________________
૪૮
જૈહિતેચ્છુ.
"
પ્રથાને અટકાવી શકે? હ્રારે પછી-હવે હું પ્રમુખના ભાષણને બાજુએ મૂકી મ્હારૂં પેાતાનું કથન ખુલ્લા શબ્દોમાં કરવાની રજા લઇશ કે—ારે પછી શા માટે આ અટકાવા અને તે અટકાવા ’ એવી નિષેધક સલાહાનાં બ્યુગલ ુકવામાં બિચારા' જૈન લેખકે મસ્ત બને છે ? વિધવાઓની સંખ્યા ૨૫ ટકા જેટલી ભયંકર છે, અને તે કૂદકે ને ભૂસકે વધતી જાય છે, અને પંદર વીસ વર્ષથી બાળલગ્ન—વૃ વિવાહ વગેરે અટકાવવાના ભાષણે જોશ"ધ થતાં ઢાવા છતાં અને દાયકા થયાં જૈન સાધુઓ શીલવ્રતના ઉપદેશ ઘેર ઘેર આપતા હૈાવા છતાં વૃધ્ધા અને બાળકા પરણતા બંધ કે ઓછા થયા નથી. તેથી વિધવાઓની સંખ્યા એછી કરવાની તે શું પણ છે તેથી વધી ન પડે એટલી પણ રક્ષા કરવાની આપણામાં તાકાદ નથી એમ સાબીત થઈ ચૂકેલું છે, એવા સ જોગામાં હઠીલા લેકા શું મ્હાં લઇને વિધવાલગ્નની ચર્ચાને-રે ગંધને-રે માની લીધેલી ગંધને પણ ગાળે દઇ પે;તાની પવિત્રતા બતાવવા બહાર પડતા હશે ? આ ખાળકાના કહેવાતા કાંઇ અર્થ હેાય તે તે એટલા જ છે કે, “અમેા બાળલગ્ન અને વૃવિવાહ અટકાવવાની વાતા’ કર્યા કરીશું અને એ વાતા ’ વડે સ્ત્રીવર્ગ તરફની અમારી લાગણી અને ભલાઇનું પ્રદર્શન કર્યા કરીશું,અને શ્રીવર્ગે તેવા’અને તે પ્રદર્શન’ચાલ્યા કરે તેટલા સૈકાએ સુધી દીલાસા માર્ન લઇ હજારાની— લાખ્ખાની સંખ્યામાં મુંગે મ્હાડે રડાયા જવું અને ધરતે ખુણે એસી રડયા કરવું. વિધવાઓનું પ્રમાણ આજે પચીસ ટકા જેટલું થઈ ગયું છે અને હજી વધીને ૫૦ ટકા થાય ત્યહાં સુધી અમારી વાતા’માં જ તેએ એ દીલાસા લીધાં કરવા અને સમાગમની કુદરતી પ્રેરણાને મલાત્કારથી રાકવી, ન રેશકાય તે છૂપાં કુકમાં કરવાં, પણુ જો કુકમે* છૂપાવવાની કળામાં તેએ નાપાસ થશે ! હેમને અમેા અધર્મી-નીય–પતીત-ભૃષ્ટ વગેરે ગાળાના તેક્ાની ઝાપટાથી બીજાવી દેવા ચુકીશું નહિ. અમારી જ માત્ર લાણું અટ કાવવું ' એવી · વાતા ' કર્યા કરવા પુરતી જ છે; હેમની ફરજ જીંદગીભરનું મહાદુ:ખ સુગે મ્હાડે સહન કરવાની છે. અમારી
"
.
'
'
›
વાતા ' માં કહેવાતી વ્યવસ્થા કરવામાં અમે નપુંસકપણું બત્તાવીએ તે માટે અમારે માથે ષ મૂકવાને કાઈને હુ નથી, પણુ. હેમના અર્થાત્ શ્રીવર્ગના જીંદગી પર્યંત મુગ મ્હાડે મહાદુ:ખ
"