SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. જાણીતા આગેવાનાની મુલાકાતા, (૨) દિગમ્બર અગ્રેસર અને ‘ના રાજા' દાનવીર રાયબહાદૂ શેઠ હુકમચંદજી સાહેબે વિદ્યાર્થીગૃહની ખાસ મુલાકાત લઈ વીઝીટ બુકમાં બેહદ સતાષ અને આશિર્વાદથી ભરપૂર ઉલ્લેખ કર્યાં હતા એટલુંજ નહિ પણ વિદાય થતી વખતે, વિના આગ્રહ, માસિક રૂ. ૧૦૦) ની કાલરશીપ દેવાની પોતાની ફરજ જણાવી હતી. જે શેઠ સાહેબે સરકારને લાખ્ખાની રકમ આપી છે, હેમને મન રૂ.૧૦૦)ની સ્કાલરશીપ જૈન કામની વિદ્યાવિષયક પ્રવૃત્તિમાં આપવી એ કાઇ મ્હાટી વાત નથી.પરન્તુ,કેટલાક ટ્વિગમ્બર ભાઈએ હાલમાં ચાલતા વે તામ્બર–દિગમ્બર ગડાને આગળ કરીને હેમને આ સયુક્ત ખાતામાં સહાય કરતાં રોકે છે. ખરી વાત છે કે 'ટા ચાલતા હૈય ારે સન સકાચાય, પરન્તુ એ સવાલ ત્હારે જ થઈ શકે કે ઝ્હારે કાઈ શ્વેતામ્બર મૂર્તિપૂજક વર્ગને લગતું જ કામ હાય.સમસ્ત જૈન કામની સાથે સબંધ ધરાવતું કાંઈ કામ હાય, કે જે વળીવિદ્યાને લગતું હાઈ રાષ્ટ્રિય સેવાનું કામ ગણાવું જોઇએ અને નહિ માત્ર કામી સેવાનું,અને હેના સ્થાપક પણ કાંઇ ધાર્મિક યુદ્ધમાં જોડાયલા પથા સાંતા નથી,—એ સ ંજોગામાં શેઠ સાહેબે હેમને અટકાવનાર દિગમ્બર ભાઇઓને શાન્તિથી પણ હિંમતથી ઉચીત જવાબ આપવા જોઇએ છે. શેઠ સાહેબે પેાતાના સ્વધર્મી ભાઇઓનું માન રાખવું જોઇએ એ વાત ખરી છે, પરન્તુ અગ્રેસર થયા તેથી કાંઈ ખીજાઓના ગેરવાજબી ખાણને તાબે થવા માટે બંધાયલા નથી. શેઠ સાહેબ પાતે બુદ્ધિમાન છે અને હેમને સલાહની ભાગ્યે જ જરૂર છે. આશા તે પેાતાના હૃદયના પવિત્ર અવાજ પ્રમાણે વર્તન કરવા શીઘ્ર શક્તિમાન થશે. છે કે જાર ર (૩) ઝાલરાપાટનના નગરશેઠ શ્રીયુત નાદીરામજી ખાલચટ્ટ જીવાળા શ્રીયુત લાલચ છ શેડીએ ઉજ્જૈન મિલ્સના એજેંટ શ્રીયુત મદનમાહનજી જૈની તથા રાયખહાદૂર શેઠ કસ્તુરચંદજી સાથે વિધાચીંગૃહ'ની મુલાકાત લઇ ઘણા સતાષજનક અભિપ્રાય લખ્યા છે; એટલુંજ નહિ પણ આ નૂતન જૈનસમાજના ભવિષ્યના અગ્રેસર યુવાને માસિક રૂ. ૬૦) ની ફૅાલરશીપ ૮ વર્ષ સુધી આપવાનું
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy