તે બધાની પ્રકૃતિમાં મુદ્દતત્ત્વ વિષે હાવું જ જોઇએ. આ દેશમાં મનુષ્ય બાપે માનેલા ધર્મ ચાલુ રાખે છે, તેઓ કાંઇ પ્રકૃતિ અનુસાર ધર્મ પાળતા નથી કે ધર્મની પસં દગી પ્રકૃત્તિતત્ત્વના પ્રાધાન્યવાળી પ્રકૃતિને ફ્રેડરિક ન ઉપદેશા વધારે અનુકૂળ લાગે છે. હની પ્રકૃતિને નથી);અને અને ગીત ના જે અનુકૂળ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૬૦૨ જૈનહિતેચ્છુ. લાગે હૈમાં જ હતું શ્રેય છે, અને તે સ્વીકારવાના હેતે જન્મહ હેવા જોઇએ. તે જો ભ્રમણામાં હશે તે, આજે જેમ પ્રમાણિકપણે તે જૈનમાંથી ખ્રિસ્તી ધર્મમાં જાય છે તેમ, કાલે ખ્રિસ્તીમાંથી જૂનમાં આવશે, અને તે વખતે વળી વધારે ચામ્યતા સાથે, માત્ર તે જ માણસ સમાજને ભય'કર છે કે જે મનમાં જૂદું` રાખે અને બહાર જૂઠ્ઠું બતાવે; અને પત્રકારને માત્ર વ્યક્તિના તે વર્તન ઉપર જ ટીકા કરવાના અધિકાર હૈઇ શકે કે જે વત્તત સમાજને નુકશાન કરતું હાય. સમાજને નહિ અસર કરતું એવું વ્યક્તિનું વક્ત્તન પત્રકારાના હકકની હદમાં આવતું નથી, જે જૈન ગ્રેજ્યુએટ આભાર કુટુબને હેવા છતાં, પેાતાના હૃદયને જે ઠીક લાગ્યુ તે સ્વીકારવામાં સમાજના કાપનેા મ્હાટે ભય છે. એમ. જાણવા છતાં, ખુલ્લી રીતે, નિડરતાથી અને પૂર્વની માન્યતાઓને ગાળા ભાંડયા સિવાય, ચુપચાપ બીજો ધર્મ સ્વીકારે છે હેનામાં સત્યાગ્રહ અને પ્રમાણિકતા નામના બે મહાન ગુણે અવશ્ય સાબીત થાય છે, કે જે ગુણેા અંશતઃ પણ હેને આજે નિવૃંદનારી ધર્મમૂત્તિ એમાં નથી. લેાની લાયકાત તે જુએ તે આજ સુધી તેઓ પોતાના ૬ સ્વધર્મી ' માનતા હતા હેતે એકાએક શત્રુ, મુર્ખ, ભ્રષ્ટ કહેવામાં હેમને પૂર્વ સંબધને કાંઇપણ ખ્યાલ આવે છે ? અને કયા જૈન આચાર્યે હેતે જૈન ધર્મનું બુદ્ધિગમ્ય રહસ્ય હુમ જવવાના શ્રમ સેબ્યા તે કાઇ બતાવશે ? ' ટુંકમાં, એક જૈન ખ્રિસ્ત થાય તે, જૈતાની સખ્યામાં થતા એટલા ઘટાડાની દૃષ્ટિથી નહિં ઈચ્છવા જોગ છે એ ખરું, પર કુદરત ઉપર કાઇને કાપ્યુ ડાઇ શકે નહિ, એમ તે ધણાએ જેતે -ખુદ જનસમાજના ભ્રષ્ટ સૌંસારબંધારણને પ્રતાપે-અકાળે મરે છે, હેતા ખેદ કરવા કેટલા જૈને નવરા થાય છે? ગમે તેમ પણ વટલાનાર જૈન પ્રમાણિક તા અવશ્ય છે, જુારે પેાતાને વાડા સંઘેડા'માંથી મુક્ત મનાવનાર અને તે છતાં આધેા-મુહપતિ બાંધી સેંકડા સ્થાનકવાસી જૈનાને પેાતાની પાછળ ભમાવનાર અને પે તાના માનમાં જમણેનાં ખર્યાં સ્થાંતકવાશીએ પાસે જ કરાવનાર વ્યક્તિ-પછી; તે તપસ્વી હૈ। કે રખજી હૈ। કે ભ્રમચારી હા. ગમે તે ઢા—મૂર્તિપૂજાના ઉપદેશ વડે એક પંથના પાંચ લાખ અનુયાયી એના વિશ્વાસધાત કરે છે, અને વધુ ખેદ તે એ છે કે તેવા Page #253 -------------------------------------------------------------------------- ________________ * પ્રમાણિકતા અને વસ્તુસ્થિતિનું ભાન. ૬૦૩ સમાજદ્રોહીઓ કોઈ પણ દેશમાં કઈ પણ કામમાં કોઈ પણ પથમાં સાધુ કે ગૃહસ્થના વેશમાં જોઈએ તેટલી સંખ્યામાં મળી આવે છે. હું આ માણસને ધિકકારવા નથી માંગતે, એ માણસની જે પ્રવૃત્તિ સમાજને ભ્રષ્ટ અને પાયમાલ કરનાર થઈ પડે છે તે પ્રવૃત્તિને ધિક્કારું છું અને મહારા સઘળા જોરથી ધિક્કારું છું. તપસ્વીએ ગઈ સાલમાં રાજકોટના સ્થાનકવાસીઓમાં જે તેફાન મચાવ્યું હતું, જે શબ્દો ઉચ્ચાર્યા હતા, જે શબ્દો પૈષ્ફલેટ અને પેપર દ્વારા પ્રગટ કર્યા હતા તે સઘળા ઉપરથી હેને કઇ પણ સામાન્ય નીતિને રહમજનારે માણસ સાધુ તો શું એક નેકર રાખવા લાયક માણસ પણ નહિ કહી શકે.હું જાણું છું કે રાજકોટમાં હેમના વિરૂદ્ધ એક પક્ષ હયાતી ધરાવે છે, હું જાણું છું કે તેઓએ પણ તપરવીને ઉશ્કેરણ થાય એવું કહ્યું-કર્યું હશે; હુને તે સાથે કરશે સંબંધ નથી; સંબંધ માત્ર એટલી જ સાદી બાબત સાથે છે કે, દુશ્મને ગમે તેમ કહે કે કરે તેથી એક પંચમહાવ્રતધારી જૈન સાધુ આટલી હદ સુધીના અસહ્ય શબ્દોને ઉપયોગ કરે, લેક્રેમાં ઉશ્કેરણીઓ કરે, અમુક વ્યક્તિના વૈરની વસુલાત ખાતર ખુદ ધર્મને જ બેટો ઠરાવવા બહાર પડે, આના જેવી ભ્રષ્ટતા કાઈ વેસ્થામાં પણ ન હોઈ શકે? વેશ્યા પણ જહેને પગાર ખાય છે હેના તરફ -પગાર ભોગવતાં સુધી તો-વફાદાર રહે છે. છબી પડાવવા બાબતમાં, પગલાં બાબતમાં, પાટે રૂપિયા મૂકાવવા બાબતમાં, ઘણું વર્ષો અને ગાઉ આ માણસને માટે મહે “ જૈનસમાચાર”માં ઉલ્લેખ કર્યો હતો અને તે વખતે રાજકોટના જ કેટલાક સરળ ભકતો હારી નિઃસ્વાર્થ સલાહ ઉપર ગુસ્સે થઈ ગયા હતા. આરોપીએ તે વ. ખતે તે સઘળી બાબતને ઇનકાર કર્યો હતે; અને હમણાં તે પોતે તે બધી વાતને ખુલ્લે એકરાર કરે છે અને એમ કરવું વાજબી છે એમ પણ કહેતાં તેને મુહપતિની શરમ નડતી નથી. ભોળા લે કાની હવે આંખ ખુલી છે, જે કે ધર્મપ્રેમથી ચેતવનારે તે હેને ભારે દડ ભરવો પડયો હતો. જૈન બંધુઓ,કાં તે શા અને માને અગર તે જમાનાને માને; માત્ર અંધશ્રદ્ધાને વળગી રહેશે તો હજીએ વધારે દુઃખી થશે. શાસ્ત્રને માનવાં હોય તે વધારે નહિ તો ફક્ત દશવૈકાલિક કે આચારાંગ બેમાંનું એક સત્ર વાંચી જાઓ ( બહુ મહેતું નથી; સહેલું રહમજાય તેવું છે; અને ગુજરાતી " Page #254 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ. — ભાષાન્તર છપાયલું મળી શકે છે ).અને પછી તે શાસ્ત્રમાં ભગવાને જે સાધુધર્મ વર્ણવ્યાં છે હેને અડધે પણ ભાગ જેઓ પાળતા હેય હેને ખુશીથી માને; પરંતુ જેઓ જુઠ ક્રોધ, ખટપટ, માન અને નિંદાથી ભરપૂર કો કરતા હોય, જેનામાં એક સામાન્ય મિ. યાત્વી જેટલી પણ સરળતા કે પ્રમાણિકતા કે નમ્રતા ન દેખાતી હોય, તેવાને તે દૂરથી નવગના નમસ્કાર કરે. જમાનાને જ માનવો હેય, તો આ કે પેલા કોઈ પણ સાધુના પક્ષકાર ન બનતાં દેશની પ્રગતિનું અંગ બનો અને ફુરસદે કોઈ પણ ધર્મના સાધનો ઉપદેશ સાંભળે ( હેમાંથી સ્વીકારવા યોગ્ય લાગે તે ગુપચુપ સ્વીકારે અને છોડવા ગ્ય લાગે તે ગુપચુપ છોડી ઘો). જૈન ધર્મનાં શાસ્ત્ર અને ગ્રંથ ઘેર બેઠાં વાંચી એકાંતમાં તે ઉપર મનન કરશે તે ના સાધુઓના વ્યાખ્યાન કરતાં વધારે લાભ મેળવી શકશો. જ. સાજી મહારાજ ! છેક જ હાથથી ગયેલા પાત્ર સાથે સુલેહ કરવાને કેશીશ છોડી હમારા આત્મધ્યાનમાં જ રહે એ હમારો અને સમાજના માટે વધારે હિતાવહ છે. મૂળ સડયું તે હવે સુધરવાનું નથી, અને જે જાય છે તે પોતાના જાનથી જાય છે. નવતરવ(nine Elements) ખુબી રહમજનારે કોઈના “ જવા” અને “રહેવા ” બાબતની ચિંતા કરવી એ જ નિબળતા છે. અફસોસની વાત છે કે કેટલાક ભણવાગણ્યા માણસો પણ માત્ર એ કવાર પક્ષ પકડ્યો તેટલા ખાતર દાંભિકાના ટેકામાં રહે છે અને સમાજમાં કલહને અખાત વિસ્તારતા જાય છે. જેઓ જાગતાં પથારીમાં લઘુશંકા કરે અને કાંઈ સલાહ આપવી વ્યર્થ છે. ભણેલાઓ, દેશની સ્થિતિ તે જરા જુએ આખી દુનિયાને માથે જીવવા-મરવાનો સવાલ આવી પડે છે; હિંદ પણ કેટલું ચિંતામાં છે. હિન્દને જીવવું જ હોય છે. આવા ધમેના રોગોને એક અભરાઈ ઉપર મૂકી સમાજસુધારણ, કેળવણી અને વ્યાપારહુ ઝર તરફ જ પિતાનું સઘળું લક્ષ આપવું જોઈએ છે. જોગટાઓ તો હમારી પાસે માગીને પણ પેટ ભરશે, પણ હમે શું કરશે હેન કેન વિચાર કરશે ? - મના નચાવ્યા નાચી લડાઈટંટા અને ખર્ચો કરી શા માટે દેશને વધારે નિર્બળ અને નિર્માલ્ય કરો છો ? મેલ સુંદરીને વરવી છે તે તો હેમને છે; અને તે જાનનું ખર્ચ હુમારા માથે છે ! અરે ભોળાઓ, શું કરવા હાથમાં દીવો લઈ ફૂપમાં પો છો ? મહારાજે } : . ત થઈ ફરવામાં અને પાછળ પાછળ દર્શન માટે ભ Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિકતા અને વસ્તુસ્થિતિનું ભાન. ટકવામાં (અને કઈ વખત તે છોકરા માટે દોરાધાગા કરા-- વવામાં ) શું કરવા નાહક હમારા પૈસા, શરીર અને સમયની સાથે હમારા આત્માને પણ ડુબા છો? તેઓ સારા હશે તે હેને લાભ મળે છે; ખોટા હશે તો તેથી ગેરલાષ પ્રથમ હું મને (અને પછી–અને તે પણ બીજા ભવમાં–હેમને ) છે. માટે હમે હમારું સંભાળ અને સાધુધેલા થવાને બદલે દેશધેલા બને. અકેક સાધુની માનતામાં કે હેના માનમાં કહાણીપ્રભાવના કે જમણ કરવામાં, કે હેના કહેવાથી કોઈ ટીપ ભરી આપવામાં હશે હજારો રૂપિયા દર વર્ષે ખર્ચા છે, પણ કેળવણીના ફેલાવામાં કે • હોમરૂલ લીગ ' માં કે સમાજસુધારણામાં કોઈ દિવસ રાતી પાઈ ખર્ચા છે ? અને એ હમારા પાખંડી–માનભૂખ્યા-ગુરૂઓએ હમને વે રસ્તે ખર્ચવાની સલાહ પણ કોઈ દિવસ આપી છે ? આ ભેલા! તેઓ હમને કોઈ દિવસ એવી સલાહ આપવાના નથી હમે મૂખ રહો એમાં જ હેમનું હિત છે, હમે બુદ્ધિશાળી અને દેશદાઝજ્ઞ થાઓ એમાં તે એમનું નુકશાન છે. પેશાબ ખુલ્લી જમીન પર કરવો કે પાત્રમાં કરવો એ બાબતના નિર્ણય કરવામાં હમે નહક વખતે ન ગુમાવે; તે કામ નવરા ભીખમંગાને માટે રીઝ રહેવા દો. હમારી આસપાસ બત્રીસ ક્રેડ દેશી બંધુઓમાં શું દશા* ચાલી રહી છે તે તરફ હમારું ધ્યાન રક્તાં શિખો. જે * ૩૨ ક્રેડ ભારતવાસીઓ પૈકી ૧૦ ક્રોડ તે ભૂખે મરે છે એમ શ્રીઅર્સન નામને અંગ્રેજ ગણત્રી કરીને કહે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભૂખથી ૮૦ લાખ અને પ્લેગથી ૧૦ લાખ હિંદીઓ મરણ પામ્યા, કેટલાક લોકોને એક જાતનો પથ્થર ભાગીને હેલેટ ખાવો પડે છે અને થોડા વખતમાં મરવું પડે છે. આવા ભયંકર ભૂખમરા વચ્ચે “નીતિ પાળવી પણ મુશ્કેલ છે તો મોક્ષની ચર્ચાઓમાં સમય ગુમાવવો એ મૂર્ખતા નથી શું ?થો આરો આજે રહ્યા નથી, કે જે વખતે ૨૦-૨૦ હજાર માણસે એક સાથે સાધુ બની શકતા અને તેમને આહાર પણ મળી રહે. રૂશિયા જેવા પછાતમાં પછાત દેશના લોકોની સરેરાશ આવક મહીને રૂ. ૧૪) છે, અમેરિકનની રૂ. ૫૦) છે, સ્ટૅટલૅન્ડના માણસની રૂ. ૬રા છે, હારે આજે ભારતના પ્રત્યેક મનુષ્યની (સરેરાસ) આમદાની મહીને રૂ. ૧-૬-૦ છે, અને હાનામાં ન્હાના ગામડામાં અને હદપારની કરકસરથી રહેનાર ખેડુતને પણ મહીને રૂ. ૪-૦-૦ ખર્ચ આવે છે. આ ખાડે કેવી રીતે પુરાશે ? પેટાજ્ઞાતિઓ અને ધર્મપથના Page #256 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ. દેશમાં પેટને માટે સ્ત્રીઓ વેશ્યા બની રહી છે,* અનાથો મુસલધાંધળ છોડી મે કયા સંજોગો વચ્ચે આવી પડ્યા છે હેને જરા વિચાર કરો, નહિ તે હમારા ઘણું લાડથી ઉછરેલા છોકરાઓને મનને દાંતનું પણ વૈર થશે, વંશ જ નહિ રહે તે હમારી પેટાજ્ઞાતિઓ અને ધર્મપંથે કહીથી રહેવાના હતા ? રહેશે માત્ર હમારા પેટ પર લાત મારીને ખાનારા રાતામાતા “મોક્ષના ઈજારદારો”! ૪ હિંદમાં ૨ કેડ ૬૪ લાખ તે બાળવિધવા છે; એટલે કે ૧૫ વર્ષની નીચેની ઉમરની એટલી વિધવાઓ છે ! ૧૦ થી ૧૫ ની વયની ૬૫ લાખ “પત્નીઓ છે, અને રાા લાખ હવધવાઓ છે ! ૫ થી ૧૦ ની વયની ૨૨ાા લાખ “પત્ની ‘ઓ છે, અને ૮૫ હજાર વિધવાઓ છે! ૪ વર્ષની ઉમરની ૧ લાખ ૨૪ હજાર “પત્ની ”ઓ છે, ૧૦ હજાર વિધવાઓ છે! ૩ વર્ષની ઉમરની ૫૦ હજાર “પત્નીઓ છે, અને બે હજાર વિધવાઓ છે. વધારે અરું પાડવાં હોય તે સાંભળો હજી -૧ વર્ષની ઉમરની ૩૧ હજાર પત્નીઓ છે અને બે હજાર વિધવાઓ છે. પરિણામ શું ? ફકત કલકત્તા શહેરમાં ૧૦ વર્ષથી નીચેની ઉમરની ૧૧૦૦ વેશ્યાઓ નજરે પડે છે (કુલે વેશ્યા લકત્તામાં ૧૪ હજાર ! હિંદમાં કુલ ૫ લાખ સ્ત્રીઓ ખુલ્લી રીતે વેશ્યાને ધંધો સેન્સસમાં નેધાવે છે, શરમથી નહિ લખાવનારી વેશ્યાઓ અને ખાનગી કુકર્મો કરનારીની સંખ્યા તેથી પણ વિશેષ! ) “દેશદર્શન” નામના હિંદી પુસ્તકના ઝવદ્વાન લેખકે આખા દેશમાં ફરીને દરેક સ્થિતિના લોકોને મળીને ખરી હકીકત બહાર પાડી છે, હેમાંની ૩ વેશ્યાઓની હકીકત ગમે તેવા પથ્થરના કલેજાને પણ વીંધી નાખવાને પુરતી છે. એક સ્થળની વેશ્યા કહે છે: “હું બાળવિધવા છું યાત્રાના બહાને મારો ભાઈ અહી શ્રી છોડી ગયે, ફરી પત્ર પણ લખ્યો નથી અને ખબરે લીધી નથી. ભૂખે મરવાથી વેશ્યાને ધંધો કરું છું, તે ય પૂરું થતું નથી. મારી ઉમર ૨૮ વર્ષની છે; મ્હારા જેવી અભાગિની અહીં બીજી છે સ્ત્રીઓ છે.” બીજા સ્થળની લક્ષ્મી કહે છે: “હું બ્રાહ્મણ છું હારી સાસુ અહીં મુકી ગઈ છે. મહે પત્ર લખ્યો તે જવાબ મળ્યો કે, આ અહીં શું લઈને આવવું છે ? હાં જમનામાં જ ડુબી મર ! મા ગરી ગઈ છે, બાપે પત્રનો જવાબ પણ લખ્યો નહિ.” ત્રીજી કહે છે: “મહારા પતિ સાધુ થઈ ગયા. સસરે નજીવી રકમના પૅન્શન ચર ગુજારો કરતે હો તે મરી જતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ૫ડયું. આ છોકરીને વેશ્યાના ઘેર વેચવાની તજવીજમાં છું.” ભા. Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણિકતા અને વસ્તુસ્થિતિનું ભાન. ९०७ માન અને ખ્રિસ્તી થવા લાગ્યા છે, એક રોટલીના ચાર ભાગ પડે છે, દૂધ પીતા બાળકનાં લગ્ન થાય છે, જે દેશમાં રળનાર એક અને ખાનાર દશ છે અને હેમાં ધંધાને કરીના કસ રહ્યા નથી અને આખી દુનિયા સાથે હરીફાઈ ઉત્પન્ન થઇ છે, જે દેશમાં પચાસ લાખ મિખમંગા બંધ કરવામાં જ પાપ માની હમારા પેટ ઉપર લાત મારી મિષ્ટાન્ન પામે છે અને વળી હમને અંદરોઅંદર લડાવી મારે છે, જે દેશમાં જન્મવું એ અકસ્માત, જીવવું એ અકસ્માત અને મરવું એ પણ અકસ્માત થઈ પડયું છે -અરે ઓ અંધા ભાઈઓ, ઓ મોક્ષના મહથી અંધા બનાવાયેલા ભોળાઓ, આ દેશ તરફ જરા તે નજર કરો, જરા તે સાધુ અપાસરા, દેરાં અને કથાસૃથાને છેડી આસપાસની નક્કર અને સ્થલ હકીકતો, બનાવે અને ચીજે તરફ નજર કરો. હમને મોક્ષના વાયદા બનારને પ્રથમ પતે તે સ્વાઈ, માન, કૅધ, પ્રપ ચંથી મુક્તિ મેળવવા દે, પછી હમે હેમનું સાંભળવા નવા થજે. હાં સુધી હમે હમાર દેશમાં–હારા સમાજ માં-હમારા ઘરમાં બળી રહેલી આગ જેવા અને બનતા પ્રયત્ન ને બુઝાવવા તરફ ધ્યાન આપો. મેક્ષ કેદનું આપ્યું અપાતું નથી અને જહેને અહી સ્વાર્થ અને માયા કપટમાંથી મુક્તિ મળી નથી તેને આકાશમાં પણ મેક્ષ મળી શકવાનું નથી ની ખાત્રી રાખે. મેક્ષ ખરેખર જોઈતું હોય તે માત્ર જત તત્વજ્ઞાનનાં પુસ્તકો પુરસદે એકાંતમાં થેડે થોડે વચે, કે કઈ વખત બંધ બારણે અને એકાગ્ર ચિને સામાયિક વ્રત આદરી આત્માના ચિવનમાં લાગે, અને જેમ બને તેમ દેશમાંથી અજ્ઞાનતા અને સામાજિક સડા દૂર કરવાના કામમાં હમારા પસા અને સમય અને લાગવગનો ભેગ આપેએથી હમને અહી તો જરૂર મુક્તિ મળશે અને અહીંની મુક્તિ ત્યાંની મુક્તિ નમુને છે. અહી મુક્તિ ન મળે હેને,ત્યહાં પણ મુક્તિ નથી જ. રતવાસીઓ ! આખો ખેલા,અને દેરાં-અપાસરા-મઠ-જોગી-જાતિમાં લાગ્યા રહેવાને બદલે વધતા જતા આ ગજબ તરફ નજર કરે. હમારે ઘણું કરવાનું છે, સ થારા કરવા પાલવે તેમ હવે રહ્યું નથી. હમારા ૧૦૦ ભાઇઓમાં પ્રાથમિક શિક્ષણ પણું ૨૮ ને જ મળે છે, ૧૦૦ બહેનેમાં માત્ર ૪ ને જ મળે છે અજ્ઞાનતાની કાંઈ હદ ! અને આ અજ્ઞાનીઓ પછી ફલશે ધર્મ સાચો તે ફલાણ જૂઠે કહી “પરીક્ષક' બને છે .....ઓ ત્રાહિ ત્રાહિ ! Page #258 -------------------------------------------------------------------------- ________________ • જૈનહિતેચ્છુ. (१२) जैन पत्रो अने पत्रकारो, - एक सामान्य निरीक्षण अने मार्गसूचन છાપાવાળાઓએ પરગજુપણાને અને બુદ્ધિમાનપણાને ઇજારા મેળવ્યેા હશે, એમ ઝ્હારે કાઇ ચેાડુ' ભણેલા માન્ડ્સ હેલપ્રથમ પાં વાંચવાં શરૂ કરે છે સ્હારે હેને લાગે છે. પરન્તુ ધણું છાપાં વાંચ્યા પછી અને જાતે છાપાનુ કામ કર્યાં પછી પણ મ્હને તે એક યા બીજા અર્થમાં—પહેલા વાંચનારની માન્યતા વાસ્તવિક ૠાગે છે—ખાસ કરીને ગુજરાતી પત્રકારાની બાબતમાં અને હેમાં પણ જૈનધર્મના પત્રકારેાની બાબતમાં.‘અમે' શબ્દથી શરૂ કરતા એ ‘જારદારા’ સારામાં સારી વાતને ખેાટામાં ખાટુ' સ્વરૂપ આ પવાની અને ખેાટામાં ખેાટી ચીજને ઉજ્વલ સ્વરૂપ આપવાની બુદ્ધિ એટલી હદ સુધી વાપરી શકે છે કે કેટલુંક થયાં ઘણાખરા મુખ્ રદારેથી નવ કાષ દૂર રહેવાના જ મ્હારે ઠરાવ કરવા પડયે છે. હુને ભાન છે કે, આ વાક્ય વાંચી કેટલાક પત્રકારે બૂમ મારવા લાગી જશે કે હમે પેાતાને?જૈનપત્રકારાના વર્ગમાં જ સમાવે છે! ને હું કયા વર્ગમાં છું અને કેવા હું તે બાબતમાં મ્હારા નિય પ્રમાણભૂત ગણાય નહિ અને એવા નિર્ણય કરવાની મ્યુને સત્તા પણ હોઇ શકે નહિ તેથી આમ કે તેમ ખેલવુંજ વ્યર્થ છે. હું અત્યારે સામાન્ય સ્થિતિને ખ્યાલ આપું છું.જે ગામમાં ૧૦૦ ચાર અને ર-શાહુકાર વસતા હેાયુને ‘ ચારપલ્લી ’ જ સામાન્ય રીતે કહે. વાય, જે ગામમાં ૧૦૦ મૂર્ખાએ અને ૨-૩ વિદ્વાન રહેનાહાય હેતે ‘મૂર્ખપુરી’ જ સામાન્યતઃ કહેવાય;પણુ તેથી પેલા એ શાહુકાર અને એ વિદ્વાનને આળ હુડતું નથી. આજના ગુજરાતી છાપાં અને ખાસ કરીને જૈન છાપાંએએ સમાજને લાભને બદલે ગેરલાભ વધારે કર્યેા છે; અને એમ થાય તે, તે છાપાં કહાડનારાઓને મૂળ આશય જોતાં અને ત્યાર બાદ હેમના અભ્યાસ, અનુભવ, વાચનવિસ્તાર વગેરેના ખ્યાલ કરતાં,કાંઇ નવાઇ જેવું લાગતું નથી. હાલના આાપાંઓના ક્રમવાર ઇતિહુાસ લખાવાની જરૂર છે અને માંહેના અધિપતિએના અભ્યાસ,વય,ખાનદાની અનુભવ વગેરે નેધવા ઉપરાંત હેમનાં લખાણાના ‘ઉતારા’ આપી તેની સમીક્ષા કરવી જોઇએ છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્ર અને પત્રકાર-એક સામાન્ય નિરીક્ષણ અને માર્ગસૂચન. જૂ આવા ઉતારા અને હેની સમીક્ષામાંથી અધિપતિઓના આશય પત્તા મળી આવશે. એક પત્રકાર શ્રેષ્ઠ વિદ્વાન જ હોવા જોઇએ કે પ્રચંડ ભાષાશાસ્ત્રી હાવા જોઇએ એવી આશા રાખવાને કાઇને હસ નથી; પરન્તુ હેનામાં સામાન્ય બુદ્ધિ' ( Common Sense )ને પુરતા જથ્થા તે અવશ્ય હેવા જોઇએ અને એને આશ્ચય પરા માર્થી નહિ તે। નિળ તા જરૂર હેાવા જોઇએ, એટલી આશ રાખવાને સમાજને હક્ક છે. પત્રકારને કાઇ અભિપ્રાય ભૂલભરેલે પણ તેય ( અને સભવ છે કે એને ગમે તેવે સાચેા અભિપ્રાય પણ વાંચનારની અપૂર્ણતાને લીધે વાંચનારને ભૂલભરેલા લાગતે હાય ), પરન્તુ હેમાં હેના આશય શુદ્ધ હૈાત્રાનાં ચિન્હા ( બના વટી નહિ પણ સ્વાભાવિક ) હાવાં જોઇએ. આવેા શુદ્ધાશય ભૂલન ભરેલા અભિપ્રાયને સુધારી શકે છે, અને તુરકાઇ પ્રમાણિક પત્રકરની સધળી ફ્રાઇલેા તપાસી જનારને જણાશે કે એના અભિપ્રાયામાં કેāા પ્રશસ્ત ફેરફાર થતા આવ્યે હોય છે. આવા ફેરફાર ચપલતા કે અસ્થીરતાનું ચિન્હ નથી, પણ પ્રમાણિકતા અને પ્રગતિનું ચિન્હ છે. આાજે ચ્હારે કાઇ સાધુને આચાર્ય’પદની કે ‘વિદ્વાન' પદની કે એવા કાઇ બીજા પદની કે લેાકપ્રિયતાની ખુજલી આવે છે દ્ઘારે પડેલામાં પહેલા ઇલાજ તે એ કરેછે કે અમુક જૈન પત્રકારને પેાતાના કાઇ શ્રીમંત ભક્ત મારફત સારી સરખી મદ કરાવી હેને પેાતાનું વાજીંત્ર બનાવી લેછે. કાઠિયાવાડમાં એક એવું સાપ્તાહિક પત્ર નીકળ્યું હતું કે જેના ૧૨ પૃષ્ઠના અંકના પહેલા પૃષ્ટથી દસમા પૃષ્ટ સુધીની જગા એક ‘સર્વોપમાલાયક’ સાધુની તારીમાં જ ભરવામાં આવતા ! એ પત્ર પહેલા જ અકના મથાળે એશીયા–ચુરાપ–આફ્રિકા વગેરે સધળા દેશેામાં બહેાળા ફેલાવે‰ પામેલું ” એવા શબ્દો લખતાં શિખ્યું હતું ! અને એક અંકમ પેપરને અ ંગે જોઇતા પ્રેસને નિમિત્તે, બીજા અંકમાં · અમુક મહા રાજનાં વ્યાખ્યાના પુસ્તકાકારે બાળજીવાના ઉપકાર માટે પાત્રવાનાં છે” તે નિમિત્તે અને ત્રીજા અંકમાં લવાજમ તરીકે, નાણાંની અપીલ કરી જે થાડુ ધણું મળ્યું તેથી સ ંતાષ વાળી ચેાથે અ રામશરણુ થયું હતું ! એક રેલવિહારી સાધુ અવારનવાર ‘મદદ’ મળતી જ રહે છે, કે જે વાદાર પત્રે એ મહાત્માના સ્વહસ્તે લખાઇ પાર્ટી ( જેવા કે હું ફલાણા ગામમાં ગયા, ğાં મ્હારૂં સામૈયું કર્ ' ,, . તરફથી એક પત્રો મદદના બદલામાં તે આવતા હેમના િ . " . Page #260 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છ. વામાં આવ્યું, ફલાણુ શેઠે મને જૈન કેમને સર્વોત્તમ મહાત્મા , ફલાણાએ મહારી પૂજા કરી, મહારા વરઘોડાનો ઠાઠ તો હતો, વગરે, વગેરે) અક્ષરસઃ છાપવાની જગા ફાજલ પાડવી જ પડે છે ! કોઈ ઠેકાણે કૅન્ફરન્સ કે બીજો કોઈ મેળાવડો થવાની વાત બહાર આવી કે લાગલાજ કેટલાક અધિપતિઓ અને રિપોર્ટર પ્રમુખ અને સ્વાગત કમિટીના પ્રમુખ પાસે જઈ મહે વિકાસી ઉભા જ હોય છે ! આમાં વળી દલાલો” પણ હોય છે! એક માલદાર પ્રમુખના ઘેર મહું અકેક દિવસને અંતરે ચાર શ્વાન નજરે જોયા હતા અને મને એ બેપગા અને કલમ પકડી શકતા શ્વાનોના રોટલી મેળવવાના રસ્તાનું ખ્યાન આપવામાં આવ્યું હતું, જે સાંભળી હું ઘડીભરને માટે સ્તબ્ધ જ થઈ ગયો હતો, જો કે મને હકીકત કહી સંભળાવનાર શ્રીમંત ગૃહરથને તે આ “વિદ્વાન કુતરાઓ'ના ગેલ” અને “દાંતી' જોઈને માત્ર “રમુજ' જ થતી હતી. આ ચારમાંના ત્રણે, કૉન્ફરન્સના પહેલાના અંકમાં પ્રમુખનાં મોંફાટ આપણુ કર્યો હતો, પણ પાછળથી મને મળેલા ટુકડા પેટપૂર નહિ લાગવાથી હેમાંના એકે બીજા જ અંકમાં દાંતીઓ કર્યા હતાં અને છબીજાઓ કરડવાને લાગ મળતા સુધી ચુપ રહી ગયા હતા ! બીજો પ્રકાર જોઈએ. ટુકડા ખાવા-દેવાનો જહાં સવાલ નથી હતો તેવાં પેપરો પૈકી પણ કેટલાકને નિયમ જ હોય છે કે અમે મુક પત્રકાર જે અભિપ્રાય જણાવે તેથી વિરૂદ્ધનો જ અભિપ્રાય પોતે જણાવો, પછી તે ગમે તે મહાન સત્યના ખુનથી કાં ન થતું હાય હેની ચિંતા નહિ. કેટલાકે, કોઈ જાતના આર્થિક લાભની દરકાર વગરના હોવા છતાં, અમુક ગૃહસ્થો કે અમુક સાધુઓ સાથેના પિતાના સમ્બન્ધ કે પ્રેમને લીધે તેઓના હરેક કામને બચાવ કે તારીફ જ કરવાની લીસી” રાખી બેઠા હોય છે. લગભગ તમામ–ઘણો ઑટો ભાગ–-કઈ બનાવ કે વિષય કે પુરૂષના સંબંધમાં પુરતી માહિતી મેળવવાની દરકાર વગરના indifferent) હોય છે; ઘણુકાને તે સમાજ શાસ્ત્ર, કાનૂન, તર્કશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર (કે જે ચાર બાબતનું સામાન્ય જ્ઞાન દરેક પત્રકારને માટે અનિવાર્ય છે ) ની ગંધ પણ હોતી નથી, એટલે સુધી કે એવા વિષયનું પુસ્તક હમજવા જેટલી પણ હેમનામાં જયકાત હોતી નથી. Page #261 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્ર અને પત્રકાર. ૬૧૧ એક માસિકપત્રમાં કે સાપ્તાહિક પત્રમાં કેવા વિષયે મૂકી શકાય અને કેવા નહિ, કયા વિષયને માટે કેટલી જગા ફાજલ પાડવી વાખ્ખી ગણાય, ચચાપત્ર કે મળેલા લેખમાં કેટલી હને વિશ્વાસ મૂકી શકાય, અમુ સોગેમાં કયા વિષયે। છાપવા જેવા અને કયા દાખી રાખવા જેવા ગણાય, સારા પણ લાંબા વિષયને છાપાના કદના પ્રમાણમાં કેમ ટુકાવી શકાય કે જેથી હેનેા આશય, દીલે। અને ખુરસા એમાંનું કાંઇ મરી જવા પામે નહિ, માસિકના કેટલેા ભાગ રાષ્ટ્રિય ઋત્ય ધરાવતા વિષયાને, કેટલા ભાગ અમુક સમાને લગતા ાિને, કેટલા ગૃહસ સારને લગતી ચર્ચાને, કેટલે તત્ત્વજ્ઞાનની ચર્ચાને અને કેટલે સમાચારને આપવા ઉચિત ગણાય, સમાચાર પૈકીના સાઈનિક ૠગાયતા, કેની અગત્યતા અને સ્થા નિક અગત્યના સમાચારેને કેટલે, ઇનસાફ મળવા જોઇએ, વાચક શૈલમાં કચ્હારે અને કારવાચક ( affirmative) શૈલિમાં કચ્હારે લખવું જોઇએ, શાન્ત દલીલની શૈલિમાં કચ્હારે અને ઉગ્ર નકાર્ સર કરનારી અપીલ' તરીકે ડમ્હારે લખવું જોએ, ચાલુ બના વેના ખબર આપવા હેાય તેવે વખતે તે બનાવાના વર્ણન સાથે કાઇ કીમતી સમાજશાસ્ત્રને લગતા કે અધ્યાત્મશાસ્ત્રને લગતા સત્યનું મિશ્રણ કેવી રીતે કરી શકાય કે જેથી ગંભીર પ્રથા વાં ચવાની રૂચિ ‘અને શક્તિ વગરના માણુસા સમાચાર જેવી તાત્કાલિક અગત્યવાળી બાબત વાંચતાં એ દ્વારા ગટુન વિષયનું જ્ઞાન પામી શકે, કાઇ પણ જાહેર બનાવમાં ખુદ અધિપતિના કાંઇ હાથ હૈાય અને એ બનાવની ચર્ચા કરતાં હેમાંના પેાતાના હિસ્સા બાબત લખવાની જરૂર જેવું જ હોય તે। તે કેવા સ્વરૂપમાં લખવું જોઇએ કે જેથી બુદ્ધિમાનાને આત્મશ્લાધાને રણકારા લાગે નહિ તેમજ હદપારને વિનય કરવા જતાં સત્ય ટુકીકત છુપાવા પામે નહિ,-આવા આવા હજાર ‘વિવેક’ કરવાના છે અને તે વગર કાષ્ઠ પત્રકાર પ્રામાણિક ફરી શકે નહિ, સમાજને હિતકર થઈ શકે નિß. દીલગીરી સાથે કહેવું પડશે કે ગુજરાતી પત્રકારોમાંના—અને ખાસ કરીને જૈન પત્રકારામાંના–૭૫ ટકાને આ પ્રશ્ર્લે જીંદગીમાં ઉદ્ભવતા જ નથી. અંકમાં શું છપાઈ જાય છે. હૅની બેદરકારી—કાંઇપણ ખાટા આશય ન હેાવા છતાં~~~કેટલા ગજબ કરી બેસે છે હતેા એક દા- ` ખલે વિયારીએ. એક શ્વેતામ્બર પત્રકારે એક અંકમાં ક્રાઇના Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈનહિતેચ્છુ. ચર્ચાપત્ર ઉપરથી છાપ્યું કે,ત્રણે જૈન ફીરકાના વિદ્યાર્થીએ đાં સાથે રાખવામાંઆવે છે તેવી સંયુક્ત જૈન વિદ્યાર્થીįડ” નામની સંસ્થાના ધાર્મીક શિક્ષક મૂર્ત્તિપૂજા વિરૂદ્ધ ઉપદેશ કરે છે. આ પત્રકારને ઉક્ત સંસ્થાપ્રત્યે કે હેના સ્થાપક પ્રત્યે કાંઈ ર્યાં નહાતી એ તે એમણે ઉક્ત સંસ્થાની ‘એપનીંગ સેરીમની’ પ્રસ ંગે લખેલી · તૈધ ’ માં સંસ્થાની, સંસ્થાના સ્થાપકની અને બંધારણની કરેલી પ્રશંસા જ પુરવાર કરે છે. પરન્તુ જો સમ્પાદક અ'કમાં છપાતું દરેક લખાણ પેાતે નજર તળે કહાડવાની દરકાર રાખતા હાત તે, અગર જાહેર છાપાં વાંચવાની હેમને ટેવ હાત તે, ઓપનીંગ સેરીમની’ના મેળા વડા વચ્ચે સ્થાપકે મુંબાઇ ખાતેની સંસ્થાના ધાર્મિક શિક્ષક તરીકે કામ કરવા એક વિદ્વાન દિગમ્બર મહાશય દેવબંદ જેટલે દૂરથ અને વગર પગારે આવી પહેાંચ્યા છે અને અમદાવાદ ખાતેની સંસ્થામાં એક શ્વેતામ્બર મૂાર્ત્તપૂજક ગ્રેજ્યુએટ ઑનરરી ધાર્મિક શિક્ષક થયા છે એ બાબત જે ખુશાલી બતાવી હતી, તે ઉપરથી તેઓ હમજી શકયા હોત કે જે સંસ્થામાં બન્ને ધામિક શિક્ષકેશ પાતે જ મૂર્તિપૂજક જૈન છે તે સંસ્થા હામે મૂર્ત્તિપૂજા વિરૂદ્ધના શિક્ષણુની ક્ર્યાદ મેાકલનાર પર વિશ્વાસ કેવી રીતે રાખવે? વળી આ સંસ્થાના સ્થાપકના ઉદાર ( liberal) વિચાર। સે...કડા લેખે અને ભાષણા દ્વારા તે પત્રકારને તે વખત આગમચ વિદિત થયેલા હાવા જ જોઇએ, અને તે ઊપરથી પણ પ્રથમ દૃષ્ટિએ ‘સામાન્ય અન્ન' ન માની શકે એવા સમાયારમાં શકા લઇ જવી જોઇતી હતી, અને શકાનું. નિરાકરણ એ પૈસાના જ ખર્ચથી થતું હેાવાથી (અને એવું નિરાકરણ એક જાહેર સેવાના કામને અંગે કરવાનું હાવાનેા સવાલ હાવાથી એટલું ખર્ચ કરવું તે કામી સેવાના આશયતે। દાવો કરનાર પત્રકારને માટે આવશ્યક હતું ) લેકે તે સંસ્થા પ્રત્યે વહેમાઇ જાય એવું કાંઇ લખાણુ પ્રગટ કર્યા પહેલાં નિરાકરણ કરવાની હૅની પ્રમાણિક અને અનિવાય ફરજ હતી. આ પત્રકારને માટે વધારે દીલગીર થવા જેવું તે એ હતું કે, રા. મણિલાલ નથુભાઇ દાશી ખી. એ. જેવા શ્વેતામ્બર મૂર્ત્તિપૂજક કામમાં ધાં વર્ષાથી નિળ દીલના લેખક તરીકે પ્રસિદ્ધ થયેલા વિદ્વાને જ્હારે ખુલાસા લખી મેાકલ્યા ત્હારે, જો કે ખી. એ. ની ડીગ્રીના માન ખાતર કે લેખકની પ્રસિદ્ધિના ડરને લીધે કે સ ંસ્થાને સ્થાપક Page #263 -------------------------------------------------------------------------- ________________ * જૈન પત્ર અને પત્રકારો. ૬૧૩ એક માથાને ફરેલ આગીએ પત્રકાર છે એ ભયથી ગમે તે કાર થી-હેણે તે ખુલાસો છાયો તો ખરો પરંતુ . દોરીનું અડપલું કરી લીધા વગર તો નહિ જ! પત્રકારના પવિત્ર ધધાને આ કેવો દુરૂપયોગ ! એક બીજું દાંત લઈએ. એક કાઠિયાવાડી જૈન ગ્રેજ્યુએટ, કે જે કેટલાંક વર્ષોથી ખુલ્લી રીતે બ્રહ્મસમાજમાં ભળી આખું જીવન તે પંથના સિદ્ધાતો ફેલાવવાના કામમાં અર્પી ચૂક્યા હતા, અને હેમણે હમણું ખ્રિસ્તિ ધર્મ ખુલ્લી રીતે સ્વીકાર્યો છે, હે. મની બાબતમાં કેટલાંક જૈન પત્રોએ પુષ્કળ લવારો કરી મૂકે છે. હવે આપણે કબુલ કરીશું કે, આ પત્રકારને આ યુવાન પ્રત્યે કાંઈ અંગત દ્વેષ નથી, તેમજ હેની તરફથી તેઓ કાંઈ સ્વાર્થી આશા પણ રાખતા હતા. પણ તેથી કાંઈ હેમણે લીધેલું વળણ નિર્દોષ ગણી શકાય નહિ. પ્રથમ તો ઉમર લાયક અને પિતાનું હિતાહિત રહમજતી તમામ વ્યક્તિને પોતાની પસંદગી કરવાનો દરેક હકક છે તે વાત તેઓએ ભૂલવી જોઈતી નહતી. જે આ વ્યક્તિગત હક્કનું હેમને ભાન હોત તો, જનસમાજને એક માણસની પડેલી ખોટ માટે પોતાને ખેદ થવા છતાં, તેઓ વધારેમાં વધારે એટલું જ લખી શકત કે “ફલાણુ વિદ્વાન ગૃહસ્થ ખ્રિસ્તિ ધર્મ સ્વીકાર્યો છે એવા ખબર અમે દુઃખની લાગણી સાથે વાંચ્યા છે. એમના જેવા એક ગ્રેજ્યુએટે એક ધર્મના કરતાં બીજને પસદગી આપવા પહેલાં કમમાં કમ ફલાણાં જૈન તત્વજ્ઞાનને લગતાં પુસ્તકોને અભ્યાસ કરવાની દરકાર કરી હતી તે સંભવ છે કે પસંદગી જૂદી જ થાત. અમે માનીએ છીએ કે હેમને ખ્રિસ્તિ ધર્મ તરફ આક. વણ થવાનું નિમિત્ત કોઈ એ પંથના સમર્થ લેખક કે ઉપદેશક હશે; પરતુ એકાદ પુસ્તક કે એકાદ ઉપદેશકથી અંજાઈ જઈ હમેશન નિર્ણય બાંધી લેવા પહેલાં એમણે થોડો વખત જવા દઈ એ પુસ્તક કે એ ઉપદેશકના પિતાને પસંદ પડેલા અમુક વિચારની બાબતમાં જૈન ધર્મ અને બીજા ધર્મોની ફિલસુફી શું કહે છે તે જાણવાની કાળજી કરી હતી તે, કાં તે તેઓ ખ્રિસિત થવાનું પસંદ કરતા નહિ. અગર તે બેવડી શ્રદ્ધાથી ખ્રિસ્તિ થાત-એમ બંને રીતે હેમને લાભ જ થાત. હજી પણ એ માર્ગ એમને માટે બંધ થઈ ગયો નથી. જેમ એક માણસ જૈન ધર્મમાંથી સ્વતંત્ર બુદ્ધિને આદેશથી Page #264 -------------------------------------------------------------------------- ________________ જૈ હતેચ્છુ ૧૪ . ખ્રિસ્ત ધર્મોમાં જઈ શકે છે, તેમ ુના કરતાં વધારે સાષ આપતા સિદ્ધાન્તનું ભાન થયેથા તે ધર્મમાં પાછા જવાની સ્વતંત્રતા પણ હેને છે . આવી કોઇ ગારવવાળી રીતે એ સમાચારની નોંધ લેવાઈ શકતે પરન્તુ મૂળ મુદ્દે કે જે ડું' રાદાપૂર્વક છેલ્લે રાખ્યા છે તે તે એ છે કે, આ યુવાન ઘણાં વર્ષાથી અને ખુલ્લી રીતે બ્રહ્માસમાછ થયા હતા અને તે પથના મિશનરી તરીકે ગામેગામ ઉપદેશ કરતા હતા. વે એક બ્રહ્મ સમા∞, ખ્રિસ્તી થાય તે બાબતમાં હેતે-માત્ર તે જૈન ફૂળમાં જન્મ ૫.મ્યા હતા તેટલા જ કારણથી-ધિક્કારવા લાગી જવું એ કઇ જાતના ન્યાય નથી. એક ત્રીજું દૃષ્ટાંતઃ-એક તદ્દન અજ્ઞાત ખાળ કે જેને પંદર રૂપિયાની માસિક તાકરી ઘણાં કાંફાં મારવા છતાં મળતી નહુતી હેશે. મ્હારા તરફના પૂજ્યભાવને લીધે હુને પત્ર લખી સલાહુ પૂછાવી, એવું જ ણાવીને કે તે સમાજસેવાના જ આશયથી એક માસિકપત્ર કડવા પુચ્છતા હો. સખ્ત બીમારીના ખાનામાંથી હે હુંને એક ધણા લાંખે પત્ર લખી સલાદ્ધ આપી કે એ કામને લાયક તે નહતા; એ અભિપ્રાયનાં કારણે લખ્ય; અને અભ્યાસ વધારવાની સલાડુ લખી. સલાહ માગવાથી જે સલાહ ભય કર મારીના બીછાનાપથી લખવામાં આવી તે 'ગુત્લા' ના દંડ તરીકે તેણે મ્હારા ઉપર અસભ્ય પ્રહારો કરતા પત્ર લખ્યા અને કેટલાક મહીના બાદ માસિકપત્ર શરૂ કર્યું, તે સાથે જ ગમે તે ખ્વાને એકાદ ગાળ સ્તુતે ચાપડી લેવાના પ્રસગ તે અવશ્ય લેવા લાગ્યું ! હૈની સાથે સવાલ જવાબ કે ચર્ચમાં ઉતરવાનું, સમાજમાંના મ્હારા દરજજાને તથા મ્હારા સિદ્ધાન્તને પાલવનું ન દેવાથ, મ્હે જવાબ વાળ્યા નહિ. થેાંડા વખત ઉપર તેણે સ્તુતે એક પેટકાર્ડ લખ્યું કે, * મુંબર્ટની ‘સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ ' ની મુલાકાત લેતાં કેટલાક પ્રતિષ્ટિત ગૃહસ્થા જેમાંના કેટલાક જૈન કામમાં ધણી સારી રીતે પ્રસદ્ધ છે તેઓએ મારા માસિકની એરીસ ઉપર એવા એક પત્ર લખ્યા છે કે એ સંસ્થામાં રહેતાં લગભગ અધા વિદ્યાર્થીએ એ. સંસ્થાના સ્થાપકના વર્તનની આખા દિવસ નિદા અને સખત ટીકાએ જ કર્યા કરે છે; ઘણી વખતે એમ પણ બને છે કે આવી બાબત જે હેતુથી કાર્યકત્તાં હોય છે; તેમાં ઘણી વખતે અનર્થ કરે છે; અને કાર્ય કરનારના આ લક્ષમાં પણ હેાતી નથી; અને કેટલાકે 9 Page #265 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્રો અને પત્રકારે. ૬૧૫ • ખોટું લાગી જશે” હેળીનું નાળીએર કોણ બને ? એવા વિચારોથી આવી વાત જાણવામાં આવી શકતી નથી. મળેલા આ પત્ર પરથી ટુંકા સમાચારોમાં આ બાબત હું મુકવાનો છું. તેને હેતુ શુદ્ધ છે. એ અગાઉથી સુચવવું અમને વાજબી લાગે છે. કારણ કે કદાચ આ પરથી પેજ્યુડીસ બંધાવવાનો સમય મળી ના શકે.” આ પત્રની ભાષા પર ટીકા કરવાનું હારે માટે ઉચિત નથી. હું એને જાહેર પત્ર ? છાપા ) દ્વારા તે શું પણ ખાનગી પત્ર (પષ્ટ) દ્વારા પણ કાંઈ જવાબ ન આપતે, પરંતુ હમણું તે માસિકનો ધંધો કરે છે અને એક માસિક-પછી તે સારું છે વા ખોટુજન સમાજમાં અમુક વિચારો ફેલાવ્યા સિવાય રહી શકતું નથી. તેથી જે એ માસિકકારની આવી ભયંકર પ્રકૃતિ સુધારવાની કશીશ ન કરવામાં આવે તો ઘણાઓને અને ઘણે પ્રસંગે નુકસાનકારક નીવડશે, એ ખ્યાલથી હેને એક લાબ જવાબ લખ્યો, જે એક નાનાસરખા “નિબંધ' તુલ્ય હતો, જેમાં કેવી બાબતો પર પત્રકારને લખવાનો હક્ક હોઈ શકે અને કેવી પર નહિ હે ઈશારો કર્યો હતો, મહારા વિદ્યાર્થીઓ હારી નિંદા કર્યા કરે. તે સાથે જાહેરને કાંઈ લાગતુંવળગતું નથી એમ સૂચવ્યું હતું, મહારા વિદ્યાથીઓના . સહવાસમાં હું લગભગ દરરોજ આવતો હોવાથી તેઓ હારા પ્રત્યે કઈ દૃષ્ટિથી જુએ છે એ બાબતનો ખરે ખ્યાલ બાંધવાની જેટલી યેગ્યતા મહારામાં હોય તેટલી બીજામાં હોઈ શકે નહિ એમ બતાવ્યું હતું, હારી કયા વિચારની કે કયા વર્તનની નિંદા કરે છે તે જાણવા પહેલાં આવી વાત છાપવાનો નિશ્ચય કરી દે અને તે છાપવા પહેલાં ચર્ચાપત્રી પાસેથી વિગત મંગાવવાને બદલે તથા તે “વિગતો” મને જણાવી મહારે ખુલાસો મેળવવાને બદલે અમે રહમારી વિરૂદ્ધની ફર્યાદ છાપવાની ફરજ બજાવવાના છીએ ” એવી ધમકી લખી મોકલવી એ સર્વ કેટલું બાળબુદ્ધિભર્યું અને મલીન આશયના તત્ત્વવાળું ગણાઈ શકે તે પણ મહું હમજાવ્યું હતું. લખી મોકલનાર માણસ આબરૂદાર ખરેખર છે કે કેમ, આબરૂદાર માણસેની ફર્યાદમાં પણ કેટલા કેટલા આશય હોઈ શકે છે, આ ફર્યાદીને આશષ મલીન ન હોય તે તે અને હું અને મુંબઈમાં હોવા છતાં મને પિતાને કે કમીટીના કોઈ સભ્યને જણાવવાને બદલે પેપરમાં-અને તે પણ કોઈ કરેલ પત્ર ન મળ્યું તે એક બાળકના Page #266 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. tr . પત્રમાં–દેાડી જવાનું કયું ખાસ કારણુ વ્હેની પાસે છેઃ ઇત્યાદિ પ્રÀા વિચારવાની એક પત્રકારની ફરજ તરકે ધ્યાન ખેચ્યું હતું. આ પત્ર પહેાંચતાં હૈણે મ્હારાપર મરજીમાંઆવે એવા કટાક્ષેાથી ભરપુર પોષ્ટકાર્ડ લખ્યું, અને ત્યાર પછી ત્રણ મહીને અંકમાંહેના પહેલા પત્રમાં જણાવેલે આપ છાપ્યા અને ઉપરથી “ પુગી આવેલા પેટના ખેાટા ઉભરા કહાડવાને ધિક્કારવા જોગ ધંધા લઇ બેઠેલા ” વગેરે કટાક્ષ ઉમેર્યાં. એના એ લેખનેા ઉત્તર આપવા હું મુદલ ખુશી નથી, અને એ માટે કષ્ટ હેં આ પ્રકરણ લીધું નથી. જૈન પત્રકારે સામાન્યતઃ કેવા આશયવાળા અને કેવા અક્કલવાળા હેાય છે હેનાં દૃષ્ટાન્તા પૂરા પાડવા પુરતું જ અત્રે કામ છે. એમાં તેાંધવા જેવા ખાસ મુદ્દા એ છે કે, ખુલાસે પૂછવાની પત્રકારને દરકાર નથી અને તે સાથે ધમકીને પત્ર લખવા તે ચૂકતા નથી; ધમકીતા પત્રના જવાબમાં પણ એને એક પત્રકાર માની-કેઇ પણ ચર્ચાપત્રને અંગે વિચારવા જોઇતા એકસાને એક મુદ્દા તરફ હેનું ધ્યાન ખેચતા જવાબ હેતે આપવામાં આવેલા હોવા છતાં અને એ જવાબમાં હૈના ચર્ચાપત્ર માંની હકીકત સ્વાભાવિક રીતે જ અને સમ્પૂર્ણતઃ જૂઠ્ઠી હેવાને શારે થઇ ગયેલે હાવ! છતાં પત્રકાર તેવી ડહડતી નૂરી ખબર ત્રણ મહીના પછી પણ છાપે છે, અને જર્નાલીષ્મના હુન્નર સંબંધ આપેલી “ ખાનગી ” સુચનાએન! દંડ તરીકે ખુલ્લા પાકા થી અને માસિકના અંદ્રારા અપમાન કરી લેછે ! આ એક એવું દૃષ્ટાંત છે, કે જેમાં ઘણાં તત્ત્વ એક સાથે રહેલાં જોગમાં આવે છે: આશયની મલિનતા, અંગત વૈરની વસુલાત જાહેર ખાતા પાસેથી કરવાની તુચ્છતા, ખેાટા મુદ્રા ઉઠાવવાની ન'તા, ખરી હકીકત સત્તાવાર મળવા છતાં એમાંના એક અક્ષરને પણ નહેરમાં ન લાવતાં અનાવટી કે દર્ષાજનક ચર્ચાપત્રને પ્રગટ કરવાની અપ્રમાણિકતા અને હડ્ડ, અને વિવિધ નય અથવા દષ્ટિબિંદુએ હમજવાની અશક્તિ, ઇત્યાદિ, દયાદિ, : ૧૬ આ એક એવા દાખલે છે કેજેમાં માત્ર 'જર્નલીસ્ટીક ડીસીપ્લીનના તત્ત્વની જ ખામી નથી, પણ મનુષ્ય તરીકેના ગુણ અને વિનય—વિવેકની પણ સમ્પૂર્ણ ખામી પુરવાર થાય છે. એ તો ઠીક છે કે, એ વર્ઝન મ્હારા પ્રત્યે હતું કે જેની ઇજ્જતનું બંધારણ વાના લેહીનાં ટીપાંથી ધાયલું હતું અને તેથી કાઇના અડપલા માત્રથી Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્ર અને પત્રકારો. તે ટુટી જવાને ભય નહતો, તેમજ જે ધારે તે અટચાળા વાંદરાઓના હાડકાં ને પાંસળાં પણ છુટા થાય તે ઉત્તર આપવાની શક્તિ અને સગવડ ધરાવતો એક લેખક હતા તેમજ જે આરોપ મૂકવામાં આવ્યા હતા તે એ હતો કે તેથી બુદ્ધિમાને તો ઉલટા એવો વિચાર કરે કે વિદ્યાર્થીઓ નિંદા કરે છે તે છતાં સંસ્થાના સ્થાપક તે હેમને માટે આટલો મરી પડે છે, એ તો એને માટે ઉલટું વધારે માન ઉપજાવનારી બીના છેઆ બધાં કારણોને લઈને મને એવા પત્રકારોની દરકાર કરવા જેવું રહેતું નથી; પરન્તુ બીજાઓની શી વલે ? જેઓ જવાબ આપવાની ફુરસદ કે શક્તિ કે સાધન ધરાવતા ન હોય એવા શ્રીમંતને પરમાર્થબુદ્ધિથી સંસ્થાઓ સ્થાપવા છતાં આવી હડહડતી ટ્રી નિંદાઓ થતી જઈને સંરથા બંધ કરવાનો કે હેમાં રસ લેવાનું બંધ કરવાનો કે હવે પછી બીજું કઈ પરમાર્થનું કામ ન લેવાનો જ વિચાર થાય કે બીજું કાંઈ ? પરંતુ પરમાર્થના કામમાં ગમે તેટલું નુકસાન થાઓ હેની આવા અશુભ આશયથી જ પત્ર કહાડી બેસનારાઓને શી ચિંતા હોય? આવા સંજોગોમાં, સમાજને પત્રકારના ધંધાના હકકે ફરજે નીતિઓ અને મર્યાદાઓનું ભાન કરાવવું એ એકનો એક જ રસ્તો ખુલેલો દેખાય છે, કે જેથી કેરાં પત્રો વાંચવા અને વંચાતાં પત્રોમાંથી પણ કેવી બાબતો પર વિશ્વાસ્ટ મૂકવો એ બાબતનો નિર્ણય કરતાં લોકો પોતે જ શિખે અને કોઈ વિષય, મનુષ્ય કે બનાવ ઉપર તરફેણનો કે વિરૂદ્ધનો મત કે પત્રકાર કે ચર્ચાપત્રીથી દેરવાઈને ન બાંધતાં સ્વતંત્ર રીતે વિચાર બાંધતાં શિખે. એક પત્રકાર “ અધિપતિની નોંધ” એવા મથાળા તળે સાધુઓના વિહાર વગેરે સમાચારના ફકરા છાપે છે! એક બીજો વળી મુખ્ય લેખ અથવા “લીડર” તરીકે ધર્મનું વ્યાખ્યાન (Sermony છાપે છે ! સમાચાર, શાસ્ત્રોપદેશ, અધિપતિની નેધ અને લીડર વચ્ચેના તફાવતને નહિ હમજનારાં બાળકે પત્રકાર બની “અમે શબ્દથી હારે જૈત કોમને લાબેચોડે ઉપદેશ આપવા લાગી જાય છે તે હારે હારી નજર આગળ કેટલીક હિંદી ફાતિઓમાં વારંવાર બનતો એક સામાન્ય દૃશ્ય તરી આવે છે; તે એ કે, બાળલગ્નની પ્રથાવાળી કેટલીક જ્ઞાતિઓમાં ૮ વર્ષને વર અને ૧૫ વર્ષની કન્યા પણ લગ્નગાંઠથી જોડાય છે અને પછી પેલે નામે. નાચો વર ગંભીર બનેલી પંદર વર્ષ ની પત્નીને લાકડીથી મારવા લાગી પડે છે, અને સ્ત્રી પતિની છોકરમત માટે મનમાં શરમાઇ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧ જનહિતેચ્છુ. ઞરતી મ્હોં છૂપાવી રયાં કરે છે. આધેડ વયની જૈન સમાજ રૂપ શ્રીને આવા બાળક પત્રકાર રૂપી પતિએથી પાનાં પડયાં છે ! આ જમાના માટે એમ કહેવાય છે કે “ વાડ ચીભડાં ગળે દે.” ારે ધણાખરા નરેશા પ્રજાને લૂટતા હાય, સાધુએ લતાને હસાવતા હાય, તીખા ફીના બદલામાં દરદીને વધારે મ વખત દરદમાં સપડાયલા રાખવાની કાળજીવાળા હેાય, વ્હારે ત્રકાર જેની પાસેથી લવાજમ લે છે ત્હી અને હેના સમાજને ડૂબાવે નહિ તે। બીજું શું કરે? ખરેખર જમાનેા એવા ખારીક આવ્યેા છે કે જે માણસ પોતાનુ હિત પાતે વિચારવાની શક્તિ અને પુરસદ નહિ મેળવે તે એક અથવા ખીજા ‘- પરંગજી સલાહઅર ના હાથે ક્રૂસાઈ જ મરવાના. C જન પત્રકા। ચેરી કેવી અને કેટલી હદની કરે છે તે પણ એવા જેવું છે. કાઇ બનાવ કે વિષય ઉપર અમુક જાણીતા પત્રકાર કે ગ્રંથકાર કે નાયક શું કહે છે તે પેાતાના વાચકા સમક્ષ માતાના મતની પુષ્ટિ ખાતર રજુ કરવાના આશયથી હેના વિચા રેશના અમુક ભાગ હેના ખુલ્લા નામ સાથે પેાતાના લેખ કે પોતાની ‘નોંધ’માં ટાંકી બતાવવા એ કાંઇ ચેરી' કહેવાય નહિ. પણ ત્રીજા પત્રકારને આખા લેખ ઃ આખી નોંધ’અથવા કાંઇ પ્રસિદ્ધ લેખકના પુસ્તકમાંથી આખેઆખા એક વિષય કે પ્રકરણ પેાતાના પત્રમાં એક ખાસ લેખ તરીકે પ્રમટ કરવામાં આવે એ ા ચેરી’ જ કહેવાય. આવી ચેરી ઉપર જ જીવતાં પત્રા ચેરીમાં કેવી જાતની ચાલાકીઓ ચલાવે છે તે પણ જોવા જેવુ હાય છે. એક માસિક કે જેનું લવાજમ વર્ષે રૂ. ૧ા છે હેના બે માસને ભેગા અંક હમણાં મ્હારી સ્ડામે પડયા છે. કુલ ૫૬ પૃષ્ટમાંથી જાહેર ખખરાનાં ૮ પૃષ્ટ બાદ જતાં બાકી રહેતાં ૪૯ પૃષ્ટામાં એ લેખ તે મ્હારા જ છે ! એના વાંચનાર કદાચ એમ ધારતા હશે કે આવા આવા લેખા પણ આ માસિકમાં લેખે। લખી મેકલે છે મ્હારે તેઓને આ માસિક એક ઉપયોગી પત્ર લાગ્યું હશે ખરું ! મહાત્મા ગાંધી, એન૦ રા. . રમણભાઇ નીલકંઠ,રા. ન્હાનાલાલ વિ જેવાનાં નામ લેખની નીચે છપાયલાં જોઇ લેાકેા એમ ધારે એમાં નવાઇ નથી;પરન્તુ ખરી વાત એ છે કે,આ પ્રસિદ્ધ પુરૂષોએ આ અમુક માસિકમાં કાઇ દિવસ લેખ માલ્યા જ નથી ! હૈના અધિપતિ Page #269 -------------------------------------------------------------------------- ________________ * જૈન પત્ર અને પત્રકારો. ૬૧૯ તે તે પ્રસિદ્ધ પુરૂષનાં પુસ્તકોમાંથી ચેરી કરીને લેખ છાપે છે અને આવા પ્રસિદ્ધ પુરુષો પણ આ માસિક માટે લેખ લખવામાં માન રહમજે છે એવું બતાવવા માટે હેમનાં નામ લેખ નીચે મૂકવામાં આવ્યાં હોય છે. મહારા જે બે લેખો ચરવામાં આવ્યા છે હેમાંના એક લેખમાં જનહિતેચ્છુમાંથી ઉતારો ” એટલું લખવાની પ્રમાણિકતા પણ હેને પાલવી નથી, એટલું જ નહિ પણ બીજ એક મહારા લેખમાં લેખક તરીકે મહારું નામ નહિ મૂકતાં “ફુટ નેટ'માં “જુના જૈન સમાચાર પરથી કેટલાક સુધારા વધારા સાથે” એમ લખોને વાચકને એવું માનવાને દેરવ્યા છે કે આ માસિકને અધિપતિ જૈનસમાચારના અધિપતિના લેખને પણ સુધારી શકે એટલે મોટા વિદ્વાન છે !–ો કે ખરેખર તે મહા લેખમાં અક્ષર પણ વધારો કે સુધારો કરાયો નથી ! વાંચવાલાયક બીજા લેખોમાં એક લેખ એવી જ રીતે બીજાની ચોરી છે અને એક લેખ એક “સેકન્ડ રેટ” લેખકે લખી મેકલેલે તે છે. આ લેખો બાદ કરતાં વાંચવા જેવું કાંઈ નથી. હા, ચિર પરિચય” નામને અધિપતિએ લખેલ એક લેખ (!) છે ખરો જેમાં આદર્શ પુરૂષ તરીકે ત્રણ સ્થાનકવાશી જૈનોના ટોગ્રાફ અને સંક્ષિપ્ત જીવનચરિત્ર આપ્યાં છે. છબી અને જીવન ચરિત્ર છપાવવા મેકલવાની પ્રકૃતિ સંબંધમાં ઘણું કહેવા જેવું છે, પરંતુ છે તેમ કરવાથી તે અમુક છબીઓવાળા ગૃહસ્થને અંગત ટીકા જેવું લાગે એટલા ખાતર એ વિષયની સામાન્ય ચર્ચા પણ આ સ્થળે મોકુફ રાખીશ. “ ઉતારા” કરવાની બાબતમાં Journalistic privilege કયા સંજોગોમાં સત્તા આપે છે તે હું ઉપર જણa ચૂક્યો છું, પણ એવે પ્રસંગે “ફલાણું પત્રકારની કે ફલાણા લેખકની મહેરબાનીભરી પરવાનગીથી” એવા શબ્દો સાથે લેખક અને પુસ્તક કે પિપરનું નામ જાહેર કરવાની પ્રમાણિકતા દરેક ઉતાર કરનારે જાળવવી જ જોઈએ છે. કેટલાંક માસિકમાં બેટી દાનત કે સ્વાર્થ વૃત્તિ નથી, “ચેરી'ની આદત પણ નથી, નિંદાની પ્રકૃતિ પણ નથી, ભાષા પણ ઠ,ઉકી વાપરી શકે છે, પરંતુ ત્યાં એક જૂની જ પ્રકારનું દરદ જોવામાં આવે છે. તેઓ અમુક સંકુચિત વિચારોનું જ પિષ્ટપેષણ એક પછી એક અંકમાં વર્ષો સુધી કરતાં હોય છે. તેઓ પ્રગતિ Page #270 -------------------------------------------------------------------------- ________________ જૈનહિ છુ. કરી શકતાં નથી અને સમાજને પ્રગતિ આપી શકતાં નથી. તેઓને ઘણે ભાગે અમુક “રાસના ગ્રથોને સારા અને ક્રિયાકાંડની અમુક બાબતોમાં પૃષ્ઠો ભરવાની સ્વ પડેલી હોય છે અને “Pe. riodical’ના આખા અંકમાં એક પૃષ્ટ (!) સમાચાર અને નોંધ માટે “રીઝ' રાખે છે તે હે માં માત્ર અમુક ગ૭ના અને હેમાં પણ અમુક જ મુનિઓને લગતા નિર્માલ્ય સમાચાર વિસ્તાર કરવામાં આવ્યું હોય છે. આખા સમાજમાં બનતા બનાવની ઉડતી નોંધ લેવા જેટલી પણ હેમને દરકાર રહેતી નથી આ દષ્ટાંતના મૂળમાં કઈ ખાસ ધિક્કારવા યોગ્ય તવ નથી હોતું, માત્ર સંકુચિત દૃષ્ટિ એ જ હેનું દરદ હોય છે. જૈન પત્રાના મહટા ભાગ કરતાં આવાં પડ્યો ઉચ્ચ શ્રેણિનાં ગણાઈ કાક, કારણ કે તે નિર્દોષ (innocent) તો છે. આંગળીના વેઢે ગણાય એવાં કેટલાંક જૈન પત્રો એ વર્ગનાં છે, કે જહેના હામે આશય સંબંધી, ભાષા સંબંધી, સામાન્ય વિરે જ સંબંધી કાંઇ ખાસ ફર્યાદ ન કરી શકાય. હેના અધિપતિઓ પિતાથી બનતા પ્રયાસે પ્રમાણિક ઉદ્યાગ કરી લેખ લખે છે કે પૈસા પી કોઈ પાસે લખાવે છે (જે પણ પ્રમાણિકતા જ છે ) અને એ રીતે યથાશક્તિ સમાજસેવા બજાવે છે. આમની વિરૂદ્ધમાં કઈ બોલવું તે ખલતા જ કહેવાય. સમાજ એમને પ્રમાણિક પત્ર કાર તરીકે માન આપે એ ખુશી થવા જેવું છે. એમાં પણ જ્ઞાન અને શ્રમના પ્રમાણમાં ઉંચા નીચા નંબર તો છે. આપણે થોડાક દાખલા લઈશું; પરંતુ આ અલેકનકાર એક ગુજરાતી પત્રકાર હોવાથી ગુજરાતી પત્રકારોના નંબર પાડવાના પ્રયાસથી તે દૂર રહે એ જ ઇચ્છવા જોગ છે. એકાદ હિંદી જૈન પત્રને તપાસીશું. આમાં સૌથી ઉચ્ચ દરજજે જનહિતૈષો ” પત્રને આપવો જોઇશે. કેટલી એતિહાસિક શેધળ, કેટલી શાસ્ત્રીય શોધખોળ, કેવી પ્રમાણિક દલીલે, કેવી સુંદર ઠરેલ ભાષા, કેટલાં ઉદાર મતગે, કેવી મનોરંજક વિષયવિવિધતા, કેવી ઉપયોગી સમાચારની પસંદગી, કેવી પ્રભાવશાલી કહાણીઓ, “ જાના’ની કિમત હમજ. વાની અને નવા ની ચિકિત્સા કરવાની કેટલી નિર્મળ ઉત્કંઠા, પત્રકાર પિતે દિગમ્બર ફીરકામાં જન્મ પામેલા હોવા છતાં દિગ અર ગ્રંથમાં હાં શ્વેતામ્બર 2થેની ચોરીઓ કરાયેલી જોવામાં આવે છે ત્યહાં કેટલી નિષ્પક્ષપાત અને નિડર આલોચના – ટૂંકમાં Page #271 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્રા અને પત્રકાર. કરું તે સમસ્ત જૈન વર્ગમાં • જૈનહિતૈષી' એક આદર્શ પત્ર છે. વધારે મગરૂર થવા જેવું તેા એ છે કે, સમ્પાદક ઉત્તમેાત્તમ ગ્રંથા પ્રકટ કરી એમાંથી જ પેાતાનું ગુજરાન ચલાવે છે અને કાર્ડની એમને આર્થિક સહાય નથી, તેમજ કાર્યનાં જીવન ચરિત્રે દુ પ્રશંસા છાપીને ખુલ્લી કે છુપી રીતે દ્રવ્ય મેળવવાની પ્રચલિત નીતિથી તે પત્રકાર હજાર કાષ દૂર રહે છે, તે છતાં આ દળદાર માસિક પાછળ દર વર્ષે અમુક ખેાટ સહન કરે છે. જૈન શ્રીમ કચરાપટ્ટી પત્રકારાના કાલાવાલાને કે ધમકીને ઉત્તેજન આપે છે ખરા, પરન્તુ આવા ખરેખર પવિત્ર, નિષ્પક્ષપાતી અને નિર્મળ આશયથી પ્રગટ થતા વિદ્વત્તાપૂર્ણ પત્રને નીભાવવા જેટલી પણ સડાય મળતી નથી. સહાય તે। દૂર રહી, દિગમ્બર કથામંથેની આલાયના કરનારા કેટલાક લેખ તે જ પીરકાના એક સમર્થ વિચારકે તે પત્રમાં પ્રગટ કરાવ્યા તે ગુન્હા (!) બદલ એ પત્રપર આજકાલ એટલી ભયંકર પુષ્પવૃષ્ટિ થઇ પડી છે કે એના ત્રાસથી એક વર્ષ સુધી હૅને આરામ લેવાની જરૂર પડી છે. મ્હારી તે। માન્યતા છે કે, જુલમ અને બેકદરદાની એ જ ઉચ્ચ જીવાત્માઓની ખરી કિમત ' છે, અને એ વડે જ એમને વધુ ને વધુ વિકાસ થાય છે, એટલુ જ નંદુ. પણ અ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે, લેાકેા જે શ્રેણિના હાય તે શ્રેણિના લાકનાયકા અને પત્રા કદર પામી શકે અને તેથી ઉચ્ચ શ્રેણિના લાકનાયકે! કે પત્રકારની કિમત પચ્ચીસ, પચ્ચાસ કે સે। વર્ષ પછી જ થઇ શકે, કે મ્હારે લોકસમૂહ એટલે દરજ્જે વિકસિત થવા પામ્યા હાય. ' સમાજસુધારણાના દૃષ્ટિબિંદુથી કામ કરનાર કાષ્ઠ આદર્શ પુત્ર જ સમાજમાં જોવામાં આવતું હોય તે તે જાતિપ્રમાધક' હિંદી પત્ર છે, જે એક જૈનગ્રેજ્યુએટ ત્રણ વર્ષથી ખેટ પેતે ખમીને નજીવી કિંમતે બહાર પાડે છે. એના આશય ક્ક્ત સસારસુધારાને હેઇ, એ એક જ દૃષ્ટિબિંદુને વળગી રહીને ભિન્ન ભિન્ન લેખે અને સમાચાર એમાં છાપવામાં આવે છે; પરન્તુ સંસારસુધારાના એક એક મુદ્દાને સાખીત કરવા વૈદક, ઇતિહાસ, તર્કશાસ્ત્ર, વસ્તીપત્રકા, અને જૈનશાસ્ત્રમાંથી ઘણા ઉતારા લેવામાં આવે છે, * જેથી એકની એક બાબત અનેક દષ્ટિબિંદુએથી ચર્ચીને દૃઢપણે સાખીત કરી શકાય. એમાંની કવિતા અને ટુકી કહાણીઓ પણ હૃદય વીંધી નાખે એવી અસરકારક અને સંસારસુધારાના Page #272 -------------------------------------------------------------------------- ________________ દરર નહિતેચ્છુ. કે એકાદ વિષયને પુષ્ટિ આપનારી જ હોય છે. એક્ય, વિદ્યાપ્રચાર, કુરૂઢિઓને ત્યાગ, જહેના વિના આજના સંજોગોમાં સમાજ નથી જ ન શકે એવા આવશ્યકીય સુધારા એ આ પત્રના દરેક અંકના સમાચાર, એડીટોરીઅસ, લેખ, કાવ્ય તેમજ કહાણુમાં નજરે પડે છે. આવા પત્રની ગુજરાતી તેમજ મરાઠી ભાષામાં અકેક આવૃત્તિ નીકળવી જોઈએ છે અને હેરી હજારો પ્રતે ઘેરઘર વિનામૂલ્ય મોકલી શકાય એવી વેઠવણ કોઈ જૈન કેમની ખરેખરી દાઝ જાણનાર શ્રીમંત મહાશય તરફથી થવી જોઈએ છે. આ સમાજસેવકની કિંમત આજે નહિ, પણ પચ્ચાસ વર્ષ પછી થવા પામશે. હમણાં એક નૂતન પત્ર હિંદીમાં બહાર પડવું શરૂ થયું છે. કહેનું નામ “સત્યદય” છે. આના સમ્પાદકમાં માર્ટીન યુથર છે દયાનંદ સરસ્વતીને જુસ્સો અને જૈનધર્મના પ્રેમનું સુંદર મિશ્રણ છે. તે એક પ્રબલ “ પ્રચારક ” છે. હેના વિચારો પ્રઢ અને ઉદાર છે, અને ભાષા વીજળી સમાન છે. અહીં કહેવું જોઈએ છે કે, ભાષાના અનેક ભેદ હોય છે, જેમ કે, એક વિવેચક તરીકેની ભાષા, એક સૂત્રકારની ભાષા, એક નિબંધકારની ભાષા, એક મિત્રમંડળી વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપ જેવી ભાષા, એક પત્રકારની ભાષા, એક પ્રચારક કે ઉપદેશકની ભાષા,વગેરે વગેરે. સમાજની આજની દશા જોતાં એને સૈાથી વધારે અસરકારક થઈ પડે એવી ભાષા પ્રચારકની ભાષા છે. સમાજ એ નિષ્ફર–મંદ લાગણીવાળો-dull માઈ ગયો છે કે તેને શાસ્ત્રીય કે સૂત્રકારની કે નિબંધકારની ભાષા અસર જ કરી શકતી નથી;એવી શેલમાં લખાયેલું એક આખું ગુસ્તક વાંચી જવા છતાં વાંચનારના મન પર અસર રહી જવા પામતી નથી, કહો કે જેણે શું વાંચ્યું એનું એને “ ભાન ” પણ હેતું નથી. આગ જેવી-વીજળી જેવી-ડંખવાળી ભાષા એના હૃદય પર આઘાત કરે છે અને એને ભયભીત કરી “જગાડે ” છે; ભયથી • જાગેલું ” તે હૃદય પછી ભયનું કારણ શોધવા પ્રેરાય છે અને એ શોધ કરવા જતાં પેલા પ્રચારકના લેખમાંના સિદ્ધાન્તો (truths) આપ એમાં ઘુસી જાય છે. આવા લેખકો કાંઈ ઈરાદાપૂર્વક એવી ભાષાનો ઉપયોગ કરતા હતા નથી; પરન્તુ,જેમ અતિ ગરમી પષદના ઝાપટાને બોલાવી લાવનાર થઈ પડે છે તેમ, સમાજની અતિ શિથિલ દશા અમુક અમુક વ્યક્તિઓમાં એવી જ શિલિ પ્રેર Page #273 -------------------------------------------------------------------------- ________________ • જૈન પત્રો અને પત્રકારો. ૬૨૩ નાર થઈ પડે છે, હેની તે લેખકને પણ ખબર હોતી નથીતે તે માત્ર unconsciously પિતાની instinct (આંતરપ્રેરણ)ને અનુસરે છે, પણ તે instinct ની પાછળ પ્રેરક તત્તવ સમાજની દશા હોય છે એનું એને " ભાન ” હેતું નથી. આમ થવામાં કુદરતને હેતુ એ જણવ્યું છે કે, વ્યક્તિના ભોગે સમષ્ટિનો ઉદ્ધાર કરવો. જે હે - હાથમાં તલવાર લઈ હજારો શત્રઓની વચ્ચે પડે છે અને શિર ગુમાવી બેસે છે તે જે બુદ્ધિતત્વની સલાહ લેવા બેઠો હેત તો ભાઈચારાના સિદ્ધાન્તથી અક્રિય બની ગયો હોત અગર સ્ત્રો-પુત્રાદિ તરફના કબે હેને લેખાં ગણનારો (calculating) બનાવી દીધો હેત; પરંતુ વિશ્વવ્યવસ્થા માટે જે જે ચીજોની જરૂર હોય છે તે તે ચીજ કુદરત અમુક અમુક મનુષ્યો પાસે કરાવે છે અને એમ કરવા માટે તે પુરૂષોના હૃદયમાં અમુક ભાવના (ideal ) પ્રેરે છે.“દેશ માટે મરવું એ જીવનની સાફલ્યતા છે ”—“Patriotism (સ્વદેશભક્તિ)“સદ્ગુણ છે” –એ વગેરે ‘સિદ્ધતિ” કુદરત અમુક પુરૂના હદયમાં પ્રેરે છે, અને તેઓ પછી એ પ્રકાશનાં કિરણ જે માર્ગ પર પડતી હોય તે માર્ગ પર જ કુચ કર્યા કરે છે, પછી ભલે તે કુચમાં હેમનું માથું જાય કે ખાડામાં પડી હાથ–પગ ભાંગી બેસે. એ વ્યક્તિઓના અંગત ભેગદ્વારા જ સમષ્ટિનું અસ્તિત્વ ટકી રહે વાનું છે એવા ખ્યાલવાળી કુદરત તે વ્યક્તિઓને અંગત નુકશાન થાય એવા કામમાં “ આનંદ ” માનવાની પ્રેરણું કરે છે. કુદરતને આ આશય કર્મવીરો ઘણે ભાગે જાણતા હોતા નથી અને તે ન જાણે અગર વાંચવા છતાં હેની શ્રદ્ધામાં તે ન ઉતરે એમાં જ કુદરતને જય છે. લેખકે, સુધારકે અને કર્મવીરે તે માત્ર કુદરતન ઓજારો છે; ઓજાર દ્ધાના હાથમાં છતાં તેને “ ભાન ” નથી હતું કે મહને કણ વાપરે છે અને શા માટે મહારા ટુકડા કરાવે છે. આ પ્રમાણે, હારે, “ સદંય” પત્રને જનસમાજની આજની દશાએ જ સમરાંગણમાં મોકલ્યું છે અને તે એક બહાદૂર વીરની માફક કામ કરી રહ્યું છે. એના વિષયો એક એકથી રહડીઆતા છે; એના વિવિધ લેખકે વિચારશીલ અને ગંભીર છે; એના દરેક પૃષ્ઠમાં સમાજને માર્ગ સૂચન કરતી એકાદ સલાહ અને અવશ્ય હોય છે; દુરાગ્રહી લેાકો માટે એ એક તિકશુ તલવારનું કામ કરે છે. એમાં Mysticism નથી એ હું કબુલ કરીશ પણ જે Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈનહિતેચ્છુ. જમાનામાં જે લેાકા માટે એને જન્મ છે હૈના ખ્યાલ રાખનારી કુદરત એને Mysticism (ગુમ વિદ્યા) પ્રેરવા ઇચ્છે જ નહિ. એક ઉંડાણુ વાળું માસિક પત્ર સનાતન જૈન - ત સમાને શાલા આપનારૂં હતું, સ્હેતુ સ્મરણુ અત્રે કરવું ઉચત છે. એમાં તર્ક કરવાની શક્તિ સારી હતી.આય નિર્દેશિ હતા,ભાષા કિલષ્ટ પણ ઐાઢ હતી.એ એક ઉચ્ચ પ્રતિના વાચક વર્ગને ખરનુ` માસિક હતું. પણ હૈને ઉત્તેજન મળ્યું નહિ, તેમજ સમ્પાદકને બીજી જંજાળ પણ ધણી તેથી અનિયમિત થઇ છેવટે પત્ર બંધ થયું. કેટલાંક પત્રાએ ખાસ કા કલાડવાની પ્રથા ચલાવી છે. આમાં મુખ્યત્વે એમ બને છે કે કાંઇ ચેસ લબિંદુ વગર ગમે ત્યેના અને ગમે તે વિષય ઉપરના લેખેણે ભાગે લેખકની ડીગ્રી કે પ્રસિદ્ધિથી જ માહીને મગાવવામાં અને છાપી દેવામાં આવેછે. તા પણ ધીમે ધીમે કાંઇક સુધારા થતા આવે છે. જૈનધર્મ પ્રકાશ માર્માસÈ સભાના સીલ્વર જ્યુસીલીક તરીકે ઠીક વાયત પુરૂં પાડયું હતું, તેમજ શ્વે.કાન્ફરન્સ હૅરલ્ડ ' ના ' મહાવીર અ'ક ' માં ઐતિહાસિક દૃષ્ટિએ સારા પ્રકાશ પાઢવામાં આબ્યા હતા. એકાદ પત્રે ખાસ અક'માં તમામ જૈત સસ્થાઓની ઉત્પત્તિ, ભડાળ, ધારાધેારણ, હાક્ષની હૈની સ્થિતિ, હૈતી ખાસ મુખીઓ અને ખામીઓ, ખામીએ સુધારવાના વ્યવહુારૂ માર્ગ, હેતી જરૂરીઆતઃ એ વગેરે ચર્ચા ઉદાર દૃષ્ટિથી કરવાની જરૂર છે વળી બીજા કોઇ પત્રે અત્યાર સુધોમાં બહાર પડેલા જૈનસાહિ ત્યની ‘ ઉડતી નોંધ ' લેવાનું કામ ઉઠાવવું જોઇએ છે. ત્રીજાએ એકંદર જૈનસમાજની સામાજિક સ્થિતિ, વ્હેની અનેક પેટામાં વહેંચણી કરીને, વર્ણવવાની કશીશ કરવી જોઇએ છે, અને સ. મારે છેલ્લા દાયકામાં અને ખાસ કરીને નિરીક્ષવાળા વર્ષમાં કઇ દિશામાં અને કેટલી પ્રગતિ કરી તે બતાવવાની કાશીશ કરવી જોઇએ છે; તે સાથે હુંદની ખીજી કામે!તી પ્રગતિ સક્ષેપમાં જણાવી મુકાબલે કરવાનું પશુ ચૂકવુ જોઇતું નથી,કે જેથી સમાજને આગળ વધવાની લાગણી અને માર્ગસૂચન થાય. • $ સમાવેાચના બાબતમાં તે જૈન પત્રકાર છેક જ નિર્માલ્ય દેખાવ કરી શકયા છે. પ્રાયઃ નિર્માલ્ય પુસ્તકાનાં ‘ રિવ્યુ' ભરવામાં આવે છે. પુસ્તક આખ્ખું વાંચી હેના વિચાર, શૈલિ અને દલીલે પુર્ મત આપતું કાઇ પત્ર ભાગ્યે જ જોવામાં આવે છે. કેટલાક Page #275 -------------------------------------------------------------------------- ________________ “જત પત્રા અને પત્રકાર, ૬૨૫ પત્રકારે એવા ભલા હાય છે કે, પેાતાને વિનામૂલ્ય પુસ્તક મેક લનાર પ્રત્યે પ્રતિઉપકાર કરવા એ જાણે કે ૪ જ ન હાય એમ લગભગ તમામ પુસ્તકનું` · સારૂ` ' એટલે પ્રશંસાવાળું જ મવલેાકન લખે છે, જ ુારે કેટલાક એવા ધમડી હેાય છે કે ગમે તેવા સારા પુસ્તક પર પણ એકાદ કટાક્ષ કર્યા વગર હુમતી ખુજલી જતી નથી ! અંગ્રેજી પેપરા · રિવ્યુ ' લખવા માટે જૂદા જૂદા વિષયના ખાસ અભ્યાસી એવા વિદ્વાનને પુસ્તકા મેકલી આપે છે, જે શાખ ખાતર, સેવા ખાતર, કે થેાડાધણા બદલા ખાતર પણ સ્વતંત્ર અને વિસ્તૃત અવલાકન લખે છે. આ દેશમાં અને ખાસ કરીને જનસમાજમાં દુજી જર્નાલીઝમ એટલું ખેડાણુ પામ્યું નથી અને પત્રકારની સ્થિતિ પૈસા આપીને ખાસ લેખે લખાવવા પુરતી નથી હુાં • અવલેાકન ’ લખાવવાની વાત કેવી રીતે કરી શકાય ? પરન્તુ પ્રમાણિક જૈન પત્રકાર એટલું તેા કરી શકે કે, ( ૧) જે પુસ્તક કે રિપોર્ટ પોતે પુરેપુરા ન વાંચી શકે હેતુ અવલેાકન લખવું નહિ, (૨ ) જે વિષયમાં પેાતાને અભ્યાસ ન હૈાય તે વિષયના ગ્રુપર અવલેાકન લખવાના ધમડ કરવા નહિં, { ૩ ) પાતે જે વિષયને નસાફ આપી શકે તેમ હેય તે વિષયના પુસ્તકના ગુણુ-દેષ બન્ને તપાશી ગુડ્ડા જાહેર કરે અને દેષા સુધારવાનાં સૂચન ( દલીલ સાથે ) કરે, ( ૪ ) દેષ સ્ફુટા ન હોય, સમાજને નુકશાન કરી બેસે એવી જાતના નહાય, તે ઉત્તેજક શબ્દોમાં હૈનું અવલેાકન લખે, (૫) પિષ્ટપેષણુ કરનારાં, ભાષાના પણ ઠેકાણાં વગરનાં,દલીલના અંશ વગરનાં પુસ્તકાને ઉત્તજન ન મળવા પામે એવી જાતનુ અવલેાકન લખે, ( ૬ ) સારા કે ખરાબ,જાણીતા લેખકના કે અજાણ્યા લેખકના જે પુસ્તકને વાંચી જવાની પેાતાને પુરસદ ન મળે ( અને પુરસદ ન મળે એ કાષ્ઠ દાષ નથી ) ુને માટે માત્ર આભાર સાથે સ્વીકારીએ છીએ” એટલું જ લખીને બસ કર્, ( ૭ ) ઉત્તમ પુસ્તકાનું રિવ્યુ ’ લેતી વખતે બનતાં સુધી એના કેટલાક કુકરા વાચકવર્ગનું ધ્યાન ખેચવા માટે ટી બતાવે, ( ૮ ) જે પુસ્તક ખરેખર સમાજ માટે અતિ ઉપયેગી લાગે વ્હેની ટુક જાહેરખબર ગ્રંથકારની વિનં તિ વગર અને પીની આશા વગર પણ એકાદ બે આકમાં છાપે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ જૈનહિતેચ્છ, નહાની ઓરડીમાં બે ચાર કુટુમ્બીઓ કે અપ્રસિદ્ધ વ્યક્તિઓ મળીને એક ભાષણ કરે કે યુદ્ધમાં વિજય ઇચ્છે છે કે શેઠને રવાના કરવા જાય એ બાબતની ૪૦ લીટીના સમાચાર છાપવામાં આવે છે ! કેટલાક વાયડાઓ આવા રિપે દ્વારા એવી પ્રસિદ્ધિ પામી જાય છે કે ગામડાઓમાં મહાત્મા તરીકે પૂજાય છે ! મુનિઓના વિહાર બાબતમાં પણ નમાલી બાબતોના લાંબા રિપોર્ટો છપાયાં જ કરે છે. એથી ઉલટું, ધારાસભા માટે જૈન પ્રતિનિધિત્વને ખાસ હકક માંગવો જરૂર છે કે નહિ એ બાબતની ચર્ચા માટે મુંબઈમાં બબ્બે મીટીંગ થઈ અને ડેટામાં મહેટા આગેવાનોની સહીઓથી પ્રોટેસ્ટ મોકલવામાં આવ્યા હે કશે રિપેર્ટ એક પણ જૈન પેપરમાં જોવામાં આવ્યું નહિ ! કેંન્ફરન્સમાં બનેલા કેટલાક ખાસ. બનાવો અને થયેલાં કેટલાંક નેધવા લાયક ભાષણોનું અવલેકન એકકે પત્રમાં જોવામાં આવ્યું નહિ ! સુરતમાં જૈન સાધુઓ વચ્ચે લાકડીથી મારંમારી થઈ અને અજૈન પત્રમાં ટીકાઓ થવા પામી હાં સુધી જહેને લાગેવળગે છે તે કામના કોઈ પત્રે એ ખબર જ બહાર પાડયા નહિ, તે શિક્ષાવચન લખવાની તે વાત જ શી કરવી ? દિગમ્બર ફીરકામાં બનતા જાણવા જોગ બનાને સાર વેતામ્બર પત્રોમાં નથી ઉતારવામાં આવતા અને વેતામ્બર ફીર. કામાં બનતા એવા બનાવોનો સાર દિગમ્બર પત્રમાં નથી ઉતારઆવતો; તે એટલે સુધી કે એક બીજાનાં કોન્ફરન્સ જેવાં સમે. લનો પણ સારો ભાગ્યે જ કરવામાં આવે છે ફલાણા ગામમાં આટલા તપ થયા, આટલી આયંબીલની ઓળી થઈ, આટલી હા ઓ થઈ, વરઘોડો આવે નીકળે, એ વગેરે સમાચાર જાણ-- વાથી સમાજને શું લાભ છે તે કાંઈ સહમજાતું નથી. અમુક મુનિ અમુક સ્થળે છે એ સમાચાર અલબત મુલાકાત કે પત્રવ્યવહાર ઇચ્છતા જૈનોને ઉપયોગી છે, પણ વરડા-તપ-લહાણુઓની વાત છાપવાથી માત્ર અમુકની વાહવાહ સિવાય બીજો કયો સામાજિક લાભ થાય છે ? હિંદી પ્રજાકીય કે બ્રેસ તથા પ્રજાકીય શિક્ષણ સમિતિની હીલચાલના સમાચાર અવારનવાર દરેક કોમી પત્રે આ પિતા જ રહેવું જોઈએ અને કેટલીક વખત તે પર “ નોંધ ” પણ લખવી જોઈએ. જૈન સાપ્તાહિકમાં “ ગુજરાતી ” વગેરે પત્રોની દેખાદેખીથી. વાર્તા લખવાને પવન ચાલ્યો છે. કરંજન માટેનો આ Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્ર અને પત્રકારો. - ૬૨૭ ઉપયોગીતાના દષ્ટિબિંદુવાળાઓ મુદલ પસંદ કરશે નહિ. હેમાં પણ દળદાર પેપર ગમે તેમ કરે, ચચ્ચાર ફૉર્મનાં જૈન પત્રોમાં એ અનુકરણ કરવું તદન અગ્ય છે અને કામને ગેરઇન્સાફ આપવા બરાબર છે. કેમ કે અમુક ધર્મના પત્રકારોએ કઈ કઈ બાબતે ધ્યાનમાં રાખીને પત્ર કહાડવાં જોઈએ એ વિષયને નિબંધ લખવાને આ પ્રસંગ નથી. એ ઉપર ઘણું લખવા જેવું છે, પણ તે સ્વતંત્ર પુ. સ્તક તરીકે લખાય તો જ ઠીક ગણાય. અહીં તે પ્રસંગવશાત આટલું બસ છે. છેવટમાં દિલોના છેલ્લા બાદશાહના કુટુમ્બના એક સભ્ય મિરઝાં જહાંદારશાહના વિચારોને થોડો ભાગ અત્રે ટકી આ ચર્ચા ખતમ કરીશ: આ છાપાંઓ જનસમાજની સેવા માટે હાઈ એમને યોગ્ય સહાયતા આપવી એ પ્રજાનું કર્તવ્ય છે, તેમજ પ્રજાની ઉન્નતિ તરફ નજર રાખી લેખ લખવા એ છપનું કર્તવ્ય છે. સરકારે સામાન્ય રીતે છાપાને લગતા જે કાનુન મુકરર કર્યો છે હેને જ સાચવીને ચાલવું એ બસ નથી, પરંતુ નૈતિક લગામને પણ સાચવીને ચાલવું જોઈએ, કારણ કે જેમ સત્તા વધારે તેમ જોખમદારી પણ મહેદી જ હેય...જે સમાચાર નિરૂપયોગી હોય, જે સમાચાર શંકાભર્યા હોય, જે અતિશયોક્તિભર્યો હોય, તે ન છાપવા જોઇએ........ખબરપત્રો છાપવા પહેલાં એ કેવા માણસ તરફથી આવે છે તે વિચારવાની કાળજી રાખવી જોઈએ......ખબરપત્રોમાં સાચા સમાચાર સાથે કટાક્ષ કે યુક્તિરહિત ટીકા કરાયેલી હોય તો તે ભાગ દૂર કર્યા વગર પત્ર છાપ ન જોઈએ....સમાચાર પત્રો ઉપરથી અમુક દેશની કે કામની કે ફીરકાની કિમત અંકાય છે, માટે દેશ, કેમ કે ફરકાના વાછત્રરૂપ પત્રકારોએ સમાજની પ્રતિછાને ખ્યાલ રાખીને ઉદાર શિલિથી લખવું જોઈએ. દરેક પત્રકારે પોતાનું કાર્યક્ષેત્ર અને દિશા મુકરર કરવાં જોઈએ અને બનતાં સુધી એને વળગીને જ લખવું જોઈએ; બીજા પત્રની દિશા કે દષ્ટિબિંદુ જુદાં હોય તે તે તરફ તિરસ્કાર ન કરતાં એમનું માન જાળ વીને લખવું જોઇએ; બીજા પત્રકારેના જે વિચારે પિતાના વિચારેને પુષ્ટિ આપતા જણાતા હોય તે અવારનવાર સંક્ષેપમાં ટાંકી બતાવવા જોઈએ, તેમજ પોતાથી જૂદા પણ પ્રમાણિક વિચાર ધાવનારના દષ્ટિબિંદુને પણ માન આપી હે ઉલ્લેખ કરવો જોઈએ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮ , જનહિતેચ્છ અને તેની હામે પિતા પાસે દલીલો હોય તો તે વિનયપૂર્વક રજુ કરવી જોઇએ. સમ્પાદકોએ ઘણું વિષયનું પ્રાથમિક જ્ઞાન તો અવશ્ય ધરાવવું જોઈએ. કોઈ સસ્થા ઉપર ટીકાટીપ્પણી કરતી વખત એ સંસ્થાના એકાદઅંશ ઉપર જ વાચકનું લક્ષ ખેંચાય અને બાકીનું આખું સ્વરૂપ અંધારામાં રહી જાય એવી રીતે ટીકાટીપણ નહિ કરવી જોઈએ. એ સંસ્થાના સવાંગનો ખ્યાલ આપવા સાથે અમુક અંગની ખુબી કે દોષ જણાવવામાં અપ્રમાણિકતા નથી. અધિપતિના પિતાના સ્નેહી કે મિત્રોની પ્રશંસા અને અધપતિના પ્રતિપક્ષીની ટીકા એ બે બાબતના પ્રસંગ જેમ બને તેમ ઓછા અને હદમાં રહીને લેવાય એ બાબતની કાળજી રાખવી જોઈએ. જે વખતે જે વિષયની ચર્ચા ચાલતી હોય હેમાં વચ્ચે ભળતા જ વિષય સંબંધી કોઈ વ્યક્તિના ગુણ કે દેષનું સ્મરણ કરાવવું પ્રમાણિક નથી. ( જેમકે કેળવણીને લગતા એક લેખકના લેખની આલોચના કરતાં સમાજસુધારાને લગતા એ લેખકના વિચારો ઉપર ટીકા કરવી એ અપ્રાસંગિક અને ઈર્ષાયુક્ત ગણાય) જાહેર પત્રોને કોઈ પણ વ્યક્તિ સાથે અંગત મિત્રતા કે શત્રતા ન જોઈએ, અર્થ ત કોઈ માણસ અમુક પત્રના અધિપતિનો મિત્ર હોય તેથી ની તારીફ હેમાં ન થવી જોઈએ અને કોઈ શત્રુ હોય તેથી પત્રમાં તેની નિંદા થવી ન જોઈએ. પત્રમાં માત્ર જાહેર હિતની દષ્ટએ જ આલોચના થવી જોઈએ અને તે પણ તે વાજબી પ્રસંગ પ્રાપ્ત થયું હોય તો જ “કોથળામાં પાંચશેરી ' જેવી ટીકાઓથી પત્રકારોએ બચવું જોઈએ, જેમ કે “દુર થી व्यवस्था बहुधा संतोषजनक नहीं है, परन्तु इसके विस्तृत વર્ધાના શાવરવતા નહી હૈ.' આવી જાતની એક લીટીની ટીકા કેટલીક વખત નિર્દોષ સંસ્થાઓને નિર્મૂળ કરનારી થઈ પડે છે. હેની મોટી પીડા તો એ હોય છે કે, એવા ગુપ્ત અને નનામા આપની અસત્યતા જાહેર કરવાની તક તે સંસ્થાને મળી શકતી નથી....કઈ વ્યક્તિ કે સંસ્થાની વિરૂદ્ધ શુદ્ધ બુદ્ધિથી ટીકા છાયા પછી જે તે વ્યક્તિ કે તે સંસ્થા તરફથી ખુલાસે મળે તો હેને પ્રમાણિક પત્રકારે પોતાના વળતા અંકમાં જગા આપવી જોઈએ અને પિતાની કે પિતાના ચર્ચાપત્રો કે ખબર ૫ત્રીની ભૂલ જણાતી હેય તે તે માટે ક્ષમા પ્રદર્શિત કરવી જોઈએ. ખુલાસે છાપવા Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન પત્રા અને પત્રકાર. R તાં અને એ પરથી પેતાની ભૂલ ખુલ્લી રીતે નજરે પડવા છતાં, એક પત્રકાર તરીકેની સત્તાના દુરૂપયાગ કરી,ખુલાસા નીચે રાદાપૂર્વક લેખકને ઝાટકવા એ પત્રકારના ધંધાને માનપ્રદ નથી...... અનતાં સુધી એક પણ કથન દલીલ કે હોકતના ટેકા વગર ન મૂકવું જોઇએ......જોખમદારીથી ખચા માટે કેટલાક પત્રકારે અમુક ટકા અધિપતિની નૈ’િમાં ન મૂકતાં જાણે કે કાઇનુ ચર્ચાપત્ર લખાઇ આવ્યું હોય એવા રૂપમાં ગેાઠવી હેમાં તે ટીકા દાખલ કરી કલ્પિત નામથી છાપે છે તે ઘણું ખરાબ કહેવાય......અનુચિત, આક્ષેષપૂર્ણ કે 'કાશીલ લેખ કે સમાચાર કાઇ સમ્પાદકને મળે તે તે ગમે તેવી મહાન વ્યક્તિ તરફથી મળ્યા હોય તે છતાં છાપવા ન જોઇએ......કાઇ સસ્થા કે વ્યક્તિ સબંધમાં કેઇ ચર્ચ પત્રીએ સૂર્યદ લખી મેાકલી હેાય અગર અધિપતિને પેતાને જ ક્રાઇ યાદ કરવા જેવુ લાગતું હેાય તે સમાજહિતની દૃષ્ટિથી તે તેમ કરવાને હકકદાર છે, પરંતુ એ ક્યાદ જો એવા પ્રકારની હોય કે જે તે સંસ્થા કે વ્યક્તિને મિત્રબુદ્ધિએ લખી જણાવવાથી ક્ર્યાદ દુર ચાને સંભવ હેય, તે પ્રથમ હેને લખી જણાવવાની પ્રમાણિકતા અતાવવી જોઇએ અને તે પણ એક સત્તાધીશ કે દેવ તરીકે નહિ પણ મિત્ર તરીકેની ભાષામાં.જો હેતુ પરિણામ જોવામાં ન આવે તે પછી ઉચિત શખ્ખામાં તે કદ પ્રકટ કરવી એ પત્રકાનું કર્તવ્ય છે. ......કામેાત્તેજક અશ્લીલ અસભ્ય જાહેરખબરે ગમે તેવા સારે ભાવ મળતા હેાય તે પણ ન દાખલ કરવી જોઇએ..... પોતાના સમાજ અને એકદરે કેળવાયલી દુનિયામાં ચાલતી પ્રવૃત્તિનું દરેક પત્રકારને ભાન હે'વું જોઇએ અને વાયકા એ ભાન કરાવાને રણે અડેનિશ કાળજી રાખવી જોઇએ. હેનું વાંચન મહેળુ દેવુ જોઇએ અને જે સર્વેાત્તમ સત્તા કાઇના વગર આપ્યું તેણે લીધા છે. હેી જોખમદારીના સમ્પૂર્ણ ભાનપૂર્વક તેણે વર્તવું જોઇએ. 23. વિજ્ઞાની, રાજ્હારીઓ, ધર્મગુરૂઓ વગેરેનું મ્હોટામાં સ્ટ્રાટ્ દુઃખ, ‘ગાંભીર’ રહેવાતી હેમણે માનેલી માન્યતા છે. હમે ગમે તે હા, પશુ ખુબ ચાલા, ફરવા જવાનું ન જ બની શકે તે થેડીક મીનીટ ખુબ દેશ–નાચેા. હમારા જડ યન્ત્રોને જોતી કસરત રૂપ કૂદવુંનાચવું એ કાંઇ હીણુપદ નથી. ટટાર રહેવું, છ.તી કાઢીતે ચાલવું, અમે કાંધ ઉદ્ધતાઇ નથી. Page #280 -------------------------------------------------------------------------- ________________ ९३० નહિછુ. [१३] कोल्हापुर दरबारनो विचित्र विद्याप्रेम ! હમણું હારે હૈસુર રાજ કોલેજનું શિક્ષણ મફત કરી નાખ્યું છે ત્યારે, પુનાનું એક પેપર જણાવે છે કે, કહાપુર દરબાર પ્રાથમિક કેળવણી મફત અને ફરજ્યાત કરવા માટે જોઇતાં નાણ કાજલ પાડવા ખાતર તે રાજ્યના સંસ્થાપક રાજારામના નામ પર ચાલતી કોલેજ કે જે તે રાજ્યની એકની એક કોલેજ છે તે બંધ કરવા ધારે છે. દરબારને માથે એ કૅલેજને અગે વાર્ષિક રૂ.. ૧૦ હજારને ખર્ચ છે. આ સમાચાર ટુંક જ છે, અને તે પણ દેખીતી રીતે એક રાજ્યને લગતે વિષય છે. પરન્તુ વસ્તુતઃ આ સમાચાર સાથે આર્ય સભ્યતા (Indian civilisation) ને પ્રશ્ન સમાયેલું છે અને તેથી જ હું આ ધાર્મિક અને સામાજિક વિષય ર્ચતા પત્રમાં આ બનાવ (event) ઉપર કાંઇક કહેવા મંગું છું. | મુફત અને ફરજ્યાત પ્રાથમિક શિક્ષણની હીમાયતને આજ. કાલ પવન ચાલે છે એટલે કેાપુર દરબારને વાહવાહ મેળવવા ખાતર એ ધોરણ દાખલ કરવું પડે છે, પરંતુ એ વાહવાહની કિંમત પિતે ભરવા ખુશી નથી. મિત તો લેકે જ ભરે, એમ તેઓ ઇચ્છતા જણાય છે. અહીં જ આજના ઘણાખરા રાજાઓની ભાવ.. નામાં રોગ છે. તેઓએ પાશ્ચાત્ય સભ્યતા ( Western civilisation ) જોયા પછી હિંદુરાજાની પર્વની ભાવના તેઓ લગભગ ભૂલી જ ગયા છે. યુરોપની ઉપરાછાપરી મુસાફરીઓમાં, યુરોપી. પરણુઓના સ્વાગતમાં, મહેલ વગેરે શણગારવામાં, લગ્નના ઠાઠ-- માઠમાં, ખુશામતીઓથી ઘેરાયેલા રહી તેઓને બેઠાબેઠા પગારેટ ભર્યા કરવામાં: ઇત્યાદિ કામોમાં મને આજકાલ એટલે હે .. ખર્ચ કરવો પડતો હોય છે અને એટલે કિમતી વખત ગુમાવેશ પડ હોય છે કે, કેળવણી, ખેતી, વ્યાપાર હુન્નર અને સમાજસુધારણાને અંગે અવશ્ય કરવાનાં કામો માટે દ્રવ્યનો તેમજ વખતને ઘણો જ શેડો હિંસે તેઓ ફાજલ પાડી શકે છે. કોઈ ગણ્યાગાંઠયા નરેશોને જ પ્રાચિન આર્ય ભાવનાનું મરણ હશે કે, પ્રજા પાસેથી વેર તરીકે ઉઘરાવેલી રકમ વડે પ્રજાની સર્વ દિશામાં ઉન્નતિ કરવા માટે નીમાયલે વંશપરંપરાને અધિકારી, તે જ “રાજા” છે. થોડો Page #281 -------------------------------------------------------------------------- ________________ (૩) કાલ્હાપુર દરબારના વિચિત્ર વિશપ્રેમ ! ૩૩૧ દિવસ ઉપર રાજપૂતાનામાં આવેલા ઝાલાવાડ સ્ટેટના વિદ્વાન મહારાજા સર ભવાનીસિંહજી બહાદૂર K, C. S. I., M . A. S. એએએ ઝાલરાપાટનમાં બાલમંદ હાસ્પીટલના પાયે નાખતી વખતે પ્રજા સમક્ષ ભાષણ કરતાં વાજઞી જ કહ્યુ હતું કે “હુ પ્રજાનેા અદનામાં અદા કર છું અને જદગી પર્યંત - શાયલા નાકર છુ. બીજો કાઇ કર તેા વધારે પગારની આશાએ જૂતી તેાકરી છેડી પણ શકે, પરન્તુ હુ જે હમારી તે કરી હેડ તા ક્યાં જાઉં ? મ્હને રાખે પ્રાણ “ આજે પહેલાની માફક કાર ઝુલવારથી રાજ્યે મેળવી કે જાળવી શકાતાં નથી; આજ તે પ્રજાની સારી પેઠે સેવા કરી હેને પ્રસન્ન રાખી હેય તેા હેની ઇચ્છાથી જ રાજ્ય કરી શકાય છે. આ શબ્દોમાં પ્રાચિન આર્યે સભ્યતાનું જીગર સમાયેલું છે. "" પરન્તુ શું બધા રાજાએ આ સિદ્ધાંત સ્વીકારો? માત્ર શબ્દોથી નહિ પણ જીગરથી અને કાય થી સ્વીકારનારા કેટલા ઘેાડા રાજાએ હશે ? કેલ્હાપુરના પ્રિન્સના લગ્ન નજીકમાં જ છે તે વખતે થવાના લાખ્માના ખર્ચમાં કરકસર નહિ થવાની, તેમજ લગભગ દરેક રાજા અંગત ખર્ચેમાં કાંઈ જાતનો કરકસર કરવાને પોતાને બધાયલા' માનતા નથી. આજે જો મનુ મહારાજ યાદ વ્હેત, અગર જો મહાત્મા ગાંધી જેવાને ક્રાઇ દેશી રાજા પાસે લવાનેા પ્રસંગ આવે, તે તે એમ જ કહે કે, જે રાજાના રાજ્યમાં ખેડુ ભુખે મરતા હેય, સામાન્ય પ્રજા હેટે ભાગે અભણ હાય એટલે સુધી કે એક સામાન્ય ભાષણુ કે પુસ્તકનું રહસ્ય હુમજવાને પશુ અશક્ત હાય, ધંધા એટલેા પાયમાન હોય કે ગુજરાન માટે માણસામે બીજી હૃદમાં જવું પડતું હેય, અને સમાજસુધારાનુ તે લોકા નામ પણ જાણુતા ન હેય, એવે! રાજા લેાકા તરફ વફાદાર નથી અને ‘Àાકરી'ના ભારે પગાર તે ખોટી રીતે લે છે. જે રાજાએ એક અમેરિકન પ્રેસીડન્ટની માફક કે એક વ્યાપારી પેઢીના માલેક * મુનીમની માફક પેતાને અગે થતાં ઘેાડામાં થેડા ખર્ચેરી ની બ્લુ વી લઇ રાજ્યની સઘળી આમદાનો રાજ્યમાં ખેતી, વ્યાપાર હુન્નર, કેળવણી અને સમાજસુધારે ખીલવવા પાછળ જ ખર્ચે અને પેાતાને પણ બધા વખત ઉક્ત પ્રમુખ કે પેઢીના માલીકની પેઠે ઉક્ત કામેાની જાતે દેખરેખ રાખવા પાછળ ખર્ચે, તે જ રાજા પ્રજાનું કુણું હલાલ કરનારા અને પૂજ્ય Page #282 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ જૈનહિતેચ્છુ. પુરૂષ ગણાય; અને તેવા રાજાના રાજ્યમાં, બ્રિટિશ સરકાર પોતાની પ્રજામાં જે પ્રગતિ ૧૦૦ વર્ષમાં ન કરી શકે તેટલી, માત્ર ૧૫ વર્ષમાં થઈ શકે. આજે ઘણાખરા દેશી રાજાઓ “નોકરી ને કેટલા વફાદાર છે તે “ પરિણામ ” ઉપરથી જોવા જઈશું તે જણાશે કે, વ્યાપાર માટે તેમજ કેળવણું લેવા માટે દેશી રાજ્યની રયતને ઘણે ભાગે બ્રિટિશ હદમાં જ જવું પડે છે, એટલું જ નહિ પણ સંસારસુધારક પણ દેશી રાજ્યમાં ભાગ્યે જ પિવાય છે. (કારણ કે કેટલાક રાજાઓને ખુશામતીઆઓ, મિત્ર, માનીતાઓ, ગયાઓ, નાટકીઆઓ, ખેલાડીઓ અને કેટલાકને તો “ દલાલો ” ને. પણ પિષવા પડતા હોય છે ! હાં પછી સંસારસુધારાનું કામ જ શું ? ) મિત્રો અને અમલદારો, ઠાઠે અને મોજશેખ, ટાઈટલેની. અને વાહવાહની ભૂખઃ આ સર્વ પાછળ થતા દ્રવ્ય અને સમયને ભોગ બંધ કરવામાં ન આવે ત્યહાં સુધી ગમે તેવો કેળવાયેલો છે. ભલો રાજા પણ પ્રજાને ઉદ્ધાર કરી શકવાને નથી જ. હિંદનું એક પણ દેશી રાજ્ય, આજની દુનિયાની પ્રગતિના ધોરણથી જોઈએ તો, દમવાનું કે પ્રગતિવાળું નથી. આશ્ચર્યની વાત છે કે સ્વરાજ્યની ગર્જનાના જમાનામાં પણ દેશી રાજ્યમાં બે તત્ત્વોની પુરેપુરી ખામી જેવામાં આવે છેઃ (૧) રાજાઓને લખલૂટ મુજબૂલ ખર્ચાનું અને રાજ્યની ખરી સ્થિતિનું ભાન કરાવવાની હિમત ધરે એવો કોઈ પણ ધર્મનો ધર્મગુરુ કે નગરશેઠ આજે જોવામાં આવતો નથી; (૨) જે રાજ્યમાંથી કેટલાક માણસો ભણીને બીજાં રાજ્યોમાં દીવાન કે જજ કે બ્રેટ કે વકીલ બન્યા છે તેવાં રાજ્યમાં પણ કોઈ એવો સ્વદેશપ્રેમી ન નીકળ્યો કે જે બીજા રાજ્યની નોકરી કરવાને બદલે માત્ર રોટલા સાટે પિતાના રાજ્યને સુધારવાના આશયથી પિતાની નોકરી રાજ્યને આપે. હાં સુધી આવી જાતને સ્વદેશપ્રેમ કેળવાયેલા. હિંદીઓમાં જાગ્રત થયા નથી અને હાં સુધી આવી જાતની આ મિક નિડરતા હિંદી ધર્મગુરૂઓમાં જાગ્રત થઈ નથી ત્યહાં સુધી બ્રિટિશ સરકારના હાથે તો શું પણ દેશી રાજાઓને હાથે પણ પ્રજનો ઉદ્ધાર થતો જોવાની આશા ભાગ્યે જ રાખી શકાશે. પ્રાચિન. હિદ અને પ્રાચિન ચિસ એ બન્નેનાં ખાસ લક્ષણ નિડરતા અને આત્મભેગ એ જ હતાં; અને એ ખાસ લક્ષણે વગર કઈ દેશ. તરવાની આશા રાખવાને હકદાર ન હોઈ શકે. Page #283 -------------------------------------------------------------------------- ________________ - ( ૧૪ ) જાગ્રત હિન્દ. ૬૩૩ (૪) બાપત હિન્દ. 'હિન્દ જાગ્યું છે. સ્વરાજ્યની ચળવળ બહોળા વિસ્તારમાં અને પહેલાં કરતાં વધારે “લાગણી” તથા જુસ્સાથી થવા લાગી છે. વકીલ વર્ગ કે જે આજ સુધી ઘણે ભાગે પૈસાથી જ સગાઈ રાન ખાતે હતા હેનું હદય હવે પલળ્યું છે અને દેશસેવા તરફ કાંઈક કે કંઈક ઢળવા લાગ્યું છે. શેકીઆ વર્ગની સખાવતો કમી બાબતમાં જ વહેતી હતી તે કાંઈક કાંઈક રાષ્ટ્રિય સેવા તરફ વળવા લાગી છે. ગામડાના લોકોમાં અને હિંદના સ્ત્રીવર્ગમાં પણ કંઈક અંશે રાષ્ટ્રિય - જુસ્સો અને જાગૃતિ જોવામાં આવે છે. હિન્દુ-મુસલમાનનું અક્ય અગાઉ કદાપિ નહિ જોવામાં આવેલું એટલી હદ સુધીનું આજે જેવામાં આવે છે. ખેડૂત વર્ગ જેવો અભણ વર્ગ પણ પિતાના હક્ક અને સ્વમાન માટે લડવામાં “ગારવ” માનવા લાગ્યો છે. કેળવણુના પ્રચાર માટે સ્કોલરશીપ, બોડીંગ હાઉસો વગેરેની સંખ્યામાં ધીમે પણ મક્કમ વધારે થતો જાય છે, હિંદુ યુનીવર્સીટી સ્થપાઈ છે, એક મહારાજાએ પોતાની સઘળી મિલ્કત સાર્વજનિક કન્યામહાવિધાલય માટે કહાડી આપી છે (એવા આશયથી કે હેમાં હિંદુ તેમજ મુસલમાન કન્યાઓ રહે અને શિખે) અમદાવાદ, સુરત અને મુંબઈમાં નવી કોલેજ સ્થપાવાની તૈયારી ચાલે છે, મહૈસુર રાજયે કોલેજનું શિક્ષણ પણ ક્રી કરી દીધું છે, અને “રાષ્ટ્રિય શિક્ષણ ફડ' ની નવી મહાભારત યોજના દેશનાયકોએ ઉભી કરી છે, જેમાંથી સ્થળે સ્થળે દેશી ઘેરણ પરની વિધાસંસ્થાઓ ખોલવામાં આવનાર છે. હિંદી ભાષાના પ્રચાર માટે અને એને રાષ્ટ્રભાષા બનાવવાને મહાત્મા ગાંધી અને બીજાઓ કોશીશ કરી રહ્યા છે. ગુજરાતી ભાષાની ખાસ યુનીવર્સીટીનાં સ્વપ્ન ગુજરાત વર્નાક્યુલય સોસાઈટી ને આવવા લાગ્યાં - છે, જે એમ સૂચવે છે કે જે યોજના આજે સંકલ્પના સૂક્ષ્મ રૂપમાં - છે તે કાલે કાર્યના પૂલ રૂપમાં પણ ઉતરશે જ. સાધુ વર્ગ પર લોકો અશ્રદ્ધાળુ બનવા લાગ્યા હતા, પણ નવા પ્રવાહે એ વર્ગ ઉપર પણ અદૃશ્ય જાદુ કરવા માંડ્યું છે. દાખલા ' તરીકે સમસ્ત હિંદમાં હિંદુઓના પૂજ્ય મનાતા કરવીર પીઠના શં કરાચાર્યની ગાદીએ હમણું એક એવા ગૃહસ્થની નીમણુક થવા પામી - છે કે જે “ ડૉકટર ઑફ ફીલોસોફી” (Ph. D.) છે, અને જે Page #284 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ જૈહિતેચ્છ. મના પ્રાઈવેટ સેક્રેટરી પણ એક M. A. છે તેઓને પ્રજા તરફથી જે જે ભેટ ગાદ મળે છે તે પિતાના ઉપયોગમાં ન લેતાં સંસ્થાઓને આપી દે છે. તત્વજ્ઞાનના પ્રચાર માટે “બ્રિટિશ એકેડેમી” ની પધતિ પર “ ઇડિયન એકેડેમી ” સ્થાપવાની હીલચાલ તેઓ કરે છે. તેઓ સ્વરાજ્યને ઉપદેશ ધાર્મિક આચ્છાદન સાથે ઘણી સરસ રીતે કરે છે. વહેમની વિરૂદ્ધ નિડરતાથી તેઓ કટાક્ષ કરે છે. એક વિદ્વાન હેમની સાથે થયેલા પ્રશ્નોત્તર પ્રગટ કરે છે, હેમાને કેટલોક ભાગ આ નિચે આપવામાં આવ્યો છે, કે જેથી હિંદુ ધર્મના મહાન અધિકારીને હિંદનું નશીબ કઈ દિશામાં ખેંચી જાય છે, તે જોવાની બુદ્ધિશાળી વાચકને તક મળે – પ્રશ્ન:–ધર્મશાસ્ત્ર એટલે શું ? ઉત્તરપૂર્વજોએ પિતાના જાત અનુભવથી બાંધી આપેલા નિયમ. પ્રશ્ન:-દેશકાળાનુસાર ધર્મશાસ્ત્રના વિધિ-નિષધોમાં ફેરફાર કરવાને કાંઈ હરકત છે? ઉત્તર:–હરકત નથી, એમ ખુદ શાસ્ત્રોમાં જ કહેલું છે. ફેરફાર કરવા. એ સશાસ્ત્ર જ છે. પ્રશ્ન:ધર્મ એટલે શું ? ઉત્તર:–“ ચમ્યુનિવર સિદ્ધિઃ સ્વધર્મ” એવી. ધર્મની એક વ્યાખ્યા છે અને તે જ મહને માન્ય છે. અર્થાત, ઐહિક ઉન્નતિ અને પારમાર્થિક મોક્ષ એ જ ધર્મનું ધ્યેય હોવું જોઈએ. પ્રશ્ન:-ઘણીખરી જાતિઓને અજ્ઞ બહુજન સમાજ ન્યાયનીતિ, સારાસારવિચાર, પરિસ્થિતિ વગેરે તરફ દુર્લક્ષ રાખી પટાજાતિનું એકીકરણ, પરદેશગમન, પ્રૌઢ વિવાહ આદિ રાષ્ટ્રિય અને સામાજિક દષ્ટિએ અત્યંત આવશ્યક અને ઈષ્ટ સુધારા આચારમાં લાવનારાઓને બહિષ્કાર કરે છે તે બાબતમાં કાયદાના બળથી અટકાવ થવાની જરૂર છે કે ? ઉત્તર:-હા, છે. સમાજના વિદ્વાન અને વિચારવંત લેકો અને ધર્મગુરૂઓની સમ્મતિપૂર્વક બ્રિટિશ સરકાર અને સંસ્થાનિકોએ એ બાબતમાં કાયદા કરી હેને અમલ કરવો જોઈએ છે. પ્રશ્ન:-ચાર વર્ણ અનાદિ સિદ્ધ નથી, જાતિભેદ પણ મનુઓકૃત જ છે, તે પછી તેમાં યોગ્ય ફેરફાર કરવો એ ઈષ્ટ છે કે નહિ? ઉત્તર:–અંઈ પણ મહત્વના ફેરફાર (radical changes) Page #285 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) જાગૃત હિન્દ ૬૩ હાલની જાતિભેદપદ્ધતિમાં કરવાની જરૂર છે, એમાં શા નથી. પ્રશ્નઃ—મહાર, માંગ વગેરે લાકે જ્યારે હિંદુ જ છે ત્યારે હેમનું અસ્પૃશ્યત્વ કાયમ રહેવું ઇષ્ટ છે કે ? ઉત્તર:—તે જાતિનું અસ્પૃસ્યત્વ કાયમ રહેવું ઈષ્ટ નથી. સ માજે કાંઈ પશુ ઉપાય યેાજવે તે એ છે અને ધર્મગુરૂએ હને પેાતાની સમ્મતિ આપવી જોઇએ છે. પ્રશ્ન: આપણાં દેવસ્થાન અને હેની આવકના ઉપયાગ . પ્રાથમિક શિક્ષણની શાળાઓ, મફત વાંચનાલયેા, સંસ્કૃત પાઠશાળાઆ. ધાર્મિક સાહિત્યના પ્રચાર આદિ કામેામાં કરવા વાજબી છે ? ઉત્તર:—તેવા ઉપયોગ કરવા યાગ્ય જ છે, અને કરી. પણ શકાશે. આ પ્રશ્નાત્તર બતાવી આપે છે કે હિંદુ જનસમાજના હૃદય.. પર કાબુ ધરાવતી વ્યક્તિ દ્વારા હિંસેવામાં કેટલા કાળેા અપાવે નિર્માયલા છે. ઉંચા સંસ્કાર, ઉંચા અભ્યાસ અને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ જેએમાં હૈય તેવા જ માણસા હિંદના ધર્મ ગુરૂ બનશે, અને તેવા જ એ સમાજને આબાદ બનાવી શકે. ખાવાના. સાંસા પડવાથી સાધુ બનેલા, અભણ કે સંસ્કૃત-માગધી ચેડા પાર્ક ગેાખીને પતિ અનેલા, માનમાં મરી પડતા, અને કલહપ્રેમી ધૃતારાઆનું હવે હિંદમાં કાઈ કામ રહ્યું નથી. એમના દિવસે ગણા ચૂક્યા છે. સરકારને હમણાં લડાઇમાં ઘણાં માણસ। જોઈ એ છે; હિંદને પ્રજાગણ ભૂખ અને આધિ-વ્યાધિ તથા પરત ંત્રતાને લીધે નિર્બળ છે તેથી તે હાલ તે હાલ લડાઈમાં કામ લાગે તેવું નથી; પણ અનિયંત્રીત સત્તા અને સગવડા ધરાવતા હિંદના સાધુવ પ્રાયઃ મસ્ત અને લડાઈમાં કામ લાગે તેવા છે. હેમને જો લડામાં કરજયાત રીતે ઉતારવાના કાયદા થાય તે સરકારને લાખે! માણસે વિના મહેનતે મળી રહે અને હિંદી પ્રજાને માથેથી લાખ્ખા ભીખમગા જુલમગારાને નીભાવવાને જાયુને ખર્ચ બચે, એટલું જ નહિં પણ હિંદીઓની જે બુદ્ધિ આ જુલમગારેના ઘેર ધરાણે મુકાયલી છે તે પણ છૂટી થાય અને તેથી હિંદી વધારે ત્વરાથી પ્રજા બની શકે. ઉન્નત અસ્પૃશ્ય બાબતમાં જો કે હજી લોકસમૂહની ખુશામત દ્વારા વેવાની આશા રાખતું ‘ ગુજરાતી પત્ર બબડ્યા જ કરે છે તે પણ હિંદુધર્મના મહાન સત્તાધીશે તેમજ લે મા॰ તિલક, મહા Page #286 -------------------------------------------------------------------------- ________________ જનહિ છુ. ત્મા ગાંધી, અને નવ માલવિયાજી જેવા ચુસ્તમાં ચુસ્ત હિંદુ લોકનાયકોએ પણ હમણાંહમણું ખુલ્લી રીતે અસ્પસ્ય જાતિને અપક્ષ લીધે છે. આમ તરફથી હિંદમાં જાગૃતિનાં ચિન્હ જણાવા લાગ્યા - છે. પણ આ દશા જેટલી ખુશી થવા જેવી છે તેટલી જ ગંભીર જાળવવા જેવીપણ છે. આ ગર્ભકાળ છે. સંતાન જન્મવાને હજી વખત છે. આ વખતે ઘણી જ સાવચેતી રાખવાની જરૂર છે. - હિંદના ઇતિહાસમાં આવો ગંભીર–આવો અર્થસૂચક–જેનાં પરિણામ ઘણે દૂર સુધી પહોંચે એવો–સમય આ પહેલો જ છે. હિંદ તે સ-મયને કેવો ઉપયોગ કરે છે તે ઉપર ભવિષ્યની આબાદી કે ક્ષયનો સઘળે આધાર છે. ગર્ભવતી સ્ત્રીને જે બરાબર જાળવવામાં આવી તે સમર્થ બાળકની ગેરન્ટી ૮૦ ટકા તો મળી ગઈ હમજવી. હિંદના આ ગર્ભકાળમાં બે તવોની ખાસ જરૂર છેઃ (૧) બહારની સખ્તાઈ અને (૨) અંદરનું ઐક્ય. સરકાર જેમ સખ્તાઈ કરે-કાયદાને સખ્ત કરીને તથા બીજી રીતે–તેમ ગર્ભવતી હિંદસુંદરીને મજબૂત હિંદબાળ જન્મવાનો વધારે સંભવ છે. માટે આવી જાતનાં બાહ્ય સંકટોથી ગભરાઈ ન જતાં સંકટને આમંત્રણ આપવું જોઈએ. રીઢા–ઘડાયેલા–મેરૂ પર્વતને ટચલી આંગળીથી દબાવી શકે - એવા-પ્રાચિન સ્પાર્ટન જેવા નૂતન હિંદબાળને ઉત્પન્ન કરવા માટે જ કુદરત આપણું સરકાર પાસે unconsciously સખ્તાઈ કરાવે છે. બીજું, અંદરનું અક્ય જરૂરનું છે. સુવાવડી પાસે મહારૂં-હારું અને લડાઈટંટા મુદ્દલ ન થવા દેવા જોઈએ. હમણાં સઘળી કેમો, સઘળા ધર્મફીરકાઓ અને સઘળી જ્ઞાતિ-ઉપજ્ઞાતિઓએ પિતાના ૪ વાડા ” ને ભૂલી વિશાળ દેશભાવનાને જ નજર હામે રાખી સઘળી પ્રવૃત્તિ કરવી જોઈએ છે. દશાશ્રીમાળી બેડીંગ, શ્રીમાળી ઇસ્પીતાલ, ભાટીઆ અનાથાલય, લુહાણુ ઓફ નેજ, જન કોલેજ, મો- સ્લીમ લાઈબ્રેરીઃ આવી સંસ્થાઓ હવે હિંદમાં નીકળવી ન જોઈએ. જે થઈ ચૂકી છે હેનું સ્વરૂપ આતે આતે વિસ્તૃત બનાવવા કોશીશ કરવી જોઈએ અને નવી દરેક સંસ્થા રાષ્ટ્ર ભાવનાથી જ કહાડવી જોઈએ. જેટલે દરજે જ્ઞાતિ-ઉપજ્ઞાતિ અને ધર્મફીરકાને ભેદને - યાદ કરાવવા જેવાં ખાતાં ઉઘાડવામાં આવશે તેટલે દરજજે હિંદનું વિષ્ય બાળક નિર્માલ્ય-માંદલું–થશે. જેઓ ભેદભાવને પુષ્ટિ આપશે Page #287 -------------------------------------------------------------------------- ________________ (૧૫) હાથનાં કર્યા હૈયે વાગ્ય! ૬૩ : તેઓ હિંદમાતાના ખુની બનશે. હિંદના બત્રીસ કોડ દેવતાઓનું ધ્યાન એક જ જોઈ એ, ધ્યેય એક જ જોઈ એ, ઈચ્છા એક જ જોઇએ, માર્ગ એક જ જોઈ એ, શાખ એક જ જોઇએ, સુઅ દુ:ખની લાગણી એક જ જોઈ એ. હેના ઉપર આખી ભારત પ્રજાના શાપ પડજો કે જે હિંદની એકતાને જાણે કે અજાણે માધા કરે ! હિંદની તમામ જાતિએ વે તે સાથે જ જીવે, મરે તે સાથે જ મરે, આગળ વધે તે સાથે જ વધે, પાછળ પડે તે સાથે જ પડે, મુક્તિ પામે તેા સાથે જ પામે અને બંધન પામે તે! સાથે જ પામે: એ જ મંત્ર–એ જ ઉપદેશ-એ જ નીતિ દરેક ધર્મગુરૂએ-દરેક અગ્રેસરે-દરેક વ્યાખ્યાનદાતાએ-દરેક સુધારકે-દરેક પત્રકારે દરેક પ્રાંતમાં અને દરેક સમયે આપવા જોઈ એ છે. અ બાબતમાં ભૂલ થઇ તે જાણવું કે હિંદને હમેશને માટે ઉત્થાનને પ્રસંગ ગયા જ છે અને હિંદ સદાને માટે સાતમી નરકમાં પટકાયું જ છે ! હિંદના રક્ષક દેવતાએ તે વખત ન આવવા દે ! અસ્તુ ! સારડામાં જૈન પરિષદ્—પ્રસિદ્ધ વક્તા મુનિ શ્રી ચારિત્ર{વજ્યજી મહારાજના પ્રયાસથી અને હેમના પ્રમુખપણા નીચે સોરઠના ગામ વડાલમાં તા. ૧૭-૧૮-૧૯ ફેબ્રુઆરીના દિવસેામાં પ્રાન્તિક જૈન કોન્ફ્રન્સ ભરવામાં આવી હતી. પ્રમુખશ્રીએ તથા સ્થા. મુનિ શ્રી છે.ટાલાલજી મહાર.જે વે. મૂ. તથા સ્થાનકવાસી જૈતાથી બનેલા ત્રાતાગણમાં ઉદાર ભાવન એ સારા પ્રમાણુમમાં ફેલાવી હતી.' આ મેલાવડાનુ` કેાઇ પ્રસંસાપાત્ર ચિન્હ હોય તે એજ છે કે જે વખતે કેટલાકેા એ ફીરકાઓ વચ્ચેના અખાત વધારવા કાશીશ કરે છે તે વખતે ઉક્ત મુનિએ વ્યવહાઃ કાર્યથી અન્ને ફીરકા વચ્ચે એકતા ઉત્પન્ન કરવા કાશીશ કરે છે. ન્હાનાં ગામડાઓમાં ઉદાર વિચાર વાતાવરણુ ફેલાવવાની હેમની કાશી ધન્યવાદને પાત્ર છે, એવીજ રીતે, ને જાહેર કરતાં હર્ષ થાય છે કે, થોડા વખત ઉપર સુંબઈના સંયુક્ત જૈન વિદ્યર્થીડ ’ મ શ્વેત!મ્બર મૂત્ત°પૂજક મુનિવર અને સ્થાનકવાસી મુનિવરને એકસાથે આમત્રણ આપી હેમને ઉપદેશ ઉક્ત સંસ્થાના વિદ્યાર્થીએ તેમજ ખાસ આ મત્રાયક્ષા ત્રણે શ્રીરકાના જૈન ગૃહસ્થેા સમક્ષ . કરાવવામાં આવ્યેા હતેા, તે વખતે પણ તે સ્થળે શાન્તિ અને ભાઇચારાની લાગણીની ખુશએ મ્હેકી રહી હતી. આવાં વધુ પ્રસ ંગે સ્થળે સ્થળે ઉત્પન્ન કરવાની જરૂર છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ જૈનહિતેચ્છુ. " (૨૬) હાથનાં કર્યા હૈયે વાગ્યાં! દિગમ્બર ફિરકાનું પુરાણપ્રેમી (orthodox) સાપ્તાહિક પત્ર - જૈનમિત્ર’ બળાપ કરે છે કે “જબલપુરમાં ગરીબદાસજી નામના પ્રતિષ્ઠિત ગૃહસ્થ હમણાં લગ્નપ્રસંગે કટનીના મંદીરમાં ચાંદીનાં વાસગુ. છડી, ચામર, છત્ર વગેરે સર્વ કાંઈ આપ્યું, પરંતુ વિદ્યાસંસ્થાઆમાં બદામ પણ આપી નહિ......આશા રાખી હતી કે સ્થાનીય બેગને તેઓ તરફથી સારી રકમની મદદ મળશે, પણ મગદૂર છે કે એ તરફ ધ્યાન આપે ?”......બિચારું જૈનમિત્ર' ! ઘણું મોડું થયું હારે હવે બળાપો કરે છે ! પણ હજી હેને આ ખેદજનક વ- નનું મૂળ કારણ શોધી કહાડવાની ઈચ્છા થતી નથી, આસમાનને સ્પર્શ કરતાં, ભવ્ય, અને તેનાથી મઢેલાં, એવાં જીનમંદિરની કથાએ જનારા અને મંદિર પાછળ લખલૂંટ ખર્ચ કરવાથી સ્વર્ગ અને વર્ગની સેંકડો અસરાઓ મળવાની ગેરન્ટી આપનારા જૈન આચા ની લીલા વ્હારે બાબુ જુગલકિશોરજી જેવા વિદ્વાન દિગમ્બર પંડિત ખુલ્લી કરે છે હારે જૈનમિત્ર' પોકાર કરી મૂકે છે, અને - હારે એ જનસમાજને ભમાવનારી કથાઓના કેફથી લોકો હજારો રૂપિયા મંદિર પાછળ ખર્ચે છે અને વિદ્યાસંસ્થાઓને ભૂખે મરવું પડે છે હારે પાછો તેના તે જ જેનમિત્ર બાવા મંદિરની ભક્તિ કરનાર ઉપર કટાક્ષ કરવા લાગી જાય છે ! એમનાથી આએ નથી “અમાનું, અને તેઓ નથી ખમાતું ! તેઓ ગરીબદાસ ઉપર જે બ- ખાળા કહાડે છે તે વ્યર્થ છે તે તો જેવું શિખવવામાં આવ્યું છે તેવું કરે છે. આજે એકંદર જૈન સમાજ ગરીબદાસ છે, ગરીબોને (અર્થાત ગરીબ આત્માઓન-નિર્માલ્ય કથાકાર આચાર્યોન) દાસ છે. એકલા દિગમ્બરોમાં જ આમ છે એવું કાંઈ નથીઃ શ્વેતામ્બર મૂ૦ જન કેમના જૈનશાસન પત્રને પણ બુમ મારવી પડી છે કે, ભાવનગરમાં લગ્નના વરઘોડામાં ભગવાનની મૂતિ અને પંચમહાવ્રતધારી સાધુઓની હાજરીનો નવો રીવાજ દાખલ થઈ ગયો છે તેથી "ધર્મની હેલણ થાય છે. આ બધા લોકો પરિણામ ઉપર ગુસ્સે ચાય છે તે કરતાં “કારણ” ઉપર ગુસ્સો કરતાં શિખે તો કેવું સારૂં? બહારથી વ્યવહારમાં ધર્મ ઘૂસાડવા માં હારથી જ આ પવિત્ર ધર્મની હેલનું શરૂ થઈ ચૂકી છે ! રહસ્ય નહિ હમજી શકનારા Page #289 -------------------------------------------------------------------------- ________________ (૧૫) હાથનાં ક્યાં હૈયે વાગ્યાં ! ૬૩ સામાન્ય લેાકસમૂહને જૈન ધર્મ જેવા લેાકેાત્તર ધર્મ તરફ ખેંચવા માટે મ્હારથી પદાર્થો, સ્થાને, ક્રિયાકાંડ અને ધાનધમે સાથે ધર્મ”નો નામ ઘુસાડવામાં આવ્યું હારથી ધર્મ પતીત થવા લાગે છે. આકાશની ગગા નીચે આવે તે મલીન અને ધૂળવાળી થાય એમાં નવાઈ નથી. ‘ લેાકેાત્તર ' ધમ ને લાધમ બનાવવાની ધેલછા. કરવામાં આવે તે તે મલીન અને ધૂળવાળા થાય એમાં આશ્ચર્ય શુ? આજે દુનિયાને સમાન્ય ધર્મોની ઘેલછા' લાગી. છે; આખી દુનિયાને ચે એવા પોતાના ધર્મ છે, એમ કહેવામાં બધાને અભિમાન થાય છે; પણ દુનિયામાં વિવિધ પ્રકૃતિએ, વિવિધ રૂચિએ અને વિવિધ યેાગ્યતા હાઇ કાઇ ઉચ્ચ ધ સર્વ માન્ય બની જ શકે નહિ, અને ઉચ્ચતમ ધર્મ હમેશ ઘેાડાઓ માટે જ હોય.. જે ધર્મને ધણા હમજી શકે કે પાળી શકે તે ધર્મ ઉચ્ચતમ હાર્દ શકે નહિ. જ્તારથી આચાર્યોમાં જૈનધર્મને સમાન્ય સ્વરૂપ આપવાની ઈચ્છા ઉદ્ભવી ારથી લાગ’વર્ગને ગમતા ઢગસેાંગને દાખલ કરવા પડયા અને હેને ધાર્મિક સ્વરૂપ આપવું પડ્યું. જૈન ધમને! આત્મા આ પ્રમાણે શનૈઃ શનૈઃ વનકેશરી મટીને ઘેટું અન્યા બ્રાહ્મણાએ પુરાણા વડે ક્રિયાકાંડ વધારી દીધા અને તુચ્છ વ્યવહાર’ના ઉચ્ચ અધ્યાત્મ’ સાથે સયેાગ કર્યો ત્યારથી એ કે તે ધર્મને માનનારાની સંખ્યા વધી ખરી પણ તે ધના આત્મા તે આવરાઇ ગયા એમાં શક નથી. આજે પૂના વેદાન્તીને બળવાન આત્મા... આટલ`ડા હિંદુએ પૈકી કેટલા ઘેાડામાં જોવામાં આવે છે ? એકધ નિર્માલ્ય પચાસ ફ્રેંડ મનુષ્યામાં ફેલાઇને જીવતા રહે તે કરતાં. એક ધર્મ ઘેાડા સા અધિકારી મનુષ્યમાં વસી હેમને પચાસ અેડમાં નવું જીવન રેડનારા બનાવી શકે, એ વધાન ષ્ટ છે, વધારે અભિમાન લેવા યેાગ્ય છે. બ્રાહ્મણેાએ વેદધર્મને સર્વવ્યાપક બનાવવાની ધૂનમાં હતે નિર્માલ્ય કરી નાખ્યા,અને જૈતાએ બ્રાહ્મણાની દેખાદેખીથી અને નિર્માલ્ય ક્રિયાએ ચેાજીને તથા હેમને ધર્મનું ખેાખું પહેરાવીનેધમ ને. ગુંગળાવી માર્યો ! પણ પૂર્વના સમ તત્ત્વવેત્તાઓએ પેાતાના સૂ સમાન આગીઆ આત્માને જે હિસ્સા વિચારે અને ભાવનાએના શરીરમાં મૃયેા હતેા તે હિસ્સા એટલેા પ્રબળ છે કે હજી—આટ ટલા હેને ઢાંકી દેવાના અને શિતળ કરી નાખવાના પ્રયત્ને હેન. અનુયાયીએ તરફથી થવા છતાં—એમાં કાંઇક ચેતન્ય તેા રહી જવા પામ્યું છે. આ ચૈતન્યને હજી બળતા પહાડ જેવા સૂના રૂપમાં પ્ર Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈતાહતેચ્છુ. ટાવી શકાય તેમ છે; પરન્તુ જેના તેજ ખમવા તૈયાર છે ? કે હજી તે તે તેજ ઉપર વધારે ને વધારે કચરા નાખ્યા કરી દે એમાં જ -મુક્તિ માનવા ઇચ્છે છે ? હાલની વર્તણુક જોતાં તા.........; પણ શા માટે મ્હારે ભવિષ્ય ભાખવું જોઇએ ? મ્હને તેવા અધિકાર નથી; હું માત્ર વસ્તુસ્થિતિ તરફ્ લક્ષ ખેંચી શકું, લેાકેાને હેમને નિય કરવાને છૂટા જ રાખવા જોઇએ. કાઇ, કાઇને પરાણે મુક્તિ આપી શકે નહિ. વસ્તુસ્થિતિ એવી છે કે, દેરાં-અપાસરા પાછળ મરી પડવાના પવન ઘટવાને બદલે પ્રતિદિન વધતા જાય છે; ન્હાનામાં ન્હાના ગામમાં જ્હાં ૨૦૪ શ્રાવકા વસતા હેાય šાં પણ ભણ્યાગણ્યા - ખ્યાત સાધુઓનાં પગલાં એકવાર થયાં કે ભવ્ય મંદિર અને અપાસરા થવા જ જોઇએ! ( તા. ૭–૪–૧૮ નું ‘જૈન' જણાવે છે કે, સાળીઆ ગામમાં શ્વે. મૂ. જૈનેનાં ઘર મુદ્દલ નથી; વિજયધ સૂરિજી પધાર્યાં; હેમણે વેરાવળ જઇને પંદર મીનીટમાં રૂ.૨૫૦૦ નું ક્રૂડ માળીયામાં ધર્મસ્થાન કરાવવા માટે ઉભું કર્યું. )એક રાવળીઆને સૂત્રધાર બનાવી એક ઉસ્તાદ ગરીબ વાણીઆએ એકજ જૈનવાળા ન્હાના ગામડામાં ટાવેલી મૂર્તિ કઢાવીને હાં મ્હાટુ તીર્થં બનાવવાની પેાતાની ધારણા સફળ કરી; આજે મ્હાં લાખ રૂપિયાનું પાણી - થઈ રહ્યું છે. તે વખતે અગાઉંથી પુરી ખાત્રી જાતે કરીને લેાકેાને જાહેર છાપાની હજારા વિનામૂલ્ય વહેંચાતી નકલા દ્વારા ચેતવવા છતાં લોકાને ધર્મગુરૂઓએ ચેતવા દીધા નહિ. તા. ૯ સપ્ટેમ્બરનું ‘જૈન’ પત્ર જણાવે છે કે, તે જ પુત્રના તા. ૨૬ અગના અંકમાં એક જૈન ગાડીના ઘરમાં તેાપ જેવા ભડાકા થવાના યમકારની ખબર છાપવામાં આવી હતી તે કંઈ ચમત્કાર નહેાતે પણ હેતે દવા બનાવવાના ધંધા હતા તેથી પેટાશની શીશી ફાટવાથી ધડાકા થયા હતેા એમ રાજ્ય તરફથી તપાસ થતાં જણાયું છે અને ચમત્કારની ગપ્પ દ્વારા ભગવાનના માનીતા અની સ્વાર્થ સાધવા ઇચ્છતા તે જૈન ગેડીએ પેાતે તે બાબતના લેખિત એકરાર કરવા પડયા છે. જ્હાં જ્હાં ‘ચમત્કાર' કહેવામાં આવે છે હાં હાં રાજ્ય તરફથી તપાસ થતી હાય તેા પાપલીલા બધી ખુલ્લી થવા પામે. આમ કહીને હું મૂર્તિપૂજકોને મૂર્તિપૂજાથી વિરૂદ્ધ ખેંચી જવા નથી માગતા; બલ્કે જેએને મૂર્તિપૂજા કરવી જ હેાય તે વધારે શુદ્ધ રીતે તે કરી શકે એટલા જ ખાતર કહું છું. ઉચ્ચ ભાવના દૃષ્ટિ સમક્ષ રાખવા ખાતર મૂર્તિપૂજાની યેાજના કર્વામાં આવી હતી, - Page #291 -------------------------------------------------------------------------- ________________ (૧૫) હાથનાં કર્યા હૈયે વાગ્યાં! ઉચ ભાવનાને ચમત્કારની જરૂર નથી, અને એ બે વચ્ચે કાંઈ સંબંધ હોઈ શકે નહિ. “ચમત્કાર માનવાથી ઉલટું મૂર્તિ પરની શ્રદ્ધાને નુકશાન થવાને ભય છે, જેમકે જે મૂર્તિઓમાં કે પૂજારીઓમાં ચમશ્નર જેવું કંઈ ખરેખર જ હોય તે પછી દેરાસરમાંથી મહેંદી ચેરીએ કેમ થવા પામે ? મૂર્તિ અને દેરાસરને લગતા કેસમાં ભકતો હારે કેમ ? માટે મૂર્તિપૂજાના સિદ્ધાન્તને હરકત ન આવવા પામે એનું. દરછનારાઓએ ચમત્કારની વાતોને ડહાપણુપૂર્વક દૂર રાખવી જોઈએ અને પત્રકારોએ તો ખાસ. “ખબરપત્રીએ લખી મોકલ્યું એટલે છીપ્યું ” એમ કહેવું એ જોખમદારીનું ભાન ન હોવાનો પુરાવો પુરે પાડવા જેવું ગણાય. એક પ્રજાકીય છાપું પણ આવા ખબર છાપતાં વિચાર કરે, તે કોમી છાપાએ પિતાની કમને લગતા આવા સમાચાર છાપવા પહેલાં બેવાર વિચાર કરવો જોઈએ. વિચિત્ર ખબર છાપવાથી લોકોમાં છાપું આકર્ષણ પામશે એવો, અગર શ્રદ્ધાળુઓ છાપાવાળાથી ખુશ રહેશે એવો ખ્યાલ સમાજના હક્કમાં બહુ નુકશાનકારક છે. ભાવનાની પુષ્ટિ માટે મુકાતી મૂર્તિ ચમત્કાર ઉપજાવી શકે નહિ, પણ મનુષ્ય તો યોગબળથી ચમત્કાર ઉપજાવી શકે એ બનવા જેમ છે, તોપણ, જે કોઈ સ્થાનકવાસી સાધુએ એવો કંઈ ચમત્કાર કર્યાના ખબર મને મોકલવામાં આવે તો હું તે હરગીજ છાપું નહિ અને પુરી તપાસને પરિણામે હને ખાત્રી થાય તો છાપું પણ તે સાધુની તારીફના રૂપમાં નહિ પણ ઝાટકણીના રૂપમાં; કારણ કે ધર્મ કે યોગ કંઈ ચમત્કાર માટે નથી. એ કંઈ વેવલા–નમાલા લે તે એકઠા કરી તાળીઓ પીટાવવા માટે નથી. માત્ર મૂર્તિના જ નામે ચમત્કાર થાય છે અને ચમત્કાર ખર્ચાળ થઈ પડે છે એમ નથી, સાધુઓ પણ ચમત્કાર જણાવવા અને પૂજાવા કે બીજા સ્વાર્થ સાધવા બહાર પડે છે. તા. ૧૭–૨–૧૮ નું જેન ” પત્ર જણાવે છે કે, “ હાલ અત્રે પુના કપમાં સાક્ષર શીરોમણી મહાન જ્યચંદ્ર મહારાજ સાહેબ પધાર્યા છે....મહારાજ સાહેબ અપર જતા મહાવિદ્યાથી પલેકની સાંતિ કરી શકે છે. આ ખબરપત્રની ભાષા શુદ્ધ કરવા જેટલી પણ જોખમદારી જ સ્વીકારનાર પત્રકાર ખબરનું ખરાપણું તથા તે પ્રગટ કરવાથી સમાજને લાભ છે કે ગેરલાભ તે વિચારવાની જોખમદારી તે સ્વીકારે જ કેમ ? એ જ “જન ” પત્રમાં એક વખત પ્લેગથી હિંદમાં દર અઠવાડીએ કેટલા હજાર માણસો મુઆ હેના સમાચાર છાપ્યા હતા, Page #292 -------------------------------------------------------------------------- ________________ * * * *નહિતર.": ". તે પછી નાહક શા માટે લેકેને મરવા દો છો ? “સાક્ષર–શિરેમણિ મહાન જ્યચંદ્ર મહારાજ સાહેબ” ની હયાતીમાં અને એમની અપરાજીતા (કે અપરાધતા ) મહાવિધા કાયમ છતાં શા માટે લા ઓ હિંદીઓએ અને હજારે જૈનોએ પ્લેગથી મરવું જોઈએ ? એક સાધુ માત્ર બે પેસાના કહરનું ખર્ચ ( અને તે પણ શ્રાવોના હિસાબે અને જોખમે ) કરવાથી અને એક પત્રકાર માત્ર એક કલમના બે ગદાથી સેંકડો ભોળા લોકોને પુના સુધી દોડાવશે, જાહેરમાં ન મૂકી શકાય એવાં કંઈ કંઈ ખર્ચે લેકે કરી બેસશે અને ખુવારી સાથે મિથ્યાત્વને પિટલો બાંધશે. ગયું કાંઈ છાપાવાળાનું કે સાધુનું? એક સ્થાનકવાસી મુનિ પ્રસન્નચંદ્ર પણ એવા જ ચમત્કારી છે! પોતાના નામની આગળ તેમજ પાછળ જૈનાચાર્ય, પંડિત, પ્રભાકર આદિ અનેક પૂંછડાં લગાવી તેઓ લોકોને પિતા તરફ ખેંચી શકે છે અને ધન કમાવવાની ચમત્કારી સહાય કરી શકે છે ! જખમદારીના ભાન વગરના પત્રકારે આવાઓને જાહેરાત આપનાર થઈ પડે છે. પૂર્વોનું અને મિથ્યાત્વનું જોર આજે વધ્યું હોય તો તે છાપાંઓ, પુસ્તક અને સીનેમેટોગ્રાફીથી જ વધ્યું છે. મિથ્યાત્વ, વહેમ, ઠગાઈ સર્વ કઈ અનાદિ કાળનાં છેઃ “સોનેરી જમાના માં હેનું અસ્તિત્વ નહોતું એમ કંઈ નથી; પરન્તુ એનો પ્રચાર અને વિજય એ પંખતે આજના જેટલી વરાથી અને બહોળા વિસ્તારમાં થઈ શકતો નહિ. તીર્થોને લગતી મુકદમાબાજીમાં આજકાલ જે તીવ્રતા અને કમાલ જોવામાં આવે છે તે પણ જનસમાજ સમક્ષ એક ભયંકર ભાવના ખડી કરવા બરાબર થાય છે. ઉચ્ચ ભાવનાના સાક્ષાત્કાર " માટે મૂર્તિ સ્થાપવી અને એ જ મુક્તિના નામે કલહની ભાવના ફેલાવવી એ પિતાના લક્ષ્યબિંદુને ખાટું પાડવા જેવું આચરણ છે. અને આશ્ચર્ય તો એ છે કે જેઓ મૃત્તિને ચુસ્તપણે માને છે તેવા છે જ આ કલહની ઉશ્કેરણી કરે છે ! હું નથી કહેતો કે દિગમ્બર કે શ્વેતામ્બર પત્રકારોએ પિતપોતાની કેમને પોતાના હક્ક ગુમાવવાની ને સલાહ આપવી; એટલી ઉચ્ચ ભાવના તે ગાંધી જેવા મહાત્મા જ શખવી શકે, અને ખેડાના ખેડૂત જેવા સરલ જેવો જ શિખી શકે. આપણને તો જન કૂળમાં જન્મ્યા હારથી–બહુ તે અમુક તીર્થની યાત્રા કરવા પગ ઉપાડ્યો હારથી-અને એથીએ આગળ વધીએ તો Page #293 -------------------------------------------------------------------------- ________________ (૧) હાથનાં કર્યા હૅયે વાગ્યાં ! અમુક મંદિર બંધાવ્યું હારથી દેવલાકનું વચન મળી જ ગયું છે, એટલે પછી ભાઇભાઇની સાથે લડાઇ કરીએ તે પણ વાંધો નથી! સુલેહની આટલી બધી ખટપટ ચાલવા છતાં જૈનપત્રકારા એક મુખેથી સુલેહની જરૂરીઆત ગાય છે અને બીજે મુખેથી સ્ટામા પક્ષને ~ીનના હક્ક ઉપર તરાપ મારનારા–અને એવાં કેાડીબંધ તહેામતાથી નવાઇ પેાતાના પક્ષને લડવા ઉશ્કેરે છેઃ આ શું સુલેહની દાનત છે કેઇ પત્રકારે કે ઉશ્કેરણી કરનાર સાધુ, પતિ કે શેડીઆએ પસેવ વાળીને રળેલા પેાતાના પૈસે કેસ ચલાવ્યા ? પૈસા પારકા, લક નારા વકીલ પારકા, ફક્ત ધર્મરક્ષણ માટે કેવા લાગણીવાળા છે?” એવી વાહવાહ પેાતાની થાય! તાણ જ પ્રમાણિકતાની છે. ùાં કે પ્રમાણિક, પત્રકારા, પ્રમાણિક સાધુઓ, કે પ્રમાણિક અગ્રેસર ? 6 કૃત્તિ અને સાધુ એ પવિત્ર રહે એવી જ્હને જગરની ઇ હાય, એમના ઉપર લોકગણની શ્રદ્ધા બની રહે અને ઉલટી મજબૂત થાય એવી જો ખરેખર છા હેાય તે, એ બન્ને તથા લેસમૂ વચ્ચે પુરતુ અંતર રાખવું જોઇએ. અતિ પરિચય, અત્તિ સાન્નિધ્ય શ્રદ્ધાને માધક થાય છે. લગ્નના વરઘેટામાં તે શું પ ધર્મના વઘેાડામાં પણ મૂર્તિ અને સાધુને સામેલ રાખવાથી હેમા તરફનું બહુમાન એછું થ ભક્તિની શિથિલતા થવા પામે છે. ઉ તત્ત્વ ને અને ઉંચા પદાર્થાને સામાન્ય પદાર્થો,બનાવા તથા મનુષ્ય મ સહવાસથી ખમવું જ પડે છે.જે જે ચીજમાં‘પવિત્રતા’ ‘આરે પ’વાની જરૂર લાગે તે દરેક ચીજ તરફ 'we And ven rationની લાગણી ઉત્પન્ન કરવી જોઇએ, અને અતિ પરિચય કઇ રીતે થવા દેવા ન ન એ. Awe ગયું એટલે પવિત્રતાને ‘રંગ ’ પણ ગયા સ્તમજ વાડા અને ધામધૂમેા વડે ‘ભક્તિ ’ વધારવા ઇચ્છનારાએ આ માનસશાસ્ત્રના સિદ્ધાન્ત નહિ જાગુવાથી ભક્તિને બદલે અભક્તિ વધારનાર થઇ પડે છે. અસલના વખતમાં સાધુએ વસતિથી અલમ જ રહેતા અને કોઈ કોઈ વખતે લાભ આપવા આવતા તે પૂછ શહેર બહારના ઉદ્યાનમાં જ ઉતરતા, અને મંદિરે પહાડ ઉપર જ બંધાતાં, એને આશય ઉપર કહેલા માનસશાસ્ત્રના કિંમતી સિદ્ધાંતન અનુસરતા હતા. આજે એ પ્રથા કરી દાખલ થાય તે દ્રવ્યે અને ભાવે-તે રીતે-લામ થાય: () દિશ અને સાધુઓની સંખ્યા મર્યાદિત થાય ( અને તેથી હેમના પ્રત્યેની ભક્તિ વધારે તીવ્ર થાય) તથા (૨) જંગલમાં રહી ન શકે એવાએ સાધુ બનતા અટકી વાથી અને ગામડે ગામડે નવ મંદિરા બંધાવવાનું બંધ થવા જૈન સમાજની તાત્કાલિક જરૂરીઆતે પૂવાનાં સાધન વધારે કાજળ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈનહિતેચ્છુ. કી શકાશે. મેક્ષ, દીક્ષા, પૂજન વગેરે ઉંચી “ભાવનાઓને જેટલું સસ્તાપણું અને સાન્નિધ્ય આપવામાં આવે છે તેટલું વધારે સાન છે જૈનમિત્ર” ને પુરાણમી સમ્પાદક મહાશયને, ગરીબદાસે મંદિરમાં હજારો રૂપિયા ખર્ચા અને વિધાદાનમાં કાઈ ન આપ્યું, એ માટે ખેદ થાય છે; પણ “જેનમિત્ર”નો કે હરકઈ દિગમ્બર કે શ્વેતામ્બર પત્રને કોઈ પણ અંકુ લઈને જુઓ કે એમાં મંદિર, સિવો, યાત્રાઓ, લ્હાણુઓ, ઈત્યાદિ પાછળ થતી નહાની મહેરી વાંધળે અને ખર્ચાના કેટલા બધા અને કેવા લાંબા સમાચારની ભરમાર છે, દરેક અંકમાં એક યા બીજા ગામના લોકોની એવાં કામે માટે પૈસાની કેટલી બધી અપીલે છપાય છે, શું આવું નિરંતર અપાતું વાચન બીજું પરિણામ ઉપજાવી શકે ? ૧૦ મણ ધી બોલનારનું, જચ રૂપીઆનાં પતાસની પ્રભાવના કરનારનું, અમુક મહારાજ મહાદૂરનાં દર્શન કરવા જનારનું અને પ્રતિષ્ઠા કરાવનારનું નામ છાપામાં છપાય એટલે પછી અપઢ લોકો છાપાની વાહવાહ ખાતર પણ એ જ કરવા લલચાવાના. જૈન પત્રકારે જે નવાં મંદિર બંધાવાન અને ધામધૂમો પાછળ ખર્ચ કરવાની ખરેખર જ વિરુદ્ધમાં હોય તો હેમણે પ્રતિજ્ઞા લેવી જોઈએ છે કે તેઓ હવે પછી એવા સમાચાર નહે જ છાપે અને છાપશે તે એ પ્રવૃત્તિઓ અટકાવવાની સલાહના રૂપમાં જ છાપશે. રા. ચુનીલાલ છગનલાલ શ્રાફ નામના એક ૦ મૂહ સદગૃહસ્થ બળતા હૃદયે ક્ષેત્ર પત્ર દ્વારા જણાવે છે કે, “દક્ષિણ મહારાષ્ટ્રમાં આશરે ૧૦૦ વર્ષથી ગુજરાતી અને મારવાડી કરે. ન ભાઈઓ વ્યાપાર નિમિત્તે આવવા લાગ્યા છે. ગુજરાતી ભાઈ મહારાષ્ટ્ર અને દક્ષિણ મહારાષ્ટ્રનાં ગામડાઓમાં વધારે પ્રમાણમાં છે. એ અહીં ઘર કરીને રહ્યા છે અને ભાષા અને પિશાક પણ આ જ દેશને સ્વીકાર્યો છે. ઘરોઘર કુંવારા પુરૂષ આખે જન્મ લગ્ન વિનાના રહેલા હોવાથી ઘણે જ અનાચાર વધે છે, બાળવિધવાએની સંખ્યા પણ ઘણી જ વધેલી છે. ઘણાખરા ગામમાં કુંવારા પુરૂષો મરણ પામવાથી સેંકડો ઘરે તાળાં વસાણાં છે ને કેમની સંખ્યા હદ ઉપરાંત ઘટયે જ જાય છે. તેથી હજારોલાખના ખર્ચે બંધાવેલાં જીનાલયોની પૂજા પણ ભવિષ્યમાં શે કે કેમ તે પ્રશ્ન છે. ગામડાઓમાં તેમજ મોટાં ગામોમાં દેરાસર થયેલાં છે અને નવીન થતાં જાય છે, પણ વિવેકની ગેરહાજરીમાં પસાનું પાણી થાય છે; કારણ કે ગામડાંઓમાં બે કે ત્રણ વર પણ આપણે જે ઠેકાણે નથી તેને ઠેકાણે હજારો રૂપિયા ખર્ચી Page #295 -------------------------------------------------------------------------- ________________ * (૧૫) હાથનાં કર્યા હૈયે વાગ્યાં ! જીનાલયેા બાંધેલાં અને પ્રતિષ્ઠા વખતે નાકારસીના જમણનું પ્રમા પણ હદ ઉપરાંત વધેલું. કાઇ કાઇ ગામામાં જ્યાં હજારાના ખર્ચે જીનાલયા બાધેલાં છે તે ઠેકાણે હાલ આપણી વસ્તી પણ રહેવા પા નથી. ”-અને ધ્યાનમાં રહે કે આ ફેરફાર સે વર્ષની અંદર અંદરમાં થયા છે. ૧૦૦ વર્ષ ઉપર જ છે. જેના હાં રહેવા ગયા હતા અંત રળતા ગયા તેમ તેમ ધનને લ્હાવા લેવા માટે મદર ઉપરાંત મંદિર ધાવતા ગયા અને પછી ૪૦-૫૦ વર્ષમાં મંદિરને સાચવ દરe કાઈ રહ્યું નહિ; અને તે છતાં હજી નવાં મંદિર આધવાને જૂની બ પડયા નથી—હજી એમનાં તાળાં વસાતાં ' ધરેાને ખેાલવાની અર્થાત્ કન્યા ાપ્તિની અને વધતી જતી વિધવાઓની મુશ્કેલી દૂર કરવાની કાઇ સાધુને કે પત્રકારને કે આગેવાનને કે કૅન્ફરન્સને સ્વમમાં પણ ઇચ્છા થતી નથી. હું તે અંતઃકરણથી માનુંછું કે સાચી દયા જ સાધુએ અને અગ્રેસરાના હૃદયમાંથી પ્રાય: મરી ગઇ છે. નહિ તે સમાજ મરતા હેાય તે જોયા કરવા અને નકામી ધામધુમૅ પાછળ હેમને વધારે ખુવાર કરવા તેઓ કેાઇ દિવસ પ્રેરાય નહિ. આ જગાએ મુક્તિફેજ કે આર્યસમાજ જેવી સંસ્થાએ આશ્ચ જનક કામ બજાવી શકે. મ્હને ભય છે કે મૂર્તિ અને સાધુપદ આટલી હદ સુધી વધતા જતા દુરૂપયોગ આખરે અન્ય ધર્મીઅને જેનેાને વટલાવવામાં તેઃમદ બનાવનાર થઇ પડશે. < જૈન પત્રના તા. ૯ સપ્ટેમ્બર ૧૯૧૭ ના અંકમાં એક ધંધુકા તાબાના ગામની જૈનશાળા જાહેર કરે છે કે “ શ્રાદ્ધવિધિ પુસ્તક પાના ૧પર માં લખેલું છે કે નેશ્વર ભગવાનની પૂજા કરનાર પશ્ચિમ દિશાએ મુખ રાખી પૂજા કરે તે તે માણસની ચેાથી પેઢીઝે મૂળક્ષય થાય, તથા દક્ષિણ દિશાએ મુખ રાખે તેા તે માણસન આગળ સતતીની વૃદ્ધિ થાય નહિ, અગ્નિકાણ તરફ્ મુખ રાખે તે ધન હાનિ થાય, વાયવ્ય તરફ મુખ રાખેતેસતતી ન થાય, નૈઋત્ય તરક મુખ રાખે તેા મૂળક્ષય થાય, ઇશાન તરફ મુખ રાખો તે સંતતી બીલકુલ ન થાય....આ પ્રમાણે લખેલું છે, તે અમાસ ગામે શિખરબંધ દેરાસર છે, દેરાસરનું બારણું ઉત્તર તરફનું છે તેમજ પ્રભુ પ્રતિમાએ છે તેમનું મુખ પણ ઉત્તર તરફ છે, તે અમે સર્વે પૂજા કરનારનાં મુખ દક્ષિણ દિશામાં જ રહે તે સ્વાભાવિક છે, તેમ આ બાબતનું અમને જ્ઞાન નહિ હેાવાથી કાઇ વિદ્વાન શ્રાવક અન મુનિમહારાજ આને ખુલાસા આપશે તેા ઉપકાર થશે. હવે હું પૂછીશ કે, શું આ બુદ્ધિવાદના જમાનામાં આવાં ચર્ચાપત્રા છપા જોઇએ ખરાં ? · શ્રાદ્ધવિધિ' ગ્રન્થમાં એમ લખેલું છે તે મ્હેં વાંચ્યું Page #296 -------------------------------------------------------------------------- ________________ * જનહિતેચ્છુ. દયાસાગર ભગવાનના જે, અને અમુક શ્રાવકે પત્રકારને આ ચર્ચાપત્ર છાપવા લખેલું તે વાત ઝુ સાચી જ હશે; પરન્તુ જગાની તંગીવાળા ન્હાના પત્રમાં આવી પ્રભુત છાપવા નાં અધિપતિએ સામાન્ય અક્કલથી બારેબાર - પૂર્ણ લખી વાળ્યો હેાત તા કેટલું સારૂં થાત, કે– બધુ ! લેશ સત્ર શંકા કે ભયમાં પડશે। નહિ. ભગવાન—અને હેમાં પણ રે મૈંના પાયામાં ક્યા છે તેવા આપણા જૈન ધર્મના ભગવાન-કેઇ દિવસ કાઇને ક્ષય કરે નહિ અને તેવા આસ્તિક દેશે પણ કને મૂળક્ષય કરે નહિ કે ધનહાની કરી દુ:ખી * નહિ; અને ખાસ કરીને હેમની ભક્તિ કરનારને તેા પજવે નહિ જ. માટે મે નિર્ભયપણે ભગવાનની ભક્તિપૂજા કર્યા કળે અને *કેઈ વિદ્વાન શ્રાવક અથવા મુનિમહારાજના ખુલાસા ' ના મેહમાં ૠી નાહક મંદિરમાં ફેરફારની ખટપટ અને ખર્ચ વહેારશે! નહિ. હંમે ઝ્હારે દેરાસર બંધાવ્યું હશે ત્યારે પણ વિદ્વાન (!) સાધુ પે તે અધાવવામાં શામેલ હશે તે છતાં હવે શકા શા માટે કરેછે ? બ્રાહ વિધિ ’ ને ખેાટી માનશે તે હેના લેખક જે મહાન ધર્મગુરૂ હતા હૈમના તરફ્ અવિનયને! દેપ થશે, અને શ્રાદ્ધવિધિ ને સાચી માની કેઇની સલાહ પૂછશેા તેા હમારૂં મદિર બંધાવનાર સાધુની અવિનય થશે. માટે સાચ—જૂનાં પીંજણમાં ન પડતાં ફક્ત દયાળુ દેવ દાકાળ સર્વ દિશામાં અને કેઇ પણ રીતે ભક્તિ કરનારને પવિત્ર જ કરે છે એ શ્રદ્ધામાં અડગ રહી આત્માર્થ સાધેા.” પત્રકારે કાં તા આવે! ખાનગી ઉત્તર આપીને બેસી રહેવું જોઇતું હતું, અગર તા, ને તે ખરેખર સમાજહિતની આગવાળા હાય તે, ચર્ચાપત્રની નીચે ગ્રહવિધિના આવા તવાના ચૂરેચૂરા થાય એવા ખુલાસા પેાતાની હીથી છાપવા જોઇતા હતા; પણ પ્રશ્ન છાપીને બેસી રહેવું જોઇતું હેતું. અસ્તુ, પત્રકારા કેવું કબ પસંદ કરશે તે સવાલ અત્રે મ C તને નથી, અત્રે સવાલ એ છે કે ક્રિયાકાંડની સાથે ફૂળક્ષય અને કૂળદદ્ધિ, ધનક્ષય અને ધનવૃદ્ધિ આદિ ભય અને લાલચે બુસાડવાધી જૈનાચાર્યાએ જૈનધર્મની સેવા જાવી છે કે હેને ઇજા પહેોંચાડી છે ? પતિ જીગલકિશારજી અને ખીન્દ્ર જે ગણ્યાગાંઠયા દિગમ્બર વિદ્યાનેએ આવા મુદ્દાઓ તરફ સમાજનું લક્ષ ખેંચ્યું છે તે માટે હેમને માાર માનવાને બદલે જૈનમિત્ર' જેવાં જે પેપરા હેમના સ્વામે * ઝુઝેડ’ ચલાવવા કટિબદ્ધ થયાં છે હેમને એટલા જ છે કે અત્યાર સુધી હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે અને હવે વળી જ્યારે વાગશે. r જવાબ અસ Page #297 -------------------------------------------------------------------------- ________________ આનું નામ તે પ્રમાણિક્તા ! [૨] ત્રાનું નામ તે પ્રમાણિકતા! - કેટલાક ધમાં છવડા સમાજહિતકારી સલાહ અને હીલચાલને નિંદવા અને કોળાહળ કરવા લાગી પડી સમાજમાં એક્યની જગાએ કુસંપ કરાવી બેસે છે, તેવા વખતમાં એક અલાનિવાસી બનારસીદાં જૈન નામના પંડિતે “જિનમિત્ર” દ્વારા દિગમ્બર કોન્ફરન્સને અરજ કરી છે કે, (૧) વિધવાવિવાહની હીલચાલને અટકાવવા માટે, (૨) દિગમ્બર જૈન ધર્મના સંરક્ષણની પ્રવૃત્તિ માટે તથા (૩) હાનીકારક રીતરીવાજને તોડવા માટે ર્કોન્ફરન્સ જૂદી જૂદી ત્રણ કમીટીઓ મુકરર કરવી અને તે કમીટીઓએ તે ત્રણે કામ માટે દરેક પ્રાતમાં ત્રણ ત્રણ સભાઓ કાયમને માટે સ્થાપીને સતત ઉપદેશ અને હીલચાલ કરવી. આ સૂચનાને હું પ્રમાણિક અને વાવાળી માનું છું, અને હેને ખરા જીગરથી અનુમોદન આપું છું. વરડા કે ફરજ્યાત વૈધવ્ય વિરુદ્ધ અભિપ્રાય આપનાર હામે પળ ઉડાડવાથી કઈ દહાડે વળવાનું નથી, પણ જે અભિપ્રાયે સમાજને હિતકર નથી એમ લાગતું હોય અને જહેને પ્રચાર અટકાવવાની જરૂર જ લાગતી હોય ત્યેની હામે નિયમબદ્ધ સુવ્યવસ્થિત અને કાયદેસરની લડત (“દુઝેડ”) ચલાવવી એ જ જરૂરનું છે. ફરક્યાત વૈધવ્યમાં જ સમાજનું હિત છે એવી માન્યતા હોવી એ કંઈ અપ્રમાણિતા કે ગુન્હો નથી; પરન્તુ એવી માન્યતા જે ખરેખર જ હોય તો વિધવાલગ્નની હિમાયતને લોકપ્રિય થતી જેવા છતાં માત્ર ગાળો દઈને બેસી રહેવું એ ખરેખર સમાજને દ્રોહ કરવા સમાન ગુન્હો જ ગણાય. હું પોતે વરઘોડા અને ધામિક ધૂમધામો તથા ફરજ્યાત વૈધવ્યની વિરૂદ્ધ મત ધરાવું છું અને હમેશ એ જ મત ફેલાવું છું, પરંતુ હવે એ મતની વિરૂદ્ધ બીજાઓ પિતાને પ્રમાણિક મત મક્કમપણે જાહેર કરે અને પદ્ધતિસરની લડત ચલાવે એ જોઈને જેટલું આનંદ થાય તેટલો હેમની ચુપકીથી થતો નથી.એ વિજયમાં આનંદ શો છે કે જે સધી કિમતેમળ હોય? લડયામાં બે તની જરૂર છેઃ (૧) જે સિદ્ધાંત માટે લડવું હોય તે સિદ્ધાત–પછી તે બીજાને મન ભલે ખોટો દેખાય–સાચો હોવાની પિતાને શ્રદ્ધા હોવી જોઈએ,અને(૨)એ સિદ્ધાન્તના વિજય માટે પિટ ભરીને લડવાની હેનામાં “આગ” હોવી જોઈએ, પ્રચલિત શબ્દોમાં કહું તો-સત્યાગ્રહ હોવો જોઈએ. સહેજમાં થાકી જાય, કંટાળા Page #298 -------------------------------------------------------------------------- ________________ જૈન સ્થુ ૪૮ જાય, નમી જાય એવા માણસે જ સમાજને માટે ભયંકર છે. આવી લડાઈ બન્ને પક્ષને અને આખરે સમાજને પણ હિતાવહ છે. લોકેામાં તેથી આજસુધીનું મુડદાલપણું છે તે દૂર થઇ ક.કિ જાગૃતિ, કાંઇક ચૈતન્ય આવશે. પરિણામે ભલે વિધવાલગ્નના પક્ષ હારે કે ફરજ્યાત વૈધવ્યના સિદ્ધાન્તના પક્ષ હારે, પરન્તુ હાર-જીતનું છેવટનું પરિણામ આવતા સુધીમાં ન્ને પક્ષ તરફથી જે દલીલેા રૂપી અસ્ત્રશસ્ત્રને ઉપયેગ થયા હશે તેથી લેાકેાનાં માનસિક શરીર મજભૂત રીઢાં–તા જરૂર થશે અર્થાત્ એક ચીજની અનેક બાજુ બુદ્ધિપૂર્વક તપાસવાની શક્તિ તેએમાં જરૂર આવશે; અને એવી શક્તિ એકવાર સમાજમાં દાખલ થઇ તા તે પછી નાશ પામવાની નહિ જ. આજના માણસેા મરી નવા જન્મશે, પણ બુદ્ધિપૂર્વક વિચાર કરવાની શક્તિ તા કાયમ જ રહેશે અને વધારે ને વધારે ખીલતી જશે. ખીન્ને લાભ એ થશે કે, વિધવાલગ્ન તરફ લેાકેા ખેંચાઇ જાય તેમ છેં અટકાવવા માટે વિધવાલગ્નની સ્ફામી પાર્ટીએ બાળલગ્ન અને દહલગ્નો અને કન્યાવિક્રય અને કોડાં અને અતિ સંકુચિત કન્યાવ્યવહાર આદિ ઉધાડી બદીઓને રાકવા તનતોડ કાશીશ કરવી પડશે, એ પણ લાભમાં જ લેખું છે. પ્રમાણિક અને જીગરથી લડાતું દરેક યુદ્ધ મનુષ્યનું હિત જ કરે છે. ગાળા અને નિંદા સમાજને તેમજ વ્યક્તિને નુકશાન કરે છે. ખરી વાત તે એ છે કે, ધ-ધર્મની મેા પાડનારાના હૃદયમાં ધ જ નથી, નહિ તે તેએ ધરક્ષા માટે પ્રમાણિક અને કાયદેસરનું યુદ્ધ કરવા કટિદ્ધ થયા વગર રહી શકે જ નહિ. માત્ર બાળકા, બેરીઓ અને પાયાએ જ ડી શકે; મરદો અને હેમાં પણ ક્ષત્રીયવંશી તીર્થંકરાના તનુજો અર્થાત્ જને તેા લડી જ શકે અને માથું બાજુએ મૂકીને લડી શકે. એ સત્યાગ્રહ— એ ઉચ્ચ લડાયક તત્ત્વ –ગમે તે ભાગે પણ ફરી દાખલ થતું હોય તે સ ંતેષ લેવા જેવું છે. આજન્મ બ્રહ્મચર્યને જ સર્વોત્તમ માનનારા હું ખામે ખાં વિધવાલગ્નની હિમાયત જ. માત્ર નહિ પણ પ્રચાર માટે ફૂદી પડ્યા છું અને હજી જે વિધવાલગ્ન વિરૂદ્ધ નિયમિત લડાઇ શરૂ કરવાનું જાહેરનામું પ્રગટ થશે તે વિધવાલગ્નાને ઉત્તેજન અને આર્થિક સહાય આપવાની ચેાજના પણ તૈયાર કરીશ, કે જેથી મ્હારા તે પ્રયાસને નિષ્ફળ કરવા માટે એટલા જ બલ્કે એથીએ વધારે બળથી—વિધવાલગ્ન વિશ્ર્વની પાર્ટીને પેાતાનું મિશન ફેલા ', ܒ . Page #299 -------------------------------------------------------------------------- ________________ આનું નામ તે પ્રમાણિકતા ! ૬૪૮ વવાની ફરજ પડે. હારવા તેમજ જીતવામાં–બન્નેમાં–હુને આનંદ છે અને સમાજને લાભ જ છે. કૉન્ફરન્સો ચીડાયા કરે અને આ સભા બાળલગ્નને બંધ થયેલાં જોવા ઈચ્છે છે” એવા ઠરાવ (!) પસાર કર્યા કરે એથી શું દહાડો વળવાને છે? નિયમબદ્ધ કામ કરવાને એક ધરખમ કમીટી સ્થાપવી જોઈએ, અને કમીટીએ ઉપદેશ માટે ગામેગામ સમર્થ વક્તાઓ મોકલવા જોઇએ, એટલું જ નહિ પણ ગામના મુખીઆઓને મળીને કોન્ફરન્સના આગેવાનોના નામથી ડેમના ઉપર દબાણ કરી બાળલગ્નાદિ વિરૂદ્ધ પ્રતિબંધ કરાવવા જોઈએ. માત્ર “આમ ઈચ્છીએ છીએ–અને તેમનું પસંદ કરીએ છીએ” એવાં ફારસોથી કઈ વળવાનું નથી. અને કૅન્ફરન્સ એવી “ઈચ્છા ઓ કરતી રહે વ્હાં સુધી અમો કે જેઓના દીલમાં ખાત્રી છે કે સાધુઓ અને આગેવાને બાળલગ્નાદિ ઉપર કહેલા સડા દૂર કરી શકવાના જ નથી, તેવા અમો એ સડા દૂર થવાની મૂર્ખતાભરી રાહ જોઈ બેસી રહી વિધવાઓને મરવા દેવા કરતાં વિધવા લગ્નને પ્રચાર કરવાનું કર્તવ્ય જ જોરશોરથી કર્યા કરવાના. અમારી એ પ્રવૃત્તિ જેમને ભયંકર લાગતી હોય તેઓએ વગર વિલંબે જાગવું જોઇએ અને સમાજને સંડામાંથી છેડવવા અને વિધવાલન જેવી કડવી–ન છૂટકે ખાવી પડતી-દવાથી બચાવવા કમર કસવી જોઇએ. તેઓ બાળલગ્ન, કજોડાં, કન્યાવિક્રય, સો સો ઘરની સંકુચિત મર્યાદા વગેરે બલાઓ દૂર કરે પણ નહિ અને અમને વિધવાલનરૂપી કડવી દવા વાપરવા પણ દે નહિ, એ તો સમાજને ઇરાદાપૂર્વક મારવા જેવું જ કહેવાય.કડવી દવા પસંદન હોય તો હેમોપથીની મીઠ્ઠી દવા પુરી પાડે, અગર “ મેન્ટલ હીલીંગ” (માન સિક પ્રયોગથી દરદ મટાડવાની વિધા) વડે દરદ મટાડે અથવા યોગવિધાથી આરામ કરો, નેચરોપથીથી આરામ કરે, અગર ગમે તે રીત કે જે તમને પસંદ હોય તે વડે રે.ગની ભયંકર સ્થિતિ આગળ વધતી તે અટકાવશે કે માત્ર કડવી દવાને ગાળો જ દીધા કરશે અને આરામ થઈ જાય, એવી બાલીશ ઈચ્છાઓમાં જ રમ્યા કરશો? એમાં સમાજનું કાંઈ વળ્યું? Page #300 -------------------------------------------------------------------------- ________________ ९५० જનહિતે. . . [૭] “નૈમિત્રને સમર્થન ! દિગમ્બર જૈનમિત્ર” પત્ર કે જે ફરજ્યાત વૈધવ્યથી થતા. ગેરલાભ ઉપર યુક્તિ બતાવનાર દરેક વ્યક્તિ ઉપર ગાલીપદાનને. ધંધે લઈ બેઠું છે હેને, હેણે પોતે છાપેલા સમાચાર સમર્પિત કરું છું ! તા. 9 માર્ચના અંકમાં મિત્ર લખે છે કે, સિવનનિવાસી રાયબહાદૂર શેઠ પૂરણસાહજીના ૧૫ વર્ષની ઉમરના પુત્ર શિખર ચંદજી ગુજરી ગયા છે; હેનું લગ્ન ૩ વર્ષ ઉપર એટલે ૧૨ વર્ષની ઉમરે લલીતપુરના એક ધનાઢ્ય ગૃહસ્થની બાલક પુત્રી સાથે થયું હતું, જેનું વય હાલમાં ૧૦ વર્ષનું છે. અલબત આ ખબર ગમે તેવા પરના હૃદયને પણ પીંગળાવે તેવા છે. દુઃખથી આકુળવ્યાકુળ થયેલો “મિત્રને ખબરપત્રી લખે છે કે “ હે કાલ! તું આવા જ ગજબ કરે છે કે ? શ્રી જીનેન્દ્ર દેવને પ્રાર્થના કરું છું કે બન્ને શ્રીમાનોનું દુઃખ શીવ્ર નાશ પાન ! હેમના આત્માને એટલું બળ આપે કે જેથી તેઓ હૈયે ધારણ કરે ! ” અરેરે, દુનિયાની લીલા તો જુઓ કે એક શ્રીમંતના ઘેર દુઃખ આવ્યું હારે કાળને “ગજબ કરનારે” વગેરે શબ્દો લખવાનું અને નિષ્ક્રિય જિનેન્દ્ર દેવને–મદદે દેડવાની પ્રાર્થના કરવાનું સૂઝયું; પણ એવા તે ગજબ એક લાખ નાના ઘરમાં થઈ ચૂક્યા છે અને દરરોજ થયા કરે છે; હેને માટે જિનેન્દ્ર દેવને કેમ કોઈ યાદ કરતું નથી ? ભારતમાં દશ વર્ષની લાખો કન્યાઓ રંડાઈ છે હેને માટે કે કેમ આંસુ પાડતું નથી ? ઓ વજનાં હદ ! કમલરહીત જીનેન્દ્ર દેવને ૯મારી પિતાની મૂર્નાઇઓ ઉપર દયા ખાવા અને આંસુ પાડવા આમંત્રણ આપનારા ઓ. મિથ્યાત્વીઓ ! આવા ને આવા ઢંગ કહાં સુધી હવે ચલાવશો ? હમને શું લાખ દશ દશ વર્ષની વિધવાઓની દશા બે મીનીટનાં જા આંસુ જેટલી જ કિમતની લાગે છે કે ? હમારે મન આ શું તમાસો કે એક પાંડિત્યની ચર્ચા માત્રનો વિષય જણાય છે કે ? પેટમાં ભૂખની આગ લાગે, આકાશ આખું ફાટવા લાગે, તે વખતે પવિત્રતાની માની લીધેલી ભાવનાઓની ચર્ચા માત્રથી જ તે આગ બુઝાવવાની અને આકાશ સાંધવાની ૯મે આશા આપો છો કે ? આ નિર્દય, હમારી ચર્ચા પુરી પણ ન થાય અને નવી નવી Page #301 -------------------------------------------------------------------------- ________________ જૈનમિત્રને સમર્પણ, ૫૧ ( બાળકીએ રડાતી અચે પણ નહિ એમ જ હમે ઇચ્છા છે કે? આલવિવાહ અટકાવવા ઉપર વિધવાના સવાલને લટકાવી રાખનારા જુલમીએ ! શું હમે નથી જોતા કે બાવિવાહ તે હમારા રાયઅહાદૂર' જેવા ભણ્યાગણ્યા અને રાજ્યમાન ધરાવતા પુરૂષોથી પણ અટકી શકયા નથી, તે ગરીમેથી અને અભણેાથી શું અટકવાના હતા ! ‘કાગડાને મન રમત, અને દેડકાના જીવ જાય ’ એવી હમારી રીત છે; મારે મન • ચર્ચા છે, અને હજારેા. બાળકીએને મન જીંદગી પર્યંતની ડાળી' છે. એવા મ્હોટા ધર્મીના દીકરા છે! તે જાઐને બાલવિવાહ અટકાવવાના પ્રયાસ કરવા ? પેાથાં પડતાને ઘરમાં મેસી વાતે કરવી અને એમની માનેલી પવિત્રતાની વ્યાખ્યાની કિંમત નિર્દોષ માલિકાએ પાસે ભરાવવી છે ! એ ત્રાસ! એ જુલ્મ ! એ મુર્ખતાની હદ ! હું સિદ્ધ્ાતે મદ્દે નહિ મેલાવું, પણ વિજળીને, ગર્જનાને, રાજકીય જુલમી ફેરફારાને આમંત્રીશ કે' તેએ આ નિર્માલ્ય સમાજ ઉપર ફ્રૂટી પડે અને હેનું અસ્તિત્વ મટાડે ! શ્રી ત ૮ ૦ ૦ ૦ પંજાબમાં અમર જૈન મેપીંગઃ—લાડેથી ઉક્ત સ સ્થાના એ. સક્રેટરી લખી જણાવે છે કે મરહુમ પુજ્ય અમરસ ધજી મહારાજની સ્મરણ થૈ પાકી સ્થા. ભાઈએ છેલ્લા છ વર્ષથી કુંડ કરતા હતા, જેમાં રૂ. એકડા થતાં લાડેર ખાતે સ્થા. વિદ્યાર્થીએ માટે એર્ડંગ ખેલ વામાં આવી છે, જેમાં ૨૪ કૅલેજઅન વિદ્યાર્થી રહે છે, પજાબમાં થતા દરેક પ્રાન્તિક Šાન્ફરન્સના વડામાં આ સંસ્થા માટે ખુદ અપીલ કરવામાં આવે છે. આ શ્વેતાં આલ્ફ્રેડ પાખી સ્થાનકવાસી સધતે જેમ આપત.રૂં ગણાશે નહિ. અત્યાર સુધીમાં ૫૦ હજારની રકમ થઇ જવી ખેતી હતી. આખા પ્રાંતમાં એક જ સંસ્થા અને હેતે માટે પણ છ વર્ષોમાં ફક્ત રૂ. ૮૦૦૦ એકઠા થઇ શકે તે અસહ્ય છે, પામ, આર્યસમાજીએનું જાગતું જીવતું કર્મક્ષે છે. હમણાં જ હુદૂર ગુરૂકૂળના વાર્ષિક મેલાવડા ૫ જામમાં થયે। તે પ્રસંગે ૧ લાખનું ક્રૂડ થયું. દર વર્ષે મેત્રાવડા થાય છે અને દરવર્ષે શાખ બે લાખ ભરાયા જ જાય છે ધ્યાનમાં રહે કે સમાજભાઇઓમાં શેરીમા વર્ગ જેવું કાંઇ નથી, ઘણે ભાગે નાકરીઆત વર્ગ છે. પામના સ્થા. જેમાં હેમની નજર આગ ળના ઉત્સાહુપ્રેરક દેખાવા જેવા છતાં આવા ઠંડાં રહે એ સાસજનક છે, 1 Page #302 -------------------------------------------------------------------------- ________________ " જૈનહિતે [૨૮] હવે ધાન વોલ્યો છે જન શાસન પત્ર કહે છે કે “ભાવનગરમાં થોડાક વર્ષો થયાં લગ્ન પ્રસંગે ધામીક વરઘોડા ચડાવવાનો એક નવીન આડંબર ઉભો થયો છે. ધર્મના ચુસ્ત હિમાયતીઓ આ રીવાજને અનુમોદન આપી તેને એક ધર્મને ઉધોગ થતો માને છે, પણ તેની અંદર જૈનધર્મમાં માન્યકરેલા દેવતત્વની હીનતા અને આશાતના થાય છે તે તરફ કોઈ ધર્મજ્ઞાતા ગૃહસ્થનું લક્ષ જતું નથી, ઓ આશ્ચર્યની વાત છે.” અને હવે શાસન ની કલમધારા ધર્મરાજા પોતે બેલે છે કે—-“સાંસારિક પ્રસંગોને લ્હાવો લેવામાં ધાર્મિક પ્રસંગ દર્શાવવો એ એક ધર્મની ગણતા કરનારે થાય છે. સંસાર અને પવિત્ર ધર્મની ક્રિયાને સહયોગ થઈ શકતું જ નથી, એ પ્રથમ વિચારવાનું છે. હાર્દિક ધન્યવાદ આ સ્પષ્ટ વક્તવ્ય માટે! હું ફરી ફરીને એ શબ્દો ગેખીશ કે “સંસાર અને પવિત્ર ધર્મની ક્રિચાનો સહયોગ થઈ શકતો જ નથી. ”—અને તે છતાં જૈન લગ્નવિધિનું મિથ્યાત્વ જૈનોમાં ઘુસી ગયું છે ! કામવિકારને દાબવામાં તો ધર્મનું નામ હોય, પણ કામવિકારને ખોરાક આપવામાં–લગ્નમ –-- વીતરાગ દેવ અને હેના ધર્મના નામને સહયોગ થાય એના જે બીજે ક્યો મેહ––ધમધતા કે મિથ્યાત્વ હોઈ શકે? ધર્મો આમજ આસ્તે આસ્તે ભ્રષ્ટ થતા જાય છે. યાદ રહે કે માણસ જ ધર્મ સ્થા છે, મજબૂત કરે છે અને ભ્રષ્ટ કરે છેઃ કાઈ આકાશમાને રસ્તે કે પાતાળને પરમધામી આવીને તે કામ કરતો નથી. ફીરના પણ આપણે છીએ અને પરમાધામી પણ આપણે જ છીએ. જેટલી જેટલી પ્રવૃત્તિઓની જરૂર છે તે સર્વ સાથે ધર્મનું નામ આમેજ કરવું એ બુદ્ધિમાનનું કામ નથી. લગ્નની જરૂર પડે છે એટલા માટે એમાં જૈન ધર્મનું નામ આમેજ કરવું જોઈએ એમ કહેનારે ભોજન કરવામાં, પાયખાને જવામાં, સંતાન ઉત્પન્ન કરવામાં ઈત્યાદિ સર્વ ક્રિયાઓમાં–કે જે પણ અનિવાર્ય જરૂરીઆત વાળી ક્રિયાઓ છેજેન ધર્મનું નામ આમેજ કરવું પડશે–પાલવશે જેનેને એમ કરવું? આપણે ત્રીજી વાર કહીશું કે “સંસાર અને પવિત્ર ધર્મની ક્રિયાને સહયોગ થઈ શકે જ નહિ –અને ત્રીજીવાર તે નિડર સત્ય કહેનાર શાસનને ધન્યવાદ આપીશું. Page #303 -------------------------------------------------------------------------- ________________ અતિરક્ષાનું પરિણામ. ૬૫૩ [33] માતિરક્ષાનું પરિણામ. બાળક પડી જશે તો દુઃખી થશે એવા ડરથી બાળકને પિતાના પગ ઉપર ચાલવા નહિ દેનાર પિતા હેને અને પિતાને શત્રુ બને છે. ગુમાસ્તાને ધંધાની સઘળી વાત જવા દઈશું તો તે કોઈ દિવસ વ્યાપારી બની જશે અને આપણી નોકરી છોડી જશે, એવા ભયથી હેને અજાણ્યો રાખનાર શેઠ કોઈક દિવસ પિતાને જ નુકશાન કરી બેસશે. ધર્માચાર્યોએ નરકના જે ભયો ન્હાના ન્હાનાં કામમાં પણ ઘુસાડી દીધા છે તેથી લોકો પવિત્ર થવાને બદલે ઉલટા ધૂતારા થતા ગયા છે, અને નિર્માલ્યતા વધી તે તે વ્યાજમાં ! હિંદમાં આવી બ્રિટિશ પ્રજાએ એવી વ્યવસ્થા કરી નાખી કે લૂટફાટ અને ધાડે વગેરેનું નામનિશાન લગભગ બંધ થઈ ગયું. હિંદીઓને હવે બળ વાપરવાની જરૂર જ પડશે નહિ એમ ધારી સરકારે હથીઆરબંધીનો કાયદો પસાર કર્યો. પરિણામ એ આવ્યું કે, બંગાળમાં ઉપરાછાપરી થતી ધાડ અને લૂટો અને ખૂનોથી બચવા શહેરીઓ પાસે કઈ સાધન ન મળે, વ્હારે બદમાસો તે બંદુકના બહાર કરી મારી લૂટી વાતવાતમાં ચાલ્યા જાય છે. કાયદો ગમે તેવા હેતુથી કર્યો, પણ તે હાલ તો બદમાસોને બળ આપનાર અને નિર્દોષ શહેરીઓને નિરાધાર બનાવનાર થઈ પડયો. લડાઈને લીધે થયેલી મોંઘવારીએ મુંબઇમાં લુટફાટ ઉભી કરી, કલાકો સુધી અને વળતે દિવસે પણ લુટકુટ ચાલી અને લોકો લે બાપા, ત્યારે જોઈએ તે મહારે ન જોઈએ એમ કહી હાથ જોડી દૂર ઉભા રહ્યા કે ભાગવા લાગ્યા. પોલીસની મદદ તે, લૂટ પૂરી થયા પછી આવી પહોંચી. ઠીક છે, આ તે પ્રજા પૈકીના માણસોએ જ લૂંટ ચલાવી હતી અને હેમની મતલબ ભૂખમરે બુઝાવવા પુરતી જ હતી તેથી થોડા માણસનું ધન કે અન્ન જ ગયું , પરંતુ પ્રાણ જાય તે વખતે શું ? હિંદીને પિતાના પ્રાણું બચાવવાને પણ હા નહિ ! આપખુદ જર્મન ઈગ્લાંડના લશ્કર ઉપર હમણાં જે રાસી ધસારા લાવ્યા છે અને જેના પરિણામ ઉપર ઈગ્લાંડના જીવવા-મરવાનો સવાલ લટકી રહેલો છે એમ ખુદ સરકાર વારંવાર કહે છે અને હિંદ પાસે વધારે માણસની મદદ માગે છે, એવા વખતે પણ હજી, હથીઆરબંધીનો કાયદો તોડવાનું સુઝતું નથી. વિશ્વાસ કરવામાં નથી, અને હથીઆર વાપરનારા બહાદુર Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જનહિતેચ્છુ. માણસો હિંદમાંથી મ્હોટી સંખ્યામાં મેળવવાની આશા પણ છોડવી પાલવતી નથી. કેટલો પરસ્પરવિરોધી સ્વભાવ! એક તો પરાણે પ્રિત કોઈ દિવસ થઈ શક્તી નથી અને થાય છે તે અર્થસાધક નીવડે નહિ; બીજું, હથીઆર વગર રહેલી પ્રજાને ગમે તેટલી તાલીમ આજવામાં આવે તેથી કંઈ હેની પ્રકૃતિમાં એકાએક લડાયક જુસ્સો આવી શકે નહિ; ત્રીજી, સરકાર લોકો ઉપર વિશ્વાસ ન રાખે તે લોકો સરકાર માટે ખરી–જગરની “આગથી લડી શકે નહિ અને લડવા જાય તે પણ કાંઈ લીલું વાળી શકે નહિ, કારણ કે હાં હૃદયને પડઘો નથી પડતો હાં ગરમી-જુસ્સો આવી શકે જ નહિ; ચોથું, હથીઆર અને વિશ્વાસ એ છે કે જે દરેક પ્રજા પિતાના રાજ્યકર્તા પાસે હકપૂર્વક માંગી શકે તે બે ચીજોથી પ્રજાને જેટલો ફાયદો છે તેથી વિશેષ તે સરકારને છે એમ હરેક શરીરવિજ્ઞાનશાસ્ત્રી અને ઇતિહાસશાસ્ત્રી કહી શકશે. પરંતુ કેટલીક વળે એવી આવે છે કે વ્હારે ડાહ્યામાં ડાહ્યા રાજ્યક્રારીઓ, વિજ્ઞાનશાસ્ત્રીઓ અને ઈતિહાસશાસ્ત્રીઓ પ્રાથમિક સત્યો પણ ભૂલી જાય છે; અને બીજાને અન્યાય આપવા જતાં પોતાને ઈજા કરનારા થઈ ચડે છે,-એવી ઈજા કે જહેનાં પરિણમે સૈકાઓ સુધી ભૂલાઈ શકે નહિ. સરકારને ખરામાં ખરે મિત્ર–વફાદારમાં વફાદાર પ્રજાનાયક-આ પ્રસંગે તે જ હોઈ શકે કે જે સરકારની ઈતરાજી વહોરીને પણ માનસશાસ્ત્રનું મહેટામાં હેટું સત્ય [કે, “વ્હાં સ્વરક્ષણની શક્તિ નથી હાં સાચી વફાદારીનું સ્થાન ડરપોક ખુશામત અને li-lo; alty જ લે છે ”] સરકારની નજર આગળ આગ્રહપૂર્વક રજુ કરે. દરેક અને નિર્બળ માણસો કોઈ દિવસ દલોજાન મિત્ર, જીગરી આશક કે વફાદાર પ્રજ બની શકે જ નહિ. વફાદારી, આત્મભેગ, પ્રેમ એ સર્વ તાકાદનાં સંતાન છે. નિર્બળતાની મગદૂર નથી કે તે તેવાં બાઇકો જણી શકે. i – oyalty હમેશ ભયંકર છે, ખુશામતીઆ કે હીકણ ભક્તો અને સેવા કરતાં બહાદૂર શત્ર હોવો વધારે ઈચ્છવા જોગ છે. હથીઆરથી લોકો બળવાન થાય અને કોઈ વખત સહામાં ચાય એવો વહેમ અસ્થાને છે અને હેના રદીયા હિંદી પ્રજનાયકોએ હજારો વખત જાહેર કર્યા છે. પરંતુ એક નવે રદીઓ એ છે કે, જે માની લીધેલા ભયથી સરકાર તે ભય કરતાં પણ મોટું જોખમ ખેડે છે તે ભયને દૂર રાખવાની ઈચ્છા છતાં સરકાર પોતે જ હમણું એક Page #305 -------------------------------------------------------------------------- ________________ અતિ રક્ષાનું પરિણામ. ૬ ૫ ખરા ભયને જન્મ આપે ć એનુ સરકારને ભાન' નથીઃ દાખલા તરીકે ખેડાના લેાકેાને જે જાતની વર્તણુંક અને જે જાતની ધમ આપવામાં આવે છે તે માત્ર લોકેાને ભયંકર બનાવવા જેવું જ કામ થાય છે. તેમજ હેામરૂલ ડૅપ્યુટેશનને અટકાવવાનું પગલું પણ તેવું જ અવિચારી છે. હથીઆરથી જે ભય માનવામાં આવે છે હેના કરતાં સરકાર પે!તે પેાતાના હાથે જે આ ભય ઉત્પન્ન કરે છે તે વરે ગંભીર છે. હું ન્યાય-અન્યાયની દલીલ કરવા માંગતા નથી; માત્ર એક જ કુદરતી સત્ય જણાવવા માગું છું કે, થીઆરથી પ્રશ્ન બહાદુર અને ઉંચા ખમીરની (noble ) બનશે, જેથી સરકાર તરફ સહેજે વફાદાર થશે; અને ખેડા જેવી સખ્તાઈથી હથીઆર વગરની પ્રજા પણ ભયરૂપ થઇ પડવાને સંભવ ઉભા થશે. છવક આપેલુ શાય તે આપનાર તરફ વફાદારી જ શિખવે, સખ્તાઈથી આપઆપ ઉભરાઈ આવતું શૈાર્ય ઉપરીને ભયરૂપ જ થઈ પડે. આ માનસશાસ્ત્રના નિયમ છે, કુદરતનેા કાનુન છે. અને આă દુનિયાપર ડેના હાથ વિસ્તરાખલા છે તેવી શાણી સરકાર આવી. દેખીતી ભૂલ થતી અટકાવે તે એમાં રાજા પ્રજા બન્નેનું સદાનું હિત Û અને દુનિયાની શાન્તિને! તે પર જ આધાર છે. [૨૦] ધોવા આાતાનાં મનોવ. 4 ‘જેન' પત્ર જણાવે છે કે,‘ધર્મના કાંટા’ના તથા સુરત પાંજરાપાળ’ ના કુંડાના પ્રમુખે પેાલીસને ખાર આપી છે કે, ચેાપડામાં ગેટાલેદ કરી ૧૪૦૦૦ રૂપિઆ ઉંચાપત કરાયેલા જણાય છે અને કેટલાકેાની હાજરીમાં તીજોરી ઉધાડી તપાસતાં ૩૬૦૦ હેમની મંતલબ ડીની જગાએ પુરતીના લાટા મુકવામડી માણસાનું ધન કે અન્ન કે ધર્માદા ખપ્રાણવાંગળાં ધંખતે શું ? હિંદીને પેાતાના પ્રાણ શકયા હશે ? ણ નિમ્નહિ ! આપખુદ જતા ઈંગ્લાંડના લશ્કર હિ જ હાય ? રાક્ષસી ધસારા લાવ્યા છે અને જેના પરિણામ ઉઉપજાવવાને કે જીવવા-મરવાનો સવાલ લટકી રહેલા છે એમ ખુદ નહિ જ જડીર કહે છે અને હિંદ પાસે વધારે માણસાની મદદ હશે ? શું પે વખતે પણ હજી, હથીઆરબધીનેા કાયદા તાડવાનું દુનિયામાં કેાઈ શ્વાસ કરવાએ નથી, અને હથીઆર વાપરનારા બહાદુર દેખાતે નહિ હૈ. Page #306 -------------------------------------------------------------------------- ________________ 656 જનહિતેચ્છુ. : સ્થાને શા માટે કરાવતા હશે? પણ સવાલ એ છે કે, ધર્માદાખાતાઓના હિત માટે કેનું મગજ નવરું છે? એની રકમ સહીસલામત છે કે નહિ, એનું વ્યાજ બરાબર ઉપજે છે કે નહિ, વાફેર બરાબર થાય છે કે નહિ તે જોવા કોને પરવા છે? અને વ્હાં એકઠા થયેલાં નાણાં જાળવવા જેટલી પણ તકલીફ પાલવતી નથી હાં તે નાણાંનો સારામાં સારો ઉપયોગ થાય છે કે નહિ તે વિચારવાની તકલીફ તો પાલવે જ કેમ? ધર્મના કંટાની રકમ પબ્લીકની છે અને તે આવક નિરંતર ચાલુ છે અને ઘણી સ્ફટી છે, એટલી મહેોટી કે એમાંથી એકાદ સાયન્સ ઇન્સ્ટીટયુટ નભી શકે અને તે દ્વારા દેશને વધારેમાં વધારે જરૂરનું સાયન્સ કે હુન્નરનું શિક્ષણ આપવાનું બની શકે. પણ હાલ તો નવરા ભીખારીઓની હેટી ફેજને મુઠી ચણા આપવામાં કે કોઈ સાદુને જગન્નાથજી જવાનું ભાડું આપવામાં કે એવાં કામમાં તે આમદાનીનો ઑટો ભાગ ખર્ચાઈ જાય છે. કેટલાકે તો તોફાન કરીને અન્ન કે ધન મેળવી જાય છે ! આવા પોલીસને સ્વાધીન કરવા જેવા માણસોને ઉત્તેજન આપવાનું કામ “ધર્મના કટારના ધર્માદા[2] માંથી ચાલે છે ! કોઈ કોઈ વખતે કોઈ સંસ્થાને નજીવી રકમ મળે પણ છે, પરન્તુ તે માટે બહોળી લાગવગ અને ખટપટની જરૂર પડે છે. “સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના એકાદ બે વિદ્યાર્થીઓને શિકા મુજબની સ્કેલરશીપ આપવાની અરજી લખી મોકલવામાં આવી હેન, મહીનાઓ વીતી જવા છતાં, ઉત્તર જ ન મળે! એકલા “કંટા”ના “અમીર”ની બાબતમાં જ આમ છે એમ કંઈ નથી આ દેશમાં હાં જુઓ ત્યાં પ્રાય લાગવગ અને અંધેર ભર્યા જ પડ્યા છે ! અને તે છતાં આપણને પારકા પાસેથી ન્યાય અને રહેમ જોઈએ છે ! સ્વરાજ્ય જોઈએ છે ? જૈન શરળ માણસો કોઈ સ્વરાજ્ય બે દિવસ સોંપવામાં આવે તો, ભર પ્રજા બની શકે જ નહિ.ર થઈ જાય, અને અર્થે પુરૂષ માર્યા કિદનાં સંતાન છે. નિબળતાની સામર્થ્યને ને પાડનારા -ળક જણ શકે. i - oyalty હમેશ ભયંકર છે ખુશ 3 અહીણ ભક્તો અને સેવા કરતાં બહાદૂર શત્ર હવે વધ, જોગ છે. હથીઆરથી લોકો બળવાન થાય અને કોઈ વપર ભક ઉડાઉ ગીથાય એવો વહેમ અસ્થાને છે અને હેને રદીયા હિંદી પ્ર પાડે છે. તે હજારો વખત જાહેર કર્યા છે. પરંતુ એક નવો રદીઓ એ છડે ચોક દ્રમની લીધેલા ભયથી સરકાર તે ભય કરતાં પણ હોટું છે છે તે ભયને દૂર રાખવાની ઈચ્છા છતાં સરકાર પોતે જ ખબરપત્રીના