Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો! શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૯૯
' અધ્યાત્મસાર સટીક ભાષાંતર
: દ્રવ્ય સહાયક : શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ. આ. શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય
પૂ. નિપુણરત્નવિજયજી મ. ની પ્રેરણાથી શ્રી મહાવીરસાધના સ્વાધ્યાય સમિતિ, ઉદેપુર તરફથી સં. ૨૦૭૦ ના ચાતુર્માસમાં જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૧
ઈ. ૨૦૧૫
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
___84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
ता-टी515ार-संपES | 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
प. मेघविजयजी गणि म.सा. 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
| पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
30 | શિન્જરત્નાકર
प्रासाद मंडन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
श्री नर्मदाशंकर शास्त्री | पं. भगवानदास जैन पू. लावण्यसूरिजी म.सा. પૂ. ભાવસૂરિની મ.સા.
520
034
().
પૂ. ભાવસૂરિ મ.સા.
श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
324
302
196
039.
190
040 | તિલક
202
480
228
60
044
218
036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ 037 વાસ્તુનિઘંટુ 038
| તિલકમન્નરી ભાગ-૧ તિલકમગ્નરી ભાગ-૨ તિલકમઝરી ભાગ-૩ સખસન્ધાન મહાકાવ્યમ્ સપ્તભફીમિમાંસા ન્યાયાવતાર વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ
વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી ન્યાયસમુચ્ચય ચાદ્યાર્થપ્રકાશઃ
દિન શુદ્ધિ પ્રકરણ 053 બૃહદ્ ધારણા યંત્ર 05 | જ્યોતિર્મહોદય
પૂ. ભાવસૂરિની મ.સા. પૂ. ભાવસૂરિન મ.સા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી પૂ. પં. શિવાનન્દવિજયજી સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) પૂ. લાવણ્યસૂરિજી. શ્રીવેણીમાધવ શાસ્ત્રી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. દર્શનવિજયજી પૂ. દર્શનવિજયજી સ. પૂ. અક્ષયવિજયજી
045
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
|
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
ભાષા |
218.
|
164
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
हीशन सोसायटी, रामनगर, साबरमती, महावाह-04. (मो.) ८४२७५८५८०४ (यो) २२१३ २५४३ (5-मेल) ahoshrut.bs@gmail.com महो श्रुतज्ञानमjथ द्धिार - संवत २०७5 (5. २०१०)- सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી.
या पुस्तsी www.ahoshrut.org वेबसाईट ५२थी ugl stGirls sी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ता-टी815२-संपES પૃષ્ઠ 055 | श्री सिद्धहेम बृहवृत्ति बृहदन्यास अध्याय-६
| पू. लावण्यसूरिजी म.सा.
296 056 | विविध तीर्थ कल्प
प. जिनविजयजी म.सा.
160 057 लारतीय टन भए। संस्कृति सनोमन
पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः
श्री धर्मदत्तसूरि
202 059 | व्याप्ति पञ्चक विवृत्ति टीका
श्री धर्मदत्तसूरि જૈન સંગીત રાગમાળા
श्री मांगरोळ जैन संगीत मंडळी | 306 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
| श्री रसिकलाल एच. कापडीआ 062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय |सं श्री सुदर्शनाचार्य
668 063 | चन्द्रप्रभा हेमकौमुदी
सं पू. मेघविजयजी गणि
516 064| विवेक विलास
सं/. | श्री दामोदर गोविंदाचार्य
268 065 | पञ्चशती प्रबोध प्रबंध
| पू. मृगेन्द्रविजयजी म.सा.
456 066 | सन्मतितत्त्वसोपानम्
| सं पू. लब्धिसूरिजी म.सा.
420 06764शमाता वही गुशनुवाह
गु४. पू. हेमसागरसूरिजी म.सा. 638 068 | मोहराजापराजयम्
सं पू. चतुरविजयजी म.सा. 192 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया
428 070 | कालिकाचार्यकथासंग्रह
सं/. | श्री अंबालाल प्रेमचंद
406 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका | सं. श्री वामाचरण भट्टाचार्य
308 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन
128 मेघमहोदय वर्षप्रबोध
सं/हिं श्री भगवानदास जैन
532 on જૈન સામુદ્રિકનાં પાંચ ગ્રંથો
१४. श्री हिम्मतराम महाशंकर जानी 376
060
322
073
Page #5
--------------------------------------------------------------------------
________________
'075
374
238
194
192
254
260
| જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૧ 16 | જૈન ચિત્ર કલ્પદ્રુમ ભાગ-૨ 77) સંગીત નાટ્ય રૂપાવલી 13 ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પ સ્થાપત્ય 79 | શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 | બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૧ 081 બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૨
| બૃહદ્ શિલ્પ શાસ્ત્ર ભાગ-૩ 083. આયુર્વેદના અનુભૂત પ્રયોગો ભાગ-૧
કલ્યાણ કારક 085 | વિનોરન શોર
કથા રત્ન કોશ ભાગ-1
કથા રત્ન કોશ ભાગ-2 088 | હસ્તસગ્નીવનમ
238 260
ગુજ. | | श्री साराभाई नवाब ગુજ. | શ્રી સYTમારું નવાવ ગુજ. | શ્રી વિદ્યા સરમા નવીન ગુજ. | શ્રી સારામારું નવીન ગુજ. | શ્રી મનસુબાન મુવામન ગુજ. | શ્રી નન્નાથ મંવારમ ગુજ. | શ્રી નન્નાથ મંવારમ ગુજ. | શ્રી ગગન્નાથ મંવારમ ગુજ. | . વન્તિસાગરની ગુજ. | શ્રી વર્ધમાન પર્વનાથ શત્રી सं./हिं श्री नंदलाल शर्मा ગુજ. | શ્રી લેવલાસ ગીવરાન કોશી ગુજ. | શ્રી લેવલાસ નવરીન લોશી સ. પૂ. મેનિયની સં. પૂ.વિનયની, પૂ.
पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी
114
'084.
910
436 336
087
2૩૦
322
(089/
114
એન્દ્રચતુર્વિશતિકા સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05.
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार- संवत २०६७ (ई. 2011) सेट नं.-३
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम संपादक / प्रकाशक मोतीलाल लाघाजी पुना
क्रम
कर्त्ता / टीकाकार
91 स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी
92 स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना
93
मोतीलाल लाघाजी पुना
स्याद्वाद रत्नाकर भाग-३
वादिदेवसूरिजी
94
मोतीलाल लाघाजी पुना
स्याद्वाद रत्नाकर भाग-४
वादिदेवसूरिजी
95 स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना
96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब
टी. गणपति शास्त्री
टी. गणपति शास्त्री
वेंकटेश प्रेस
97 समराङ्गण सूत्रधार भाग - १
98 | समराङ्गण सूत्रधार भाग - २
99 भुवनदीपक
100 गाथासहस्त्री
101 भारतीय प्राचीन लिपीमाला
102 शब्दरत्नाकर
103 सुबोधवाणी प्रकाश
104 लघु प्रबंध संग्रह
105 जैन स्तोत्र संचय - १-२-३
106 सन्मति तर्क प्रकरण भाग १,२,३
107 सन्मति तर्क प्रकरण भाग-४, ५
108 न्यायसार न्यायतात्पर्यदीपिका
109 जैन लेख संग्रह भाग - १
110 जैन लेख संग्रह भाग-२
111 जैन लेख संग्रह भाग-३
112 | जैन धातु प्रतिमा लेख भाग - १
113 जैन प्रतिमा लेख संग्रह
114 राधनपुर प्रतिमा लेख संदोह
115 | प्राचिन लेख संग्रह - १ 116
बीकानेर जैन लेख संग्रह
117 प्राचीन जैन लेख संग्रह भाग - १
118 प्राचिन जैन लेख संग्रह भाग - २
119 गुजरातना ऐतिहासिक लेखो - १
120 गुजरातना ऐतिहासिक लेखो २ 121 गुजरातना ऐतिहासिक लेखो-३
122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल - १ 123 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स 126 | विजयदेव माहात्म्यम्
भोजदेव
भोजदेव
पद्मप्रभसूरिजी
समयसुंदरजी
गौरीशंकर ओझा
साधुसुन्दरजी
न्यायविजयजी
जयंत पी. ठाकर
माणिक्यसागरसूरिजी
सिद्धसेन दिवाकर
सिद्धसेन दिवाकर सतिषचंद्र विद्याभूषण
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
पुरणचंद्र नाहर
कांतिविजयजी
दौलतसिंह लोढा
विशालविजयजी
विजयधर्मसूरिजी
अगरचंद नाहटा
जिनविजयजी
जिनविजयजी
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
गिरजाशंकर शास्त्री
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन
पी. पीटरसन जिनविजयजी
भाषा
सं.
सं.
सं.
सं.
सं.
सं./अं
सं.
सं.
सं.
सं.
हिन्दी
सं.
सं./गु
सं.
सं,
सं.
सं. सं.
सं./हि पुरणचंद्र नाहर
सं./हि
पुरणचंद्र नाहर
सं./हि
पुरणचंद्र नाहर
सं./ हि
जिनदत्तसूरि ज्ञानभंडार
सं./हि
अरविन्द धामणिया
सं./गु
सं./गु
सं./हि
सं./हि
सं./हि
सं./गु
सं./गु
सं./गु
अं.
सुखलालजी
मुन्शीराम मनोहरराम
हरगोविन्ददास बेचरदास
हेमचंद्राचार्य जैन सभा
ओरीएन्ट इन्स्टीट्युट वरोडा
आगमोद्धारक सभा
अं.
अं.
अं.
सं.
सुखलाल संघवी
सुखलाल संघवी
एसियाटीक सोसायटी
यशोविजयजी ग्रंथमाळा
यशोविजयजी ग्रंथमाळा
नाहटा धर्स
जैन आत्मानंद सभा
जैन आत्मानंद सभा
फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा
फार्बस गुजराती सभा
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
रॉयल एशियाटीक जर्नल
भावनगर आर्चीऑलॉजीकल डिपा.
जैन सत्य संशोधक
पृष्ठ
272
240
254
282
118
466
342
362
134
70
316
224
612
307
250
514
454
354
337
354
372
142
336
364
218
656
122
764
404
404
540
274
414
400
320
148
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
754
194
3101
276
69 100 136 266
244
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६८ (ई. 2012) सेट नं.-४ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। क्रम | पुस्तक नाम
कर्ता / संपादक
भाषा | प्रकाशक 127 | महाप्रभाविक नवस्मरण
साराभाई नवाब गुज. साराभाई नवाब 128 | जैन चित्र कल्पलता
साराभाई नवाब गुज. साराभाई नवाब 129 | जैन धर्मनो प्राचीन इतिहास भाग-२
हीरालाल हंसराज गुज. हीरालाल हंसराज 130 | ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
पी. पीटरसन
अंग्रेजी | एशियाटीक सोसायटी 131 | जैन गणित विचार
कुंवरजी आणंदजी गुज. जैन धर्म प्रसारक सभा 132 | दैवज्ञ कामधेनु (प्राचिन ज्योतिष ग्रंथ)
शील खंड
सं. | ब्रज. बी. दास बनारस 133 || | करण प्रकाशः
ब्रह्मदेव
सं./अं. | सुधाकर द्विवेदि 134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह | यशोदेवसूरिजी गुज. | यशोभारती प्रकाशन 135 | भौगोलिक कोश-१
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात बर्नाक्युलर सोसायटी 136 | भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास गुज. | गुजरात वर्नाक्युलर सोसायटी 137 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-१,२
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 138 | जैन साहित्य संशोधक वर्ष-१ अंक-३, ४
जिनविजयजी
हिन्दी । जैन साहित्य संशोधक पुना 139 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-१, २
जिनविजयजी हिन्दी | जैन साहित्य संशोधक पुना 140 | जैन साहित्य संशोधक वर्ष-२ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 141 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-१,२ ।।
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 142 | जैन साहित्य संशोधक वर्ष-३ अंक-३, ४
जिनविजयजी
हिन्दी | जैन साहित्य संशोधक पुना 143 | नवपदोनी आनुपूर्वी भाग-१
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 144 | नवपदोनी आनुपूर्वी भाग-२
सोमविजयजी
| शाह बाबुलाल सवचंद 145 | नवपदोनी आनुपूर्वी भाग-३
सोमविजयजी
गुज. शाह बाबुलाल सवचंद 146 | भाषवति
शतानंद मारछता सं./हि | एच.बी. गुप्ता एन्ड सन्स बनारस 147 | जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
रत्नचंद्र स्वामी
प्रा./सं. | भैरोदान सेठीया 148 | मंत्रराज गुणकल्प महोदधि
जयदयाल शर्मा हिन्दी | जयदयाल शर्मा 149 | फक्कीका रत्नमंजूषा-१, २
कनकलाल ठाकूर सं. हरिकृष्ण निबंध 150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
मेघविजयजी
सं./गुज | महावीर ग्रंथमाळा 151 | सारावलि
कल्याण वर्धन
सं. पांडुरंग जीवाजी 152 | ज्योतिष सिद्धांत संग्रह
विश्वेश्वरप्रसाद द्विवेदी सं. बीजभूषणदास बनारस 153| ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
रामव्यास पान्डेय सं. | जैन सिद्धांत भवन नूतन संकलन | आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार २ | श्री गुजराती श्वे.मू. जैन संघ-हस्तप्रत भंडार - कलकत्ता | हस्तप्रत सूचीपत्र हिन्दी | श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
274 168
282
182
गुज.
384 376 387 174
320 286
272
142 260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
| पृष्ठ
304
122
208 70
310
462
512
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६९ (ई. 2013) सेट नं.-५ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | क्रम | पुस्तक नाम
कर्ता/संपादक विषय | भाषा
संपादक/प्रकाशक 154 | उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य | पू. हेमचंद्राचार्य | व्याकरण | संस्कृत
जोहन क्रिष्टे 155 | उणादि गण विवृत्ति | पू. हेमचंद्राचार्य
व्याकरण संस्कृत
पू. मनोहरविजयजी 156 | प्राकृत प्रकाश-सटीक
भामाह व्याकरण प्राकृत
जय कृष्णदास गुप्ता 157 | द्रव्य परिक्षा और धातु उत्पत्ति | ठक्कर फेरू
धातु संस्कृत /हिन्दी | भंवरलाल नाहटा 158 | आरम्भसिध्धि - सटीक पू. उदयप्रभदेवसूरिजी ज्योतीष संस्कृत | पू. जितेन्द्रविजयजी 159 | खंडहरो का वैभव | पू. कान्तीसागरजी शील्प | हिन्दी | भारतीय ज्ञानपीठ 160 | बालभारत पू. अमरचंद्रसूरिजी | काव्य संस्कृत
पं. शीवदत्त 161 | गिरनार माहात्म्य
दौलतचंद परषोत्तमदास तीर्थ संस्कृत /गुजराती | जैन पत्र 162 | गिरनार गल्प
पू. ललितविजयजी | तीर्थ संस्कृत/गुजराती | हंसकविजय फ्री लायब्रेरी 163 | प्रश्नोत्तर सार्ध शतक पू. क्षमाकल्याणविजयजी | प्रकरण हिन्दी
| साध्वीजी विचक्षणाश्रीजी 164 | भारतिय संपादन शास्त्र | मूलराज जैन
साहित्य हिन्दी
जैन विद्याभवन, लाहोर 165 | विभक्त्यर्थ निर्णय गिरिधर झा
संस्कृत
चौखम्बा प्रकाशन 166 | व्योम बती-१
शिवाचार्य
न्याय
संस्कृत संपूर्णानंद संस्कृत युनिवर्सिटी 167 | व्योम वती-२
शिवाचार्य न्याय
संपूर्णानंद संस्कृत विद्यालय | 168 | जैन न्यायखंड खाद्यम् | उपा. यशोविजयजी न्याय संस्कृत /हिन्दी | बद्रीनाथ शुक्ल 169 | हरितकाव्यादि निघंटू | भाव मिथ
आयुर्वेद संस्कृत /हिन्दी | शीव शर्मा 170 | योग चिंतामणि-सटीक पू. हर्षकीर्तिसूरिजी
| संस्कृत/हिन्दी
| लक्ष्मी वेंकटेश प्रेस 171 | वसंतराज शकुनम् पू. भानुचन्द्र गणि टीका | ज्योतिष
खेमराज कृष्णदास 172 | महाविद्या विडंबना
पू. भुवनसुन्दरसूरि टीका | ज्योतिष | संस्कृत सेन्ट्रल लायब्रेरी 173 | ज्योतिर्निबन्ध ।
शिवराज
| ज्योतिष | संस्कृत
आनंद आश्रम 174 | मेघमाला विचार
पू. विजयप्रभसूरिजी ज्योतिष संस्कृत/गुजराती | मेघजी हीरजी 175 | मुहूर्त चिंतामणि-सटीक रामकृत प्रमिताक्षय टीका | ज्योतिष | संस्कृत अनूप मिश्र 176 | मानसोल्लास सटीक-१ भुलाकमल्ल सोमेश्वर ज्योतिष
ओरिएन्ट इन्स्टीट्यूट 177 | मानसोल्लास सटीक-२ भुलाकमल्ल सोमेश्वर | ज्योतिष संस्कृत
ओरिएन्ट इन्स्टीट्यूट 178 | ज्योतिष सार प्राकृत
भगवानदास जैन
ज्योतिष
प्राकृत/हिन्दी | भगवानदास जैन 179 | मुहूर्त संग्रह
अंबालाल शर्मा
ज्योतिष
| गुजराती | शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी 180 | हिन्दु एस्ट्रोलोजी
पिताम्बरदास त्रीभोवनदास | ज्योतिष गुजराती पिताम्बरदास टी. महेता
264 144 256 75 488 | 226 365
न्याय
संस्कृत
190
480 352 596 250 391
114
238 166
संस्कृत
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
क्रम
181
182
183
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०७१ ( ई. 2015) सेट नं.-६
- - -
192
पुस्तक नाम
काव्यप्रकाश भाग-१
काव्यप्रकाश भाग-२
काव्यप्रकाश उल्लास-२ अने ३
184 नृत्यरत्न कोश भाग-१
185 नृत्यरत्न कोश भाग-२
186 नृत्याध्याय
187 संगीरत्नाकर भाग-१ सटीक
188 संगीरत्नाकर भाग २ सटीक
189 संगीरत्नाकर भाग-३ सटीक
190 संगीरत्नाकर भाग-४ सटीक
191 संगीत मकरन्द
संगीत नृत्य 'अने नाट्य संबंधी जैन ग्रंथो 193 न्यायविंदु सटीक
194 शीघ्रबोध भाग-१ थी ५
195 शीघ्रबोध भाग-६ श्री १० 196 शीघ्रबोध भाग- ११ थी १५ 197 शीघ्रबोध भाग-१६ थी २० 198 शीघ्रबोध भाग- २१ थी २५
199 अध्यात्मसार सटीक
200 | छन्दोनुशासन
200 | मग्गानुसारिया
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची । यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
विषय
कर्त्ता / संपादक
पूज्य मम्मटाचार्य कृत
पूज्य मम्मटाचार्य कृत
उपा. यशोविजयजी
श्री कुम्भकर्ण नृपति
श्री कुम्भकर्ण नृपति
श्री अशोकमलजी
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
श्री सारंगदेव
नारद
श्री हीरालाल कापडीया
पूज्य धर्मोतराचार्य
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य ज्ञानसुन्दरजी
पूज्य गंभीरविजयजी
एच. डी. बेलनकर
श्री डी. एस शाह
भाषा
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत / हिन्दी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत/अंग्रेजी
संस्कृत
गुजराती
संस्कृत
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
संस्कृत/गुजराती
संस्कृत
संस्कृत/गुजराती
संपादक / प्रकाशक
पूज्य जिनविजयजी
पूज्य जिनविजयजी
यशोभारति जैन प्रकाशन समिति
श्री रसीकलाल छोटालाल
श्री रसीकलाल छोटालाल
श्री वाचस्पति गैरोभा
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री सुब्रमण्यम शास्त्री
श्री
सुब्रमण्यम शास्त्री
श्री मंगेश रामकृष्ण तेलंग मुक्ति-कमल
श्री चंद्रशेखर शास्त्री
-जैन मोहन ग्रंथमाला
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा
सुखसागर ज्ञान प्रसारक सभा नरोत्तमदास भानजी
सिंघी जैन शास्त्र शिक्षापीठ
ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
पृष्ठ
364
222
330
156
248
504
448
444
616
632
84
244
220
422
304
446
414
409
476
444
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
(ત્રિભુવનદાસ ભાણજી સ્મારક ગ્રંથમાળા મણકે ૧ લે.)
છેશ્રી અધ્યાત્મસાર ભાષાંતર. .
@@
શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયકૃત મૂળ ગ્રંથ, તેનો અર્થ તથા તેની ઉપર પન્યાસજી શ્રી ગંભીરવિજયજીએ કરેલી ટીકાનું
શુદ્ધ ગુજરાતી ભાષાંતર.
છપાવી પ્રકટ કરનાર
શેઠ નરોત્તમદાસ ભાણજી.
મુંબાઈ
મુંબાઈ–નિર્ણયસાગર પ્રીન્ટીંગ પ્રેસ.
વિક્રમ સંવત ૧૯૭૨. વીર સંવત ૨૪૪૨. સને ૧૯૧૬.
કિં, ૨૦-૦
Aho! Shrutgyanam
Page #12
--------------------------------------------------------------------------
________________
પુસ્તક મળવાના ઠેકાણા,
૧ શેઠ પ્રેમચંદ રતનજી. મુંબાઈ, છીપીચાલી.
૨ શ્રી જૈનધર્મ પ્રસારક સભા.
ભાવનગર.
૩. શ્રી જૈન આત્માનંદ સભા.
૪ શ્રી જૈન” પત્રની ઓફીસ.
""
"1
Aho! Shrutgyanam
મેંદ્રીચાક.
Published by Shet Narottamdas Bhanji, 22 Chhipi chawl, near Mulaji Jetha Market, Bombay.
Printed by Ramchandra Yesu Shedge, at the Niranaya-Sagar Press, 28 Kolbhat Lane, BOMBAY.
Page #13
--------------------------------------------------------------------------
________________
અર્પણ પત્રિકા.
જે ગુરુમહારાજાએ પરોપકારાર્થે આ ઉત્તમ ગ્રંથ ઉપર સવિસ્તર ટીકા બનાવી જૈન કેમ ઉપર ઉપકાર કર્યો છે તે પૂજ્યપાદ મુનિવર્ય પન્યાસજી શ્રી ગંભીરવિજયજીને તથા જેમણે અમને નીતિ અને ધર્મને માર્ગે દોરી સંજ્ઞાન આપવા દ્રવ્યનો વ્યય કર્યો છે તે વડિલ ત્રિભુવનદાસ ભાણજીને આ ગ્રંથ સપ્રેમ અર્પણ કરી અમે કિંચિત્ ત્રણમુક્ત
થઈએ છીએ.
લી. આપના લધુતમ્ - નરોત્તમ, પ્રેમચંદ અને દામોદર.
Aho ! Shrutgyanam
Page #14
--------------------------------------------------------------------------
________________
Aho! Shrutgyanam
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
આ અધ્યાત્મ રસને પોષણ કરનારો અત્યુત્તમ ગ્રંથ ન્યાયવિશા ન્યાયાચાર્ય જૈનશાસનના સ્થંભભૂત અનેક શાસ્ત્રોના નેતા ( પ્રણેતા ) અને અધ્યાત્મ રસના સમુદ્ર સમાન શ્રી યશોવિજય ઉપાધ્યાયે રચેલો છે. તે ક્યાં અને કયારે રચ્યો તે કર્તાએ કાંઈપણ જણાવ્યું નથી. પ્રશસ્તિની અંદર માત્ર સજ્જનની સ્તુતિ અને સજ્જન દુર્જનની પરીક્ષા બતાવીને છેલ્લા શ્લોકમાં પોતાનું નામમાત્ર જ સૂચવ્યું છે. એ મહાપુરૂષ સંવત ૧૬૮૦ થી ૧૯૪૬ ના અરસામાં થયેલ હોવાથી આ ગ્રંથ પણ તે અરસામાં જ એ મહાપુરૂષે રચેલો હશે એમ સંભવિત જણાય છે.
આ ગ્રંથની અંદર સાત પ્રબંધ છે અને તેમાં જુદા જુદા ૨૧ અધિકાર છે. તે સંબંધી સવિસ્તર હકીકત ટીકાકારે ગ્રંથની પીઠીકામાં જ આપેલી હોવાથી અને તેનું ભાષાંતર આ બુકના પ્રારંભના જ એ પૃષ્ટપર હોવાથી તે સંબંધી અત્ર ઉલ્લેખ કરવામાં આવતો નથી.
આ ગ્રંથ અધ્યાત્મ રસને એવું ઉત્તમ રીતે પોષણ આપે છે કે તેનું લક્ષ પૂર્વક સાદ્યંત વાંચન કરનાર ભવ્યાત્મા અવશ્ય અધ્યાત્મ રસમાં નિમગ્ન જ અની જાય છે. . આ ગ્રંથ અનુષ્ટુપાદિ વૃત્તમાં રચવામાં આવેલો છે. સાત પ્રબંધના મળીને એકંદર ૪ શ્લોક છે, તેમાં જુદા જુદા આઠ અધિકારોમાં ૧૮૭ શ્લોક મોટા વૃત્તવાળા છે, માછી અધા અનુષ્ટુપૂ છે.
ગ્રંથનો વિષય કેટલીક જગ્યાએ સમજવો મુશ્કેલ પડે તેવો હોવાથી આ ગ્રંથ ઉપર ટીકાની અપેક્ષા હતી, તે અનેક ગુણગણાલંકૃત પન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજે પૂરી પાડી છે. ટીકા સુમારે સાત હજાર શ્લોક પ્રમાણ થયેલી છે અને તે સંવત ૧૯૫ર ના આશ્વીન દે ૩ જે પૂર્ણ કરેલી છે. આ ઝુકની અંદર મૂળ ગ્રંથના શ્લોક આપીને તેનું તેમજ તેની ટીકાનું ભાષાંતર આપવામાં આવેલું છે. ટીકા આપવામાં આવી
Aho! Shrutgyanam
Page #16
--------------------------------------------------------------------------
________________
( $ )
નથી. મૂળ ગ્રંથ ટીકાસમેત મારા વડીલ બંધુ ત્રિભુવનદાસ ભાણજીની જ આર્થિક સહાયવડે છપાવીને જૂદા પ્રકટ કરવામાં આવેલ છે.
પરમઉપકારી પન્યાસજી શ્રી ગંભીરવિજયજી મહારાજ સંવત ૧૯૬૮ ના પોસ વદ ૮ મે સ્વર્ગવાસી થયા છે અને ભાઈ ત્રિભુવનદાસ સંવત ૧૯૬૫ ના શ્રાવણ શુદિ ૩ જે પંચત્વ પામ્યા છે. એ બંન્નેના ફોટા ઉપયોગી જાવાથી આ બુકના પ્રારંભના ભાગમાં આપેલા છે.
મહાત્મા શ્રી ગંભીરવિજયજી મહારાજનો, તેમના ગુરૂ શાંતમૂર્તિ શ્રીમાન્ વૃદ્ધિચંદજી મહારાજનો અને તેમના ગુરૂ શ્રી ટેરાયજી મહારાજના સર્વ પરિવારનો શ્રી ભાવનગરના સંઘઉપર અત્યંત ઉપકાર છે, તે ઉપકારને સ્મરણમાં લાવતાં પરમ આહ્લાદ ઉત્પન્ન થાય છે. પૂજ્ય શ્રી ગંભીરવિજયજી મહારાજનો અમારા ઉપર અત્યંત ઉપકાર હોવાથી તેમની આ ઉત્તમ કૃતિ કે જે અનેક ભવ્ય જીવોને અવશ્ય પરમ લાભકારક થાય તેવી છે તે પ્રકટ કરવાની તેમની અભિલાષા થઈ એટલે મારા વડીલ બંધુનું નામ તેની સાથે જોડી આ ગ્રંથ પ્રકટ કરાવેલ છે.
આ ગ્રંથના કર્તા મહાત્મા શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે અનેક વિષય ઉપર અનેક ગ્રંથો રચીને જૈન સમાજ ઉપર જ નહીં પણ સર્વ ભવ્યાત્માઓ ઉપર પારાવાર ઉપકાર કરેલો છે. તેમનું મળી શકયું તેટલું ચરિત્ર અને એ મહાત્માએ અનાવેલા ગ્રંથોનું લભ્ય અલભ્ય વિભાગ સૂચક લીસ્ટ, શ્રી જૈનધર્મપ્રસારક સભા તરફથી જ એ મહાત્માની ઉત્તમ કૃતિઓ પૈકીના દશ ગ્રંથોનો સંગ્રહ શ્રી યોાવિજય ગ્રંથમાળાના નામથી બહાર પાડવામાં આવેલ છે તેના પ્રારંભના ભાગમાં આપેલ છે તેથી અન્ન તેનું પુનરાવર્તન કરવામાં આવતું નથી.
ટીકાકાર શ્રી ગંભીરવિજયજી મહારાજે આ ટીકા બનાવ્યા અગાઉ ખીજી એ ટીકાઓ શ્રી જ્ઞાનસાર અને શાંત સુધારસ ગ્રંથ ઉપર ત્રણ ત્રણ હજાર શ્લોક પ્રમાણ અનાવેલી છે તે તથા નયકણિકા નામના પ્રકરણ ઉપર નાની ટીકા બનાવી છે તે પણ છપાયેલ છે. તદુપરાંત ગુજરાતી ભાષામાં પૂજાઓ અને સ્તવનાદિ પણ પુષ્કળ રચેલાં છે, તે પણ મહોળે ભાગે છપાયેલાં છે. એક ગદ્ય લેખ તત્વ વાર્તા નામનો લખેલ છે તે પણ શ્રી જૈનધર્મપ્રસારક સભાએ છપાયેલ છે. આ ટીકાકાર મહાપુરૂષે પોતાની જીંદગીનો બહોળો ભાગ જ્ઞાનખ્યાનમાં અને ક્રિયા કલાપમાં જ વ્યતીત કરેલો છે. તેમની આત્મહિત તરફની વૃત્તિ અત્યંત શ્લાઘનીય હતી. તેમનો ઉપકાર પણ અપરિમિત કહી શકાય તેમ છે. એવા મહાત્માઓ જ જૈનશાસનના શ્રૃંગારભૂત ગણાવા યોગ્ય છે,
Aho! Shrutgyanam
Page #17
--------------------------------------------------------------------------
________________
( ૭ ). મૂળ ગ્રંથકાર શ્રીમાન યશોવિજય ઉપાધ્યાય તો છેલ્લા બે વર્ષ અગાઉ જ થયેલા છતાં એવા અપૂર્વ વિદ્વાન્ થઈ ગયા છે અને એ મહાત્માએ એવી અપૂર્વ ગ્રંથરચના કરી છે કે તેમને કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યું કે તેવા અન્ય મહાત્માઓની ઉપમા આપીએ તો તે પણ ઘટી શકે તેમ છે. તેમના પારાવાર ઉપકારનું સ્મરણ કરી તેનું અનુમોદન કરવું અને એ મહાત્માને અંતઃકરણથી ધન્યવાદ આપવા સાથે તેમની કૃતિનો સંગ્રહ જાળવી રાખવા પ્રયાસ કરવો એટલું જ આપણાથી બની શકે તેમ છે.
આ ગ્રંથની અંદર એ મહાત્માએ એવું અપૂર્વ રહસ્ય ગુંથેલું છે કે જે ને માટે છઠ્ઠા પ્રબંધમાં ૧૯૨-૯૩-૯૪ શ્લોકમાં, આ રહસ્ય જેવા તેવા પાત્રને આપવાની સ્પષ્ટપણે ના કહે છે. આ શ્લોક ને તેનો અર્થ લક્ષપૂર્વક વાંચવાની અવ ભલામણ કરવામાં આવે છે.
આ પુરતકના વેચાણથી જે દ્રવ્ય નિષ્પન્ન થશે તે દ્રવ્યની રકમના વ્યાજમાંથી નીતિ અને ધર્મ સંબંધી બુક દરવર્ષે મારા વડિલ બંધુ ત્રિભુવનદાસના નામથી અંકિત કરી પ્રસિદ્ધ કરાવવાનો વિચાર છે તે સહજ નિવેદન કરું છું.
આ ગ્રંથ અપૂર્વ રહસ્યવાળો હોવાથી અને ટીકા પણ પંડિતાઈ ભરેલી હોવાથી ભાષાંતર કરવામાં ખલન થવાનો સંભવ છે તો પણ બહુજ સંભાળ પૂર્વક ભાષાંતર કરવામાં ભાષાંતર કર્તાએ ધ્યાન આપ્યું છે. ભાષાંતર શ્રી જૈનધર્મપ્રસારક સભાના શાસ્ત્રી જેઠાલાલ હરિભાઈ પાસે કરાવેલું છે. ભાષાંતર કરાવવામાં, તપાસવામાં અને આ પુસ્તક છપાવવામાં લીધેલા પ્રયાસ માટે શ્રી જૈનધર્મપ્રસારક સભા તથા સભાના પ્રમુખ શેઠ કુંવરજી આણંદજીને અંતઃકરણ પૂર્વક આભાર માનવામાં આવે છે.
માર્ગશિર્ષ શુદિ ૧૫ ] સંવત્ ૧૯૭૨.
નરોત્તમદાસ ભાણજી.
મુંબઈ.
Aho ! Shrutgyanam
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.
3
૫
19
અધિકારાદિ વિષય.
ટીકાકારની પીઠિકા.
મંગળ.
અભિધેય.
૧ અધ્યાત્મ ( શાસ્ત્ર ) મહિમા.
૨ અધ્યાત્મ સ્વરૂપ. ૩ દંભાગ.
અનુક્રમણિકા.
960
...
૪ ભવસ્વરૂપ ચિંતા. ૫ વૈરાગ્ય સંભવ. ૬ વૈરાગ્યના ત્રણ ભેદ. ૭ વૈરાગ્ય વિષય.
૮ મમતા ત્યાગ. ૯ સમતા સ્વીકાર......
૧૦ સદૃનુષ્ઠાન. ૧૧ મનઃશુદ્ધિ ૪ ૧૨ સમ્યકત્વ પ્રાપ્તિ. ૧૩ મિથ્યાત્વ ત્યાગ. .
...
988
...
...
...
૧૪ અસહ ત્યાગ. ૧૫ યોગ સ્વરૂપ.
...
૧૯ જિનમત સ્તુતિ.
૨૦ અનુભવ પ્રાપ્તિ. ૨૧ સજ્જન સ્તુતિ... ટીકાકાર પ્રશસ્તિ.
...
...
...
...
...
...
...
૧૬ ધ્યાન સ્વરૂપ. ૧૭ ધ્યાન સ્તુતિ. ૧૮ આત્મવિનિશ્ચય ( આત્મજ્ઞાન).
...
***
...
...
...
...
...
Bgs
...
...
884
...
***
...
***
14.
...
...
...
...
...
...
Aho! Shrutgyanam
શ્લોકાંક. પૃષ્ટાંક.
--3
૫
૧
૭-૨૪
૨૫-૫૩
૫૪-૭૫
૭૬-૧૦૨
૧-૩૬
•7--0£
૮૧-૧૦૬
૧૯-૨૭
૨૮-૫
૧૭-૯૫
૯૬-૧૧૭
૧૧૮
૧૯-૧૪૭
૧૪૮–૧૬૯
૧-૮૩
૮૪-૧૬૯
૧૭-૧૮૩
૧–૧૯૬
૧૯૭–૨૧૧
૧-૪૫
૪૬—૯૬૧
૧–૧૧
૫
૧૫
૩૦
૩૮
દર
૭૯
૧૦૧
૧૧૪
૧૨૫
૧૩૮
૧૫૬
૧૬૯
२०२
૨૫૦
૨૬૧
૨૯૮
૩૨૪
૩૪૧
૪૨૧
૪૩૪
૪૫ર
૪૬
Page #19
--------------------------------------------------------------------------
________________
॥ श्रीअध्यात्मसार भाषान्तर ॥
_ટીવ મિરની પરિવા जयति वीरनाथस्य देशनामृततोयधिः। . अध्यात्मशीकरैर्जन्तोर्दुःकषायामयापहः ॥१॥
અર્થ—અધ્યાત્મરૂપી બિંદુવડે પ્રાણુઓના દુષ્ટ કક્ષારૂપી વ્યાધિઓને નાશ કરનાર શ્રી વીરસ્વામીને દેશનારૂપી અમૃતને સમુદ્ર જયવંત વર્તે છે.
नौमि परोपकृन्मुख्यं यशोविजयवाचकम् । . यदध्यात्मोपदेशेन मादृशोऽजनि तद्रुचिः ॥ २ ॥
અર્થ–પરોપકારી પુરૂષને વિષે મુખ્ય વાચકવર્ય શ્રીયશવિજયજી ઉપાધ્યાયને હું નમસ્કાર (વંદના) કરું છું, કે જેના અધ્યાત્મશાસ્ત્રના ઉપદેશ કરીને મારા જેવા મનુષ્યને તે અધ્યાત્મને વિષે રૂચિ થઈ.
नत्वा सर्वविदः सर्वान् श्रुतधरांश्च शारदाम् । क्रियतेऽध्यात्मसारोऽत्र व्याख्या गुरुप्रसादतः ॥३॥
અર્થ–સ સર્વને, મૃતધરને તથા સરસ્વતી દેવીને નમસ્કાર કરીને હું ગુરુકૃપાથી આ અધ્યાત્મસારની વ્યાખ્યા કરું છું.
વાચકવર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે આ અધ્યાત્મસાર ગ્રંથમાં સાત પ્રબંધ અને તેના એકવીશ અધિકારે કરેલા છે. તેમાં પ્રથમ પ્રબંધમાં ચાર અધિકાર કરેલા છે. તેમાંના પેલા અધિકારમાં ચોવીશ લેકે છે. તેમાં ગ્રથની આદિમાં વિઘની શાન્તિને માટે મંગલ કરવું જોઈએ. માટે પ્રથમ પાંચ કવડે પિતાના અભીષ્ટ દેવતાને નમસ્કાર કરવારૂપ મંગલ કર્યું છે. મંગલ કર્યા છતાં પણ ગ્રન્થનું અભિધેય કહેવું જોઈએ માટે એક લોકવડે અભિધેયની સૂચના કરી છે. અભિધેય કહ્યા છતાં પણ શ્રોતાઓને સન્મુખ કરવા વાસ્તે (રૂચિ ઉત્પન્ન કરવા વાસ્તે) શાસ્ત્રને મહિમા કહેવું જોઈએ, તેથી અઢાર કેવડે અધ્યાત્મશાઅને મહિમા વર્ણવ્યો છે. મહિમાનું વર્ણન કર્યા છતાં પણ શાસ્ત્રનું
Aho! Shrutgyanam
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૨ )
સ્વરૂપ કહેવું જોઇએ, તેથી બીજા અધિકારમાં આગણત્રીશ શ્લોકોવડે અધ્યાત્મનું સ્વરૂપ બતાવ્યું છે. અધ્યાત્મનું સ્વરૂપ જાણ્યા છતાં પણ દંભના ત્યાગ કરવા જોઇએ, તેથી ત્રીજા અધિકારમાં આવીશ લેાકે કરીને દંભત્યાગનું વર્ણન કર્યું છે. દંભને ત્યાગ કરીને પણ સંસારના સ્વરૂપનું ચિંતન કરવું જોઇએ, તેથી સત્તાવીશ લેાકેાવડે ભવસ્વરૂ૫ચિંતન નામને ચોથા અધિકાર રચ્યા છે. ( અહીં પહેલા પ્રબંધ પૂરો થાય છે ).
બીજા પ્રબંધમાં ત્રણ અધિકાર કરેલા છે. તેમાં ભવસ્વરૂપનું ચિંતન કરવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તેથી છત્રીશ લેાકે કરીને વૈરાગ્યસંભવ નામને પ્રથમ અધિકાર કર્યો છે. વૈરાગ્યવાન પુરૂષે વૈરાગ્યના ભેદો જાણવા જોઇએ, તેથી ચુમાલીશ શ્યાકાવડે વૈરાગ્યભેદ નામના ખીો અધિકાર કહ્યો છે. વૈરાગ્યના ભેદ જાણ્યા પછી વૈરાગ્યના વિષય જાણવા જોઇએ, તેથી છવીશ લાકે કરીને વૈરાગ્ય વિષય નામના ત્રીને અધિકાર મતાન્યા છે.
ત્રીજા પ્રબંધમાં ચાર અધિકારો છે. તેમાં વૈરાગ્યને વિષય જાણ્યા પછી મમતાના ત્યાગ કરવા જોઇએ, તેથી સત્તાવીશ લાકે કરીને મમતાત્યાગ નામના પહેલા અધિકાર કહ્યો છે. મમતાના ત્યાગ કર વાથી સમતા ઉત્પન્ન થાય છે, તેથી અઠ્ઠાવીશ લાકે કરીને સમતા નામના બીજો અધિકાર કહ્યો છે. સમતાવાળાને સત્ અનુષ્ઠાન હાય છે, તેથી આગણુચાળીશ લેાકે કરીને સદનુષ્ઠાન નામના ત્રીને અધિકાર કહ્યો છે. સદનુષ્ઠાન કરવાથી મનની શુદ્ધિ થાય છે, માટે ખાવીશ લેાકે કરીને મનશુદ્ધિ નામના ચાથેા અધિકાર કર્યો છે.
ચેાથા પ્રબંધમાં ત્રણ અધિકાર છે. મનશુદ્ધિ સમકિતવંતને જ સફળ થાય છે, માટે અઠ્ઠાવન લેકે કરીને સમ્યક્ત્વ નામનેા પહેલે અધિકાર કહ્યો છે. સમકિતની પ્રાપ્તિ મિથ્યાત્વને ત્યાગ કરવાથી જ થાય છે, તેથી નવાણું લોકે કરીને મિથ્યાત્રત્યાગ નામને બીજો અધિકાર કર્યો છે. મિથ્યાત્વના ત્યાગ પણ અસત્ આગ્રહ (કદાગ્રહ)ના ત્યાગ કરવાથી જ થાય છે, માટે એકવીશ લેાકે કરીને અસગ્રહત્યાગ નામને ત્રીજો અધિકાર કર્યો છે.
પાંચમા પ્રબંધમાં ત્રણ અધિકાર છે. કદાગ્રહ ત્યાગ કરવાથી ચાગને વિષે અધિકાર પ્રાપ્ત થાય છે, તેથી ત્ર્યાશી શ્લાકે કરીને યાગા ધિકાર નામના પ્રથમ અધિકાર કર્યાં છે. યોગને વિષે અધિકાર પામેલાઆને શુભધ્યાન પ્રાપ્ત થાય છે, તેથી ચારાશી લાકે કરીને ધ્યાન નામના બીને અધિકાર કહ્યો છે. સ્થાનવાળા પુરૂષો ધ્યાનની સ્તુતિ
Aho! Shrutgyanam
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૩ ) કરે છે, તેથી ચૌદ લેકે કરીને ધ્યાનસ્તુધિ નામને ત્રીજો અધિકાર કહ્યો છે.
છટ્ઠા પ્રબંધમાં બે અધિકાર છે. ધ્યાનની સ્તુતિ કરનાર પુરૂષ આત્માને (આત્મસ્વરૂપને) નિશ્ચય કરે છે, તેથી એક ને પંચાણું
કે કરીને આત્મનિશ્ચય નામને પ્રથમ અધિકાર કહ્યો છે. આત્માને નિશ્ચય થયા પછી જિનેશ્વરના મતની સ્તુતિ થાય છે, તેથી પંદર લેકે કરીને જિનમતસ્તુતિ નામને બીજો અધિકાર કહ્યું છે.
સાતમા પ્રબંધમાં પણ બે અધિકાર છે. જિનેશ્વરના મતની સ્તુતિ કરનારને અનુભવ થાય છે, તેથી તેતાલીશ લેકે કરીને અનુભવ નામને પહેલો અધિકાર કહ્યો છે. અનુભવવાનું સર્જનની સ્તુતિ કરે છે. તેથી સોળ કે કરીને સર્જનસ્તુતિ નામનો બીજો અધિકાર વર્ણવ્યો છે. (અહીં ગ્રંથ સંપૂર્ણ થાય છે ).
આ ઉપરના વિષથી સ્પષ્ટ જણાય છે કે આ શાસ્ત્ર મનુષ્યને અત્યંત ઉપકારી છે. તેથી આ ગ્રંથને માત્ર શબ્દાર્થ અને ભાવાર્થ અત્રે કહીએ છીએ. તેમાં પ્રથમ ગ્રંથકાર મંગલ કરે છે– ऐन्द्रश्रेणिनतः श्रीमान्नन्दतान्नाभिनन्दनः । उद्दधार युगादौ यो जगदज्ञानपंकतः॥१॥
મૂલાઈ–દેવેન્દ્રોની શ્રેણીઓ વડે નમસ્કાર કરાયેલા શ્રીમાન નાભિરાજાના પુત્ર (ાષભદેવ સ્વામી) આનંદ પામે. કે જે ઋષભસ્વામીએ યુગની આદિમાં અજ્ઞાનરૂપી પંકમાંથી જગતનો ઉદ્ધાર
ટીકાર્થ–ઇન્દ્રો એટલે સૌધમૌદિક દેવકના સ્વામીઓની છેણીએ-સમૂહવડે નમસ્કાર કરાયેલા, શ્રીમાનું એટલે કેવળજ્ઞાન, અષ્ટપ્રાતિહાર્ય અને ચેત્રીશ અતિશયરૂપી લક્ષ્મીવાળા, એવા નાભિનંદન એટલે નાભિ નામના કુલકરના પુત્ર-વંશના આભૂષણરૂપ બહષભસ્વામી આનંદ પામો–-સમૃદ્ધિને પામો. કે જે ભગવાને યુગની આદિમાં એટલે પ્રથમ સમયે જગતને-ત્રણ ભુવનને વિષે રહેલા ભવ્ય જીવોનો અજ્ઞાન એટલે કુબેધ, તે જ મલિનતાનું કારણ હોવાથી પંકસદશ–મહા . કાદવ તેમાંથી ઉદ્ધાર કર્યો છે. ૧
श्रीशान्तिस्तान्तिभिभूयाद्भविनां मृगलाञ्छनः। गावः कुवलयोल्लासं कुर्वते यस्य निर्मलाः ॥ २॥
Aho ! Shrutgyanam
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૪ ) મૂલાર્થ–ચંદ્રસમાન શ્રીશાતિનાથ સ્વામી ભવ્ય પ્રાણુઓના ખેદને હરનારા થાઓ, કે જે ભગવાનની નિર્મળ વાણી કુવલયના ઉલ્લાસને કરે છે. ૨
ટીકાઈ–લક્ષ્મીવડે યુક્ત એવા શાતિનાથ નામના મેળમા તીથંકર મૃગના લાંછનવાળા એટલે ચન્દ્રસમાન છે. આ પ્રમાણે અભેદ રૂપકાલંકારે કરીને, શ્રી શાંતિનાથ સ્વામી અવતર્યા તે દિવસથી જ લેકમાં મરકી વિગેરે સંતાપને નાશ થયે, તેથી ચંદ્રની જેમ સંતાપનું હિરણ કરનાર હોવાથી ચંદ્રનું સાધયે જણાવ્યું છે અને પ્રકાશકપણુએ કરીને તે ભગવાન બહાર અને અંદર ( હૃદયમાં) પ્રકાશ કરનાર હોવાથી ચંદ્ર કરતાં પણ અધિક છે. તે ભગવાન ભવિ પ્રાણીઓના– ભવ એટલે મેક્ષ તે પ્રાપ્તવ્યપણાએ કરીને જેમને રહેલો છે, એવા પ્રાણીઓના ખેદને અથવા સંતાપને ભેદનાર થાઓ. જે શાંતિનાથરૂપી ચંદ્રની નિર્મળ એટલે દેષરૂપી મળના અભાવથી શુદ્ધ એવી ગે-વાણું કુવલયના–પૃથ્વીમંડળના ઉલ્લાસને કરે છે. ચંદ્રપક્ષે પણ ચંદ્રના નિર્મળ અમૃતમય ગે-કિરણે કુવલયના-કુમુદના ઉલ્લાસને કરે છે. અર્થાત્ કિરણોએ કરીને ચંદ્રની જેમ શ્રી શાંતિનાથ ભગવાન અમૃતમય ઉપદેશના વચનેવડે કુવલયના ઉલ્લાસને કરે છે. ૨.
श्रीशैवेयं जिनं स्तौमि भुवनं यशसेव यः। मारुतेन मुखोत्थेन पाञ्चजन्यमपूपुरत् ॥ ३ ॥
મૂલાર્થ–જે ભગવાને પિતાના યશવડે ત્રિભુવનને પૂર્ણ કર્યું હોય તેમ પિતાના મુખથી ઉત્પન્ન થયેલા વાયુવડે પાંચજન્ય નામના શંખને પૂર્ણ કર્યો (વગાડ્યો), તે શ્રીશિલાદેવીના પુત્ર નેમિનાથ જિનેશ્વરની હું સ્તુતિ કરું છું. ૩.
કાર્ય–જે ભગવાને ત્રણ લેકને પિતાના યશવડે–કીર્તિના સમૂહવડે પૂર્ણ કરેલ છે તેમ મુખકમળથી ઉત્પન્ન થયેલા પવનવડે પાંચજન્ય નામના શ્રીકૃષ્ણના શંખને પૂર્ણ કર્યો, તે શ્રીશિવાદેવીના પુત્ર નેમિનાથ નામના જિન-રાગાદિક આંતર શત્રુનો જય કરનાર તે ભગવાનની હું સ્તુતિ કરું છું. અર્થાત્ મુખથી ઉત્પન્ન થયેલા પવનવડે શંખને એવી રીતે પૂર્ણ કર્યો, કે જેથી પોતાના યશવડે ત્રણ ભુવન પૂર્ણ થઈ ગયાં. ૩.
૧ પૃથ્વીરૂપ વલય-જગતના છે,
Aho ! Shrutgyanam
Page #23
--------------------------------------------------------------------------
________________
जीयात् फणिफणप्रान्तसंक्रान्ततनुरेकदा। उद्धर्तुमिव विश्वानि श्रीपार्थो बहुरूपभाक् ॥ ४॥
મૂલાર્થ–કેઈ સમયે સર્પની ફણાના અગ્રભાગને વિષે જેના શરીરનાં અનેક પ્રતિબિંબ પડેલાં છે, અને તેથી કરીને જાણે ત્રણ જગતને ઉદ્ધાર કરવા માટે ઘણું રૂપ ધારણ કર્યા હોય તેવા જણાય છે તે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જયવંત વર્તો. ૪.
કાર્થ–પ્રતિબિંબિત થયેલાં ઘણું રૂપને ભજનારા-ધારણ કરનારા અને શ્રી-લક્ષ્મીવડે યુક્ત એવા પાનાથ સ્વામી જયવંત વ. કે જે ભગવાનને એકદા કમઠ નામના અસુરે ઉપસર્ગો કર્યા, તે વખતે પ્રભુપરની ભક્તિને લીધે તેમના ઉપસર્ગોનું નિવારણ કરવા સર્પરૂપે આવેલા ધરણેન્દ્ર પ્રભુના મસ્તક પર છત્રને આકારે પિતાની ફણાઓ ધારણ કરી, તે ફણાઓના અગ્રભાગમાં ભગવાનના શરીરનાં પ્રતિબિંબ પડ્યાં તેથી જાણે ત્રણ જગતના જંતુઓને આ સંસારથી ઉદ્ધાર કરવા માટે તેમણે બહુ રૂપ ધારણ કર્યા હોય તેવા તે (ભગવાન) જણાતા હતા. ૪.
जगदानन्दनः स्वामी जयति ज्ञातनन्दनः । उपजीवन्ति यद्वाचमद्यापि विबुधाः सुधाम् ॥ ५॥
મલાઈ–વિબુધ જેની વાણીરૂપી સુધા (અમૃત)નું હજુ સુધી સેવન કરે છે, એવા અને જગતને આનંદ ઉત્પન્ન કરનારા સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર સ્વામી જયવંત વર્તે છે. પ.
ટીકાર્થ-જ્ઞાતનંદન–જ્ઞાત વંશમાં ઉત્પન્ન થયેલા અથવા પ્રસિદ્ધ સિદ્ધાર્થ રાજાના પુત્ર, સ્વામી એટલે ઐશ્વર્યને ભજનાર અર્થત સમગ્ર પ્રાણુઓના નાયક, જયવંત વર્ત છે–સર્વથી અધિકપણે વર્તે છે. તે સ્વામી કેવા છે? તે કહે છે-જગત્ એટલે ત્રણે ભુવનમાં વર્તનારા ભવ્ય પ્રાણી સમૂહને આનંદ પમાડનાર એટલે યથાસ્થિત સમગ્ર વસ્તઓના સ્વરૂપને દેખાડવાથી અને સમગ્ર સંશને નાશ કરવાથી હર્ષ આપનાર, તથા જેની વાણીરૂપી અમૃતને વિબુધ-દેવતાઓ, અથવા વિશિષ્ટ પંડિત પણ હજુ સુધી ઉપજીવિકાપણે આશ્રય કરે છે. ૫.
एतानन्यानपि जिनान्नमस्कृत्य गुरूनपि । अध्यात्मसारमधुना प्रकटीकर्तुमुत्सहे ॥ ६ ॥
Aho! Shrutgyanam
Page #24
--------------------------------------------------------------------------
________________
મૂલાર્થ–આ ઉપર કહેલા અને બીજા પણ તીર્થકરેને તથા ગુરૂઓને નમસ્કાર કરીને હું હવે અધ્યાત્મસારને પ્રકટ કરવા ઉદ્યમવંત થાઉં છું. ૬.
ટીકાર્ય–આ પૂર્વે કહેલા ઋષભસ્વામી વિગેરે અને બીજા અને જિતનાથ વિગેરે તીર્થકરને પણ નમસ્કાર કરીને તથા ધર્મોપદેશાદિક આપનાર ગુરૂઓને પણ નમસ્કાર કરીને, હવે અધ્યાત્મસાર-આત્માને અધિકાર કરીને-આશ્રય કરીને જે થાય તે અધ્યાત્મ કહીએ, એટલે શુદ્ધ આત્મસ્વરૂપનું શ્રવણ કરવું, મનન કરવું અને નિદિધ્યાસન કરવું વિગેરે. તે અધ્યાત્મના સારને એટલે પરમાર્થને પ્રકટ કરવા માટે હું ઉદ્યમવંત થાઉં છું. આ કવડે અભિધેયનું સૂચન કર્યું છે. તે અભિધેય એટલે કહેવાને આરંભ કરેલું અધ્યાત્મ, સારરૂપ છે.
આ ગ્રંથને સંબંધ અને પ્રજન–બંને વાનાં બુદ્ધિમાન પુરૂએ . પિતાની મેળે જાણું લેવાં. ૬.
નમસ્કાર કર્યા પછી સૂચન કરેલા અભિધેયને જ શાસ્ત્રને મહિમા કહેવાવડે પ્રગટ કરી બતાવે છે ,
शास्त्रात्परिचितां सम्यक् संप्रदायाच्च धीमताम् । इहानुभवयोगाच्च प्रक्रियां कामपि ब्रुवे ॥७॥
મૂલાર્થિ–આ ગ્રન્થને વિષે શાસથી, પંડીતના સંપ્રદાયથી અને અનુભવને યોગથી સારી રીતે પરિચિત થયેલી કેઈક અનિર્વચનીય એવી પ્રક્રિયાને હું કહું છું. (કહીશ). ૭.
ટીકાર્ચ–અહીં-અધ્યાત્મસાર કહેવાના વિષયમાં કેઈક અનિર્વચનીય એટલે અત્યંત અદ્ભુત વિવિધ અધિકારરૂપ પ્રક્રિયાને એટલે પ્રકરણને હું કહું છું. તે પ્રક્રિયા કેવી છે? તે કહે છે –સારી રીતે એટલે પ્રશસ્ત વિધિએ કરીને અથવા સરુના યોગે કરીને પરિચિત થયેલી એટલે વારંવાર સેવન કરેલી. શાથી પરિચિત થયેલી? તે જાણવાની અપેક્ષા રહેવાથી કહે છે કે, શાસ્ત્રથી એટલે શિક્ષા કરનાર અથવા સમ્યગદર્શનાદિક મુક્તિમાર્ગને કહેનાર જિનાગમથી, તથા ધીમાન એટલે અતિ ઉત્કૃષ્ટ બુદ્ધિમાન એવા શ્રીહરિભદ્રાદિક પૂર્વસૂરિઓના સંપ્રદાયથી એટલે અવિચ્છિન્ન ચાલી આવતી પરંપરાથી થયેલા ગુરુઓના આસ્રાયથી, તથા અનુભવના યુગથી-અનુભવ એટલે શાસ્ત્રમાં કહેલા અર્થનું શ્રવણ કર્યા પછી વિચારવડે યથાસ્થિત વસ્તુસ્વરૂપને પ્રાપ્ત કરનારું પરિપકવ જ્ઞાન, તેના અનુભવના યુગથીપ્રાપ્તિથી પરિચિત થયેલી એવી પ્રક્રિયા હું કહું છું. ૭.
Aho ! Shrutgyanam
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૭ )
શા માટે અને કાની જેમ તમે આ પ્રયત્ન કરી છે? એવી કાઈ શંકા કરે તે શંકાપર કહે છે કે—
योगिनां प्रीतये पद्यमध्यात्मरसपेशलम् ।
भोगिनां भामिनीगीतं संगीतकमयं यथा ॥ ८ ॥
મૂલાથે—જેમ વાદ્યનૃત્યવાળું સ્રીઓનું ગાયન ભાગી પુરૂષોની પ્રીતિ માટે થાય છે, તેમ અધ્યાત્મરસે કરીને મનેાહર એવું પદ્ય યોગીજનાની પ્રીતિ માટે થાય છે. ( તેથી હું બનાવું છું. ) ૮.
ટીકાર્થ——અધ્યાત્મને વિષે રહેલા રસે કરીને મનેાહર એટલે કામળ એવું પદ્ય એટલે ફ્લાકની રચનાવાળું શાસ્ત્ર યાગીઓની એટલે મેાક્ષના સાધક જ્ઞાનાદિક વ્યાપારવાળા યતિઓની પ્રીતિને માટે થાય છે. તેપર દૃષ્ટાંત કહે છે કે—જેમ વાદ્ય નૃત્ય સહિત સ્રીઆનું ગીત ગાયન કામને ઉદ્દીપન કરનાર હેાવાથી ભાગી જનાની એટલે શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ એ પાંચે ઇન્દ્રિયાના વિષયામાં લુબ્ધ થયેલા જનાની પ્રીતિ માટે થાય છે; તે જ પ્રમાણે આ શાસ્ત્ર પણ ચેાગીઓની પ્રીતિ માટે થશે એમ માનીને હું તેની વ્યાખ્યા કરૂં છું.
•
અહીં કોઈ શંકા કરે કે—અધ્યાત્મશાસ્ત્ર વૈરાગ્યમય હાવાથી તેમાં રૂક્ષ ( લૂખા ) ભાવ હાય છે તેથી તેમાં સર્વથા સુખને અભાવ જ જણાય છે. તા પછી પ્રીતિને માટે તા ક્યાંથી જ થાય? આવી શંકાનું સમાધાન કરે છે.~~~
कान्ताधरसुधास्वादाद्यूनां यज्जायते सुखम् ।
बिन्दुः पार्श्वे तदध्यात्मशास्त्रास्वादसुखोदधेः ॥ ९ ॥ મૂલાથે—યુવાન પુરૂષોને સ્ત્રીના અધરામૃતના આસ્વાદથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ અધ્યાત્મશાસ્ત્રના આસ્વાદથી થયેલા સુખસાગર પાસે એક બિંદુ સમાન જ છે. ૯.
ટીકાથૅયુવાન પુરૂષોને સ્ત્રીના અધર એટલે આઇને વિષે ભાગીજનાએ માનેલા અમૃતના આસ્વાદથી એટલે વારંવાર ચુંબન ક્રિયાથી ઉત્પન્ન થયેલી પ્રીતિરૂપી અમૃત રસના સ્વાદથી જેટલું સાતારૂપે સુખ ઉત્પન્ન થાય છે, એટલે કે તેઓ તે આસ્વાદમાં પેાતાની બુદ્ધિથી જે સુખ માને છે, તે સુખ અધ્યાત્મને પ્રતિપાદન કરનારા શાસ્ત્રના આસ્વાદથી એટલે તે શાસ્ત્રમાં કહેલા ભાવાર્થનું વારંવાર નિરંતર ચિંતન કરવાથી ઉત્પન્ન થયેલું જે પરમાનંદમાં વિલાસ કરવારૂપ સુખ, તે ( સુખ ) અતિ પ્રચુર હાવાથી, ચિરકાળ સ્થાયી હેાવાથી અને નદ્યાર્દિકની અપેક્ષા
Aho! Shrutgyanam
Page #26
--------------------------------------------------------------------------
________________
વિના જ સ્વાધીન હેવાથી સમુદ્રરૂપ છે. તેવા સુખસાગરની પાસે એક બિંદુ એટલે જળકણના જેવું છે. કેમકે તે (કામસુખ) અલ્પકાલ સ્થાયી, પરાધીન અને દુર્ગતિનું બીજ-દુર્ગતિના કારણભૂત છે. ૯. પૂર્વોક્ત અર્થનું જ વિશેષ સમર્થન કરે છે. –
अध्यात्मशास्त्रसंभूतसंतोषसुखशालिनः । गणयन्ति न राजानं न श्रीदं नापि वासवम् ॥ १० ॥
મલાર્થ-અધ્યાત્મશાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખવડે શોભતા ગીજને, કુબેરને તથા ઈન્દ્રને પણ (પિતાથી વધારે સુખી) ગણતા નથી. ૧૦.
ટીકાર્થ—અધ્યાત્મના સ્વરૂપને પ્રતિપાદન કરનાર શાસ્ત્રનું પઠન પાઠનાદિક કરવાથી ઉત્પન્ન થયેલે સંતોષ એટલે લોભના નિરાસે કરીને : પ્રાપ્ત થયેલું નિરભિલાષપણું, તે રૂપી સુખવડે-મનની સ્થિરતાવડે શુંભનારા ગીશ્વરે ઐશ્વર્ય અને કાંચનાદિક અદ્ધિવાળા રાજાને પણ સુખી ગણતા નથી. કેમકે રાજાઓનું ચિત્ત હંમેશાં અનેક કાર્યની ચિન્તાથી તથા શત્ર વિગેરેના ભયથી વ્યાકલ હેવાને લીધે સંતાપયુક્ત હોય છે. તથા શ્રી લક્ષ્મીને આપનાર ધનદને-કુબેરને પણ સુખી માનતા નથી. કેમકે કુબેર પણ પોતાના નિયંતા ()આધીન છે. પરતંત્ર છે. તથા વસુઓ (દેવ) જેને વશ થયેલા એવા વાસવ (ઇદ્ર)ને પણ સુખી ગણતા નથી. કેમકે તે રાગાદિકવડે સહજ સુખને નાશ થવાથી વિષયાતુર રહે છે. માટે સંતેષી પ્રાણીઓને જ સુખ છે એમ સિદ્ધ થાય છે. અને સંતોષ અધ્યાત્મીઓને વિષેજ રહે છે, તેથી અધ્યાત્મ જ સુખનું મૂળ કારણ છે. ૧૦.
વિદ્યાવાન માણસ પણ જે અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત હોય, તે તે પંડિત કહેવાતા નથી, તે કહે છે –
यः किलाशिक्षिताध्यात्मशास्त्रः पांडित्यमिच्छति। उत्क्षिपत्यंगुली पंगुः स स्व फललिप्सया ॥११॥
મૂલાથે–જે કઈ મનુષ્ય અધ્યાત્મશાસ્ત્રને અભ્યાસ કર્યા વિના જ પંડિતાઈને ઈરછે છે, તે જેમ પંગુ પુરૂષ કલ્પવૃક્ષના ફળને પામવાની ઇચ્છાએ કરીને પિતાની અંગુલીને ઉંચી કરે તેના જેવું છે. ૧૧.
ટીકાર્થ કઈ પણ માણસ કે જેણે અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી, એ છતાં પાંડિત્યને-બુદ્ધિમાનપણુને (નિપુણતાને) ઈચ્છે છે. તેને કેવો જાણવો? તે કહે છે જેમ કેઈ પંગુ-ચરણરહિત પુરૂષ
Aho ! Shrutgyanam
Page #27
--------------------------------------------------------------------------
________________
દેવલેકમાં ઉત્પન્ન થયેલા વૃક્ષ (કલ્પવૃક્ષ)ના ફળને પામવાની ( લેવાની) ઈચછાએ કરીને પોતાના હસ્તની આંગળી ઊંચી કરે તે જાણ. પૃથ્વીપર રહેલે પંગુ સ્વર્ગલોકમાં રહેલા કલ્પવૃક્ષના ફળની લાલસાએ કરીને આંગળી ઉંચી કરે તેથી તેને જેમ તેના ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ અધ્યાત્મશાસ્ત્રથી રહિત પુરૂષને અનુભવના અભાવને લીધે પાંડિત્યરૂપ ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી. ૧૧.
અધ્યાત્મ પુરૂષ દુર્જય એવા દંભનો પણ જય કરી શકે છે, તે કહે છેदंभपर्वतदंभोलिः सौहार्दाबुधिचन्द्रमाः।
अध्यात्मशास्त्रमुत्तालमोहजालवनानलः ॥ १२ ॥
મૂલાર્થ-અધ્યાત્મશાસ્ત્ર દંભરૂપી પર્વતને વજ સમાન છે, મિત્રતા રૂપી સમુદ્રને ચંદ્રમા સમાન છે, અને ઉત્કટ મેહરૂપી વંશજાળને દાવાગ્નિ સમાન છે. ૧૨.
ટીકાર્થ–હે ભવ્ય પ્રાણુઓ ! આ અધ્યાત્મશાસ્ત્ર કપટરૂપી પર્વત એટલે શિલાસમૂહને નાશ કરવામાં જ સમાન છે. તથા સર્વ જીપરના મૈત્રીભાવરૂપી સમુદ્રના તરંગોની વૃદ્ધિ કરવામાં ચંદ્ર સમાન છે. અર્થાત નિર્દભપણુંથી (નિષ્કપટપણુથી) મિત્રતારૂપ સાગર વૃદ્ધિ પામે જ છે. તથા અત્યંત ઉત્કટ એટલે દુઘ એવા મેહ એટલે મિથ્યાત્વ, કષાય અને વેદાદિકના ઉદયના પરિણામરૂપ વંશજાળનેવાસના સમૂહને ભસ્મ કરવામાં દાવાનળ સમાન છે; કેમકે અધ્યાત્મજ્ઞાન મેહનો નાશ કરે છે. ૧૨.
અધ્યાત્મશાસ્ત્રના સુરાજ્યમાં સર્વત્ર સમતા રહેલી છે, તે દેખાડે છે
अध्वा धर्मस्य सुस्थः स्यात् पापचौरः पलायते । अध्यात्मशास्त्रसौराज्ये न स्यात् कश्चिदुपप्लवः ॥ १३ ॥
મૂલાર્થ—અધ્યાત્મશાસરૂપી સુરાજ્યને વિષે ધર્મને માર્ગ સુગમ હોય છે, પાપરૂપી ચેર પલાયન કરી જાય છે, અને કઈ પણ પ્રકારને ઉપદ્રવ થતો નથી. ૧૩.
ટીકાર્ચ–અધ્યાત્મશાસ્ત્રરૂપી સારા રાજ્યને વિષે એટલે અધ્યાભસહિત ત્રતાદિકનું પાલન કરવાને વિષે અર્થાત ન્યાયવાન એવા અધ્યાત્મશાસ્ત્રને મુખ્ય કરવાથી મોક્ષ સાધક રત્નત્રયી રૂપ ધર્મને માર્ગ સુખે સંચરવા લાયક થાય છે, એટલે સુખેથી ગમન કરવા લાયક થાય છે. તથા પાપ એટલે રૌદ્રધ્યાન અને અસૂયાદિક અશુભ કર્મ તદ્રુપ ચોર પલાયન કરી જાય છે-નાસી જાય છે, કેમકે અધ્યાત્મીઓ પ્રાયે પાપ
Aho ! Shrutgyanam
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
કર્મ કરતા જ નથી. તથા કોઈ પણ જાતના ઉપપ્લવ એટલે ધર્મને માધ કરનાર દંભાદિકના ઉપદ્રવ થતા નથી. અર્થાત્ અધ્યાત્મીએ ધર્મને માધા કરે તેવું કાર્ય કરતા જ નથી. ૧૩.
અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થવાથી કષાય અને વિષયાદિકથી ઉત્પન્ન થતા લેશે પણ હાતા નથી, તે બતાવે છે.~~ येषामध्यात्मशास्त्रार्थतत्त्वं परिणतं हृदि । कषायविषयावेशक्लेशस्तेषां न कर्हिचित् ॥ १४ ॥ ભૂલાથે—જેમના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થનું તત્ત્વ પરિશુક્યું છે, તેમને કદાપિ કષાય અને વિષયોના આવેશના કલેશ થતા જ નથી. ૧૪.
ટીકાર્થ-અધ્યાત્મશાસ્ત્રના અર્થ—ભાવાર્થ એટલે જીવને તજવા યોગ્ય કષાયના ત્યાગ, યોગનું ગ્રહણ અને લેરયાદિકનું જાણપણું વિગેરે હૈયજ્ઞેયાદિ વિભાગના બાધનું સ્વરૂપ-તદ્રુપ અર્થનું તત્ત્વ એટલે પરમાર્થ જ્ઞાન જે ભવ્ય વાના મનને વિષે પરિણમ્યું છે. એટલે મેાહાદિકની વિધુરતાના ત્યાગે કરીને એકયતાને પામ્યું છે, તે ઉત્તમ પુરૂષોને ક્રોધાદિક કષાયે અને શબ્દાદિક વિષયના આવેશે કરીને એટલે વારંવાર ઉદય આવવાવડે કરીને થતી પરાધીનતા કદાપિ થતી નથી, કેમકે તેઓ મન અને ઇન્દ્રિયાને પાતાના કબજામાં રાખે છે. ૧૪. અધ્યાત્મના જ્ઞાન રહિત પુરૂષા કામદેવની વિટંબણાને પામે છે, તે કહે છે.-~~
निर्दयः कामचंडालः पंडितानपि पीडयेत् ।
यदि नाध्यात्मशास्त्रार्थबोधयोधकृपा भवेत् ॥ १५ ॥ સલાથે—જો અધ્યાત્મશાસ્ત્રના અર્થમાનરૂપી સુભટની કૃપા ન હાયતા નિર્દય એવા કામરૂપી ચંડાળ પંડિતાને પણ પીડા કરી શકે છે. ૧૫. ટીકાથ——અધ્યાત્મશાસ્ત્રના અર્થના બાધ એટલે જ્ઞાન અથવા વિવેક, તેરૂપી ચૈાધાની—શરણે આવેલાનું રક્ષણ કરવામાં સમર્થ એવા સુભટની કૃપા–પ્રસન્નતા જો ન થઈ હોય, તે નિર્દય-કરૂણા રહિત (કામદેવ પ્રાયે પુત્રાદિક સર્વના ઘાત કરનાર હાવાથી નિર્દય જ છે. ) એવા કામચંડાળ એટલે વેદના ઉદયથી ઉત્પન્ન થતા વિકારરૂપી ચંડાળ, પંડિતાને પણ-વેદ, વ્યાકરણ, ન્યાયાદિક શાસ્ત્રના ભણેલાઓને પણ પીડે છે, તેા પછી બીજાઓને પીડે તેમાં તે શું કહેવું? અહીં કામદેવને અતિક્રોધી ક્રૂર અને નીચગામી હાવાથી ચંડાળની ઉપમા આપી છે. ૧૫.
Aho! Shrutgyanam
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
અધ્યાત્મના બળથી તૃષ્ણાના જય સુખે થઈ શકે છે, તે મતાવે છે.विषवल्लीसमां तृष्णां वर्धमानां मनोवने । अध्यात्मशास्त्रदात्रेण च्छिन्दन्ति परमर्षयः ॥ १६ ॥ મૂલાથે—પરમઋષિએ મનરૂપી વનને વિષે વૃદ્ધિ પામતી વિષલતાના જેવી તૃષ્ણાને અધ્યાત્મશાસ્ત્રરૂપી દાત્ર (દાતરડાં)વડે કાપી નાખે છે. ૧૬,
ટીકાથે—પ્રાણના વિયાગ કરે તેને વિષે કહીએ, તેની લતા સમાન તૃષ્ણા છે. તે ઘણાં મરણા ઉત્પન્ન કરનાર હાવાથી તેને વિષલતાની સમાનતા યોગ્ય છે. મનરૂપી વનમાં એટલે ગંભીર, વિસ્તીર્ણ અને દુધૈય્ય હાવાથી મનરૂપી અરણ્યમાં વૃદ્ધિ પામતી એવી તે તૃષ્ણારૂપી વિષલતાને પરમ ૠષિએ-ઉત્તમ મુનીશ્વરા અધ્યાત્મશાસ્ત્રરૂપી તૃણુ છેદનાર શસ્ર ( દાતરડાં)વડૅ છેદી નાંખે છે, કેમકે અધ્યાત્મશાસ્ત્ર તૃષ્ણાના (સર્વ) દોષને દેખાડનાર છે. ૧૬.
હવે અધ્યાત્મશાસ્ત્રની કલિયુગમાં દુર્લભતા દેખાડે છે. वने वेश्म धनं दौःस्थ्ये तेजो ध्वान्ते जलं मरौ । दुरापमाप्यते धन्यैः कलावध्यात्मवान्मयम् ॥ १७ ॥ મૂલાથે—વનને વિષે ઘરની જેમ, દારિયને વિષે ધનની જેમ, અંધકારને વિષે તેજ (પ્રકાશ)ની જેમ અને મરૂદેશને વિષે જળની જેમ આ કલિયુગને વિષે અધ્યાત્મશાસ્ત્ર દુર્લભ છે. ભાગ્યવંત પુરૂષ કલિયુગમાં પણ પામે છે. ૧૭.
છતાં પણ તેને
ટીકાથે—જીવાને અતિ ફ્લેશકારક હાવાથી આ પાંચમે આર, તે જ કલિયુગ સમજવા, તેમાં અધ્યાત્મને પ્રતિપાદન કરનારૂં શાસ્ત્ર દુ:ખે કરીને પામી શકાય તેમ છે, તે પણ તેને ભાગ્યવંત પુરૂષ પામે છે. કાની જેમ? તે તાવે છે. નિર્જન અરણ્યમાં ઘરની જેમ, દરિદ્રપણામાં ધનના ભંડારની જેમ, અન્ધકારમાં પ્રકાશની જેમ અને મરૂદેશમાં જળની જેમ. અર્થાત્ જેમ આ બધી દુર્લભ વસ્તુઓ ભાગ્યવશથી તેને સ્થાનકે ને તેવી સ્થિતિમાં મળી આવે છે, તેમ અધ્યાત્મશાસ્ત્ર પણ ભાગ્યને ચાગે આ કલિયુગમાં પણ ભાગ્યશાળીને મળી આવે છે. ૧૭.
અધ્યાત્મના જ્ઞાન વિના બીજાં શાસ્ત્રોનું પઠનાદિક માત્ર કરૂ પી ફળને જ દેનારૂં થાય છે. તે બતાવે છે.—
Aho! Shrutgyanam
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
वेदान्यशास्त्रवित् क्लेशं रसमध्यात्मशास्त्रवित् । भाग्यभृद्भोगमानोति वहते चन्दनं खरः ॥ १८ ॥ મૂલાથે—વેદ વિગેરે અન્ય શાસ્ત્રોને ભણનાર પુરૂષ માત્ર કલેશને જ અનુભવે છે, તેના રસને તેા અધ્યાત્મશાસ્ત્રને જાણનાર પુરૂષ જ 'અનુભવે છે. જેમ ગર્દભ તા ચન્દનના ભારનેજ માત્ર વહન કરે છે, પણ તેના સુગંધરૂપી ભાગને ભાગ્યવાન પુરૂષ પામે છે. ૧૮,
ટીકાથે—ઋગ્વેદાદિક વેદા અને સાંખ્ય, મીમાંસાદિક બીજાં શાસ્ત્રો, તેને જાણનાર પુરૂષ તે તે શાસ્ત્રના અધ્યયનાદિકથી ઉત્પન્ન થયેલા માત્ર ક્લેશને—ખેદને જ પામે છે. અર્થાત્ અધ્યાત્મશાસ્ત્રથી વ્યતિરિક્ત ખીજાં વેદ તથા સાંખ્ય મીમાંસાદિક શાસ્ત્રોને જાણનાર પુરૂષ તેા માત્ર ક્લેશને જ અનુભવે છે, પણ તે (શાસ્ત્ર)ના રસના આસ્વાદને અનુભવતા નથી; પણ અધ્યાત્મશાસ્ત્રને જાણનાર પુરૂષ તે તેમાં કહેલા હેય પદાર્થના ત્યાગવડે અને ઉપાદેય પદાર્થના સ્વીકારવડે યથાસ્થિત વસ્તુ સ્વરૂપને જાણુવાથી સ્વર્ગ અને મેાક્ષના ફળભૂત પરમાનંદ રસને પામે છે, અથવા અનુભવે છે. દૃષ્ટાંત કહે છે. ખર ( ગધેડો ) મલયાચળમાં ઉત્પન્ન થયેલા ચંદનનાં કાષ્ઠને પેાતાની પીઠપર વહન કરે છે, પણ તેની સુગંધના સ્વાદને લઈ શકતા નથી; અને ભાગ્યવાન પુરૂષ તા તેના સુગંધાદિકથી ઉત્પન્ન થયેલા આસ્વાદને લઈ શકે છે-મેળવે છે. ૧૮.
અધ્યાત્મશાસ્ત્રને જાણનાર પુરૂષ સહેજ વસ્તુનું સ્વરૂપ બતાવી શકે છે, તે કહે છે.—
भुजास्फालनहस्तास्यविकाराभिनयाः परे ।
अध्यात्मशास्त्रविज्ञास्तु वदन्त्यविकृतेक्षणाः ॥ १९ ॥ મૂલાથે—ખીજાએ ( સાંખ્યાદિ ) ભુજના આસ્ફાલન અને હસ્ત તથા મુખના વિકારના અભિનય કરીને ખેલે છે અને અધ્યાત્મશાસ્ત્રના જાણનારાઓ તેા નેત્રના પણ વિકાર રહિત ખાલે છે. ૧૯,
ટીકાથે—ખીજાએ એટલે સાંખ્યાદિક શાસ્ત્રના જાણનારાઓ મહુદંડનું આસ્ફાલન એટલે આમતેમ ચળાવવું અને હસ્ત તથા મુખના વિકાર એટલે સ્વાભાવિકરૂપને ખીજે પ્રકારે બતાવવારૂપ અભિનયે એટલે દૃષ્ટ પદાર્થના આકારને જણાવનારી શરીરની ચેષ્ટાઓ, તેને કરનારા હાય છે. તેમ કરવાથી પણ તેમનું વચન શ્રોતાના ચિત્તમાં રસ ઉત્પન્ન કરતું નથી, પરંતુ અધ્યાત્મશાસ્ત્રને જાણનારાઓ તે જેમનાં નેત્ર પણ વિકારને–વિરૂપતાને પામ્યાં નથી તેવી રીતે એટલે પાતાના સ્વા
Aho! Shrutgyanam
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૧૩ )
ભાવિકરૂપમાં જ રહ્યા છતા ખેલે છે, તે પણ તેમનું વચન શ્રોતાના ચિત્તમાં પરમાનંદ રસને ઉત્પન્ન કરે છે. ૧૯.
અધ્યાત્મશાસ્ત્રમાં પ્રવેશ કરવાથી ગુરૂપી રત્નોની પ્રાપ્તિ થાય છે. તે બતાવે છે.~~~
अध्यात्मशास्त्रहेमाद्रिमथितादागमोदधेः ।
भूयांसि गुणरत्नानि प्राप्यन्ते विबुधैर्न किम् ॥ २० ॥ ભૂલાથે—અધ્યાત્મશાસ્રરૂપી હેમાદ્રિપર્વતવડે મથન કરેલા આગમરૂપી સમુદ્રમાંથી શું પડિતાએ ઘણાં ગુણરત્નોને પ્રાપ્ત નથી કર્યા? અર્થાત્ પ્રાપ્ત કર્યો છે જ. ૨૦.
ટીકાર્થ-અધ્યાત્મશાસ્રરૂપી હેમાદ્રિ એટલે મેરૂપર્વતવડે મથન કરેલા—લાવેલા સિદ્ધાન્તરૂપી સમુદ્રમાંથી સમ્યગ્દર્શનાદિક અથવા નિ:સ્પૃહત્વાદિક ઘણાં ગુણરત્નોને ( ગુણુજાતિને વિષે સમ્યગ્દર્શનાદિકનું પ્રધાનપણું હેાવાથી રત જેવાં રત્નોને ) માટા પંડિત પુરૂષોએ શું નથી પ્રાપ્ત કર્યાં ? પ્રાપ્ત કર્યો છે જ. ૨૦.
અધ્યાત્મશાસ્ત્રના રસ અવધિ રહિત છે તે બતાવે છે. रसो भोगावधिः कामे सद्भक्ष्ये भोजनावधिः । अध्यात्मशास्त्र सेवायामसौ निरवधिः पुनः ॥ २१ ॥ મૂલાથે—મૈથુનને વિષે ભાગના અવિધ સુધી રસ રહેલા છે, તથા ઉત્તમ ભોજનને વિષે ભેાજન કર્યાં સુધી રસ રહેલા છે; પરંતુ અધ્યાત્મશાસ્ત્રની સેવામાં જે રસ છે તે રસ તે અવધિ વિનાના છે. ૨૧.
ટીકાથે—કામને વિષે—મૈથુન સેવાને વિષે રસ-સુખ, પ્રીતિ વિગેરેવડે મનના આનંદ તે ભેગાવધિ એટલે મૈથુનસેવા કરે ત્યાંસુધી જ હાય છે. તથા માદક, પાયસ વિગેરે ઉત્તમ મિાન્નને વિષે જમવાપર્યંત ( જમે તેટલીવાર જ ) રસ રહે છે. પરંતુ અધ્યાત્મશાસ્ત્રનું સેવન એટલે. ભણવું, વિચારવું, અને પુનઃપુન: સ્મરણ કરવું એથી ઉત્પન્ન થયેલા સહજાનંદરૂપી રસ તા અવધિ વિનાના એટલે કાળના નિયમ ( અવધિ ) રહિત રહે છે. અર્થાત્ મિથ્યાત્વાદિકનો ક્ષય કરીને કેવળજ્ઞાન આપનાર હેાવાથી સાદિ અનંત ભાંગે હાય છે. ૨૧. અધ્યાત્મશાસ્ત્રના દષ્ટિશોધત્વ ગુણુને કહે છે.—— कुतर्कग्रन्थ सर्वस्व गर्वज्वरविकारिणी ।
एति दृग् निर्मलीभावमध्यात्मग्रन्थभेषजात् ॥ २२ ॥ મૂલાથે—કુતર્કગ્રન્થના સર્વસ્વે કરીને ઉત્પન્ન થયેલા ગર્વરૂપી જવ
Aho! Shrutgyanam
Page #32
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
રથી વિકારવાળી થયેલી દષ્ટિ અધ્યાત્મગ્રન્થરૂપી ઔષધથી નિમૅળપણાને પામે છે–શુદ્ધ થાય છે. ૨૨.
ટીકાથે-કુત્સિત એટલે દોષપણાએ કરીને દુષ્ટ એવા ત એટલે શ્રુત, ન્યાય અથવા વિચાર જેને વિષે છે એવા ગ્રન્થાનું સર્વસ્વ એટલે સર્વ અર્થના અભ્યાસથી ઉત્પન્ન થયેલા બધની પ્રાપ્તિરૂપ ધન, તેણે કરીને ઉત્પન્ન થયેલા ગવૅ ( વિદ્યામદ )રૂપી જ્વર, ( દૃષ્ટિને ( સંતાપ કરનાર રોગ )વડૅ કરીને વિકારવાળી એટલે ઘેઘૂર થયેલી દૃષ્ટિ અધ્યાત્મશાસ્ત્રમાં કહેલા ભાવરૂપી અંજન આંજવાથી ( તેના અભ્યાસ કરવાથી ) નિમૅળપણાને—નિર્વિકારપણાને પામે છે, કેમકે તે શાસ્ત્ર મદના નાશ કરનાર છે. ૨૨.
અધ્યાત્મના બાધ વિના શાસ્ત્રજ્ઞાન પણ સંસારને વધારનાર છે, તે બતાવે છે.—
धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये ।
तथा पांडित्यप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ॥ २३ ॥ મૂલાથે—જેમ ધનિકોને પુત્ર, સ્ત્રી વિગેરે સંસારની વૃદ્ધિ માટે છે, તેમ પંડિતાઈથી ગર્વિષ્ઠ થયેલાને પણ અધ્યાત્મ રહિત એવું શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે જ છે. ૨૩.
ટીકાર્ય—ધનવાનનેગૃહીને જેમ મમત્વાદિકે કરીને પુત્ર અને શ્રી વિગેરે તથા આદિ શબ્દે કરીને ધન અને ચતુષ્પદાદિક પરિગ્રહ જન્મમરણાદિક આપવાવડે કરીને ચાર ગતિમાં પરિભ્રમણ કરવારૂપ સંસારની વૃદ્ધિને માટે થાય છે, તેમ પંડિતાઇથી ર્વિષ્ઠ થયેલાને અધ્યાત્મશાસ્ત્રના બાધથી રહિત એવાં ઘણાં શાસ્ત્રોનું અધ્યયન પણ સંસારની વૃદ્ધિ માટે જ થાય છે. ૨૩.
હવે ( અધ્યાત્મશાસ્ત્રના માહાત્મ્યના ) ઉપસંહાર કરે છે. अध्येतव्यं तदध्यात्मशास्त्रं भाव्यं पुनः पुनः । अनुष्ठेयस्तदर्थश्च देयो योग्यस्य कस्यचित् ॥ २४ ॥ ભૂલાથે—તે કારણ માટે ( મુમુક્ષુએ ) અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ કરવા, વારંવાર તે સંબંધી વિચાર કરવા, તેમાં કહેલા અર્થોનું અનુષ્ઠાન કરવું, અને કાઈ પણ યોગ્ય પ્રાણીને તેના અર્થ આપવા-શીખવવા. ૨૪.
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુને લઈને-જાણીને અધ્યાત્મશાસ્રને મુમુક્ષુએ અભ્યાસ કરવેા, તેમાં કહેલા ભાવાના વારં
Aho! Shrutgyanam
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
વાર વિચાર કરવા, તેમાં કહેલા વિધિવ્યવહારનું આચરણ કરવું, અને તે વિધિ કોઈ યોગ્ય પ્રાણીને આપવા કહેવા અર્થાત્ બતાવવા. ૨૪. ધ્યાત્મસારમાહાત્મ્યાધિકાર: || શ્
॥
આ પ્રમાણે અધ્યાત્મશાસ્ત્રનું માહાત્મ્ય સાંભળીને તે શાસ્ત્રના જિજ્ઞાસુ શિષ્યે નીચે પ્રમાણે પ્રશ્ન કર્યો.
भगवन् किं तदध्यात्मं यदित्थमुपवर्ण्यते । शृणु वत्स यथाशास्त्रं वर्णयामि पुरस्तव ॥ २५ ॥ મૂલાર્થ—હે ભગવન્ ! તે અધ્યાત્મ શી ચીજ છે કે જેનું આપ આ પ્રમાણે વર્ણન કરે છે? ગુરૂ કહે છે— હે વત્સ ! સાંભળ, હું તારી પાસે શાસ્ત્ર પ્રમાણે તેનું વર્ણન કરૂં છું. ૨૫.
ટીકાથે—“ ભગવાન એટલે જ્ઞાન વૈરાગ્યાદિક ઐશ્વર્યવાન એવા હું પૂજ્ય ! આપે પૂર્વે જેનું વર્ણન કર્યું તે અધ્યાત્મ શું કાઈ પદાર્થ છે? કે કાઈ ભાવ છે? કે કોઈ ક્રિયા છે? અને તે કેવા પ્રકારવું છે? કે જે અધ્યાત્મનું આપ આ પ્રકારે હમણાં જ આશ્ચર્યકારક વર્ણન કરેા છે?” આ પ્રમાણે શિષ્યના પ્રશ્નને સાંભળીને ગુરૂ જવાબ આપે છે કે“ હે વત્સ-શિષ્ય ! તું સાવધાન થઈ ને સાંભળ, તારી પાસે શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કર્યાવિના એટલે સિદ્ધાન્તને અનુસારે વિસ્તાથી હું તેનું સ્વરૂપ બતાવું છું.” ૨૫.
પ્રતિજ્ઞા કરેલા વચનને જ કહે છે.
गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या ।
प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ॥ २६ ॥ મૂલાથે—માહનીય કર્મના સામર્થ્યથી રહિત થયેલા મનુષ્યોની આત્માને આશ્રીને જે શુદ્ધ ક્રિયા પ્રવર્તે છે, તેને તીર્થંકરે અધ્યાત્મ કહે છે. ૨૬
ટીકાથે—જેમનું માહનીયકર્મથી ઉત્પન્ન થયેલા પરિણામરૂપ મિથ્યાત્વ સામર્થ્ય નિવૃત્ત થયું છે, અર્થાત્ સમ્યકત્વાદિકની પ્રાપ્તિથી માહનીયકર્મથી ઉત્પન્ન થયેલા પરિણામનું સામર્થ્ય એટલે ભાગાશંસા, સ્પૃહાદિક માહ અથવા યથેચ્છ પ્રવૃત્તિ અથવા અજ્ઞાન જેઓનું મંદ થયું છે એવા પુરૂષોની આત્માના સહજ સ્વરૂપની પ્રાપ્તિના આશ્રય કરીને શુ -નિર્દોષ એટલે સર્વજ્ઞના વચનને અનુસરતી મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થ્ય ભાવનાપૂર્વક જે ક્રિયા એટલે વ્રત નિયમનું પાલન,
Aho! Shrutgyanam
Page #34
--------------------------------------------------------------------------
________________
દેવગુરૂનું વંદન, આવશ્યક, તપસ્યા અને દાનાદિક કર્મ પ્રવર્તે છે એટલે તેવા ભવ્ય પુરૂષે તેવી ક્રિયા પ્રકર્ષે કરીને જ્ઞાનપૂર્વક કરાતી જોવામાં આવે છે, તેને જ એટલે આત્મશુદ્ધિને અનુસરતા પૂર્વોક્ત કિયાજ્ઞાનરૂપ શુભ પરિણામને જ જિનેશ્વરે અધ્યાત્મ કહે છે. ૨૬.
તે અધ્યાત્મની જ સ્પષ્ટતા કરે છે– सामायिकं यथा सर्वचारित्रेष्वनुवृत्तिमत् । . अध्यात्म सर्वयोगेषु तथाऽनुगतमिष्यते ॥ २७ ॥
મૂલાર્થ–જેમ સર્વ ચારિત્રોને વિષે સામાયિકની અનુવૃત્તિ છે, તેમ સર્વ વેગેને વિષે અધ્યાત્મની અનુવૃત્તિ ઈચ્છાય છે. ૨૭.
ટીકાળું–હે વત્સ ! જેમ સામાયિક નામનું ચારિત્ર સર્વ ચારિત્રને વિષે એટલે છેદપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાપ્રખ્યાત નામના ચારિત્રોને વિષે અનુવૃત્તિમાન–યુક્ત છે. અર્થાત્ સામાયિક વિના સર્વ ચારિત્રો અચારિત્ર છે, તે જ પ્રકારે અધ્યાત્મ એટલે પૂર્વોક્ત શુદ્ધ પરિણામના પ્રકારવાળું અન્તઃકરણ સર્વ યોગેને વિષે એટલે મેક્ષ સાધક જ્ઞાન ક્વિાના સર્વ વ્યાપારોને વિષે અનુગત-સંયુક્ત એવું જ તીર્થંકરાદિકે ઈચછે છે. તે અધ્યાત્મ વિના કઈ પણ ધર્મજ્યા મેક્ષસાધક થતી નથી. ૨૭.
પૂર્વોતનું જ સ્પષ્ટીકરણ કરે છે – अपुनर्बन्धकाद्यावद्गुणस्थानं चतुर्दशम् । क्रमशुद्धिमती तावत् क्रियाध्यात्ममयी मता ॥ २८॥
મૂલાથે–અપુનબંધકનામના ચોથા ગુણસ્થાનકથી આરંભીને ચૌદમાં ગુણસ્થાનક સુધી અનુક્રમે શુદ્ધિવાળી જે કિયા પ્રવર્તે છે, તે ક્રિયા અધ્યાત્મમયી જ માનેલી છે. ૨૮.
ટીકાથે જે (પ્રાણી) ફરીથી તીવ્ર પરિણામવડે પાપકર્મ ન બાંધે તે અપુનબંધક કહેવાય છે, મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના ઉદયના અભાવને લીધે તીવ્ર પાપકર્મને પરિણુમ ન હોવાથી ચોથું ગુણસ્થાનક અપુનબંધક કહેવાય છે. તે વિષે કહ્યું છે કે –“જે (પ્રાણી) પ્રાયે તીવ્ર પરિણામ ન કરે, ઘર સંસારને બહુ ન માને અને સર્વત્ર ઉચિત સ્થિતિનું સેવન કરે તે અપુનર્ધધક કહેવાય છે. આ પ્રમાણેના લક્ષણવાળા ચોથા ગુણસ્થાનકથી આરંભીને અયોગ કેવળી નામના ચૌદમા ગુણસ્થાનક સુધી ભવ્ય મુમુક્ષુ જીવોએ કરાતી જે ક્રમશુદ્ધિવાળી કિયા પ્રવર્તે છે. એટલે જેમ જેમ કષાયની હાનિ થાય તેમ તેમ શુભ, શુભ
Aho ! Shrutgyanam
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) તર અને શુભતમ પરિણામે કરીને, જ્ઞાનની વિમળતાએ કરીને, વિધિ( ક્રિયા)ને બહુ માનવાવડે કરીને અને ઉત્તરેત્તર ગુણસ્થાનકના આરેહણે કરીને ક્રમે ક્રમે વિશેષ શુદ્ધતાવાળી–ઉજજવળ એટલે વધતા શુભ પરિણામના ઉત્કર્ષવાળી જે ક્રિયા પ્રવર્તે છે, તે સર્વ ક્રિયા અધ્યાત્મમયી-અધ્યાત્મરૂપ જિનેશ્વરોએ માનેલી –કહેલી છે, કેમકે તે સર્વ ક્લિા અધ્યાત્મરૂપ જ છે. ૨૮
અધ્યાત્મક્રિયાની પ્રતિપક્ષી યિાનું સ્વરૂપ કહે છે – आहारोपधिपूजर्द्धिगौरवप्रतिबन्धतः । भवाभिनन्दी यां कुर्यात् क्रियां साऽध्यात्मवैरिणी ॥२९॥
મૂલાર્થ–આહાર, ઉપધિ, પૂજા, ઋદ્ધિ અને ગૌરવતાના પ્રતિબંધથી (પામવાના નિશ્ચયથી) ભવાભિનંદી પ્રાણુ જે ક્રિયા કરે છે, તે મિા અધ્યાત્મની વૈરિણું-શત્રુરૂપ છે. ૨૮.
ટીકાર્થ–આહાર-રસવાળા ભેજનની પ્રાપ્તિની ઈચ્છા, ઉપાધિ-સારાં વસ્ત્રપાત્રાદિકનો લાભ, પૂજા-ભક્તિ અને બહુમાન સહિત ભક્તજનોએ કરેલે સત્કાર, ઋદ્ધિ-શિષ્યાદિકનો પરિવાર અથવા વૈશ્યિ, અને તેને વેશ્યાદિક લબ્ધિની પ્રાપ્તિ તથા ગૌરવ–પિતાના ઉત્કર્ષ અને બીજાના અપકર્ષરૂપ માહામ્યની વૃદ્ધિની ઇચ્છારૂપ અભિમાન-આટલાને પામવાના નિશ્ચયથી, ભવાભિનંદી એટલે સાંસારિક-વિષયથી ઉત્પન્ન થયેલા સુખની પ્રશંસા કરનાર અર્થાત સંસારમાં પ્રીતિવાળો પ્રાણુ તપસ્યા. અને વ્રતપાલનાદિક જે કિયા-અનુષ્ઠાન કરે છે, તે સર્વ ક્રિયા સંસારની વૃદ્ધિનું કારણ હેવાથી આત્મસ્વરૂપની શુદ્ધિના કારણરૂપ અધ્યાત્મની વૈરિણ-વિનાશકારિણી જાણવી. ૨૮.
ભવાભિનંદીનું લક્ષણ કહે છે – શુદ્રો મતિર્લીનો માર મયવાન છે
अज्ञो भवाभिनन्दी स्यात् निष्फलारंभसंगतः ॥ ३० ॥
મલાર્થ–સુક (તુચ્છ), લેભને વિષે પ્રીતિવાળે, દીન, મત્સરવાન, ભયવાન, શઠ (માયાવી), અજ્ઞાની અને નિષ્ફળ આરંભમાં પ્રવૃત્ત થયેલ એવો પ્રાણ ભવાભિનંદી જાણુ. ૩૦
ટીકાર્ય–શુદ્ર-તુચ્છ સ્વભાવવાળે એટલે થોડા લાભને માટે મેટી હાનિને કરનારે, લોભારતિ–નહિં પ્રાપ્ત થયેલા ધન અને વિષયાદિકને પામવાને વિષે તથા પરધન અને પરસ્ત્રીનું હરણ કરવાને વિષે પ્રીતિ
Aho ! Shrutgyanam
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
વાળા, દીન-પરનું સુખ જેઈને દુઃખી અથવા દીનતાવાળા, મત્સરી-પરની સંપત્તિને નહીં સહન કરનારા, ભયવાન—તપસ્યાદિક કરવામાં શરીરની દુર્બલતા અને કષ્ટાદિકથી ભય પામનાર, શ–માયાવી, અન્ન-જીવ, અજીવ વિગેરે તત્ત્વને નહીં જાણનારા તથા શ્રદ્ધા રહિત, અને નિષ્ફળ-નિ પ્રયોજન એવા આરંભનેવિષે—અયોગ્ય કાર્ય કરવામાં અથવા જીવહિંસાદિક કાર્યને વિષે નિઃશંકપણાથી પ્રવૃત્ત થયેલેા-આવા લક્ષણવાળા પ્રાણી ભવાભિનંદી કહેવાય છે. તેણે કરેલી ક્રિયા શુભ પરિણામના અભાવને લીધે અધ્યાત્મ વૈરિણી જાણવી. ૩૦.
ભવાભિનંદીના પ્રતિપક્ષને કહે છે.—
शान्तो दान्तः सदा गुप्तो मोक्षार्थी विश्ववत्सलः । निर्दभां यां क्रियां कुर्यात् साऽध्यात्मगुणवृद्धये ॥ ३१ ॥ મૂલાર્થ—શાન્ત, દાન્ત, નિરંતર ગુપ્ત, મોક્ષના અર્ધાં અને જગ તને વત્સલ એવા મનુષ્ય જે નિર્દંભ ક્રિયાને કરે છે, તે (ક્રિયા) અધ્યાત્મગુણની વૃદ્ધિને માટે થાય છે. ૩૧.
ટીકાર્થ-કષાયના ઉદયને રોકવાથી શાંતવૃત્તિવાળા, મન અને ઇન્દ્રિયાનું દમન કરનારો, નિરંતર મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિનું નિવારણ કરવાથી ગુપ્ત થયેલા, સકલ કર્મના ક્ષયથી આત્મસ્વરૂપને વિષે રહેવારૂપ મેાક્ષની ઇચ્છાવાળા, તથા ત્રણ જગતના જંતુઆનું હિત કરનારા-આવા પ્રકારના ગુણવાળા મનુષ્ય આહાર વ્યવહારની શુદ્ધિવડે આવયકાદિક જે ક્રિયાનુષ્ઠાનને માયાપ્રપંચ રહિત કરે છે, અર્થાત્ નિષ્કામ ક્રિયાને કરે છે, તે સર્વ ક્રિયા અધ્યાત્મરૂપ નિઃસ્પૃહતાદિક ગુણાની વૃદ્ધિને માટે થાય છે. ૩૧.
પૂર્વ ફ્લાકમાં કહેલા મનુષ્યની જ ક્રિયા ઉત્તરોત્તર લાભદાયી થાય છે; તે અગીયાર પ્રકારની ગુણશ્રેણીવર્ડ કરીને ત્રણ લાકે કહે છે. अत एव जनः पृच्छोत्पन्नसंज्ञः पिपृच्छिषुः । साधुपार्श्वे जिगमिषुर्धर्म पृच्छन् क्रियास्थितः ॥ ३२ ॥ प्रतिपित्सुः सृजन् पूर्व प्रतिपन्नश्च दर्शनम् । श्राद्धो यतिश्च त्रिविधोऽनन्तांशक्षपकस्तथा ॥ ३३ ॥ मोक्षपको मोहशमकः शान्तमोहकः । क्षपकः क्षीणमोहश्च जिनोऽयोगी च केवली ॥ ३४ ॥ મૂલાર્થ——એજ કારણ માટે ભવ્ય પ્રાણી પ્રશ્ન કરવાને માટે
Aho! Shrutgyanam
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળે, પ્રશ્ન કરવાને ઇચ્છત, સાધુ પાસે જવાની ઇચ્છાવાળે, ધર્મને પૂછતે, યિામાં રહેલે, ધર્મ પામવાને ઈચછતે, તથા પૂર્વ પામેલા દર્શનને સજતે-રસંપાદન કરતે ( આ સમ્યકત્વ નામની પ્રથમ ગુણ શ્રેણી ), શ્રાદ્ધ (બીજી શ્રેણું), યતિ (ત્રીજી શ્રેણું), તથા ત્રણ પ્રકારને અનંતાંશક્ષપક (ચેથી શ્રેણું), દર્શન મેહનીય ક્ષેપક પાંચમી શ્રેણુ), મેહશમક ૬, શાન્તાહ ૭, ક્ષપક ૮, ક્ષીણુમેહ , જિન (સગકેવલી) ૧૦, અને અગી કેવલી ૧૧ થાય છે. (આ પ્રમાણે અગીયાર ગુણ શ્રેણું જાણવી.) ૩૨-૩૩-૩૪.
ટીકાર્થ-નિર્દભ કિયા અધ્યાત્મગુણની વૃદ્ધિ માટે થાય છે એમ કહ્યું એ હેતુ માટે ભવ્ય પ્રાણુ પ્રથમ “ધર્મરૂપી વસ્તુ કેવી હશે?” એમ પ્રશ્ન કરવાની બુદ્ધિવાળો થાય છે. આ પ્રાણુ બીજા કે જેઓને પ્રશ્ન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ નથી, તેથી અસંખ્યગુણ નિર્જરાને પામે છે. એ જ પ્રમાણે પૂર્વપૂર્વના કરતાં ઉત્તરોત્તર ગુણવાળો અસંખ્યગુણ નિર્જરાને પામે છે એ સંબંધ સર્વત્ર લેવો. તથા પ્રશ્ન કરવાની ઇચ્છાવાળો-ધર્મના સ્વરૂપને જાણવાની ઈચછાવાળો, તે પણ પૂર્વના કરતાં અસંખ્ય ગુણ નિર્જરા પામે છે. સાધુની પાસે જવાને ઈચ્છતે, તે પણ અસંખ્યગુણ નિર્જરા પામે છે. તથા ધર્મને પૂછત-ધર્મનું
સ્વરૂપ, તેના ભેદ અને લક્ષણો વિગેરેને પૂછતો, તથા પૂછેલા ધર્મને નિશ્ચય કરવારૂપ ક્રિયામાં રહેલે, તે પણ અસંખ્યગુણ નિર્જરાને પામે છે. ધર્મ પામવાન-ધર્મને સ્વીકાર કરવાને ઇચ્છતો, તે પણ પૂર્વના કરતાં અસંખ્ય ગુણ નિર્જરા પામે છે. એ પ્રાણ પૂર્વઅતીત કાળે જે સમ્યકત્વને પામ્યું હતું તે સમ્યકત્વને શ્રદ્ધા અને આદરપૂર્વક તથા શંકાદિક રહિતપણે ફરીને નિર્મળતાયુક્ત સંપાદન કરતો-મેળવતે, પૂર્વની અપેક્ષાએ અસંખ્ય ગુણ નિર્જરાને પામે છે. આ સમ્યકત્વનામની પ્રથમ ગુણશ્રેણું જાણવી. ત્યારપછી શ્રાદ્ધ-દેશવિરતિને પામેલે પ્રાણી, એ બીજી શ્રેણ, પછી યતિ-સર્વવિરતિને પામેલે, તે ત્રીજી શ્રેણી, આ ત્રણે એણુઓ ઓપશમિક અને ક્ષાયોપથમિક ભાવને આશ્રીને કહી છે. ત્યારપછી અવિરત, દેશવિરત અને સર્વવિરત એ ત્રણે પ્રકારમાં વર્તતે અનંતાંશ એટલે અનંતાનુબંધી ક્રોધાદિક ચારે કષાયનો ક્ષપક-સત્તામાંથી જ નાશ કરનારે, એ ચોથી શ્રેણું જાણવી. (આ શ્રેણું અનંતાનુબંધી ક્ષપણુરૂપ ક્ષાયિક ભાવને આશ્રીને જાણવી.) પછી દષ્ટિહિને ક્ષપક-મેહનીય કર્મના મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ એ ત્રણે પુંજન ક્ષેપક એટલે તેને સત્તામાંથી જ વિગ કરનારે, એ પાંચમી ગુણશ્રેણું છે. આ બે (ચોથી-પાંચમી) ગુ
Aho! Shrutgyanam
Page #38
--------------------------------------------------------------------------
________________
( 20 )
શ્રેણીઓ શ્રેણીપર આરૂઢ નહીં થયેલાને માટે જાણવી. માહશમક ખાર કષાય અને નવ નાકષાયરૂપ ચારિત્ર માહનીયના ઉપશમ કરનાર એટલે ઉદયના નિરોધને કરનાર નવમા અને દશમા ગુણસ્થાનકે રહેનાર, એ છઠ્ઠી ગુણશ્રેણી જાણવી. શાંતમેાહુ-જેણે સમગ્ર ચારિત્ર મેહનીય કર્મને શાંત કર્યું છે એટલે ઉદયના અભાવ પમાડવો છે. એવે અગીયારમાં ગુણસ્થાનકે રહેલા, તે સાતમી ગુણશ્રેણી જાણવી. તથા ક્ષપક-ચારિત્ર માહનીયની સત્તાના ક્ષય કરનાર નવમા અને દશમા ગુણસ્થાનકે રહેલા, તે આઠમી ગુણશ્રેણી તથા ક્ષીણમાહ-ચારિત્ર માહનીય કર્મને જેણે સત્તામાંથીજ વિનાશ કર્યો છે એવા ખારમા ગુણુસ્થાનકે વર્તનારો, તે નવમી ગુણશ્રેણી. તથા જિન એટલે રાગાદિકને જીતનારી સયેાગીકેવલી, (તેરમે ગુણુસ્થાનકે વર્તનાર ) તે દશમી ગુણશ્રેણી જાણી. તથા યોગી કેવલી—જેણે સકલ શુભાશુભ મન, વચન અને કાયાના વ્યાપાર રોકયા છે એવા ચૌદમા ગુણસ્થાનકે રહેલા ( સિદ્ધ ) થાય છે. એ અગ્યારમી ગુણ શ્રેણી જાણવી. ૩૨-૩૩-૩૪. પૂર્વોક્ત અગ્યાર ગુણશ્રેણીઓનું ફલિતાર્થ કહે છે. यथाक्रमममी प्रोक्ता असंख्यगुणनिर्जराः । यतितव्यमतोऽध्यात्मवृद्धये कलयापि हि ॥ ३५ ॥ મૂલાથે આ સમ્યકત્વ વિગેરે અગ્યાર પ્રકારો અનુક્રમે અસંખ્ય ગુણ નિર્જરાવાળા કહેલા છે, તેથી તેના અભ્યાસે કરીને પણ અધ્યામની વૃદ્ધિને માટે પ્રયત્ન કરવા. ૩૫.
ટીકાર્ય—અનુક્રમે-પૂર્વોક્ત પરિપાટીને અનુસરીને આ સમ્યગ્દચાદિક ગુણા પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરઉત્તર અસંખ્ય છે ગુણાકાર જેના એવી નિર્જરાવાળા—કર્મની પરિશાટના ફરવાવાળા તીર્થંકરાર્દિકે કહેલા છે. તે કારણ માટે નિશ્ચે કરીને અધ્યાત્મની વૃદ્ધિને માટે—જેમ આત્મશુદ્ધિની વૃદ્ધિ થાય તેમ વારંવાર તેવા અભ્યાસમાં પ્રવૃત્તિ કરીને પણ યત્ન કરવા. અહીં એ તાત્પર્ય છે કે—કદિ શુદ્ધ ભાવની પ્રાપ્તિ ન થઈ હાય તા પણ જ્ઞાન અને ક્રિયાની શુદ્ધિને માટે નિર્મળતા અને માધ્યસ્થ્યાદિકે કરીને આવયક, પ્રત્યુપેક્ષણ, અધ્યયન, અધ્યાપન તથા ભાવનાદિકને વિષે પ્રવૃત્તિ કરવી. ૩પ.
પૂર્વોક્ત અર્થનું જ સમર્થન કરે છે.
ज्ञानं शुद्धं क्रिया शुद्धेत्यंशौ द्वाविह संगतौ । चक्रे महारथस्येव पक्षाविव पतत्रिणः ॥ ३६ ॥
Aho! Shrutgyanam
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૨ )
મલાર્જ--મહારથના એ ચક્રની જેમ તથા પક્ષીની એ પાંખાની જેમ શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા એ એ અંશા મળેલા જ છે. ૩૬.
ટીકાર્થ—શુદ્ધ—સંશય વિપર્યાસ, અનધ્યવસાય અને જિનવચનથી વિરૂદ્ધ પ્રરૂપણા ઇત્યાદિ દાષ રહિત એવું જ્ઞાન-ધની પરિણતિ તથા શુદ્ધ—નિયાણું, આશંસા, અન્યના અપકર્ષ અને નિંદાદિક દોષ રહિત એવી ક્રિયા—સાધુ તથા શ્રાવકના સમગ્ર સામાચારી વ્યવહાર; એ અન્ને અંશા——અવયવા આ અધ્યાત્મ સ્વરૂપને વિષે નિરંતર સંયુક્તએકાત્મપણાને પામેલા છે. અર્થાત્ જૂદા નથી. કેમકે તે બન્નેમાંથી એક ન હાય તેા બીજાના પણ અભાવ જાણવા. અને સંપૂર્ણ અંગ ન હાવાથી તે અધ્યાત્મ પણ કહેવાય નહીં. કેમકે જિનશાસનને વિષે કેવળ એકલા જ્ઞાનથી અથવા એકલી ક્રિયાથી મેક્ષ થવાનું કહ્યું નથી. અને આત્માના આશ્રય નહીં હાવાથી જે મેાક્ષસાધક નથી, તે અધ્યાત્મ પણ નથી, તેથી જ્ઞાન અને ક્રિયા એ બન્નેથી યુક્ત જ અધ્યાત્મ કહેવાય છે. આ અર્થ દૃષ્ટાન્તથી સિદ્ધ કરે છે.—મહા—યુદ્ધાદિક ક્રિ યામાં સમર્થ એવા રથના એ ચક્રની જેમ. અર્થાત્ જેમ મહારથ અને ચક્રથી યુક્ત હોય, તે જ તે ઇચ્છિત સ્થાનની પ્રાપ્તિ વિગેરે કાર્યના સાધક થઈ શકે છે. પણ એક ચક્રથી કાર્ય સાધી શકતા નથી. તથા પક્ષીની એ પાંખાની જેમ. એટલે જેમ પક્ષી બે પાંખાએ યુક્ત હાય, તા જ આકાશમાં ગતિ વિગેરે કરવારૂપ ક્રિયા કરી શકે છે, તેજ પ્રકારે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયાએ કરીને યુક્ત એવું જ અધ્યાત્મ મેાક્ષસાધક થાય છે. ૩૬,
હવે પાંચ લાકે કરીને નિશ્ચય અને વ્યવહાર નયવડે અધ્યાત્મની યાજના મતાવે છે.~~
तत्पश्ञ्चमगुणस्थानादारभ्यैवैतदिच्छति ।
निश्चयो व्यवहारस्तु पूर्वमप्युपचारतः ॥ ३७ ॥
મૂલાર્જ—નિશ્ચય નય પાંચમા ગુણુસ્થાનકથી આરંભીને આ અધ્યાત્મને ઇચ્છે છે (માને છે) અને વ્યવહાર નય તેા તેથી પૂર્વે પણ ઉપચારથી ( અધ્યાત્મ) માને છે. ૩૭.
ટીકાર્જ—શબ્દાદિક નિશ્ચય નય તે પૂર્વે કહેલા અધ્યાત્મને શુદ્ધ જ્ઞાન ક્રિયારૂપ હાવાથી પાંચમા ગુણસ્થાનકથી આરંભીને જ ઈચ્છે છે. એટલે તેથી પૂર્વ ગુણુસ્થાનકને વિષે ઇચ્છતા નથી. કેમકે તે પાંચમે ગુણસ્થાનકે જ શુદ્ધ જ્ઞાન શુદ્ધ પ્રત્યાખ્યાન ક્રિયાથી યુક્ત હાય છે અને તે
Aho! Shrutgyanam
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
બન્નેની એકયતા એ જ અધ્યાત્મ છે. પરંતુ નૈગમાદિક વ્યવહાર નય તેા ઉપચારથી એટલે કર્મરૂપ વ્યાધિના ઔષધરૂપ ચૈત્યવંદનાદિક ક્રિયા દેખવામાં આવે છે તેથી, પહેલાં પણ એટલે ચતુર્થાદિક ગુણુસ્થાનકને વિષે પણ અધ્યાત્મ માને છે. ખરેખરો પક્ષ તે એ છે કે—શુદ્ધ એટલે આશંસાદિક દોષરહિત પ્રત્યાખ્યાનરૂપ અથવા અપ્રત્યાખ્યાનરૂપ ક્રિયાએ કરીને યુક્ત એવું શુદ્ધ જ્ઞાન જ અધ્યાત્મ છે. કેમકે તે શુદ્ધ જ્ઞાનક્રિયા આત્માને જ આશ્રીને પ્રવર્તે છે માટે. અને અશુદ્ધ જ્ઞાનક્રિયાના કરનાર જે કદાચ દાગ્રહ રહિત અને ધર્મપ્રિય હાય ! તેને અધ્યાત્મ અભ્યાસે પ્રાપ્ત થાય છે. અર્થાત્ તે અધ્યાત્મની સમીપે આવ્યે છે એમ જાણવું. અન્યથા એટલે કદાગ્રહરહિત અને ધર્મપ્રિય ન હોય તા તા અધ્યાત્મ છે જ નહીં એમ જાણવું. ૩૭.
અહીં કોઈને શંકા થાય કે—અવિરતિવાળા ચોથા ગુણસ્થાનકે કયા ન્યાયે કરીને તમે અધ્યાત્મ ઇચ્છા છે? તેના ઉત્તર આપે છે. चतुर्थेऽपि गुणस्थाने शुश्रूषाद्या क्रियोचिता । अप्राप्तस्वर्णभूषाणां रजताभूषणं यथा ॥ ३८ ॥
મૂલાર્જ—ચોથા ગુણસ્થાનકને વિષે પણ ઉચિત એવી શુશ્રુષાદિ ક્રિયા રહેલી જ છે. જેમ જેને સુવર્ણનાં આભૂષણા પ્રાપ્ત ન થયાં હોય, તેને રૂપાનાં આભૂષણા પણ અલંકાર જ છે તેમ, ૩૮.
ટીકા”—સત્ જ્ઞાનાદિક ગુણાના સ્થાનરૂપ ચોથા ગુણસ્થાનકને વિષે પણ ઉચિત-અવિરત સમ્યગ્દષ્ટિને યાગ્ય એવી શુશ્રૂષાદિક-દેવગુરૂની સેવા અથવા ધર્મેશ્રવણુની ઇચ્છા વિગેરે-વિનય, વૈયાવચ્ચ, દાન, તથા પ્રસાદ અને પ્રતિમાનું નિર્માંપણ ઇત્યાદિ રૂપ ક્રિયા-કરણી રહેલી છે જ. તેથીકરીને ચાથા ગુણસ્થાનકે પણ અધ્યાત્મ સિદ્ધ થાય છે. કેમકે ત્યાં પણ જ્ઞાન અને ક્રિયા સંભવે છે. અહીં દૃષ્ટાંત આપે છે કે—જેમ જેને સુવર્ણનાં આભૂષણા પ્રાપ્ત થયાં ન હોય તેવા પુરૂષને રૂપાના અલંકારો પશુ ભૂષણરૂપ થાય છે; તેમ જેને રૂડી પ્રત્યાખ્યાનની ક્રિયા પ્રાપ્ત ન થઈ હોય તેને શુશ્રુષાદિક ઉચિત ક્રિયા પણ અધ્યાત્મરૂપ થાય છે, એમ જાણવું. ૩૮.
જૈન માર્ગમાં પ્રવેશને નહીં પામેલા કોઈક અપુનર્મધકને દ્રવ્યઅધ્યાત્મ ભાષઅધ્યાત્મનું કારણ થાય છે, તે બતાવે છે. अपुनर्बन्धकस्यापि या क्रिया शमसंयुता । चित्रा दर्शनभेदेन धर्मविघ्नक्षयाय सा ॥ ३९ ॥
Aho! Shrutgyanam
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૨૩ ). મૂલાર્થ–અપુનબંધકને પણ જે શમયુક્ત ક્રિયા દર્શનના–મતના ભેદે કરીને નાના પ્રકારની જોવામાં આવે છે, તે પણુ ધર્મમાં થતાં વિઘના ક્ષયને માટે થાય છે. ૩૯.
ટીકાર્ય–જે ફરીથી તીવ્ર અધ્યવસાયે કરીને પાપકર્મ ન બાંધે તે અપુનબંધક કહેવાય છે. આ સ્થળે અપુનરાનુબંધક શબ્દકરીને ચરમ પુગલપરાવર્તમાં રહેલો (જેને સંસાર એક પુદ્ગલપરાવર્તિ અવશેષ રહ્યો છે તે ) માગેનુ સારી સંભવે છે, પણ સમ્યગદષ્ટિ સંભવતો નથી. કેમકે આગળ જે અર્થ કહેવાનું છે, તે સમ્યગદષ્ટિને ઘટતું નથી, માટે માગનુસારી જાણો. તે ભાગનુસારીની જે શમવડે-આંતરવૃત્તિના દમનવડે યુક્ત અથવા અન્વય અને વ્યતિરેકના જેવાથી યુક્ત એવી કિયા-કરણી સાંખ્ય, બૌદ્ધ અને કણુદાદિક મતના ભેદે કરીને-ક્રિયાવ્યવહારની ભિન્નતાએ કરીને અનેક પ્રકારે–પંચાગ્નિ વિગેરે નાના પ્રકારની અનેક ધર્માર્થીઓએ કરાતી જોવામાં આવે છે, તે ક્રિયા પણ મેક્ષને સાધવાવાળા પ્રાણુઓને સમ્યકત્વપ્રાપ્તિરૂપ ધર્મમાં વિન્ન કરનાર એવા કિલષ્ટ રાગાદિકને ક્ષય કરનાર થાય છે. માટે આ ક્રિયા પણું ભાવીઅધ્યાત્મનું કારણ થાય છે. ૩૯,
અહીં કઈ શંકા કરે કે–તેવી અશુદ્ધ ક્રિયા સર્વ ઉપદેશ કરેલી નહીં હોવાથી વ્યભિચારી (દૂષિત) છે, માટે તે ધર્મના વિધ્રને ક્ષયકરનારી કેમ થઈ શકે? તેને ઉત્તર આપે છે.– - શુક્રારિ હિ સુદ્ધાથા જયદેતુ નારાયના
तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥ ४०॥
મૂલાર્થ—અશુદ્ધ ક્રિયા પણ સારા આશય (પરિણામ)થી શુદ્ધ ક્રિયાને હેત થાય છે. કેમકે ત્રાંબુ પારદાદિક રસના અનુવેધકારીને સુવર્ણ પણને પામે છે સુવર્ણ બની જાય છે. ૪૦.
ટીકાર્થ કે અશુદ્ધ-સર્વ કહેલી ન હોવાથી સાવદ્ય ( દેશવાળી ) છે તે પણ અપુનર્બલકે સ્વીકારેલી ક્રિયા મોક્ષના અભિલાષરૂપ સારા અધ્યવસાયથી–સારા પરિણુંમથી કરાયેલી હોય, તો તે સર્વરપ્રણીત શુદ્ધ ક્ષિાની પ્રાપ્તિનું કારણ થાય છે. તે પર દષ્ટાન્ત આપે છે કે-અશુદ્ધ એવું ત્રાંબું પણ સિદ્ધ પારદરસ વિગેરેના અનુવેધથી એટલે અંદર દાખલ થઈને ત્રાંબામાં રહેલા જળનું શોષણ કરવાથી સુવર્ણપણને પામે છે. તે જ પ્રમાણે સારા આશયરૂપ રસથી સિંચાયેલી અશુદ્ધ ક્રિયા પણું શુદ્ધ કિયાને હેતુ થાય છે. ૪૦.
Aho ! Shrutgyanam
Page #42
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) પૂર્વોક્ત વાત પૂર્વાચાર્યના આચરણથી સિદ્ધ કરી બતાવે છે. अतो मार्गप्रवेशाय व्रतं मिथ्याशामपि ।
વ્યસ્થવરમારથ તે ધીરવુદ્ધા છે ક8 * • મલાર્થ—એ જ કારણથી માર્ગમાં પ્રવેશ કરાવવાને માટે દ્રવ્ય સંમતિને આરેપ કરીને ધીર બુદ્ધિવાળા મહાત્માઓ મિથ્યાષ્ટિઓને પણું વ્રત (ચારિત્ર) આપે છે. ૪૧.
ટીકાર્થ એ જ કારણથી એટલે સારા આશયના સંબંધથી અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે, એમ કહ્યું છે. તેથી જિનેશ્વરે કહેલા રત્નત્રયરૂપ માગેને વિષે પ્રવેશ કરવાને માટે એટલે શુદ્ધ જ્ઞાનક્રિયાના દર્શનની ઈચ્છાવડે હૃદયમાં સ્કુતિ થવા માટે અથવા તેમાં પ્રવૃત્તિ થવા માટે અર્થાત મુનિઓએ કરાતે અને કરાવાતે રતત્રયને વ્યવહાર જોઈને તેના પર રૂચિ થવાથી તેને હૃદયમાં પ્રવેશ થાય છેમાટે દ્રવ્ય સમકિતને આરોપ કરીને એટલે ગ્રંથીને ભેદ થયા વિના સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મની શ્રદ્ધારૂપ સમકિતનું ઉપદેશદ્વારા આ રોપણ કરીને બુદ્ધિવડે ગ્રહણ કરાવીને મિથ્યાષ્ટિઓને પણ એટલે યથાર્થ વસ્તુને ગ્રહણ કરવામાં વિપરીત પરિણામવાળા મિથ્યાત્વીઓને પણ ધીર બુદ્ધિવાળા મહાત્માઓ દીક્ષા આપે છે. આર્યરક્ષિત સૂરિએ પિતાના પિતા સમદેવ વિગેરે મિથ્યાત્વને પણ દીક્ષા આપી હતી. તે દૃષ્ટાંત અન્ય ગ્રંથથી જાણી લેવું. ૪૧. દીક્ષામાં કેવા પ્રકારની ગ્યતા જેવી તે કહે છે.
यो बुध्वा भवनैर्गुण्यं धीरः स्याद्रतपालने। ... स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ॥ ४२ ॥ આ મૂલાર્થ–જે પ્રાણી ભવ (સંસાર)ની નિર્ગુણતા જાણીને વ્રતનું પાલન કરવામાં ઘી હોય, તેને યોગ્ય જાણો. ભાવ (પરિણામ) ને ભેદ દુર્લક્ષ્ય છે, તેથી તે અહીં ઉપયોગી નથી. ૪૨. 1 ટીકાર્ય–જે કઈ ભવ્ય પ્રાણુ ગુરૂના ઉપદેશ શ્રવણદિકે કરીને સંસારનું નિર્ગુણપણું–સુખાદિક ગુણવડે રહિત હેવાથી નિસારપણું જાણુને પ્રાણાતિપાત વિરમણદિક મહાવ્રતોને પાળવામાં નિશ્ચળ-સમર્થ હોય, તેને દીક્ષા આપવામાં યોગ્ય-ઉચિત જાણે. પરંતુ ભાવભેદગુણસ્થાનકને એગ્ય પરિણામને ભેદ એટલે આને ગ્રંથી છેદ થયો છે કે નહીં એવો પ્રકાર જાણુ અશકય છે, માટે તેને ઉપયોગ કરે નહીં. કેમકે તે દીક્ષારૂપ ઈષ્ટસાધનમાં અનુકૂળ દેખાતું નથી. ૪૨.
'' Aho ! Shrutgyanam
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૨૧ ) ઉપર કહેલા અંગીકાર નહીં કરવામાં દૂષણ આપે છે –
नो चेत् भावापरिज्ञानात् सिद्ध्यसिद्धिपराहतेः। दीक्षादानेन भव्यानां मार्गोच्छेदः प्रसज्यते ॥ ४३ ॥
મલાઈ– (ઉપર કહ્યા પ્રમાણે યોગ્યતાનો અંગીકાર) ન કરીએ તે ભાવને ન જાણવાથી સિદ્ધિ અને અસિદ્ધિને નિરાસ (નાશ) થાય અને તેથી ભવ્યજીવોને દીક્ષા અપાય નહીં. અને તેથીકરીને માર્ગને ઉછેદ-લોપ થાય. ૪૩.
ટીકાઈ– પૂર્વે કહેલા ભદ્રાદિક પરિતિવાળા પ્રાણીને દીક્ષા આપવાવડે કરીને અંગીકાર ન કરીએ–દીક્ષાને નિષેધ કરીએ, તે ભાવને ન જાણવાથી–ગુણસ્થાનકને યોગ્ય એવા પરિણામને નહીં જાણ વાથી એટલે ભવ્યજીને દીક્ષા આપવામાં અનાદર કરવાથી સિદ્ધિ-ચતુર્યાદિક ગુણસ્થાનકનો નિશ્ચય અને અસિદ્ધિ-પ્રથમાદિક ગુણસ્થાનકને નિશ્ચય એ બન્નેને નિરાસ-તિરસ્કાર પ્રતિબંધ અથવા છદ્મસ્થપણુવડે વ્યાઘાત એટલે સ્પષ્ટતાને અભાવ થાય. અને તેથી બન્નેને વ્રતદાનમાં નિષેધ થવાથી માર્ગો છેદ-ધર્મમાર્ગને લેપ (નાશ) પ્રાપ્ત થાય. ૪૩.
પૂર્વોક્ત અર્થને સ્પષ્ટ કરે છે.– શશુનાખ્યા વનાવિ सिद्ध्येन्निसर्गजं मुक्त्वा तदप्याभ्यासिकं यतः॥४४॥
મૂલા–અશુદ્ધ (મિથ્યાદષ્ટિ)ને અનાદર કરવાથી અભ્યાસની અપ્રાપ્તિને લીધે માત્ર એક સ્વાભાવિક સમકિતને છોડીને બીજાં દર્શન નાદિક પણ સિદ્ધ થશે નહીં. કેમકે તે દર્શનાદિક પણ અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. ૪૪.
ટીકાર્થ અશુદ્ધનો-મિથ્યાદષ્ટાદિકને અનાદર કરવાથી–ત્રત આપવામાં ત્યાગ કરવાથી અભ્યાસના અગને લીધે–પ્રતિદિન ધર્મક્ષિાઓમાં અપ્રવૃત્તિને લીધે સ્વભાવથી જ-ઉપદેશાદિક વિના જ ઉત્પન્ન થયેલા સમકિતને છોડીને બીજે દર્શનાદિક-અધિગમ સમકિત, શ્રત પ્રાપ્તિ વિગેરે પણું સિદ્ધ થશે નહીં. (અર્થાત્ દેશવિરતિ વિગેરે તો કયાંથી જ થઈ શકે? તે તે બિલકુલ થશે જ નહીં.) કારણ કે તે અધિગમદર્શનાદિક પણ જીવને અભ્યાસના વશથી જ એટલે અનેક ભવના અભ્યાસના યુગથી જ પ્રાપ્ત થાય છે. ૪.
Aho! Shrutgyanam
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૬ )
પૂર્વે કહેલા અર્થનું સફળપણું મતાવે છે.— शुद्धमार्गानुरागेणाशठानां या तु शुद्धता । गुणवत्परतंत्राणां सा न क्वापि विहन्यते ॥ ४५ ॥ ભૂલાથે—શુદ્ધ માર્ગના અનુરાગે કરીને શાતારહિત અને ગુણુવાનને પરાધીન રહેલા એવા મનુષ્યની જે શુદ્ધતા છે, તે કોઈપણ ઠેકાણે હણાતી નથી. ૪૫.
ટીકાર્થ—શુદ્ધ-સર્વજ્ઞે કહેલા મુક્તિમાર્ગને વિષે અનુરાગ (પ્રીતિ) વડે માયારહિત અને ગુણવાનને-મહુશ્રુતને આધીન થયેલા માર્ગોનુસારી પુરૂષાની જે મિથ્યાત્વ તથા કષાયાદિકને મંદ કરવારૂપ શુદ્ધતાનિર્મળતાં છે, તે તે કોઈ પણ દર્શનમાં (મતમાં) હુણાતી નથી-વિરોધતાને પામતી નથી. તેા પછી જનમતમાં પ્રવૃત્ત થયેલા મપ્રિય જનાની શુદ્ધતા ન હણાય તેમાં તે શું કહેવું? ૪૫.
પ્રથમ જ્ઞાન બતાવ્યું હવે ક્રિયાના વિશેષ મતાવે છે.-~~ विषयात्मानुबन्धैर्हि त्रिधा शुद्धं यथोत्तरम् । ब्रुवते कर्म तत्राद्यं मुक्त्यर्थं पतनाद्यपि ॥ ४६ ॥ મૂલાથે—વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણવડે કરીને કર્મ ત્રણ પ્રકારનું છે. તેમાં પૂર્વની અપેક્ષાએ ઉત્તરાત્તર ( કર્મ ) શુદ્ધ છે. તેમાં પહેલું વિષયકર્મ પર્વતાદિકથી પડવું તે પણ મુક્તિને માટે છે, એમ તેઓ કહે છે. ૪૬,
ટીકાર્થ—વિષય-અગ્નિ પ્રવેશ, જળ પ્રવેશ, અને પર્વતાદિથી ભૃગુપાતાદિક કરવું તે વિષય કર્મ, એ પ્રમાણે કર્મશબ્દના પ્રત્યેક સાથે સંબંધ કરવા તથા પોતેજ કલ્પેલું—પાતપાતાના મતને અનુસારે લેાકસંજ્ઞાએ કરીને મિથ્યા દૃષ્ટિની યમ નિયમાદિ ક્રિયા તે આાત્મકર્મ, અને આત્મસ્વરૂપને અનુકૂળ શાંત વૃત્તિએ કરીને તત્ત્વને અનુસરતું તપ, શીલ તથા શુભ ધ્યાનાદિક કરવું તે અનુબંધ કર્મ. એ ત્રણ પ્રકારનું કર્યું સમગ્ર લાકને વિષે છે. તેમાં લેાકમાં કહેલા ક્રમે કરીને પૂર્વ પૂર્વે કરતાં ઉત્તરોત્તર શુદ્ધ છે એટલે દોષની હાનીની અપેક્ષાએ નિર્મળ છે, તેમાં પહેલું વિષય કર્મ એટલે પર્વતાદિકથી ભૃગુપાતાદિક કર્યું, તે કર્મ પણ તેના મતવાળા મેાક્ષને માટે થાય છે એમ કહે છે. ૪૬.
Aho! Shrutgyanam
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૭ ) બીજું કર્મ કહે છે–
अज्ञानिनां द्वितीयं तु लोकश्या यमादिकम् । तृतीयं शान्तवृत्त्या तत्तत्त्वसंवेदनानुगम् ॥ ४७ ।।
મૂલાર્થ બીજું કર્મ લોકદષ્ટિએ કરીને યમ, નિયમ વિગેરે છે. તે અજ્ઞાનીઓને હોય છે. અને ત્રીજું કર્મ શાન્તવૃત્તિઓ કરીને તત્ત્વજ્ઞાનને અનુસરતું હોય છે. અર્થાત તે અનુબંધ કર્મ જ્ઞાનીઓને જ હોય છે. ૪૭.
ટીકાઈ–બીજું એટલે પૂર્વશ્લોકમાં કહેલી સંખ્યાના અનુક્રમે પ્રાપ્ત થયેલું બીજું આત્મકર્મ કદષ્ટિએ કરીને એટલે પ્રવચન અથવા પરિવ્રાજકાદિકના મતવડે કરીને યમાદિક–ચમ ( જીવન પર્યત આપમાને આરંભ થકી નિવૃત્ત કરનાર), નિયમ, ધ્યાન અને આસન વિગેરે કરવું તે આત્મકર્મ કહેવાય છે. તે કર્મ જ્ઞાનના ફળ (મેક્ષાદિક) વર્જિત અજ્ઞાનવાળાઓને હોય છે. અને ત્રીજું કર્મ તે શાન્તવિષય અને કષાયાદિકથી રહિત એવી મન અને ઇન્દ્રિયની વૃત્તિઓ કરીને તત્ત્વ–આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મેક્ષાદિકના યથાવસ્થિત જ્ઞાનને અનુસરતું એટલે તે જ્ઞાનની અનુકૂળતાએ કરીને ફળવડે સાયમાં (મેક્ષમાં) વ્યાપ્તિ થવી તે ત્રીજું અનુબંધ કર્મ કહેવાય છે. ૪૭. હવે તે ત્રણે કર્મનું ફળ કહે છે.
आद्याशाज्ञानबाहुल्यान्मोक्षबाधकबाधनम् । सद्भावासयलेशेनोचितं अम्म परे जगुः ॥४८॥ .
મૂલાર્થ—અજ્ઞાનની બહુલતાને લીધે પહેલા કર્મથી મોક્ષના બાધ કરનાર (રાગાદિક)ને બાધ થતું નથી. અને કેટલાએક એમ કહે છે કે સભાવવાળા પરિણામના લેશે કરીને (વૈરાગ્યાદિક સભાવને થોડે પણ પરિણામ હોવાથી) તે (પરિણામ)ને યોગ્ય એ જન્મ પામે છે. ૪૮.
ટીકાર્થ—અજ્ઞાન ( કુબોધ)નું અત્યંતપણું હોવાને લીધે પહેલા વિષય કર્મથી સકલ કર્મના ક્ષયરૂપી મોક્ષને બાધ કરનારા-વ્યાઘાત કરનારા રાગાદિકને બાધ–વિનાશ થતું નથી. પણ સારે એ જે વૈરાગ્યાદિક ભાવ તેના પરિણુમના લેશે કરીને તે આશય (પરિણામ)ની સદશ (ઉચિત) જન્મ-બંતરાદિક કે રાજદિક ભવની પ્રાપ્તિ થાય છે. એમ બીજા કેટલાક આચાર્યો કહે છે. ૪૮.
Aho ! Shrutgyanam
Page #46
--------------------------------------------------------------------------
________________
(૨૮) द्वितीयाद्दोषहानिः स्यात् काचिन्मंडूकचूर्णवत् । ।
आत्यन्तिकी तृतीयात्तु गुरुलाघवचिन्तया ॥४९॥
અલાર્થ–બીજા કર્મથી મંડૂકના ચૂર્ણની જેવી કાંઈક દેશની હાની થાય છે, અને ત્રીજા કર્મથી તે ગુરૂલાઘવની ચિંતા કરીને અત્યંત દેષની હાની થાય છે. ૪૯.
ટીકાર્થ–બીજા આત્મકર્મથી અંક ( દેડકા)ના શરીરના સૂક્ષ્મ ચૂર્ણની જેમ રાગાદિક દેશની હાની થાય છે, એટલે જેમ ? મંકના ચૂર્ણમાંથી પાછાં ઘણાં દેડકાઓ ઉત્પન્ન થાય છે, તેમ આ કર્મથી પણ રાગાદિકની હાનીવડે ઉપાર્જન કરેલા પાપાનુબંધિ પુણ્ય કરીને પ્રથમ તે મહાપણું પામે છે, પરંતુ પછીથી અભિમાનાદિકે કરીને તેને ઘણી દષવૃદ્ધિ થાય છે. અને ત્રીજા અનુબંધ કર્મ થકી તે ગુરૂલાઘવની ચિતાએ કરીને એટલે કે જે પ્રકારે ગુણની વૃદ્ધિરૂપ ગૌરવ અને દેશની હાનીરૂપ લાઘવ થાય તે પ્રકારે હું કરું? એવા વિચાર કરીને અનુષ્ઠાન કરવાથી આત્યંતિકી–સત્તા વિનાની (છતાપણથી જ રહિત-નિમૂળ) દેષની હાની થાય છે, જે પ્રવૃત્તિમાં ગુણની વૃદ્ધિ અધિક થાય અને દેષ તે કદાચિત અને અલ્પ થાય તેવી પ્રવૃત્તિમાં પ્રવર્તે પણ તેથી ઉલટી પ્રવૃત્તિમાં પ્રવર્તે નહીં તે ગુલાઘવ ચિંતાએ કરીને પ્રત્યે કહેવાય છે. ૪૯. - ત્રીજા કર્મ થકી કેવળ દેષની હાની થાય એટલું જ નહીં, પણ માર્ગબીજને પણ આરે પણ કરે છે (વાવે છે), તે કહે છે –
अपि स्वरूपतः शुद्धा क्रिया तस्माद्विशुद्धिकृत् । मौनीन्द्रव्यवहारेण मार्गबीजं दृढादरात् ॥ ५० ॥
મૂલાર્થ-જિનેન્દ્રના વ્યવહાર કરીને પ્રવર્તતા મનુષ્યની સ્વરૂપથી જ શુદ્ધ એવી ક્રિયા વિશુદ્ધિ કરનાર હોય છે, તેથી ક્રિયામાં અતિ આદર (બહુમાન)ને લીધે માર્ગબીજ (સમ્યકત્વ) પ્રાપ્ત થાય છે.
ટીકાઈ–મુનીન્દ્ર-જિનેશ્વરે રચેલે અથવા જિનેશ્વરને કહેલ જે વ્યવહાર એટલે મેક્ષસાધક કિયાને સમાચાર, તેણે કરીને જે પુરૂષ વિશુદ્ધિકરણને માટે પ્રવૃત્ત થાય તે પુરૂષની સ્વરૂપથી જ-સ્વભાવથી જ એટલે કિયાનો આકાર જેવાથી જ નિર્મળ-નિર્દોષ અને સર્વ ને સુખકારક એવી જે ક્રિયા પ્રાપ્ત થાય છે તે ક્રિયા આત્માની વિશુદ્ધિને કરનારી થાય છે, તેથી કરીને દઢ આદરથી-ક્રિયાને વિષે બહુમાન કરવાથી રતત્રયરૂપ માર્ગના બીજને સમકિતના લાભને પામે છે. ૫૦.
Aho! Shrutgyanam
Page #47
--------------------------------------------------------------------------
________________
હવે જેઓ દ્રવ્યદીક્ષાની અવગણના કરે છે તેમને શિક્ષા આપે છે. અથવા પૂર્વોક્ત અર્થને જ દઢ કરે છે–
गुर्वाज्ञापारतंत्र्येण द्रव्यदीक्षाग्रहादपि । वीर्योल्लासक्रमात्प्राप्ता बहवः परमं पदम् ॥ ५१ ॥
મૂલાથે—ગુરૂની આજ્ઞાને આધીન રહેવાથી (રહીને) દ્રવ્યદક્ષાને ગ્રહણ કરવાથી પણ ઘણું ભવ્ય જી વીર્યની વૃદ્ધિના કમથી મોક્ષપદ પામ્યા છે. પી. ' ટીકાર્થ–ગુરૂ એટલે કૃતવૃદ્ધોની આજ્ઞાના પરતંત્રપણુ( વશવર્તવાપણું) એ કરીને દ્રવ્ય એટલે છઠ્ઠા ગુણસ્થાનકના પરિણામને ન પામ્યા છતાં દીક્ષા લેવાથી હરસુદિ સાધુવેષને ધારણ કરવાથી પણ ક્રિયાને વિષે અંતઃકરણમાં રહેલી રૂચિરૂપ વીર્યના–પરાક્રમના ઉલ્લાસ (વૃદ્ધિ)ના કમથી ઉત્તરોત્તર શુદ્ધિ પ્રાપ્ત થવાને લીધે ઘણું ભવ્ય છે પરમ પદ–અતિ ઉત્કૃષ્ટ આનંદમય મોક્ષપદને પામ્યા છે, તથા મહાવિદેહાદિકને વિષે મોક્ષ પામે છે અને પામશે. ૫૧. હવે બે લેકવડે પ્રકરણને ઉપસંહાર કરે છે.
अध्यात्माभ्यासकालेऽपि क्रिया काप्येवमस्ति हि । शुभौघसंज्ञानुगतं ज्ञानमप्यस्ति किंचन ॥ ५२ ॥ ..
મૂલાર્ચ–અધ્યાત્મના સમીપ કાળને વિષે પણ કાંઈક ક્રિયા રહેલી છે, તથા શુભ એવી ઓઘ (સામાન્ય) સંસાને અનુસરતું કાંઈક જ્ઞાન પણ રહેલું હોય છે. પર,
ટીકાથે–અધ્યાત્મ પ્રાપ્તિના સમીપ કાળને વિષે પણ-એક પુદ્ગલ પરાવર્ત સંસાર અવશેષ રહે તે કાળે પણ એટલે કે જ્યારે શિવને એક પુદ્ગલ પરાવર્ત પરિમાણુ સંસાર અવશેષ રહે ત્યારે જ ચેતના આત્માની સન્મુખ થાય છે. કેમકે અનેક પુદ્ગલ પરાવર્ત સંસાર અવશેષ હોય તે જીવ ચિરકાળ સુધી દુર્ગતિમાં જ રહે છે, તેથી તે સમયે ચેતના આત્માભિમુખ થતી નથી, માટે એક પુલ પરાવર્ત સંસાર અવશેષ હોય તે સમયે પ્રિય ભાવે કરીને સુદેવ અને સુગુરૂને નમસ્કારાદિક કરવારૂપ કાંઈક કિયા હોય છે. તથા શુભ (સુંદર) એવી એઘ સંજ્ઞાને-સામાન્ય રીતે ધર્મના અભિલાષની પરિણતિને યોગ્ય એવું એટલે એઘ સંજ્ઞામાં વ્યાપ્ત થયેલું એવું કાંઈક અંશમાત્ર જ્ઞાન પણ હોય છે. પર.
૫
.
.
- • •
Aho ! Shrutgyanam
Page #48
--------------------------------------------------------------------------
________________
(૩૦) अतो ज्ञानक्रियारूपमध्यात्म व्यवतिष्ठते। एतत्प्रवर्धमानं स्यान्निभाचारशालिनाम् ॥ ५३॥ .
| રામસ્વાપિ મ ર તે મૂલાઈ–તેથી કરીને જ્ઞાન અને ક્રિયા એ બન્નરૂપ અધ્યાત્મ રહેલું છે (કહેવાય છે). તે અધ્યાત્મ નિષ્કપટ આચારવડે શોભતા એવા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે. પ૩.
ટકાથે–એથી કરીને-પૂર્વે કહેલા કારણથી જ્ઞાન અને ક્રિયા એ બન્ને રૂપ-જ્ઞાનક્રિયાત્મક અધ્યાત્મ રહેલું છે. એટલે કે હે શિષ્ય! પૂર્વે તે જે અધ્યાત્મનું સ્વરૂપ પૂછયું તે અધ્યાત્મ બીજા વિષયને ત્યાર કરીને જ્ઞાન અને ક્ષિાને વિષે રહેલું છે. અને તે અધ્યાત્મ નિષ્કપટ આચારવડે ધર્મના વ્યવહારવડે શેભતા એવા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે. પ૩.
_ રૂધ્યારમાધિ ૨ દંભ (૫ટ) રહિત એવા મનુષ્યને અધ્યાત્મની વૃદ્ધિ થાય છે એમ પૂર્વે કહ્યું, તેથી આ અધિકારની સમાપ્તિ પર્યંત દંભથી થતા અનર્થોને બતાવવાપૂર્વક અધ્યાત્મની ઈચ્છાવાળાએ દંભને ત્યાગ કરે, તે કહે છે–
दंभो मुक्तिलतावह्निर्दभो राहुः क्रियाविधौ । दौर्भाग्यकारणं दंभो दंभोऽध्यात्मसुखार्गला ॥५४॥ .
મૂલાર્થ–દંભ એ મુક્તિરૂપ લતાને દહન કરવામાં અગ્નિસમાન છે, દંભ એ ક્રિયારૂપી ચંદ્રને વિષે રાહુસમાન છે, દંભ એ દુર્ભાગ્યનું કારણ છે, અને દંભ એ અધ્યાત્મસુખની અર્ગલા સમાન છે. ૫૪.
ટીકાર્યું–હે સાધુ! તું આ પ્રમાણે અનર્થ કરનાર દંભને ત્યાગ કર કે જે દંભ-માયાવીપણું એ સકલ કર્મના ક્ષયરૂપ મુક્તિલતાસર્વસુખરૂપ ફળને આપનાર કલ્પલતાને દહન કરવામાં અગ્નિરૂપ છે, તથા ધર્મ-કર્મરૂપી ચંદ્રનેવિષે મલિનતાનું કારણ હેવાથી રાહુરૂપ છે, તથા દુર્ભાગ્યનું કારણુ-સાધનરૂપ છે. એટલે કે દંભી માણસ સર્વને દુર્ભાગ્યની જેમ અનિષ્ટ લાગે છે, તથા દંભ એ અધ્યાત્મના સુખને નિરોધ કરવામાં અર્ગલારૂપ છે. અહીં લેકમાં વારંવાર દંભ શબ્દનું ગ્રહણ કર્યું છે, તે દંભની અતિ દુષ્ટતા જણાવવા માટે ગ્રહણ કર્યું છે. તે વિષે કહ્યું છે કે-“ભાયાવી પુરૂષ જે કે કોઈ પણ અપરાધ
Aho ! Shrutgyanam
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૩૧ ) કરતું નથી તેપણ પિતાના જ દોષથી હણાયે છતે સર્ષની જેમ અવિશ્વાસ્ય (વિશ્વાસને અયોગ્ય) થાય છે.” ૫૪.
दंभो ज्ञानाद्रिदंभोलिर्दभः कामानले हविः। व्यसनानां सुहृदंभो दंभश्चौरो व्रतश्रियः ॥ ५५॥
મૂલાઈ–દંભ એ જ્ઞાનરૂપી પર્વતને વજરૂપ છે, દંભ એ કામદેવરૂપી અગ્નિને વિષે હવિ (ઘી)રૂપ છે, દંભ એ દુઃખને મિત્ર છે, અને દંભ એ વ્રતરૂપી લક્ષ્મીને ચોર છે. પપ.
ટીકાર્થ–દંભ–માયાવીપણું એ જ્ઞાનરૂપી પર્વતનો વિનાશ કરવામાં વરૂપ છે. જ્ઞાનવાળો માણસ અતિ દૂર રહેલી વસ્તુને પણ જોઈ શકે છે તેથી જ્ઞાનને પર્વતની ઉપમા યોગ્ય છે, અને દંભ જ્ઞાનના ઉદયને નિવારક હોવાથી તેને વજની ઉપમા આપી છે. તથા દંભ એ કામદેવરૂપી અગ્નિને વધારવામાં વૃતસમાન છે. કામદેવ મહા સંતાપકારક હેવાથી અગ્નિરૂપ છે, અને તેને વૃદ્ધિ પમાડનાર હોવાથી દંભને ધૃતરૂપ કહ્યો છે. તથા દંભ એ સર્વ કષ્ટોને આશ્રય આપનાર હોવાથી તેમના મિત્ર સમાન છે. દંભ સર્વ કષ્ટની ઉત્પત્તિનું કારણ હોવાથી તેના મિત્રરૂપ છે. તથા દંભ મહાવ્રતાદિરૂ૫ લક્ષ્મીને ચેર છે. વ્રતની શોભાને હરણ કરવામાં સમર્થ હોવાથી દંભને ચેરની ઉપમા આપી છે. આ લેકમાં પણ વારંવાર દંભનું ગ્રહણ કર્યું છે તેનું કારણ પૂર્વની જેમ સમજવું. ૫૫.
दंभेन व्रतमास्थाय यो वाञ्छति परं पदम् । लोहनावं समारुह्य सोऽब्धेः पारं यियासति ॥५६॥
ભલાર્થ જે માણસ દંભવડે દીક્ષા ગ્રહણ કરીને પરમ પદ(મોક્ષ)ની વાંછા કરે છે, તે લોઢાના વહાણુમાં બેસીને સમુદ્રને પાર પામવા ઈચ્છે છે. પ૬. * ટીકાર્થ-દંભવડે એટલે પોતાના કેઈપણ પ્રકારના દેશનું આચ્છાદન કરવાના સ્વભાવવાળા દંભવડે ઉદર પોષણાદિકને માટે દીક્ષાને સ્વીકાર કરીને જે કંઈ માણસ મેક્ષપદની વાંછા–મેક્ષપદ પામવાની ઈચ્છા કરે છે, તે મૂર્ખ લોઢાના વહાણમાં બેસીને સમુદ્રના સામે કાંઠે જવાની ઈચ્છા કરે છે. અર્થાત જેમ લોઢાના નાવમાં આરૂઢ થયેલાને સમુદ્રના તીરની પ્રાપ્તિને અસંભવ છે, તેમ દંભવડે વ્રત ગ્રહણ કરવાથી પણ ભવસાગરના પારની પ્રાપ્તિને અસંભવ છે. ૫૬.
'
'
,
Aho ! Shrutgyanam
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૩૨ )
किं व्रतेन तपोभिर्वा दंभश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ॥ ५७ ॥ મૂલાથે—જો દંભના ત્યાગ કર્યો ન હોય તે વ્રતવડે અથવા તપસ્યાવર્ડ કરીને પણ શું ફળ? કાંઈ પણ નહીં. જે દૃષ્ટિની અંધતારા નાશ થયા ન હોય તે આદર્શ (કાચ ) વડે અથવા દીવાવડે કરીને પણ શું ફળ? કાંઈ જ નહીં. પછ
ટીકાથે—તે કદાચ દંભનું નિરાકરણ કર્યું નથી એટલે હૃદયપ ઘરમાંથી દંભને કાઢી મૂકયા નથી, તેા પછી વ્રતવડે-દીક્ષાદિકનું પાલન કરવાવડ પણ શું-કયા ગુણ પ્રાપ્ત થાય ? કોઈ પણ ગુણ પ્રાપ્ત ન થાય. અથવા તા ચતુર્થ, ષષ્ઠ અને અષ્ટમાદિક તપસ્યાએ કરીને પણ શું પ્રાપ્ત થાય? કાંઈ જ પ્રાપ્ત ન થાય. અહીં દૃષ્ટાંત કહે છે—જો નેત્રની અંધતા-અદર્શનપણું નષ્ટ થયું ન હોય, તે આદર્શવડે--દર્પણવડે અથવા દીવાડે શું ફળ? કાંઈ જ નહીં. ૫૭.
केशलोच धराशय्याभिक्षाब्रह्मव्रतादिकम् । दंभेन दूष्यते सर्व त्रासेनेव महामणिः ॥ ५८ ॥ મૂલાથે—કેશના લોચ, પૃથ્વીપર શયન, ભિક્ષા (ગોચરી ) તથા બ્રહ્મચર્યાદિક ત્રતા તે સર્વે ત્રાસે કરીને. મહામણિની જેમ ખંભે કરીને દૂષણુ પામે છે. ૫૮.
ટીકાથે—કેશને લાચ, પૃથ્વીપર શયન, ભિક્ષા-કરવું કરાવવું ઇત્યાદિક નવ પ્રકારે શુદ્ધ આહારનું ગ્રહણુ, તથા બ્રહ્મચર્યાદિક, આદિ શબ્દથી અપરિગ્રહ અને પરિસહ તથા ઉપસર્ગાદિકનું સહન કરવું, એ સર્વે મેાક્ષસાધક ધર્મો દંભવડે-માયાવીપણાવડે દૂષણુ પામે છે-નિષ્ફળ થાય છે. અહીં દૃષ્ટાંત આપે છે-રનની જાતિમાં કાકપદ વિગેરે રતના દાષા ગણાવ્યા છે. તેમાંના ત્રાસ નામના દોષે કરીને અમૂલ્ય રત્નની જેમ અર્થાત્ જેમ ત્રાસે કરીને મહામણિ મૂલ્ય વિનાના થઈ જાય છે, કાંઈ પણ મૂલ્ય પામતા નથી, એમવાળા ગણાય છે, તેમ દંભે કરીને ક્રિયા પણ કાંઈ ફળ પામતી નથી. પટ.
सुत्यजं रसलापव्यं सुत्यजं देहभूषणम् ।
सुत्यजाः कामभोगाश्च दुस्त्यजं दंभसेवनम् ॥ ५९ ॥ મુલાર્થ—રસની લંપટતા મ્રુત્યજ (સુખે તજી શકાય તેવી ) છે, દેહ ( શરીર )નાં આભૂષણા સુત્યજ છે, અને કામભોગે પણ સુત્યજ છે; પરંતુ દંભનું સેવન દુસ્યજ (દુઃખે કરીને તજી શકાય તેવું) છે. ૫૯.
Aho! Shrutgyanam
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૩૩ )
ટીકાર્થ—હૈ સાધુ ! રસની લંપટતા-સ્વાદિષ્ટ ધૃત ક્ષીરાદિક રસે ઉપરની આસક્તિ સુત્યજ-સુખે કરીને (અનાયાસે કરીને ) તજી શકાય તેવી છે, તથા દેહના આાન શૃંગારાદિક અલંકારા મ્રુત્યજ છે, તથા કામભોગો–મનેાહર શબ્દાદિક વિષયાના વિલાસા પણુ સુત્યજ છે, પરંતુ દંભસેવન-કોઈપણ પ્રકારના સ્વાર્થને લઇને પેાતાના દોષનું આચ્છાદન કરવારૂપ દંભનું સેવન દુસ્યજ છે-મહાક૨ે તજી શકાય તેવું છે. ૫. તુચ્છ મનુષ્યો પોતાના મનમાં જે ધારીને દંભ કરેછે, તે કહે છે.— स्वदोषनिहवो लोकः पूजा स्याद्गौरवं तथा । इयतैव कदर्थ्यन्ते दंभेन बत बालिशाः ॥ ६० ॥
મૂલાથે—પોતાના દોષના નિહ્નવ કરનારા માણસ “ ( લેકેટમાં ) આમ કરવાથી મારી પૂજા અને ગૌરવતા થશે ” એમ ધારીને દંભ કરે છે. પરંતુ તે મૂખા તેવા દંભવડેજ દર્શના પામે છે તે ખેદકારક છે. ૬૦.
ટીકાર્થ—અનાચારાદિક પોતાના દાષાને આત્મપ્રશંસાદિ સ્વાથૅના રક્ષણ માટે અપલાપ કરનારા મનુષ્ય પેાતાના મનમાં એમ ધારે છે કે-દંભવડે તેને ઢાંકવાથી મારી ગુણી તરીકે ખ્યાતિ થશે, અને ભક્તજના પાત્ર અને આહારાદિકે કરીને મારો સત્કાર કરશે. કેમકે લાકે ગુણવાનની પૂજા ( સત્કાર) કરે છે. તેથી મારૂં પણ લોકોમાં ગૌરવ થશે અથવા મહાપુરૂષાની પંક્તિમાં મારી પ્રતિષ્ઠા થશે.” આટલા જ લાભથી સંતુષ્ટ થયેલા તે મૂર્ખ શિરામણીઓ તે દંભવડે જ કદર્શના પામે છે અર્થાત્ પેાતાના આત્માને ઉલટી વિડંબના પમાડે છે. એમ કરવાથી કાંઈ તેઓ મહાપુરૂષાની પંક્તિમાં ગણાતા નથી એ મહાખેદ જનક છે. ૬૦.
દાંભિક જનાને અવ્રતની જ વૃદ્ધિ થાય છે તે કહે છે.~~ असतीनां यथा शीलमशीलस्यैव वृद्धये ।
भेनाव्रत वृद्ध्यर्थं व्रतं वेषभृतां तथा ॥ ६१ ॥
ભૂલાર્થ—જેમ અસતી ( કુલટા) સ્ત્રીઓનું શીલ અશીલ ( દુષ્ટાચાર )ની જ વૃદ્ધિને માટે થાય છે, તેમ માત્ર વૈષધારી સાધુનું વ્રત (દીક્ષા ) પણ દંભવડે કરીને અત્રતની વૃદ્ધિ માટે જ થાય છે. ૬૧.
ટીકાથે—જેમ અસતી સ્ત્રીઓનું શીલ-લોકલજ્જાથી અથવા પરિજનાદિકના ઉપરોધથી મૈથુનરહિતપણું અશીલની જ−તીવ્ર મૈથુનેચ્છાની જ વૃદ્ધિને માટે થાય છે, તે જ પ્રકારે દંભવડે દોષાના આ
૫
Aho ! Shrutgyanam
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
ચ્છાદન સ્વભાવવડે સાધુલિંગને ધારણ કરનાર મનુષ્યાનું વ્રત–દીક્ષાપાલન પણ અત્રતની વૃદ્ધિને માટે-અવિરતિભાવને વધારનાર જ થાય છે. ૬૧.
તેની દંભ ઉપરની શ્રદ્ધા અને તેનું પરિણામ બતાવે છે.— जानाना अपि दंभस्य स्फुरितं बालिशा जनाः । तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ॥ ६२ ॥ મૂલાથે-અહા મૂર્ખજના દંભના વચેષ્ટિતને જાણતાં છતાં પણુ તે દંભ ઉપર જ શ્રષ્ના રાખીને પગલે પગલે સ્ખલના પામે છે. ૬૨. ટીકાથે—અટ્ઠા ! મૂર્ખજના દંભના-માયાવીપણાના વિચેષ્ટિતને-તેણે વારંવાર આપેલી વિડંખનાને પાતાની બુદ્ધિથી જાણતાં છતાં પણુ તેવી જ ખળવૃત્તિમાં વિશ્વાસ ધારણ કરીને એટલે ‘દંભમાં જ સુખ છે’ એમ ધારીને શ્રદ્ધા રાખતાં છતાં ( દંભ કરવાથી) પગલે પગલે-સ્થાને સ્થાને સ્ખલના પામે છે—એટલે આ દાંભિક માણસ ધર્મભ્રષ્ટ છે એમ કહીને લોકો તેને અપમાનાદિકવડે તિરસ્કાર કરે છે. ૬૨.
હવે માહના આશ્ચર્યકારક મહિમા કહે છે.—
अहो मोहस्य माहात्म्यं दीक्षां भागवतीमपि । दंभेन यद्विपन्ति कज्जलेनेव रूपकम् ॥ ६३ ॥ મલાથે—અહો ! મેાહનું કેવું માહાત્મ્ય છે ? કે જેથી કાજળ( મેશ ) વડે ચિત્રની જેમ ગંભવડે ભગવંત સંબંધી પ્રાપ્ત થયેલી દીક્ષાને પણ નષ્ટ કરે છે. ૬૩,
ટીકાથ—અહો ! મેાહનીય કર્મને કેવા પ્રભાવ છે? કે જેથી મૂર્ખ લોકો ભગવંત સંબંધી—શ્રીજિનેશ્વરે ઉપદેશેલી પ્રત્રજ્યાને પણ તેને અંગીકાર કર્યા પછી દંભવડે-માયાવીપણાવડે લાપ કરે છે—નષ્ટ કરે છે. કાજળેકરીને–મેશના કૂચાએ ( પીંછીએ) કરીને ચિત્રને જેમ નષ્ટ કરે તેમ. ૬૩.
अब्जे हिमं तनौ रोगो वने वह्निर्दिने निशा ।
ग्रन्थे मौर्य कलिः सौख्ये धर्मे दंभ उपप्लवाः ॥ ६४ ॥ શરીરને વિષે રોગ, વનને વિષે વિષે મૂર્ખતા, સુખને વિષે કલહ ઉપદ્રવરૂપ છે. ૬૪.
..
ભૂલાથે—કમળને વિષે હિમ, અગ્નિ, દિવસને વિષે રાત્રી, ગ્રંથને અને ધર્મને વિષે સ્તંભ એટલાં વાનાં
Aho! Shrutgyanam
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૫ ) કાર્ય–જેમ કમળને વિષે હિમબરફ ઉપદ્રવરૂપ છે, એ પ્રમાણે સર્વત્ર ઉપદ્રવ શબ્દનો સંબંધ જાણુ. જેમ શરીરને વિષે વ્યાધિ, જેમ વનને વિષે-વૃક્ષસમૂહને વિષે અગ્નિ, જેમ દિવસને વિષે રાત્રી, જેમ શાસ્ત્રને વિષે મૂર્ખતા એટલે શાસ્ત્ર ભણ્યા છતાં જડતા તથા જેમ સુખને વિષે કલહ (કંકાસ) ઉપદ્રવકારક છે; તેમ ધર્મને વિષે એટલે ધર્મના ફળની પ્રાપ્તિને વિષે દંભ-માયાવીપણું ઉપદ્રવકારક છે–વિનાશના કારણરૂપ છે. ૬૪.
આરંભની પ્રવૃત્તિ કરતાં પણ દંભ ત્યાજ્ય છે, તે કહે છેअत एव न यो धर्तु मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राद्धता तस्य न तु दंभेन जीवनम् ॥ ६५ ॥ મૂલાર્થ–એજ કારણ માટે જે સાધુ મૂળ તથા ઉત્તર ગુણેને ધારણ કરવા સમર્થ ન હોય, તેને સત્ શ્રાવકપણું જ યુક્ત છે, પણ દંભવડે જીવવું યુક્ત નથી. ૬૫.
ટીકાર્ચ–એજ કારણ માટે-દંભવડે ધર્મ ફળીભૂત થતું નથી એ શાસ્ત્રને સિદ્ધાન્ત છે (પરમાર્થ છે) માટે જે મુનિ ધર્મવૃક્ષના મૂળભૂત-સ્કંધભૂત પાંચ મહાવ્રતરૂપ મૂળ ગુણનું તથા ધર્મવૃક્ષની શાખારૂપ મૂળગુણની વૃદ્ધિ કરનારા પિંડવિશુદ્ધાદિક ઉત્તર ગુણોનું પાલન કરવામાં સમર્થ ન હોય, તેને દોષરહિત શ્રાવકપણું-દેશવિરતિપણું અંગીકાર કરવું યુક્ત છે. પરંતુ દંભવડે-કપટ વૃત્તિએ એટલે પિતાનાં દેષના આચ્છાદન વડે જીવવું–મુનિપણના વેશમાં રહીને આજીવિકા કરવી ગ્ય નથી. અર્થાત ભ્રષ્ટપણે ચારિત્ર પાળવા કરતાં શ્રાવક ધર્મ પાળ એ શ્રેષ્ઠ છે. ૬૫.
અહીં કેઈને શંકા થાય કે–એમ કરવાથી વ્રતના પાલનમાં અશકત એવા સર્વેને દીક્ષાનો ત્યાગ પ્રાપ્ત થશે? તે ઉપર સમાધાન કરે છે કે એમ નહીં થાય, તેજ બતાવે છે–
परिहर्तुं न यो लिंगमप्यलं दृढरागवान् । संविज्ञपाक्षिकः स स्यान्निर्दभः साधुसेवकः ॥ ६६ ॥
મૂલાઈ–જિનશાસનને વિષે અત્યંત રાગવાળ જે મુનિ લિંગ(વેષ)નો ત્યાગ કરી ન શકે તે તેણે દંભરહિત, સાધુને સેવક થઈ સંવિણ પાક્ષિક થવું. ૬૬.
ટીકાર્ય–જે મુનિજન દઢરાગી–જિનેશ્વર અને જિનશાસનને વિષે બહુ ભક્તિમાન છત પચ્ચખાણ કરેલા હેવાથી શાસનની હીલ
Aho! Shrutgyanam
Page #54
--------------------------------------------------------------------------
________________
નાના ભયથી મુનિના વેષને ત્યાગ કરવા સમર્થ ન હોય, તે તે મુનિએ દંભરહિત, તથા વિશેષ સંયમવાળા સાધુઓના સેવક થઈને સંવિના મેક્ષમાર્ગમાં ઉઘત વિહારવાળાના પક્ષી થવું એટલે તેના ગુણને ધર્મના પ્રરૂપક થવું. અર્થાત જે મુનિ લજજાને લીધે અથવા શાસનની હીલનાના ભયને લીધે મુનિવેષને ત્યાગ કરવા અસમર્થ હોય, તેણે સુસાધુઓ પાસે પિતાનું વૃત્તાંત દંભરહિત નિવેદન કરીને સાધુસેવામાં તત્પર થઈ સંવિસપાક્ષિક થવું. આમ કરવાથી સર્વને વેષને ત્યાગ પ્રાપ્ત થશે નહીં. ૬૬.
પૂર્વે કહેલા સંવિાપાક્ષિકને જે ગુણલાભ થાય છે તે કહે છે– निर्दभस्यावसन्नस्याप्यस्य शुद्धार्थभाषिणः। . નિરાં થતા ર ક્ષત્તિ ગુજરાત ૨૭ છે .
મૂલાર્થ–મંદક્રિયાવાન છતાં પણ નિદંભ, શુદ્ધ અર્થને કહેનાર તથા ગુણેના રાગી એવા મુનિની થોડી પણ યતના નિર્જરાને આપે છે. ૬૭. 1 ટીકાર્ય–નિર્દભ-માયા પ્રપંચરહિત જે કદાચ અવસન્ન-ક્રિયાને વિષે મંદ ઉદ્યમાન હેય તે પણ તે પૂર્વે કહેલા ગુણરાગી સંવિપાક્ષિકને યથાર્થ મુનિના ગુણોનું વર્ણન કરવાથી થોડી પણ યતનાપણું વ્રતપાલનનો પ્રયત નિર્જરાને એટલે કર્મહાનીને આપે છે-કરે છે. અર્થાત તે દંભરહિત હેવાથી ડીપણ કર્મની નિર્જરાને પામે છે. ૬૭. તેથી વ્યતિરેકમાં (ઉલટું કરવામાં) દેવ કહે છેव्रतभारासहत्वं ये विदन्तोऽप्यात्मनः स्फुटम् । दंभाधतित्वमाख्यान्ति तेषां नामापि पाप्मने ॥ ६ ॥
મૂલાર્થ–જેઓ પ્રગટપણે જ પોતાનું વ્રત પાલનમાં અસામર્શ જાણતાં છતાં પણ દંભથી પિતાનું મુનિપણું કહે છે, તેમનું નામ લેવું તે પણ પાપને માટે છે. ૬૮.
ટીકાથે—પાંચ મહાવ્રતનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુસારે અતિચારરહિત પાલન કરવામાં પોતાના અસમર્થપણને જે કંઈ શઠ પુરૂષ પ્રગટપણે જાણતાં છતાં પણ દંભથી-માયાને આશ્રય કરીને પિતાનું મનિપણું કહે છે એટલે “અમે સાધુઓ જ છીએ એમ કહે છે, તે ભ્રષ્ટ ચારિત્રીઓનું-દંભીઓનું નામ પણ તેમના નામને ઉરચાર પણુ પાપને માટે થાય છે. તે પછી તેમને વંદના, સ્તુતિ કે સેવા કરવાથી પાપ થાય તેમાં શું કહેવું? ૬૮.
Aho! Shrutgyanam
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૩૭ ) कुर्वते ये न यतनां सम्यकालोचितामपि ।
तैरहो यतिनाम्नैव दांभिकैर्वच्यते जगत् ॥ ६९ ॥ ..
મૂલાર્થ—જેઓ કાળને એવી યાતનાને સારી રીતે કરતા નથી, તે દાંભિકે અહો ! યતિના નામે કરીને જ આ જગતને છેતરે છે-ઠગે છે. ૬૮.
ટીકાર્થ–જેઓ-સાધુવેષધારી દાંભિકે સારી અને પાંચમા આરાને અથવા વયને ઉચિત-યોગ્ય એવી યાતનાને-સંયમ ક્રિયાને એટલે વ્રતના રક્ષણ કરતા નથી. અહીં મોટું આશ્ચર્ય છે. આ રાજાવિનાનું રાજ્ય જુઓ કે જેથી તે દાંભિકો-કપટીએ માત્ર સાધના નામે કરીને જ આ જગતની–ભવ્ય જીવોની વંચના કરે છે. એટલે તેઓને છેતરીને અન્ન, વસ્ત્ર, અને દ્રવ્યાદિકનું હરણ કરી તેમને લુંટે છે. ૬૮.
धर्मीति ख्यातिलोभेन प्रच्छादितनिजाश्रवः ।।
तृणाय मन्यते विश्वं हीनोऽपि धृतकैतवः ॥ ७० ॥ .
મૂલાર્થિ–ધર્મવાન એવા પ્રકારની પ્રસિદ્ધિના લેભથી પિતાના દેને જેણે ઢાંકી દીધા છે એ, ગુણહીન દાંભિક સાધુ પણ હૃદયમાં ૫ટ ધારણ કરીને આખા વિશ્વને તૃણસમાન માને છે. ૭૦.
ટીકાર્થ–આ (પૂર્વોક્ત) સાધુ, ધર્મ-ત્યાગાદિક ધર્મવાન હું છું એવી ખ્યાતિ–પ્રસિદ્ધિના લોભથી-તેનું રક્ષણ કરવાની પ્રીતિથી પ્રયતવડે પિતાના આશ્રવ-દેષસમૂહને જેણે આચ્છાદિત કર્યા છેઢાંકી દીધા છે એ હીન–ગુણરહિત છતાં કપટ ધારણ કરીને એટલે સુખદાયક લાગવાથી હદયમાં કપટ રાખીને જગતના જનેને તૃણસમાન માને છે. ૭૦
आत्मोत्कर्षात्ततो दंभी परेषां चापवादतः । बध्नाति कठिनं कर्म बाधकं योगजन्मनः॥ ७१॥ મૂલાÁ– ત્યારપછી તે દાંભિક પિતાના ઉત્કર્ષથી અને બીજાના અપવાદથી ગેસ્પત્તિનું બાધક એવું કઠિન-ભારે કર્મ બાંધે છે. ૭૧.
ટીકાર્ય–ત્યારપછી એટલે જગતને તૃણુસમાન માન્યા પછી અથવા પિતાનું ધાર્મિત્વ પ્રસિદ્ધ થયા પછી અભિમાન પામેલે તે દંભી-કપટપ્રિય પિતાના ઉત્કર્ષથી-ગુણપણની પ્રસિદ્ધિથી અને બીજા સર્વે ગુણીજના પણ અપવાદથીનિંદાથી જ્ઞાનાદિક ગુણેની પ્રાપ્તિના સંબંધરૂપ ગના જન્મનું-ઉત્પત્તિનું અથવા આગળ કહેવામાં આવશે એવા
Aho ! Shrutgyanam
Page #56
--------------------------------------------------------------------------
________________
( ૩ )
ઈચ્છા ચોગાદિક ચોગની ઉત્પત્તિનું ખાધક-નિવારણ કરનાર એવું કઠિન એટલે મહાતપાવડે પણ દુર્ભેદ્ય નરકાદિક પ્રાપ્તિને યોગ્ય અશુભ કર્મ માધે છે-આત્મપ્રદેશની સાથે જોડી દે છે. ૭૧.
आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् । शुद्धिः स्यादृजुभूतस्येत्यागमे प्रतिपादितम् ॥ ७२ ॥ મૂલાથે—તેથીકરીને આત્માએ અનર્થના કારણરૂપ દંભના ત્યાગ કરવા, કેમકે સરલ માણસની જ શુદ્ધિ થાય છે, એમ આગમમાં કહ્યું છે. ૭ર.
ટીકાર્થ—તેથીકરીને એટલે દંભવાન માણસ ઘણું કઠિન દુષ્કર્મ બાંધે છે તે હેતુમાટે આત્મસ્વરૂપના અર્થી-પ્રયોજનવાળા એટલે આત્મસ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છનારાએ અનર્થ નિબંધન-માયાવીને પણ અનિષ્ટ એવા નરકાદિક દુઃખાના ઉપદ્રવરૂપ અનર્થોના કારણભૂત દંભના-માયાવૃત્તિના ત્યાગ કરવા. કેમકે યથાર્થ રીતે સરળ મનવાળાની જ શુદ્ધિ પાપકર્મના ક્ષય થાય છે એમ સિદ્ધાંતમાં કહેલું છે. ૭ર.
આગમ ( સિદ્ધાન્ત )માં જે કહ્યું છે, તે જ કહે છે.-जिनैर्नानुमतं किञ्चिन्निषिद्धं वा न सर्वथा । कार्ये भाव्यमभेनेत्येषाज्ञा पारमेश्वरी ॥ ७३ ॥ ભૂલાથે—જિનેશ્વરાએ સર્વથા ( એકાંતપણે કાંઈ કાઇની ) પણ અનુજ્ઞા કરી નથી, તેમ જ કાંઈ ( કાઇના ) પણ સર્વથા નિષેધ કર્યો નથી. પરંતુ કાર્યને વિષે દંભરહિત થવું' એવી જ પરમેશ્વરની આજ્ઞા છે. ૭૩.
ટીકાર્ય—તીર્થંકરોએ કાંઈપણ અહિંસાદિક કાર્યની સર્વ પ્રકારે એકાંતપણે ‘અમુક કાર્ય જ કરવું' એમ અનુજ્ઞા આપી નથી. અથવા કાંઇપણ આધાકર્માદિક કાર્યના એકાંતપણે નિષેધ પણ કર્યાં નથી. એટલે અમુક કાર્ય સર્વથા નજ કરવું' એમ કહ્યું નથી. ત્યારે જિનેશ્વરાએ શું કહ્યું છે? તે કહે છે. કાર્ય પ્રાપ્ત થયે છતે-નિષેધ કરેલું અથવા અનુમતિ આપેલું કાર્ય કરતી વખતે દંભરહિત-સરળ ચિત્તવાળા થવું-કપટ કરવું નહીં. એ પ્રમાણે પરમેશ્વરની-જિનેશ્વરની આજ્ઞા-આગમ વાણી છે.૭૩: હવે એ શ્લોકવડે પરમાર્થ કહેવાપૂર્વક અધિકારના ઉપસંહાર કરે છે. अध्यात्मरतचित्तानां दंभः स्वल्पोऽपि नोचितः । छिद्रलेशोऽपि पोतस्य सिन्धुं लंघयतामिव ॥ ७४ ॥ મૂલાથે—સમુદ્રનું ઉલ્લંઘન કરનારને વહાણના લેશમાત્ર પણ છિદ્રની
Aho! Shrutgyanam
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૯ )
જેમ અધ્યાત્મને વિષે જેમનું ચિત્ત આસક્ત છે, એવા પુરૂષને અપ પણ દંભ ઉચિત નથી. ૭૪.
ટીકાથે—જેમનું મન અધ્યાત્મને વિષે આસકત છે, તેને થાડા પણ દંભ ( કપટ ) કરવા ચોગ્ય નથી. તેમાં દષ્ટાંત કહે છે-સમુદ્રનું ઉલ્લંઘન કરીને જનારા લોકોને વહાણુનું અપ પણ છિદ્ર જેમ યાગ્ય નથી તેમ. એટલે કે જેમ સમુદ્રને ઉતરતા લોકોને જરા પણ છિદ્રવાળું વહાણુ ડુખાવવાનું કારણ થાય છે, તેમ અધ્યાત્મને વિષે કરેલા થોડો પણ દંભ આત્મસ્વરૂપની મલીનતા ઉત્પન્ન કરીને ભવસાગરમાં ડુમાવે છે. ૭૪.
दंभलेशोऽपि मल्यादेः स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ ७५ ॥ મૂલાથે—તંભના લેશ પણ મઠ્ઠીનાથ સ્વામી વિગેરેને સ્રીભવરૂપ અનર્થનું કારણુ થયા છે, માટે મહાત્મા પુરૂષે તેના ત્યાગ કરવા યત્ન કરવા. ૭૫.
ટીકાથે—દંભના-શવૃત્તિના અંશમાત્ર પણ મહીનાથ સ્વામીના પૂર્વભવને જીવ કે જે મહાબલ નામે રાજા હતા તેમને તથા આદિ શબ્દે કરીને પીઠ, મહાપીઠ વિંગેરેને પરાધીનપણે સ્રગેાત્ર બંધનરૂપ અનર્થનું-અનિશ્ચિંતનું કારણુ થયા હતા. તેથીકરીને-આ દેખાડેલા હાનીના કારણથી મહાત્માએ-શિષ્ટપુરૂષે એટલે ધર્મના ફળને ઇચ્છતા પુરૂષે તે દંભના ત્યાગને માટે ઉદ્યમ કરવા. કહ્યું છે કે પીડવડે સૂર્યનું સેવન કરવું, જઠરવડે અગ્નિનું સેવન કરવું, સર્વ ભાવવડે સ્વામીનું સેવન કરવું અને કપટરહિતપણે પરલેાકનું સેવન કરવું.” તથા— ગુરૂએ આપેલા શેષ અન્નનું ભાજન કરવું તેજ ભાજન જાણવું, જે પાપ ન કરે તેજ જ્ઞાન ( પંડિતાઈ ) જાણવું, જે પરાક્ષમાં પણ કાર્ય કરે તેજ મિત્ર જાણવા, અને જે દંભરહિત કરાય તે જ ધર્મ જાણવા” પૂ. ॥ કૃતિ તૈમત્યાનાષિજારઃ || ૬ ||
અધિકાર ૪ થા.
ભવસ્વરૂપની ચિંતા,
પૂર્વ અધિકારમાં અધ્યાત્મની જન્મભૂામ જેવી દંભત્યાગરૂપી શુદ્ધિ કહી. તે શુદ્ધિ થવાથી ભવસ્વરૂપના યથાર્થ ભાસ થાય છે, માટે આ ચોથા અધિકારમાં ભવસ્વરૂપનું ચિંતવન બતાવે છે.-~~
Aho! Shrutgyanam
Page #58
--------------------------------------------------------------------------
________________
( ૪૦ ) तदेवं निर्दभाचरणपटुना चेतसि भवस्वरूपं संचिन्त्यं क्षणमपि समाधाय सुधिया। . इयं चिन्ताध्यात्मप्रसरसरसीनीरलहरी .. सतां वैराग्यास्थाप्रियपवनपीना सुखकृते ॥ ७६ ॥
મૂલાઈ–તે માટે ઉપર કહ્યા પ્રમાણે નિદૈભપણું આચરણ કરવામાં નિપુણ એવા બુદ્ધિમાને એક ક્ષણવાર પણ મનને સ્થિર રાખીને ચિત્તમાં સંસારના સ્વરૂપનું ચિંતવન કરવું. આ ભવસ્વરૂપની ચિંતા (ચિંતવન) અધ્યાત્મના વિસ્તારરૂપ સરોવરના જળકલ્લોલ જેવી છે. તે વૈરાગ્યની આસ્થારૂપ સુંદર વાયુથી પુષ્ટ થઈને પુરૂષને સુખદાયી થાય છે. ૭૬
ટીકાર્ય–તેમાટે–દંભન દેષ જાણવાથી દંભરહિત ધર્મનું આચરણ કરવામાં નિપુણ-કુશળ એવા બુદ્ધિમાને એટલે સારી રીતે આત્માનું હિત વિચારનારા પુરૂષે એક ક્ષણવાર પણ એટલે ચિરકાળસુધી ચિંતન કરવામાં જે અશક્ત હય, તેણે અલ્પકાળ પણ ભવનું
સ્વરૂપ–ચાર ગતિરૂપ સંસારનું-જન્મ, જરા, વિપત્તિ વિગેરેનું સ્વરૂપ મનને વિષે સમાધિપૂર્વક-સારી રીતે મનને સ્થિર કરીને એટલે વિચારવડે ગ્રહણ કરીને ચિંતવન કરવું-સૂક્ષ્મદષ્ટિથી વિચારવું. આ ભવસ્વરૂપની ચિંતા (વિચાર) અધ્યાત્મના વિસ્તાર-ઉદ્દભવરૂપી નાના તળાવના જળતરંગરૂપ છે. તે ચિંતા વૈરાગ્યની-સંસાર ઉપરની ઉદાસીનતાની આસ્થા-ચિરસ્થાયી સ્થિરતારૂપ મનહર વાયુવડે પુષ્ટ થઈને સપુરૂષના સુખને માટે–પરમ જ્ઞાનાનંદની ઉત્પત્તિને માટે થાય છે. એટલે પુરૂષોને પરમાનંદદાયી થાય છે. ૭૬.
આ સંસાર મહાભયંકર સમુદ્ર જેવો છે, એમ વિચારવું. તે કહે છેइतः कामौर्वाग्निज्वलति परितो दुःसह इतः पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः । इतः क्रोधावर्तो विकृतितटिनीसंगमकृतः समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ॥ ७७ ॥
મૂલાર્થ–આ એક તરફ દુઃસહ એવો કામરૂપી વડવાનલ ચોતરફ બળ્યા કરે છે, આ બીજી બાજુએ વિષયરૂપી પર્વતના શિખર પરથી તૂટી પડેલા પથ્થરો પડે છે, અને આ તરફ વિકારરૂપી નદીઓના સંગમથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપી આવર્તી (જળભ્રમણ ) દેખાય છે. તો આવા સંસારરૂપી સમુદ્રમાં કેને ભય ઉત્પન્ન ન થાય? ૭.
Aho ! Shrutgyanam
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૪૧ ) ટીકર્થ છે પ્રાણી ! તે કારણ માટે એટલે ભયનું કારણ હોવાને લીધે આ સંસારરૂપી સમુદ્રમાં કેને ભય ઉત્પન્ન ન થાય? સર્વ વિવેકી પ્રાણીને ભય ઉત્પન્ન થાય છે. કેમકે તે ભવસાગરમાં એક તરફ જોઈએ છીએ તો દસહ એવો કામદેવરૂપી વડવાનલ સર્વ દિશાઓમાં પ્રદીપ્ત દેખાય છે. જેમ સમુદ્રમાં રહેલે વડવાનલ જળનું શોષણ કરવાથી સંતાપને હેત છે તેમ સંસારમાં ઉત્કૃષ્ટ પ્રશમ સુખનું શોષણ કરનાર કામદેવ છે, વળી બીજી બાજુએ શબ્દાદિક પાંચ વિષયોરૂપી દર્તવ્ય પર્વતના શિખર પરથી તુટી પડેલા-જુદા પડેલા દઢ આસક્તિરૂપ મોટા પથ્થરે પડે છે–વ્યાઘાતકારી થાય છે. જેમ સમુદ્રમાં જતા મનુને પર્વતથી પડતા પથ્થર (ખડકે) અનેક ઉપદ્રવાના હેતુ થાય છે તેમ સંસારસાગરને સામે કાંઠે જનારા ભવ્ય પ્રાણીઓને વિષયે વ્યાઘાતકારી થાય છે. કેમકે વિષયી પુરૂષે ભવનું ઉલ્લંઘન કરી શકતા નથી. વળી બીજા પ્રદેશમાં જોઈએ તે વિકારરૂપ-આત્મસ્વભાવના ત્યાગરૂપ નદીના સંગમે-આલિંગને ઉત્પન્ન કરેલે ક્રોધરૂપી આવર્ત-જળભ્રમણ એટલે
ધન આવેશ દેખાય છે. જેમ સમુદ્રમાં નદીએ કરેલા આવર્તે પ્રયાણ ભંગ કરે છે–રોકે છે, તેમ ભવસાગરના પરતીરે જવામાં પણ ક્રોધાદિક વિઘકારક છે. સંસારમાં વસનારને ક્રોધની ઉત્પત્તિ અવશ્ય થાય છે, માટે તેનાવડે પણ આ ભવસાગર ભયંકર છે. ૭૭.
આ સંસાર અગ્નિરૂપ છે. તે કહે છે प्रिया ज्वाला यत्रोद्वमति रतिसंतापतरला कटाक्षान् धूमौघान् कुवलयदलश्यामलरुचीन् । अथांगान्यंगाराः कृतबहुविकाराश्च विषया दहन्त्यस्मिन् वह्नौ भववपुषि शर्म व सुलभम् ॥ ७८ ॥
મૂલાર્થ-જે સંસારરૂપ અગ્નિમાં રતિરૂપ સંતાપવડે ચપળ એવી પ્રિયારૂપી વાળા કમળના પત્ર જેવી શ્યામ કાંતિવાળા કટાક્ષરૂપી ધૂમસમૂહને ઉદ્વમન કરે છે–બહાર કાઢે છે; તથા ઘણા વિકારને કરનારા વિષરૂપી અંગારા અંગને બાળી નાખે છે, તેવા આ સંસારસ્વરૂપ અગ્નિમાં કયે સ્થાને સુખની સુલભતા છે? કયાંઈ પણ નથી. ૭૮. • ટીકાર્ચન્હે આત્મા! આ પ્રત્યક્ષ દેખાતા, સંસાર જ છે શરીર જેનું એવા અગ્નિને વિષે એટલે સંસારરૂપી અગ્નિને વિષે સુખ કયે ઠેકાણે સુલભ છે? કેઈપણ સ્થાને સુખ છે જ નહીં. કેમકે જે સંસાર
Aho! Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
રૂપી અગ્નિમાં રતિ-ભાગની અભિલાષારૂપ સંતાપવડે-ઉણુતાવડે તરલ-ચપળ અથવા વિસ્તીર્ણ એવી પ્રિયા-ચીરૂપી જ્વાળા-ઉન્નત અગ્નિશિખા રહેલી છે. સ્ત્રીઓ ઘણું વિકારને ઉત્પન્ન કરનાર હોવાથી જ્વાળા જેવી કહી છે. તે સ્ત્રીરૂપ વાળા કુવલયના-શ્યામ કમળના પણ જેવી શ્યામ કાંતિવાળા કટાક્ષરૂપી–સ્ત્રીઓનાં કુટિલ નેત્રના પ્રાંતભાગરૂપી ધૂમાડાના સમૂહને-મેટાને મૂકે છે. અથૉત્ તેવા ધૂમાડાવડે પ્રાણીને અંધ કરે છે. સ્ત્રીઓના સૌન્દર્યથી મેહ પામેલા મનુષ્ય અંધ જ બની જાય છે, તેથી તેના કટાક્ષને ધૂમની ઉપમા આપી છે. તથા જેમણે ઘણા વિકારે ઉત્પન્ન કર્યા છે, એવા ઈષ્ટ અને અનિષ્ટ શબ્દો દિક વિષયોરૂપી અંગારા શ્રોતાદિક ઇંદ્રિના સમૂહરૂપ અંગોને-અવયાને બાળે છે ભસ્મસાત કરે છે. માટે સંસાર પ્રત્યક્ષ અગ્નિરૂપ છે. ૭૮
સંસાર એ હિંસાનું સ્થાન (કસાઈખાનું જ છે, તે કહે છે गले दत्वा पाशं तनयवनितास्नेहघटितं निपीड्यन्ते यत्र प्रकृतिकृपणाः प्राणिपशवः । नितान्तं दुःखार्ता विषमविषयैर्घातकभटैर्भवः सूनास्थानं तदहह महासाध्वसकरम् ॥ ७९ ॥
મૂલાર્થ અહે! મહા ખેદની વાત છે કે આ સંસાર મહા ભયંકર, સૂના સ્થાન (હિંસાનું સ્થાન) છે. કેમકે તેમાં સ્ત્રીપુત્રાદિકના એહથી રચેલા પાશને ગળામાં બાંધીને અત્યંત દુઃખાર્ત અને સ્વભાવથી જ કૃપણુ (દીન) એવા પ્રાણુરૂપી પશુઓ શબ્દાદિક વિષમ વિષરૂપી ઘાત કરનારા સુભટવડે પીડા પામે છે. ૭૮.
ટીકાળું--હે જીવ! મહા અઘટિત-અયોગ્ય એટલે ખેદકારક એ છે કે આ સંસાર મહાભયંકર હિંસાનું સ્થાન છે. કેમકે જે 'સૂના સ્થાનને વિષે સ્ત્રી અને પુત્રપરના એહ–રાગરૂપી તંતુઓવડે રચેલા પાશને–મજબૂત દેરીને ગળામાં નાખીને-બાંધીને પ્રકૃતિથી જ કૃપણ એટલે અસાર પદાથે ઉપર પણ અત્યંત મેહ બાંધેલ હોવાથી તુચ્છ અથવા દીન એવા પ્રાણી (જીવ)રૂપી પશુઓ–બકરાં વિગેરે તુચ્છ જંતુઓ નાના પ્રકારની વ્યથાથી પીડા પામ્યા છતાં વિષમ-અતિ ભયંકર દુઃખરૂપ ફળને આપનારા પૂર્વોક્ત શબ્દાદિક વિષરૂપી ઘાત કરનારા સુભટવડે પીડાય છે અનેક જન્મમરણોથી કષ્ટ પામે છે. ૭૯,
૧ પશુઓનું કતલખાનું.
Aho ! Shrutgyanam
Page #61
--------------------------------------------------------------------------
________________
આ સંસાર રાક્ષસરૂપ છે એમ વિચારવું, તે કહે છે – अविद्यायां रात्रौ चरति वहते मूर्ध्नि विषमं
कषायव्यालौघं क्षिपति विषयास्थीनि च गले। . . महादोषान् दन्तान् प्रकटयति वक्रस्मरमुखो
न विश्वासार्होऽयं भवति भवनक्तंचर इति ॥ ८॥
મૂલાર્થ–આ સંસાર રાક્ષસરૂપ છે. કેમકે તે અવિદ્યા (અજ્ઞાન)રૂપી રાત્રીમાં ચાલે છે–ફરે છે, મસ્તક ઉપર ભયંકર કષારૂપી સર્પના સમૂહને વહન કરે છે (ધારણ કરે છે), ગળામાં વિષરૂપી અસ્થિસમૂહને નાંખે છે, તથા કામદેવરૂપી કુટિલ (વિકૃત) મુખવાળે તે ભવરાક્ષસ મહાદેષરૂપી દાંતને પ્રગટ કરે છે–દેખાડે છે. માટે આ સંસારરૂપી રાક્ષસ વિશ્વાસ રાખવા યોગ્ય નથી. ૮૦.
ટીકાÈ–હે પ્રાણુ ! આ સંસાર નક્તચર-રાત્રિચર એટલે રાત્રિને વિષે ભ્રમણ કરનાર રાક્ષસ જ છે. કેમકે તે રંકથી રાજા સુધી સર્વનું ભક્ષણું કરનાર છે, તેથી તે વિશ્વાસ રાખવા ગ્ય નથી. વળી તે ભવ રાક્ષસ અવિદ્યા-અજ્ઞાનદશારૂપી રાત્રીમાં સ્વેચ્છાએ ફરે છે. હુશેને અંધકાર જ ઈષ્ટનો સાધક હોય છે, માટે અજ્ઞાનરૂ૫ રાત્રિચરપણું કહ્યું છે. તથા તે રાક્ષસ મસ્તકપર વિષમ-ભયંકર એટલે જેને વિષવેગ ઉતરી ન શકે તેવા ક્રોધાદિક કષારૂપી સર્પોના સમૂહને ધારણ કરે છે. કષાયવાળાને જ સંસાર દુખપ્રદ થાય છે. તથા વિષરૂપી અસ્થિની માળાને ગળામાં ધારણ કરે છે. વિષયી પુરૂષોને જ સંસાર ગળે લાગે છે. તથા તે જીવહિંસા, મોટા આરંભે અને પરસ્ત્રી ગમનાદિક નરક ફળને આપનારા મહા દેરૂપી દાંતને પ્રગટ કરે છે, એટલે કે વિકરાળ રૂપ દેખાડવા માટે મુખ ઉઘાડીને દેખાડે છે. તથા તે વક્ર એટલે વિષમ સ્વભાવને લીધે વિકરાળ-ભયંકર કામદેવરૂપી મુખને ધારણ કરે છે. અભ ભક્ષણેદિક અનાચારનું આચરણ કરવામાં કામદેવ જ મુખ્ય હેતુ છે, માટે તેને મુખની ઉપમા આપી છે. આવા પ્રકારનો ભવરાક્ષસ વિશ્વાસને યોગ્ય નથી. ૮૦
આ સંસાર ભયંકર અટવી છે એમ ચિંતવન કરવું, તે કહે છેजना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता । विलुच्यन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना भवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ॥ ८१॥
Aho! Shrutgyanam
Page #62
--------------------------------------------------------------------------
________________
( ૪ ) મલાઈ–મહાકણે કરીને પામેલી ધર્મદ્રવ્યને લેશરૂપી ભિક્ષાને ગ્રહણ કરીને ભવાટવીમાં પ્રયાણ કરનારા ભવ્યજનોને સ્ત્રીઓના સ્તનરૂપી વિષમદુર્ગમાં રહેલ કામદેવરૂપી બળવાન ભિલ્લ લુંટી લે છે, માટે એવી ભવાટવીમાં સહાય વિના ગમન કરવું ઉચિત નથી. ૮.
ટીકાર્થ–હે વિવેકી! આ કહેવામાં આવશે એવી ભવાટવીને વિષે ઘણું દુઃખ અને ઉપદ્રવરૂપી શિકારી જાનવરને વ્યાઘાત હેવાથી શાસ્ત્રજ્ઞાન અને સુકૃતાદિક સાર્થના (સંઘના) સહાય વિના ગમન કરવુંપ્રયાણું કરવું ઉચિત નથી એટલે સુખકારક નથી. કેમકે તે ભવાટવીમાં જે ભવ્યજનો મહાકણે કરીને-તપ, દાન, શીલ અને પરીસહાદિકના કષ્ટ કરીને વ્રતપાલનાદિક ધર્મદ્રવ્યના લેશરૂપ કાંઈક ભિક્ષાને પામીને પ્રયાણ કરે છે, તેમને વામાક્ષીના-મનહર નેત્રવાળી સ્ત્રીઓના સ્તનરૂપી વિષમ-કેઈથી જીતી ન શકાય તેવા દુર્ગમાં-કિલ્લામાં નિવાસ કરનાર કામદેવરૂપી બળવાન ભિલ્લ–સ્લેબ લુંટી લે છે એટલે વિશેષ કરીને ધર્મરૂપ ધનરહિત કરી દે છે. અહીં ઉપનય પોતાની બુદ્ધિથી જાણી લે. આ સંસારમાં કામદેવથી ભય પામેલા મુમુક્ષુએ સમુદાયમાં જ વિહાર કરે, એકાકી વિચરવું નહીં. એમ આ કથી સૂચિત થાય છે. ૮૧.
આ સંસાર ફૂટઘટનામય હોવાથી મિથ્ય-અસત્ય છે એમ ચિંતવન કરવું, તે કહે છે
धनं मे गेहं मे मम सुतकलत्रादिकमतो विपर्यासादासादितविततदुःखा अपि मुहुः । जना यस्मिन्मिथ्यासुखमदभृतः कूटघटनामयोऽयं संसारस्तदिह न विवेकी प्रसजति ॥ ८२॥
મૂલાર્થ–જે સંસારને વિષે “આ ધન મારૂં છે, આ ઘર મારું છે, તથા આ પુત્ર, સ્ત્રી વિગેરે સર્વ મારું છે એવા વિપયોસપણથી વારંવાર ઘણું દુઃખ પામ્યા છતાં પણ અસત્ય સુખના મદને ધારણ કરનારા લેકે રહેલા છે, એ આ સંસાર અસત્ રચનામય છે, તેથી તેમાં વિવેકી પુરૂષ આસકિત પામતા નથી. ૮૨.
ટીકાર્થ આ પ્રત્યક્ષ દેખાતે સંસાર ફૂટની-અયથાર્થ એટલે વસ્તુસ્વભાવને આચછાદન કરનાર કત્રિમભાવની ઘટનામય-રચનારૂપ છે. તેથી કરીને વિવેકી તાતત્ત્વનો વિચાર કરનાર મનુષ્ય આ ભવ
Aho ! Shrutgyanam
Page #63
--------------------------------------------------------------------------
________________
વાસને વિષે આસક્ત થતા નથી. જે સંસારમાં મનુષ્ય આ ધન મારું છે, આ ઘર મારું છે, આ પુત્ર અને સ્ત્રી વિગેરે તથા અશ્વાદિક મારૂં છે.” આ પ્રમાણેના વિષયને લીધે–વિપરીત બુદ્ધિને લીધે વારંવાર તેમને ઘણું દુઃખ પ્રાપ્ત થયાં છે, તે પણ તેઓ મિથ્યા–અસત એટલે પિતાના વિકલ્પથી જ કલ્પના કરેલાં મૃગતૃષ્ણની જેવાં અને અવિદ્યમાન એવા સાતા સુખના અભિમાનને–સુખીપણાના અભિમાનને ધારણ કરતાં છતાં તેમાં નિવાસ કરે છે. અર્થાત્ સુખ નહીં છતાં પણ સુખની ભ્રાંતિવાળા થાય છે. ૮૨.
આ સંસાર કારાગ્રહ (કેદખાનું) છે એમ ચિંતવન કરવું, તે કહે છે –
प्रियानेहो यस्मिन्निगडसदृशो यामिकभटोपमः स्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव । मदामेध्यापूर्ण व्यसनबिलसंसर्गविषम
भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥ ८३ ॥ મૂલાર્થ—જે સંસારરૂપી કારાગૃહમાં પ્રિયાપરને સ્નેહ નિગડ-બેડી સમાન છે, પુત્રાદિક પરિવાર પહેરેગીર દ્ધાસમાન છે, અને દ્રવ્ય નવીન બંધન સદશ છે, તથા જે કારાગૃહ મદરૂપી અશુચિએ કરીને ભરેલું છે, અને વ્યસનરૂપી બિલેના સંસર્ગથી ભયંકર છે, એવા આ સંસારરૂપી કારાગૃહમાં વિદ્વાન પુરૂષને કઈ પણ સ્થાને રતિ-પ્રીતિ ઉત્પન્ન થતી જ નથી. ૮૩.
ટીકાર્થ–હે પ્રાણુ! હમણું કહેવાતા હેતુથી આ સંસાર, કારાગૃહ એટલે અપરાધીઓને નિરોધ કરવાનું ગૃહ (કેદખાનું) છે એમ તું જાણે તેવા કારાગૃહ રૂપ હોવાથી આ ભવને વિષે વિદ્વાનોને એટલે
ત્યાકૃત્યનું વિવેચન કરવામાં પંડીત એવા પુરૂષોને કઈ પણ સ્થાને રતિ-પ્રીતિ ઉત્પન્ન થતી નથી. જે ભવરૂપી કારાગૃહમાં સ્ત્રીઉપરનો જે પ્રેમ તે નિગડ-બેડી સદશ છે. તે બેડીમાં પડેલાથી નાશીને અન્યત્ર જઈ શકાતું નથી, માટે પ્રિયાના સ્નેહને નિગડની ઉપમા આપી છે. તથા પોતાને જે પુત્રાદિક પરિવાર વર્ગ તે પહેરેગીર સુભટ જેવો છે. અર્થાત પરિ. વારથી વીંટાએલો પુરૂષ નાશીને સંસારથી દૂર જઈ શકતા નથી, તેથી તેને પહેરેગીરની ઉપમા આપી છે. તથા ધન-દ્રવ્ય એ નવીન–અપૂર્વ રજુ આદિકના બંધનરૂપ છે, ધનની આશામાં બંધાયેલે પુરૂષ
Aho ! Shrutgyanam
Page #64
--------------------------------------------------------------------------
________________
અપરાધી થયેલા બંદી (કેદી)ની જેમ નવી નવી જાતિના પરાભવને પામે છે, માટે તેને નવીન બંધનની ઉપમા આપી છે. તથા તે કારાગૃહ ધન અને યૌવનાદિકથી ઉત્પન્ન થયેલા અભિમાનરૂપી અપવિત્ર પદાર્થ (વિષ્ટાદિક)થી ભરેલું છે, અર્થાત અભિમાની મનુષ્ય અપકીર્તિરૂપ દુધને પામે છે. તથા તે કારાગૃહ ધન પુત્રાદિકના વિયોગથી ઉત્પન્ન થયેલાં વ્યસને-કોરૂપી બલેના સર્પના નિવાસસ્થાનના સંસર્ગથી દારૂણભયંકર છે. ૮૩.
આ સંસાર સ્મશાનરૂપ છે એમ વિચારવું, તે કહે છે –
महाक्रोधो गृध्रोऽनुपरतिशृगालीव चपला . स्मरोलूको यत्र प्रकटकटुशब्दः प्रचरति ।
प्रदीप्तः शोकाग्निस्ततमपयशोभस्म परितः स्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ॥ ८४ ॥
મૂલાઈ–જેને વિષે મહાધરૂપી પ્રપક્ષી રહેલા છે, ચપળ એવી એવિરતિરૂપ શીયાળણ રહેલી છે, કામદેવરૂપી ઘુવડ પ્રગટ રીતે કટુ શબ્દ કરતે સ્વેચ્છાએ ફર્યા કરે છે, શકરૂપી અગ્નિ પ્રદિપ્ત રહેલો છે, તથા જેમાં ચોતરફ વિસ્તાર પામેલા અપયશરૂપી ભસ્મના ઢગલા જોવામાં આવે છે. એ પ્રમાણે હોવાથી આ સંસાર સ્મશાન સદશજ છે, તેથી તેમાં રમણીયતા શી છે? કાંઈ જ નથી. ૮૪.
ટીકાર્ય–આગળ કહેવામાં આવતાં કારણોથી આ પ્રત્યક્ષ દેખાતે સંસાર સ્મશાન સદશ છે એમ જાણવું. આ સંસારરૂપી સ્મશાનમાં મનને સુંદરતા–પ્રસન્નતા ઉત્પન્ન કરનારી શી વસ્તુ છે? કાંઈજ નથી. કેમકે ભવરૂપી સ્મશાનમાં મહા અનંતાનુબંધી ક્રોધ કે જે ઉત્પન્ન થયા પછી અકાર્ય કર્યા વિના નિવૃત્તિ જ પામતો નથી તેવા મહાકોધરૂપી ગુધ-માંસાહારી પક્ષી રહેલા છે. પિતાના અને બીજાના રૂધિર તથા માંસને ખાનાર હોવાથી તેને આ પ્રમાણે ઉપમા આપી છે. તથા માંસાદિ ભક્ષણ કરવામાં ચપળ એવી અવિરતિરૂપી શીયાળણી ભ્રમણ કરે છે. અવિરતિમાનું સર્વભક્ષી હોવાથી તિર્યંચના સ્વભાવવાળે છે, તેથી તેને તેની ઉપમા આપી છે. તથા કામદેવરૂપી ઘુવડ પ્રગટ રીતે કટક-વિવેકીજનને દુઃખદાયી શબ્દ કરતે સ્વેચ્છાએ પરિભ્રમણ કરે છે. કામદેવ દિવસે દેખી શકતું નથી (પ્રાયે દિવસે ઉત્પન્ન થત નથી), દુષ્ટ ભાષણ કરનાર હોય છે, અને સ્વેચ્છાચારી હોય છે, તેથી તેને તેવી ઉપમા આપી છે. તથા જ્યાં શેકરૂપી-ઈષ્ટ વસ્તુના વિશે
Aho ! Shrutgyanam
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૪૭ )
ગાદિકથી ઉત્પન્ન થયેલા ચિત્તના ઉદ્વેગરૂપી અગ્નિ પ્રદીપ્ત થયેલા દેખાય છે. સંતાપના હેતુ હેાવાથી શાકને અગ્નિની ઉપમા આપી છે. તથા ચેતરફ વિસ્તાર પામતા અપયશરૂપી અપકીર્તિરૂપી ભસ્મ-રક્ષાના સમૂહ પડેલા છે. અસાર હેાવાથી તથા મલિનકારક હાવાથી અપયશને ભસ્મની ઉપમા આપી છે, અને તે અપયશ સંસારમાં વસતા પ્રાણીઆને પ્રાપ્ત થાય જ છે. ૮૪.
આ સંસાર વિષવૃક્ષરૂપ છે એમ વિચારવું, તે કહે છે.— धनाशा यच्छायाप्यतिविषममूर्छाप्रणयिनी विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः । फलास्वादो यस्य प्रसरनरकव्याधिनिवहस्तदास्था नो युक्ता भव विषतरावत्र सुधियाम् ॥ ८५ ॥
મૂલાથે—આ સંસાર વિષવૃક્ષરૂપ છે. કેમકે ધનની આશારૂપ જે (વિષવૃક્ષ )ની છાયામાત્ર પણ અતિ વિષમ મૂર્છાને આપનારી છે, તથા સ્રીઓના વિલાસરૂપ જેના પુષ્પપરાગ પણ મોટા વિકારને માટે થાય છે, તથા જેના ફળના આસ્વાદ નરકના વિસ્તીર્ણ વ્યાધિના સમૂહરૂપ છે, એવા આ સંસારરૂપી વિષવૃક્ષને વિષે બુદ્ધિમાન પુરૂષાએ આસ્થા શખવી ચોગ્ય નથી. ૮૫.
ટીકાર્ય—હે ભવ્ય પ્રાણીએ ! વક્ષ્યમાણુ હેતુને લીધે આ સંસાર જ વિષવૃક્ષ સમાન છે. મહામૂર્ખ ઉત્પન્ન કરનાર હોવાથી તથા પ્રાણને નાસ કરનાર હાવાથી તેને વિષવૃક્ષની ઉપમા આપી છે. આવા વિષવૃક્ષ ઉપર બુદ્ધિમાને-વિવેકીજનાએ વિશ્વાસ રાખવા યોગ્ય નથી. તે ભવરૂપી વિષવૃક્ષ કેવા છે? તે કહે છે.ધનની આશા-ધનને પ્રાપ્ત કરવાની ઇચ્છાપ જે વિષવૃક્ષની છાયા પણુ એટલે વૃક્ષ તે દૂર રહેા માત્ર તેની છાયા પશુ અતિ વિષમ-અનિવાયૅ મૂર્છાને એટલે ચૈતન્યરહિતપણાને આપનારી છે. ધન એ વિવેકના નાશ કરનાર તથા આશા અને તૃષ્ણાને વિશ્રામ આપનાર છે, તેથી તેને વિતરૂની છાયાની ઉપમા આપી છે. તથા સ્ત્રીઓના હાવભાવ શૃંગારાદિક ચેષ્ટારૂપ વિલાસા જે વૃક્ષના પુષ્પપરાગ સદેશ છે, તે પણ અતિ મેાટી વિકૃતિને માટે એટલે મહા માહનીય કર્મના બંધ અને ઉદય કરનાર એવા વિકારને માટે થાય છે. સ્ત્રીએના વિલાસ મહાપાપબંધના કારણુ હેાવાથી તેને તેવી ઉપમા આપી છે. તથા જે વિષતના ફળના સ્વાદ ફળ ભક્ષણુની સ્વાદિતા
Aho! Shrutgyanam
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૪૮ )
વિસ્તીર્ણ એવા અસહ્ય નરકસંબંધી વ્યાધિઓના-દશ પ્રકારની. વેદનાદિકથી ઉત્પન્ન થયેલી પીડાઓના સમૂહરૂપ છે. સાંસારિક સુખમાં નિમગ્ન થયેલા જીને આ ભવમાં વ્યાધિઓ અને પરભવમાં ગરકાવાસ પ્રાપ્ત થાય છે, તેથી તેને તે ઉપમા આપી છે. ૮૫.
આ સંસાર સર્વત્ર વિષમ જ છે એમ વિચારવું, તે કહે છે – कचित्याज्यं राज्यं वचन धनलेशोऽप्यसुलभः .. क्वचिजातिस्फातिः क्वचिदपि च नीचत्वकुयशः। कचिलावण्यश्रीरतिशयवती कापि न वपुः स्वरूपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे ॥८६॥
મલાર્થ–આ સંસારમાં કઈ જન્મમાં મોટું રાજ્ય તે કઈ જન્મમાં ધનનો લેશ પણ દુર્લભ થાય છે. કેઈ જન્મમાં ઉચ્ચ જાતિ તે કઈ જન્મમાં નીચફળરૂપી અપયશ પ્રાપ્ત થાય છે. તથા કઈ જન્મમાં દેહસૌન્દર્યની શેભાન અતિશય તે કઈ જન્મમાં શરીરનું
સ્વરૂપ જ હેતું નથી. આ પ્રમાણે સંસારની વિષમતા (વિચિત્રતા) કેને પ્રતિકારક થાય?કેઈને પણ ન થાય. ૮૬. 1 ટીકાઈ– ચેતન ! તું મનમાં વિચાર કરે કે આ સંસારમાં આવી સર્વ પ્રકારની વિષમતા-અસમાનતા એટલે વિચિત્રતા રહેલી છે. તેથી તે કયા પંડિત પુરૂષને પ્રીતિદાયક થાય? કેઈને પણ ન થાય. કેવી વિષમતા છે? તે કહે છે.-સર્વ પ્રાણુઓનું જીવપણું તુલ્ય છતાં પણ કોઈક ભવને વિષે અથવા કેઈક પ્રાણીને અતિ પ્રૌઢ-મેટું રાજ્ય-મંડલેશ્વરપણું પ્રાપ્ત થાય છે. તે કેઈક જન્મમાં અથવા કઈ પ્રાણીને કાંચનાદિક ધનને લેશ પણ-એટલે ઘણું ધન તે દૂર રહે પરંતુ થોડું ધન પણ અસુલભ-દુર્લભ દેખાય છે. તથા કેઈક જન્મમાં કે કઈ પ્રાણીને ઉત્તમ કુળમાં જન્મની પ્રાપ્તિ થવાથી પૂજા સત્કારાદિકની વૃદ્ધિ દેખાય છે, તે કેઈક જનમમાં અથવા કેઈ પ્રાણીને શુદ્રાદિક નીચ ફળને વિષે ઉત્પન્ન થવાથી સર્વત્ર અનાદર ને અપકીર્તિ દેખાય છે. તથા કેઈક જન્મમાં અથવા કેઈ જીવને દેહના સૌન્દર્યની લક્ષ્મી-શોભા અતિશયવાળી–ચિત્તને ચમત્કાર કરનારી દેખાય છે, તો કેઈક જન્મમાં અથવા કેઈજીવને તિર્યંચ અને નારકીને વિષે અથવા પુણ્યરહિત એવા દેવ અને મનુષ્ય ભવને વિષે પણ શરીરનું સ્વરૂપ-સુંદરતા દેખાતી નથી. આ પ્રમાણે સંસારની વિષમતા છે. તેથી તેમાં કેઈએ પણ પ્રીતિ ઉત્પન્ન કરવીગ્ય નથી. ૮૬.
Aho ! Shrutgyanam
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૯ ) સંસારમાં વસતા પ્રાણુઓને સુખ હેતું નથી એમ વિચારવું, તે કહે છે –
इहोदामः कामः खनति परिपन्थी गुणमहीमविश्रामः पार्श्वस्थितकुपरिणामस्य कलहः । बिलान्यन्तः कामन्मदफणभृतां पामरमतं વામાજિં નામ પ્રમવાસ્થિતિનુણ I ૮૭,
મલાઈ-પામર પ્રાણીઓએ માનેલા પ્રગટ સંસારરૂપી ગૃહમાં નિવાસ કરવાથી કપેલા સુખને અમે ક્યા નામથી કહીએ-વર્ણન કરીએ? કેમકે આ ભવાસમાં કામદેવરૂપી ઉદ્ધત શત્રુ અથવા ચોર ત્રણ ગુણરૂપી પૃથ્વીને ખોદે છે. તથા પડેશમાં રહેલા પરિણામને નિરંતર કજીએ ચાલે છે. અને અંદર (મનમાં) સંચાર કરતા અષ્ટમદરૂપી સને બીલ જોવામાં આવે છે. ૮૭.
ટીકાર્થ–પામર-તત્ત્વને નહીં જાણનારા પુરૂષોએ માનેલું એટલે બહુમાનવડે સ્વીકાર કરેલું પ્રગટ–સ્પષ્ટ રીતે નામના ઉચ્ચારપૂર્વક ભવરૂપી ગૃહમાં જે પ્રાણીઓને નિવાસ કરવાનું સુખ છે, તેને અમે
ક્યા નામથી કહીએ ? કેમકે તેમાં કાંઈપણું સુખપણું જોવામાં આવતું નથી, તેથી તેને કેાઈ પણ સુખનું નામ આપી શકાતું નથી. આ ભવરૂપી ગ્રહને વિષે ઉદ્ધત-દમન કરી ન શકાય તે કામદેવ-મર્યાદારહિત સ્ત્રીનું સેવન કરવારૂપ પરિપંથી—ચોર અથવા શત્રુ ત્રણ રતમય ત્રણ ગુણરૂપી પૃથ્વીને-સમતાદિક શુદ્ધ પરિણુતિને છેદી નાખે છે. કામદેવ સમતાને વિનાશ કરનાર છે, તેથી કામી માણસ સંસારમાં જ ભમે છે. તથા તે ભગૃહને વિષે પાસે–પડેશમાં રહેલા પરિણુંમને-નિંઘપરિણતિને નિરંતર કલહ-વાણુના યુદ્ધને કલેશ જેવામાં આવે છે. પરિણામથી કલેશ જ ઉત્પન્ન થાય છે, માટે આ પ્રમાણે કહ્યું છે. તથા અંદર એટલે ભવગ્રહને વિષે અર્થાત મનમાં સંચાર કરનારા સુજાત્યાદિકની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલા અભિમાન (આઠ મદ)રૂપી સના બીલે જોવામાં આવે છે. અભિમાન વિનાશનું કારણ હોવાથી તેને સર્ષની ઉપમા આપી છે. આવા સંસારરૂપ ગ્રહમાં સુખ ક્યાંથી હોય? નજ હોય. ૮૭.
આ સંસાર ગ્રીષ્મઋતુની જેમ ભયંકર છે એમ વિચારવું, તે કહે છેतृषार्ताः खिद्यन्ते विषयविवशा यत्र भविनः करालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ।
Aho ! Shrutgyanam
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) सरस्वेदक्लेदग्लपितगुणमेदस्यनुदिनं भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ॥ ८८॥
મલાઈ–જે ભવરૂપી ગ્રીષ્મકાળમાં અતિ ઉગ્ર ક્રોધરૂપી સૂર્યથી શમતારૂપ સરવર શેષણ પામે છત-સૂકાઈ ગયે છતે વિષયને પરાધીન થયેલા ભવ્ય પ્રાણીઓ તૃષાવડે પીડા પામીને ખેદયુક્ત થાય છે, તથા જે ભવરૂપી ગ્રીષ્મકાળે નિરંતર કામદેવરૂપી સ્વેદ (પરસેવા)ની આતાથી ગુણરૂપી મેદસને ગ્લાની પમાડી છે એવા આ ભયંકર ભવરૂપી ગ્રીષ્મઋતુને વિષે તાપનું હરણ કરનાર કયું શરણુ-આશ્રય છે? ૮૮.
ટીકાર્યું–હે ભવ્ય પ્રાણીઓ! નિરંતર કામવિકારરૂપ પરસેવાની આર્દ્રતાથી ગુણરૂપી મેદસ-ધર્મધાતુઓને જેણે ગ્લાની-દુર્બળતા પમાડ્યા છે, એવા આ ભયંકર ભવરૂપી ગ્રીષ્મઋતુને વિષે તાપને હરણ કરનાર એટલે મનના ઉદ્વેગનું તથા કારૂપ સૂર્યના તીણ કિરણેથી ઉત્પન્ન થયેલા સંતાપનું નિવારણ કરવા માટે કઈ વસ્તુ શરણ-આશ્રય કરવા
ગ્ય છે? કઈ પણ નથી. કેમકે તે ભવરૂપી ગ્રીષ્મકાળને વિષે અતિ ઉગ્ર-દુર્ગતિને હેત હેવાથી ભયાનક એવા ફોધરૂપી અર્કથી–સ્વપરને તાપનું કારણ હોવાથી જેને સૂર્યની ઉપમા ઘટે છે એવા ક્રોધાર્કિથી શાંતવૃત્તિરૂપ સરવર સંતાપનું હરણ કરવામાં સમર્થ હોવાથી જેને જળાશયની ઉપમા ઘટે છે એવું જળાશય શેષ પામે સતે-શાંતરરારૂપી જળરહિત થયે સંતે તે વિષને પરાધીન થયેલા ભો–મોક્ષે જવા
ગ્ય ભવ્ય છો, તૃષાથી પીડા પામ્યા છતા જ કલેશ પામે છે. એટલે શમતારૂપ રસના અભાવને લીધે તૃની અપૂર્ણતા થવાથી તરસ્થાને તરયા જ મરી જાય છે. ૮૮.
આ સંસારમાં સર્વ સ્વજને સ્વાર્થના જ સગા છે એમ વિચારવું, તે કહે છે–
पिता माता भ्राताऽप्यभिलषितसिध्धावभिमतो गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् । जनाः स्वार्थस्फातावनिशमवदाताशयभृतः प्रमाता का ख्याताविह भवसुखस्यास्तु रसिकः ॥ ८९ ॥
ભલાર્થ–આ સંસાર સુખનું વર્ણન કરવામાં કો રસિક પુરૂષ પણ પ્રમાતા (માપ કરનાર) છે? કઈ જ નથી, કેમકે પિતા, માતા અને ભ્રાતા પણ સ્વઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય તે જ માન્ય થાય
Aho! Shrutgyanam
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૧ ) છે. તથા તેમના ઉપકારાદિક ગુણસમૂહને જાણો છો અને પોતે ધનવાન છતે પણ તેમને ધન આપતા નથી. કેમકે આ જગતમાં સર્વે જનો પિતાના સ્વાર્થની જ વૃદ્ધિમાં નિરંતર અત્યંત ગાઢ પરિણુમવાળા રહે છે. ૮૯.
ટીકર્થ–હે પ્રાણી ! સંસાર સુખની ખ્યાતિમાં એટલે આ મનુષ્યાદિક જન્મમાં જે સુખ છે તેનું વર્ણન કરવામાં કો રસિક પુરૂષ પ્રમાતા છે? એટલે સંસારમાં આટલું સુખ છે એમ તેનું પ્રમાણ કરી શકે તે કેણ છે? કઈ જ નથી. કેમકે સંસાર સુખના અનિયમિત સ્વભાવે કરીને તેનું ભાન થઈ શકે તેવું નથી. જે ભવમાં પિતા, માતા અને બધુ પણ પિતાના સ્વાર્થની સિદ્ધિ થાય તે જ આ પ્રાણુને અભિમત–માન્ય થાય છે. અને તેમના પૂર્વે કરેલા ઉપકારાદિક ગુણસમૂહને જાણ છે એટલે કે આણે મારાપર ઘણે ઉપકાર કર્યો છે એમ જાણતે છત તથા ધનવાન-સમૃદ્ધિમાન છે પણ તેમને ધન આપીને પ્રત્યુપકાર કરતું નથી. કારણ કે સર્વે મનુષ્ય સ્વાર્થની-પોતાના પ્રજનની વૃદ્ધિ-સિદ્ધિ કરવામાં જ નિરંતર–રાત્રિદિવસ ઉજવળ–અતિ ગાઢ પરિણામને ધારણ કરનારા હોય છે. એટલે સ્વાર્થની સિદ્ધિમાં જ વધતા પરિણામવાળા રહે છે, પણ પ્રત્યુપકાર કરનારા થતા નથી. ૮૯.
આ સંસાર વિશ્વાસઘાત છે એમ વિચારવું, તે કહે છે– पणैः प्राणैर्गृह्णात्यहह महति स्वार्थ इह यान् त्यजत्युच्चैलॊकस्तृणवदघृणस्तानपरथा। विषं स्वान्ते वक्त्रेऽमृतमिति च विश्वासहतिकृद्भवादित्युद्वेगो यदि न गदितैः किं तदधिकैः ॥ ९ ॥
મલાઈ–અહો! લેકે પિતાને માટે સ્વાર્થ હોય ત્યારે જેઓ (સ્વજનેદિકે)ને સ્તુતિ અથવા ધનવડે તથા પોતાના પ્રાણેએ કરીને પણ ગ્રહણ કરે છે, તેઓને જ અન્યથા-સ્વાર્થ ન હોય ત્યારે અતિ નિર્દયપણે તૃણની જેમ તજી દે છે. વળી હૃદયમાં વિષને અને મુખમાં અમૃતને ધારણ કરે છે. માટે આ પ્રમાણે વિશ્વાસ ઘાત કરનાર આ ભવથકી જે તને ઉગ (વૈરાગ્ય) પ્રાપ્ત થતી નથી, તે પછી અધિક કહેવાથી શું ફળ? કાંઈ જ નહીં. ૯૦.
ટીકાર્થ–અહો ! હે પ્રાણુ! આ પ્રમાણે-હમણું કહેવામાં આવશે તે પ્રકારે વિશ્વાસઘાતકારક-શ્રદ્ધાના વિનાશકારક એવા આ ભવથકી
Aho ! Shrutgyanam
Page #70
--------------------------------------------------------------------------
________________
( પર )
જો તારા આત્માને ઉદ્વેગ-વૈરાગ્ય એટલે ઉદાસીનતા પ્રાપ્ત થતી નથી તા પછી તેથી અધિક કહેવાથી શું ફળ થાય? કાંઈજ નહીં. આ ભવ વિશ્વાસઘાતી શી રીતે છે? તે બતાવે છે. આ સંસારને વિષે લોકો મોટા સ્વાથૅ ઉત્પન્ન થયા હોય ત્યારે જે સ્વજનાદિકને ઘણી સ્તુતિ અથવા ધનવડૅ તથા પ્રાણા એટલે આયુષ્ય અને ઇન્દ્રિયાદિકવડે પણ ગ્રહણ કરે છે—સ્વીકાર કરે છે, તેજ સ્વજનાદિકને જ્યારે સ્વાર્થસિદ્ધિ નથી હાતી ત્યારે અત્યંત નિર્દય ( નિર્લજ્જ ) થઈને પગે લાગેલા તૃણુની જેમ તજી દેછે, તેથીકરીને તેના હૃદયમાં હલાહલ વિષ અને મુખમાં અમૃત રહેલું છે. કેમકે સ્વાર્થતત્પર મનુષ્ય મનમાં સર્વનું અનિષ્ટ ચિંતવે છે, તેથી અંતરમાં વિષને ધારણ કરે છે; અને મુખે મિષ્ટ વચન એલે છે, તેથી સુખમાં અમૃત ધારણ કરે છે. ૯૦.
ભવરૂપી ગૃહનું વિષમપણું ચિતવવું, તે કહે છે.— दृशां प्रान्तैः कान्तैः कलयति मुदं कोपकलितैरमीभिः खिन्नः स्याद् घनधन निधीनामपि गुणी | उपायैः स्तुत्याद्यैरपनयति रोषं कथमपीत्यहो मोहस्यैवं भवभवनवैषम्यघटना ॥ ९१ ॥
ભૂલાથે—ગુણીજન પહુ મોટા ધનના નિધિવાળા ( ધનિક )ના મનાહર એવા દૃષ્ટિના પ્રાંત ભાગે કરીને હર્ષ પામે છે, અને તેમની રોષયુક્ત દ્દષ્ટિથા ખેદ પામે છે, તથા તે વખતે સ્તુતિ વિગેરે ઉપાયા– કરીને મહા પ્રયને તેમના રોષ દૂર કરે છે. માટે અહા ! આ માહનીય કર્મની કરેલી જ આ પ્રકારની ભવગ્રહના વૈષમ્યની રચના છે. ૯૧.
ટીકાર્ય અહા ! માહનીય કર્મે કરેલી નીચે કહેવામાં આવશે તે પ્રમાણેની ભવરૂપ ગ્રહના વૈષમ્યની–દારૂણતાની રચના કેવી છે કે જે સંસારરૂપ ગૃહમાં કલા, વિજ્ઞાન અને વિવેકાદિક ગુણવાન પણ કાંચનાદિક પ્રચુર ધનના નિધિવાળા ગૃહસ્થના પ્રસન્ન મનેાહર નેત્રપ્રાંતવર્ડકટાક્ષેાવડે એટલે પ્રસન્ન દૃષ્ટિવડે જોવાયાથી આનંદ પામે છે, અને તે( ગૃહસ્થ )ના જ કાયુક્ત નેત્રપ્રાંતેકરીને ખેયુક્ત-દુઃખી થાય છે. અને તે વખતે એટલે જ્યારે તેમની કોપયુક્ત દૃષ્ટિ જુએ છે ત્યારે મહા પ્રયત્ને તેના માહાત્મ્યનું વર્ણન કરવારૂપ એટલે ‘અહા ! આપ તો મહા ઉદાર દિલના છે.' ઇત્યાદિક સ્તુતિ અને પ્રણામાદિ કરવારૂપ ઉપાચાવડે તેને રોષ દૂર કરે છે. ૯૧,
Aho! Shrutgyanam
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૫૩ ) સ્ત્રી પુત્રાદિક બાહ્ય કુટુંબમાં મોહ પામેલા મનુષ્યોને આત્યંતર કુટુંબનું દર્શન પણ થતું નથી એમ વિચારવું, તે કહે છે
प्रिया प्रेक्षा पुत्रो विनय इह पुत्री गुणरति- .. विवेकाख्यस्तातः परिणतिरनिन्द्या च जननी । विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुंबं स्फुटमिदं
भवे तन्नो दृष्टं तदपि बत संयोगसुखधीः ॥ ९२ ॥ મૂલાર્થ–આ આત્યંતર કુટુંબમાં પ્રેક્ષારૂપી પ્રિયા, વિનયરૂપી પુત્ર, ગુણરતિ નામની પુત્રી, વિવેક નામને પિતા અને શુદ્ધ પરિસુતિ નામની માતા છે. આ પ્રમાણે વિશુદ્ધ એવા આત્માનું કુટુંબ ફુટ રીતે ભાસે છે. તે કુટુંબ આ અનાદિ સંસારમાં ભમતા પ્રાણુએ જોયું જ નથી. પણ સ્ત્રીપુત્રાદિકના સંયોગસુખની બુદ્ધિ (ઈચ્છા) પ્રાણુઓને રહેલી છે, એ ખેદકારક છે. દર.
ટીકાર્થ–હે પ્રાણ ! વિશુદ્ધ-પાપકર્મરૂપ મળરહિત આત્માનું આ આગળ દેખાડવામાં આવશે તે કુટુંબ કે જે ખરું છે તે કુટુંબને અનાદિ સંસારમાં તે જોયું નથી. તોપણુ ખેદની વાત છે કે-એવું આત્યંતર કુટુંબ છતાં તેની સાથે નહીં મળતાં પ્રાણુઓને સ્ત્રીપુત્રાદિકના બાહ્ય સંબંધને વિષે સુખબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે આત્યંતર કુટુંબ આ પ્રમાણે છે-આત્યંતર કુટુંબને વિષે પ્રેક્ષા-તત્ત્વાતત્ત્વને વિચાર કરનારી બુદ્ધિરૂપ પ્રાણપ્રિયા છે, કેમકે તે દુઃખનો વિનાશ કરનારી છે. તથા વિનય-નમ્રતારૂપી પુત્ર છે, કારણ કે તે જ્ઞાનાદિક સંપત્તિને વૃદ્ધિકારક છે. તથા સમ્યકત્વાદિક ગુણને વિષે જે પ્રીતિ તેરૂપી પુત્રી છે, કેમકે તે પરમાનંદના ઉત્સવને હેતુ છે. તથા વિવેક-કૃત્યાકૃત્યાદિકની પરીક્ષાના જે વિચાર તેજ વિવેક નામને પિતા છે, કેમકે તે આપત્તિમાંથી રક્ષણ કરે છે. તથા અનિંદ્ય-સર્વને હિતકારી હોવાથી પ્રશંસાને
ગ્ય એવી શુભ પરિણતિ નામની માતા છે, કારણ કે તે પરિપાલન કરવામાં શક્તિમાન છે. આવું આશ્વેતર કુટુંબ બાહ્ય સંગમાં સુખની બુદ્ધિવાળાને અદશ્ય જ છે. ૯૨.
આ સંસારમાં સર્વત્ર દુઃખ જ છે એમ વિચારવું, તે કહે છેपुरा प्रेमारंभे तदनु तदविच्छेदघटने तदुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते । विपाकादापाकाहितकलशवत्तापबहुलात् जनो यस्मिन्नस्मिन् कचिदपि सुखं हन्त न भवे ॥१३॥
Aho ! Shrutgyanam
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૧૪ ) મૂલાર્થ–જે ભવને વિષે પ્રાણ પ્રથમ પ્રેમના આરંભમાં દુઃખ પામે છે, ત્યારપછી તે પ્રેમની સ્થિરતાને માટે દુખને સહન કરે છે, અને ત્યારપછી તે પ્રેમને વિનાશ થાય ત્યારે પણ તે કઠિન ચિત્તવાળે પ્રાણી અત્યંત સંતાપને લીધે કુંભારના નિંભાડા (ભઠ્ઠી)માં નાખેલા ઘડાની જેમ તપને સતે દુઃખને સહન કરે છે અને છેવટ તે દુષ્કમના વિપાકને લીધે ભવાન્તરમાં પણ નરકાદિક દુઃખોને પામે છે. ૯૩.
ટીકાઈ–હે જીવ! ઘણુ ખેદકારક વાત છે કે આ પ્રત્યક્ષ દેખાતા સંસારમાં કેઈપણ ઠેકાણે સુખ-શાનિત નથી. કેમકે જે સંસારમાં પ્રાણું પ્રથમ-પ્રેમ ઉત્પન્ન થયા પહેલાં પ્રેમના આરંભમાં–પ્રથમ પ્રીતિ ઉત્પન્ન કરવામાં નાના પ્રકારનાં દુઃખોને–પ્રેમ મેળવવા માટે પ્રયાસાદિક કરવાનાં કોને વિશેષે કરીને સહન કરે છે–પામે છે ( અનુભવે છે). ત્યારપછી-પ્રેમ ઉત્પન્ન થયા પછી તે પ્રેમનો અવિચછેદ-સ્થિરતા કરવામાં તેના મનની અનુકૂળતાએ વર્તવામાં ઘણું દુઃખોને સહન કરે છે, કેમકે પ્રતિકૂળ વર્તવાથી પ્રેમના ભંગનો સંભવ રહે છે. અને ત્યાર પછી તે પ્રેમનો વિયોગ મરણાદિકને લીધે, થાય ત્યારે પણ કઠેર મનવાળે થઈને તે પ્રાણુ ઘણું સંતાપને લીધે કુંભારની ભઠ્ઠી (નિંભાડા)માં નાંખેલા ઘડાની જેમ આ જન્મમાં સંતાપ સંબંધી દુઃખ પામે છે અને પ્રાંતે તેના વિપાકથી-પ્રેમના પરિણામે બાંધેલાં કર્મ ઉદય આવે ત્યારે તે કર્મોદયથી ભવાંતરમાં પણ નરકાદિકનાં દુઃખ સહન કરે છે–પામે છે. ૯૩.
આ સંસાર મહામહરાજાની રણભૂમિ છે એમ વિચારવું, તે બતાવે છે. मृगाक्षीदृग्बाणैरिह हि निहतं धर्मकटकं विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः । भ्रमन्त्यूज़ क्रूरा व्यसनशतगृध्राश्च तदियं महामोहक्षोणीरमणरणभूमिः खलु भवः ॥ ९४ ॥
મૂલાળું—આ ભવરૂપી રણભૂમિને વિષે સ્ત્રીઓની દષ્ટિ (કટાક્ષ)રૂપી બાણેએ કરીને ધર્મરૂપી સૈન્ય હણાયું છે, તેથી કરીને એ ભવરૂપી રણભૂમિમાં ઘણું રાગરૂપી રૂધિરવડે હૃદયરૂપી પ્રદેશ લિપ્ત થયા છે, તથા સેકડે વ્યસનરૂપી ક્રૂર ગૃધ્ર પક્ષીઓ મસ્તક પર ઉડે છે, તેથી કરીને ખરેખર આ ભવ-સંસાર મહામહરાજાની રણભૂમિ જ છે. ૯૪.
ટીકાથે આ સંસાર ખરેખર હમણું કહેવામાં આવશે એવા સદશપણુને લીધે આ દશ્યમાન યુદ્ધના લક્ષણવાળી મિથ્યાત્વ અને
તથા આ ભચાર માતા લક્ષ
Aho! Shrutgyanam
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૫૫ ). વિષયકષાયાદિરૂપ મહા મેહનીય કર્મની એટલે મેહ પૃથ્વી પતિની યુદ્ધ કરવાની ભૂમિ છે. મોહને વિષે કામદેવનું જ મુખ્યપણું હોવાથી તેને જ અનુસારે વર્ણન કરે છે કે-હરણ સરખા નેત્રવાળી સ્ત્રીઓની દષ્ટિ(કટાક્ષ)રૂપી બાણેએ કરીને આ ભવરૂપી રણભૂમિને વિષે બ્રહ્મત્રતાદિક ધર્મના કટકને–પરસૈન્યને જય કરવામાં હેતુભૂત શુભભાવનાદિ સૈન્યને હણી નાખ્યું છે-મૂળસહિત નાશ પમાડયું છે. તેથી ઘણું રાગરૂપી રૂધિરે કરીને સ્ત્રી વિગેરેની આસક્તિના પરિણામરૂ૫ રૂધિરવડે કરીને મનના પ્રદેશો-મનરૂપી સ્થાનો અત્યંત લિપ્ત થયેલા છે એટલે રાગરૂપી રૂધિરના પ્રવાહ વડે પરિપૂર્ણ થયા છે, ખરડાઈ ગયા છે. અને સંકડે કષ્ટરૂપી ક્રૂર સ્વભાવવાળા ગૃધ્ર પક્ષીઓ મસ્તકપર ભ્રમણ કરે છે. માટે ખરેખર આ ભવ મેહરાજાની રણભૂમિ જ છે. ૯૪.
સંસારમાં રહેલા પ્રાણુઓનું અપૂર્વ ગૃહિલપણું છે એમ વિચારવું, તે કહે છે –
हसन्ति क्रीडन्ति क्षणमथ च खिद्यन्ति बहुधा रुदन्ति क्रन्दन्ति क्षणमथ विवादं विदधते । पलायन्ते मोदं दधति परिनृत्यन्ति विवशा भवे मोहोन्मादं कमपि तनुभाजः परिगताः ॥ ९५ ॥ મૂલાર્થ–આ સંસારમાં મેહના અપૂર્વ ઉન્માદને પામેલા પ્રાણીઓ પરાધીનપણે ક્ષણવાર હસે છે, ક્ષણવાર ક્રીડા કરે છે, ક્ષણવાર ઘણે • ખેદ પામે છે, ક્ષણવાર રૂદન કરે છે, ક્ષણવાર આકંદ કરે છે, ક્ષણવાર વિવાદ કરે છે, કેઈવાર નાશી જાય છે, કેઈ વખત હર્ષ પામે છે અને કેઈવાર નૃત્ય કરે છે. ૮૫.
ટીકાર્થ-આ સંસારમાં પ્રાણુઓ કઈ કહી ન શકાય તેવા અપૂર્વ મેહના ઉન્માદને-ઉન્મત્તતાને પામેલા દેખાય છે. તેઓ શું કરે છે? તે કહે છે. પરાધીન–મેહને પરવશ થયેલા તે પ્રાણુઓ ડીવાર હસે છે એટલે હાસ્યનું નિમિત્ત હોય કે ન હોય તે પણ મુખ, કપિલ અને નેત્રોનો વિકાસ કરે છે, ક્ષણવારમાં કામક્રીડાદિકનો વિનોદ કરે છે, ક્ષણવારમાં બહુ પ્રકારે ખેદ પામે છે એટલે નાના પ્રકારની મન, વાણી અને કાયાની અરતિને લીધે દીનતા પામે છે, ક્ષણવાર રૂદન કરે છે, ક્ષણવાર આક્રંદ કરે છે એટલે નિરંતર અશ્રપાત કરીને મોટા શબ્દથી પિકાર કરે છે, ક્ષણવારમાં ધનાદિકને કારણે વિવાદ-કજીયા કરે છે,
૧ ભૂતપ્રેતાદિના આવેશવાળું બેભાનપણું.
Aho ! Shrutgyanam
Page #74
--------------------------------------------------------------------------
________________
( 43 )
કાઈવાર ભય પામીને આમતેમ નાશી જાય છે, છે અને ક્ષણવારમાં નૃત્ય-નાટક કરે છે. આ પ્રાણીઓ શું ગ્રહિલ ન કહેવાય ? કહેવાય જ. આ ભવ તત્ત્વદૃષ્ટિવાળા મનુષ્યેાના હૃદયને એમ વિચારવું, તે કહે છે.-~~
अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनयप्रणालीवस्थाने विधववनितायौवनमिव । अनिष्णाते पत्यौ मृगदृश इव स्नेहलहरी भवक्रीडा व्रीडा दहति हृदयं तात्त्विकदृशाम् ॥ ९६ ॥ મલાઈ—અપૂર્ણ વિદ્યાની જેમ, પ્રકટ જાણેલી ખળની મિત્રાઇની જેમ, સભામાં અન્યાયની પરંપરાની જેમ, વિધવા સ્ત્રીના ચોત્રનની જેમ અને અકુશળ પતિને વિષે મૃગાક્ષીની સ્નેહુલહરીની જેમ આ ભવક્રીડારૂપી લજ્જા તત્ત્વષ્ટિવાળા પુરૂષોના હૃદયને બાળે છે. ૯૬,
ટીકાર્ય—તત્ત્વ એટલે વસ્તુના પરમાર્થને વિષે દૃષ્ટિવાળા પુરૂષોના મનને, સંસારને વિષે કરેલી ક્રીડાએ એટલે જળાશયાદિકમાં સ્ત્રીઓની સાથે કરેલી વિનેાદની ચેષ્ટાએ તેથી ઉત્પન્ન થયેલી લજ્જા દાહકારક થાય છે—ખેદયુક્ત કરે છે. કેાની જેમ ? તે કહે છે.—અપૂર્ણ ભણેલી વિદ્યા જેમ પંડિતાની સભામાં દાહકારક થાય છે. એટલે કે વાદીથી પરાજય પામેલા પુરૂષ સંતાપયુક્ત થઈને વિચારે છે કે “મને ધિક્કાર છે, મેં આ શું કર્યું ? કે જેથી તે વખતે પૂર્ણ અભ્યાસ ન કર્યો.” એજ પ્રમાણે સ- . સારના વિલાસા પણુ વૃદ્ધાવસ્થામાં અથવા વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે તાપદાયી થાય છે. તથા સ્પષ્ટપણે જાણેલી ખળ-માયાવી પુરૂષની મૈત્રીની જેમ, એટલે કે જેમ મિત્રની ખળતા જણાયેથી દાહ-ખેદ થાય છે, તેમ ભક્રીડાનું નિર્ગુણપણું જાણ્યાથી સંતાપ થાય છે. તથા સપુરૂષાની સભામાં નિંદવા લાયક ન્યાયની પરંપરાની જેમ, એટલે કે જેમ સજ્જનની સભામાં અન્યાય થવાથી મનમાં સંતાપ થાય તેમ અન્યાયરૂપ ભવક્રીડા પણ સંતાપકારક થાય. છે. તથા વિધવા સ્ત્રીના યોવનની જેમ, એટલે જેમ વિધવા સ્ત્રીની ચુવાવસ્થા પ્રતિક્ષણે સંતાપકારક થાય છે તેમ ભવક્રીડા પણ પ્રતિક્ષણે સંતાપકારક થાય છે. તથા અનિપુછુ-સૂર્ખ પતિના ઉપર મૃગાક્ષી સ્ત્રીના સ્નેહના તરંગની જેમ, એટલે કે જેમ મૂર્ખ પતિને વિષે નિપુણ સ્ત્રીના પ્રેમકટાક્ષા નિષ્ફળ જવાથી દાહુકારક થાય છે તેમ નિષ્ફળ ભવક્રીડા પણુ તત્ત્વવેત્તાના હૃદયને દાકારી થાય છે. ૯૬.
Aho! Shrutgyanam
ક્ષણવાર હર્ષિત થાય પ્રમાણે ચેષ્ટા કરતા
૫.
દાહકારક લાગે છે
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) હવે સંસારના સર્વે સંબંધે મિથ્યા (અસત્ય) છે, તે કહે છેप्रभाते संजाते भवति वितथा स्वापकलना द्विचन्द्रज्ञानं वा तिमिरविरहे निर्मलदृशाम् । तथा मिथ्यारूपः स्फुरति विदिते तत्त्वविषये भवोऽयं साधूनामुपरतविकल्पस्थिरधियाम् ॥ ९७॥
મૂલાઈ–જેમ પ્રભાતકાળ થયેથી સ્વમની કલના-રચના નિષ્ફળ થાય છે. અથવા તિમિર જાતિના નેત્રવ્યાધિને નાશ થયેથી નિર્મળ દષ્ટિવાળાને બે ચંદ્રનું જ્ઞાન મિથ્યા ભાસે છે, તેમ તત્વને વિષય જાણ વાથી જેમના વિકલ્પો શાંત થઈને સ્થિર બુદ્ધિ થયેલી છે, તેવા સાધુઓને આ સંસાર મિથ્યારૂપ ભાસે છે. ટ૭.
ટીકાઈ–હે ભવ્ય પ્રાણુ! આત્માદિકના પારમાર્થિક તત્વને વિષય યથાર્થપણે જાણવાથી જેમના મમતાસંબંધી સંકલ્પવિકલ્પ શાંત થયા છે અને તેથી કરીને જ આત્મરમણને વિષે જેમની નિશ્ચળ બુદ્ધિ થઈ છે એવા સાધુઓને-ક્ષસાધનમાં જ એક નિષ્ઠાવાળા મુનિજનેને આ સંસાર મિથ્થારૂપ ભાસે છે. કેવી રીતે? તે કહે છે. જેમ સૂર્યોદયવડે પ્રભાતકાળ થયેથી સ્વમવાળી નિદ્રાની કલા-સ્વમમાં દીઠેલા પદાર્થોના દર્શનવાળી બુદ્ધિ અવિદ્યમાન-મિથ્યા ભાસે છે, અથવા તિમિર નામના નેત્રરોગને વિરહ થવાથી–નષ્ટ થવાથી જેમનાં નેત્રો નિર્મળ થયાં છે એવા મનુષ્યોને બે ચંદ્રનું જ્ઞાન-આકાશમાં બે ચંદ્ર જેવારૂપ ભ્રાંતિજ્ઞાન મિથ્યા–અસત્ ભાસે છે, તેમ આ સંસારનું સ્વરૂપ અવિદ્યમાન ભાસે છે. કેમકે સર્વે સંબંધે કર્મથી જ ઉત્પન્ન થાય છે, પરમાર્થ તે કેઈ પણ સંબંધ છે જ નહીં. ૯૭.
હવે ગ્રંથકાર પિતાની પૂર્વ અને પર અવસ્થાએ કરીને સંસારની અસારતા દેખાડતા કહે છે –
प्रियावाणीवीणाशयनतनुसंबाधनसुखैर्भवोऽयं पीयूषैर्घटित इति पूर्व मतिरभूत् । अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदामिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ॥ ९८॥
મૂલાઈ—આ સંસાર પ્રિયા, મનહર વાણી, વીણ, શયન અને શરીરનું સંવાહન એ સર્વ પ્રકારના સુખરૂપી અમૃતવડે રચેલે છે એપ્રમાણે અમારી પ્રથમ બુદ્ધિ (માન્યતા) હતી; અને હમણું તો અક
Aho ! Shrutgyanam
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૫ )
સ્માત્ અમને આત્મતત્ત્વનું ઉપનિષદ્ ( જ્ઞાન પ્રાપ્ત થવાથી એ સંસારમાં કાંઈ પણ રતિ-પ્રીતિ ઉત્પન્ન થતી નથી, પણ માત્ર આત્માને વિષે જ રતિ ઉત્પન્ન થાય છે. ૯૮
ટીકાથે—પૂર્વે-ભવસ્વરૂપની અજ્ઞાન દશામાં અમારા ચિત્તને વિષે એવી બુદ્ધિ હતી કે આ મનુષ્યાદિ ગતિરૂપ સંસાર, પ્રિયાએ– સુંદરરૂપ અને સ્નેહવડે વહાલી સ્ત્રીઓ, વાણી-વિલાસવર્ડ . મનેાહર સુંદર વચનની રચના, શયન–સુંદર સુકેામળ શય્યા તથા તનુસંખાધન–શરીરને સુંદર તૈલાદિક સ્રાનસામગ્રીવડે મર્દનાદિ કરવું ઇત્યાદિ પદાર્થોના સુખરૂપી અમૃતવડે રચેલા છે; અને હવે તેા અકસ્માત–સહસા જેમને તત્ત્વનું સંસારના પરમાર્થનું અથવા બ્રહ્મસ્વરૂપનું ઉપનિષદ્-ગાન રહસ્ય પ્રાપ્ત થયું છે, એવા અમેને આ સંસારમાં કિંચિત્ પણ પ્રીતિ ઉત્પન્ન થતી નથી, પરંતુ પેાતાના આત્મા-આત્મસ્વરૂપને વિષે જ પ્રીતિ ઉત્પન્ન થાય છે. ૯૮.
પૂર્વે કહેલા અર્થની જ સ્પષ્ટતા કરે છે.~ दधानाः काठिन्यं निरवधिकमाविंद्यकभवप्रपञ्चाः पञ्चाली कुचकलशवन्नातिरतिदाः । गलत्यज्ञानाभ्रे प्रसृमररुचावात्मनि विधौ
चिदानन्दस्यन्दः सहज इति तेभ्योऽस्तु विरतिः ॥ ९९ ॥ મલાથે—હવે પાંચાલીના સ્તનરૂપી કલશની જેમ અવધિરહિત કઠિનતાને ધારણ કરતા એવા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ ભવના પ્રપંચા–વિસ્તાર પ્રીતિદાયક થતા નથી. કેમકે અજ્ઞાનરૂપી વાદળાં વિખરાઈ જવાથી અને પ્રચાર પામતી કાંતિવાળા આત્મારૂપી ચંદ્રના ઉદય થવાથી સ્વાભાવિક ચિદાનંદ રસ પ્રાપ્ત થયા છે. તેથી તે સંસારના પ્રપંચેાથકી વિરતિ જ હા. ૯૯
ટીકાર્થ-અજ્ઞાન દશામાં ઉત્પન્ન થયેલા સંસારના પ્રપંચો-માતા, પિતાદિક સંબંધો નિ:સીમ-મર્યાદારહિત કઠોરતા ધારણ કરે છે, તેથી અમાને કાષ્ટ અને પાષાણાદિકની બનાવેલી પુતળીના સ્તનરૂપી અત્યંત કઠન લશની જેમ હવે પ્રીતિદાયી થતા નથી. અને અજ્ઞાન-ભ્રાંતિ જ્ઞાનરૂપી અભ્ર-વાદળાંના સમૂહ વિનાશ પામવાથી તથા વિસ્તૃત કાંતિવાળા આત્મારૂપી ચંદ્રના ઉદય થવાથી ચિદાનંદના જ્ઞાનના આનંદના સ્પંદ–રસ સ્વાભાવિક ઉત્પન્ન થયા છે, તેથી હવે તેા તે ભવના પ્રપંચીથકી નિવૃત્તિ જ હો. ૯૯.
Aho! Shrutgyanam
Page #77
--------------------------------------------------------------------------
________________
(૫૯) સાંસારિક લક્ષ્મીનો ત્યાગ કરનારને આત્યંતર લક્ષ્મીને લાભ પ્રાપ્ત થાય છે, તે કહે છે –
भवे या राज्यश्रीर्गजतुरगगोसंग्रहकृता न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि । बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतयस्ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ॥१०॥
મૂલાર્થ–આ સંસારમાં હાથી, અશ્વ અને ગાય (બળદ) વિગેરેના સમૂહથી બનેલી રાજ્યલક્ષ્મી છે, તે શું જ્ઞાન, ધ્યાન અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લમી ગીજનેના મનને વિષે નથી હોતી ? હાય જ છે. તથા જેમ બાહ્ય સ્ત્રીઓ આ સંસારમાં છે, તેમ શું યોગિના મનમાં રહેલી આત્મરતિ (આત્માપરની પ્રીતિ ) તે સ્ત્રીરૂપ નથી? છે જ, તેથી કેણુ વિદ્વાન આવું સ્વાધીન સુખ તજે અને બાહ્ય સુખ ઇછે? કઈ જ નહીં. ૧૦૦.
ટીકાળું—આ ભવને વિષે જેમ દેવ અને મનુષ્ય જન્મને વિષે હાથી, ઘેડા, ગાયો અને વૃષભના સમૂહવડે બનેલી સાંભળવામાં તથા જેવામાં આવતી એવી રાજલક્ષ્મી છે, તેમ જ્ઞાનથી ઉત્પન્ન થયેલી–શ્રતના અભ્યાસરૂપ હાથીની ગર્જનાવાળી, ધ્યાનથી ઉત્પન્ન થયેલી–ધર્મ ધ્યાન શકલ ધ્યાન અને દ્વાદશ ભાવનારૂપ અશ્વોના તરંગથી ઉછળતી, તથા પ્રશમથી ઉત્પન્ન થયેલી–અતિ શાંતિ અને સ્થિરતાથી સુંદર ગતિવાળી ગાય અને વૃષભેથી શેભતી એવી લક્ષ્મી શું રાજલમીને ત્યાગ કરનારા યોગીજનોના મનને વિષે રહેલી નથી? છે જ. તથા બહાર–મનુષ્યાદિક રાજ્યમાં જેમ રૂપાદિના અભિમાનવાળી સુંદર પ્રિયા છે, તેમ શું યોગીઓના મનમાં રહેલી આત્મરતિ-સકલ કર્મમળ રહિત એવા આત્માપરની પ્રીતિરૂપી પ્રિયાઓ દ્વાણ વિગેરેથી પણ અધિક હર્ષદાયક નથી? છેજ. તેથી આવા સ્વાધીન સુખનો કેણુ વિદ્વાન ત્યાગ કરે? અને પરાધીન સુખની વાંછા કરે? કઈ જ ન કરે. ૧૦૦.
હવે સાંસારિક સુખની નિંઘતા બતાવે છે – पराधीनं शर्म क्षयि विषयकांक्षौघमलिनं भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते । बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ॥ १०१॥
Aho ! Shrutgyanam
Page #78
--------------------------------------------------------------------------
________________
(૬૦) : મૂલાઈ– આ સંસારમાં જે સુખ છે તે પરાધીન, ક્ષણિક વિષએની ઈચ્છાના સમૂહથી મલીન અને ભીતિદાયક છે, તો પણ તેમાં કુબુદ્ધિવાળે પ્રાણુ આનંદ માને છે; પરંતુ પંડિત પુરૂષે તે સ્વાધીન, અવિનાશી, ઇંદ્રિયની ઉત્સુકતા રહિત અને ભયરહિત એવા અધ્યાભના સુખને વિષે જ મગ્ન રહે છે. ૧૦૧.
ટીકાર્ય–આ સંસારને વિષે સઘળા દેવ અને મનુષ્યોને જે સુખ છે તે સર્વ પરાધીન-પુષ્પ, ચંદન, ખાનપાન તથા સ્ત્રી વિગેરે પદાર્થોને આધીન રહેલું છે, વિનશ્વર છે, તથા શબ્દ, રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ એ પાંચ વિષયેની અભિલાષાના સમૂહથી મલિન-અપવિત્ર છે, તથા સ્વપરજાતિથી ઉત્પન્ન થતા ભયનું સ્થાન છે. તે પણ-એ સુખ એવું અનિત્ય અને તુચ્છ છતાં પણ દુર્બુદ્ધિવાળે જતુ તે સુખમાં રમણ કરે છે–પ્રદ પામે છે. પણ પંડિત પુરૂષે તે સ્વાધીન-આત્માને આધીન એટલે આત્મસ્વભાવના ઉદ્દભવથી પિતાને જ આધીન, તથા આત્માથી જ ઉત્પન્ન થયેલું હોવાથી નાશરહિત, તથા મન અને ઇન્દ્રિયોએ કરેલી ઉત્સુકતાવડે વિષયના અભિલાષની ઉત્કંઠાવડે રહિત તથા જેનાથી ભય અતિ દૂર રહે છે એવા અધ્યાત્મને વિષે રહેલા સુખમાં આનંદમાં જ નિરંતર મગ્ન રહે છે-તલ્લીન રહે છે. ૧૦૧.
હવે પ્રકરણને ઉપસંહાર કરે છે – तदेतद्भाषन्ते जगदभयदानं खलु भवस्वरूपानुध्यानं शमसुखनिदानं कृतधियः। स्थिरीभूते यस्मिन् विधुकिरणकर्पूरविमला यशम्श्री प्रौढा स्याजिनसमयतत्त्वस्थितिविदाम् ॥१०२॥
ફત્યષ્યામિનારે પ્રથમ પ્રવધા ભૂલાર્થ–તે કારણ માટે નિપુણ બુદ્ધિવાળા પંડિતે આ ભવ સ્વરૂપને ચિંતનને શમસુખના કારણરૂપ તથા ત્રણ જગતને અભયદાન દેવારૂપ કહે છે. કે જે ભવસ્વરૂપનું ધ્યાન સ્થિર થવાથી જિનાગમના તની સ્થિતિને જાણનાર પુરૂષોને ચંદ્રનાં કિરણે તથા કપૂરની જેવી નિર્મળ થશરૂપી લક્ષમી અથવા મેક્ષલક્ષ્મી વૃદ્ધિ પામે છે. ૧૨.
કિર્થ–પૂર્વ કહેલા ભવસ્વરૂપનું ચિંતન કરવાથી જ્ઞાન, ધ્યાન અને સંયમાદિકવડે તથા નિર્મળ સૂક્ષ્મ બોધવડે જેમની બુદ્ધિ નિપુણ થયેલી છે, એવા સપુરૂષે સંસારસ્વરૂપનાં ધ્યાનને તેના ધ્યાતાને શમસુખનું સર્વ વિક્ષેપરહિતપણુએ કરીને શાન સ્વભાવમય એવા
Aho! Shrutgyanam
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૬૧ ) આનંદનું મૂળ કારણ કહે છે તથા ત્રણ ભુવનમાં વર્તતા પ્રાણુઓને અભયદાન આપનારું કહે છે. તે સ્થાનનું શું ફળ? તે કહે છે. જે ભવસ્પરૂપનું ધ્યાન મનમાં સ્થિર થવાથી–નિશ્ચળ થવાથી ચંદ્રનાં કિરણો અને કર્પરના જેવી યશશ્રી-નિર્મળ કીર્તિ અર્થાત મેક્ષ લક્ષ્મી તે સર્વજ્ઞ અહતના સિદ્ધાન્ત તની-જીવાદિક નવ પદાર્થ પ્રતિપાદક વાકની સ્થિતિને એટલે સ્યાદ્વાદની શૈલીવડે પદાર્થના સ્વરૂપને જાણનારા એવા પુરૂષને વૃદ્ધિ પામે છે (પ્રાપ્ત થાય છે). આ લેકમાં “રા” શબ્દ મૂકે છે તેથી કર્તાએ થશેવિજય એવું પિતાનું નામ સૂચવ્યું છે એમ જાણવું. ૧૦૨.
क्वार्थगंभीरवाणीयं सुमन्दधीरहं व च।
गुरुप्रसादतः सद्यः प्रबन्धः प्रथमोऽजनि ॥१॥
અર્થની ગંભીરતાવાળી આ વાણું ક્યાં? અને અત્યંત મન્દબુદ્ધિવાળો હું કયાં ? તે પણ ગુરૂની કૃપાથી આ પહેલો પ્રબંધ તત્કાળ પૂર્ણ થયેલ છે. ૧.
॥ इत्यध्यात्मसारे शब्दभावोक्तिटीकायां प्रथमः प्रबन्धः॥
કે
૧ આ શ્લોકમાં ટીકાકાર પન્યાસજી ગંભીરવિજયજી ગણુએ “મીર’ શબ્દવડે પિતાનું નામ સૂચવ્યું છે.
Aho! Shrutgyanam
Page #80
--------------------------------------------------------------------------
________________
| અથ દ્વિતીય-ત્રવંધઃ
વૈરાગ્યના ભેદ. પહેલે પ્રબંધ કરો. હવે બીજો પ્રબંધ કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે–પહેલા પ્રબંધમાં શાસ્ત્રમહિમા, અધ્યાત્મનું સ્વરૂપ, નિર્દભ આચરણ અને ભવસ્વરૂપનું ચિંતવન કહ્યું છે. તેનું ચિંતવન કરવાથી જીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તેથી અહીંઆ વૈરાગ્યના ભેદ બતાવે છે. આ સંબંધવડે આવેલા વૈરાગ્યને આ પ્રથમ લેક છે – __ भवस्वरूपविज्ञानाद्वेषान्नैर्गुण्यदृष्टिजात् ।
तदिच्छोच्छेदरूपं द्राग्वैराग्यमुपजायते ॥ १॥
મૂલાઈ–ભવસ્વરૂપના જ્ઞાનથી અને નિર્ગુણ દષ્ટિથી ઉત્પન્ન થયેલા દ્વેષથી તત્કાળ તે (ભવ)ની ઇચ્છાને ઉચ્છેદરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ૧.
ટકર્થ-સંસારના સ્વરૂપને -સ્વભાવને વિશેષ બોધ થવાથી તથા નૈય એટલે સંસારમાં વસતા જીવને પિતાના આત્મપક્ષે કાંઈ અણુમાત્ર પણ જેમાં ગુણ દેખાતા નથી, અને સજાથી થયેલી શરીરની પુષ્ટતાની જેમ વ્યર્થ આડંબરને ધારણ કરનાર છે એવા પ્રકારની દષ્ટિથી-દર્શનથી ઉત્પન્ન થયેલા શ્રેષથી એટલે સંસારના સુખની અરૂચિ થવાથી તે સંસાર સંબંધી સુખના અભિલાષની નિવૃત્તિ-ઉદાસીનતારૂપ વૈરાગ્ય શીધ્રતાથી પ્રાપ્ત થાય છે. અહીં બે કારણથી વૈરાગ્યની ઉત્પત્તિ કહી છે. ૧.
ઉપર કહેલા પ્રકારથી બીજે પ્રકારે જેઓ વૈરાગ્ય કહે છે, તેમને નિષેધ કરતા કહે છે –
सिद्ध्या विषयसौख्यस्य वैराग्यं वर्णयन्ति ये । मतं न युज्यते तेषां यावदाप्रसिद्धितः ॥ २॥
મૂલાઈ–જેઓ વિષય સુખની સિદ્ધિવડે વૈરાગ્ય પ્રાપ્તિનું વર્ણન કરે છે, તેમને મત યાવદર્થની અપ્રસિદ્ધિને લીધે ગ્ય નથી. ૨.
ટીકાર્ય–જે કઈ ભોગલંપટ પુરૂષ પૂર્વોક્ત પાંચ વિના સુખની સિદ્ધિઓ કરીને એટલે ભેગની ઈચ્છા તૃપ્ત થવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે એવું વર્ણન કરે છે–કહે છે, તેઓને મત-સિદ્ધાન્ત ન્યાયની યુક્તિથી જોતાં ગ્ય ભાસતો નથી. કારણ કે યાવદર્થની પ્રસિદ્ધિ નથી
Aho! Shrutgyanam
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૩
માટે. એટલે કે જ્યાંસુધી વિષયી વિષયામાં પ્રવૃત્તિના પ્રયાજનવાળે છે ( પ્રવૃત્તિ કરે છે ) ત્યાંસુધી કામાભિલાષની તૃપ્તિની પ્રાપ્તિ (સિદ્ધિ ) થતી નથી, તે કારણથી તેમના મત યોગ્ય નથી. ૨.
અહીં તેઓ કદાચ એમ કહે કે “અમારા મત યોગ્ય નથી, એમ કેમ કહે છે? કારણ કે ચિરકાળ સુધી સુંદર બેગ ભોગવનાર મનુષ્યનાં મન અને ઇન્દ્રિયા તૃપ્ત થવાથી વિષયાથકી પાછાં ફરે છે, તેથી તેને અત્યંત વૈરાગ્ય થશે, માટે અમારૂં કહેવું યોગ્ય જ છે.” આવું તેમનું માનવું અસત્ય છે, તે અસત્યપણું સ્પષ્ટ રીતે મતાવે છે.— अप्राप्तत्वभ्रमादुच्चैरवाप्तेष्वप्यनन्तशः ।
कामभोगेषु मूढानां समीहा नोपशाम्यति ॥ ३॥ મૂલાથે—મૂઢ પ્રાણીઓને કામભોગો અનંતીવાર પ્રાપ્ત થયા છતાં પણ કોઈ વખત પણ પ્રાપ્ત નથી થયા એવા ભ્રમને લીધે તેમની ઇચ્છા શાંત થતી જ નથી. ૩.
ટીકાર્ચ—પરમાર્થને નહીં જાણનારા અને મેાહના ઉદયવડે વ્યાકુળ થયેલા અર્થાત્ કામને વિષે જ એક ચિત્તવાળા મૂઢ પ્રાણીઓને અનંતીવાર એટલે જીવ અનાદિ હાવાથી અને ગયેલા કાળ અનંત હાવાથી જન્મમરણુની સંખ્યા ઘણી ( અનંત) છે, કેમકે દરેક કાળે જીવ પૂર્વ જન્મમાંથી જ આવેલા છે, તેથી અનંતીવાર પૂર્વે પ્રાપ્ત કરેલા એટલે અનુભવેલા કામ-શબ્દ અને રૂપ તથા ભાગ-ગન્ધ, રસ અને સ્પર્શ અથવા કામ એટલે સનાહર એવા ભાગ એટલે સ્રીવિલાસ. અથવા કામદેવના ભાગ-વિલાસામાં અતિશે કરીને અપ્રાપ્તિની ભ્રાંતિથી એટલે. પૂર્વે મને આવા ભાગ પ્રાપ્ત થયા નથી, માત્ર આ ભવમાં જ પ્રાપ્ત થયા છે, એવી ભ્રાંતિથી તે કામભાગ વિષેની અભીષ્ટ મુદ્ધિવાળી તીવ્ર તૃષ્ણા શાંત થતી જ નથી. ૩.
પૂર્વે કહેલા અર્થ જ કહે છે.—
विषयैः क्षीयते कामो नेन्धनैरिव पावकः । प्रत्युत प्रोल्लसच्छक्तिर्भूय एवोपवर्धते ॥ ४ ॥
મૂલાથે—કાવડે અગ્નિની જેમ વિષયવડે કામ ક્ષીણ થતા જ નથી, પરંતુ ઉલટા વિસ્તાર પામતી છે શક્તિ જેની એવા તે કામ વારંવાર વૃદ્ધિ જ પામે છે. ૪.
ટીકાથે—કામ એટલે વેદના ઉદયથી ઉત્પન્ન થયેલા કામવિકાર વિષયવડે-ભાગાવડે ક્ષીણ થતા નથી-નિવૃત્તિ પામતા નથી. કાની
Aho! Shrutgyanam
Page #82
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયજેમ? તે કહે છે–જેમ અગ્નિ કાછવડે વૃદ્ધિ પામતું નથી તેમ વિષયી પ્રાણી પણ ભગવડે વૃદ્ધિ પામતો નથી. પરંતુ તેથી ઉલટ જેમ જેમ વિષને ભેગવે છે તેમ તેમ વૈરાગ્યરહિત હોવાથી પ્રકૃષ્ટપણે વિસ્તાર પામતી છે શક્તિ એટલે ભેગની ઈચ્છા જેની એ તે કામ વારંવાર વૃદ્ધિ પામે છે. ૪.
ફરીથી પણ તેજ વાત સ્પષ્ટ કરે છે– ' सौम्यत्वमिव सिंहानां पन्नगानामिव क्षमा।। विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्वचम् ॥ ५ ॥
મૂલાર્થ-સિહની સૌમ્યતાની જેમ અને સર્પોની ક્ષમાની જેમ વિષયોમાં પ્રવૃત્ત થયેલા પુરૂષને વૈરાગ્ય પ્રાપ્ત થાય, એ કહેવું અશક્ય છે. પ.
ટકાથે–નિશ્ચ કરીને વિષમાં-શબ્દાદિકના ભાગમાં પ્રવૃત્ત થયેલાગે એટલે વિષયના સેવનમાં આસક્ત ચિત્તવાળા પ્રાણુઓને પૂર્વે કહેલ વૈરાગ્ય પ્રાપ્ત થાય, એ કહેવું અશકય છે. કેમકે તેવા પ્રાણીને વૈરાગ્યની પ્રાપ્તિનો સંભવ જ નથી. કોની જેમ? તે કહે છે.-જેમ સિંહની શાંતપ્રકૃતિ એટલે આ શાંત પ્રકૃતિવાળો સિંહ છે” એમ કહેવું, તથા સર્પોની ક્ષમા એટલે “આ સર્પ ક્ષમાવાન છે એમ કહેવું, તે અશકય છે તેમ. એટલે જેમ સિંહની શાંતતા અને સર્ષની ક્ષમા અઘટિત છે (અસંભવિત છે) તેમ વિષયોગમાં પ્રવૃત્ત થયેલાને વૈરાગ્યની પ્રાપ્તિ અઘટિત છે. ૫. પૂર્વોક્ત વાત જ કહે છે – अकृत्वा विषयत्यागं यो वैराग्यं दिधीर्षति । अपथ्यमपरित्यज्य स रोगोच्छेदमिच्छति ॥ ६ ॥
મૂલા–જે કે મનુષ્ય વિષયનો ત્યાગ કર્યા વિના વૈરાગ્યને ધારણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય કુપથ્થો ત્યાગ કર્યાવિના રંગનો નાશ કરવા ઇચ્છે છે. ૬.
કાર્ય–જે કઈ કામી પુરૂષ પૂર્વોક્ત વિષયોને ત્યાગ કર્યાવિના વૈરાગ્યને ધારણ કરવા ઇચ્છે છે તે મૂર્ખ ઉપથ્યને એટલે રેગી માણસને હિતકારક અનુકૂળ ભેજનાદિકથી વિપરીત એવા અહિતકારી ભોજનાદિકને ત્યાગ ક્યવિના અર્થાત્ રસમાં લંપટ થઈને કપથ્યને ખાધા કરવાથી રોગના ઉચછેદને એટલે દુષ્ટ સંનિપાતાદિકના નાશને ઈચ્છે છે. જેમ કપશ્ચને સેવતે રેગી અજ્ઞાનપણાથી રેગના નાશનો ઉપાય નહીં જાણવાથી રોગરહિત થતું નથી, ઉલટા રોગ વૃદ્ધિ પામે છે, તેમ આ
Aho! Shrutgyanam
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
વૈરાગ્યના ભેદ. ભેગલંપટ પ્રાણી પણ વૈરાગ્યની પ્રાપ્તિના ઉપાયને જાણયા વિના સંસારથી મુક્ત થતો નથી. ૬.
હવે વિષયમાં આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્યની સ્થિતિ જ થતી નથી (વૈરાગ્ય ટકી જ શકતો નથી), તે કહે છે
न चित्ते विषयासक्ते वैराग्यं स्थातुमप्यलम् । अयोधन इवोत्तप्ते निपतन् बिन्दुरंभसः ॥७॥ મૂલાર્થ–તપાવેલા લોઢાના ઘણ ઉપર પડેલા જળના બિંદુની જેમ વિષયવડે આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્ય રહેવાને પણ સમર્થ નથી૭.
ટીકાર્થ–પૂર્વોક્ત વિષયમાં અત્યંત આસક્ત થયેલા ચિત્તમાં વૈરાગ્ય રહેવાને એટલે એક મુહર્તાદિક સમય સુધી પણ સ્થિર થવાને સમર્થ નથી, તો ચિરકાળ સુધી વૈરાગ્યની સ્થિતિ તે ક્યાંથી જ રહે? કેની જેમ? તે કહે છે–અત્યંત અગ્નિથી તપાવેલા લેઢાના ઘણું ઉપર પડેલા જળના બિંની જેમ, એટલે જેમ તપાવેલા લોઢાના ઘણુ ઉપર પડેલું જળબિંદુ કાળના વિલંબ વિના (તરત જ ) સૂકાઈ જાય છે, તેમ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર વચને પણ વિષયાસક્ત ચિત્તમાં રહી (ટકી) શકતાં નથી. ૭.
ફરીથી પણ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્યને અસંભવ બતાવે છે – यदीन्दुः स्यात् कुहूरात्रौ फलं यद्यवकेशिनि । तदा विषयसंसर्गिचित्ते वैराग्यसंक्रमः॥८॥
મલાર્થ–જે અમાવાસ્યાની રાત્રીએ ચંદ્રને ઉદય થાય, અને જે અવકેશિ (વંધ્ય) વૃક્ષને ફળ આવે, તે વિષયના સંસર્ગવાળા ચિત્તમાં વૈરાગ્યને પ્રવેશ થાય. ૮.
કાળું–જેમને વિષને એટલે કામગને સંસર્ગ–પરિચય હોય તેવા પુરૂષના ચિત્તમાં વૈરાગ્ય વાસનાને અવતાર–પ્રવેશ ત્યારે થઈ શકે કે જ્યારે અસંભવ છતાં કઈક કાળે કદાચ અમાવાસ્યાની ત્રીએ ચંદ્રદય થાય, અને જે કદાચ વિંધ્ય વૃક્ષને ફળને સંગ થાય. આ અસંભવિતને સંભવ થાય તે વિષયના પરિચયવાળા ચિત્તમાં વૈરાગ્ય પણ સંભવે. અર્થાત્ ન સંભવે. ૮. •
ત્યારે વૈરાગ્યની પ્રાપ્તિ શી રીતે થાય? તે ઉપર કહે છે – भवहेतुषु तद्वेषाद्विषयेष्वप्रवृत्तितः। वैराग्यं स्यान्निराबाधं भवनैर्गुण्यदर्शनात् ॥९॥
Aho ! Shrutgyanam.
Page #84
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
મૂલાર્જ-ભત્રના કારણેાપર દ્વેષ થવાથી, વિષયામાં અપ્રવૃત્તિ થવાથી અને ભવની નિર્ગુણતા લેવાથી માધારહિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. ૯. ટીકાર્ય—તે વૈરાગ્ય થવાને જન્માદિક ભવના હેતુ એટલે તેની ઉત્પત્તિના કારણરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ તેને વિષે અરૂચિ (દ્વેષ ) થવાથી તથા કામભોગને વિષે અપ્રવૃત્તિ થવાથી (કામસેવન અંધ થવાથી ) તથા ભવનું નિર્ગુણપણું એટલે નિર્ગુણપણાવડે અસુખ કરવાપણું ોવાથી-જ્ઞાનચક્ષુવડે જાણવાથી, આ ત્રણ પ્રકારના હેતુસમૂહથી વ્યાઘાતરહિત એવું વિરક્તપણું પ્રાપ્ત થાય છે. ૯.
તે સાંભળીને શિષ્ય કહે છે.
કુદ
चतुर्थेऽपि गुणस्थाने नन्वेवं तत्प्रसज्यते । युक्तं खलु प्रमातॄणां भवनैर्गुण्यदर्शनम् ॥ १० ॥ મૃલાથે—અહીં શિષ્ય શંકા કરે છે કે—તે એમ છે તે ચેાથે ગુણસ્થાનકે પણ તે વૈરાગ્યની પ્રાપ્તિ થશે. કેમકે પ્રમાણ જાણનારાઆને સંસારની નિર્ગુણુતાનું દર્શન યોગ્ય છે-થઈ શકે છે. ૧૦.
ટીકાર્ય—શિષ્ય શંકા કરે છે કે હે પૂજ્ય! જે એમ છે એટલે ભવની નિર્ગુણુતાથી વૈરાગ્યનું પ્રતિપાદન થાય છે તે ભાગની પ્રવૃત્તિવાળા અવિરતિસમ્યદૃષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકને વિષે પણ તે વૈરાગ્યની પ્રાપ્તિ થશે. કેમકે પ્રમાતૃ એટલે યથાસ્થિતપણે ઈયત્તાના નિશ્ચયવડે વસ્તુસ્વરૂપને જાણનારા જ્ઞાનીઓને સંસારની નિર્ગુણુતાનું દર્શન ચોગ્ય-ઘટિત છે. તેથી કરીને ચાથા ગુણસ્થાની જીવેાનું પ્રમાતૃપણું હાવાથી ભવની નિર્ગુણુતાનું દર્શન તેને હોય છે, માટે ત્યાં ( ચાથે ગુણુસ્થાને ) પણ વૈરાગ્યના સંભવ પ્રાપ્ત થશે. ૧૦. પૂર્વોક્ત શંકાનું સમાધાન કરે છે.—
सत्यं चारित्रमोहस्य महिमा कोऽप्ययं खलु । यदन्यहेतुयोगेऽपि फलायोगोऽत्र दृश्यते ॥ ११ ॥ સૂલાથે—ખરી વાત છે. પરંતુ ચારિત્રમેાહનીય કર્મના કાઈ એવા મહિમા છે કે ચેાથે ગુણસ્થાને અન્ય હેતુને ચાગ છતાં પણ ફળના અયેાગ ( અભાવ) દેખાય છે. ૧૧.
ટીકાર્ય—હે વત્સ ! તારૂં કહેવું સત્ય છે. તેં કહેલા હેતુ પ્રમાણે ચેાથે ગુણસ્થાને પણ વૈરાગ્ય સંભવે છે, પરંતુ ત્યાં જે જીવા ભાગમાં પ્રવૃત્ત થયેલા છે, તેમનામાં આગળ કહેવામાં આવશે એવા કોઈ અપૂર્વ-વિલક્ષણ ચારિત્રમેહના એટલે ચારિત્રની પ્રાપ્તિના પ્રતિબંધ કર
Aho! Shrutgyanam
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
: વૈરાગ્યના ભેદ. નાર બાર કષાય અને નવ નોષાયરૂપ મેહનો પ્રભાવ વર્તે છે. કેમકે આ ચોથા ગુણસ્થાનકને વિષે અન્યના એટલે પ્રકૃતિની અપેક્ષાએ નિવૃત્તિના જ્ઞાનરૂપ હેતુનેગ-રસંબંધ છતાં પણ અર્થાત ભવની નિર્ગુણતાના દર્શનારૂપ હેતુ છતાં પણ ફળને એટલે જ્ઞાનના કાર્યરૂપ ભેગાદિકની નિવૃત્તિને અગ–અપ્રાપ્તિ દેખાય છે. તે તું ચારિત્રમેહને મહિમા જાણ અર્થાત ચારિત્રમોહના ઉદયથી જ ત્યાં (ચોથે ગુણસ્થાને) ભેગની પ્રવૃત્તિ છે, એટલે ત્યાં સંપૂર્ણ વૈરાગ્ય હેતું નથી. ૧૧. - આ પ્રમાણે ભવની નિર્ગુણતાનું દર્શન તથા ભેગની પ્રવૃત્તિ છતાં પણ ત્યાં (ચોથે ગુણસ્થાને) કદાચિત વૈરાગ્ય હેય પણ છે. તે કહે છે.
दशाविशेषे तत्रापि न चेदं नास्ति सर्वथा। स्वव्यापारहतासंगं तथा च स्तवभाषितम् ॥ १२॥
મૂલાર્થ–તે ચોથા ગુણસ્થાનકને વિષે વૈરાગ્ય સર્વથા નથી એમ નહીં. પરંતુ ત્યાં પણ દશાનો વિશેષ છતે પિતાના વ્યાપારે જેમાં આસક્તિનું હરણ કરેલું છે એ વૈરાગ્ય વર્તે છે. તે જ પ્રકારે શ્રીવીતરાગ સ્તવમાં પણ કહ્યું છે. ૧૨.
ટીકાર્ચ–હે વત્સ! તે ચોથા ગુણસ્થાનકને વિષે પણ આ વૈરાગ્ય સર્વથા-મૂળથી જ નથી એમ નહીં. કિંતુ ત્યાં પણ દશાવિશેષ એટલે કર્મહાનિથી ઉત્પન્ન થયેલી આત્માને યોગ્ય બોધની અવસ્થારૂપ દશાને વિશેષ એટલે પિતાપિતાના આવરણની હાનિની અપેક્ષાએ બોધનું તરતમપણું છે તે વિષયાદિક ભવના હેતુઓની ત્યાજ્યતાની શ્રદ્ધાવડે તથા જ્ઞાનાદિક સ્વરૂપવાળા વ્યાપારવડે એટલે ચૈિત્ય વંદનાદિક ક્રિયાવડે હરણ કરેલો એટલે ન્યૂનતા પમાડ્યો છે આસંગ એટલે આસક્તિરૂપ પરિચય તથા અભિલાષની તીવ્રતા જેમાં એ વૈરાગ્ય છે. આ જ પ્રકારે સ્તવમાં એટલે વીતરાગ સ્તવમાં શ્રી હેમચંદ્ર સૂરિએ કહેલું છે. ૧૨.
સ્તવમાં જે કહ્યું છે તે કહે છે – यदा मरुन्नरेन्द्रश्रीस्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥ १३ ॥
મલાર્થ હે નાથ! જે જન્મમાં તમે દેવેન્દ્ર અને નરેન્દ્રની લક્ષ્મી જોગવી હતી, તે વખતે પણ જે કઈ સ્થળે તમારે રતિ (પ્રીતિ) હતી, તે પણ તમારું વૈરાગ્યપણું જ હતું. ૧૩.
Aho ! Shrutgyanam
Page #86
--------------------------------------------------------------------------
________________
૨૮
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયટીકાર્યું–હે વીતરાગ ! જે પૂર્વ જન્મમાં દેવ અને મનુષ્યના ઈન્દ્રો એટલે દેવેન્દ્રો અને ચક્રવર્તી વિગેરેની લક્ષ્મી તમે ભેગાવી એટલે વજનાભ ચકી અને સર્વાર્થસિદ્ધિક દેવાદિ ભાવોમાં શ્રીગષભસ્વામીએ તથા નંદન રાજપુત્રના તથા પ્રાણુત દેવાદિકના પૂર્વ ભામાં શ્રી મહાવીરસ્વામીએ ઉપભગવડે આસ્વાદને કરી, તે કાળે પણ છે સ્વામી! તમારી જે વિલાસાત્મક રતિ સાંભળવામાં આવતી હતી, તે પણ વૈરાગ્યયુક્ત જ હતી. તે પછી અહતના ભવમાં વૈરાગ્ય હેય તેમાં તે શું કહેવું? આ કવડે અરિહંતને ગૃહસ્થાવાસમાં ચોથે ગુણસ્થાનકે પણ વૈરાગ્ય કહ્યો છે. ૧૩.
અહીં વિશેષતા બતાવે છે – भवेच्छा यस्य विच्छिन्ना प्रवृत्तिः कर्मभावजा। रतिस्तस्य विरक्तस्य सर्वत्र शुभवेद्यतः॥१४॥
સલાર્થ–જેને ભવની ઈચ્છા વિચ્છેદ પામી છે તેને ભગાદિકમાં જે કાંઈ પ્રવૃત્તિ દેખાય છે તે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે, તથા તે વૈરાગ્યવંતની જે પ્રીતિ દેખાય છે તે સર્વત્ર શુભવેદનીય કર્મના ઉદયથી જ છે. ૧૪.
ટીકાર્થ–જે મુમુક્ષને ભવેચ્છા એટલે ઉત્તમ જન્મ, ભાગ અને ઋદ્ધિ વિગેરેની પ્રાપ્તિવાળા સંસારની ઈચ્છા એટલે જે હું દેવાદિક થાઉં તે સારું એવી કામના વિચછેદ પામેલી છે એટલે આ ભવમાંથી મારે ક્યારે મેક્ષ થશે? એ પ્રમાણે વિપક્ષની ઈચ્છાવડે નિવૃત્તિ પામી છે, તેવા પુરૂષની જે કાંઈ પ્રવૃત્તિ જોવામાં આવે છે તે એકવીશ પ્રકારના મેહનીય અને બે પ્રકારના વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી એટલે તે કર્મની કરેલી છે. પરંતુ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા ભ્રમને લીધે ભેગસુખ જ સારભૂત છે એવી બુદ્ધિ તેમને થતી નથી. અહીં કેઈને શંકા થાય કે ભેગના આરંભમાં ભલે પ્રવૃત્તિ હે પરંતુ તે ભાગ ઉપર તેમનો પ્રેમ કેમ થાય? તે શંકાપર કહે છે કે-તે વૈરાગ્યવંતને જે પ્રીતિ થાય છે તે સર્વત્ર-ભોગ અને ભેગના અંગભૂત રતિનાં સર્વ સ્થાનમાં સાત વેદનીય કર્મના ઉદયથી થાય છે. અર્થાત તે સાત વેદનીય કર્મ હદિકથી જ ભેગવાય છે, તેથી તેમાં આનંદ, પ્રીતિ વિગેરે જોવામાં આવે છે. ૧૪. - અહીં કોઈને શંકા થાય કે-કર્મના વશથી પ્રવૃત્તિ વિગેરે ભલે છે, પણ તેની શુદ્ધિ શી રીતે રહી શકે? તેને ઉત્તર આપે છે –
Aho! Shrutgyanam
Page #87
--------------------------------------------------------------------------
________________
એમ. ]
વૈરાગ્યના એ. अतश्चाक्षेपकज्ञानात् कान्तायां भोगसन्निधौ। न शुद्धिप्रक्षयो यस्माद्धारिभद्रमिदं वचः १५॥
મૂલાઈ–તેથી કરીને આક્ષેપક જ્ઞાનને લીધે સ્ત્રી તથા ભગ સમીપે રહ્યા છતાં પણ તેમની શુદ્ધિને નાશ થતો નથી. કેમકે હરિભક્ત સૂરિનું પણ એવું જ વચન છે. ૧૫.
ટીકાર્થ-હે વત્સ! આ કહેવાતા આક્ષેપક જ્ઞાનને લીધે એટલે આત્માને આ લોક તથા પરલોકને વિષે હેય (ત્યાજ્ય) પદાર્થ થકી તિરસ્કાર ઉત્પન્ન કરનાર આક્ષેપક જ્ઞાનને લીધે અર્થાત્ પદાર્થોના હેય અને ઉપાદેયરૂપ યથાર્થ સ્વરૂપને બતાવનાર એવા જ્ઞાનને લીધે પ્રિયા સમીપે હોય અથવા ભેગાવી હોય તથા ખાદ્ય પેયાદિક અનેક સુંદર વિલાસરૂ૫ ભેગે સમીપે રહ્યા હેય તેપણુ સમ્યગ્દષ્ટિ ને શુભ ભાવનાદિકવડે કર્મમલની હાનિરૂપ શુદ્ધિને પ્રક્ષય-સર્વથા વિનાશ થતું નથી. કેમકે આગળ કહેવામાં આવશે એવું હરિભદ્ર સૂરિનું કહેલું વચન-ઉપદેશ છે. ૧૫.
તે વચનને બે લેકવડે કહે છે – मायांभस्तत्त्वतः पश्यन्ननुद्विग्नस्ततो द्रुतम् । तन्मध्ये न प्रयात्येवं यथा व्याघातवर्जितः॥ १६ ॥ भोगान स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसंगः सन् प्रयात्येव परं पदम् ।। १७ ।।
મૂલાઈ–જેમ કેઈ વ્યાહ રહિત પુરૂષ તત્વદષ્ટિથી માયાના જળને જાણીને તેથી ઉદ્વેગ પામ્યા વિના જ તત્કાળ તે માયાજાળમાં પ્રવેશ કરૂં નથી. તેજ પ્રમાણે ભેગેને સ્વરૂપથી માયાજળની જેવા જાણુને સંગરહિત થઈ ભેગને ભેગવતાં છતાં પણ મોક્ષપદને પામે છે. ૧૬, ૧૭.
કાર્થ જેમ કંઈ પુણ્યવંત પુરૂષ અજળને વિષે જલત્વની બુદ્ધિરૂપ વ્યાપેહથી રહિત થયેલ હોવાથી પરમાર્થપણે જજ નહીં છતાં પણ માથાથી દેખાતા જળને જાણે, અને તેથી કરીને તે માયાજળથી વ્યાકુળ થયા વિના જ તત્કાળ તે કૃત્રિમ જલપ્રવાહના પૂરી જળક્રીડાદિક વિનેદ કરવા માટે. પ્રવેશ કરતે નથી. તેજ પ્રમાણે સ મૃષ્ટિ પુરૂષ શબ્દાદિક ભેગેને ઇંદ્રજાલવડે કરેલા જળની જેવા સ્વાવ, પથી એટલે તેમના વિનશ્વર સ્વભાવે કરીને સુરત ભાવમાં ભ્રમણ કરવારૂપ ફળ આપનાર હોવાથી દુઃખરૂપ છે એમ કહીને. એટલે
Aho! Shrutgyanam
Page #88
--------------------------------------------------------------------------
________________
So
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયપરમાર્થ દષ્ટિથી જાણીને તે ભેગેનેવિષે ગાઢ આસક્તિ રહિત થઈ તે ભેગોને ભેગવતાં છતાં પણ પૂર્વ સંયમ કરેલ હોવાથી ભરતાદિકની જેમ શુભ ભાવનાવડે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તથા અન્ય (પૂર્વે જેણે સંયમ નથી કર્યો તે) સર્વ સંયમને પામીને પરંપરાએ પરમપદ-મોક્ષસ્થાન પામે જ છે. ૧૬,૧૭ - એ પ્રમાણે ચેથા અને પાંચમા ગુણસ્થાનવાળાની ભેગપ્રવૃત્તિ જે પ્રકારે છે તે પ્રકાર દેખાડયો. હવે તેથી વ્યતિરેકવિષે કહે છે–
. भोगतत्त्वस्य नु पुनर्न भवोदधिलंघनम् । | માયોજદાવેરાન થાતીe # Fથા . ૮ છે. ' લાઈ–ભેગને વિષેજ તત્વબુદ્ધિવાળાને માયાના જળમાં દઢ આવેશ હોવાથી સંસારરૂપી સમુદ્રનું ઉલ્લંઘન થતું નથી. તેથી કરીને આ મનુષ્યલકમાં તેવા (કુત્સિત) મા કેણું જાય? કઈ નહીં. ૧૮. * ટકાઈ હે વત્સ! તું ચિત્તમાં વિચાર કર. વ્યતિરેક સાંભળ. ભેગેજ તત્વ એટલે જન્માદિકને સાર છે એમ જેના મનમાં છે તેવા પુરૂષને ઇંદ્રજાળના જળમાંજ ગાઢ જળપણાને આગ્રહ હેવાથી ભવરૂપી સમુદ્રનું અતિક્રમણ સુકર (સહેલું) નથી. એ કારણથી આ મનુષ્યલકમાં તે કુત્સિત માર્ગ કરીને કેણુ ઈષ્ટ સ્થાને જાય? કઈ જ નહીં. અર્થાત્ ભગતત્વ પુરૂષ તે કુમાર્ગ કરીને સદ્દગતિરૂપે સ્થાનને પામતું નથી. ૧૮.
હવે તે બન્નેની સ્પષ્ટતા કરે છે—
स तत्रैव भवोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । - મોક્ષમાડપિ હિ તથા મોકાનંવામોહિત ૨૨ ..
મૂલાઈ–તે પરમાર્થ દૃષ્ટિવાળો પુરૂષ જેમ તે ગૃહવાસમાં પણ ભવને વિષે ઉદ્વિગ્ન થઈને જ રહે છે, તેમ ભગતત્વ પુરૂષ ક્ષમાર્ગને વિષે પણ ભેગરૂપ જંબાલથી માહિત થઈને રહે છે. ૧૯. . ટીકાર્ય–તે પરમાર્થ દષ્ટિવાળો પુરૂષ જેમ ગ્રહવાસને વિષે ભાગક્રિયામાં પ્રવર્તતા છતાં પણ નિશંક ઉદાસપણેજ રહે છે-નિવાસ કરે છે, તેજ પ્રકારે ગતત્વ પુરૂષ મેક્ષમાર્ગને વિષે પણ એટલે મુનિવેષ ધારણ કરીને સંયમને સ્વીકાર કર્યા છતાં પણ ભેગની તૃણુંરૂપી શેવાલ અથવા સમુદ્રવેળાવડે મેહ પામીને એટલે સંયમને વિષે ઉદ્વેગ પામીને રહે છે. ૧૯
Aho ! Shrutgyanam
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ, જે ભેગી હોય તે ઉદ્વિગ્ન શી રીતે થાય? તે શંકાપર કહે છેधर्मशक्तिं न हन्त्यत्र भोगयोगो बलीयसीम् । हन्ति दीपापहो वायुज्वलनं न दवानलम् ॥ २० ॥
મૂલાર્થ–આ સમ્યગ્દષ્ટિ જનને વિષે ભગનો વેગ મોટી એવી ધર્મશક્તિને હણતો નથી. જેમ દીવાને બુઝવનારે વાયુ દેદીપ્યમાન દાવાનળને હણું શકતા નથી–બુઝવતા નથી તેમ. ૨૦.
ટીકાર્થ–આ સમ્યગ્દષ્ટિ જનને વિષે ભેગને સંગ બળવાન એટલે અતિ મોટી એવી ધર્મશક્તિને એટલે શ્રદ્ધાવડે યુક્ત એવી વૈરાગ્યની પરિણતિને હણત નથી-નાશ કરતું નથી. આ વાતને દૃષ્ટાંત વડે સિદ્ધ કરે છે–દીવાને બુઝવનારે વાયુ દીવાને જ હણે છે, પણ વાયુના સંસર્ગથી ઉલટા વધારે દીપ્ત થનારા દાવાનળને હણતો નથી. અર્થાત ભેગનો સંગ અલ્પ ધર્મશક્તિને હણું શકે છે, પણ બળવાન-મેટી ધર્મશક્તિને હણું શકતો નથી. ૨૦. - પૂર્વોક્ત અર્થની જ સ્પષ્ટતા કરે છે
बध्यते बाढमासक्तो यथा श्लेष्मणि मक्षिका। शुष्कगोलवदश्लिष्टो विषयभ्यो न बध्यते ॥२१॥
મૂલાર્થ– લેમને વિષે મક્ષિકાની જેમ વિષયોને વિષે અત્યંત આસક્ત થયેલે પુરૂષ બંધાય છે. અને શુષ્ક માટીના પિંડની જેમ વિષયથી આશ્લેષ નહીં પામેલ મનુષ્ય બંધાતો નથી. ૨૧.
ટીકાર્થ–હે વત્સ! અત્યંત આસક્ત એટલે વિષયના વિપાકને નહીં જાણવાથી ભોગતૃષ્ણાવડે પીડાયેલે મનુષ્ય તેના હેતુભૂત વિષયવડે પાપકર્મથી બંધાય છે–સંશ્લિષ્ટ થાય છે. જેમ મુખમાંથી નાસિકાદ્વારે નીકળેલા કફપિંડમાં માખી ચટે છે તેમ માખી જે અજ્ઞાની ભેગી
મસમાન ગાઢ સ્નિગ્ધ અને દુર્ભેદ્ય એવા કર્મને વિષે બંધાય છે. અને પરિણામને વિષે દારૂણ એવા વિષયોથી નહીં આલેષ પામેલે એટલે વાસનાની નિવૃત્તિ થવાથી ભગતૃષ્ણની મંદતાને લીધે અંતરાત્માવડે આસક્તિ નહીં પામેલો પુરૂષ પાપકર્મરૂપ મજબુત દેરડાવડે બંધાતું નથી. કેની જેમ? તે કહે છે. જેમ શુષ્ક માટીનો પિંડ ભીંત વિગેરે પર લગાડયા છતાં પણ ચુંટતો નથી-જૂદ રહે છે, તેમ શુષ્ક માટીના પિંડદશ વિષયના વિપાકને જાણનાર સક્ષ પરિણુમવાળો જીવ જાણુ. તેને કમને બંધ મેક્ષની પ્રાપ્તિમાં વ્યાઘાતનું કારણ થતો નથી. પરંતુ વેદેાદયને સ્પર્શવડે કાંઈક પ્રદેશ ઉદયાદિકને ગ્ય જ કર્મબંધ થાય છે. ૨૧,
Aho ! Shrutgyanam
Page #90
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[દ્વિતીય
અહીં કોઈ શંકા કરે કે-આમ કહેવાથી તા વિપાકના જ્ઞાનવાળા પ્રાણીઓને ભાગો ત્યાગ કરવા લાયક નહીં થાય એવું સિદ્ધ થશે. તે ઉપર જવાબ આપે છે.—
बहुदोषनिरोधार्थमनिवृत्तिरपि क्वचित् ।
निवृत्तिरिव नो दुष्टा योगानुभवशालिनाम् ॥ २२ ॥ ભૂલાથે—કોઈક પ્રાણીનેવિષે ઘણા દોષના નિરોધને માટે 'અનિ વૃત્તિ પણ યાગના અનુભવવડે શાભતા એવા મહાત્માઓની નિવૃત્તિની જેમ દુષણવાળી નથી. ૨૨.
ટીકાર્ય—તે ભવ્ય ! કોઈક પ્રાણીને વિષે ઘણા દેાષાના એટલે બાગકર્મના ઉદયથી વ્રત (ચારિત્ર)ના ભંગ, આજ્ઞાની વિરાધના તથા સ્માર્તધ્યાનાદિક અતિચારાના રોધને માટે-ઉત્પન્ન નહીં થવા દેવામાટે કરાતી અનિવૃત્તિ—ભાગનેવિષે પ્રવૃત્તિ પણ યોગાના-માક્ષના સાધક જ્ઞાનાદિ વ્યાપારાના અનુભવવડે-પરિપકવ જ્ઞાનવડે શોભતા એવા મહાત્માઓની ત્યાગવૃત્તિની જેમ દૂષણ રહિતપણાએ કરીને પ્રમાણુરૂપ કહેલી છે. કેમકે તે બહુદોષની નિવૃત્તિ કરનાર છે. ( આ નિયમ સર્વત્ર નથી. ) તેથી તેમને પૂર્વોક્ત દોષ લાગતા નથી. ૨૨.
કોઈ શંકા કરે કે–ભાગ કરવાથી દાંષની હાનિ શી રીતે થાય ? તેના જવાબ આપે છે.-~~
यस्मिनिषेव्यमाणेऽपि यस्याशुद्धिः कदाचन ।
तेनैव तस्य शुद्धिः स्यात्कदाचिदिति हि श्रुतिः ॥ २३ ॥ સૂલાથે—જે માણસને જે ભાગાદિક સેવવાથી કદાપિ અશુદ્ધિ થાય છે, તે માણસને તે જ ભોગાદિક સેવવાવડે કદાચિત્ શુદ્ધિ પણ થાય છે. એ પ્રમાણે મહુશ્રુતની ઉક્તિ છે. ૨૩.
ટીકાર્થ જે સમ્યગ્દષ્ટિ જીવને જે ામાદિક ભાગનું સેવન - વાથી અત્યંત ભાગવવાથી કદાચિત્—તત્ત્વની અજ્ઞાત અવસ્થામાં અતિ આસક્તિવર્ડ, સન્નિપાતના જ્વરમાં ઘીની જેમ અશુદ્ધિ-આત્માને વિષે દાષની વૃદ્ધિ થાય છે, તેજ વિરક્ત ચિત્તવાળા મનુષ્યને તેજ બેગડેન્ટ્સ પરિણામવાળા ભાગવડે કદાચિત-નિવૃત્તિની સન્મુખ રહેવાને સમયે પિત્તજ્વરમાં ધૃતની જેમ શુદ્ધિ દોષની હાનિ પશુ થાય છે. કેમકે તેથી ભાગના ફળરૂપ કર્મના ક્ષય થાય છે. આ પ્રમાણે અહુશ્રુત પુરૂષાની ઉક્તિ-વચન છે. ૨૩.
Aho! Shrutgyanam
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૭૩
એનું જ રહસ્ય કહે છે.
विषयाणां ततो बन्धजनने नियमोऽस्ति न ।
अज्ञानिनां ततो बन्धो ज्ञानिनां तु न कर्हिचित् ॥ २४ ॥ મૂલાથે—તેથી કરીને વિષયાના એકાંતે કરીને બંધ ઉત્પન્ન કરવામાં નિયમ નથી. તે માટે અજ્ઞાનીને અંધ છે, અને જ્ઞાનીને તેથી કદાપિ બંધ થતા નથી. ૨૪.
ટીકાર્ય—તેથી કરીને-પૂર્વ કહેલા હેતુના સમૂહે કરીને વિષયોના કામાદિક ભાગોને કર્મબંધ ઉત્પન્ન કરવામાં નિયમ–એકાંત પક્ષ નથી. તેથી વિષયભાગથી ભવના સ્વરૂપને અને તેના ફળને નહીં જાણુનારા, યૌવનથી ઉન્મત્ત થયેલા અને મિથ્યાદષ્ટિ એવા અજ્ઞાનીએને જ કિલષ્ટ કર્મબંધ થાય છે, અને સુખની તૃષ્ણાના સ્વભાવ જેઓએ મૂકી દીધા છે તેવા જ્ઞાનીઓને એવા ક્લિષ્ટ કર્મબંધ થતેા નથી. અહીં જે જ્ઞાનીને કર્મબંધને નિષેધ કર્યો છે તે નરકાદિક પ્રાયેાગ્ય કર્મના બંધને નિષેધ સમજવા; પણ દેવ અને મનુષ્ય ગતિને ચેાગ્ય એવા બંધના નિષેધ નથી. કેમકે દેવ અને મનુષ્ય ગતિના બંધ તા છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે રહેલા જીવને પણ થાય છે. તેા પછી તેવા બંધ ચેાથે ગુણસ્થાને રહેલા જીવને થાય તેમાં આશ્ચર્ય નથી. ૨૪. પૂર્વે કહેલા અર્થને જ સ્પષ્ટ રીતે કહે છે.— सेवते सेवमानोऽपि सेवमानो न सेवते ।
-
कोsपि पारजनो न स्याच्छ्रयन् परजनानपि ॥ २५ ॥ મૂલાથે—કાઈક પ્રાણી ભાગને નહીં સેવતાં છતાં પણ સેવે છે, તથા કોઈ પ્રાણી સેવન કરતાં છતાં પણ નથી સેવતે. જેમ કેાઈ માણસ પરજનના આશ્રય કરે તેાપણુ તે પરજન થતા નથી. અર્થાત્ સ્વજન જ કહેવાય છે તેમ. ૨૫.
ટીકાથે કોઈ માહુ પામેલા પ્રાણી ભાગને નહીં સેવતા એટલે દ્રવ્ય દીક્ષાને ગ્રહણ કરવાથી સ્ત્રી વિગેરે ન હોવાથી સાક્ષાત્ કાયાવર્ડ મૈથુનાદિકને નહીં ભોગવતા છતા પણ મન, વચન તથા આર્તધ્યાનવડે તે ભાગને સેવવાનું કર્મબંધરૂપી ફળ તંદુલીયા મત્સ્યની જેમ પામે છે. અને કોઈ જીવ ગૃહવાસને ભાગવતે છતા પણુ જિનેશ્વરાદિકની જેમ તે તેને સેવતા જ નથી એમ સમજવું. કેમકે તે ગૃહવાસને ત્યાગ કરવા ઇચ્છે છે, તેથી તેને પાપબંધ થતા નથી. જેમ કાઈ માણસ કોઈ કારણને લીધે પેાતાના કુટુંબને છોડીને પરજનાના આશ્રય
૧૦
Aho ! Shrutgyanam
Page #92
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. કરે એટલે તેમની સાથે રહે, તે પણ તે પરજન–પારકો માણસ થતું નથી. એ જ પ્રમાણે વૈરાગ્યવાન પુરૂષ ભેગને ભેગવતાં છતાં પણ ધર્મને વિષે અત્યંત આગ્રહવાળે હેવાથી પાપકર્મને બંધક થતે . નથી. અને મહવાન પ્રાણુ તે ગુણને વિષે વસતાં છતાં પણ ભેગ ઉપર આગ્રહી હોવાથી પુણ્ય કર્મને બંધક થતું નથી. ૨૫. પુણ્યફળના ઉપભેગને વિષે વૈરાગ્ય દેખાડે છે
अत एव महापुण्यविपाकोपहितश्रियाम् । गीदारभ्य वैराग्यं नोत्तमानां विहन्यते ॥ २६ ॥
મલાર્થ—એ જ કારણ માટે જેમને મહાપુણ્યના વિપાકે કરીને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એવા ઉત્તમ પુરૂષોને ગર્ભથીજ આરંભીને વૈરાગ્ય હણાતો નથી. ૨૬.
ટીકાર્ચ–એજ કારણ માટે પૂર્વે કહેલા હેતુવકે મહાપુણ્યનાસારા આચરણથી સંચિત કરેલા શુભકમના વિપાકવડે સ્થિતિના પાકથી પ્રાપ્ત થયેલા ફળના ઉદયવડે જેમના કરતલમાં લક્ષ્મી પ્રાપ્ત થઈ છે એવા તીર્થંકર તથા ચક્રવર્તી વિગેરે ઉત્તમ પુરૂષને ગર્ભથી આરંભીનેગર્ભમાં અવતાર થયે તે દિવસથી આરંભીને કેવલજ્ઞાનની ઉત્પત્તિપર્યંત વૈરાગ્ય-આસક્તિના ત્યાગરૂપ વિરક્તપણું હણાતું નથી-વૈરાગ્યમય ચિત્તની વિઘટના થતી નથી. ૨૬.
તેમાં બે લેકવડે યુક્ત પક્ષ કહે છેविषयेभ्यः प्रशान्तानामश्रान्तं विमुखीकृतैः ।
करणैश्चारुवैराग्यमेष राजपथः किल ॥ २७ ॥
મૂલાર્થ—અત્યંત શાંત થયેલા ભવ્યોને વિષયે થકી પરા-મુખ કરેલા ઇન્દ્રિવિડે જે સુંદર વૈરાગ્ય નિરંતર ઉપજે છે તે જ રેજમાર્ગ છે. ૨૭.
ટીકાથે અત્યંત શાંત થયેલા એટલે કષાયના ઉદયનો નિષેધ કરવાથી ઉપશમ ભાવને પામેલા ભવ્યને પાંચ વિષયો અને રાગાદિક થકી જરા મુખ કરેલા-નિવૃત્ત થયેલા એવા ઇદ્રિવડે વિશ્રાંતિરહિતપણે–નિરંતરે જે મનહર-દૂષણરહિત વૈરાગ્ય થાય છે તે જ રાજભાર્ગ-ઉપદ્રવ રહિત પ્રસિદ્ધ માર્ગ છે. ૨.
स्वयं निवर्तमानैस्तैरनुदीक्रयंत्रितैः। ढानवतां तत्स्यादसावेकपदी मता ॥ २४ ॥
Aho! Shrutgyanam
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ. મલાઈ અને જ્ઞાનીઓને પિતાની જાતેજ નિવૃત્તિ પામેલા, ઉદીરણું નહીં કરેલા, નિરોધ નહીં કરેલા અને તૃપ્ત થયેલા એવા તે ઇદ્વિવડે જે વૈરાગ્ય થાય છે તે સાંકડી શેરીરૂપ માર્ગ છે એમ માનેલું છે. ૨૮.
ટીકાર્થ-જ્ઞાનવાન અને સદ્વિવેકવાન એવા સમદષ્ટિઓને જે સ્વયંસ્વભાવે કરીને નિવર્તમાન થયેલા અર્થાત્ પોતપોતાના વિષય તરફ નહીં દેડતા એવા, વિષય પ્રત્યે જવાને ઉદીરણ નહીં કરેલા એવા, રોધ પણ નહીં કરે એવા અને પૂર્ણભિલાષ થવાથી તૃપ્ત થયેલાઅનાતુર એવા એટલે સ્વાભાવિક પ્રવૃત્તિવાળા તે ઇદ્રિવડે જે વૈરાગ્ય થાય છે તે વૈરાગ્યને માર્ગ કેડી જે અથવા સાંકડી શેરી જેવો જાણુ. તેને પૂર્વાચાર્યોએ પ્રાણવિશેષને અપેક્ષીને જ માર્ગ તરીકે કહે છે, બાકી જાહેર રાજમાર્ગ તે નથી. ૨૮.
એ જ વાત પ્રતિપક્ષ જણાવવાવડે સ્પષ્ટ કરે છે– बलेन प्रेर्यमाणानि करणानि वनेभवत् । न जातु वशतां यान्ति प्रत्युतानर्थवृद्धये ॥ २९॥
મૂલાર્થ–બળવડે પ્રેરણા કરાતા ઇંદ્રિય વનના હસ્તીની જેમ કદાપિ વશપણુને પામતા નથી, પણ ઉલટા અનર્થની વૃદ્ધિને માટે થાય છે. ૨૯.
ટીકર્થ–યુવાવસ્થાદિકથી ઉત્પન્ન થયેલા વિકારવડે પ્રાપ્ત થયેલા ભેગને, અભિમાનરૂપ બળવડે પ્રેરણા કરાતાં–બળના અભિયોગે કરીને ત્રતાદિકમાં નિયોગ કરાતાં મનુષ્યના ઇંદ્રિય કદાપિ વનના હાથીની જેમ વશપણુને પામતા નથી. પરંતુ ઉલટા અનર્થની વૃદ્ધિ માટે થાય છે; એટલે પિતાની ઈષ્ટ ધારણુથી બીજે પ્રકારે પ્રવર્તાવતાં રેગ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનાદિક અનર્થોની પરંપરામાટે થાય છે. સ્વાભાવિકપણે પ્રવર્તેલા ઇદ્રિય તેવા પ્રકારના થતા નથી. ૨૯
હવે તેનું ફળ કહે છે– पश्यन्ति लजया नीचैर्दुानं च प्रयुञ्जते ।
आत्मानं धार्मिकाभासाः क्षिपन्ति नरकावटे ॥३०॥ મૂલાર્થધામકની જેવા દેખાતા અને લજજાવડે નીચું જુએ છે પણ દુષ્ટ ધ્યાન કરે છે, તેથી તેઓ પોતાના આત્માને નરકરૂપી કૂવામાં નાખે છે. ૩૦.
Aho ! Shrutgyanam
Page #94
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયટીકર્થ ધાર્મિકાભાસ એટલે વ્રતાદિક ધર્મને વિષે કુશળ એવા ધાર્મિકની જેવા દેખાતા અર્થાત બહારના આકાર માત્રથી ધાર્મિક અને અંદરથી અધમ એવા જ લજજાએ કરીને એટલે વ્રતનું પાલન કરવામાં સમર્થ ન હોવાથી તથા હઠ અને લેભાદિકને કારણે દીક્ષા ગ્રહણ કરેલી હોવાથી પછી તે વ્રતનો ભંગ થવાથી ઉત્પન્ન થયેલી લજ્જાવડે નમ્ર મુખ રાખીને અઘોદષ્ટિવડે જુએ છે, પણ આ અને શૈદ્રાદિક દુષ્ટ ધ્યાન કરે છે તેથી તેઓ પિતાના આત્માને નરકરૂપી ખાડામાં એટલે દુર્ગતિરૂપ દુર્તવ્ય એવા ખાડામાં નાંખે છે. ૩૦.
હવે ઇંદ્રિના જયનું યોગ્યપણું દેખાડે છે – वञ्चनं करणानां तद्विरक्तः कर्तुमर्हति । सद्भावविनियोगेन सदा स्वान्यविभागवित् ॥ ३१ ॥
મૂલાર્થ–નિરંતર સ્વપરના વિભાગને જાણનાર તથા તે વિષયેથી વિરક્ત થયેલા ભવ્ય પ્રાણીએ રૂડા પરિણામના ઉપગવડે ઇદ્રિનું વંચન કરવું યોગ્ય છે. ૩૧. ' ,
ટીકાઈ–સદા-નિરંતર પિતાના એટલે જીવસ્વરૂપના અને પરના એટલે પુદ્ગલ તથા દેહાદિકના જડ ચેતનપણું વિગેરે વિભાગને-ભેદને જાણનારા તથા તે ઇન્દ્રિયવિષયના ભેગથી વિમુખ થયેલા ભવ્ય પ્રાણીઓએ રૂડા પરિણામના ઉપરવડે એટલે આ કાયે જ મારા આત્માને હિતકારી છે તેથી આજ કાર્યો મારે કરવા લાયક છે, અને તેથી અન્ય સર્વ કાર્ય માટે તજવા લાયક છે એવી નિશ્ચયતાના ઉપ
ગવડે ઇન્દ્રિયની વંચના કરવી–પોતપોતાના વિષયોથી તેમને છેતરવી તેજ ગ્ય છે. ૩૧.
હવે વૈરાગ્યનું અભુતપણું બતાવે છે– - प्रवृत्तेर्वा निवृत्तेर्वा न संकल्पो न च श्रमः।
विकारो हीयतेऽक्षाणामिति वैराग्यमद्भुतम् ॥ ३२ ॥
ભલાઈ–જે વૈરાગ્યમાં પ્રવૃત્તિથી સંકલ્પ નથી અને નિવૃત્તિથી શ્રમ નથી, તથા ઇદ્રિને વિકાર હીન થતું જાય છે તે વૈરાગ્ય અદભુત કહેવાય છે. ૩૨.
ટીકાર્ય–જે વૈરાગ્યને વિષે કામાદિકના હેતુરૂપ વિષયમાં પ્રવૃત્તિ કરવાથી સંકલ્પ વિકલ્પ થતા નથી, અને વિષયો થકી ઇદ્રિનો નિરોધ કરવામાં કલેશ થતો નથી, તથા ઇંદ્રિયોને વિકાર હીન થતા
Aho! Shrutgyanam
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ] વૈરાગ્યના ભેદ.
* ૭૭ જાય છે એટલે અનુક્રમે વૃદ્ધિ પામતા શુભ પરિણામવડે કરીને અ૫ અલ્પતર થતું જાય છે એવા પ્રકારને વૈરાગ્ય અદ્દભુત કહેવાય છે. એટલે પંડિતેના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરે છે. આ લેકને ભાવાર્થ એ છે કે-જે ગૃહિના વૈરાગ્યમાં ઈચ્છા વિના જ ભેગનેવિશે પ્રવૃત્તિ થાય છે, પ્રયાસ વિના જ વિષયથી નિવૃત્તિ થાય છે, તથા ઇદ્રિને વિકાર ઉત્તરોત્તર ક્ષીણ થાય છે તે વૈરાગ્ય અદ્દભુત જાણુ. ૩૨. '
અહીં કેઈને શંકા થાય કે–રસંકલ્પ ક્યવિનાની પ્રવૃત્તિ પણ વૈરાગ્યને બાધ કરનાર કેમ ન થાય? એ શંકાને પરિહાર કરતાં કહે છે
दारुयंत्रस्थपाञ्चालीनृत्यतुल्याः प्रवृत्तयः। યોનિનો નૈવ વાધ જ્ઞાનિનો રોવર્તન રર ..
મૂલાર્થ–જ્ઞાની અને લેકને વિષે વર્તનાર યોગીજનની કાણના યંત્રમાં રહેલી પાંચાલીકાના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ બાધાને માટે થતી નથી. ૩૩.
ટીકાર્ચ–અવિપર્યાસપણે ભવસ્વરૂપને અને વિષયના વિપાકાદિકને જણાવનાર મતિ કૃતાદિક જ્ઞાનવાળા અને ગૃહસ્થાવાસરૂપ લેકનેવિષે વર્તતા એવા ઈછાદિ વેગને ધારણ કરનાર ગીની પ્રવૃત્તિઓ–વિષયમાં પ્રવર્તતા પ્રવાહ દેરા વિગેરેના સંચારવાળી રંધની રચનાથી યુક્ત એવી કાછના યંત્રનેવિષે રહેલી પુતળીના નૃત્ય જેવી ભાસે છે, એટલે તે પ્રવૃત્તિ કર્યા છતાં પણ ધર્મની હાનીમાટે થતી નથી. અર્થાત જેમ કાષ્ટ્રની પાંચાલીનું નૃત્ય પરતંત્ર છે, પણ સ્વેચ્છાથી કે આસક્તિથી નથી, તેમ તેવા ગીઓની પ્રવૃત્તિઓ પણ આસક્તિરહિત છે. અને તે કર્મના પ્રભાવથી જ ઉત્પન્ન થયેલી છે. ૩૩.
આ વૈરાગ્યમાં અન્ય મતની સંમતિ દેખાડે છે. इयं च योगमायेति प्रकट गीयते परैः। लोकानुग्रहहेतुत्वान्नास्यामपि च दूषणम् ॥ ३४ ॥ મલાઈ–આ વૈરાગ્ય દશા યોગમાયા છે, એમ અન્ય દર્શનીઓ સ્પષ્ટ રીતે કહે છે. આ યોગમાયાને વિષે પણ લેકેના અનુગ્રહનું કારણ હેવાથી દૂષણ નથી. ૩૪.
ટીકા–આ હમણાં કહેલી ભેગપ્રવૃત્તિ છતાં પણ વૈરાગ્યદશાને અન્યદર્શની યોગરૂપી-જ્ઞાનાદિકના લાભ રૂપ ધર્મરૂપી માયા-વિશેષ
Aho ! Shrutgyanam
Page #96
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયભાવવાળી લીલા અર્થત યોગમાયા એવા નામથી સ્પષ્ટ રીતે કહે છે. તે પણ મનુષ્યાદિક જીવોના અનુગ્રહનું—ધર્મને મહિમા શ્રવણ કરવાથી ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનાર ધર્મની સન્મુખપણાનું કારણ હોવાથી એ ગમાયાવિષે પણ દૂષણ નથી. તેઓએ પિતાના શાસ્ત્રમાં કહ્યું छ -“सम्यग्दर्शनया बुद्धया योगवैराग्ययुक्तया । मायाविरचिते लोके चरेत्यस्य
# I ૧ –“પગ અને વૈરાગ્ય વડે યુક્ત એવી સમ્યગદર્શનવાળી બુદ્ધિએ કરીને આ માયાથી રચેલા લેક (નિયા)માં શરીર ધારણ કરીને અટન કરવું. ૩૪.
આ ઉપર જિનાગમની સંમતિ દેખાડે છે– सिद्धान्ते श्रूयते चेयमपवादपदेवपि। ..
मृगपर्षत्परित्रासनिरासफलसंगता ॥ ३५ ॥ મૂલાઈ આ પૂર્વે કહેલી દેશના અપવાદના વાક્યો વિષે પણ અર પુરૂષની સભાના ત્રાસને લીધે નિરાસ કરવારૂપ ફળવડે સંગતિ પામેલી છે એમ સિદ્ધાંતનેવિષે સંભળાય છે. ૩૫.
મકાઈ–આ પૂર્વે કહેલી સમગ્ર દેશના અપવાદનાં સ્થાનકેને વિષે પણ એટલે કારણ આવે છતે કરવાને કહેલા વિશેષ વિધિના વાક્યને વિષે પણ અર્થાત્ ઉત્સર્ગ માર્ગ તે દૂર રહે, અપવાદના રસ્થાનનેવિશે પણ મૃગ જેવા તુચ્છ–અા પ્રાણીઓની એટલે સૂક્ષ્મ વિચારને નહીં પામેલા છની સભાને જે પરિત્રાસ એટલે તેને થગ્ય ધર્મના ત્યાગરૂપ ભય-તે ધર્મને નિરાસ-તે ધર્મથી દૂર થવારૂપ ફળવડે સંગતિ પામેલી છે; એટલે એવી સભાને વિષે અર્થાત અજ્ઞાની સભામાં તે દેશના અગ્ય છે. એ પ્રમાણે લલિતવિસ્તરા વિગેરે જૈન સિદ્ધાંતમાં સંભળાય છે. કહ્યું છે કે-“શુરાના શિ શુકલરવજૂર્ણરાણનાલિંદના” શુદ્ધ દેશના એ શુદ્ર પ્રાણરૂપ મૃગના સમૂહને ત્રાસ પમાડવામાં સિંહનાદ સમાન છે. તથા–“રામરાજમતી શારજાપરિવાવના પાયામનોળે રામની રે ? ” “જેની મતિ શાંત થઈ નથી એવા પ્રાણીને શાસ્ત્રના સદ્દભાવ (તત્ત્વ)નો ઉપદેશ આપવો એ નવા ઉદય પામેલા જવરને વિષે ઔષધ આપ્યાની જેમ દોષની ઉત્પત્તિ માટે થાય છે.” આથી એમ સિદ્ધ થાય છે કે આવા પ્રકારની શુદ્ધ દેશના અલ્પબુદ્ધિવાળાને અપવાદ સ્થાને પણ ન આપવી. કેમકે તેનું કાંઈ પણ સારૂં ફળ નથી. ૩૫.
હવે વૈરાગ્યની ઉત્પત્તિના અધિકારને ઉપસંહાર કરે છે
Aho! Shrutgyanam
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ)
વૈરાગ્યના ભેદ. औदासीन्यफले ज्ञाने परिपाकमुपेयुषि । चतुर्थेऽपि गुणस्थाने तद्वैराग्यं व्यवस्थितम् ॥ ३६ ॥
. તિ વૈરારંમવાધિવાર મૂલાર્થ–ઉદાસીનતાના ફળવાળું જ્ઞાન પરિપાકને પામવાથી ચોથા ગુણસ્થાનકને વિષે પણ તે વૈરાગ્ય રહેલું છે. ૩૬.
ટીકાર્થ–ઔદાસી-માધ્યસ્થ પરિણમીપણું એટલે સંસારના સુખ દુઃખને વિષે ઉપેક્ષા તેજ જેનું ફળ–સાધ્ય છે એવું જ્ઞાન પરિપાકને-યથાસ્થિત વસ્તુને ગ્રહણ કરવામાં નિપુણપણને પામે છે તે ચોથા ગુણસ્થાનકને વિષે પણ એટલે અવિરતસમ્યગ્દષ્ટિવાળા જનને વિષે પણ તે પૂર્વે કહેલું વિરતપણું વિધિપૂર્વક રહેલું છે. ૩૬.
_ઇતિ વૈરાગ્યસંભવ અધિકાર સંપૂર્ણ પૂર્વ અધિકારમાં કહેલા વૈરાગ્યના ભેદો કહે છે – तद्वैराग्यं स्मृतं दुःखमोहज्ञानान्वयात्रिधा। तत्राद्यं विषयाप्राप्तेः संसारोद्वेगलक्षणम् ॥ ३७॥
મૂલાર્થ–તે પૂર્વોક્ત વૈરાગ્ય દુઃખ, મેહ અને જ્ઞાનના સંબંધથી ત્રણ પ્રકારે કહે છે. તેમાં પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્ય વિષયની પ્રાપ્તિ ન થવાથી સંસાર ઉપરના ઉદ્વેગરૂપ હોય છે. ૩૭.
ટીકર્થ–પૂર્વે કહેલે વૈરાગ્ય અને દુઃખ એટલે આજીવિકાની દુર્લભતારૂપ, મેહ એટલે અસર્વરે રચેલા વિપરીત વસ્તુસ્વરૂપને કહેનારા કુશાસ્ત્રના સંસ્કારથી ઉત્પન્ન થયેલે મતિ ભ્રમ અર્થાત અજ્ઞાન, તથા જ્ઞાન એટલે સર્વાના વચનને અનુસારે યથાર્થ જીવાદિક પદાર્થસમૂહના સ્વરૂપનો નિશ્ચય કરનાર બેધ એ-ત્રણના સંબંધથી દુઃખાવિત, મહાન્વિત અને જ્ઞાનાન્વિત એવા ત્રણ પ્રકારે પૂર્વચાર્યોએ કહેલ છે. તે ત્રણ પ્રકારના વૈરાગ્યમાં ઉકત સંખ્યાના અનુક્રમે પહેલે દુઃખગર્ભિત વૈરાગ્ય પિતાને ઈષ્ટ એવા અન્ન, પાન, સ્ત્રી અને ધન વિગેરે વિષયની પ્રાપ્તિ-લાભ નહીં થવાથી ગ્રહવાસથી ઉદ્વેગ પામવારૂપ થાય છે. ૩૭. હવે છ લેક સુધી તે દુઃખગર્ભિત વૈરાગ્યનું વર્ણન કરે છે–
अत्रांगमनसोः खेदो ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते ॥ ३८॥
મલાથે આ દુઃખાન્વિત વૈરાગ્યને વિષે શરીર અને મનને ખેદ જ કારણ છે, ત્યાં તૃપ્તિ કરનાર જ્ઞાન છે જ નહીં, અને તેને શ્રવિ
Aho ! Shrutgyanam
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૦
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
વસ્તુના લાભ થાય તો તે વૈરાગ્યના વિનિપાત-ભ્રષ્ટતા પણ થાય છે. ૩૮. ટીકાથે—આ દુ:ખાન્વિત વૈરાગ્યનેવિષે શરીર અને ચિત્તના ખેદ એટલે અનુક્રમે ક્ષુધા, તૃષા, ગ્લાનિ વિગેરે તથા પોતાના કુટુંબના નિર્વાહની ચિંતા વિગેરેથી ઉત્પન્ન થયેલા સંતાપ જ તે વૈરાગ્યનું કારણ છે. અને વૈરાગ્યનું તૃપ્તિ કરનાર-પાષણ કરનાર જ્ઞાન-સદ્બાધ, તે ત્યાં છે જ નહીં, તથા પેાતાને ઇચ્છિત–મેળવવાના ઇષ્ટ ધનાદિકને કોઈ પણ ઉપાયના પ્રયોગવૐ લાભ, તેની પ્રાપ્તિ જો થઈ જાય તે વ્રતરૂપી પર્વતના શિખરપરથી અધઃપાત અથવા ઉત્ત્તત્રજ્યા ( પ્રત્રજ્યાને છેડી દેવાપણું ) પણ થાય છે. ૩૮.
दुःखाद्विरक्ताः प्रागेवेच्छन्ति प्रत्यागतेः पदम् । अधीरा इव संग्रामे प्रविशन्तो वनादिकम् ॥ ३९ ॥ મૂલાર્થ—જેમ યુદ્ધવિષે પ્રવેશ કરતા અધીર પુરૂષો વનાદિકને ઇચ્છે છે, તેમ દુ:ખથી વૈરાગ્ય ( દીક્ષા ) પામેલા પુરૂષા પ્રથમથી જ (દીક્ષા લીધા પહેલાં જ ) પાછા આવવાના સ્થાનને ઇચ્છે છે. ૩૯.
ટીકાર્ય-આજીવિકાદિકના દુઃખથી ઉદ્વેગ પામીને દીક્ષા ગ્રહણ કરનાર પુરૂષા પ્રથમથી જ એટલે દીક્ષા ગ્રહણ કર્યાના કાળથી પહેલાં જ ફરી ગૃહાવાસમાં આવવાના સ્થાનને ઇચ્છે છે. એટલે કે જો પ્રત્રજ્યામાં દુઃખ પડશે તે તે પ્રત્રજ્યાના ત્યાગ કરીને ફરીથી ઘેર આવીશું, અને તે વખતે અમુક ઉપાયથી નિર્વાહ કરશું.” એ પ્રમાણે ઈચ્છે છે. આ ઉપર દૃષ્ટાંત કહે છે.-જેમ યુદ્ધમાં પ્રવેશ કરનારા અધીર-કાયર પુરૂષ વનાદિકને-ગહન વન, ગંભીર ગર્તા તથા ગિરિની ગુહા વિગેરેને ઇચ્છે છે; એટલે કે જો આપણા પરાજય થશે તે અહીં આવીને ભરાઈ રહીશું ” એમ ઇચ્છે છે તેમ. ૩૯.
ઉત્પત્રજ્યામાં જે આજીવિકાના ઉપાય ચિતવ્યા તેનું ફળ કહે છે.शुष्कतर्कादिकं किंचिद्वैद्यकादिकमप्यहो ।
पठन्ति ते शमनदीं न तु सिद्धान्तपद्धतिम् ॥ ४० ॥ મલાર્થ—અહ।। તે દુઃખગર્ભિત વૈરાગ્યવંત મનુષ્યો શમતાની નદીસમાન સિદ્ધાન્તની પદ્ધતિના અભ્યાસ કરતા નથી; તે તેા શુષ્ક એવા કાંઈક તર્કશાસ્ત્રાદિક તથા કાંઇક વૈદકશાસ્ર વિગેરે ભણે છે. ૪૦.
ટીકાભેં—અડ્ડા ! મહા આશ્ચર્ય છે કે જે ગૃહવાસનાં દુઃખાને જોઇને–અનુભવીને જિનેશ્વરે કહેલી સુખદાયક દીક્ષાને પામ્યા છે તે દુઃખગર્ભિત વૈરાગ્યવંત પુરૂષો શાંતરસની નદીરૂપ સિદ્ધાન્તની પદ્ધ
Aho! Shrutgyanam
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૧
તિને-જિનાગમની શૈલીને જાણતા નથી-તેના અભ્યાસ કરતા નથી. તે તે આજીવિકાને માટે કાંઇક (થાડું) શુષ્ક આત્માને હિતકારક એવા સજ્ઞાન અને શમતારસથી વાત એવા તર્ક-ન્યાયને પ્રતિપાદન કરનાર શાસ્રના, તેમજ આદિ શબ્દ વ્યાકરણ, કાન્ય વિગેરે શાસ્ત્રોના અને કાંઈક વૈદક શાસ્ત્રને તેમજ આદિ શબ્દવડે જ્યાતિષશાસ્ત્ર તથા મંત્રતંત્રાદિકના અભ્યાસ કરે છે. ૪૦.
દીક્ષામાં જ રહે તે પણ તેઓ આવા હોય છે,
જો કદાચ તે તે કહે છે.—
ग्रन्थपलवबोधेन गर्वोष्माणं च विवति । तत्त्वं ते नैव गच्छन्ति प्रशमामृतनिर्झरम् ॥ ४१ ॥ ભૂલાઈ—ગ્રંથાના પલ્લવમાત્રના બાધે ફરીને તે ઉષ્ણતાને ધારણ કરે છે. પરંતુ પ્રશમરૂપી અમૃતના નિર્ઝરણાસમાન તત્ત્વને પામતા-જાણતાજ નથી. ૪૧.
અહંકારની
ટીકાથે—ધર્માદિકનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રોના પધ્રુવના-લેશના જ્ઞાનવડે કરીને તે દુઃખગર્ભિત વૈરાગ્યવંત પુરૂષા પાંડિત્યના ગર્વરૂપી ઉષ્ણતાને–ગરમાવાને ધારણ કરે છે. પરંતુ તે પ્રશમ-ક્ષમા એટલે મનના શાંત સ્વભાવ તેરૂપ અમૃતના નિર્ઝરણા જેવા-શુદ્ધ મનરૂપી પર્વતના શિખરપરથી જેમાં શાંત રસરૂપ જળપ્રવાહ પડ્યા કરે છે એવા તત્ત્વને-વસ્તુસ્વરૂપના સારને પામતા-જાણતા જ નથી. એટલે કે હું કાણુ છું, કેવા હું અને મારે જન્મ શું ઉપયોગના છે, ઇત્યાદિના નિર્ધાર તે કરતા જ નથી. ૪૧
वेषमात्र भृतोऽप्येते गृहस्थान्नातिशेरते ।
न पूर्वोत्थायिनो यस्मान्नापि पश्चान्निपातिनः ॥ ४२ ॥ મૂલાથૅ મુનિના વેષમાત્રને જ ધારણ કરતા છતા પણ તેઓદુઃખભિત વૈરાગ્યવંત મનુષ્યો ગૃહીજનાથી અધિક નથી. કેમકે તેઓ પૂર્વોત્થાયી નથી, તેમજ પશ્ચાત્ નિપાતી પણ નથી. ૪૨.
ટીકાર્ય—રોહરણાદિક સાધુના વેષને જ માત્ર ધારણ કરતા છતા પણ આ મનુષ્યલાકમાં દેખાતા દુ:ખગર્ભિત વૈરાગ્યવાળા ધર્મહીન પુરૂષો ગ્રહવાસીનાથી અધિક નથી. કેમકે તેઓ પૂર્વોત્થાયી નથી, એટલે કે તેઓ મેક્ષની અભિલાષાએ કરીને વ્રતને ગ્રહણ કરવા માટે પ્રથમ ઉઠેલા-ઉદ્યમવંત થયેલા નથી. તેમજ પશ્ચાત્ નિપાતી
૧૧
Aho! Shrutgyanam
Page #100
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીયપણ નથી, એટલે કે જેઓ પ્રથમ ઉદ્યત વિહારવડે વ્રતનું પાલન કરીને પછી કેટલેક કાળે પડે ભ્રષ્ટ થાય (વ્રતનો ભંગ કરે) તે પશ્ચાત. નિપાતી કહેવાય છે એવા પણ તેઓ નથી, માટે તેઓ ગૃહસ્થીઓથી કાંઈપણ અધિક નથી. અર્થાત ગૃહસ્થાશ્રમી જ છે. ૪૨.
હવે દુઃખગર્ભિત વૈરાગ્યને ઉપસંહાર કરે છે– गृहेऽन्नमात्रदौर्लभ्यं लभ्यन्ते मोदका व्रते। .. वैराग्यस्यायमर्थो हि दुःखगर्भस्य लक्षणम् ॥ ४३ ॥
મૂલાર્ચ–ગૃહવાસને વિષે કેવળ અન્નની પણ દુર્લભતા છે, અને વ્રતમાં તે મેંદક પ્રાપ્ત થાય છે, આ પ્રકારનો જે અર્થ-પ્રયોજન તે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ જાણવું. ૪૩.
ટીકાર્ય–દુઃખને લીધે વિરક્ત થયેલાના વૈરાગ્યનું પ્રયોજન-પરમાર્થ આ પ્રમાણે હોય છે-ગૃહવાસને વિષે ઘી, શાક વિગેરેની અપેક્ષાવિના માત્ર અન્નની પણ દુર્લભતા છે. અને દીક્ષામાં તો લાડુ મળે છે, માટે ચાલે દીક્ષા ગ્રહણ કરીએ. આ પ્રમાણે દુઃખગર્ભિત વૈરાગ્યનું લક્ષણ જાણવું. અધ્યાત્મની કામના (ઈચ્છા) વાળા મનુષ્ય આવા વૈરાગ્યને ત્યાગ કર. ૪૩,
હવે આઠ લેકેકરીને હગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે – कुशास्त्राभ्याससंभूतं भवनैर्गुण्यदर्शनात् । मोहगर्भ तु वैराग्यं मतं बालतपस्विनाम् ॥ ४४ ॥
મૂલાળું—કશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલ અને ભવની નિર્ગણુતા જાણવાથી ઉત્પન્ન થયેલે એ અજ્ઞાન તપસ્વીઓએ માનેલો જે વૈરાગ્ય તે મેહગર્ભ વૈરાગ્ય કહેવાય છે. ૪૪.
ટીકર્થ—કશાસ્ત્રના અભ્યાસથી ઉત્પન્ન થયેલે એટલે કુત્સિતસદ્ભત ભાવને અપ્રમાણુ કહેનાર અને અદ્ભુત ભાવને પ્રમાણ માનનાર અસરાનાં કહેલાં જે શાસ્ત્રો, તેના અભ્યાસથી એટલે ભણવા કે સાંભળવાથી થયેલે વૈરાગ્ય, અથવા ભવની નિર્ગુણતા દેખવાથી એટલે ગ્રહવાસ અને જન્માદિરૂપ સંસાર તેની નિર્ગુણતા એટલે સુખરહિતતા તે જોવા જાણવાથી ઉત્પન્ન થયેલે એ બાળતપસ્વીને એટલે અપ્રાપ્ત પરમાર્થવાળા અને પંચાગ્નિસાધન વિગેરે તપમાં રક્ત એવા તાપસાદિકે એ પ્રમાણે કરેલે એવો જે વૈરાગ્ય તે મેહગર્ભ અર્થાત્ અજ્ઞાનસંબદ્ધ વૈરાગ્ય કહેવાય છે. ૪૪.
Aho ! Shrutgyanam
Page #101
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૮૩
પૂર્વ શ્લોકમાં અન્યદર્શનીઓના માહગર્ભ વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું, હવે સ્વદર્શનીઓના માહુગર્ભ વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે.— सिद्धान्तमुपजीव्यापि ये विरुद्धार्थभाषिणः । तेषामप्येतदेवेष्टं कुर्वतामपि दुष्करम् ॥ ४५ ॥ મલાથેજે સદ્ધાંતના આશ્રય કરીને પણ વિરૂદ્ધ અર્થને કહે છે તેઓ અતિદુષ્કર તપસ્યાદિકને કરતા હાય, તે પણ તેઓના વૈરાગ્ય માહગર્ભ વૈરાગ્ય જ કહેલા છે. ૪૫.
ટીકાથે—જે કાઈ કદાગ્રહરૂપી ગ્રહથી ગ્રસ્ત થયેલા જના સિદ્ધાંત એટલે જિનાગમના આશ્રય કરીને પણ તેના વિરૂદ્ધ અર્થને કહેનારા હાય એટલે કે કોઇપણ જાતના પેાતાના સ્વાર્થ મનમાં રાખીને જે જિનપ્રવચનની અન્યથા પ્રરૂપા કરીને વ્યવહાર કરતા હેાય તે નિદ્ભવાદિકાના પણ માહભિત વૈરાગ્ય જ કહેલા છે-પ્રમાણભૂત કરેલા છે. જોકે તે ઉગ્ન-દુષ્કર તપસ્યાદિકને કરતા હાય પણ તેને એ માહાન્વિત વૈરાગ્ય જ હાય છે, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હાતા નથી. ૪૫.
અહીં કોઈ શંકા કરે કે-જિનેશ્વરે કહેલી ક્રિયા કરનારને જીવદયાદિક શુભપરિણામ હોવાથી માહાભૂત વૈરાગ્ય કેમ હેાય? તે શંકાનું સમાધાન કરે છે.
संसारमोचकादीनामिवैतेषां न तात्त्विकः ।
शुभोsपि परिणामो यज्जाता नाज्ञारुचिस्थितिः ॥ ४६ ॥ ભૂલાથે—તેઓના શુભ પરિણામ પણ સંસારમેોચકાદિકની જેમ તાત્ત્વિક નથી. કેમકે તેઓની જિનેશ્વરની આજ્ઞાને વિષે શ્રદ્ધાની સ્થિરતા નથી. ૪૬.
ટીકાર્થ – હે વત્સ ! તેના-નિવાદિકાને શુભ-જીવદયાદિરૂપ સુંદર પરિણામ-ચિત્તવૃત્તિ પશુ સંસારમેાચકાદિકની જેમ એટલે સંસાર થકી વર્તમાન જન્મના દુ:ખથકી પ્રાણના વિયેાગવડ મુક્ત કરન નાર-અધાદિકને કૃક્ષિલાદિક વ્યાધિમાંથી મુક્ત કરનાર યવનાદિકની જેમ. અર્થાત્ તેમની દયા પણુ નિર્દયતા જ છે. તેવી જ રીતે નિાદિકના પણ શુભ પરિણામ પારમાર્થિક નથી. કેમકે તેઓને સર્વ પ્રાણીના હિતકારક જિનેશ્વરની આજ્ઞાને વિષે-અવિરૂદ્ધં આગમને વિષે પ્રીતિનીવિશ્વાસની સ્થિતિ આસ્થા (સ્થિરતા) થઈ નથી. તેએ પાતાનાવિક
૧ એ પ્રકારને ધર્મ માનવાવાળા, Aho ! Shrutgyanam
Page #102
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયલ્પવડે કલ્પિત કરેલા અર્થને જ સ્વીકારે છે. તેઓને જીવદયાદિક શુભ પરિણામ તે લોકમાં પૂજા, પ્રશંસા વિગેરે પ્રાપ્ત કરવા માટે જ હોય છે, તેથી તે નિરર્થક છે. ૪૬.
अमीषां प्रशमोप्युच्चैर्दोषपोषाय केवलम् ।
अन्तर्निलीनविषमज्वरानुद्भवसन्निभः ॥ ४७ ॥ મલાઈ—શરીરને વિષે અત્યંત ગુપ્ત રહેલા વિષમ વરના અપ્રકાશની જે તેઓને પ્રશમ પણ કેવળ મોટા દેનું પોષણ કરવા માટે જ છે.
ટીકાર્ય–આ પ્રત્યક્ષ દેખાતા ઉસૂત્રની પ્રરૂપણું કરનાર નિહવાદિકેને પ્રશમ પણુ-બાહ્ય ઇદ્રિના વિષય અને કષાયોની નિવૃત્તિરૂપ શાંતિ પણ કેવળ સંસારની હાનિ વિગેરેની અપેક્ષા રાખ્યાવિના જ અત્યંત દોષના પિષણને માટે જ-દુર્લભધિત્વ, મિથ્યાત્વ અને જન્મ મરાદિકની વૃદ્ધિને માટે જ જાણ. તે પ્રશમ કે છે? તે કહેછે.શરીરમાં અસ્થિમજજા પર્યત અત્યંત વ્યાપી ગયેલા અને વૈદ્યનાં ઔષવડે પણ અસાધ્ય એવા વિષમ જ્વરનો અનુભવ-બહાર પ્રગટપણે નહીં જણાવું તેના જેવો અર્થાત તે વિષમ જ્વર જેમ શરીરની ધાતુઓનું શોષણ કરનાર છે, તેમ પૂર્વ કહેજે પ્રશમ પણ મોક્ષને અનુસરનારી રસિકતાનું શોષણ કરનાર છે. ૪૭.
હવે ચાર ગ્લૅકેવડે મેહગર્ભ વૈરાગ્યનાં લક્ષણે કહે છે– कुशास्त्रार्थेषु दक्षत्वं शास्त्रार्थेषु विपर्ययः। स्वच्छन्दता कुतर्कश्च गुणवत्संस्तवोज्झनम् ॥४८॥ आत्मोत्कर्षः परद्रोहः कलहो दंभजीवनम् । आश्रवाच्छादनं शक्त्युल्लंघनेन क्रियादरः॥ ४९ ॥ गुणानुरागवैधुर्यमुपकारस्य विस्मृतिः। अनुबन्धाद्यचिन्ता च प्रणिधानस्य विच्युति ॥५०॥ શ્રદ્ધામૃદુaહત્યપૈર્ચમવિવિતા वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं लक्षणावली ॥५१॥
મૂલાઈ–કશાસ્ત્રના અર્થને વિષે કુશળતા, સત્ય શાસ્ત્રના અર્થને વિષે વિપર્યય, સ્વચ્છન્દપણું, કુતર્ક, ગુણીજનોના સંગનો ત્યાગ; પિતાને ઉત્કર્ષ, બીજાને દ્રોહ, કલહ, દંભવડે આજીવિકા કરવી, આશ્રનું આચ્છાદન કરવું, શક્તિ કરતાં અધિક ક્રિયાને આદર કર; ગુણને
Aho ! Shrutgyanam
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
વૈરાગ્યના ભેદ. વિશે પ્રીતિને ત્યાગ, બીજાના કરેલા ઉપકારનું વિસ્મરણ, અનુબંધાદિકને અવિચાર, પ્રણિધાનનો વિનાશ; શ્રદ્ધાની કે મળતા, ઉદ્ધતપણું, અધેર્ય અને અવિવેકીપણું એ બીજા વૈરાગ્યની લક્ષણુંવળી કહેલી છે. ૪૮,૪૮,૫૦,૫૧.
ટીકાર્ય–કશાસ્ત્રોના અર્થને વિષે કુશળતા, સર્વત શાસ્ત્રના અર્થપ્રતિપાદ્ય પદાર્થને વિષે વિપર્યય-પૂર્વ પુરૂષથી વિપરીતપણું અર્થાત્ અજ્ઞાનપણું, સ્વછંદતા-ગુરૂની આજ્ઞાની ઉપેક્ષા કરીને પિતાની ઈચ્છા પ્રમાણે વર્તવું, કુતર્ક કરવા જેમકે આ જગત ઈશ્વર રહિત નથી, કાર્ય હોવાથી ઘટની જેમ, એટલે જેમ ઘટ કાર્ય હોવાથી તેને કર્તા કુંભકાર છે, તેમ જગત્ પણ કાર્ય હેવાથી તેને કર્તા ઈશ્વર હે જોઈએ, ઈત્યાદિ તર્ક કરવા, તથા સતજ્ઞાન, સમ્યકત્વ અને વિરક્તિ વિગેરે ગુણવાળાની સંગતિને ત્યાગ; પિતાને ઉત્કર્ષ-પિતાના ગુણ પ્રસિદ્ધ કરવા, તથા પરનો દ્રોહ-પિતાથી બીજા સર્વને ઘાત-અન્યની કીર્તિહાનિ વિગેરે કરવું, તથા કલહ-કારણ વિના કોઈપણ વખત જેની તેની સાથે વાણીથી યુદ્ધ કરવું, તથા દંભવડે–પિતાના દોષનું આચ્છાદન કરીને આજીવિકા કરવી, તથા આશ્રોનું-ત્રતભંગાદિક અપરાધેનું આચ્છાદન–ગુરૂ પાસે આલોચના ન કરવી તે, તથા શક્તિના ઉલ્લંઘનવડે-પિતાને આબર દેખાડવા માટે પિતાની યેગ્યતા જોયાવિના ક્રિયાને સ્વીકાર કરે એટલે મનુષ્યોને રંજન કરવાના હેતુથી તપસ્યાદિક કષ્ટને સ્વીકાર કરે; તથા ગુણને વિષે પ્રીતિ એટલે ગુણગ્રાહીપણું, તેને ત્યાગ એટલે ગુણઉપરના હેકરીને તેનાં છિદ્રો જેવાં, તથા બીજાએ કરેલા ઉપકારનું વિસ્મરણ
એટલે કૃતઘીપણું, તથા અનુબંધ એટલે ઇચ્છાપૂર્વક દેશનું સેવન કરવાથી ઉત્પન્ન થયેલા દુષ્કર્મને લીધે જન્માંતરમાં થનારી દુર્લભાધિ વિગેરેને વિચાર કર્યા વિના જ અકાર્ય કરવું, તથા પ્રણિધાનને નાશ
એટલે વૈરાગ્યાદિક ધર્મમાં ઉપગપૂર્વક મનની એકાગ્રતા ન રાખવી તે, તથા શ્રદ્ધાને વિષે-ધર્મને ધર્મના ફળ ઉપરના આસ્તિકપણુને વિષે કમળતા-અનિશ્ચળપણું, તથા ઉદ્ધતપણું એટલે સ્વભાવની ચપળતા અને અનમ્રતા, તથા. અધેર્યું એટલે વિપત્તિને વિષે સ્થિરતા રહિતપણું, તથા અવિવેકીપણું એટલે કાર્ય અને અકાર્યને વિષે વિચારરહિતપણું. આ મેહગર્ભ વૈરાગ્યની લક્ષણુવલી-લક્ષણેની શ્રેણી તીર્થકરાદિકે કહેલી છે. ૪૮, ૪૯. ૫૦. ૫૧.
હવે ત્રીજા જ્ઞાનગર્ભ વૈરાગ્યનું સ્વરૂપ કહે છે – ज्ञानगर्भ तु वैराग्यं सम्यक्तत्त्वपरिच्छिदः । स्याद्वादिनः शिवोपायस्पर्शिनस्तत्त्वदर्शिनः ॥५२॥
Aho ! Shrutgyanam
Page #104
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [દ્વિતીયમૂલાર્થ–સમ્યક તત્ત્વને જાણનાર, સ્યાદ્વાદના જ્ઞાનવાળા અને મેક્ષના ઉપાયને સ્પર્શ કરનાર એવા તત્ત્વદષ્ટિમાન પુરૂષને જ્ઞાનગર્ભ વૈરાગ્ય થાય છે. પર.
ટીકાર્ય–જેના ગર્ભને વિષે-અંતઃકરણને વિષે જ્ઞાન પરિણમ્યું છે એવું જ્ઞાનગર્ભ વૈરાગ્ય, સમ્યક તત્ત્વને-યથાસ્થિત જીવાજીવાદિ પદાર્થસમૂહને પરિચ્છેદ કરનાર એટલે ઇયત્તાનો નિશ્ચય કરનારા જ્ઞાનવડે પ્રમાણુ કરનાર-જાણનાર તથા સ્યાદ્વાદી–સ્થાત્ એ નિત્ય અનિત્ય વિગેરે વસ્તુના અનંત ધર્મને જણાવનાર અવ્યય છે, તેવડે જે (પુરૂષ) - વસ્તુની પ્રરૂપણ કરે તે સ્યાદ્વાદી, તથા મેક્ષના જે ઉપાય-સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રના વિષયવાળા વ્યાપારે, તેમને સ્પર્શ કરનાર એટલે અંગીકાર કરીને પાલન કરનાર, એવા તત્ત્વદર્શને-તત્ત્વને એટલે સકલ કર્મની ઉપાધિરહિત બ્રહ્મસ્વરૂપી આત્માને જેનાર એવા જીવને થાય છે. પર.
मीमांसा मांसला यस्य स्वपरागमगोचरा। શુદ્ધિ ચાત્ત વૈરાર્થ જ્ઞાનમયુતિ | પર છે.
મૂલાર્થ –જેને તત્વની વિચારણા વડે પુષ્ટ થયેલી અને સ્વપર આગમના વિષયવાળી બુદ્ધિ હોય, તેવા ગીને જ્ઞાનગર્ભ વૈરાગ્ય વૃદ્ધિ પામે છે. પ૩.
ટેકાર્થ–જે ગીને તત્ત્વની વિચારણવડે પુષ્ટ થયેલી એટલે વિશાળતાને પામેલી-માધ્યસ્થપણુવડે ગરિષ્ટ થયેલી તથા સ્વ આગમ -જૈન સિદ્ધાન્ત અને પર આગમ-કપિલાદિકનાં શાસ્ત્ર, તે બન્ને જેને ગોચર છે એટલે તેને યથાર્થ જાણવાવડે કીડાની ભૂમિ સમાન છે, એવી બુદ્ધિ-મતિ જેની હોય તેવા વેગીને જ્ઞાનગર્ભ વૈરાગ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. પ૩.
હવે વ્યતિરેકવડે તે વૈરાગ્યની સ્પષ્ટતા કરે છે– न स्वान्यशास्त्रव्यापारे प्राधान्यं यस्य कर्मणि । नासौ निश्चयसंशुद्धं सारं प्राप्नोति कर्मणः ॥५४॥
મૂલાર્થ– જે મુનિને સ્વપરશાસ્ત્રના વ્યાપારમાં પ્રાધાન્ય ન હોય, પણ માત્ર ક્વિાને વિષે જ પ્રાધાન્ય હોય, તેવા મુનિ પિતાના શુભ કર્મને પરમાર્થશુદ્ધ ફળને પામતા નથી. પ૪.
ટીકર્થ–જે મુનિને સ્વમતનાં શાસ્ત્રો તથા પરમતનાં શાસ્ત્રોને વિષે વ્યાપાર એટલે અભ્યાસ અને તેના અર્થને વિચાર તેના ઉદ્યમને વિષે
Aho! Shrutgyanam
Page #105
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. ]
વૈરાગ્યના ભેદ.
८७
મુખ્યતા ન હેાય એટલે જે મુનિ સ્વપર શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા જ્ઞાનની મુખ્યતા રહિત હોય, તથા પ્રપેક્ષણાદિક ક્રિયામાત્રમાં પ્રાધાન્યવાળા એટલે ઉદ્યમવંત હાય એવા પ્રકારના મુનિ કર્મના-ચરણુ સપ્રતિકા અને કરણ સપ્તતિકારૂપ ક્રિયાના નિશ્ચયવડે-પરમાર્થવડે શુદ્ધ-નિર્મળ એટલે દોષરૂપ કલંકથી રહિત અને માક્ષમાર્ગને અનુસરતા એવા સારને-ક્રિયાની સફળતાને અને અતિ દૃઢતાને પામતેા નથી. અહીં સૂત્રનું આ પ્રમાણે પ્રમાણ છે. " चरणकरण पहाणा ससमयपरसमयमुक्कवावारा । સરળરસ્ત સાર નિયમુદું ન ચાળંતિ ॥ ૧ ॥”—ચરણુ અને કરણ સપ્તતિકાને વિષે પ્રધાન પણ સ્વસમય અને પરસમયના વ્યાપાર રહિત એવા મુનિ નિશ્ર્ચયવડે શુદ્ધ એવા ચરણુ અને કરણના સારને જાણતા નથી. ૫૪.
આ જ્ઞાનગર્ભ વૈરાગ્યને વિષે સૂક્ષ્મ ભાવને અવલાકન કરનારનું જ્ઞાન અન્વય ( સંબંધ )વડે કહેવાને ઈષ્ટ છે, પરંતુ સ્થૂલદષ્ટિપણારૂપ જ્ઞાન ઇષ્ટ નથી, કેમકે તેવું જ્ઞાન તે અન્યત્ર પણ હોઈ શકે છે. તેથી વીશ લેાકવર્ડ સૂક્ષ્મ ભાવદર્શીપણું દેખાડે છે.—
सम्यक्त्वमानयोः सूत्रे गतप्रत्यागते यतः ।
नियमो दर्शितस्तस्मात् सारं सम्यक्त्वमेव हि ॥ ५५ ॥
મૂલાથે—જે હેતુ માટે સૂત્રમાં સમ્યકત્વ અને મુનિપણાના ગતપ્રત્યાગત એટલે પરસ્પર સંબંધ છે એવા નિયમ દેખાડવો છે; તેથી કરીને સમ્યકત્વ જ સારભૂત છે. ૫૫.
ટીકાર્યં—જે હેતુ માટે શ્રીઆચારાંગ સૂત્રમાં-સમ્યકત્વ એટલે વીતરાગે કહેલા યથાસ્થિત જીવાદિક સમગ્ર જ્ઞેય પદાર્થોનું પ્રમાણુ, નય, નિક્ષેપ, દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવવડે હેય (ત્યાગ કરવા લાયક ), જ્ઞેય ( જાણવા લાયક ) અને ઉપાદેય ( ગ્રહણ કરવા લાયક ) પાએ કરીને જાણવું અને તેજ પ્રમાણે શ્રદ્ધા રાખવી તે. ( અહીઆં કારક સમ્યકત્વ વિવક્ષિત છે. ) તથા મુનિપણું એટલે આશ્રવાદિક સર્વે હેય પદાર્થોથી નિવૃત્તિ પામવી તે. આ બે ( સમ્યકત્વ અને મુનિપણા )ના ગતપ્રત્યાગત એટલે પરસ્પર સંબંધ-વ્યાપ્તિ છે. અર્થાત્ સર્વે હેય પદાર્થોથી નિવૃત્તિ પામવી તેજ મૌન, અને તે મૌન પરમાર્થપણે શ્રદ્ધાપૂર્વક જ થાય છે, એટલે તે ( મૌન ) સમ્યકત્વરૂપ શ્રદ્ધા હોવાથી જ સમ્યકત્વ જે પ્રમાણે તીર્થંકરોએ પ્રતિપાદન કર્યું છે તેજ પ્રકારે મોન કરવાથી જ થાય છે, માટે સમ્યક્ત્વ છતે મોન અને મૌન છતે સમ્યફત્હ એવી બન્નેની પરસ્પર વ્યાપ્તિ છે. એ પ્રમાણે સમ્યકત્વ અને
થાય છે. અને
Aho! Shrutgyanam
Page #106
--------------------------------------------------------------------------
________________
ઘટ
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
મૌન એ એના નિશ્ચય સંબંધ મતાન્યા છે. તેથીકરીને ક્રિયાના સાર-સફળતાનું કારણ સમ્યકત્વ જ છે. અર્થાત્ તે સમ્યકત્વ શુદ્ધ છતે જ ચારિત્ર પણ શુદ્ધ થાય છે. તે વિષે આચારાંગમાં આ પ્રમાણે કહ્યું છે.-- જ્ઞ સમાં ત્તિ પાસદ, સં મોળું તિ પાલ, બં મોળું ત્તિ પાસદ, સં સમં તિ પાસદ ” જે સમર્પિત છે તે મૌન જાણુ, અને જે મૌન છે તેને સમકિત જાણુ, ઇત્યાદિ. ૫૫.
પૂર્વોક્ત અર્થને જ સ્પષ્ટ રીતે કહે છે.—
अनाश्रवफलं ज्ञानमव्युत्थानमनाश्रवः । सम्यक्त्वं तदभिव्यक्तिरित्येकत्वविनिश्चयः ॥ ५६ ॥ મૂલાથે—જ્ઞાન એ અનાથવરૂપી ફળવાળું છે (જ્ઞાનનું ફળ અનાશ્રવ છે.) અને અનાશ્રવ એ અવ્યુત્થાન (વિષયાપર અનાસક્તિ ) છે. તે તેની સ્પષ્ટતા એ જ સમ્યકત્વ છે. એ પ્રમાણે તેમના એકત્વને– અભેદપણાના નિશ્ચય છે. ૫૬.
ટીકાર્બ—જ્ઞાન—ખાધ એ અનાશ્રવ–નવા કર્મના બંધના અભાવરૂપ ફળવાળું છે તેથી જે આશ્રવને નિરોધ કરનાર ન હેાય તે જ્ઞાન પણ કેમ કહેવાય ? નજ કહેવાય. તે કારણ માટે જ્ઞાનનું ફળ અનાશ્રવ છે, અને તેજ સમ્યકત્વ છે એમ જાણુ. તથા અનાશ્રય-જીવનું આશ્રવરહિતપણું એ અત્યુત્થાન એટલે આત્મસ્વભાવના વિરૂદ્ધ ભાવામાં નહીં જવાપણું-રાગાદિક વિષયોની અનુત્પત્તિરૂપ જાણવું. અર્થાત્ આત્માના હિતકારક કાર્યમાં જ પ્રવૃત્તિ કરવી તે અનાશ્ર, અને તે અનાશ્રવ છતે જ મૌન ( મુનિપણું ) અને તે જ સમ્યક્ જ્ઞાન છે. તે અનાશ્રવ ફળવાળું જ્ઞાન અને અવ્યુત્થાનની ઉત્પત્તિ-પ્રગટતા એ સમ્યકત્વ જાવું. એ પ્રમાણે-જ્ઞાનનું ફળ અનાશ્રય અને અનાશ્રવ એ સમ્યકત્વ એ પ્રમાણે બંનેને અનાશ્રય સ્વભાવ હેાવાથી એકપાના નિશ્ચય છે. અહીં તાત્પર્ય એ છે કે જે આત્માપ્રત્યે અનાશ્રવને ઉત્પન્ન કરનાર છે તે જ્ઞાન છે. જે અનાશ્રવની ઉત્પત્તિ તે ચારિત્ર છે, અને તે આત્માનું હિતાપયોગીપણું છે, અને તે જ જીવને સમકિતની પ્રગટતા છે. એપ્રમાણે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રના એકપણાના નિશ્ચય કરવા. કેમકે તેમના પરસ્પર સમાવેશ થાય છે. ૫૬.
बहिर्निवृत्तिमात्रं स्याच्चारित्राद्व्यावहारिकात् । अन्तःप्रवृत्तिसारं तु सम्यक्प्रज्ञानमेव हि ॥ ५७ ॥ મૂલાથે-વ્યાવહારિક ચારિત્રથી માત્ર બાહ્ય પદાર્થોની જ નિવૃત્તિ
ૐ
Aho! Shrutgyanam
Page #107
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
વૈરાગ્યના ભેદથાય છે. પરંતુ અન્તઃકરણની પ્રવૃત્તિઓ કરીને શ્રેષ્ઠ ફળદાયક સાર તે સમ્યકજ્ઞાન જ છે. પ૭.
ટીકાર્ચ-વ્યવહારને વિષે એટલે મનુષ્યોના ચર્મચક્ષુથી ઉત્પન્ન થયેલા જ્ઞાનવ્યાપારમાં દશ્યમાનપણા વડે થયેલા ચારિત્ર થકી-ક્રિયાત્મક સંયમ થકી બાહ્ય પદાર્થોની-બાળકાદિક જોઈ શકે તેવા જીવવધાદિક અને સ્ત્રીધનાદિકના સંબંધની કેવળ નિવૃત્તિ-ત્યાગ જ થાય છે. પરંતુ અંતઃકરણના આર્ત રૌદ્ર સ્થાનાદિકની નિવૃત્તિ થતી નથી અને અંતઃકરણને વિષે જે પ્રવૃત્તિ એટલે શુભ ધર્મ ધ્યાન તથા શુભ ઉપગાદિકમાં પ્રવર્તન, તેણે કરીને શ્રેષ્ઠ ફળદાયક સાર તે જિનેશ્વરે કહેલું સમ્યકજ્ઞાન જ છે-કેવળ એક પ્રકર્ષ જ્ઞાન જ છે. ૫૭.
एकान्तेन हि षट्कायश्रद्धानेऽपि न शुद्धता। संपूर्णपर्ययालाभाद्यन्न याथात्म्यनिश्चयः ॥ ५८॥
મલાથે એકાંત કરીને છકાય જીવનવિષે શ્રદ્ધા રાખવાથી પણ શુદ્ધતા થતી નથી. કેમકે સંપૂર્ણ પર્યાયોને લાભ નહીં થવાથી યથાર્થ પણાને નિશ્ચય થતો નથી. પ૮.
ટીકર્થ_એકતે કરીને એટલે સર્વથા બીજા નએ કહેલા ભાવની અપેક્ષારહિતપણુએ “ કરીને પૃથિવ્યાદિક છકાય છની શ્રદ્ધા રાખવાથી પણ એટલે કે “આ જીવે છે, તેમને હણવા નહીં.” એવી શ્રદ્ધાને સ્વીકાર કર્યા છતાં પણ (અર્થાત્ શ્રદ્ધા ન હોય તે શુદ્ધતા ક્યાંથી જ હોય એ અપિ શબ્દનું તાત્પર્ય છે.) શુદ્ધતા એટલે આત્માની તથા ચારિત્રની નિર્મળતા થતી નથી. કેમકે હજુ સમ્યકત્વની અશુદ્ધતા છે. તેથી સંપૂર્ણ સ્વપરના સંબંધે કરીને સમગ્ર પર્યાને પદાર્થસમૂહના ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યથી ઉત્પન્ન થયેલા વિશેષ ધર્મોને અલાભ-જ્ઞાનવિષયમાં અપ્રાપ્તિ એટલે તેમનું અજ્ઞાન હોવાથી માથામ્યને નિશ્ચય એટલે જે પ્રકારે આત્મા પોતાના અને પરના સર્વ પર્યાના અંશના મળવાથી વસ્તુસ્વરૂપની સંપૂર્ણ નિષ્પત્તિવાળે થાય છે તે પ્રકારે યથાર્થપણુને નિશ્ચય એટલે “આનું આવું જ સ્વરૂ૫ છે એ નિર્ધાર થતું નથી. અર્થાત જ્ઞાનવિના તે નિશ્ચય થતું જ નથી. ૫૮.
પૂર્વોક્ત અર્થની સ્પષ્ટતા કરે છે – यावन्तः पयर्या वाचां यावन्तश्चार्थपर्ययाः। સાંતાના તાત તાતાવદિવ્ય વિમા પ૨ : ૧૨
Aho ! Shrutgyanam
Page #108
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
ભૂલાથે—વર્તમાન, ભૂત અને ભવિષ્ય જેટલા વચનના પોંચો છે અને જેટલા અર્થના પાઁયા છે, તે સર્વે મળીને એક દ્રવ્ય જાણવું. પૂ. ટીકાથે—જેટલી સંખ્યાવાળા વાણીના પર્યાયો-સમગ્ર વાગ્ય રાશિના વાચકો-શબ્દના પ્રકાર અર્થાત્ વસ્તુના નામ ભેદ છે, જેમકે જીવના જીવ, જન્તુ, જન્મ, જન્મી, શરીરિ, શરીરભૃત, શરીરભાત્, શરીરધારી, શરીરવાન, દેહી, દેહભૃત, દેહભાફ, દેહધારી, દેહવાન, તનુમાન, તનુભાક્, તનુધર, અસુમાન, અનુભૃત, અસુભાં, પ્રાણી, પ્રાણમૃત, ત્રાણુભાક્, ચેતન, ચિદ્ભુત, ચિહ્નન, ચિદાનંદ, ચિદ્વિલાસી, વિત, વેત્તા, ગાતા, જ્ઞાની, દષ્ટા ઇત્યાદિક વાચ્ય ધર્મના વાચક વચનના પોયા છે. તથા જેટલા-જેટલી સંખ્યાવાળા જીવાદિક સર્વ પદાચૌના પાઁચા-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવે કરેલા નર, નારક, ખાલ, યુવાન, સ્ત્રી, પુરૂષ, પંડીત અને મૂર્ખ ઇત્યાદિક વિશેષ ધર્મના પ્રકારો અર્થાત્ પૂર્વ પૂર્વના નાગવડે ઉત્તર ઉત્તર સ્વભાવપણે ઉત્પન્ન થયેલા પર્યાં. તે પણ વર્તમાન કાળના-અનુભવાતા, ભાવી-આગામીકાળે થવાના તથા અતીત–ભૂતકાળે થઈ ગયેલા જે સર્વે પાઁયા છે તેટલા પરિમાણવાળા–સર્વ વચન અને અર્થના પાઁચાની જેટલી સંખ્યાવાળા અંશેાના મળવાથી એક દ્રવ્ય-સર્વ અંશે સંપૂર્ણ એવી જીવાદિક એક વસ્તુ થાય છે-પેાતાના સ્વરૂપવડે સિદ્ધ થાય છે. આ દિગ્માત્ર અર્થ જાણવા. પ.
પૂર્વોક્ત અર્થની જ સિદ્ધિને માટે કહે છે.—— स्यात्सर्वमयमित्येवं युक्तं स्वपरपर्ययैः ।
अनुवृत्तिकृतं स्वत्वं परत्वं व्यतिरेकजम् ॥ ६० ॥
ભૂલાય—એજ પ્રમાણે સ્વપર પાઁયાવર્ડ યુક્ત એવું તે એક જ દ્રવ્ય સર્વ પદાર્થમય થાય છે. તેમાં અનુવૃત્તિવડે કરેલું સ્વત્વ અને વ્યતિરેકથી ઉત્પન્ન થયેલું પરત્વ જાણવું. ૬૦.
૩૦
ટીકાથે—આ પૂર્વે દેખાડેલી દિશા પ્રમાણે એજ પ્રમાણે કહેલા અને કહેવાતા પ્રકારવડે પેાતાના-જીવના અથવા પરમાણુના તથા પરના—આત્માથી રહિત એવા જીવાજીવાદિક પદાર્થોના પૂર્વાપર વર્તનારૂપ પોંચાવડે–ધર્મના પ્રકારોઅે યુક્ત–સંબંધવાળું એક જ જીવાદિક દ્રવ્ય સર્વમય--સર્વપદાર્થોમાં વ્યાપ્ત થાય અને તે સર્વે એકને વિષે વ્યાપ્ત થાય. અહીં કાઇને શંકા થાય કે-આ પ્રમાણે એકતા થવાથી જે પર દ્રવ્ય હશે તે પાતાનું જ થશે, અને તેથી કરીને પરપણાના જ અભાવ
Aho! Shrutgyanam
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
વૈરાગ્યના ભેદ. થશે, એ શંકાની નિવૃત્તિ કરવા માટે કહે છે હે વત્સ! અનુવૃત્તિ એટલે વ્યાપ્તિ-અન્વય અર્થાત અનાદિ પ્રવાહે કરીને જે જે વર્તના પિતાને વિષે સંબંધવાળી છે તેણે (અનુવૃત્તિએ) કરેલું સ્વપર્યાયપણું જાણવા લાયક થાય છે. જેમકે જીવને વિષે નારકી વિગેરેપણું સંગવાળું પ્રથમ હતું તે સ્વત્વ જાણવું. અને વ્યતિરેકવડે નિવૃત્તિદ્વારાએ એટલે અસંબંધપણુએ કરીને જે ઉત્પન્ન થયું તે પરત્વ–પરભાવપણું જાણવા લાયક છે. જેમકે જીવને દેહાદિક અનાદિકાળથી અનંત ભેટવાળા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુગલથી ઉત્પન્ન થયેલા હોવાથી સ્વત્વરહિત છે, તેથી તે પરકીય-પારકા છે તે પરત્વ જાણવું. તાત્પર્ય એ છે કે–અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ એ બે ધર્મ આત્માને વિષે સંબંધવાળા હોય છે તે સ્વકીય (પિતાના) જાણવા. જેમકે લંબાઈ અને કમળતાદિક સ્વધર્મની વ્યાપ્તિવાળું વસ્ત્ર કઠિનતા, ગોળાઈ અને * ઉંચાઈ વિગેરે ઘટના ધર્મથી પિતાની જાતે જ નિવૃત્તિ પામે છે, માટે તે ઘટ સ્વકીય કહેવાય નહીં. તેથી કરીને જે પિતાથી નિવૃત્તિ પામે તે જ પરત્વ કહેવાય એમ સિદ્ધ થાય છે. ૬૦.
પૂર્વોક્ત અર્થને જ સ્પષ્ટ કરે છે– ये नाम परपर्यायाः स्वास्तित्वायोगतो मताः । स्वकीया अप्यमी त्यागस्वपर्यायविशेषणात् ॥ ६१॥
મૂલાર્થ–જે પરપર્યાયે આત્માનેવિષે અસ્તિત્વના (વિદ્યમાનપણુના) અસંબંધથી કહેલા છે, તે પરપર્યાયે પણ ત્યાગરૂપી સ્વપર્યાયના વિશેષણથી સ્વકીય-સ્વપર્યાય કહેવાય છે. ૬૧. .
ટીકાર્ય–જે પૂર્વે દેખાડેલા પરપ-પ૨૫યના વ્યપદેશવડે કહેલા છે તે આત્માને વિષે અથવા આત્માનું જે અસિતપણું એટલે વિદ્યમાનપણું તેના અયોગથી–અસંબંધથી કહેલા છે, તે પરપ પણ ત્યાગ-વર્જન અથવા વ્યતિરેકરૂપ સ્વપર્યાયના વિશેષણ થકી–ત્યાગ રૂપી આત્માના પર્યાયે કરીને વ્યપદેશ કરવાથી સ્વપર્યય (આત્માના પર્યાય) જાણવા. જેમ કે ઘટના સ્વપર્યાયના ત્યાગવાળો પટ (વસ્ત્ર) છે, તેથી નિવૃત્તિ પામેલે હેવાથી પટ પણ ઘટના સ્વત્યાગરૂપ પર્યાયે કરીને સ્વકીય જ છે, તાત્પર્ય એ છે કે-જેઓ આત્માના સંબંધે કરીને ત્યાગ કરાયેલા છે તેમનેવિષે જે ત્યાગ તે સ્વકીય છે, માટે સ્વત્યાગ સ્વભાવે કરીને પરપર્યાયો સ્વકીય છે–ત્યાગરૂપ સંબંધે કરીને આભાનેવિષે સંબંધવાળા છે, માટે તે પણ સ્વપર્યાય કહેવાય છે. ૬૧.
Aho ! Shrutgyanam
Page #110
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય–
અહીં કોઈ શંકા કરે કે—આત્માનેવિષે પરપર્યાયાના અભેદ સંબંધ દેખાતા નથી, તે કેવીરીતે સ્વપર્યાય કહી શકાય? તે શંકાના પરિહાર કરે છે.—
ત
अतादात्म्येऽपि संबन्धव्यवहारोपयोगतः ।
तेषां स्वत्वं धनस्येव व्यज्यते सूक्ष्मया धिया ॥ ६२ ॥ મૂલાર્જ-આત્માનેવિષે તે પરપર્યાયોની તદ્રુપતા નહીં છતાં પણ સંબંધરૂપે વ્યવહારના ઉપયોગ થકી ધનની જેમ સૂક્ષ્મ બુદ્ધિવડે તેમાં સ્વત્વ (સ્વપર્યાયપણું ) દેખાય છે. ૬.
ટીકાર્થ——જો કે પરપોંયાનું આત્માનેવિષે તાદાત્મ્યપણું એટલે તેજ જીવાદિક અથવા પરમાણ્વાદિક જેનું સ્વરૂપ છે તે તદાત્મા, તેના ભાવ-ધર્મ તે તાદાત્મ્ય ( અભેદપણું ) નથી, તે પણ 'અભેદ સંબંધરૂપ વ્યવહારના ઉપયોગથી-પ્રયોજનથી તે પરપાઁયાનું આત્મસ્વરૂપપણું સૂક્ષ્મ ભાવને ગ્રહણ કરનારી નિપુણ બુદ્ધિવડે દેખાય છે. જેમ ધર્નિકને વિષે ધનના સંબંધ દેખાય છે તેમ અહીં પણુ જાણવું. ૬૨.
હવે સાધુના ઉદાહરણવડે એકજ આધારમાં પર્યાયાનું અભેદપણું અને ભેદપણું દેખાડે છે.—
पर्यायाः स्युर्मुनेर्ज्ञानदृष्टिचारित्रगोचराः ।
यथा भिन्ना अपि तथोपयोगाद्वस्तुनो ह्यमी ॥ ६३ ॥ મૂલાર્થ—જેમ સાધુને જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયવાળા પર્યાય ભિન્ન છતાં પણ હેાય છે, તેમ ઉપયોગને લીધે વસ્તુના આ પોંચા થાય છે. ૬૩.
ટીકાથે--જેમ-જે પ્રસિદ્ધ જ્ઞાનપણાદિકના ભેદે ફરીને સાધુને જ્ઞાન-સામાન્ય અને વિશેષ વસ્તુને ગ્રહણ કરનાર બાધ; અહીં જ્ઞાન શબ્દે કરીને દર્શનપણુ વિવક્ષિત છે તેથી તે ( દર્શન ) જૂદું કહ્યું નથી. તથા દૃષ્ટિ-જિનેશ્વરના વચનનેવિષે રૂચિવાળુ સમકિત, તથા ચારિત્રપરભાવના ત્યાગની પરિણતિરૂપ વિરતિ, એ ત્રણે જેના વિષય છે એવા એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયવાળા પાઁયા-જ્ઞાનાદિકના વિષયમાં જે આત્માની રસિકતા છે તેના વળીએ પેાતાની બુદ્ધિથી કપેલા નિવિભાગ અંશા ભિન્ન હાય-જ્ઞાનાદિકના વિભાગે
૧ જેને વિષે જે ભેદ દેખાય છે, તેનું નામ અસ્તિત્વ, અને સ્વત્વસંબંધ નાસ્તિપણાએ છે તેથી પરનું નાસ્તિપણું એ આત્માનેવિષે અભેદપણે રહેલું છે. ૩ જેના વિભાગ ન થઇ શકે તે, અર્થાત્ નાનામાં નાના વિભાગ,
Aho! Shrutgyanam
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.].
વૈરાગ્યના ભેદ. કરીને ભેટવાળા–અન્ય હોય, તે પણ નિશ્ચ કરીને તે પ્રકારે-જ્ઞાનાદિકમાંથી એકના મુખ્ય ઉપગપણાના પ્રકારે કરીને એકજ જ્ઞાનાદિક વસ્તુના એ પર્યાયે થાય છે, કેમકે ઉપયોગને અભેદ છે માટે. ૬૩. - જે તે ત્રણમાંથી એકમાં અભેદને સ્વીકાર ન કરીએ તે બાધ આવે છે, તે કહે છે
नो चेदभावसंबन्धान्वेषणे का गतिर्भवेत् । आधारप्रतियोगित्वे द्विष्ठे न हि पृथग द्वयोः॥ ६४ ॥
મૂલાઈ—જે એમ ન હોય તે અભાવના સંબંધનું અન્વેષણ કરવામાં શી ગતિ થાય? માટે આધાર અને પ્રતિવેગી એ બન્નેને વિષે તે સંબંધ રહે છે, પણ તે બન્નેમાં પૃથક્ પૃથ રહેતો નથી. ૬૪.
ટીકર્થ–જે પરપણાએ કરીને બતાવેલા પર્યાય કેઈપણ પ્રકારે સ્વકીય (આત્માના) ન થાય તે અભાવને-અવિદ્યમાનપણને સંબંધ શોધવામાં શી ગતિ-શો આશ્રય થાય? જેમ ઘટના અભાવને સંબંધ ઘટમાં હેઈ શકે નહીં. કેમકે તે ઘટ તે ઘટના ભાવને આધાર છે, તેથી જે તે ઘટરહિત ભૂતલને વિષે પણ ન રહે તે તે કયાં રહે? માટે તે અભાવનું સ્થાન બતાવે છે.-ભૂતલાદિક આધાર અને ઘટાદિક પ્રતિયોગી એ બન્નેના વિષયમાં સંબંધ રહે છે, તેથી તે સંબંધ આધાર અને પ્રતિયોગી એ બેમાં જૂદા જૂદો રહેતું નથી. આધારમાં ઘટના અભાવપણુએ કરીને અને પ્રતિયોગીને વિષે ઘટાભાવના અભાવપણુએ કરીને એમ બન્નેને વિષે રહે છે. કેમકે સંબંધ હમેશાં બે જ હોઈ શકે છે. ૬૪.
પૂર્વોક્ત અર્થમાં સિદ્ધાંતની સંમતિને દેખાડતાં સ્વપર્યાય અને પરપર્યાયવડે વસ્તુની એકતાને સ્પષ્ટતાથી કહે છે –
स्वान्यपर्यायसंश्लेषात् सूत्रेऽप्येवं निदर्शितम् ।
सर्वमेकं विदन् वेद सर्व ज्ञानं तथैककम् ॥ ६५ ॥
મૂલાઈ-વપર્યાય અને પરપર્યાયના આશ્લેષ (સબંધ)થકી સૂત્રને વિષે પણ એજ પ્રકારે ઉપદેશ કરેલો છે કે એક દ્રવ્યને જાણનાર સર્વ દ્રવ્યને જાણે છે, તથા સર્વ દ્રવ્યને જાણનાર એક દ્રવ્યના સંપૂર્ણ જ્ઞાનને જાણે છે. ૬૫.
ટીકાર્ય–આત્માના અને આત્માથી વ્યતિરિક્ત બીજા પદાર્થોના પથયોના પરસ્પર મિશ્રણ થવાથી ભગવતી સૂત્રમાં પણ એ જ પ્રકારે દેખાડ્યું છે-ઉપદેશ કરેલ છે. શું ઉપદેશ કર્યો છે? તે કહે છે-એક જીવાદિક
Aho! Shrutgyanam
Page #112
--------------------------------------------------------------------------
________________
23
અધ્યાત્મસાર ભાષાંતર.
[ દ્વિતીય
દ્રવ્યને પરિપૂર્ણ જાણુનાર સર્વે નિર્વિશેષ વસ્તુને જાણે છે. તથા સર્વ દ્રવ્યને જાણનાર જ એક જીવાદિકના પરિપૂર્ણ જ્ઞાનને જાણે છે. અર્થાત્ સર્વે નિર્વિશેષ વસ્તુને જાણનાર એક જીવાદિક દ્રવ્યને પરિપૂર્ણરીતે જાણે છે. અનુવૃત્તિ અને વ્યાવૃત્તિના જ્ઞાનના અભાવ છે માટે. તે ભગવતી સૂત્રના પાઠ આ પ્રકારે છે. તે પુરૂં બાળદ સે સબ્વે નાળફ્ । ને સબ્વે બાળકૢ તે વાં બાળરૂ' જે એક દ્રવ્યને જાણે છે તે સર્વે દ્રવ્યને જાણે છે; અને જે સર્વ દ્રવ્યને જાણે છે તે એક દ્રવ્યને જાણે છે. ૬૫. ઉપર કહેલા જ્ઞાનની પ્રાપ્તિના પ્રકાર કહે છે.— आसत्तिपाटवाभ्यास स्वकार्यादिभिराश्रयन् । पर्यायमेकमप्यर्थं वेत्ति भावाद्बुधोऽखिलम् ॥ ६६ ॥ મૂલાથે—આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વકાર્યાદિકે કરીને એક પર્યાયના પણ આશ્રય કરનાર પંડિતપુરૂષ ભાવથી સમગ્ર પદાર્થને જાણું છે. ૬૬.
ટીકાથૅ—આસત્તિ એટલે પ્રકૃત અર્થેના સંબંધના જ્ઞાનનેમાટે નિરંતર અનુકૂળ બાધ કરનાર અભ્યાસવડે સંસર્ગ ( સંબંધ ) કરવા તે, પાટન એટલે તીક્ષ્ણ બુદ્ધિએ કરીને જિનવચનના ખાધથી ઉત્પન્ન થયેલી ચતુરાઇ, અભ્યાસ એટલે ગુરૂના મુખથી શ્રવણ કરેલા અર્થને વિષે વારંવાર યુક્ત અયુક્તના વિચાર, અને સ્વકાર્ય એટલે તે વસ્તુનું જે સ્વાર્થક્રિયા કરવાપણું તે અથવા જેનાથી જે સ્વકાર્ય સિદ્ધ થાય છે તેના નિર્ધાર કરવા તે, એ વિગેરેવડે હેતુ, સંબંધ અને પ્રમાણાદિકવડે એકપણ પર્યાય-વસ્તુધર્મના આશ્રય કરતા-વિધિપૂર્વક ધારણ કરતા અથવા વિચારતા એવા પંડિતપુરૂષ ભાવથી-ચિત્તના શુદ્ધ પરિણામથી સમગ્ર અર્થને-પદાર્થસમૂહને જાણે છે. ૬૬.
અહીં કાઈને શંકા થાય કે છદ્મસ્થને સમગ્ર પર્યાયાનું ગ્રહણ થતું નથી, તે તેને સંપૂર્ણ અર્થના એધ કઇ યુક્તિથી થાય? તે શંકાના જવાબ આપે છે.—
अन्तरा केवलज्ञानं प्रतिव्यक्तिर्न यद्यपि ।
कापि ग्रहणमेकांशद्वारं चातिप्रसक्तिमत् ॥ ६७ ॥
મૂલાથે—જો કે કેવળજ્ઞાનવિના દરેક પદાર્થની વ્યક્તિ થતી નથી, અને કોઇક વિષયમાં એકાંશના દ્વારવાળું જ્ઞાન થાય છે, તે પણ છદ્મસ્થાને ઘણા પર્યાયની પ્રાપ્તિવાળું થાય છે. છ
Aho! Shrutgyanam
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ,]
વૈરાગ્યના ભેદ. ટીકાર્થ– કે કેવળજ્ઞાન-હાથમાં રહેલા આમળાના ફળની જેમ સર્વે ભાવને પ્રગટ કરનારા આવરણરહિત જ્ઞાન વિના બીજું મતિ શ્રેતાદિક જ્ઞાન કરીને દરેક પર્યાયની વ્યક્તિ-ભેદવડે પ્રગટ બોધ અથવા કથન થતું નથી. અર્થાત કેવળજ્ઞાનવિના બીજા મત્યાદિક જ્ઞાને એકેએક (સર્વ) પર્યાયને જાણતા નથી. તથા કેઈક વિષયમાં એકાંશ દ્વારવાળું-એક પર્યાયરૂપ દ્વાર એટલે મુખ્યતા અથવા ઉપાયવાળું ગ્રહણ-જ્ઞાન થાય છે, તે પણ છઘને અતિ પ્રસક્તિવાળું-બહુ પર્યા
ની પ્રાપ્તિથી યુક્ત થાય છે, જેમકે જીવ, ધર્મ, અધર્મ અને આકાશને વિષે અરૂપીપણું અને પરમાણુને વિષે રૂપીપણું, એવું બહુ પર્યાયની પ્રાપ્તિવાળું જ્ઞાન થાય છે. ૬૭.
अनेकान्तागमश्रद्धा तथाप्यस्खलिता सदा । सम्यग्दृशस्तयैव स्यात्संपूर्णार्थविवेचनम् ॥ ६८ ॥
મૂલાર્થ-તેપણ સમ્યગદષ્ટિવાળા પુરૂષને અનેકાંત (સ્યાદ્વાદ) આગમની શ્રદ્ધા નિરંતર અખલિત હોય છે, તેથી તે શ્રદ્ધાવડે જ સંપૂર્ણ અર્થનું વિવેચન થઈ શકે છે. ૬૮.
ટીકાર્ય–તપણ—એમ છતાં પણ સમ્યગદષ્ટિવાળા પુરૂષને અનેકાંત આગમની શ્રદ્ધા-કેવળ નિત્યસ્વાદિક એક જ પક્ષને આશ્રય કરીને પદાર્થને નિશ્ચય નહીં કરનાર એવા અનેકાંત (સ્યાદ્વાદ) આગમ-સિદ્ધાતની શુદ્ધ વાસના સર્વદા-સર્વકાળે અખંડિત-અતિચાર રહિત હોય છે, તે સુદૃષ્ટિવાળાને તે જ અનેકાંત આગમની શ્રદ્ધાવડે સંપૂર્ણ અર્થનું વિવેચન-યથાર્થપણુએ કરીને વસ્તુસ્વરૂપને નિશ્ચય થઈ શકે છે. ૬૮,
પૂર્વોક્ત અર્થને જ સ્પષ્ટ રીતે કહે છે –
आगमार्थोपनयनाज्ज्ञानं प्राज्ञस्य सर्वगम् । વ ર્ચવાતુ નિયોપ્લેવરોવર
મૂલાર્થ–આગમન અર્થનો આશ્રય કરવાથી બુદ્ધિમાન પુરૂષને સર્વગામી જ્ઞાન હોય છે, અને કાર્યાદિકને વ્યવહાર તે તેને નિશ્ચય કરેલા ઉલ્લેખના શેખરરૂપ છે. ૬૮.
ટીકાર્થ-જિનેન્દ્ર સિદ્ધાંતને વિષે કહેલા અર્થનો-પૂર્વાપર શાસ્ત્રમાં કહેલા અર્થને જે સંબંધ તેનો સ્મૃતિપૂર્વક બંધવડે આશ્રય કરવાથી–. તેનું ધ્યાન કરવાથી બુદ્ધિમાન પુરૂષને સ્કૂલ સૂક્ષ્મ વિગેરે સર્વ ભાવોને વિષે અનુસરનારું જ્ઞાન થાય છે. એટલે સામાન્ય કરીને આગમમાં કહેલા
Aho! Shrutgyanam
Page #114
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયઅર્થને આશ્રય કરવાથી સર્વગામી જ્ઞાન-શ્રદ્ધાત્મક બંધ થાય છે. તથા પરોપદેશાદિક ક્રિયા અને તપસ્યા, વિહાર વિગેરેને વ્યવહાર-પ્રવૃત્તિ તે તે બુદ્ધિમાનને અવશ્ય કર્તવ્યપણુએ કરીને આગમમાં બતાવેલા ઉલ્લેખ-વચન વિશેષરૂપી શેખરસમાન ઉત્તમ જ છે, એમ જાણવું. ૬.
હવે શિષ્યને શિક્ષા આપે છે– तदेकान्तेन यः कश्चिद्विरक्तस्यापि कुग्रहः। .. शास्त्रार्थबाधनात् सोऽयं जैनाभासस्य पापकृत् ॥ ७० ॥
મૂલાર્થ–તે કારણ માટે વિરક્તને પણ એકાંતપણે જે કઈ એકને કેદાગ્રહ થાય, તે તે શાસ્ત્રના અર્થને બાધક હેવાથી જૈનની જેવા દેખાતા તે પુરૂષને પાપકારક થાય છે. ૭૦.
ટીકાર્ય શિષ્ય! તે કારણ માટે પૂર્વે કહેલા પરમાર્થને વિચાર કરવાથી જે કઈ ક્રિયાત્મક અથવા જ્ઞાનાત્મક કદાગ્રહ વૈરાગ્યવાનને પણુ (અર્થાત હરાગાદિકથી વ્યાસ એવા મનુષ્યને થાય તેમાં તે શું કહેવું? એ અવિ શબ્દનો અર્થ જાણો.) એકાંતપણે સર્વથા ક્રિયાની પ્રધાનતાના પક્ષે કરીને અથવા સવેથા જ્ઞાનની પ્રધાનતાના પક્ષે કરીને કદાગ્રહ-હઠભાવ થાય તો તે એકાંત કદાગ્રહ પાપકારી-દરેક જન્મમાં પાપ તથા તેના ફળરૂપ દુઃખનું કારણે થાય છે. કેમકે તેથી શાસ્ત્રમાં કહેલા અર્થને બાધ-વિનાશ થાય છે. કેને પાપકારી થાય છે? તે કહે છે તેવા જૈનાભાસને એટલે કેત્તર મિથ્યાત્વવડે યુક્ત હેવાથી પરમાર્થપણે જૈન નહીં છતાં પણ જૈનસદશ જણાતા મનુષ્યને તે (કદાગ્રહ) પ્રવર્તે છે, પરંતુ શુદ્ધ જૈનને તે (કદાગ્રહ) હોતો નથી. કારણકે જે કદાગ્રહી હોય તે જૈન જ કહેવાતું નથી. ૭૦. શિક્ષા જ કહે છે
उत्सर्गे वापवादे वा व्यवहारेऽथ निश्चये । ज्ञाने कर्मणि वायं चेन्न तदा ज्ञानगर्भता ॥ ७१ ॥ મૂલા–જે આ (કદાગ્રહ) ઉત્સર્ગને વિષે, અપવાદને વિષે, વ્યવહારને વિષે, નિશ્ચયને વિષે, જ્ઞાનને વિષે અથવા કર્મ (મિ)ને વિષે થાય તે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેવાય જ નહીં. ૭૧. - ટેકાર્થ–ઉત્સર્ગને વિષે-સામાન્યથી સાધુ સામાચારીને વિષે, (આ લેકમાં સર્વે વા શબ્દ વિકલ્પ (અથવા)ના અર્થમાં છે.)અથવા અપવાદને વિષે વિશેષ પ્રકારના કારણ પ્રસંગની સાધુ સમાચારીને વિષે
Aho ! Shrutgyanam
Page #115
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ].
વૈરાગ્યના ભેદ. અથવા વ્યવહારને વિષે-જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે અથવા પ્રવર્તનામક વસ્તુના ઉત્પાદાદિક વ્યવહારને વિષે અથવા નિશ્ચયને વિષે-જીવના પરમ નિરંજન ભાવમય શુદ્ધ સત્તાના અવલંબનવાળા માત્ર દ્રવ્યપણુના જ આશ્રયને વિષે અથવા અત્યંતર ધ્યાનાદિકના નિશ્ચયને વિષે અથવા જ્ઞાનને વિષે-સકલ કાર્યને સાધન કરનારું જ્ઞાન જ સત્ય છે. ક્રિયાવડે શું ફળ? એવા જ્ઞાનને વિષે અથવા કિયાનેવિષે-ક્રિયાજ સમગ્ર અર્થને સાધનારી છે, જ્ઞાનથી શું ફળ? એમ ધારી કેવળ ક્રિયાને વિષે આ કદાગ્રહ જે હોય તે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેવાય જ નહીં, તે મેહગર્ભ વૈરાગ્ય કહેવાય છે. ૭૧.
ઉપદેશ જ આપે છે – नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने । माध्यस्थ्यं यदि नायातं न तदा ज्ञानगर्भता ॥७२॥
મૂલાઈ–પિતાના અર્થને વિષે સત્ય અને પરનો વિચાર કરવામાં અનર્થક (અસત્ય) એવા નયને વિષે જે મધ્યસ્થપણું આવ્યું ન હોય, તે તે જ્ઞાન વૈરાગ્ય નથી. ૭૨.
ટીકર્થ–પિતાના પક્ષનેવિષે સત્ય-પિતાના યથાર્થ તત્ત્વનું પ્રતિપાદન કરનારા તથા બીજા-પિતાથી વ્યતિરિક્ત નાના પક્ષને વિચાર કરવામાં નિરર્થક-અયથાર્થ એવા નૈગમાદિક નવિષે જે મધ્યસ્થપણું– પક્ષપાતરહિતપણું અર્થાત તત્ત્વની પરીક્ષા કરવાપણું ન થયું હોય, તે તે જ્ઞાનગતિ વૈરાગ્ય નથી, પણ મેહગર્ભિત જ છે. ૭૨.
વળી ફરીને ઉપદેશ આપે છે – स्वागमेऽन्यागमार्थानां शतस्येव परार्धके । नावतारबुधत्वं चेन्न तदा ज्ञानगर्भता ॥ ७३ ॥
મલાથે–પરાને વિષે ની જેમ જે પિતાના (જૈનના) આગમને વિષે અન્ય દર્શનીના આગમના અર્થોનો અવતાર કરવામાં પાંડિત્ય ન હોય, તો તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય નથી. ૭૩.
ટીકાથે–પિતાના-જૈનના આગમનેવિષે-શાસ્ત્રનેવિષે રહેલા અન્ય દર્શનીઓના આગમના અર્થોની, પરાર્ધની સંખ્યાને વિષે (લૌકિકમાં છેલા ગણતા અંકનેવિશે ) ની સંખ્યાની જેમ ઘણું અલ્પતા છે. તે ઘણું અલ્પ અન્ય શાસ્ત્રના ભાવાર્થોનું અવતરણ કરવામાં–પર સમયપણુએ કરીને સ્વસમયની યેજના કરવામાં જે પંડિતાઈ ન હોય, તે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય કહેવાય નહીં, પણ મેંહગર્ભ વૈરાગ્ય જ જાણવો. ૭૩
Aho Shrutgyanam,
૧૩
*
Page #116
--------------------------------------------------------------------------
________________
૯૮
અધ્યાત્મસાર ભાષાંતર.
ફરીથી પણ ઉપદેશજ આપે છે. आज्ञयागमिकार्थानां यौक्तिकानां च युक्तितः ।
स्थाने योजकत्वं चेन्न तदा ज्ञानगर्भता ॥ ७४ ॥ ભૂલાથે—આગમવડે ગ્રહણ કરાતા અર્થોને જિનેશ્વરની આજ્ઞા(વચન )વર્ડ અને યુક્તિવડે ગ્રહણ કરાતા અને યુક્તિઅે કરીને પોતપાતાના સ્થાનનેવિષે ચાજકપણું ન હોય, તે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય
નથી. ૭૪.
( દ્વિતીય
ટીકાર્થ—કેવળ આગમવડે ગ્રહણ કરાતા એટલે હેતુ અને યુક્તિ વિગેરેથી ગ્રહણ ન કરાતા એવા ભવ્ય, અભવ્ય વિગેરે અર્થી-પદાચૌને આજ્ઞાવર્ડ-જિનેશ્વરના ઉપદેશવડે સ્થાનનેવિષે-પેાતપેાતાના ભાવવિષે યેાજપણું-સંયોગ કરવાપણું ન હોય, તથા હેતુ, દષ્ટાંત વિગેરે યુક્તિથી ગ્રહણ કરવા લાયક સંસારીપણું, કર્મસહિતપણું, અનાદિપણું વિગેરે પદાર્થોને હેત્વાદિક યુક્તિવડે યથાર્થ સ્થાને યાજના કરવાપણું ન આવ્યું હાય, તેા તે જ્ઞાનગભૅ વૈરાગ્ય કહેવાય નહીં. ૭૪. હવે આ જ્ઞાનગર્ભ વૈરાગ્યને યોગ્ય પાત્ર બતાવે છે.गीतार्थस्यैव वैराग्यं ज्ञानगर्भ ततः स्थितम् । उपचारादगीतस्याप्यभीष्टं तस्य निश्रया ॥ ७५ ॥ ભૂલાઈ તેથી કરીને તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગીતાર્થને જ વિષે રહેલા છે, અને અગીતાર્થને વિષે પણ ઉપચારથી તે( ગીતાર્થ )ની નિશ્રાવડે માનેલા છે. ૭૫.
ટીકાથે—તે હેતુ માટે જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગીતાર્થને-સૂત્ર અને અર્થના વ્યાખ્યાનના જાણનારને વિષે જ રહેલા છે, તથા અગીતાર્થને પણ ઉપચારથી—વ્યવહારથી કે અપેક્ષાથી તે ગીતાર્થની નિશ્રાએ કરીનેતેની આજ્ઞાના પ્રાધાન્યવડે તેમના આશ્રય કરવાવડે કરીને માનેલે છે-માષ તુષાદિકની જેમ પ્રમાણ કરેલા છે. ૭૫.
હવે ચાર લાકે કરીને એ (જ્ઞાનગર્ભ વૈરાગ્ય)નાં લક્ષણા કહે છે.— सूक्ष्मेक्षिका च माध्यस्थ्यं सर्वत्र हितचिन्तनम् । क्रियायामादरो भूयान् धर्मे लोकस्य योजनम् ॥ ७६ ॥ चेष्टा परस्य वृत्तान्ते मूकान्धबधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे दुःस्थस्येव धनार्जने ॥ ७७ ॥
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ]
વૈરાગ્યના ભેદ. मदनोन्मादवमनं मदसंमर्दमर्दनम् । असूयातन्तुविच्छेदः समतामृतमजनम् ॥ ७८॥ स्वभावान्नैव चलनं चिदानन्दमयात् सदा। वैराग्यस्य तृतीयस्य स्मृतेयं लक्षणावली ॥७९॥ .
મૂલાર્થ–સૂક્ષ્મદ્રષ્ટિ, મધ્યસ્થપણું, સર્વત્ર હિતનું ચિતવન, ક્રિયાને વિષે અત્યંત આદર, લેકેને ધર્મને વિષે જોડવા; તથા અન્ય જનોના વૃત્તાંતને વિષે મૂક, અંધ અને બધિરના જેવી ચેષ્ટા, તથા ધન ઉપાર્જન કરવામાં દરિદ્રીની જેમ આત્માના ગુણ પ્રાપ્ત કરવાના અભ્યાસમાં ઉત્સાહ; તથા કામદેવના ઉન્માદનું વમન, તથા આઠ મદની સંકીર્ણતાનું મર્દન, તથા અસૂયાના તતુને નાશ, તથા સમતારૂપી અમૃતને વિષે ભજન (સ્નાન) તથા નિરંતર ચિદાનંદમય એવા આત્મસ્વભાવથી નહી ચળવાપણું એ સર્વ ત્રીજા (જ્ઞાનગર્ભ) વૈરાગ્યનાં લક્ષની શ્રેણી કહેલી છે. ૭૬-૭૭-૭૮-૭૯
ટીકર્થ–સૂક્ષ્મ એટલે નિપુણતાવડે ગ્રહણ કરવા લાયક જે નિગેદનું અનાદિ અનંતપણું તથા ભવ્યત્વ અભવ્યત્વાદિક ભાવે, તેનું જે જેવાપણું અર્થાત્ સૂક્ષ્મદષ્ટિ તથા મધ્યસ્થપણું–તત્વની પરીક્ષાને વિષે પક્ષપાત રહિતપણે રાગદ્વેષની વચ્ચે રહેવાપણું, તથા સર્વ પ્રાણીઓનેવિષે હિતનું ચિંતવન એટલે તેમના કલ્યાણ અને સુખની વૃદ્ધિ તથા સંસારના પારની પ્રાપ્તિ માટે ભાવના કરવી તે, તથા કિયાને વિષે-- યમાદિક વ્યાપારને વિષે માટે આદર-બહુમાનપૂર્વક ઉદ્યમ, તથા ધર્મધનને નહીં પામેલા લેકેની જિનેશ્વરે કહેલા સમ્યક્ત્વાદિક ધર્મને વિષે પેજના કરવી તે–તેમને ઉપદેશાદિકવડે ધર્મની પ્રાપ્તિ કરાવવી તે, તથા પિતાથી અતિરિક્ત સર્વ જનની સાંસારિક પ્રવૃત્તિને વિષે મૂક, અંધ અને બધિરના જેવી એટલે કે મૂકની જેમ વચનરહિતપણું, અંધની જેમ નહીં જોવાપણું અને બધિરની જેમ નહીં સાંભળવાપણું તેના જેવી ચેષ્ટા-પ્રવૃત્તિ, તથા જ્ઞાનાદિક અને વિનય, ધ્યાન, વૈયાવૃત્ય તથા ભાવનાદિક આત્માના ગુણેને પ્રાપ્ત કરવાના અભ્યાસને વિષે-વારંવાર મનન કરવાને વિષે ઉત્સાહ-ઉત્કંઠા અર્થાત હર્ષપૂર્વક ઉદ્યમ, કેની જેમ? તે કહે છે–સ્થ-દુઃખી એટલે નિર્ધનને દ્રવ્ય ઉપાર્જનને વિષે જેમ હેય તેમ (અર્થાત જેમ નિર્ધન મનુષ્યને ધન ઉપાર્જન કરવાને વિષે પ્રબળ ઉદ્યમ હોય છે, તેમ જ્ઞાનગર્ભ વૈરાગ્યવંતને આત્માના ગુણ ઉપાર્જન કરવામાં તીવ્ર ઉદ્યમ હોય છે );
Aho T Shrutgyanam
Page #118
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. (દ્વિતીયતથા કામદેવે ઉત્પન્ન કરેલા ઉન્માદનું-પરાધીનતાનું વમન એટલે હૃદયમાંથી બહાર કાઢવું, અર્થાત્ કામવિકારને ત્યાગ, તથા જાતિ, કુળ, ઐશ્વર્ય, તપ, બળ, બુદ્ધિ, લક્ષ્મી અને શ્રુત એ આઠથી ઉત્પન્ન થયેલા ભદેની અતિ સંકીર્ણતાનું મર્દન-મૂળમાંથી ઉચ્છેદન, તથા અસૂયા એટલે અન્યના ગુણોપરના શ્રેષના તત્-પરંપરાને વિચછેદનાશ અથવા અસૂયારૂપી તખ્ત-સૂત્રને નાશ એટલે હૃદયમાંથી કાઢી નાખવું. તે, તથા સમતા-સર્વ પ્રાણપર તુલ્ય દૃષ્ટિપણુરૂપ અમૃતને વિષે મગ્નતા, તથા સર્વદા ચિદાનંદમય-જ્ઞાનને આનંદ એટલે સમગ્ર રાગદ્વેષાદિક કંકરહિત આત્માના સ્વાભાવિક આહાદમય આત્મસ્વરૂપ થકી નહીં ચળવાપણું-નહીં પડવાપણું. આ ચાર શ્લેકમાં કહેલા ત્રીજા-જ્ઞાનગર્ભ - રાગ્યનાં લક્ષણેની શ્રેણું (સમૂહ) મેં તથા બીજા અનેક આચાર્યોએ કહેલી છે. ૭૬-૭૭-૭૮-૭૯,
પૂર્વે કહેલા ત્રણે પ્રકારના વૈરાગ્યને વિષે ગ્રહણ કરવા યોગ્ય કરે વૈરાગ્ય છે અને ન ગ્રહણ કરવા યોગ્ય ક વૈરાગ્ય છે? તેને વિભાગ બતાવે છે –
ज्ञानगर्भमिहादेयं द्वयोस्तु स्वोपमर्दतः। उपयोगः कदाचित् स्यान्निजाध्यात्मप्रसादतः ॥ ८०॥
મૂલાથે–આ ત્રણ પ્રકારના વૈરાગ્યની મધે જ્ઞાનગર્ભ વૈરાગ્ય ગ્રહણ કરવા યોગ્ય છે અને બીજા બે પ્રકારના વૈરાગ્યને તે પિતાપિતાના ઉપમર્દને લીધે પિતાના અધ્યાત્મના પ્રસાદથી કદાચિત ઉપગ થઈ શકે છે. ૮૦.
ટીકાર્થ–આ ત્રણ પ્રકારના વૈરાગ્યમાંથી મુમુક્ષુ જનેએ જ્ઞાનગર્ભ નામને ત્રીજે વૈરાગ્ય ગ્રહણ કરવા ગ્ય-સ્વીકાર કરવા યોગ્ય છે. અને બીજા બે એટલે દુખગર્ભ અને મેહગર્ભ વૈરાગ્યથી તે પિતાના એટલે દુઃખગર્ભ અને મોહગર્ભ પરિણામને નાશવડે બીજા પરિણામને (જ્ઞાનગર્ભપણને) પામવાથી પિતાના અધ્યાત્મના પોતાના મનની પરિણતિ અથવા અનુભવના પ્રસાદથી-શુદ્ધતા થવાથી કદાચિત્—કેઈક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પામીને ઉપગ-ઇષ્ટ કાર્યને સિદ્ધ કરવાપણું થઈ શકે છે. ૮૦.
! રૂતિ વૈરામેતાધિકાર છે પૂર્વ અધિકારમાં વૈરાગ્યના પ્રકારે બતાવ્યા. અને તેમાં જ્ઞાન ગર્ભ વૈરાગ્યને ગ્રહણ કરવા યોગ્ય કહ્યો. હવે તે જ્ઞાનગર્ભ વૈરાગ્ય બે પ્રકારને છે, તે બતાવે છે –
Aho ! Shrutgyanam
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ] વૈરાગ્યના ભેદ..
૧૦૧ विषयेषु गुणेषु च द्विधा, भुवि वैराग्यमिदं प्रवर्तते।
अपरं प्रथम प्रकीर्तितं, परमध्यात्मबुधैर्द्वितीयकम् ॥८॥ મૂલાર્થ–વિષયનેવિષે અને ગુણોને વિષે એમ બે પ્રકારે આ વૈરાગ્ય પૃથ્વી પર પ્રવર્તે છે. તેમાં અધ્યાત્મના પંડિતએ પહેલાને અપર અને બીજાને પર (પ્રધાન-મુખ્ય) કહે છે. ૮૧.
ટીકાર્થ–પૃથ્વીપર બે પ્રકારે આ પૂર્વોક્ત જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રવર્તે છે. તેમાં આ લેક અને પરલેક સંબંધી પ્રાપ્ત થયેલા શબ્દાદિક પાંચ પ્રકારના વિષયનેવિષે નિઃસ્પૃહપણું હોય તે પ્રથમ અને ગુણેને વિષે એટલે તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી ચારણુ, પુલાક, આમર્શ ઔષધી વિગેરે લબ્ધિઓને વિષે મદરહિતપણું હોય તે બીજે. આ બેમાં ઉક્ત સંખ્યાના અનુક્રમવડે પ્રથમના વિષય વૈરાગ્યને અપર-અપ્રધાન-અમુખ્ય કહે છે. એટલે વિષયનેવિષે વિરતતા તે સામાન્ય પુરૂષને પણ નિંઘ લેવાથી સુલભ છે, માટે તે અપ્રધાન છે. અને બીજા ગુણરાગ્યને પર-પ્રધાન-મુખ્ય કહે છે. કેમકે ગુણવૈરાગ્યને વિષય મહાત્માઓને પણ પૂજ્ય છે, તથા દુર્નિવાર એવા રાગાદિકની નિવૃત્તિ કરનાર છે. એ પ્રમાણે અધ્યાત્મ વિષયના પંડિતાએ વર્ણન કરેલું છે-કહેલું છે. ૮૧.
તેમાંના પ્રથમ વિષયવૈરાગ્યનું સ્વરૂપ કહે છેविषया उपलंभगोचरा अपि चानुश्रविका विकारिणः । न भवन्ति विरक्तचेतसां विषधारेव सुधासुमजताम् ॥८२॥
મૂલાર્થ–પ્રાપ્તિના વિષયવાળા (આ લેકના) તથા શાસ્ત્રાદિકમાં શ્રવણ કરેલા એવા વિષયે અમૃતમાં નિમગ્ન થયેલાને વિષધારાની જેમ વિરક્ત ચિત્તવાળા પુરૂષોને વિકાર કરનારા થતા નથી. ૮૨.
ટીકાર્થ–ઉપલંભ-ઇદ્રિને ગ્રહણ કરવાને ગ્ય એવા સ્થાનને વિષે પ્રાપ્તિરૂપ ગેચર-વિષય અર્થાત આશ્રયવાળા એટલે આ લોકમાં વર્તતા વિષય તથા ગુરૂમુખના ઉચ્ચારથી આગમનેવિષે સાંભળેલા સ્વગૈદિક સંબંધી ભૂત તથા ભવિષ્યકાળના ઇદ્ર, ચકવર્તી વિગેરેના વિષયો વિરક્ત એટલે યથાસ્થિત વિષય સંબંધી વિપાકના જ્ઞાનથી જેનું ચિત્ત ઉદાસીન થયેલું છે એવા પુરૂષોને વિકાર ઉત્પન્ન કરનારા-સ્વભાવને અન્યથા કરનારા થતા નથી જાણવા યોગ્ય વસ્તુ જાણેલી હોવાથી તે બન્ને પ્રકારના વિષયમાં તેમને કૌતુક નહીં હોવાથી તે તેમને વિકાર
Ano ! Shrutgyanam
Page #120
--------------------------------------------------------------------------
________________
१०२
અધ્યાત્મસાર ભાષાંતર. || દ્વિતીયકારી થતા નથી. કેની જેમ? તે કહે છે–અમૃતના સમૂહમાં નિમગ્ન થયેલા માણસને વિષનો પ્રવાહ જેમ વિકાર કરી શકતા નથી. અર્થાત જેમ અમૃતના કુંડમાં નિમગ્ન થયેલા મનુષ્યની ઉપર વિષની વૃષ્ટિ પડે તે પણ તે વિષગની વ્યાપ્તિનું સામર્થ્ય ત્યાં નહીં હોવાથી નિષ્ફળ થાય છે, તેમ વિરક્ત ચિત્તવાળાને ઈન્દ્રિયોના વિષયમાં પ્રાપ્ત થયેલા વિષય પણ વિકારને ઉત્પન્ન કરવામાં અસમર્થ હોવાથી નિષ્ફળ થાય છે. ૮૨.
હવે ત્રણ લોકવડે તેમને શબ્દના વિષયને અભાવ દેખાડે છે– सुविशालरसालमञ्जरी विचरत्कोकिलकाकलीभरैः। किमु माद्यति योगिनां मनो निभृतानाहतनादसादरम् ८३
મૂલાર્થિ–સ્થિર અને આઘાત રહિત એવા ઓંકારાદિકના વિનિને વિષે આદરવાળું ગીજનનું મન વિશાલ આમ્રવૃક્ષની મંજરીને વિષે ફરતા એવા કેલિના મધુર ધ્વનિવડે શું આનંદ પામે? ન જ પામે. ૮૩,
ટીકાર્થ—અત્યંત વિસ્તારવાળી આમ્રવૃક્ષની મંજરીથી એટલે સૂક્ષ્મ એવા તેના નવાકરેના વિલાસથી આમ તેમ ફરતી એવી કેકિલાએ કરેલા “કુહુ’ ‘કુહુ એવા મધુર ધ્વનિની પરંપરાવડે, એકાગ્ર સમાધિમાં નિશ્ચળ રહેલા અને નિરંતર બ્રહ્મરંધ્રમાં શ્રવણું થતા કારાદિકના અનાહત નાદને વિષે આસક્ત થયેલા એવા યોગીઓનું ચિત્ત શું આનંદને પામે? અર્થત ન જ પામે. ૮૩.
रमणीमृदुपाणिकंकणक्वणनाकर्णनपूर्णघूर्णनाः ।
अनुभूतिनटीस्फुटीकृतप्रियसंगीतरता न योगिनः ॥८४॥ મૂલાર્થિ—અનુભવરૂપી નદીએ પ્રગટ કરેલા મનહર સંગીતમાં આસક્ત થયેલા યોગીઓ, સ્ત્રીઓના કેમળ હસ્તના કંકણના વિનિના શ્રવણથી કદિ પણ પૂર્ણ ઘેઘુર (પ્રીતિવાળા) થતા નથી. ૮૪.
ટકાÈ–અનુભવ-હૃદયરૂપી લક્ષ્યમાં આવેલું બ્રહ્મસ્વરૂપાદિકને દેખાડનારૂં જ્ઞાન, તે રૂપી નટીએ-સર્વ નૃત્યકળામાં કુશળ નર્તકીએ
સ્પષ્ટ રીતે પ્રગટ કરેલા પ્રિય-શ્રવણ અને હૃદયને સુખકારક સંગીતનૃત્ય અને વાજિત્ર સહિત શ્રવણ, નેત્ર અને મનને વિનંદ આપનારી ક્રિયા તેને વિષે આસક્ત થયેલા એગીઓ-મુનિઓ, યુવતી સ્ત્રીઓના કમળ હસ્તવિષે રહેલા રાજડિત સુવર્ણમય કંકણથી ઉત્પન્ન થતા કર્ણને સુખ આપનાર રણુરણ શબ્દના શ્રવણવડે કરીને તેમના કર્ણરંધો પરિપૂર્ણ ભરાઈ જાય તે પણ, તેઓ અનુભવરૂપી નદીના સંગીતમાં આસક્ત થયેલા હોવાથી તેમાં પ્રીતિવાળા થતા નથી. ૮૪.
Aho ! Shrutgyanam
Page #121
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ.
૧૦૩
स्खलनाय न शुद्धचेतसां ललनापश्ञ्चमचारुघोलना । यदियं समतापदावलीमधुरालापरतेर्न रोचते ॥ ८५ ॥ લાર્થ—સ્ત્રીઓના પંચમ સ્વરના મનહર નાદ શુદ્ધ ચિત્તવાળા પુરૂષોની સ્ખલના માટે થતા નથી. કેમકે સમતાનાં વાકયાની શ્રેણીના મધુર આલાપને વિષે પ્રીતિવાળા તે મુનિને આ ( સ્રીઓના પંચમ સ્વરના મનેાહર નાદ ) રૂચિકારક (આનંદદાયક ) થતા નથી. ૮૫.
ટીકાર્થ—રાગાદિ દોષરૂપ મળના અભાવને લીધે શુદ્ધ-નિર્મળ ચિત્તવાળા યાગીજનાને, ક્રીડા કરતી એવી સ્ત્રીઓએ પંચમ સ્વરવડે કરેલી મનેાહર ધેાલના-અમંદ નાદની મૂર્ચ્છના, સ્ખલનને માટે-ધર્મધ્યા નના વ્યાઘાતને માટે થતી નથી. કેમકે તેઓ સર્વ પ્રાણીઓને વિષે તુલ્ય વર્તનારૂપ સમતાના સ્વરૂપ અને ફલાદિકના પ્રતિપાદક એવા પદા—શાસ્ત્રનાં વાકયાની શ્રેણીના મધુર-શાંતરસમય આલાપને વિષે ચિત્તની પ્રીતિને ધારણ કરનારા હૈાય છે. તેવા યાગીઓને આ-સ્ત્રીઆના પંચમસ્વરની સુંદર ઘેલના કદાપિ રૂચિકારક થતી નથીપસંદ પડતી જ નથી. ૮૫.
હવે ત્રણ શ્લાકે કરીને રૂપ વિષયમાં વિરક્તપણું અતાવે છે. सततं क्षयि शुक्रशोणितप्रभवं रूपमपि प्रियं न हि । अविनाशिनिसर्गनिर्मलप्रथमानस्वकरूपदर्शिनाम् ॥ ८६ ॥ મૂલાર્થ—અવિનાશી, સ્વભાવથીજ નિર્મળ અને વિસ્તીર્ણે એવું આત્માનું સ્વરૂપ જેનારા યોગીઓને નિરંતર ક્ષય પામતું તથા વીયૅ અને રતસથી ઉત્પન્ન થયેલું રૂપ (શરીરનું સૌન્દર્ય ) પણ પ્રિય લાગતું
નથી. ૮૬.
ટીકાથે—વિનાશના હેતુરૂપ રાગાદિકવડે પરાભવ નહીં પામવાથી તથા અનાદિ અનંત હાવાથી અવિનાશી, તથા પેાતાના સહજ સ્વભાવે કરીને નિર્મળ એટલે કર્મરૂપ પંકમળના અભાવથી પવિત્ર અર્થાત્ પંકાદિકવડે સ્પર્શ કરવાને અશય હાવાથી જળાદિકવડે શોધવાપણું નહીં હૈાવાને લીધે નિર્મળ, તથા વિસ્તીર્ણ, એવા પ્રકારના આત્મસ્વરૂપને નિર્મળ જ્ઞાનચક્ષુવડે જોનારા યાગીઓને, નિરંતર (ક્ષણે ક્ષણે) ક્ષયના હેતુરૂપ રાગાદિકવર્ડ વ્યાસ હાવાથી વિનશ્વર, તથા પિતાના વીર્ય અને માતાના રેતસથી ઉત્પન્ન થયેલું, અશુચિ ·હાવાથી ગ્રહણ કરવાને અયેાગ્ય એવું આ શરીરનું રૂપ પણ પ્રીતિકારક થતું
નથી. ૮૬.
Aho! Shrutgyanam
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦%
અધ્યાત્મસાર ભાષાંતર. [ દ્વિતીયपरदृश्यमपायसंकुलं विषयो यत्खलु चर्मचक्षुषः।। न हि रूपमिदं मुदे यथा निरपायानुभवैकगोचरम् ॥८७॥
મૂલાર્થ—જે પ્રકારે અપાય રહિત અને અનુભવને જ એક ગોચર એવું આત્મસ્વરૂપ યોગીઓને હર્ષ-પ્રીતિ માટે થાય છે, તે પ્રકારે અન્ય જનોએ વાતું અને અપાયેથી વ્યાપ્ત તથા જે ચર્મચક્ષુના વિષયરૂપ છે એવું આ (શરીરસંબંધી)રૂપ પ્રીતિને માટે થતું નથી. ૮૭.
ટીકાર્થ-જે પ્રકારે અપાય એટલે વિનાશ અથવા વિગરહિત અર્થાત આત્માનું સ્વરૂપ સ્વાભાવિક સ્થિતિમાં જ રહે છે માટે અપાયરહિત તથા અનુભવ એટલે આવરણ રહિત એવા પૂર્ણ જ્ઞાનના અદ્વિતીય વિષયવાળું એટલે માત્ર અનુભવવડે જ જાણી (ઈ) શકાય તેવું આત્માનું સ્વરૂપ જેવું ભેગીઓના આનંદને માટે થાય છે, તેવી રીતે પારદારિકાદિક અન્ય જનોએ જોવા લાયક અને હરણ કરી શકાય તેવું તથા ઘણું વિગકારી અથવા પાપ કષ્ટાદિક કરનારા અપાવડે સંકીર્ણ-વ્યાપ્ત તથા જે (૩૫) ચર્મચક્ષને વિષય છે એટલે ચર્મચક્ષુવડે જોઈ શકાય છે એવું આ પ્રત્યક્ષ દેખાતું શરીરનું સૌન્દર્ય આનંદને માટે થતું નથી. ૮૭.
गतिविभ्रमहास्यचेष्टितैर्ललनानामिह मोदतेऽबुधः। . સુરક્રિાવિશ્વમીજીનો વિરતાનાં પ્રતિ વર૮૮
મૂલાર્થ અહીં (રૂ૫ના વિષયમાં) સ્ત્રીઓની ગતિ, વિલાસ, હાસ્ય અને ચેષ્ટાઓવડે અજ્ઞાની પ્રાણ આનંદ પામે છે પરંતુ સુકતરૂપી પર્વતને વિષે વજ સમાન એવા એ સ્ત્રીઓના ગત્યાદિકને વિષે વિરક્ત જનની દષ્ટિ પ્રસરતી નથી. ૮૮.
કાર્થ અહીં રૂપના વિષયમાં સ્ત્રીઓની ગતિ-રાજહંસાદિકની જેવી સુંદર ચાલ, વિભ્રમ-દેદીપ્યમાન અલંકાના આડંબરવાળો શરીરના સંસ્કારરૂપ વિલાસ, હાસ્ય-મુખ તથા નેત્રાદિકને વિકાસ, તથા ચેષ્ટિત–વક ભકટીવડે કટાક્ષયુક્ત દષ્ટિ અને અંગ ઉપાંગનું પ્રકટકરવાપણું, તે વડે કરીને અજ્ઞાની પ્રાણુ હર્ષ પામે છે. પરંતુ સુકૃત એટલે રૂડું અને આત્માને હિતકારક એવું ધર્મનું આરાધન અથવા સુખના કારણરૂપ શુભ કર્મ, તે રૂપી અદ્વિ-દુઃખે આરહણ થઈ શકે તેવા પર્વતને વિનાશ કરવામાં વજસમાન એવા તે સ્ત્રીઓના ગત્યાદિ
૧ પરસ્ત્રીને વિષે આસક્તિ વિગેરે.
Aho ! Shrutgyanam
Page #123
--------------------------------------------------------------------------
________________
વૈરાઅન્ય ભેદ. કને વિષે વિરકતા-કમનાથી નિવૃત્તિ પામેલા મુનિઓની દષ્ટિએ પ્રસરતી નથી. એટલે કે તેઓ તેમના સામી દ્રષ્ટિ પણ કરતા નથી, તે પછી આસક્તિ ક્યાંથી જ રાખે? ૮૮.
હવે બે શ્લોકવડે ગન્ધને વિષે નિવૃત્તિને દેખાડે છે– न मुदे मृगनाभिमल्लिकालवलीचन्दनचन्द्रसौरभम् । विदुषां निरुपाधिबाधितस्मरशीलेन सुगन्धिवर्मणाम् ८९
મલાઈ–ઉપાધિ રહિતપણે કામદેવને બાધ કરનાર શાળવડે સુગંધી શરીરવાળા વિદ્વાનને કસ્તૂરી, મલ્લિકા, લવલી, ચંદન અને વનસારની સુગંધ હર્ષને માટે થતી નથી. ૮૯.
ટીકાર્થ–યથાર્થપણે આત્મસ્વરૂપને જાણનાર વિદ્વાનોના શરીર ઉપાધિ રહિત-સમગ્ર કલેશના સમૂહ રહિત અને કામદેવને બાધ કરનાર એવા શીલવડે-સર્વ શુદ્ધ આચારવડે અથવા બ્રહ્મચર્યવડે સુગંધી હોય છે, તેથી તે વિદ્વાને કસ્તૂરી, માલતી પુષ્પ, લવિંગની લતા, ચંદન અને ઘનસાર-કપૂરની સુગંધી આનંદને માટે થતી નથી. ૮.
તેવી સુગંધ કેમ હર્ષને માટે થતી નથી? તેપર કહે છે– उपयोगमुपैति यञ्चिरं हरते यन्न विभावमारुतः। न ततः खलु शीलसौरभादपरस्मिन्निह युज्यते रतिः ॥९॥
મૂલાઈ–જે ચિરકાળ સુધી ઉપયોગને પામે છે, અને જેને વિભાવરૂપી વાયુ હરણ કરતું નથી, તે શીલરૂપી સૌરભ-સુગંધ વિના આ જગતમાં બીજા કેઈને વિષે રતિ-પ્રીતિ કરવી એગ્ય નથી. ૯૦.
ટીકાઈ–ઉપર કહેલું શીળરૂપી સૌરભ ચિરકાળ સુધી ભેગના વ્યવહારને પામે છે. અર્થાત નિર્દોષ શુદ્ધ આચરણથી ઉત્પન્ન થયેલા શીળસૌરભનું અક્ષયપણું હોવાથી તે કાયમ ઉપયોગમાં આવે છે. તથા જે શીળરૂપી સૌરભને વિભાવ–આત્માના હિતને વિષે શત્રુરૂપ એવો જીવના રાગાદિક પરિણામરૂપી વાયુ હરણ કરી શકતો નથી–પુષ્પના સૌરભની જેમ દેશાંતરમાં લઈ જઈ શકતા નથી. કેમકે શુદ્ધ આચારનું આચરણ કરવાથી ઉત્પન્ન થયેલું સૌરભ આત્મસ્વરૂ૫મય હોવાથી વિભાવડે હરણ કરાવું અશકય છે. તેવા શીળરૂપી સૌરભ વિના એટલે શુદ્ધ આચારનું આચરણ કરવામાં પ્રીતિમાન શુદ્ધ પરિણામ તથા બ્રહ્મચર્યરૂપી સમગ્ર ગુણરૂપ સુગંધમય હોવાથી સુગંધી એવા કંડમ વિના
૧. કેસર.
૧૪.
Aho! Shrutgyanam
...
....
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૬
અધ્યાત્મસાર ભાષાંતર.
[દ્વિતીય
આ જગતમાં ખીજા—નાશવંત મલ્લિકાદિકના સૌરભને વિષે પ્રીતિ કરવી તે ચાગ્ય જ નથી—તે કાર્ય યુક્તિયુક્ત જ જણાતું નથી. ૯૦.
હવે ત્રણ શ્લાકે કરીને રસવિષયમાં નિવૃત્તિ બતાવે છે.मधुरैर्न रसैरधीरता वचनाध्यात्मसुधालिहां सताम् । अरसैः कुसुमैरिवालिनां प्रसरत्पद्मपरागमोदिनाम् ॥ ९१ ॥
ભૂલાથે—વિકસ્વર કમળના પરાગવડે આનંદ પામનારાં ભ્રમરાઆને રસરહિત પુષ્પાની જેમ અધ્યાત્મરૂપી અમૃતનું આસ્વાદન કરનારા સત્પુરૂષોને પુગળિક મધુર રસવર્ડ કોઈ પણ ઠેકાણે આતુરતા થતી નથી. ૯૧
ટીકાથે—અધ્યાત્મરૂપ-સત્ જ્ઞાન ક્રિયાત્મક આત્માની પરિણતિરૂપ અમૃતનું આસ્વાદન કરનાર સાધુ પુરુષોને દૂધ, દહીં, સાકર વિગેરે મધુર રસાવડે કાઇપણ ક્ષેત્ર કાલાદિકને વિષે લુબ્ધતા-આતુરતા થતી નથી. તેમાં ટાન્ત આપે છે કે-વિકાસ પામેલા કમળાના પરાગવડેસુગંધથી ભરેલા પુષ્પના રજકણેાવડે આનંદ પામનારા ભ્રમરાઓને નીરસ પુષ્પાવડે કદાપિ આનંદ થતુ નથી. જેમ પદ્મ-કમળના રાગથી તૃપ્ત થયેલા ભ્રમરાએ નીરસ પુષ્પના આસ્વાદનમાં આસક્ત થતા નથી તેમ અધ્યાત્મરૂપી અમૃતથી તૃપ્ત થયેલા મુનિવરો દૂધ, સાકર વિગેરે મધુર રસના આસ્વાદમાં આસક્ત થતા નથી-તેમાં આસક્તિરહિત જ રહે છે. ૯૧
તે યાગીઓને પુદ્ગળિક રસાને વિષે અનાદરજ હાય છે,તે કહે છે.— विषमायतिभिर्नु किं रसैः स्फुटमापातसुखैर्विकारिभिः । नवमेनवमे रसे मनो यदि मग्नं सतताविकारिणि ॥ ९२ ॥
મૂલાથે—તે નિરંતર વિકાર રહિત અને દાષાત એવા નવમા રસ ( શાંતરસ )ને વિષે ચિત્ત મગ્ન થયું હોય તે ભયંકર પરિણામવાળા, માત્ર ભાગકાળે જ સુખકારક અને વિકારવાળા એવા રસાએ કરીને શું ફળ ? કાંઈ જ નહીં. હર.
ટીકાર્થ—ને નિરંતર અવિકારી એટલે પરિણામે વિકાર નહીં દેખાવાથી વિકારરહિત અને દાષવર્જિત એવા નવમા રસને વિષે-શાંતરસ નામના રસાધિરાજને વિષે ચિત્ત લય પામ્યું હાય, તે વિષમ-ભયાનક અથવા દુ:સહ છે ભાગના ઉત્તર કાળ જેમાં એવા સ્પષ્ટ રીતે આપાતને વિષે-માત્ર ભાગ સમયે જ સુખકારક લાગતા તથા વિકારી એટલે પરિણતિના વિપર્યાસ કરનારા અને દેઢુના વિપર્યાસ કરનારા
Aho! Shrutgyanam
Page #125
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
વૈરાગ્યના ભેદ..
૧૦૭ એવા દૂધ વિગેરે રસેએ કરીને આત્માનું શું પ્રયોજન સિદ્ધ થાય? કાંઈ જ નહીં. અર્થાત શાંતરસના સ્વાદ પાસે બીજા સર્વે રસો વિરસ છે. હર.
રસને વિષે આસક્ત થયેલા અને વિરક્ત થયેલાના પરિણામને ભેદ-પ્રકાર દેખાડે છે. ... मधुरं रसमाप्य निःपतेद्रसनातो रसलोभिनां जलम् ।
परिभाव्य विपाकसाध्वसं विरतानां तु ततो दृशोर्जलम् ॥९॥
મૂલાર્થ–મધુર રસને પામીને રસલુબ્ધ જનોની જીલ્લામાંથી પાણુ છૂટે છે-ઝરે છે, અને તેથી વિરક્ત થયેલાને તે વિપાકને ભય જાણવાથી નેત્રમાંથી જળ ઝરે છે. ૯૩.
ટીકાર્થ–દુધ વિગેરે મધુર રસને પામીને રસના લાલસુ જનોની હાથકી લાળરૂપ પાણી ઝરે છે, અને વિષયથી વિરક્તિ પામેલા જનોને તે તે રસના વિપાકને-તેને નિમિત્તે બંધાયેલા કર્મના પરિણમને એટલે ફળને ઉદયને ભય વિચારતાં નેત્રથકી જળ એટલે અશ્રુ ઝરે છે. ૯૩. - હવે ત્રણ કે કરીને સ્પર્શ વિષયને વિષે વૈરાગ્ય દેખાડે છે– इह ये गुणपुष्पपूरिते धृतिपत्नीमुपगुह्य शेरते । विमले सुविकल्पतल्पके क्व बहिःस्पर्शरता भवन्तु ते ॥ ९४ ॥
મૂલાર્થ–આ લેકને વિષે જેઓ ગુણરૂપી પુવડે પૂર્ણ અને નિર્મળ એવા સદ્વિકલ્પરૂપી પત્યેકને વિષે પ્રતિરૂપી પ્રિયાને આલિંગન કરીને સુવે છે, તેઓ બાહ્ય સ્પર્શને વિષે કયાંથી આસક્ત થાય? ૮૪.
ટકાથ– આ લોકને વિષે જે ગીશ્વરે જ્ઞાન, શ્રદ્ધા, ક્ષમા અને સંતેષ વિગેરે ગુણરૂપી પુવડે પૂર્ણ રચેલા તથા નિર્મળ-નિર્દોષ એવા સુવિકલ્પ-શુભ અધ્યવસાયરૂપી પત્યેકને વિષે, ધૃતિ-ચિત્તનો સંતોષ અથવા વતની સ્થિરતારૂપ પતી-જેની પ્રાપ્તિવડે જીવના પ્રદેશ થકી પાપસમૂહને નાશ થાય છે, એવી પ્રિયાને આલિંગન કરીને સુવે છે-શયન કરે છે, તે મુનીશ્વરે શય્યા, સ્ત્રી, જળ, પુષ્પ અને ચંદનદ્રવાદિક બાહ્ય પદાર્થોના સ્પર્શને વિષે પ્રીતિવાળા ક્યાંથી થાય? કઈ પણ સ્થાને પ્રીતિવાળા થાય જ નહીં. ૯૪.
हदि निवृतिमेव बिभ्रतां न मुदे चन्दनलेपनाविधिः। विमलत्वमुपेयुषां सदा सलिलस्नानकलापि निष्फला ॥९५॥ .. મૂલાઈ—હદયને વિષે કેવળ નિવૃત્તિને જ ધારણ કરનારા મુનિ
ક
Aho ! Shrutgyanam
Page #126
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર [ દ્વિતીયએને ચંદનના લેપને વિધિ આનંદને માટે થતો નથી. તથા નિરંતર નિર્મળપણને પામેલા હેવાથી તેમને જળસ્રાનની કળા પણ નિષ્ફળ જ છે. ૫.
ટીકાર્થ–મનને વિષે નિવૃતિને–મોક્ષસુખને અથવા પરભાવના વર્જનરૂપ સુસ્થિતિને જ કેવળ એકાગ્રપણુએ ધારણ કરતા મુનિઓને ચંદનરસના વિલેપન વિધિ આનંદની વૃદ્ધિ માટે થતો નથી. તથા નિરંતર તપ, સંયમ અને શુભ ભાવનાદિક નિમેળપણાને-કર્મમળના અભાવને પ્રાપ્ત થયેલા હોવાથી તેમને જળસ્રાનની કળા-કુશળતા પણ વ્યર્થ છે. કેમકે આત્માને વિષે રહેલા મળને શુદ્ધ કરવામાં જળ સમર્થ નથી. ૯૫.
આ સ્પર્શના જ વિષયમાં ભેગી અને યોગીના પરિણામને ભેદ દેખાડે છે – 'गणयन्ति जनुः स्वमर्थवत्सुरतोल्लाससुखेन भोगिनः। मदनाहिविषोग्रमूर्छनामयतुल्यं तु तदेव योगिनः॥९६॥
મૂલાર્થ–ભેગીજને મૈથુનના વિલાસરૂપ સુખવડે પિતાને જન્મ સફળ માને છે. અને ગીજને તેજ સુખને કામદેવ રૂપી સર્પના વિષની ઉગ્ર મૂનારૂપ વ્યાધિ સદશ માને છે. ૯૬.
ટીકાઈ–ભગી-સ્ત્રી વિગેરે ઉપભેગની ક્રિયાઓ જેને પ્રિય છે એવા લેકે મૈથુનની સેવાના આહલાદરૂપ સુખવડે પિતાના જન્મને હદયમાં સફળ થયે માને છે; તેજ ભેગસુખને યોગીજને-મુનીશ્વરે કામદૈવરૂપી સના વિષવડે થયેલી ઉગ્ર મૂછના સમગ્ર શરીરને વિષે : થયેલ વિષગના પ્રચારરૂપ વ્યાધિતુલ્ય ગણે છે-માને છે. ૯૬.
આ લોકને વિઘવાળે વૈરાગ્ય કણો, હવે પરલોકના વિષયમાં વસાવ્ય કહે છે –
तदिमे विषयाः किलैहिका न मुदे केऽपि विरक्तचेतसाम्। परलोकसुखेऽपि निःस्पृहाः परमानन्दरसालसा अमी ॥९॥
મલાઈ–તેથી કરીને આ લેક સંબંધી કઈ પણ વિષયે વિરક્ત ચિત્તવાળે મુનિઓને આનંદ માટે થતા નથી, તથા પરમાનંદના રસવડે (અન્ય રસમાં) આળસુ થયેલા તે. મુનિએ પાકના સુખને વિષે પણ નિઃસ્પૃહ હોય છે. ૯૭
ટીકાર્ચ–તેથી કરીને પૂર્વે કહેલા પ્રકારેં કરીને વિરક્ત પરિણામવ્યા હોવાથી આ પૂર્વે કહેલા શબ્દાદિક વિષયે, મનુષ્યલક સંબંધી
પશુ-ચકવર્તી વિગેરે મહદ્ધ અંધી પણ ખરેખર વૈશષ્યને વિષે
Aho! Shrutgyanam
Page #127
--------------------------------------------------------------------------
________________
* ]
વૈરાગ્યના લઇ.
વહ
ચિત્તવાળા મુનિઓને આનંદ માટે થતા નથી. કેમકે આ ગી પરમ એટલે પેાતાના ( આત્માના ) સર્વ અંશાવš પરિપૂર્ણ હાવાથી તથા સ્વાભાવિક હાવાથી સર્વોત્કૃષ્ટ એવે જે આનંદ-પેાતાના બ્રહ્માસ્વરૂપના અનુભવથી ઉત્પન્ન થયેલા આહ્લાદ, તદ્નરૂપ રસવર્ડ-પરમ નિવૃત્તિપ સંતાષવડે અત્યંત શાભતા અથવા આળસુ-બીજા વિષયમાં મંદ આદરવાળા હાવાથી પલાકના-દેવલાકના સુખને વિષે પણ નિ:સ્પૃહ -અભિલાષા રહિત હાય છે. ૯૭.
તે યાગી દેવાને પણ સુખી માનતા નથી, તે કહે છે. मदमोहविषादमत्सरज्वरबाधाविधुराः सुरा अपि । विषमिश्रितपायसान्नवत् सुखमेतेष्वपि नैति रम्यताम् ॥ ९८ ॥ ભૂલાર્થ—દેવતાઓ પણ મદ, મોહ, વિષાદ અને મત્સરરૂપ જ્વરની પીડાથી વિધુર થયેલા હાય છે, તેથી તે વિષયાથી મળતું તેમનું સુખપણુ વિષથી મિશ્રિત થએલા પાયસાન્નની જેમ સુંદરપણાને પામતું નથી. ૮.
ટીકાર્ચ-દેવતાઓ પણ મટ્ટ-મોટી ઋદ્ધિની પ્રાપ્તિવડે ઉત્પન્ન થયેલા ગર્વ, મેહ-વિમાન, અલંકાર અને દેવાંગનાદિક ઉપરની મૂર્છા, વિષાદ-પોતાથી મોટી ઋદ્ધિવાળાએ કરેલા અપમાનાદિથી ઉત્પન્ન થયેલા ખેદ અથવા બીજા મËિકને જોવાથી ઉત્પન્ન થયેલી દીનતા, તથા મત્સર-અન્યની સંપદાને નહીં સહન કરવાના પરિણામ—આટલા દોષવડે ઉત્પન્ન થયેલા વરની–દાહની પીડાએ કરીને વ્યાકુળ થયેલા હોમ છે, તેઓ એ પૂર્વે કહેલા વિષયામાં પણ સાતારૂપે સુખ વિષથી મિશ્રિત કરેલા. પાયસાન્ન-દૂધપાકની જેવું છે. જેમ વિષ મિશ્રિત પાયસાન્ન ખાવાથી જીવિતને હરણ કરે છે, તેજ રીતે દેવલાકનું સુખ પણ ધર્મરૂપ જીવનને હરણ કરનાર થાય છે. કેમકે ત્યાર પછી પણ સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થવું પડે છે. તેથી આવા પ્રકારનું સુખ રમણીયતાને પામતું નથી. દ.
દેવનાં સુખ પણ દુઃખરૂપજ છે, તે કહે છે.— रमणीविरहेण वह्निना बहुबाष्पानिलदीपितेन यत् । त्रिदशैर्दकि दुःखमाप्यते घटते तत्र कथं सुखस्थितिः ॥९॥ મલાઈવા અશુરૂપી વાયુએ પ્રદીપ્ત કરેલા સ્ત્રીઓના વિસ્ત રૂપ અગ્નિવડે દેવતા સ્વર્ગમાં પણ દુઃખ ામે છે, તો ત્યાં (દેવલેકમાં) સુખનું સ્થાન કેમ ઘટ કેમ યોગ્ય કહેવાય?
સ્ટે
Aho! Shrutgyanam
Page #128
--------------------------------------------------------------------------
________________
[ દ્વિતીય–
અધ્યાત્મસાર ભાષાંતર.
૧૧૦
.
ટીકાર્થ—નેત્રના ઘણા અશ્રુજળના પ્રવાહરૂપી વાયુના કલાલવડે પ્રદીપ્ત થયેલા દેવાંગનાના વિરહરૂપ અગ્નિવડે દેવતાઓ દેવલાકમાં પણ અત્યંત દુ:ખ પામે છે, તેા તે દેવલોકમાં અથવા દેવાને વિષે સુખનું સ્થાન કયા પ્રકારે ઘર્ટન્યુક્તિયુક્ત કેમ થાય ? નજ થાય. દેવાના દુઃખને જ વિશેષ સ્પષ્ટ રીતે મતાવે છે.~~ प्रथमानविमानसंपदां च्यवनस्यापि दिवो विचिन्तनात् । हृदयं न हि यद्विदीर्यते घुसदां तत्कुलिशाणुनिर्मितम् ॥ १०० ॥
મૂલાથે—દેવલાકમાંથી ચ્યવન થવાનું છે એમ વિચારવાથી મેટા વિમાનની સંપત્તિવાળા દેવાનું હૃદય જે વિદીણું થતું નથી, તેથી એમ જણાય છે કે તેમનું તે હૃદય વજ્રના પરમાણુવડે નિર્માણ થયેલું છે. ૧૦૦.
ટીકાથે—દેવલાક થકી ચ્યવન-દેવભવમાંથી ચ્યવીને બીજી ગતિમાં જવાનું સ્મરણમાં આવવાથી વિસ્તાર પામેલી વિમાનની સંપત્તિ-લક્ષ્મીવાળા દેવતાઓનું હૃદય જે કારણ માટે વિદીર્ણ થતું નથી–ભેદાતું નથી, તેથી કરીને એમ જણાય છે કે-તે દેવાનું હૃદય વજ્રના પરમાણુઆવડે રચાયેલું છે. કેમકે એવા દુ:ખવડે મનુષ્યોનું તે મરણ થતું જોવામાં આવે છે. અને દેવતાઓનું લેવામાં આવતું નથી, તેથી દેવતાઓનું હૃદય વની જેવું દુર્ભેદ્ય છે, એમ જણાય છે. ૧૦૦.
હવે બે શ્લોકોવડે અનુત્કૃષ્ટ વૈરાગ્યના ઉપસંહાર કરીને ઉત્કૃષ્ટ વૈરાગ્ય કહેવાના આરંભ કરે છે.
विषयेषु रतिः शिवार्थिनो न गतिष्वस्ति किलाखिलास्वपि । घननन्दनचन्दनार्थिनो गिरिभूमिष्वपरद्रुमेष्विव ॥ १०१ ॥
મૂલાથે—જેમ ઘણા નંદન વનના ચંદનવૃક્ષાની ઇચ્છાવાળા મનુષ્યને પર્વતની ભૂમિને વિષે રહેલા અન્ય વૃક્ષો ઉપર પ્રીતિ થતી નથી, તેમ મેાક્ષની અભિલાષાવાળા યોગીજનને સર્વે ( ચારે ) ગતિમાં રહેલા વિષયાપર પણ પ્રીતિ થતી નથી. ૧૦૧
ટીકાથ—માક્ષના અભિલાષી પુરૂષને મનુષ્યાદિક સર્વે ગતિને વિષે રહેલા કામભોગાદિક વિષયાપર રતિ-અભિલાષરૂપ પ્રીતિ થતી નથી. કાની જેમ ? તે કહે છે—જેમ ઘણા કલ્પવૃક્ષાદિકથી વ્યાસ એવા મેરૂપર્વતપર રહેલા નન્દનવનના ચંદનવૃક્ષની અભિલાષાવાળાને સામાન્ય પર્વતની પૃથ્વીમાં રહેલા અન્ય વૃક્ષાપર પ્રીતિ-સંતાષ થતા નથી, તે જ રીતે મેાક્ષાર્થીને પણ સાંસારિક વિષયાપર પ્રીતિ થતી નથી. ૧૦૧.
Aho! Shrutgyanam
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] - વૈરાગ્યના ભેદ
૧૧૧ इति शुद्धमतिस्थिरीकृतापरवैराग्यरसस्य योगिनः। स्वगुणेषु वितृष्णतावहं परवैराग्यमपि प्रवर्तते ॥ १०२॥
મૂલાઈ—આ પ્રમાણે જેણે શુદ્ધબુદ્ધિવડે અપર વૈરાગ્યને રસ સ્થિર કર્યો છે, એવા ગીઓને આત્માના ગુણોને વિષે નિસ્પૃહતાને ધારણ કરનારે પર વૈરાગ્ય પણું પ્રવર્તે છે થાય છે. ૧૦૨. 1 ટકાઈ–ઉપર કહ્યા પ્રમાણે શુદ્ધભેગાશંસાદિ દોષરહિત બુદ્ધિવડે કરીને જેણે અનુત્કૃષ્ટ વૈરાગ્યને રસ-શાંત પરિણામને સ્થાયી ભાવ સ્થિર-નિશ્ચળ કર્યો છે, એવા યોગીને-મુનિને આત્માના તપ, જ્ઞાન અને સંયમાદિક ગુણથી ઉત્પન્ન થતી લબ્ધિઓના પ્રભાવને વિષે નિસ્પૃહપણને પ્રાપ્ત કરનારે પ્રધાન વૈરાગ્ય પણ પ્રવર્તે છે-ઉત્પન્ન થાય છે. ૧૦૨.
પ્રધાન વૈરાગ્યનું જ વર્ણન કરે છે – विपुलर्द्धिपुलाकचारणप्रबलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसामनुषंगोपनताः पलालवत् ॥ १०३ ॥
મૂલાર્થ—અનુષંગથી પ્રાપ્ત થયેલી વિપુલ, પુલાક, ચારણ અને પ્રબલાશીવિષ વિગેરે લબ્ધિઓ અનાજની ઉપરના ફેતરાંની જેમ વૈરાગ્યવંતના મદને માટે થતી નથી. ૧૦૩.
ટીકાથે–અનુષંગ એટલે બીજાને ઉદ્દેશ છતાં, નહીં ઈચ્છેલા બીજા પદાર્થની પ્રાપ્તિ થાય છે. જેમ ધાન્યને માટે ખેતી કરતાં નહીં ઈઝેલાં ફોતરાં, પરાળ વિગેરેની પ્રાપ્તિ થાય છે. તે જ રીતે મોક્ષના ઉદેશે કરીને જ્ઞાન, તપ અને સંયમની ક્યિા કરતાં લબ્ધિ વિગેરેની જે પ્રાપ્તિ થાય તે અનુષંગ પ્રાપ્તિ કહેવાય છે. તે અનુષંગવડે પ્રાપ્ત થયેલી વિપુલ વિસ્તારવાળી ઋદ્ધિ એટલે સમગ્ર મનના ભાવને જેવામાં સમર્થ એવી શક્તિરૂપ સંપત્તિ અર્થાત વિપુલમતિવાળું મનપર્યવ જ્ઞાન, પુલાક લબ્ધિ-જેનાથી ચક્રવતીના સૈન્યને પણ ચૂર્ણ કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે, ચારણુ લબ્ધિ–જેનાથી કરેડ યોજનસુધી આકાશ માર્ગે જવા આવવાની શક્તિ-જંઘાચારણ વિદ્યાચારણું વિગેરે લબ્ધિઓ થાય છે, તથા પ્રબલાશીવિષા-અતિ ઉગ્ર દેશનેવિષે વિષની જેવી વિષવાળી એટલે માત્ર શાપ જ આપવાથી ભસ્મસાત કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે, આ વિગેરે લબ્ધિઓ તથા મુખ્ય શબ્દવડે સૂચન થયેલ મણિ, મંત્ર અને ઔષધીઓ જાણવી. આ સર્વે વિરક્ત ચિત્તવાળા મુનિઓને ઉન્માદ-ગર્વ કરનાર થતી નથી,
Aho! Shrutgyanam
Page #130
--------------------------------------------------------------------------
________________
ર
અધ્યાત્મસાર સમાંતર.
[ દ્વિતીય
ખેતી કરવાથી પ્રાપ્ત થયેલા પરાળની જેમ તુચ્છ લાગવાથી. તેનાથી થતું કાર્ય પણ તેઓ કરતા નથી. ૧૦૩.
પૂર્વે કહેલા અર્થનીજ સ્પષ્ટતા કરે છે—
कलितातिशयोऽपि कोऽपि नो विबुधानां मदकृद्गुणव्रजः । अधिकं न विदन्त्यमी यतो निजभावे समुदञ्चति स्वतः॥ १०४
મલાર્જ-અતિશયને પામેલેા કોઈ પણ ગુણસમૂહ પંડિતને મદસરક ( મદ કરનાર ) થતા નથી. ક્રેમઢે આત્માના સ્વભાવના ઉલ્લાસ ચવાથી આ વિરક્ત ચેપીએ આત્મસ્વભાવથી અધિક મીજું કાંઈ જાણતા નથી. ૧૦૪.
ટીકાથે—જેના અતિશય એટલે લોકોના મનને અત્યંત અદ્ભુત ચમત્કાર ઉત્પન્ન કરનારા પ્રભાવ છે એવા કાઈ પણુ પૂર્વે કહેલા ગુણાના સમૂહ પંડિતને મદકારક થતા નથી. કેમકે પેાતાના આત્માના સ્વરૂપના સ્વભાવ તપ સંયમાદિકવડે પ્રર્ષતાને પામવાથી આ વિરુક્ત યાગીઓ પોતાના ગુસમૂહને આત્મસ્વભાવના લાભ કરતાં અધિક માનતા નથી, તેથી તેઓ આત્મસ્વરૂપનેજ શુદ્ધ કરે છે. ૧૦૪. મોક્ષનેવિષે પણ લુબ્ધ થતા નથી,
કારણથી તે
એજ તે કહે છે.
हृदये न शिवेऽपि लुब्धता सदनुष्ठान मसंग मंगति । पुरुषस्य दशेयमिष्यते सहजानन्दतरंगसंगता ॥ १०५ ॥
ભૂલાથે—તેમના મનમાં મેાક્ષને વિષે પણ લુબ્ધતા હાતી નથી. કેમકે તેઓની સત્ ક્રિયા પણ અસંગપણાને પામે છે. સહજાનંદના તરંગથી પ્રાપ્ત થયેલી આ પુરૂષની અવસ્થા ઇચ્છેલી છે. ૧૦૫.
ટીકાર્ય—તે વૈરાગ્યવંતના મનમાં સફલ કર્મના બંધનથી રહિત થવારૂપ મેાક્ષને વિષે પણ લુબ્ધતા-અતિ આસક્તિ હાતી નથી, તે દૈવાદિકના સુખની અભિલાષા તા કયાંથી જ હાય ? અહીં કોઈને શંકા થાય કેત્યારે તે મોક્ષને સાધનાર એવું અનુષ્ઠાન—ક્રિયા શામાટે કરતા હશે ? તેના જવાબ આપે છે કે તેઓ જે અનુષ્ઠાન-આસક્તિ વર્જિત સ્વાભાવિકપણાએ કરીને સતક્રિયાનું પાલન કરે છે તે પણ અસંગપણાને પામે છે, અર્થાત્ પરની પ્રેરણા તથા આસક્તિની અપેક્ષા રાખ્યાવિના સહજપણાએ કરીને જે ક્રિયા કરવી તે મુમુક્ષુજનાનું કર્ત ન્યુ જ છે. પુરુષની આત્માની આ પૂર્વે કહેલી દશા-અવસ્થા આત્માની
Aho! Shrutgyanam
Page #131
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. ] વૈરાગ્યના ભેદ.
૧૧૩ સાથે અનાદિ કાળથી ઉત્પન્ન થયેલા અકત્રિમ આનંદના સાક્ષાત કેવળીએ જોયેલા સુખના તરંગવડે એકત્વપણે પ્રાપ્ત થયેલી છે, એમ તીર્થકરાદિકે કહેલું છે. ૧૦.
પ્રકરણને ઉપસંહાર કરે છેइति यस्य महामतेर्भवेदिह वैराग्यविलासभृन्मनः । उपयन्ति वरीतुमुच्चकैस्तमुदारप्रकृतिं यशःश्रियः ॥ १०६॥
મૂલાઈ–આ પ્રમાણે આ લેકમાં જે મહાબુદ્ધિવાળા યોગીનું વૈરાગ્યના વિલાસને ધારણ કરનારું મન હોય છે, તે ઉદાર પ્રકૃતિવાળાની સમીપે મેક્ષલક્ષ્મી ઉત્કંઠાપૂર્વક વરવા માટે સામે આવે છે. ૧૦૬.
કિર્થ–પૂર્વે કહેલા પ્રકારવડે આ વિશ્વમાં જે મહામતિવાળા-- મેક્ષના સુખમાં બુદ્ધિવાળા ગીનું વૈરાગ્યના વિલાવડે-ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા પરિણામના વિકાસવડે પૂર્ણ એવું મન હોય છે, તેવા ઉદાર પ્રકૃતિ-સ્વભાવવાળા યોગીની પાસે મેક્ષની લક્ષ્મી અત્યંત ઉત્કંઠાપૂર્વક તેને વરવાને-અંગીકાર કરવાને માટે સામી આવે છે તેમની સ્પૃહા કરે છે. આ લેકમાં “ચરા:” એવા શબ્દવડે શ્રીયશોવિજયજી. ઉપાધ્યાયે પિતાનું નામ સૂચવ્યું છે. ૧૦૬.
રતિ વૈરાથવિધવાવિવાર છે.
| તિ દ્વિતીય પ્રવઃ |
Aho ! Shrutgyanam
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૪
તૃતીય
અધ્યાત્મસાર ભાષાંતર. A અથ તૃતીય પ્રવઃ
મમતા નિરાકરણ બીજો પ્રબંધ કહ્યો. હવે ત્રીજે કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે. બીજા પ્રબંધમાં વૈરાગ્યના સંભવતા ભેદ બતાવીને તેના વિષય સાથે વૈરાગ્યનું સ્વરૂપ કહ્યું, તે વૈરાગ્ય મમતાને ત્યાગ કરવાથી સ્થિરતા પામે છે, તેથી તેની સ્થિરતા કરવામાટે આ ત્રીજા પ્રબંધમાં મમતાનું નિરાકરણ કેમ કરવું તે કહે છે. એવા સંબંધથી પ્રાપ્ત થયેલા આ (મમતા નિરાકરણ) પ્રબંધને પ્રથમ લેક આ પ્રમાણે છે. निर्ममस्यैव वैराग्यं स्थिरत्वमवगाहते। રત્યત્તત કા જમતામચનથૈયા . . .
મૂલાર્થ–મમતા રહિત પુરૂષને જ વૈરાગ્ય સ્થિરતાને પામે છે. તેથી કરીને પંડિત પુરૂષે અત્યંત અનર્થ કરનારી મમતાને ત્યાગ કરે. ૧. - ટીકાઈ–વૈરાગ્ય એટલે વિરક્તપણું એ ધન, પરિવાર, શરીર અને ગૃહાદિકને વિષે જેની મમત્વબુદ્ધિ નાશ પામી છે એવા પુરૂષને જ-એવા પુરૂષમાં જ સ્થિરપણને-સ્થાયિભાવને પામે છે એટલે સ્થિર થાય છે. તેવીરીતે-વૈરાગ્યનું સ્થાયિપણું થતું હોવાથી વિચક્ષણ-આત્માનું હિત જાણનાર પંડિતે આ લેક અને પરલેક સંબંધી અનેક પ્રકારના અને અનિષ્ટ ઉપદ્રવે એટલે તે પ્રાણને પણ અંત કરનારાં દ આપનારી મમતાને એટલે “આ ધાદિક મારૂં છે, હું તેને સ્વામી છું. એવા મનના પરિણામને મૂળથી જ ત્યાગ કર. ૧.
મમતા હોય અને ત્યાગ (વૈરાગ્ય) ધારણ કરે છે તે અકિંચિતક-નિરર્થક છે, તે બતાવે છે.
विषयः किं परित्यक्तैर्जागर्ति ममता यदि । त्यागात् कञ्चकमात्रस्य भुजगो न हि निर्विषः ॥२॥
મૂલાથું–જે હૃદયમાં મમતા જાગૃત હેય તે વિષયને ત્યાગ કરવાથી શું ફળ? કેમકે માત્ર કાંચળીને ત્યાગ કરવાથી સર્પ વિષ રહિત થતું નથી. ૨.
ટીકાથે–ો હદયમાં પૂર્વે કહેલી મમતા કુરણયમાન હોય તે ત્યાગ કરેલા-દીક્ષાદિક ગ્રહણ કરીને દૂર કરેલા શબ્દાદિક વિષયવડે ,
Shrutgyanam
Page #133
--------------------------------------------------------------------------
________________
પ્રભંધ ]
મમતા નિરાકરણ:
૧૧૫
શું કાર્ય સિદ્ધ થાય? કાંઈ જ નહીં. તે ઉપર ઢાંત કહે છે.-માત્ર કાંચળીના ત્યાગ કરવાથી સર્પ વિષરહિત થતા નથી. તે જ પ્રમાણે માત્ર વિષયને ત્યાગ કરવાથી મમતાવાળા પુરૂષ ત્યાગી કહેવાતા નથી. ૨.
મમતા હેાય ત્યારે ચુણેાની વૃદ્ધિ પણ થતી નથી, તે કહે છે. कष्टेन हि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः । ममताराक्षसी सर्व भक्षयत्येकहेलया ॥ ३ ॥
મૂલાથે—મુનિ મહાકટ્ટે કરીને ગુણસમૂહને ઉપાર્જન કરે છે, તે સર્વ (ગુણા)ને મમતારૂપી રાક્ષસી એક હેલામાંત્રમાં ભક્ષણ કરી જાય છે. ૩.
ટીકાર્ય—મુનિ મહાકણે કરીને-ચિરકાળ સુધી તપસ્યા, વ્રત અને ઇંદ્રિયાને દમન કરવા વિગેરેના પરિશ્રમવડે કરીને પૂર્વોક્ત ગુણાના સમૂહને સજ્જ કરે છે-ઉપાર્જન કરે છે. તે સર્વને-ચિરકાળથી સંચય કરેલા ગુણસમૂહને મમતારૂપી રાક્ષસી-રૂધિર તથા માંસને શેષણ કરનારી રાક્ષસી એક ડેલામાત્રમાંજ ગાઢ મમતારૂપ-અભિલાષારૂપ ઈચ્છાએ કરીને ભક્ષણ કરી જાય છે. ૩.
મમતાને વશ થયેલા પુરૂષ પશુ જેવા હાય છે, તે કહે છે.~~~ जन्तुकान्तं पशुकृत्य द्रागविद्यौषधीबलात् । उपायैर्बहुभिः पत्नी ममता क्रीडयत्यहो ॥ ४ ॥ ભૂલાથે—અહે! મમતારૂપી પની (સ્ત્રી) અવિદ્યારૂપી ઔષધીના અળથી તત્કાળ જીવરૂપી પતિને પશુ જેા બનાવીને ઘણે પ્રકારે માડે છે. ૪.
ટીકાર્ય—અહા ! મહા કષ્ટની વાત છે કે મમતારૂપી પત્ની એટલે જેનાથી વશ કરાયેલા પ્રાણી દુર્ગતિના દુ:સહુ દુ:ખનેવિષે પડે છે. એ મમતા કાંતા'( સ્ત્રી ) તેની ઉત્પત્તિનાં મૂલ કારણભૂત અજ્ઞાનરૂપી ઔષધીના એટલે પ્રભાવવાળી લતાના સામર્થ્યવડે તત્કાળ-પ્રયાસવિનાજ પેાતાના આધારભૂત જીવરૂપી ભર્તાને પશુ જેવા કરીને એટલે ભઠ્યાભક્ષ્ય સર્વનું ભક્ષણ કરનાર, ગમ્ય તથા અગમ્ય સર્વ પ્રત્યે ગમન કરનાર અને વિવેકથી શૂન્ય એવા તિર્યંચસમાન બનાવી દઇને ઘણા ફ્રીડાના પ્રકારાવડે વિડંખનારૂપ ક્રીડા કરાવે છે. એટલે કે મારે માટે અમુક અલંકારાદિક જલદી લાવી આપે।' ઇત્યાદિક સ્ત્રીનાં વચનેાની પ્રેરણાથી મમતાને વશ થયેલા પ્રાણી આનંદથી દોડાદોડ કરે છે. ૪.
Aho ! Shrutgyanam
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયઆત્મસ્વરૂપને વિષે મમતાના કારણભૂત વસ્તુને સંબંધ નહીં છતાં પણ મમતાને વશ થયેલે પ્રાણ તે વસ્તુના સંબંધને જુએ છે, તે કહે છે –
एकः परभवे याति जायते चैक एव हि। ममतोद्रेकतः सर्व संबन्धं कलयत्यथ ॥५॥
મૂલાર્થ-જીવ પિતે એકલે જ પરભવને વિષે જાય છે અને એકલે જ ઉત્પન્ન થાય છે, તે પણ મમતાના ઉકથી સર્વ સંબંધને જુએ છે. પ. 1 ટીકાર્થ–ધન અને પરિવારાદિકથી રહિત એકલે જ સંસારી જીવ પરભવનેવિષે બીજા જન્મમાં જાય છે, અને સર્વ સંબંધ રહિત એકલે જ મનુષાદિકપણે ઉત્પન્ન થાય છે; એમ જાણતાં છતાં પણ મમતાના . ઉદ્રકથી-તેની વૃદ્ધિને લીધે માતા, પિતા, ભાર્યા અને પુત્રાદિરૂપ સર્વ સંબંધને અવિદ્યમાન-અસત્ય છતાં પણ સત્ય હેય, તેમ જુએ છે જાણે છે. ૫.
દષ્ટાંતસહિત મમતાને પ્રચાર દેખાડે છેव्याप्नोति महती भूमि वटबीजाद्यथा वटः। तथैकममताबीजात् प्रपञ्चस्यापि कल्पना ॥ ६ ॥
ભૂલાઈ–જેમ વટવૃક્ષના એક બીજમાંથી ઉત્પન્ન થયેલ વટવૃક્ષ ઘણું પૃથ્વીને વ્યાપ્ત કરે છે, તેમ એક મમતારૂપ બીજથી આ સર્વ પ્રપંચની કલ્પના થાય છે. ૬. . ' ટીકાર્ય–જેમ એક વટવૃક્ષના બીજથી એટલે વટવૃક્ષના ફળની અંદર રહેલા સૂક્ષ્મ કણુયાથી ઉત્પન્ન થયેલે વટવૃક્ષ ઘણું પૃથ્વીમાં વ્યાપે છે–પોતાની શાખા, પ્રશાખા અને વડવાઈઓવડે ઘણું જગ્યાને રેકે છે, તે વટના દષ્ટાંતની જેમ જન્માદિક અંકુરના કારણરૂપ એક મમતારૂપી બીજમાંથી આ જગતના) પ્રપંચની-માતાપિતાદિક સંબંધના સમૂહની સર્વ કપના-રચના થાય છે. ૬.
હવે મમતાને પ્રકાર દેખાડે છેमाता पिता मे भ्राता मे भगिनी वल्लभा च मे । पुत्राः सुता मे मित्राणि ज्ञातयः संस्तुताश्च मे ॥ ७ ॥
મલાઈ–આ મારી માતા, આ મારા પિતા, આ મારા ભાઈ, આ મારી બહેન, આ મારી ભાર્યા, આ મારા પુત્રો, આ મારી પુત્રીઓ, આ મારા મિત્રો, આ જ્ઞાતિબંધુઓ અને આ મારા પૂર્વપરિચિત જ છે. 9.
Aho ! Shrutgyanam
Page #135
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
મમતા નિરાકરણ.
૧૧૭
ટીકાર્યું—આ મારી માતા છે, આ મારો પિતા છે, આ મારો સહેાદર ભાઈ છે, આ મારી મ્હેન છે, આ મારી ભાર્યાં છે, આ મારા પુત્રો છે, આ મારી પુત્રી છે, આ મારા મિત્રો છે, આ મારા સજાતિ અંધુએ છે, અને આ મારા પૂર્વના પરિચયવાળા જના છે. આ પ્રમાણે મમતાના અનેક પ્રકાર હાય છે. ૭.
इत्येवं ममताव्याधिं वर्धमानं प्रतिक्षणम् ।
जनः शक्नोति नोच्छेत्तुं विना ज्ञानमहौषधम् ॥ ८ ॥ ભૂલાથે—પ્રમાણે ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા મમતારૂપી વ્યાધિનું માણસ જ્ઞાનરૂપી મહા ઔષધિવિના ઉચ્છેદન કરવા શક્તિમાન થતા નથી. ૮.
ટીકાથે—આ ઉપર કહ્યાપ્રમાણે-મમતાના ઉદયવડે સર્વ પદાર્થસમૂહનેવિષે સંબંધની રચના કરવાથી ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામતા મમતારૂપી મહા(કુષ્ટાદિક) વ્યાધિના, મનુષ્ય-પ્રાણીસમૂહ જ્ઞાન એટલે વસ્તુના મૂળથી આરંભીને અન્તપર્યંત યથાસ્થિત સ્વરૂપને દેખાડનાર બેધ તે રૂપી મહાઔષધ-અનેક પ્રભાવથી યુક્ત અને કર્મરૂપી રોગને હરણ કરવામાં સમર્થ એવા ઔષધવિના વિનાશ કરવાને શક્તિમાન થતા નથી. ૮. મમતા જ પ્રાણીઓને પાપકર્મમાં પ્રવર્તાવે છે, તે કહે છે.— ममत्वेनैव निःशंकमारंभादौ प्रवर्तते । कालाकालसमुत्थायी धनलोभेन धावति ॥ ९ ॥
મૂલાથે—પ્રાણી મમતાવડે કરીને જ નિઃશંક રીતે આરંભાદિકમાં પ્રવર્તે છે, તથા ધનના લાભે કરીને ચેાગ્ય ફાળે અને અન્ય કાળે પણ ઉઠીને દાડે છે, ૯.
<<
ટીકાથૈ—પ્રાણી મમતાએ કરીને જ એટલે ખીજા કોઈપણુ હેતુવિના કેવળ એક મમતાએ ફરીને જ અર્થાત્ “આ મારી સ્ત્રી અને આ મારા પુત્રો વિગેરે છે, તેથી તેમને નિૉહ મારે જ કરવા જોઇએ” એવા પરિણામે કરીને આરંભાદિકમાં-દુર્ગતિના હેતુરૂપ ખેતી અને વેપાર વિગેરેમાં-જીવહિંસા, મૃષાવાદ અને ચેરી વિગેરેના વ્યાપારમાં તથા આદિ શબ્દનું ગ્રહણ કરેલું હાવાથી અનર્થદંડાદિક અકાર્યોમાં નિઃશંક રીતે-પાપબંધની અપેક્ષા રહિત જ પ્રવર્તે છે તેવા કાર્યોમાં તત્પર થાય છે. તથા ધનના લેલે કરીને કાળે એટલે દિવ સના બીજો પ્રહર વિગેરે અથવા યુવાવસ્થા વિગેરે યાગ્ય સમયે અને અકાળે એટલે રાત્રી વિગેરેમાં અથવા ખાળ અને વૃદ્ધાવસ્થાદિક
Aho! Shrutgyanam
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયઅયોગ્ય સમયે ઉઠવાના સ્વભાવવાળે થઈને તે પ્રાણું દેડે છે-મહા સમુદ્ર અને મેટા અરણ્યનું પણ ઉલ્લંઘન કરીને દેશાંતરે જાય છે. ૯
મમતા કરવા છતાં પણ તે સ્વજનેથી તેની કોઈપણ સ્વાર્થ સિદ્ધિ થતી નથી, તે કહે છે –
स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः। રૂહાપુત્ર તે ધુત્રાય રાળા તા. ૨૦ છે. '
મલાથે–પિતે મમતાને આધીન થઈને જેઓના પિષણને માટે ખેદ પામે છે, તેઓ આ લેક કે પરલેકમાં પિતાના રક્ષણ માટે કે શરણને માટે થતા નથી. ૧૦.
ટીકાઈ–વળી મમતાને વશ થયેલે મૂર્ણ પ્રાણી જે પુત્રાદિકના પાલણપષણને માટે ખેદ પામે છે-ઉત્કટ કષ્ટની પરંપરાને સહન કરે છે, તે પુત્રાદિક આ જન્મ તથા પરજન્મને વિષે રક્ષણ માટે કઈ પણ પ્રકારના વિપરિત દૈવગે કરીને પ્રાપ્ત થયેલી વિપત્તિથી બચાવી લેવાને માટે થતા નથી, અથવા તે શરણને માટે- સ્વસ્થતા પમાડવા માટે પણ થતા નથી. આ પ્રમાણે જાણતાં છતાં પણ મમતાને પરાધીન થયેલે પ્રાણ તેઓને માટે અનેક પ્રકારના કલેશેને સહન કરે છે. ૧૦.
મમતાવાળાને આલેક અને પરલેકમાં દુઃખ જ હોય છે. તે કહે છે – ममत्वेन बहूँलोकान् पुष्णात्येकोऽर्जितैर्धनैः। सोढा नरकदुःखानां तीव्राणामेक एव तु ॥ ११ ॥
મૂલાર્થ–એકલે જ મનુષ્ય મમતાને લીધે પિતે ઉપાર્જન કરેલા કવ્યવડે ઘણા માણસનું પોષણ કરે છે, પરંતુ તે એકલે જ નરકનાં તીવ્ર દુઃખને સહન કરવાનું છે. ૧૧.
ટીકાર્થ–મમતાએ કરીને એટલે “આ પુત્રાદિક મારાં છે એવી પરિણતિના નિમિત્ત માત્રથી જ એકલો-સહાય રહિત મનુષ્ય ઘણું પાપનાં આચરણવડે પોતે ઉપાર્જન કરેલા પુષ્કળ દ્રવ્ય કરીને પિતાના આશ્રિત ઘણું ભાણુનું પિષણ કરે છે-ભરણુ પિષણ કરવા લાયક હોવાથી અન્ન વસ્ત્રાદિકે કરીને તથા કલેશને સહન કરવાવડે કરીને પિષણ કરે છે. અર્થાત આ પ્રમાણે મમતાને વશ થયેલે મનુષ્ય પાપકર્મો કરીને ઘણુ લેકેનું પાલન કરે છે. પરંતુ પરલેકમાં જઈને તે પાપના સમૂહવડે તીવ્ર-ઘણું કઠણ નરકનાં દુઃખેરતપ્રભા વિગેરે પૃથ્વીમાં વર્તતા–પાપીઓને ભોગવવાનાં કષ્ટનાં સ્થાનને વિષે રહેલાં અસહ્ય એવા શીત, આતપ, સુધા, તુષા, કરવત અને તરવારથી વિદારણ
Aho! Shrutgyanam
Page #137
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
મમતા નિરાકરણ.
૧૧૯
થવું, તથા વૈતરણી નદી અને કુંભીપાક વિગેરેથી ઉત્પન્ન થયેલાં દુ:ખાને સહન કરનાર-તેવાં દુઃખાના ભાક્તા તે પાપ કરનાર એકલા જ થાય છે, પરંતુ તેના પુત્રાદિક તેના સહાયકારક થતા નથી. માટે સર્વ દુઃખાને આપનારી મમતાના હિતાર્થી પુરૂષ ત્યાગ કરવા યોગ્ય છે. ૧૧.
હવે મમતાથી અન્ધ થયેલાનું અને જન્મથી અંધનું વિલક્ષણ પણું બતાવે છે.——
ममतान्धो हि यन्नास्ति तत्पश्यति न पश्यति । जात्यन्धस्तु यदस्त्येतद्भेद इत्यनयोर्महान् ॥ १२ ॥ ભૂલાઈ——મમતાથી અંધ થયેલા પ્રાણી જે વસ્તુ હાતી નથી તેને જુએ છે, અને જન્માંધ પ્રાણી તેા જે વસ્તુ વિદ્યમાન છે તેને જોતે નથી, એ પ્રમાણે એ બન્નેમાં માટે ભેદ-તફાવત છે. ૧૨.
જે
ટીકાર્થ—હે ભવ્ય પ્રાણીએ ! જુઓ કે આ મમતાથી અંધ થયેલા-વિવેકરૂપ નેત્રથી રહિત થયેલા પ્રાણી જે વસ્તુ ત્રણ ભુવનમાં નથી એટલે પરવતુને વિષે મમતા માત્ર સંબંધથી અવસ્તુને પણ જીએ છે, એટલે કે મિથ્યાત્વના ઉદય થવાથી કુદેવ, ફુગુરૂ અને સુધર્મને વિષે સુદેવ, સુગુરૂ અને સુધર્મની જેમ, તથા પેાતાની ફુલટા સ્ત્રીને વિષે સતીપણાની જેમ, મમતાંધ પુરૂષ સર્વે અવિદ્યમાન સંબંધોને વિદ્યમાનપાવડે જુએ છે. અને જાણંધ એટલે જન્મથી અંધ થયેલા પુરૂષ તા જે ઘટાદિક વસ્તુ વિદ્યમાન છે, તેને જ માત્ર જોતા નથી. એ પ્રમાણે આ મમતાંધ અને જાણંધમાં અતિ મેટા ભેદ-તફાવત છે. ૧૨.
હવે આઠ લેકે કરીને મમતાંધ પુરૂષ અવિદ્યમાન વસ્તુને શી રીતે જુએ છે, તે સ્પષ્ટ રીતે ખતાવે છે.— प्राणानभिन्नताध्यानात् प्रेमभूम्ना ततोऽधिकाम् । प्राणापहां प्रियां मत्वा मोदते ममतावशः ॥ १३ ॥
ભૂલાથેમમતાને વશ થયેલા પ્રાણી પ્રાણાના નાશ કરનારી સ્ત્રીને પોતાથી અભેદપણે ધારીને પ્રાણરૂપ તથા અતિ પ્રેમને લીધે પ્રાણ કરતાં પણ અધિક માનીને આનંદ પામે છે. ૧૩.
ટીકાર્ય—મમતાવાળી બુદ્ધિવડે વ્યાકુલ થયેલા મનુષ્ય ધર્મના જીવનરૂપ વ્રતાદિક ભાવપ્રાણાના તથા આયુષ્ય ઇંદ્રિયાદિક દ્રવ્યપ્રાણાના નાશ કરનારી એવી પ્રિયાને પાતાના આત્માથી અભેદપણે એટલે કે
'
આ સ્રીજ મારું જીવિત છે' એમ વિચારીને પેાતાના પ્રાણરૂપ માને છે, તથા પ્રેમના અધિકપણાએ કરીને તેને પ્રાણા કરતાં પણ અધિક માનીને આનંદ પામે છે. ૧૩.
Aho! Shrutgyanam
Page #138
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીય
कुन्दान्यस्थीनि दशनान् मुखं श्लेष्मगृहं विधुम् । मांसग्रन्थी कुचौ कुंभौ नो वेत्ति ममत्ववान् ॥ १४ ॥
મૂલાથે--મમતાવાન મનુષ્ય સ્ત્રીઓના અસ્થિમય દાંતને મુન્દ પુષ્પની કળીરૂપ માને છે, તથા રલેષ્મના ગૃહરૂપ મુખને ચંદ્રરૂપ માને છે, તથા માંસની ગ્રંથીરૂપ સ્તનાને સુવર્ણના કળશરૂપ માને છે. ૧૪.
૧૨૦
ટીકાથ——મમતાવાળા પુરૂષ પ્રિયાના હાડકાંના દાંતાને કુંદપુષ્પાની કળીરૂપ જાણે છે, તથા શ્લેષ્મના ગૃહરૂપ પ્રિયાના મુખને પૂર્ણ ચંદ્રમંડળરૂપ જાણે છે, અને માસની ગ્રંથી-સમૂહુરૂપ કાંતાનાં સ્તનોને સુવર્ણના કલશરૂપ જાણે છે. એ પ્રમાણે અવિદ્યમાન વસ્તુને તે જુએ છે. ૧૪.
मनस्यन्यद्वचस्यन्यत् क्रियायामन्यदेव च ।
यस्यास्तामपि लोलाक्षीं साध्वीं वेत्ति ममत्ववान् ॥ १५ ॥ ચૂલાથે—જે સ્ત્રીના મનમાં બીજું, વચનમાં બીજું અને ક્રિયામાં પણ બીજું છે, એવી ચપળ નેત્રવાળી સ્ત્રીને પણ મમતાવાન પુરૂષ
સતી માને છે. ૧૫.
ટીકાર્ય—જે સ્ત્રીના મનમાં પતિથી બીજું કોઈ ઉપપતિ વિગેરે હાય છે એટલે મનથી પરપુરૂષને ચહાતી હોય છેતયા તેણીની વાણી. નેવિષે બીજું એટલે પ્રેમના વચનથી બીજું કાંઈ દ્વેષાદિક હાય છે એટલે કલેશકારી વચના બેલે છે અથવા વચનવડે બીજા પુરૂષને પ્રેમ બતાવે છે અને ફરવામાં બીજું એટલે કરવાલાયક ક્રિયાથી બીજું કાંઈ પેાતાના પતિ વિગેરેનું અનિષ્ટ કરાતું હોય છે. આવા દુષ્ટ સ્વભાવની ચપળ નેત્રવાળી સ્ત્રીને પણ મમતાવાન એટલે આ મારી પ્રિયા છે' એમ માનનાર પુરૂષ તેણીને પરમ સતી છે એમ માને છે. ૧૫. या रोपयत्यकार्येऽपि रागिणं प्राणसंशये ।
*
दुर्वृत्ता स्त्री ममत्वान्धस्तां मुग्धामेव मन्यते ॥ १६ ॥ મૂલાથે—જે દુરાચારી સ્ત્રી પોતાના રાગી પુરૂષને પ્રાણના સંશયવાળા અકાર્યનેવિષે પણ પ્રવર્તાવે છે, તે છતાં મમતાથી અંધ થયેલો મનુષ્ય તેણીને મુખ્ય (ભાળી)જ માને છે. ૧૬,
ટીકાર્થે—જે દુષ્ટ એટલે અહિતકારક સ્ત્રી કે જેણીની દૂષણવાળી વર્તણુક છે તે પેાતાના રાગી-પ્રેમી ભર્તાદિકને પ્રાણુના સંશયવાળા–
૧ જાર પુરૂષ.
Aho! Shrutgyanam
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૧
મમતા નિરાકરણુ. અકાર્યમાં પ્રવતૉવે છે. તે છતાં મમતાએ કરીને અંધ થયેલા વિવેકરૂપ ચક્ષુ રહિત થયેલા પરિણામવાળી (ભાળી) જ
પ્રબંધ ]
પ્રાણના અંત કરે તેવા ચારી વિગેરે તેવી દુષ્ટ આચરણવાળી સ્ત્રીને પણ એટલે આ મારી પ્રિયા છે એમ ધારી પુરૂષ તેણીને મુગ્ધ-અજ્ઞાની એટલે ભદ્ર માને છે-જાણે છે. ૧૬.
સ્ત્રીના શરીરની દુર્ગંછાપૂર્વક મમતાવડે અંધત્વ દેખાડે છે. चर्माच्छादितमांसास्थिविण्मूत्रपिठरीष्वपि । वनितासु प्रियत्वं यत्तन्ममत्वविजृंभितम् ॥ १७ ॥ ભૂલાર્જ-ચર્મથી આચ્છાદન કરેલાં માંસ, અસ્થિ, વિષ્ઠા અને મૂત્રના પાત્રરૂપ સ્ત્રીઓને વિષે જે પ્રિયપણું છે તે મમતાના જ વિલાસ છે. ૧૭.
ટીકાથે—ચર્મથી આચ્છાદન કરેલાં-ચોતરફથી વીંટેલાં માંસ, હાડકાં, વિષ્ઠા અને મૂત્ર વિગેરે મલીન પદાર્થોની પીઠેરી-તપેલી રૂપ એટલે અત્યંત દુર્ગંછવા યોગ્ય હાવાથી દરથી જ ત્યાગ કરવા લાયક એવી સ્ત્રીઓને વિષે મનુષ્યેાની જે પ્રીતિ છે તે મમતાનાજ વિલાસ છે. ૧૭. लालयन् बालकं तातेत्येवं ब्रूते ममत्ववान् । वेत्ति च श्लेष्मणा पूर्णामंगुलीममृताश्चिताम् ॥ १८ ॥
મૂલાથ-મમતાવાન પુરૂષ પાતાના બાળકને લાડ લડાવતાં હૈ તાત! (હું માપ) એમ કહીને બાલાવે છે, અને શ્લેષ્મથી ભરેલી તેની આંગળીને જાણે અમૃતથી વ્યાપ્ત હોય તેમ જાણે છે. ૧૮.
ટીકાથ-મમતાવાન પુરૂષ પેાતાના આળકને લાડ લડાવતાંઢીડા કરાવતાં હું તાત ( બાપા-માપા ) એમ કહીને મેલાવે છે (પાતે તેના પુત્ર અને ) અને શ્લેષ્મથી-કથી ( નાકની લીંટ વિગેરેથી ) ભરેલી ખરડાયેલી તે પુત્રની આંગળી પેાતાના મુખમાં લાગેલી હેાય તે પણ તેની દુર્ગંછા કર્યા વિના જ જાણે તે આંગળી અમૃતથી વ્યાસ હાય તેમ સુખકારક જાણે છે. ૧૮.
पंकामपि निःशंका सुतमंकान्न मुञ्चति ।
तदमेध्येsपि मेध्यत्वं जानात्यंवा ममत्वतः ॥ १९॥
મૂલાથે—માતા, મમતાને લીધે નિઃશંક રીતે કાદવથી ખરડાયેલા પુત્રને પણ પાતાના ઉત્સંગમાંથી નીચે મૂકતી નથી, અને તેના અમેધ્યને (અપવિત્રતાને)વિષે પણ પવિત્રપણું જાણે છે-માને છે. ૧૯,
૧૬
Aho ! Shrutgyanam
Page #140
--------------------------------------------------------------------------
________________
૧રર.
અધ્યાત્મસાર ભાષાંતર. [૪તીમ1 ટીકાઈ–માતા મમતાને લીધે નિઃશંક-અપવિત્રપણાની શંકારહિત થઈને વિણારૂપ કર્દમથી આર્ટ (વ્યાસ) થયેલા પિતાના પુત્રને ઉલ્લંગમાંથી નીચે ઉતારતી નથી, અને તે પુત્રના વિષ્ટાદિક અપવિત્ર પદાર્થને વિષે પણું પવિત્રપણું જાણે છે- માને છે. ૧૮.
मातापित्रादिसंबन्धोऽनियतोपि ममत्वतः। દમૂનિમવતાં નૈવેચેનવમા ૨૦
મૂલાર્થ–માતા, પિતા, વિગેરેને સંબંધ અનિશ્ચિત છે, તે પણ મમતાને લીધે દઢ ભૂમિરૂપ ભ્રમવાળા પુરૂષોને નિશ્ચિત ભાસે છે. ૨૦
ટીકાર્થ–માતા, પિતા તથા ભાઈ બેન, વિગેરેને સંબંધ-સંયોગ દરેક પ્રભાતમાં સૂર્યોદયની જેમ દરેક ભાવોમાં નિશ્ચિત નથી અર્થાત્ કાયમ રહેનારે નથી–વિનશ્વર છે, તે પણ મમતાને લીધે દઢ ભૂમિ- ' મમતા૩૫ રાગથી રંજિત થયેલી શાસ્ત્રનાં વાકથી પણ બોધ પમાડવાને અશક્ય એવી ચિત્તવૃત્તિમાં થયેલી ભ્રાંતિવાળા–અન્ય પ્રકારે રહેલી વસ્તુને વિષે અન્ય પ્રકારના નિશ્ચયરૂપ બ્રમવાળા મનુષ્યોને તે સંબંધ નિશ્ચિતપણે નિત્યપણે ફુટ રીતે ભાસે છે-કાયમ રહેનારે લાગે છે. ૨૦.
હવે બે લેકવડે તત્વજ્ઞાનપૂર્વક દશીપણું કહે છે – भिन्नाः प्रत्येकमात्मानो विभिन्नाः पुद्गला अपि ।
शून्यः संसर्ग इत्येवं यः पश्यति स पश्यति ॥ २१ ॥ મૂલાર્થ–પ્રત્યેક આત્માઓ ભિન્ન છે, તથા પુગલે પણ આ ત્માથી ભિન્ન છે, તેમને કઈ પ્રકારને સંબંધ છે જ નહીં. એ પ્રમાણે જે જુએ છે તે જ જુએ છે. ૨૧.
ટીકાર્થ–પ્રત્યેક આત્માઓ ભિન્ન ભિન્ન છે–પૃથક પૃથક્ સત્તાના આધારભૂત હેવાથી અન્ય અન્ય છે, તથા પુદ્ગલે પણ-આત્માથી અન્ય અને પરમાણુઓના સંગથી ઉત્પન્ન થયેલા શરીરાદિક પદાર્થો પણ ભિન્ન છે-પરમાર્થપણુએ કરીને આત્માથકી વિશેષ કરીને જૂદા છે–રહિત છે, અને વ્યવહારથી એક ભવનો સંબંધ કેઈને કેઇની સાથે હોય છે, તો પણું સર્વે પદાર્થો પિતાપિતાની સત્તાને ભજનારા હોય છે, એટલે ખરી રીતે તે સંબંધ શૂન્ય જ છે-કેઇની સાથે સંબંધ છે જ નહીં. એ પ્રમાણે ભિન્ન ભિન્ન સત્તાને ભજનારા પદાર્થોને જે પરમાર્થ દષ્ટિએ જુએ છે તે જ તત્વથી જુએ છે-સત ચક્ષવાળે તે જ છે એમ જાણવું ૨૧.
Aho ! Shrutgyanam
Page #141
--------------------------------------------------------------------------
________________
પ્રાંબા ] - મમતા નિરાકરણ
૧૨૩ સંબંધના અભાવનું જ્ઞાન થવાથી શું સિદ્ધિ થાય છે, તે કહે છે. अहंताममते स्वत्वस्वीयत्वभ्रमहेतुके। भेदज्ञानात् पलायेते रजुज्ञानादिवाहिभीः ॥२२॥
મલાઈ–જેમ જુના જ્ઞાનથી સર્પની ભીતિ નષ્ટ થાય છે, તેમ ભેદના નથી સ્વત્વ અને સ્વકીયત્વરૂપ ભ્રાંતિના હેતુરૂપ અહંતા અને મમતા નષ્ટ થાય છે. ર૨.
ટીકાર્થ–પરસ્પર સંબંધના અભાવરૂપ ભેદના જ્ઞાનથી-જાણુવાથી સ્વત્વ-પિતાને વિષે સ્વામીપણાની ભાવના તથા સ્વકીયત્વઆ ધનાદિક મારૂ છે એવી પરવસ્તુને વિષે થતી મમત્વ, ભાવના, તે બન્ને ભ્રાંતિ-મિથ્યાજ્ઞાનના હેતુરૂપ–તેને ઉત્પન્ન કરનાર અહંતા એટલે હું આ ધનાદિકને સ્વામી છું એવી બુદ્ધિ, તથા મમતા એટલે આ ધનાદિક મારું છે એવી બુદ્ધિ, તે બન્ને નાશ પામે છે. કેની જેમ? તે કહે છે–જેમ રજુ એટલે દેરડીના જ્ઞાનથી. સર્પને ભય નાશ પામે છે, તેમ આ પણ નાશ પામે છે. ૨૨. .
હવે બે કેવડે જિજ્ઞાસા (જાણવાની ઈચ્છા) ને કહે છે–: किमेतदिति जिज्ञासा तत्त्वान्तज्ञानसंमुखी । व्यासंगमेव नोत्थातुं दत्ते क्व ममतास्थितिः ॥ २३ ॥
મૂલાર્થ–“આ શું? ” એ પ્રકારે તત્વજ્ઞાનમાં સન્મુખ થયેલી | જિજ્ઞાસા ( જાણવાની ઇચ્છા) વ્યાસંગને જ ઉત્પન્ન થવા દેતી નથી, તે પછી મમતાની સ્થિતિ તે કયાંથી જ હોય? ૨૩.
ટાર્થજે મુનિને “આ શું?” એટલે આ આત્મા અને સ્ત્રી પુત્ર વિગેરે વસ્તુ શા સ્વરૂપવાળી છે? કેવા આકારની છે? તેમને મૂળ શું છે? તથા તેમને અન્ત શું છે? આ સ્વમતિથી જાણું શ . કાય તેવી પ્રત્યક્ષ આત્માદિક વસ્તુ છે તે કેવી છે? તેને પરમાર્થ મારે જાણું જોઈએ. આ પ્રમાણે તત્ત્વ એટલે વસ્તુના મૂળ સ્વરૂપને અંત સર્વથી છેલું રહસ્યનું નિર્ધારણું, તે જેને વિષે છે એવા જ્ઞાનની સન્મુખ એટલે તેના પરિણામવાળી જિજ્ઞાસા-જાણવાની ઈચ્છા એટલે તત્ત્વની વિચારણુ જેને ઉત્પન્ન થયેલી છે તે જિજ્ઞાસા વેગીના મનમાં વ્યાહને-આસક્તિને ઉત્પન્ન થવા જ દેતી નથી. તે પછી ત્યાં મમ તાની સ્થિતિ એટલે મમતાનું સ્થાયિપણું ક્યાંથી હોય? ન જ હેય. ૩.
प्रियार्थिनः प्रियाप्राप्तिं विना क्वापि यथा रतिः। न तथा तत्त्वजिज्ञासोस्तत्त्वप्राप्तिं विना क्वचित् ॥२४॥
Aho ! Shrutgyanam
Page #142
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીય- મૂલાર્થ-જેમ પ્રિયાના પ્રયજનવાળા પુરૂષને પ્રિયાની પ્રાપ્તિવિના બીજે કઈ પણ ઠેકાણે રતિ-પ્રીતિ થતી નથી, તેમ તત્વની જિજ્ઞાસાવાળા પુરૂષને પણ તત્ત્વની પ્રાપ્તિ વિના બીજે કઈ પણ સ્થળે પ્રીતિ થતી નથી. ૨૪.
ટીકાઈ–જેમ પ્રિયાના પ્રજનવાળા-પ્રિયાની ઈચ્છાવાળા પુરૂપને પ્રિયાની સ્ત્રીની પ્રાપ્તિ-સમાગમ થયા વિના બીજે કઈ પણ કેકાણે-શયન, આસન વિગેરે સ્થળે પ્રીતિ થતી નથી, તેજ પ્રમાણે તત્વની જિજ્ઞાસાવાળાને એટલે વસ્તસ્વરૂપના પરમાર્થને જાણવાની ઇચ્છાવાળા મુનિને તત્વની પ્રાપ્તિ વિના–વસ્તુના પરમાર્થ જ્ઞાન વિના બીજે કઈ પણ સ્થળે પ્રીતિ થતી નથી. ૨૪.
વ્યતિરેકને વિષે પણ બોધનું ફળ થાય છે, તે કહે છે___ अत एव हि जिज्ञासां विष्कभति ममत्वधीः ।
विचित्राभिनयाक्रान्तः संभ्रान्त इव लक्ष्यते ॥ २५॥
મૂલાઈ–તેથી કરીને જ મમતાની બુદ્ધિ જિજ્ઞાસાને રોકી રાખે છે, અને તેથી વિચિત્ર પ્રકારના અભિનયથી વ્યાપ્ત એ તે મનુષ્ય સંભાતની જે દેખાય છે. ૨૫.
ટીકાર્થ–એજ કારણ માટે-મમતા અને અહંતા એ તત્વ જિજ્ઞાસાના શત્રુરૂપ છે માટે મમતાની બુદ્ધિ જિજ્ઞાસાને તત્ત્વજ્ઞાનની પરિણતિને રોકી રાખે છે, અને તેથી કરીને વિચિત્ર પ્રકારના અભિન એટલે નેત્ર, મુખ અને હસ્તાદિકની ચેષ્ટા વડે કરાતે દશ્ય પદાથને જણાવનારે આકાર તેથી વ્યાપ્ત થયો છે તે મનુષ્ય જાણે ભયથી ત્રાસ પામ્ય હેય-સંભ્રાંત થયો હોય તેવું દેખાય છે. ૨૫. - હવે બે કેવડે શિક્ષાને ઉપદેશ તથા મમતાને નિરાકરણ કરવાનો ઉપાય દેખાડવાપૂર્વક અધિકારને ઉપસંહાર કરતા સતા કહે છે –
धृतो योगो न ममता हता न समताहता। न च जिज्ञासितं तत्त्वं गतं जन्म निरर्थकम् ॥ २६ ॥ .
મૂલાર્થ-જેણે મને-મુનિવેષને ધારણ કર્યો, પણ મમતાને ત્યાગ ન કર્યો, સમતાને અંગીકાર ન કરી અને તત્વને જાણવાની ઈચ્છા ન કરી, તેને મનુષ્ય જન્મ નિરર્થક ગયે એમ જાણવું, ૨૬.
ટીકાળું–જે મુમુક્ષએ ગને-મુનિવેષને ધારણ કર્યો, પરંતુ મમતાનું નિરાકરણ કર્યું નહીં, તથા સર્વ જીવોને વિષે સમતાને આ
Aho ! Shrutgyanam
Page #143
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] - સમતા અધિકારી
૧૨૫ દર કર્યો નહીં, તથા જીવાદિક તત્વને જાણવાની ઈચ્છા કરી નહીં, તેને આ જન્મ નિરર્થક ગયે એમ જાણવું. ૨૬.
जिज्ञासा च विवेकश्च ममतानाशकावुभौ।
अतस्ताभ्यां निगृहणीयादेनामध्यात्मवैरिणीम् ॥ २७ ॥ મૂલાર્થ–જિજ્ઞાસા અને વિવેક એ બે મમતાને નાશ કરનારા છે, તેથી તે બન્નેએ કરીને એ અધ્યાત્મની વૈરીને નિગ્રહ કરે ૨૭.
ટીકર્થ જિજ્ઞાસા તથા વિવેક એટલે તત્તાતત્ત્વાદિકનો યથાર્થ વિચાર એ બે મમતાનો નાશ કરનાર છે, તેથી એ અધ્યાત્મનો નાશ કરનારી મમતાને તે જિજ્ઞાસા અને વિવેકવડે નિગ્રહ કર, તેણીને હૃદયરૂપી ઘરમાંથી કાઢી મૂકવી. ૨૭.
રૂતિ મમતાત્યાધિક્કાર મમતાના ત્યાગને અધિકાર કહ્યો. એ મમતા જેમ જેમ ઓછી થતી જાય છે તેમ તેમ સમતા ઉત્પન્ન થાય છે, તેથી મમતાના ત્યાગ પછી હવે સમતાના ગુણે કહે છે – त्यक्तायां ममतायां च समता प्रथते स्वतः ।
દિ શસ્ટિોપ વથા નિર્માતા ૨૮ I " મૂલાઈ-જેમ ઉપાધિરહિત થયેલા સ્ફટિકને વિષે નિર્મળતાને ગુણ સ્વતઃ પ્રકટ થાય છે તેમ મમતાને ત્યાગ થવાથી સમતા સ્વતઃ વિસ્તાર પામે છે. ૨૮.
ટીકાર્ય–હે ભવ્ય પ્રાણી! પૂર્વે કહેલી મમતાને ત્યાગ કરવાથી તેજ કાળે સમતા-સર્વે ત્રસ સ્થાવરાદિક ભેટવાળા સર્વ જીવાદિકમાં સુખ, પ્રિયત્વ વિગેરે આત્માને તુલ્ય છે-જેવું પોતાને સુખ વહાલું છે તેવું જીવમાત્રને સુખ વહાલું છે-એવી પરિણતિ સ્વતઃ–પોતાની મેળે જ બીજા ઉદ્યમની અપેક્ષા વિના જ વિસ્તાર પામે છે. તે પર દૃષ્ટાંત આપે છે-જેમ શા|દિક પર ઘસવાવડે પ્રકાશને આવરણ કરનાર પાષાણુ મૃત્તિકાદિક મળને જેના પરથી દૂર કર્યો છે, એવા સ્ફટિક મણિને વિષે નિર્મળતાને ગુણ સ્વતઃ પ્રકાશે છે તેમ. ૨૮.
હવે સમતાનું લક્ષણ કહે છે – प्रियाप्रियत्वयोर्याऽथैर्व्यवहारस्य कल्पना । निश्चयात्तद्वयुदासेन स्तैमित्यं समतोच्यते ॥२९॥ મૂલાર્થ–પદાર્થોએ કરીને પ્રિય અને અપ્રિયપણના વ્યવહારની
Aho! Shrutgyanam
Page #144
--------------------------------------------------------------------------
________________
અમિતી કવિત થઇ
અનિટ અકિલે છે
અધ્યારમાસાર ભાષાંતર. [તૃતીયજ કલ્પના છેતે મનને નિશમે નાશ કરીને નિળ થયું તે સમતા કહેવાય છે. ર૯.
ટીકાથે–સતા, અચેતન અને મિશ્ર પદાર્થોએ કરીને પ્રિય અને અપ્રિતમણની કલ્પના એટલે કે તેણે પ્રાસ્ના પદાર્થો પિતાના પ્રોજનના વશથી કદાચિત ઇષ્ટ (પ્રિય) થાય છે, તથા પિતાને તેનું પ્રજન ન હોય ત્યારે તેજ પદાર્થો અનિષ્ટ (અપ્રિય) થાય છે, એ રીતે પ્રિય અને અપ્રિયપણાનેવિષે પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહારની જે દશ્યમાન કલ્પના-સંકલ્પની રચના પ્રવર્તે છે તે નિશ્ચયથી-નિશ્ચય નયનું તાત્પર્ય જેવાથી એટલે તે પ્રિયાપ્રિયત્ન પિતાના જ હોવાને નિશ્રય કરવાથી તેની કલ્પનાને જ અભાવ થાય છે. કેમકે નિશ્ચયનયથી જતાં કેઈ પણ પદાર્થ સર્વથા ઇષ્ટ હેતે નથી, તથા કઈ પણ પદાર્થ સર્વથા અનિષ્ટ પણ હેત નથી. પરંતુ પોતાના પ્રજનને લીધે જ પદાર્થો ઈષ્ટ અને અનિષ્ટ લાગે છે. માટે પદાર્થોનેવિષે ઈષ્ટ અને નિષ્ટપણું કાંઈ જ નથી. એ પ્રમાણે સારી રીતે વિચાર કરીને પદાર્થો પરના પ્રિય અને અપ્રિયપણુના સંકલ્પને ત્યાગ કરી જે નિશળ પરિણામ સખવા તેને જ સમતા-સર્વત્ર તુલ્યતા તીર્થકરેએ કહી છે. ૨૮.
હવે ત્રણ લેકે કરીને તે સમતાના લક્ષણની જ સ્પષ્ટતા કરે છે. तेष्वेव द्विषतः पुंसस्तेष्वेवार्थेषु रज्यतः । निश्चयात् किश्चिदिष्टं वानिष्टं वा नैव विद्यते ॥ ३० ॥
“લાર્થ–તે જ પદાર્થોને વિષે દ્વેષ કરતા અને તેજ પદાર્થોનેવિષે પ્રીતિ કરતા પુરૂષને નિશ્ચયથી કાંઈ પણ ઈષ્ટ અથવા અનિષ્ટ છે જ નહીં. ૩૦.
શાર્થ–સી, વસ્ત્ર, આભૂષણ અને આહાર વિગેરે જે પદાર્થો પ્રથમ પ્રયજનના સાધક હતા તે જ પદાર્થો. પિતાને નિપ્રોજન થવાથી તેમનપર દ્વેષ ઉત્પન્ન થાય છે, તથા તે જ પદાર્થોને વિષે - રીથી પ્રજનને લીધે પાછા રાગ-પ્રીતિ ઉત્પન્ન થાય છે. માટે કાર્યના વશથી જ પદાર્થોનેવિષે ઈષ્ટતા તથા અનિષ્ટતા લાગે છે, પણ વસ્તુના સ્વભાવથી પ્રિયાપ્રિયતા થતી નથી. તેથી કહ્યું છે કે-પરમાર્થથી કઈ પણ વસ્તુ જગતને વિષે સર્વથા પ્રિય કે અપ્રિય હતી જ નથી. પિતાનો સંકલ્પ જ ઈષ્ટ કે અનિષ્ટરૂપ થાય છે, તેથી મુમુક્ષુ પુરૂએ તેવા સં તજી સર્વત્ર સમતા રાખવી. ૩૦.
Aho! Shrutgyanam
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સત્તા અધિકાર
૧૨૭ एकस्य विषयो यः स्यात् स्वाभिप्रायेण पुष्टिकृत् । કન્યા (તાતિ સ વ મતિએ તા. ૨૨
મૂલાઈ–વળી જે વિષય એક માણસને પિતાના અભિપ્રાયે કરીને પુષ્ટિકારક-પ્રીતિકારક લાગે છે તેજ વિષય બીજા માણસને અભિપ્રાયના ભેદ કરીને શ્રેષપણને-અપ્રીતિપણાને પામે છે. ૩૧.
ટીકાર્થ જે શબ્દાદિક વિષય કેઈ એક માણસને પોતાના અભિપ્રાયે કરીને પોતાના અનુકૂળ અભિપ્રાયે કરીને પોતાના શત્રુને આપેલી ગાળના શ્રવણની જેમ આનંદની વૃદ્ધિકારક થાય છે, તે જ શબદાદિક વિષય બીજા કેઈ પુરૂષને તેનાપરના મિત્રાદિપણુરૂપ અભિપ્રાયના ભેદથી સમાન કાળે દ્વેષપણાને પામે છે. એ પ્રમાણે એકજ કાળે એક જ માણસને આપેલી ગાળો પોતપોતાના અભિપ્રાયે કરીને એકને ઈષ્ટ અને બીજાને અનિષ્ટ થાય છે, તેથી એમ સિદ્ધ થાય છે કે કઈ પણ પદાર્થ સર્વથા ઈષ્ટ કે અનિષ્ટ નથી. ૩૧.
विकल्पकल्पितं तस्माद्यमेतन्न तात्त्विकम् । विकल्पोपरमे तस्य द्वित्वादिवदुपक्षयः ॥ ३२ ॥
ભૂલાઈ–તેથી કરીને એ બન્ને (ઈષ્ટાનિષ્ટ) મનથી કલ્પિત કરેલાં છે, પણ પરમાર્થેપણે સત્ય નથી; કેમકે વિકલ્પો ઉપરમ થવાથી તે (ઈચ્છાનિષ્ટ)ને દ્વિત્વ વિગેરેની જેમ ક્ષય થાય છે. ૩૨.
ટીકાથે-તે કારણે માટે એ ઈષ્ટ અને અનિષ્ટરૂપ બન્ને પ્રકારના સંકલ્પ મનના વિતર્કથી કલ્પેલા છે, પરંતુ પરમાથેથી તે સત્ય-વસ્તુરૂપ નથી. કેમકે તે ઈચ્છાનિષ્ઠ અવસ્તુને વિષય છે. તે વિકલ્પના-મનના સંકલ્પની ઉપરમ એટલે નિવૃત્તિ થવાથી તે ઇષ્ટાનિષ્ટપણને બેપણું વિગેરેની જેમ ક્ષય થાય છે. એટલે કે જેમ રક્ત અને પીત રંગથી રંગેલા વસ્ત્રમાં એક ભાગમાં ૨ક્તપણાનો સંકલ્પ થાય છે, અને બીજા ભાગમાં પીતપણનો સંકલ્પ થાય છે એમ બેપણને સંકલ્પ થાય છે, પરંતુ તે વસ્ત્રને ધોવાથી પછી બેપણુંને વિકલ્પ થતો નથી. એક રંગ જ થઈ જાય છે. તે જ પ્રમાણે જુદા જુદા એકેકપણાના સ્વભાબને આશ્રય કરનાર ઇષ્ટાનિષ્ટપણુરૂપ બેપણું પણ ક્ષય પામે છે. ૩૨. - હવે ચાર કે કરીને સમતાની ઉત્પત્તિનો પ્રકાર દેખાડવભૂ
ક સમતાનું સ્વરૂપ કહેવાને માટે પ્રથમ સંકલ્પની જ ઉત્પત્તિનું નિરાકરણ કરવાનું કહે છે
स्वप्रयोजनसंसिद्धिः स्वायत्ता भासते यदा । बहिरर्थेषु संकल्पसमुत्थानं सदा इतम् ॥ ३३॥
Aho! Shrutgyanam
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૨૮ અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીય
મૂલાર્થ-જ્યારે પિતાના પ્રયજનની સિદ્ધિ પિતાને જ આધીન છે એમ ભાસે છે ત્યારે પછી બાહ્ય અર્થોનેવિષે સંકલ્પની ઉત્પત્તિ હણાય છે. ૩૩.
ટીકાર્થ-જે કાળે આત્માના પ્રજનની સુખાદિક ઈષ્ટ કાર્યની સિદ્ધિ પિતાને જ આધીન છે એટલે સ્ત્રી અને ધનાદિકના ઉપગની અપેક્ષા વિના આત્માને જ આધીન છે અર્થાત મારા કાર્યની સિદ્ધિ કેઈને પણ આધાર વિના માત્ર મારે જ આધીન છે એમ ભાસે છેસ્પષ્ટ જણાય છે; તેજ કાળે બાહ્ય અને વિષે એટલે આત્માથી અલગ એવા પુદગલિક પદાર્થોનેવિષે ઈષ્ટ, અનિષ્ટ તથા મારું અને પાર એવા સંકલ્પની ઉત્પત્તિ-તેવા વિચાર જ નષ્ટ થાય છે એમ જાણવું ૩૩.
लब्धे स्वभावे कंठस्थस्वर्णन्यायाङ्मक्षये। रागद्वेषानुपस्थानात् समता स्यादनाहता ॥ ३४ ॥
મૂલાર્થ–ભ્રાંતિને ક્ષય થવાથી કંઠમાં રહેલા સુવર્ણમય અલંકારના દષ્ટાંતની જેમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને તેથી રાગ અને શ્રેષની અનુત્પત્તિ થવાને લીધે અનિવાર્ય સમતા પ્રાપ્ત થાય છે. ૩૪..
ટીકાર્ચ–વિષયાદિકનેવિષે મુખપણાના જ્ઞાનરૂપ બ્રાંતિને નાશ થવાથી કંઠમાં રહેલા સુવર્ણમય ભૂષણના દષ્ટાંતથી એટલે જેમ કંઠમાં રહેલા સુવર્ણના ભૂષણને જોવા માટે અન્ય સ્થાને જવાની જરૂર રહેતી નથી, તેજ પ્રમાણે આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થવાથી બીજા કેઈની અપેક્ષા રહેતી નથી. અને તેથી કરીને રાગ-કેઈ ઠેકાણે આત્માને અભિલાષરૂપ પરિણામ અને દ્વેષ-કઈ ઠેકાણે આત્માને અપ્રીતિરૂપ પરિણામ એ બની ઉત્પત્તિ જ થતી નથી, એટલે પછી અનાહત એટલે કેઈથી પણ હણાય નહીં–નિવારણ કરી શકાય નહીં અર્થત અનિવાર્ય એવી સમતા પ્રાપ્ત થાય છે. ૩૪.
जगजीवेषु नो भाति द्वैविध्यं कर्मनिर्मितम् ।
यदा शुद्धनयस्थित्या तदा साम्यमनाहतम् ॥ ३५ ॥ . ભૂલાઈ–જ્યારે શુદ્ધ નયની મર્યાદાએ કરીને જગતના જીવને વિષે કર્મ કરેલું બેપણું ભાસતું નથી ત્યારે જ અનિવાર્ય સમતા . પ્રાપ્ત થાય છે, એમ જાણવું, ૩પ
ટીકાર્થ-જ્યારે આત્માની શુદ્ધ નયની સ્થિતિએ કરીને એટલે જીવની શુદ્ધ સત્તાને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નય મુખ્ય વૃત્તિઓ અથવા ગૌણ વૃત્તિએ અંશના પ્રહણહાર વસ્તુ ધર્મની દેશનારૂપ જે
તબા
Ahol Shrutgyanam
Page #147
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]. સમતા અધિકાર
૧૨૯ નય તેની સ્થિતિવડે એટલે સાપેક્ષપણુએ કરીને વસ્તુ સ્વરૂપની વ્યવસ્થા કરનાર મર્યાદાવડે, અહીં એ તાત્પર્ય છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નય દરેક જીવની સત્તામાં રહેલી સિદ્ધપણને ઉત્પન્ન કરનારી શક્તિની અપેક્ષા રાખીને વ્યવહિત સંકેતને લીધે નિરંતર સિદ્ધને તુલ્ય એવી શુદ્ધ સત્તાને જુએ છે. તેવા શુદ્ધ નયની સ્થિતિવડે કરીને જ્ઞાનાવર
યાદિક કર્મ કરેલું ઈષ્ટાનિષ્ટવરૂપ બેપણું ત્રણે જગતમાં રહેલા ત્રસ અને સ્થાવર સર્વ જીવોને વિષે ભાસતું નથી-મનની લક્ષતાને પામતું નથી-સર્વત્ર એક સ્વરૂપ જ ભાસે છે, ત્યારે અનિવાર્ય સમતા ઉત્પન્ન થાય છે. ૩૫.
स्वगुणेभ्योऽपि कौटस्थ्यादेकत्वाध्यवसायतः।
आत्मारामं मनो यस्य तस्य साम्यमनुत्तरम् ॥ ३६॥ મૂલાર્થ–એકત્વના નિશ્ચયથી, આત્માના ગુણ થકી અને માધ્યસ્થપણુથી જેનું મન આત્માનેવિષે રમણ કરે છે તેને ઉત્તમ સમતા પ્રાપ્ત થઈ છે, એમ જાણવું. ૩૬. .
ટીકાર્થ એકત્વના અધ્યવસાયથી એટલે અનન્યરૂપ નિશ્ચયવસ્તુ ગ્રહણને ઉપયોગ જે અભેદ ગ્રાહી નયનો છે, તેવા અભેદપશુંના નિશ્ચયથી તથા આત્માના જ્ઞાનાદિક ગુણેથી પણ ભેદદષ્ટિને ત્યાગ કરીને અર્થાત્ બીજાનું ભેદ ગ્રહણ તે દૂર રહ્યું, પોતાના ગુણેમાં પણ ભેદદષ્ટિ તજવાથી તથા ફૂટસ્થપણથી–ઉત્પાદ અને વ્યયની અપેક્ષારહિત એક પરિણમપણુથી એટલે નિરંતર લેઢાના ઘણની જેમ નિશ્ચળ રહેવાપણુના ઉપગથી જે મુનિનું આત્માને વિષે જ રમણું કરનારૂં ચિત્ત હેય છે, તે સાધુને સર્વોત્કૃષ્ટ સમતા છે, એમ જાણવું. ૩૬.
સમતાનું પ્રધાનપણું દેખાડવાપૂર્વક અઢાર લેકે કરીને તેનું ફળ કહે છે –
समतापरिपाके स्याद्विषयग्रह शून्यता । यया विशदयोगानां वासीचन्दन तुल्यता ॥ ३७॥
મૂલાર્થ–સમતાને પરિપાક થવાથી વિષયોનેવિષે આગ્રહને અભાવ થાય છે, અને તેથી કરીને નિર્મળ ગવાળા ગીઓને કુઠારના પ્રહારમાં તથા ચંદનની પૂજામાં તુલ્યતા થાય છે. ૩૭.
ટીકા–પૂર્વે કહેલી સમતાને પરિપાક એટલે સમતા પરિણુંમનું વિસ્તારપૂર્વક વિશુદ્ધ હેવાપણું અર્થાત્ દઢ સ્થિરતા ઉત્પન્ન
Aho! Shrutgyanam
છે અને તેથી તેમાં તુક્યતા થા
જમતા પતિ
૧૭,
Page #148
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પ્રતીય
થવાથી કઈક કહેવાને અશક્ય એવી વિષયગ્રહશુન્યતા એટલે શબ્દાદિક અને ઈચ્છાદિક વિષયને વિષે જે નિબંધ એટલે તેનું સુખ આપનારા તરીકે જે વેદવું, તેની શૂન્યતા-અભાવપણું એટલે અભિલાષા રહિતતા થાય છે, કે જે શૂન્યતાએ કરીને નિર્મળ ગવાળા-જ્ઞાન, કયાન અને તપ વિગેરે મેક્ષસાધક વ્યાપારેવાળા અથવા મન, વચન અને કાયાની એક્ષસાધક પ્રવૃત્તિઓવાળા વેગીઓને કુઠારવડે કઈ શરીરનું છેદન કરે અથવા ચંદનવડે ઈ પૂજા કરે તે બન્નેને વિષે તુલ્યતા એટલે શોક કે હર્ષના અભાવથી સમાનતા જ હોય છે, કેમકે . તેઓને રાગદ્વેષની પરિણતિને અભાવ થઈ જાય છે. ૩૭.
किं स्तुमः समतां साधो या स्वार्थप्रगुणीकृता। - વૈરાગ નિત્યાનામપિ પ્રત્યુપતસ્થા ૨૮ છે.
મૂલાર્થ સાધુ! અમે સમતાની કેટલી સ્તુતિ કરીએ? કે જે સમતા આત્માને અર્થે સજ્જ કરવાથી પાસે રહેલા નિત્ય વિરોધી છના વૈરને પણ નાશ કરે છે. ૩૮. ,
ટીકાર્થ-જ્ઞાનાદિકવડે મેક્ષને સાધ્ય કરનાર હે સાધુ! પૂર્વે કહેલી સમતાની અમે કેટલી સ્તુતિ કરીએ? કેમકે તેને અચિંત્ય પ્રભાવ હોવાથી સ્તુતિ કરવી અશક્ય છે. જે સમતા આત્માનું પ્રયોજન જે મૃતિરૂપ કાર્ય, તેને માટે પ્રગુણ કરેલી એટલે સમતાપૂર્વક જ્ઞાન, કયાન, ભાવના, સંયમ અને તપને વિષે સજજ થવાથી સમીપે રહેલા નિત્ય વિરોધી એટલે હંસને બિલાડી, સર્ષને મેર, તથા સિંહ અને મૃગ ઇત્યાદિ સહજ વૈરવાળા (જાતિ વૈરવાળા) પ્રાણુઓનાં વૈર પણ અર્થત કૃત્રિમ વૈરવાળાને માટે તે શું કહેવું? જાતિવૈર પણ નાશ પામે છે. અર્થાત સમતાવંત પ્રાણુ અન્યના વરને શમાવી દે છે; તે પછી પિતાના વૈરાદિકને નાશ કરે તેમાં તે શું આશ્ચર્ય? ૩૮.
આવા પ્રભાવવાળી સમતાને જાણીને તેને વિષે પ્રયત્ન કરે, તે કહે છે –
किं दानेन तपोभिर्वा यमैश्च नियमैश्च किम् । एकैव समता सेव्या तरी संसारवारिधौ ॥ ३९ ॥
મૂલાઈ–દાનવડે અથવા તપવડે કરીને શું? તથા યમ અને નિયમે કરીને પણ શું? માત્ર સંસારરૂપી સમુદ્રને વિષે વહાણ સમાન એક સમતાનું જ સેવન કરવું. ૩૯.
Aho ! Shrutgyanam
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમતા અધિકાર.
૧૩૧ ટીકાર્થ– હે ભવ્ય પ્રાણીઓ! સમતા વિનાના દાન કરીને શુ? એટલે કે ધનના ત્યાગરૂપ અત્ત, પાન, વસ્ત્રાદિક દિન જાને આપવાથી શું કર્મ નિર્જરારૂપ ફળ થાય ? ન જ થાય. તથા બાર પ્રકારનાં તપવડે પણ શું ફળ? તથા યમ એટલે મહાવ્રત અને અણુવ્રતવડે કરીને પણ શું ફળ? તથા સ્વાધ્યાય, સંતેષ વિગેરે નિયમવડે પણ શું ફળ? અર્થાત દાનાદિક કરે અથવા ન કરે. સમતાવિના તેનું કાંઈ ફળ નથી ત્યારે મુક્તિને માટે શું કરવું તે કહે છે–ચારગતિવાળા સંસારરૂપી સમુદ્રને વિષે વહાણુરૂપ એક સમતા જ સર્વ કાર્યોમાં મુખ્ય કરીને સેવવા લાયક છે. ૩૯.
સમતાનું સુખ પિતાના અનુભવથી સિદ્ધ છે. તે કહે છે – दूरे स्वर्ग सुखं मुक्तिपदवी सा दवीयसी। मनःसंनिहितं दृष्टं स्पष्टं तु समतासुखम् ॥ ४०॥
મૂલાર્થ–સ્વર્ગનું સુખ તે દર છે, અને મોક્ષસ્થાને તે વળી અતિ દૂર છે, પરંતુ મનની સમીપે જ રહેલું સમતાનું સુખ તે. સ્પષ્ટ રીતે જ જોયેલું છે. ૪૦. - ટીકર્થ–હે ભવ્ય જીતમારે અને અમારે સ્વર્ગ એટલે દેવકમાં વસતા દેવનું પાંચ ઇદ્રિના વિષયોથી ઉત્પન્ન થયેલું સુખ-આનંદ તેને દૂર છે એટલે ચક્ષુરાદિક ઇદ્રિયેથી અગ્રાહ્ય એવા દૂર પ્રદેશમાં છે, તેથી દેખાય તેમ નથી; તથા જે મુક્તિ પદવી-અનંત સુખમય ક્ષસ્થાન છે, તે તે વળી અત્યંત દૂર પ્રદેશમાં છે, તેથી તે સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ મનની સમીપે રહેલું સમતાનું સુખ એટલે રાગ દ્વેષાદિ રહિત મનની પરિણતિથી ઉત્પન્ન થયેલું સ્વાભાવિક અને સ્વાધીન એવું સુખ–આનંદ સાક્ષાત જોયું છે. અર્થાત સ્વર્ગ અને મોક્ષનું સુખ પક્ષ છે, તેથી તેને અનુભવ થતો નથી. પણ સમતાનું સુખ તે સાક્ષાત્ પોતાના (અમારા) હૃદયમાં જોયું છે, તેથી તે અમારા પોતાના અનુભવથી સિદ્ધ છે. ૪૦. જોયેલા સમતાના સુખનું જ અમૃતની ઉપમાવડે વિવરણ કરે છે
शोः स्मरविषं शुष्येत् क्रोधतापः क्षयं ब्रजेत् । औद्धत्यमलनाशः स्यात्समतामृतमजनात् ॥४१॥
મૂલાર્થ–સમતારૂપ અમૃતમાં ભજન કરવાથી દષ્ટિનું કામરૂપી વિષ સુકાઈ જાય છે, ક્ષેધરૂપી તાપ ક્ષય પામે છે, અને ઉદ્ધતપણુંરૂપી મળને નાશ થાય છે. ૪૧.
Aho! Shrutgyanam
Page #150
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીય
ટીકાથે—તે મુનિ ! સમતારૂપી અમૃતના સરોવરમાં નિમગ્ન થવાથી-સાન કરવાથી ચક્ષુમાં રહેલું કામવિકારરૂપી ધર્મરૂપ જીવનનું હરણ કરનાર વિષ સુકાઈ જાય છે—અપૂર્વ પ્રભાવે કરીને શેષણ પામે છે, અર્થાત્ નિર્વિકાર દૃષ્ટિ થવાથી કામવિકારના અભાવ થાય છે. તથા ક્રોધ-સ્વ અને પરને સંતાપ કરનાર કોપરૂપ તાપ-દુઃખરૂપી ધર્મ ક્ષય પામે છે. તથા ઉદ્ધૃતપણું એટલે અવિનય અથવા ચપળતારૂપી પાપના લેપ કરનાર મળના નાશ થાય છે.-આટલા ગુણા' સમતારૂપી અમૃત સરોવરમાં જ્ઞાન કરવાથી પ્રાપ્ત થાય છે. એમાં બતાવેલા દાષા સમતાના વિરોધી હોવાથી સમતાપાસે રહી શકે તેમજ નથી. ૪૧.
૧૩૧
ફક્ત એક સમતા જ સુખને માટે છે, તે કહે છે.जरामरणदावाग्निज्वलिते भवकानने । सुखाय समतैकैव पीयूषघनवृष्टिवत् ॥ ४२ ॥ મૂલાથે—જરા અને મરણુરૂપ દાવાનળવ` સળગેલા આ સંસારરૂપી અરણ્યનેવિષે સુખનેમાટે અમૃતમય મેઘની વૃષ્ટિ સમાન એક સમતા જ છે. ૪૨.
ટીકાથ—જરા તે વૃદ્ધાવસ્થા અને મરણ તે મૃત્યુ તરૂપ દાવાગ્નિવર્ડ-સર્વના નાશકારક હેાવાથી વનાગ્નિ ( દાવાનળ )વડે સળગેલા આ સંસારરૂપી અરણ્યનેવિષે અમૃતમય મેઘની વૃષ્ટિની જેવી એક સમતાજ પ્રાણીઓના સુખનેમાટે-આનંદને માટે છે. ૪ર
એજ વાતને દૃષ્ટાન્તથી સ્પષ્ટ કરે છે.
आश्रित्य समतामेका निर्वृता भरतादयः ।
न हि कष्टमनुष्ठानमभूत्तेषां तु किश्चन ॥ ४३ ॥
ભૂલાથે—એક સમતાના જ આશ્રય કરીને ભરત ચક્રી વિગેરે મેક્ષ પામ્યા છે; તેઓને કાંઈપણ કારી અનુષ્ઠાન ( ક્રિયા ) હતું નહીં. અર્થાત તેઓએ કાંઈપણ કષ્ટકારી ક્રિયા કરી નહેાતી. ૪૩.
ટીકાથે—એક—અદ્વિતીય સમતાના જ આશ્રય કરીને-અંગીકાર કરીને ભરતાદિક-ભરત ચક્રવર્તી, મરૂદેવી માતા, સૂર્યયશા વિગેરે સાક્ષપદને પામ્યા છે; તેઓએ કષ્ટ ઉત્પન્ન કરનારૂં તપ, લેચ, તથા પરીષહાદિકનું સહન કરવું ઇત્યાદિક વ્રત સંયમાદિક અનુષ્ઠાન કાંઈપણ કર્યું નહતું. માટે એક સમતાજ ભવસાગરથી તારનારી છે, એમ સિદ્ધ થાય છે. ૪૩.
Aho! Shrutgyanam
Page #151
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
સમતા અધિકાર એક સમતા જ પ્રાણુઓના અનિષ્ટને હરનારી તથા ઈષ્ટને સંપાદન કરનારી છે, તે કહે છે–
अर्गला नरकद्वारे मोक्षमार्गस्य दीपिका । समता गुणरत्नानां संग्रहे रोहणावनिः ॥४४॥
મૂલાઈ-નરકના દ્વારને વિષે અર્ગલા સમાન, મેક્ષમાર્ગમાં દીપિકા સમાન અને ગુણરૂપી રતોને સંગ્રહ કરવામાં રેહણુંચળ પર્વત સમાન એક સમતાજ છે. ૪૪,
ટીકાથે–હે ભવ્ય પ્રાણુઓ! સમતા એ નરકમાં પ્રવેશ કરતા જીને રેકવામાં (નહીં પ્રવેશ કરવા દેવામાં) અર્ગલા આગળીયા સમાન છે, તથા મેક્ષમાર્ગને પ્રકાશ કરવામાં દીપમાળારૂપ છે, તથા ગુણરૂપી રોને સંગ્રહ-સંચય કરવામાં રોહણાચળ પર્વતની પૃથ્વી સમાન છે. ૪૪,
એ સમતા જ અજ્ઞાનને નાશ કરનારી છે, તે કહે છેमोहाच्छादननेत्राणामात्मरूपमपश्यताम् । दिव्याञ्जनशलाकेव समता दोषनाशकृत् ॥ ४५ ॥
મુલાઈ–જેમનાં નેત્ર મોહવડે આચ્છાદિત થયેલાં છે, અને તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શકતા નથી, તેઓને સમતા એ દિવ્ય અંજનની શલાકા જેવી દોષને-અજ્ઞાનને નાશ કરનારી છે. ૪૫.
ટીકર્થ–મેહરડે-અજ્ઞાનવડે અથવા મેહનીય કર્મના ઉદયવડે જેમનાં નેત્ર આચ્છાદિત થયાં છે–ઢંકાઈ ગયાં છે, અને તેથી આત્માના સ્વરૂપને- સકલ કર્મરહિત સચિત્ આનંદમય આત્માના મૂળરૂપને જેઓ જોઈ શકતા નથી એવા જનને સમતા એ દિવ્ય-પ્રધાન અથવા દેવાદિકે આપેલા એજનની-નેત્રના રોગને હરણ કરનાર મહા ઔષધીની શલાકા-સળીની જેવી દોષને–અજ્ઞાનને અથવા ચક્ષના તિમિર રેગને નાશ કરનારી છે. ૪૫.
સમતાના સુખની અવાગ્યતા કહે છેक्षणं चेतः समाकृष्य समता यदि सेव्यते । स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥ ४६॥
મૂલાર્થ–જે એક ક્ષણવાર પણ ચિત્તનું આકર્ષણ કરીને સમતાનું સેવન કરાય, તે તેથી એવું સુખ થાય છે કે જે બીજાને કહી શકાય નહીં. ૪૬.
Aho ! Shrutgyanam
Page #152
--------------------------------------------------------------------------
________________
-
૧૩૪
અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીયકિર્થ– એક ક્ષણવાર પણ મનને સર્વ વિષથી નિવૃત્ત કરીને એક સમતાનો જ સ્વીકાર કરાય, તે તેથી એ અપૂર્વ આનંદ થાય છે, કે જે બીજાને શ્રવણ કરાવી શકાય–કહી શકાય તેમ નથી. ૪૬.
સમતાના આનંદને સમતાવાન જ જાણે છે, બીજે કઈ જાણી શકતું નથી, તે દષ્ટાંતસહિત કહે છે –
કુમાર જ યથા વેરિ સુર્વ તિમોગના ' न जानाति तथा लोको योगिनां समतासुखम् ॥४७॥
મૂલાર્થ–જેમ મારી કન્યા પતિના ભેગથી ઉત્પન્ન થયેલું સુખ જાણતી નથી, તેમ જ લેકે ગીજના સમતાના સુખને જાણતા નથી–જાણુ શકતા નથી. ૪૭.
ટીકાર્ય–જેમ કુમારી-પાંચ સાત વર્ષની અવિવાહિત કન્યા - તેની સાથે મૈથુનાદિકનું સેવન કરવાથી ઉત્પન્ન થતા સુખને-આનંદને જાણતી નથી, તેમ જ લેકે વિષય સુખમાં મગ્ન થયેલા ભૂખે જને યોગીઓના સમતાથી ઉત્પન્ન થયેલા સુખને આનંદના સમૂહને પિતે અનુભવેલું નહીં હોવાથી જાણતા નથી જાણી શકતા નથી. ૪૭. '
સમતાવાન પુરૂષને પિતાની પૂજા, પ્રતિષ્ઠા વિગેરે થાય એવી ઈચ્છા હોતી નથી, તે કહે છે.
नतिस्तुत्यादिकाशंसाशरस्तीवः स्वमर्मभित्।। समतावर्मगुप्तानां नार्तिकृत्सोऽपि जायते ॥४८॥
મૂલાથ–મસ્કાર અને સ્તુતિ વિગેરેની ઈચ્છારૂપી બાણ તીવ્ર અને આત્માના મર્મસ્થાનને ભેદનારું છે, તે પણ સમતારૂપી બંરથી રક્ષણ કરાયેલાને પીડાકારી થતું નથી. ૪૮.
કાળું–નતિ એટલે મને રાજાદિક ભક્તિથી નમસ્કાર કરે, તથા અતિ એટલે સર્વ લેકે મારી પ્રશંસા કરે, એ વિગેરે એટલે આહાર, ઉપધિ, શિષ્ય વિગેરેથી મારે સત્કાર થાઓ ઈત્યાદિક ઈચ્છારૂપી બાણ એ આત્માના મર્મસ્થાનને—ધર્મરૂપી જીવનસ્થાનને અર્થાત નિસ્પૃહપણાને ભેદનાર તથા તીવ્ર-અત્યંત ઉગ્ર એટલે દુસહ છે. એ બાણુ પણ સમતારૂપી બપરથી રક્ષણ કરાયેલા એટલે સમતારૂપી બખરને ધારણ કરનારા યેગીઓને પીડાકારી થતું નથી. અર્થાત્ તેવા ગીએને નમસ્કારાદિકની ઈચ્છા જ થતી નથી. ૪૮,
Aho! Shrutgyanam
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]. સમતા અધિકાર
૧૫ સમતાવડે મોટી કર્મની નિર્જળા થાય છે, તે કહે છે – प्रचितान्यपि कर्माणि जन्मनां कौटिकोटिभिः। तमांसीव प्रभा भानोः क्षिणोति समता क्षणात् ॥ ४९ ॥
મૂલાઈ–જેમ સૂર્યની પ્રભા અંધકારને નાશ કરે છે, તેમ કોટી કેરી જન્મવડે બાંધેલાં કર્મોને પણ સમતા એક ક્ષણવારમાં નાશ કરે છે. ૪૮.
ટીકર્થ-જન્મ એટલે જીવના ભવો તેની કેરી કેટવડે એટલે કેટીને કેટીએ ગુણએ તેટલા જન્મોએ કરીને–તેટલા ભામાં બાંઘેલાં અત્યંત એવાં જ્ઞાનાવરણુદિક કર્મોને સમતા-સર્વત્ર સમષ્ટિપણું એક ક્ષણવારમાં-અલ્પ કાળની સેવાથી જ નાશ કરે છે, તે પર દષ્ટાંત આપે છે કે સૂર્યની પ્રભા-કિરણસમૂહ અંધકારમાત્રને જેમ ક્ષણવારમાં નાશ કરે છે, તેમ. ૪૯.
સમતા એ અન્ય દર્શનીઓને પણ ભાવ જૈનપણું ઉત્પન્ન કરવામાં કારણરૂપ થાય છે, તે કહે છે –
अन्यलिंगादिसिद्धानामाधारः समतैव हि। रतत्रयफलप्राप्तेर्ययास्याद्भावजैनता ॥५०॥
ભલાઈ–અન્ય લિંગાદિકે કરીને સિદ્ધ થયેલા જીવોને એક સમતા જ આધાર-અવલંબન છે, કે જે સમતાવડે ત્રણ રતના ફળની પ્રાપ્તિ સવાથી ભાવ જૈનપણું ઉત્પન્ન થાય છે. ૫૦,
ટીકાર્થ– જૈનથી રહિત એવાં બીજો દંડ, કમંડલુ તથા વયાદિક લિગે (વે) તથા ગૃહસ્થીને લિંગ અને સ્વયંબુદ્ધાદિક જેઓ સિદ્ધ થયા છે એટલે કેવળજ્ઞાનને પામ્યા છે, તેમને સિદ્ધપણું પામવામાં એક સમતા જ આધાર-અવલંબન છે. કે જે સમતાવડે રતની જેવા એટલે પ્રધાન-ઉત્કૃષ્ટ સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રોના ફળની-સિદ્ધપણુરૂપ કૃતાર્થપણાની પ્રાપ્તિ થવાથી ભાવ જૈનપણું પ્રાપ્ત થાય છે, એટલે શઢ ઉપયોગથી જિનેશ્વરપ્રણીત શાસ્ત્રના બંધની પ્રાપ્તિ થાય છે, તેથી તેઓને એક સમતાને જ આધાર છે એમ સિદ્ધ થાય છે. ૫૦.
જ્ઞાનનું ફળ પણ સમતા જ છે, તે કહે છે. ज्ञानस्य फलमेषैव नयस्थानावतारिणः । चन्दनं वहिनेव स्यात् कुग्रहेण तु भस्म तत् ॥ ५१ ॥
Aho ! Shrutyanam
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૬
અધ્યાત્મસાર ભાષાંતર. દ્વિતીયમલાઈ ને તેના સ્થાનમાં સ્થાપન કરનાર જ્ઞાનનું ફળ પણ એ સમેત જ છે. પરંતુ તે જ્ઞાન અગ્નિવડે ચંદનની જેમ કદાગ્રહવડે ભસ્મરૂપ થઈ જાય છે. ૧૧.
ટીકાઈ–વૈગમાદિક નયને પિતપિતાના સ્થાનમાં એટલે સ્યાદ્વા દની મર્યાદાવડે યથાર્થ વસ્તુસ્વરૂપને વિષે અને મેક્ષના આરાધ્યપણાને વિષે અવતાર એટલે યોજના કરવાના સ્વભાવવાળા જ્ઞાનનું-મૃતાર્થયનનું ફળ-સફળપણાનું કારણ પણ આ હમણું કહી તે સમતા જ છે. તે સમતા ન હોય તે તે નયનું જ્ઞાન અગ્નિવડે ચંદનની જેમ કદાગ્રહ કરીને-એકાંતને ગ્રહણ કરનારા બધે કરીને ભસ્મની જેમ અસાર થાય છે. અર્થાત્ સમતાવડે યુક્ત એવો વક્તા પુરૂષજ નાના જ્ઞાનને પિતાપિતાના સ્વરૂપમાં સ્થાપન કરવા સમર્થ થાય છે, અન્યથા સમર્થ થતું નથી. ૫૧
સમતા ન હોય ત્યાં ચારિત્ર પણ ન હોય, તે કહે છે – चारित्रपुरुषप्राणा: समताख्या गता यदि । जनानुधावनावेशस्तदा तन्मरणोत्सवः ॥५२॥
મૂલાઈ–જે ચારિત્રરૂપી પુરૂષના સમતા નામના પ્રાણ ચાલ્યા ગયા હેય, તે માણસને તેને વંદના કરવામાટે દોડી આવવાને આવેશ એ તેના મરણના ઓચ્છવરૂપ છે. પર. - ટીકાથું–જે સમતા નામના ચારિત્ર પુરૂષના પ્રાણું એટલે સર્વ વિરતિ અને દેશવિરતિરૂપ સંયમને જે વ્યવહાર તેરૂપ પુરૂષના સમતારૂપ પ્રાણુ નાશ પામ્યા હોય, તે ભકિવંત જનોનો જે વંદનાદિક માટે ચોતરફથી એકદમ દોડી આવવાનો આવેશ તે તેનાચારિત્રરૂપ પુરૂષના મરણના ઉત્સવરૂપ છે-મરેલાની ઊર્વદેહિક કિયા કરવાના મહત્સવરૂપ થાય છે. અર્થાત્ તે વખતે વિવેકી પુરૂષો એમ જાણે છે કે-આ ભક્ત જનનું આગમન ચારિત્રરૂપ પુરૂષની મરણેત્તર ક્ષિા કરવા માટે જ છે. પર.
સમતા ન હોય તે બીજી સર્વ ક્રિયા નિષ્ફળ અને કષ્ટકારી જ છે, તે કહે છે –
संत्यज्य समतामेकां स्याद्यत्कष्टमनुष्ठितम् । तदीप्सितकरं नैव बीजमुप्तमिवोपरे ॥ ५३ ॥
મૂલાઈ–એક સમતાને તજીને જે જે કણકારી ક્ષિાએ કરી હૈય, તે ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ વાંછિત ફળને દેનારી થતી નથી. ૫૩,
Aho! Shrutgyanam
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૭”
પ્રબંધ ]
સમતા અધિકાર" ટીકાર્થ_એક મોક્ષને સાધનારી સમતાને તજીને-છોડીને જીવોએ જે કણકારી તપસ્યા, ભિક્ષા, લેચ વિગેરે પરિશ્રમકારક અનુષ્ઠાન કર્યું હેય, તે સર્વ ઉખર-ક્ષાર ભૂમિમાં વાવેલા શાલી વિગેરેના બીજની જેમ વાંછિત ફળને આપનાર થતું નથી. પ્રાયે નિષ્ફળ થાય છે. પ૩,
એમ શી રીતે? એ શંકાના સમાધાન માટે બીજા ઉપાયને. અભાવ દેખાડે છે
उपायः समतैवैका मुक्तेरन्यः क्रियाभरः । तत्तत्पुरुषभेदेन तस्या एव प्रसिद्धये ॥५४॥
મૂલાર્થ–મુક્તિનો ઉપાય માત્ર એક સમતા જ છે, અને તે સિવાયનો બીજે ક્રિયાસમૂહ તે તે પુરૂષના ભેદે કરીને તે સમતાની જ સિદ્ધિને માટે છે. ૫૪.
ટીકાર્થ–મેલનો ઉપાય-સાધન માત્ર એક સમતા જ છે, તે સિવાય બીજે કિયાસમૂહ-સંયમાદિક ક્રિયાને સમુદાય તે તે પુરૂષ એટલે લઘુકમ, બહુકમ, અલ્પકૃત અને બહુશ્રુતાદિક જીવના ભેદવડે-પરિણતિના વિશેષવડે તે સમતાની જ સિદ્ધિને માટે થાય છે, અર્થાત બીજી સર્વ ક્યાઓ સમતાની પ્રાપ્તિને માટે જ કરવામાં આવે છે. ૫૪.
સમતાની શક્તિ કેટલી છે, તે દેખાડે છે. दिमात्रदर्शने शास्त्रव्यापारः स्यान्न दूरगः ।
अस्याः स्वानुभवः पारं सामर्थ्याख्योऽवगाहते ॥ ५५ ॥
મૂલાર્થ–શાસ્ત્રને વ્યાપાર માત્ર દિગ્દર્શનને વિષેજ હોય છે, પણ તેથી દૂર જ નથી. તેથી સામર્થ્ય નામનો આત્માને અનુભવ જ આ સમતાના પારને પામે છે. પ૫.
કિર્થ-જિનાગમ વિગેરે શાસ્ત્રોને વ્યાપાર એટલે સાધ્યને પ્રાપ્ત કરનારી કિયા દિગમાત્રના જ-માત્ર અલ્પ કાર્યની સિદ્ધિના અર્થાત્ ઉદ્દેશમાત્રના જ દર્શન માટે-પ્રાપ્તિ માટે હોય છે. તાત્પર્ય એ છે કે હે ભવ્ય! જે તારે મુક્તિરૂપ પુરીમાં જવાની ઈચ્છા હોય, તે આ દિશાએ જા. એ પ્રમાણે દિશા દેખાડવામાંજ તત્પર શાસ્ત્રને વ્યાપાર હોય છે. પણ તેથી દૂર જનાર હેતે નથી–અતિશય અરૂપી વિગેરે આત્માદિકના સ્વરૂપને વિષે અથવા કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનાર ભાવ સાધનને વિષે જનારે થતું નથી અને આ સમતાને સમર્થ
Aho ! Shrutgyanam
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીયચાંગ નામના આત્માનુભવ અર્થાત કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનાર - પાયના જે અનુભવ-પરિપૂર્ણ સત્તાના જ્ઞાનરૂપ બેધ તે તે સાક્ષાત્ જીવની સત્તાદિકને દેખાડનારા થાય છે, તેથી તે પારને-ભવસાગરના તીરને અથવા સર્વે જાણવા યોગ્ય વસ્તુ સમૂહના અંતને અવગાહન કરે છે-પામે છે. તેથી કરીને જ સમતાનું પ્રાધાન્ય છે. (અહીં અતાવેલા સામર્થ્ય નામના યાગ શાસ્ત્રમાં કોઈ ઠેકાણે કહ્યો નથી, કેમકે તેમાં શાસ્ત્રના વિષય નથી. પરંતુ તે યોગ ખારમે ગુણસ્થાનકે પ્રાંતિભ ગાનની ઉત્પત્તિ થવાથી જ ઉત્પન્ન થાય છે; અને ત્યારપછી તરત કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, માટે સમતાના પ્રકર્ષવડે જ તે સાધવા લાયક છે. ) ૧૫.
હવે સમતાના અધિકારના ઉપસંહાર કરે છે.— परस्मात्परमेषा यन्निगूढं तत्त्वमात्मनः । तदध्यात्मप्रसादेन कार्योऽस्यामेव निर्भर: ॥ ५६ ॥ મૂલાથે—જેથી કરીને આ સમતા આત્માનું સર્વથી ઉત્કૃષ્ટ અને અતિ ગૂઢ તત્ત્વ છે, તેથી કરીને આ સમતાને વિષે જ અધ્યાત્મના પ્રસાદવડે કરીને અતિ ઉદ્યમ કરવા. ૫૬.
ટીકાર્થ—પૂર્વોક્ત કારણેાથી આ સમતા આત્માનું-જીવનું નિગૂઢ એટલે પેાતાના સર્વ પ્રદેશાવર્ડ વ્યાસ એવું પરમ રહસ્ય છે, તથા સર્વે ચોગો કરતાં ઉત્કૃષ્ટ યોગરૂપ છે, તેથી કરીને અધ્યાત્મના પ્રસાદવડે એટલે મનની પ્રસન્નતાવડે આ સમતાને વિષે જ પંડિત પુરૂષાએ સર્વ પ્રયત્નવડે ઉદ્યમ કરવા. (તે સમતા આ પ્રમાણેના ઉદ્યમ (વિચાર )વડે ઉત્પન્ન કરવી—“સર્વ પ્રાણીને સુખ પ્રિય છે, દુ:ખપર દ્વેષ છે, સંસારના ભય છે અને જીવવાની ઇચ્છા છે, તેથી મારે સર્વ પ્રાણીનું હિત જ કરવું, કેમકે. તે સર્વ મારી સમાન જ ધર્મવાળા છે.” આ પ્રમાણેના વિચારથી સર્વત્ર સર્વ જીવ ઉપર સમષ્ટિ રાખવી. ) ૫૬. । इति समताधिकारः ।
સમતાવાળાનું કરેલું અનુષ્ઠાન જ શુદ્ધ થાય છે, માટે હવે શુદ્ધ અનુષ્ઠાનના અધિકાર કહે છે.——
परिशुद्धमनुष्ठानं जायते समतान्वयात् । कतकक्षोदसंक्रान्तेः कलुषं सलिलं यथा ॥ ५७ ॥ ભૂલાથે—જેમ કતકના ફળનું ચૂર્ણ નાંખવાથી ડૉળું પાણી નિર્મળ
Aho! Shrutgyanam
Page #157
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ] શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૩૯ થાય છે, તેમ સમતાના વેગથી અનુષ્ઠાન પણ પરિશુદ્ધ થાય છે. પ૭.
ટીકાર્થ–સમતાના સંગથી-સમતાપૂર્વક કરવાથી અનુષ્ઠાન-ત્રતાદિકનું પાલન શુદ્ધ-સર્વ દોષરહિત થાય છે. તેમાં દૃષ્ટાંત કહે છે કે જેમ કતક વૃક્ષના ફળના ચૂર્ણનો પ્રક્ષેપ કરવાથી-નાંખવાથી મલિન જળ નિર્મળ થાય છે, તે જ પ્રમાણે સમતાપૂર્વક કરેલું કિયાનુણાન પણ અત્યંત શુદ્ધ થાય છે; સમતાવિના કરેલું અનુષ્ઠાન સર્વ દેષરહિત થઈ શકતું નથી. પ૭.
હવે તે અનુષ્ઠાનના પ્રકાર કહે છે – विषं गरोऽननुष्ठानं तद्धेतुरमृतं परम् ।
गुरुसेवाद्यनुष्ठानमिति पञ्चविधं जगुः ॥ ५८ ॥
મલાર્થ-વિષ, ગ૨, અનનુષ્ઠાન, તહેતુ તથા ઉત્કૃષ્ટ અમૃત એપ્રમાણે ગુરુસેવા વિગેરે અનુષ્ઠાન પાંચ પ્રકારનું કહેવું છે. ૫૮.
ટીકાર્થ–વિષ એટલે તત્કાળ પ્રાણને નાશ કરનાર ઝેર, તેના જેવું ધર્મરૂપ પ્રાણુને નાશ કરનારું જે અનુષ્ઠાન તે પણ વિષાનુષ્ઠાન કહેવાય છે. તથા ગર (ગરલ) એટલે ખરાબ દ્રવ્યના સગવડે થયેલું કાળાંતરે પ્રાણુને નાશ કરનારું ઝેર, તેના જેવું પરિણામે ધર્મરૂપ પ્રાણુને નાશ કરનારું અનુષ્ઠાન પણ બીજું ગરાનુષ્ઠાન કહેવાય છે. તથા અનનુષ્ઠાન-એટલે જે અનુષ્ઠાન ધર્મ સેવારૂપ ન હોય તે, અથૉત ઘસંજ્ઞાએ કરેલું અનુષ્ઠાન તેને આશ્રીને આ વ્યુત્પત્તિ જાણવી. પણ જે શાસ્ત્રની અપેક્ષાવિના લેકર્સરાને અનુસરતું હોય તે તે અન્યાનુછાન કહેવાય છે. તથા ચોથું તહેતુ એટલે મોક્ષના હેતુથી-મોક્ષની જ ઈચ્છાથી ભવ્ય પ્રાણીઓ જે અનુષ્ઠાન કરે છે તે તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. તથા પાંચમું અમૃતાનુષ્ઠાન એટલે અમૃતની જેમ જન્મમરણાદિક રોગને નાશ કરનારૂં ઉત્કૃષ્ટ-સૂત્રને અનુસરીને વિધિ-શુદ્ધ અને અત્યંત પ્રેમપૂર્વક જે મુમુક્ષુઓ કરે છે, તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. ( આ પ્રમાણે ગુરૂની સેવા-ભક્તિ, દેવવંદન, ષડાવશ્યક તથા દાનાદિક ક્રિયાઓ જે મેક્ષને માટે-મેષને ઉદ્દેશીને કરાય છે, તે કર્તાના આશયની ભિન્નતાને લીધે પાંચ પ્રકારની તીર્થંકરાદિકે કહી છે.) ૫૮.
તે પાંચ પ્રકારને અનુક્રમે વિસ્તારથી કહે છે –
आहारोपधिपूजर्द्धिप्रभृत्याशंसया कृतम् । शीघं सच्चित्तहन्तृत्वाद्विषानुष्ठानमुच्यते ॥ ५९॥ મૂલાર્થ–આહાર, ઉપાધિ, પૂજા-ગૌરવતા અને ઋદ્ધિ વિગેરેની
Aho ! Shrutgyanam
Page #158
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર [તૃતીયઈચ્છાથી કરેલું જે અનુષ્ઠાન, તે તત્કાળ શુભ ચિત્તને હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. ૫૯
ટકાથેઆહાર-ઈષ્ટ ભેજનાદિકની પ્રાપ્તિ એટલે કે શુદ્ધ ક્રિયાનું પાલન કરવાથી તમને ભક્ત જ ઈચ્છિત વસ્તુ આપશે એવા અભિપ્રાયથી જે ધર્મક્રિયા કરે, ( આ પ્રમાણે સર્વત્ર અભિપ્રાયની જના કરવી.) તથા ઉપધિ-વસ્ત્ર પાત્રાદિકનો લાભ, પૂજા-ધર્મિણ જનોથી કરાતી ભક્તિ, તથા અદ્ધિ-શિષ્યાદિકની પ્રાપ્તિ. એ વિગેરેની ઈચ્છાએ કરે તે અનુષ્ઠાન તરત જ શુભ ચિત્તને હણનાર હોવાથી વિષાનુષ્ઠાન કહેવાય છે. કારણ કે તરતજ શુભ પરિણામરૂપ ધર્મના પ્રાણુને નાશ કરનાર હેવાથી તે અનુષ્ઠાન વિષતુલ્ય જ છે. પ.
એજ વાતને કહે છેस्थावरं जंगमं चापि तत्क्षणं भक्षितं विषम् ।
यथा हन्ति तथेदं सच्चित्तमैहिकभोगतः ॥ ६॥ | મલાઈ–જેમ સ્થાવર કે જંગમ વિષનું ભક્ષણ કર્યું હોય તે તે તત્કાળ ખાનારને હણે છે, તે જ પ્રમાણે આ લોકોનો ભોગ કરવાથી તે અનુષ્ઠાન શુભ ચિત્તને હણે છે. ૬૦.
ટીકાર્ય–જેમ અફીણ, સેમલ, વછનાગ વિગેરે સ્થાવર વિષ અને સર્પાદિકના મુખમાંથી નીકળેલું વિગેરે જંગમ વિષ ભક્ષણ કર્યું હેય-ખાધું હોય તે તે તત્કાળ ભક્ષણ કરનારને હણે છે, તેજ પ્રકારે આ વિષાનુષ્ઠાન ઐહિક ભેગથી એટલે આ જન્મમાં પ્રાપ્ત થતા મનને અનુકૂળ ખાનપાનાદિકની ઈચ્છાથી-તેટલું જ ફળ મેળવવાની આકાંક્ષાથી-આશાના દોષથી કતના શુભચિત્તને-મનના ભાવને હણે છે, તેથી તેનો ત્યાગ કર. ૬૦. - હવે બીજું ગરાનુષ્ઠાન કહે છે—
दिव्यभोगाभिलाषेण कालान्तरपरिक्षयात् । - स्वादृष्टफलसंपूर्तेर्गरानुष्ठानमुच्यते ॥ १ ॥
મૂલાઈ–દિવ્ય ભેગની અભિલાષાએ કરીને પિતાના પુણ્યકર્મના ફળની સંપૂર્ણતાને કાળાંતરે ક્ષય થવાથી એવી ઈચ્છાવાળું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. ૬૧,
કિર્થ-દેવકમાં વર્તતા ભેગે-દેવાંગનાના સ્પર્શદિક વિલાસેની અભિલાષાવડે (એટલે આ મેં કરેલા તપ અને ચારિત્રનું ફળ
Aho! Shrutgyanam
Page #159
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ] શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૪ હોય તે મને અમુક દેવ સંબંધી ભેગની પ્રાપ્તિ થજે એ રીતે ફળની પ્રાર્થનાવડે) પોતાના પુણ્યકર્મના ફળરૂપ માગેલા રાજ્ય અને સ્વર્ગદિકની પ્રાપ્તિની પૂર્ણતાને દિવ્યાદિ ભેગોની પ્રાપ્તિ થયા પછી કાળાંતરે– ભવાંતરે ક્ષય થવાથી-કરેલાં પુણ્યકર્મને નાશ થવાથી. એવી ઈચ્છાથી કરેલું અનુષ્ઠાન ગરાનુષ્ઠાન કહેવાય છે. ૬૧.
પૂર્વ કહેલા અર્થની જ સ્પષ્ટતા કરે છે– यथा कुद्रव्यसंयोगजनितं गरसंज्ञितम् । विष कालान्तरे हन्ति तथेदमपि तत्त्वतः ॥ ६२॥
મૂલાઈ–જેમ કદ્રવ્યના વેગથી ઉત્પન્ન કરેલું ગર નામનું વિષ કાળાંતરે હણે છે, તેમ આ ગરાનુષ્ઠાન પણ પરમાર્થપણે કાળાંતરે આત્માને હણે જ છે. ૬૨.
ટીકા–જેમ કાચના કકડા વિગેરે પ્રાણઘાતક પદાર્થનું મિશ્રણ કરીને ઉત્પન્ન કરેલું ગર નામનું વિષ કાળાંતરે એટલે મહિને છ મહિને કે બાર મહિને ક્રમે ક્રમે ભક્ષણ કરનારને નાશ કરે છે, તે જ પ્રમાણે જેમાં નિદાન (નિયાણું) કરવામાં આવે છે તેવું આ ગરાનુષ્ઠાન સદ્ધર્મના ફળનું વિનાશકારક હેવાથી પરમાર્થપણે કાળાંતરે આત્માને જ નાશ કરે છે. ૬૨.
- આ ઉપર કહેલા બન્ને અનુષ્ઠાનનો વિશેષે કરીને ત્યાગ કરવાનું કહે છે –
નિધાયાનો વિચિત્રાનાર્થરાશિનો
સર્વવાનિવનિર્વ નિજ પ્રતિપાદિત શરૂ
ભલાર્ધ–વિચિત્ર પ્રકારના અનર્થને આપનારા આ બે અનુષ્ઠાનના જ નિષેધને માટે જિનેશ્વરેએ સર્વત્ર નિદાનને નિષેધ કર્યો છે. ૬૩
ટીકાર્થ-નરક અને તિર્યંચની ગતિમાં જવારૂપ વિવિધ પ્રકારના અનર્થોને-કલેશાદિક ઉપદ્રને કરનારા આ બે ઉપર રહેલા વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનને નિષેધ કરવામાટેજ જિનેશ્વરેએ સર્વ ધર્મના વ્યાપાર નિદાન એટલે આશંસાવિના કરવાનું પોતાના આગમમાં કહ્યું છે. ૬૩.
હવે ત્રીજું અનુષ્ઠાન કહે છે– प्रणिधानाद्यभावेन कर्मानध्यवसायिनः। संमूर्छिमप्रवृत्ताभमननुष्ठानमुच्यते ॥ ६४ ॥ મૂલાર્થ–પ્રણિધાન (મનની એકાગ્રતા) વિગેરેના અભાવે કરીને
Aho ! Shrutgyanam
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અધ્યાત્મસાર ભાષાંતર. ( [ તૃતીયઅધ્યવસાય રહિત પુરૂષનું સંભૂમિની પ્રવૃત્તિને જેવું જે કર્મ, તે અનનુષ્ઠાન કહેવાય છે. ૬૪.
ટીકાર્થ–પ્રણિધાન એટલે કરાતી ક્રિયામાં ચિત્તની એકાગ્રતાએ કરીને ઉપયોગ સહિતપણું, તથા આદિ શબ્દ છે માટે આદર તથા પ્રયત એ વિગેરેના અભાવે કરીને ત્યાગ કરીને અધ્યવસાય રહિત એટલે લક્ષ્યને વિષે લક્ષતારૂપ શુભ પરિણામ રહિત એવા શૂન્ય ચિત્તવાળા પુરૂષનું કર્મ-કિયાનુષ્ઠાન પતંગ, ભ્રમર અને કીડા વિગેરેનું ચિત્તવિનાજ આમ તેમ જે હાલવું, ચાલવું, ભમવું, તેના જેવું હોવાથી તે અનનુષ્ઠાન અથવા અન્યોન્યાનુષ્ઠાન કહેવાય છે. ૬૪. આ અનુષ્ઠાનમાં જ્ઞાન કેવું હોય છે? તે કહે છે –
ओघसंज्ञाऽत्र सामान्यज्ञानरूपा निबन्धनम् । लोकसंज्ञा च निर्दोषसूत्रमार्गानपेक्षिणी॥६५॥
મૂલાર્થ–આ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થવાનું કારણ સામાન્ય જ્ઞાનરૂપ ઘસંજ્ઞા તથા નિદોષ સૂત્રમાર્ગની અપેક્ષા વિનાની કસરા એ બે હેય છે. ૬૫.
ટીકાર્થ–આ અનુષ્ઠાનને વિષે સામાન્ય-વિશેષતા રહિત સર્વ સાધારણ બોધના સ્વભાવવાળી ઓળસંજ્ઞા-પ્રવર્તતા પ્રવાહ તરફની દષ્ટિ તથા સૂત્રમાં કહેલા નિર્દોષ માર્ગની અપેક્ષા વિનાની લંકસંજ્ઞા–સામાન્ય જનની દષ્ટિ એ બે કારણભૂત છે. એટલે આ અનનુષ્ઠાનને વિષે
સંજ્ઞા અને લોકસંસાવડે જ પ્રવૃત્તિ થાય છે. પણ શાસ્ત્ર કથનને અનુસારે પ્રવૃત્તિ થતી નથી. ૬૫. તેમાં પ્રથમ ઘસત્તાનું લક્ષણ બતાવે છે – न लोकं नापि सूत्रं नो गुरुवाचमपेक्षते । अनध्यवसितं किश्चित्कुरुते चौघसंज्ञया ॥ ६६ ॥
મલા-ઓઘસંજ્ઞાએ કરીને (ઘસરાએ વર્તનાર મનુષ્ય) લેકની, સૂત્રની કે ગુરૂના વચનની અપેક્ષા રાખતા નથી; આત્માના અધ્યવસાય રહિત કાંઈક કિયાદિક કર્યા કરે છે. ૬૬.
ટીકાર્ય–ઓઘસંજ્ઞાએ કરીને અનુષ્કાની પ્રાણું લેકની એટલે જનપ્રવૃત્તિની અપેક્ષા રાખતો નથી. એટલે અમુક ક્રિયા શા માટે શા હેતુથી પ્રવર્તી છે, તેને નિર્ધાર કરતે નથી; તથા સૂત્રની અપેક્ષા રાખતું નથી, એટલે કે આ ક્ષિાના સંબંધમાં શાસ્ત્ર શું કહે છે?
Aho ! Shrutgyanam
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ] શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૪૩ તે પર દષ્ટિ નાંખતે નથી, તથા ગુરૂવચનની પણ અપેક્ષા રાખતો નથી, એટલે કે ગુરૂએ કેવી રીતે કરવાનો ઉપદેશ કર્યો છે! તેને વિચાર પણ કરતા નથી. માત્ર આત્માના અધ્યવસાય રહિત શૂન્ય મનવડે નહીં સમજેલું એવું કાંઈક જે તે આવશ્યકાદિક અનુષ્ઠાન પિતાની સ્વેચ્છાએ કર્યા કરે છે. ૬૬.
હવે લેકસંસાનું લક્ષણ કહે છે – शुद्धस्यान्वेषणे तीर्थोच्छेदः स्यादितिवादिनाम् । लोकाचारादरश्रद्धा लोकसंज्ञेति गीयते ॥ ६७॥
મલાથું–શુદ્ધનું અન્વેષણ કરતાં તીર્થને ઉછેદ થાય તેમ છે, એમ કહીને લેપ્રવૃત્તિમાં આદર તથા શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું, તે લેકસંજ્ઞા કહેવાય છે. ૬૭.
ટીકાર્થ-શુદ્ધના અન્વેષણમાં એટલે દીક્ષામાં તથા સૂત્રના દાનમાં (ભણવ ભણવવામાં) સૂત્રમાં કહેલા વિધિ પ્રમાણે જે પ્રવર્તવું તે શુદ્ધ, એવા શુકનું અન્વેષણ કરવાથી એટલે તેનેજ કર્તવ્યપણે નિર્ધાર કરવાથી તે તીર્થને-જિનશાસનને ઉચ્છેદ-નાશ થાય તેમ છે, એપ્રમાણે બેલનાર પ્રાણીને લોકાચારના–લોકમાં પ્રવર્તતા વ્યવહારના આદરને વિષે-આ જ અમારો કલ્યાણકારી માર્ગ છે એવા પ્રકારના બહુમાનને વિષે જે શ્રદ્ધા, તે લોકસંજ્ઞા એટલે કદષ્ટિ કહેવાય છે, એમ જિનેશ્વરેએ કહ્યું છે. અર્થાત શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે શુદ્ધને જ દીક્ષા તથા સૂત્ર (શાસ્ત્ર)નું દાન કરવું–બીજાને ન કરવું અને કહેલા વિધિપ્રમાણેજ આવશ્યકાદિક ક્રિયાઓ કરવી-તે વિના ન કરવી એમ જે કહીએ તે જિનશાસનનોજ ઉચછેદ-નાશ થઈ જાય, માટે જેમ ઘણું માણસે કરે તેમ કરવામાં અમે કાંઈ દોષ દેતા નથી; એવું કહેનારને લેકસંજ્ઞા જાણવી. ૬૭.
તે બન્ને સંસાવાળાને શિક્ષા આપે છે – शिक्षितादिपदोपेतमप्यावश्यकमुच्यते । द्रव्यतो भावनिर्मुक्तमशुद्धस्य तु का कथा ॥ ६८॥
મૂલાર્થ_શિક્ષિતાદિક પદેવડે સહિત એવું આવશ્યક પણ દ્રવ્યથી આવશ્યક કહેવાય છે, તે પછી ભાવ રહિત અશુદ્ધની તે વાત : જ શી કરવી? અર્થાત તે તે દ્રવ્યાવશ્યક પણ કહેવાય નહીં. ૬૮.
ટીકાર્થ શિક્ષા એટલે ક્રિયાની પરિપકવતા કરવામાટે જે અભ્યાસ કરવો તે, એવી શિક્ષા જેને પ્રાપ્ત થઈ છે તે શિક્ષિત કહીએ,
Aho ! Shrutgyanam
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૪૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીય
એવા શિક્ષિતાદિ પદે-કર્તવ્યનેવિષે કુશળતાને ઉત્પન્ન કરનારાં સ્થાના, તેણે કરીને સહિત તથા આદિ શબ્દે કરીને ઉપયેગપારહિત એવું ક્રિયાનુષ્ઠાન પણ દ્રવ્ય આવશ્યક એટલે ભાવ આવશ્યકના કારણરૂપ થવાના ઉદ્દેશમાત્રે કરીને કરાતું આવશ્યક કહેવાય છે, તો પછી અ શુદ્ધ એટલે સૂત્રની અપેક્ષારહિત અવિધિએ કરેલું તથા ભાવરહિત એટલે શુભ પરિણામપૂર્વક વિશેષ પ્રકારના ઉપયોગરહિત જે આવરચક કર્યું હાય, તેની તો વાત જ શી કરવી? અર્થાત્ તેને તે માવચક્ર પણ કહી શકાય નહીં. કારણ કે તેમાં ભાવ આવશ્યકનું કારણપણું સમાયેલું નથી. ૬૮.
પ્રથમ કહ્યું કે શુદ્ધનું અન્વેષણ કરવાથી તીર્થના ઉચ્છેદ થાય તે વિચાવિના જ કહ્યું છે, તે કહે છે.—
i
तीर्थोच्छेदभिया हन्ताविशुद्धस्यैव चादरे । सूत्रक्रियाविलोपः स्याङ्गतानुगतिकत्वतः ॥ ६९ ॥
ભૂલાયે —અહા! તીર્થ ઉચ્છેદના ભયવડે અશુદ્ધ જ આદર કરવામાં તા ગતાનુગતિકપણાને લીધે સૂત્રોક્ત ક્રિયાનેાજ લાપ થાય છે. (તેથી તીર્થનું રક્ષણ શી રીતે થયું કહેવાય ? ) ૬૯.
ટીકાથે—ડે ભદ્ર ! તું તારા મનમાં સારી રીતે વિચાર કર, કે જિનશાસનના વિનાશ ન થાઓ એવી ભીતિ-ભયવડે કરીને અશુદ્ધ એટલે સૂત્રવિરૂદ્ધ શિષ્યાદિકને દીક્ષા તથા આવશ્યકાદિક ક્રિયાના આદર-સ્વીકાર કરવાથી ગતાનુગતિકપણાને લીધે એટલે જેમ કોઈને કુમાર્ગે જતા જોઇને બીજો પણ તે જ કુમાર્ગે ચાલે, અને તેને જોઇને ત્રીજે પણ ચાલે એમ એક બીજાને જોઇને સર્વ કુમાર્ગે ચાલે, તેવા ગતાનુગતિકપણાને લીધે સૂત્રમાં કહેલી સર્વે ક્રિયાવિધિના જ નાશ થાય, તે પછી તેથી તમે શું તીર્થનું-જિનશાસનનું પાલન-રક્ષણ કર્યું ? અર્થાત ઉલટા તમે તીર્થના ઉચ્છેદ કર્યો. ૬૯.
અહીં કોઈ શંકા કરે કે-જે કામ ઘણાઓએ કર્યું, તે કરવાથી દીષ લાગતા નથી. એ સૂત્ર બરાબર છે કે નહીં? તે શંકાના નિવારણમાટે કહે છે.~~
धर्मोद्यतेन कर्तव्यं कृतं बहुभिरेव चेत् ।
तदा मिथ्यादृशां धर्मो न त्याज्यः स्यात्कदाचन ॥ ७० ॥ ભૂલાથે—ધર્મમાં ઉદ્યમવંત પુરૂષે જે કાર્ય ઘણાએ કર્યું હોય તે
Aho! Shrutgyanam
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર. જ કરવું એમ જે કહેતા હે, તે પછી મિથ્યાષ્ટિઓથી કરાતો ધર્મ કદાપિ ત્યાજ્ય ( ત્યાગ કરવા લાયક) નહીં જ થાય. ૭૦.
ટકાર્યો સૂત્રની અપેક્ષા રહિત ઘણું લેકે જે કાર્યનું આ ચરણ કર્યું હોય તે જ ધર્મમાં ઉદ્યમવંત પુરૂષે આચરણ કરવું, એમ કહેતા હે તે કઈપણ કાળે બૌદ્ધાદિક મિથ્યાષ્ટિને ધર્મ ત્યાગ કરવા લાયક નહીં થાય, કેમકે તે ઘણું લેકેએ સેવ્યું છે. જેની અપેક્ષાએ બીજા ધમઓની સંખ્યા ઘણું વધારે છે માટે જે તે મિથ્યાષ્ટિઓના કરેલા ધર્મનો તું ત્યાગ કરતો હોય, તે તે ઘણાઓએ આચરેલા કાર્યનું પ્રમાણ ન કર્યું એમ તારી કૃતિથી જ સિદ્ધ થાય છે, અને જે એમ કહેતે હોય કે તે જિનેશ્વરના મતથી વિરૂદ્ધ હોવાથી તેને ત્યાગ કરૂં છું, તે સૂત્રોક્ત ક્રિયાને જ તે અંગીકાર કર્યો એમ સિદ્ધ થાય છે. ૭૦.
તેવી ક્રિયાને ત્યાગ કરે તે જગ્યા છે, એમ સ્પષ્ટતાથી કહે છે – तस्माद्तानुगत्या यत् क्रियते सूत्रवर्जितम् ।
ओघतो लोकतो वा तदननुष्ठानमेव हि ॥७१ ॥ મૂલાળું–તેથી કરીને ગતાનગતિવડે સૂત્રરહિત જે ક્રિયા ઓઘસંજ્ઞાએ અથવા લેકસંજ્ઞાએ કરવામાં આવે છે, તે અનનુષ્ઠાનજ કહેવાય છે, માટે તેને ત્યાગ કરે. ૭૧.
ટીકાથે-તેથી કરીને–પૂર્વે કહેલા હેતુથી જે સૂત્રવત-સૂત્રમાં કહેલા આચારરહિત ઘસંજ્ઞાથી અથવા લોકસંજ્ઞાથી ગતાનુગતિએ કરીને પરસ્પર લેકેની દેખાદેખીએ કરીને કરવામાં આવતું અનુકાન તે અનનુષ્ઠાન જ છે એમ જાણવું. તેવું અનુષ્ઠાન મોક્ષમાર્ગના સેવનરૂપ નહીં હોવાથી ત્યાગ કરવાલાયક છે. ૭૧.
એ અનનુષ્ઠાન કરવાથી શું ફળ થાય? તે કહે છેअकामनिर्जरांगत्वं कायक्लेशादिहोदितम् । सकामंनिर्जरा तु स्यात् सोपयोगप्रवृत्तितः ॥ ७२ ॥
મૂલાઈ–આ અનુષ્ઠાનને વિષે કાયાને કલેશ થતો હોવાથી તેને અકામ નિર્જરાનું નિમિત્ત કહેલું છે, સકામ નિર્જરા તો ઉપયોગ સહિત (શુભ) પ્રવૃત્તિ કરવાથી જ થાય છે. ૭૨.
ટીકાર્યું–આ અનુષ્ઠાનને વિષે કાયાને કલેશ પમાડાતે હેવાથી એટલે ઉઠવું, બેસવું, આસન કરવું વિગેરે કરવાવડે શરીરને પરિશ્રમ પમાડાતે હોવાથી તે અકામ નિર્જરાનું નિમિત્ત થાય છે, અર્થાત મે
૧૯
Aho ! Shrutgyanam
Page #164
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [વતીયક્ષની ઈચ્છા ઉત્પન્ન થયેલી ન હોવાથી તે મોક્ષનું કારણ થતું નથી. એટલે તે અનુષ્ઠાન કાંઈક મનુષ્ય, વ્યંતર વિગેરે ગતિને પ્રાપ્ત કરનાર પુણ્યનું કારણ હેવાથી સાંસારિક સુખનું નિમિત્ત થાય છે એમ જિનેશ્વએ સિદ્ધાન્તમાં કહ્યું છે. અને સકામ નિર્જરા તો એટલે મોક્ષની ઈચ્છા પૂર્વક કરેલા ઉદ્યમવડે કરીને જે નિર્જરા-કર્મનો ક્ષય થાય છે, તે તે શુદ્ધ ઉપયોગ સહિત-સાધ્યની દષ્ટિપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જ થાય છે. માટે આ અનુષ્ઠાન સેવનારને તો કેઈકને સકામ નિર્જરા થાય છે, બાકી ઘણુને થતી નથી માટે તે ત્યાજ્ય છે. ૭૨.
હવે તહેતુ અનુષ્ઠાન કહે છે – सदनुष्ठानरागेण तद्धेतुर्मार्गगामिनाम् । एतच्च चरमावर्तेऽनाभोगादेविना भवेत् ।। ७३ ।।
મૂલાર્થમાનુસારી પુરૂષને સત અનુષ્ઠાનની પ્રીતિવડે કરીને તવ્હેતુ અનુષ્ઠાન હોય છે. આ અનુષ્ઠાન અનામેગાદિક વિના ચરમાવર્તને વિષે (એક પુદ્ગલ પરાવર્ત સંસાર બાકી રહે ત્યારે જીવને) પ્રાપ્ત થાય છે. ૩.
ટીકાર્થ–સત એટલે વીતરાગે કહેલા અનુષ્ઠાનને વિષે-મોક્ષપ્રાપ્તિના ઉપાયના સેવનનેવિષે પ્રીતિએ કરીને તતુ તે મોક્ષ જ જેનેવિશે પ્રવૃત્તિનું કારણ છે એવું અનુષ્ઠાન માર્ગનુસારીને હોય છે. એ તફેતુ અનુખાન અનામેગ-ક્રિયામાં અનુપગ તથા આદિ શબ્દને લઈને વિસ્મૃતિ, અનાદર, આશંસા ઈત્યાદિ વિના ચરમાવર્તને વિષે-છેલ્લા પુગલ પરાવર્તનને વિષે અર્થાત્ એક પુલ પરાવર્તપ્રમાણુ સંસાર બાકી રહે ત્યારે જીવને પ્રાપ્ત થાય છે. ૭૩.
ચરમાવતને જ વિશેષ કરીને દેખાડે છે– धर्मयौवनकालोऽयं भवबालदशाऽपरा । अन स्यात् सक्रियारागोऽन्यत्र चासक्रियादरः॥७४॥
મૂલાળું—આ ચરમ પુદગલ પરાવર્ત ધર્મની યુવાવસ્થાને સમય છે, અને તે શિવાયનો કાળ (અનેક પુલ પરાવર્ત) સંસારની બાલ્યાવસ્થા છે. એ ચરમ પુદગલ પરાવર્તમાં સક્રિયાને વિષે રાગ હેય છે, અને બીજા ત્યાર અગાઉના કાળમાં અસક્રિયાને વિષે આદર હોય છે જ - ટીકર્થ આ પૂર્વે કહેલા લક્ષણવાળે ચરમ પુદ્ગલ પરાવર્ત ધર્મની યુવાવસ્થા સમય છે, અને બીજો એટલે અનેક યુગલ પરાવર્તને કાળ એ મેહની વૃદ્ધિવાળો હોવાથી સંસારની બાલ્યા
Aho! Shrutgyanam
Page #165
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૪૭
વસ્થા–કુમારાવસ્થા છે. આ કહેલા ચરમાવર્તનેવિષે સક્રિયાઉપર રાગ હાય છે એટલે સ્વરૂપે કરીને સુંદર એવી આહંસાદિકમય સર્વેશે કહેલી વિધિયુક્ત જે વન્દન, આવશ્યક અને વ્રતનું પાલન વિગેરેરૂપ ક્રિયા, તેનાપર રાગ–પ્રીતિ હાય છે, અને બીજે સ્થાને એટલે અનેક પુદ્ગલ પરાવર્તનેવિષે અસક્રિયાના એટલે કહેલી ક્રિયાથી વિપરીત ક્રિયાઉપર આદર-પ્રીતિ હાય છે. કેમકે તે ક્રિયા સાવદ્યાદિક દોષના દૂષણુનું ચિંતવન કરનારી નથી. ૭૪.
ધર્મની યુવાવસ્થાના કાળવડે શે વિશેષ છે? તે કહે છે,— भोगरागाद्यथा यूनो बालक्रीडाऽखिला हिये । धर्मे यूनस्तथा धर्मरागेणासत्क्रिया हिये ॥ ७५ ॥ ભૂલાથે—જેમ યુવાન પુરૂષને ભોગના રાગને લીધે સમગ્ર બાહ્યાવસ્થાની ક્રીડા લજ્જાકારક થાય છે, તેમ ધર્મનેવિષે યુવાવસ્થા પામેલા પુરૂષને ધર્મપરના રાગે કરીને સમગ્ર અસક્રિયા લજ્જાકારક
થાય છે. ૭૫.
ટીકાર્ય—હે વત્સ ! જેમ યુવાવસ્થાવાળા પુરૂષને કામિવલાસરૂપ ભાગનેવિષે રાગ થવાથી સમગ્ર આળક્રીડા એટલે નાની વયના કુમારોની ક્રીડા-ધૂળનું ઘર કરવું, લાકડીના ઘેાડાપર બેસવું, પરસ્પર વર વહુ થવું, ઇત્યાદિ રમવાના પ્રકાર લજ્જાને માટે થાય છે, અર્થાત્ પછી તે તેવી ક્રીડા કરતા નથી, તેજ પ્રકારે સદ્ગતિને આપનાર ધર્મનેવિષે તરૂણ અવસ્થાવાળા-વૃદ્ધિ પામતા ધર્મના પરિણામવડે પુષ્ટ થએલા પુરૂષને ધર્મનેવિષે રાગ થયેલા હૈાવાથી અસન્ક્રિયા–અસર્વજ્ઞ કહેલી તથા અવિધિએ કરાતી ક્રિયા મેાક્ષના ઉપાયભૂત નહીં હાવાથી તેને લજ્જાને માટે થાય છે, તેથી તે તેવી ક્રિયા કરતા નથી. ૭૫. એજ વાત વિશેષે કરીને કહે છે.~~
चतुर्थ चरमावर्ते तस्माद्धर्मानुरागतः ।
अनुष्ठानं विनिर्दिष्टं बीजादिक्रमसंगतम् ॥ ७६ ॥
મલાર્જ-તેથી કરીને ચરમાવર્તનેવિષે ધર્મના અનુરાગને લીધે બીજાદિકના ક્રમે કરીને યુક્ત એવું ચેાથું અનુષ્ઠાન કહેલું છે. ૭૬.
ઢીકાર્થ—તે હેતુમાટે તહેતુ નામનું ચોથું અનુષ્ઠાન-પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાયનું સેવન ધર્મના અનુરાગથી-જીવને ધર્મપર પ્રીતિભાવ થવાથી - એક પુદ્દગલ પરાવર્ત જેટલા સંસાર શેષ રહે ત્યારેજ પ્રાપ્ત થાય એમ કહેલું છે. તે અનુઢ્ઢાન કેવું છે? તે કહે છે.-ખીજાદિકના ક્રમે
Aho! Shrutgyanam
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૮ અધ્યાત્મસાર ભાષાંતર.
તુતીયકરીને એટલે ચાર શરણ કરવે કરીને, સુકૃતની અનમેદનાએ કરીને તથા દુષ્કૃતની નિંદા કરવાએ કરીને ઉત્પન્ન ન થયેલા સમકિતની પ્રાપ્તિરૂપ બીજ તથા આદિ પદે કરીને અંકુર, કાંડ, નામ, પુષ્પ તથા ફળના કમવડે-પરિપાટીવડે યુક્ત એવું અનુષ્ઠાન ચરમાવર્તને વિષે થાય છે. તે બીજાદિકને અનુક્રમ આપ્રમાણે બતાવ્યું છે–વિપિનોતાપા વીના राधुदयः क्रमात् । फलसिद्धिं तथा धर्मबीजादपि विदुर्बुधाः ॥ १॥ वपनं धर्मबीजस्य सत्प्रशंसादि तद्गतम् । तश्चिन्तायडरादि स्यात् फलसिद्धिस्तु निर्वृतिः ॥२॥ चिन्ता सच्छुत्यनुष्ठानदेवमानुषसंपदः । क्रमेणाकुरसरकांडनालपुष्पसमा मताः ॥३॥ જેમ વિધિપૂર્વક વાવેલા બીજમાંથી અંકુરાદિકને ઉદય થાય છે તેમ ધર્મરૂપી બીજ થકી પણ ફળની સિદ્ધિ થાય છે, એમ પંડિત પુરૂષ કહે છે. ધર્મને વિષે રહેલા પુરૂષોની પ્રશંસા વિગેરે કરવી, તે ધર્મરૂપી બીજનું વાવવું છે, અને પછી તે ધર્મનું ચિતવન વિગેરે કરવું, તે અંરાદિક છે, અને તેથી થયેલી મુક્તિ, એ ફળની સિદ્ધિ છે. તેમાં ધર્મનું ચિતવન એ અંકર છે, સતશાસ્ત્રનું શ્રવણ એ સતકાંડરૂપ છે, શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ક્રિયા કરવી એ નાળ છે અને તેથી દેવ તથા મનુગની સંપદા પ્રાપ્ત થાય એ તેના પુષ્પસમાન માનેલાં છે. ૭૬. . કહેલા જ કમને ચાર કવડે બતાવે છે – बीजं चेह जनान् दृष्ट्वा शुद्धानुष्ठानकारिणः । बहुमानप्रशंसाभ्यां चिकीर्षा शुद्धगोचरा ॥ ७७ ॥
મૂલાઈ–આ જિનશાસનને વિષે શુદ્ધ અનુષ્ઠાન (ક્રિયા)ને કરનારા મનુષ્યને જોઈને તેના બહુમાન અને પ્રશંસા (સ્તુતિ)વડે શુદ્ધ વિષયવાળી ક્રિયા કરવાની જે ઈચ્છા, તેજ બીજ કહેલું છે. ૭૭.
કાશે–આ જિનશાસનનેવિષે તહેત નામના અનુષ્ઠાનના ઉદય કાળે શુદ્ધસર્વ કહેલા વિધિપૂર્વક અનુષ્ઠાન–મોક્ષના ઉપાયનું સેવન તરૂપ ક્રિયા કરનારા ભવ્ય મનુષ્યોને જોઈને શુદ્ધ અનુષ્ઠાનમાં બહુમાનઆત્યંતર પ્રીતિ અને પ્રશંસા-શુદ્ધ ક્રિયાની સ્તુતિ, તેવડે કરીને શુદ્ધ અનુષ્ઠાન કરવાના વિષયવાળી જે ક્ષિા કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે, તેજ બીજરૂપ છે એટલે ધર્મરૂપી વૃક્ષનું બીજારોપણ કરવામાં કારણભૂત છે. એ સમ્પ્રશંસારૂપ બીજ કર્યું. ૭૭.
હવે અંકુર ને ઉંધ બતાવે છેतस्या एवानुबन्धश्चाकलंकः कीर्यतेऽङ्करः। त त्वन्वेषणा चित्रा स्कन्धकल्पा च वर्णिता ॥ ७८ ॥
Aho ! Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. ]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૪૯
મૃલાર્થ—તે શુદ્ધ અનુષ્ઠાન કરવાની ઈચ્છાના જ કલંક રહિત અનુબંધ એને અંકુર કહેછે, અને વિવિધ પ્રકારની તેના હેતુની ગવેષણાને સ્કન્ધરૂપ કહેલી છે. ૭૮.
ટીકાર્જ—તે પૂર્વે કહેલા શુદ્ધ અનુષ્ઠાન કરવાની ઈચ્છાને જ કલંક રહિત-આકાંક્ષાદિક દેષ રહિત અનુબંધ-અભંગ ( સતત) મનેારથની શ્રેણીનું પ્રવર્તન અથવા સહચારીપણું એ ધર્મવૃક્ષના અંકુર કહેવાય છે, તથા નાના પ્રકારની તેના હેતુની ગવેષણા એટલે તે અનુષ્ઠાનની શુદ્ધિની પ્રાપ્તિના હેતુઓ-કાળ, વિનય વિગેરે વિકળતારહિત ઉત્પત્તિનાં સાધનાની ગવેષણા-તેના અન્વયવાળા ધર્મના અનુસંધાનના વિચાર પ્રવર્તે તે ધર્મરૂપી વૃક્ષના સંધરૂપ કહેલ છે. આ શ્લોકમાં અંકુર અને સ્કંધ-કાંડ એ બે કહ્યા. ૭૮. હવે પત્ર અને પુષ્પ બતાવે છે.—
प्रवृत्तिस्तेषु चित्रा च पत्रादिसदृशी मता । पुष्पं च गुरुयोगादिहेतु संपत्तिलक्षणम् ॥ ७९ ॥ મૂલાથે—તેવા અનુષ્ઠાનને વિષે વિચિત્ર પ્રકારની પ્રવૃત્તિને પુત્રાદિક સદેશ માનેલી છે, તથા ગુરૂ સમાગમ વિગેરે કારણેાની સમૃદ્ધિને પુષ્પરૂપ કહેલ છે. ૭૯.
ટીકાર્થ—તેમનેવિષે-પૂર્વોક્ત અનુષ્ઠાનની શુદ્ધિના હેતુરૂપ આઠ આઠ પ્રકારના કાલ, વિનયાદિક જ્ઞાન, દર્શન અને ચારિત્રના આચારને વિષે શ્રદ્ધા, આસેવના આદિ અનેક પ્રકારની જે પ્રવૃત્તિ તે પણું, શાખા અને પ્રતિશાખાદિકની તુલ્ય માનેલી કહેલી છે. તથા ગુરૂના-ગીતાર્થ આચાર્યાદિકના સંયોગ-સમાગમ, શાસ્ત્રનું શ્રવણુ તથા અંભ્યાસ વિગેરે રૂપ શુદ્ધ કારણની સંપત્તિવડે યુક્ત એવા પુરૂષજ કાલ વિનયાદિક અંગેનું સેવન કરવામાં સમર્થ થાય છે. માટે તે રૂપ પુષ્પ ધર્મવૃક્ષનાં પુષ્પોની સમૃદ્ધિ કહેલી છે. ૭૯. પ્રાંતે તેનું ફળ બતાવે છે—
भावधर्मस्य संपत्तिर्या व सदेशनादिना ।
फलं तदत्र विज्ञेयं नियमान्मोक्षसाधकम् ॥ ८० ॥ ભૂલાથે—તથા સત્ દેશનાદિકે કરીને જે ભાવધર્મની પ્રાપ્તિ થાય તેજ અહીં નિશ્ચયથી મેાક્ષને સાધનાર ફળ જાણુવું, ૮૦.
ટીકાર્યં—તથા ગીતાર્થ આચાર્યાદિકના સમાગમથી સત્ નિર્દોષ એટલે યથાસ્થિત વસ્તુસ્વરૂપને કહેનારી દેશના તથા તે સંબંધી પ્રશ્ના
Aho ! Shrutgyanam
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૦
અધ્યાત્મસાર ભાષાંતર. * વિતીયદિકે કરીને ભાવધર્મનીપથમિક, ક્ષાયિક કે શાપથમિક સમિતિની
અથવા આત્માના સહજ ધર્મની જે સમૃદ્ધિ-પ્રાપ્તિ, તે રૂ૫ અવશ્ય“પણાએ કરીને મોક્ષનું સાધક એવું અહીં ફળ જાણવું. ૮૦,
હવે અમૃતાનુષ્ઠાન કહે છેसहजो भावधर्मो हि शुद्धश्चन्दनगन्धवत् । एतद्गर्भमनुष्ठानममृतं संप्रचक्षते ॥ ८१॥.
મૂલાર્થ–ચંદનના ગંધની જેમ સહજ અને શુદ્ધ એ ભાવધર્મ છે, તે ભાવધર્મથી મિશ્રિત એવું જે અનુષ્ઠાન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. ૮૧.
ટીકાર્થ–સહજ-સ્વાભાવિક એટલે આત્માનું વાસ્તવિક રૂપ તથા શુદ્ધ-સર્વ દેષરહિત એવો ભાવધર્મ-આત્માનો જ્ઞાનાદિકનેવિષે પરિણમવારૂપ ઉપગ તે ચંદનના ગંધની જેમ એટલે જેમ ચંદનનો ગંધ ચંદનથી અભિન્ન છે તેમ, (સહજ અને શુદ્ધ એ ભાવધર્મ) આત્માથી અભિન્ન છે. આ પ્રત્યક્ષ દેખાતા સ્વરૂપવાળે આત્મધર્મ જેની અંદર રહેલું હોય એવું અનુષ્ઠાન એટલે મેક્ષના ઉપાયનું સેવન તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે. ૮૧. હવે બે શ્લેકવડે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ કહે છે.
जैनीमाज्ञां पुरस्कृत्य प्रवृत्तं चित्तशुद्धितः। संवेगगर्भमत्यन्तममृतं तद्विदो विदुः ॥ ८२ ॥
મૂલાર્થ-જિનેશ્વરની આજ્ઞાને આગળ કરીને ચિત્તની શુદ્ધિથી જે કાર્ય અત્યંત સંવેગ સહિત પ્રવર્લ્ડ હેય, તેને તેના જાણનારા (તીર્થંકરાદિક) અમૃતાનુષ્ઠાન કહે છે. ૮૨.
ટીકાર્થ-જિનેશ્વરે કહેલી આસાને એટલે સિદ્ધાંતમાં કહેલા માર્ગને આગળ કરીને-સર્વ ધર્મ કાર્યોને વિષે તેને મુખ્ય કરીને અર્થાત આગમમાં કહ્યા પ્રમાણે જ કરવા વડે કરીને અત્યંત સંવેગ સહિત– મોક્ષની અભિલાષાપૂર્વક ચિત્તની શુદ્ધિથી-મનના શુદ્ધ ઉપગથી જે અનુષ્ઠાન કરેલું હોય તે અમૃતાનુષ્ઠાન કહેવાય છે, એમ તેના જાણુ નાર-તીર્થંકરાદિક કહે છે. ૮૨.
शास्त्रार्थालोचनं सम्यक् प्रणिधानं च कर्मणि । कालाधंगाविपर्यासोऽमृतानुष्ठानलक्षणम् ॥ ८३ ॥ ભૂલાઈ–સારી રીતે શાસ્ત્રના અર્ચનું ચિંતવન, ક્રિયાવિશે મનની
Aho! Shrutgyanam
Page #169
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
૧૫૧
એકાગ્રતા તથા કાલાદિક અંગોના અવિપૉસ એ અમૃતાનુષ્ઠાનનું લક્ષણ છે.
૩.
ટીકાથે—જે ભવ્ય પ્રાણીને સારી રીતે-શુદ્ધ ભાવથી શાસ્ત્ર-જિનાગમને વિષે કહેલા અથાનું-જીવાદિક પદાર્થોનું આલાચન-નય હેતુ વિગેરેવડે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયદ્વારા ચિંતવન હાય, તથા ક્રિયાનેવિષે મનની એકાગ્રતા હાય, તથા કાલ એટલે અંગાદિકના અધ્યયનની ( ભણવાની ) ક્રિયાના અવસર એ વિગેરે જે અંગે-ઉપાયા એટલે સત્ અનુષ્ઠાનને વિષે તથા મેાક્ષને વિષે જીવના પ્રયોજકો, ત્યાં આદિ શબ્દ છે તેથી વિનય અને બહુમાન વિગેરે ચાલીશ અંગા ( આચારના ભેદ ) જાણવાં. એ સર્વના અવિપર્યાસ એટલે તેમાં અન્યથા આચરણુ ન થાય, તે અમૃતાનુષ્ઠાનનું લક્ષણ જાણવું. ૮૩.
કહેલાં અનુષ્ઠાનામાં સત્ અને અસતા વિભાગ દેખાડે છે. द्वयं हि सदनुष्ठानं त्रयमत्रासदेव च ।
तत्रापि चरमं श्रेष्ठं मोहोग्रविषनाशनात् ॥ ८४ ॥
મલાથે—આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં છેલ્લાં બે અનુષ્ઠાના સત્ છે, અને પ્રથમનાં ત્રણ અસત્ છે. તે બેમાં પણ છેલ્લું અનુષ્ઠાન માંહરૂપી ઉગ્ર વિષના નાશ કરનાર હેાવાથી શ્રેષ્ઠ છે. ૨૪.
ટીકાથે—આ પૂર્વે કહેલાં પાંચ અનુષ્ઠાનને વિષે છેલ્લાં એ સત્ અનુષ્ઠાન જાણવાં અને પ્રથમનાં ત્રણ અસત્-અસુંદર જાવાં. તે છેલ્લાં એમાં પણ છેલ્લે અમૃતાનુષ્ઠાન માહ—અજ્ઞાન અથવા માહનીય કર્મરૂપ અત્યંત ઉત્કટ વિષ વિકારના નાશ કરનાર હાવાથી શ્રેષ્ઠઅતિપ્રધાન છે. ૮૪.
સત્ અનુષ્ઠાનનું લક્ષણ કહે છે.— आदरः करणे प्रीतिरविघ्नः संपदागमः ।
जिज्ञासा तज्ज्ञसेवा च सदनुष्ठानलक्षणम् ॥ ८५ ॥ મૂલાથે—આદર, ક્રિયા કરવામાં પ્રીતિ, અવિદ્મ, જ્ઞાનાદિક સંપત્તિની પ્રાપ્તિ, જાણવાની ઈચ્છા તથા તેના જાણનારની સેવા, એ સત્ અનુષ્ટાનનું લક્ષણ છે. ૮૫.
ટીકાથે—આદર એટલે વ્રતનું ગ્રહણુ, તપસ્યા અને વૈયાવૃત્યાદિકના સ્વીકાર, તથા કરવામાં પ્રીતિ એટલે વિહાર, આવશ્યક વિગેરે ક્રિયા કરવામાં પ્રીતિ, તથા અવિગ્ન એટલે ધર્મને વિષે વ્યાઘાતના
Aho! Shrutgyanam
Page #170
--------------------------------------------------------------------------
________________
૧
અધ્યાત્મસાર ભાષાંતર.
તૃતીય
અભાવ, તથા ગાનાદિક લક્ષ્મીની પ્રાપ્તિ, તથા જિજ્ઞાસા એટલે વાસ્તવિક ધર્માદિકને જાણવાની દચ્છા, તથા તે વસ્તુધર્મને જાણનાર ગીતાર્થે મુનિઓની સેવા, એ સર્વ શ્રેષ્ઠ મોક્ષના ઉપાયરૂપ સત્ અનુષ્ઠાનનું લક્ષણુ છે. ૮૫.
ઉપર કહેલાં બન્ને સત્ અનુષ્ટાનને યાગના પ્રકારનેવિષે ઉતારે છે– ઘટના કરે છે.—
भेदैर्भिन्नं भवेदिच्छाप्रवृत्तिस्थिरसिद्धिभिः । चतुर्विधमिदं मोक्षयोजनाद्योगसंज्ञितम् ॥ ८६ ॥
મૂલાથે-ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એવા પ્રકારે ભેદ પામેલું, તથા જીવને માક્ષની સાથે જોડવાથી યાગ' નામનું, આ અનુછાન ચાર પ્રકારનું છે. ૮૬.
ટીકા”—આ પૂર્વે કહેલું અનુષ્ઠાન ઇચ્છા-શાસ્રના અર્થને જાણુવાની અભિલાષા, પ્રવૃત્તિ-ત્રતાદિક અર્થવાળા શાસ્ત્રનેવિષે પ્રવૃત્તિ કરવી, સ્થિરતા–ત્રતાદિકને વિષે અતિચારરહિતપણું અને સિદ્ધિ-બીજાને ધર્મ પમાડનારી શક્તિ, એવા ભેદે કરીને ભેદ પામેલું તથા જીવને માક્ષનીસાથે જોડનાર-સંબંધ કરનાર હાવાથી યોગ નામને પામેલું આ અનુષ્ઠાન ચાર પ્રકારનું છે. ૮૬.
હવે કહેલા ભેદોને ઉદ્દેશના અનુક્રમે એ લાકવડે વિવરણ કરે છે.— इच्छा तद्यत्कथा प्रीतियुक्ताऽविपरिणामिनी । प्रवृत्तिः पालनं सम्यक् सर्वत्रोपशमान्वितम् ॥ ८७ ॥
સૂલાથે—જેને યાગસ્વરૂપના દર્શનવાળી કથા વિપરિણામરહિત અને પ્રીતિયુક્ત હાય, તે ઇચ્છા યાગ કહેવાય છે. તથા સર્વત્ર ઉપશમવર્ડ યુક્ત સમ્યક્ ત્રતાદિકનું પાલન કરવું, તે પ્રવૃત્તિયોગ કહેવાય છે. ૮૭.
ટીકાથે—જે પુરૂષને યાગસ્વરૂપના દર્શનવાળી કથા-ધર્મોપદેશની વાર્તા વિપરિણામ રહિત-યોગ ધર્મમાં વિમુખ કરનારી નહાય, ૫રંતુ સન્મુખ કરનારી હાય તથા પ્રીતિયુક્ત-પ્રેમદાયક હોય, તે ઇચ્છાયાગ કહેવાય છે. તથા સર્વત્ર-સર્વ પ્રાણીઓને વિષે સર્વ કાળે અને સર્વે કર્તવ્યનેવિષે ઉપશમવડે-શાંતિવડે સહિત સમ્ય-જે ભાંગે ગ્રહણ કર્યું હાય, તે જ પ્રમાણે વિધિપૂર્વક ગ્રહણ કરેલા વ્રતનું પાલન કરવું, તે પ્રવૃત્તિ નામના યોગ કહેવાય છે. ૮૭.
Aho ! Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર सत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया। रहितं तु स्थिरं सिद्धिः परेषामर्थसाधकम् ॥ ८॥
મૂલાર્થ–સત પશમના ઉત્કર્ષથી અતિચારાદિકની ચિતાએ કરીને રહિત સ્થિરયોગ કહેવાય છે, અને બીજાઓના અર્થનું સાધન કરનાર સિદ્ધિયોગ કહેવાય છે. ૮૮.
ટીકાઈ–ઉદય પામેલા મેહનીય કર્મને અનુભવવડે ક્ષય અને નહીં ઉદય પામેલા મેહનીય કર્મના ઉદયને નિષેધ કરવો એ ક્ષપશમ કહેવાય છે, તે ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચાર-વતની મર્યાદાનું ઉલ્લંઘન કરવાના પરિણામ તથા વ્યાપાર, આદિ શબ્દથી અતિકમ, વ્યતિકમ અને અનાચારની ચિંતા રહિત-તેવા પ્રકારના મનના પરિણામ રહિત જે યોગ તે સ્થિર યુગ કહેવાય છે, તથા અન્ય પ્રાણીએને અર્થસાધક-ધર્મની સિદ્ધિ આપનાર જે અનુષ્ઠાન તે સિદ્ધિયોગ કહેવાય છે. ૮૮.
હવે ચાર કેવડે તે ચારે ગિને વિશેષ દેખાડે છે.– भेदा इमे विचित्राः स्युः क्षयोपशमभेदतः । श्रद्धाप्रीत्यादियोगेन भव्यानां मार्गगामिनाम् ॥ ८९॥
મૂલાઈ–આ ભેદે શ્રદ્ધા, પ્રીતિ વિગેરેના વેગવડે માર્ગોનુસારી ભવ્યજીને ક્ષયોપશમના ભેદથી વિચિત્ર પ્રકારના હોય છે. ૮૯.
ટીકાથે આ પૂર્વે કહેલા ભેદ-ઈચછાગ વિગેરે પ્રકારે ક્ષોપશમના ભેદથી જેની તરતમતાથી વિચિત્ર પ્રકારના-ઉત્કર્ષ અને અપકર્ષ પરિણામરૂપ અનેક પ્રકારના થાય છે, કેને થાય છે? તે કહે છે.-શ્રદ્ધા-આસ્તિકપણું, પ્રીતિ–દેવ, ગુરૂ અને ધર્મપરની રૂચિ વિગે- . રેના ગવડે–પ્રાપ્તિવડે માર્ગનુસારી ભવ્ય એટલે મેક્ષાભિલાષી જીવોને હોય છે. એટલે એ ચાર યોગમાંથી કઈ ભવ્યને શ્રદ્ધાગ અને કઈ ભવ્યને પ્રીતિગ ઈત્યાદિ હોય છે, એમ જાણવું. ૮૯.
હવે ઈચ્છાદિક યોગોના ફળને પ્રભાવ અનુક્રમે કહે છે – अनुकंपा च निर्वेदः संवेगः प्रशमस्तथा। एतेषामनुभावाः स्युरिच्छादीनां यथाक्रमम् ॥ ९०॥
મૂલાઈ—એ ઈચ્છાદિક યોગોના અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એ અનુભાવ-પ્રભાવ હોય છે. ૯૦.
૨૦
Aho ! Shrutgyanam
Page #172
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર
[ તૃતીય
ટીકાર્જ-હમણાં ઉપર જેમનાં સ્વરૂપ કહ્યાં છે એવા આ ઇચ્છાદિકયોગો-ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ભિયોગના અનુક્રમે અનુકંપાદિક અનુભાવા-તે થકી ઉત્પન્ન થયેલા ફળરૂપ પ્રભાવા હોય છે. તેમાં દ્રવ્યથી અનુકંપા તે દુઃખી જીવના દુઃખના પ્રતીકાર કરવા અને ભાવથી અનુકંપા તે ધર્મરહિતને ધર્મ પમાડવા, તથા નિવૃંદ એટલે સંસારનેવિષે ઉદાસીનતા, તથા સંવેગ એટલે મોક્ષની અભિલાષા અને આસ્તિકતા તે દેવ, ગુરૂ તથા ધર્મનેવિષે આસ્તિકપણું, અને પ્રશમ એટલે સામર્થ્ય છતાં પણ અપરાધી ઉપર ક્ષમા, એ પ્રભાવેા હાય છે-થાય છે. ૯૦,
૧૫૪
હવે તેમનીજ સૂત્રસ્થાનના અવલંબનવડે સફળતા કહે છે.— कायोत्सर्गादिसूत्राणां श्रद्धा मेधादिभावतः । इच्छादियोगे साफल्यं देशसर्वत्रतस्पृशाम् ॥ ९१ ॥ ભૂલાથે—કાયોત્સર્ગાદિક સૂત્રોની શ્રદ્ધા, મેધાદિક ભાવનાથી દેશવિરતિ અને સર્વવિરતીવાળાને ઇચ્છાદિક યોગમાં સફળતા જાણવી. ૯૧. ટીકાથે “કાય એટલે શરીર, તેના જે વ્યાપાર (ક્રિયા) તે પણ શરીરથી અભિન્ન હાવાથી કાય કહેવાય છે, તે કાયને જે ઉત્સર્ગ એટલે ત્યાગ, તથા આદિ શબ્દને લીધે ચતુવશતિ સ્તવ વિગેરેને પ્રતિપાદન કરનારા વંતળવત્તિયાજુ ' ઇત્યાદિક સૂત્રોની શ્રદ્ધા-જિનવચનમાં કહેલી ક્રિયા કરવાની ઇચ્છા તથા આસ્તિકપણું, તે મિથ્યાત્વમેાહનીના ક્ષયેાપશમથી જીવને ધર્મપર રૂચિ થવાના પરિણામવિશેષ છે, તે શ્રાની ઇચ્છાયાગનેવિષે સફળતા જાણવી. તથા મેધા એટલે શાસ્ત્રમાં કહેલા સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરનાર ચિત્તનેા ધર્મ, તે મેધાવડે સર્વ તેાની પ્રતિજ્ઞાનું પાલન કરવાપણું હાવાથી તેની પ્રવૃત્તિયોગનેવિષે સફળતા છે. આદિ શબ્દ હેાવાથી ધૃતિ તથા ધારણા જાણવી, તેમાં ધૃતિ એટલે ચિત્તની સ્વસ્થતા, તે ધૃતિવડે કરીને અતિચારાદિકની ઉત્પત્તિ નહીં થવાથી તેની સ્થિરયાગનેવિષે સફળતા જાણવી. અને ધારણા એટલે પૂર્વાપર ગુણાનું નિરંતર સ્મરણુ તથા ઉપયોગ, તે ધારણાવš ઉત્તમ અર્થ (મોક્ષ) સાધવામાં સમર્થ થવાતું હાવાથી સિદ્ધિયોગને વિષે તેની સફળતા જાણવી. તે શ્રદ્ધાદિકના ભાવથી એટલે શ્રદ્ધાદિક પરિણામની પ્રાપ્તિથી દેશવિરતિ અને સર્વવિરતિવાળાને ઇચ્છાદિક ચાગનેવિષે ઉપર કહેલા ક્રમે સફળતા જાણવી. ૯૧તેમના પરિણામનું તરતમપણું છતાં પણ તેમાં દેષના અભાવ દેખાડે છે.
Aho! Shrutgyanam
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ
પપ
શુદ્ધ અનુષ્ઠાન અધિકાર.
गुडखंडादिमाधुर्यभेदवत् पुरुषान्तरे । भेदेऽपच्छादिभावानां दोषो नार्थान्वयादिह ॥ ९२ ॥ મૂલાથે—ગાળ, ખાંડ વિગેરેમાં મધુરતાના ભેદની જેમ આ યોગનેવિષે ઇચ્છાદિક ભાવાના જાદા જાદા પુરૂષામાં ભેદ છતાં પણુ તે ઈચ્છાદિક પદાર્થોના અન્વય ( સંબંધ ) ભૂત હાવાથી તેમાં દોષ નથી, ૯૨.
ટીકાથે—આ યોગવિચારનેવિષે પૂર્વે કહેલા ઇચ્છાદિક ભાવાના એટલે ધર્મના પરિણામના પુરૂષ પુરૂષ પ્રત્યે ભેદ છતાં પણુ-તરતમતા અર્થાત્ ન્યૂનાધિકપણું છતાં પણ તે બધામાં અર્થના-ઇચ્છાર્દિક ભાવાના અન્વય-સંબંધ હાવાથી તે દોષ નથી. એટલે અમુક પુરૂષમાં ઇચ્છાદિક ચાગ છે એમ કહેવાથી દોષ નથી. જેમ ગેાળના ખીજા ગાળ સાથે અને ખાંડના ખીજી ખાંડ સાથે મધુરપણામાં ભેદ છતાં-મીઠાશની તરતમતા છતાં તે સર્વ મધુર જ કહેવાય છે, પણ કડવું કહેવાતું નથી, તેમ અહીં પણ જાણવું. ૯૨.
ઇચ્છાદિક યોગરહિત પુરૂષને સૂત્રાદિક આપવામાં દોષ છે, તે કહે છે.—
येषां नेच्छादिलेशोऽपि तेषां त्वेतत्समर्पणे । स्फुटो महामृषावाद इत्याचार्याः प्रचक्षते ॥ ९३ ॥
મૂલાર્જ—જેઓમાં ઇચ્છાદિક યોગના લેશ પણ ન હોય, તેઓને આ શાસ્ર આપવામાં (શિખવવામાં) પ્રગટ રીતેજ મહા મૃષાવાદ છે, એમ આચાર્યો કહે છે. ૯૩.
ટીડાથે—જે કોઈ સુરભન્યાદિકમાં શ્રદ્ધાદિકના અભાવને લીધે ઇચ્છાદિક યોગને લેશ પણ દેખાતા ન હોય, તેવા દૃઢ મિથ્યાત્વીઓને આ યાગને પ્રતિપાદન કરનાર શાસ્ત્ર તથા વ્રતાદિક યાગ આપવાથી પ્રગટ રીતે મોટું દુર્લભબેાધિના કારણરૂપ મૃષાવાદ લાગે છે—મૃષાવાદના દોષ લાગે છે, એમ હરિભદ્રાદિક આચાયો કહે છે. ૯૩. તેજ દોષને સ્પષ્ટ કરીને મતાવે છે.—— उन्मार्गोत्थापनं बाढमसमञ्जसकारणे ।
भावनीयमिदं तत्त्वं जानानैर्योगविंशिकाम् ॥ ९४ ॥ ભૂલાઈ—અયોગ્ય કારણુ કરવાથી અત્યંત ઉન્માર્ગનું ઉત્થાપન કર્યું એટલે ઉન્માર્ગને જાગૃત કર્યો-ઉઠાડચો એમ જાણુવું. યોગાવંશિકાને જાણનારાઓએ વિચારવાલાયક છે. ૯૪.
આ તત્ત્વ
Aho! Shrutgyanam
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૬
અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીયટીકા–અગ્ય એટલે અસંગત-યુતિરહિતનું કારણ હેતુ કરવાથી અત્યંત ઉન્માર્ગ-મુક્તિમાર્ગને ઉલ્લંઘન કરીને જવું તે એટલે કમાર્ગ, તેનું ઉત્થાપન-જાગ્રત કરવું કર્યું અર્થાત શાંત પડેલા ઉન્માર્ગનું ઉભાવન કર્યું તેને પ્રગટ કર્યો એમ જાણવું. શ્રીહરિભદ્ર સૂરિએ કરેલા વીશપ્રકરણવાળા વિશિકા નામના શાસ્ત્રમાં કહેલી વીશીને જાણ નારાઓએ આ કહેલા તત્ત્વને-પરમાર્થને સારી રીતે વિચારવું. ૯૪,
હવે ઉપદેશપૂર્વક આ સદનુષ્ઠાન અધિકારને ઉપસંહાર કરે છે– त्रिधा तत्सदनुष्ठानमादेयं शुद्धचेतसा। ज्ञात्वा समयसद्भावं लोकसंज्ञां विहाय च ॥ ९५ ॥
મૂલાથે–શુદ્ધ ચિત્તવાળાએ શાસ્ત્રના પરમાર્થને જાણુને તથા લેખસંસાને ત્યાગ કરીને આ પૂર્વે કહેલું સદનુષ્ઠાન ત્રણ પ્રકારે ગ્રહણ કરવું. ૮૫,
કાળું–જેની ચિત્તવૃત્તિ શુદ્ધ-રાગાદિક કલંક રહિત છે એવા પુરૂષે આ પૂર્વે કહેલું સદનુષ્ઠાન એટલે પ્રશસ્ત આગમમાં કહેલા સિદ્ધિના સાધનરૂપ કિયા, તેને જિનાગમના પરમાર્થને જાણીને તથા લેકસંસાને ત્યાગ કરીને એટલે શાસ્ત્ર અને ગુરૂના વચન અનુસાર લેકવ્યવહારમાંથી સારગ્રાહીપણાના જ્ઞાનની નિરપેક્ષતાનો ત્યાગ કરીને કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારે ગ્રહણ કરવી-આદધી. ૯૫.
| કૃતિ સનુનાધિકાર છે મનની શુદ્ધતાપૂર્વક જ સદનુષ્ઠાન થઈ શકે છે, માટે મનશુદ્ધિને અધિકાર કહે છે –
उचितमाचरणं शुभमिच्छतां प्रथमतो मनसः खलु शोधनम् । गदवतामकृते मलशोधने कमुपयोगमुपैतु रसायनम् ॥९६॥
ભૂલાઈ–શુભને ઈચ્છનાર પુરૂએ પ્રથમ ચિત્તને શુદ્ધ કરવું એ ઉચિત આચરણ છે, કેમકે રોગી મનુષ્યના મળની શુદ્ધિ કર્યા વિના જે તેને રસાયણ આપ્યું હોય તે તે શા ઉપયોગને પામે? એને શું ઉપયેગી થાય? કાંઈજ ન થાય. ૯૬.
ટીકાર્યું–શુભ એટલે આત્માનું સદ્ધર્મરૂપ મંગળ અથવા સદ્રગતિ વિગેરેને ઇચ્છનાર પુરૂષોએ અવશ્ય કરીને પ્રથમ-મુખ્યરીતે અથવા પહેલાં જ ચિત્તની વૃત્તિનું શેધન કરવું એટલે સ્થિરતાની પ્રાપ્તિવડે તથા અશુભ વિકલ્પના ત્યાગવડે ચિત્તની નિર્મળતા કરવી,
Aho ! Shrutgyanam
Page #175
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] મનશુદ્ધિ અધિકાર.
૧૫૭ અને આચરણ એટલે શુભ ભાવનાને અભ્યાસ કરવા વિગેરે તેના ઉપાયનું સેવન કરવામાં પ્રવૃત્તિ કરવી તે યોગ્ય છે. તે પર દષ્ટાંત કહે છે કે-રોગી માણસનું મળશેધન એટલે જઠરમાં રહેલા મળની વિરેચનાદિકે કરીને શુદ્ધિ કર્યા વિના અર્થાત તે મળને બહાર કાઢયાં વિના રસાયણતામ્રભસ્માદિક મહા ઔષધ આપ્યું હોય, તો પણ તે તેને શા ઉપગનું થાય-રેગની નિવૃત્તિ કરવારૂપ શું કાર્ય કરે ? કાંઈપણ ન કરે. તેની જ જેમ મનની શુદ્ધિ કર્યાવિના કરેલું ધનુષ્ઠાન પણ મુમુક્ષુજનને સફળ થતું નથી. ૯૬.
પિતાને રાગાદિક દે ઉત્પન્ન થવામાં પિતાનું મન જ કારણરૂપ છે, તે કહે છે –
परजने प्रसभं किमु रज्यति द्विषति वा स्वमनो यदि निर्मलम्। विरहिणामरतेर्जगतोरतेरपिच का विकृतिमिले विधौ॥९॥
મૂલાર્થ–જે પિતાનું મન નિર્મળ હૈય, તે બીજા માણસો પિતારાપર અત્યંત રાગ અથવા ઠેષ કરે તે પણ તેથી શું? કઈ જ નહીં. ચંદ્રનાં કિરણે જેવાથી વિરહીજનેને અપ્રીતિ થાય અને બીજા જગતના જીવને રતિ-પ્રીતિ થાય, તે તેથી કરીને નિર્મળ એવા ચંદ્રને વિષે શે વિકાર થાય? કાંઈજ નહીં. ૭.
ટીકાળું–હે આત્મા! જે પિતાના ચિત્તની વૃત્તિ નિર્મળ એટલે રાગ, દ્વેષ અને મેહના જાળરૂપ દોષરહિત હોય તો બીજ જને એટલે મિત્ર, સેવક, શત્રુ, પતિ, પતી વિગેરે પરજને પોતાના પર અત્યંત રાગી થાય એટલે પોતાના ગુણ અને રૂપમાં મેહ પામે તથા ભક્તિ રાગમાં તત્પર થાય, અથવા અત્યંત દ્વેષ કરે એટલે ધર્મપરના દ્વેષને લીધે ઉપસર્ગાદિક કરે, તે પણ તેથી શું? એટલે યોગીજનને તેનાથી શે હર્ષ કે શેક થાય? અથવા શું દુસહ થાય? કાંઈજ ન થાય. તે પર દષ્ટાત કહે છે–વિરહી જનેને એટલે ભર્તાના વિયોગવાળી સ્ત્રીઓને અને સ્ત્રીઓના વિરહવાળા પુરૂષને ચંદ્રના ઉદયથી અરતિ-સંતાપ થાય, તથા જગતના બીજા જનેને શીત કિરણના પ્રકાશથી આનંદની ઉત્પત્તિ થાય, તે તે બંનેથી નિર્મળ એટલે સ્વભાવથી શુદ્ધ અને વાદળાદિકના આવરણ રહિત એવા ચંદ્રનેવિષે શે વિકાર થાય? કાંઈ જ નહીં. ૯૭.
પિતાને શેકાદિક ઉત્પન્ન થવામાં બીજે કઈ પણ કારણ ભૂત નથી, તે કહે છે –
Aho ! Shrutgyanam
Page #176
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ તૃતીય
रुचितमाकलयन्ननुपस्थितं स्वमनसैव हि शोचति मानवः । उपनते समयमानमुखः पुनर्भवति तत्र परस्य किमुच्यताम् ९८ ॥
૧૫૮
મૂલાથેમનુષ્ય પોતાની અભીષ્ટ વસ્તુને પ્રાપ્ત ન થયેલી જાણીને પોતાના મનવડે જ શાક કરે છે, અને તે વસ્તુ પ્રાપ્ત થવાથી પા હસતા મુખવાળા થાય છે, માટે તેમાં બીજાને કારણભૂત શીરીતે
કહેવાય ? ૯૮.
ટીકાર્થડે આત્મા! તું જો, કે મનુષ્ય પેાતાની અભીષ્ટ સુખા દિક વસ્તુને ઉપાય કર્યાં છતાં પણ નહીં પ્રાપ્ત થયેલી જાણીને પાતાના ચિત્તવડેજ શેક કરે છે. તથા તે વસ્તુ પ્રાપ્ત થયેથી પાછે હર્ષયુક્ત મુખવાળા થાય છે. માટે તે શાક અને હર્ષની ઉત્પત્તિમાં બીજાનું એટલે પાતાના મન સિવાય બીજા દેવદત્તાદિકનું શું કારણપણું છે? જો છે એમ કહેતા ા તા કહે, અર્થાત બીજું કોઈ કારણભૂત
નથી. ૯૮.
-
નીચે કહેલાં લક્ષણાવડે મનરૂપી વાનર જ દુઃખદાયી છે, તે કહે છે.चरणयोगघटान् प्रविलोठयन् शमरसं सकलं विकिरत्यधः । चपल एष मनः कपिरुच्चकै रसवणिग्विदधातु मुनिस्तु किम् ॥ ९९ ॥
મૂલાથે—આ અત્યંત ચપળ મનરૂપી કપિ (વાનર) ચારિત્રના ચાગરૂપી ઘડાઓને ઉધે મુખે દેડવીને સમગ્ર શમતારૂપી રસને નીચે ઢાળી નાંખે છે, તે મુનિરૂપી રસવ્યાપારી તેને શે ઉપાય કરે? ૯૯,
ટીકાર્થ—à સાધુ ! આ-પોતાના અનુભવથી પ્રત્યક્ષ એવા મન રૂપી મર્કેટ (વાનર) અત્યંત ચપળ છે. તે શું કરે છે? તે કહે છેસર્વવિરતિ અને દેશવિરતિરૂપ ચારિત્રના યોગે એટલે ક્ષમા, મૃદુતા અને સ્થિરતાદિક સાધકભાવારૂપી ઘડાને સમગ્ર અર્થને સાધનારા શાંત રસથી ભરેલા પૂણૅ કલશોને ઉન્મત્ત થઇને ઉંધે મોઢે પાડી દઈ તેમાંથી સમગ્ર શાંત રસરૂપી ઘૃતાદિકને નીચે એટલે વિષય, કષાય, તૃષ્ણા, માહ અને મદરૂપ ગાઢ પંકવાળા દુર્ગતિભાગરૂપ ભૂતલનેવિષે ઢાળી નાંખે છે-તેને રસરહિત કરી દે છે. તે (તે વખતે ) સાધુરૂપી રસના વ્યાપારી શું કરે? એટલે તેના નિવારણના શા ઉપાય કરે ? જો કદાચ સ્વાધ્યાયાદિકનેવિષે તત્પર થાય તે તે (ચિત્ત કપિ) ક્ષણવાર સ્થિર થાય, બાકી તે સિવાય બીજું તે કાંઈપણ તેના નિવારણનું
સાધન નથી. ૯૯.
Aho! Shrutgyanam
Page #177
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] મનશુદ્ધિ અધિકાર,
૧૫૯ મનરૂપી અશ્વ સંયમની સ્થિરતારૂપી ભૂમિને ખેદે છે, તે બતાવે છે– सततकुट्टितसंयमभूतलोत्थितरजोनिकरैः प्रथयंस्तमः। अतिदृद्वैश्च मनस्तुरगो गुणैरपि नियंत्रित एष न तिष्ठति ॥१०॥
મૂલાર્થ-નિરંતર પિતાના પગ વડે બુંદેલી સંયમરૂપી પૃથ્વીથી ઉડેલા ધૂળના સમૂહવડે અંધકારને વિસ્તાર આ મનરૂપી અશ્વ અત્યંત મજબૂત ગુણે (દેરડા)વડે બાંધ્યા છતાં પણ સ્થિર રહેતો નથી. ૧૦૦.
ટીકાર્થ–હે પ્રાણું ! આ-અનુભવથી પ્રત્યક્ષ જ|તો એ મનરૂપી અશ્વ અત્યંત પ્રબલ ગુણવડે-જ્ઞાનાદિક (૨૫) દોરડાવડે બાંધ્યા છતાં પણ સ્થિર રહેતું નથી. તે (મનરૂપી અશ્વ) શું કરે છે? તે કહે છે.–નિરંતર ચપળ સ્વભાવપણાને લીધે પિતાના ચરણના પ્રહારથી જર્જરિત કરેલા સંયમરૂપી ભૂતલથી-સત્તર પ્રકારના ચારિત્રરૂપી પુરૂષના નિવાસસ્થાનભૂત સ્થપૃથ્વીથી ઉત્પન્ન થયેલા (ઉડેલા) કર્મરૂપી ધૂળના રસમૂહેવડે તમને એટલે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા પાપ રૂપી અંધકારને ચોતરફ વિસ્તાર કરતા જ રહે છે. કેમકે તે (મનરૂપી અશ્વ) દુર્દમ છે-કેઈથી દમન કરી શકાય તેવું નથી. ૧૦૦.
મન દુખે કરીને રોકી શકાય એવા પવન જેવું છે, તે કહે છે– जिनवचोधनसारमलिम्लुचः कुसुमसायकपावकदीपकः। अहह कोऽपि मनःपवनोबली शुभमतिद्रुमसंततिभंगकृत् ॥१०॥
મૂલાર્થ—અહો! આ મનરૂપી વાયુ અપૂર્વ-અત્યંત બળવાન છે, કેમકે તે જિનેશ્વરના વચનરૂપી ઘનસારનું હરણ કરે છે, કામાગ્નિને પ્રજ્વલિત કરે છે, અને શુભ મતિરૂપ વૃક્ષસમૂહને ભાંગી નાખે છે. ૧૦૧. - ટીકાર્થ–અહે! હે આત્મા! આ સર્વને અનુભવની પ્રત્યક્ષે રહેલે મનરૂપી પવન એટલે સર્વત્ર અખલિત ગતિવાળે મનરૂપી વાયુ અપૂર્વ-અત્યંત બળવાન છે. કેમકે તે (મનરૂપી વાયુ) જિનેશ્વરના વચન-સિદ્ધાન્તરૂપી ઘનસારને-વિશેષ પરમાર્થના સારવાળા કપૂરના સમૂહને ચોર છે, એટલે તેના ઉપયોગનું હરણ કરવાથી તસ્કરરૂપ છે. તથા જેને પુપરૂપી બાણુ છે એવા કામદેવરૂપી અગ્નિને પ્રજ્વલિત કરે છે, એટલે કામવિકારની વૃદ્ધિ કરનાર હોવાથી કામેદીપક છે. તથા શુભ-ધર્મના મંગળવાળી બુદ્ધિ રૂપ ઇચ્છિત કલ્યાણના ફળને આપનાર સુરતરૂ (કલ્પવૃક્ષ) ના સમૂહને ઉખેડી નાંખે છે. આ પ્રમાણે વશ ન કરેલો મનરૂપી વાયુ અનેક અનર્થોને કરે છે. ૧૦૧.
Aho! Shrutgyanam
Page #178
--------------------------------------------------------------------------
________________
'૧૬૦
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયમન મદાંધ હસ્તીરૂપ છે, તે કહે છે – चरणगोपुरभंगपरः स्फुरत्समयबोधतरूनपि पातयन् । भ्रमति यद्यतिमत्तमनोगजः क्व कुशलं शिवराजपथेतदा ॥१०२॥
મૂલા–ચારિત્રરૂપી ગેપુર (દરવાજા)ને ભંગ કરવામાં તત્પર અને કુરણયમાન સિદ્ધાન્તના બોધરૂપી વૃક્ષને પણ પાડી નાખનાર એ અતિ મદોન્મત્ત મનરૂપી હસ્તી જે ભ્રમણ કરતું હોય, તે પછી મેક્ષરૂપી રાજમાર્ગમાં કુશળતા ક્યાંથી હોય? ન જ હેય. ૧૦૨.
ટીકાર્ય—હે આત્મા! જે ચારિત્ર એટલે સર્વવિરતિરૂપી મોક્ષ પુરીમાં પ્રવેશ કરવાના હેતુરૂપ હોવાથી ગેપુર જે દરવાજે તેને ભંગ કરવામાં તત્પર-ઉદ્યમવંત અને ફુરણયમાન–જાગૃત સ્વભાવવાળા જિનાગમને બધ-વિચિત્ર પ્રકારના વસ્તુસ્વરૂપને ગ્રહણ કરવામાં સમર્થ એવા જ્ઞાનના પ્રકારે રૂપી તરૂ એટલે સલ્ફળને આપનારા વૃક્ષે તેને ઉખેડી નાંખતે અત્યંત ઉન્મત્તપણને પામેલે મનરૂપી હસ્તી સ્વેચ્છાથી ભ્રમણ કરતે હેય, તે મોક્ષનગરના માર્ગમાં કુશળતા-કિયાનું મેક્ષહેતુપણું કયાંથી હોય? કદી ન હોય, ૧૦૨.
ગુણરૂપી વનને વિષે મન અગ્નિસમાન છે. તે કહે છે – व्रततरून् प्रगुणीकुरुते जनो दहति दुष्टमनोदहनः पुनः। ननुपरिश्रम एष विशेषवान् क्व भविता सुगुणोपवनोदये ॥१०३॥
મૂલાઈ–મનુષ્ય તરૂપ વૃક્ષેત્રે પ્રગુણ (તૈયારી કરે છે, અને તે વૃક્ષોને દુષ્ટ મનરૂપી અગ્નિ બાળી નાંખે છે, ત્યારે સગુણરૂપી ઉદ્યાનના ઉદયને માટે આ પરિશ્રમ ક્યારે વિશેષવાળો (સફળ) થશે? ૧૦૩.
ટાર્થ—યોગીજન પ્રાણાતિપાત વિરમણાદિક વ્રતરૂપી તરૂએ ટલે સગતિરૂપી ફળને આપનારા વૃક્ષોને પ્રગુણુ કરે છે એટલે અત્યંત ઉદ્યમ, પરિષહની સહનતા અને સદ્ભાવનારૂપ રસ (પાણીએ) કરીને પુષ્પ, પલ્લવાદિક સહિત ફળ આપવામાં સમર્થ (એવા) કરે છે, એટલામાં તે વૃક્ષોને દુષ્ટ એટલે રૌદ્રાદિક દુધ્ધનના પરિણામવાળે મનરૂપી અગ્નિ બાળી નાંખે છે-ભસ્મસાત કરે છે. તે હે આત્મા! તે વિચાર કર, કે આ પ્રમાણે મનરૂપી અગ્નિએ વૃક્ષને દાહને વિષય કરે છતે આ તારાથી સાક્ષાત કરાતે પરિશ્રમ-વતરૂપી તરૂને ઉત્પન્ન કરવાનો પ્રયાસ સારા-નિરતિચારાદિ ગુણરૂપ અથવા ધર્મ અને શુકલ થાનાદિક ગુણરૂપ રમ્ય આરામ-ઉદ્યાનના ઉદય (વૃદ્ધિ)નેવિષે ક્યારે
Aho! Shrutgyanam
Page #179
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ] મનશુદ્ધિ અધિકાર
૧૬૧ વિશેષવાળે થશે એટલે તારે પરિશ્રમ પિતાના ફળસમૂહના ભારવડે સુશોભિત રચનાવાળો બગીચો કયારે કરી શકશે? ૧૦૩.
મનને નિગ્રહ નહીં કરનારે માણસ અનર્થને પામે છે, તે કહે છેअनिगृहीतमना विदधत्परां न वपुषा वचसा च शुभक्रियाम्। गुणमुपैति विराधनयानया बत दुरन्तभवभ्रममञ्चति ॥१०४॥
મૂલાર્થ–જેણે મનને નિગ્રહ કર્યો નથી એવો પુરૂષ શરીર અને વચનવડે અત્યંત શુભ ક્રિયા કરે, તે પણ તે આ મનની વિરાધનાને લીધે કાંઈપણ ગુણને પામતો નથી. પરંતુ દુરંત એવા ભવના ભ્રમમુને પામે છે. ૧૦૪.
ટીકર્થ–જેણે મનને નિગ્રહ કર્યો નથી એટલે સ્વેચ્છાએ વિષયાદિકમાં પ્રવર્તતા મનને જેણે નિષેધ કર્યો નથી એ પુરૂષ શરીરના વ્યાપારવડે તથા અધ્યયનાદિક (સ્વાધ્યાયાદિક) વચનના વ્યાપારવડે જે ઉત્કૃષ્ટ શુભક્યિાને-સગતિને આપનારી જિનેશ્વરે કહેલી સંયમ અને પરૂપ કિયાને કરે, તે પણ આ મન સંબંધી વિરાધનાવડે કિયાના ફળરૂપ ગુણને પામતું નથીપરંતુ ઉલટા દુઃખે કરીને–મહા કષ્ટ કરીને જેનો પાર આવે એવા અથવા દુષ્ટ છે - પાર જેને એવા રસંસારના ભ્રમણને-અટનને પામે છે. તેથી કરીને હે આત્મા! તારે મનને વશ રાખવું, નહીં તે અનર્થની પરંપરા પ્રાપ્ત થશે. ૧૦૪.
શ્રી તથા ભેગાદિકને નહીં ભગવતાં છતાં પણ મનના દોષથી વિડંબના પામે છે, તે કહે છે –
अनिगृहीतमनाः कुविकल्पतो नरकमृच्छति तंदुलमत्स्यवत् । इयमभक्षणजा तदजीर्णतानुपनतार्थविकल्पकदर्थना ॥१०५॥ - મલાર્થ–મનનો નિગ્રહ નહીં કરનારે માણસ ખરાબ વિકલ્પને લીધે તંદુલીયા મત્સ્યની જેમ નરકે જાય છે, તે નરક ગમનરૂપ પ્રાપ્ત નહીં થયેલા પદાર્થના વિકલ્પોએ આપેલી કદર્થના ભજન કર્યા વિના ઉત્પન્ન થયેલું અજીર્ણપણે છે, એમ જાણવું. ૧૦૫,
ટીકાળું–જેણે આશ્રવ થકી મનને રહ્યું નથી એવો જીવ હિંસાદિક દુષ્ટ વિકલ્પ-અધ્યવસાયને લીધે તંદુલ (ચોખા)ના જેવું શરીર
અતિ સૂક્ષ્મ છે તથા જે દુર્થોનમાં તત્પર છે એવા નાના માસ્યની જેમ (સાતમી) નરકને-દુર્ગતિને પામે છે. એ નરકગમનરૂપ પ્રાપ્ત નહીં થયેલા પદાર્થોના-ધન સ્ત્રી ભેગાદિકના સંકલ્પાએ આપેલી છે
Aho ! Shrutgyanam
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૬૨
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયકર્થના તે ભોજન કર્યા વિના ઉત્પન્ન થયેલી દુષ્ટ સ્થાનની અજીર્ણતાઅતિસારવાળે જઠરને રેગ છે, એમ જાણવું. ૧૦૫. - મનના નિગ્રહ વિના બીજી યતના નિષ્ફળ છે. તે કહે છેमनसि लोलतरे विपरीतता वचननेत्रकरेङ्गितगोषना। अजति धूर्ततया ह्यनयाखिलं निबिडदंभपरैर्मुषितं जगत् ॥१०६॥
મૂલાઈ–જે મન અતિ ચપળ હોય તે વચન, નેત્ર, હસ્ત અને કાય ચેષ્ટાની ગેપના (ગુપ્તિ) વિપરીતપણને પામે છે. અત્યંત દાંભિક પુરૂષએ એવી ધૂર્તતાએ કરીને આખા જગતને છેતર્યું છે. ૧૦
ટીકાર્થ-જે મન અતિ ચપળ હોય તે વચનથી કહેવામાં, નેત્રથી જોવામાં, હસ્તના ચલાવવામાં તથા સામાન્ય કરીને શરીરની ચેષ્ટામાં એ સર્વમાં ગોપના એટલે પોતાના વ્યવહારમાં અગ્યનું આચ્છાદન કરવામાટે કરેલી જે યતના તે ઉલટી વિપરીત પણને એટલે યતનાનું ફળ આપ્યા વિના દુર્ગતિના હેતુપણાને પામે છે. આવી ધૂર્તતાએ કરીને એટલે વંચના કરવાની વૃત્તિના ગોપવવાવડે કરીને અતિ ગાઢ દંભમાં-માયાવિપણુમાં તત્પર એવા લંપટ પુરૂષોએ આખું જગત લુંટી લીધું છે (કગી લીધું છે.) ૧૦૬, - મનની શુદ્ધિ જ મેક્ષ લક્ષ્મીનું વશીકરણ છે, તે કહે છે – मनस एव ततः परिशोधनं नियमतो विदधीत महामतिः । इदमभेषजसंवननं मुनेः परपुमर्थरतस्य शिवश्रियः॥१०७॥ - મલાથે–તેથી કરીને મતિમાન પુરૂષે અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ, કેમકે તે (મનની શુદ્ધિ) પરમ પુરૂષાર્થ (મેક્ષ) માં આસક્ત થયેલા મુનિને મેક્ષલક્ષ્મીનું આકર્ષણ કરવામાં ઔષધ વિનાનું વશીકરણ છે. ૧૦૭.
કાર્ય–તેથી કરીને પૂર્વે કહેલી રીતે મનને વશ કર્યા વિના કરેલી સર્વ ક્રિયાઓ નિષ્ફળ થાય છે, માટે મેટી–મેક્ષરૂપ કાર્યને સાધનારી બુદ્ધિવાળા પુરૂષે નિશ્ચયથી જ-બીજાં સર્વ સાધનને ગૌણ કરીને મુખ્ય વૃત્તિએ એક મનનું જ પરિશધન–સર્વ ઉદ્યમવડે નિર્મળ કરવાપણું કરવું. આ મનશુદ્ધિ આત્માને સર્વોત્કૃષ્ટ અર્થ-કાર્ય જે મોક્ષ તેમાં તત્પર થયેલા મુનિને મુક્તિરૂપી લક્ષ્મીનું આકર્ષણ કરવામાં ઔષધ વિનાનું વશીકરણ છે. ૧૦૭
બે લોકે કરીને મનશુદ્ધિના પ્રભાવનું વર્ણન કરે છે–
Aho ! Shrutgyanam
Page #181
--------------------------------------------------------------------------
________________
મનશુદ્ધિ અધિકાર प्रवचनाब्जविलासरविप्रभा प्रशमनीरतरंगतरंगिण । हृदयशुद्धिरुदीर्णमदज्वरप्रसरनाशविधौ परमौषधम् ॥ १०८ ॥
મૂલાથે—મન શુદ્ધિ એ જિનાગમરૂપી કમળના વિકાસ કરવામાં સૂર્યની પ્રભા સમાન છે, પ્રશમરૂપી જળના તરંગવાળી નદી છે, અને ઉદય પામેલા અષ્ટ પ્રકારના મરૂપી જ્વરના પ્રચારના નાશ કરવામાં મા રસાયન સમાન છે. ૧૦૮,
પ્રબંધ ]
૧૬૩
ટીકાર્થ—હૃદયની શુદ્ધિ એટલે સારા વિચારો કરવાવડે કરીને કરેલી મનની નિર્મળતા એ આગમ રૂપ ઉત્કૃષ્ટ વચન-જિન પ્રવચન, તે રૂપી કમળના વિકાસ કરવામાં એટલે વિવિધ પ્રકારના અર્થની સ્ફુરણારૂપ વિકાસ કરવામાં સૂર્યની ક્રાંતિ સદેશ છે. તથા પ્રશમ એટલે ઇન્દ્રિયા, મન અને કષાયનું દમન અથવા ક્ષમા, તે રૂપી નિર્મળ જળના તરંગાની નદીરૂપ છે. જેમ નદીમાં જળના કલ્લોલ હાય છે, તેમ મનની શુદ્ધિમાં પ્રશમ રસના કહોલ ઉછળે છે. તથા ઉદીર્ણ-અતિ પ્રાપ પામેલા જે જાતિ, કુળ, રૂપ, તપ, શ્રુત, ખળ, ધન અને ઐશ્વર્યથી ઉત્પન્ન થયેલા આઠ પ્રકારના મદ-ગર્વ, તે રૂપી જવરના પ્રચારના-સર્વાંગ વ્યાપકતાનો નાશ કરવામાં પરમ ઔષધ-રસાયન છે. અર્થાત્ મનની શુદ્ધિ થવાથી ભદના વિકારથી ઉત્પન્ન થતા દાહ શાંત થઈ જાયછે; ઉત્પન્ન જ થતા નથી. ૧૦૮. अनुभवामृत कुंडमनुत्तरव्रतमरालविलासपयोजिनी | सकलकर्मकलंकविनाशिनी मनस एव हि शुद्धिरुदाहृता ॥ १०९ ॥
ભૂલાથે—અનુભવરૂપી અમૃતના કુંડ સમાન, મહાવ્રતરૂપી રાજ હંસને ક્રીડા કરવાની કમલિની સમાન તથા સફળ કર્મના કલંકને નાશ મંરનારી એવી એક મનની જ શુદ્ધિ કહેલી છે. ૧૦૯.
ટીકાર્ય—માત્ર મનની શુદ્ધિ જ અર્થાત ખીજું કાંઈ પણ નહીંનિશ્ચે કરીને માત્ર મનશુદ્ધિ જ અનુભવ-નિર્ધાર કરેલી વસ્તુને ગ્રહણ કરનાર જ્ઞાનરૂપી અમૃત-સકલ જન્મ મરણાદિક રોગને હરણ કરનાર સુધાના કુંડ એટલે કહુ છે–તેની તુલ્ય છે, તથા સર્વોત્તમ વ્રત-નિવૃત્તિ પરિણામવાળાં મહાત્રતારૂપી મરાલ-અતિ નિર્મળ સ્વભાવરૂપ હાવાથી રાજહંસે તેને વિલાસ કરવા માટે–સહજાનંદ સ્વભાવમાં રમણ કરવામાટે કમલિની સમાન છે. તથા સકલ એટલે સમગ્ર જે જ્ઞાનાવરણાદિક કર્મો, તેમણે કરેલા સર્વ અપવાદરૂપી મળની મલીનતા
Aho! Shrutgyanam
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૪
અધ્યાત્મસાર ભાષાંતર. [ તૃતીયરૂપ જે કલેકે તેને નાશ કરનારી-હરણ કરનારી છે. મનની શુદ્ધિને એવી ઉત્તમ જિનેશ્વરાદિકે કહેલી છે. ૧૦૯ - હવે પાંચ લેક વડે મનશુદ્ધિ કરવાને ઉપાય બતાવે છે – प्रथमतो व्यवहारनयस्थितोऽशुभविकल्पनिवृत्तिपरो भवेत् । शुभविकल्पमयव्रतसेवया हरति कंटक एव हि कंटकम् ॥ ११० ॥
મૂલાર્થ–પ્રથમ વ્યવહાર નયમાં રહીને શુભ સંક૯પમેય મહાવ્રતનું પાલન કરવાવડે અશુભ સંકલ્પની નિવૃત્તિ કરવામાં તત્પર થવું. (અહીં કેઈને શંકા થાય કે વ્રત સેવન રૂપ પ્રવૃત્તિઓ કરીને બીજી પ્રવૃત્તિની નિવૃત્તિ શી રીતે થાય? તેને જવાબ આપે છે કે ) કટેિ. જ કાંટાનું હરણ કરે છે. ૧૧૦.
ટીકાર્થ–મનશુદ્ધિને ઈચછતા મુનિએ પ્રથમ વ્યવહાર નયમાં ૨ હીને એટલે ભણવું, ભણવવું, આવશ્યક, પ્રત્યુપેક્ષણ અને આહારશુદ્ધિ ઈત્યાદિ ક્રિયાને જ ધર્મપણે માનનારા નૈગમ તથા વ્યવહારદિક નયને આધારે પ્રવર્તન કરીને શુભ વિકલ્પમય એટલે જીવરક્ષાદિકના મનોરથ પૂર્વક મહાવ્રતાદિકનું પાલન કરવાવડે પરસ્ત્રી, ધન હરણ તથા જીવ ઘાતાદિકના ચિંતનરૂપ અશુભ વિકલ્પથી-મનોરથોથી નિવૃત્ત થવામાં-મનને વ્યાવર્તન કરવામાં તત્પર-રાત્રિદિવસ ઉદ્યમવંત થવું. કેમકે તે અશુભ સંકલ્પની નિવૃત્તિના હેતુરૂપ હોવાથી અશુભનું હરણ કરે છે જ, અહીં કોઈને શંકા થાય કે-પ્રવૃત્તિ જ પ્રવૃત્તિને હરનાર કેમ થાય? તે તે પર દૃષ્ટાંત આપે છે કે–જેમ બાવળ વિગેરેને કાંટે પગમાં લાગેલા પ્રથમના કાંટાને કાઢી નાખે છે, તેમ શુભ પ્રવૃત્તિ અશુભ પ્રવૃત્તિનું હરણ કરે છે જ. ૧૧૦.
એ જ વાતને બીજા દષ્ટાન્ત વડે દઢ કરે છે – विषमधीत्य पदानि शनैः शनैर्हरति मंत्रपदावधि मांत्रिकः । भवति देशनिवृत्तिरपि स्फुटागुणकरी प्रथमं मनसस्तथा॥१११॥
મૂલાર્થ–જેમ માંત્રિક મંત્રના પદોની સમાપ્તિ સુધી ધીમે ધીમે પદે (શબ્દ) બોલીને વિષનું હરણ કરે છે–વિષ ઉતારે છે, તેમ પ્રથમ મનની દેશ નિવૃત્તિ પણ પ્રગટ પણે ગુણુ કારક થાય છે. ૧૧૧.
કાર્થ–દેવતાએ અધિષ્ઠિત અક્ષરોને સમૂહ તે મંત્ર કહેવાય છે, તેનાથી વિષાદિકનો નાશ થાય છે. તે મંત્રને ભણનાર અથવા જાણનાર પુરૂષ માંત્રિક કહેવાય છે. જેમાં માંત્રિક પુરૂષ મંત્રના પદ સુધી એટલે મંત્રને અંતે-છેડે સ્વાહ વિગેરે શબ્દ આવે ત્યાં સુધી
Aho ! Shrutgyanam
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
મનશુદ્ધિ અધિકાર . ધીમે ધીમે-મંદ મંદ વિનિવડે પદેને-મંત્રના શબ્દો બોલીને રાપદિકના વિષને ઉતારે છે–પ્રાણીઓના શરીરમાંથી વિષવેગની વ્યામિને નાશ કરે છે, તે જ પ્રમાણે મનની પ્રથમ રાગી અવસ્થાની પ્રવૃત્તિમાંથી દેશ થકી એટલે માત્ર અશુભ સંકલ્પથી જ નિવૃત્તિ કરવી, તે પણ ફુટ રીતે એટલે સાક્ષાત અનુભવેલા થૈયે અને પ્રસન્ન મન વિગેરે દષ્ટ ફળપણુએ કરીને ગુણુ કારક થાય છે અર્થાત્ મનની શુદ્ધિ કરવાના કાર્યમાં નિર્વિકલ્પ (વિકલ્પ રહિત) સહજ સુખ આપનારી થાય છે. ૧૧૧. च्युतमसद्विषयव्यवसायतो लगति यत्र मनोऽधिकसौष्ठवात् । प्रतिकृतिः पदमात्मवदेव वा तदवलंबनमत्र शुभं मतम् ॥११२॥
મૂલાર્થ-અશુભ વિષયના વ્યાપારથી નિવૃત્તિ પામેલું મન અતિ પ્રસન્નતાને લીધે જે પદાર્થપર લાગે છે-તન્મય થાય છે તે પદાર્થ પણ આત્માની જ જેમ અથવા જિનપ્રતિમાની જેમ આ મનશુદ્ધિમાં શુભ અવલંબનરૂપ માને છે. ૧૧૨.
ટકાર્થ—અશુભ વિષયને વિષે એટલે મનને ચિતવવા લાયક આર્ત અને રૌદ્ર ધ્યાનાદિકનેવિષે વર્તતા વ્યાપારથી નિવૃત્તિ પામેલું મન અતિ સુપ્રસન્નતાથી અથવા શુભ સંકલ્પની કુશળતાથી જે પદાર્થ પર એટલે ધ્યાન, આવશ્યક તથા આત્મ સ્વરૂપના ચિંતનાદિકમાં–જેમાં લીનતા પામે છે, તે પદ–વસ્તુ અથવા ક્રિયાદિક આત્મ સ્વરૂપની જેમ અથવા જિનપ્રતિમાની જેમ આ મનશુદ્ધિવિષે સુંદર અવલંઅન ભૂત થાય છે. ૧૧૨.
આવી રીતે કયાં સુધી પ્રવર્તવું? તે પર કહે છે – तदनु काचन निश्चयकल्पना विगलितव्यवहारपदावधिः । न किमपीति विवेचनसंमुखी भवति सर्वनिवृत्तिसमाधये॥११३॥
મૂલાર્થ–ત્યારપછી “મારે વ્યવહાર કોઈપણ કામને નથી” એ પ્રમાણેનું વિવેચન કરવામાં સન્મુખ તથા જેમાં વ્યવહારના સ્થાનને છેડે-અંત પરિપૂર્ણ થયે છે એવી કઈ-અપૂર્વ નિશ્ચય નયની કલ્પના સર્વ નિવૃત્તિની સમાધિને માટે થાય છે. ૧૧૩.
ટકાથે–વિચલિત એટલે પરિપૂર્ણ પાલન કરેલ હોવાથી ભિન્ન થયેલા વ્યવહાર નયના પદને એટલે રાગી અવસ્થાના સ્થાનને અવધિ જેનેવિષે થયેલ છે અર્થાત્ વ્યવહાર દશાની પૂર્તિ જેનેવિષે થઈ છે એવી તથા ત્યાર પછી એટલે અશુભ વિકલ્પની અનુત્પત્તિ -
Aho ! Shrutgyanam
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૬
અધ્યાત્મસાર ભાષાંતર વિતીયવાથી પછી મારે વ્યવહારવડે કાંઈ પણ કાર્ય નથી” એ પ્રમાણે વિવેચનમાં સન્મુખ એટલે નિશ્ચય અને વ્યવહાર તથા સ્વ અને પર
સ્વરૂપનું પરસ્પર પૃથક્કરણ કરવાનેવિષે સમૂખ-તેમાં વિપર્ધાસ - હિત નિષ્પન્નપ્રાય સારા લક્ષ્યવાળી અર્થાત્ તેને અનુરૂપ પરિણામ વાળી કઈ-અપૂર્વ એટલે સૂક્ષ્મભાવને ગ્રહણ કરનારી નિશ્ચયની-પારિણામિક આત્મસ્વભાવની કલ્પના-અનુમિતિ (અનુમાન) ની તુલના કરવી. શા માટે તેમ કરવું ? તે કહે છે–તેવી કલ્પના' સર્વ શુભાશુભ સંકલ્પના રાશિની અથવા શુભમાં પ્રવૃત્તિને અશુભથી નિવૃત્તિ રૂ૫ પ્રવૃત્તિની સ્થિતિ જેમાં રહેલી છે એવી સમાધિને માટે-એકાગ્રતાને માટે થાય છે. ૧૧૩.
નિશ્ચય દશાને જ કહે છેइह हि सर्वबहिर्विषयच्युतं हृदयमात्मनि केवलमागतम् । चरणदर्शनबोधपरंपरापरिचितं प्रसरत्यविकल्पकम् ॥ ११४ ॥
મૂલાર્થ–આ નિર્વિકલ્પ દશાને વિષે જ સર્વ બાહ્ય વિષયોથી રહિત, કેવળ આત્માને વિષે જ લય પામેલું, જ્ઞાન દર્શન અને ચારિત્રની પરંપરાથી પરિચિત થયેલું તથા વિકલ્પથી રહિત એવું મન પ્રસરે છે. ૧૧૪.
- ટીકર્થ—અવશ્ય આ નિર્વિકલ્પ દશાને વિષે જ બાહ્ય વિષથીઆત્મા વિના બીજા સર્વે મનમાં ચિંતવવા લાયક બાહ્ય વિષયથી રહિત થયેલું, કેવળ-એકાગ્રપણુએ કરીને આત્માનેવિષે-શુદ્ધ આ ત્મસ્વભાવને વિષે લય પામેલું, ચરણ-સમતાની સ્થિતિરૂ૫ ચારિત્ર, દર્શન-સમકિત અથવા સામાન્ય બેધ તથા બંધ એટલે વિશેષને ગ્રહણ કરનાર સાન, તે ત્રણેની પરંપરા વડે-અવિચ્છિન્ન ધારાવડે ૫રિચિત થયેલું એટલે વારંવાર સંસર્ગ કરેલું તથા વિકલ્પ રહિત એટલે સ્થિર સમુદ્રની જેમ તરંગ રહિત એવું મન આત્માને વિષે જ પ્રસરે છે-વ્યાપ્ત થાય છે. ૧૧૪
એને જ વિશેષ કહે છેतदिदमन्यदुपैत्यधुनापि नो नियतवस्तुविलास्यपि निश्चयात् । क्षणमसंगमुदीतनिसर्गधीहतबहिर्ग्रहमन्तरुदाहृतम् ॥ ११५॥
મૂલાર્થ-તેથી કરીને હમણું પણ આયેગીનું મન નિયત વસ્તુ
૧ પ્રાયે ઉત્પન્ન થયેલી,
Aho ! Shrutgyanam
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
મનશુદ્ધિ અધિકાર (ચૈતન્ય) ને વિષે વિલાસવાળું થઈને પણ નિશ્ચય સ્વભાવને લીધે બીજું કાંઈ પણ ગ્રહણ કરતું નથી. કેમકે ક્ષણવાર અસંગ થયેલું અને ઉદય પામેલી નિસર્ગ બુદ્ધિવડે જેનું બહિર્મુખ જ્ઞાન નાશ પામ્યું છે, એવું ચિત્ત (આ નિશ્ચય કલ્પનાનેવિશે ) કહેલું છે. ૧૧૫.
ટીકાર્થ તેથી કરીને–તરંગ રહિતપણું પામવાથી હમણું પણ નિશ્ચયની પ્રાપ્તિને સમયે પણ આ યોગીનું મન ચૈતન્યરૂપ નિયત વસ્તુને વિષે રમણ સ્વભાવવાળું થઈને નિશ્ચય સ્વભાવને લીધે બીજાવ્યવહારિક વિકલ્પ-રાગાદિકને ગ્રહણ કરતું નથી. કેમકે માત્ર ક્ષણદિક કાળસુધી અસંગ-આલંબન રહિત એવું (છતું) અને ઉદય પામેલી નિસર્ગ–માત્ર સ્વભાવને ગ્રહણ કરનારી બુદ્ધિવડે જેનું બહિર્મુખ જ્ઞાન નષ્ટ થયું છે એવું ચિત્ત આ નિશ્ચય કલ્પનાને વિષે કહેલું છે. ૧૧૫.
હવે બે લેકવડે પ્રબન્ધને ઉપસંહાર કરે છે– कृतकषायजयः सगभीरिम प्रकृतिशान्तमुदात्तमुदारधीः । स्वमनुगृह्य मनोऽनुभवत्यहो गलितमोहतमः परमं महः ॥११६॥
મૂલાર્થઅહે! ક્રોધાદિક કાને જય કરનાર ઉદાર બુદ્ધિ વાળો મનુષ્ય પોતાના ચિત્તને અનુકૂળ કરીને ગંભીરતાવાળું, પ્રકૃતિથી જ શાંત, ઉદાત્ત અને જેમાંથી મોહરૂપી અંધકાર નષ્ટ થયું છે એવું પરમ તિમય જે આત્મસ્વરૂપ તેને અનુભવે છે. ૧૧૬.
ટીકા ઉદાર એટલે વિકાર રહિત હોવાથી પ્રશસ્ત બુદ્ધિવાળે પુરૂષ ક્રોધાદિક કષાયને પરાભવ કરીને પિતાના ચિત્તને આત્મસ્વરૂપને અનુકૂળ કરીને અહો ! ગંભીરતાવાળું–અત્યંત અગાધ, સ્વભાવથી જ શાન્ત-સ્થાયિભાવને પામેલું અર્થાત સંતાપ વર્જિત, ઉદાર, અતિ પ્રધાન તથા જેને મેહરૂપી અલ્પકાર એટલે મેહનીય કર્મથી ઉત્પન્ન થયેલ અજ્ઞાનરૂપી અલ્પકાર સર્વથા નષ્ટ થયે છે એવું સર્વોત્કૃષ્ટ તેજ-તિરૂપ જે આત્મસ્વરૂપ તેને અનુભવે છે-સાક્ષાત્ જુએ છે. ૧૧૬. गलितदुष्टविकल्पपरंपरं धृतविशुद्धि मनो भवतीदृशम् । । धृतिमुपेत्य ततश्च महामति समधिगच्छति शुभ्रयशः श्रियम् ॥
મૂલાર્થ–જેમાંથી દુષ્ટ વિકલ્પની પરંપરા નાશ પામી છે તથા જેણે વિશુદ્ધિને ધારણ કરી છે એવું મન ઉપર કહ્યું છે તેવા પ્રકારનું થાય છે, અને તેથી કરીને મહા બુદ્ધિમાન પેશી બૈર્યને પામીને ઉજવળ યશલમી (મોક્ષ) ને મેળવે છે. ૧૧૭.
Aho ! Shrutgyanam
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૮
અધ્યાત્મસાર ભાષાંતર. [તૃતીયકાર્ય–જેમાંથી દુષ્ટ-અશુભ વિકલ્પની-મનોરથની પરંપરાને અભાવ (નાશ) થયે છે, તથા જેણે સ્વભાવ શુદ્ધતા ધારણ કરી છે, એવું મન આવા (પૂર્વોક્ત) પ્રકારનું થાય છે. અને તેથી કરીને તેવા પ્રકારની મનશુદ્ધિથી મહા મતિમાન ઉદાર બુદ્ધિવાળે યોગી સ્વૈર્ય (સ્થિરતા) ને પામીને શુભ્ર-સકલ કર્મરૂપ કલંકથી રહિત યશલક્ષ્મીમક્ષલક્ષ્મીને તથા પરાક્રમથી ઉત્પન્ન થયેલી ખ્યાતિરૂપ શેભાને પામે છે. એટલે સારી રીતે ભેગને નિરોધ કરવા રૂપ વિધિએ કરીને સાદિ અનંત સ્થિતિને પામે છે. આ લેકમાં “ચા” એ શબ્દ કરીને કર્તાએ પિતાનું યશેવિજયે એવું નામ સૂચન કર્યું છે, એમ જાણવું. ૧૧૭.
| ત તૃતીય પ્રવાસે રૂ .
Aho ! Shrutgyanam
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ].
૧૬૯
સમકિત અધિકાર છે ય થતુર્થઃ વધારે
ત્રીજો પ્રબંધ કહી ગયા, હવે ચોથે પ્રબંધ કહે છે, તેને સંબંધ . આ પ્રમાણે છે–પૂર્વના (ત્રીજા) પ્રબંધમાં મમતાનો ત્યાગ, સમતાને
સ્વીકાર, અનુષ્ઠાનનો પ્રકાર અને મનની શુદ્ધિ કહી ગયા. તે મનશુદ્ધિ સમકિતવંતને જ પરમાર્થથી સફળ થાય છે, તેથી આ પ્રબંધમાં સમકિતની પ્રરૂપણ કરે છે. આ પ્રકારના સંબંધથી પ્રાપ્ત થયેલા સમકિતને આ પ્રથમ શ્લેક છે
मनःशुद्धिश्च सम्यक्त्वे सत्येव परमार्थतः ।। तद्विना मोहगो सा प्रत्यपायानुबन्धिनी ॥१॥
મૂલાર્થ–સમકિત હોય તે જ પરમાર્થથી મનશુદ્ધિ હોય છે તે મનશુદ્ધિ સમકિત રહિત હોય તો મેહગત અને પ્રત્યાયના સંબંધવાળી છે. ૧.
ટીકાઈ–પરમાર્થથી એટલે તાત્વિક રીતે મનની શુદ્ધિ-સભાવને ગ્રહણ કરનારી નિર્મળતા સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી જ થાય છે. સમકિતવિના તે મનશુદ્ધિ મેહગતિ–મેહમિશ્રિત એટલે અજ્ઞાનમિશ્રિત તથા પ્રત્યાયવાળી એટલે ગુણની હાનિના નિરંતર સંબંધવાળી અર્થાત વિપરીત ફળને આપનારી થાય છે. ૧.
સમકિત વિના કરેલી શુદ્ધ ક્રિયા પણ મેક્ષ આપવામાં અસમર્થ છે, તે કહે છે–
सम्यक्त्वसहिता एव शुद्धा दानादिकाः क्रियाः। तासां मोक्षफले प्रोक्ता यदस्य सहकारिता ॥२॥
મૂલાઈ દાનાદિક સર્વ ક્રિયાઓ સમકિત સહિત હોય તે જ તે શુદ્ધ છે; કારણ કે તે કિયાઓના મોક્ષરૂપી ફળમાં આ સમકિતનું સહકારીપણું છે. ૨.
ટીકા અભયદાન, સુપાત્રદાન, તથા તપ, શીલ વિગેરે સર્વ ક્રિયાઓ સમકિત સહિત એટલે આગળ કહેવામાં આવશે એવી શ્રદ્ધાપૂર્વક કરેલી હોય તે જ શુદ્ધ છે, એટલે પિતાનું કાર્ય કરવામાં સમર્થનિર્દોષ છે કારણ કે તે દાનાદિક ક્રિયાઓનું મોક્ષરૂપી ફળ આપવામાં
૨૨
Aho! Shrutgyanam
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થઆ સમકિતનું. સહકારીપણું છે-સાથે રહીને ક્રિયાનું સફળપણું કરે તે સહકારી કહેવાય, એટલે તે સમકિતનું જ મોક્ષરૂપી ફળને આપવામાં સામર્થ્ય કહેલું છે. ૨.
કહેલા અર્થને જ સ્પષ્ટતાથી કહે છે – कुर्वाणोऽपि क्रियां ज्ञातिधनभोगांस्त्यजन्नपि । दुःखस्योरो ददानोपि नान्धो जयति वैरिणः ॥३॥
મૂલાર્થ—અંધ માણસ ગમે તેવી ક્રિયા (કાયષ્ટિા) કરે, જ્ઞાતિ ધન અને ભોગને ત્યાગ કરે, તથા દુખને પિતાનું હૃદય આપે, તે પણ તે વૈરિ (શત્રુ)ને જીતી શકતા નથી. ૩.
ટીકાર્થ-અંધ-નેત્રહીન માણસ શબ્દ વેધી બાણ પ્રહારદિક કાયચેષ્ટારૂપ ક્રિયા કરે તથા જ્ઞાતિ-સમાન વંશવાળા જ, સુવર્ણાદિક ધન અને ઇષ્ટ સ્ત્રી, ભેજનાદિક ભેગેનો ત્યાગ કરે એટલે મોટા સંગ્રામમાં પ્રવર્તવાથી જ્ઞાતિ વિગેરે સર્વને ત્યાગ કરે, તથા દુઃખને એટલે કષ્ટના સમૂહને હૃદયમાં સ્થાન આપે, તે પણું તે શત્રુઓને ન જ જીતી શકે-વશ કરી શકે નહીં. આ ઉપર જન્માધ રાજપુત્રનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. *
જન્માંધ રાજપુત્રનું દૃષ્ટાંત, ઉદયસેન નામને રાજાને વીરસેન અને સૂરસેન નામના બે કુ મારે હતા. તેમાં વીરસેન જન્માંધ (જન્મથી જ આંધળો) હતા. તેથી રાજાએ તેને યોગ્ય સંગીતાદિક કળાઓ શીખવી. અને બીજાને ધનુર્વેદ વિદ્યા શીખવી તેથી તે બેંકમાં પ્રશંસાપાત્ર છે. તે જાણીને વીરસેને રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હું પણ ધનુર્વેદને અભ્યાસ કરું.” રાજાએ તેને આગ્રહ જાણીને તેને અનુમતિ આપી. તેથી તે સારી રીતે ઉપાધ્યાયને શીખવવાથી, બુદ્ધિના અતિશયપણાથી તેમજ વિશેષ પ્રકારના અભ્યાસથી શબ્દવેધી થયો. યુવાવસ્થાને પ્રાપ્ત થયેલા, સારી રીતે અભ્યાસ કરેલા ધનુર્વેદના વિજ્ઞાનવાળા અને શબ્દવેધીપણાના ગર્વથી નેત્રના દર્શનવાળા (દેખતા) મનુષ્યના સત્ અને અસતપણુને નહીં ગણકારતા એવા તેણે એકદા શત્રુના સૈન્યને ચડી આવેલું જ ણીને યુદ્ધ કરવા માટે રાજા પાસે યાચના કરી. બહુ આગ્રહ કરવાથી રાજાએ તેને આજ્ઞા આપી. એટલે તે વીરસેન શબ્દવેધીપણુથી શત્રુના સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યું. શત્રુઓએ કુમારની અંધતા જાણી, તેથી તેઓએ મૌન ધારણ કરીને તેને પકડી લીધે. પછી તે
Aho! Shrutgyanam
Page #189
--------------------------------------------------------------------------
________________
સાવિત્રાનમાં જ પોતાના ભાજપના લઇને શૈકી
પ્રબંધ ] સમકિત અધિકાર
૧૭૧ વૃત્તાંત જાણુને સૂરસેને રાજાની આજ્ઞા લઈને સેંકડે તીક્ષ્ણ બાણની વૃષ્ટિ કરી શત્રુ પાસેથી પિતાના ભાઈને મૂકાવ્યું. આ પ્રમાણે વીરસેન કળા વિજ્ઞાનમાં કુશળ હતા, તે પણ નેત્રહીન હોવાથી ઇચ્છિત કાર્યો સાધવામાં સમર્થ ન થયો. - આ છાતિને અનુસારે સમકિતથી હીન પ્રાણી મેહાદિકને પરાભવ કરીને રાજ્યને મેળવી શકતા નથી; એ અહીં તાત્પર્ય છે. ૩. ' કહેલા દષ્ટાન્તની દાણીતિક (પ્રકૃત)માં પેજના કરે છે –
कुर्वन्निवृत्तिमप्येवं कामभोगास्त्यजन्नपि । 1 સુરતનો તાજોડપ મિથ્યાદિ સિધ્ધતિ ૪
મૂલાઈ–એજ પ્રમાણે નિવૃત્તિને કરતે, કામોને તજાતો અને દુઃખને પણ હૃદયસ્થાન આપતો મિથ્યાદષ્ટિ સિદ્ધ થતું નથી. ૪.
ટીકાર્ચ–એજ પ્રમાણે-અંધકમારની જેમ નિવૃત્તિને-શાસ્ત્રમાં કહેલા પાંચ યમાદિક ઉપરતિને કરતા-સેવતા છતાં પણ, તથા મનહર ભેગને-શબ્દાદિક પાંચ વિષને ત્યાગ કરતા છતાં પણુ-દીક્ષા ગ્રહણ કરીને તેને પરિહાર કરતા છતાં પણ તથા પૃથ્વી પર શયન, ભિક્ષાટન અને વનવાસાદિક કષ્ટ સમૂહને હૃદયસ્થાન આપતાં છતાં પણ અર્થાત્ પૂર્વોક્ત સર્વ દુષ્કર ક્રિયા કરે તે પણ મિથ્યા-વિપરીત અર્થાત્ અન્યથા વસ્તુને ગ્રહણ કરનારી દષ્ટિ-વસ્તુ સ્વરૂપની શ્રદ્ધા જે પ્રાણીને હેય, તે પ્રાણુ સિદ્ધ થતો નથી-કૃતાર્થ થતો નથી; અર્થાત મોક્ષસુખ પામતે નથી. ૪
એ પ્રમાણે કેમ થાય? એવી કોઈ શંકા કરે તે તેને જવાબ આપે છે કે સર્વ ધર્મક્રિયાનો સાર સમકિત જ છે, તે જ કહે છે
. सम्यक्त्वमुच्यते सारं सर्वेषां धर्मकर्मणाम् ॥ ५॥
મૂલાઈ–નેત્રમાં કાકીની જેમ અને પુષ્પમાં સુગંધની જેમ સર્વ ધર્મકાર્યોમાં સમકિતને જ સારભૂત કહેલું છે. પ. 1 ટીકાર્થ–સર્વ ધર્મકાર્યોમાં એટલે ધર્મને માટે-જીવને વિષે બ્રહ્મ
સ્વરૂપની પ્રાપ્તિ થવા સારૂ અથવા ધર્મનાં જે જે કાર્યો છે તે સર્વમાં સારભૂત એટલે આગમમાં કહેલો આમિક ફળની પ્રાપ્તિને માટે બળ (સામ)રૂપ સમકિતને જ કહેલું છે. કારણ કે સમકિતથી જ સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મની પરીક્ષા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત
Aho! Shrutgyanam
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
થાય છે, કદામહ રહેતા નથી, પ્રકૃષ્ટ રૂચિ ( શ્રદ્ધા) ઉત્પન્ન થાય છે, તથા ન્યાય માર્ગમાં પ્રવૃત્તિ થાય છે. કાની જેમ ? તેમાં દૃષ્ટાંત કહે છે. અન્ને નેત્રોમાં કીકીની જેમ તે સમકિત સારભૂત છે; કારણ કે ટીકી વડે જ પદાર્થો જોવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તથા પુષ્પમાં સુગંધની જેમ; એટલે સુગંધ વિનાના પુષ્પને કોઈ ગ્રહણ કરતું નથી, પુષ્પના સાર સુગંધ જ છે તેમ સર્વ ધર્મક્રિયાના સાર સમકિત છે. ૫.
નિસર્ગ (સ્વભાવથી જ ) રૂચિ વિગેરેથી ઉત્પન્ન થયેલાં જે શ્ર ટ્ટાનાં પરિણામ તે સમકિત કહેવાય છે. રૂચિ દશ પ્રકારની છે. તે આ પ્રમાણે-નિસર્ગરૂચિ, ઉપદેશચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, ખીજરૂચિ, અભિગમચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપચિ અને ધર્મચિ. આ દશ રૂચિમાંથી કેટલીકનું સ્વરૂપ કહે છે, તેમાં પણ પ્રથમ ધર્મરૂચિંરૂપ સમકિત કહે છે.-~~
तत्त्वश्रद्धानमेतच्च गदितं जिनशासने ।
सर्वे जीवा न हन्तव्याः सूत्रे तत्त्वमितीष्यते ॥ ६ ॥ ભૂલાઈ—આ સમકિતને જિનેશ્વરના શાસનમાં તત્ત્વશ્રદ્ધાનરૂપ કહ્યું છે, અને તે તત્ત્વ સર્વે જીવા ન હવા એમ સૂત્રને વિષે પ્રતિપાદન કરેલું છે. ૬. ટીકાથૅ— આ સમગ્ર ધર્મક્રિયાનું સારભૂત સમકિત જિનાગમને વિષે તત્ત્વશ્રદ્ધાનતત્ત્વની અભિલાષારૂપ તીર્થંકરાદિએ કહેલું છે. અને તે તત્ત્વ-યથાર્થ વસ્તુ જિનેશ્વરે કહેલા આચારાંગાદિક સૂત્રને વિષે આ પ્રમાણે કહ્યું છે.—સર્વે જીવા ન હણવા યાગ્ય છે, એટલે કોઇપણ જીવ હણવા નહીં. સર્વે એટલે ત્રસ અને સ્થાવર ભેદવાળા જીવા, જેઓએ થથાયેાગ્ય દશ પ્રકારના પ્રાણાને ધારણ કર્યાં કરે છે અને કરશે એવા લક્ષણવાળા જીવા હણવા યોગ્ય નથી. પેાતાની જેમ સર્વેને સુખ પ્રિય છે, અને દુઃખથી સૌ કોઈ ભય પામે છે, માટે તેવા જીવને કોઈએ હણવા નહી. હિંસા એ આત્માને સ્વભાવ નહીં હાવાથી મહા અધર્મ છે, અને જે વસ્તુસ્વભાવ છે-આત્માના સ્વભાવ છે તે જ ધર્મ છે. અને તે સર્વે પરભાવની નિવૃત્તિમાં તત્પર થઈને કરવા રાગ્ય છે. હિંસા તે પરભાવની પ્રવૃત્તિ જ છે. માટે “ જીવા હણવા લાયક નથી. ” એ પ્રતિજ્ઞાનું વાકય છે, “ કારણ કે તે સ્વ અને પરને પ્રકૃષ્ટ દુ:ખ આપવાના હેતુરૂપ છે,” એ હેતુ વચન છે, “આત્મઘાતની જેમ. ” એ દૃષ્ટાન્ત છે. “જે સ્વ અને પરના દુઃખતું હતુ
*
Aho! Shrutgyanam
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ] સમક્તિ અધિકાર.
૧૭૩ છે તે તજવા લાયક છે,” એ ઉપનય છે, “તે જ પ્રમાણે હિંસા પણ છે.” એ નિગમન છે. આ પ્રમાણે પાંચ વાયવાળું અનુમાન જાણવું. ૬.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરતા કહે છે – - शुद्धो धर्मोऽयमित्येतद्धर्मरुच्यात्मकं स्थितम् ।
शुद्धानामिदमन्यासां रुचीनामुपलक्षणम् ॥७॥
મૂલાઈ–આ (અહિંસારૂ૫) ધર્મ શુદ્ધ (નિર્દોષ) છે. અને એજ (શ્રદ્ધાન) ધર્મચિરૂપ છે. આ જ ધર્મરૂચિરૂપ શ્રદ્ધાની બીજી શુદ્ધ રૂચિઓનું ઉપલક્ષણ છે. ૭. * ટીકાઈ–આ ધર્મ-સર્વ જીની અહિંસારૂપ આત્મપરિણતિ શુદ્ધ છે, એટલે સર્વ નિવૃત્તિના મૂળપણુવડે આત્મરૂપ હેવાથી નિર્દોષ છે. એપ્રમાણે આ પૂર્વે કહેલું જીવનું શ્રદ્ધાન ધર્મરચિરૂપ છે. ધર્મ એટલે નિવૃત્તિરૂપ આત્મસ્વભાવ, અથવા છ જવનિકાયના વધન નિષેધ થવાથી ચારિત્ર ધર્મ અથવા પિતાના ઘાતના દુખની જેમ પરના ઘાતના દુઃખને બંધ થવાથી સામાયિક ધર્મ. આ પ્રકારના ધર્મને વિષે જે રૂચિ-અભિલાષ, તેજ જેનું સ્વરૂપ છે એવું જે સમકિત તે ધર્મરૂચિ સમકિત કહેવાય છે. આ ધર્મરૂચિરૂપ સમકિત બીજી નિર્દોષ રૂચિઓનું એટલે નિસર્ગ, ઉપદેશ, આશા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર અને સંક્ષેપક્રિયારૂ૫ રૂચિઓનું ઉપલક્ષણ એટલે જણાવનારું થાય છે. તે આ પ્રમાણે-કેઈક લઘુકામી જીવ ઉપશમની પટુતાથી પોતાની જાતે જ કહેલા તત્વને અભિલાષી થાય છે તેને નિસગરૂચિ જાણ, જે જીવ ગુરૂને ઉપદેશ સાંભળીને તત્ત્વાભિલાષી થાય, તેને ઉપદેશરુચિ જાણ. જે પ્રાણી રાગ, દ્વેષ અને મેહ રહિત એવા જિનેશ્વરને વિષે પ્રતીતિના વાશથી તત્વની રૂચિવાળો થાય, તેને આજ્ઞા રૂચિ જાણુ. જે અંગ તથા ઉપાંગાદિક સૂત્ર ગણવામાં અનુરક્ત હોય, તેને સૂત્ર રૂચિ જાણુ. જે અંગ અને ઉપાંગાદિક સૂત્રને ભણવામાં લીન થાય, તેને અભિગમ રૂચિ જાણ. જે પ્રાણીને એક દેશ (અમુક ભાગ) પ્રાપ્ત થવાથી વટવૃક્ષના બીજની જેમ અનેક પ્રકારે તત્ત્વને અવગાહન કરનારી મતિ થાય, તેને બીજરૂચિ જાણુ અને નય નિક્ષેપ વિગેરેના વિસ્તારથી છની અહિંસા જાણુને જેની તેવી મતિ થાય, તેને વિસ્તાર રૂચિ જાણુ. આ રીતે બીજી રૂચિઓ પણ જાણું લેવી. ૭.
Aho ! Shrutgyanam
Page #192
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર [ચતુર્થ' અથવે અથા તવેમણવ તથાપિ
नवानामपि तत्त्वानामिति श्रद्धोदितार्थतः ॥८॥
મુલાઈ–અથવા જેમ આ અહિંસારૂપ તત્વ આજ્ઞાએ કરીને કહ્યું છે, તે જ પ્રકારે ન તનું પણ આઝાવડે જ સમકિત થાય છે, એવી શ્રદ્ધા લક્ષણવડે સૂત્રમાં કહેલી છે. ૮. ' '
ટીકાર્ય–અથવા એટલે પૂર્વે કહેલાથી બીજી રીતે જ્ઞાપન કરે છે. જેમ આ પૂર્વે કહેલું “સર્વે જ ન હણવા” એ રૂ૫ સમગ્ર તત્વ આજ્ઞાએ કરીને જિન વચનને અનુસાર નિસર્ગ વિગેરે રૂચિથી જાણેલું છે, તે જ પ્રકારે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ, એ નવે તોનું જિનવચનને અનુસારે નિસર્ગાદિક રૂચિથી જાણવું, એ સમકિત કહેવાય છે. આ પ્રકારની શ્રદ્ધા-આસ્તિકતા અર્થથી લક્ષણથી ઉકા સૂત્રની ટીકાદિકમાં કહેલી છે. ૮. ,
ફરીથી બીજે પ્રકારે કહે છે –
इहैव प्रोच्यते शुद्धाऽहिंसा वा तत्त्वमित्यतः । - સચિવ (રિત ભૂવાનો મહિમા છે ? .. - મૂલાઈ–શુદ્ધ અહિંસા અથવા શુદ્ધ તત્વ આ જિનાગમને વિષે જ કહેવાય છે, એ પ્રમાણે સૂત્રના પ્રમાણપણુંના સ્વીકારરૂપ સમકિત કહેલું છે. (સત્ર પ્રમાણ છે એ જે સ્વીકાર કરે તે જ સમક્તિ છે.) ૯. આ ટીકાર્યું–શુદ્ધ-અસંભવાદિક દેષ રહિત અહિંસા-દયાધર્મ અથવા તત્વ-પારમાર્થિક અહિંસાદિક વસ્તુ સ્વરૂપ આ જિનાગમને વિષે જ કહેલું છે અર્થાત કપિલાદિકના આગમને વિષે કહેલું નથી. એ પ્રમાણે અને હિંસા અને તત્ત્વને જાણીને જિનેન્દ્ર પ્રણેત આગમના પ્રમાણપણાને જે સ્વીકાર યથાર્થ કહેલું છે એમ પરીક્ષા કરીને જે સિદ્ધાન્તને નિર્ણય કરો અને તે નિર્ણય કરીને સૂત્રના પ્રમાણપણને જ જે સ્વીકાર કરે, તેનું નામ સમકિત કહેલું છે. હું
કહેલા અર્થને જ વિસ્તાર કરતા અન્યાશ્રય દેવને પરિહાર કરે છે. शुद्धाहिंसोक्तितः सूत्रप्रामाण्यं तत एव च । .., अहिंसाशुद्धधीरेवमन्योऽन्याश्रयभीने तु ॥१०॥
મૂલાર્થ—(સત્રમાં) શુદ્ધ અહિંસાની ઉકિત હેવાથી સૂત્રની મે
Aho ! Shrutgyanam
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર..
૧૭૫
...
માણતા સિદ્ધ થાય છે, અને તેથી કરીને જ પ્રાણી અહિંસાને વિષે શુદ્ધ બુદ્ધિવાળા થાય છે. એ પ્રમાણે અન્યોન્યાશ્રય દોષના ભય રહેતા નથી. ૧૦,
ટીકાથે—શુદ્ધ-સારી યુક્તિૐ નિર્મળ અહિંસાની ઉક્તિ હોવાથીપ્રાણીવધના નિષેધરૂપ દેશના હોવાથી સૂત્રનું પ્રમાણપણું-શુદ્ધ (નિદર્દોષ) સિદ્ધાંતપણું થાય છે અને તેનાથી જ—પ્રમાણભૂત સૂત્રના પઠન શ્રવણથીજ અહિંસારૂપ ધર્મને વિષે શુદ્ધ બુદ્ધિવાળા જીવ થાય છે. એ પ્રમાણે અન્યોન્યાશ્રય નામના દોષના ભય રહેતા નથી. કેમકે તેમાં અન્યોન્યાશ્રય દોષનું લક્ષણ લાગુ પડતું નથી-ઘટતું નથી. વળી શુદ્ધ અહિંસાની ઉક્તિને લીધે શાસ્ત્રની પ્રમાણતા સ્વતઃ સિદ્ધ થાય છે, અને તેના શ્રવણાદિકથી અહિંસાત્મક ધર્મને વિષે શુદ્ધ બુદ્ધિ સ્વતઃ-સ્વતંત્ર રીતે જ ઉત્પન્ન થાય છે. પરંતુ સૂત્રની પ્રમાણુતા સિદ્ધ થવાથી અ હિંસાને વિષે શુદ્ધ બુદ્ધિની સિદ્ધિ થાય, અને તે શુદ્ધ બુદ્ધિ સિદ્ધ થવાથી સૂત્રની પ્રમાણતા સિદ્ધ થાય એમ અમે માનતા નથી. માટે અન્યોન્યાશ્રય દેષના અવકાશ જ કયાં છે? નથી જ... તાત્પર્ય એ છે કે-આ શાસ્રને વિષે શુદ્ધ અહિંસાના ઉપદેશ છે, માટે તે શાસ્ત્રનું પ્ર• માપણું તેનાથી જ સિદ્ધ થાય છે. અને અહિંસાના ઉપદેશવાળા શાસ્ત્રનું શ્રવણ કરવાથી જ દયામય યુદ્ધિ ઉત્પન્ન થાય છે તેથી અન્યાન્યાશ્રય દોષ કયાં છે? નથી જ. ૧૦.
એમ
અહીં કોઈ શંકા કરે કે આ શાસ્રનેવિષે જ અહિંસા છે, ક્રમ કહે છે? બીજાં કપિલાદિકનાં શાસ્ત્રોમાં પણ આહંસાની ઉક્તિ છે, એ શંકાનું નિરાકરણ કરતા કહે છે.—
नैव यस्मादहिंसायां सर्वेषामेकवाक्यता । તદ્ધતાવવષથ સંમાવિવિષરાત્ ॥ ॥
મૂલાથે—જે કારણમાટે સંભવ વિગેરેના વિચાર કરતાં અહિં સાનેવિષે સર્વે મતાની એક વાકયતા થતી નથી. તેમજ તે અહિંસાની શુદ્ધતા અને જ્ઞાન પણ તે તે શાસ્ત્રોથી થતું નથી. (માટે બીજાં દર્શનામાં જે અહિંસાનાં વચના છે તે અસંગત છે.) ૧૧.
ટીકાથે—તે ભદ્ર! તારૂં કહેવું યથાર્થ નથી. કારણકે અહિંસાને વિષે એટલે અહંસાનું સ્વરૂપ વિગેરે પ્રતિપાદન કરવાને વિષે સાંખ્ય મત, ભાગવત મત, પાશુપત અને બૌદ્ધ વિગેરે સર્વે મતેાની એકથાયતા થતી નથી. અર્થાત્ જિનવચનની જેવી એકવાક્યતા થાય છે
Aho! Shrutgyanam
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૬
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થતેવી બીજા કેઈ મતમાં થતી નથી. તેમજ તે અહિંસાની શુદ્ધતા એટલે તેની વિરાધનાના પરિહારને ઉપાય અને તેને બેધ-જ્ઞાન પણ જૈનવાયના જેવું થતું નથી. શાથી થતું નથી? તે કહે છેસંભવનહંસાની ઉત્પત્તિ તથા હિંસક (હિંસા કરનાર) અને હિંસ્ય વિગેરે વિચારયુક્તિપૂર્વક ઘટના તેમાં સંભવતી નથી. એટલે હિંસાદિને અભાવ હોવાથી અહિંસાદિને પણ અભાવજ તેમના મતમાં સિદ્ધ થાય છે. માટે આ જૈનશાસનને વિષેજ હિંસા અહિંસાદિક વિચાર ઘટે છે, એમ અમે કહીએ છીએ. (અહીંથી આરંભીને અભિગમરૂચિ અને વિસ્તારરૂચિરૂપ સમકિતની પ્રરૂપણું જાણવી.) ૧૧.
હવે અસંભવાદિક જ્ઞાનને ઉત્પન્ન કરવાને ઉપાય બતાવવાની ઈચ્છાવાળા ગ્રંથકાર પ્રથમ નવ લેકવડે તેમણે માનેલા અહિંસાદિક ધર્મને બતાવે છે –
यथाऽहिंसादयः पञ्च व्रतधर्मयमादिभिः । पदैः कुशलधर्माद्यैः कथ्यन्ते स्वस्वदर्शने ॥१२॥
મૂલા–અન્ય દર્શનિઓ અહિંસાદિક પાચેને વ્રત, ધર્મ, યમ વિગેરે શબ્દથી તથા કુશળધર્મ વિગેરે શબ્દથી પિતા પિતાના દર્શનમાં જે રીતે કહે છે તે બતાવે છે. ૧૨. '
કીકાળું–જે પ્રકારે તે અન્યદર્શનિઓ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહ એ પાચેને વ્રત, ધર્મ અને યમ વિગેરે શબ્દથી તથા કુશળધર્મ વિગેરે શબ્દથી પિત પિતાના દર્શનમાં કહે છે તે આગળ બતાવે છે. ૧૨.
प्राहुर्भागवतास्तत्र प्रतोपव्रतपञ्चकम् । यमांश्च नियमान् पाशुपता धर्मान् दशाभ्यधुः ॥ १३ ॥ મૂલાથે–તેમાં ભાગવત મતવાળા પાંચ વ્રત અને પાંચ ઉપવ્રત એમ દશે માને છે, અને પાશુપત મતવાળા પાંચ યમ અને પાંચ નિયમ એમ દશ ધર્મને માને છે. ૧૩.
કાઈ–તેમાં એટલે ધર્મના પ્રકાર જાણવામાં ભાગવત ધર્મ વાળા એટલે ભક્તિમાર્ગવાળા પૌરાણિકે અહિંસાદિક પાંચ વ્રત અને સંતેષ વિગેરે પાંચ ઉપવ્રત એમ બન્ને મળીને દશ માને છે. તથા પાશુપત એટલે રૂદ્રના મતવાળા તૈયાયિકે અહિંસાદિક પાંચ યમ અને અક્રોધાદિક પાંચ નિયમ એમ દશ પ્રકારના ધર્મને માને છે. ૧૩.
Aho ! Shrutgyanam,
Page #195
--------------------------------------------------------------------------
________________
.
.
પ્રબંધ,]. સમકિત અધિકાર
૧૭૭ - તે જ વ્રત, ઉપવ્રત, યમ અને નિયમને બે લેકવડે બતાવે છે
अहिंसा सत्यवचनमस्तैन्यं चाप्यकल्पना। . . . ब्रह्मचर्य तथाऽक्रोधो ह्यार्जवं शौचमेव च ॥१४॥ સંતો ગુરુશ્રષા તે રાશીર્તિતા
મૂલાર્થ અહિંસા, સત્ય વચન, અચૌર્ય, અકલ્પના (નિષ્પરિગ્રહ) અને બ્રહ્મચર્ય, તથા અધ, આર્જવ, શૌચ, સંતોષ અને ગુરૂશુશ્રષા એ દશ કહેલા છે. તેમાંના પ્રથમના પાંચને વ્યાસને અનુસરનારા સાંખ્યમતવાળા પણ યમ તરીકે માને છે. ૧૪-૧૫.
ટીકાથે અહિંસા-જીને અઘાત, સત્યવચન-સાચું બોલવું તે, અતૈન્ય-ચેરી ન કરવી તે, અકલ્પના–આ મારી વસ્તુ છે એમ કલ્પના ન કરવી તે અર્થત અપરિગ્રહ, તથા બ્રહ્મચર્ય-મૈથુન રહિતપણું એ પાંચ વ્રત તથા યમ કહેવાય છે. તથા અોધ-ક્ષમા, આર્જવ-સરળતા, શૌચ-જળ, માટી વિગેરેવડે પવિત્રતા કરવી તે (૧૪), સંતોષચિત્તની સ્વસ્થતા (શાંતિ) તથા ગુરૂશુશ્રષા-ગુરૂની સેવા એ પાંચ ઉપવતે અથવા નિયમે કહેવાય છે. આ પ્રમાણે આ દશ પદાર્થો કહેલા છે. તેમાંથી બાદરાયણ વ્યાસ મુનિને અનુસરનારા સાંખ્ય મતવાળાઓ પણુ અહિંસાદિક પાંચને યમ કહે છે. એટલે જેના વડે આત્મા જીવને પર્યત યમન કરાય તે યમ કહેવાય છે, એમ કહે છે. ૧૫. : - તેજ કહે છે
હિંસા સત્યમર્તબ્ધ ત્રાર્થ તુરીયા पश्चमो व्यवहारश्चेत्येते पञ्च यमाः स्मृताः ॥ १६ ॥ મૂલાર્થ—અહિંસા, સત્ય, અચૌર્ય, ચોથું બ્રહ્મચર્ય તથા પાંચમે વ્યવહાર એ પાંચ યમ કહેલા છે. ૧૬. - ટીકાથે–અહિંસા-અવધ, સત્ય-મૃષા ભાષણને ત્યાગ, અસ્તે - કેઈએ નહીં આપેલાને ત્યાગ, ચોથું બ્રહ્મચર્ય-શીળનું પાલન અને પાંચમે વ્યવહાર-પરિગ્રહને ત્યાગ. આ પ્રમાણે આ પૂર્વે કહેલા પાંચ યમે કહેલા છે. ૧૬ -
હવે નિયમે કહે છે–
अक्रोधो गुरुशुश्रूषा शौचमाहारलाघवम् । સામા પક્ષે નિયમા પરિર્તિતા૨૭
Aho I Shrutgyanam
૨૩
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૮ અધ્યાત્મસાર ભાષાંતર ચતુર્થ
મૂલાઈ–અક્રોધ, ગુરૂશુક્રૂષા, શૈચ, આહારની લઘુતા તથા અને પ્રમાદ. એ પાંચ નિયમે કહેલા છે. ૧૭.
ટીકાર્ય–અક્રોધ-ક્ષમા, ગુરૂશુશ્રુષા-ગુરૂની સેવા, શૌચ-શરીરદિકની પવિત્રતા, આહારની લઘુતા-અલ્પ આહાર કરવો તે, તથા અન્ય પ્રમાદ-અકાર્યમાં પ્રવૃત્તિ અને કર્તવ્યથી નિવૃત્તિ અથવા અસાવધાનપણરૂપ પ્રમાદને ત્યાગ. એ પાંચ નિયમે કહેલા છે. એટલે નિયમમાં રખાય-અમુક કાળ સુધી સેવન કરાય તે નિયમ કહેવાય છે. ૧૭.
હવે એ કેવડે બૌદ્ધે માનેલે ધર્મ કહે છે – बौद्धैः कुशलधर्माश्च दशेष्यन्ते यदुच्यते । हिंसास्तेयान्यथाकामं पैशुन्यं परुषानृतम् ॥ १८ ॥ संभिन्नालापव्यापादमभिध्याग्विपर्ययम् । पापकर्मेति दशधा कायवाजमानसैस्त्यजेत् ॥ १९॥
મલાઈ–બૌદ્ધલેકે દશ કુશળ ધર્મને ઈચ્છે છે. તેઓ કહે છે કે-હિંસા, ચોરી, અન્યથાકામ, પૈશુન્ય, પરૂષાવૃત, સંભિન્નાલાપ, વ્યાપાર, અભિધ્યા અને દવિપર્યય એ દશ પ્રકારના પાપકર્મને મન, વચન અને કાયાએ કરીને તજવા. ૧૮–૧૯.
ટીકાઈ–બૌદ્ધ-બૌદ્ધ દર્શનને માનનારા પુરૂષે દશ કુશળ ધર્મકલ્યાણને માટે ધર્મ અથવા કુશળ એટલે કાર્ય કરવામાં ચતુર માણસના કહેલા ધર્મો-સાધને ઈચ્છે છે. તેઓ કહે છે કે હિંસા-પ્રાણિને વધ ૧, ચેરી ૨, અન્યથા કામ-દુષ્ટ પરિણામવડે પરસ્ત્રી સાથે મિથુન સેવવું તે ૩, ઐશુન્ય-બીજાના છાના દેશે પ્રગટ કરવા તે ૪, પસષાવૃત–મન અને વચનવડે કઠેર અને અસત્ય બોલવું તે ૫-૬, સંભિન્નાલાપ-પરના મર્મને ભેદ કરનાર અસંબદ્ધ પ્રલાપ ૭, વ્યાપાદ
હનું ચિંતવન ૮, અભિધા એટલે પરના ધનને હરણ કરવાની ઈચ્છા હ, અને દવિપર્યય એટલે કુશળ ધર્મ થકી વિપરીત દષ્ટિપણું ૧૦, આ પ્રમાણે દશ પ્રકારના પાપ કર્મને–પાપને બંધ કરનારા કર્મને મન, વચન અને કાયાએ કરીને તજવા. ૧૮-૧૯.
ब्रह्मादिपदवाच्यानि तान्याहुवैदिकादयः ।
अतः सर्वैकवाक्यत्वाद्धर्मशास्त्रमदोऽर्थकम् ॥२०॥ મૂલાર્થ—વૈદિક મતવાળા વિગેરે તે અહિંસાદિકને બ્રહ્માદિ પદવડે
Aho ! Shrutgyanam
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમતિ અધિકાર.
૧૯૯
વાસ્થ્ય કહે છે. તે સર્વેના એક વાક્યાર્થ હોવાથી આ ધર્મશાસ્ત્ર
સાર્થક છે. ૨૦.
ટીકાથે—વેદને વિષે કુશળ વૈદિક વિગેરે એટલે જૈમિનીય વિગેરે તે પૂર્વે કહેલાં અહિંસાદિક ત્રતાને બ્રહ્માદિ પદના વાચ્ય એટલે શુદ્ધ શ્રા, પરબ્રહ્મ, લક્ષ્ય બ્રહ્મ, શબ્દ બ્રહ્મ અને બ્રહ્મ તત્ત્વ એવા પદ-શબ્દાવડે કહેવા લાયક છે એમ કહે છે. એ પ્રમાણે નવ શ્ર્લોકવડે ઘા પ્રમાણે સર્વની એક વાક્યતા હેાવાને લીધે-સર્વના ધર્મપણાએ કરીને એક સરખા વાયાર્થ થાય છે માટે આ ધર્મશાસ્ત્ર સાર્થક-સ હેતુક છે. ૨૦.
ઉપર કહેલા નવ શ્ર્લોકેામાં કહેલા ધર્મશાસ્ત્રોમાં ધર્માનું વિધાન કર્યું છે, માટે તે શાસ્ત્રો ધર્મશાસ્ત્ર તરીકે ગણાય છે, તેથી તેમની ૫રીક્ષા કરવી જોઇએ તે કહે છે.—
क चैतत्संभवो युक्त इति चिन्त्यं महात्मना । शास्त्रं परीक्षमाणेनाव्याकुलेनान्तरात्मना ॥ २१ ॥ ભૂલાથે—આ હેંસાદિક ધર્મ યા શાસ્ત્રમાં કહેલા યુક્ત છે? તે માટે પરીક્ષા કરનાર મહાત્માએ અન્યગ્ર ચિત્તવડે શાસ્ત્રના વિચાર કરવા.
ટીકાથે—આ અહિંસાના સંભવ-પરમાર્થથી પ્રાણીવધના ત્યાગની ઉત્પત્તિ કયા શાસ્ત્રમાં અથવા દર્શનમાં ઘટે છે? એ પ્રમાણે અહિંસાને પ્રતિપાદન કરનાર શાસ્ત્ર ગ્રંથના પરીક્ષા કરનારા-સત્યાસત્યના નિશ્ચય કરનારા મહાત્મા પુરૂષે વ્યાકુળતા રહિત-પોતાના મત ઉપરના દૃષ્ટિરાગવડે તથા પરમત પરના દ્વેષવડે ઉત્પન્ન થયેલા ચિત્તના વ્યાક્ષેપ રહિત અર્થાત્ મધ્યસ્થપણામાં વર્તતા અન્તરાત્માવર્ડ-ધર્મની અ આંતરવૃત્તિવૐ વિચાર કરવા કુશાગ્ર બુદ્ધિથી તેનું પર્યાલોચન કરવું. ૨૧.
જેમ લાકમાં સુવર્ણની પરીક્ષા કષ, છંદ અને તાપ એ ત્રણ પ્રકારે થાય છે, તેમ શાસ્ત્રની પણ ત્રણ પ્રકારે પરીક્ષા થાય છે. તેમાં અવિ ૢ કાર્યના ઉપદેશ કરનારૂં જે વાક્ય તે કષ કહેવાય છે. જેમ કેસ્વર્ગ અને મેાક્ષની ઇચ્છાવાળાએ તપ, ધ્યાન, બ્રહ્મચર્ય, સમિતિ, ગુપ્તિ અને દાનાદિકવડે શુદ્ધ થયેલી ક્રિયા કરવી.” આ પ્રમાણે વિધિ વાકયાના ઉપદેશ જે ગ્રંથમાં સ્થાને સ્થાને હાય, તથા નિષેધનાં વાકયેા એટલે કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, અસત્ય ન બેલવું, ઇત્યાદિક વિધિ અને નિષેધનાં વાકયો જે ગ્રંથમાં મહુધા જણાતાં હાય, તે કષશુદ્ધ કહેવાય છે. તથા જેમાં વિધિ અને નિષેધને સફળ કરનારી અને
Aho! Shrutgyanam
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૦
અધ્યાત્મસાર ભાષાંતર.
[ચતુર્થ
વ્રતાદિકનું પાલન કરનારી ક્રિયા કહેવામાં આવે, જેમકે શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરવી, દોષરહિત બાહ્યચેષ્ટા કરવી,” ઇત્યાદિ ઉપદેશનાં વાકયા જેમાં મહુધા ઉપલબ્ધ થતાં હાય, તે શાસ્ત્રને છેદશુદ્ધ જાણવું. આ અન્ને પ્રકારની શુદ્ધિ ને તાપશુદ્ધિ ન હોય તે નિષ્ફળ થાય છે. તે તાપશુદ્ધિ ષ અને છેદના મૂળ આધારરૂપ આત્મવાદના સ્વરૂપવાળી એટલે આત્માની ઉત્પત્તિ અને વિનાશ થાય છે કે નહીં? એ પ્રમા ઊના જે વિચાર તે શાસ્ત્રની પરીક્ષા કરવામાં તાપરૂપ હોય છે. તેથી કષ અને છેદને સફળ કરનારી તાપની પરીક્ષાને જ કહે છે.~~ प्रमाणलक्षणादेस्तु नोपयोगोऽत्र कश्चन । तन्निश्चयेऽनवस्थानादन्यथार्थस्थितेर्यतः ॥ २२ ॥
ભૂલાથે- ——આ શાસ્ત્ર પરીક્ષાને વિષે પ્રમાણુ અને લક્ષણ વિગેરૈના કાંઇ પણ ઉપયોગ નથી. કારણ કે જીવાદિક પદાર્થની તેથી અન્યથા સ્થિતિ હાવાને લીધે તેના નિશ્ચય કરવામાં અનવસ્થા દોષ પ્રાપ્ત થાય છે. ૨૨.
ટીકાથે—પ્રત્યક્ષ, અનુમાન અને શાખ્યું વિગેરે . પ્રમાણુ તથા લક્ષણુ એટલે તટસ્થ અને સ્વરૂપ એ બે ભેદવાળું અનુમાપક ( પૃથક્ “કરણ કરનાર ) એ વિગેરેના આ શાસ્ત્ર પરીક્ષાને વિષે કાંઈ પણ ઉપયોગ નથી-તેનાવડે કાર્યસિદ્ધિ દેખાતી નથી. કારણ કે તેનાવડે નિશ્ચય કરવામાં એટલે આત્માની ઉત્પત્તિ અને વિનાશરૂપ હિંસાના સંભવની સિદ્ધિના નિર્ણય કરવામાં અનવસ્થા પ્રાપ્ત થાય છે, કેમકે પ્રમાણુ અને લક્ષાદિકની નિશ્ચિત સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ જ નથી. પદાર્થની સ્થિતિ જ અન્ય પ્રકારની છે એટલે પ્રમાણુ અને લક્ષણ જે વ્યવસ્થા કરે છે તે વ્યવસ્થા કરતાં જીવાદિક પદાર્થની વ્યવસ્થા જુદા જ પ્રકારની છે. અને પ્રમાણની વ્યવસ્થા પદાર્થની વ્યવસ્થા ફરવામાં જુદાજ પ્રકારની છે. ૨૨.
એમ શી રીતે જાણ્યું ? તેના જવાબમાં પ્રમાણુના લક્ષણની નિષ્ફળતાને લીધે જાણ્યું, એ વાત કહે છે.
प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ॥ २३ ॥ સલાથે—સર્વે પ્રમાણેા પ્રસિદ્ધ છે, અને તેણે કરેલા વ્યવહાર પણ પ્રસિદ્ધ છે. તેથી કરીને પ્રમાણેાનાં લક્ષણ કહેવાનું કાંઈ પણ પ્રયોજન નથી. ૨૩.
Aho! Shrutgyanam
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૧૮૧
ટીકાથે—આ ફ્લાકનું ન્યાયાવતાર ગ્રંથમાં જે વ્યાખ્યાન કર્યું છે, તે વ્યાખ્યાન કરતાં વાચક વરના જૂદોજ અભિપ્રાય હાય એમ સંભવે છે. તેથી અહીં સંભવતા અભિપ્રાયને અનુસારે વ્યાખ્યા કરીએ છીએ. પ્રત્યક્ષાદિક પ્રમાણે પ્રસિદ્ધ છે, એટલે અનાદિ સિદ્ધહાવાથી હાલ સાધવા લાયક નથી. અહીં પ્રત્યક્ષાદિક પરીક્ષગત ભેદની અપેક્ષાએ પ્રમાણ શબ્દ મહુવચનમાં મૂકયો છે, તથા વ્યક્તિના ભેદ થવાથી કોઈવાર સામાન્ય ( જાતિ) ના પણભેદ થાય છે, એમ જણાવવા માટે પણ પ્રમાણુ શબ્દને બહુ વચનમાં મૂકયા છે. પ્રમાણેા પ્રસિદ્ધ છે એટલું જ નહીં પણ તે પ્રમાણેાએ કરેલા વ્યવહાર પણ પ્રસિદ્ધ છે. અહીં જ શબ્દ વિ (પણ)ના અર્થમાં મૂકયા છે, તેથી તેના અર્થ આ પ્રમાણે થાય છે.—જેને માટે પ્રમાણેાની પરીક્ષા કરાય છે, તેવા જળપાન, શીતથી રક્ષણ વિગેરે વ્યવહાર પણ અનાદિ સિદ્ધ છે એટલે સર્વ લાકમાં અનાદિ સિદ્ધ પ્રવતેલા છે. તેથી કરીને પ્રમાણેાનાં લક્ષણ કહેવામાં એટલે કે ખીજાએ જે લક્ષણા કહ્યાં છે તેથી વિલક્ષણ અસાધારણ લક્ષણુ કહેવામાં કાંઈ પણ પ્રયોજન-ફળ જણાતું નથી. કારણ કે પ્રમાણુના લક્ષણના નિશ્ચય કરવાનું ફળ બ્યામાહની નિવૃત્તિજ છે. અને તેનું લક્ષણ આત્માદિક વસ્તુને વિષે યથાર્થ ઘટતું નથી. તેથી કરીને જ્યામાહની નિવૃત્તિ થઈ શકતી નથી. માટે પ્રમાણેાનું લક્ષણ કહેવાનું કાંઈ પણ પ્રયોજન નથી. ૨૩.
પ્રયાજનની અસિદ્ધિ ખતાવવા માટે પ્રથમ એકાંત નિત્યરૂપ આત્માના પક્ષમાં દાષ બતાવે છે.
तत्रात्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् ।
हिंसादयः कथं तेषां कथमध्यात्मनोऽव्ययात् ॥ २४ ॥
મૂલાથે—તેમાં “ આત્મા નિત્ય જ છે. ” એવા જેમના એકાંત મત છે તેઓને કોઈ પણ પ્રકારે આત્માના નાશ નહીં હાવાથી હિં સાદિક શી રીતે ઘટે? ન જ ઘટે. ૨૪.
ટીકાથે તેમાં-ધર્મ સાધનમાં પણ પૂર્વે કહેલા દર્શનાના મતાને વિષે એટલે ભાગવત, પાશુપત, સાંખ્ય અને ઉપનિષદિક વિગેરેના મતાને વિષે આત્મા એટલે નિરંતર અપર અપર પર્યાયને પામતે જીવ નિત્ય જ છે. એટલે ઉત્પત્તિ વિનાશ રહિત એક સ્વભાવવાળા જ છે, એમ તેઓ ખેલે છે. “નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવવાળું, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન બ્રહ્મ છે, પરંતુ પર્યાયની અપેક્ષાએ પશુ
Aho ! Shrutgyanam
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૨ :
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થઅનિત્ય નથી.” આ પ્રમાણે એકાંત મતવાળા દર્શને આત્માને વિષે સર્વથા એક નિત્ય પક્ષનું જ સમર્થન કરે છે. તેમના મતમાં હિંસા, અહિંસા, અંધ અને મેક્ષાદિક શી રીતે સંભવે? કઈ પણ પ્રકારે સંભવે નહીં. કારણ કે તેઓના મતમાં કેઈપણ પ્રકારે-કેઈપણ પરિણામથી જીવને કદાપિ નાશ નહીં થવાથી અર્થાત્ પૂર્વના સ્વરૂપથી વિકાર રહિત હેવાથી એ સર્વ સંભવતા નથી. કહ્યું છે કે-“જીવના પર્યાયને વિનાશ કરે, તેને દુઃખની ઉત્પત્તિ કરવી તથા તેને કલેશ આપ તેનું નામ જીવવધ છે. આવા પ્રકારને જિનેશ્વરે કહેલો વધ (હિંસા) પ્રયતવડે વજેવો.” આ પ્રમાણે કહેલે વધ જીવના એકાંત નિત્ય પક્ષમાં કોઈપણ રીતે સંભવ નથી. તેથી હિંસાદિક શી રીતે સંભવે? ન જ સંભવે. ૨૪.
આને એકાંત નિત્યવાદી જવાબ આપે છે કેमनोयोगविशेषस्य ध्वंसो मरणमात्मनः। हिंसा तच्चेन्न तत्त्वस्य सिद्धेरार्थसमाजतः ॥२५॥
ભૂલાઈ –મનને અને તેના વ્યાપારને નાશ એ જ આત્માનું મરણ છે, માટે હિંસાદિક સંભવે છે. તે જવાબ પર સિદ્ધાન્તી કહે છે કે જો તું તેવી હિંસા કહેતો હોય તે તે તારું કહેવું અસત્ય છે. કારણકે તેથી તે આર્થ સમાજથી તત્ત્વની સિદ્ધિ થઈ. ૨૫.
કાળું–હે જૈન! અહંકારને માનનારી મતિવાળા અને સુખ દુખસંબંધી જ્ઞાનના આધારભૂત મનને અથવા તેના વ્યાપારને નાશ એ જ જીવનું મરણ–વધ કહેવાય છે માટે હિંસાદિક સંભવે છે. આ તેને જવાબ સાંભળીને સિદ્ધાંતી કહે છે કે–જે તે મનગના નાશ રૂપ આમાનું મરણ એ જ હિંસા-પ્રાણિવધ તમોને ઈષ્ટ હોય તે તે તમારું કહેવું સિદ્ધ થતું નથી. કારણ કે તેથી તે સદ્ભૂત (પરમાર્થ) હિંસાભાવ રૂ૫ તત્વની આર્થ સમાજથી સિદ્ધિ થાય છે. એટલે અર્થ પણને સમાજ-હિંસક અને હિંસનીયને સગ થવાથી થતી હિંસાની ઉત્પત્તિથી તેની સિદ્ધિ છે, અને તેની સિદ્ધિ થવાથી સદભૂત હિંસા સિદ્ધ થાય છે. તે પરમાર્થ હિંસા માગને નાશ થવાથી સિદ્ધ થતી નથી. કારણ કે મન જડે છે, અને તે આત્માથી ભિન્ન છે, માટે તે મનને નાશ થવાથી આત્માને શું? કાંઈ જ નહીં. કારણ કે તે તે માત્ર કપિલ કહિપત જ છે. જડ વસ્તુની હિંસા કહેવાય નહીં, તેને વિષે શસ્ત્રાદિકનો પ્રહાર થતું નથી. વળી
Aho ! Shrutgyanam
Page #201
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
સમકિત અધિકાર. • મગ હિંસ્ય અથવા હિંસક શી રીતે થઈ શકે? તેના નિમિનથી તેને (મનને) પાપ કર્મને બંધ છે, એમ કહેવાશે નહીં. કેમકે મન જડ છે. જે કદાચ જડ વસ્તુ પણ હિસ્ય અને હિંસક કહી શકાય, તે કઈને પણ મેક્ષ થશે નહીં. કેમકે ધમ-ધર્મવાળાને મેક્ષ થાય છે, અને તે ધર્મ અચિત્ત અન્ન વસ્ત્રાદિકને ઉપભેગ કરે છે, તેથી તે અચિત્ત અન્ન વસ્ત્રાદિક જડ પદાર્થો થકી પણ મનના નાશની જેમ હિંસાપણું પ્રાપ્ત થવાથી મેલ થશે નહીં. તથા મન રહિત એકેટ્રિયાદિકનું મરણ જ થશે નહીં, કારણ કે તેમને મનગના નાશને અભાવ છે. અને જે મનને હિંસક કહેશે તે સમગ્ર જગતનું જ જીવવું દુર્લભ થશે. કેમકે સર્વનું મન જડ જ છે, એ સિદ્ધ છે. ૨૫.
ફરીથી વાદી જવાબ આપે છે–ભલે, મનોયોગના નાશથી આભાનું મરણ ન હતું. પરંતુ પરને દુઃખ ઉત્પન્ન કરવારૂપ બુદ્ધિથી હિંસા થાય છે, તે આશંકા પર સિદ્ધાંતી જવાબ આપે છે –
नैति बुद्धिगता दुःखोत्पादरूपेयमौचितीम् । पुंसि भेदाग्रहात्तस्याः परमार्थाव्यवस्थितेः ॥ २६ ॥
મૂલાથે–ખને ઉત્પન્ન કરનારી બુદ્ધિમાં રહેલી આ હિંસા પણ ઉચિતપણાને પામતી નથી-ગ્ય નથી. કારણ કે તમે તે બુદ્ધિને જીવને વિષે ભેદને આગ્રહ-અત્યંત ભેદ માને છે, તેથી પરમાર્થ હિંસાની વ્યવસ્થા થઈ શકતી નથી. ૨૬.
' ટીકાઈ–હે વિદ્વાન! બુદ્ધિમાં રહેલી-બુદ્ધિમાં પરિણામ પામીને રહેલી આ હિંસા અને ઉત્પન્ન કરવા રૂપ થઈ શકશે એમ તમારે મત છે, તે પણ ઉચિત પશુને પામતું નથી. કારણ કે તમારા મનમાં તે પૂર્વે કહેલી બુદ્ધિ પ્રાણુથી તદન ભિન્ન છે એ ભેદને આગ્રહ છે. ભેદ એટલે તદ્રપણાથી રહિત આત્માથી જૂદું રહેવું તે. તેવા ભેદને અત્યંત આગ્રહ છે, તેથી પરમાર્થ મુખ્ય હિંસાતત્વરૂ૫ ૫દાર્થ અર્થાત કેઈપણ પ્રકારે જીવના નાશની ઉત્પત્તિ અને તે નિમિત્તે પાપકર્મને બંધ, તે રૂપ હિંસાતવની વ્યવસ્થા થઈ શકતી નથીબીજા વિષયને ત્યાગ કરીને પિતાના જ વિષયમાં રહેવું તે વ્યવસ્થા કહેવાય છે, તેવી વ્યવસ્થા થઈ શકતી નથી. અહીં ભાવાર્થ એ છે કે તમારા મતમાં બુદ્ધિને આત્મસત્તાથી ભિન્ન કહેલી છે. માટે : તે બુદ્ધિએ કરેલી હિંસા જીવના પાપબંધ માટે થતી નથી. કેમકે દે. વિદત્તે કરેલા ભોજનથી યજ્ઞદત્તને તૃપ્તિ થતી નથી, તેથી ક્રિયાના ફળને
Ano ! Shrutgyanam
Page #202
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસારભાષાંતર. [ચતુર્થઅભાવ થશે. અને તેમ થવાથી સર્વ ક્રિયાઓ વ્યર્થ થઈ, અને તેથી મેક્ષને પણ અભાવ થશે. માટે બુદ્ધિમાં રહેલી દુઃખાદિકને ઉત્પન્ન કરનારી હિંસા ઉચિત-ગ્ય નથી. ૨૬.
તે જ ઉપર કહેલા અર્થને સ્પષ્ટરીતે કહે છેन च हिंसापदं नाशपर्यायं कथमप्यहो ।
जीवस्यैकान्तनित्यत्वेऽनुभवाबाधकं भवेत् ॥ २७ ॥ - ભૂલાઈ–અહે! જીવને એકાંત નિત્ય માનવાથી નાશના પર્યાય રૂપ હિંસે શબ્દ કેઈપણ પ્રકારે અનુભવને અબાધક નહીં થાય, અને ર્થાત્ અનુભવને બાધક જ થશે. ર૭.
ટીકાર્થ—અહે! જીવને એકાંતપ-સર્વથા કેઈપણ પ્રકારે કદી પણ અપરિણામી સ્વભાવવડે એક પરિણામથી બીજા પરિણામને નહીં પામવાથી નિત્ય-નિરંતર એક સ્વભાવવાળે માનવાથી “હિંસા છે.” એ પ્રમાણે જે સ્વીકાર કરે, તે નાશના પર્યાયરૂ૫-નાશને વાચક હિંસા શબ્દ અનુભવને-સર્વ કેઈને પિતાના પ્રત્યક્ષ જ્ઞાનનો અબાધક નહીં થાય, કિંતુ બાધકજ થશે. નાશના પર્યાયને કહેનારે હિંસા શબ્દ જે નિત્ય આત્માને વિષે જીએ, તે તે અનુભવને જ બાધક થાય અને જે કદાચ કેઈપણ પ્રકારે નાશ માનશે, તે મરેલાને વિષે આત્મા રહિતપણું દેખાવાથી નિત્યપણાની ક્ષતિ-હાનિ થશે. કારણ કે હિંસાદિક પરિણમી આત્માને વિષે જ તે સંભવે છે. અને જે પરિણામ હેય તે દ્રવ્યથી અસંખ્ય પ્રદેશરૂપ સત્તાની અપેક્ષાએ હાનિ વૃદ્ધિ વિના જ પિતાના સ્વરૂપમાં રહ્યો છતે બીજા પર્યાયને પામે છે. કહ્યું છે કે-“પરિણામ એટલે બીજા પદાર્થ પ્રત્યે જવું તે, પણ સર્વથા સ્થિરતા કે સર્વથા વિનાશ ન થાય. આ પરિણામ વિદ્વાનોને ઈષ્ટ છે.” ૨૭.
એકાંત નિત્યપણાના પક્ષમાં પાંચ લેવડે બીજાં દૂષણ કહે છે—
शरीरेणापि संबन्धो नित्यत्वेऽस्य न संभवी । • વિમુવે ન જ સંસાર પિતા ચાર્લરાય ર૮ છે.
મૂલાઈ–આ જીવ નિત્ય હોય તે તેને શરીરની સાથે પણ સંબંધ સંભવતું નથી. અને તે જીવનું વિભુપણું-સર્વવ્યાપક પણું હેય તે આ સંસાર ખરેખર કલ્પિત નહીં થાય. ૨૮.
ટકાર્ય–આ આત્માનું નિત્યપણું-સર્વથા જન્મમરણ રહિત એક
Aho ! Shrutgyanam
Page #203
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. ]
સમકિત અધિકાર.
૧૮૫
જ
સ્થિરસ્વભાવપણું સિદ્ધ થાય તે તે આત્માને શરીરની સાથે પણ સંબંધ સંભવતા નથી, તે પછી બીજા ધન, કુટુંબ અને ભવન વિગેરેની સાથે તા કયાંથી જ સંભવે ? વળી શરીરની સાથે સંબંધ જ સંભવતા નથી, તેા પછી હિંસાદિકની તા શી વાત કરવી? એટલે હિંસાદિક ત કયાંથી જ સંભવે ? કારણ કે શરીરના સંબંધ તા કોઈપણ પ્રકારે અનિત્ય અને ક્રિયાવાળા જે હાય તેને જ સિદ્ધ છે. તથા એક જ આત્માનું વિભ્રુપણું–સમગ્ર વ્યાપકપણું સિદ્ધ થવાથી ખરેખર ઘણા જન્મમરણના પરાવર્તરૂપ સંસાર કલ્પિત નર નારક વિગેરે ભેદવાળા નહીં થાય. સકલ લેાકમાં વ્યાપીને રહેલા એકજ આત્માને જન્મમરણુ પ્રાપ્ત થવાથી સમગ્ર જગતનાં એક સાથે જ જન્મમરણ થશે. કારણ કે વ્યાપકપણાએ કરીને સર્વદા સર્વત્ર રહેલા હેાવાથી તેના વિભાગ જ થઈ શકશે નહીં. ૨૮.
શરીરના સંબંધાદિકના અભાવ કેમ કહેા છે ? એ શંકાનું નિરાકરણ કરવા માટે કહે છે.—
आत्मक्रियां विना च स्यान्मिताणुग्रहणं कथम् । कथं संयोगभेदादिकल्पना चापि युज्यते ॥ २९ ॥ મૂલાથે આત્માની ક્રિયા વિના ( તે આત્માને ) પરિમિત પરમાણુઓનું ગ્રહણ શી રીતે થાય? ન જ થાય. તથા સંયોગ અને ભેદ વિગેરેની કલ્પના પણ શી રીતે યુક્ત થાય? ન જ થાય. ૨૯.
ટીકાથે—હૈ પ્રાન ! શરીરના સંબંધને અભાવ આ કારણથી જોગુવા.—આત્મક્રિયા એટલે જીવની ક્રિયા વિના–રાગાદિકના અધ્યવસાય વડે જીવપ્રદેશાના સ્ફુરણારૂપ વ્યાપાર વિના પરિમિત પરમાણુઓનું ગ્રહણ-શરીરના ઉપાદાન કારણરૂપ પરિમિત એટલે નીપજાવવા લાયક શરીરને યોગ્ય પ્રમાણુવાળા પરમાણુઓનું ગ્રહણ શી રીતે થઈ શકે? પરિમિત અણુઓને ગ્રહણ કરવામાં કોઈ નિયામક ન હોય તો પરમાણુઓના સમુદાય પાતે જ ઘણા માટે અથવા ઘણા નાના પ્રાપ્ત થઈ જાય. તથા સંયોગ-ગ્રહણુ કરેલા પરમાણુઓના પરસ્પર મળવાથી મસ્તક વિગેરે અંગની રચના અને ભેદ-પૂર્વે ગ્રહણ કરેલા પરમાણુઆના વિયાગ, એ વિગેરે એટલે વેદનાદિકની કલ્પના-રચના પણુ જીવના વ્યાપાર વિના શી રીતે થઈ શકે ? કાઈપણ પ્રકારે થાય નહીં. અહીં ભાવાર્થ એ છે કે—જેવા જીવપ્રદેશની સ્ફુરણારૂપ વ્યાપાર થાય છે તેવા પુગળના રાશિએ ગ્રહણ થાય છે, અને તે તે જ આત્માના વ્યાપારથી શરીરને વિષે અંગે પાંગપણે પરિણામ પામે છે,
૨૪
Aho! Shrutgyanam
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૬ અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થઅને તેના વડે જ વારંવાર પ્રતિક્ષણે ગ્રહણ કરાતા તે પરમાણુ પૂર્વે પરિણામ પામેલા પરમાણુઓની સાથે સંયોગવાળા થાય છે, અને પૂર્વે પરિણામ પામેલા પરમાણુઓમાંથી કેટલાક અસારરૂપ થયેલા પુદગલે તેજ આત્મવ્યાપારથી છુટા પડે છે. આ પ્રમાણે આ ત્મકિયાવિના શરીરને સંબંધ થતો નથી, ને આત્મક્રિયા આત્માને એકાંત નિત્ય માનવાથી હેઈ શકતી નથી, જે કદાચ હેય એમ માનીએ તે નિત્યપણુની ક્ષતિ (નાશ) થાય છે. ૨.
આ પ્રમાણે સાંભળીને કઈ શંકા કરે છે – .अष्टादेहसंयोगः स्यादन्यतरकर्मजः।
इत्थं जन्मोपपत्तिश्चेन्न तद्योगाविवेचनात् ॥ ३०॥
મૂલાર્થ–અદથી કઈ પણ કર્મથી ઉત્પન્ન થયેલે દેહને સંગ થઈ શકે છે. (માટે આત્મક્રિયાની કાંઈ પણ અપેક્ષા નથી.) તે પર સિદ્ધાંતી જવાબ આપે છે કે જે આ પ્રમાણે જન્મની ઘટના કરશે તે તે થઈ શકશે નહીં. કેમકે તે શરીરના વેગનું જ્ઞાન નથી માટે. ૩૦.
ટીકાર્ય–“હે વિદ્વાન! આત્મક્રિયા વિના જ કેઈએક કર્મથી ઉત્પન્ન થયેલે અનેક પ્રકારનાં પૂર્વે કરેલાં કર્મોમાંથી કોઈ એક કર્મથી ઉત્પન્ન થયેલે દેહસંગઆત્માને શરીરની સાથે સંબંધ અદષ્ટથી જ-પૂર્વે કરેલા પુણ્યપાપના સંસ્કારથી જ થઈ શકે છે, માટે તેમાં આત્મક્રિયાનું શું પ્રયોજન છે?” આમ કહેનારને સિદ્ધાંતી જવાબ આપે છે કે આ પ્રમાણેતા કહેવા પ્રમાણે જે તું જન્મની ઘટનાશરીરની ઉત્પત્તિ માનતે હે તે તે થઈ શકશે નહીં. કારણ કે તેના
ગનું વિવેચન નથી માટે, એટલે તે અદષ્ટને જે વેગ-પિતાની ઉત્પત્તિરૂપ વ્યાપાર તેનું યથાર્થ જ્ઞાન નથી માટે, અર્થાત કમેં પણ
જીવની ક્રિયા-વ્યાપારથી જ ઉત્પન્ન થાય છે. અથવા તે શરીરના ગિનું–ઉચિત ઉપાયનું તે કમને જ્ઞાન નથી માટે, અર્થાત કેવળ કર્મ જડ હેવાથી જીવના વ્યાપારવિના તે અંગે પાંગ વિગેરે વિભાગ પ્રમાણે રચવાને અશક્તિમાન છે. ૩૦.
ફરીથી વાદી કહે છેकथंचिन्मूर्ततापत्तिर्विना वपुरसंक्रमात् । व्यापारायोगतश्चैव यत्किश्चित्तदिदं जगुः ॥ ३१ ॥ મૂલાર્ચ–શરીર વિના પણ તેમાં સંકેમ ન થવાથી આત્માને
Aho! Shrutgyanam
Page #205
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
સમક્તિ અધિકાર કેઈપણ પ્રકારે મૂર્તિપણાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે આ વાદીએ નિસાર કહ્યું છે. કારણકે તે આત્માને વ્યાપારને જ અગ છે. ૩૨. - ટીકર્થ–“હે જૈનમતવાળા! આત્માને શરીર વિના પણ તેમાં સંક્રમ ન હોવાથી-પ્રવેશ કરવાને સ્વભાવ ન હોવાથી કોઈપણ આચિત્ય મહિમાવડે મૂર્તપણની-સાકારતાની પ્રાપ્તિ છે. આત્મવ્યાપાર નહીં છતાં પણ આત્માની સાકારતા થશે, તેથી શરીરની પ્રાપ્તિ થઈ શકશે.” આ કથનને જવાબ આપે છે કે આ પ્રમાણે વાદીએ જે કાંઈ કહ્યું તે નિઃસાર-તુચ્છ છે. કારણ કે આત્માના વ્યાપારનો અ
ગ–અસંબંધ છે, તેથી વ્યાપારને અભાવે સાકારતાની પણ અપ્રાપ્તિ જ છે. જે સ્વાર્થંકિયા કરનાર હોય તે જ સાકારપણું પામી શકે છે. અને જે સ્વાર્થકિયા કરનાર નથી તે આકાશના પુષ્પની જેમ અસત્ છે, માટે તે આત્માને સાકારતાની પ્રાપ્તિ કયાં છે? નથી જ. ૩૧.
એકાંત નિત્ય પક્ષને ઉપસંહાર કરે છે– निःक्रियोऽसौ ततो हन्ति हन्यते वा न जातुचित् । किश्चित्केनचिदित्येवं न हिंसाऽस्योपपद्यते ॥ ३२॥
મૂલાઈ–તેથી કરીને આ આત્મા નિષ્ક્રિય હોવાથી કદાપિ કેઇને હણતા નથી, તેમ જ કેઈથી હણતા પણ નથી. માટે આ (નિત્ય) આત્માને હિંસા પ્રાપ્ત થતી નથી. ૩૨.
ટીકાર્ય–આ સર્વથા નિત્ય આત્મા માનનારને આત્મા નિષ્ક્રિયસ્વાર્થક્રિાકારી ન હોવાથી કદાપિ કેઈપણ પદાર્થને (જીવને કે જડને) હણુ નથી, તેમ જ કેઈપણ શાદિકથી અથવા પુરૂષથી કદાપિ હણતા પણ નથી. એટલે કેઈપણ અંશે હાનિ પામતો નથી. કારણ કે તે (આત્મા) નિષ્ક્રિય હેવાથી શરીર રહિત છે, અને તેથી તેના પર શસાદિકને વ્યાપાર થઈ શકતો નથી. આ પ્રમાણે આ પૂર્વે કહેલા આત્માને હિંસા પ્રાપ્ત થશે નહીં. કારણ કે જે પદાર્થ દેહથી ભિન્ન તથા અભિન્ન હોય, તેને જ હિંસા ઘટે છે. પણ આ આત્મા તે સર્વથા દેહથી ભિન્ન છે, તેથી હિંસાની જ ઉત્પત્તિ થતી નથી, માટે તેના મતમાં અહિંસા કયાં ઘટે! ન જ ઘટે. ૩ર.
હવે એકાંત અનિત્ય પક્ષ વિષે કહે છે– अनित्यैकान्तपक्षेऽपि हिंसादीनामसंभवः। નારહેતોને ક્ષાતવાસ સાપના ૨૨ મૂલાર્થ–એકાંત અનિત્ય પક્ષમાં પણ હિંસાદિકને અસંભવ છે.
Aho! Shrutgyanam
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮૮
અધ્યાત્મસાર ભાષાંતર,
[ ચતુર્થ
કારણ કે ક્ષણિકપણાને સિદ્ધ કરવાથી નાશના કારણના અયાગ છે, એટલે કે નાશનું કારણ રહેતું નથી માટે. ૩૩.
ટીકાથે—જે કોઈ પણ પ્રકારે નિત્ય-સર્વદા સ્થાયી નથી અર્થાત્ જે એકાંતપણે દ્રવ્યથી અને પર્યાયથી પણ સર્વથા અન્વય રહિત નાશને ભજે છે તે રૂપ પક્ષ, પ્રતિજ્ઞા કે સ્વીકાર કરવાથી હિંસાદિકનેહિંસા, અહિંસા, અંધ અને મેાક્ષાદિકના અસંભવ છે. કારણકે “જગતમાં સર્વે પદાર્થો ક્ષણિક છે” એ પ્રમાણે જે ખેલવું તે ક્ષણિક વાદ. એ રીતે ક્ષણિક પણાને સિદ્ધ કરવાથી-પ્રમાણુ કરવાથી નાશના-હિંસાના કારણુ હિંસ્ય હિંસકરૂપ વસ્તુના સદ્ભાવ તેના અયેાગ-પરસ્પર સંબંધનાજ અભાવ છે, તેથી હિંસાદિક ઘટતાં નથી. ૩૩.
તે સાંભળીને બીજો (ક્ષણિક વાદી ) કહે છે.~~~ न च सन्तानभेदस्य जनको हिंसको भवेत् । सांवृतत्वादजन्यत्वाद्भावत्वनियतं हि तत् ॥ ३४ ॥ સૂલાથે—સંતાન-પરંપરાના ભેદને એટલે નાશને કરનારો હિંસક થશે એમ જો તું કહેતા હૈા, તે તારૂં કહેવું અસત્ય છે. કારણ કે તે ( હિંસક ) માત્ર છતાપણામાં જ વર્તે છે, તથા અન્ય એટલે સંતાનના જનક-ઉત્પન્ન કરનાર નથી, તથા તે સંતાન માત્ર ઉત્પત્તિમાં જ નિશ્ચિત છે માટે. ૩૪.
ટીકાથે હું જૈનમતવાળા! નિરંતર ઉત્પન્ન થતા સંદેશ સંદેશ જ્ઞાનના ક્ષણાની પરંપરારૂપ સંતાનના નાશને ઉત્પન્ન કરનાર-સંતાનને વિચ્છેદ કરનાર હિંસક થશે. એટલે કે આત્માના અભાવ છતાં પણ હિંસક થઈ શકે છે, માટે હિંસા ઘટે છે.” એમ જો તું કહેતા હો તે તે ઘટતું નથી. કારણ કે તેનું અત્યંત વર્તના માત્રમાં વર્તવાપણું છે, તથા તે અજન્ય છે એટલે સંતાનને ઉત્પન્ન કરનાર નથી. કેમકે તે ( સંતાન ) મતિ કપિત હેાવાથી અવસ્તુ-મિથ્યા છે. આકાશના પુષ્પની જેમ તેને કાઇપણ પેાતાના ધર્મવડે ઉત્પન્ન કરતા નથી. તથા તે સંતાન માત્ર ઉત્પત્તિમાં જ નિયત-નિશ્ચિત છે. અર્થાત્ તે સ્થિતિમાન ( સ્થાયી ) નથી, તેથી ઉત્પન્ન થયાના ક્ષણ પછી તરતજ અવસ્તુ રૂપ થવાથી હિંસાને વિષય રહેતા નથી. ૩૪,
તેજ અર્થને સ્પષ્ટ કરે છે.
नरादिः क्षणहेतुश्च शूकरादेर्न हिंसकः । शूकरान्त्यक्षणेनैव व्यभिचारप्रसंगतः ॥ ३५ ॥
Aho ! Shrutgyanam
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૧૮૯
ભૂલાઈ—ક્ષણના હેતુરૂપ મનુષ્યાદિક શ્રાદિકનાં હિંસક થશે નહીં. કારણકે શુક્રના અંત્ય ક્ષણની સાથે મનુષ્યના ક્ષણને વ્યભિચારના પ્રસંગ આવશે. ૩૫.
ટીકાથે—નરાદિક-મનુષ્ય, સિંહ વિગેરે ક્ષણના હેતુ અેક્ષણમાત્ર સ્થિતિના કારણરૂપ છે, માટે તે કરાદિકના–વરાહ, મૃગાદિક પશુ સમૂહના હિંસક નહીં થાય. કારણ કે મનુષ્યાદિક ક્ષસ્થાયી છે માટે તેને કરના અંત્યક્ષણની સાથે શૂકરના જે અંતમાં વર્તતા ક્ષણ એટલે સમીપ કાળ, તેની સાથે વ્યભિચારના પ્રસંગ આવશેવિરોધ આવશે. કેમકે પ્રહાર કરવાના કામમાં ઘણા ક્ષણેા હેાય છે, અને કરાદિક પદાર્થની સ્થિતિ ક્ષણિક છે, તેથી પ્રહારને સમયે કદાચિત્ ખન્ને જણ હશે નહીં, અને કદાચિત્ એમાંથી એક હશે નહીં, તે રૂપ અનિષ્ટની પ્રાપ્તિ થશે. માટે હિંસ્ય અને હિંસકના અભાવને લીધે કોની હિંસા થશે? અને તે હિંસાના પ્રતિપક્ષરૂપ અહિંસા પણુ કાની થશે ? ૩૫.
ફરીથી બીજું દૂષણ આપે છે.—
अनन्तरक्षणोत्पादे बुद्धलुब्धकयोस्तुला ।
.
नैवं तद्विरतिः क्वापि ततः शास्त्राद्यसंगतिः ॥ ३६ ॥ મૂલાથેઅનંતર ક્ષણમાં ઉત્પત્તિ માનવાથી યુદ્ધ અને લુબ્ધક ( શિકારી )ની સમાનતા થશે, અને એમ થવાથી કોઈપણ સ્થાને વિરતિ થશે નહીં, અને તેથી કરીને શાસ્ત્રાદિક અસંગત થશે. ૩૬. ટીકાથે—જેની વચ્ચે બીજે ક્ષણુ નથી તે અનંતર ક્ષણને વિષે ઉત્પત્તિ, એટલે મરણુ તથા ઉત્પત્તિરૂપ ક્ષણને છેડે અર્થાત્ ઉત્પત્તિ ક્ષણુની પછી તરત જ મરણની સિદ્ધિ થવાથી સુગત અને ધીવર અથવા બ્યાની સમાનતા થશે. એટલે મારવામાં દયા ન હેાવાથી અન્ને સરખા કહેવાશે, કારણ કે ક્ષણે ક્ષણે મરણ થવાથી યુદ્ધ અને કે લુબ્ધક એ કાઈને વિષે વિરતિ-ક્ષણ વિનાશના વિરામ નહીં થાય, અને તેથી એટલે પ્રતિક્ષણે મરણ અને ઉત્પત્તિ થવાથી શાસ્ત્રાદિક પણ અસંગત થશે. એટલે શાસ્ત્રની ઉત્પત્તિ, તેનું અધ્યયન, શ્રવણુ, ધર્મકૃત્ય, અંધ, મેાક્ષ વિગેરે સર્વની અાગ્યતા થશે, માટે એકાંત અનિત્ય પક્ષમાં પણ હિંસાની ઉત્પત્તિ ન હેાવાથી અહિંસાદિક ધર્મ ઘટશે નહીં. ૩૬. એકાંત નિત્ય અને એકાંત અનિત્ય પક્ષને આશ્રીને હિંસાદિકના અસંભવ કહ્યો. હવે તે અન્ને પક્ષમાં સત્યાદિક પણ ઘટતા નથી, તે કહે છે.
Aho! Shrutgyanam
Page #208
--------------------------------------------------------------------------
________________
-
અધ્યાત્મસારે ભાષાંતર. [ચતુર્થघटन्ते न विनाऽहिंसां सत्यादीन्यपि तत्वतः। एतस्या वृतिभूतानि तानि यद्भगवान् जगौ ॥ ३७॥
મૂલાઈ–અહિંસા વિના સત્યાદિક પણ તત્ત્વથી ઘટતાં નથી. કા. રણ કે તે સત્યાદિક એ અહિંસાની વાડરૂ૫ છે, એમ ભગવાન જિનેશ્વરે કહ્યું છે. ૩૭.
ટીકાઈ આહંસાની ઉત્પત્તિ વિના સત્યાદિક-સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, વિગેરે વાસ્તવિક રીતે ઘટતા નથી-યુક્તિ યુક્ત જતા નથી. કારણ કે તે સત્યાદિક આ અહિંસાની વાડરૂપ છે, એટલે કે અહિંસા રૂપી ઉદ્યાનનું રક્ષણ કરનાર વાડ છે; એમ ભગવાન જિનેશ્વરે કહ્યું છે. ક્ષેત્ર વિના વાડ કેને કરવી, તેજ પ્રમાણે અહિંસા વિના સત્યાદિક કેના રક્ષણ માટે થાય? વ્યર્થ હોવાથી કેળનું રક્ષણ કરે નહીં. માટે સત્યાદિક પણ ઘટતાં નથી. ૩૭. .
હવે સ્યાદ્વાદપક્ષમાં હિંસાદિક સંભવે છે, તે કહે છે– मौनीन्द्रे च प्रवचने युज्यते सर्वमेव हि ।
नित्यानित्ये स्फुटं देहाद्भिन्नाभिन्ने तथात्मनि ॥ ३८॥ - મૂલાર્થ–જિદ્રના પ્રવચનને વિષે આત્મા નિત્ય તથા અનિત્ય છે, અને દેહથી ભિન્ન તથા અભિન્ન છે, માટે અહિંસાદિક સર્વ સ્પષ્ટરીતે ઘટે છે. ૩૮.
ટીકાર્ય–આ જગતને જેઓ ત્રણે કાળની અવસ્થામાં યથાર્થ પણે માને છે–જાણે છે, તે મુનિઓ કહેવાય છે તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનવાળા હોય છે. તેવા મુનિઓના ઈન્દ્ર એટલે સમગ્ર અતિશય વડે ચુત કેવળજ્ઞાનરૂપી સૂર્ય સમાન ક્લેિશ્વર છે. તેણે રચેલા પ્રવચનને વિષે સમગ્ર દેષ રહિત યથાર્થ વસ્તુના સ્વરૂપને કહેનાર આગમને વિષે જ સર્વ હિંસા અહિંસાદિક અને સત્ય અસત્યાદિક ઘટે છે. કારણ કે આત્માને નિત્ય તથા અનિત્ય અને દેહથી ભિન્ન તથા અભિન્ન પ્રતિપાદન કર્યો છે, તેથી સ્પષ્ટ રીતે હિંસાદિક સર્વ ઘટે છે. અહીં આ પ્રમાણે ભાવાર્થ છે-જિનાગમને વિષે આત્મા પરિણામીપણાએ કરીને કથંચિત્ (કેઈક પ્રકારે) નિત્ય છે, અર્થાત અસંખ્યાતા પ્રદેશોએ કરીને અને ચૈતન્યપણુએ કરીને સ્થિર સ્વરૂપવાળે હેવાથી-અનુત્પન્ન અવિનર હેવાથી દ્રવ્યપણે નિત્ય છે. તથા પર્યાયના ઉત્પાદ (ઉત્પત્તિ) અને વિનાશની અપેક્ષાએ વિનાશના સ્વભાવવાળા હેવાથી કથંચિત અનિત્ય છે. તથા ચૈતન્ય
Aho ! Shrutgyanam
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
સમકિત અધિકાર રૂપ ભિન્ન સત્તાની અપેક્ષાએ ભિન્ન હોવાથી કથંચિત દેહથી ભિન્ન છે, કારણ કે મૃતકના શરીરમાં તે દેખાતું નથી. તથા કથંચિત અભિન્ન પણ છે, કારણ કે દૂધ અને પાણીની જેમ તથા અગ્નિ અને લેહના ગેળાની જેમ સર્વ શરીરમાં તે વ્યાપીને રહ્યો છે, તથા પુષ્પમાળા ચંદન, સ્ત્રી વિગેરે અને કાંટા, ખસ, વાર વિગેરે ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોના સ્પર્શને લીધે સાત અને અસાત (સુખ દુખ)ને શરીરને વિષે અનુભવે છે. માટે આવા પ્રકારના આત્માને વિષે પૂર્વે કહેલું સર્વ ઘટે છે. ૩૮. તે જ અર્થની ભાવના કરે છે–
आत्मा द्रव्यार्थतो नित्यः पर्यायार्थाद्विनश्वरः। हिनस्ति हिंस्यते तत्तत्फलान्यायधिगच्छति ॥ ३९ ॥
મૂલાઈ–આત્મા કવ્યાથી નિત્ય છે, અને પર્યાયાર્થથી વિનશ્વર, (અનિત્ય) છે, તેથી તે બીજાને હણે છે, તથા પિતે બીજાથી હણાય છે. વળી તે તે ફળને પણ પામે છે–ભેગવે છે. ૩૯.
ટીકાથે–આત્મા-જીવ દ્રવ્યાર્થથી–તે તે પર્યાય પ્રત્યે ગમન કરનાર દ્રવ્યના અર્થથી-ચેતન્યપણું, સતપણું (છતાપણું), અસંખ્યાત પ્રદેશીપણું ઈત્યાદિવડે શાશ્વતપણુથી નિત્ય છે, એટલે અવિનશ્વર અને અનુત્પન્નરૂપે રહેલ છે. તથા પર્યાયાર્થથી-નર નારકાદિક, બુદ્ધિવાળાપણું, મૂર્ણપણું વિગેરે ઉત્પાદ અને વ્યયના સ્વભાવરૂપ પર્યાયના અર્થથી વિનશ્વર-અનિત્ય છે. એ પ્રમાણે નિત્ય અને અનિત્ય તથા દેહથી ભિન્ન અને અભિન્ન વિવિધ પરિણુમવાળે હેવાથી તે અંત્મા પાતાના સિવાય બીજા વનસ્પતિ વિગેરે જીને વિનાશ કરે છે. તથા કેઈ દેવદત્તાદિકવડે નાશ પામે છે. તથા તે હિંસા અહિંસાદિકના ફળને પણ-અનુક્રમે પરના વિનાશ અને પિતાના વિનાશથી નરક સ્વર્ગાદિકની પ્રાપ્તિને પણ આ ભવ તથા પરભવમાં પામે છે. ૩૯.
એ જ વાતને મજબૂત કરે છે– इह चानुभवः साक्षी व्यावृत्त्यन्वयगोचरः। एकान्तपक्षपातिन्यो युक्तयस्तु मिथो हताः ॥४०॥ મૂલાઈ–અહીં અન્વય અને વ્યતિરેકના વિષયવાળે અનુભવ જ સાક્ષી છે, અને એકાંતવાદને પક્ષપાત કરનારી યુક્તિઓ તે પરસ્પર હણાયેલી છે. ૪૦.
Aho! Shrútgyanam
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯ર
અધ્યાત્મસાર ભાષાંતર. [ ચતુર્થ' ટીકાઈ–આ જિનેશ્વરે કહેલા નિત્યાનિત્ય અને ભિન્નભિન્ન આભસ્વરૂપના નિશ્ચયમાં વ્યાવૃત્તિ-બીજા પર્યાયની ઉત્પત્તિએ કરીને પૂર્વ પર્યાયથી નિવૃત્તિ અર્થાત ઉત્પાદ વ્યયરૂપ વ્યતિરેક દર્શન તથા અન્વય એટલે ધ્રુવ સત્તાવડે સર્વત્ર સંબંધ રાખીને રહેવું, તે (અન્વય-વ્યતિરેક) બન્ને જેના વિષે છે એ અનુભવ એટલે સર્વને પિતાનું સ્વરૂપ પ્રત્યક્ષ જાણવાનું જે જ્ઞાન તે જ સાક્ષી છે–સાક્ષાત દેખનાર છે. જિનાગમને વિષે જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે પિતાને અને પરને જ્ઞાનાદિકની તરતમતારૂપ વ્યાવૃત્તિ અને કાલાંતરે પોતે કરેલા કાર્યોની સ્મૃતિરૂપ પ્રવૃત્તિને સર્વ કઈ અનુભવે છે, માટે સ્યાદ્વાદપક્ષ જ યુક્તિવાળો ભાસે છે. પરંતુ એકાંત એટલે સર્વથા નિત્ય અથવા સર્વથા અનિત્ય એવા પક્ષના સ્વીકારમાં પ્રવેશ કરતી યુક્તિઓ એટલે સાધક બાધક પ્રમાણુના સ્થાપનવડે અને નિશ્ચય કરવાના પ્રકારે પરસ્પર-પૂર્વાપર સંબંધ રહિત હોવાથી હણાયેલા થાય છે, અર્થાત પ્રથમ નિશ્યિપણાનું કારણ કહીને પછી ક્રિયાનું પ્રતિપાદન કરવાથી વ્યર્થતાને પામે છે. ૪૦,
અહીં કેઈ શંકા કરે કે-જૈનમતમાં પણ આત્માનો સર્વથા નાશ થતો નથી, તેથી તેમાં પણ વાસ્તવિક હિંસા કેમ સંભવે? તે શંકાને દૂર કરવા કહે છે
पीडाकर्तृत्वतो देहव्यापत्त्या दुष्टभावतः। त्रिधा हिंसागमे प्रोक्ता न हीथमपहेतुका ॥४१॥
મૂલા—બીજાને પીડા કરવાથી, દેહનો નાશ કરવાથી તથા દુષ્ટ પરિણામથી એમ ત્રણ પ્રકારની હિંસા જિનાગમને વિષે કહેલી છે. આ પ્રકારે માનવાથી તે હિંસા હેતુવિનાની નથી-સહેતુક છે. ૪૧.
ટીકાઈ–જિનેશ્વરે રચેલા સિદ્ધાન્તમાં જે કે સર્વથા આત્માને નાશ કર્યો નથી, તે પણ પરને દુઃખ ઉત્પન્ન કરવાથી, તથા શરીરને નાશ કરવાથી તથા દુષ્ટ-પરજીવને ઘાત ચિંતવવારૂપ અશુભ અથવસાયથી, એમ ત્રણ પ્રકારે જીવઘાતરૂપ હિંસા કહેલી છે-ગતિ, ફળ અને વિપાક (ઉદય) ને દેખાડવા પૂર્વક કહી છે. કારણ કે કથંચિત્ નિત્ય તથા અનિત્ય અને દેહથી ભિન્ન તથા અભિન્ન એ આત્મા માનવાથી
આ કહેલી હિંસાનો સંભવ થઈ શકે છે. આ પ્રમાણે સિદ્ધ થયેલી હિંસા કારણ વિનાની એટલે પરમાર્થપણે ન છતાં કલ્પિત છે એમ નથી; પરંતુ વાસ્તવિક જ છે. ૪૧.
Aho! Shrutgyanam
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ..] સમકિત અધિકાર
૧૯૩ આ પ્રમાણે વાસ્તવિક હિંસાને સંભવ સાંભળીને કેઈક શંકા કરે છે–
हन्तुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि । प्रसक्तिस्तदभावे चान्यत्रापीति मुधा वचः॥ ४२ ॥
ભલાર્થ–હિંસ્યનું કર્મ ઉદયમાં આવવાથી તે હણાય છે, તેમાં હિંસકને શો દોષ છે? વળી તે હિંસકના અભાવે બીજા હિંસકને વિષે પણ તે હિંસા કરવાની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે કઈ કહે છે તે વચન મિથ્યા છે. ૪૨.
ટીકાઈ–હિંસ્યનું–વધ કરવા લાયક મૃગાદિક પ્રાણનું પૂર્વ જન્મ અન્યને પ્રહારાદિ કરવાથી બાંધેલું મૃત્યુરૂપી ફળ આપનારું કર્મ જાગૃત થવાથી–તે કર્મ તેને ઉદયમાં આવવાથી–પ્રકટ થયેલું હોવાથી હિંસકને હિંસા કરનારનો શો દોષ? કાંઈપણું નથી. કારણ કે મરનાર જીવ પિતાના કર્મના ઉદયથી જ મરણ પામ્યો છે. વળી તે દેવદત્તાદિક હણનારને અભાવે અથવા તેણે હિંસા ન કરી હોત તો પણ તેને ઠેકાણે બીજા યજ્ઞદત્તાદિકનેવિષે તે હિંસા કરવાની પ્રાપ્તિ થશે; અર્થાત્ તેનાથી હણશે, તેથી મરણ તે અવશ્ય થવાનું જ છે. આ પ્રમાણે રસલેપટનું વચન વ્યર્થ જાણવું. કારણકે હિંસકને જે હિંસા લાગે છે તે પૂર્વે કહેલી ત્રણ પ્રકારે થતી હિંસાપૈકી અધ્યવસાય દુષ્ટ થવા વિગેરેથી લાગે છે. હિંસા કેને ન લાગે, તે કહે છે – हिंस्यकर्मविपाकेयं दुष्टाशयनिमित्तता। हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद्रिपोरिव ॥ ४३ ॥
મલાઈ–દષ્ટ અધ્યવસાયના નિમિત્તવાળી આ હિંસા હિંસ્ય પ્રા[ના કર્મના વિપાકરૂપ છે, તેથી શત્રુની જેમ વૈદ્યને આ હિંસકપણું પ્રાપ્ત થતું નથી. ૪૩. .
ટીકાર્યું–આ દુછાશયના નિમિત્તવાળ-દુષ્ટ એટલે નિર્દયતાને લીધે થયેલ ક્રૂર આશય એટલે અશુભ પરિણામ, તે રૂપ નિમિત્ત એટલે નિષ્પત્તિના કારણરૂપ હિંસા હિંસ્યના કર્મના વિપાકવાળી છે-હિંસ્ય
એટલે અન્ય કરેલા શસ્ત્રપ્રહારથી વધ કરવા લાયક દરેક ભવમાં થાય તેવા પ્રકારના કર્મરૂપી–પાપ કર્મના બંધરૂપી વિપાકવાળી-ફળના ઉદયવાળી છે. તેથી એટલે ક્રૂર અધ્યવસાયના કારણવાળી હિંસા પણ દુષ્ટાશયવાળી નહીં હોવાથી દૂષિત અવયવોને કાપનાર અથવા કોઈ
Aho ! Shrutgyanam,
૨૫
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
વ્યાધિપર ઔષધ આપનાર વૈદ્યને આ પૂર્વે કહેલું હિંસા કર્મનું ફળ શત્રુની જેમ થતું નથી. એટલે શત્રુને દુષ્ટ અધ્યવસાયયુક્ત હાવાથી જેવું અશુભ ફળ આપે છે તેવું અશુભફળ વૈદ્યને પ્રાપ્ત થતું નથી. કહેલા અર્થનું જ ફલિતાર્થ કહે છે.~~~ इत्थं सदुपदेशादेस्तन्निवृत्तिरपि स्फुटा । सोपक्रमस्य पापस्य नाशात्स्वाशयवृद्धितः ॥ ४४ ॥ ભૂલાથે—આ પ્રમાણે સદુપદેશાદિથી, સાપક્રમી પાપના નાશથી અને તેથી પોતાના શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી તે હિંસાથકી નિવૃત્તિ પણ પ્રગટ રીતે થાય છે. ૪૪.
ટીકાથે—આ હિંસા અહિંસાનું સ્વરૂપ, ગતિ અને ફળ વિગેરે સમજાવવા પૂર્વક આપેલા સદુપદેશાદિથી હિતકારક ધર્મોપદેશ કરવાથી તથા તે પર શ્રદ્ધા રાખવાથી, ઉપદેશકર્તા ( વક્તા ) અને શ્રોતા એ અન્નેને સેપક્રમ-શુભ પરિણામાદિક વડે સાધવા લાયક એટલે વિનાશ કરવા લાયક પાપકર્મને-અશુભ કર્મના નાશ થવાથી, અને તેથી કરીને પાતાના કરૂણાદિરૂપ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી એમ ત્રણ કારણથી તે હિંસાની નિવૃત્તિ પશુ-નિષેધ પણ પ્રગટ રીતે થાય છે, માટે અહિંસા પણ (જૈન શાસનમાં) ઘટે છે–યુક્ત છે. ૪૪,
હવે ચાર લાકવડે અહિંસાની સ્તુતિ કરે છે.— अपवर्गतरोबींजं मुख्याऽहिंसेयमुच्यते ।
सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः ॥ ४५ ॥ ભૂલાઈ—આ અહિંસા મોક્ષરૂપી વૃક્ષનું બીજ છે, માટે તે મુખ્ય કહેવાય છે, તથા સત્યાદિક વ્રતરૂપ આ વૃક્ષને વિષે નવા પદ્મા ( નવાંકુરા ) ઉત્પન્ન થાય છે. ૪૫.
-
ટીકાથે આ જેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું છે, તથા જેના ગુણા આગળ કહેવામાં આવશે એવી અહિંસા-પ્રાણી પરની દયા જેમાંથી રાગાદિકના સમૂહ નષ્ટ થયા છે એવા અપવર્ગ-મક્ષરૂપી તરૂનું-અક્ષય સુખરૂપ ફળ આપનાર હાવાથી અપવર્ગરૂપ વૃક્ષનું બીજ– ઉત્પત્તિ કારણ છે, માટે તે અહિંસા મુખ્ય-સર્વેમાં પ્રધાન છે એમ તીર્થંકરાદિક કહેછે-ઉપદેશ કરેછે. અને સત્ય એટલે મિથ્યા ભાષણના ત્યાગ વિગેરે મહાત્રતા આ મેક્ષરૂપ વૃક્ષને વિષે નવા પાવાનવા અંકુરો તુલ્ય છે. કારણ કે તે ત્રા અહિંસારૂપ વ્રતના પરિવારરૂપ છે,
Aho! Shrutgyanam
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૫
પ્રબંધ.]
સમકિત અધિકાર માટે વૃક્ષના ઉગમથી પત્રાદિક પરિવારની જેમ અહિંસાના પરિસુમ (બુદ્ધિ) ઉત્પન્ન થવાથી સત્યાદિકના પણ પરિણામ ઉત્પન્ન થાય છે. ૪૫. તેવી અહિંસા પરમાર્થથી જિનશાસનને વિષે જ છે, તે કહે છે –
अहिंसासंभवश्चेत्थं दृश्यतेऽत्रैव शासने।। अनुबन्धादिसंशुद्धिरप्यत्रैवास्ति वास्तवी ॥४६॥ મૂલાઈ—આ પ્રમાણે અહિંસાને સંભવ આ જિનશાસનને વિષે જ જોવામાં આવે છે. તથા અનુબંધ વિગેરેની શુદ્ધિ પણ વાસ્તવિક રીતે આ જિનશાસનને વિષેજ છે. ૪૬.
ટીકાર્ય–આ પ્રમાણે-પૂર્વે કહ્યા પ્રમાણે વાસ્તવિક અહિંસાને સંભવ-ઉત્પત્તિ આ જિનાગમને વિષે જ અમે જોઈએ છીએ. કેમકે તેમાં આત્માને નિત્યાનિત્ય તથા દેહથી ભિન્નભિન્ન માને છે. એ પ્રમાણે બીજા કેઈ પણ શાસનને વિષે માનેલ નથી. તથા અનુબંધાદિકની શુદ્ધિ-અનુબંધ એટલે અહિંસાની વૃદ્ધિ અને શુદ્ધિને અનુસાર બેલવું, જવું, ઉભું રહેવું, બેસવું, આહાર કર, વિહાર કરવો વિગેરે ક્રિયામાં યતના પૂર્વક પ્રવર્તવું તે. તથા આદિ શબ્દ હેવાથી પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત વિગેરે ગ્રહણ કરવા. આવા અનુબંધાદિકની સંશુદ્ધિ એટલે સમ્યક્ પ્રકારે શોધન-સકળ ધર્મના વ્યવહારને હિંસારૂપ મળને ત્યાગ કરીને ઉજ્વળ કરે તે પણ વાસ્તવિક રીતે-સત્ય રીતે આ જૈન મતને વિષેજ છે. કેમકે તેમાં જ તેવા પ્રકારની પ્રવૃત્તિ જોવામાં આવે છે. ૪૬.
આ પ્રમાણે અહિંસાનો સંભવ તથા અનુબંધાદિકની શુદ્ધિ જિનાગમને વિષે જ છે, એમ સાંભળીને કઈ શંકા કરે છે કે-જૈન શ્રાવકે ઘર બાંધવાવિગેરે આરંભમાં પ્રવૃત્ત થયેલા પણ હોય છે, માટે તેમને તે અહિંસાદિક કેમ સંભવે? આ શંકાને નિરાસ કરવા કહે છે –
हिंसाया ज्ञानयोगेन सम्यग्दृष्टेमहात्मनः।
तप्तलोहपदन्यासतुल्याया नानुबन्धनम् ॥४७॥
મૂલાઈ સમ્યગ્દષ્ટિવાળા મહાત્માને જ્ઞાનને વેગ હેવાથી તપાવેલા લેઢાપર પગ મૂકવા જેવી હિંસાને અનુબંધ (સંબંધ) લાગતું નથી. ૪૭.
ટકાથે હે વિદ્વાન ! શ્રાવકને ગૃહાદિકના આરંભમાં તથા વિહારમાં એટલે નદી વિગેરે ઉતરતા મુનિને પણ એટલે તેવા સમ્યગ્દષ્ટિ મહાત્માને-શુદ્ધ સ્વભાવવાળા ઉત્તમ પુરૂષને જ્ઞાનને ગ હેવાથી
Aho ! Shrutgyanam
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૬
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થસ્વપરના સમાન સુખદુઃખરૂપ યથાર્થ વસ્તુસ્વરૂપને જણાવનારા જ્ઞાનને સંબંધ હોવાથી એટલે સર્વત્ર દયાવાન હોવાથી અગ્નિના સંગથી તપાવેલા-અગ્નિના વર્ણ જેવા થયેલા લેહપાત્ર ઉપર પગને સ્થાપન કરવા જેવી એટલે કંપસહિત પ્રવૃત્તિવાળી હિંસાના-પ્રાણું વિરાધનાના અનુબંધની-સંબંધની એટલે હિંસાને અનુસરનાર દુર્ગતિને આપનાર કર્મના બંધની ઉત્પત્તિ થતી નથી. કારણ કે તેમાં તેમને દુષ્ટ આશય ન હેવાથી કરૂણરસવડે તે હિંસાના અનુબંધને નાશ થાય છે. ૪૭.
કહેલા અર્થની જ પુષ્ટિ કરે છે– सतामस्याश्च कस्याश्चिद्यतनाभक्तिशालिनाम् । अनुबन्धो ह्यहिंसाया जिनपूजादिकर्मणि ॥ ४८॥
મૂલાઈ–વતના અને ભક્તિ કરીને શોભતા સહુરૂષને જિનપૂજાદિક ક્રિયામાં કદિ કાંઈ હિંસા થાય, તે પણ તેથી તેને અનુબંધ અહિંસાને જ થાય છે. ૪૮.
ટીકાળે જીવનું રક્ષણ કરવા માટે પૃથ્વી તથા જળનું શોધન કરવું અને જળનું ગાળવું વિગેરે યતના તથા જિનેશ્વરને વિષે પૂજ્યબુદ્ધિ એટલે તેમના ગુણ અને ઉપકારનું સ્મરણ, તેના પર પ્રીતિ અને બહુમાન વિગેરે રૂ૫ ભક્તિ, એ બન્ને વડે શોભનારા પુરૂષોનેસમ્યગ્દષ્ટિ જીવોને જિનેશ્વરની પૂજા કરવી તથા મુનિને દાન આપવું : વિગેરે ક્રિયાને વિષે કઈ પણ જાતની-પુષ્પ, અગ્નિ, વાયુ કે જળાદિકને વિષે ઉત્પન્ન થયેલી હિંસાને સંભવ થયા છતાં પણ તેમને ખરેખર અહિંસાનો જ-પ્રાણું દયાને જ અનુબંધ એટલે અહિંસાને અનુસારે ગતિ આપનારે શુભ કર્મને બંધ થાય છે, પણ હિંસાને અનુસારે કર્મબંધ થતું નથી. અર્થાત્ જે કે પીડા કરવારૂપ તથા દેહનો નાશ કરવારૂપ હિંસાના બે હેતુઓ જણાય છે, પણ દુષ્ટ અધ્યવસાયરૂપ ત્રીજા હેતુનો અભાવ હોવાથી અનુબંધ અહિંસાને થાય છે. ૪૮.
કહેલા અને પ્રતિપક્ષ કહે છે – ... हिंसानुबन्धिनी हिंसा मिथ्यादृष्टेस्तु दुतेः।
અજ્ઞાનેન્દ્રિયોનેર તા િતાદશી કર
મૂલાઈ – બુદ્ધિવાળા મિથ્યાષ્ટિની ગૃહાભાદિકમાં થયેલી હિંસા હિંસાના અનુબંધવાળી હોય છે, તથા તેની અહિંસા પણ અજ્ઞાનશક્તિના સંબંધે કરીને તેવીજ (હિંસા સદશ જ) હોય છે. ૪૯.
Aho! Shrutgyanam
Page #215
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમકિત અધિકાર.
૧૯૭ ટકા–ગાઢ રાગાદિક દૂષણવડે જેની બુદ્ધિ દૂષિત થયેલી છે, એવા મિથ્યાષ્ટિની-જિનેશ્વરે કહેલા તત્વને વિષે વિપરીત શ્રદ્ધાવાળા * છની હિંસા-ગ્રહાદિકના આરંભમાં તેનાથી થયેલી જીવ વિરાધના હિંસાના અનુબંધવાળી-હિંસાના ફળને અનુસાર દુર્ગતિને આપનારી થાય છે. તથા તે મિથ્યાદૃષ્ટિની અહિંસા પણું અજ્ઞાનશક્તિના વેગથીજેનાથી જ્ઞાનના ફળરૂપ મેક્ષની પ્રાપ્તિ નથી એવા અજ્ઞાનથી અન્યથા (વિપરીત) વસ્તુના બોધરૂપ શક્તિના સંબંધે કરીને તેવી જ-હિંસા જેવી જ અર્થાત મોક્ષને નહીં આપનારી જ થાય છે. એટલે કે તે અહિંસા પ્રથમ કાંઈક સુખરૂપ ફળ આપીને પછી ઘણું જન્મનાં દુઃખનું કારણ થવાથી હિંસાના અનુબંધવાળી થાય છે. તે પછી હિંસાના ફળ વિષે તે શું કહેવું? ૪૯,
કહેલા અર્થને દષ્ટાંતથી સિદ્ધ કરે છે. – येन स्यान्निह्नवादीनां दिविषदुर्गतिः क्रमात्। हिंसैव महती तिर्यग्नरकादिभवान्तरे ॥ ५० ॥
મલાઈ–જેથી કરીને નિવાદિકેને દેવતાઓમાં પણ દુર્ગતિ પ્રાપ્ત થાય છે, અને ત્યારપછી અનુક્રમે ભવાંતરમાં તિર્યંચ અને નરક વિગેરેમાં મોટી હિંસા પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે જીવ હિંસા કરનારા થાય છે. ૫૦.
ટીકાર્ચ–અહીં કેઈ શંકા કરે કે-જે અહિંસા છે તે હિંસાના અનુબંધવાળી કેમ થાય? તેનો જવાબ આપે છે કે જેથી કરીને-કહે. વાશે એવા ઉદાહરણ કરીને નિહવાદિકેનેજિનેશ્વરનાં વચને વિપરીતપણે કહેનારા તથા યથારૂચિ પ્રરૂપણ કરનારા અન્ય દર્શનીઓ વિગેરેને અહિંસાદિક વ્રતનું પાલન કરતાં છતાં પણ આગામી ભવને વિષે દેવ થાય છે તેમાં પણ દુર્ગતિ-કિબિષિકાદિક દેવપણુરૂપ નીચપણની પ્રાપ્તિ થાય છે. એવી ગતિ અહિંસાનું ફળ હોઈ શકે નહીં. તે હિંસાનું જ ફળ છે એમ જાણવું. પછી ત્યાંથી ચવીને અનુક્રમે-જન્મની પરે પરાના ક્રમથી ભૂચર, જળચર, બેચર વિગેરે તિર્યંચ અને રતપ્રભાદિક નરકને વિષે ઉત્પન્ન થઈને આ સંસારની અંદર વારંવાર પડવારૂપ ભમાં મેટી હિંસા-જીવ વિરાધના જ તેને પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેમને મિથ્યાત્વના બીજથી પ્રાપ્ત થયેલી પાપની પરિણતિએ કરીને થોડી સંપત્તિમાં પણ મહાઅભિમાન-ગર્વપૂર્વક ભેગાદિકમાં પ્રવૃત્તિ થવાથી પાપની જ પરંપરા પ્રગટ થાય છે. ૫૦.
Aho ! Shrutgyanam
Page #216
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
સમ્યગ્દષ્ટિની હિંસા પણુ અહિંસાના અનુબંધવાળી થાય છે, તે
દૃષ્ટાંતવડે સિદ્ધ કરે છે.-~-~
૧૯૯
साधूनामप्रमत्तानां सा चाहिँसानुबन्धिनी । हिंसानुबन्धविच्छेदाद्गुणोत्कर्षो यतस्ततः ॥ ५१ ॥
♦
મૂલાથે—અપ્રમત્ત સાધુઓને તે હિંસા અહિંસાના અનુબંધવાળી થાય છે. કારણકે હિંસાના અનુબંધના વિચ્છેદ થવાથી તેમને ઉલટા ગુણના ઉત્કર્ષ થાય છે. ૫૧.
ટીકાથે—અપ્રમત્ત-મિથ્યાત્વ વિગેરે સકળ પ્રમાદરહિત સાધુએને એટલે મેક્ષ સાધનના સાધનાર મુનિને તે હિંસા-ધર્મક્રિયા કરતાં કથંચિત્ ચાલતી વખતે પાદન્યાસ કરતાં અત્યંત સમીપે રહેલા જીવ ઉપર પગ મૂકાઈ જાય, અને પછી તે પગ તરત પાદે ઉચકી શકાય તેમ ન હેાવાથી કીટાદિકની વિરાધના થઇ જાય, તેા તે પણ અહિંસાના જ અનુબંધવાળી જીવદયાને અનુસરનારી અર્થાત્ જીવરક્ષાને વિષે જ પ્રયત કરેલા હૈાવાથી મેાક્ષાદિક સુખને સાધનારી થાય છે. કારણ કે હિંસાના અનુબંધ ( સંબંધ ) ના વિચ્છેદ થવાથી એટલે હિંસાના કારણાનું નિવારણ થવાથી ઉલટા ગુણુના ઉત્કષૅ-જ્ઞાનાદિક ગુણાની વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે મુનિઓને વિષે જોવામાં આવે છે. ગુણાને પ્રકર્ષ તે અહિંસાનું જ ફળ છે. પં૧.
જ
પહેલા અર્થને જ વિશેષ પ્રકારે કહે છે. અથવા ખીજા મુગ્ધાને પણ અહિંસાના અનુબંધ હા, એમ કાઈના ધારવામાં આવે, તે નિષેધ કરે છે.—
मुग्धानामियमज्ञानात् सानुबन्धा न कर्हिचित् ।
જ્ઞાન કેન્નાઇમાનાભ્યામસ્યા ચત્તુવન્ધનમ્ II પર ॥ ભૂલાઈ—અજ્ઞાનને લીધે મૂર્ખ માણસોને આ અહિંસા કદાપિ અનુબંધવાળી થતી નથી. કારણ કે આ હિંસાના અનુબંધ અધિક જ્ઞાન તથા અપ્રમાદથી જ થાય છે. પર.
ટીકાથે—આ પૂર્વે કહેલી અહિંસા અજ્ઞાનથી મોક્ષ અને વસ્તુના યથાર્થ સ્વરૂપને નહીં જાણુવાથી તથા હાય તેથી વિપરીત પણે જાણુવાથી મુગ્ધજનોને-જિનેશ્વરના વચનરૂપી અમૃતના સ્વાદ રહિત મૂર્ખ જનાને અનુબંધવાળી સંસાર પર્યંત સાથે રહેનારી અને મેાક્ષને અનુસરનારી કદાપિ થતી નથી. કારણ કે આ અહિંસાના અનુબંધ-માક્ષને અનુસરતી પ્રાપ્તિ ભવ્ય પ્રાણીઓને યથાર્થ વસ્તુ જાણુનાર સ્યાદ્વાદને
Aho! Shrutgyanam
Page #217
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમકિત અધિકાર.
૧૯૯ અનુસરતા બંધની અત્યંતતાથી તથા અપ્રમાદથી અકર્તવ્યમાં અકર્તવ્યની બુદ્ધિ તથા કર્તવ્યમાં કર્તવ્યની બુદ્ધિરૂપ સાવધાનપણથી જ થાય છે. અન્યથા થતો નથી. અર્થાત મૂર્ખજનેને વિષે જ્ઞાન તથા અપ્રમાદ છે જ નહીં, માટે તેને અહિંસાને અનુબંધ થતું નથી. પર, હિંસા અને અહિંસાના ફળનું તરતમપણું બે શ્લેકવડે બતાવે છેएकस्यामपि हिंसायामुक्तं सुमहदन्तरम् । भाववीर्यादिवैचित्र्यादहिंसाया च तत्तथा ॥ ५३ ॥
મૂલાર્થ–એક જ જાતની હિંસામાં પણ ભાવ અને વીર્યની વિચિત્રતાને લીધે અત્યંત-ઘણું અંતર (તફાવત) કહેલું છે, તે જ પ્રમાણે આહિંસામાં પણ અંતર જાણવું. ૫૩.
ટીકાથે એક જાતિના જીવન વિષયવાળી અથવા એકજ મૃગાદિક જીવના વિષયવાળી હિંસામાં–જીવ વિરાધનામાં પણ રાગ દ્વેષરૂપી પરિણામ તથા કાર્યની વિશેષ પ્રકારની સિદ્ધિરૂપ ભાવ વીર્યચિત્તને ઉત્સાહ વિગેરેની વિચિત્રતા હોવાથી–હાનિ તથા વૃદ્ધિએ કરેલી તરતમતાથી અત્યંત મેટું અંતર હોય છે તેના ફળમાં તથા બંધમાં ઘણે તફાવત પડે છે. તે જ પ્રમાણે તેવું મોટું અંતર અહિંસામાં પણ અહિંસાના ફળને વિષે પણ જાવું. તાત્પર્ય એ છે કે કેઈ પુરૂષ છેડા પ્રેમથી ભેગેને ભેગવે છે, અને કેઈ ઘણું પ્રેમથી ભેગવે છે. તેમાં હિંસા તે બન્નેને સરખી છે, પરંતુ પાપના બંધમાં ઘણે તફાવત છે. હિંસાના ફળની તરતમતા ઉત્પન્ન કરવામાં ભાવ (મનના પરિણામ)ની વિચિત્રતા હોય છે, તે જ પ્રમાણે વર્યાદિકની પણ તરતમતા જાણવી. ૫૩.
सद्यः कालान्तरे चैतद्विपाकेनापि भिन्नता। प्रतिपक्षान्तरालेन तथा शक्तिनियोगतः ॥५४॥
મૂલાર્થ–આ હિંસા તથા અહિંસાના વિપાકે કરીને પણ ભેદ છે. કારણ કે તેવા પ્રકારની શક્તિના નિયમથી પ્રતિપક્ષના અંતરાલે કરીને તત્કાળ અથવા કાળાંતરે તેને ઉદય થાય છે. ૫૪.
ટીકાથે–પૂર્વે કહેલા હેતુસમૂહને લીધે આ હિંસા તથા અહિંસાના વિપાકે કરીને-ઉપાર્જિત કરેલા કર્મની સ્થિતિના પરિપાકથી થયેલા વિપાક ઉદયવડે કરીને પણ ભિન્નતા-ભેદ (તફાવત) છે. કારણ કે પૂર્વ કહેલી બંધને અવસરે ભાવ તથા વીર્યની વિચિત્રતાને અનુરૂપ શક્તિના-કર્મના સામર્થ્યના તથા જીવના પરિણામની વર્તનાના નિગથી-વિપાકની સન્મુખ કરવામાં વ્યાપારની ફુરણારૂપ પ્રેરણાથી
• Aho ! Shrutgyanam
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થકઈ જીવને તત્કાળ-અંતર્મુહુર્તાદિકમાં અને કેઈ જીવને કાળાંતરે-વર્ષતરે અથવા જન્માંતરે પ્રતિપક્ષના અંતરાલવડે કરીને-શુભ કર્મને પ્રતિપક્ષ અશુભ કર્મ અને અશુભ કર્મને પ્રતિપક્ષ શુભ કર્મ તે રૂપ પ્રતિપક્ષે કરેલા પિતાને ઉદયમાં વ્યવધાનવડે તત્કાળ અથવા કાળાતરે તે વિપાક-તીત્ર મંદાદિક ભેદવડે કર્મના ફળ તરીકે વેચવામાં આવે છે. ૫૪.
અહીં કેઈ શંકા કરે કે તમે કહ્યા પ્રમાણે તો હિંસાના અનુબંધ વાળા ધર્મકૃત્યથી તે મેક્ષનું સાધન બાધકરૂપ જણાય છે. તે શંકાને દૂર કરવા માટે કહે છે –
हिंसाप्युत्तरकालीनविशिष्टगुणसंक्रमात् । ... त्यक्ताविध्यनुबन्धत्वादहिंसैवातिभक्तितः ॥ ५५ ॥
મૂલાઈ—ધર્મકાર્યમાં થયેલી હિંસા પણ ઉત્તર કાળમાં થનારા વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ થવાથી, અતિ ભક્તિથી તથા અવિધિને અનુબંધ તજવાથી અહિંસા જ કહેવાય છે. ૫૫. - શ્રીકાન્હે ધમથી ! ધર્મકાર્ય કરતાં જે કોઈ જીવવિરાધના થાય છે, તે સ્વરૂપવડે હિંસા છે, તે પણ ઉત્તર કાળમાં-યતના પૂર્વક દાન, વિહાર અને દેવપૂજા વિગેરે કરતાં પૃથ્વી, જળ અને પુષ્પાદિકના આરંભવાળી ક્ષિા થઈ રહ્યા પછીને સમયે થવાના વિશેષ પ્રકારના અથવા વૃદ્ધિ પામતા સમજ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક ગુણેની પ્રાપ્તિ થવાથી તથા અત્યંત ભક્તિથી એટલે દેવ, ગુરૂ અને ધર્મનું બહુમાન કરવાથી તથા આગમથી ઉલટી રીતે કરવારૂપ અવિધિને ત્યાગ કરવાથી અહિંસા જ કહેવાય છે. કારણ કે તે હિંસા અહિંસાના ફળને ઉત્પન્ન કરે છે, તથા મનના પરિણામને શુદ્ધ કરે છે, માટે તે હિંસા પણ ધર્મ જ કહેવાય છે. પપ.
પૂર્વે કહેલા સમગ્ર અર્થને દેખાડનાર જિનાગમનું સમ્યકત્વ સ્વરૂપપણું બે લેકવડે કહે છે
ईदृग्भंगशतोपेताऽहिंसा यत्रोपवर्ण्यते । ' સાપરિશુદ્ધ તત્વ મા વિનરાવન | પદ
મલાઈ–જે શાસનને વિષે આ પ્રમાણે સેંકડો ભાંગા (પ્રકાર) સહિત અહિંસાનું વર્ણન કરેલું છે, તે સર્વ અંશે અતિ શુદ્ધ જિનશાસન જ પ્રમાણભૂત છે. પ૬.
Aho ! Shrutgyanam
Page #219
--------------------------------------------------------------------------
________________
ર૦૧
પ્રબંધ.]
સમકિત અધિકાર ટીકાઈ–જેને વિષે (જિન શાસનને વિષે) આ પ્રકારે પૂર્વે કથા પ્રમાણે સેંકડે ભાંગા-પ્રકારે સહિત અહિંસાનું-જીવદયાનું વર્ણન કરેલું છે-સારી રીતે (વાસ્તવિક રીતે સંભવ, અનુબંધ અને શુદ્ધિ વિગેરે પ્રકારો વડે કહેલું છે, તેવું સમ્યવસ્તુને પ્રતિપાદન કરનાર સર્વ અંશે શુદ્ધ એટલે જાણવું અને તે પ્રમાણે પાલન કરવું, ઈત્યાદિ સર્વ પ્રકારે શુદ્ધ આ જિનશાસન-જિનાગમ જ સ્વીકાર કરવાને ગ્ય હેવાથી સર્વત્ર પ્રમાણભૂત છે. પ૬.
अर्थोऽयमपरोऽनर्थ इति निर्धारणं हृदि ।
आस्तिक्यं परमं चिह्न सम्यक्त्वस्य जगुर्जिनाः ॥५७॥
મૂલાર્થ–આ ઉપર કહેલે સર્વ અર્થ-સદ્ધસ્તુ છે, અને બીજે સર્વ અનર્થ-અસત્યરૂપ છે. એ પ્રમાણે હૃદયમાં જે નિશ્ચય કર, તે સમ્યત્વનું આસ્તિક્યરૂપ ઉત્કૃષ્ટ ચિહ્ન છે, એમ જિનેશ્વરેએ કહ્યું છે. ૫૭.
ટીકાર્થ–આ અહિંસાને પ્રતિપાદન કરનાર જિનેશ્વરે કહેલા સિદ્ધાંત અથવા સિદ્ધાંતમાં કહેલા આત્માદિક સર્વ પદાર્થો, એ જ અર્થ છે, એટલે સાધવા લાયક સદ્ધસ્તુ છે. તેનાથી બીજા સર્વે દર્શને અનર્થ છે-અહિતરૂપ છે, અર્થાત, ગ્રહણ કરવા લાયક ન હોવાથી અનિષ્ટરૂપ છે, આ પ્રકારે હૃદયમાં નિશ્ચય કર-એકાગ્રતા કરવી તે સમ્યકત્વનું આસ્તિક્ય આસ્થારૂપ પ્રકૃષ્ટ–પ્રથમ ચિહ્ન-હૃદયમાં રહેલું સમ્યકત્વસૂચક લક્ષણ છે, એમ સવૅજ્ઞ તીર્થકરેએ કહ્યું છે. આ આસ્તિક્ય નામનું સમ્યકત્વનું શ્રેષ્ઠ લક્ષણ જાણવું. પ૭
લક્ષણને વિષય ચાલતો હોવાથી એ સમ્યકત્વનાં બાકીનાં ચાર લક્ષણે કહેવા પૂર્વક અધિકારની સમાપ્તિ કરે છે– ... शमसंवेगनिर्वेदानुकंपाभिः परिष्कृतम् ।
दधतामेतदच्छिन्नं सम्यक्त्वं स्थिरतां व्रजेत् ॥ ५८ ॥ મલાર્થ–શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા કરીને શેભિત એવા આ આસ્તિક્યને નિરંતર ધારણ કરનારા ભવ્ય જીવોનું સમકિત સ્થિરતાને પામે છે–નિશ્ચળ થાય છે. ૫૮.
ટીકાળેશમ એટલે શાંતિ અથવા ક્ષમા, સંવેગ એટલે મેક્ષની અભિલાષા તથા દેવ, ગુરૂ અને ધર્મ પરની પ્રીતિ, નિર્વેદ એટલે સંસારને વિષે ઉદાસીનતા અર્થાત્ વૈરાગ્ય, અને અનુકંપા એટલે દુઃખીને વિષે તથા ધર્મરહિતને વિષે દ્રવ્ય અને ભાવથી દયા. આટલાએ કરીને શેભિત એવા આ પ્રત્યક્ષપણે કહેલા આસ્તિયને નિરંતર અતિચાર
Aho ! Shrutgyanam
Page #220
--------------------------------------------------------------------------
________________
ર૦ર અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થવિના-ખંડિત કર્યા વિના ધારણ કરનારા ભવ્ય જીવોનું સમ્યકત્વ નિ&ળપણને પામે છે. આ સમકિતના અધિકારમાં પ્રથમ જે અન્ય મતવાળાનું તથા તેમનાં શાસ્ત્રનું હિંસા અહિંસાનું અસંભવાદિક કહ્યું, તે તેમણે એકાંતપણે નિત્ય અથવા અનિત્ય એવા આત્માદિક વસ્તુને સ્વીકાર કરેલું હોવાથી અહિંસાદિક આશયની અનુત્પત્તિ થાય છે તેથી કહ્યું છે. કારણ કે સર્વથા અવિનશ્વર માનવાથી હિંસા કરનારને કરૂણ હેઈ શકતી નથી. જેમકે અર્જુનને શ્રીકૃષ્ણે કહ્યું હતું કે-“આ જી મરતા નથી, પણ જીર્ણ શરીરનો ત્યાગ કરીને નવા શરીરને પામે છે.” તથા સર્વથા અનિત્ય માનવાથી જીવના અભાવની જ બુદ્ધિ થાય છે, તેથી કેને વિષે કરૂણું થાય? ન જ થાય. ૫૮. . તિ સચવવાધિ
સમ્યકત્વની શુદ્ધિ મિથ્યાત્વનો ત્યાગ કરવાથી થાય છે. તે મિથ્યાત્વનું સ્વરૂપ જાણ્યું ન હોય, ત્યાં સુધી તેને ત્યાગ કરી શકાતું નથી. તેથી આ બીજા અધિકારમાં મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે –
मिथ्यात्वत्यागतः शुद्धं सम्यक्त्वं जायतेऽङ्गिनाम् ।
अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ ५९॥ મૂલાથે–મિથ્યાત્વને ત્યાગ કરવાથી પ્રાણુઓને શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, તેથી તે (મિથ્યાત્વ)ના ત્યાગને માટે મહાત્માએ યત કર. ૫૯,
કાર્થ-જિનેશ્વરના ઉપદેશથી વિપરીત પણે વસ્તુપર શ્રદ્ધા રાખવી અથવા તેને જાણવી તે રૂ૫ મિથ્યાત્વને ત્યાગ કરવાથી, પ્રાણીઓની સમ્યગદષ્ટિ શુદ્ધ થાય છે, માટે મહાત્માએસપુરૂષે તે મિથ્યાત્વના ત્યાગને માટે–મૂળથી જ ઉખેડી નાંખવા માટે યત કર-ઉદ્યમ કર. ૫૯
તે મિથ્યાત્વને ત્યાગ આત્મસ્વરૂપને વિષે વિપ્રતિપત્તિને દૂર કરવાથી થાય છે. વિપ્રતિપત્તિએ છ પ્રકારની છે, તે આ પ્રમાણે
नास्ति नित्यो न कर्ता च न भोक्तात्मा न निर्वृतः। तदुपायश्च नेत्याहुर्मिथ्यात्वस्य पदानि षट् ॥ ६॥
મૂલાર્થ– આત્મા નથી, આત્મા નિત્ય છે, આત્મા કર્તા નથી, ભોક્તા નથી, મુકત નથી તથા તેને (મેક્ષ) ઉપાય કાંઈ પણ નથી. એ પ્રમાણે મિથ્યાત્વનાં છ પદે (સ્થાન) કહેલાં છે. ૬૦.
Aho ! Shrutgyanam
Page #221
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર..
૨૦૩
ટીકાથે—પાંચ મહાભૂતથી વ્યતિરિક્ત ભવાન્તરમાં જનારો કોઈ આત્મા છે નહીં ૧. તથા અનુત્પન્ન, અવિનશ્વર અને એક સ્થિરતાના સ્વભાવવાળા નિત્ય આત્મા છે ૨. તથા આત્મા નિષ્ક્રિય હાવાથી કોઈપણ ક્રિયાના કર્મને કૉ-કરનાર નથી ૩. તથા આત્મા અકર્તા હોવાથી ભાક્તા-કરેલા કર્મના ફળને ભગવનારો નથી ૪. તથા કર્મના બંધના અભાવ હાવાથી તે આત્મા મુક્ત પણ થતા નથી પુ. તથા તે મેક્ષ મેળવવાના કાંઈપણ ઉપાય-સાધન નથી, કારણકે જીવ અને કર્મના સંબંધ અનાદિ હોવાથી તેના વિયોગ થતા નથી ૬. એ પ્રમાણે જિનેશ્વરાએ મિથ્યાત્વનાં છ પદા-સ્થાનકો કહેલાં છે. ૬૦.
એમ કહેનારાનું મિથ્યાત્વીપણું શી રીતે કહેવાય? તે શંકાપર સમાધાન કરે છે.-~~
एतैर्यस्माद्भवेच्छुद्धव्यवहारविलंघनम् ।
अयमेव च मिथ्यात्वध्वंसी सदुपदेशतः ॥ ६१ ॥ ભૂલાથે—જેથી કરીને આ છ સ્થાનાવડે શુદ્ધ વ્યવહારનું ઉલ્લંઘન થાય છે, તથા આ વ્યવહાર જ શુદ્ધ ઉપદેશને લીધે મિથ્યાત્વના નાશ કરનાર થાય છે. ૬૧.
-
ટીકાર્ય—જેથી કરીને કહેવામાં આવશે તેવા કારણે કરીને આ ઉપર કહેલા “ આત્મા નથી. ” વિગેરે છ સ્થાનાએ કરીને સર્વ જન સંમત ન્યાયની યુક્તિથી યુક્ત એવા વ્યવહારનું ઉલ્લંઘન થાય છે. માક્ષાદિ સમગ્ર સુખને પ્રાપ્ત કરનાર દાન શીલ વિગેરે સ્વરૂપવાળા અને ઉત્પાદ, વ્યય, ધ્રુવરૂપ વાસ્તવિક લેાકેાત્તર વ્યવહારનું ઉલ્લંઘન થાયછે, તથા ખેતી, વ્યાપાર વિગેરે લૌકિક પ્રવૃત્તિરૂપ વ્યવહારનું પણ ઉલ્લંઘન થાયછે. એમ ત્રણ પ્રકારના વ્યવહારનું વિશેષે કરીને ઉલ્લંઘન-નાશ થાયછે અને આ ઉલ્લંઘન સર્વેને અનિષ્ટ છે તથા આ શુદ્ધે વ્યવહાર જ સદુપદેશ થકીસદેશના વ્યવહારમય હાવાથી યથાર્થ સત્ય પદાર્થના ઉપદેશ-કહેવું, તે સદેશનાના ઉપર કહેલા ` આત્માના વિરોધી અને વ્યવહારના લેપ કરનારા છએ સ્થાનામાં અસંભવ છે. તેથી એટલે તે સદુપદેશ અસદેશનાદિરૂપ મિથ્યાત્વના નાશ કરે છે. માટે એ છ સ્થાના મિથ્યાત્વમય છે. ૬૧.
એ જ વાતને પુષ્ટ કરે છે.—
नास्तित्वादिप्रहे नैवोपदेशो नोपदेशकः ।
ततः कस्योपकारः स्यात्संदेहादिव्युदासतः ॥ ६२ ॥
Aho! Shrutgyanam
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૪ અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થમલાર્થ-નાસ્તિત્વાદિકને આગ્રહ છતે ઉપદેશ તથા ઉપદેશક ઘટતા નથી. તેથી કરીને સંદેહાદિકના નિરાસથી કોને ઉપકાર થાય? ઈને પણ ઉપકાર ન થાય. ૬૨.
ટીકાર્થ-નાસ્તિત્વ-જીવાદિક નથી.” એવા પ્રકારની વાણીને વ્યાપાર તથા આદિ શબ્દ છે તેથી તેના નિત્યત્વ અનિત્યત્વ વિગેરેને આગ્રહ છતે ઉપદેશ-બીજાની પ્રવૃત્તિ અને નિવૃત્તિનાં કારણરૂપ હિતા હિતનું વ્યાખ્યાન ઘટતું નથી. કારણકે આત્માદિકને અભાવ હેવાથી ઉપદેશને પણ અભાવ થાય છે. અને તે જ કારણથી ઉપદેશક-દેશના આપનાર પણ ઘટતા નથી, તેથી-નાસ્તિત્વાદિકના ઉપદેશથી સંદેહાદિકને નાશ કરીને કેને ઉપકાર-અનુગ્રહ થવાનું છે? શ્રોતાદિકને અભાવ હોવાથી કોઈને ઉપકાર થશે નહીં. ૬૨.
અહીં કેઈ શંકા કરે કે આ વ્યવહારને ઉલ્લંઘન કરનાર મિથ્યાત્વ કેવા મનુષ્યમાં હોય છે? એવી આકાંક્ષા પર પાંચ શ્લેકે કરીને કહે છે
येषां निश्चय एवेष्टो व्यवहारस्तु संगतः। विप्राणां म्लेच्छभाषेव स्वार्थमात्रोपदेशनात् ॥ ६३ ॥
મલાઈ–જેઓને સ્વાર્થ માત્રના જ ઉપદેશથી નિશ્ચય જ ઈષ્ટ છે, અને બ્રાહ્મણને નહીં બોલવા લાયક સ્લેચ્છ ભાષાની જેમ વ્યવહાર સંગત છે એટલે અનાદર કરવા લાયક છે, તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનાર મિથ્યાત્વ હોય છે. ૬૩.
ટીકાર્યું–જેઓને એટલે આત્માદિક વસ્તુના સ્વરૂપને નહીં જાણ નારા પુરૂને સ્વાર્થ માત્રના ઉપદેશથી-પિતાને અર્થ એટલે છત અથવા અછતે કેવળ સ્થિતિ, ઉત્પાદ અને વ્યય અભિધેય છે, એ પ્રમાણેના ઉપદેશથી અથવા પિતાને ઈચ્છિત એવા અર્થના એટલે દ્રવ્ય, ભેગ અને સુખ વિગેરેની પ્રાપ્તિરૂપ વ્યવહારના ઉપદેશથી નિશ્ચય એટલે સ્વાભાવિક ચિત (ચૈતન્ય) સ્વભાવ માત્ર અથવા કેવળ ભૂતની સત્તા માત્ર અથવા કેવળ ક્ષણવિનાશિપણને જ નિશ્ચય ઈષ્ટ છે–પ્રમાણરૂપ છે, તથા ઉત્પત્તિ, વિનાશાદિક પૂર્વે કહેલ વ્યવહાર અને થવા અવતાર વિગેરે કહેવારૂપ વ્યવહાર બ્રાહ્મણોને સ્વેચ્છ ભાષાની જેમ એટલે “કંઠે પ્રાણુ આવે તે પણ બ્રાહ્મણને યવન ભાષા બેલવા લાયક નથી.” એ પ્રમાણે આદર રહિતપણે સંગત-તુલ્ય છે. એટલે પિતાના ઈચ્છિતને પૂર્ણ કરનાર જળ માટી વિગેરેથી શુદ્ધિ કરવારૂપ કાંઈક છે, પણ પરમાર્થપણે નથી. તેઓને વ્યવહારનું ઉલ્લંઘન કરનારું મિથ્યાત્વ હેય છે. ૬૩.
*"Aho ! Shrutgyanam
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમકિત અધિકાર
૨૦૫ અહીં કેઈ શંકા કરે કે-નિશ્ચય અને વ્યવહાર એ બેમાં કેણુ મુખ્ય? તેના જવાબમાં બન્ને પ્રધાનપણું કહે છે –
यथा केवलमात्मानं जानानः श्रुतकेवली। श्रुतेन निश्चयात्सर्व श्रुतं च व्यवहारतः ॥ ६४ ॥
મૂલાઈ–જેમ શ્રુતકેવળી શ્રુતવડે નિશ્ચયથી કેવળ આત્માને જાણે છે, તે જ પ્રકારે વ્યવહારથી સર્વ શ્રુતને જાણે છે. ૬૪.
ટકાથે–હે ભદ્ર! આ પ્રકારે બન્ને નયની મુખ્યતા જાણવી. શ્રત કેવળી એટલે શ્રુત જ્ઞાનને વિષે કેવળી ભગવાનની જેવા, શ્રતનું જ્ઞાન પરિપૂર્ણ હેવાથી અને સકલ સંશયરહિત થવાથી તેવા મુનિ નિશ્ચયથી અર્થાત્ વસ્તુસ્વરૂપને નિર્ધાર કરનાર જ્ઞાનથી એટલે શ્રુત જ્ઞાનના સામર્થ્યથી, કેવળ-કર્મ, શરીર વિગેરેના સંગ રહિત એક-શુદ્ધ સત્તામય અર્થત પરિપૂર્ણ એવા આત્માને-જીવને જાણે છે, તે જ પ્રકારે વ્યવહારથી શ્રુતજ્ઞાનવડે ઉત્પન્ન થયેલી બુદ્ધિના બળથી સમગ્ર મુતનેશાસ્ત્રને જાણે છે. કર્મરહિત આત્માને જાણવાથી નિશ્ચયને અને સર્વ શ્રુતના અભ્યાસથી વ્યવહારને એમ બન્નેને જાણે છે અને પ્રમાણુરૂપ માને છે. ૬૪.
એક નિશ્ચય કહી શકાય તેવું નથી, તે કહે છેनिश्चयार्थोऽत्र नो साक्षाद्वक्तुं केनापि पार्यते । व्यवहारो गुणद्वारा तदर्थावगमक्षमः ॥ ६५ ॥
મૂલાર્થ–આ જગતમાં કઈ પણ નિશ્ચયના અર્થને સાક્ષાત કહેવાને શક્તિમાન નથી. પરંતુ વ્યવહાર નય તે નિશ્ચયના ગુણદ્વારા તે (નિશ્ચય)ના અર્થને બોધ કરવા સમર્થ છે. ૬૫.
ટીકાર્થ–આ મનુષ્ય લોકને વિષે નિશ્ચયાને–આત્માના સહજ સ્વભાવને સાક્ષાત્ કેાઈ પણ પંડિત પુરુષ કહી શકે તેમ નથી. કેમકે કેવળ નિશ્ચય નય વાણીને અવિષય છે. પરંતુ વ્યવહાર નય-શબ્દને પ્રયોગ સત્વ, ચેતન વિગેરે નિશ્ચયના ગુણદ્વારાએ તે નિશ્ચયના અર્થને બોધ કરવામાં સમર્થ છે. અર્થાત્ વ્યવહાર જ તે નિશ્ચયના ગુણ કહેવા ૨૫ ઉપાયવડે નિશ્ચય સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. ૬૫.
કેવળ વ્યવહારનું પ્રાધાન્ય કહેવાથી પણ દોષ છે, તે કહે છે– प्राधान्यं व्यवहारे चेत्तत्तेषां निश्चये कथम् । परार्थस्वार्थते तुल्ये शब्दज्ञानात्मनोईयोः ॥ ६६ ॥
Aho ! Shrutgyanam
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૬
અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થમલાઈ જે કોઈ વ્યવહારને વિષે પ્રાધાન્ય કહે, તે તેઓને નિશ્ચયને વિષે તે (પ્રાધાન્ય) ક્યાંથી થશે? કારણ કે શબ્દાત્મક અને જ્ઞાનાત્મક એ બન્નેનું પરાર્થપણું અને સ્વાર્થપણું તુલ્ય જ છે. ૬૬.
ટકાઈ જે નિશ્ચય રહિત કેવળ વ્યવહારમાં જ-શબ્દાદિકરૂપ પ્રવૃત્તિમાં જ પ્રાધાન્ય-મુખ્યપણું જે કંઈ કરે તેઓને આત્માની ધ્રુવતા અને સત્તારૂપ તથા જ્ઞાનાદિરૂપ નિશ્ચયમાં પ્રાધાન્ય શી રીતે થશે? નહીં જ થાય. કારણ કે શબ્દ અને જ્ઞાન જેનું સ્વરૂપ છે એવા તે બન્ને નાનું પરાર્થપણું-પિતાથી બીજાને અર્થ-કાર્ય પ્રજન જેમ શબ્દની અપેક્ષાએ જ્ઞાનનું કાર્ય પાર્થ તથા સ્વાર્થપણું પોતાનું એટલે શબ્દનું અથવા જ્ઞાનનું કાર્યપણું તે બન્ને તુલ્ય-સમાન કાર્ય કરનારા છે. અર્થાત્ વ્યવહાર નય ઘટ એ શબ્દ કહે છે, નિશ્ચય-જ્ઞાન પણ ઘટરૂપ અર્થને જ કહે છે, તથા વસ્ત પણ ઘટરૂપજ છે; તેમાં શબ્દ એ વ્યવહાર છે, ઘટનું જ્ઞાન અને ઘરરૂપ વસ્તુ એ નિશ્ચય છે. તેથી બન્ને નયનું પિત પિતાના વિષયમાં પ્રાધાન્ય-મુખ્યપણું સિદ્ધ થાય છે. ૬૬.
હવે તેનું ફલિતાર્થ-તાત્પર્ય કહે છે – प्राधान्यान्यवहारस्य ततस्तच्छेदकारिणाम् । मिथ्यात्वरूपतैतेषां पदानां परिकीर्तिता ॥ ६७ ॥
મૂલાથે–તેથી કરીને વ્યવહારના પ્રધાનપણને લીધે તે વ્યવહારને જ ઉછેદ કરનારાં તે પૂર્વોક્ત પદેનું મિથ્યાત્વરૂપપણું કહેલું છે. ૬૭.
ટીકાર્ય–તેથી-પૂર્વે કહેલા હેતુસમૂહથી પૂર્વે કહેલા વ્યવહારનું પ્રાધાન્ય હેવાથી તે વ્યવહારને ઉચછેદ-નાશ કરનારાં “આત્મા નથી” ઈત્યાદિ પૂર્વે કહેલાં છ પદ (વાક)નું મિથ્યાત્વરૂ૫૫ણું કહેવું છે. ૬૭.
હવે “જે ઉદ્દેશ તે નિર્દેશ એ ન્યાયને અનુસારે પ્રથમ નાસ્તિકના મતને જ તેના ઉત્તર પક્ષસહિત એકવીશ કવડે કહે છે- नास्त्येवात्मेति चार्वाका प्रत्यक्षानुपलंभतः।
अहंताव्यपदेशस्य शरीरेणोपपत्तितः ॥ ६८॥ મૂલાઈ–પ્રત્યક્ષ પણે દેખાતું નથી માટે આત્મા છે જ નહીં, અને અહંતા (અહંકાર-હું એવું અભિમાન) ને વ્યપદેશ તે શરીરથી થઈ શકે છે, એમ ચાવક કહે છે. ૬૮.
ટકાથે–આત્મા અર્થાત જીવ છે જ નહીં, એમ ચાવક-સત્ય અથેનું ચર્વણ-વિનાશ કરનાર કહે છે. કારણ કે તે આત્મા ચક્ષુ વિગેરે
Page #225
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમક્તિ અધિકાર..
૨૦૭ ઇદ્ધિવડે પ્રત્યક્ષ દેખાતો નથી. જે વસ્તુ જગતમાં છે, તે ઘટાદિકની જેમ ઇકિવડે પ્રાપ્ત થાય છે. માટે જે આત્મા હોય તે તે ઇદ્રિયોથી પ્રાપ્ત થવો જોઈએ, પણ તે પ્રાપ્ત થતી નથી, તેથી આત્મા છે જ નહીં. કદાચ કઈ એમ કહે કે-“જે આત્મા ન હોય તે હું સુખી છું, હું દુઃખી છું, એમ કે બેલેછે?” તે તેને જવાબ એ છે કે અહંપણને જે વ્યવહાર છે, તે તે પંચ મહાભૂતના સમુદાયરૂપ શરીરે કરીને થઈ શકે છે. તેથી આત્મા નથી. ૬૮.
તેની ઉપપત્તિ કેવી રીતે થાય? તે કહે છેमद्यांगेभ्यो मदव्यक्तिः प्रत्येकमसती यथा। . मिलितेभ्यो हि भूतेभ्यो ज्ञानव्यक्तिस्तथा मता ॥ ६९ ॥
મૂલાર્થ–જેમ મધના અંગો પૈકી પ્રત્યેક અંગમાં મદની સ્પષ્ટતા થતી નથી, પણ સર્વ અંગે મળવાથી મદ સ્પષ્ટ થાય છે.) તેમ પંચ મહાભૂતે એકત્ર મળવાથી જ્ઞાનની સ્પષ્ટતા માનેલી છે. ૬૯.
ટીકર્થ–જેમ મહડા વિગેરે મદિરાના અંગોમાંથી પ્રત્યેકને એટલે એક એકને ભક્ષણ કરવાથી મદની સ્પષ્ટતા દેખાતી નથી, મદ ઉત્પન્ન થતો નથી, પરંતુ તે સર્વ અંગે એકત્ર કર્યા હોય તે જ ભદ પ્રગટ દેખાય છે, તેમ પ્રત્યેક મહાભૂતમાં નથી દેખાતી છતાં પણ સમુદાયરૂપ થયેલા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂત થકી અહંકાર, ભમકાર વિગેરે જ્ઞાનના પ્રકાશને ઊભવ થાય છે, એમ બૃહસ્પતિ વિગેરે ચાર્વાક કહે છે. ૬૯. - અહીં કોઈ એવી શંકા કરે કે–પંચ મહાભૂતથી ઉત્પન્ન થતા ચૈતન્યના પક્ષમાં આત્માને અભાવ હેવાથી કર્મને અભાવ છે, તેથી જગતની વિચિત્રતા થશે નહીં. એવી શંકા કરવી નહીં. કારણ કે તે વિચિત્રતા તે સ્વાભાવિક છે, તે કહે છે –
राजरंकादिवैचित्र्यमपि नात्मबलाहितम् । स्वाभाविकस्य भेदस्य ग्रावादिष्वपि दर्शनात् ॥ ७॥
મૂલાર્થ–રાજ ટંકાદિકની વિચિત્રતા પણ આત્માના બળથી ઉત્પન્ન થયેલી નથી. કારણ કે એ સ્વાભાવિક ભેદ તે પાષાણાદિકમાં પણું દેખાય છે. ૭૦.
ટીકાર્થ–ચક્રવતી વિગેરે રાજા તથા રંક-ભિક્ષુ તથા આદિ શબ્દથી સુખી દુઃખી વિગેરે વિચિત્રતા પણ આત્માના-જીવના બળથી શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલા સામર્થ્યથી થયેલી છે, એમ નથી. પરંતુ
Aho ! Shrutgyanam
Page #226
--------------------------------------------------------------------------
________________
[ચતુર્થ
૨૦૮
અધ્યાત્મસાર ભાષાંતર પંચ મહાભૂતના સ્વભાવથી જ ઉત્પન્ન થયેલી છે. સ્વભાવથી ભિન્નતા ઉત્પન્ન થઈ શકતી નથી એમ કહેવું અયુક્ત છે, કારણ કે સ્વાભાવિકપિતાની મેળે જ ઉત્પન્ન થયેલી વિચિત્રતા પાષાણુ અને રતાદિકમાં પણ એટલે સર્વથા અચેતન પદાર્થોમાં પણ જોવામાં આવે છે, તે સચેતન મનુષ્પાદિકમાં વિચિત્રતા દેખાય તેમાં શું કહેવું? ૭૦. વળી આગમથી પણ આત્માની સિદ્ધિ થતી નથી, તે કહે છે –
वाक्यैर्न गम्यते चात्मा परस्परविरोधिभिः। . दृष्टवान्न च कोऽप्येतं प्रमाणं यद्धचो भवेत् ॥ ७१ ॥
મૂલાર્થ–આગમના વાવડે પણ આત્મા માની શકાતું નથી. કારણ કે તે વાકયે પરસ્પર વિરૂદ્ધ છે. તેમજ કેઇએ આત્માને જેપણ નથી કે જેથી તેનું વચન પ્રમાણભૂત થાય. ૭૧,
ટકાથ–પરસ્પર વિરૂદ્ધ એટલે માંહમાં વિધવાળાં-સંબંધ વિનાનાં વચનવડે વિપરીત જણાતા સાંખ્ય, બૌદ્ધ અને જૈન વિગેરેનાં વાકાવડે-આગમનાં વચનેવડે આત્મા-જીવ માની શકાતો નથી–બુદ્વિમાં તે વાત ઉતરતી નથી. તથા કેઈએ પણ-કપિલાદિકમાંના કેઈ પણું આગમ વક્તાએ આત્માને જે નથી–પિતાના ચક્ષવડે દે નથી, કે જેનું વચન પ્રમાણરૂપ-સત્ય મનાય. તેથી આગમવડે પણ આત્મા સિદ્ધ થતું નથી. ૭૧.
જે આગમ કહેલો છે તે માત્ર લેકેને ઠગવા માટે જ છે, તે કહે છે
आत्मानं परलोकं च क्रियां च विविधां वदन् । भोगेभ्यो भ्रंशयत्युच्चैलॊकचित्तं प्रतारकः ॥ ७२ ॥
મૂલાઈ-ધૂર્ત માણસ આત્મા, પરલેક અને વિવિધ પ્રકારની ક્રિયાઓ બતાવીને લોકોનાં ચિત્તને ભેગાદિકથી ભ્રષ્ટ કરે છે. ૭૨.
ટીકાઈ—કેને છેતરનાર માણસ એટલે આગની દેશના વડે (ઉપદેશવડે) લેકેની વંચના કરનાર માણસ આત્માને, પરલકને એટલે શુભાશુભ કર્મવડે નરક, થનારા સ્વર્ગ અને મક્ષાદિક જન્માંતરને તથા દાન, શીલ, તપ વિગેરે વિચિત્ર પ્રકારની ક્રિયાઓને-ભેગાંતરાયરૂપ ધર્મક્રિયાઓને કહીને એટલે તેને ઉપદેશ આપીને લેકેના ચિત્તને ભોગથી-પિતાને અનુકુળ એવા રસ, રૂપ વિગેરે ભેગથી ઉત્પન્ન થતા સુખેથી અત્યંત ભ્રષ્ટ કરે છે, એટલે પાડી નાખે છે. અર્થાત તેઓને
Aho ! Shrutgyanam
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] . સમકિત અધિકાર
૨૦૯ શાસ્ત્રોપદેશ ભેગની વંચનાને માટે જ છે. લેકેને સુખે કરીને પ્રાપ્ત સુખેને ઉપગ લેવા દેતા નથી. ૭૨.
હવે પિતાના મતને સિદ્ધ કરે છે.– त्याज्यास्तन्नैहिकाः कामाः कार्या नानागतस्पृहा ।
भस्मीभूतेषु भूतेषु वृथा प्रत्यागतिस्पृहा ॥ ७३ ॥ મૂલાર્થ--તેથી કરીને આ લેકમાં પ્રાપ્ત થયેલા કામે (ભોગો) ત્યાગ કરવા લાયક નથી. તથા નહીં પ્રાપ્ત થયેલા ભેગેની સ્પૃહા કરવા લાયક નથી. કારણ કે પંચ મહાભૂત ભસ્મસાત થવાથી પુનર્જન્મની-ફરી જન્મ થવાની સ્પૃહા વૃથા છે. ૭૩.
ટીકાથે–તેથી–પૂર્વે કહેલા હેતુસમૂહથી આ લેક સંબંધી-વર્તમાન જન્મમાં પ્રાપ્ત થયેલા કામે-શબ્દાદિક શુભ ગે તજવા લાયક નથી. કારણ કે આ દુનિયા દેખાય છે તેટલી જ છે. તથા અનાગત એટલે પરલેકમાં–જન્માંતરમાં પ્રાપ્ત થવાના ભેગેની સ્પૃહા–તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા ન કરવી, કારણ કે પરલેક જ છે નહીં. શા માટે આ ઉપદેશ કરે છે ? એ શંકાપર કહે છે કે-આત્મા કોઈ પણ પદાર્થો નથી, મહાભૂત માત્ર જ આ દુનિયા છે. માટે શરીરમાં રહેલા ચૈતન્યના કારણરૂપ મહાભૂત ભસ્મરૂપ થાય છે ત્યારે ફરીથી મનુષ્યાદિક ભવ પામવાની સ્પૃહા-ઇચ્છા વૃથા-નિષ્ફળ છે. કહ્યું છે કે–“હે સુંદર નેત્રવાળી સ્ત્રી! મરજી પ્રમાણે ખાન પાન કર. કારણ કે હે મનેહર અંગવાળી ! જે ગયું તે તારું નથી, તે બીકણ સ્ત્રી ! જે ગયું તે પાછું આવતું નથી. કેમકે આ કલેવર (શરીર) કેવળ પંચ મહાભૂતના સમુદાય રૂપ જ છે.” ૭૩. હવે આ ચાવકને સિદ્ધાન્તી જવાબ આપે છે – तदेतदर्शनं मिथ्या जीवः प्रत्यक्ष एव यत् । गुणानां संशयादीनां प्रत्यक्षाणामभेदतः ॥ ७४ ॥
મૂલાર્થ–તેથી કરીને આ (ચાક)નું દર્શન મિથ્યા છે. કારણ કે પ્રત્યક્ષ-સંશયાદિક ગુણેના અભેદને લીધે જીવ પ્રત્યક્ષજ છે. ૭૪.
ટકાર્ય–તેથી કરીને એટલે કહેવામાં આવશે એવા હેતુસમૂહથી આ પૂર્વે કહેલું ચાર્વાકનું દર્શન-મત મિથ્યા-અસત્ છે, તેથી તજવા લાયક છે. કારણ કે તેણે પ્રથમ એવું કહ્યું છે કે “આત્મા નથી.” પણ તે આત્મા-જીવ પ્રત્યક્ષ-સાક્ષાત્ જણાય છે. પ્રત્યક્ષ એટલે સર્વને પિતાના અનુભવથી સિદ્ધ એવા સંશયાદિક-જીવ છે કે નહીં? એવા
Aho ! Shrutgyanam
૨૭.
Page #228
--------------------------------------------------------------------------
________________
ર૧૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થસંદેહ તથા ભ્રાંતિ વિગેરે ગુણોના--જીવના ધર્મોના અભેદ થકી એટલે ધર્મ તથા ધર્મની પરસ્પર ભિન્નતા નથી માટે, ધર્મ અને ધમી સર્વથા ઘટ પટની જેમ ભિન્નતાએ રહેતા નથી તેથી ધર્મના પ્રત્યક્ષપણાને લીધે ધમ જીવ પણ પ્રત્યક્ષ જ છે. સંશય એ જ્ઞાનની સન્મુખ હેવાથી રાનરૂપ છે, અને જ્ઞાન જીવનવિષે જ હોય છે, પણ અજીવનવિષે હેતું નથી. કેમકે મૃતક શરીરમાં તે જોવામાં આવતું નથી. ૭૪
અહંકાર વિગેરે વ્યપદેશ માત્ર શરીરવડે થશે એમ જે કહ્યું તે પણ અસત છે, તે જ કહે છે.
न चाहं प्रत्ययादीनां शरीरस्यैव धर्मता। વૈજ્ઞાવિદ્યાર્નિયત નરવહિવત્ ા ૭૧
મલાઈ–અહંકાર વિગેરેની જે પ્રતીતિ થવી તે શરીરને જ ધર્મ નથી. કેમકે તેમ હોય તે ગુરૂપણ વિગેરેની જેમ નેત્રાદિક ઇદ્રિજેથી ગ્રાહતાની આપત્તિ અવશ્ય થવી જોઈએ. ૭પ.
ટીકાર્થ– હું છું એ પ્રમાણે અહંકાર, એટલે ય પદાર્થને ગ્રાહ્ય કરનારનું જ્ઞાન તથા મમકાર વિગેરે કેવળ શરીરને જ-મહાભૂતના સમુદાયરૂપ દેહને જ ધર્મ છે એમ નથી. કારણ કે જો તે અહંકારાદિક શરીરને જ ધર્મ હોય તે નિશ્ચ શુક્લ, પીત વિગેરે વર્ષોની જેમ અથવા ગુરૂપણું, ઉચાપણું, સ્થૂળપણું, લાંબાપણું વિગેરેની જેમ, આદિ શબ્દ હોવાથી લધુત્વ ઉભુત્વાદિકની જેમ નેત્રાદિક એટલે નેત્ર, નાસિકા વિગેરે ઇંદ્રિયેથી તેનું ગ્રાહ્યપણું-જાણવાપણું પ્રાપ્ત થશે-જાણવા રૂ૫ અનિષ્ટની પ્રાપ્તિ થશે. ભાવાર્થ એ છે કે-જે અહંકારનું જ્ઞાન શરીરથી ઉત્પન્ન થતું હોય તે જેમ વર્ણ, ગંધ, રસ વિગેરે શરીરના ધ ઇદ્રિથી ગ્રહણું થઈ શકે છે તેમ અહંકારનું જ્ઞાન પણ ઇંદ્રિયથી ગ્રહણ થવું જોઈએ, પણ તે તે થતું નથી. તેથી અહંકારની પ્રતીતિ એ શરીરને ધર્મ જ નથી. ઉ૫.
ફરીથી અહંકારાદિક જ્ઞાનને શરીરનો ધર્મ કહેવાથી બીજું દૂષણ આવે છે, તે કહે છે,
शरीरस्यैव चात्मत्वे नानुभूतस्मृतिर्भवेत् ।
बालत्वादिदशाभेदात्तस्यैकस्यानवस्थितेः॥ ७६ ॥ - મૂલાર્થ–શરીરને જ આત્મા માનવાથી પૂર્વે અનુભવેલાની સ્મૃતિ થશે નહીં. કારણ કે બાલ્ય વિગેરે અવસ્થાના ભેદને લીધે તે એકલા શરીરની અનવસ્થિતિ-અસ્થિરતા છે. ૭૬.
Aho ! Shrutgyanam
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. 1
સંમતિ અધિકાર:
L
ટીકાર્ય—કેવળ શરીરને જ આત્મા-જીવ માનવાથી પૂર્વે આવસ્થામાં અનુભવેલા સુખ દુઃખાદિકનું ખીજે કાળે, બાળકને જન્માંતરમાં માતાના સ્તનપાનના સ્મરણની જેમ સ્મરણ થશે નહીં. કેમકે તે શરીર તેા જડ છે. વળી તે એકલા શરીરની આલત્વાદિક દશાના ભે દથી—ખાય, ચૌવન અને વૃદ્ધત્યાદિ અવસ્થારૂપ ભેદથી અવસ્થિતિ નથી-તેનું અન્યથાપણું થવાથી સર્વ અવસ્થામાં એકપણું રહેતું નથી અને અહંકારની પ્રતીતિ તે સર્વ અવસ્થામાં એક જ રીતની છે. માટે તે શરીરના ધર્મ થઈ શકતા નથી. ૭૬.
શરીર અને આત્માની એકયતા ન હેાવામાં ફરીથી યુક્તિ બતાવે છે नात्माङ्गं विगमेऽप्यस्य तल्लब्धानुस्मृतिर्यतः । व्यये गृहगवाक्षस्य तल्लब्धार्थाधिगन्तृवत् ॥ ७७ ॥
મૂલાથે—વળી શરીર આત્મા કહી શકાશે નહીં. કારણ કે તે અંગના નાશ થયા પછી પણ પૂર્વે તે અંગથી પ્રાપ્ત થયેલા (જાણેલા) પદાર્થનું સ્મરણ થઈ શકે છે. જેમ ઘરના ગવાક્ષ (ખારી ) ના નાશ થવાથી ( પડી જવાથી) પણ તે ગવાક્ષથી પ્રાપ્ત થયેલા પદાર્થને જા ણુનાર માણુસને તેની સ્મૃતિ થાય છે તેમ. ૭૭.
ટીકાશું—અંગ-શરીર જ આત્મા થઈ શકાતા નથી. કેમકે તેમાં ભેદ જોવામાં આવે છે. જુએ આ શરીરના ચક્ષુ વિગેરે અંગના નાશ થયાથી પણ તે ચક્ષુ વિગેરે અંગવડે પ્રાપ્ત થયેલા રૂપાદિક વિષયની સ્મૃતિ કાળાંતરે આ આત્માને થાય છે. કેાની જેમ ? તે કહેછે.—શરીરની જેવા ઘરના નેત્રાદિક તુલ્ય ગવાક્ષના નાશ થવાથી પશુ-તે પડી જવાથી પણ તે ગૃહગવાક્ષથી પ્રાપ્ત થયેલા રૂપાદિક પદાર્થોના જાણુનાર દેવદત્તાદિક પુરૂષની જેમ. અર્થાત્ શરીરરૂપ ઘરનેવિષે રહેલા આત્મા ઇંદ્રિયારૂપ ગવાક્ષના સમૂહવડે પૂર્વે જોયેલા શબ્દાદિક પાંચે વિષયાનું સ્મરણ કરે છે. માટે ગૃહ અને ગવાક્ષથી જેમ પુરૂષ ભિન્ન છે, તેમ શરીર અને ઇંદ્રિયાથી ભિન્ન એવા આત્માને જ સ્મૃતિ થાય છે.ડ૭.
આ પ્રમાણે સાંભળીને વાદી કહે છે કે-ચક્ષુ વિગેરે અંગના નાશ થવાથી જે અનુભવેલા પદાર્થની સ્મૃતિ થાય છે, તે દેહથી ઉત્પન્ન થયેલા ચૈતન્યને જ સ્મૃતિ થાય છે. પણ દેહથી વ્યતિરિક્ત ( ભિન્ન ) એવા આત્માને તે સ્મૃતિ થતી નથી, તે કહે છે.
न दोषः कारणात् कार्ये वासनासंक्रमाच्च न । भ्रूणस्य स्मरणापत्तेरंबानुभवसंक्रमात् ॥ ७८ ॥
Aho! Shrutgyanam
Page #230
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ચતુર્થં
ભૂલાથે—કારણ થકી તથા કાર્યને વિષે વાસનાના સંક્રમ થકી સ્મૃતિ થવામાં કાંઈ દોષ નથી, એમ તું કહેતા હાય, તેા તે તેમ નથી. કારણ કે માતાના અનુભવના ગર્ભમાં રહેલા બાળકને વિષે સંક્રમ થ વાથી તે આળકને પણ તેના સ્મરણની પ્રાપ્ત થશે. ૭૮.
૧૨
ટીકાર્થકારણ એટલે ચૈતન્યની ઉત્પત્તિમાં કારણરૂપ પંચ મહાભૂતના સમુદાય થકી તથા કાર્ય એટલે દેહ અને તેમાં ઉત્પન્ન થચેલા ચૈતન્યને વિષે વાસનાના સંક્રમથી એટલે સ્મૃતિ થવાના કારણ રૂપ જે દર્શન, ભાગ વિગેરે સંસ્કાર, તેના સંક્રમથી-પ્રવેશથી અર્થાત્ અંગના નાશ થવાથી તેણે પ્રાપ્ત કરેલા પદાર્થોનું સ્મરણ થવામાં કાંઈ પણ દોષ છે નહીં, એમ જો તું માનતા હો તો તે તેમ નથી. કારણ કે જો દેહને વિષે અનુભવના સંક્રમને લીધે અંગના નાશ થયા છતાં પણ દેહને તે અંગથી પ્રાપ્ત થયેલા પદાર્થની સ્મૃતિ થતી હોય, તે માતાએ અનુભવેલા વિષય સુખાદિક પદાર્થોના અનુભવ એટલે માતાને તે વિષયાદિક જ્ઞાનની જે ઉત્પત્તિ, તેના સંક્રમ-પ્રવેશ ગર્ભમાં રહેલા પુત્રને હાય છે, માટે તે ગર્ભગત માળકને પણ તે પદાર્થના સ્મરણની પ્રાપ્તિ થશે. અહીં તાત્પર્ય એ છે કે—જો દેહથી વ્યતિરિક્ત બીજો કોઈ જાણનારા આત્મા ન હેાય તેા નેત્રાદિક અંગ દેહ છે, અને આખું શ રીર પણ દેહુ જ છે. તે નેત્રાદિક દૈહે અનુભવેલા અર્થ તે નેત્રાદિકના નાશ થયા છતાં પણ દેહ ( શરીર )ને વિષે સંક્રમિત થતા હાય, તે માતાના દેહના સંબંધવાળા ગર્ભના દેહમાં પણ માતાના શરીરના અનુભવના સંક્રમ થશે. કેમકે બન્ને સ્થળે દેહરૂપ હેતુ સમાન છે, માટે તે બન્નેમાં સમાન ન્યાય પ્રવર્તે છે, અને તે પ્રકારે થતું નથી, તેથી દેહથી ભિન્ન ખીને કોઈ આત્મા છે, એમ સિદ્ધ થાયછે ૭૮. કહેલા અર્થને જ સૃષ્ટતાથી કહેછે.नोपादानादुपादेयवासना स्थैर्यदर्शने । करादेरतथात्वेनायोग्यत्वाप्तेरणुस्थितौ ॥ ७९ ॥
મુલાર્જ-હસ્તાદિકનું અંતથાપણું હાવાથી તથા પરમાણુની સ્થિતિને વિષે અયોગ્ય પણાની પ્રાપ્તિ હૈાવાથી ઉપાદાન કારણ થકી ઉપાદેય વાસના અને સ્થિરતાની બુદ્ધિ થઈ શકશે નહીં. ૭૯.
ટીકાથે—દેહને ઉત્પન્ન કરનાર પંચ મહાભૂતના સમુદાયરૂપ - પાદાન કારણ થકી ઉપાદેય-વિશિષ્ટતાવાળી વાસના એટલે સ્મૃતિના કારણરૂપ સંસ્કાર તથા નિશ્રિત ધારણાવાળી બુદ્ધિ એ બન્ને અાગ્ય
Aho! Shrutgyanam
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૨૧૩
કારણને લીધે થશે નહીં. કારણ કે હસ્ત, પાદ, આંગળીઓ વિગેરેનું અતથાપણું હાવાથી એટલે ઉપાદાન કારણુ નહીં હાવાથી તેનું સ્મરણ થશે નહીં. તથા પરમાણુઓની સ્થિતિને વિષે એટલે સ્વ સ્વરૂપમાં ૨હેવાને વિષે અયોગ્યપણાની–અનુચિતપણાની પ્રાપ્તિ છે. તેથી અન્વય અને વ્યતિરેકે કરીને અનનુરૂપ હોવાથી તે કારણરૂપ થશે નહીં. તાત્પર્ય એ છે કે—જો અચેતનના સ્વભાવવાળા મહાભૂતના સંયોગરૂપ ઉપાદાનકારણથી પૂર્વે કહેલી જ્ઞાનસ્વભાવવાળી ઉપાદેય વાસના અને સ્થિરતાની બુદ્ધિ થશે, તેા હસ્તાદિક પણ સ્મૃતિવાળા કહેવાશે. કારણ કે તે ( હસ્તાદિક) પણ ભૂત સમુદાય છે, અને તેથી કરીને અચેતનાવાળા પરમાણુ હસ્તાદિકને ઉત્પન્ન કરી શકશે નહીં. કેમકે અચેતન ચેતનાવાળાનું કારણ થઈ શકતું નથી, કારણને અનુરૂપ જ કાર્ય ઉત્પન્ન થાય છે. માટે ચૈતન્ય દેહથી ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ થાય છે. અન્વય અને વ્યતિરેકથી જોતાં દેહ ચૈતન્યનું અનુકરણ કરતા નથી. મદોન્મત્ત, મૂર્છા પામેલા અને સુતેલાને તેવા પ્રકારનું શરીર છતાં પણ તેવા પ્રકારનું ચૈતન્ય જણાતું નથી, અને કેટલાકનું શરીર અતિ કૃશ છતાં પણ તેમાં ચૈતન્યની અત્યંતતા દેખાય છે તથા કેટલાએક સ્થૂળ દેહવાળાને પણ તે ચૈતન્યની હીનતા દેખાય છે. માટે શરીર અને ચૈતન્યના કાર્ય કારણપણામાં અન્વય વ્યતિરેક ઘટી શકતા નથી, તેથી શરીરનું કાર્ય ચૈતન્ય કહી શકાશે નહીં. ૭૯.
વળી જે મદ્યના અંગેાથી મદનીસ્પષ્ટતા દૃષ્ટાંતપણે કહી, તે પણુ ચેોગ્ય નથી, તે કહે છે.-
मद्यांगेभ्यो मदव्यक्तिरपि नो मेलकं विना । ज्ञानव्यक्तिस्तथा भाव्याऽन्यथा सा सर्वदा भवेत् ॥ ८० ॥ ભૂલાથે—મદ્યના અંગોથકી મદની સ્પષ્ટતા ( પ્રગટતા ) પશુ મેલક વિના થઈ શકતી નથી. તેજ પ્રમાણે જ્ઞાનની સ્પષ્ટતા પણ જાણવી. નહી તે તે જ્ઞાનની વ્યક્તિ સર્વદા થવી જોઈએ. ૮૦.
ટીકાર્થ—જેમ મદિરાના અંગા એટલે મદિરાને ઉત્પન્ન કરનારા ઉપકરણરૂપ ગેાળ, આટા વિગેરેથી મદની વ્યક્તિ એટલે ઉન્માદને ઉત્પન્ન કરનારા રસની સ્પષ્ટતા-આવિભૉવ પણ મેલક વિના એટલે તે ગોળ, આટા વિગેરેને એક પાત્રમાં એકઠા કરનાર પુરુષ વિના થતી નથી. તેજ પ્રમાણે જ્ઞાનની-ચૈતન્યની વ્યક્તિ એટલે દેહનેવિષે પ્રગટતા પણ મૅલકના સ્થાને રહેલા જીવ વિના થતી નથી એમ જાણવું. નહીં
Aho! Shrutgyanam
Page #232
--------------------------------------------------------------------------
________________
ર૧૪
અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થતે એટલે જે કદાચ ભૂતા થકી તે વ્યક્તિ માનીએ તે તે ચેતના સર્વ કાળે એટલે મૃતકના દેહને પણ હેવી જોઈએ. કારણ કે તેમાં બીજે કઈ હેતુ નથી. ભાવાર્થ એ છે કે–જેમ મેલક વિના કેવળ ઉપકરણના સમુદાયથી જ મદિરા થતી નથી તેમ ભૂતોના સમુદાય માત્રથી દેહ પણ જીવના વ્યાપાર વિના થઈ શકતો નથી, તે પછી સચેતનપણની તે વાત જ શી કરવી? ૮૦ .
વળી પ્રથમ કહ્યું કે રાજ કાદિકની વિચિત્રતા પણ પાષાણાદિ કની જેમ સ્વાભાવિક જ છે, તે પણ મિથ્યા છે, તે કહે છે –
राजरंकादिवैचित्र्यमप्यात्मकृतकर्मजम् । सुखदुःखादिसंवित्तिविशेषो नान्यथा भवेत् ॥ ८१॥
મલાર્થ–રાજા રંક વિગેરેની વિચિત્રતા પણ આત્માએ કરેલા કર્મથી જ ઉત્પન્ન થયેલી છે. નહીં તે સુખ દુઃખાદિકનું વિશિષ્ટ જ્ઞાન થઈ શકે નહીં. ૮૧,
ટીકાથે–એક માણસ રાજા અને એક માણસ ભીખારી એવી જગતના જનને વિષે જે જૂનાધિકપણાથી વિચિત્રતા દેખાય છે, તે પણ જીવે કરેલાં–શુભાશુભ વ્યાપારના હેતુથી બંધને વિષે પ્રાપ્ત કરેલાં પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિરૂપ કર્મોએ કરીને જ ઉત્પન્ન થયેલી છે. માટે તે વિચિત્રતા પણ હેતુ સહિત છે, પણ હેતુ વિનાની નથી. જે કદાચ હેતુ વિનાની જ માનીએ તે સાતારૂપ સુખ અને અસાતારૂપ દુઃખ વિગેરે—બળવાન અને નિર્બળ, સુરૂપવાન અને કુરૂપવાન, બુદ્ધિમાન અને મૂર્ખત વિગેરે જે મોટો તફાવત દુનિયામાં દેખાય છે, તે તફાવત દેખાત નહીં. કેમકે તેવા તફાવતમાં કોઈ પણ કારણ ન હોય તે સર્વે પ્રાણીઓ એક સરખા જ હેવા જોઈએ. માટે આવી વિચિત્ર ત્રતા જીવે કરેલા કર્મથી જ ઉત્પન્ન થયેલી છે. આ પ્રમાણે પાષાણાદિક પણ સચેતન છે તેથી તેમાં થતી વિચિત્રતા પણ કર્મ જન્ય છે એમ જાણવું. ૮૧.
વળી પ્રથમ કહ્યું હતું કે આગમથી પણ જીવ છે એમ સિદ્ધ થતું નથી. તે પણ તેનું કહેવું અસત્ય છે, તે બતાવે છે–
आगमाद्गम्यते चात्मा दृष्टेष्टार्थाविरोधिनः । तद्वक्ता सर्वविच्चैनं दृष्टवान् वीतकश्मलः ॥ ८२ ॥
મૂલાર્થ–દષ્ટ અને ઈષ્ટ અર્થના વિરોધ રહિત આગમ થકી આત્મા જણાય છે. તે આગમના વક્તા સર્વજ્ઞ અને નિર્દોષ ભગવાને તે આત્માને જોયેલો છે. ૮૨.
Aho ! Shrutgyanam
Page #233
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૧૫
ટીકાઈષ્ટ એટલે સર્વે લાકોએ જોયેલા ઇંદ્રિયાદિકને પ્રત્યક્ષ સમગ્ર વ્યવહાર તથા ઈષ્ટ એટલે સ્વર્ગ અને મેાક્ષાદિકમાં રહેલું નિશ્રિત વસ્તુસ્વરૂપ અર્થાત્ સર્વજ્ઞના આગમથી અને અનુમાનથી જાજીવા લાયક પદાર્થ, તે અન્ને પદાર્થોને વિષે વ્યભિચાર રહિત એટલે યથાર્થ વસ્તુ સ્વરૂપને કહેનારા આગમથી અથવા દૃષ્ટ એટલે પ્રત્યક્ષ પ્રમાણ અને ઇષ્ટ એટલે અનુમાન પ્રમાણ એ બન્ને પ્રમાણથી વિરોધ રહિત એવા આગમથી-શાસ્ત્રથી આત્મા જણાય છે; એટલે સિદ્ધ્ થાય છે. ભાવાર્થ એ છે કે આ લોક અને પરલાકમાં રહેલા નિશ્ચય અને વ્યવહાર તથા પ્રત્યક્ષ અને અનુમાનને વિષે નિર્દોષ સ્વરૂપવાળા જિ નાગમને વિષે • અલ્પિ આયા યુવિા લીવન' આત્મા છે, જીવુ એ પ્રકા રના છે. વિગેરે વાક્યાવડે પ્રતિપાદન કરેલા જીવની સત્યતા હાવાથી તથા તેણે કહેલા લાકના ભાવાની યથાર્થ પ્રાપ્તિ હેાવાથી આત્મા સિદ્ધ થાય છે. તથા તે આગમના રચનાર માહાદિક દેષ રહિત અને દૂર, સમીપ, રૂપી, અરૂપી, સ્કૂલ, સૂક્ષ્મ વિગેરે સર્વ પદાર્થોને જાણનાર સર્વજ્ઞ છે કે જેણે તે આત્માને જોયેલા છે એટલે હસ્તતળમાં રહેલા મુક્તાફળની જેમ પ્રત્યક્ષ દીઠો છે. આગમના કર્તા સર્વજ્ઞે તે આત્માને જોઇને પછી આગમને વિષે તેને વર્ણવ્યા છે. તેથી એવા પ્રકારનું શાસ્ત્ર પ્રમાણભૂત જ છે. ૨.
આ પ્રમાણે આગમથી આત્માની સિદ્ધિ થવાથી શું સિદ્ધ થયું? તે આકાંક્ષા પર કહે છે.—
अभ्रान्तानां च विफला नामुष्मिक्यः प्रवृत्तयः । પવધનહેતો સ્વાત્માનમવસાજ્યેત્ ॥ ૮૨ ॥ સૂલાથે—ભ્રાંતિ રહિત મનુષ્યાની પરલાક સંબંધિ પ્રવૃત્તિ નિફળ થતી નથી. પરના બંધનને કારણે કર્યા પુરૂષ પાતાના આત્માને વિષાદમાં નાંખે ? ફાઈ જ નહીં. ૮૩.
ટીકાર્થ—હું સત! આ પ્રમાણે આગમવડે આત્માની સિદ્ધિ થ વાથી ભ્રાંતિ રહિત ઍટલે માહ તથા અજ્ઞાનથી વર્જિત પુરુષોને માગમને અનુસારે આત્માની સિદ્ધિવર્ડ કરીને સ્વર્ગ અને મેાક્ષાદિક પરલાકને સંપાદન કરનારી પ્રવૃત્તિ એટલે બ્રહ્મચૉટિક શુભ અનુષ્ઠાના વ્યર્થ થતા નથી. કારણ કે તેનું શુદ્ધ આગમે પ્રતિપાદન કર્યું છે, તથા ફળનું ભાક્તાપણું વિદ્યમાન છે. અન્યથા એટલે ક્રિયાના ફળને ભાગવનારના અભાવે પરબંધનને કારણે એટલે શત્રુ અથવા ચૌરાદિકને
Aho! Shrutgyanam
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૯
અધ્યાત્મસાર ભાષાંતર,
[ ચતુર્થ
એડી વિગેરેથી બાંધવારૂપ હેતુએ કરીને પોતાના શરીરને કયા વિદ્વાન પુરૂષ યુદ્ધાદિક કરીને પ્રહારાદિકના વિષાદમાં નાંખે ? કારણ કે તે કે પર કેાઈ છે જ નહીં. એમ હોય અથવા ક્રિયાના ફળના અભાવ હાય તા અથવા અવિધિ (નિર્દોષ ) આગમ ન હોય તે પર એટલે ગુરૂ વિગેરેના સંબંધે કરીને તે ગુરુની આજ્ઞાને આધીન રહેવારૂપ ધનમાં રહીને જે પરલાકના હિત માટે પ્રવૃત્તિઓ કરાય છે, તેને માટે કયા વિવેકી પુરૂષ પેાતાના આત્માને સંકટમાં નાંખે ? . કાઈ જ ન નાંખે. 43.
અં
ફરીથી પ્રત્યક્ષ રીતે આત્મની સિદ્ધિ બતાવે છે. सिद्धिः स्थाण्वादिवद्व्यक्ता संशयादेव चात्मनः । असौ खरविषाणादौ व्यस्तार्थविषयः पुनः ॥ ८४ ॥ મૂલાથે—સ્થાણુ વગેરેની જેમ સંશયથી જ આત્માની સિદ્ધિ સ્પષ્ટ રીતે થાય છે. વળી આ સંશય ખરશૃંગ વિગેરેમાં ભિન્ન ભિન્ન અર્થના વિષય વાળે છે. ૮૪.
(
ટીકાથે—જીવની સિદ્ધિ એટલે નિશ્ચય છે. તે આ પ્રમાણે-સંશયથી એટલે જે આ દેખાય છે તે શું સ્થાણુ છે કે પુરૂષ છે ?' ઇત્યાદિપ કેવળ સંદેહથી જ આત્માની સિદ્ધિ થાય છે. કારણ કે તે સંદેહ જીવના ધર્મવાળા એટલે ચેતનના વિષયવાળા છે, તેથી ધર્મનું પ્રત્યક્ષપણું થવાથી ધર્મી ( ધર્મવાળા ) પણ પ્રત્યક્ષ જ કહેવાય છે. કેમકે તે ધર્મ અને ધર્મીના કથંચિત્ અભેદ છે. સ્થાણુ એટલે અર્ણ્યમાં રહેલું શાખા પર્ણાદિક વાદ્વૈત વૃક્ષનું થયુ. અહીં આદિ પદ હાવાથી બગલું, ધ્વજા વિગેરે તેની સરખા પદાર્થો જાણવા. જેમ સંશયના વિષયમાં આવેલા સ્થાણુ અને પુરૂષમાંથી તે કોઈ પણ એક છે, તે જ પ્રમાણે જીવના સંશય પણુ લેાકમાં વિદ્યમાન હેાવાથી જીવ છે એવી સિદ્ધિ થાય છે. વળી આ સંશય ખર (ગધેડા) અને શૃંગ, આકાશ અને પુષ્પ, વંધ્યા અને પુત્ર વિગેરે વ્યસ્ત એટલે પરસ્પર ભિન્નપણાએ કરીને દરેક અર્થવાળા એટલે અસ્તિપણાવાળા પદાર્થોમાં થાય છે. એટલે કે લેાકમાં ગધેડા અને શીંગડું એ બન્ને પદાર્થો વિદ્યમાન છે, માટે તે ભિન્ન ભિન્ન પદાર્થોમાં સંશય થઈ શકે છે. પરંતુ ગધેડાના મસ્તક પર શીંગડાં હાતાં નથી, તેથી ગધેડાનાં શીંગડાં વિજેના સંશય પણ થતા નથી. માટે જે વસ્તુ વિદ્યમાન હોય, તેના જ સંશય થાય છે, તેથી જીવના સંશયથી જ જીવની સિદ્ધિ થાય છે. ૮૪.
Aho! Shrutgyanam
Page #235
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૩૭
અર્થાપત્તિથી પણ જીવ છે એમ સિદ્ધ થાય છે, તે કહે છે.— अजीव इति शब्दश्च जीवसत्तानियंत्रितः । असतो न निषेधो यत्संयोगादिनिषेधनात् ॥ ८५ ॥ મૂલાથે—અજીવ એવા શબ્દ જીવના વિદ્યમાનપણાના નિયમ કરે છે. કારણ કે છતા પદાર્થના સંયાગાદિકના જ નિષેધ કરાય છે, અછતા પદાર્થના નિષેધ હાતા નથી. ૮૫.
આ
ટીકાથે—અજીવ એવા પ્રકારના શબ્દ એટલે લેાકાણી જ જીવના વિદ્યમાનપણાને નિયમ કરેછે, એટલે તે જીવની સત્તા સાથે સંબંધ ધરાવે છે, જો જીવ એવા પદાર્થ દુનિયામાં ન જ હાય, તેા અજીવ છે' એમ કદી પણ ખાલી શકાય નહીં. માટે આ અજીવ રૂપ નિષેધ અવિદ્યમાનના નથી. અવિદ્યમાન પદાર્થના કાઇ પણ નિષેધ કરી શકતું નથી. કારણ કે સર્વ શાસ્ત્રોમાં સંયાગાદિકના જ નિષેધ કરેલા છે. એટલે હવે પછીના શ્લોકમાં કહેવામાં આવતા સંયાગાદિકના નિષેધનું જ વિધાન કરેલું છે. ૫.
તે સંયાગાદિકને જ કહે છે.~~~
संयोगः समवायश्च सामान्यं च विशिष्टता । निषिध्यते पदार्थानां त एव नतु सर्वथा ॥ ८६ ॥
'
મૃલાર્જ-પદાર્થોના સંયોગ, સમવાય, સામાન્ય અને વિશેષના જ નિષેધ કરાય છે, પણ સર્વથા તે પદાર્થીના નિષેધ કરાતા નથી. ૮૬. ટીકાર્યશાસ્ત્રમાં તથા લેાકમાં પદાર્થોના એટલે જીવ, ઘટ વિગેરે વસ્તુના સંયોગના જ એટલે વિક્ષિત સ્થાનના સંબંધના જ નિષેધ કરાય છે. જેમ કે દેવદત્ત ઘેર નથી.' આ વાક્યમાં દેવદત્તને ઘરની સાથેના સંબંધના નિષેધ કર્યો છે, પણ દેવદત્તના અથવા ઘરને નિષેધ કર્યો નથી; તેમજ સમવાય એટલે સંહિતના જ નિષેધ થઈ શકે છે. જેમકે ગધેડાના મસ્તક પર શીંગડું નથી.’ આ વાકયમાં સંહતિના નિષેધ છે, પણ ગેધેડાનું મસ્તક અથવા શીંગડું એ પ્રત્યેકના નિષેધ નથી. તથા સામાન્ય એટલે સમાન ભાવને નિષેધ થઈ શકે છે. જેમ કે ' બીજો ચંદ્ર નથી.' અહીં વિદ્યમાન એક ચંદ્ર સિવાયના બીજાના નિષેધ કર્યો છે, મૂળ ચંદ્રના નિષેધ કર્યો નથી, તથા વિશિષ્ટતા એટલે વિશેષને નિષેધ થઈ શકે છે. જેમકે ઘડા જેવડાં મેાતી હાતાં નથી.’ અહીં ઘડા જેવડાં એ વિશેષયુક્ત. મેતીના નિષેધ કર્યો છે, પ
Aho ! Shrutgyanam
૯
Page #236
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. . Tચતુર્થપૃથક પૃથક પદાર્થોનો (ઘડાને કે મેતીને) નિષેધ નથી. આ પ્રમાણે સંગાદિકને જ નિષેધ થાય છે, પણ સર્વથા પદાર્થને જ અભાવ કહેવાત નથી. તે જ પ્રમાણે “આત્મા ઈંદ્રિયગ્રાહ્ય નથી.” આ સ્થળે ઈ. પ્રિય વડે ગ્રાહ્યતાને જ નિષેધ છે, પણ આત્માનો નિષેધ નથી. તે પૂર્વે કહેલા વર્ણાદિકના સંગ, સમવાય, સામાન્ય અને વિશેષણોમાંથી કવચિત કેઈકને નિષેધ કરાય છે. જેમ અહીં ઈદ્રિ વડે ગ્રાહપણને નિષેધ કર્યો છે તેમ, પરંતુ સર્વથા પદાર્થને નિષેધ નથી. ૮૬.
વળી આ છવ શબ્દ કઈ પણ બીજા શબ્દ સાથે સમસિત એટલે સમાસવાળે થયેલો નથી, અને તેની વ્યક્તિ પણ થઈ શકે છે. માટે જીવ છે એમ સિદ્ધ થાય છે, તેજ બતાવે છે –
शुद्धं व्युत्पत्तिमजीवपदं सार्थ घटादिवत् । तदर्थश्च शरीरं नो पर्यायपदभेदतः ॥ ८७ ॥
મલાઈ–ઘટાદિક શબ્દની જેમ જીવ એવું પદ (શબ્દ) શુદ્ધ છે, અને વ્યુત્પત્તિવાળું પણ છે, તેથી તે સાર્થક છે. અને તે જીવ શબ્દને અર્થ શરીર થઈ શકતો નથી, કેમકે તેના પર્યાય શબ્દોમાં તે નથી. ૮૭.
ટીકાર્થ–જીવ એ શબ્દ શુદ્ધ છે એટલે સમાસ–ગરહિત છે. વળી વ્યુત્પત્તિવાળે છે એટલે તે શબ્દના અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરનાર પણ છે. જે છળે, જીવે છે અને જીવશે તે જીવ કહેવાય છે, એ રીતે તેની વ્યુત્પત્તિ થાય છે, માટે સાર્થક છે. પિતાના વાચ્ય અર્થની સાથે અથવા પ્રતિપક્ષ રૂ૫ અજીવની સાથે વર્તે છે, તેથી તે સાર્થક-પતાના અર્થને બંધ કરનાર એટલે શબ્દની શક્તિને પ્રકાશ કરનાર છે. જેમ ઘટ, પટ, મનુષ્ય વિગેરે શબ્દ શુદ્ધ અને વ્યુત્પત્તિવાળા છે, પરંતુ આકાશપુષ્પાદિક જેમ સમાસવાળા હોવાથી અશુદ્ધ છે, તેમ તે અશુદ્ધ નથી. વળી તે જીવ શબ્દને અર્થ એટલે વાચ્ય પદાર્થ શરીર થઈ શકતું નથી, કારણ કે તેના પર્યાયમાં ભેદ છે. જે ક્ષીણ થાય તેનું નામ શરીર કહેવાય છે. એ રીતે શરીર શબ્દની વ્યુત્પત્તિ થાય છે. શરીર, તન, કાયા, દેહ વિગેરે શબ્દો શરીરના અભિધેય-પર્યાય રૂપ છે, અને જીવ શબ્દના જીવ, જંતુ, જન્ય, શરીરી, શરીરભૂત, તનુમાન, ચેતન, ચૈતન્ય વિગેરે પર્યા-વાચક શબ્દો છે, તેથી જીવ શબ્દને અર્થ શરીર થઈ શકતો નથી. ૮૭.
Aho ! Shrutgyanam
Page #237
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમક્તિ અધિકાર
ર૧૮ હવે ચાના મતને ઉપસંહાર કરે છે–
आत्माव्यवस्थितेस्त्याज्यं ततश्चार्वाकदर्शनम् । पापा किलैतदाभाषाः सद्यापारविरोधिनः ॥ ८८ ॥
ભૂલાથે–આ પ્રમાણે આત્માની વ્યવસ્થા (સિદ્ધિ) થાય છે માટે ચાર્વાકનું દર્શન (મત) તજવા યોગ્ય છે. કારણ કે તેના આલાપે શુભ વ્યાપારને નિષેધ કરનારા અને પાપને ઉત્પન્ન કરનારા છે. ૮૮. .
ટીકાર્થ–પૂર્વ કહેલા હેતુસમૂહ થકી જીવની વ્યવસ્થા એટલે શાસ્ત્રમાં કહેલા પોતાના સ્વરૂપની મર્યાદામાં રહેવું તેની સિદ્ધિ થાય છે, એટલે પૂર્વોક્ત યુક્તિઓ વડે આત્મા સિદ્ધ થાય છે, માટે ચાર્વાકનું એટલે સર્વભક્ષી નાસ્તિકનું દર્શન-મત દૂરથી જ ત્યાગ કરવા લાયક છે. તે ચાર્વાકના દુષ્ટ આલાપ શુભ વ્યાપારના એટલે ઉત્કૃષ્ટ સ્વર્ગ મેક્ષાદિકના ઉપાયને વિઘાત-નાશ કરનાર છે, તથા મહાપાપને કરનારા એટલે નરકાદિકના અત્યંત દુઃખ આપનાર છે. ૮૮.
હવે બ્રહોને પ્રલાપ કહે છે– . ज्ञानक्षणावलीरूपो नित्यो नात्मेति सौगताः।
क्रमाक्रमाभ्यां नित्यत्वे युज्यतेऽर्थक्रिया न हि ॥ ८९॥
મૂલાર્થ–ઔધો કહે છે કે જ્ઞાનના ક્ષણની પરંપરા રૂ૫ આત્મા છે, નિત્ય આત્મા નથી. નિત્ય માનવાથી કમે કરીને અથવા અક્રમે કરીને પણ અર્થાક્યા ઘટતી નથી. ૮૯.
ટકાર્ય–જ્ઞાનને એટલે ચિન્માત્રને ઉત્પન્ન કરનારા ક્ષણેની સૂક્ષ્મ કાળવિભાગની આવળ-પરંપરા એટલે શ્રેણું રૂપ જ આત્મા છે, માટે તે આત્મા નિત્ય નથી. એ પ્રમાણે સીગત લકે એટલે સુગતના શિષ્ય બૌધ્ધ કહે છે. તે કહે છે કે જે આત્માને નિત્ય કહીએ તે ક્રમ એટલે કાળના વિભાગવડે ક્રિયા કરવી તે અને અમે એટલે એકજ ક્ષણે સર્વ ક્રિયાઓ કરવી તે, એ બન્ને વડે અર્થઝિયા એટલે અર્થરૂપ પિતાની ઉત્પત્તિ, સ્થિતિ, અને લયવાળી અથવા સુખાદિક વેદનાવાળી ક્રિયા ઘટશે નહીં. એટલે યુક્તિથી યેગ્ય ગણાશે નહીં, કારણ કે તેથી નિત્યપણામાં વિરોધ આવશે. ૮૯.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે. ' ‘स्वभावहानितोऽध्रौव्यं क्रमेणार्थक्रियाकृतौ। .. अक्रमेण च तद्भावे युगपत्सर्वसंभवः ॥१०॥
Aho! Shrutgyanam
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થમૂલાઈ–તેમાં જે આત્મા ક્રમે કરીને અક્રિયા કરતે હેય તે તેના નિત્યપણાની હાનિ થઈ માટે તે આત્મા અનિત્ય થશે, અને જે અમે કરીને અક્રિયા કરે છે એમ કહેશે, તે એક કાળે સર્વ ક્ષિાઓ થવી જોઈએ. ૮૦.
ટીકાર્થ–પૂર્વે કરવા માંડેલી ક્રિયા સંપૂર્ણ થયા પછી બીજી ક્રિયાનો આરંભ કરો તે કેમ કહેવાય છે. આવા ક્રમે કરીને જે આત્મા અર્થયિા-વિદ્યમાન પદાર્થની ક્રિયા કરતે હોય તે સ્વભાવની હાનિ આવશે, એટલે કે તમારા (નિત્યવાદીના) મતમાં સર્વ પદાર્થોનું નિત્યપણું મનાય છે, તે તેનું અનુક્રમે કરવું એટલે પૂર્વે કરવા માંડેલી કિયાના સ્વભાવને ત્યાગ થયા પછી બીજી ક્રિયા કરવાના સ્વભાવનું હોવાપણું, તેણે કરીને હાનિ એટલે નિત્યપણને નાશ થશે. અથવા સ્વભાવની હાનિ એટલે વસ્તુનો સ્વભાવ જે ક્ષણસ્થાયીપણું તેની હાનિ એટલે પૂર્વ ક્ષણમાં રહેવાના સ્વભાવનો ત્યાગ કરીને નિત્યસ્વભાવને પ્રાપ્ત કરવા રૂપ હાનિ, આ પ્રમાણે સ્વભાવની હાનિ થવાથી બીજા ક્ષણમાં તેનું અવસ્તુપણું જ થશે. તેથી આત્માનું અનિત્યપણું થવાથી અમોએ ઈચછેલું ક્ષણિકપણું જ સિદ્ધ થશે. અને જે અમે કરીને અક્રિયા થતી હોય તો એક વખતે એટલે પ્રથમ ક્ષણમાં જ સર્વ સ્થિતિ વિગેરે ક્રિયાઓની ઉત્પત્તિ અને અનુભવ થશે, તેથી કરીને બીજા ક્ષણમાં સ્થિતિ વિગેરે કઈ પણ ક્ષિા બાકી રહેશે નહીં. માટે આત્મા અસત્ થશે, અને તેથી પણ અમે માનેલું ક્ષણિક પણું જ સિદ્ધ થશે ૯૦.
અમારા પક્ષમાં પૂર્વે કહેલ દેવ આવતું નથી, તે કહે છેक्षणिके तु न दोषोऽस्मिन् कुर्वद्रूपविशेषिते । ध्रुवेक्षणोत्थतृष्णाया निवृत्तेश्च गुणो महान् ॥ ९१॥
મૂલાઈ–કુવકૂપથી વિશેષ કરેલા અમારા ક્ષણિક વાદમાં કઈ પણ દોષ આવતું નથી. અને ઉલટે નિત્યત્વપક્ષને જોવાથી ઉત્પન્ન થયેલી તૃષ્ણની નિવૃત્તિ રૂપ મહા ગુણ થાય છે. હ૧.
ટીકર્થ-વર્તમાન ક્ષણમાં પિતેની ઉત્પત્તિની ક્રિયાને કરતાં કરતાં જે વિદ્યમાન હોવાપણું તે કુર્વિદ્રપ કહેવાય છે. આવા કુર્વિદ્રપના વિશેષણવાળા આ અમારા ક્ષણિક “એટલે અત્યંત સૂક્ષ્મ કાળ રૂપ ક્ષણને વિષે જેનું વિદ્યમાનપણું છે એવા વાદ-મતને વિષે એટલે સર્વે પદાર્થો ક્ષણિક છે, ઉત્પન્ન થયા પછીના બીજે જ ક્ષણે નાશ પામે છે. .
Aho ! Shrutgyanam
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર
૧૧
કહ્યું છે કે—પદાર્થોના નાશના હેતુ તેની ઉત્પત્તિ જ છે, એમ ઈચ્છીએ છીએ. કેમકે જેની ઉત્પત્તિ થઈ, તે જે નાશ ન પામ્યા તે પછી તે શાથી નાશ પામે?” આ પ્રમાણે ક્ષણિક આત્મા અથવા હું દર્શન અંગીકાર કરવાથી કાંઈ પણ દોષ એટલે પૂર્વે કહેલા ક્રમ અને ક્રમરહિત અર્થક્રિયા કરવામાં બતાવેલા દેષ આવતા નથી. કેમકે પોતાની ઉત્પત્તિ જ વિનાશનું કારણ હાવાથી ઉત્પત્તિને સમયે જ સ્થિત્યાદિક ક્રિયા કરે છે. તેમજ વળી ક્ષણિકપણું અંગીકાર કરવાથી નિત્યત્વનું એટલે ‘મારા આત્મા નિત્ય છે' એ પ્રમાણે જોવાથી ઉત્પન્ન થયેલી તૃષ્ણાની એટલે આત્માને સુખી કરવાની ઈચ્છાની નિવૃત્તિ થવાથી એટલે નિરાત્મપણાના દર્શનવડે તેવી ઈચ્છા નાશ પામવાથી મહાગુણુ એટલે સર્વોત્કૃષ્ટ ચિત્તવાળા અને ફ્લેશરહિત અવસ્થાવાળા નિરોધ નામના ગુણુ-ફળ પ્રાપ્ત થાય છે. માટે વિચાર કરતાં અમારૂં જ દર્શન સુંદર છે. ૯૧.
હવે તે ઔદ્ધ મતનું નિરાકરણ કરે છે.— मिथ्यात्व वृद्धिन्नूनं तदेतदपि दर्शनम् । क्षणिके कृतहानिर्यत्तथात्मन्यकृतागमः ॥ ९२ ॥ મૂલાથે—તે આ બૌદ્ધનું દર્શન પણ નિશ્ચે મિથ્યાત્વની વૃદ્ધિ કરનારૂં છે. કેમકે આત્માને ક્ષણિક માનવાથી કરેલા કર્મના નાશ અને નહીં કરેલા કર્મની પ્રાપ્તિ એ રૂપ દાષ આવે છે. હર.
-
ટીકાથે—તેથી કરીને કહેવામાં આવશે એવા હેતુસમૂહે કરીને નિશ્ચે આ પૂર્વે કહેલું ક્ષણિકવાદીનું દર્શન ( મત) પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર એટલે અસત્ય અને બુદ્ધિના વિપર્યાસપણાની વૃદ્ધિ એટલે ભવે ભવે તે અસત્યાદિકની જ ઉત્પત્તિ ને વૃદ્ધિ કરનારૂં છે. કારણ કે ક્ષણિક એટલે માત્ર ઉત્પત્તિને સમયે જ સ્થાયી આત્મા માનવાથી તંપસ્યા, શીલ વિગેરેથી અને કૃષિ (ખેતી ), વાણિજ્ય (વેપાર) વિગેરેથી કરેલા કાર્યની હાનિ એટલે નાશ થશે, તે કર્મ કરનારને તે કર્મના ફળના ભાગવટા રહેશે નહીં. કારણ કે તે કૉં ઉત્પત્તિના ક્ષણ પછી તરત જ ખીજે ક્ષણે નાશ પામ્યા છે, તેથી તેણે કરેલા શુભ અશુભ કર્મના ફળને ભાગવનાર કાણુ થશે? અથવા તેા માત્ર પાતાની ઉત્પત્તિને ક્ષણે જ ક્રિયાવાળાપણું માનવાથી પુણ્ય અપુણ્ય રૂપ ક્રિયાના કર્તા જ કોઈ કહેવાશે નહીં, તેથી પણ કરેલાના નાશકાર્યની અનુત્પત્તિ થશે, અને તેથી ભાજન કર્યાં છતાં પણ તૃપ્તિ થશે
Aho ! Shrutgyanam
Page #240
--------------------------------------------------------------------------
________________
રરર અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થનહીં. તથા અકૃતની પ્રાપ્તિ એટલે ભેજન, ચેરી વિગેરે નહી કરેલા કર્મની પ્રાપ્તિ થશે. કેમકે યિા કરતી વખતે ફળ ભેગવનારની ઉત્પત્તિ થઈ નથી, માટે તે પાછળથી ઉત્પન્ન થયેલે ભોક્તા પિતે નહીં કરેલા કમનું ફળ ભેગવનાર થશે. ૯૨.
આ પ્રમાણે સાંભળીને તે બદ્ધ જવાબ આપે છે કે-“નિરંતર સદશ એવા અપર અપર (બીજા બીજા) જ્ઞાનક્ષણની ઉત્પત્તિરૂપ પરંપરાને વિષે વાસનાને સંકેમ થાય છે, માટે સર્વ અમારૂં કહેલું. ઠીક જ છે. તેમાં કાંઈ પણ પૂર્વોક્ત દેશને અવકાશ રહેતું નથી.” આવી આશંકાને દૂર કરવા કહે છે – . ક્યાન્વથામવારના મિશ્ચ ના
વાર્ય હિ માવાના સર્વત્રાતિમિતા ૧૩ . '
મલાઈ–એક (આત્મારૂપ) દ્રવ્યને અન્વય નહીં હોવાથી વાસનાને સંક્રમ થશે નહીં. કારણ કે પદાર્થોનું પૂર્વાપરપણું સર્વત્ર અતિપ્રસતિ વાળું છે. ૯૩.
ટીકાળું–હે વિદ્વાન! એક મુખ્ય દ્રવ્યના એટલે સકલ ગુણ અને પર્યાયના આધાર રૂપ છવદ્રવ્યના સંબંધના અભાવને લીધે વાસનાને સંક્રમ એટલે અપર અપર ક્ષણમાં ઉત્પન્ન થયેલા જ્ઞાનનો પૂર્વ પૂર્વ ક્ષણે અનુભવેલા પદાર્થોની સ્મૃતિના કારણે રૂપ સંસ્કારને સંક્રમ એટલે ઉત્તરોત્તર જ્ઞાનના ક્ષણોમાં તેની પ્રાપ્તિ થશે નહીં. વાસનાને સંક્રમ એક જ આત્માના સંબંધમાં થઈ શકે છે. કારણ કે પદાર્થોનું એટલે વાસનાદિક વસ્તુઓનું પૂર્વાપરપણું એટલે પ્રથમ અનુભવેલું અને પછી અનુભવવાનું, એ બે સર્વત્ર અતિ પ્રસક્તિ વાળું છે, એટલે સર્વ દેશ કાળને વિષે અત્યંત આસક્તિ-અત્યંત સંબંધપણું જેમાં રહેલું છે એવું તે વાસનાના સંક્રમનું સ્મરણ થાય છે, ભાવાર્થ એ છે કે પૂર્વ ક્ષણ અને ઉત્તર ક્ષણ એ બેને કઈ જાતને સંબંધ છે નહીં. કેમકે પૂર્વ ક્ષણ તે નષ્ટ થયે, અને ઉત્તર ક્ષણ તે ઉત્પન્ન જ થયો નથી. તેથી કેને વિષે વાસના સંક્રમ યુક્ત થાય? જ્યાં પરસ્પર બે વસ્તુને સ્પર્શ થતું હોય, ત્યાં જ વાસનાને સંકેમ થઈ શકે છે. જેમ એક પુષ્પના ઢગલામાં ક્ષણે ક્ષણે બીજા બીજા તલ નાંખીએ, અને નાખ્યા પછી તરત જ પ્રતિ ક્ષણે પ્રથમનાં તલે લઈ લઈએ, તે પુષ્પની ગંધને સંગમ તે તલમાં થશે નહીં. તેજ પ્રમાણે દરેક ક્ષણે ઉત્પન્ન થયેલા અપર અપર (બીજા બીજા) જ્ઞાનરૂપ ક્ષણે જીવ રૂપી આધાર
Aho ! Shrutgyanam
Page #241
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
સમકિત અધિકાર વિના વર્તમાન જ્ઞાનના ક્ષણને છોડીને બીજા સર્વે ક્ષણે પિત પિતાની ઉત્પત્તિ થયા બાદ તરત જ નાશ પામ્યા છે, તેથી વાસનાનો સંકમ કેને વિષે થાય? કેઈને વિષે ન થાય. હ૩.
ક્ષણિજ્વાદમાં ફરીથી બીજું દૂષણ દેખાડે છે– कुर्वद्रूपविशेषे च न प्रवृत्तिने वाऽनुमा। अनिश्चयान्न वाऽध्यक्षं तथा चोदयतो जगौ ॥१४॥ મૂલાઈ–કપના વિશેષ વાળે આત્મા માનવાથી શુભાશુભ પ્રવૃત્તિ થશે નહીં, અનુમાન થશે નહીં અને નિશ્ચય નહીં હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ પણ રહેશે નહીં. તે બાબત ક્ષણિકવાદીને પ્રેરણા કરતાં સિદ્ધાન્તીએ નીચે પ્રમાણે કહ્યું છે.
કા–જે સમયે ઉત્પન્ન થશે તે જ સમયે સ્થિતિ હોય તે કુપ કહેવાય છે. તે કુર્વિદ્રપ જેને વિશેષ-વ્યક્ત છે એવા જીવને વિષે શુભાશુભ કર્મની પ્રવૃત્તિ અથવા વાસનાનો પ્રવાહ (પરંપરા) થશે નહીં. કેમકે પદાર્થની સ્થિતિ જ છે નહીં તેથી પ્રવૃત્તિ કેની થાય? અથવા અનુમા એટલે ગ7 લિંગ (ચિન્હ) જોયા પછી ના લિંગનું જ્ઞાન અર્થાત વ્યાપ્તિ સહિત પક્ષધર્મતાના જ્ઞાનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન. જેમકે ધૂમનું જ્ઞાન થયા પછી “આ પર્વત પર અગ્નિ છે એવું અનુમાન ક્ષણિકમાં થશે નહીં. કેમકે પ્રવૃત્તિનું મૂળ કારણ હેવાથી સ્થિતિના અભાવને લીધે લિંગાદિકનું જ્ઞાન થવું જ અશકય છે. અથવા
આ આમજ છે એ નિશ્ચય નહીં હોવાથી પ્રત્યક્ષ પ્રમાણ પણું ઘટશે નહીં. આ પ્રમાણે બૌદ્ધનું દર્શન ત્રણ દોષ રૂપી ગ્રહથી પ્રસાયેલું છે. વળી તે જ પ્રકારે ક્ષણિકવાદીને પ્રેરણું કરતા-તર્ક કરાવતા સિદ્ધાંતીએ નીચે પ્રમાણે કહ્યું છે. ૪.
न वैजात्यंविना तत्स्यान्न तस्मिन्ननुमा भवेत् । विना तेन न तत्सिद्धिर्नाध्यक्षं निश्चयं विना ॥ ९५ ॥
મૂલાઈ–તે કદ્રપ વિશેષવાળા જીવને વિષે વૈજાત્ય (વિશેષણ) વિના તેને પૂર્વ અનુભવેલાનું સ્મરણ થશે નહીં, તે સ્મરણ વિના અનુમાન થશે નહીં, અને તે અનુમાન વિના કુર્વિદ્રુપની સિદ્ધિ એટલે નિશ્ચય થશે નહીં, તથા નિશ્ચય વિના પ્રત્યક્ષ પ્રમાણ પણ થશે નહીં. ૫.
૧ જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં અગ્નિ હય, એ વ્યાપ્તિ કહેવાય છે.
Aho ! Shrutgyanam
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૨૪
અધ્યાત્મસાર ભાષાંતર [ચતુર્થ* ટીકાર્ય–તે પૂર્વે કહેલા કદ્રપના વિશેષવાળા જીવને વિષે વિજાત્ય એટલે વિભિન્ન જાતિ-ધર્મ અર્થાત્ ક્ષણેતરે થવાની બીજી કિયા વિજાતિ કહેવાય છે. તે વિજાતિનું જે કર્મ તે વૈજાત્ય અર્થાત વિશેષણ. તે વિશેષણ વિના પૂર્વે અનુભવેલાનું સ્મરણ બીજા ક્ષણમાં સ્થિતિ નહીં હવાથી થશે નહીં. કેમકે તે સ્મરણું વિશેષ પ્રકારના સમયમાં જે રહેલું હોય તેનું જ થઈ શકે છે. તે પૂર્વે અનુભવેલાના
સ્મરણ વિના અનુમાન પ્રમાણનું જ્ઞાન પણ નહીં થાય, ને અનુમાન વિના તે કુપની સિદ્ધિ એટલે નિશ્ચય નહીં થાય. અને કુર્વિદ્રપના નિશ્ચય વિના પ્રત્યક્ષ પ્રમાણ પણ નહીં થાય. બીજી ક્રિયાને સમયમાં પૂર્વ ક્રિયાને અભાવ હોવાથી તે બૌદ્ધના મતમાં સર્વ પ્રમાણેને અભાવ છે. ૫. - હવે લોકને વિષે પ્રત્યભિજ્ઞા જ્ઞાન અનુભવમાં આવે છે, માટે . ક્ષણિકપણું છે જ નહીં, તે બતાવે છે–
एकताप्रत्यभिज्ञानं क्षणिकत्वं च बाधते । योऽहमन्वभवं सोऽहं स्मरामीत्यवधारणात् ॥ ९६ ॥
મૂલાર્થ–એકપણાનું પ્રત્યભિજ્ઞાન ક્ષણિકપણાને બાધ કરે છે. કારણ કે જે મેં પ્રથમ અનુભવ્યું હતું, તે હું તેને સંભારું છું એવો નિશ્ચય થાય છે. ૯૬,
ટાર્થ એકપણાનું એટલે પૂર્વના અને પછીના સર્વ ક્ષણે વિષે એક જ અનુભવ કરનાર હેવાપણાનું પ્રત્યભિજ્ઞાન એટલે “જે મેં પ્રથમ જે હતું તે જ આ છે.” એવા પ્રકારનું જ્ઞાન ક્ષણિક પણને બાધ-નિષેધ કરે છે. કારણ કે “જે હું દેવદત્ત પ્રથમ સુખદિકને અનુભવ કરતું હતું, તે જ હું તે સુખાદિકને જાણું છું.” એ પ્રમાણે પૂર્વના સંબંધને નિશ્ચય થાય છે એટલે સર્વ પરના સંબંધથી સ્વસંબંધને નિર્ધાર થાય છે. તેથી ક્ષણિકપણને નિરાસ થાય છે. કારણ કે ક્ષણિકવાદને વિષે પૂર્વાપરના સંબંધની એકતા રૂપ પ્રત્યભિજ્ઞાન સંભવતું જ નથી. ક.
અહીં બૌદ્ધ શંકા કરે છે કે એમ માનવાથી એક આત્માને અનેક વિષયમાં વર્તવા રૂપ દોષ પ્રાપ્ત થાય છે. એવી શંકાની નિવૃત્તિ માટે કહે છે
नास्मिन् विषयबाधो यत्क्षणिकेऽपि यथैकता । नानाज्ञानान्वये तद्वत् स्थिरे नानाक्षणान्वये ॥ ९७ ॥
Aho ! Shrutgyanam
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ! સમકિત અધિકાર.
૨૨૫ મૂલાર્થે–આ ચિરકાળ સ્થાયી એક આત્માને વિષે વિષયને બાધ આવતું નથી. કારણ કે જેમાં તમારા મનમાં ક્ષણિક આત્માને વિષે પણ નાના પ્રકારના જ્ઞાનને સંબંધ કરવામાં એકતા રૂ૫ દોષ આવતે નથી, તેમ સ્થિર આત્માને વિષે નાના પ્રકારના (ઘણું) ક્ષણેને સંબંધ કરવામાં પણ કાંઈ દેષ આવતું નથી. ૯૭
ટીકાઈ–જે કારણ માટે આ અનેક ક્ષણ સુધી રહેનારા એક જ આત્માને વિષે વિષયને બાધ એટલે અનેક ક્ષણમાં વર્તનારા વિષયોને એક જ વિષયી (આશ્રય) હોવા છતાં પણ વિષયથી કરેલ બાધ-દેષ આવતા નથી. કેમકે અનેક વિષયની પણ અનેક ક્ષણ સુધી સ્થિતિ હોય છે, માટે કાંઈ પણ દોષ લાગતો નથી. કારણ કે ક્ષણસ્થાયી આત્માને વિષે પણ નાના પ્રકારના એટલે શ્વેત, રક્ત, પીત વિગેરે વિષને ગ્રહણ કરવામાં વિચિત્ર પ્રકારના જ્ઞાનના અન્વયમાં એટલે પરંપરાના સંબંધમાં તમે માનેલી એકતાનો દોષ આવતા નથી. તે જ પ્રમાણે ચિરકાળ સ્થાયી સનાતન આત્માને વિષે અનેક ક્ષણસ્થાયી કરવા રૂપ અન્વયવાળા વિષયમાં કઈ પણુ દોષ આવતું નથી. કેમકે સર્વ પદાર્થો ઉત્પત્તિ અને નાશ વંત છે. ૯૭. વળી હે બૌદ્ધ!સાંભળ– नानाकार्यैक्यकरणस्वाभाव्ये च विरुध्यते । स्थाद्वादसंनिवेशेन नित्यत्वेऽर्थक्रिया न हि ॥ ९८॥
મલાર્થ-નાના પ્રકારના કાર્યોની એકતા કરવાને સ્વભાવ માનવાથી સ્યાદ્વાદના સ્થાપન વડે નિત્ય આત્માને વિષે અર્થક્રિયાને વિરોધ નથી. ૯૮.
ટીકાળું–નાના પ્રકારનાં એટલે અનેક ક્ષણમાં રહેલા સ્થિત્યાદિક કાર્યોની એક કર્તાના કરણુ રૂપ એકતાને એટલે એકને અનેક કાર્ય કરવાને
સ્વભાવ હેવામાં સ્યાદ્વાદના સ્થાપનવડે એટલે દરેક વસ્તુનું કથંચિત નિત્યપણું છે અને કર્થચિત્ અનિત્યપણું છે, ઈત્યાદિ સ્યાદ્વાદને અંગીકાર કરવાવડે નિત્ય એટલે સનાતન ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ જીવને વિષે સ્થિતિ, ઉત્પત્તિ અને નાશરૂપ અર્થક્રિયા વિરોધ પામતી નથી. ૯૮.
તે વસ્તુનું અનેક સ્વભાવપણું અંગીકાર કર્યાવિના કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. તેથી નિત્યપણું, અનિત્યપણું વિગેરે અનેક સ્વભાવિવાળી વસ્તુને સ્વીકાર કરવો જોઈએ, એમ બીજાને ઉપદેશ આપે છે –
૨૯
Aho ! Shrutgyanam
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થनीलादावप्यतद्भेदशक्तयः सुवचाः कथम् । परेणापि हि नानकस्वभावोपगमं विना ॥ ९९ ॥ ..
મલાથે–અનેક સ્વભાવને સ્વીકાર કર્યા વિના બૌદ્ધ પણ નીલાદિક (કેળું વિગેરે)ને વિષે અતદની શક્તિઓ શી રીતે કહી શકશે? દ૯. - ટીકર્થ–ક્ષણવાદી પણ આત્માનું અનેક સ્વભાવવાળાપણું સ્વીકાયવિના નીલ, પીત વિગેરે રંગેના જ્ઞાનમાં અતભેદની શક્તિઓ એટલે નીલાદિક જ્ઞાનથી ભિન્ન નહીં અથત નીલાદિક જ્ઞાનના સ્વરૂપવાળી જ શક્તિએ શી રીતે સુખે કરીને કહી શકશે? નહીં જ કહી શકે. અને તે શક્તિઓ તે ક્ષણિકવાદીઓ માનેલી છે, તેથી જ્યારે જ્ઞાનને વિષે અનેક શક્તિઓ છે ત્યારે જ્ઞાનિને વિષે અને ય પદાર્થોને વિષે અનેક શક્તિઓ કેમ ન હોય? હેવી જ જોઈએ. ૮૯.
તે બૌદ્ધે પ્રથમ કહ્યું હતું કે નિરાત્માપણું માનવાથી તૃષ્ણની નિવૃત્તિરૂપ મહાગુણ થાય છે, તે પણ તેનું કહેવું મિથ્યા છે. તે કહે છે
ध्रुवेक्षणेऽपि न प्रेम निवृत्तमनुपप्लवात् । ગ્રાહ્યાવાર વજ્ઞાને ગુખસ્તાત્ર સને ૨૦ |
મૂલાઈ–આત્માનું નિત્ય ઈક્ષણ કરવાથી પણ અનુપદ્રવને લીધે સર્વ પ્રેમને નિષેધ કર્યો નથી. તેથી આ બૌદર્શનને વિષે ગ્રાહ્ય આકારની જેમ તેના જ્ઞાનમાં કોઈપણ ગુણ નથી. ૧૦૦,
ટકાઈ–વનું ઇક્ષણ એટલે આત્મા સ્થિર છે, નિત્ય છે, એ પ્રમાણે જ્ઞાનચક્ષુવડે અવલોકન કરવાથી આત્માના પ્રેમ એટલે આત્માને સુખી કરવા રૂપ સ્નેહને સર્વ નિષેધ કર્યો નથી. કેમકે તે પ્રેમ નિરુપદ્રવરૂપ એટલે ઉપદ્રવ રહિત છે, તથા સકલ ઈષ્ટ સાધનની પ્રવૃત્તિનું અંગ હોવાથી તેના પર પ્રેમ કરવો ઈષ્ટ જ છે. સનાતન આત્માનું જ્ઞાન થવાથી જ મેક્ષના ઉપાયની પ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે, તેથી તે પ્રેમને નિષેધ કર્યો નથી. તેથી કરીને આ બૌદ્ધના નૈરાશ્ય દર્શનને વિષે ગ્રાહાકારની જેમ એટલે ગ્રહણ કરવાને-જાણવાને અથવા સ્વીકાર કરવાને ગ્યા એટલે ય પદાર્થના આકારની-સ્વરૂપની જેમ અર્થત રેય પદાર્થને સદશ જ્ઞાનને વિષે એટલે સુતે કહેલા શાસ્ત્ર અથવા બંધને વિષે વસ્તુના આકારને ગ્રહણ કરવાપણું ન હોવાથી ગુણ એટલે જ્ઞાનનું ફળ છે જ નહીં. ૧૦૦.
Aho! Shrutgyanam
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. | સમકિત અધિકાર
ર૭ . ત્યારે બૌદ્ધ દર્શનમાં શું છે? તે કહે છે – प्रत्युतानित्यभावे हि स्वतः क्षणजनुधिया। હેનારત સર્વવિયાવિત્રતા મા . ૨૦શા .
મૂલાર્થ–પરંતુ ઉલટું અનિત્યપણું માનવાથી સ્વભાવે કરીને જ ક્ષણિક જન્મની બુદ્ધિવડે હેતુ-યિાના ફળ ઉપર અનાદર થશે અને તેથી કરીને સર્વ ક્રિયા નિષ્ફળ થશે. ૧૦૧.
ટીકાર્થ–ખરેખર ઉલટે પિતે ઈચ્છે લાભ મેળવવા જતાં અને નિષ્ટ થાય છે. કારણ કે જીવની અનિત્યપણે ભાવના કરવાથી-વિચારવાથી અથવા જણાવવાથી સ્વભાવથી જ એટલે પરના ઉપદેશવિના જ “આત્માને ક્ષણસ્થાયી જન્મ છે' એવી બુદ્ધિવડે કિયાના ફળ ઉપર અનાદર થવાથી એટલે પિતે ક્ષિાના ફળને ભેગવનાર નથી એમ ધારીને તેના પર અનાદર થાય છે, અને તેથી કરીને જ્ઞાન, ધ્યાન, તપ, અનુષ્ઠાન વિગેરે સર્વ ક્રિયાની નિષ્ફળતા થાય છે. ૧૦૧. હવે તે બૌદ્ધ દર્શનને ઉપસંહાર કરે છે–
तस्मादिदमपि त्याज्यमनित्यत्वस्य दर्शनम् । नित्यसत्यचिदानन्दपदसंसर्गमिच्छता ॥ १०२॥
મૂલાર્થ–તેથી કરીને નિત્ય, સત, ચિત અને આનંદરૂપ સ્થાનના સંસર્ગને ઈચ્છતા પુરૂષે આ ક્ષણિકવાદીનું દર્શન પણ તજવા યોગ્ય છે. ૧૦૨.
ટકાથે–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુસમુદાયથી નિત્ય એટલે શાશ્વત-સ્થિર-અવિનાશી, સત્ય એટલે યથાર્થ, ચિદાનંદ એટલે જ્ઞાનરૂપ પરમ આનંદમય સ્થાન એટલે મુક્તિપદના સંબંધને–પ્રાપ્તિને ઈચ્છનાર પંડિત પુરૂષે આ ઉપર કહેલે ક્ષણસ્થાયી વાદીને મત ત્યાગ કરવા ચોગ્ય છે. ૧૦૨. હવે આત્માને એકાંત નિત્ય માનનારા સાંખ્યના મતને કહે છે – न कर्ता नापि भोक्तात्मा कापिलानां तु दर्शने। जन्यधर्माश्रयो नायं प्रकृतिः परिणामिनी ॥ १०३ ॥
મૂલાઈ—કપિલના દર્શનમાં તે આત્મા કર્તા તેમજ ભક્તાનથી. વળી આ આત્મા માયાના ધર્મને આશ્રય પણ નથી, પરંતુ જે તેને આશ્રય છે, તે પરિણામવાળી પ્રકૃતિ (માયા) છે. ૧૦૩.
Aho ! Shrutgyanam
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૮
અધ્યાત્મસાર ભાષાંતર ચતુર્થટીકાર્ય-કપિલના શિષ્ય જે આસૂર્યાદિક તેમના મતમાં તે આત્મા શુભાશુભ કર્મને કર્તા નથી, તથા તે પુણ્ય પાપ રૂ૫ ફળને ભક્તા- અનુભવ કરનાર પણ નથી. કેમકે તે આત્મા કિયા રહિત છે, પરંતુ તે બુદ્ધિ દ્વારાએ કર્તા ભોક્તા છે. તથા આ આત્મા માયાએ ઉત્પન્ન કરેલા બુદ્ધિ, અહંકાર વિગેરે ધર્મોને આધાર પણ નથી. પણ તે ધર્મોને જે આશ્રય (આધાર) છે, તે પરિણામવાળી એટલે બીજા સ્વભાવવાળી અર્થાત વિકારવાળી પ્રકૃતિ એટલે માયા જ છે. ૧૦૩.
તે પરિણામને જ કહે છેप्रथमः परिणामोऽस्या बुद्धिर्धर्माष्टकान्विता । ततोऽहंकारतन्मात्रेन्द्रियभूतोदयः क्रमात् ॥ १०४ ॥
મૂલાર્થ—ધર્માદિક આઠવડે યુક્ત એવી બુદ્ધિ એ આ પ્રકૃતિને પ્રથમ પરિણામ છે. તે બુદ્ધિ થકી અનુક્રમે અહંકાર, તન્માત્રા, ઇદ્રિ અને મહાભૂતની ઉત્પત્તિ થાય છે. ૧૦૪,
કીકાર્ય–આ પ્રકૃતિને એટલે અવિદ્યા (ભાય)ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, સાત્વિક, અધર્માદિ, ઇતર અને તામસ એ આઠવડે યુક્ત એવી બુદ્ધિ એટલે મહત્તત્ત્વ એ પ્રથમ પરિણામ-વિકાર છે. તે મહત્તવની ઉત્પત્તિ પછી અનુક્રમે અહંકાર-હું સુખી છું ઈત્યાદિક અભિમાન, તન્માત્રા-શબ્દાદિક પાંચ વિષયે, ઇદ્રિ-શ્રોત્રાદિક પાંચ જ્ઞાનેંદ્ધિ અને હસ્તાદિક પાંચ કર્મેઢિયે તથા પૃથ્વી વિગેરે પાંચ મહાભૂતની ઉત્પત્તિ થાય છે. ૧૦૪.
હવે તે ઉપર બતાવેલા પદાર્થોનું કાર્ય કહે છે – चिद्रूपः पुरुषो बुद्धेः सिद्ध्यै चैतन्यमानतः । सिद्धिस्तस्या अविषयाऽवच्छेदनियमान्वितः॥ १०५ ॥ મૂલાઈ–તે બુદ્ધિની સિદ્ધિને માટે ચૈતન્યના પ્રમાણુથી અવછેદના નિયમે કરીને યુક્ત ચૈતન્યરૂપ પુરૂષ છે, અન્યથા તેની સિદ્ધિ અવિષયવાળી છે. ૧૦૫.
ટીકાર્થ–બુદ્ધિની એટલે પૂર્વે કહેલા મહત્ત્વની સિદ્ધિને માટે એટલે વિષય ગ્રહણ કરવાની શક્તિ લાવવા માટે પુરૂષ-આત્મા છે. તે આત્મા શી રીતે તે બુદ્ધિની સિદ્ધિને માટે થાય? અને શાથી તેની સિદ્ધિ થાય? તે કહે છે-જ્ઞાનની ઈચ્છાના પ્રયન રૂપ ચૈતન્યના પ્રમાણથી અવછેદના નિયમે કરીને યુક્ત એટલે વિષયનું આટલાપણું
Aho ! Shrutgyanam
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમકિત અધિકાર
૨૨ અવધારણ કરવામાં જે નિયમ એટલે નિશ્ચય કરવાપણું, તેણે કરીને સહિત એ ચૈતન્યરૂ૫ પુરૂષ-આત્મા છે. માટે ચેતન્ય સહિત હેવાથી જ તે બુદ્ધિની સિદ્ધિ થાય છે. અન્યથા પોતાના સ્વરૂપે કરીને તે (બુદ્ધિ) અવિષયવાળી છે, તે દેખાડે છે–તે બુદ્ધિની સિદ્ધિ એટલે નિશ્ચિત સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ અવિષયવાળી એટલે વિષયને ગ્રહણ કરવામાં અસમર્થ છે. ૧૦૫.
જે અહીં જગતના કર્તાપણામાં પ્રકૃતિને ત્યાગ કરીને પુરૂષરૂપ હેતુને અંગીકાર કરીએ, તે તે ઘટતું નથી, તે કહે છે –
हेतुत्वे पुस्प्रकृत्यर्थेन्द्रियाणामतिनिर्वृतिः । दृष्टादृष्टविभागश्च व्यासंगश्च न युज्यते ॥ १०६ ॥
મૂલાર્થ–પુરૂષને હેતુપણે અંગીકાર કરવાથી પુરૂષ, પ્રકૃતિ, વિષયો અને ઈદ્ધિની અત્યંત નિવૃત્તિ તથા દષ્ટ અને અને વિભાગ તથા વ્યાસંગ એ કઈ પણ યુક્ત થશે નહીં. ૧૦૬.
ટીકાર્થ–પુરૂષને કારણપણે અથવા સાધ્યપણે માનવાથી પુરૂષઆત્મા, પ્રકૃતિ-માયા, અર્થો-શબ્દાદિક વિષયે અને શ્રોત્રાદિક ઈદ્રિયની અત્યંત નિવૃત્તિ તથા દષ્ટ-લૌકિકપણું અને અદષ્ટ–લેત્તરપણું, તેમને વિભાગ-ભેદ તથા વ્યાસંગ એટલે બીજાં કાર્યોને ત્યાગ કરીને એકને જ વિષે આસક્તિ, આ સર્વ પદાર્થો આત્માના નથી, તેથી તેઓ પુરૂષને વિષે-આત્માને વિષે ઘટતા નથી-યુક્ત નથી. ૧૦૬,
હવે અહંકારના સ્વરૂપથી બુદ્ધિ એ જગતને કર્તા છે, એ વાત પાંચ કવડે બતાવે છે
स्वप्ने व्याघ्रादिसंकल्पानरत्वानभिमानतः। __ अहंकारश्च नियतव्यापारः परिकल्पते ॥ १०७॥
મૂલાર્થ–મને વિષે વ્યાધ્રાદિકના સંકલ્પની જેમ પુરૂષપણના અજ્ઞાનથી નિશ્ચિત વ્યાપારવાળા અહંકારની કલ્પના કરાય છે. ૧૦૭.
ટીકાર્થ–સ્વમને વિષે એટલે નિદ્રામાં રહેલા મનની ભ્રાંતિને વિષે વ્યાધ્રાદિકના સંકલ્પથી એટલે સિહ, શ્વાપદ અને સપદિકને અભાવ છતાં પણ “આ વાઘ મને મારી નાંખશે. એ પ્રમાણે મનના વ્યાપારથી જેમ પુરૂષ ભયાદિકને પામે છે; તે જ પ્રમાણે પુરૂષપણાના અનભિમાનથી-અજ્ઞાનથી નિત્ય વ્યાપાર-ઉત્પાદાદિક ક્રિયાવાળો અહેકાર-મહત્તત્ત્વનું કાર્ય જ પ્રપંચને કર્તા છે, તે પણ પુરૂષ-આત્માને વિષે તે કર્તાપણુ ઉપચાર-આરેપ કરાય છે. ૧૦૭.
Aho! Shrutgyanam
Page #248
--------------------------------------------------------------------------
________________
-
૨૩
અધ્યાત્મસાર ભાષાંતર. ચતુર્થतन्मात्रादिक्रमस्तस्मात्प्रपञ्चोत्पत्तिहेतवे। इत्थं बुद्धिर्जगत्की पुरुषो न विकारभाक् ॥ १०८ ॥
મૂલાર્થ–તે અહંકારથી તન્માત્રાદિકને અનુક્રમ જગતની ઉત્પત્તિને માટે છે. આ પ્રમાણે બુદ્ધિ જગતને કર્યા છે, પણ પુરૂષઆત્મા વિકારવાળે નથી. ૧૦૮.' , ' '
ટકાર્થ–તે પૂર્વે દેખાડેલા અહંકારથી તમાત્રાદિ એટલે શબ્દાદિક પાંચ તમાત્રાઓ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ મહાભૂતોનો અનુક્રમ જગતની-સંસારની ઉત્પત્તિને માટે છે. આ પ્રમાણે જગતને રચનારી બુદ્ધિ છે. પણ આત્મા નિર્વિકારી એટલે કર્તાપણું કાપણું વિગેરે વિકારને પામતે નથી. ૧૦૮.
पुरुषार्थोपरागौ द्वौ व्यापारावेश एव च । अत्रांशो वेद्यहं वस्तु करोमीति च धीस्ततः॥ १०९॥
મલાઈ–આ સર્વ વ્યાપારના આવેશમાં આરંભ કરવામાં પુરૂષાર્થ એને ઉપરાગ એ બે કર્તા છે. તેથી કરીને અંશ-જીવાત્મા “હું પદાર્થને જાણું છું અને તેથી તેને કરું છું.” એવી તેને બુદ્ધિ થાય છે. ૧૦૯.
ટીકાળું—આ સર્વ વ્યાપારના આવેશમાં એટલે ઉત્પાદ વિગેરે ક્રિયાના સમારંભને વિષે નિશ્રે પુરૂષાર્થ-આત્માનું પ્રયોજન અને ઉપરાગછાયા અથવા પ્રતિબિંબ એ બે જ કર્તા છે. તેથી પુરૂષને અંશ-જીવાત્મા તેને “હું પદાર્થને જાણું છું, માટે તેને કરું છું.” એવા પ્રકારની બુદ્ધિ થાય છે. ૧૦૯.
चेतनोऽहं करोमीति बुद्धर्भेदाग्रहात्स्मयः। एतन्नाशेऽनवच्छिन्नं चैतन्यं मोक्ष इष्यते ॥ ११० ॥
મૂલાર્થ – હું આત્મા આ સર્વ કરું છું” એ પ્રમાણે બુદ્ધિને અભેદ માનવાથી અહંકાર થાય છે. એ અહંકારને નાશ થાય ત્યારે અવિચ્છિન્ન ચૈતન્ય રહે છે, તે જ મોક્ષ કહેવાય છે. ૧૧૦.
ટીકર્થ–“હું ચેતન-આત્મા આ સર્વ કરું છું.” એવી અભેદ બુદ્ધિ થાય છે. શાથી કે બુદ્ધિ થકી–મન થકી આત્માના ભેદનું ગ્રહેણ-જ્ઞાન થતું નથી, તેથી પૂર્વે કહેલે અહંકાર થાય છે. એ અહંકાર રૂપ જ્ઞાનનો નાશ થવાથી અવિચ્છિન્ન-સનાતન સ્વભાવવાળું ચૈતન્ય અવશેષ રહે છે, અને તેને જ મેક્ષ કહે છે. ૧૧૦.
Aho ! Shrutgyanam
Page #249
--------------------------------------------------------------------------
________________
મબંધ,]
સમકિત અધિકાર કહેલા હેતુને સ્પષ્ટ કરતા સતા કહે છે – . વિરે સુણ ચુપવારતા
नरनाथे यथा भृत्यगतौ जयपराजयौ ॥ १११ ॥ .
મલાઈ–જેમ સેવકને વિષે રહેલા જ અને પરાજય રાજાને વિષે ઉપચારથી કહેવાય છે, તેમ કર્તા રૂપ બુદ્ધિને વિષે રહેલા દુઃખ અને સુખને આત્માને વિષે ઉપચાર કરાય છે. ૧૧૧.
ટીકાળું–કર્તા રૂપ બુદ્ધિને વિષે રહેલા દુઃખ એટલે પ્રતિકૂળ પણે દવા લાયક ચિત્તને ધર્મ અને સુખ એટલે ચિત્તના અનુકૂળપણાથી દવા લાયક આહ્વાદ રૂ૫ ચિત્તને ધર્મ તે બન્ને ઉપચારથી એટલે કલ્પના માત્રથી જ પુરૂષને વિષે એટલે નિર્વિકાર સ્વભાવવાળા આત્માને વિષે થાય છે. જેમ સેનાપતિ વિગેરે સેવકને વિષે રહેલા જયશત્રુને નાશ કરે છે અને પરાજય-પિતાને પરાભવ થવો તે, એ બન્ને રાજાને વિષે ઉપચારથી થાય છે (કહેવામાં આવે છે) તેમ. ૧૧૧.
कर्ता भोक्ता च नो तस्मादात्मा नित्यो निरञ्जनः। अध्यासादन्यथाबुद्धिस्तथा चोक्तं महात्मना ॥ ११२ ॥
મૂલાઈ–તેથી કરીને આત્મા કર્તા તથા ભોક્તા નથી. તથા તે નિત્ય અને નિરંજન છે. પરંતુ અધ્યાસને લીધે તેનાપર અન્યથાબુદ્ધિ થાય છે. તે વિષે મહાત્માએ (કપિલે) નીચે પ્રમાણે કહ્યું છે. ૧૧૨.
કિર્થ–તેથી કરીને પૂર્વે કહેલા હેતુસમૂહે કરીને આત્માચેતન કર્તા-શુભાશુભ ક્યિા કરનાર તથા ભક્તા–તે યિાના ફળને સાક્ષાત ભગવનાર નથી. પરંત બુદ્ધિએ ઉત્પન્ન કરેલા પ્રતિબિંબ દ્વારા તે ભોક્તા છે. તથા તે આત્મા નિત્ય છે, એટલે કદાપિ વિકાર સ્વભાવવાળો નથી, અને નિરંજન એટલે સકળ કર્મમળ રહિત છે, કારણ કે તે ક્રિયા રહિત હોવાથી બંધન વિનાને છે. ત્યારે “હું દુઃખી છુંએવું જ્ઞાન શાથી થાય છે? તે કહે છે-અધ્યાસથી એટલે અછતી વસ્તુને વિષે તે વસ્તુની બુદ્ધિના આરેપથી અન્યથા બુદ્ધિ એટલે અતથા (અત્ય) જ્ઞાન મનુષ્યને થાય છે, તે વિષે મહાત્મા કપિલે કહ્યું છે તે કહે છે. ૧૧૨.
જે ઉપર કહ્યું છે, તે જ કહે છે
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वथा । · अहंकारविमूढात्मा कर्ताऽहमिति मन्यते ॥ ११३ ॥
Aho ! Shrutgyanam
Page #250
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
ભૂલાથે સર્વથા પ્રકૃતિના ગુણા જ કર્મોને કરે છે, તે પણ અહંકારથી મૂઢ થયેલા પ્રાણી ‘હું કો છું.' એમ માને છે. ૧૧૩,
૨૩૨
ટીકાઈ—કોં–શુભાશુભ ક્રિયા પ્રકૃતિ એટલે સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણેાની સામ્ય અવસ્થા રૂપ માયાથી ઉત્પન્ન થયેલા ગુણાવડે એટલે સત્ત્વગુણુ, રજોગુણ અને તમાગુડે સ પ્રકારે કરાય છે. તેાપણુ અહંકારવર્ડ-હુંપણાના જ્ઞાનવડે વિશેષ મૂઢજડ થયેલા પ્રાણી ‘હું દેવદત્ત આ કર્મોને કતો છું.' એમ માને છે જાણું છે. ૧૧૩.
હવે આ એકાંત નિત્યવાદીના મતનું નિરાકરણ કરે છે.~~ विचार्यमाणं नो चारु तदेतदपि दर्शनम् । कृति चैतन्ययोर्व्यक्तं सामानाधिकरण्यतः ॥ ११४ ॥ મૂલાથે—તે આ દર્શન પણ વિચાર કરવાથી સુંદર નથી. કેમકે દ્ધિ અને ચૈતન્યનું અધિકરણુ સમાન છે, તેથી તેનું અસુંદરપણું
સ્પષ્ટ જ છે. ૧૧૪.
ટીકાથે આ હમણાં કહેલું દર્શન-સાંખ્ય મત પણ વિચાર કરવાથી-કહેવામાં આવશે તે પ્રકારે સારી રીતે આલેાચના કરવાથી સુંદર ભાસતું નથી. કારણ કે કૃતિ એટલે બુદ્ધિ અને ચૈતન્ય એટલે આત્મા તે બન્નેનું સમાનાધિકરપણું છે એટલે તેમનું એકજ અધિકરણ-આધાર છે, અર્થાત્ તે બન્નેના વાસ્યાર્થ એક જ છે. બુદ્ધિ અને ચૈતન્યના આધાર ભિન્ન ભિન્ન નથી, માત્ર ધર્મ અને ધર્મના વિશેષે કરીને જ ભિન્નતાના ન્યપદેશ છે. તેથી આ દર્શનનું અસુંદરપણું
સ્પષ્ટ રીતે જ દેખાય છે. ૧૧૪,
કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે.~
बुद्धिः कर्त्री च भोकी च नित्या चेन्नास्ति निर्वृतिः । अनित्या चेन्न संसारः प्राग्धर्मादेरयोगतः ॥ ११५ ॥ મલાઈ~તમે બુદ્ધિને કર્તા તથા ભાક્તા કહી, તે તે બુદ્ધિ ને નિત્ય હોય તે માક્ષ થશે નહીં. અને તે અનિત્ય હોય તે સંસાર થશે નહીં. કારણ કે તે બુદ્ધિની ઉત્પત્તિ પહેલાં ધર્માદિકના યોગ નહાતા. ૧૧૫.
ટીકાર્ય—પ્રથમ મિત્ર ભાવથી તમને પૂછીએ છીએ કે-પ્રકૃતિના પ્રથમ પરિણામ રૂપ બુદ્ધિ સર્વ જગતની અને શુભાશુભ કર્મની કર્તા
Aho! Shrutgyanam
Page #251
--------------------------------------------------------------------------
________________
-પ્રબંધ, ]
સમકિત અધિકાર.
૨૩૩
છે તથા તે જ મુદ્ધિ સર્વ જગતમાં વર્તનારા શુભાશુભ કર્મથી ઉત્પન્ન થતા સ્વર્ગ, નરક વિગેરેમાં રહેલા સુખ દુઃખ રૂપ ફળની ભોક્તા પણ છે, એમ તમે માના છે, તે કહેા કે તે બુદ્ધિ નિત્ય છે કે અનિત્ય છે? તેમાં જો નિત્ય કહેશે તે મેક્ષ થશે નહીં. કેમકે ત મારા મતમાં તે બુદ્ધિના અભાવ જ માક્ષ છે એમ કહ્યું છે અને તેવું મોક્ષ થવાથી તે બુદ્ધિના ક્ષય થશે, અને તેથી કરીને નિત્યતાની હાનિ થશે અને જો કદાચ અનિત્ય કહેશે તે સંસાર એટલે જન્માદિક રૂપ ભવ નહીં થાય. કારણ કે બુદ્ધિની ઉત્પત્તિ પહેલાં ધર્માદિક એટલે સાત્વિક ગુણુ રૂપ પુણ્ય, જ્ઞાન, વૈરાગ્ય, એશ્વર્ય, અધર્મ, અજ્ઞાન, અવિરક્તિ અને અનૈશ્વર્ય વિગેરેના અયાગ-વિયેાગ છે. તમારા મતમાં ધર્માદિક સહિત બુદ્ધિની ઉત્પત્તિ છે. તે બુદ્ધિ અનિત્ય હેાવાથી પાતામાં રહેલા ધર્માદિક સહિત જ નાશ પામશે, તેથી તેને અભાવે સંસાર થશે નહીં. ૧૧૫. તે સાંભળીને નિત્યવાદી કહે છે કે આ દાષ નહીં આવે. કેમકે પ્રકૃતિ હોવાથી ધર્માદિકના વિયોગ નથી થતા. કારણ કે તેમનું મૂળ પ્રકૃતિ છે.” તે પર સિદ્ધાંતી કહે છે.—
प्रकृतावेव धर्मादिस्वीकारे बुद्धिरेव का ।
सुवचश्च घटादौ स्यादीदृग्धर्मान्वयस्तथा ॥ ११६ ॥ મૂલાથૅ—પ્રકૃતિને વિષે જ ધર્માદિકના સ્વીકાર કરશે તેા પછી બુદ્ધિ કોને કહેશો? વળી આવા પ્રકારના ધર્માદિકનેા સંબંધ ઘટાદિકને વિષે પણ સુખેથી કહેવા લાયક થશે. ૧૧૬.
ટીકાથે—હૈ પ્રિય મિત્ર! પ્રકૃતિનેવિષે જ-અન્યક્ત રૂપ માયાને વિષે જ પૂર્વે કહેલા ધર્માદિકના સ્વીકાર કરશે તે પછી તે ધર્માદિકથી બીજી બુદ્ધિ જ કઈ વસ્તુ કહેવી? કારણ કે તે બુદ્ધિના પ્રયાજનરૂપ ધર્માદિકની પ્રકૃતિથી જ સિદ્ધિ થાય છે. માટે બુદ્ધિ કાંઇપણ વસ્તુ કહેવાશે જ નહીં. વળી તેમ માનવાથી ઘટ, પટ વિગેરે જડ પદાર્થને વિષે પણ આવા પ્રકારના ધર્માદિકના સંબંધ એટલે આ ઘટ ધર્મવાળા છે.’ એવા સંબંધ સુખે કરીને કહેવા લાયક થવા જોઇએ. કેમકે જડપણાએ કરીને સમાનપણું હાવાથી ઘટાદિકને
'
અપ
રાધ છે ? ૧૧૬.
વળી આત્માને કર્તા તથા બેદક્તા નહીં માનવામાં બીજું દૂષણ બતાવે છે.-
कृतिभोगौ च बुद्धेश्चेद्वन्धो मोक्षश्च नात्मनः । ततश्चात्मानमुद्दिश्य कूटमेतद्यदुच्यते ॥ ११७ ॥
Aho! Shrutgyanam
૩૦
Page #252
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
મૂલાથેમળી જો કર્તાપણું અને ભોક્તાપણું બુદ્ધિને જ હાય, તે આત્માને અંધ અને સાક્ષ ઘટશે નહીં. અને જો તેમ થશે તે પછી આત્માને ઉદ્દેશીને જે કપિલાદિકે કહ્યું છે, તે સર્વે વ્યર્થ થશે. ૧૧૭. ટીકાથે—જો પૂર્વે કહેલી બુદ્ધિને જ કરનારપણું-કર્તાપણું અને બેક્તાપણું માનવામાં આવશે, તેા આત્માને ચૈતન્યને બંધ—શુભાશુભ કર્મના આત્મા સાથે સંબંધ તથા મેાક્ષ—કરેલા કર્મથી મુક્તિ થવી એ બન્ને ઘટશે નહીં. અને તેથી કરીને આત્માને ઉદ્દેશીને જે આ આગળ કહેવામાં આવશે એવું કપિલાદિકનું વચન મિથ્યા થશે. ૧૧૭. તેઓએ જે કહ્યું છે, તે બતાવે છે.— पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः ।
૨૩૪
जटी मुंडी शिखी वाऽपि मुच्यते भवबन्धनात् ॥ ११८ ॥ ભૂલાથે—પચીશ તત્ત્વને જાણનારા પ્રાણી કાઈ પણ આશ્રમને વિષે આસક્ત થયેલા જટાધારી, મુંડ કે શિખાવાળા હાય તા પણ ભવના બંધનથી મુક્ત થાય છે. ૧૧૮.
તે
ટીકાથે-પ્રકૃતિ વિગેરે પૂર્વે કહેલાં પચીશ તત્ત્વાને જાણનારા જટાધારી-પરસ્પર ચોંટી ગયેલા કેશવાળી શિખાને ધારણ કરનાર અથવા મુંડી-મસ્તક અને દાઢી મૂછ વિગેરેના કેશને શ્લોર કર્મવડે મુંડન કરાવનારા અથવા શિખી-મસ્તકપર ચોટલી રાખનારા અથવા તેથી બીજો કોઈ પણ વિશેષ પ્રકારના વેષને ધારણ કરનારો પેાતાને ઇચ્છિત એવા કાઈ પણ આશ્રમને વિષે આસક્ત થયેલા હશે, તા પણ તે ભવના બંધનથી સંસારની નિયંત્રણાથી મુક્ત થાય છે. આ પ્રમાણે કરેલા ઉપદેશ આત્માને અંધ માક્ષને અભાવ હાય તા મિથ્યા થાય છે. ૧૧૮.
.
અહીં એકાંત નિત્યવાદી કહે છે કે-“એમ નથી. કારણકે અંધ અને મોક્ષ પ્રકૃતિનેા આશ્રય કરીને થાયછે, તેના આત્માને વિષે ઉપચાર કરીએ છીએ તેથી આત્માને અંધ મેક્ષ ઘટે છે.” તે ઉપર સિદ્ધાંતી કહેછે.
एतस्य चोपचारत्वे मोक्षशास्त्रं वृथाऽखिलम् ।
अन्यस्य हि विमोक्षार्थं न कोऽप्यन्यः प्रवर्तते ॥ ११९ ॥ સૂલાથે--તે બંધ મોક્ષના જે આત્મામાં ઉપચાર કરશે, તે સમગ્ર મેક્ષ પ્રતિપાદક શાસ્ત્ર વૃથા થશે. કારણ કે બીજાની મુક્તિ માટે બીજો કોઈ પ્રવૃત્તિ કરતા નથી. ૧૧૯.
Aho! Shrutgyanam
Page #253
--------------------------------------------------------------------------
________________
ર૩પ
પ્રબંધ.]
સમક્તિ અધિકાર. ટીકર્થ–હે વિદ્વાન ! આ પૂર્વે કહેલા બંધપૂર્વક મેક્ષને આત્માને વિષે ઉપચાર–પરમાર્થથી રહિત કલ્પના માત્રનું અધ્યાસપણું કરશે, તે સમગ્ર મેક્ષ પ્રતિપાદક શાસ્ત્ર વૃથા–પ્રયોજન રહિત થશે; કેમકે પ્રકૃતિને મોક્ષ થવાથી આત્માને વિષે કાંઈ પણ વિશેષ ગુણ સિદ્ધ થતો નથી. માટે અન્યના–આત્માથી વ્યતિરિક્ત એવા પ્રકૃતિ અને પુગળ વિગેરેના તથા પિતાથી વ્યતિરિક્ત એવા દેવદત્તાદિકના મેલને માટે–તેમને કર્મબંધનથી મુક્ત કરવા માટે બીજે કઈ પણ યવન વિગેરે તથા મુક્ત થનારથી બીજે આત્મા યજ્ઞદર વિગેરે પ્રવર્તશે નહીં-ઉદ્યમવંત થશે નહીં. સર્વ કેઈ પિતાના મોક્ષને માટે જ પ્રવર્તતા દેખાય છે. ૧૧૯. હવે તે નિત્યવાદીના મતનો ઉપસંહાર કરે છે – कपिलानां मते तस्मादस्मिन्नवोचिता रतिः । यत्रानुभवसंसिद्धः कर्ता भोक्ता च लुप्यते ॥ १२० ॥
મલાળું–તેથી કરીને આ કપિલના મતમાં પ્રીતિ કરવી ઉચિત નથી. કારણ કે તે મતમાં અનુભવથી સિદ્ધ થયેલા કર્તા અને ભક્તાને લેપ કરવામાં આવે છે. ૧૨૦.
ટીકાળું–તેથી કરીને-મૂર્વે કહેલા હેતુસમૂહે કરીને આ પૂર્વે કહેલા કપિલભક્તોના દર્શનમાં શ્રદ્ધા અથવા પ્રીતિ કરવી એગ્ય નથી. કારણ કે તે કપિલના દર્શનને વિષે અનુભવથી–જગતપ્રસિદ્ધ ક્રિયાનું સ્વ પર આત્માને વિષે સાક્ષાત્ અવેલેકન કરવાથી સિદ્ધ થયેલ શુભાશુભ કિયાને કર્તા અને પિતે કરેલા કર્મને ફળરૂપ સુખદુઃખને ભક્તા આત્મા લુપ્ત કર્યો છે. માટે તેમાં શી રીતે શ્રદ્ધાદિક કરવું ગ્ય હોય ? ૧૨૦. . હવે અમેક્ષવાદ કહે છે –
રાતિ નિમિત્યારાત્મના વધતા प्राक् पश्चाद्युगपद्वापि कर्मबन्धाव्यवस्थितेः ॥ १२१ ॥
મૂલા–“આત્માને બંધ ન હોવાથી મોક્ષ છે જ નહીં.” એમ કેટલાક કહે છે. કારણકે પ્રથમ, પછી અથવા સાથે પણ આત્માને કર્મબંધની અવ્યવસ્થા છે. ૧૨૧. ટીકાળું—કેટલાએક-
નિક્ષવાદી “આત્માને મેક્ષ છે જ નહીં.” એમ કહે છે. કેમકે આત્માને કર્મબંધ જ નથી. આત્માને કર્મબંધ છે કે નથી? તે કહે છે આત્માને ઉત્પન્ન થયાની પૂર્વ કર્મનો બંધ
Aho ! Shrutgyanam
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૬
અધ્યાત્મસાર ભાષાંતર.. [ચતુર્થનથી સંભવતે, કેમકે કર્તાને અભાવ છે; ઉત્પન્ન થયા પછી પણ સંભવત નથી, કેમકે શુદ્ધ ઉત્પન્ન થયેલા આત્માને પછીથી બંધ થવામાં કાંઈ પણ હેતુ નથી. હોય તો પણ અતિ પ્રસંગ દોષ આવે. તેમજ સાથે પણ બંધ સંભવતો નથી. કારણકે નિહંતુકની આપત્તિ આવે છે. ભાવાર્થ એ છે કે-આમાની પૂર્વે જે કર્મબંધ કહીએ તે તે સંભવતા નથી. કારણ કે તે વખત કર્તાને અભાવ છે, તથા જે કરાય તેનું નામ કર્મ એવી વ્યુત્પત્તિને પણ વિરોધ આવે છે. અને બંધને અભાવ થયે મોક્ષને પણ અભાવે જ છે. તથા આત્માની ઉત્પત્તિ થયા પછી કર્મ બંધ માનીએ તે પ્રથમ ઉત્પન્ન થયેલે આત્મા શુદ્ધ હોવાથી અને શુદ્ધને વિષે બંધના હેતુને અભાવ હોવાથી બંધ થઈ શકતે. નથી, અને તેથી પણ મેક્ષનો અભાવ થાય છે. તેમજ એકી વખતે પણ બંધ સંભવ નથી. કારણ કે જે આત્મા અને કર્મો એક વખતે ઉત્પન્ન થાય છે તેમાં કર્તા કોણ? અને બંધ કેને? સાથે ઉત્પન્ન થયેલા હોવાથી બંધક અને બંધનીય ભાવ ઘટતું નથી. માટે જે તેને બંધ જ ઘટતું નથી તે પછી અબદ્ધને મેક્ષને અભાવ છે. એ પ્રમાણે કર્મોના બંધની એટલે આત્માની સાથે કર્મના સંબંધની અવ્યવસ્થા અનુત્પત્તિ છે, તેથી મેક્ષ એવી વસ્તુ જ નથી. ૧૨૧. બીજી રીતે પણ મોક્ષને અસંભવ બતાવે છે. अनादिर्यदि संबन्ध इष्यते जीव कर्मणोः। तदानन्त्यान्न मोक्षः स्यात्तदात्माकाशयोगवत् ॥ १२२ ॥
મૂલાઈ—જે તમે જીવ અને કર્મને સંબંધ અનાદિ કહેશો, તે આત્મા અને આકાશના સંબંધની જેમ તે જીવ કર્મને સંબંધ અનંત થશે, એટલે તેથી પણ મોક્ષ સાબીત થશે નહીં. ૧૨૨.
કાર્ય–જે તમે જીવ એટલે શુદ્ધ ચૈતન્ય અને કર્મ એટલે તે જીવે કરેલા જ્ઞાનાવરણીયાદિક કર્મ તેને સંબંધ એટલે પરસ્પર મળી જવું તે અનાદિ છે એટલે કદાપિ પણ તે બધપ્રવાહની પ્રથમતા કાળથી કરાયેલી નથી; એમ કહેશો તે આત્મા અને આકાશના સંબંધની જેમ એટલે આત્મા અને આકાશનો સંબંધ જેમ અનાદિ હેવાથી અનંત પણ છે, તેમ આત્મા અને કર્મને સંગ પણ અનંતઅંત રહિત થશે અને તેમ થવાથી મોક્ષ-કર્મને અભાવ નહીં થાય. જેમ આત્મા અને આકાશન સંબંધ સર્વ કાળમાં સ્થિર રહે છે, તેમ જીવકર્મનો સંબંધ પણ અનાદિ હેવાથી સર્વ કાળે સ્થિર રહેશે. ૧૨૨.
Aho ! Shrutgyanam
Page #255
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
હવે તે અમેક્ષવાદીના મતના નિરાસ કરે છે.-तदेतदत्य संबद्धं यन्मिथो हेतुकार्ययोः । संतानानादिता बीजांकुरवदेहकर्मणोः ॥ १२३ ॥ મૂલાથે—તે આ મત અત્યંત અસંગત છે. કારણ કે પરસ્પર કારણ અને કાર્યરૂપ દેહ અને કર્મનું, બીજ અને અંકુરાની જેમ પ્રવાહવડે (પરંપરા વડે) અનાદિપણું છે. ૧૨૩.
૩૩૦
ટીકાથ—તેથી એટલે આગળ કહેવામાં આવશે એવા કારણથી આ હમણાં કહેલું વાદીનું વાકય અત્યંત અસંખટ્ટ-અસંગત અર્થાત્ અયેાગ્ય છે. કારણ કે પરસ્પર કારણ અને કાર્યરૂપ દેહ-કર્મનું કાર્યરૂપ શરીર અને કર્મ તે શરીરનું કારણ તે બન્નેનું શાળ વિગેરે બીજ અને તેના અંકુરા-નવીન ઉત્પત્તિ એ બન્નેની જેમ અનાદિ પરંપરા છે તેમ સંતાનવડે પ્રવાહ વડે અનાદિપણું છે. પણ આત્મા અને આકાશની જેમ નથી. કેમકે આત્મા અને આકાશના સંયોગ તા સંસારમાં અને મેાક્ષમાં સર્વત્ર છે. ભાવાર્થ એ છે કે-જેમ ખીજમાં રહેલી અંકુરાને ઉત્પન્ન કરવાની શક્તિ બીજા બીજના પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે, તેા પણ બીજને ચિરકાળ વીત્યા પછી અથવા અગ્નિ વગેરેના સ્પર્શવડે તે શક્તિ હણાઈ જાય છે, તેથી ફરીને અંકુર ધારણ કરતી નથી, તેજ રીતે અપર અપર કાળના ક્રમે કરીને કરાતા જીવકર્મના સંબંધ પ્રવાહની અપેક્ષાએ અનાદિ છતાં પણ તપ, ધ્યાન વિગેરે વડે શક્તિ રહિત થઈને ભવરૂપી અંકુરાને અનુત્પાદક થવાથી જીવ તેનાથી મુક્ત થાય છે. ૧૨૩,
વાદીએ પ્રથમ કહ્યું કે-પ્રથમ, પછી અથવા સાથે જીવ અને કર્મના સંબંધ ઉત્પન્ન થતા નથી.' તે પણ અસત્ય છે, તે કહે છે.—— कर्ता कर्मान्ति देहे जीवः कर्मणि देहयुकं । क्रियाफलोपभुकुंभे दंडान्वितकुलालवत् ॥ १२४ ॥
મૂલાઈ —જીવ કર્મવર્ડ યુક્ત છતા જ દેહને વિષે કર્તા થાય છે, અને દેહે કરીને યુક્ત છતા જ કર્મને વિષે કર્તા થાય છે, અને કુંભને વિષે દંડે કરીને યુક્ત કુંભકારની જેમ દેહ અને કર્મે કરીને યુક્ત એવા જીવ ક્રિયાના ફળના ભાક્તા થાય છે. ૧૨૪.
ટીકાર્થ—ટવ એટલે આત્મા અનાદિ પરંપરાએ કરીને પૂર્વે કરેલા કર્મોથી યુક્ત છતા જ દેહને વિષે એટલે શરીર ઉત્પન્ન કરવામાં કર્તા થાય છે. તથા દેહે કરીને એટલે અનાદિ પ્રવાહથી ઉત્પન્ન કરેલા
Aho! Shrutgyanam
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૨૮
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થઅપર અપર કાણાદિક શરીરે કરીને યુક્ત છતે જ કર્મને વિષે એટલે કર્મને સંગ ઉત્પન્ન કરવામાં કર્તા થાય છે તથા દેહ અને કર્મથી યુક્ત થયો છતો જ ક્રિયાના ફળને-શુભાશુભ કર્મના ફળરૂ૫ સુખદુઃખને ભોગવનારે થાય છે, જેમ દંડ, ચક્ર, ચીવર વિગેરેથી યુક્ત એ કુંભકાર ઘટનો કર્તા તથા ભક્ત થાય છે, તેમ જીવ પણ દેહ અને કર્મથી યુક્ત થઈને ક્રિયાના ફળનો ભેતા થાય છે. તેથી ઉપર વાદીએ કહેલા દેશને અવકાશ જ ક્યાં છે? સર્વ ક્ષેત્રે કાળાદિકને વિષે સંસારી જીવ કર્મસહિત હેવાથી કર્મને સંબંધ અનાદિ જ છે. ૧૨૪.
વળી વાદીએ કહ્યું હતું કે– જીવ અને કર્મને અનાદિ સંબંધ હેવાથી મિક્ષ નહીં થાય. તે પણ અયુક્ત છે, તે બતાવે છે –
अनादिसंततेर्नाशः स्याद्वीजांकुरयोरिव ।
યુટ્યોઃ સ્વમવિ વાવયો . ૨૨ | - મૂલાઈ–બીજ અને અંકુરાની જેમ, કુંકડી અને તેના ઇંડાની જેમ અથવા સુવર્ણ અને તેના મેલની જેમ આ જીવ અને કર્મની અનાદિ સંતતિનો નાશ થાય છે. ૧૨૫.
ટકાર્ચ–બીજ એટલે શાલિ વિગેરેનો કણ અને અંકુર એટલે તે બીજથી ઉત્પન્ન થવા લાયક નવાકર, તે બન્નેનો પૂર્વે કહ્યા પ્રમાણે જે સંબંધ તે અનાદિ છતાં પણ નાશ પામે છે. તે જ પ્રમાણે જીવ અને કર્મને સંબંધ પણ નાશ પામે છે. તથા કુકડી અને તેનાથી ઉત્પન્ન થતું ઈંડું તેને સંબંધ પણ અનાદિ છતાં કઈ પણ પ્રયોગથી નાશ પામે છે. તથા સુવર્ણ અને મેલને સંગ જેમ તીવ્ર અગ્નિ વિગેરેના પ્રયોગથી નાશ પામે છે, તે જ પ્રમાણે જીવ અને કર્મને અનાદિ પરંપરાને પ્રવાહની અપેક્ષાવાળો સંબંધ પણ તપ, સંયમ વિગેરેવડે નાશ પામે છે. ૧૨૫.
તે સંગને નાશ કોને થાય છે? તે બતાવે છે – भव्येषु च व्यवस्थेयं संबन्धो जीवकर्मणोः।। अनाद्यनन्तोऽभव्यानां स्यादात्माकाशयोगवत् ॥१२६॥
ભલાર્થ–આ વ્યવસ્થા ભવ્ય જીવોને વિષે જાણવી. અભવ્ય જીને આશ્રીને તે જીવ કર્મને સંબંધ આત્મા અને આકાશના - ગની જેમ અનાદિ અનંત છે. ૧૨૬.
Aho ! Shrutgyanam
Page #257
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.].
રસમક્તિ અધિકાર ટીકાર્થ-આ પૂર્વે કહેલી બંધ અને મેક્ષરૂપ વ્યવસ્થા-વસ્તુ સ્વરૂપને સ્થાપન કરવાની મર્યાદા ભવ્ય જીને વિષે એટલે જેનામાં મુક્તિ જવાની યોગ્યતાવાળે પારિણમિક ભાવ અનાદિ કાળથી છે, એવા જીને વિષે બીજ અને અંકુર વિગેરેના ન્યાયથી જાણવી, અને અભવ્ય એટલે ભવ્યના લક્ષણથી વિપરીત એવા જીને આશ્રીને તે છવકર્મને સંબંધ આત્મા અને આકાશના સંબંધની જેમ એટલે કે જેમ આત્માને ભવમાં તથા મેક્ષમાં સર્વત્ર આકાશની સાથે નિરંતર અવગાહનાને લીધે સંબંધ છે, તેમ અનાદિ અનંત એટલે આદિ અને અંત વિનાને છે. ૧૨૬.
અહીં કેઈ શંકા કરે કે-જીવપણું સમાન છતાં ભવ્ય અને અભવ્યને ભેદ શી રીતે થઈ શકે? આ શંકાનું નિવારણ કરવા કહે છે –
द्रव्यभावे समानेऽपि जीवाजीवत्वभेदवत् । जीवभावे समानेऽपि भव्याभव्यत्वयोर्भिदा ॥ १२७॥
મૂલાર્થ-જેમ દ્રવ્યપણું સમાન છતાં પણ જીવપણાને અને અજીવપણને ભેદ છે, તેમ જીવપણું સમાન છતાં પણ ભવ્યપણાને તથા અભવ્યપણને ભેદ છે. ૧૨૭.
ટીકાળું–હે ભદ્ર! જેમ દ્રવ્યપણું સમાન છતાં પણ એટલે સર્વ દ્રવ્યોને વિષે દ્રવ્યપણું તુલ્ય છે તે પણ તેમાં જીવ અને અજીવપણને ભેદ છે, જેમકે સર્વ દ્રવ્યોને વિષે દ્રવ્યપણું રહેલું છે, પણ જીવપણું તે માત્ર એક ચેતનરૂપ દ્રવ્યમાં જ રહેલું છે, અને અજીવપણું ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાળ એ પાંચ દ્રવ્યમાં રહેલું છે. તે જ પ્રમાણે સર્વ જીવોમાં જીવપણું સમાનપણે રહેલું છે, તેપણ તેમને વિષે ભવ્યપણું અને અભવ્યપણું એવા ભેદ રહેલા છે. અર્થાત જેનામાં મોક્ષગમનની યોગ્યતા હોય તે ભવ્ય અને મોક્ષગમનની જેનામાં અયોગ્યતા હોય તે અભવ્ય, એ પ્રમાણે જેને વિષે ભેદ રહેલ છે. ૧૨૭.
અહીં કોઈ શંકા કરે કે-ભવ્યપણું એ જીવને સ્વાભાવિક ધર્મ છે તેને મિક્ષમાં નાશ થશે, માટે તે વિરોધ આવશે. આ શંકાને દૂર કરવા કહે છે –
स्वाभाविकं च भव्यत्वं कलशप्रागभाववत् । नाशकारणसाम्राज्याद्विनश्यन्न विरुध्यते ॥ १२८॥
Aho ! Shrutgyanam
Page #258
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થમૂલાઈ–ઘટના પ્રાગભાવની જેમ સ્વાભાવિક ભવ્યત્વને નાશને કારણની સામગ્રીને લીધે નાશ થવાથી પણ કોઈ વિષેધ આવત નથી. ૧૨૮.
ટીકાર્થ–ઘટને પ્રાગભાવ એટલે ઘટની ઉત્પત્તિ થયા પહેલાં ઘટનો અભાવ હોવાથી ઘડાને આકારે નહીં વિદ્યમાન માટીરૂપ દ્રવ્ય એ સ્વાભાવિક છે, પણ પિતાના (માટીરૂપ દ્રવ્યના) નાશના કારણ રૂપ સામગ્રીના સામર્થ્યથી ઘટને ઉત્પન્ન કરનાર કુંભાર વિગેરેની પ્રાપ્તિ થવાને લીધે ઘટ રૂપ કાર્યને ઉત્પન્ન કરીને તે ઘટનો પ્રાગભાવ (માટીને આકાર) નાશ પામે છે, તે પણ તેમાં કોઈ વિરોધ આવતે નથી. તેમ સ્વાભાવિક એટલે સહજ-આમાના પરિણામિક ભાવથી ઉત્પન્ન થયેલું ભવ્યત્વ એટલે મુક્તિ માં જવાની યોગ્યતા પણ નાશના કારણના સામ્રાજ્યથી એટલે પિતાના અદર્શનપણાને માટે કારણના કાર્યને ઉત્પન્ન કરનાર સાધનના સામ્રાજ્ય-પરબ્રહ્મની પ્રાપ્તિ તથા સમ્યકત્વની પ્રાપ્તિ વિગેરે સામર્થ્યવાળા કારણનું સંપૂર્ણપણું થવાથી નાશ પામે છે છતાં પણ તે વિરોધ-દૂષણ પામતું નથી. કેમકે કારણ પણું સંપૂર્ણ થયું, એટલે તેણે કાર્યને ઉત્પન્ન કર્યું, કાર્ય થયું એટલે પછી કારણની કાંઈ જરૂર રહેતી નથી. ૧૨૮.
શંકા–મોક્ષની ગ્યતા ભવ્ય જીવોને છે, અને તે ભવ્ય જી ઘણે કાળે પણ સર્વે મેક્ષમાં જશે, તેથી કઈ ભવ્ય બાકી રહેશે નહીં. એટલે પછી મોક્ષને અભાવ થશે, અને કહેશે કે કેટલાક ભવ્યા છ મેક્ષમાં જવાના જ નથી તે પછી તેમનું ભવ્યપણું નિષ્ફળ થશે. આ શંકાના સમાધાન માટે બે લેકથી કહે છે –
भव्योच्छेदो न चैवं स्याद्गुनन्त्यानभौशवत् । प्रतिमादलवत्क्वापि फलाभावेऽपि योग्यता ॥ १२९ ॥
મલાર્થ–આકાશના પ્રદેશની જેમ ભવ્ય જીવ મેટા અનંતાવાળા હોવાથી તે ભવ્યોનો સર્વથા અભાવ થશે નહીં. અને બીજી બાબતમાં કદાચિત્ ફળનો અભાવ હોય તે પણ પ્રતિમા થાય તેવા દળની જેમ તેમાં ગ્યતા કહી શકાય છે. ૧૨૯.
ટીકા–હે ભદ્ર! તારા કહેવા પ્રમાણે નહીં થાય. કારણ કે ગુરૂ એટલે ઉત્કૃષ્ટ અર્થાત આઠમું એવું અનંતુ એટલે પલ્ય અને સાગર વિગેરેના ઉપમાનથી પણ જેની સંખ્યા થઈ શકતી નથી એવું ગુરૂ અનંતપણું હોવાથી ભવ્ય અને આ સંસારમાં કઈ કાળે પણ
Aho ! Shrutgyanam
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
સમકિત અધિકાર.
૪૧
અભાવ થશે નહીં. જેમ આકાશના અંશે એટલે જેરા વિભાગ ન થઈ શકે એવા ભાગ–પ્રદેશો અનંતા છે, તેથી તેના છેડા આવવાના જ નહીં, તેજ રીતે એટલે સર્વે આકાશના પર્યંત ભાગના અભાવની જેમ ભવ્ય જીવેાના પર્યંતના પણ અભાવ જાણવા. કારણ કે આઠમું અનંતુ સર્વ કાળના સમયેા કરતાં પણ અનંતગણું મોટું છે. જેમ સર્વ આકાશના અંશો અને સર્વ કાળના સમયેાની સંખ્યા આઠમા અનંતામાં હાવાથી પર્યંત રહિત છે, તેજ પ્રમાણે ભવ્ય જીવેા પણ આઠમા અનંતાવડે સંખ્યા કરવા લાયક હાવાથી ઉચ્છેદ ( અભાવ) ને યોગ્ય નથી. તથા કોઈ ભન્ય જીવાને વિષે કોઈ પણ કાળે મેક્ષ રૂપ ફળના અભાવ છતાં પણુ એટલે જેઓ કદાપિ કાળે પણ મેાક્ષમાં જવાના જ નથી, તેવા ભબ્યાને પણ પ્રતિમાને યોગ્ય એવા પાષાણુ વિગેરેની જેમ અર્થાત્ તે પાષાણુ વિગેરેની પ્રતિમા નહીં કર્યાં છતાં પણ તેમાં પ્રતિમા થવાની યાગ્યતા હાય છે તે કહેવાય છે, તે જ પ્રમાણે સામગ્રીને અભાવે મેાક્ષની અપ્રાપ્તિ છતાં પણ તેનામાં મુક્તિની યાગ્યતા હાય છે તેથી તે ભવ્ય કહેવાય છે. ભાવાર્થ એ છે કે જેમ નંદન વિગેરે વનમાં રહેલા કાઇક ચંદનના કાષ્ઠની પ્રતિમા થવાની યોગ્યતા હાય તેપણ સામગ્રીના અભાવને લીધે તેની પ્રતિમા થાય નહીં, તેથી કાંઇ તેની યાગ્યતા જતી રહેતી નથી, તે જ પ્રકારે કાઈ ભવ્યેાના પણ સામગ્રીને અભાવે મોક્ષ ન થાય, તેપણ સંસારપરિણતિની નિવૃત્તિ કરવાની શક્તિરૂપ યાગ્યતા તે સત્તારૂપે તેનામાં રહેલી જ છે. ૧૨૯.
नैतद्वयं वदामो यद्धव्यः सर्वोऽपि सिध्यति ।
यस्तु सिध्यति सोऽवश्यं भव्य एवेति नो मतम् ॥ १३० ॥
મૂલાર્જ-—સર્વે ભવ્ય જીવા મેક્ષ પામે છે, એમ અમારૂં કહેવું નથી. પરંતુ જે જીવ સિદ્ધિ પામે છે, તે અવયે કરીને ભવ્ય જ છે, એવા અમારા મત છે. ૧૩૦.
ટીકાથે--જૈનધર્મના જ્ઞાનવાળા અમે સર્વે એમ કહેતા નથી કે જે ભવ્ય એટલે મેક્ષ પામવા ચેાગ્ય હાય, તે સર્વે માક્ષ જાય જ છે. પરંતુ જે જીવા સિદ્ધિપદને પામ્યા છે, પામે છે અને પામશે, તે તા અવશ્ય નિશ્ચયથી અભવ્યને છોડીને ભવ્ય જીવેા જ છે કે જે મેાક્ષની ચાગ્યતાવાળા છે તેવા ભવ્યા જ માક્ષે ગયા છે, જાય છે અને જશે. એ પ્રમાણે અમારા મત-દર્શન છે. ૧૩૦,
૩૧
Aho Shrutgyanam
Page #260
--------------------------------------------------------------------------
________________
૪૨
અધ્યાત્મસાર ભાષાંતર.
તે સાંભળીને કાઇ શંકા કરે છે.
ननु मोक्षेऽपि जन्यत्वाद्विनाशिनि भवस्थितिः । नैवं प्रध्वंसवत्तस्यानिधनत्वव्यवस्थितेः ॥ १३१ ॥
[ ચતુર્થ
મૂલાÑ—વિનાશના સ્વભાવવાળા આત્મા મેક્ષને વિષે ઉત્પન્ન થાય છે, તેથી તેની ફરીને સંસારમાં ઉત્પત્તિ થવી જોઇએ. તે પર સિદ્ધાન્તિ જવાબ આપે છે કે એમ નહીં થાય. કારણ કે પ્રધ્વંસની જેમ મેાક્ષ અવિનાશી છે, એવી વ્યવસ્થા છે. ૧૩૧.
ટીકાથે—કેઈ અન્ય દર્શની પૂછે છે કે તમારા દર્શનમાં મેાક્ષની ઉત્પત્તિ થાય છે, તેથી માક્ષ જન્ય (ઉત્પન્ન થવા લાયક) છે પણ સ્વાભાવિક નથી. તેથી મેાક્ષને વિષે પણ એટલે સિદ્ધિપદ પામ્યા છતાં પણ વિનાશના સ્વભાવવાળા આત્માને વિષે ફરીને પણ સંસારના નિવાસ પ્રાપ્ત થશે. કારણ કે મેાક્ષ જન્ય છે. જે જન્ય હોય તે અવશ્ય ઉત્પત્તિમાન હોય છે, અને જે ઉત્પત્તિધર્મવાળા હોય છે તે ઘટાદિકની જેમ અવરય નાશવંત હોય છે, માટે ફરીથી તેની સંસારની સ્થિાત સિદ્ધ થાય છે. આ પ્રમાણે બીજાની ઉક્તિ સાંભળીને સિદ્ધાન્તિ કહે છે કે હે ભદ્ર ! તું કહે છે તેમ નથી. કારણ કે તે મેાક્ષની અવિનાશિની વ્યવસ્થા છે, એટલે જેના નાશ જ નથી એવા અનિધનપણાની મર્યાદા છે. વળી મેક્ષમાં આયુષ્યના અભાવ છે. જેમ લાકડી વિગેરે વડે ઘટાદિકને પ્રÜસનાશ ઉત્પન્ન થાય છે તે જન્ય છે, તેપણુ તે સર્વદા ધ્વંસપણે જનાશપણે જ રહે છે. પણ ફરીને ઘટરૂપે ઉત્પન્ન થતા નથી, તે જ પ્રમાણે સિદ્ધને માટે પણ જાણવું. ૧૩૧.
ફરીને વાદી કહે છે કે કર્મના બંધનથી મૂકાયેલા આત્મા વૃદ્ધિને પામવા જોઇએ. તે શંકાની નિવૃત્તિ માટે કહે છે.-~~~
आकाशस्येव वैविक्त्या मुद्गरादेर्घदृक्षये ।
ज्ञानादेः कर्मणो नाशे नात्मनो जायतेऽधिकम् ॥ १३२ ॥ મૂલાઈ—મુદ્રાદિકવડે ઘટના નાશ થવાથી પૃથક્ષણાએ કરીને જેમ આકાશની વૃદ્ધિ થતી નથી, તેમ જ્ઞાનાદિકવડે કર્મના નાશ થવાથી પણ આત્માની વૃદ્ધિ થતી નથી. ૧૩૨.
ટીકાર્થ—જેમ મુગર-માઘરી તથા ઘણ, દંડ વિગેરેવર્ડ ઘટના નાશ કર્યાં છતાં પણ વિવિક્તપણાએ કરીને એટલે પૃથક્ષાએ કરીને આકારાના આવરણના અભાવ થવાથી કેવળ આકાશની જ ૫
Aho! Shrutgyanam
Page #261
--------------------------------------------------------------------------
________________
૪૩
પ્રબંધ.]
સમકિત અધિકાર છતા થાય છે, પણ તેમાં આવરણના અભાવને લીધે હાનિ કે વૃદ્ધિ થતી નથી. તે જ પ્રમાણે જ્ઞાન, ધ્યાન વિગેરેનું સેવન કરવાથી જ્ઞાનાવરયાદિક કર્મને નાશ થયે કેવળ આવરણ રહિતપણે ભિન્ન રૂપે આત્મા રહે છે. પણ તે આત્માનું અધિકપણું એટલે સર્વવ્યાપકપણુએ કરીને વિશાળપણું થતું નથી. ૧૩૨. - શંકાકર્મના પગલે સર્વત્ર લેકમાં વ્યાપને રહેલા છે. માટે તેના સંબંધથી આત્મા સૂકા હોય તે પણ અમુક્ત થશે. આ શ . કાને દૂર કરવા કહે છે–
न च कर्माणुसंबन्धान्मुक्तस्यापि न मुक्तता। योगानां बन्धहेतूनामपुनर्भवसंभवात् ॥ १३३ ॥
મૂલાઈ–કમના પરમાણુઓના સંબંધને લીધે સિદ્ધિ પામેલાને પણ મુક્તિ નથી, એવી શંકા કરવી નહીં. કારણકે બંધના હેતુ રૂપ ગોને પુનઃ ઉત્પત્તિને અસંભવ છે. ૧૩૩.
ટીકાર્ય–કમને યોગ્ય એવા પરમાણુઓની સાથે જે મુતનો સંબંધ-સ્પર્શ કરવાપણું છે તેથી સિદ્ધને પણ મેક્ષ નથી, એવી શંકા ન કરવી. કારણ કે બંધના મૂળ કારણ રૂપ યોગોને એટલે મન, વચન અને કાયાના વ્યાપારને ફરી ઉત્પત્તિનો સંભવ નથી. તેથી મુક્તિના જીવને સંસારની પ્રાપ્તિ થશે નહીં. ૧૩૩.
ફરીથી અનુમાન પ્રમાણુવડે મેલને સિદ્ધ કરે છે– सुखस्य तारतम्येन प्रकर्षस्यापि संभवात् । अनन्तसुखसंवित्तिर्मोक्षः सिध्यति निर्भयः॥१३४ ॥
મૂલાર્થ–સુખનું તરતમપણું હેવાથી પ્રકૃણ સુખને પણ સંભવ છે, તેથી કરીને જેમાં અનંત સુખનું જ્ઞાન થાય છે એ નિર્ભય મોક્ષ છે એમ સિદ્ધ થાય છે. ૧૩૪.
ટીકાર્થ–મેલ છે. કારણ કે સુખનું તરતમપણું એટલે જૂનાધિકપણું જોવામાં આવે છે તેથી. જે (વસ્તુ) તરતમવાળું હોય તે ઉત્કૃષ્ટ પણ હોય છે. જેમ ધનસહિત અને ધનરહિતપણું (ધનવાન અને કરિદ્ર) અને તે જ પ્રકારે તરતમતાવાળું સુખ છે. માટે તે સુખના પ્રકર્ષને એટલે સર્વથી અધિકપણુને પણ સંભવ છે, તેથી અનંત સુખનું જેમાં જ્ઞાન થાય છે એ મેક્ષ નિર્ભય-ભય રહિતપણે સિદ્ધ થાય છે. ૧૩૪.
Aho ! Shrutgyanam•
Page #262
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
ચતુર્થહવે મોક્ષને વિષે નાસ્તિકવાદને ઉપસંહાર કરે છે– वचनं नास्तिकाभानां मोक्षसत्तानिषेधकम् ।
भ्रान्ताना तेन नादेयं परमार्थगवेषिणा ॥ १३५ ॥ મૂલાર્થ–તેથી કરીને આ નાસ્તિકની જેવા ભ્રાંતિ પામેલાનું મોક્ષની સત્તાને નિષેધ કરનારું વચન પરમાર્થની ગષણું કરનાર પુરૂષ ગ્રહણ કરવા યોગ્ય નથી. ૧૩૫.
ટીકાળું—નાસ્તિક એટલે ચાવક તેની જેવા દેખાતા ભ્રાંતિ પામેલા એટલે વિષયોને વિષે સુખરૂપ, મિથ્યાત્વને વિષે ધર્મરૂપ અને અજ્ઞાનને વિષે જ્ઞાનરૂપ ભ્રમ પામેલાનું મોક્ષની સત્તાને-વિદ્યમાનપણાને નિષેધ કરનારૂં એટલે નિવારણ કરનારૂં અસંગત વચન મેક્ષરૂપ ઉત્કૃષ્ટ પદાર્થની ગવેષણ કરનારે એટલે યથાર્થપણે નહીં જાણેલાનું યથાર્થપણે શાન કરવા માટે પ્રયત્ન કરવાને જેને સ્વભાવ છે એવા પુરૂષે પ્રહણસ્વીકાર કરવા લાયક નથી. ૧૩૫. હવે મોક્ષને ઉપાયને નિષેધ કરનાર કહે છે – न मोक्षोपाय इत्याहुरपरे नास्तिकोपमाः। कार्यमस्ति न हेतुश्चेत्येषा तेषां कदर्थना ॥ १३६ ॥
મૂલાઈ-નાસ્તિકની જેવા બીજા કેટલાક કહે છે કે મોક્ષને ઉપાય છે જ નહીં. તેઓ કાર્યને માને છે અને કારણ માનતા નથી. એ તેઓની મોટી કદર્થના છે. ૧૩૬.
ટીકા–નાસ્તિકની જેવા-ચાવની જેવા બીજા કેટલાક નિયતિ વાદીઓ “ક્ષને ઉપાય એટલે મોક્ષ મેળવવાનું સાધન છે જ નહીં ” એમ કહે છે. તેઓ કહે છે કે મેક્ષ માત્ર નિયતિથી જ સાધ્ય છે. જ્યારે જેનું મિક્ષ થવાનું પ્રારબ્ધ (નિયતિ) હશે ત્યારે જ તેને મોક્ષ થશે, અન્યથા સેંકડે ઉપાયોથી પણ થશે નહીં. આ પ્રમાણે તેઓના મતમાં કાર્ય એટલે મોક્ષરૂપી સાધ્ય વસ્તુ છે, પણ હેતુ એટલે સાધન (કારણ ) નથી. માટે એ તેમની-ઉપાયને નહીં માનતાઓની કદર્થના એટલે મેહ વિટંબણું છે એમ જાણવું. ૧૩૬. કહેલા અર્થને જ કહે છે –
अकस्मादेव भवतीत्यलीक नियतावधेः । कादाचित्कस्य दृष्टत्वाद्वभाषे तार्किकोऽप्यदः ॥ १३७ ॥
Aho! Shrutgyanam
Page #263
--------------------------------------------------------------------------
________________
બંધ.
સમિતિ ચાધિકાર. મૂલાઈ અવધિનું નિયતપણું હોવાથી અકસ્માત જ આશા થાય છે, એવું તેનું કહેવું અસત્ય છે. કેમકે તેવા અવધિનું નિયતપણું કદાચિત જ જોવામાં આવે છે. આ વિષે તૈયાયિક પણ નીચે પ્રમાણે કહે છે. ૧૩૭.
રીમર્થ – નિરો અકસ્માત અચલું જ અર્થાત્ સ્વભાવથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. શાથી કે નિશ્ચિત એવા અવધિથી એટલે મોક્ષ થવામાં નિયમિત કાળની મર્યાદા છે તેથી તે કાળની મર્યાદા પૂર્ણ થવાથી મોક્ષ થાય છે, આ પ્રમાણેનું તેમનું કહેવું અસત્ય છે. કારણ કે તે પ્રમાણે કદાચિત જ જોવામાં આવે છે, એટલે કે ઘણે કાળે કોઈએક જીવને જ તે પ્રમાણે થાય છે, એમ માનેલું છે. માટે નિયત મોક્ષનું કદાચિતપણું હોવાથી મરૂ દેવા, ભરત મહારાજ વિગેરે કે ઈકને જ તે મોક્ષ થાય છે. આ વિષે તાર્કિક એટલે તૈયાયિક પણ નીચે પ્રમાણે કહે છે. ૧૭.
તે તૈયાયિકનું વચન કહે છે – हेतुभूतिनिषेधो न स्वानुपाख्याविधिर्न च।। स्वभाववर्णना नैवमवधेर्नियतत्वतः ॥ १३८ ॥
મૂલાઈ-અવધિને નિયમ છે તેથી હેતુરૂપ સામગ્રીને નિષેધ નથી, તથા આત્માના નિષેધનો વિધિ નથી, અને એમ હોવાથી સ્વભાથવી વર્ણના ઉત્પન્ન થતી નથી. ૧૩૮.
રીકાઈ–અવધિને એટલે કાળના નિયમને નિર્ધાર એટલે નિશ્ચય હેવાથી હેતુ એટલે ઉત્પત્તિના કારણરૂપ કુંભાર, ચક્ર વિગેરે ઘટની ઉત્પત્તિના સાધનભૂત સામગ્રીને નિષેધ–નિવારણ થતું નથી. કારણ કે આત્માના નિષેધન વિધિ એટલે “હું નથી.” એવા પ્રકારનો વિધિ છે નહીં. અને તેમ હોવાથી સ્વભાવની વર્ણના એટલે વસ્તુસ્વરૂપની વર્ણના ઉત્પન્ન થતી નથી. તેથી કરીને સાધનરૂપ સામગ્રીને નિષેધ કર યુક્ત નથી. ૧૩૮.
કદાચ હેતુ વિના જ કેવળ નિયતિથી જ મેક્ષને સ્વીકાર કરશે, તે સર્વત્ર-સર્વને વિષે તે મોક્ષની પ્રાપ્તિ થશે, તે કહે છે –
न च सार्वत्रिको मोक्षः संसारस्यापि दर्शनात् । न चेदानी न तात्यक्तिय॑ञ्जको हेदुरेच यत् ॥ १३२॥ મૂલાઈ-સંસારનું દર્શન થાય છે, તેથી સર્વત્ર આક્ષ થતું નથી.
Aho ! Shrutgyanam
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૪૬
અધ્યાત્મસાર ભાંષાંતર,
[ ચતુર્થં
તથા હાલમાં તે મેાક્ષની સ્પષ્ટતા નથી એમ પણ ન કહેવું. કારણ કે તે માક્ષને પ્રગટ કરનાર હેતુ-સાધન જ છે. ૧૩૯.
ટીકાથે—સર્વ ક્ષેત્ર કાળને વિષે થનારો એવા મેાક્ષ નથી. જો કદાચ ઉપાય વિનાના મેાક્ષ થતા હેાય તે તે સર્વત્ર થવા જોઇએ, કેમકે જે વસ્તુ ઉપાય વિના જ સાધ્ય હોય તેને કાળના નિયમ હાતા નથી. તેથી મેાક્ષ ઉપાય વિનાના નથી, એમ સિદ્ધ થાય છે. કારણ કે સંસાર એટલે ભવ પણ જોવામાં આવે છે. એટલે મેક્ષના ઉપાયનું સેવન ન કરવાથી કેટલાક જીવેાના સંસાર દેખાય છે. તે મેક્ષની હાલમાં વ્યક્તિ એટલે આવિભૉવ નથી એમ ન કહેવું. કારણ કે હેતુ જ એટલે મોક્ષના સાધન જ ભંજક એટલે નિયત મોક્ષના પ્રકાશક છે. તેથી માક્ષ સમગ્ર સામગ્રીને આધીન છે એમ સિદ્ધ થાય છે. ૧૩૯. અહીં વાદી બીજે પ્રકારે શંકા કરે છે,मोक्षोपायोsस्तु किं त्वस्य निश्चयो नेति चेम्मतम् । तन्न रत्नत्रयस्यैव तथाभावविनिश्चयात् ॥ १४० ॥ ભૂલાઈ—મોક્ષના ઉપાય ભલે હા. પરંતુ તે ઉપાયના અમુક નિશ્ચય નથી એમ જે તમારો મત હોય તે તે અસત્ય છે. કારણ કે ત્રણ રનનું જ તે મેાક્ષના ઉપાયમાં નિશ્ચયપણું છે. ૧૪૦.
ટીકાર્ચ—માક્ષના ઉપાય-સાધન ભલે હા. પરંતુ તેમાં કાંઇક વિચારવાનું છે. શું વિચારવાનું છે? તે કહે છે:-આ મેાક્ષના ઉપાયને નિશ્ચય એટલે આ ત્રણ રતાદિક જ માક્ષના ઉપાય છે.' એવા નિ યમનું અવધારણ નથી. પરંતુ અનિશ્ચિત નામવાળા ઘણા ઉપાયો છે. તેમાંથી કોઈની કાઈક ઉપાયવડે સિદ્ધિ થાઓ. પણ ત્રણ રત જ ઉપાચરૂપ છે એવે નિયમ ન હેા આ પ્રમાણે જો તમારો મત હોય તે તે તેમ નથી, એટલે તમારૂં કહેવું સિદ્ધ થાય તેમ નથી. આગળ તેને માટે યુક્તિ કહેવામાં આવે છે તે આ પ્રમાણે:-ખીજા ઉપાયાના ત્યાગ કરીને સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણ રતો જ (તે પણ છુટા છુટા નહી-ત્રણે એકઠા જ) તેવા પ્રકારના મેાક્ષસાધનના અવ્યભિચારી કારણ છે. આ પ્રમાણે વિશિષ્ટ નિયમ છે, માટે તે ઉપાયા સેવવા. ૧૪૦.
પ્રતિજ્ઞા કરેલા ન્યાયની જ સ્પષ્ટતા કરે છે.-~~ भवकारणरागादिप्रतिपक्षमदः खलु ।
तद्विपक्षस्य मोक्षस्य कारणं घटतेतराम् ॥ १४१ ॥
Aho! Shrutgyanam
Page #265
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ] સમકિત અધિકાર
મૂલાઈ–આ ત્રણ રત સંસારના હેતુરૂપ રાગાદિકના પ્રતિપક્ષ એટલે શત્રુરૂપ છે. માટે તે ત્રણ રત તે સંસારના વિપક્ષ-શત્રુરૂપ મોક્ષનું કારણ હેય એ વાત અત્યંત ઘટે છે-યુક્ત છે. ૧૪૧.
ટીકાર્થ–આ વાત અમારા જેવાની બુદ્ધિને પ્રત્યક્ષ તથા સર્વની જાણેલી છે કે સંસારના કારણે ભૂત રાગ એટલે પ્રીતિરૂપ અભિલાષ, દ્વેષ અને મેહ વિગેરે છે. તેના પ્રતિપક્ષરૂપ એટલે વિધવાળાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ત્રણરન છે. જે ભવના કારણરૂપ રાગાદિકના પ્રતિપક્ષી-વિરોધી હોય તે તેના વિપક્ષરૂપ એટલે સંસારના વિરોધરૂપ મોક્ષનાં કારણુ-સાધન અત્યંત ઘટે છે–યુક્ત છે. અને તેવા સ્વભાવવાળા ત્રણું રત જ છે, તે સિવાય બીજું કઈ નથી. ૧૪૧.
ફરીથી વાદી કહે છે. .
अथ रत्नत्रयप्राप्तेः प्राकर्मलघुता यथा। परतोऽपि तथैव स्यादिति किं तदपेक्षया ॥ १४२ ॥
મૂલાઈ–જેમ ત્રણ રનની પ્રાપ્તિ થયા પહેલાં કર્મની લઘુતા કઈ પણ અન્ય સાધનથી થાય છે, તે જ પ્રમાણે મેક્ષનું સાધન પણ બીજું જ કાંઈક થશે. માટે તે ત્રણ રતની જ અપેક્ષા શામાટે જોઈએ? ૧૪ર.
ટીકાઈ–જેમ એટલે આ દૃષ્ટાંત કરીને મોક્ષના સાધનને નિશ્ચય યુક્ત નથી. કે જેમ પૂર્વે કહેલા ત્રણ રતની પ્રાપ્તિ-લાભ થયા પહેલાં કર્મની લઘુતા-હાનિ અર્થાત અલ્પતા કેઈ પણ એટલે ત્રણ રત સિવાય બીજા કેઈ પણ સાધનવડે થાય છે. તે જ પ્રકારે આગળ ઉપર પણ મેક્ષનું સાધન બીજું જ કાંઈક થઈ શકશે. તેથી ત્રણ રનની અપેક્ષાની શી જરૂર છે ! કાંઈ જ નથી, ૧૪ર. - હવે તે વાદીને જવાબ આપે છે.–
नैवं यत्पूर्वसेवैव मृद्वी नो साधनक्रिया ।
सम्यक्त्वादिक्रिया तस्मात् दृढव शिवसाधने ॥ १४३॥ - મૂલાર્થ–પૂર્વ સેવા જ મેક્ષનું સાધન થઈ શકતી નથી. કારણ કે તે કમળ છે, તેથી તે મેક્ષ સાધનની ક્રિયા નથી. તેથી કરીને દઢ એવી સમ્યકત્વાદિક ક્રિયા જ મેક્ષ સાધનને વિષે સમર્થ છે. ૧૪૩.
ટીકાઈ–હે ભદ્ર! એ પ્રમાણે એટલે તારા કહેવા પ્રમાણે પૂર્વ સેવા જ એટલે ત્રણ રનની પ્રાપ્તિ થયા પહેલાં તે રતંત્રયની પ્રાપ્તિમાં હેતુરૂપ પ્રથમ સેવા અર્થત માર્ગનુસારિણી અને ગુણમાં ઉમુખ
Ahoy Shrutgyanam
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૯
અધ્યાત્મસાર ભાષાંતર
[ ચતુર્થ
એવી જે ક્રિયા છે તે આગળ મેક્ષને સાધનારી નહીં થાય. કારણ કે તે મૃદુ છે. એટલે સકલ કર્મને નિર્મૂલ હવામાં અસમર્થ હોવાથી કામળ છે. તેથી તે મેાક્ષને નિષ્પાદન કરવાની પૂર્વક્રિયા થઈ શકશે નહીં. તે ( પૂર્વ સેવા ) સ્થૂલ લક્ષ્યતાવાળી છે, તેથી તે દોષોને કાંઇક મંદ કરીને સમ્યક્ત્વાદિકને જ પ્રાપ્ત કરાવવામાં સમર્થ થાય તેમ છે, પશુ મળવાન શત્રુના સૈન્ય પ્રત્યે સામાન્ય ચૈાધાની જેમ સમગ્ર કર્મસમૂહના નાશ કરવામાં તે સમર્થ નથી. તેથી કરીને એટલે ઉપર અ તાવેલા કારણે કરીને દઢ-અત્યંત તીવ્ર સમ્માદિક ક્રિયા એટલે સમ્યક્દર્શન વિગેરે ત્રણ રત્નરૂપ વ્યાપાર જ મોક્ષને સાધવામાં સમર્થ છે. તેની જ સૂક્ષ્મ કર્મોને હણવાની તીવ્ર શક્તિ છે. ૧૪૩.
ફરીથી વાદી કહે છે કે તથાભવ્યત્વ વિગેરે જ મેાક્ષનું કારણ છે એમ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે.——
गुणाः प्रादुर्भवन्त्युच्चैरथवा कर्मलाघवात् ।
तथाभव्यतया तेषां कुतोऽपेक्षानिवारणम् ॥ १४४ ॥ મલાર્જે—તથાભવ્યત્વે કરીને અથવા કર્મના લાઘવે કરીને અત્યંત ગુણા પ્રગટ થાય છે. તેથી શા માટે તેની અપેક્ષાનું નિવારણુ કરી છે ? ૧૪૪.
ટીકાથે—તેવા પ્રકારની વિચિત્ર ભવ્યતાએ કરીને એટલે મુક્તિગમનની યાગ્યતાએ કરીને અથવા કર્મની હાનિએ કરીને અત્યંત સભ્ય ગ્દર્શનાદિક ગુણા પ્રગટ થઇને વૃદ્ધિ પામે છે. તેથી શા માટે તે તથાભવ્યત્યાદિકની મેાક્ષસાધનમાં અપેક્ષાનું નિવારણ એટલે હેતુપણાના નિષેધ કરી છે? તે થઈ શકે તેમ નથી. ૧૪૪,
અહીં સત્ક્રાન્તિ ઉત્તર આપે છે. तथाभव्यतयाक्षेपाद्गुणा न च न हेतवः । अन्योऽन्यसहकारित्वाद्दंडचक्रभ्रमादिवत् ॥ १४५ ॥
મૂલાથે—તથાભવ્યતાના આક્ષેપથી વીર્યોત્સાહાદિક ગુણા મોક્ષના હેતુ નથી, એમ અમારો મત નથી. પરંતુ ઘટને વિષે દંડ, ચક્ર અને તેના ભ્રમણુ વિગેરેની જેમ અન્યઅન્ય સહકારી હાવાથી તે સર્વે હેતુ છે. ૧૪૫.
ટીકાથ—વિવક્ષિત પર્યાયવડે જે થશે તેનું નામ ભવ્ય કહેવાય છે. તે ભવ્યના જે ભાવ એટલે ધર્મ તે ભવ્યતા. ભવ્યતા એટલે માક્ષ
Aho! Shrutgyanam
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૯
પ્રબંધ ]
સમકિત અધિકાર ગમનની ગ્યતા અર્થાત જીવને અનાદિ પારિણુમિક ભાવ. અને તથા એટલે તે અનિયત પ્રકારે જે ભવ્યતા તે તથા ભવ્યતા કહેવાય છે. “ એટલે કે ભવ્યતા પિતે જ પોતપોતાના કાળ, ક્ષેત્ર, ગુર્વાદિક દ્રવ્યના લક્ષણવાળી સામગ્રીના ભેદથી નાના પ્રકારના જીવનને વિષે વિચિત્ર પ્રકારે રહે છે, તે જ તથાભવ્યતા કહેવાય છે. જો એમ ન માનીએ અને સર્વ પ્રકારે એક સરખી જ યોગ્યતા માનીએ તે સર્વ ભવ્ય જીવોને એકી વખતે જ ધર્માદિકની પ્રાપ્તિ થાય, અને તેથી કરીને તરત જએકી વખતે જ સર્વ ભવ્યોનો મોક્ષ પણ થાય. માત્ર એકલી ભવ્યતાને જ હેતુ પણે સ્વીકાર કરીએ તો તેમ થાય, પણ તેવું તે છે નહીં. માટે બીજા પણ સાધનોની અપેક્ષા હોવી જોઈએ. તે સાધને બતાવે છે –વીર્ય, ઉત્સાહ વિગેરે ગુણો પણ મક્ષનાં સાધન છે, એવે અમારે મત છે, પરંતુ તથા ભવ્યતા, વીર્ય, ઉત્સાહ અને સમ્યગ્દર્શન વિગેરે ગુણો પરસ્પર સહકારી એટલે એકઠા થઈને જ કાર્ય કરનાર હોવાથી મોક્ષના સાધક થાય છે. જેમ ઘટની સિદ્ધિમાં દંડ-લાકડી, ચક્ર અને તેનું ફરવું એ વિગેરે સહકારી કારણે છે, તે જ પ્રકારે મોક્ષના સાધનમાં તથાભવ્યતા વિગેરે સહકારી કારણે છે. ૧૪પ.
હવે બે લેકે કરીને ઉપસંહાર કરે છે. ज्ञानदर्शनचारित्राण्युपायास्तद्भवक्षये। एतन्निषेधकं वाक्यं त्याज्यं मिथ्यात्ववृद्धिकृत् ॥१४६ ॥
મૂલાર્થ–તેથી કરીને સંસારના નાશને વિષે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ઉપાય છે. માટે તેને નિષેધ કરનારું વાક્ય મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર હોવાથી તજવા લાયક છે. ૧૪૬. - ટીકાર્થ–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુએ કરીને ભવના ક્ષયને વિષે એટલે સંસાર થકી તરવાને વિષે ત્રણ રતની સંજ્ઞાવડે પ્રસિદ્ધ એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ ઉપાય છે. માટે મિથ્યાત્વની એટલે કુમતની વૃદ્ધિ કરનારું એ મેક્ષના ઉપાયને નિષેધ કરનારું વાક્ય તજવા લાયક છે. ૧૪.
मिथ्यात्वस्य पदान्येतान्युत्सृज्योत्तमधीधनः । भावयेत्प्रातिलोम्येन सम्यक्त्वस्य पदानि षट् ॥ १४७ ॥
મૂલાર્થ–ઉત્તમ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષે આ મિથ્યાત્વના સ્થાનોને તજીને તેથી ઉલટાપણે સમ્યક્ત્વના છ સ્થાનની ભાવના કરવી. ૧૪૭,
૩૨
Aho ! Shrutgyanam
Page #268
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર,
[ ચતુર્થ
ટીકાથ—ઉત્તમ એટલે નિર્દોષ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષે આ પૂર્વે કહેલા મિથ્યાત્વના-વિપરીત દર્શનના પદોને-વાકાને તજીને સમ્યકુત્બના-અવિપરીત દર્શનના છ સ્થાનાની વિપરીતપણે એટલે હેલાથી ઉલટાપણે અર્થાત્ “જીવ છે, તે નિત્ય છે, કર્મોના કર્તા છે, તેના ભાક્તા છે, મેાક્ષ છે, તેના ઉપાય છે.” ઇત્યાદિરૂપે ભાવના કરવી. ૧૪૭. ॥ इति मिथ्यात्वत्यागाधिकारः ॥
૨૫૦
ઉપરના અધિકારમાં મિથ્યાત્વના ત્યાગ કહ્યો. તે કદાગ્રહના ત્યાગ થવાથી જ થાય છે. તેથી હવે આ અધિકારમાં કદાગ્રહના ત્યાગ કરવા કહે છે.~~~~
मिथ्यात्वदावानलनीरवाहमसद्रहत्यागमुदाहरन्ति ।
अतो रतिस्तत्र बुधैर्विधेया विशुद्धभावैः श्रुतसारवद्भिः १४८ મૂલાથે—અસદ્ધહના ત્યાગને મિથ્યાત્વરૂપી દાવાનળને વિષે મેઘ સમાન કહેલા છે. માટે શુદ્ધ આશયવાળા અને શાસ્ત્રના ચારને જાણનારા પંડિતાએ તે કદાગ્રહના ત્યાગ કરવામાં પ્રીતિ કરવી. ૧૪૮.
ટીકાર્ય-અસદ્ધહનો ત્યાગ એટલે અવિદ્યમાન (અછતી ) અથવા વિપરીત વસ્તુપરના આગ્રહના એટલે અન્યથા શ્રદ્ધાની પ્રરૂપણાનો ત્યાગ. આ ત્યાગને પૂર્વે કહેલા મિથ્યાત્વરૂપી દાવાનળનું એટલે સકળ ગુણગણના આરામ (ઉદ્યાન)ને દહન કરવામાં સમર્થ એવા વનાગ્નિનું શમન કર વામાં મેઘ સમાન કહેલા છે. તેથી કરીને શુદ્ધ ભાવ-આશયવાળા અને જિનાગમાદિક શાસ્ત્રના સારને જાણનારા પંડિતાએ તે અસદ્ધહના ત્યાગને વિષે પ્રીતિ કરવી. ૧૪૮.
અસદ્ધહ હાવાથી શું ન હોય? તે કહે છે.—
असङ्ग्रहाग्निज्वलितं यदन्तः क्व तत्र तत्त्वव्यवसायवल्ली । प्रशान्तिपुष्पाणि हितोपदेशफलानि चान्यत्र गवेषयन्तु १४९ ॥
મૂલાથે—જેનું ચિત્ત અસત્પ્રહરૂપી અગ્નિથી દુગ્ધ થયેલું છે, તેને વિષે તત્ત્વના નિશ્ચયરૂપી લતા કયાંથી હાય ? અને શાંતિરૂપી પુષ્પ તથા હિતાપદેશરૂપી ફળાની તેા અન્યત્ર જ ગવેષણા-શેાધ કરે. તે તે અહીં સંભવે જ નહીં. ૧૪૯.
દીકાર્થ જે કાઈ પ્રાણીનું ચિત્ત અથવા મધ્યભાગ પૂર્વે કહેલા અસત્પ્રહરૂપી અગ્નિવર્ડ દગ્ધ થયેલ છે, તેના અંતઃકરણરૂપ આરામ (ઉદ્યાન)ને ત્રિષે યથાર્થ સ્વરૂપવાળા વસ્તુતત્ત્વના વિવિધ પ્રકારના
Aho! Shrutgyanam
Page #269
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમકિત અધિકાર.
૨૫૧. નિશ્ચયરૂપ વલી એટલે વાંછિત ફળને આપનારી કલ્પલતા કયાંથી જ હોય? એટલે તે ક્યાંથી ઉત્પત્તિને પામે? ક્યાંઈ પણ ન પામે. વળી પ્રશાંતિ એટલે વિષય, કષાય અને ઇંદ્રિયને દમન કરવારૂપ પ્રકૃષ્ટ મનવૃત્તિરૂપી પુષેિ કયાંથી એટલે જ્યાં ઉત્પત્તિને પામે? વળી હિતેપદેશ એટલે જે પ્રકારે સ્વ અને પરનું હિત થાય તેવા પ્રકારનો ઉપદેશ–વસ્તુધર્મના પ્રકાશરૂપ ફળો એટલે સદ્ગતિનાં સુખ આપનારાં વૃક્ષનાં ફળો પણ ત્યાં ક્યાંથી હોય? હે ભવ્ય જીવો! આ પૂર્વ કહેલી ત્રણે વસ્તુને અસંગ્રહરૂપી અગ્નિથી દગ્ધ થયેલા સ્થાનથી બીજે સ્થાને એટલે અઝહરહિત જનને વિષે તમે શે–જુઓ. અસગ્રહવાળામાં તે જડશે નહીં. ૧૪૯.
અસટ્ટહવાળે પુરૂષ પંડિત હોય તો પણ તે વસ્તુના સારને પામતે નથી, એ વાત કહે છે –
अधीत्य किञ्चिच्च निशम्य किश्चिदसदहात्पंडितमानिनो ये । मुखं सुखं चुंबितमस्तु वाचो लीलारहस्यं तु न तैर्जगाहे॥१५०॥
મૂલાર્થ—કાંઇક ભણુને અને કાંઈક સાંભળીને જેઓ અસગ્રહને લીધે પોતાના આત્માને પંડિત માને છે, તેઓ ભલે સુખેથી વાણુના મુખનું ચુંબન કરે. પરંતુ તેઓએ તે વાણના લીલા રહસ્યનું અવગાહન કર્યું જ નથી એમ સમજવું. ૧૫૦.
ટીકાર્થ-કાંઈક–લેશમાત્ર એટલે ગ્રંથન આદિભાગ ભણીને તથા કાંઈક જેવું તેવું ભાવવિના શબ્દાર્થ માત્ર સાંભળીને જે કંઈ અસથ્રહને લીધે પિતાના આત્માને પંડિત માનનારા છે તેઓ ભલે સુખેથી વાણીના મુખનું અથવા ગ્રંથના એક ભાગનું ચુંબન કરે એટલે મુખની લાળને આસ્વાદ કરે. પરંતુ તે વાણની લીલાનું રહસ્ય એટલે વાણુના સારના પરિણામરૂપ રમણવિલાસ એટલે યથાર્થ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરનાર જ્ઞાનના વિનોદને તે તેઓએ પ્રાપ્ત કર્યો જ નથી. ૧૫૦. - જેઓ અસહવાળાને આશ્રય કરનારા છે, તેઓને પણ વિટબણું જ છે તે કહે છે.. असद्रहोत्सर्पदतुच्छदर्बोधांशतान्धीकृतमुग्धलोकैः । विडंबिता हन्त जडैवितंडापांडित्यकंडूलतया त्रिलोकी १५१॥
મૂલાથે–અહો! અસટ્ટહે કરીને જેમને અહંકાર અત્યંત ઉછળે છે, તથા જેમણે બોધના એક અંશે (લેશે) કરીને મુગ્ધ (ભેળા)
Aho ! Shrutgyanam
Page #270
--------------------------------------------------------------------------
________________
પર
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થજનને અંધ કર્યા છે, એવા જડ પુરૂએ વિતંડાના પાંડિત્યની ખરજ વડે કરીને ત્રણ જગતને પ્રાણીઓને વિટંબણુ પાડી છે. ૧૫૧.
ટકાર્થ—અહો ! મહા ખેદની વાત છે કે અસંગ્રહ કરીને એટલે અસત દેશનાદિકના આગ્રહ કરીને જે મને અહંકાર અત્યંત વૃદ્ધિ પામે છે, તથા શાબ્દિક (વ્યાકરણ સંબંધી) અથવા તાર્કિક (ન્યાય સંબંધી) જ્ઞાનરૂપ બેધના અંશે કરીને એટલે કેટલાક ભાગના જ્ઞાન કરીને જેમણે મુગ્ધ-તત્ત્વજ્ઞાનને નહીં જાણનારા (ભેળા) પ્રાણુઓને બંધ કર્યા છે એટલે દ્રવ્ય ચક્ષનો અભાવ છતાં પણ નહીં આંધળાને અંધરૂપ કર્યો છે, એવા જડ પુરૂએ એટલે યથાર્થપણને નહીં જાણનારા પુરૂષોએ વિતંડાને વિષે એટલે સ્વપક્ષના સ્થાપન વડે પરપક્ષમાં દૂષણું નહીં છતાં પણ તેનું નિવારણ કરવા માટે શબ્દ અને અર્થના છળકપટવાળા વાદને વિષે પંડિતાઈરૂપી જહાની ખરજ (ખુજલી) વડે કરીને ત્રણ ભુવનમાં રહેલા જનસમૂહને વિટંબણું પમાડી છે-જન્મ જન્મે તેઓને તિરસ્કારની પ્રાપ્તિને વેગ્ય કર્યા છે. ૧૫૧.
અસગ્રહવાળે પુરૂષ કૃષ્ણપક્ષી સંભવે છે, તે કહે છે – विधोविवेकस्य न यत्र दृष्टिस्तमो घनं तत्त्वरविविलीनः । अशुक्लपक्षस्थितिरेष नूनमसग्रहः कोऽपि कुहूविलासः॥१५२॥
ભૂલાયેં–જેને વિષે વિવેકરૂપી ચંદ્રનું દર્શન નથી, ગાઢ અન્ધકાર દેખાય છે, તથા જેને વિષે તત્વજ્ઞાનરૂપી સૂર્ય લીન થયો છે તે ખરેખર કૃષ્ણપક્ષની સ્થિતિવાળો અસગ્રહરૂપી કોઈક (અલૈકિક) અમાવાસ્યાનો વિલાસ છે. ૧૫ર. .
ટીકાર્થ હે ભવ્ય પ્રાણું! જે અસદુગ્રહવાળા દર્શનીને વિષે સત અસત્ વસ્તુના વિચારરૂપ ચંદ્રનું દર્શન નથી, તથા જ્યાં અજ્ઞાનરૂપી અન્ધકાર અને પાપ ઘણું છે, તથા જ્યાં તત્ત્વજ્ઞાનરૂપી સૂર્ય લય પામે છે-અસ્ત પામે છે, આવા લક્ષણવડે કરીને ખરેખર આ-સાક્ષાત્ કહેવાતે કૃષ્ણપક્ષની સ્થિતિવાળો અસગ્રહરૂપ કેઈ વિલક્ષણ-કઈ વખત નહીં જોયેલે એ અમાવાસ્યાની રાત્રીને વિલાસ-મલિનતાવાળે શૃંગારે છે. માટે તેમાં તમારે રહેવું નહીં. આ લેકવડે કરીને અસદૂઝવાળા પ્રાણમાં સમ્યકત્વની પ્રાપ્તિની વ્યતાનો જ નિષેધ થાય છે, તે પછી સમ્યકત્વનું વિદ્યમાનપણું તે કયાંથી જ હેય? ૧૫ર.
હવે અસગ્રહનાં કાર્યો કહે છે – कुतर्कदात्रेण लुनाति तत्त्ववल्ली रसासिञ्चति दोषवृक्षम् । क्षिपत्यधःस्वादुफलं समाख्यमसद्हच्छन्नमतिर्मनुष्यः॥१५३॥
Aho! Shrutgyanam
Page #271
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] રામકિત અધિકાર.
૨૫૩ મૂલાર્થ –અસદ્ગહથી આચ્છાદિત થયેલી બુદ્ધિવાળે મનુષ્ય કુતરૂપી દાત્ર (દાતરડા) વડે તત્વરૂપી લતાને છેદે છે, દેષરૂપી વૃક્ષને રસથી સિંચે છે, અને સમતા નામનું મિષ્ટ ફળ નીચે ફેંકી દે છે. ૧૫૩.
ટીકાર્થ–પૂર્વે કહેલા અસહવડે જેની બુદ્ધિ આચ્છાદિત-લુપ્ત થઈ ગઈ છે એ મનુષ્ય દુષ્ટ તર્કરૂપી એટલે વિતર્ક ઉપજાવેલી બુદ્ધિના વ્યાપારવાળા ન્યાયરૂપી દાત્રવડે-ત્રણ કાપવાના શસ્ત્ર (દાતરડા) વડે તત્વરૂપી-અનારોપિત વસ્તુના સદ્દભાવરૂપી વલ્લીને–કલ્પલતાને છેદે છે, તથા દેવ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિ પાપવ્યાપારરૂપી વૃક્ષને-ધતૂરાદિક વૃક્ષ વિશેષને રસથી–પ્રેમરૂપી જળથી સિંચે છે–પ્રીતિ રૂપી જળ પાઈને વૃદ્ધિ પમાડે છે, અર્થાત્ દેષનું આચરણ કરવામાં પ્રેમવાળો થાય છે, તથા સમતારૂપી એટલે સર્વત્ર તુલ્યદષ્ટિરૂપી મધુર ફળને-જ્ઞાનથી પામવા લાયક સમતાને પરિણામને શુષ્ક વાદાદિકે કરીને નીચે ફેંકી દે છે-અગતિમાં નાંખે છે. ૧૫૩.
અસરગ્રહવાળો પુરૂષ ઉપદેશને અગ્ય છે, તે બતાવે છે – असनगावमये हि चित्ते न वापि सद्भावरसप्रवेशः। इहांकुरश्चित्तविशुद्धबोधः सिद्धान्तवाचां बत कोऽपराधः१५४
મલાર્થ—અસગ્રહરૂપી પાષાણમય ચિત્તને વિષે કદાપિ સભાવરૂપ રસને પ્રવેશ થતો નથી. તથા તે ચિત્તને વિષે મનને વિશુદ્ધિયુક્ત બેધરૂપી અંકુર પણ કદાપિ ઉત્પન્ન થતો નથી. તેમાં સિદ્ધાંતની વાણુને શે. દેષ? કાંઈ જ નહીં. ૧૫૪.
ટીકાર્થ-નિરો અસક્ઝહરૂપી કાળા પત્થરમય ચિત્તને વિષે શુદ્ધ આશયરૂપ એટલે યથાસ્થિત વસ્તુ સ્વરૂપને સ્વીકાર કરનાર પરિહુમરૂપ રસ-જળપ્રવાહને પ્રવેશ કઈ પણ કાળે થતો નથી. તથા આ અસગ્રહરૂપ પાષાણમય ચિત્તમાં મનને વિશેષ શુદ્ધ એટલે નિર્મળ વિશુદ્ધિયુક્ત બોધરૂપ અર્થાત્ જ્ઞાનવિકાસરૂપ અંકુર-બીજની ઉત્પત્તિ પણ કદાપિ કઈ પણ અસહવાળા મનુષ્યને વિષે થતી નથી. તે તેમાં સિદ્ધાન્તની વાણુને એટલે વિશુદ્ધ જિનાગમની વાણુંનો શે અપરાધ છે? તે વાણુને અભ્યાસ, શ્રવણ વિગેરે કર્યા છતાં પણ પૂર્વોક્ત ગુણની પ્રાપ્તિ ન થાય તેમાં તેને શો દોષ? કાંઈ પણ નહીં. ૧૫૪.
અસહ કિયાને ફળને નાશ કરનાર છે, તે કહે છે – व्रतानि चीर्णानि तपोऽपि तप्तं कृता प्रयत्नेन च पिंडशुद्धिः। अभूत्फलं यत्तु न निह्नवानामसद्धहस्यैव हि सोऽपराधः १५५
Aho I Shratgyanam
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૪
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થમૂલાર્થ– વ્રત કર્યો, તપસ્યાઓ કરી, અને પ્રયતથી પિંડની પણ શુદ્ધિ કરી, તે પણ નિને તેનું કાંઈ પણ ફળ મળ્યું નહીં. તેમાં ખરેખર અસગ્રહને જ અપરાધ છે. ૧૫૫.
ટીકાર્ય—હે ભવ્ય જીવો! જે નિહાએ પ્રાણાતિપાત વિરમણ વિગેરે વ્રતનું પ્રયત-યતના પૂર્વક ચિરકાળ સુધી પાલન કર્યું, તથા બાહ્ય અને આત્યંતર તપસ્યા પણ કરી, તથા પિંડની શુદ્ધિ એટલે બેતાળીશ દેષના વર્જવાએ કરીને આહારની શુદ્ધિ પણ પ્રયતવડે કરી, તેમ છતાં પણ નિદ્વને-જમાલિ વિગેરે જિન વચનના ઉત્થાપકને પૂર્વોક્ત ક્રિયા વડે સાધ્ય એવું સુગતિરૂપ ફળ ન મળ્યું. તે અપરાધ કેવળ અસગ્નહને જ છે. ૧૫૫.
કદાગ્રહ પ્રાપ્ત થયેલા લાભને પણ હણનાર છે. તે કહે છે – स्थालं स्वबुद्धिः सुगुरोश्च दातुरुपस्थिता काचन मोदकाली। असनहः कोऽपि गले गृहीता तथापि भोक्तुं न ददाति दुष्टः ।।
મૂલાઈ–પિતાની બુદ્ધિરૂપી થાળી છે, અને તેમાં રસરૂરૂપ દાતાર થકી કેઈક મોદકને સમૂહ પણ પ્રાપ્ત થયો છે; તે છતાં કઈક દુષ્ટ અદ્રગ્રહ ગળેથી પકડે છે, જેથી તેને તે ખાવા દેતો નથી. ૧૫૬.
ટકાથે–પોતાની બુદ્ધિરૂપી થાળ એટલે સુવર્ણનું પાત્ર છે, અને દાતાર ગુરૂ-ગુણી ગુરૂ થકી કેઈક-અપૂર્વ ચિત્તને પ્રસન્ન કરનાર મધુર ઉપદેશરૂપ મદકની શ્રેણુ–સમૂહ પ્રાપ્ત થયે છે, તે પણ એટલે આવા પ્રકારનો લાભ પ્રાપ્ત થયા છતાં પણ કેઈ-વિલક્ષણ દુષ્ટ-પી દુરાગ્રહ ગળાને વિષે પકડી રાખે છે, જેથી તે ખાવા દેતો નથી. ૧૫૬.
' દુરાગ્રહી માણસ ઉંટની જેમ અસારને જ ગ્રહણ કરે છે, તે વાત કહે છે – .. गुरुप्रसादीक्रियमाणमर्थ गृह्णाति नासद्रहवांस्ततः किम् ।
द्राक्षा हि साक्षादुपनीयमानाः क्रमेलकः कंटकभुइन भुक्ते१५७
મલાળે–ગુરૂવડે પ્રસાદરૂપે કરાતા અર્થને દુરાગ્રહી માણસ ગ્રહણ કરતો નથી. તેથી કરીને શું? કારણ કે કાંટાને ભક્ષણ કરનારે ઊંટ સાક્ષાત્ તેની પાસે જ લાવવામાં આવતી ધરાખને ખાતો નથી. ૧૫૭.
ટકા–દુરાગ્રહી પુરૂષ ગુરૂવડે-ધમપદેશકવડે પ્રસાદરૂપ એટલે અનુગ્રહરૂપ કરાતા અને બતાવવામાં આવતા પરમાર્થને ગ્રહણ કરતા નથી. તેવા તેના અનાદરમાં આશ્ચર્ય જેવું શું છે? કારણ કે બેરડીની
।
Aho! Shrutgyanam
Page #273
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. ] સમકિત અધિકાર
૨૫૫ શૂળ વિગેરે કાંટાને ખાનારે ઉંટ પ્રત્યક્ષપણે પિતાની પાસે લઈ જવાતી દ્રાક્ષ-ધરાખ ખાતો નથી. કારણ કે તેને જાતિસ્વભાવજ કાંટાદિક ખાવાને છે, ઉત્તમ વસ્તુ ખાવાનું નથી. ૧૫૭.
અસગ્રહી પુરૂષ કાગડા જેવો નચ હોય છે, તે કહે છે– असङ्ग्रहात्पामरसंगति ये कुर्वन्ति तेषां न रतिबंधेषु । विष्टासु पुष्टाः किल वायसा नो मिष्टान्ननिष्ठाःप्रसभं भवन्ति ॥
મૂલાઈ—જેઓ કદાગ્રહને લીધે પામર જનોની સંગતિ કરે છે, તેઓને પંડિત ઉપર પ્રીતિ હોતી નથી. કારણ કે વિછાવડે પુષ્ટ થયેલા કાગડાઓ મિષ્ટાન્નને વિષે (મિષ્ટાન્ન ખાવાને) બિલકુલ તત્પર થતા નથી. ૧૫૮.
ટીકાર્થ-જે કઈ નિવિવેકી પુરૂષો દુરાગ્રહથી પામર એટલે ધર્મધૂર્ત અથવા ખળ પુરૂષની સંગતિને એટલે સંબંધને અથવા પરિચયને કરે છે, તેઓને-ખળના સંસર્ગવાળા પુરૂને પરમાર્થને જાણનારા પંડિતને વિષે પ્રીતિ હોતી નથી. કારણ કે તેમને સ્વભાવ જ નીચ છે. જેમ વિછાને વિષે પિષણ પામેલા અથવા પ્રવીણ (હુશિયાર) કાગડાઓ ક્ષીરાદિક મિષ્ટ-મધુર અન્નને વિષે નિષ્ઠાવાળા–પ્રીતિવાળા દેતા નથી. કારણ કે તેમને સ્વભાવ જ નીચ છે. ૧૫૮.
દુરાગ્રહી માણસ હસીને પામે છે, તે કહે છે – नियोजयत्येव मतिं न युक्तौ युक्तिं मतौ यः प्रसभं नियुक्ते । असद्भहादेव न कस्य हास्योऽजले घटारोपणमादधानः १५९॥
મૂલાઈ–જે પુરૂષ અસગ્રહને લીધે શુદ્ધ યુકિને વિષે પિતાની બુદ્ધિને નિગ કરતા નથી, પણ પિતાની બુદ્ધિને વિષે યુક્તિને બળાત્યારે લઈ જાય છે, તે માણસ મૃગતૃણિકાના જળને વિષે ઘડાનું આરેપણુ કરતે સતે કોને હાંસી કરવા લાયક ન થાય? સર્વને હાંસી કરવા લાયક થાય છે. ૧૫૯.
ટીકાર્ય–જે કદાગ્રહી માણસ કદાગ્રહને લીધે જ સારા નિપુણ ન્યાયથી યુક્ત એવા શાસ્ત્રઘટિત અર્થને વિષે-ગુરૂએ કહેલી સદ્ભુત (પરમાર્થભૂત) અર્થની ઇયત્તાનું અવધારણ (નિશ્ચય) કરવારૂપ યુક્તિને વિષે પિતાની બુદ્ધિને પ્રયત્ન પૂર્વક પ્રવેશ કરાવતું નથી, પણ પિતાની બુદ્ધિને વિષે એટલે પોતાની કલ્પિત કલ્પનાને વિષે અત્યંત બળાત્કારે યુક્તિને પ્રેરે છે. તે આવા પ્રકારનો અદ્રગ્રહી પુરૂષ મૃગણિકાને
પરમાભૂત) અ
પૂરત પૂર્વક પ્રવેશ
વિષે અત્યંત
Aho ! Shrutgyanam
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૫
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ચતુર્થ
વિષે જળ લેવા માટે ઘડાનું સ્થાપન કરે છે, માટે તે કેાને હસવા લાયક ન થાય ? સર્વને હસવા લાયક થાય. ૧૫.
કદાગ્રહી માણસ સૂત્ર તથા અર્થ ભણાવવાને અાગ્ય છે, તે કહે છે.——
अस हो यस्य गतो न नाशं न दीयमानं श्रुतमस्य शस्यम् । न नाम वैकल्य कलंकितस्य प्रौढा प्रदातुं घटते नृपश्रीः ॥ १६०॥
મૂલાથે—જે પુરૂષનો કદાગ્રહ નાશ પામ્યા ન હોય, તેને શાસ્ત્ર ભણાવવું પ્રશસ્ય નથી. કારણ કે વિકળતાએ કરીને કલંકિત થયેલા પુરૂષને મોટી રાજ્યલક્ષ્મી આપવી યોગ્ય ગણાતી નથી. ૧૬૦.
ટીકાર્બ જે દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષના કદાગ્રહ નાશ પામ્યા નથી, તેવા દુરાગ્રહીને અપાતું-ભણાવાતું શાસ્ત્ર પ્રશસ્ય-વખાણવા લાયક નથી. હું ભવ્ય પ્રાણી ! તું વિચાર કર કે વિકળતાએ કરીને કલંકિત થયેલા એટલે અંધપણું, અધિરપણું, કાયરપણું વિગેરે દૂષણેા વડે દૂષિત થયેલા પુરૂષને મોટી રાજ્યલક્ષ્મી આપવી એંમ યેાગ્ય નથી, તે જ પ્રમાણે કદાચહી પુરૂષને શાસ્ત્રનું દાન કરવું તે પણ યોગ્ય નથી. ૧૬૦.
અહીં કોઈ શંકા કરે કે પરોપકારની બુદ્ધિથી કદાત્રહીને પણ શાસ્ત્રનું દાન કરવામાં ગે! દોષ છે? તે ઉપર કહે છે.——
आमे घटे वारि यथा धृतं सद्विनाशयेत्स्वं च घटं च सद्यः । असङ्ग्रहग्रस्तमतेस्तथैव श्रुतात्प्रदत्तादुभयोर्विनाशः ॥ १६९ ॥
મૂલાથે—જેમ કાચા ઘડામાં પાણી નાંખ્યું હોય તે તે પોતાના તથા ઘડાનેા તત્કાળ નાશ કરે છે, તે જ પ્રમાણે જેની બુદ્ધિ કદામહથી વ્યાપ્ત થઈ હેાય એવા પુરૂષને શ્રુતજ્ઞાન આપવાથી શ્રુત અને કદાગ્રહી એ બન્નેના નાશ થાય છે. ૧૬૧.
ટીકાર્ય—ડે ભદ્ર ! તેમાં આ પ્રમાણે દેષ થાય છે.-જેમ કાચા માટીના ઘડામાં કોઈએ પાણી ભર્યું હેાય તે તે તત્કાળ પેાતાના (પાણીના) અને ઘટના અન્નનેા નાશ કરે છે, એટલે વિશેષે કરીને પાતાનેા (પાણીના) અને પેાતાના આધારના નાશ કરવામાં હેતુભૂત થાય છે, પણ તેથી કાંઈ પણ ઉપકાર થતા નથી. તે જ પ્રકારે દુરાગ્રહે કરીને જેની બુદ્ધિ લુપ્ત થઈ હોય તેવા પુરૂષને શાસ્ત્ર આપવાથી-ભણાવવાથી શાસ્ત્ર અને તેના આધાર (ભણનાર કદાયહી) એ બન્નેનેા નાશ થાય છે. તેમાં હીલના અને સન્માર્ગના ઉત્થાપનવડે ફળના અભાવને લીધે શ્રુતના
Aho! Shrutgyanam
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ, ]
સમકિત અધિકાર.
૨૫૭
નાશ થાય છે, અને તે વ્રતના આધારને એટલે તેના અભ્યાસ કરનાર કદાગ્રહીના પણ દુર્ગતિની વૃદ્ધિ, જન્મ, મરણ વિગેરે વડે વિનાશ થાય છે. માટે તેને શ્રુત ન આપવું, એ જ તેનાપર કરૂણાનું–દયાનું ફળ છે. ૧૬૧.
અસગ્રહી પુરૂષ હતાપદેશને યોગ્ય નથી, તે કહે છે. असग्रस्तमतेः प्रदत्ते हितोपदेशं खलु यो विमूढः । शुनीशरीरे स महोपकारी कस्तूरिकालेपनमादधाति ॥ १६२ ॥
મૂલાથે—જે પુરૂષ કદાગ્રહવડે જેની મતિ ગ્રસ્ત થઈ હોય એવા પુરૂષને હિતના ઉપદેશ આપે, તે મૂઢ પુરૂષ મહા ઉપકારની બુદ્ધિથી કૂતરીના શરીરપર કસ્તુરીના લેપ કરે છે, એમ જાણવું. ૧૬૨.
ટીકાર્ય—જે કોઈ પાત્ર અપાત્રના વિચાર કરવામાં અનિપુણ પુરૂષ દુરાગ્રહવડે જેની બુદ્ધિ ગ્રસ્ત-ભક્ષિત (લુપ્ત) થઈ હોય એવા મનુષ્યની પાસે સર્વને હિતકારક તથા વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરનાર ધર્મોપદેશની પ્રરૂપણા કરે છે, તે ખરેખર વિમૂઢ-વિશેષ અજ્ઞાની પુરૂષ કૂતરીના શરીરપર મહા ઉપકાર કરવાની બુદ્ધિથી દુર્ગંધની નિવૃત્તિમાટે” કસ્તુરીના લેપ કરે છે, અર્થાત્ મૂર્ખાઇવાળું કાર્ય કરે છે એમ જાવું. ૧૯૨.
પૂર્વોક્ત અર્થના સમુચ્ચય કહે છે.
कष्टेन लब्धं विशदागमार्थ ददाति योऽसद्ग्रहदूषिताय । .स खिद्यते यत्त्रशतोपनीतं बीजं वपन्नूषरभूमिदेशे ॥ १६३ ॥
મલાથે—જે માણસ મહાકષ્ટથી મેળવેલો નિર્મળ આગમના અર્થ દાગ્રહથી દૂષિત થયેલા મનુષ્યને આપે છે, તે માણસ સેંકડો પ્રયત્નોથી પ્રાપ્ત કરેલા બીજને ઉખર ભૂમિમાં વાવીને પછીથી ખેદ પામે છે. ૧૬૩.
ટીકાથે—જે અદીર્ધ દૃષ્ટિવાળા પુરૂષ કષ્ટથી એટલે ભણવું, ચિંતન કરવું, આવૃત્તિ કરવી, ગુરૂની સેવા કરવી, એ વિગેરે મહા પરિશ્રમથી પ્રાપ્ત કરેલા નિર્મૂળ સિદ્ધાન્તના અર્થ એટલે પરમાર્થભાવ કદાગ્રહથી દૂષિત થયેલાને આપે છે, તે પુરૂષ સેંકડો ઉદ્યમથી પ્રાપ્ત થયેલા શાલી વિગેરેના બીજને ઉખર ભૂમિપ્રદેશમાં એટલે ખારભૂમિના પ્રદેશમાં વાવીને પછી ખેદ પામે છે એટલે ફળ ન મળવાથી પશ્ચાત્તાપને પામે છે. ૧૬૩. આ કદાગ્રહી પુરૂષ અસારને જ ગ્રાહી છે, તે કહે છે.— शृणोति शास्त्राणि गुरोस्तदाज्ञां करोति नासङ्ग्रहवान् कदाचित् । विवेचकत्वं मनुते त्वसारग्राही भुवि स्वस्य च चालनीवत् ॥ १६४॥
Aho! Shrutgyanam
૩૩
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૮
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થમૂલાર્થ –કદાગ્રહી પુરૂષ કદાચિત પણ ગુરૂ સમીપે શાસ્ત્રનું શ્રવણ કરતો નથી, તથા તેની આજ્ઞા માનતું નથી, અને ચાલણની જેમ અસારને જ ગ્રહણ કરનારે તે પૃથ્વી પર પોતાને જ વિવેચક માને છે. ૧૬૪. - ટીકર્થ-દુરાગ્રહને ધારણ કરનાર પુરૂષ કેઈ પણ વખત સંદગુરૂની સમીપે અથવા તેમના મુખે શાસ્ત્રનું શ્રવણ કરતો નથી, એટલે અભિમાનને લીધે સિદ્ધાન્તના વાકને કર્ણગોચર કરતો નથી તથા તે ગુરૂની આજ્ઞાને એટલે વચનના નિર્દેશને માનતા પણ નથી અને પિતાના સાનનું વિવેચકપણું માને છે એટલે “મારું જ્ઞાન વસ્તુસ્વરૂપને યથાસ્થાને નિયોગ કરનારું છે.” એમ માને છે. તથા અસારને ગ્રહણ કરે છે એટલે અન્યાય અને કુમાર્ગની પ્રવૃત્તિરૂ૫ રેતરાં જેવા અસારને જ ગ્રહણ કરે છે. જેમ લેટ ચાળવાની ચાળણું પિષ્ટને (લેટને) નીચે નાંખે છે, અને ફેફાં વિગેરે અસાર પદાર્થને ધારણ કરે છે, તે જ પ્રમાણે આ કદાગ્રહીને પણ અસારગ્રાહી જાણ. ૧૬૪.
આ કદાગ્રહીને વિષે રહેલા સર્વે ગુણે વિપસને જ પામે છે, તે કહે છે –
दंभाय चातुर्यमघाय शास्त्रं प्रतारणाय प्रतिभापटुत्वम् । गर्वाय धीरत्वमहो गुणानामसद्भहस्थे विपरीतसृष्टिः ॥१६॥
મૂલાઈ–અહ! કદાગ્રહને વિષે રહેલા પુરૂષમાં ગુણોની કેવી વિપરીત સૃષ્ટિ છે? કે જેથી તેની ચતુરાઈ દંભને માટે થાય છે. શાસ્ત્ર પાપને માટે થાય છે, બુદ્ધિની કુશળતા પ્રતારણને માટે થાય છે અને ધીરપણું ગર્વને માટે થાય છે. ૧૬૫.
ટીકાર્થ-અહો! મહા આશ્ચર્યની વાત છે કે કદાગ્રહને વિષે નિવાસ કરનારા (કદાગ્રહી) પુરૂષમાં રહેલું ચાતુર્ય-ચતુરાઈ દંભને માટે એટલે પિતાના દોષને આચ્છાદન કરવા માટે થાય છે, તથા શાસ્ત્ર એટલે ગ્રન્થને અભ્યાસ પાપને માટે એટલે કુમાર્ગાદિક પાપપ્રવૃત્તિને માટે થાય છે, તથા બુદ્ધિનું-પ્રત્યુત્પન્નમતિનું નિપુણપણું મનુષ્યના વંચનને માટે થાય છે, તથા ધીરપણું ગર્વને માટે અભિમાનને માટે થાય છે. આ પ્રમાણે ઉપર કહેલા ગુણોની કદાગ્રહીને વિષે વિપરીત સૃષ્ટિ–પ્રતિકૂળ ઉત્પત્તિ જ છે. ૧૬૫.
કદાગ્રહી સાથે મૈત્રી કરવી નહીં, અને કરી હોય તે તે દુઃખને માટે જ થાય છે, તે કહે છે –
Aho ! Shrutgyanam
Page #277
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] સમકિત અધિકાર..
૨૫૦ • असद्भहस्थेन समं समन्तात्सौहार्दभृगुःखमवैति ताहक् । - उपैति यादृकदली कुवृक्षस्फुटत्रुटरकंटककोटिकीर्णा ॥१६॥
મૂલાર્થ-દુષ્ટ વૃક્ષના ફુટતા અને તુટતા કરોડે કાંટાએ કરીને વ્યાપ્ત થયેલી કદલી (કેળ) જેવું દુઃખ પામે છે, તેવું દુઃખ કદાગ્રહમાં રહેલા પુરૂષની સાથે મૈત્રી કરનાર માણસ પણ પામે છે. ૧૬૬. ' ટીકાર્થ—અલ્ઝહમાં રહેલા પુરૂષની સાથે મિત્રભાવને ધારણ કરનાર મનુષ્ય સર્વત્ર તેવા પ્રકારનું-કહી ન શકાય તેવું દુઃખ પામે છે. કે જેવું દુઃખ બાવળ, બેરડી વિગેરે કાંટાવાળાં કુત્સિત વૃક્ષેના કરે કાંટા કે જેઓ પવનથી કેળ સાથે અથડાઈને કેળનાં પાંદડાને ફાડી નાંખે છે, તથા તેના તુટેલા કાંટા કેળના થડમાં, શાખામાં અને પાંદડાં વિગેરેમાં ભરાઈ જાય છે, એવા તે કરે કાંટાવડે અથવા તેમના અગ્રભાગવડે વ્યાપ્ત થયેલી કદલી-કેળ પામે છે. તેવું દુઃખ કદાગ્રહીને મિત્ર પણ પામે છે. ૧૬૬.
કદાગ્રહ એ ગુણરૂપી વનમાં અગ્નિ સમાન છે. તે કહે છે – विद्या विवेको विनयो विशुद्धिः सिद्धान्तवालभ्यमुदारता च । असद्हाद्यान्ति विनाशमेते गुणास्तृणानीव कणादवाग्नेः ॥१६॥
મૂલાઈ–અસગ્રહથકી વિદ્યા, વિવેક, વિનય, વિશુદ્ધિ, સિદ્ધાન્ત પરની પ્રીતિ અને ઉદારતા એ સર્વે ગુણે દાવાનળના તણખાથી તૃણની જેમ નાશ પામે છે. ૧૬૭.
ટીકર્ધ–વિદ્યા એટલે આગમાદિકને અભ્યાસ, વિવેક એટલે કૃત્યાકૃત્ય વિગેરેને વિચાર, વિનય એટલે નમ્રતા, વિશુદ્ધિ એટલે આહરાદિકની શુદ્ધિ, સિદ્ધાંતનું વલ્લભપણું એટલે આગમ ઉપર પ્રતિભાવ તથા ઉદારતા એટલે સુંદર સ્વભાવ અથવા દાતારપણું એ સર્વે આત્માના હિતકર ગુણે અસગ્રહથકી, દાવાનળના તણખાથી તૃણની જેમ નાશપ્રલય પામે છે. ૧૬૭.
કદાગ્રહીની સ્થિતિ અધમ હોય છે, તે કહે છે– स्वार्थः प्रियो नो गुणवांस्तु कश्चिन्मूढेषु मैत्री न तु तत्त्ववित्सु । असदहापादितविश्रमाणां स्थितिः किलासावधमाधमानाम् १६८
મૂલાર્થ–કદાગ્રહીને પિતાને સ્વાર્થ જ પ્રિય લાગે છે, પણ કેઈ ગુણવાને પ્રિય લાગતો નથી. તે મૂર્ણ પુરૂષેની મૈત્રી કરે છે, પણ તત્વજ્ઞાનીની મૈત્રી કરતો નથી. કદાગ્રહે જેમને વિશ્રાંતિ આપી છે એવા અધમમાં પણ અધમ પુરૂષની આવી જ સ્થિતિ હોય છે. ૧૬૮.
Aho ! Shrutgyanam
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૦
અધ્યાત્મસાર ભાષાંતર. [ચતુર્થટીકર્થ–પિતાને સ્વાર્થ જ પ્રિય, પણ પિતાથી વ્યતિરિક્ત બીજે કઈ ગુણવાન છે જ નહીં, એવી તેની દૃષ્ટિ–માન્યતા હોય છે. તથા મૂર્ખને વિષે જ મૈત્રી-પ્રેમની ઉત્પત્તિ થાય છે, પણ તત્ત્વજ્ઞાનીને વિષે તેની પ્રીતિ ઉત્પન્ન થતી નથી. દુરાગ્રહે જેના ચિત્તની વિશ્રાંતિ કરી છે અથવા દુરાગ્રહે જેના ચિત્તને વિલારા-વ્યાહ કર્યો છે, એવા અધમને વિષે પણ અધમ પુરની આવા પ્રકારની જ સ્થિતિ-વર્તણુક હેાય છે. ૧૬૮.
હવે ઉપસંહાર કરે છે– इदं विदस्तत्त्वमुदारबुद्धिरसद्भहं यस्तृणवजहाति। जहाति नैनं कुलजेव योषिद्गुणानुरक्ता दयितं यशःश्रीः॥१६९॥
મૂલાઈ—આ પ્રમાણે તત્ત્વને જાણનાર ઉદાર બુદ્ધિવાળો જે પુરૂષ તૃણની જેમ અસદ્ગહને ત્યાગ કરે છે, તેને ગુણેને વિષે અનુરાગ વાળી યશલક્ષ્મ, પતિને કુળવાન સ્ત્રી ન, તજે તેમ કદાપિ ત્યાગ કરતી નથી. ૧૬૯.
ટીકાર્ય–જે મેક્ષની ઇચ્છાવાળો અને ઉદાર એટલે પરમાર્થની પરીક્ષા કરવામાં પ્રધાન બુદ્ધિવાળો મુનિ આ પૂર્વે કહેલા સમગ્ર તત્વને જાણુને દુરાગ્રહને તૃણની જેમ ત્યાગ કરે છે, તેને એટલે તે મુનિને અથવા પુરૂષને ગુણોને વિષે અનુરાગવાળી એટલે અનુકૂળપણુએ કરીને પ્રસન્ન થયેલી યશરૂપી એટલે મોક્ષ અથવા કીર્તિરૂપી લક્ષ્મી, પતિને કુળવાન સ્ત્રીની જેમ એટલે કુળવાન સ્ત્રી જેમ પતિને તજતી નથી તેમ તેવા પુરૂષને મેક્ષલક્ષ્મી તજ તી નથી. અર્થાત કદાગ્રહથી નિવૃત્તિ પામેલે મનુષ્ય અવશ્ય મોક્ષે જાય છે. આ લેકમાં ચા એવો શબ્દ લખ્યો છે, તેથી ગ્રંથકર્તાએ પિતાનું યશેવિજય એવું નામ સૂચિત કર્યું છે, એમ જાણવું. ૧૬૯
॥ इति असद्भहत्यागाधिकारः॥ છે રૂધ્યાભારે ચતુર્થ પ્રવાસે છે.
Aho ! Shrutgyanam
Page #279
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. ]
અસત્રહને ત્યાગ. ૨૧ | | પ્રવંધ પરમો. આ
--- 0091 ચોથે પ્રબંધ પૂર્ણ થયો. હવે પાંચમાને આરંભ કરે છે. તેને સંબંધ આ પ્રમાણે છે. ચોથા પ્રબંધને અંતે અસદ્ગહ ત્યાગ કરવાનું કહ્યું. જેણે અસંગ્રહનો ત્યાગ કર્યો હોય તે પુરૂષ અને અધિકારી થાય છે, તેથી અહીં વેગના સ્વરૂપનું નિરૂપણ કરે છે. આ સંબંધ વડે આવેલા આ સ્વરૂપને આ પ્રથમ શ્લોક કહે છે –
असगृहव्ययाद्वान्तमिथ्यात्वविषविग्रुषः। सम्यक्त्वशालिनोऽध्यात्मशुद्धेर्योगः प्रसिध्यति ॥१॥
મૂલાર્થ-અસદુગ્રહને નાશ કરવાથી જેણે મિથ્યાત્વરૂપી વિષના બિંદુઓનું વમન કર્યું છે, અને તેથી કરીને જે સમ્યકત્વ વડે શોભે છે, તેને અધ્યાત્મની શુદ્ધિ કરનારે યોગ સિદ્ધ થાય છે. ૧.
ટીકાર્ય–દુરાગ્રહને નાશ કરવાથી જેણે મિથ્યાવરૂપ એટલે પરમાર્થ વસ્તુને પવનાર અને અસત્ પદાર્થને પ્રગટ કરનાર મિથ્યાદષ્ટિરૂપ વિષના બિંદુઓનું વમન કર્યું છે તેને નાશ કર્યો છે, અને તેથી કરીને જે સમ્યકત્વે કરીને એટલે સમ્યગ્દષ્ટિપણાએ કરીને શેભે છે, તેવા પુરૂષને અધ્યાત્મની શુદ્ધિ કરનારે એટલે આત્માને વિશેષ નિર્મળ કરનારે યોગ એટલે આત્માને પૂર્ણ બ્રહ્મપણુની પ્રાપ્તિને ઉપાય સિદ્ધ થાય છે પ્રગટ થાય છે. ૧. પગના ભેદે કહે છે – कर्मज्ञानविभेदेन स द्विधा तत्र चादिमः।
आवश्यकादिविहितक्रियारूपः प्रकीर्तितः॥२॥ મૂલાર્થ તે છેકર્મ અને જ્ઞાનના ભેદે કરીને બે પ્રકાર છે. તેમાં પહેલે કર્મવેગ આવશ્યકાદિ વિધિ કરવા રૂપ કહ્યો છે. ૨.
કાળું–તે યોગ અવશ્ય કરવા ગ્ય ધર્મક્રિયા કરવા રૂપ કર્મ, તથા ધ્યાન કરવા લાયક આત્માના સદ્ભત અર્થનું ચિંતન કરવા રૂપ જ્ઞાનના ભેદે કરીને એટલે વિશેષવડે કરીને અર્થાત્ કર્મગ અને જ્ઞાન
ગ રૂપે કરીને બે પ્રકાર છે. તે બન્નેમાં પહેલ કર્મગ સામાયિક વિગેરે છ પ્રકારનાં આવશ્યક તથા ગુરૂવંદન વિગેરે સિદ્ધાંતમાં કર્તવ્યપણએ કહેલી ક્રિયા કરવા રૂપ કહ્યું છે. ૨.
Aho! Shrutgyanam
Page #280
--------------------------------------------------------------------------
________________
રદર
અધ્યાત્મસાર ભાષાંતર. [ પંચમહવે બે લેક વડે કર્મયોગનું જ સ્વરૂપ સ્પષ્ટ કરે છે– शारीरस्यन्दकर्मात्मा यदयं पुण्यलक्षणम् । कर्मातनोति सद्रागात्कर्मयोगस्ततः स्मृतः ॥ ३ ॥
મૂલાર્થ–જેથી કરીને શરીરના વેગરૂપી કર્મના સ્વરૂપવાળે આ કર્મવેગ સારા પ્રેમથી પુણ્યના લક્ષણવાળી કિયાને કરે છે, તેથી તેને કર્મયોગ કહે છે. ૩.
ટકાર્ય–જેથી કરીને આ કર્મવેગ શારીરિક સ્વંદ એટલે હેય (ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક)ના વિભાગે કરીને નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપ ચેષ્ટાવાળા શરીરના વેગરૂપી વ્યાપારના સ્વરૂપવાળે છતે સારા ધર્મવિષયક પ્રેમ કરીને પુણ્યના લક્ષણવાળું એટલે સાતવેદનીયાદિક શુભ પ્રકૃતિના બંધરૂપ જેનું મુખ્ય ફળ છે એવું કર્મ બાંધે છે એટલે પૂર્વ કહ્યા પ્રમાણે શુભ કર્મબંધ કરે છે, તેથી કરીને તેનું નામ કર્મગ કહ્યું છે. ૩.
आवश्यकादिरागेण वात्सल्याद्भगवद्रािम् । प्राप्नोति स्वर्गसौख्यानि न यान्ति परमं पदम् ॥४॥
મૂલાર્થ–આવશ્યક વિગેરે ક્રિયાપરના રાગે કરીને અને જિનેશ્વરની વાણી પરના વાત્સલ્ય કરીને પ્રાણું સ્વર્ગનાં સુખ પામે છે. પણ મેક્ષ પદને પામતા નથી. ૪.
ટીકાર્ય–આવશ્યક વિગેરે યિા કરવામાં પ્રીતિએ કરીને અને ભગવાન શ્રી જિદ્રની વાણુ પરના વત્સલ ભાવે કરીને એટલે આગમને વિષે રહેલી ભક્તિ અને સ્નેહને અનુસરતી મનની પ્રીતિએ કરીને અર્થત માત્ર કાગવડે પ્રાણી દેવલોકમાં રહેલાં સુખને એટલે ઇંદ્રાદિક દેના ભેગોને પામે છે. પણ તેવી ક્રિયા કરીને પરમપદ-મુક્તિ
સ્થાનમાં જતા નથી. રાગ સહિત ધર્મ કરવાથી શુભાનુબંધ થાય છે અને તેથી સ્વર્ગસુખ મળે છે. ૪. હવે રાગ કહે છેज्ञानयोगस्तपः शुद्धमात्मरत्येकलक्षणम् । इन्द्रियार्थोन्मनीभावात्स मोक्षसुखसाधकः ॥५॥
મૂલાર્થ–આત્માને વિષે એક પ્રીતિ જ જેનું લક્ષણ છે એવી જે શુદ્ધ તપસ્યા, તે જ્ઞાનાગ કહેવાય છે, તે જ્ઞાનયોગ ઇદ્રિના વિષયથી ઉન્મની ભાવ થવાને લીધે મેક્ષના સુખને સાધક છે. ૫.
Aho ! Shrutgyanam
Page #281
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] અચધ્રહને ત્યાગ.
૨૬૩ ટીકાથે–આત્માને વિષે જ-પોતાના સ્વભાવને વિષે જ જે રતિ એટલે પોતાના સ્વરૂપને જાણવાની પ્રીતિ (વિનોદ) અર્થાત તે આત્મસ્વરૂપે જોવા માટે ઉત્કંઠિતપણે રહેવું તે, આવી પ્રીતિ જ જેનું એકઅદ્વિતીય લક્ષણ એટલે સ્વરૂપને જણાવનારૂં ચિન્હ છે એવું શુદ્ધ-આકાંક્ષાદિ દેષ રહિત નિર્મળ થાનાદિક જે આત્યંતર તપ તે જ્ઞાનયોગ એટલે જ્ઞાનમય બ્રહ્મપણને શીધ્રપણે પ્રાપ્ત કરવાના ઉપાય કહેવાય છે. તે જ્ઞાનગ ઇદ્રિના અર્થો થકી-શબ્દાદિક વિષયો થકી અથવા તેના સુખની ઈચ્છારૂપી સમુદ્ર થકી જે ઉન્મની ભાવ એટલે ઉન્મજનઉપરના ભાગપર જવું તે થકી, અન્યત્ર એટલે મેક્ષમાં પોતાની ઉત્કંઠા હોવાથી મોક્ષનો સાધક એટલે સકલ કર્મના ક્ષયને સંપાદન કરનાર થાય છે. પ.
આ જ્ઞાનયોગનું જ જાગ્રત સ્વરૂપ છે, તે દેખાડે છે. न परप्रतिबन्धोऽस्मिन्नल्पोऽप्येकात्मवेदनात् । शुभं कर्मापि नैवात्र व्याक्षेपायोपजायते ॥ ६ ॥
મૂલાર્થ–આ જ્ઞાનને વિષે કેવળ એક આત્માનું જ જ્ઞાન હોવાથી લેશ પણ બીજો પ્રતિબંધ નથી. કારણ કે આ જ્ઞાનને વિષે શુભ ક્યિા પણ વ્યાક્ષેપને માટે થતી નથી. ૬.
ટીકાર્ય–આ જ્ઞાનયોગને વિષે એક જ એટલે અન્ય વિષયના પરિહારે કરીને કેવળ અદ્વિતીય આત્માનું એટલે જીવસ્વરૂપનું જ વેદન–અનુભવ અથવા વિચાર હોવાથી લેશ પણ પરને વિષે એટલે આત્મધ્યાનથી વ્યતિરિક્ત બીજાને વિષે પ્રતિબંધ એટલે “આ પણ મારે અવશ્ય કરવા લાયક છે.” એવો આગ્રહ થતો નથી. કારણ કે આ જ્ઞાનયોગને વિષે શુભ કર્મ પણ એટલે પ્રતિક્રમણદિક શુભ કિયા પણ વ્યાક્ષેપને માટે એટલે આત્મધ્યાનના ભંગને માટે થતી નથી. અર્થત શુભ ક્રિયા કરતાં છતાં પણ તે ધ્યાનમાં જ તલ્લીન રહે છે. કેમકે ધ્યાન અને શુભ કર્મ એ બન્નેને પરસ્પર વિરોધ નથી. ૬.
અહીં કેઈ શંકા કરે કે-ત્યારે તે આવશ્યકાદિક ક્રિયા અવશ્ય કરવાપણે પ્રાપ્ત થઈ. તે શંકાનું સમાધાન કરતાં કહે છે--
न ह्यप्रमत्तसाधूनां क्रियाप्यावश्यकादिका । नियता ध्यानशुद्धत्वाद्यदन्यैरप्यदः स्मृतम् ॥ ७ ॥
Aho ! Shrutgyanam
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૪
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમમલાઈ–અપ્રમત્ત સાધુઓને આવકાદિક ક્રિયા પણ નિયમિત (અવશ્ય કરવાની નથી. કારણ કે તેઓ દયાનથી જ શુદ્ધ છે. આ બાબત અન્ય દર્શનીઓએ પણ નીચે પ્રમાણે કહ્યું છે. ૭.
ટીકાર્ય—હે શિષ્ય! તું આ પ્રમાણે જાણ. શા પ્રમાણે? તે કહે છે-જે કારણ માટે અપ્રમત્ત સાધુઓને એટલે કર્તવ્યને વિષે કર્તવ્યની બુદ્ધિથી યુક્ત એટલે સર્વદા સાવધાન (સપ્તમ ગુણસ્થાનવત ) એવા સાધુઓને આવશ્યકાદિક એટલે પ્રતિક્રમણાદિક શુભ કિયા એટલે સામાચારી પણ નિયમિત એટલે અવશ્ય કરવાપણુએ કરીને નિશ્ચિત નથી. કારણ કે તેઓ ધર્મસ્થાન અથવા શુક્લધ્યાને કરીને શુદ્ધ-નિરતિચાર ચારિત્રવાળા છે. અતિચારને અભાવ હોવાથી જ તેઓ અપ્રમત્ત કહેવાય છે. અને તેને માટે જ એટલે અતિચારને-દોષને દૂર કરવાને માટે જ પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તેથી કરીને તેમને હમેશાં આવશ્યકાદિક ક્રિયા કરવામાં નિયતપણને અભાવ છે. બાકી ધ્યાનમાં વિરોધ ન આવે તે પ્રમાણે કરે પણ ખરા. કેમકે સર્વથા નિષેધ પણ નથી. આ બાબત નીચેના લેકમાં કહ્યા પ્રમાણે અન્ય દર્શનીએ પણ કહેલું છે. ૭. તેમણે જે કહ્યું છે, તે જ કહે છે– यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च संतुष्टस्तस्य कार्य न विद्यते ॥ ८ ॥
મલાઈ—જે મનુષ્ય આત્માને વિષે જ પ્રીતિવાળે હય, આત્માવડે જ તૃપ્ત હેય, અને આત્માને વિષે જ સંતુષ્ટ હોય, તે મનુષ્યને કાંઈ પણ કરવાનું હોતું નથી. ૮.
ટીકા–જે મુમુક્ષુ માણસ આત્માને વિષે જ એટલે આત્મસ્વરૂપને વિષે જ આનંદવાળે હોય, તથા આત્માવડે જ તૃપ્ત એટલે પરિપૂર્ણ સકળ ઈચ્છાવાળો હોય, તથા આત્મસ્વરૂપને વિષે જ સંતુષ્ટ એટલે અત્યંત કૃતાર્થ થયે હૈય, તેને કોઈ પણ કાર્ય-કર્તવ્ય હેતું નથી. કારણ કે તેણે સમગ્ર કાર્ય પૂર્ણ કર્યું છે. ૮. કહેલા અર્થની જ ભાવના કરે છે –
नैवं तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन । न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः॥९॥
Aho ! Shrutgyanam
Page #283
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ, ]
અસદ્ધહુના ત્યાગ.
૨૬૫
મૂલા --- —આ પ્રમાણે તે જ્ઞાનયોગીને ક્રિયા કરવાનું કાંઈ પ્રયાજન નથી, તથા ન કરવાનું પણ કાંઈ પ્રયાજન નથી, અને તેને સર્વ ભૂતાને વિષે કાંઈ પણ અર્થના આશ્રય-આલેખન નથી, ઢ
ટીકાથે—આ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે સિદ્ધ હાવાથી તે જ્ઞાનયોગીને ક્રિયા કરવાએ કરીને કાંઈ પણ અર્થ-પ્રયોજન નથી. કારણ કે ક્રિયા કરીને જે સાધવું છે, તે તેને સિદ્ધ થયું છે. તથા આ જ્ઞાનચેાગને વિષે પૂર્વોક્ત ક્રિયા ન કરવાથી પણ કાંઈ પ્રયેાજન નથી. કારણું કે તે સર્વે વ્યાક્ષેપોથી રહિત છે. તથા આ જ્ઞાનયોગીને સર્વ ભૂતા એટલે સદ્ભૂતભાવે અર્થાત્ સર્વને ઉચિત આલંબનરૂપ જિનપ્રતિમાદિકને વિષે કોઈ પણ જાતના અર્થના વ્યપાશ્રય અવલંબન ( આશ્રય) નથી. કારણ કે તે નિરાલંબન છે. ૯.
ફરીથી પૂર્વે કહેલા ભાવને જ સ્પષ્ટ કરે છે. अवकाश निषिद्धोऽस्मिन्नरत्यानन्दयोरपि ।
ध्यानावष्टंभतः वास्तु तत्क्रियाणां विकल्पनम् ॥ १० ॥ ભૂલાથે—આ જ્ઞાનયોગને વિષે અરતિ અને આનંદના અવકાશના પણ નિષેધ કર્યાં છે. તેથી ધ્યાનના આશ્રયને લીધે તેને ક્રિયા કરવાની કલ્પના કયાંથી જ હાય ? ન જ હાય. ૧૦.
ટીકાશે—આ જ્ઞાનયોગને વિષે અરતિ એટલે ધર્મને વિષે ચિત્તના ઉદ્વેગ અને આનંદ એટલે વિષયાદિકમાં પ્રીતિ એ બન્નેના અવકાશના એટલે પ્રગટ કરવાના અવસરની પ્રાપ્તિના નિષેધ કર્યો છે. કેમકે તેમાં ( જ્ઞાનયોગમાં ) ઇષ્ટ અને અનિષ્ટના વિભાગ જ નથી. તેથી કરીને ધ્યાનને વિષે કરેલા અવષંભ-આશ્રયને લીધે તેને શુભાશુભ ક્રિયાઓની કહપના સેવા ક્યાંથી હાય ? ન જ હોય. ૧૦
રાંકા—જો એમ છે. તે તે (જ્ઞાનયોગી ) ભિક્ષાટનાદિક કેમ કરે છે? તે શંકાને દૂર કરવા કહે છે.—
देहनिर्वाहमात्रार्था याsपि भिक्षाटनादिका ।
क्रिया सा ज्ञानिनोऽसंगान्नैव ध्यानविघातिनी ॥ ११ ॥
મૂલાથે—કેવળ દેહના નિર્વાહને જ માટે જે ભિક્ષાટનાદિક ક્રિયાને તે કરે છે, તે પણુ અસંગપણાને લીધે જ્ઞાનીના ધ્યાનને વિઘાત કરનારી થતી નથી. ૧૧.
૩૪
Aho! Shrutgyanam
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૬
અધ્યાત્મસાર ભાષાંતર.
પંચમટીકાઈ–દેહ એ ધર્મ કરવાનું સાધન છે, માટે ફક્ત તેના નિર્વહિને જ માટે ભિક્ષાટન એટલે આહારને માટે અટન-ભ્રમણ તથા બહિર્ભુમિએ જવું વિગેરે જે કિયા-ગમનાદિક વ્યાપાર દેખાય છે, તે પણ જ્ઞાનીને-જ્ઞાનયોગવાળાને અસંગને લીધે એટલે અનાદિ કાળના અભ્યાસવાળા સ્વભાવને લીધે તે ક્યિા દેહવડે જ થાય છે. પણ તેને માટે આત્માને પ્રયત્ન કરવો પડતો નથી. અને તેથી તે ક્રિયા ધ્યાનને વિઘાત કરનારી એટલે ધ્યાનની સાથે વિરોધ કરનારી થતી નથી. ૧૧.
તે ઉપર દષ્ટાન્ત કહે છે – रलशिक्षाहगन्या हि तन्नियोजनहग्यथा । फलभेदात्तथाचारक्रियाप्यस्य विभिद्यते ॥ १२ ॥
મૂલાથું–જેમ રત પરીક્ષાના અભ્યાસ વખતની દૃષ્ટિ જૂદી હેય છે, અને તે રસની પરીક્ષા કરતી વખતની દષ્ટિ પણ ફળના ભેદને લીધે જાદી હોય છે, તેમ આ જ્ઞાનીની આચાર કિયા પણ ભેદવાળી છે. ૧૨.
ટીકાર્ય–જેમ કÁતનાદિક રનોની પરીક્ષાને માટે શિક્ષા એટલે રોના ગુણદોષને પ્રતિપાદન કરનાર ગ્રંથના અભ્યાસને વિષે-તે વખતે જે દષ્ટિ હોય છે એટલે સ્ત્રના જ્ઞાનને માટે જે દષ્ટિ સ્થાપના કરેલી હોય છે, તે જૂદા પ્રકારની હેય છે; અને તે રલની પરીક્ષા કરવા માટે નિગ કરેલી એટલે તેમાં રહેલા ગુણદોષ જોવાને માટે પ્રેરેલી દષ્ટિ પણ જુદી જ હોય છે. અર્થાત અભ્યાસ વખતે માત્ર અભ્યાસ પૂરતી જ દ્રષ્ટિ હોય છે, અને તેમાં રહેલા ગુણદેષ જોતી વખતે અત્યંત પ્રયતવાળી દષ્ટ હોય છે. કેમકે બંનેમાં ફળનો ભેદ છે. એટલે પ્રથમની અને પછીની દષ્ટિના ફળમાં વિશેષ છે. તે જ પ્રમાણે આ જ્ઞાનેગવાળાના આચારની યિા પણ એટલે પૂર્વાપર અવસ્થાના ભેદે કરીને આચારને વ્યવહાર પણ ભેદ પામે છે એટલે અધિક ફળની ઈચ્છાએ કરીને જૂદા જ પ્રકારને પામે છે. ૧૨.
હવે અસંગ ક્રિયાનું ફળ કહે છે – ध्यानार्था हि क्रिया सेयं प्रत्याहृत्य निजं मनः। प्रारब्धजन्मसंकल्पादात्मज्ञानाय कल्पते ॥ १३ ॥ .
મૂલાર્થિ–તે આ કથાનના પ્રજનવાળી ક્રિયા પ્રારબ્ધ જન્મના સંકલ્પથકી પોતાના મનને પાછું વાળીને આત્મજ્ઞાનને માટે સમર્થ થાય છે. ૧૩.
Aho ! Shrutgyanam
Page #285
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
અયાગ્રહનો ત્યાગ. ટીકાર્થ–પૂર્વે કહેલી આ અસંગ યિા જેનું ફળ અથવા વાક્યર્થ ધ્યાન જ છે એવી ક્રિયા પ્રારબ્ધ જન્મના સંક૯પથકી એટલે દરેક જન્મને વિષે સંચિત કરેલા દેહાદિ નિમિત્ત કર્મના અને તેથી પ્રાપ્ત થયેલા જન્મના એટલે અનાદિ પ્રવાહે કરીને પ્રાપ્ત થયેલા વર્તમાન ભવના સંકલ્પથીચિંતનથી અથવા જાણવાથી પોતાના ચિત્તને પાછું વાળીને એટલે બીજા વિષથકી ખેંચી લઈને આત્મજ્ઞાનને માટે–આત્મસ્વરૂપને જાણવા માટે સમથે થાય છે. ધ્યાન પણ આત્મજ્ઞાનને માટે થાય છે, તેથી ધાનીને અસંગ ક્રિયાજ હોય છે. ૧૩.
કહેલા અર્થને જ વિશેષ કહે છે – स्थिरीभूतमपि स्वान्तं रजसा चलतां व्रजेत् ।
प्रत्याहृत्य निगृह्णाति ज्ञानी यदिदमुच्यते ॥ १४ ॥
મૂલાર્થિ–મન સ્થિર થયું હોય તે પણ રાગાદિકે કરીને તે ચંચળપણને પામે છે. તેથી જ્ઞાની તેને પાછું ખેંચીને તેને નિગ્રહ કરે છે. તે વિષે નીચે પ્રમાણે કહ્યું છે. ૧૪.
ટીકાર્થ–મન સ્થિર થયું હોય તે પણ તે રાગાદિક સમૂહના ઉદયથી પાછું ચપળતાને પામે છે. માટે તેવા મનને ધ્યાનના વ્યાપારવડે પાછું ખેંચીને જ્ઞાની પુરૂષ તેને નિગ્રહ કરે છે, એટલે પિતાને વશ કરે છે, તે વિષે નીચે પ્રમાણે કહ્યું છે. ૧૪.
તે જ બતાવે છે – शनैः शनैरुपशमेद्बुद्ध्या धृतिगृहीतया।
आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥१५॥
મૂલાર્થ–પ્રતિવડે ગ્રહણ કરેલી બુદ્ધિએ કરીને ધીમે ધીમે ઉપરામ પામ, પછી મનને આત્માને વિષે સ્થિર કરીને કોઈ પણ વિચાર કરે નહીં. ૧૫.
ટીકાળે તિવડે એટલે સ્થિરતા અથવા સંતવવડે પ્રાપ્ત થયેલી બુદ્ધિએ કરીને ધીમે ધીમે વિરતિ પામવી. ચિત્તને પાછું વાળવું. ત્યારપછી ચિત્તને આત્માને વિષે સ્થિર કરીને પછી સર્વથી નિવૃત્ત થયેલ હોવાથી કોઈ પણ ચિંતવવું નહીં. અથોત કેઈ પણ વિષયમાં મનને રાખવું નહીં; મનને નિરોધ કર. ૧૫.
કહેલા અર્થની સિદ્ધિને માટે અનુક્રમ કહે છે – यतो यतो निःसरति मनश्चञ्चलमस्थिरम् । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ १६ ॥
Ahol Shrutgyanam
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૬૮
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમમૂલાઈચંચલ અને અસ્થિર મન જે જે સંકલ્પાદિકથી બહાર નીકળે છે, ત્યાંથી તેને નિયમમાં રાખીને (પાછું વાળીને) આત્માને વિષે જ વશ (સ્થિર) કરવું. ૧૬, 1 ટીકાર્થ–ોગી અસ્થિર એટલે એક વિષયમાંથી બીજા વિષયમાં જતું તથા ચપળ એટલે બીજા બીજા ચિંતવનને ગ્રહણ કરવાના સ્વભાવવાળું મન જે જે સંકલ્પરૂપ વ્યાક્ષેપથી બહાર નીકળે છે, તે તે વ્યાક્ષેપથી નિયમમાં રાખીને એટલે જ્ઞાનરૂપી દેરડાવડે બાંધીને તે મનને આત્માને વિષે જ વશ કરે છે-તલ્લીન કરે છે. ૧૬.
ઉપર કહેલા અર્થને સાધવા માટે ક્રિયા કરવા લાયક છે. તે કહે છે – . अत एवादृढस्वान्तः कुर्याच्छास्त्रोदितां क्रियाम् ।
सकलां विषयप्रत्याहरणाय महामतिः ॥ १७ ॥
મૂલાર્થ–તેથી કરીને જ જેનું ચિત્ત બરાબર દઢ નથી એવા મહા બુદ્ધિમાને મનને વિષયો થકી પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં કહેલી સમગ્ર કિયા કરવી જોઈએ. ૧૭. ,
ટીકાર્ય–તેથી કરીને જ એટલે ઉક્ત ક્રિયા કરવાથી પણ મનને નિધ થાય છે માટે મહા બુદ્ધિમાન-મોક્ષને ઇચ્છનાર અઢ અંત:કરણવાળાએ-આત્માને વિષે જેનું મન ગાઢ નિશ્ચળ થયું નથી તેણે અર્થાત મનની થેડી સ્થિરતાવાળાએ વિષયની પ્રવૃત્તિથકી મનને પાછું ખેંચવા માટે શાસ્ત્રમાં કહેલી પ્રતિક્રમણદિક સર્વ કિયાએ કરવી. ૧૭.
અદઢ મનવાળાની ક્રિયા ગુણને હેતુ થાય છે, તે વાત દષ્ટાંતવડે બતાવે છે.
श्रुत्वा पैशाचिकी वार्ता कुलवध्वाश्च रक्षणम् । नित्यं संयमयोगेषु व्यापृतात्मा भवेद्यतिः ॥ १८ ॥
મલાઈ–પિશાચની વાર્તાને તથા કુળસ્ત્રીના રક્ષણની વાર્તાને સાંભળીને મેનિએ હમેશાં ચારિત્રના વ્યાપારને વિષે ઉદ્યમી થવું. ૧૮.
ટીકર્થ–મુનિએ પિશાચની એટલે વ્યંતરની કથાને તથા કુળવધૂના એટલે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી પિતાના પુત્રની સ્ત્રીના શીળ રક્ષણને ઉપાય સાંભળીને નિરંતર સંયમના-ચારિત્રના વેગને વિષે વ્યાપારને વિષે જેનો આત્મા ઉદ્યમી છે એવા થવું.
પિશાચ અને કુળવધૂના રક્ષણની કથાઓ નીચે પ્રમાણે-કઈ એક વણિક દરજ શરીર ચિંતા માટે એક વૃક્ષની નીચે જતા હતા. ત્યાં
Aho! Shrutgyanam
Page #287
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ T
અસગ્રહના ત્યાગ.
૯
જઈને તે “આ પૃથ્વી જેની હાય તે મને અનુજ્ઞા આપેા.” એમ ઓલીને શરીર ચિંતા કરી શૌચ કરી ઘેર આવતા હતા. તે જોઈને વૃક્ષના અધિષ્ઠાયક વ્યંતર તેનાપર દ્વેષથી ચિંતવવા લાગ્યો કે-“મારી અનુજ્ઞા લઇને આ વિશુક્ હમેશાં અશુચિ કરે છે, માટે હું તેને યુક્તિવડે ઢગીને શિક્ષા કરૂં.” એમ વિચારીને તેણે એકદા વિણને કહ્યું કે હે વિષ્ણુક ! વરદાન માગ
તારે આધીન છું. પરંતુ મને તારે નિરંતર કાર્ય કરવાની આજ્ઞા આપવી. જ્યારે મને કાંઈ પણ કામ બતાવીશ નહીં, ત્યારે હું તને હણીશ.” વણિકે તે વાત અંગીકાર કરી. પછી વણિકે તેને કામ બતાવ્યું, તે તેણે દૈવી શક્તિથી તત્કાળ કર્યું. અને ફરીથી કામ માગ્યું. વણિકે વિચાર્યું કેજે હું આને કામ નહીં બતાવું, તે તે મને હશે.' એમ વિચારીને તેણે કહ્યું કે હે દેવ ! વનમાંથી એક મોટા વાંસ લાવ.’ એટલે તરતજ તે વાંસ લાવ્યા. તેને વિણકે પેાતાના આંગણામાં ઉભે કરાવ્યા. પછી તેણે અંતરને કહ્યું કે “જ્યાં સુધી હું તને બીજું કાર્ય ન સોંપું, ત્યાં સુધી તારે આ વાંસપર ચડવું અને ઉતરવું-ચડઉતર કર્યા કરવું.” આ પ્રમાણે કહેવાથી પરાજય પામેલા વ્યંતર બોલ્યા કે−હું તારાથી જીતાયેા. માટે તારી જે ઇચ્છા હૈાય તે માગ.” આ પ્રમાણે તે વણિકે સૂક્ષ્મ વિચારવડે તે અંતરને વશ કર્યાં, તે જ પ્રમાણે યાગીએ સૂક્ષ્મ અર્થાના વિચાર કરીને મનને વશ કરવું.
કોઈ એક શ્રેણીના પુત્ર દેશાંતરે ગયા. તે પુત્રની ભાર્યા પતિના ચિરકાળના વિયોગથી કામાતુર થઈ, તેથી તેણીએ પેાતાની સખીને કહ્યું કે હું સખી ! કોઇક ચતુર પુરૂષને લાવી આપ. હવે હું ભાગવિલાસ વિના રહી શકું તેમ નથી.” સખીએ વિચાર્યું કે ‘જ્યારે આ મારીજ સહાયથી દુર્ગતિમાં જાય, ત્યારે તે મારા સખીપણાને ધિક્કાર છે.’ એમ વિચારીને તેણીએ તેણીના સસરાને કહ્યું કે-તમારી પુત્રવધૂ કામથી વ્યાકુળ થઈ છે, તેણીનું તમે ઉપાયથી રક્ષણ કરો.' શ્રેષ્ઠીએ કહ્યું-નિશ્ચિંત થા, હું ઉપાય કરીશ. તને પણ અવસરે ખબર પડશે.’ એમ કહીને શ્રેષ્ઠી પેાતાને ઘેર ગયા. તેણે ક્રોધથી પોતાની ભાયોને કહ્યું કેવુરાંડ! આ સર્વ તે બગાડી નાંખ્યું. તને ઘર સાચવતાં જ આવડતું નથી.' તે સાંભળીને તે પણ ક્રોધથી બેલી કે-‘જેને આવડતું હાય, તેને સોંપા. મારૂં શું કામ છે?” ત્યારે શ્રેષ્ઠીએ પુત્રવધૂને કહ્યું કે હું પુત્રી! આનું હવે માત આવ્યું છે. પણ આ ઘર તેા તમારૂં છે. માટે તમારે જ કુરાળ બુદ્ધિથી ઘર સાચવવું.” એમ કહીને ઘરના સઘળેા કાર્યભાર તેણીનાપર નાંખ્યા. તેથી તે પુત્રવધૂ નિરંતર ઘરના કામકાજમાં ગુંથાયેલી રહેવાથી વખતસર શયન, ભેાજન વિગેરે પણ પામતી
Aho! Shrutgyanam
Page #288
--------------------------------------------------------------------------
________________
ર૭૭
અધ્યાત્મસાર ભાષાંતર. (પંચમનહીં. એટલે વિકારરહિત થઈ ગઈ. શ્રેષ્ઠીએ લક્ષણે વડે તેને વિકારરહિત જાણુને તેણુની સખીને કહ્યું કે-“હવે તું વહુને કહે કે મારે ભાઈ જુવાન અને ચતુર છે, તારી ઈચ્છા હોય તે તેને લાગ્યું. તે સાંભળીને સખીએ તે પ્રમાણે તે વધૂને કહ્યું, ત્યારે તે બેલી કેસખી! એવા દુષ્ટ કર્મ કરીને સર્યું, હું એવું અકાર્ય નહીં કરું.” (મને એવો અવકાશજે ક્યાં છે?) આ પ્રમાણે તે વધૂ કામવિકાર રહિત થઈ અને ગૃહના વ્યાપારમાં ઉદ્યમવંત થઈ. તે જ પ્રમાણે મુનિ પણ ધર્મવ્યાપારના ઉદ્યમવડે મનને વશ કરે છે. ૧૮. કહેલા ઉપદેશને વિષે શિક્ષા આપે છે.
या निश्चयैकलीनानां क्रिया नातिप्रयोजनाः। ... व्यवहारदशास्थानां ता एवातिगुणावहाः ॥ १९॥
ભલાર્થ–જે ક્રિયાઓ કેવળ નિશ્ચયને વિષેજ તન્મય થયેલા મુનિએને એતિ પ્રજનવાળી નથી, તે જ ક્રિયાઓ વ્યવહારદશામાં રહેલા પ્રાણીઓને અત્યંત ગુણકારક છે. ૧૮.
ટીકા–જે પૂર્વે કહેલી આવશ્યકાદિક ક્રિાઓ નિશ્ચયને વિષે જ એટલે નિર્વિકલ્પ આત્મસ્વભાવને વિષે જ એકાગ્રપણે-તન્મયપણે લીન થયેલાને-મગ્ન થયેલાને અતિ પ્રજનવાળી–અવશ્ય કરવા લાયક નથી, એટલે કે નિશ્ચયમાં તન્મય થવાના પ્રભાવથી થતી જે વિશેષ પ્રકારની નિર્જરા તે તેવી ક્ષિાઓથી સંભવતી નથી માટે અતિ પ્રજનવાળી નથી; તેજ ક્રિયાઓ વ્યવહાર એટલે લેકપ્રસિદ્ધ ધર્મકાર્યની પ્રવૃત્તિ રૂપ અવસ્થામાં રહેલા પ્રાણીઓને અત્યંત ગુણાને વહન કરનારી-પ્રાપ્ત કરાવનારી છે. અર્થાત વ્યવહારવાળાને અત્યંત મેટા અશુભ કર્મને ક્ષય કરનારી થાય છે. ૧૯,
સાનથી યુક્ત એવી ક્રિયા પણ મુક્તિને હેતુ થાય છે, તે કહે છે –
कर्मणोऽपि हि शुद्धस्य श्रद्धामेधादियोगतः। - રક્ષd ywતુર્ત જ્ઞાનાનંતિમતિ . ૨૦
મૂલાઈ–શ્રદ્ધા, મેધા વિગેરે વેગથી શુદ્ધ ક્રિયા કરી હોય, તે તે પણ જ્ઞાનયોગના અતિક્રમરૂપ નહીં હોવાથી અક્ષત મુક્તિને હેતુ થાય છે. ૨૦. . કાળું–શુદ્ધ એટલે સર્વરે કહેલી અને વિધિપૂર્વક કરેલી ક્રિયા પણ શ્રદ્ધા એટલે જિનવચનને વિષે ઉત્કૃષ્ટ આસ્થા, મેધા એટલે
Aho! Shrutgyanam.
Page #289
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
અંસમહના ત્યાગ.
૨૦૧
સૂક્ષ્મ અર્થને ગ્રહણ કરવામાં સમર્થ એવી પુસ્તકના જ્ઞાનવાળી બુદ્ધિક તથા આદિ શબ્દને લીધે ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા વિગેરેના યાગથી એટલે કાયોત્સર્ગાદિક ક્રિયામાં ઉપયોગથી ઉપર કહેલા જ્ઞાનયોગનું ઉલ્લં ઘન નહીં થવાને લીધે એટલે આ રીતે કરેલા કર્મયોગ પણ્ જ્ઞાનયોગપણાને જ પામે છે અને તેથી અક્ષત એટલે પરિપૂર્ણ એવા મેાક્ષના હેતુભૂત થાય છે. કારણ કે તેથી મનનો નિરોધ થાય છે, તથા કર્મની નિર્જરા પણ થાય છે. ૨૦.
કર્મયોગ અને જ્ઞાનયોગના કારણ અને કાળથી કરેલા વિભાગ કહે છે.अभ्यासे सत्क्रियापेक्षा योगिनां चित्तशुद्धये । ज्ञानपाके शमस्यैव यत्परैरप्यदः स्मृतम् ॥ २१ ॥
મૂલાથે—યોગીઓને અભ્યાસકાળે ચિત્તની શુદ્ધિ માટે સક્રિયાની અપેક્ષા છે, અને જ્ઞાનના પરિપાકને વિષે કેવળ શમની જ અપેક્ષા છે. તે વિષે અન્યદર્શનીઓએ પણ કહ્યું છે. ૨૧.
ટીકાથે—મુનિઓને અભ્યાસકાળે એટલે ધ્યાનયોગની સમીપ જવા માટે જે અનુષ્ઠાન વિશેષ કરવામાં આવે તે વખતે ચિત્તની શુદ્ધિને માટે એટલે મનને સ્થિર અને નિર્મૂળ કરવા માટે સર્વજ્ઞે કહેલી અને વિધિથી શુદ્ધ એવી આવશ્યકાદિક ક્રિયાની અપેક્ષા છે–ક્રિયા કરવી યોગ્ય છે. અને જ્ઞાનના પરિપાક થાય ત્યારે એટલે સૂક્ષ્મ સૂક્ષ્મતર અર્થને ગ્રહણ કરવાની નિપુણતા, જ્ઞાનાવરણુના ક્ષાપશમનું આધિય અને ક્રિયાવડે સાધ્ય એવા આત્માને વિષે ઉપયોગસંહિત કરવાની શક્તિથી યુક્ત એવા જ્ઞાનની પ્રાપ્તિ સિદ્ધ થાય ત્યારે કેવળ અન્ય વ્યતિરિક્ત એક શમની જ-મનરૂપ ઇન્દ્રિયના દમનની જ અપેક્ષા છે. આ વિષે ખીજાએ એટલે વ્યાસાદિકે પણ નીચે પ્રમાણે કહ્યું છે, ૨૧,
તે જ કહે છેઃ
आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते ।
योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ॥ २२ ॥
મૂલાથે—યોગને આરોહણ કરવા ઇચ્છતા મુનિને તે તે યોગનું કારણુ કર્મ કહેવાય છે, અને યાગને આરૂઢ થએલા ( થયા પછી ) તે જ મુનિને સમતારૂપ કારણ કહેવાય છે. રર.
ટીકાઈ—યાનાદિક યોગમાં તથા મન શુદ્ધિમાં આરોહણ કરવાને ઇચ્છતા મુનિને કર્મરૂપ કારણ એટલે શુભ ક્રિયારૂપ હેતુ હોય છે, એમ
Aho! Shrutgyanam
Page #290
--------------------------------------------------------------------------
________________
ર૭ર
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમગીશ્વરે કહે છે. અને વેગને વિષે આરૂઢ થયેલા એટલે ધ્યાનાદિક ગને પામેલા મુનિને શમ એટલે મનનું દમન કરવા રૂપ કારણું કહેલું છે. ૨૨
ગને વિષે આરૂઢ થયેલે ક્યારે કહેવાય? એ આશંકાપર કહે છે – - यदा हि नेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते।।
सर्वसंकल्पसंन्यासी योगारूढस्तदोच्यते ॥ २३ ॥ . .
મલાઈ–જ્યારે ઇંદ્રિયોના વિષયમાં આસક્તિ ન કરે, તથા કર્મને વિષે સક્તિ ન રાખે, ત્યારે સર્વ સંકલ્પને ત્યાગ કરનાર તે મુનિ યેગારૂઢ કહેવાય છે. ૨૩.
ટીકર્થ-જ્યારે એટલે જે જ્ઞાનપરિપાકને વિષે ઇદ્રિના અર્થોમાં એટલે શબ્દાદિક પાંચે વિષયમાં મન આસક્તિવાળું ન થાય, તથા આત્મારામ હોવાથી આરંભાદિક ક્ષિામાં પ્રવૃત્ત ન થાય, ત્યારે એટલે તેવા જ્ઞાનમાં વર્તતે સર્વે-શુભ તથા અશુભ સંકલ્પને ત્યાગ કરનાર મુનિ યોગારૂઢ થયેલ છે, એમ જાણવું. ૨૩.” સાનગ પણ સર્વથા ક્લિારહિત હેત જ નથી, તે કહે છે – ज्ञानं क्रियाविहीनं न क्रिया वा ज्ञानवर्जिता । गुणप्रधानभावेन दशाभेदः किलैतयोः ॥ २४ ॥
મૂલાર્થ–ક્રિયાઓ કરીને રહિત જ્ઞાન હેતું નથી, અને જ્ઞાન કરીને રહિત કિયા હેતી નથી. પરંતુ તે બન્નેના ગણ અને પ્રધાનપણુએ કરીને દશાને-અવસ્થાને ભેદ છે. ૨૪.
ટીકાર્થ–પૂર્વે કહેલી ક્રિયાઓ કરીને વિશેષ હીન એટલે સર્વથા. રહિત જ્ઞાન એટલે છઘન વિશેષને ગ્રહણ કરનાર બેધ હેતે નથી. અર્થાત જ્ઞાન કિયાએ કરીને યુક્ત જ હોય છે. અથવા સર્વથા જ્ઞાને કરીને રહિત કિયા હોતી નથી. પરંતુ ખરેખર એ જ્ઞાન અને ક્ષિાને ગૌણ-અપ્રાધાન્ય (અમુખ્યતા) અને પ્રધાન-મુખ્યતાએ કરીને અવસ્થાને ભેદ હોય છે. અર્થાત્ કર્મયોગને વિષે ક્રિયાનું પ્રાધાન્ય અને જ્ઞાનની ગૌણુતા હોય છે. તથા જ્ઞાનને વિષે જ્ઞાનની મુખ્યતા અને કર્મની ગૌણતા હોય છે. ૨૪.
તે જ બાબત સ્પષ્ટ રીતે કહે છે –
ज्ञानिनां कर्मयोगेन चित्तशुद्धिमुपेयुषाम् । निरवद्यप्रवृत्तीनां ज्ञानयोगोचिती ततः ॥ २५ ॥
Aho ! Shrutgyanam
Page #291
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] અસગ્રહને ત્યાગ.
ર૭૩ મૂલાથે–તેથી કરીને નિરવઘ પ્રવૃત્તિવાળા તથા કર્મવેગે કરીને ચિત્તની શુદ્ધિને પામનારા જ્ઞાનીઓને જ્ઞાનની યોગ્યતા થાય છે. ૨૫.
ટીકાર્ય–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુઓ કરીને નિરવદ્ય એટલે નિર્દોષ પ્રવૃત્તિવાળા તથા કર્મયેગે કરીને એટલે ક્ષિાની પ્રવૃત્તિઓ કરીને ચિત્તશુદ્ધિને–મનની નિર્મળતાને પામેલા જ્ઞાનીઓને જ્ઞાનયોગની યોગ્યતા થાય છે. તેથી સર્વથા ક્રિયારહિત જ્ઞાનયોગ હોતે જ નથી. ૨૫.
કર્મયોગ સિદ્ધ થયા પછી જ્ઞાનયોગ થવા ગ્ય છે, તે વાત બીજાના વ્યપદેશથી કહે છે
अत एव हि सुश्राद्धचरणस्पर्शनोत्तरम् । दुःपालश्रमणाचारग्रहणं विहितं जिनैः ॥ २६ ॥
મૂલાર્થ–તેથી કરીને જ પ્રથમ સુશ્રાદ્ધના આચરણને સ્પર્શ કર્યા પછી દુખે કરીને પાળી શકાય તેવા સાધુના આચારને ગ્રહણ કરવાનું જિનેશ્વરોએ કહેલું છે. ૨૬.
ટીકાથે–તેથી કરીને જ એટલે પ્રાપ્તિને વિષે અનુક્રમ હોવાથી જ સારા શ્રાવકના–પૃહીધર્મના આચરણનો-દેશવિરતિ ચારિત્રને સ્પર્શ એટલે પાલન કર્યા પછી દુઃખે કરીને પાળી શકાય તેવા સાધુના આચારને-દીક્ષાને-સર્વવિરતિપણને ગ્રહણ-સ્વીકાર કરવાનું તીર્થકરોએ કહેલું છે-આગમને વિષે પ્રતિપાદન કરેલું છે. આ ઉત્સર્ગ માર્ગ જાણવો. ૨૬.
કહેલી રીતે પ્રાપ્તિને વિષે અનુક્રમને ઉપદેશ કરવાનું શું પ્રજન છે? એ આકાંક્ષા પર કહે છે – . एकोदेशेन संवृत्तं कर्म यत्पौर्वभूमिकम् ।
दोषोच्छेदकरं तत्स्याज्ज्ञानयोगप्रवृद्धये ॥ २७ ॥
મૂલાર્થ–પૂર્વ ભૂમિકારૂપ જે કર્મ એકના ઉદ્દેશ કરીને કર્યું હોય, તે કર્મ દેષને નાશ કરીને જ્ઞાનયોગની વૃદ્ધિને માટે થાય છે. ર૭.
ટીકાર્ય–જે કારણ માટે પ્રથમ ભૂમિકા-ગાવસ્થાને વિષે થયેલું કર્મ-ક્રિયાગ એકના ઉદેશે કરીને એટલે ચૂલાભની નિવૃત્તિના અન્વે ષણે કરીને અર્થાત દેશવિરતિએ કરીને આચરણ કરેલું હોય તે તે કર્મ કામ, ક્રોધ, મેહ વિગેરે દેશે કે જેઓ સર્વવિરતિના પ્રતિબંધક છે, તેને નાશ કરીને જ્ઞાનયોગની વૃદ્ધિને માટે થાય છે. ૨૭.
૩૫
Aho! Shrutgyanam
Page #292
--------------------------------------------------------------------------
________________
શ૭૪
અધ્યાત્મસાર ભાષાંતર. [ પચમજે કર્મયોગ અશુદ્ધ હેય તે પૂર્વે કહેલા ફળની પ્રાપ્તિ થતી નથી, તે કહે છે –
अज्ञानिनां तु यत्कर्म न ततश्चित्तशोधनम् । - यागादेरतथाभावान्म्लेच्छादिकृतकर्मवत् ॥ २८॥ .
મૂલાઈ–અજ્ઞાની જનેનું જે કર્મ છે, તેથી ચિત્તની શુદ્ધિ થતી જ નથી. કારણકે મ્લેચ્છ વિગેરેએ કરેલા કર્મની જેમ યજ્ઞાદિક ક્રિયાઓ કરવાથી તથા પ્રકારને ભાવ થતું નથી. ૨૮. '
ટીકાર્ય–અજ્ઞાનીને એટલે મિથ્યાજ્ઞાનવાળાને જે કર્મ એટલે યજ્ઞ કર તથા કરાવ વિગેરે કિયાગ છે, તે (કર્મ)થી ચિત્તની શુદ્ધિ એટલે. નિર્મળતા થતી નથી. કારણ કે યાગ એટલે મંત્રાહુતિપૂર્વક પશુ વિગેરેના વધથી બ્રહ્માદિક દેવેનું પૂજન તથા આદિ શબ્દને લીધે સ્નાન, શૌચ વિગેરેનું તથા પ્રકારપણું નહીં હોવાથી એટલે મહા નિર્જરા વિગેરે ઉત્પન્ન કરીને સમતાદિક પરિણામને ઉત્પન્ન કરનારે અહિંસાદિકને ભાવ નહીં હોવાથી ચિત્તની શુદ્ધિ થઈ શકતી નથી, કેમકે તેથી તે ઉલટ પાપરૂપ મેલને જ લેપ થાય છે. મ્લેચ્છ એટલે યવન તથા આદિ પદકરીને શક જાતિના તથા પુલિંદજાતિ વિગેરેના લેકેએ કરેલા પશુવધાદિકે કરીને પોતાના દેવતાની પૂજારૂપ કર્મની જેમ તે નિષ્ફળ છે. એટલે કે જે કદાચ હિંસાદિકવડે સ્વેચ્છાદિકને મનની શુદ્ધિ થતી હેય, તે વેદમાં કહેલા પશુ યાગાદિકે કરીને પણ શુદ્ધિ થાય. કારણ કે તે બન્નેમાં કોઈ પણ વિશેષ નથી. બન્નેમાં ન્યાયની તુલ્યતા છે. ૨૮.
શંકા—યાગ એટલે કર્મવેગ. તેના ફળની ઈચ્છા રાખી ન હોય તે તે જ્ઞાનને માટે થાય છે. તે ઉપર કહે છે –
न च तत्कर्मयोगेऽपि फलसंकल्पवर्जनात् । संन्यासो ब्रह्मबोधाद्वा सावद्यत्वात्स्वरूपतः ॥ २९ ।।
મલાર્થ–તે યાગાદિક કર્મગ છતાં પણ ફળના સંકલ્પને ત્યાગ કરવાથી અથવા તો બ્રહ્મના બોધથી સંન્યાસ થઈ શકતો નથી. કારણું કે (યાગ અથવા બ્રહ્મને બોધ) સ્વરૂપથીજ સાવધ છે. ૨૮
ટીકાઈ–વાગાદિક ક્રિયા ગિને વિષે આ લેક સંબંધી પુત્ર અને રાજ્યાદિકની પ્રાપ્તિ રૂ૫ ફળનો સંકલ્પ કર્યા વિના પણ સંન્યાસ એટલે મનની શદ્ધિ થતી નથી. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના હેતુ રૂપ બ્રહ્મને માત્ર જ્ઞાનથી જ સંન્યાસ થઈ શકતું નથી કારણ કે સ્વરૂ
Aho! Shrutgyanam
Page #293
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આ સંગ્રહનો ત્યાગ.
ર૭૫ પથી જ એટલે ક્રિયાને આકાર જેવાથી જ તે સાવદ્ય-પાપસહિત હેવાથી અન્ય હિંસાની જેમ બ્રહ્મજ્ઞાન અને મનશુદ્ધિનું કારણ તે થતી નથી. ર૮. કહેલા અર્થને વિષે જ સમુચ્ચયાર્થ કહે છે –
नो चेदित्थं भवेच्छुद्धिं!हिंसादेरपि स्फुटा। श्येनाद्वा वेदविहिताद्विशेषानुपलक्षणात् ॥ ३०॥
મૂલાઈ—જે એમ ન હોય તે હિંસાદિકથકી પણ પ્રગટ રીતે મનશુદ્ધિ થશે. અથવા વેદમાં કહેલા યેનયાગથકી પણ મનશુદ્ધિ થશે. કારણ કે તે બન્નેમાં કાંઈ વિશેષ દેખાતું નથી. ૩૦.
ટીકાઈ– એમ ન હોય તે એટલે અમે કહેલું તમને યુક્તિયુક્ત ભાસતું ન હોય અને આ પ્રમાણે એટલે યાગાદિક સાવધ કર્મવડે વેદમાં કહેલી શુદ્ધિ માનતા હો તે ગાય વિગેરેની હિંસાથકી પણ પ્રગટ રીતે ચિત્તશુદ્ધિ થવી જોઈએ. અથવા વેદમાં કહેલા એટલે વેદમાં જેનો નિષેધ કર્યો નથી એવા નયાગથી પણ શુદ્ધિ થવી જોઈએ, અને તે તે તમારે અપ્રમાણ છે. કારણ કે ગાયને વધ નિંદ્ય છે અને યેનયાગ અભિચાર એટલે મારણ, મોહન વિગેરેના વિષયવાળો છે. માટે આનાથી પણ શુદ્ધિ થવી જોઈએ. કેમકે વેદવિહિત હિંસામાં તથા અન્ય હિંસામાં કાંઈ પણ વિશેષ એટલે પાપનું મૂનાધિકપણું દેખાતું નથી. ૩૦. - સાવ જર્મ નો તારે શુદ્ધિવિઢવાતા
कर्मोदयागते त्वस्मिन्नसंकल्पादबन्धनम् ॥ ३१॥
મૂલાઈ–તેથી કરીને બુદ્ધિને વિપયર થાય છે માટે સાવધ કર્મ ગ્રહણ કરવા લાયક નથી. કદાચ કર્મના ઉદયથી આવું સાવધ કર્મ પ્રાપ્ત થયું હોય તે તેમાં સંકલ્પ ન હોવાને લીધે તે પાપબંધક નથી. ૩૧.
ટીકાર્ય–તેથી કરીને પૂર્વે કહેલા કારણે કરીને બુદ્ધિને વિપર્યાસ થાય છે માટે સાવદ્ય-પાપસહિત કર્મ પંડિત પુરૂષે ગ્રહણ કરવા લાયક નથી. કદાચ આ સાવઘ યોગ (કર્મ) કર્મના-જ્ઞાનાવરણીયાદિકના ઉદયને લીધે અનુપગ, રેગ, પરાભવ વિગેરેવડે પ્રાપ્ત થયો હોય તે તેમાં સંકલ્પ ન હોવાને લીધે એટલે હિંસા કરવાના પરિણામ ન હોવાથી અશુભ કર્મને બંધ થતું નથી. આ પ્રમાણે અંગીકાર કરવું એગ્ય છે. પણ હણવાની બુદ્ધિથી કરેલું કર્મ અબંધક છે, એમ તે કહી શકાય જ નહીં. ૩૧,
Aho! Shrutgyanam
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૭૬ અધ્યાત્મસાર ભાષાંતર
[ પંચમશંકા–કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલું સાવધ કર્મ કર્યા છતાં પણ સંકલ્પ ન દેવા માત્રથી જ નિષેધ કેમ થઈ શકે? તે શંકાને દૂર કરવા કહે છે.
कर्माप्याचरतो ज्ञातुर्मुक्तिभावो न हीयते। तत्र संकल्पजो बन्धो गीयते यत्परैरपि ॥ ३२॥
મૂલાર્થ-જ્ઞાનીને કર્મનું આચરણ કરવાથી પણ મુક્તિને ભાવ હીન થતું નથી. કારણ કે તેમાં સંકલ્પથી જ બંધ ઉત્પન્ન થાય છે.. તે વિષે બીજાએ પણ કહ્યું છે. ૩૨.
ટીકાર્થ-જ્ઞાનવાળા પુરૂષને શુભાશુભ કર્મનું આચરણ કર્યા છતાં પણ મુક્તિનો ભાવ એટલે મોક્ષને અભિલાષ હીન થતો નથી-નાશ પામતું નથી. કારણ કે તે ક્ષિાની પ્રવૃત્તિમાં સંક૯પથી ઉત્પન્ન થયેલ એટલે હિંસાદિકના અવસાયથી ઉત્પન્ન થનાર કર્મ બંધ હેત નથી. તેથી શુભ પરિણામવાળાને અશુભ બંધ થતા નથી. તે વિષે અન્યદર્શનીઓ પણ નીચે પ્રમાણે કહે છે. ૩૨,
જે કહે છે, તે જ જણાવે છે. कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः। स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥ ३३ ॥
મૂલાર્થ–જે માણસ કર્મને વિષે અકમને જુએ, તથા જે અકર્મને વિષે કર્મને જુએ, તે માણસ મનુષ્યમાં બુદ્ધિમાન છે, અને તે જ સર્વ કર્મ કરનારે છે, એ યુક્ત છે. ૩૩.
ટીકર્થ–જે વિદ્વાન કર્મને વિષે એટલે ક્રિયાની પ્રવૃત્તિને વિષે અકર્મને જુએ એટલે જીવ અક્ષિપણુની પ્રાપ્તિનું કારણ છે તેથી તેને કિયારહિત જુએ અથવા અશુભ સંકલ્પને અભાવ હોવાથી અશુભ કર્મના નિમિત્તવાળા બંધથી રહિતપણું જુએ, તથા જે પુરૂષ અકર્મને વિષે એટલે શુભ ક્ષિા વર્જિતને વિષે કર્મને એટલે સંકલ્પથી ઉત્પન્ન થયેલા બંધને જુએ, તે પુરૂષ મનુષ્યમાં બુદ્ધિમાન છે, અને તે જ યુક્ત એટલે ગવાળે છે-સંપૂર્ણ ક્રિયા કરનારે છે. ૩૩. - હવે પાંચ કે કરીને કર્મમાર્ગ અને નિષ્કર્મ માર્ગની વિચિત્રતા દેખાડે છે – ___ कर्मण्यकर्म वाकर्म कर्मण्यस्मिन्नुभे अपि ।
नोभे वा भंगवैचित्र्यादकर्मण्यपि नो मते ॥ ३४ ॥
Aho ! Shrutgyanam
Page #295
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] અસગ્રહને ત્યાગ.
૨૭૭ મૂલાર્થ-કર્મને વિષે અકર્મ માનેલું છે, અથવા અકર્મને કર્મને વિષે માનેલું છે, અને તે બન્ને આ કર્મવેગને વિષે માનેલા છે, અથવા તે બન્ને નથી માનેલા. કારણ કે ભંગનું વિચિત્રપણું છે, તેથી અકર્મને વિષે પણ માનેલા નથી. ૩૪. 1 ટીકાર્ચ-કમને વિષે એટલે વર્ણને ઉચ્ચાર અને શરીરની મુદ્રાના વિન્યાસરૂપ ક્રિયાયોગને વિષે અકર્મ એટલે સદ્ભત અર્થ (પરમાર્થ)નું ચિંતન અને શુદ્ધ સ્વરૂપના આલંબનરૂપ ચિત્તના નિરોધરૂપી જ્ઞાન- * ગને માને છે, અથવા અકર્મ એટલે એકલે જ્ઞાનયોગ જ કર્મને વિષે ક્વિાયોગને વિષે માને છે, કેમકે મનના વ્યાપાર વિગેરેની પ્રવૃત્તિ છે માટે તથા તે બન્ને એટલે કર્મ અને જ્ઞાન પણ કર્મયોગને વિષે માનેલા છે. કેમકે આવશ્યકાદિ કરતા છતાં પણ શ્રદ્ધા, મેઘા વિગેરે વડે યુક્ત હોય છે તેથી. અથવા તે બન્ને માનેલા નથી. કારણ કે ભંગનું વિચિત્રપણું છે. તીવ્ર, મંદ વિગેરે પરિણામથી ઉત્પન્ન થયેલા વિકલ્પોની વિચિત્રતા છે તેથી. અકર્મને વિષે એટલે જ્ઞાનગને વિષે પણ માનેલા નથી. આ છેલ્લા ભાંગાના સૂચવનથી પૂર્વના ત્રણ વિકલ્પ ગ્રહણ કરવા લાયક છે, અને ચોથે ભાંગે શૂન્ય હેવાથી ત્યાગ કરવા લાયક છે. અકર્મને વિષે કર્મનું માનવું, કર્મને અકર્મને વિષે માનવું, તે બન્નેને અકર્મને વિષે માનવા, અથવા ન માનવા. એ ચાર ભાંગા પણ જાણવા. આ શ્લેકને ભાવાર્થ બહુશ્રુત પાસેથી જાણવા લાયક છે. ૩૪.
વર્ગીવૈષમુવાલીની વિભાવના
ज्ञानी न लिप्यते भोगैः पद्मपत्रमिवांभसा ॥ ३५॥
મૂલાર્થ–ઉદાસી જ્ઞાની કર્મગ અને જ્ઞાનની વિષમતા ( અસદેશપણું) જાણુને જળથી કમળના પત્રની જેમ ભેગથી લેપાતું નથી. ૩૫.
ટીકાર્થ-જ્ઞાનવાળે ગી ઉદાસી એટલે રાગાદિકની વચ્ચે રહેલો અર્થત મધ્યસ્થ પરિણામવાળો થઈને કર્મ એટલે કર્મગ અને નેન્કચ્યું એટલે જ્ઞાનયોગનું વિષમપણું એટલે અસદશપણું ચિંતવતા છ શબ્દોદિક ભેગાવડે લેપાત-બંધાતું નથી. કારણ કે તે સર્વત્ર નિવૃત્ત થયેલા પરિણામવડે યુક્ત હોય છે, દૃષ્ટાંત કહે છે-જેમ જળવડે કમળનું પાંદડું લેપાતું નથી તેમ. ૩૫.
पापाकरणमात्राद्धि न मौनं विचिकित्सया। મનચારમાસાખ્યાજ્ઞાનયોગ મળ્યુનિઃ / ૨૬
Aho ! Shrutgyanam
Page #296
--------------------------------------------------------------------------
________________
2
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમ
ભૂલાથે—કેવળ પાપકર્મ ન કરવાથી જ વિચિકિત્સાને લીધે મુનિપણું કહેવાતું નથી. પરંતુ અત્યંત ઉત્કૃષ્ટ સમતાથકી જ્ઞાનયોગી મુનિ કહેવાય છે. ૩૬.
ટીકાથ—માત્ર પાપ એટલે અશુભ ક્રિયા ન કરવાથી જ અર્થાત્ પાપ ન કરવારૂપ જ ચન કરવાથી મુનિપણું કહેવાતું નથી. અર્થાત્ વિચિકિત્સા એટલે ધર્મને વિષે તથા સ્વરૂપના વિવેક કરવામાં સંશય, તેની નિવૃત્તિ ન થવાથી-ફળને વિષે સંદેહ થાય છે તેથી મુનિપણું કહેવાતું નથી. ત્યારે શાથી મુનિપણું કહેવાય છે ? તે કહે છે-અસદશ એટલે અત્યંત ઉત્કૃષ્ટ સમતાથકી જ જ્ઞાનયોગી મુનિ કહેવાય છે. ૩૬, विषयेषु न रागी वा द्वेषी वा मौनमश्नुते ।
समं रूपं विदंस्तेषु ज्ञानयोगी न लिप्यते ॥ ३७ ॥ સૂલાથે—જ્ઞાનયોગી વિષયને વિષે રાગી કે દ્વેષી હાતા નથી, તેથી તે મુનિપણું પામે છે. તથા તે વિષયોને વિષે સમાન રૂપને જાણીને લેપાતા નથી. ૩૭.
ટીકાર્થ—જ્ઞાનયેગી એટલે જે આત્મરમરૂપ જ્ઞાને કરીને ચોગી એટલે મુક્તિના વ્યાપારવાળા છે તે શબ્દાદિક વિષયાને વિષે રાગવાળા એટલે પ્રીતિવાળા અથવા દ્વેષવાળા હાતા નથી. તેથી એવા પ્રકારના સાધુ મુનિપણું પામે છે. પરંતુ પૂર્વે કહેલા માત્ર પાપ કર્મને ન કરનારા મુનિપણું પામતા નથી. જ્ઞાનયોગી મુનિ શબ્દાદિક વિષયોને વિષે સમાનપણું એટલે ઈષ્ટ તથા અનિષ્ટના પરિહારે કરીને તેને એક પુદ્ગલ સ્વરૂપે જ જાણતા છતા લેપાતા નથી-પાપકમૅવડે બંધાતા નથી. ૩૭.
सतत्त्वचिन्तया यस्याभिसमन्वागता इमे । આત્મવાનું જ્ઞાનવાન વેપમેનામો દિ સઃ ॥ ૨૮ ॥ મુલાર્થ—જે. પુરૂષને આ શબ્દાદિક વિષયે યથાર્થ સ્વરૂપની ચિંતાએ કરીને પેાતાના ઉપભાગમાં આવેલા છે, તે આત્મવાન, જ્ઞાનવાન, વેદમય, ધર્મમય અને બ્રહ્મમય છે. ૩૮.
ટીકાથે—જે પ્રધાન પુરૂષને આ શબ્દાદિક વિષયો સતત્ત્વ એટલે પરમાર્થથી દુઃખકારી વિગેરે સ્વરૂપ સહિત યથાર્થ સ્વરૂપના વિષયવાળી ચિંતાવડે–વિચારવડે પોતાના ઉપભાગને વિષે પ્રાપ્ત થયા છે એટલે પેાતાને વશ થયા છે, તે જ યાગી આત્મવાન-જેને આત્મા આધીન છે
Aho! Shrutgyanam
Page #297
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
અસગ્રહને ત્યાગ. તે, જ્ઞાનવાન-નાની, વેદમય–સમગ્ર શાસ્ત્રના જ્ઞાનમય, ધર્મમય-ક્ષાંતિ વિગેરે આત્માના ધર્મમય અને બ્રહ્મમય-આત્મસ્વરૂપમય હોય છે. ૩૮.
આવા પ્રકારના શી રીતે થાય? તે શંકાપર કહે છે
वैषम्यबीजमज्ञानं निघ्नन्ति ज्ञानयोगिनः । विषयांस्ते परिज्ञाय लोकं जानन्ति तत्त्वतः ॥ ३९ ॥
મલાર્થ-જ્ઞાનયોગીઓ વિષમતાના બીજ રૂપ અજ્ઞાનને હણે છે. તે ગીઓ વિષયોને જાણીને સમગ્ર લેકને તત્વથી જાણે છે. ૩૮.
કાર્થ-જ્ઞાનગીઓ એટલે આત્માને વિષે પ્રીતિવાળા મુનિઓ વિષમતાના બીજરૂપ એટલે ઈષ્ટ અનિષ્ટ ભેદને ગ્રહણ કરવારૂપ વિષમ પણાના બીજની જેવું બીજ એટલે ઉત્પત્તિ કારણરૂપ અજ્ઞાનને એટલે વિપરીત બોધને અત્યંત હણે છે–નાશ કરે છે. તે જ્ઞાનયોગીઓ શબ્દાદિક વિષયને યથાર્થરૂપે જાણુને લેકને એટલે સમગ્ર ચરાચર વસ્તુ સ્વરૂપને તત્વથકી એટલે પ્રિયપણું અને અપ્રિયપણું એવા સ્વભાવથી રહિત પરમાર્થ રૂપે જાણે છે. તેથી તેઓ તેવા પ્રકારના થાય છે. ૩૯.
इतश्चापूर्वविज्ञानाच्चिदानन्दविनोदिनः । ज्योतिष्मन्तो भवन्त्येते ज्ञाननिषूतकल्मषाः ॥४०॥ મૂલાર્થ–ત્યારપછી અપૂર્વવિજ્ઞાનથી ચિદાનંદના વિનોદવાળા તે ગીએ જ્ઞાનવડે પાપને નાશ કરીને તિવાળા (કેવળજ્ઞાનવાળા) થાય છે. ૪૦.
ટીકાઈ–ત્યારપછી એટલે તત્વથી લેકસ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી અપૂર્વ વિજ્ઞાનથી એટલે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા વિશિષ્ટ જ્ઞાનથી-અનુભવરૂપ અત્યંતર ક્રિયાથી ચિતરૂપ-જ્ઞાનરૂપ આનંદને વિષે ક્રીડા-રમણ કરનારા તે જ્ઞાનયોગીઓ જ્ઞાનવડે એટલે શુદ્ધ શુદ્ધતર
ધવડે પાપને નાશ કરીને કર્મરૂપી રનરહિત કેવળજ્ઞાન રૂપ તિવાળા થાય છે અર્થાત્ આત્મસ્વરૂપના ભોગી થાય છે. ૪૦.
એનું જ વિશેષ વ્યંજન દેખાડે છે.– तेजोलेश्याविवृद्धिर्या पर्यायक्रमवृद्धितः। भाषिता भगवत्यादौ सेत्थंभूतस्य युज्यते ॥४१॥
મૂલાર્થ—જે તેજલેશ્યાની વૃદ્ધિ પર્યાયના ક્રમની વૃદ્ધિથી ભાગવતી વિગેરે સૂત્રોને વિષે કહેલી છે, તે આવા પ્રકારના યોગીને જ ઘટે છેચુત છે. ૪૧.
Aho ! Shrutgyanam
Page #298
--------------------------------------------------------------------------
________________
૮૦
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમ
- ટીકાળું–જે આગળ કહેવામાં આવશે એવી તેલશ્યાની વૃદ્ધિ
એટલે તેજની જેમ આત્મધર્મને પ્રકાશ કરનારી જ્ઞાન અને કરૂણદિક રૂપ પરિણામની સમૃદ્ધિ પર્યાયકમની વૃદ્ધિથકી એટલે ચારિત્ર ગ્રહણ કર્યાના દિવસથી આરંભીને માસ, બેમાસ વિગેરે ચારિત્ર સમયના અનુકમની વૃદ્ધિથકી ભગવતી વિગેરે સૂત્રોમાં કહેલી છે, તે શુભ લેશ્યાની વૃદ્ધિ આવા પ્રકારના જ્ઞાનયોગીને જ ઘટે છે તેમનામાં જ દેખાય છે. ૪૧.
કહેલી વેશ્યાવાળા પણ લેયાને) કિયાના ઉપદેશવડે દેખાડે છે. विषमेऽपि समेक्षी यः स ज्ञानी स च पंडितः। जीवन्मुक्तः स्थिरं ब्रह्म तथा चोक्तं परैरपि ॥४२॥
મૂલાઈ–જે વિષમને વિષે પણ સમદષ્ટિવાળા હોય છે, તે જ જ્ઞાની, તે જ પંડિત અને તે જ જીવમુક્ત કહેવાય છે. તે જ સ્થિર બ્રહ્મને પામે છે. તે વિષે બીજાઓએ પણ કહ્યું છે. કર.
ટીકાર્થ-જે જ્ઞાનયોગી વિષમને વિષે પણ એટલે જાતિ, કુળ, રૂપ, વિનય, વિદ્યા, પ્રેમ અને બુદ્ધિ વિગેરેવડે હીન અથવા અધિક પ્રાણુઓને વિષે પણ સમદષ્ટિવાળા એટલે પિતાના આત્માની તુલ્યા દષ્ટિવાળા હોય છે, તે જ પુરૂષ જ્ઞાની એટલે સર્વ શે (જાણવાલાયક) પદાર્થને જાણનારા, તે જ પંડિત એટલે વિદ્વત્તાના ફળરૂપ ક્રિયાને પામનારા તથા તે જ જીવમુક્ત એટલે આ ભવને વિષે જ કર્મબંધ રહિત હોય છે, અને તે જ સ્થિર-નિશ્ચળ પરમાત્મરૂપ બ્રહ્મને પામે છે. તે વિષે સાંખ્ય વિગેરે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. કર.
તે જ કહે છે – विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि ।
शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥ ४३ ॥
મૂલાર્થિ–પંડિત પુરૂષે વિદ્યા અને વિનયથી યુક્ત એવા બ્રાહ્મણ ઉપર, ગાય ઉપર, હાથી ઉપર, કૂતરા ઉપર અને ચંડાળ ઉપર સર્વત્ર સમદષ્ટિવાળા હોય છે. ૪૩. 1 ટકાળું–જ્ઞાની પુરૂષ વિદ્યા એટલે શાસ્ત્રને વિષે વિદ્વત્તા અને વિનય એટલે નિવૃત્તિના પરિણામપૂર્વક પૂજ્યની પૂજા કરવાને સ્વભાવ એ બન્નેથી યુક્ત એવા બ્રાહ્મણ ઉપર, ગાય ઉપર, હાથી ઉપર, કુતરા
Aho! Shrutgyanam
Page #299
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] અસગ્રહને ત્યાગ.
૨૮૧ ઉપર અને ચાંડાળ ઉપર સર્વત્ર તુલ્ય દષ્ટિવાળા હોય છે. પરંતુ ઐશ્વર્ય આદિ ભેદને ગ્રહણ કરનારા દેતા નથી. ૪૩.
કહેલા અર્થને હેતુપણે કરીને ઉપદેશ કરે છે– इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः । निर्दोषं हि समं ब्रह्म तस्माद्ब्रह्मणि ते स्थिताः ॥४४॥ .
મૂલાર્થ—જેઓનું મન સમતાને વિષે રહેલું છે, તેઓએ આ જન્મને વિષે જ સંસારને જીત્યો છે. કારણ કે બ્રહ્મ એ નિર્દોષ અને સમરૂપ છે, તેથી તેઓ બ્રહ્મને વિષેજ રહેલા છે એમ જાણવું. ૪૪.
ટીકાર્થ-જે વેગીઓનું મન સમતાને વિષે રહેલું છે, તે મુનીધરોએ આ ભવને વિષે જ સમગ્ર સંસાર છો છે વશ કર્યો છે અથૉત્ સંસાર સમુદ્રને તરી ગયા છે. કારણ કે બ્રહ્મ એટલે સકલ ઉપાધિરહિત આત્મસ્વરૂપ તે નિર્દોષ એટલે રાગાદિક દેષના વિકારોથી વર્જિત-નિર્વિકાર છે અને સમ એટલે સર્વદા એકજ રૂપ છે. તેથી તે યોગીઓ પૂર્ણબ્રહ્મ સ્વરૂપને વિષે રહેલા છે. માટે મુમુક્ષુએ સમતાને વિષે જ સ્થિતિ કરવી એ અર્થ ફળીભૂત થયે એમ જાણવું. ૪૪.
ફરીથી પણ હેતુપણે જ ઉપદેશ આપે છે
न प्रहष्येत् प्रियं प्राप्य नोद्विजेत्प्राप्य चाप्रियम् । - स्थिरबुद्धिरसंमूढो ब्रह्मविद्ब्रह्मणि स्थितः॥४५॥
મૂલાર્થ–બ્રહ્મને વિષે રહેલા, સ્થિર બુદ્ધિવાળા અને રમેહરહિત બ્રહ્મજ્ઞાની પ્રિય વસ્તુને પામીને હર્ષ પામતા નથી અને અનિષ્ટ વસ્તુ પામીને ઉદ્વેગ પામતા નથી. ૪૫.
ટીકાર્યસમ સ્વભાવ રૂપ બ્રહ્મ વિષે રહેલા, બ્રહ્મજ્ઞાની એટલે પૂર્વોક્ત લક્ષણવાળા શુદ્ધ આત્મરૂપ બ્રહ્મને જાણનારા, સ્થિર બુદ્ધિવાળા અને સર્વત્ર વ્યાહથી વર્જિત એવા પુરૂષ પ્રિય-અભીષ્ટ વસ્તુને પામીને હર્ષ પામતા નથી, તથા અપ્રિય-અનિષ્ટ વસ્તુ પામીને ઉદ્વિગ્ન ચિત્તવાળા થતા નથી. ૪૫.
હવે વ્યતિરેક સહિત હેતુવડે ઉપદેશ આપે છે–
अर्वाग्दशायां दोषाय वैषम्ये साम्यदर्शनम् । निरपेक्षमुनीनां तु रागद्वेषक्षयाय तत् ॥ ४६॥ મૂલાઈ—અવદશાને વિષે વિષમતામાં સમદષ્ટિ તે દેશને માટે
Aho ! Shrutgyanam
Page #300
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમથાય છે, પરંતુ નિરપેક્ષ મુનિજને તે તે (સમદષ્ટિ) રાગ અને શ્રેષના નાશને માટે થાય છે. ૪૬.
ટીકાળે–વ્યવહાર દ્વપ અર્વ દિશામાં એટલે સરાગ અવસ્થામાં વિષમપણું ઉપરની એટલે ઈષ્ટ અને અનિષ્ટમાં તેમ જ ઉંચ અને નીચપણમાં જે સમદષ્ટિ એટલે સર્વત્ર તુલ્ય વર્તનવડે જેવું તે અર્થાત સમગ્ર પ્રાણીવર્ગને એક રૂપે જ છે અને તે જ પ્રમાણે વર્તવું તે દેશને માટે એટલે ધર્મવંસાદિક અનેક અનર્થની પ્રાપ્તિને માટે થાય છે. પરંતુ અપેક્ષારહિત એટલે વ્યવહારના નિર્વાહની ઈચ્છારહિત મુનિઓને તે તે પૂર્વોક્ત વિષમતા ઉપરની સમદષ્ટિ રાગદ્વેષના ક્ષયને માટે-નાશને માટે થાય છે. ૪.
ફરીને નિરપેક્ષપણાને વિશેષ કહે છે—
रागद्वेषक्षयादेति ज्ञानी विषयशून्यताम् ।
छिद्यते भिद्यते चायं हन्यते वा न जातुचित् ॥४७॥ - મલાઈ–ઝાની રાગદ્વેષના ક્ષયથકી વિજ્યની શૂન્યતા (અભાવ)ને પામે છે, અને તે કદાચિત પણ છેદાને ભેદતો કે હણતા નથી. ૪૭.
ટીકાર્થ–જ્ઞાનયોગવાળા મુનિ રાગદ્વેષના ક્ષયથકી શબ્દાદિક વિષયોની શૂન્યતાને-અભાવને પામે છે. તેવા વિષય શૂન્યતાવાળા જ્ઞાનયોગી કદાચિત પણ અતિ તીણ શસ્ત્રાદિકવડે છેદાતા નથી એટલે આમથાનના છેદને પામતા નથી. અર્થાત્ કોઈ તેને છેદે તે પણ તેના સ્થાનની ધારા અખંડ રીતે જ પ્રવર્તે છે તથા તે ભેદતા નથી; એટલે શસ્ત્રવિડે કે તેને ભેદે પણ રાગાદિકના પરિણામવડે પરિણતિના ભેદને પામતા નથી. અથવા તે હણતા નથી એટલે ધર્મના ર્વિસને પામતા નથી. ૪૭.
હવે આઠ લેકે કરીને જ્ઞાનેગીનું સ્વરૂપ દેખાડે છેअनुस्मरति नातीतं नैव कांक्षत्यनागतम् ।
शीतोष्णसुखदुःखेषु समो मानापमानयोः ॥४८॥ - મૂલાઈ–ઝાનગી અતીત વૃત્તાંતનું સ્મરણ કરતા નથી, અનાગતની ઈચ્છા કરતા નથી, તથા શીત ઉષ્ણ, સુખ દુઃખ અને માન અપમાનને વિષે તુલ્ય હોય છે. ૪૮.
ટીકાળું–આત્માને વિષે રમણ કરનાર જ્ઞાનયોગી અતીત એટલે પૂર્વ અનુભવેલા સુખ, દુઃખ, ઈષ્ટ, અને અનિષ્ટ ભેગાદિકનું સ્મરણ કરતા નથી. તથા અનાગત એટલે પ્રાપ્ત નહીં થયેલા દેવેંદ્રના ભેગા
Aho ! Shrutgyanam
Page #301
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ..
અસગ્રહને ત્યાર દિકની ઇચ્છા કરતા નથી. તથા શીત એટલે હિમ અથવા શિશિર કાળથી ઉત્પન્ન થયેલી શીતવેદના, ઉષ્ણુ એટલે સંતાપને ઉત્પન્ન કરનાર સૂર્યને તાપ વિગેરે, સુખ-પૂજા તથા ઈષ્ટ ભોજનાદિકથી ઉત્પન્ન થયેલ સાતા, દુઃખ-પરીસહ, ઉપસર્ગ વિગેરે સહન કરવાથી ઉત્પન્ન થયેલું કણ, એટલાને વિષે સમ એટલે તુલ્ય દષ્ટિવાળા હોય છે. તથા માન એટલે રાજાદિકે કરેલ ભક્તિસંસ્કાર અને અપમાન એટલે દુષ્ટ પામર જનેએ કરેલી તર્જના-તિરસ્કાર, તેને વિષે પણ સમાન એટલે રાગાદિક રહિત તુલ્ય વૃત્તિવાળા હોય છે. આવા મુનિ અધ્યાત્મરૂપી સામ્રાજ્યને ગિવતા છતા બીજું કાંઈ પણ લેતા નથી. એ રીતે અહીંથી આઠમા
શ્લેકની સાથે સંબંધ જાણ. એ પ્રમાણે ઉત્તરોત્તર દરેક ફ્લેકને વિષે જાણવું. ૪૮. '
जितेन्द्रियो जितक्रोधो मानमायानुपद्रुतः। लोभसंस्पर्शरहितो वेदखेदविवर्जितः ॥ ४९ ॥
મૂલાર્થ–ઇદ્રિને જીતનાર, ક્રોધને જીતનાર, બાન અને માયાવડે ઉપદ્રવ નહીં પામેલે, લેભના સ્પર્શ રહિત તથા વેદના ખેદથી રહીત, ૪૮.
ટીકાર્થ-જ્ઞાનગી શ્રોત્રાદિક ઇદ્રિને જીતનાર એટલે વશ કરનાર, ક્રોધને જીતનાર, માન-જાતિ વિગેરેને ગર્વ તથા માયા-શઠતા, તેના વડે પરાભવ નહીં પામેલે, લેભ-તૃષ્ણના સંબંધ રહિત, તથા વેદ એટલે પુરૂષદ વિગેરેના ઉદયથી ઉત્પન્ન થયેલા કામને અભિલાષા અને તેથી ઉત્પન્ન થયેલે ખેદ તેનાવડે–તજજન્ય સંતાપવડે રહિત એટલે અભિલાષા રહિત હોય છે. કહે, “
संनिरुध्यात्मनात्मानं स्थितः स्वकृतकर्मभित् । हठप्रयत्नोपरतः सहजाचारसेवनात् ॥ ५० ॥
મૂલાર્થ–તથા આત્માને આત્માવડે રૂંધીને રહેલે, પિતે કરેલા કર્મને ભેદનાર અને સહજ આચારને સેવવાવડે બળાત્કારના પ્રયતથી નિવૃત્તિ પામેલે, પછે.
ટીકાર્ય–તથા જ્ઞાનયોગી આત્માવડે એટલે શુદ્ધ ઉપગવડે મનરૂપી આત્માને રૂંધીને એટલે પોતાના આત્માને વિષે લય કરીને રહેલે-આત્મસ્વરૂપે અવસ્થિત થયેલે, પિતે રાગાદિકના પરિણામથી કરેલા-આત્માને વિષે બંધના સંબંધે કરીને પ્રાપ્ત કરેલા શુભાશુભ જ્ઞાના
Aho ! Shrutgyanam,
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૮૪
અધ્યાત્મસાર ભાષાંતર. ભાષાંતર.
પંચમવરણીયાદિક કર્મને ભેદનાર તથા હકને વિષે એટલે ઇદ્રિય અને મનને રેકવામાં બળાત્કાર તેને વિષે અથવા કદાગ્રહને વિષે ઉદ્યમથી નિવૃત્તિ પામેલ થાય છે. શાથી થાય છે? સહજ એટલે સ્વાભાવિક આચારનું એટલે આત્માએ આચરવા ગ્ય વ્યવહારનું સેવન કરવાથી એવા પ્રકારને થાય છે. પ૦૦
लोकसंज्ञाविनिर्मुक्तो मिथ्याचारप्रपञ्चहत् । उल्लसत्कंडकस्थानः परेण परमाश्रितः ॥५१॥
મુલાઈ-તથા લોકસંજ્ઞાથી મુક્ત થયેલે, મિથ્યા આચારના વિસ્તારને હરણ (નાશ) કરનારે, કંડકના સ્થાને ઉલ્લાસ પમાડનાર અને ઉત્કૃષ્ટ યોગ વડે ઉત્કૃષ્ટ દશાને પામેલે, પ૧.
કાર્ય–તથા જ્ઞાનગી લેક સંજ્ઞાથી મુક્ત થયેલસામાન્ય જનની દેખાદેખીએ કરેલી બુદ્ધિવડે અત્યંત રહિત થયેલે અર્થાત પરમાર્થને જેનાર, મિથ્યા-વિપરીત આચારના-કિયાના પ્રપંચન-વિસ્તારને હરણ કરનાર અર્થાત સમગ્ર વિપર્યાસને ત્યાગ કરનાર, કંડક એટલે અંગુલથી માન કરેલા આકાશ ખંડમાં રહેલા પ્રદેશ રાશિના પ્રમાણવાળા સ્થાનને એટલે સંયમના અધ્યવસાયના તરતમપણુથી ઉત્પન્ન થયેલી પરિકૃતિને ઉલ્લાસ કરનાર-વૃદ્ધિ પમાડનાર તથા પ્રકૃષ્ટ યોગે કરીને મહા ઉજ્વળ દશાને પામેલે હેય છે. પ૧..
श्रद्धावानाज्ञया युक्तः शस्त्रातीतो यशस्त्रवान् । गतो दृष्टेषु निर्वेदमनिद्भुतपराक्रमः ॥५२॥
મૂલાધે—તથા શ્રદ્ધાવાન, જિનેશ્વરની આજ્ઞાથી યુક્ત, શસ્ત્રને ઉલ્લંઘન કરનાર, શસ્ત્ર રહિત, પુલિક પદાર્થોને વિષે નિર્વેદને પામેલે અને આત્માના વીર્યને નહીં પવનાર, પર.
ટીકાર્યું–તથા જ્ઞાનગી શ્રદ્ધાવાન એટલે મેક્ષની અભિલાષાવાળે, આજ્ઞાએ કરીને યુક્ત એટલે જિનેશ્વરની આજ્ઞાનું આરાધન કરવામાં તત્પર, શસ્ત્રથી અતીત એટલે ભાવધર્મને વિદારણું (નાશ) કરવામાં સમર્થ એવાં અશુભ અધ્યવસાયરૂપ ભાવશસ્ત્રનું અતિક્રમણ કરનાર, અશસ્ત્રવાળે એટલે બાહ્ય અધિકરણને ત્યાગ કરનાર, દષ્ટ એટલે પુદ્ધલિક પદાર્થને વિષે નિર્વેદ-ઉદાસીનતાને પામેલે અને આત્મવીર્યને નહીં ગેપવનાર હોય છે. પર.
निक्षिप्तदंडो ध्यानाग्निदग्धपापेन्धनवजः। - તિજોતોડનાર વરિત્રમ પર છે.
Aho! Shrutgyanam
Page #303
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
અસદ્ધહના ત્યાગ.
૨૮૫
મૂલાર્જ-તથા દંડને દૂર કરનાર, ધ્યાનરૂપી અગ્નિવડે પાપરૂપી કાસમૂહને દુગ્ધ કરનાર અને લોકપ્રવાહથી ઉલટા પ્રવાહને અનુસરવાવડે લેાકેાત્તર ચરિત્રને ધારણ કરનાર, ૫૩.
ટીકાથે—તથા જ્ઞાનયોગી અન્યના પ્રાણને હરણ કરનાર અને આત્માના ધર્મરૂપ જીવનને હરણ કરનાર એવા માનવચન અને કાયાથી ઉત્પન્ન થયેલા આરંભરૂપ દંડને દૂર કરનાર, ધર્મધ્યાન અથવા શુકલધ્યાનરૂપી અગ્નિવર્ડ પાપરૂપી-અશુભ કર્મરૂપી કાષ્ટના સમૂહને ખાળી નાખનાર અને લોકપ્રવાહની અપેક્ષાએ તેનાથી પ્રતિકૂળ (ઉલટા) ગમન કરનારા પ્રવાહને અનુસરવાવડે કરીને લેાકેાત્તર એટલે અલૌકિક ચરિત્રને-સારા ધ્યાન આદિ લીલાના અનુષ્ઠાનને ધારણ કરનાર હોય છે. ૧૩. लब्धान् कामान् बहिःकुर्वन्नकुर्वन् बहुरूपताम् । स्फारीकुर्वन् परं चक्षुरपरं च निमीलयन् ॥ ५४ ॥ મૂલાથે—પ્રાપ્ત થયેલા કામેાને-ભાગોને દૂર કરતા, બહુરૂપીપણાને નહીં કરતા, ઉત્કૃષ્ટ ચક્ષુને વિકસ્વર કરતા અને અન્ય નેત્રને અંધ કરતા, ૫૪.
ટીફાઈ—જ્ઞાનયેાગી પ્રાપ્ત થયેલા કામેાને એટલે ઇક્ભાગોને મનરૂપી ગૃહમાંથી દૂર કરતા, ઘણાં રૂપાને એટલે આકારને નહીં કરનાર અર્થાત્ ક્ષણુમાં મૌનવાળા, ક્ષણમાં ધ્યાનવાળા, ક્ષણમાં સગવાળા, ક્ષણમાં રાગવિનાના ઇત્યાદિક વિચિત્ર વેષને નહીં કરતા એટલે તજતા, પર
એટલે જ્ઞાનરૂપી પ્રધાન એવા ચક્ષુને નિમૅળપણાએ કરીને વિકસ્વર કરતા અને બીજાં ચર્મનેત્રને અથવા અજ્ઞાનને બંધ કરતા એટલે ધ્યાનમાં લીન થવા માટે તેના સંકેાચ ફરતા અર્થાત્ અજ્ઞાનને નાશ કરનારો હાય છે. ૫૪.
पश्यन्नन्तर्गतान् भावान् पूर्णभावमुपागतः ।
भुञ्जानोऽध्यात्मसाम्राज्यमवशिष्टं न पश्यति ॥ ५५ ॥ મૂલાથે—આત્માની અંદર રહેલા પદાર્થોને શ્વેતા, પૂર્ણ ભાવને પ્રાપ્ત થયેલા અને અધ્યાત્મરૂપી સામ્રાજ્યને ભાગવત જ્ઞાની બીજું કાંઈ પણ જોતા નથી. ૫૫.
ટીકાર્થ આત્માને વિષે રહેલા ભાવાને એટલે ઉત્પાદ વિગેરે વિવિધ પર્યાયાને અથવા જ્ઞાનાદિક ગુણની વૃદ્ધિના અંશાને જોતા, પૂર્ણભાવને એટલે સમગ્ર ઇચ્છાના સમાપ્તપણાને પ્રાપ્ત થયેલા તથા
Aho! Shrutgyanam
Page #304
--------------------------------------------------------------------------
________________
૧૮૬ અધ્યાત્મસાર ભાષાંતર.
[પંચમઅધ્યાત્મરૂપી એટલે આત્માની સંપત્તિરૂપી સામ્રાજ્યને એટલે ઉત્કૃષ્ટ ઐશ્વર્યને ભોગવતે-આવા પ્રકારને જ્ઞાની પુરૂષ અવશેષ રહેલું એટલે ઉપર કહ્યાથી બાકી રહેલું બીજું કાંઈ પણ કાર્ય જેતે નથી. કારણકે પિતાના કાર્યમાં અપ્રયોજક હોવાથી બાકીનું સર્વ પ્રયોજન રહિત છે. આ આઠ બ્લેકમાં કહેલા લક્ષણવાળે પુરૂષ જ્ઞાનયોગી કહેવાય છે. ૫૫. જ્ઞાનેગની સ્તુતિ-પ્રશંસા કરે છે– श्रेष्ठो हि ज्ञानयोगोऽयमध्यात्मन्येव यजगौ। बन्धप्रमोक्षं भगवान् लोकसारे सुनिश्चितम् ॥ ५६ ॥
મૂલાર્થ—અધ્યાત્મને વિષે આ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે ભગવાને કસારને વિષે અત્યંત નિશ્ચિત એવા બંધનાક્ષને કહેલો છે. પ.
ટીકાર્થ—અધ્યાત્મ માર્ગની સિદ્ધિને વિષે આ પૂર્વે કહેલું જ્ઞાનછે. એટલે જ્ઞાનરૂપ મેક્ષને ઉપાય અત્યંત (સૌથી) શ્રેણ-પ્રશસ્ય છે. કારણ કે ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ કસાર નામના પહેલા અંગના પાંચમા અધ્યયનને વિષે અત્યંત નિધોર કરેલા બંધમેક્ષને એટલે કર્મના બંધનથકી મુક્ત થવાને કહેલું છે. પ૬.
લેકસારને વિષે જે કહ્યું છે, તેજ અત્રે દેખાડે છે– उपयोगैकसारत्वादाश्वसंमोहबोधतः । मोक्षाप्तेयुज्यते चैतत्तथा चोक्तं परैरपि ॥ ५७ ॥
મૂલાર્થ—ઉપગરૂપી અદ્વિતીય પ્રધાન હોવાથી, મેહ રહિત શીધ્ર બોધકારક હોવાથી અને મેક્ષની પ્રાપ્તિ કરાવનાર હોવાથી આ અધ્યાત્મ યુક્ત છે. તે વિષે અન્યદર્શનીઓએ પણ કહ્યું છે. પછી
ટીકા–અધ્યાત્મરૂપ સાધન ઉપયોગરૂપી એટલે ઈષ્ટ સાયને વિષે મનની એકાગ્રતારૂપી અદ્વિતીય પ્રધાન-મુખ્ય હેવાથી, શીધ્રપણે ભ્રાંતિ રહિત બોધકારક હેવાથી, તથા તેનાવડે મેક્ષપદની પ્રાપ્તિ થતી હોવાથી આ પૂર્વે કહેલું અધ્યાત્મ ઘટે છે એટલે યુક્તિ યુક્ત છે–ગ્ય છે. અર્થાત્ મેક્ષના સાધનને વિષે જ્ઞાનયોગની જ મુખ્યતા છે. આ વિષે વ્યાસ વિગેરે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. પ૭.
જે કહ્યું છે તે જ કહે છે – तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽप्यधिको मतः । कर्मिभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ ५८ ॥ મૂલાર્થ–પગી તપસ્વીથકી અધિક છે, પંડિત થકી પણ અધિક
Aho ! Shrutgyanam
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૭
પ્રબંધ.
અસગ્રહનો ત્યાગ, માને છે, તથા ક્રિયાકાંડ કરનારાઓ થકી પણ ગી અધિક છે, તેથી કરીને હે અર્જુન! તું યોગી થા. ૫૮.
કાર્ય– હે અર્જુન! ગી એટલે જ્ઞાનયોગવાળે પુરૂષ માસપવાસાદિક તપસ્યા કરનારાઓથકી અધિક-શ્રેષ્ઠ છે, તથા જ્ઞાની એટલે વેદ વિગેરે શાસ્ત્રને જાણનારથકી પણ અધિક માનેલે–અત્યંત પ્રધાનપણે કહે છે, તથા કર્મઠ એટલે વેદમાં કહેલી ક્રિયાઓને કરનારા થકી પણ ગી શ્રેષ્ઠ છે કારણકે નિવૃત્તિમાં જ તત્પર છે. તેથી કરીને એટલે પૂર્વોક્ત ગુણેને પ્રાપ્ત કરનાર હોવાથી તે પાંડેને વિષે શ્રેષ્ઠ અર્જુન ! તું યેગી એટલે જ્ઞાનયોગ વાળો થા. ૫૮
આ જ્ઞાનયોગની જ શ્રેષ્ઠતા કહે છે– समापत्तिरिह व्यक्तमात्मनः परमात्मनि । अभेदोपासनारूपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥ ५९॥
મલાઈ–આ જ્ઞાનમાં વર્તતા આત્માને પરમાત્માને વિષે સ્પષ્ટ રીતે એકતાની પ્રાપ્તિ થશે, તેથી આ અભેદ ઉપાસનારૂપ જ્ઞાનગ સૌથી શ્રેષ્ઠ છે. પ૮,
ટીકાર્ય–આ જ્ઞાનને વિષે વર્તતા પ્રાણીને પરમાત્માને વિષે એટલે પરિપૂર્ણ બ્રહ્મને વિષે સમાપત્તિ એટલે અત્યંત ધ્યાતા અને ધ્યેયનાં અભેદે કરીને એકપણુની પ્રાપ્તિ થશે. તેથી કરીને આ અભેદ ઉપાસનારૂપ એટલે જેને વિષે પિતાના આત્મા તથા પરમાત્મા કોઈપણ વિશેષ નથી એવી દેવની આરાધનારૂપ જ્ઞાનયોગ બીજા સર્વ રોગ કરતાં શ્રેષ્ઠ છે. પ૯,
એ જ વિષયની પુષ્ટિ કરે છે– उपासना भागवती सर्वेभ्योऽपि गरीयसी। . महापापक्षयंकरी तथा चोक्तं परैरपि ॥ ६०॥
મૂલાર્થ–ભગવાનની ઉપાસના સર્વ થકી પણ મેટી છે, તથા મહા પાપને ક્ષય કરનારી છે. તે વિષે બીજાઓએ પણ કહ્યું છે. ૬૦. .
ટીકાર્થ–ભગવાનની એટલે પરમાત્માની ઉપાસના-સેવા સર્વ તપસ્વાદિક યુગે કરતાં પણ અત્યંત મોટી છે. તે પછી કિયાગ કરતાં મોટી હોય તેમાં તે શું કહેવું? કારણ કે તે સેવા સર્વ યોગેથી સાથે એવા મેક્ષનું સાધન છે. તથા તે ભગવાનની સેવા મેટાં પાપનો નાશ કરનારી છે. તે વિષે બીજા-સાંખ્ય વિગેરેએ પણ કહ્યું છે. ૬૦, ''
Aho ! Shrutgyanam
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૮૮
અધ્યાત્મસાર ભાષાંતર.
પંચમતેઓએ જે કહ્યું છે, તે કહે છેयोगिनामपि सर्वेषां मद्गतेनान्तरात्मना । શ્રદ્ધાવાન મને યો માં તમે ચુતમ મતઃ || ૬ |
મૂલાર્થ–સર્વે ગીઓમાં જે શ્રદ્ધાવાન મારામાં રહેલા અંતરાત્માએ કરીને મને ભજે છે, તેને મેં અત્યંત ગ્ય માને છે. ૬૧.
ટીકાથે-સમગ્ર ગીઓના મધ્યમાં એટલે પરબ્રહ્મનો ઉપાયને સેવનારાઓમાં જે શ્રદ્ધાવાન એટલે મેક્ષેચ્છુ મને પામેલા અંતરાત્માએ કરીને મને આત્મરૂપ ભજે છે-સેવે છે, તેને મેં અત્યંત યોગ્ય માન્ય છે-કહ્યો છે. ૬૧. - હવે છ વડે ઉપાસનાનું વર્ણન કરે છે
उपास्ते ज्ञानवान् देवं यो निरञ्जनमव्ययम् । स तु तन्मयतां याति ध्याननिधूत कल्मषः ॥ ६२ ॥
મૂલાર્થ-જે જ્ઞાની પુરૂષ નિરંજન અને અવ્યય (નાશરહિત) દેવની ઉપાસના કરે છે, તે ધ્યાન વડે પાપને નાશ કરીને તે દેવમય-દેવસ્વરૂપ થાય છે. દર.
ટીકાર્ય–જે મુમુક્ષુ જ્ઞાની એટલે શુદ્ધ જ્ઞાન ગવડે યુક્ત છત નિરંજન એટલે સમગ્ર કમલેપ રહિત અને અવ્યય એટલે વિનાશ રહિત એવા દેવને એટલે પરમ જ્ઞાનના વિલાસ કરીને વિલાસ કરનાર પરમાત્માની ઉપાસના-આરાધના કરે છે, તે ઉત્તમ પુરૂષ ધર્મધ્યાનાદિકે કરીને કમષને એટલે પાપકર્મના અણુસમૂહને અત્યંત નાશ કરીને એટલે જીવ પ્રદેશથકી તેને જૂદા કરીને તન્મયપણાને પામે છે એટલે નિરંજન અવ્યય દેવરૂપ થાય છે. ૬૨.
विशेषमप्यजानानो यः कुग्रहविवर्जितः । सर्वज्ञं सेवते सोऽपि सामान्ययोगमास्थितः ॥ ६३ ॥
મૂલાર્થ–વિશેષને નહીં જાણતા છતાં પણ કદાગ્રહ કરીને રહિત એ જે પુરૂષ સર્વજ્ઞની સેવા કરે છે, તે પણ સામાન્ય અને આશ્રય કરેલ છે. ૬૩.
ટીકાથે–જે મુમુક્ષુ તથા પ્રકારના પશમ અને બુદ્ધિની પટુતાના અભાવને લીધે સર્વાના વિશેષને એટલે અમુક વ્યક્તિ સર્વર છે એ નિશ્ચય કરવારૂપ ભેદને સારી રીતે જાણતો ન હોય તોપણ તે કદાગ્રહથી રહિત થઈને સામાન્ય સર્વસને એટલે સમગ્ર સૂક્ષ્મ,
Aho ! Shrutgyanam
Page #307
--------------------------------------------------------------------------
________________
પ્રમંત્ર 1
ચેાગાધિકા
ખાતર, રૂપી, રૂપી દૂર રહેલા તથા નજીક રહેલા પદાર્થ સમૂહને જાણુનાર સર્વદર્શી પરમાત્માને સેવે છે .એટલે ભેદે કરીને નહીં જાણુતા છતાં પણ જે સર્વજ્ઞ અને નિરંજન છે, તેજ મારે પૂજ્ય અને ધ્યેય હા.” એમ ધારીને ભજે છે, તે પણ એટલે આ પ્રકારે વિશેષને ન જાણનારા પણ સામાન્ય ચેાગને એટલે પરબ્રહ્મની આરાધનાના સામાન્ય ઉપાયને આશ્રિત થયેલા છે એમ જાણવું. ૬૩.
સામાન્ય યાગનેજ બતાવે છે.~~
सर्वज्ञो मुख्य एकस्त प्रतिपत्तिश्च यावताम् ।
1
सर्वेऽपि ते तमापन्ना मुख्यं सामान्यतो बुधाः ॥ ६४ ॥ ભૂલાથે—સર્વજ્ઞ મુખ્ય છે, એકજ છે અને જેટલા ભબ્યાને તેના પર ભક્તિભાવ છે, તે સર્વે પડિતા સામાન્યથી મુખ્યપણે તે સર્વજ્ઞનેજ પામેલા છે. ૬૪.
ટીકાર્થ—પૂર્વે કહેલા સર્વજ્ઞ મુખ્ય છે એટલે મારે આરાધન કરવામાં તે પ્રધાન છે, તે એકજ છે એટલે મહાદેવરૂપ, વિષ્ણુરૂપ અથવા જિનરૂપ હા પણ પરમાર્થ રીતે સર્વજ્ઞ એકજ છે કારણ કે આવરણુ રહિત જે હાય તેને આશ્રયના ભેદ (ભિન્નતા) કારણ નથી. વળી જેટલા ભૂખ્યાને તે સર્વજ્ઞને વિષે ભક્તિભાવ છે, તે સર્વે સર્વજ્ઞના ભક્તોરૂપ પંડિતા સામાન્ય થકી એટલે વિશેષ વ્યક્તિની પ્રાપ્તિ (જ્ઞાન) ના અભાવથકી મુખ્ય-સૌથી શ્રેષ્ઠ એવા તે સર્વજ્ઞને પામેલા છે. ૬૪. હવે જે વિશેષના આગ્રહવાળા છે, તેઓને જે પ્રાપ્ત થાય છે, તે કહે છે.—
न ज्ञायते विशेषस्तु सर्वथाऽसर्वदर्शिभिः ।
अतो न ते तमापन्ना विशिष्य भुवि केचन ॥ ६५ ॥ મલાથે—અસર્વજ્ઞા સર્વથા વિશેષને જાણતા નથી, તેથી કેટલાએક આચાર્યો પૃથ્વીપરના કોઈ પણ દેવને વિશેષે કરીને સર્વજ્ઞ તરીકે માને છે, પરંતુ તે ખરા સર્વજ્ઞને પામેલા નથી. ૬૫.
ટીકાચજે સર્વ નિઃશેષ પદાર્થને જોનારા-જાણનારા નથી તેવા અસર્વજ્ઞાવર્ડ વિશેષ એટલે વસ્તુના વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે રહેલા નિશ્ચયરૂપ ભેદ જણાતા નથી. (તેઓ ખરા સર્વજ્ઞને ઓળખી શકતા નથી.) તેથી કરીને તેવા કેટલાએક વાદીઓ પૃથ્વીપરના કાઈ પણુ દેવના અથવા પુરૂષના વિશેષ એટલે ભેદ કરીને તેમને સર્વજ્ઞ અને સર્વદર્શીપણું જૂદા પાડીને તેને વિષે સર્વજ્ઞપણાના આગ્રહવાળા થાય
३७
Aho ! Shrutgyanam
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૦ અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમછે. તેઓ ખરા સર્વરને પામનારા એટલે તેને સ્વીકાર કરનારા થતા નથી. અર્થાત્ કદાગ્રહમાં તત્પર એવા તેઓ યોગરહિત થાય છે. ૬૫.
સર્વજ્ઞની સેવાએ કરીને સર્વે યોગીઓ કહેવાય છે, તે બતાવે છે –
सर्वज्ञप्रतिपत्त्यंशात्तुल्यता सर्वयोगिनाम् । दूरासन्नादिभेदस्तु तद्भूत्यत्वं निहन्ति न ॥ ६६ ॥
મૂલાર્થ–સર્વ ગીઓની સર્વજ્ઞની સેવારૂપ અંશથી તુલ્યતા છે. પરંતુ દૂર અને આસન (સમીપ) ઇત્યાદિક ભેદ તેના સેવકપણાને હણ નથી. ૬૬.
ટીકાથે-સર્વે એટલે જઘન્ય, મધ્યમ અને ઉત્તમ ભેટવાળા ગીઓને એટલે પરબ્રહ્મના ઉપાયને સેવનારા જનની સર્વજ્ઞાની સેવાના અંશથી એટલે પરિપૂર્ણ બ્રહ્મરૂપ કેવળીની ભક્તિ-આરાધનારૂપ અંશથી–તે વિભાગથી અર્થાત્ મેક્ષની આરાધનાના પ્રકારથી તુલ્યતાસમાનતા એટલે એકરૂપતા છે. પરંતુ દૂર એટલે પુલ પરાવર્ત આદિ ચિરકાળે કરીને મહાકષ્ટથી પામવાપણું તથા આસન્ન એટલે થોડા કાળમાંજ સિદ્ધિ પામવાપણું તથા આદિ શબ્દને લીધે સમકિતીપણું, માર્ગાનુસારીપણું, એ વિગેરે રૂપ જે ભેદ એટલે મેક્ષના સાધનની ભિન્નતા છે, તે સર્વના સેવકપણને હણતી નથી; અથવા તે “દૂર આસન્ન” એ શબ્દનો આ રીતે અર્થે કરે–જિન સંબંધી ધ્યાન અને ક્રિાદિકના પ્રયતમાં પ્રવર્તેલા અને સંક્ષિપ્ત રૂચિવાળા સર્વાના સેવકને મેક્ષપ્રાપ્તિ સમીપેજ સંભવે છે, અને વૃત્તિના વિરોધને કલેશ, ઇંદ્રિયજય, અષ્ટાંગ યોગ ઈત્યાદિ-અનુષ્ઠાનના પ્રયત્નમાં પ્રવર્તેલા, અન્ય દર્શન નમાં રહેલા સંક્ષિપ્ત રૂચિવાળા સર્વસના સેવકને મોક્ષની પ્રાપ્તિ ચિરકાળે સંભવે છે, આ પ્રકારને જે ભેદ છે તે સર્વાના સેવકપણાને હણ નથી–તેનું નિવારણ કરતા નથી. અર્થાત્ તે પણ સર્વજ્ઞના સેવકજ કહેવાય છે. ૬૬.
માટે સર્વજ સેવ્ય છે, તે કહે છેमाध्यस्थ्यमवलंब्यैव देवतातिशयस्य हि । सेवा सर्वैर्बुधैरिष्टा कालातीतोऽपि यजगौ ॥ ६७ ॥
મલાઈ–મધ્યસ્થપણાને આશ્રય કરીને જ દેવના અતિશયની સેવા સર્વે પંડિતેઓ ઈચ્છેલી છે. તે વિષે કાલાતીત નામના આચાર્ય પણ કહ્યું છે. ૬૭.
Aho ! Shrutgyanam
Page #309
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
ગાધિકાર. * ટીકાઈ–કારણ કે એટલે પૂર્વે કહેલા હેતુથકી દેવતાના અતિશયનું એટલે સકલ દેષથી રહિત હેવાને લીધે સર્વ કરતાં અધિકપશુનું માધ્યસ્થપણું-અપક્ષપાતીપણું અર્થાત્ તત્ત્વગ્રાહીપણું તેનું અવલંબન કરીને જ સર્વ તત્ત્વદૃષ્ટિવાળા પંડિતોએ સર્વજ્ઞની સેવા-આરાધના ઈએલીમાનેલી છે. તેને માટે કાલાતીત નામના કેઈ પ્રસિદ્ધ ગ્રંથકારે પણ કહ્યું છે. ૬૭.
જે કહ્યું છે, તે જ કહે છે – अन्येषामप्ययं मार्गो मुक्ताविद्यादिवादिनाम् ।।
अभिधानादिभेदेन तत्त्वनीत्या व्यवस्थितः ॥ ६८॥
મલાઈ–બીજાપણુ મુક્તવાદી, અવિદ્યાવાદી વિગેરેનો પણ આ માર્ગ નામ વિગેરેના ભેદથી તત્ત્વનીતિવડે રહેલો છે. ૬૮.
ટીકાર્થ–મુક્ત એટલે કર્મબંધથી રહિત એવા આત્માને સર્વર માનનાર તથા અવિદ્યાવડે-માયાવડે નહીં લેપાયેલા આત્માને સર્વ માનનાર તથા બીજા પણ કેટલાક વાદીઓને આ દેખાડેલો માર્ગ નામ, સંજ્ઞા વિગેરેના ભેદથી પણ પરમાર્થ રીતે વ્યવસ્થા પામેલ છે એટલે સર્વને વિષે સ્થાપન કરેલે છે. ૬૮.
તેજ કહે છે.– . मुक्तो बुद्धोऽर्हन् वापि यदैश्वर्येण समन्वितः।
तदीश्वरः स एव स्यात्संज्ञाभेदोऽत्र केवलम् ॥ ६९ ॥ - મલાર્થ–મુક્ત, બુદ્ધ કે અહન જે કઈ ઐશ્વર્યવડે યુક્ત હોય, તે જ ઈશ્વર કહેવાય છે. તેમાં માત્ર સંસાને જ ભેદ છે. ૬૯.
ટીકર્થ ઈશ્વર એ શબ્દને સર્વત્ર સંબંધ કર. મુક્ત એટલે કર્મબંધ રહિત, બૌદ્ધ એટલે તત્ત્વજ્ઞાની, અથવા અહંન્ એટલે દેવેદ્રાદિકે કરેલી પૂજાને તથા જ્ઞાનાદિક સકલ ઐશ્વર્યને ગ્ય એવા જિનેશ્વર-તેમાં જે કઈ ઐશ્વર્ય કરીને એટલે જ્ઞાન, વૈરાગ્ય, યશ, વીર્ય વિગેરે સમગ્ર સામ્રાજ્ય કરીને યુક્ત હોય તે ઈશ્વર મુમુક્ષુ જનોને ધ્યાન કરવા ગ્ય બ્રહ્મસ્વરૂપ છે. અર્થાત તે જ સર્વજ્ઞ છે. તેમાં એટલે ઉક્તરૂપ જ્ઞાનની બુદ્ધિમાં તથા દેવના સ્વીકારમાં ભિન્ન ભિન્ન દર્શનને લીધે કેવળ સંજ્ઞાને જ-નામ માત્રને જ ભેદ છે. ૬૯. તેને જ વિશેષ દેખાડે છે – अनादिशुद्ध इत्यादियों भेदो यस्य कल्प्यते । तत्तत्तंत्रानुसारेण मन्ये सोऽपि निरर्थकः ॥७॥
Aho ! Shrutgyanam
Page #310
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમ
મૂલાર્થ—જે અનાદિ શુદ્ધ વિગેરે શબ્દોવડે જેના ભેદ તે તે દર્શનને અનુસારે કલ્પેલા છે, તે પણ નિરર્થક છે, એમ હું માનું છું. ૭૦. ટીકાથે—જે એટલે જુદા જુદા દર્શનમાં પ્રસિદ્ધ એવા અનાદિ શુદ્ધ એટલે જેના આદિ-પ્રથમપણું અથવા આરંભકાળ કારણરૂપે નથી તેવા સહજ શુદ્ધ એ વિગેરે શબ્દોથી જે સર્વજ્ઞને ભેદ પાતપાતાના દર્શનને અનુસારે કપાયેલા છે, તે પણ નિરર્થક-નિષ્ફળ છે, એમ હું માનું છું, એટલે મારા મનમાં તર્ક કરૂં છું. અર્થાત્ જે અનાદિ શુદ્ધપણાએ કરીને, અકર્તાપણું કરીને, પ્રયત્નવડે કર્મના ક્ષય કરનારપણે કરીને અથવા કર્મના ફળને નહીં ભોગવવાપણે કરીને-ગમે તે રીતે સ્વીકાર કર્યા છતાં પણ જો તે શુદ્ધ સર્વજ્ઞ હાય, તેા તે સેવવા
લાયક છે. ૭.
ત્યારે દર્શનભેદ શી રીતે પ્રવાઁ ? આ શંકાને દૂર કરવા કહે છે.विशेषस्यापरिज्ञानाद्युक्तीनां जातिवादिनः ।
प्रायो विरोधतश्चैव फलाभेदाच्च भावतः ॥ ७१ ॥ મૂલાથે—જાતિવાદીની યુક્તિઓના વિશેષને નહીં જાણવાથી પ્રાયે વિશધ આવવાને લીધે તથા ભાવથી ફળના અભેદ હાવાને લીધે દર્શનાના ભેદ થયેલા છે. ૭૧.
ટીકાર્થ-જાતિવાદીની એટલે સામાન્ય વસ્તુવાદીની યુક્તિએના એટલે અર્થના નિર્ધાર કરનારા અનુમાનાદિક પ્રકારોના વિશેષને નહીં જાણવાથી પ્રાયે વિરોધ આવે છે એટલે સ્વમતના સદાપણાએ કરીને તથા વસ્તુધર્મના બાહુલ્યે કરીને વિપર્યાસ આવે છે, આ એક કારણને લીધે દર્શનના ભેદ થયા છે. તથા ભાવથકી એટલે માધ્યસ્થપાના પરિણામે કરીને સર્વજ્ઞપરના ભક્તિભાવથી ફળના અભેદ થાય છે એટલે ચાગી જનાને એક સાધ્યની સિદ્ધિ થવાથી અભિન્ન ફળ પ્રાપ્ત થાય છે, તેથી કરીને માર્ગની એકતા થાય છે. ૭૧. આપ્રમાણે શાથી કહે છે? તેપર કહે છે.— अविद्याक्केशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ॥ ७२ ॥ ભૂલાથે—જેથી કરીને વિદ્યા, ક્લેશ અને કર્મ વિગેરે ભવના કારણ છે, તેથી કરીને સંજ્ઞાના ભેદને પામેલું આ ભક્તિતત્ત્વ જ પ્રધાન છે. ૭ર. ટીકાથૅ—જેથી કરીને અવિદ્યા એટલે અજ્ઞાનના ફળવાળી માયા, ફ્લેશ એટલે મેાહના ફળવાળા રાગાદિકના સમૂહ, કર્મ એટલે સંસારના
Aho! Shrutgyanam
Page #311
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ, પુ
માગાધિકાર.
ફળવાળું જ્ઞાનાવરણાદિક કર્મ, આદિ શબ્દ છે તેથી વેદના, સ્કંધ, એ વિગેરે ભવનાં કારણેા એટલે સર્વ દર્શનીઓએ સંસારના કારણુપે માનેલા છે, તે સર્વે કારણેા વાસ્તવિક રીતે એક કર્મરૂપ જ છે. તેથી કરીને એવું સિદ્ધ થાય છે કે સંજ્ઞાના ભેદને પામેલું પોતપોતાના દર્શનમાં કહેલું છે, માટે આ સર્વજ્ઞની ભક્તિનું તત્ત્વ જ ભેદના ત્યાગ કરીને એક જ પ્રધાન-શ્રેષ્ઠ છે. ૭૨.
કહેલા અર્થના જ વિશેષ કહે છે.
अस्यापि योsपरो भेदश्वित्रोपाधिस्तथा तथा । गीयतेऽतीत हेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ॥ ७३ ॥ મૂલાથે—આ કર્મના પણ જે બીન્ને વિચિત્ર ઉપાધિવાળા ભેદ પૂર્વે કહેલા હેતુઓથકી તે તે પ્રકારે કહેવામાં આવે છે, તે પણ મુદ્ધિમાન પુરૂષોને વ્યર્થ છે. ૭૩,
ટીકાથે—આ પૂર્વે કહેલ અવિદ્યા, ક્લેશ, કર્મ, વેદના અને સ્કંધ વિગેરે નામથી કહેવાતા કર્મના જે આગળ કહેવામાં માવશે એવા ખો એટલે પૂર્વે કહેલાથી જૂદા ઘણા પ્રકારથી ઉપાધિવાળા એટલે સ્વધર્મને અન્ય ધર્મમાં રહેલાપણાએ કરીને અવભાસ અથવા વિશેષણ રૂપ ભેદપ્રકાર પૂર્વે કહેલા હેતુથકી પ્રગટ કરેલા તે તે પ્રકારે સાંખ્યાદિ ક્રોએ કહેલા છે, તે પણ એટલે કહેલા ઉપાધિના ભેદવાળા પણ મુદ્ધિમાનને એટલે સારા વિચારવાળા યાગીઓને વ્યર્થ છે. કારણ કે તે કોઈ એક વસ્તુના ધર્મને ગ્રહણ કરનાર છે તેથી તથા તેના નિર્ધાર-નિશ્ચય થતા નથી તેથી વ્યર્થ છે. ૭૩.
કહેલા અર્થને વિષે શિક્ષા આપે છે.~
ततोsस्थानप्रयासोऽयं यत्तद्भेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ॥ ७४ ॥
મૂલાર્જ-—તેથી કરીને જે તેના ભેદનું નિરૂપણ કરવું, તે યોગ્ય પ્રયાસ છે. કારણ કે અનુમાનના વિષય સામાન્ય કહેલા છે. ૭૪
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વોક્ત કારણે કરીને જે એટલે આ પ્રમાણે પોતાની બુદ્ધિના ખાધના અવિષય છતાં પણ તે અનિર્ધારિત સ્વરૂપવાળા બ્રહ્મતત્ત્વના ભેદનું એટલે જગતનું કર્તાપણું અને પોતાનું અકર્તાપણું તેરૂપ ભેદનું નિરૂપણ કરવું, તે ધૃષ્ટ પુરૂષોને આ હમણાંજ જેના નિષેધ કરાયેલા છે એવા પ્રયાસ અસ્થાને છે યાગ્ય છે એટલે
Aho! Shrutgyanam
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૯૪
અધ્યાત્મસાર ભાષાંતર. [પંચમવિવાદને પરિશ્રમ માત્ર જ છે. કારણ કે અનુમાન એટલે લિંગિજ્ઞાનરૂપ પ્રમાણને વિષય સામાન્ય જ છે. એટલે અનુમાન પ્રમાણે સામાન્ય જ બોધ કરી શકે છે, પણ તેથી વિશેષ પ્રકારને બોધ થઈ શકતો નથી. માટે વિશેષને નિર્ધાર કરે એ અગ્ય છે. ૭૪.
આ પૂર્વે કહેલો ઉપદેશ સંક્ષિપ્ત રૂચિવાળાને લાયક છે. તે કહે છે – संक्षिप्तरुचिजिज्ञासोर्विशेषानवलंबनम् । चारिसंजीवनीचारज्ञातादत्रोपयुज्यते ॥ ७५ ॥
મૂલાઈ–સંક્ષિપ્ત રૂચિવાળા જિજ્ઞાસુને જે વિશેષનું અવલંબન ન કરવું તે અહીં ચાશને વિષે સંજીવની ઔષધિને ચરવારૂપ ઉદાહરણ કરીને ગ્ય છે. ૭પ.
ટીકાઈ–ઘણું અર્થને ચેડા વાકયથી કહે તે સંક્ષિપ્ત કહેવાય છે, એવા સંક્ષિપ્તને વિષે જેને પ્રીતિ છે એવા જિજ્ઞાસુને એટલે જાણવાની ઈચ્છાવાળાને જે વિશેષનું એટલે ભેદભેદ પ્રકારનું અનાવલંબન એટલે અનાશ્રય તે અહીં એટલે સામાન્ય ગીને વિષે ચારિસંજીવનીચાર દષ્ટાંતથી એટલે ભક્ષણમાં સંજીવની ચાર નામની ઔષધિના ઉદાહરણથી ગ્ય છે.
તે દષ્ટાંત આ પ્રમાણે જાણવું-કોઈ કુળવાન સ્ત્રીના પતિને તેણીની સપત્નીએ (શેકે) મંત્ર તથા ઔષધના પ્રયોગથી વૃષભ બનાવ્યું. પતિ ઉપર ભક્તિવાળી કુળસ્ત્રી તે સ્થિતિમાં પણ તે પતિનું પાલન કરવા લાગી. તે વનને વિષે તેને ચારવા લઈ જતી. એકદા વનને વિષે મધ્યાન્હ સમયે એક વટવૃક્ષની નીચે વૃષભની પાસે બેઠેલી તે સ્ત્રી પતિના દુ:ખથી દુઃખી થઈને રોવા લાગી. તે વખતે આકાશ માર્ગ વિમાનમાં બેસીને જતા કેઈ વિદ્યાધરે તેણીના દુઃખથી દુઃખી થઈને તેણીને કહ્યું કે “હું કલ્યાણી ! આ વટવૃક્ષની સમીપે સંજીવની નામની ઔષધિ છે, તેનું ભક્ષણ કરવાથી તારે પતિ ફરીથી પુરૂષ થશે.” તે સાંભળીને તેણી સ્પષ્ટ રીતે સંજીવની ઔષધિને ઓળખતી નહતી, તેથી તેણીએ વટવૃક્ષની સમીપે રહેલી સમગ્ર લતાઓની ડાંખળી, પાંદડાં, ઘાસ વિગેરે સર્વ એકઠા કરી અનુક્રમે વૃષભના મુખમાં આપ્યાં, તેથી તે પોતાના સ્વરૂપને પાપે. આ દષ્ટાંત પ્રમાણે વિશેષ વ્યક્તિને નહીં જાણનાર સામાન્ય ગીઓ પણ સર્વસને ભક્તિરાગવડે સેવવાથી આત્મસ્વરૂપને પામે છે. ૭૫.
, Aho ! Shrutgyanam
Page #313
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] ગાધિકાર.
૨૯૫ શંકા–જે એમ હોય તે જાણવાની ઈચ્છા કરવાની શી જરૂર છે? એ શંકાને દૂર કરતા કહે છે
जिज्ञासापि सतां न्याय्या यत्परेऽपि वदन्त्यदः।। जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ॥ ७६ ॥
મૂલાર્થ–સપુરૂષને જિજ્ઞાસા પણ ચોગ્ય છે, કેમકે બીજાઓ પણ આ પ્રમાણે કહે છે કે યોગને જિજ્ઞાસુ પણ શબ્દબ્રહ્મનું ઉલ્લંઘન કરે છે. ૭૬.
ટીકાર્થ–સામાન્ય યોગને સેવનારા પુરૂષોને જિજ્ઞાસા પણ એટલે વિશેષ નિર્ધારવાળી વસ્તુના સ્વરૂપને જાણવાની ઇચ્છા પણ યુક્તિયુક્ત-ઉચિત છે. કારણ કે બીજાઓ પણ એટલે સામાન્ય જ્ઞાનવાળા વ્યાસાદિક પણ એ પ્રમાણે કહે છે, તે પછી સર્વ વિશેષને જાણનારા જિનેશ્વરે તે અત્યંત ગ્ય કહે તેમાં શું આશ્ચર્ય? બીજાએ શું કહે છે? તે બતાવે છે. ગમે એટલે મોક્ષના ઉપાયને જિજ્ઞાસુ પણ એટલે વિશેષ વ્યક્તિએ કરીને જાણવાની ઈચ્છાવાળે પણ શબ્દવડે એટલે સમગ્ર શાસ્ત્રના પારગામીવડે જ્ઞાનસ્વરૂપ બ્રહ્મને ઉલ્લંઘન કરે છે, એટલે તેથી અધિક થાય છે. માટે બુદ્ધિમાનને વિશેષ જાણુવાની ઈચ્છા થેગ્ય છે. ૭૬:
હવે ઉપાસક (સેવનાર )નું વિવરણ કરે છે–
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी चेति चतुर्विधाः । ___ उपासकास्त्रयस्तत्र धन्या वस्तुविशेषतः ॥ ७७ ॥
મૂલાર્થ–આર્ત, જિજ્ઞાસુ, અર્થાથી અને જ્ઞાની એ ચાર પ્રકારના ઉપાસકે છે. તેમાં વસ્તુના વિશેષને લીધે પહેલા ત્રણ ઉપાસકે ધન્યપ્રધાન છે. ૭૭.
ટીકાર્થ-આર્ત એટલે વસ્તુતત્વને જાણવાની આતુરતાવાળ, જિજ્ઞાસુ એટલે વસ્તુતવને જાણવાની ઉત્કટ ઇચ્છોવાળે, અથર્થી એટલે તત્ત્વના પરમાર્થના અંતને જાણવાની ઈચ્છાવાળો અને જ્ઞાની એટલે તત્વને જાણનાર તથા સારી રીતે તત્ત્વાર્થને નિર્ણય કરનાર-આ રીતે ચાર પ્રકારના ઉપાસકે એટલે તત્કાદિક આરાધનાનું સેવન કરનારા છે. તેમના મધ્યમાં પહેલા ત્રણ વસ્તુના વિશેષથકી એટલે જ્ઞાન
ગમાં નિગ કરનારા હોવાથી ધન્ય-પ્રધાન છે. અહીં ભાવાર્થ એ છે કે-આર્ત વિગેરે પહેલા ત્રણ કામનાવાળા હોવાથી તત્ત્વવિષયના આરાધક છે, અને જ્ઞાનયોગને વિષે તે આત્માના આરાધક છે. માટે
Aho ! Shrutgyanam
Page #314
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંથમ
જ્ઞાનયોગને વિષે યુક્ત થયેલાને ધન્ય છે. તથા ચોથા પ્રકારવાળા જ્ઞાની તા જ્ઞાનયોગને વિષે અત્યંત તહ્લીન હેાય છે.” ૭૭. હવે પાંચ લાકવડે જ્ઞાનીનું વિશેષ વર્ણન કરે છે.ज्ञानी तु शान्तविक्षेपो नित्यभक्तिर्विशिष्यते । अत्यासन्नो ह्यसौ भर्तुरन्तरात्मा सदाशयः ॥ ७८ ॥ ભૂલાથે—જ્ઞાની શાંત વિક્ષેપવાળા અને નિત્ય ભક્તિવાળે। એવા વિશેષણવાળા હાય છે. કારણ કે તે અન્તરાત્મા રૂપ, રૂડા આશયવાળા અને તેથી કરીને બ્રહ્મની અત્યંત સમીપે રહેલા હેાય છે. ૭૮.
ટીકાથે—જ્ઞાની એટલે ચાથા પ્રકારના ઉપાસક, શાંત વિક્ષેપવાળા એટલે જેના રાગાદિક સંસ્કારની પ્રેરણા અથવા વ્યામાહ શાંતિ પામ્યા હોય તેવા, તથા નિત્ય ભક્તિવાળા એટલે સર્વજ્ઞની નિરંતર આરાધના કરનારા હોય છે. આવા પ્રકારના જ્ઞાની વિશેષ પ્રકારના છે, એટલે
જે કરીને જાદો પડે છે. અર્થાત્ અપૂર્વ ગુણાએ કરીને તથા ધૈર્ય કરીને આત્માને વિશેષ પ્રકારના કરે છે. કારણકે તે ત્રણ પ્રકારના આત્માને વિષે અંતરાત્મા રૂપ હાય છે એટલે માત્ર દેહાદિકના સાક્ષીજ છે, તથા સારા આશયવાળા એટલે મોક્ષની પ્રાપ્તિના પરિણામવાળાશુદ્ધ પરિણામને ધારણ કરનારા હાય છે. એવા જ્ઞાની ઉપાસક ભર્તાની-પૂર્ણ બ્રહ્મની અત્યંત સમીપે રહેલા છે. ૭૮.
कर्मयोगविशुद्धस्तज्ञाने युञ्जीत मानसम् ।
अज्ञश्वाश्रदधानश्च संशयानो विनश्यति ॥ ७९ ॥ મલાર્જ-તેથી કરીને કર્મયોગવડે વિશુદ્ધ થયેલા યોગી જ્ઞાનને વિષે મનને જોડે છે–લય કરે છે. પરંતુ અજ્ઞાની અશ્રદ્ધાવાન અને સંદેહીળ હેાય છે તેથી તે નાશ પામે છે-યોગથી ભ્રષ્ટ થાય છે. ૭૯. ટીકાથે—તે કારણથી કર્મયોગે કરીને શુદ્ધ થયેલા યોગી જ્ઞાનયોગને વિષે મનને-પેાતાના ચિત્તને જોડે છે-સંલગ્ન કરે છે. તેમાં વિશેષ શું છે તે કહે છે. જો તે અન્ન એટલે જ્ઞાનયોગથી રહિત, શુદ્ધ શ્રદ્ધા સહિત તથા સંશયવાળા એટલે “આ ક્રિયાના સમૂહ કરવાથી મને મોક્ષરૂ પી ઇચ્છિત ફળ મળશે કે નહીં?” એવી રાંકાવાળા હોય તે તે નાશ પામે છે-ચેાગમાર્ગથી ભ્રષ્ટ થાય છે. ૭૯,
હવે ત્રણ શ્લાકે કરીને ધ્યાનક્રિયાડૅ વિશેષ કહે છે.निर्भयः स्थिरनासाग्रदत्तदृष्टिर्ब्रतस्थितः । सुखासनः प्रसन्नात्यो दिशश्चानवलोकयन् ॥ ८० ॥
Aho! Shrutgyanam
Page #315
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
પોગાધિકા. देहमध्यशिरोग्रीवमवक्रं धारयन् बुधः। दन्तैरसंस्पृशन् दन्तान् सुश्लिष्टाधरपल्लवः ॥ ८१॥ आर्तरौद्रे परित्यज्य धर्मे शुक्ले च दत्तधीः । अप्रमत्तो रतो ध्याने ज्ञानयोगी भवेन्मुनिः ॥ ८२॥
મૂલાઈ–ભયરહિત, સ્થિર, નાસિકાના અગ્રભાગ પર જેણે દૃષ્ટિ રાખી છે તે, વ્રતને વિષે રહેલે, સુખકારક આસનવાળે, પ્રસન્ન મુખવાળે તથા દિશા તરફ નહીં જેનારે. દેહને મધ્યભાગ, મસ્તક અને ગ્રીવાને અવક-સરલપણે ધારણ કરતા, બુધ, દાંતવડે દાંતને નહીં સ્પર્શ કરતે, જેના બન્ને એષરૂપી પલ્લવ સારી રીતે મળેલા હેય તે, આર્ત તથા રદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મ તથા શુકલધ્યાનને વિષે બુદ્ધિને (સ્થિર) રાખનારે, અપ્રમાદી તથા સ્થાનને વિષે તલ્લીન એ મુનિ જ્ઞાનયોગી કહેવાય છે. ૮૦–૮૧-૮૨.
ટીકાઈ–નિર્ભય એટલે મરણાદિક સકળ ભયરહિત, સ્થિર એટલે જેના દેહના અવયવ નિશ્ચળ છે તે, જેણે નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખી છે તે, વ્રતને વિષે એટલે નિવૃત્તિના પરિણામને વિષે રહેલો, સુખાસનવાળો એટલે ધ્યાનને વિરોધ ન આવે તેમ પદ્માસનાદિક આસને રહેલે, પ્રસન્ન મુખવાળે એટલે જેનું મુખકમળ પરમાત્માને વિષે તલ્લીન થવાથી હર્ષિત થયું છે તે, તથા દિશાઓને એટલે આસપાસના પ્રદેશને નહીં જેતે, દેહનો મધ્યભાગ-કટિપ્રદેશ, મસ્તક અને ગ્રીવાને વક્રતા રહિત-સરળ રીતે ધારણ કરતે, દાંતવડે દાંતને નહીં સ્પર્શ કરતે એટલે ઉપલા દાંતને નીચલા દાંત સાથે નહીં અડકાવતે, જેના બન્ને (ઉપરના તથા નીચેના) એષરૂપી પલ્લવ અત્યંત મળેલા-અડેલા હોય તે તથા બુધ એટલે સ્વ અને પરના ભાવનું વિવેચન કરવામાં પંડિત અર્થાત્ તત્વને જાણનાર, આર્તધ્યાન અને રીદ્રધ્યાનો ત્યાગ કરીને ધર્મધ્યાન તથા શુકલધ્યાનને વિષે જેણે બુદ્ધિ સ્થાપના કરી છે તે, અપ્રમાદી એટલે રાગાદિક સર્વ પ્રમાદને જેણે તન્યા છે તે, તથા કહેલા શુભ ધ્યાનને વિષે તલ્લીન થયેલ એ મુનિ-સાધુ જ્ઞાનગી કહેવાય છે. ૮૦–૮૧-૮૨. હવે એગના અધિકારને ઉપસંહાર કરતા કહે છે.-- कर्मयोगं समभ्यस्य ज्ञानयोगसमाहितः। ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥ ८३ ॥
૩૮
Aho ! Shrutgyanam
Page #316
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. (પંચમમૂલાર્થ કર્મયોગને અભ્યાસ કરીને, રાગમાં સાવધાન થઈને, અને પછી ધ્યાનયોગપર આરૂઢ થઈને મુક્તિ પ્રત્યે પામે છે. ૮૩
ટીકાર્થ કર્મચાગને એટલે તપ સંયમ વિગેરે ક્રિયારૂપ ઉપાયને અભ્યાસ કરીને એટલે સારી રીતે આગમમાં કહ્યા પ્રમાણે વારંવાર તેનું આવર્તન કરીને, જ્ઞાનયોગને વિષે એટલે જ્ઞાનરૂપી ઉપાયને વિષે સાવધાન થઈને–આત્માને સારી રીતે ચોંટાડીને અને ત્યારપછી ધ્યાનરૂપ યોગ ઉપર એટલે મેક્ષના ઉપાયપર આરૂઢ થઈને એટલે ધર્મસ્થાનાદિકકરવામાં અતિ નિપુણ થઈને, (આમ કહેવાથી ગની પ્રાપ્તિનો અનુકમ તથા આગળ હમણું જ કહેવાશે એવા ધ્યાનના અધિકારનો ઉપક્રમ દેખાડ્યો છે) પછી મુક્તિયોગને મેળવે છે. એટલે કેગના નિધવડે સેલેશી અવસ્થામાં જઈને છેલ્લા અસગગને પામે છે. ૮૩.
છે રતિ ચારિક
છે પણ દયાનિધિ છે. હવે સ્થાનને અધિકાર કહે છે. તેમાં પ્રથમ સ્થાનનું સ્વરૂપ કહે છે – स्थिरमध्यवसानं यत्तद्ध्यानं चित्तमस्थिरम् ।
भावना बाप्यनुप्रेक्षा चिन्ता वा तत्रिधा मतम् ॥ ८४॥ મૂલાઈ–જે સ્થિર ચિત્ત છે, તેને ધ્યાને સમજવું. અને જે અરિથર ચિત્ત છે, તેને ભાવના અથવા અનુપ્રેક્ષા અથવા ચિંતા સમજવી. આ પ્રમાણે અસ્થિર ચિત્તના ત્રણ પ્રકાર કહ્યા છે. ૮૪.
ટીકાઈ–જે બુદ્ધિવિશેષના વિષયમાં રહેલું સ્થિર-નિશ્ચળ કંપરહિત એક આલંબનરૂપ અવસાન એટલે અત્યંત નિશ્ચિત દયેય સ્વ. રૂપમાં રહેલું જ્ઞાનાદિરૂપ જીવને પરિણામ છે તેને-તે અધ્યવસાનરૂપ ચિત્તને દયાન કહેલું છે. અને જે અસ્થિર અનેક આલંબનવાળું ચપળ ચિત્ત છે, તે ભાવના એટલે જ્ઞાન-ભાવનાદિરૂપ ભાવનાનો પ્રકાર જાણો, પણ તેને ધ્યાન જાણવું નહીં. અહીં ર અને પ શબ્દને અથે અથવા જે છે. તેથી અથવા તે તે અસ્થિર ચિત્તને અનુપ્રેક્ષા એટલે અનિત્યાદિકના વિચારરૂપ ધ્યાનથી ઉત્તર કાળમાં થનારી ભાવના જાણવી. અથવા ચિંતા એટલે શરીર, ધન અને વિષયાદિકમાં આર્તધ્યાનને અને રૌદ્રધ્યાનને અનુસરતે વિચાર જાણવો. આ પ્રારે તે અસ્થિર ચિત્તને સર્વ ત્રણ પ્રકારનું કહેવું છે. ૮૪. '
Aho ! Shrutgyanam
Page #317
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
થાનાધિકાર હવે એક આલંબનાળા ધ્યાનનું મળપ્રમાણ કહે છે – मुहूर्तान्तर्भवेख्यानमेकार्थे मनसः स्थितिः। . बह्वर्थसंक्रमे दीर्घाप्यच्छिन्ना ध्यानसंततिः ॥ ८५॥ .
મૂલાઈ–મનની એક આલંબનને વિષે અંતર્મુહુર્ત સુધી જે સ્થિતિ, તે ધ્યાને કહેવાય છે, અને ઘણું આલંબનના સંક્રમને વિષે લાંબી અને અવિચ્છિન્ન એવી જે સ્થિતિ તે ધ્યાનશ્રેણી કહેવાય છે. ૮૫.
ટીકા–ચિત્તની એક-અદ્વિતીય આલંબનને વિષે અંતર્મુહૂર્ત સુધીની જે સ્થિતિ થાય છે, તે ધ્યાન કહેવાય છે. પરંતુ મુહુર્ત ઉપરાંતની સ્થિતિને ધ્યાન કહેવાતું નથી. કેમકે એક આલંબનના ઉપગની સ્થિતિ અંતર્મુહૂર્તથી વધારે વખત રહી શકતી જ નથી. ત્યારે અંતર્મુહુર્તથી ઉપરાંત જે ધ્યાનની સ્થિતિ હોય તે શું કહેવાય? તે કહે છે-ઘણું આલેબનની સંમને વિષે એટલે પરિપાટીએ કરીને ધ્યાન સંબંધી ઉપગના પ્રવેશને વિષે દીર્ઘ એટલે અનેક મુહુર્તની સ્થિતિવાળી અને અવિચ્છિન્ન એટલે નિરંતર અન્ય અન્ય સ્થાનના રૂપવાળી જે સ્થિતિ તે ધ્યાનસંતતિ એટલે ધ્યાનની પરંપરારૂપ શ્રેણું કહેવાય છે. ૮૫, હવે ધ્યાનના પ્રકારે કહે છે–
आर्त रौद्रं च धर्म्य च शुक्लं चेति चतुर्विधम् । तत्स्या दाविह द्वौ द्वौ कारणं भवमोक्षयोः ॥८६॥ મૂલાઈ–આત, રૌદ્ર, ધર્મે, અને શુક્લ એ ચાર પ્રકારનું ધ્યાન કહેવાય છે. તેને વિષે બબે ભેદ અનુક્રમે ભવ અને મેક્ષના કારણરૂપ છે. ૮૬. .
ટીકાર્ય–આર્ત અને રૌદ્ર એટલે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે, અને ધર્મ એટલે ધર્મમય અથવા ધર્મ સંબંધી ધ્યાન તથા શુકલ એટલે અત્યંત ઉજજ્વલ–શુદ્ધ ધ્યાન–એ રીતે ધ્યાન ચાર પ્રકારનું છે. લેકમાં ૪ શબ્દ ફરીથી લખે છે એટલે તે પ્રત્યેક સ્થાન પણ ચાર ચાર પ્રકારનાં છે એમ જાણવું. આ ચાર પ્રકારના ધ્યાનને વિષે બે ધ્યાન અનુક્રમે સંસાર અને મોક્ષના કારણ છે. તેમાં પ્રથમના બે ધ્યાન સંસારના કારણે છે અને છેલ્લા બે ધ્યાન મોક્ષના કારણ છે. ૮૬.
જે પ્રમાણે ઉદ્દેશ કર્યા હોય તે જ પ્રમાણે નિર્દેશ કરો.” એ ન્યાયને અનુસરીને પ્રથમ આર્તધ્યાનના ચાર પ્રકાર બતાવે છે –
Aho ! Shrutgyanam
Page #318
--------------------------------------------------------------------------
________________
૩૦૦
અધ્યાત્મસાર ભાષાંતર.
शब्दादीनामनिष्टानां वियोगासंप्रयोगयोः । चिन्तनं वेदनायाश्च व्याकुलत्वमुपेयुषः ॥ ८७ ॥ इष्टानां प्रणिधानं च संप्रयोगावियोगयोः । निदानचिन्तनं पापमार्तमित्थं चतुर्विधम् ॥ ८८ ॥ મૂલાથે—અનિષ્ટ એવા શબ્દાદિક વિષયોનાં વિયોગ અને અસંપ્રયાગ (અપ્રાપ્તિ)નું ચિંતવન (૧), તથા વેદનાથી વ્યાકુળપણું પામેલાનું જે ચિંતવન ( ૨ ), ઇષ્ટ પદાર્થના સંપ્રયાગ (અપ્રાપ્તની પ્રાપ્તિ ) અને અવિયોગ ( પ્રાપ્ત થયેલાના અવિયોગ )ને માટે જે પ્રણિધાનચિંતવન (૩) અને નિયાણાનું ચિંતવન (૪) આ પ્રમાણે દુષ્ટ આર્ટધ્યાન ચાર પ્રકારનું છે. ૮૭–૮૮.
[ પંચમ
ટીકાર્ય—અનિષ્ટ એટલે પેાતાને પ્રતિકૂળ એવા શબ્દાદિક એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પોંવાળા સચેતન પદાર્થોના વિયાગ એટલે તે પ્રાપ્ત થયેલા હાય તા મારે આ વિષયાના વિયોગ કયારે થશે ?’ એ પ્રમાણે તથા અસંપ્રયોગ એટલે અનિષ્ટ વિષયાના કોઈ પણ પ્રકારે વિયોગ થયા હાય તા મારે ફરીથી આ વિષયોના સંયોગ ન થા’ એ પ્રમાણે જે ચિંતવવું તે. એટલે અનિષ્ટના વિયેાગ અને અસંપ્રયોગનું ચિંતવન-એકાગ્રપણે તેવા વિચાર કરવા તે અનિષ્ટ વિયેાગ નામનું પહેલું આર્તધ્યાન કહેવાય છે. તથા જ્વરાદિક રોગથી ઉત્પન્ન થયેલી પીડાવ વ્યાકુળપણું એટલે તે રોગના પ્રતીકાર કરવા માટે ઔષધાદિક કરવામાં અત્યંત આતુરતાએ કરીને વિજ્ઞળપણું પામેલા પુરૂષનું જે ચિંતવન તે રોગાતે નામનું બીજું આર્તધ્યાન કહેવાય છે. ઇષ્ટ એટલે પાતાને અનુકૂળ એવા શબ્દાદિક વિષયાના સંપ્રયોગ એટલે રાગની આતુરતાએ કરીને અપ્રાપ્ત પદાર્થોની પ્રાપ્તિ માટે પ્રૌઢ ઉદ્યમમાં તત્પર થવું તે તથા અવિયોગ એટલે પ્રાપ્ત થયેલા શુભ વિષયોના વિરહ ન થવાનું ચિંતવવું તે, આપ્રમાણે ઇષ્ટના સંપ્રયોગ અને અવિયોગને નિમિત્તે એકાગ્ર મનપણે ચિંતવન કરવું તે ઇનાશાતે નામનું ત્રીજું આર્તધ્યાન કહેવાય છે. તથા નિદાનનું ચિંતવવું એટલે તપ અને સંયમ વિગેરેના ફળે કરીને જે દેવેંદ્રાદિકના સ્થાનની પ્રાર્થના કરવી-ઇચ્છા કરવી તે નિદાનાતે નામનું ચેાથું આર્તધ્યાન કહેવાય છે. આ રીતે ચાર પ્રકારનું આર્તધ્યાન અતિ દુષ્ટ છે. માટે તે વવા લાયક છે, એવા ઉપદેશ છે. ૮૭–૨૮.
આર્તધ્યાન ધ્યાનારને કુઈ લેવા હોય છે? તે મતાવે છે.—
Aho! Shrutgyanam
Page #319
--------------------------------------------------------------------------
________________
ધ્યાનાધિકાર.
कापोतनीलकृष्णानां लेश्यानामत्र संभवः । अनतिक्लिष्टभावानां कर्मणां परिणामतः ॥ ८९ ॥ ભૂલાથે—આ આર્તધ્યાનીને વિષે જેના ભાવ અતિ કિલષ્ટ નથી એવા કર્મના પરિણામને લીધે કાપાત, નીલ અને કૃષ્ણ એ ત્રણ લેશ્યાના સંભવ છે. ૯૯.
પ્રબંધ ]
૩૦૧
ટીકાથે—આ આર્તધ્યાનવાળા જીવને વિષે કાપેાત-થોડા કિલષ્ટ પરિણામવાળી લેશ્યા, નીલ-કાપાત કરતાં વધારે ક્લિષ્ટ પરિણામવાળી લેયા અને કૃષ્ણ એટલે નીલ કરતાં વધારે કિલષ્ઠ પરિણામવાળી લેયાએ ત્રણ લેયાના એટલે અશુભ અધ્યવસાયના સંભવ છે. શાથી કે જેમના ભાવ એટલે ઉદયથી ઉત્પન્ન થયેલા રસસ્વભાવ અતિ ક્લિષ્ટ નથી અર્થાત્ મધ્યમ છે એવા જ્ઞાનાવરણાદિક ઉદય પામેલા કર્માંના પરિણામથી તે ત્રણ લેયાના સંભવ છે. રૌદ્રધ્યાનમાં રહેલી લેયાની અપેક્ષાએ આ લેયાએ મંદ પરિણામવાળી હેાય છે એમ જાણવું, ૮૯. હવે એ શ્લોકવડે આર્તધ્યાનીના ચિન્હા કહે છે. क्रन्दनं रुदनं प्रोच्चैः शोचनं परिदेवनम् ।
ताडनं लुञ्चनं चेति लिंगान्यस्य विदुर्बुधाः ॥ ९० ॥ મૂલાથે—કંદન, રૂદન, મોટેથી શોક, પરિદેવન, તાડન અને લુંચન એ આ આર્તધ્યાનીના ચિન્હો છે, એમ પંડિતા કહે છે. ૯૦.
ટીકાર્થ—કંદન એટલે શોકાતુરપણે અપાત કરવા, રૂદન એટલે વિસ કંઠવડે મેોટા શબ્દે કરીને નિરંતર વિલાપ કરવા, અતિશય શાક એટલે ઇષ્ટ વસ્તુના વિયાગાદિકને લીધે અત્યંત ચિંતાતુર રહેવું, પરિદેવન એટલે દીનતા ભરેલાં વચના એલવાં, તાડન એટલે દુઃખથી આકુળ થઇને હૃદય મસ્તક વિગેરે ફુટવાં, તથા લુંચન એટલે મસ્તકના કેશ વિગેરેને તેાડવા. આ પ્રમાણે જ્ઞાનીઓએ આ આર્તધ્યાનીના લિંગા એટલે જેનાવડે. હૃદયમાં રહેલું. આર્તધ્યાન જણાય એવાં ચિહ્નો કહેલાં છે. ૯૦. मोघं निन्दन्निजं कृत्यं प्रशंसन् परसंपदः । विस्मितः प्रार्थयनेताः प्रसक्तश्चैतदर्जने ॥ ९१ ॥
મલાથ—પેાતાના નિષ્ફળ થયેલા કૃત્યની નિંદા કરે, બીજાની સંપત્તિની પ્રશંસા કરે, વિસ્મય પામીને તે સંપત્તિઓની પ્રાર્થના કરે તથા તેને મેળવવા માટે આસક્ત થાય. ૯૧.
ટીકાથે—પેાતાના નિષ્ફળ એટલે પ્રયન કર્યા છતાં પણ ફળરહિત
Aho! Shrutgyanam
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૦૨
અધ્યાત્મસાર ભાષાંતર.
[પંચમ
એવા કાર્યની નિંદા કરે, બીજાની સંપત્તિઓના વખાણુ કરે, તે સંપત્તિને વિષે ચમત્કાર પામીને તેની પ્રાર્થના-અભિલાષા કરે, તથા તે સંપત્તિઓને મેળવવા માટે અત્યંત આસક્તિ રાખે. આવા લક્ષણવાળાને આર્તધ્યાની જાણવા. ૯૧.
હવે આર્તધ્યાનના સ્વામી કહે છે.——
प्रमत्तश्चेन्द्रियार्थेषु गृद्धो धर्मपराशुखः । નિનોમજુરસ્તુવન્નાતાને પ્રવર્તતે । ૧૨ ।। મૂલાથે—પ્રમત્ત, ઇંદ્રિયોના વિષયોમાં લોલુપ, ધર્મને વિષે પાહૅમુખ તથા જિનાજ્ઞાના અંગીકાર નહીં કરનારા પુરૂષ આર્તધ્યાનમાં પ્રવર્તે છે. કર.
ટીકાથ–પ્રમત્ત એટલે હિતને વિષે આળસુ, શબ્દાદિક ઇંદ્રિયોના વિષયામાં અત્યંત આસક્ત, ધર્મને વિષે પરાભુખ એટલે ધર્મના પરિણામરહિત તથા જિનેશ્વરની આજ્ઞાને નહીં સ્વીકારતા અર્થાત્ જિન વચનની અપેક્ષારહિત એવા પુરૂષ આર્તધ્યાનને વિષે પ્રવર્તે છે એમ જાણવું. માટે આર્તધ્યાનની ઉત્પત્તિના કારણરૂપ પ્રમત્તપણું વિગેરે તજવા
લાયક છે. ૯૨.
હવે જે આ આર્તધ્યાનના ધ્યાનારા છે, તેઓને બતાવે છે.— प्रमत्तान्तगुणस्थानानुगमेतन्महात्मना ।
सर्वप्रमादमूलत्वात्याज्यं तिर्यग्गतिप्रदम् ॥ ९३ ॥ ભૂલાઈ—પ્રમત્ત ગુણસ્થાનના અંત સુધી રહેનારૂં અને તિર્યંચની ગતિને આપનારૂં મા આર્તધ્યાન સર્વ પ્રમાદનું મૂળ હોવાથી મહાત્માએ તવા લાયક છે. ૯૩.
ટીકાર્યું—આ આર્તધ્યાન પ્રમત્ત એટલે પ્રમાદી સંયમવાન્ જેના સ્વામી છે એવા છઠ્ઠા ગુણસ્થાનના અંતસુધી પ્રવર્તવાવાળું એટલે પહેલા ગુણસ્થાનકથી આરંભીને છઠ્ઠા ગુણસ્થાનક સુધી રહેનારૂં છે. તે (આર્દ્રધ્યાન)નું ફળ કહે છે—આ ધ્યાન તિર્યંચની ગતિને આપનારૂં છે એટલે આ આર્તધ્યાન છત્રાને પૃથ્વીકાયથી આરંભીને પંચેંદ્રિય પશુજાતિ સુધીની ગતિને આપનારૂં છે. કારણ કે મિથ્યાત્વ, અવિશ્ત, વિષય, કષાય અને યોગરૂપ સર્વે પ્રમાદેશનાં મૂળ કારણરૂપ તે છે, તેથી મહાત્માઓએ એટલે ઉત્તમ મુમુક્ષુઓએ તેના ત્યાગ કરવા યોગ્ય છે. ૯૩.
Aho! Shrutgyanam
Page #321
--------------------------------------------------------------------------
________________
પ્રસં]
ધ્યાધિકાર હવે રૌદ્રધ્યાન કહે છે, निर्दयं वधबन्धादिचिन्तनं निबिडक्रुधा। पिशुनासभ्यमिथ्यावाक्प्रणिधानं च मायया ॥ ९४ ॥ चौर्यधीनिरपेक्षस्य तीव्रक्रोधाकुलस्य च । सर्वाभिशंकाकलुषं चित्तं च धनरक्षणे ॥ १५ ॥
મૂલાર્થ–અત્યંત ક્રોધવડે કરીને નિર્દય રીતે બીજા પ્રત્યે વધ, બંધન વિગેરેનું જે ચિતવન કરવું તે પહેલું રૌદ્રધ્યાન તથા માયાવડે કરીને પિશુન, અસભ્ય અને મિથ્યા-વાણુનું જે પ્રણિધાન તે બીજું રૌદ્રસ્થાન કહેવાય છે. અપેક્ષા રહિત અને તીવ્ર કોધે-કરીને આકુળવ્યાકુળ
એવા પુરૂષને જે ચેરીની બુદ્ધિ તે ત્રીજું રૌદ્રધ્યાન અને ધનના રક્ષણને વિષે સર્વની શંકાએ કરીને મલીન એવું જે ચિત તે ચોથું રૌદ્રધ્યાન કહેવાય છે. ૮૪. ૮૫.
ટીકાળું—નિવિડ એટલે અત્યંત કઠણ ક્રોધવડે દયા રહિતપણે બીજા પ્રત્યે વધ એટલે લાકડી વિગેરેથી મારવું, બંધ એટલે દેરડા વિગેરેથી બાંધવું, તથા આદિ શબ્દ અગ્નિવડે સળગાવવું, અને ખાદિકવડે છેદવું વિગેરેનું જે ચિંતવન એટલે એકાગ્ર મનવડે વિચારવું તે હિંસાનુબંધિ નામનું પહેલું રૌદ્રના કહેવાય છે. તથા માયાવડે એટલે કપટ વૃત્તિવડે પિશુન એટલે અછત દોષનું કહેવું, અસલ્ય એટલે પુરૂષની સભામાં ન બેલવા લાયક અને મિથ્યા એટલે વસ્તુની અન્યથા પ્રરૂપણારૂપ અથવ્ય અસત્ય એવી વાણીનું જે પ્રણિધાન એટલે ચિંતવન-તેવું બોલવાને એકાગ્ર ચિત્તને અધ્યવસાય તે મૃષાનુબંધિ નામનું બીજું રૌદ્રધ્યાન કહેવાય છે. પાપના ફળરૂપ દુર્ગતિની અપેક્ષા રહિત તથા તીવ્ર-અતિઉગ્ર ક્રોધવડે વ્યાકુળ-ભ્યાસ એવા પુરૂષને જે ચોરીની બુદ્ધિ એટલે પરના ધનને હરણ કરવાની મતિ તે તેયાનુબંધિ નામનું ત્રીજું રૌદ્રધ્યાન કહેવાય છે. તથા સર્વ વિષના સાધનરૂપ દ્રવ્યનું રક્ષણ કરવામાં એટલે તેને વિનાશથી બચાવવામાં સર્વની. એટલે તે ધનને વિષે જેટલાની અભિલાષા રહેતી હોય તે સર્વેની શંકા એટલે “આ લેકે મારું ધનાદિક લઈ જશે, તેથી કઈ પણ પ્રકારે તેઓને વિનાશ થાઓ” એવા પ્રકારની શંકાએ કરીને કલુષ એટલે તેમને ઘાતાદિકનું ચિંતવન કરવાથી મલીન એવું જે ચિત્ત એટલે મનને અધ્યવસાય તે વિષયસંરક્ષણ નામનું ચોથું રૌદ્રધ્યાન કહેવાય છે. ૯૪. ૯૫.
Aho! Shrutgyanam
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૦૪
અધ્યાત્મસાર ભાષાંતર.' [પંચમહવે તે રૌદ્રધ્યાનના ધ્યાનારાઓને દેખાડે છે. – एतत्सदोषकरणकारणानुमतिस्थिति । देशविरतिपर्यन्तं रौद्रध्यानं चतुर्विधम् ॥ ९६ ॥
મૂલાઈ–આ દેષવાળા કાર્યને કરવા, કરાવવા અને અમેદવારૂ૫ જેની સ્થિતિ છે એવું ચાર પ્રકારનું રદ્રયાન દેશવિરતિ ગુણસ્થાના સુધીના જીવને હેય છે. હ૬.
ટીકાથે આ પૂર્વે કહેલું દેષવાળા હિંસાદિક કાર્યનું કરવું એટલે પિતે જાતે કરવું, કરાવવું એટલે બીજાને કરવાની પ્રેરણું કરવી, તથા અનુમતિ એટલે બીજા જેઓ પોતાની જાતે કરતા હોય તેને અનુમોદન આપવું-અર્થાત તેમાં હર્ષિત થવું, તેરૂપ જેની સ્થિતિ એટલે પરિણામ છે-સ્વરૂપે અવસ્થાન છે એવું હિંસાનુબંધિ આદિ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન દેશવિરતિપર્યત એટલે દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનક સુધીના જીવોને હોય છે. દ૬. હવે તેની વેશ્યા કહે છે– * कापोतनीलकृष्णानां लेश्यानामत्र संभवः। अतिसंक्लिष्टरूपाणां कर्मणां परिणामतः ॥ ९७ ॥
મૂલાર્થ–આ રૌદ્રધ્યાનને વિષે અતિસંકલેશવાળા કર્મોના પરિણમને લીધે કાપત, નીલ અને કૃષ્ણ એ ત્રણ લેશ્યાનો સંભવ છે. ૯૭.
ટીકાર્ય–આ રૌદ્રધ્યાનને વિષે કાપિત નીલ અને કૃષ્ણ કે જે પૂર્વે કહી ગયા, તે ત્રણ લેયાની એટલે જેના વડે આત્મા બંધાય એવી પરિણતિની અતિ મલિન સ્વરૂપવાળાં-ઉદયના સ્વભાવવાળાં જ્ઞાનાવરશુદિક કર્મોના પરિણામને લીધે-પરિપાકને લીધે ઉત્પત્તિ થાય છે. ટ૭.
હવે બે સ્લકેવડે આ દ્રધ્યાનનાં ચિહે તથા ફળને કહે છે – उत्सन्नबहुदोषत्वं नानामारणदोषता। हिंसादिषु प्रवृत्तिश्च कृत्वाऽघं स्मयमानता ॥ १८॥ निर्दयत्वाननुशयो बहुमानः परापदि । लिंगान्यत्रेत्यदो धीरैस्त्याज्यं नरकदुःखदम् ॥ ९९ ॥
મૂલાથે—ઉત્સન્ન દેષપણું, બહુ દોષપણું, નાના પ્રકારના દોષપણું, મારણ દેષપણું, હિંસાદિકને વિષે પ્રવૃત્તિ તથા પાપ કરીને હર્ષ પામવાપણું, નિર્દયપણું, પશ્ચાત્તાપનો અભાવ અને બીજાની આપત્તિમાં બહુમાન (હર્ષ) એ આ રૌદ્રધ્યાનનાં ચિન્હ છે. નરકના
Aho! Shrutgyanam
Page #323
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
ધ્યાનાધિકાર.
૩૦૫
દુ:ખને આપનારૂં આ ધ્યાન ધીર પુરૂષાએ તવા ચાગ્ય છે. ૯૮. ૯૯. ટીકાથ——આ રૌદ્રધ્યાનને વિષે ઉત્પન્ન એટલે ઉપશમ નહીં પામેલું અર્થાત્ અનિવાયૅ હિંસાદિકમાં પ્રવૃત્તિરૂપ દોષપણું, તથા ઘણા દોષપણું એટલે બહુતતાએ કરીને ફરી ફરીથી તે અકાર્યમાં પ્રવૃત્તિ રૂપ દોષપણું, તથા નાના પ્રકારના-એટલે ચામડી ઉતવી, આંખ ફાડવી વિગેરે હિંસાદિક ઉપાયાને વિષે વારંવાર પ્રવૃત્તિ કરવારૂપ દોષપણું, તથા મારણ સુધી પ્રવૃત્તિ કર્યા છતાં પણ પશ્ચાત્તાપ નહીં થવા રૂપ દોષપણું એટલે પ્રાણના નાશ કરીને પણ પશ્ચાત્તાપ ન પામવા તે, તથા હિંસાદિકને વિષે એટલે જીવઘાત, ચારી, પરદારા સેવન વિગેરેને વિષે પ્રવૃત્તિ એટલે આહ્ય ઉપકરણે કરીને યુક્ત એવા તે પુરૂષને વાણી અને કાયાવડે અત્યંત આસક્તિ, તથા પાપ કરીને પણ તેના હૃદય, નેત્ર અને સુખની પ્રસન્નતા, નિર્દયપણું, પશ્ચાત્તાપના અભાવ તથા ખીજાની આપત્તિ-દુઃખને વિષે બહુમાન એટલે હૃદયમાં હર્ષિત થયું તે, આ પૂર્વે કહેલાં સમગ્ર ચિન્હા રૌદ્રધ્યાનનાં છે. આ ધ્યાનનું ફળ નરકના દુ:ખને આપે તે છે, એટલે આ ધ્યાન નરકગતિના કસમૂહને આપનારૂં છે. તેથી ધીર એટલે બુદ્ધિમાન પુરૂષાએ તેના ત્યાગ કરવા
લાયક છે. ૯૯, ૯૯.
હવે આ બે ધ્યાનના ઉપસંહાર કરવાપૂર્વક ધર્મધ્યાનના ઉપક્રમ કરે છે.~~
अप्रशस्ते इमे ध्याने दुरन्ते चिरसंस्तुते ।
प्रशस्तं तु कृताभ्यासो ध्यानमारोढुमर्हति ॥ १०० ॥ મૂલા - ——આ બે ધ્યાન દુરંત અને ચિરકાળના પરિચિત છે, અને અપ્રશસ્ત છે તેથી અભ્યાસ કરીને પ્રશસ્ત મ્યાનમાં આરૂઢ થયું યેાગ્ય છે. ૧૦૦,
ટીકાથે—આ પૂર્વે કહેલા આર્ટ અને રૌદ્ર એ બે ધ્યાન દુરંત એટલે જેના મહાદુઃખથી અંત-નાશ થાય તેવાં છે, તથા તેની સાથે જીવાને ચિરકાળના એટલે અનાદિ પરિચય છે, અને તે બન્ને અપ્રશસ્ત એટલે મલીન છે. માટે પ્રયત્નવડે તેમના ત્યાગ કરી ભાવનાદિકવડે શુભ ધ્યાનના અભ્યાસ કરીને ઉત્તમ એવા ધર્મધ્યાનમાં એટલે ચિત્તની એકાગ્રતામાં આરૂઢ થયું ચેાગ્ય છે. ૧૦૦.
હવે એ શ્લાકવડે પ્રશસ્ત ધ્યાનનુંજ પ્રકરણ કહે છે.— भावना देशकालौ च स्वासनालंबनक्रमान् । ध्यातव्यध्यात्र नुप्रेक्षालेश्यालिंगफलानि च ॥ १०१ ॥
Aho! Shrutgyanam
રૂપ
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૦૬
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમ
ज्ञात्वा धर्म्यं ततो ध्यायेच्चतस्रस्तत्र भावनाः । ज्ञानदर्शन चारित्र वैराग्याख्याः प्रकीर्तिताः ॥ १०२ ॥
મલાથે—ભાવના, દેશ, કાળ, સારૂં આાસન, આલંબન, અનુક્રમ ધ્યાન કરવા યોગ્ય, મ્યાન કરનાર, અનુપ્રેક્ષા, લેફ્સા, લિંગ અને ફળ, તે સર્વેને જાણીને પછી ધર્મધ્યાન ધ્યાવું, તેને વિષે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની ચાર ભાવનાઓ કહી છે. ૧૦૧-૧૦૨
ટીકાર્ય—જ્ઞાનાદિક ભાવના, દેશ એટલે ધ્યાન કરવા યોગ્ય નિર્જન પ્રદેશ, કાળ એટલે ધ્યાન કરવા યોગ્ય અવસર, સારૂં-ધ્યાનયોગ્ય આસન-પદ્માસન વિગેરે, આલંબન એટલે જેને આશ્રીને ધ્યાનમાં આરૂઢ થવાય તે-વાચના પૃચ્છના વિગેરે, ક્રમ એટલે મનના નિરોધ વિગેરે અનુક્રમ, યાતન્ત્ર એટલે ધ્યાન કરવા યોગ્ય જિનાજ્ઞા વિગેરે, ધ્યાતા એટલે અપ્રમત્ત સાધુ વિગેરે ધ્યાન કરનાર, અનુપ્રેક્ષા એટલે ધ્યાનની પછીને કાળે પ્રાપ્ત થયેલ અનિત્યાદિક ચિંતા ( ભાવના), લેશ્યા એટલે ધ્યાતાના શુભ આશયરૂપ તેને, પદ્મ વિગેરે, લિંગ એટલે જિનવચન પરની શ્રદ્ધા વિગેરે, તથા ફળ એટલે સ્વર્ગ, માક્ષ વિગેરેની પ્રાપ્તિ-એ પ્રમાણે ભાવનાને આરંભીને ફળપર્યંત પદાર્થોને આગળ કહેવાશે તે પ્રમાણે જાણીને ત્યારપછી ધર્મધ્યાનનું ધ્યાન કરવું. એટલે ધ્યેય પદાર્થ પ્રત્યે એકતાન-તલ્લીન મનવાળા થઇને રહેવું. તેમાં એટલે તે ધ્યાનના સાધનને વિષે ભાવના એટલે આત્માને ધ્યાન કરવા યાગ્ય કરનારી વાસના ચાર પ્રકારની જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય નામની કહેલી છે. તેમાં જ્ઞાન છતે મનનું ધૈર્ય અને વિશુદ્ધિવાળા જીવ-પુરૂષ સૂત્રના અર્થના તથા જગતને પણ સાર-તત્ત્વ જાણે છે, માટે નિરંતર શ્રુતના અભ્યાસમાં તત્પર રહેવાથી તે પુરૂષ જ્ઞાન ભાવનાવડે ભાવિત-વાસિત થાય છે. તથા દર્શનને વિષે ઉદ્યમવંત એવા જીવને જિનશાસનને વિષે પ્રશમ, સંવેગ, નિવેદ, અનુકંપા, આસ્તિયપણું, એ રૂપ સ્થિરતા થાય તે દર્શન ભાવના કહેવાય છે. તથા જીવને નવા કર્મનું અગ્રહણ, પૂર્વે કરેલા કર્મની નિર્જરા અને શુભ કર્મનું ગ્રહણુ ચારિત્રથકીજ થાય છે, માટે તે ચારિત્ર ભાવના કહેવાય છે. તથા વૈરાગ્ય થકી પ્રાણી વિષયના સંગરહિત, સપ્ત ભય વાજિંત તથા આ લોક અને પરલોકની આકાંક્ષારહિત અને જગતના સ્વભાવને જાણનાર થાય છે, માટે તે વૈરાગ્ય ભાવના કહેવાય
છે.
૧૦૧-૧૦૨,
Aho! Shrutgyanam
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૭
પ્રબંધ.] - દયાનાધિકાર
ભાવનાનું ફળ કહે છે निश्चलत्वमसंमोहो निर्जरा पूर्वकर्मणाम् ।
संगाशंसा भयोच्छेदः फलान्यासां यथाक्रमम् ॥ १०३ ॥
મૂલાળું—નિશ્ચળપણું ૧, અસહ ૨, પૂર્વ કર્મની નિર્જરા ૩ તથા સંગની આશંસાને અને ભયને નાશ ૪ એ આ ભાવનાઓનાં અનુકમે ફળ જાણવાં. ૧૦૩.
કીકાળું—આ ઉપર કહેલી ભાવનાઓનાં આ અનુક્રમે કહેવાતાં ફળ જાણવાં. તેજ કહે છે.–નિશ્ચળપણું એટલે ધ્યાનને વિષે ઉપસર્ગો થાય તે પણ જ્ઞાનની ભાવનાવડે નિશ્ચળપણું થાય છે. અસંમેહ એટલે દર્શનની ભાવનાવડે સૂક્ષ્મતાથી જણાતી દેવની માયાને વિષે પણ મન મેહ પામતું નથી. ચારિત્રની ભાવનાએ કરીને પૂર્વે કરેલા કર્મની નિર્જરાક્ષય થાય છે. તથા વૈરાગ્યભાવનાએ કરીને રાગાદિક સંગની બન્ને લોકસંબંધી આશંસાને તથા સસ પ્રકારના ભયને દેહાદિક પરના મમત્વના ત્યાગને લીધે ઉચ્છેદ-નાશ થાય છે. ૧૦૩. ઉદય પામેલી ભાવનાનું વિશેષ ફળ કહે છે – स्थिरचित्तः किलैत्राभिर्याति ध्यानस्य योग्यताम् । योग्यतैव हि नान्यस्य तथा चोक्तं परैरपि ॥ १०४ ॥
મૂલાઈ—આ ભાવનાઓ વડે સ્થિર ચિત્તવાળે પુરૂષજ ધ્યાનની યોગ્યતાને પામે છે; બીજાની ગ્યતાજ હોતી નથી. તે વિષે બીજાઓએ પણ કહ્યું છે. ૧૦૪,
ટકાથે–ખરેખર આ પૂર્વે કહેલી ભાવનાઓવડે સ્થિર ચિત્તવાળ એટલે નિશ્ચળ મનની ધારણવાળો થાતા ધ્યાનની ગ્યતાને સમર્થન પણાને પામે છે. બીજાની એટલે એવી ભાવનારહિત મનુષ્યની યોગ્યતાજ તેમાં હોતી નથી. તે વિષે વ્યાસાદિકે પણ કહ્યું છે. ૧૦૪.
તેમણે જે કહ્યું છે, તે કહે છે– - चञ्चलं हि मनः कृष्ण प्रमाथिबलवदृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ १०५॥
મૂલાર્થ—હે કૃષ્ણ! મન મથન કરનારા સૈન્યની જેમ અત્યંત ચંચળ છે. તેને નિગ્રહ કરે એ વાયુના નિગ્રહ કરતાં પણ દુષ્કર છે, એમ હું માનું છું. ૧૫.
Aho ! Shrutgyanam
Page #326
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અધ્યાત્મસાર ભાષાંતર.
[પંચમ
ટીકાર્થ—ડે કૃષ્ણ! મન એટલે અંત:કરણુ મથન કરનારા એટલે સ્વભાવ રૂચિ અને ધર્મનું વિલાન કરનારા સૈન્યની પેઠે અત્યંત ગાઢ અનુબંધવાળું અને અનિવાર્ય વેગવાળું ચંચળ છે. તે મનના નિરોધ વાયુની જેમ હું દુષ્કર માનું છું. ૧૦૧.
શ્રીકૃષ્ણ કહે છે.
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौंतेय वैराग्येण च गृह्यते ॥ १०६ ॥ મૂલાર્જ-હે મહામાહુવાળા અર્જુન! ખરેખર ચંચળ એવું મન નિગ્રહ થઈ શકે એવું નથી. પરંતુ અભ્યાસે કરીને તથા વૈરાગ્યે કરીને તે મન ગ્રહણ (વા) કરી શકાય છે. ૧૦૬.
ટીકાથે—હૈ મહાબાહુવાળા અર્જુન ! સંદેહરહિત એટલે ખરેખર ચપળ એવું મન મહાકટ્ટે કરીને વશ થાય તેવું છે. તાપણ હું કુંતાના પુત્ર અર્જુન! વારંવાર ભણવું, ભણાવવું, શ્રવણુ કરવું, મનન કરવું વિગેરે મનના નિરોધ કરવાના ઉપાયરૂપ અભ્યાસે કરીને તથા વૈરાગ્યે કરીને એટલે સંસારપરની ઉદાસીનતાએ કરીને તેને યોગીજના વશ કરી શકે છે. ૧૦૬,
असंयतात्मनो योगो दुःप्राप इति मे मतिः ।
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ॥ १०७ ॥ મૂલાથે—હે અર્જુન ! જેનું મન વશ થયેલું નથી તેને યોગ પ્રાપ છે, એવી મારી બુદ્ધિ છે; અને જેનું મન વશ થયેલું છે એવા પુરૂષ યુનવડે ઉપાયથી યાગને પામી શકે છે. ૧૦૭.
ટીકાર્ય—હે અર્જુન ! યાગ એટલે ધ્યાનરૂપ મોક્ષના ઉપાય અથવા મનની સ્થિરતા શાસ્ત્રોક્ત નિયમથી રહિત મનવાળા અનભ્યાસી મનુષ્યથી પામી શકાય તેવા નથી, એવી મારી બુદ્ધિ-માન્યતા છે. પણ જેનું મન વશ છે એવા પુરૂષને તેા યનવડે ભાવનાદિક ઉપાયથી તે ધ્યાનયોગ પ્રાપ્ત થઈ શકે છે. ૧૦૭.
કહેલા અર્થના સંવાદ' કહે છે.
सदृशप्रत्ययावृत्त्या वैतृष्ण्याद्वहिरर्थतः ।
एतच्च युज्यते सर्व भावनाभावितात्मनि ॥ १०८ ॥ મલાર્જ—બાહ્ય અર્થથી સમાન બધની આવૃત્તિએ કરીને તૃષ્ણા
૧ અનુસરતું વચન.
Aho! Shrutgyanam
Page #327
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
ધ્યાનાધિકાર. રહિત થવાથી આ ઉપર કહેલું સર્વ ભાવનાએ કરીને ભાવિત આત્માને વિષે ઘટે છે-યુક્ત છે. ૧૦૮.
ટીકાર્થ–બાહ્ય અર્થથી એટલે વિષયાંતરથી સદશ એટલે પિતાના આત્માની અથવા સાયની સમાન, બેધવડે અથવા નિર્મળ મતિના ઉપયોગ વડે આવૃત્તિથી એટલે વારંવાર અભ્યાસ કરવાથી ભેગાદિક તૃષ્ણરહિતપણને લીધે આ પૂર્વે કહેલું કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપ સર્વ, ભાવનાએ કરીને જેનું મન વાસિત છે એવા પુરૂષને વિષે ઘટે છે-યુક્ત છે. ૧૦૮.
હવે ધ્યાનને વેગ્ય એ પ્રદેશ કહે છે – स्त्रीपशुक्लीबदुःशीलवर्जितं स्थानमागमे । सदा यतीनामाज्ञप्तं ध्यानकाले विशेषतः ॥१०९ ॥
મૂલાથે–સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીળથી રહિત એવું સ્થાન નિરંતર યતિઓને માટે આગમમાં કહ્યું છે. અને દયાન વખતે તે વિશેષે કરીને તેવું સ્થાન કહ્યું છે. ૧૦૯. *
ટીકાર્થ–સ્રી, ગાય વિગેરે પશુ, નપુંસક અને કુશલ એટલે પરદારા પ્રત્યે ગમન કરનાર વિગેરે પુરૂષોથી રહિત એવું ગૃહાદિક સ્થાન મુનિઓને માટે જિન સિદ્ધાંતને વિષે નિરંતર કહેલું છે. અર્થાત્ તેવા સ્થાનમાં રહેવું ગ્ય છે. અને ધ્યાન વખતે તે વિશેષે કરીને તેવા સ્થાનમાં રહેવાનું કહ્યું છે. ૧૦૯.
પ્રદેશનો જ વિશેષ કહે છે – स्थिरयोगस्य तु ग्रामेऽविशेषः कानने वने । तेन यत्र समाधानं स देशो ध्यायतो मतः॥ ११० ॥
મલાર્થ–સ્થિર ગવાળા ગીને તે ગ્રામને વિષે, અરણ્યને વિષે તેમજ ઉપવનને વિષે કાંઈ પણ વિશેષ નથી. તેથી કરીને જ્યાં તેના મનનું સમાધાન રહે, તેજ પ્રદેશ ધ્યાનીને માટે યોગ્ય માનેલે છે. ૧૧૦.
ટીકાથે જેના મન વચન અને કાયાના ગે એટલે વ્યાપારે સ્થિર નિશ્ચળ અર્થાત નિર્વિકાર છે એવા ગીને તે ગ્રામને વિષે એટલે ઘણું મનુષ્યોથી વ્યાપ્ત એવા નગરાદિકમાં, નિર્જન અરણ્યમાં તથા પુષ્પ ફળાદિકથી ભિત ઉપવનમાં કોઈ પણ વિશેષ નથી એટલે તેમની સર્વત્ર સમાન વૃત્તિ હેવાથી જૂનાધિકપણું નથી. તેથી કરીને સ્થિર યોગ
Aho! Shrutgyanam
Page #328
--------------------------------------------------------------------------
________________
.
૩૦
અધ્યાત્મસાર ભાષાંતર [પંચમવાળા યોગીને તે જે પ્રદેશમાં સમાધાન એટલે ધ્યાન કરવા લાયક વસ્તુને વિષે ચિત્તની એકાગ્રતા થાય તે પ્રદેશ પ્રશસ્ત કહેલે છે. તેને માટે ચિત્તની સમાધિ વિના બીજે કઈ જાતને નિયમ નથી. ૧૧૦.
હવે કાળનું દ્વાર કહે છે। यत्र योगसमाधानं कालोऽपीष्टः स एव हि ।
दिनरात्रिक्षणादीनां ध्यानिनो नियमस्तु न ॥ १११ ॥
મૂલાર્થ જે સમયે યોગનું સમાધાન થાય તે જ કાળ પણ એ ઇષ્ટ છે. ધ્યાનીને દિવસ, રાત્રિ કે ક્ષણદિકને કોઈપણ નિયમ નથી ૧૧૧.
ટીકાર્ય–જે રાત્રિદિવસરૂપ સમયે વેગનું સમાધાન એટલે થાનગનું અથવા મન, વચન અને કાયાના યોગનું સમાધાન એટલે ધ્યાન કરવા ગ્ય વસ્તુને વિષે તન્મયપણું થાય, તે જ કાળ પણ ધ્યાનીને
છે. પરંતુ દિવસ, રાત્રિ, ક્ષણ અને મુહૂર્ત વિગેરેને નિયમ એટલે આવશ્યકતારૂપે કરીને ધ્યાનને માટે નિર્ધારને નિયમ નથી. ૧૧૧.
હવે બે લેકવડે આસનદ્વાર કહે છે.* । यैवावस्था जिता जातु न स्याड्यानोपघातिनी ।
तया ध्यायेन्निषाण्णो वा स्थितो वा शयितोऽथ वा ॥११२॥
મૂલાઈ–જે જીતેલી અવસ્થા (આસન) ધ્યાનને ઉપઘાત કરનારી કદાચિત પણ ન થાય, તેજ અવસ્થાએ કરીને બેઠેલા, ઉભેલા અથવા - સુતેલા યોગીએ ધ્યાન કરવું. ૧૧૨.
ટીકાર્ય–જે કઈ અવસ્થા એટલે શરીરના અવયની સ્થિરતા જીતેલી એટલે ઘણા અભ્યાસથી પરિચય કરેલી અર્થાત્ ધ્યાનની અનુકળતાએ કરીને અનુભવેલી છતી ધ્યાનને એટલે આરંભેલા ધર્મધ્યાન ઉપઘાત કરનારી એટલે વિનાશ કરનારી કદાપિ ન થાય, તે અવસ્થાએ કરીને પદ્માસનાદિકવડે બેઠેલા અથવા કાર્યોત્સર્ગાદિકવડે ઉભેલા અથવા દર્માદિકની શયાને વિષે સુતેલા વેગીએ ધ્યાન કરવું-સ્થાનમાં તલ્લીન થવું. ૧૧૨.
શંકા–ધ્યાનમાં દેશ, કાળ અને આસનને નિયમ કેમ કર્યો નહીં? એ શંકાપર કહે છે –
सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्राप्तास्तन्नियमो नासां नियता योगसुस्थता ॥ ११३॥ મૂલાર્થ–સર્વ દેશ, કાળ અને અવસ્થાને વિષે મુનિઓ કેવળ
Aho ! Shrutgyanam,
Page #329
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
ધાનાધિકાર. : જ્ઞાન પામેલા છે, માટે તેના દેશ કાળ ને આસનને નિયમ નથી. પરંતુ યોગની સ્થિરતાને જ માત્ર નિયમ છે. ૧૧૩.
ટીકાર્થ–સર્વ દેશ, કાળ અને અવસ્થાને વિષે એટલે ગ્રામ, વને વિગેરે પ્રદેશને વિષે, રાત્રી દિવસરૂપ કાળને વિષે અને પદ્માસન વિગેરે અવસ્થા(આસન)ને વિષે મુનિઓ-ગીઓ કેવળજ્ઞાનને પામેલા છે, પામે છે અને પામશે; તેથી કરીને તેમાં દેશ, કાળ અને અવસ્થાને નિયમ એટલે અમુકનીજ આવશ્યકતા જિનમતમાં કહેલી નથી. પરંતુ ગની સ્થિરતાને જ જિનેશ્વરોએ નિયમ કરેલ છે. ૧૧૩
હવે બે કવડે આલંબન દ્વાર કહે છે – वाचना चैव पृच्छा च परावृत्त्यनुचिन्तने । क्रिया चालंबनानीह सद्धर्मावश्यकानि च ॥ ११४ ॥
મૂલાઈ–આ યાનના આરોહણને વિષે વાચના, પૃચ્છા, આવૃત્તિ, ચિંતના, કિયા, સદ્ધર્મ અને આવશ્યક એ આલેબનરૂપ છે. ૧૧૪
ટીકાર્ય–આ સ્થાનના આરોહણને વિષે વાચના એટલે સૂત્ર તથા અર્થને ભણવું અને ભણુવવું તે, પૃચ્છા એટલે સંશયની નિવૃત્તિ માટે અને નિશ્ચયને માટે સૂત્ર તથા અર્થના શંકિત સ્થાનને ગુરૂ પાસે પૂછવું તે, પરાવૃત્તિ એટલે પ્રથમ ભણેલાની વારંવાર આવૃત્તિ કરવી તે, અનુચિંતન એટલે સૂક્ષ્મ અર્થને મનમાં વિચાર કરવો તે, પ્રત્યુક્ષિણાદિક ક્રિયા, સારે ક્ષમાદિ પરિણામરૂપ ધર્મ તથા સામાયિકાદિક આવશ્યક કિયા, આ સર્વે દાનરૂપી મહેલપર આરેહણ કરવામાં આલંબનરૂપ છે. એટલે એ આલંબનેને આશ્રય કરીને યોગી ધ્યાનશિખરને પામે છે. ૧૧૪ .
आरोहति दृढद्रव्यालंबनो विषमं पदम् । तथारोहति सद्ध्यानं सूत्राद्यालंबनाश्रितः ॥ ११५ ॥
મલાઈ–જેમ દઢ વસ્તુના આલંબનવાળે પુરૂષ વિષમ સ્થાનપર આરોહણ કરે છે, તેજ પ્રમાણે સૂત્રાદિક આલંબનને આશ્રય કરનાર યોગી સંસ્થાનપર આરૂઢ થાય છે. ૧૧૫. - ટીકાઈ–જેમ દઢ એટલે મજબુત દેરડા વિગેરેના આલંબનવાળે એટલે મોટા ખાડામાંથી નીકળવા માટે આધારવાળે પુરૂષ વિષમ એટલે અત્યંત દુસ્તર એવા ગર્ત, ફૂપ વિગેરે સ્થાનને આરેહણ કરે છે તેના પર ચડે છે, ઉપર આવે છે, તે જ પ્રકારે સૂત્રની વાચના,
Aho ! Shrutgyanam
Page #330
--------------------------------------------------------------------------
________________
૧.
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પંચમ
પૃચ્છના વિગેરે આલંબનને આશ્રય કરનારા યાગી સત્-પ્રધાન ફળદાયક શ્રેષ્ઠ ધર્મધ્યાનને વિષે આરોહણ કરે છે. અર્થાત્ ધ્યાનરૂપી પ્રાસાદના શિખરપર ચડી જાય છે. ૧૧૫
આલંબનની જ સ્તુતિ કરે છે.-~~~ आलंबनादरोद्भूतप्रत्यूहक्षय योगतः ।
ध्यानाद्यारोहण शो योगिनां नोपजायते ॥ ११६ ॥ મૂલાથે આલંબનને વિષે આદર કરવાથી ઉત્પન્ન થયેલા વિજ્ઞોના નાશના યોગને લીધે યાગીઓને ધ્યાનરૂપી પર્વતપર આરાહ કરતાં ભ્રંશ-પાત થતા નથી. ૧૧૬.
ટીકાર્થ—પૂર્વે કહેલા આલંબનને વિષે આદર-બહુમાન અર્થાત્ આત્યંતર પ્રીતિ કરવાથી ઉત્પન્ન થયેલા પ્રત્યૂહના એટલે ધ્યાન સંબંધી વિદ્યોના વિનાશના ચેોગથી એટલે વિદ્યના અભાવની પ્રાપ્તિથી યાગીઓનેધ્યાનીને ધ્યાનરૂપી પર્વત ઉપર ચડતાં એટલે આલંબનરૂપ પગથીયાના ભાર્ગવડે શિખર પર જતાં ભ્રંશ એટલે અધઃપતન કદાપિ થતું નથી. ૧૧૬.
હવે ક્રમનું દ્વાર કહે છે.~~
मनोरोधादिको ध्यानप्रतिपत्तिक्रमो जिने ।
शेषेषु तु यथायोगं समाधानं प्रकीर्तितम् ॥ ११७ ॥ ભૂલાથે—કેવળીને વિષે મનના રોધને આદિ લઇને ધ્યાનની પ્રાસિના ક્રમ છે. અને બીજાઓને વિષે તે યથાયોગ્ય સમાધાન કહેલું
છે. ૧૧૭.
ટીકાથે—કેવળીને વિષે મેાક્ષમાં જતી વખતે મનના ોધને આદિ લઇને એટલે પ્રથમ બાદર મનાયાગને, પછી સૂક્ષ્મ મનાયોગને રૂંધે, પછી માદર વાગ્યેાગને, પછી સૂક્ષ્મ વાગ્યોગને, પછી ખાદર કાયયોગને અને પછી સૂક્ષ્મ કાયયોગને રૂંધે, એ ક્રમ પ્રમાણે મન, વચન અને કાયાના વ્યાપારને મૂળથીજ અભાવ કરે છે. એ રીતે ધ્યાનની પ્રાપ્તિના ક્રમ-પરિપાટી હોય છે. અને બીજાને વિષે એટલે જેઓ કેવળી ન હાય એવા અપ્રમત્તાદિક છદ્મસ્થ ધ્યાનીને વિષે તા યથાયેાગ્ય એટલે પાતપાતાની ચાગ્યતા પ્રમાણે સમાધાન એટલે મનાયેાગ વિગેરેની સ્થિરતા જ કરવાની છે એમ કહ્યું છે, પણ ક્રમે કરીને તેના નિરોધ કરવાનું કહ્યું નથી. ૧૧૭.
Aho! Shrutgyanam
Page #331
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
થાનાધિકાર. ... હવે છાશ લેવડે ધ્યાન કરવાલાયક ધર્મધ્યાનનું દ્વાર કહે છે તેમાં પ્રથમ ધર્મધ્યાનના ચાર પ્રકાર બતાવે છે.
आज्ञापायविपाकानां संस्थानस्य च चिन्तनात् । धर्मध्यानोपयुक्तानां ध्यातव्यं स्याच्चतुर्विधम् ॥ ११८॥
મૂલાર્થ આસા, અપાય, વિપાક અને સંસ્થાનનું ચિંતવન કરવાથી ધર્મધ્યાનમાં ઉપયુક્ત થયેલા યોગીઓને ચાર પ્રકારે ધ્યાતવ્ય થાય છે. ૧૧૮.
ટીકાર્થ ધર્મમય ધ્યાનને વિષે જેમણે ઉપગ કર્યો છે એવા યોગીઓને-આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાન અહીં દરેક પદની સાથે વિચય પદને અધ્યાહાર જાણ. તેથી આજ્ઞાવિચય એટલે જે (આજ્ઞા)નો ભંગ થવાથી રાજાની આજ્ઞાના ભંગની જેમ સંસાર ભ્રમ
દિક મેટું ભય પ્રાપ્ત થાય છે. આજ્ઞા એટલે જિનેશ્વરની આગમરૂપ વાણું, તેને વિશિષ્ટ અથવા વિવિધ પ્રકારનો ચય એટલે નિર્ણય કરવા રૂપ ઉપચય-વૃદ્ધિ જેને વિષે હેય તે આજ્ઞાવિચય ૧. અપાય એટલે જ્ઞાનાદિકને નાશ કરવામાં હેતુરૂપ રાગાદિકનો જે કષ્ટના હેતપણે નિર્ધાર કરે તે અપાયરિચય . વિપાક એટલે કર્મના ઉદયને વિચય ગત્યાદિ રૂપે અવશ્ય દુષ્ટ ફળ આપવાએ કરીને જે નિર્ધાર કરે તે વિપાકવિચય ૩. તથા સંસ્થાનનું એટલે લેકના આકારનું ચિંતવન કરવાથી
એટલે તેમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરવાનો નિશ્ચય કરવાથી સંસ્થાનવિચય ૪. આ પ્રમાણે ધ્યાતવ્ય એટલે ધ્યાન કરવા ગ્ય વસ્તુ ચાર પ્રકારની છે. ૧૧૮.
તેમાં પ્રથમ આજ્ઞાવિચય કહે છે नयभंगप्रमाणाढ्यां हेतूदाहरणान्विताम् ।
आज्ञां ध्यायेजिनेन्द्राणामप्रामाण्याकलंकिताम् ॥११९॥ મૂલાર્થ –નય, ભંગ અને પ્રમાણે કરીને વ્યાસ, હેતુ તથા ઉદાહરણવડે યુક્ત અને અપ્રમાણે કરીને કલંકિત થયેલી નહીં એવી જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન કરવું. ૧૧૯
ટીકાર્થ–પ્રથમ ધ્યાન કરનારે આ પ્રમાણે જિનેશ્વરની આજ્ઞાનું ધ્યાન કરવું કે-હે પ્રાણુ! આ જિનેશ્વરની આજ્ઞા નૈગમ વિગેરે નયે, ભંગ એટલે અર્થના વિકલ્પ અર્થાત્ ચાત ગતિ વિગેરે સાત ભંગીઓ તથા પ્રમાણુ એટલે યથાર્થપણે સમગ્ર જાણવા લાયક પદાર્થના સમૂહને વિષે વ્યાપવું તે પ્રમાણુ, તેથી કરીને જ બીજાએ તેનું ખંડન કરી શકે નહીં એવા પ્રમાણે કરીને વ્યાપ્ત એવી તે જિના
Aho Shrutgyanam
૪૦.
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૧૪. અધ્યાત્મસાર ભાષાંતર
પંચમસાનું ધ્યાન કરવું. જેમ કે-અહે! સકલ દેષથી રહિત જિનેશ્વરની આજ્ઞા છે, વળી તે અસવૈજ્ઞાની કહેલી. નથી, તેવા પ્રકારની આજ્ઞા જગતમાં હરિ, હર વિગેરે કોઈ પણ દેવની નથી. તેથી તે જિનેશ્વરની આજ્ઞાને હું ભળું છું. આ રીતે સર્વત્ર યોજના જાણું લેવી. તથા હેતુ-જીવનું અનાદિપણું જણાવનારા હેતુઓ તથા સંસારની અસારતા વિગેરે દેખાડનારા ઉદાહરણે એટલે અન્વય અને વ્યતિરેક દુષ્ટતાએ કરીને યુક્ત, તથા અપ્રમાણુ એટલે પ્રમાણને અભાવ-અયથાર્થ અનુભવ અર્થાત ભ્રાંતિજ્ઞાન, તેણે કરીને અકલંકિત એટલે તેવા દોષરહિત એવી જિનેશ્વરની આજ્ઞાનું દ્વાદશાંગીરૂપ વાણુનું ધ્યાન કરવું–એટલે અહે! નયવડે નિપુણુ અને કલંક વિનાની જિનવાણી છે એમ એકાગ્ર ચિત્ત કરીને ચિંતવન કરવું, તે આજ્ઞાવિચય નામનો પહેલે ભેદ સમજ. ૧૧૯
હવે બીજો ભેદ કહે છે – रागद्वेषकषायादिपीडितानां जनुष्मताम् । ऐहिकामुष्मिकांस्तांस्तानानापायान् विचिन्तयेत्॥१२०॥ મૂલાઈ–રાગ, દ્વેષ અને કષાય વિગેરેથી પીડા પામેલા જીવોના આ લેક તથા પરલેક સંબંધી તે તે પ્રકારના વિવિધ કોણેને વિચાર કરે. ૧૨૦
ટીકાઈ–રાગ એટલે ખુશી થવું, અભિલાષા કરવી વિગેરે પ્રેમની ક્રિયા, દ્વેષ એટલે અપ્રીતિ અરૂચિ વિગેરેના પરિણુમથી ઉત્પન્ન થયેલી દ્વેષ ક્રિયા, અને કષાય એટલે ક્રોધ, અભિમાન, કપટ અને તૃષ્ણના આવેશથી ઉત્પન્ન થયેલી કિયા, એનાથી અને વિગેરે શબ્દથી વિષય, અજ્ઞાન વિગેરેથી પીડા પામેલા એટલે જેના અભિમાનને નાશ કર્યો છે, એવા જન્મ ધારણ કરનારા પ્રાણુઓના આલેક એટલે વર્તમાન ભવ અને પરલોક એટલે પરભવ સંબંધી તે તે એટલે ઘણું હોવાથી કહી ન શકાય તેટલા નાના પ્રકારના અપાયને એટલે શારીરિક અને માનસિક છેદન, ભેદન, અપમાન, દુર્લભ આજીવિકા તથા દુર્ગતિ વિગેરે ઉત્પન્ન થયેલાં વિવિધ પ્રકારનાં કોને વિચાર કરે. એટલે અહે! રાગાદિકથી કેવા પ્રકારને ભયાનક કષ્ટસમૂહ પ્રાણુઓને પ્રાપ્ત થાય છે? એ પ્રમાણે કરૂણરસને વિષે તન્મય થવું તે અપાયરિચય નામને બીજો ભેદ સમજવી. ૧૨ Aho ! Shrutgyanam
Page #333
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
ધ્યાનાંધિકાર.
૩૫
હવે ત્રીજો ભેદ કહે છે.
ध्यायेत्कर्मविपाकं च तं तं योगानुभावजम् । प्रकृत्यादिचतुर्भेदं शुभाशुभविभागतः ॥ १२१ ॥ ભૂલાથે—તે તે યોગના પ્રભાવથી ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિબંધ વિગેરે ચાર પ્રકારના અંધવાળા કર્મોના વિપાકનું શુભ અને અશુભના વિભાગથી ધ્યાન કરવું. ૧૨૧.
ટીકાથે—જે જે કર્મવિપાકને એટલે કર્મના ફળના ઉદયને નરકાદિકને વિષે પ્રસિદ્ધપણે જીવા વેદે છે, તે તે મન, વચન અને કાયાના વ્યાપારરૂપ યાગના સામર્થ્યથી ઉત્પન્ન થયેલા અને પ્રકૃતિને આદિ લઇને ચાર ભેદવાળા, અહીં પ્રકૃતિ શબ્દ કરીને પ્રકૃતિબંધ જાણવા. પ્રકૃતિઅંધ એટલે કર્મને જ્ઞાનાવરણાદિક સ્વભાવ, એ વિગેરે એટલે સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ-એમ ચાર પ્રકારે, પુણ્યપ્રકૃતિ રૂપ કેંતાળીશ પ્રકારનાં શુભ તથા પાપપ્રકૃતિ રૂપ ખ્યાશી પ્રકારનાં અશુભ રૂપ વિભાગ થકી કમૅવિપાકનું એટલે કર્મના ફળના ઉદયનું ધ્યાન કરવું એટલે તે તે કર્મના ઉદયને વશ થયેલા જીવાનું ચિંતવન કરતાં વૈરાગ્યને વિષે તટ્વીન થવું તે વિપાકવિચય નામના ત્રીજે ભેદ જાણવા. . ૧૨૧.
હવે આવીશ ફ્લાકે કરીને સંસ્થાન વિચય નામના ચાથેા ભેદ કહે છે.उत्पादस्थितिभंगादिपर्यायैर्लक्षणैः पृथक् ।
भेदैर्नामादिभिर्लोकसंस्थानं चिन्तयेद्भुतम् ॥ १२२ ॥ મૂલાથે-દ્રવ્યોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ વિગેરે પર્યાચાવડ ભરેલા, લક્ષણાવડે ભિન્ન ભિન્ન સત્તાવાળા, તથા ભેદ અને નામાદિકે કરીને ભરેલા લાકસંસ્થાનનું લોકના આકારનું ચિંતવન કરવું. ૧૨૨.
ટીકાથે—ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ વિગેરે પર્યાયાવડે ભરેલા લાકના આકારનું ચિંતવન કરવું. એ પ્રમાણે સંબંધ જાણુવા. અહીં દ્રવ્ય શબ્દના અધ્યાહાર કરવા. તેથી દ્રબ્યાની એટલે પદાર્થોની ઉત્પત્તિ એટલે સર્વ વસ્તુના વર્તમાન પર્યાય નાશ થઈને અનાગત (નવા ) પર્યાયની ઉત્પત્તિ. જીવા જેમ વર્તમાન શુભાશુભ પરિણામે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે; તથા ધર્માસ્તિકાય ગતિના સહાયરૂપ સંબંધે કરીને, અધર્માસ્તિકાય સ્થિતિરૂપ સંબંધે કરીને, આકાશ અવગાહનાવડે કરીને, અને પરમાણુ ચણુકાદિ ( બે અણુ વિગેરે ) સંયોગે કરીને તથા એક ગુણુ કૃષ્ણપણું વિગેરે પાંચ વર્લ્ડ, પાંચ રસ, એ ગંધ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાને કરીને ઉત્પન્ન થાય છે; સ્થિતિ એટલે પાતપાતાના દ્રવ્યપણે કરીને
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૬
અધ્યાત્મસાર ભાષાંતર. [પંચમસર્વની ધ્રુવતા એટલે નિત્યપણું છે. અહીં ઉત્પત્તિ અનેસ્થિતિ રૂ૫ આદિ અને અંતનું ગ્રહણ કરવાથી મધ્યમનું પણ ગ્રહણ થાય, એ ન્યાયવડે વ્યય એટલે ઉત્પત્તિની જેમ અતીતના સંબંધે કરીને સર્વનું વિનાશપણું જાણી લેવું. તથા ભંગ એટલે સર્વના અવિક અથવા અર્થાતરગમને પ્રકારે વિગેરે. ત્યાં આદિ શબ્દ કરીને પરિણામ વિગેરે ગ્રહણ કરવા. તેવા સર્વ પર્યાવડે એટલે વિશેષ ધર્મવડે નાશ સમજ. તથા લક્ષણ એટલે ધર્માસ્તિકાય વિગેરે ગતિ સહાયાદિક લક્ષણવડે ભિન્ન ભિન્ન સત્તાવાળા જાણવા. તથા સ્કંધ, દેશ, પ્રદેશ, ચેતન, ચેતન, નર, નારી વિગેરે ભેદવડે તથા નામાદિકવડે. એટલે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ ઈત્યાદિ નિક્ષેપવડે ભરેલાં-પરિપૂર્ણ સંસ્થાનનું એટલે ચૌદ રજુ પ્રમાણ લેકના આકારનું ચિંતવન કરવું–વસ્તુ ધર્મને વિચાર કર. ૧૨૨. . चिन्तयेत्तत्र कर्तारं भोक्तारं निजकर्मणाम् ।
अरूपमव्ययं जीवमुपयोगस्वलक्षणम् ॥ १२३ ॥ મલાઈ–તે લોકસંસ્થાનને વિષે પિતાના કર્મને કર્તા, ભક્તા, અરૂપી, અવિનાશી અને ઉપગરૂપી પિતાના લક્ષણવાળા છવદ્રવ્યનું ચિંતવન કરવું. ૧૨૩.
ટીકર્થ–તે સંસ્થાનના નિર્ધારને વિષે અથવા તેની મધ્યે પોતપોતાના કર્મો કરનાર, તેને ભેગવનાર, અરૂપી એટલે નિરંજનસત્તાની અપેક્ષાએ નિરાકાર, અવ્યય એટલે અસંખ્ય પ્રદેશમાં રહેલા હોવાથી અવિનાશી તથા ઉપગ એટલે જ્ઞાનદર્શનરૂપ અથવા સામાન્ય વિશેષ ધરૂપ ચેતનાને વ્યાપાર, તે રૂપી પિતાનું લક્ષણ એટલે સ્વતત્વને જણાવનારું સ્વરૂપ જેનું છે એવા જીવનું ધ્યાન કરવું. ૧૨૩. , તે જીવને આગળ કહેવાશે એ સંસારરૂપી સાગર દુસ્તર છે તેનું ચિતવન કરવું, એ પાંચ લેકે કરીને કહે છે
तत्कर्मजनितं जन्मजरामरणवारिणा। पूर्ण मोहमहावर्त कामौर्वानलभीषणम् ॥ १२४ ॥ મારીમહાનિસ્ટાપૂજા જશોજીત્રા असद्विकल्पकल्लोलचक्रं दधतमुद्धतम् ॥ १२५ ॥
દિ કોરિયાસંપારિતમા ' ' રાર્થનાવલિંતા રુપૂવિષયોમાં ૨૨૬
Aho ! Shrutgyanam
Page #335
--------------------------------------------------------------------------
________________
Squa
પ્રબંધ.]
- ધાનાધિકાર. अज्ञानदुर्दिनं व्यापद्विद्युत्पातोद्भवद्भयम् । कदाग्रहकुवातेन हृदयोत्कंपकारिणम् ॥ १२७॥ .. विविधव्याधिसंबन्धमत्स्यकच्छपसंकुलम् । चिन्तयेच्च भवांभोधिं चलदोषाद्रिदुर्गमम् ॥ १२८ ॥
મલાર્થ–તે (જીવ)ના કર્મોથી ઉત્પન્ન થયેલે, જન્મ, જરા અને મરણરૂપે જળથી ભરેલ, મોહરૂપી મહા આવર્તવાળે, કામરૂપી વડવાળે કરીને ભયંકર, ઇચ્છારૂપી મહાવાયુએ કરીને પૂર્ણ એવા કષાયરૂપી. કલશેમાંથી ઉછળતા અસત્ વિકલ્પરૂપી ઉદ્ધત તરંગોના સમૂહને ધારણ કરતે, હૃદયને વિષે શ્રોતસિકારૂપી વેળાની વૃદ્ધિથી દુઃખે કરીને ઓળંગી શકાય તે, પ્રાથેનારૂપી લતાઓના સંતાનવાળે, દુઃખે કરીને પૂર્ણ થાય એવા વિષયરૂપી મધ્યભાગવાળે, અજ્ઞાનરૂપી ઈનવાળે, આપત્તિરૂપી વીજળીના પડવાથી ભયને ઉત્પન્ન કરનારે, કદાગ્રહરૂપી દષ્ટ વાયુવડે હદયને કપ કરનારે, વિવિધ પ્રકારના વ્યાધિઓના સંબંધરૂપી મસ્યા અને કાચબાઓ વડે સંકુલ–વ્યાપ્ત તથા દેરૂ પી ચલાયમાન પર્વતોથી દુર્ગમ એવા આ સંસારરૂપી સમુદ્રનું ચિંતવન કરવું. ૧૨૪૧૨૫-૧૨૬-૧૨૭–૧૨૮. ,
કાર્ય–તે જીવના કર્મોથી એટલે તેણે પોતે કરેલા કામથી ઉત્પન્ન થયેલે, જન્મ એટલે ભવાંતરની પ્રાપ્તિ, જરા એટલે વયની હાનિ અને મરણ એટલે પ્રાણત્યાગ, તરૂપી જળે કરીને પરિપૂર્ણ ભરેલે, મેહરૂપી એટલે મિથ્યાત્વ મેહની વિગેરે રૂપ મેટા આવર્ત જળભ્રમણ વાળે, તથા કામવિકારરૂપી વડવાળવડે મહાભય ઉત્પન્ન કરનારે આશારૂપી એટલે ભેગાદિકની તૃષ્ણારૂપી મહા–અતિ પ્રચંડ વાયુવડે ભરેલા ક્રોધાદિક કષારૂપી કલેશેમાંથી એટલે પાતાળકલશાઓમાંથી ઉછળતા પાપરૂપ વિકલ્પ-હિંસાદિક અનેરશે તેરૂપ ઉદ્ધત તરંગોના સમૂહને ધારણ કરતો, હૃદયને વિષે શ્રોતસિકારૂપી એટલે ઇદ્રિ
એ ઉત્પન્ન કરેલા વિકાર પ્રવાહના વેગવાળી ધારારૂપી વેળાના સંપાતે કરીને એટલે ચારે કાંઠે જળના પૂરની વૃદ્ધિના સમૂહે કરીને દુઃખે ઓળંગી–તરી શકાય તે, પ્રાર્થનારૂપી-વિષય સુખાદિકની ઈચછારૂપી લતાના વિસ્તારવાળે, કેટી ઉપાડે પણ પૂર્ણ કરવાને અશક્ય એવા શબ્દાદિક વિષયેના આસ્વાદરૂપ જેનું ઉદર એટલે મધ્યભાગ છે એ, સંસારને વિષે સુખની ભ્રાંતિરૂપ અજ્ઞાન કે અધરૂપી દુર્દિનવાળો એટલે સર્વ દિશામાં વાદળાંવડે આચ્છાદિત થઈ હોય તે, વિવિધ પ્રકારની
Aho ! Shrutgyanam
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૪.
અધ્યાત્મસાર ભાષાંતર. [પંચમ આપત્તિરૂપી વીજળીના પડવાએ કરીને મહાભયને ઉત્પન્ન કરનારે, દુરાગ્રહરૂપી દુષ્ટ વાયુવડે હૃદયના કંપને કરનારે, વિવિધ એટલે અનેક પ્રકારના વ્યાધિઓના સંબંધરૂપ માછલાંઓ તથા કાચબાઓ વડે વ્યાપ્ત અને આત્માને ચંચળતા ઉત્પન્ન કરનારા દે એટલે રાગ, દ્વેષ અને
હાદિકે ઉત્પન્ન કરેલા અસ્થિર સ્વભાવરૂપી પર્વતાએ કરીને દુર્ગમ એટલે દખે કરીને અવગાહન કરી શકાય તે, આવા પ્રકારના વિશેષણવાળા સંસારરૂપી સમુદ્રનું ચિંતવન કરવું–એકાગ્ર ચિત્તવડે તેના સ્વરૂપનું ધ્યાન કરવું. અહીં પાંચ કવડે કહેલા સમુદ્રને તથા હવે પછી કહેવામાં આવશે એવા પ્રવાહણને ઉપનય પોતાની બુદ્ધિથી જાણ લે. ૨૪-૧૨૫-૧૨૬-૧૨૭-૧૨૮.
હવે એ સમુદ્રને તરવાના ઉપાયનું ચિંતવન કરવું, એ પાંચ વડે કહે છે–
तस्य संतरणोपायं सम्यक्त्वदृढबन्धनम् । बहुशीलाङ्गफलकं ज्ञाननिर्यामिकान्बितम् ॥ १२९ ॥ संवरास्तानवच्छिद्रं गुप्तिगुप्तं समन्ततः । आचारमंडपोद्दीप्तापवादोत्सर्गभूद्वयम् ॥ १३०॥ असंख्यैर्दुधरैर्योधैर्दुःप्रधृष्यं सदाशयैः। सद्योगकूपस्तंभानन्यस्ताध्यात्मसितांशुकम् ॥ १३१॥ तपोऽनुकूलपवनोद्भूतसंवेगवेगतः।
वैराग्यमार्गपतितं चारित्रवहनं श्रिताः ॥ १३२ ॥ - શીવનાધ્યમન્નુપાચનશ્ચિત્તરલતા
यथाऽविघ्नेन गच्छन्ति निर्वाणनगरं बुधाः ॥ १३३ ॥
મલાર્થ–તે (સંસારરૂપી સાગર)ને તરવાનાં સાધનરૂપ, સમ્યકત્વ રૂપી દઢ બંધનવાળું, ઘણુ શીલાંગરૂપી પાટીયાવાળું, જ્ઞાનરૂપી નિમકે કરીને યુક્ત, સંવરવડે કરીને આશ્રવરૂપી છિદ્રોને નાશ કરનારું, ચોતરફ ગુપ્તિથી રક્ષણ કરાયેલું, આચારરૂપી મંડપ કરીને સુશોભિત, અપવાદ અને ઉત્સર્ગરૂપી બે ભૂમિકાવાળું, અસંખ્ય અને દુધરે એવા સદાશયરૂપી
દ્ધાઓને લીધે પરાભવ પમાડવાને અશકય, સદ્યોગરૂપી કૂપસ્તંભના અગ્રભાગને વિષે અધ્યાત્મરૂપી શ્વેત વસ્ત્ર (સઢ) જેમાં ચઢાવેલ છે એવું અને તારૂપી અનુકૂળ વાયુવડે ઉત્પન્ન થયેલા સંવેગરૂપી વેગથી
Aho ! Shrutgyanam
Page #337
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.].
ધ્યાનાધિકાર વૈરાગ્યરૂપી મા પડેલું એવું જે ચારિત્ર રૂપી વહાણ તેને વિષે બેઠેલા પંડિતે સદ્ભાવના નામની પેટીને વિષે શુભ ચિત્તરૂપી રતને નાખીને નિર્વિધ્રપણે મેક્ષનગરે પહોંચે છે. આ પ્રમાણે ધ્યાન કરવું. ૧૨૯૧૩૦-૧૩૧–૧૩૨-૧૩૩.
ટીકાર્યું–આવા પ્રકારના ચારિત્રરૂપી વહાણને આશ્રય કરનારા પંડિત મોક્ષ નગરીએ પહોંચે છે, એ પ્રમાણે પાંચમા કલેક સાથે સંબંધ જાણ. તે ચારિત્રરૂપી વહાણ કેવું છે? તે કહે છે.-તે સંસારરૂપી સમુદ્રને તરવાના ઉપાયરૂપ એટલે સમ્યક પ્રકારે-ફરીથી આવૃત્તિ (પુનર્જન્મ) ન થાય તેવી રીતે સંસારસમુદ્રથી પાર પામવાના સાધનરૂપ, તથા સમકિત એટલે સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મને વિષે શુદ્ધ શ્રદ્ધારૂપ દઢ એટલે અતિ બળવાનું બંધનવાળું એટલે વહાણ ભાંગી ન જાય તેટલામાટે લેઢાની પાટી તથા દેરડા વટવા વિગેરેથી કરેલી મજબુતીવાળું, તથા ઘણું એટલે અઢાર હજાર શીલાંગ-આચારના પ્રકારરૂપી પાટીયાવાળું, તથા જ્ઞાન-સધરૂપી નિર્ધામક એટલે સમુદ્રમાર્ગને જાણનાર વિચિત્ર પુસ્તકને ધારણ કરનાર પુરૂષે કરીને યુક્ત, તથા સંવરવડે એટલે પાંચ પ્રકારના ચારિત્ર વિગેરે સત્તાવન પ્રકારના નવીન કર્મના પ્રવેશને નિરોધ કરનારા કારણે વડે આAવરૂપી છિદ્રોને એટલે નવીન કમરૂપી આવતા જળપ્રવાહને પ્રવેશ કરનારા માર્ગરૂપી રંધાને નાશ પમાડેલા છે જેમાં એવું, તથા ચિતરફ એટલે સર્વ દિશા અને વિદિશાને વિષે મનગુપ્તિ વિગેરે ત્રણ પ્રકારની ગુપ્તિવડે રક્ષણ કરાયેલું, તથા જ્ઞાનાચાર વિગેરે પાંચ આચારરૂપી મંડપવડે–વિશ્રામ
સ્થાનવડે શોભતું, તથા અપવાદ એટલે કારણને લીધે આચરવા લાયક માર્ગ અને ઉત્સર્ગ એટલે નિરંતર આચરવા ગ્ય માર્ગ તે બે માર્ગરૂપ બે ભૂમિકાવાળું તથા અસંખ્ય એટલે જેની સંખ્યા ન થઈ શકે તેટલા અને દુધેર એટલે મહાદિક શત્રુઓ વડે પણ રેકી ન શકાય તેવા સત આશરૂપી એટલે સંયમ (ચારિત્રના)ના પરિણામે કરીને થયેલા શુભ અધ્યવસાયોરૂપી સુભટોએ કરીને તેની અંદર સુભટે રહેલા છે માટે ) દુ:પ્રવૃષ્ય એટલે રાગાદિક શત્રુઓ પરાભવ ન પમાડી શકે તેવું, તથા સુંદર છે. એટલે મોક્ષના ઉપાય તેના સેવનરૂપ કૂપસ્તંભના અગ્રભાગ ઉપર એટલે વહાણની મથે રહેલા ઉંચા સ્તંભની ટોચ ઉપર જ્ઞાનક્રિયાની શુદ્ધિરૂપ ઉજજવળ મનના પરિણામમય અધ્યાત્મરૂપી શ્વત પટ.(ધોળે સઢ) જેમાં ચડાવે છે એવું તથા અનશનાદિક બાર પ્રકારના તારૂપી અનુકૂળ પવનથી એટલે કર્મરૂપી રજનું હરણ કરવામાં નિપુણ હોવાથી સાનુકૂળ એ પાછળનો વાયુ વાવાથી
Aho !"Shrutgyanam
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૦
અધ્યાત્મસાર ભાષાંતર.
[પંચમ
ઉત્પન્ન થયેલા સંવેગ—મેાક્ષની અભિલાષારૂપી વેગથી એટલે ઉપાયને વિષે પ્રવર્તવામાં એકાગ્રતાવાળી શીઘ્ર ગતિથી વૈરાગ્યરૂપી સંસારપરની ઉદાસીનતારૂપી માર્ગે પડેલું એવું ચારિત્રરૂપી વહાણુ, તેને એટલે સંયમરૂપ-વિરતિરૂપ નૌકાને આશ્રિત થયેલા-તેની અંદર બેઠેલા પંડિત પુરૂષા સત્ય એટલે જગતના જ્યેાને હિતકારક હાવાથી સારી એવી અનિત્યાદિક ભાવના નામની મોટી પેટીઓને વિષે રક્ષણ થવાને માટે પ્રયત્નથી શુભ મનરૂપી રત્નોને નાંખીને જે પ્રકારે નિર્વાપણે નિર્વાણ નગરને-મુક્તિરૂપી નગરીને પામે છે, તે પ્રકારે ધ્યાન કરવું.
૧૨૯-૧૩૦-૧૩૧–૧૩૨-૧૩૩.
હવે પંડિત સમુદાયના મોક્ષ નગર તરફ ગમન કરવાના વૃત્તાંતને જાણીને સામે આવતા માહરાજાના પરાભવ કરી ધર્મરાજા જય પામે છે, તે વાત અગીયાર ફ્લાકડે કહે છે.-~~~
॥
यथा च मोहपल्लीशे लब्धव्यतिकरे सति । संसारनाटकोच्छेदाशंकापंकाविले मुहुः ॥ १३४ ॥ મુક્ષુઃ ॥ सज्जीकृतस्वीयभटे नावं दुर्बुद्धिनामिकाम् । श्रिते दुनतिनौवृन्दारूढशेषभटान्विते ॥ १३५ ॥ મૂલાથ— જે પ્રકારે મેહરૂપી પદ્મીપતિ આ વૃત્તાંત સાંભળીને વારંવાર સંસારરૂપી નાટકના ઉચ્છેદની શંકારૂપ પંકવડે મલીન થયા ત્યારે તેણે (માહરાજાએ) પોતાના સુભટને સજ્જ નામની નૌકાના આશ્રય કર્યો, અને બાકીના યોદ્ધા નૌકામાં આરૂઢ થયા. ૧૩૪–૧૩૧.
કરીને દુર્બુદ્ધિ દુર્નીતિ નામની
ટીકાથે—જે પ્રકારે સંસાર-વારંવાર ભવને વિષે ભ્રમરૂપ નાટકનાવિચિત્ર વેષને ધારણ કરનારા પાત્રોના નૃત્યના વિનાશની શંકારૂપ-ત્રાસ રૂપ પંકવડે મલીન એવા, અને વારંવાર જેણે એ વૃત્તાંત સાંભળ્યો છે એટલે ધર્મરાજા વારંવાર સંસારી જીવાને મોક્ષરૂપી નગરમાં લઈ જાય છે એ વાત જેના સાંભળવામાં આવી છે એવા, મેહ એટલે મોહનીય કર્મ અથવા અજ્ઞાનદારૂપ પટ્ટીશ એટલેભિટ્ટોના માટે રાજા થયા ત્યારે તેણે પોતાના સુભટાને સજ્જ-તૈયાર એટલે જેણે અખ્તર ધારણ કર્યાં છે એવા કરીને દુર્બુદ્ધિ એટલે પાપમુદ્ધિ નામની નૌકાના આશ્રય કર્યો—તે પર ચઢો, અને બાકીના રાગાદિક યોદ્ધા દુર્રીતિ એટલે પરના દ્રોહ કરનારી નીતિઓ-વિપર્યાસ ભાવવડે એકાંત વાદને કહેનારા વ્યવહાર માર્ગોરૂપી નૌકાઓમાં આરૂઢ થયા. અર્થાત્ એ રીતે તૈયાર થઈને માહરાજા સામા આવ્યો. ૧૩૪–૧૩૫.
Aho ! Shrutgyanam
Page #339
--------------------------------------------------------------------------
________________
પ્રધ.] , ધ્યાનાધિકાર. *
૩૧ आगच्छत्यथ धर्मेशभटौघे रणमंडपम् ।।
તરવત્તિનિરાવરકત સમાપ્તિ મા ૨૨૬ " મૂલાર્થ-ત્યાર પછી તત્વચિંતાદિક બાણેથી સજજ થઈ ધર્મરાજાને આશ્રય કરી ધર્મરાજાના સુભટને સમૂહ સમરાંગણમાં આવ્યો. ૧૩૬.
ટીકાર્થ–ત્યાર પછી એટલે મેહ નામના પલ્લી પતિને યુદ્ધ (રણભૂમિ)માં સજજ થઈને આવેલે જોયા પછી (ઈને) ધર્મરાજાના એટલે ચારિત્રધર્મ રાજાના સમગ્ર શત્રુઓનો જય કરનાર તેના વિમલમતિ વિગેરે દ્ધાઓનો સમૂહ સહજ સ્વરૂપાદિક વસ્તુતત્ત્વના ચિંતનરૂપી નારાવડે-દુર્ભેદ્યને પણ ભેદનાર અતિ તીક્ષ્ણ બાણેવડે સજજ થઈને ધર્મરાજાને આશ્રય કરી રણુમંડપમાં-યુદ્ધના આશ્રયરૂપ પૃથ્વીતળમાં આવ્યા. ૧૩૬.
મિથો જે વેરો લખ્યનમંત્રિજો . मिथ्यात्वमंत्री विषमां प्राप्यते चरमां दशाम् ॥ १३७ ॥
મૂલાર્થ–પછી પરસ્પર યુદ્ધને આરંભ થયે, તેમાં સમ્યગ્દર્શન નામના મંત્રીએ મિથ્યાદષ્ટિ નામના મંત્રીને મહા વિષમ એવી છેલ્લી દશાને પમાડ્યો. ૧૩૭. - ટીકાર્થ–પછી પરસ્પર એટલે ધર્મરાજા અને મહારાજા એ બજેના સેને યુદ્ધને સંરંભ પ્રવર્યો. તેમાં યથાર્થ વસ્તુ સ્વરૂપને વિષે શ્રદ્ધાવાન સમ્યગુદષ્ટિ નામના અત્યંત વિચારશીલ દીર્ઘદશી અને સમગ્ર રાજકાર્યમાં નિપુણ એવા ધર્મરાજાના મંત્રીએ મેહરાજાના મિથ્યાત્વ નામના મંત્રીને એટલે સર્વે અન્યાયમાં પ્રવર્તેલા, વિશ્વાસુને દ્રોહ કરનારા મેહરાજાના અમાત્યને વિષમ એટલે સર્વથા અસત્તાવાળી ચરમ દશાને એટલે મૂળસહિત નાશ કરવાથી પ્રાણુતરૂપ અવસ્થાને પમાડ્યો. ૧૩૭.
लीलयैव निरुध्यन्ते कषायचरटा अपि । प्रशमादिमहायोधैः शीलेन स्मरतस्करः॥ १३८ ॥
મૂલાર્થ–પ્રશમ વિગેરે મેટા દ્ધાઓએ કષાયરૂપી ચરટે ( લુંટારૂઓ) ને લીલામાત્રવડે જ રૂંધી લીધા, અને શીલરૂપી દ્ધાએ કામરૂપી તસ્કરને રૂ. ૧૩૮.
ટીકર્થ–પ્રશમ એટલે ક્ષમા એ વિગેરે એટલે માર્દવ, આર્જવ, સતિષ વિગેરે મેટા વીરોએ અનંતાનુબંધી વિગેરે ક્રોધાદિક સોળ ક
Aho! Shrutgyanam
Page #340
--------------------------------------------------------------------------
________________
અધ્યાહાર પાંતર. યમપારૂપ ચરને એટલે ધર્મશજીને પ્રજાને ઉપદ્રવ કરનારા માગમાં રહેલા ધાડા પાડનારાઓને કીડ માત્ર કરીને જ રૂંધી લીધા
એટલે સત્તામાંથી જ નાશ પમાડ્યા. તથા શીળ એટલે બ્રહ્મચર્યરૂપી ચઢાએ કામરૂપી તસ્કરને રૂ. ૧૩૮
हास्यादिषटुलुटाकवृन्दं वैराग्यसेनया। ... निद्रादयश्च ताड्यन्ते श्रुतोद्योगादिभिर्भटैः॥. १३९ ।। - ભૂલાર્થ–વૈરાગ્યરૂપી સેનાએ હાસ્ય વિગેરે છ લુંટારાઓને હમ તથા તેગ વિગેરે સુભટોએ નિદ્રાદિકને તીવ્ર તાડના કરી. ૧૩૯.
- ટીકાર્યું–વૈરાગ્ય-વિરતતારૂપી સેનાએ હાસ્ય વિગેરે એટલે હાસ્ય, રતિ, અરતિ વિગેરે છ સુકૃતરૂપી ધનનું હરણ કરનારા નોકપાથરૂપી લુંટારાઓના સમૂહને હણ્યા. તથા શ્રતવેગ એટલે શાઅને ઉદ્યોગ-ભણવું ચિંતવવું વિગેરે યત અથવા ઉદ્યમ કરનારા અને ઉપગ સહિત કિયાસમૂહને કરનારાએ વિગેરે દ્ધાઓએ નિદ્રા વિગેરેને એટલે નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનદ્ધિ રૂપ યાઓને હણ્યા. ૧૩૯.
भटाभ्यां धर्मशुक्लाभ्यामार्तरौद्राभिधौ भटौ। निग्रहेणेन्द्रियाणां च जीयते द्रागसंयमः ॥ १४० ॥
મૂલાથે ધર્મ અને શુક્લ નામના શુભ ધ્યાનરૂપ વીરેએ આ અને સૈદ્ર નામના દુર્યાનરૂપ દ્વાઓને પરાજય કર્યો. તથા ઇંદ્ધિના - નિગ્રહવડે તત્કાળ અસંયમને જીતી લીધે. ૧૪૦
ટીકાથે—ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપી દ્ધાઓએ આર્ચધ્યાન અને રૌદ્રધ્યાન નામના દ્ધાઓને પરાજિત કર્યા, તથા શ્રોત્રાદિક ઇદ્રિના નિગ્રહવડે એટલે પોતપોતાના વિષથી ઇદ્રિને પરાક્ષુખ કરીને અસંયમ એટલે અવિરતિ નામના દ્ધાને તત્કાળજીતી લીધું. ૧૪૦
क्षयोपशमतश्चक्षुर्दर्शनावरणादयः।
नश्यत्यसातसैन्यं च पुण्योदयपराक्रमात् ॥ १४१ ॥ | મલાથે ક્ષયોપશમરૂપી દ્વાથી ચક્ષુદર્શનાવરણ વિગેરે નાશી ગયા, એને પુદયરૂપી દ્ધાના પરાક્રમથી અસાતારૂપી સૈન્ય નાશ પામ્યું. ૧૪૧.
ટીકાર્થક્ષપશમથકી એટલે પશમ ભાવના પ્રહારથી ચક્ષુદર્શનાવરણ એટલે નેત્રાદિ ઇદ્રિની પ્રાપ્તિને આવરણ કરનાર
Aho ! Shrutgyanam
Page #341
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ 1 વિગેરે એટલે સાબાર્શનાવરણ, અવધિ દર્શનાવરણ અને કેવળ દર્શનાવરણ એ સર્વે નાશ પામ્યાલય પામ્યા. તથા પ્રણય એટલે સુકૃત કર્મના ઉદયથી અસાત વેદનીનું સૈન્ય નાશ પામ્યું. ૧૪૬.
सह द्वेषगजेन्द्रेण रागकेशरिणा तथा। सुतेन मोहभूपोऽपि धर्मभूपेन हन्यते ॥ १४२ ॥ મૂલાઈ—છેવટે શ્રેષગજેંદ્ર તથા રાગકેશરી નામના બે પુત્ર સહિત હાજો પણ ધર્મરાજાવડે હણ. ૧૪૨. - ટીકાથે-છેવટે શ્રેષગજેન્દ્ર નામના લઘુપુત્ર સહિત તથા રાગકેશરી નામના જયેષ્ઠ પુત્રસહિત મહરાજાને પણ સહકુટુંબ ધર્મશાએ હ. ૧૪૨. - सत प्राप्तमहानन्दा धर्मभूपप्रसादतः ।
यथा कृतार्था जायन्ते साधवो व्यवहारिणः ॥ १४३ ॥
મૂલાર્થ–ત્યારપછી ધર્મરાજાના પ્રાસાદથી મહા આનંદને પામેલા સાધુરૂપ વ્યવહારીઆઓ જે પ્રકારે કૃતાર્થ થાય છે, તે પ્રકારે દયાન કરવું, ૧૪૩
ટીકાથે-ત્યારપછી સાધુએ મુનીરૂપી વ્યવહારીઆએ એટલે પરદેશના વહાણવટી વેપારીઓ ધમૅરાજાના પ્રસાદથી એટલે ધર્મરૂપ શકવર્તી રાજાએ કરેલી દયાથી મહા આનંદ પામીને કૃતાર્થ એટલે સમગ્ર સરવડે પરિપૂર્ણ થયા. ૧૪૩.
विचिन्तयेत्तथा सर्व धर्मध्याननिविष्टधी। इंगन्यदपि न्यस्तमर्थजातं यदागमे ॥ १४४ ॥
ભૂલાઈ—ધર્મધ્યાનને વિષે જેની બુદ્ધિ લય પાસે છે એવા સુનિએ આ પ્રકારે સર્વ ધ્યાન કરવું, અને તે બીજે પણ પદાર્થસમૂહ કે જે આગમ વિષે કહ્યો હોય, તેનું પણ ધ્યાન કરવું. ૧૪૪.
ટીકાથે—ધર્મધ્યાનને વિષે જેની બુદ્ધિ લય પામી છે, એવા મુનિએ આ પ્રકારે એટલે પૂર્વે કહેલા ઉત્પાદાદિક પર્યાય, જીવને કર્મથી ઉત્પન્ન થયેલ ભવસાયર, તેને તરવાના ઉપાયરૂપ ચારિત્ર વહાણ, હરાજાને પરા, ધર્મરાજાને જય તથા મુનિરૂપી વ્યાપારીઓનું કૃતાર્થપણું વિરે પ્રકારે કરીને સર્વ દયાન કરવું. અને તેથી અતિરિક્ત અર્થસમૂહ કે જે આગમને વિષે કહ્યું હોય એટલે અપ્રમત્ત ભાવાદિકનું પ્રતિપાદન જે Mિસિદ્ધાંતને વિષે કર્યું હોય, તેનું પણ ધ્યાન કરવું. ૧૪
Aho I'Shrutgyanam
Page #342
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાઠાંતર. પંચમ- હવે છ વડે ધ્યાતા ( ધ્યાન કરનાર) સંબંધી દ્વારા કહે છે– __ मनसश्चेन्द्रियाणां च जयाद्यो निर्विकारधीः।
धर्मध्यानस्य स ध्याता शान्तो दान्तः प्रकीर्तितः ॥१४५॥
મૂલાથું–જે યોગી મન અને ઇંદ્રિયના જયથી નિર્વિકાર બુદ્ધિવાળા થયા હોય તેવા શાંત અને દાંત મુનિને ધર્મધ્યાનના ધ્યાતા (ધ્યાન કરનાર) કહેલા છે. ૧૪૫.
ટીકાથું–જે લેગી મન અને શ્રોત્રાદિક ઈદ્રિના જયથી એટલે તેમને વશ કરવાથી નિર્મળ બુદ્ધિવાળા થયા હોય તેવા તેમજ શાંતકષાયને જીતનાર અને દાંત એટલે ઇદ્રિનું દમન કરનાર મુનિને જિનેશ્વરે ધર્મધ્યાનના ધ્યાતા ( ધ્યાન કરનાર) કહેલા છે. ૧૪૫.
કહેલા અર્થને અન્ય મતની સંમતિ આપે છે. અન્ય શાસ્ત્રના પાંચ લેકવડે તેમની આ વિષયમાં સંમતિ દર્શાવે છે.
परैरपि यदिष्टं च स्थितप्रज्ञस्य लक्षणम् ।
તે શ્રેત્ર તત્સર્ય તથા જે વ્યવસ્થિત | ૨૪ . મૂલાઈ–બીજાઓએ પણ જે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ ઈચ્છેલું છે, તે સર્વ અહીં ઘટે છે, તે જ પ્રમાણે આની પણ વ્યવસ્થા છે. ૧૪૬. - ટીકર્થ–બીજાઓએ એટલે વ્યાસાદિકે પણ જે સ્થિતપ્રજ્ઞનું એટલે જેની પ્રજ્ઞા (બુદ્ધિ) પોતાના આત્માને વિષે સ્થિત થયેલી છે એટલે સ્થિતિ કરવાના સ્વભાવવાળી–સ્થિતિને સ્થાપન કરનારી થયેલી છે એવા તે સ્થિતપ્રજ્ઞનું લક્ષણ ઇચછેલું છે તે સર્વ-પરિપૂર્ણ લક્ષણ અહીં એટલે મન અને ઇદ્રિના જયાદિકથી યુક્ત એવા ધર્મસ્થાનના ધ્યાતાને વિષે ઘટે છે. અને તેજ પ્રકારે આ ધ્યાતાનું લક્ષણ આગમને વિષે પણ કહેલું છે. તે જ અમે પણ અહીં કહ્યું છે. ૧૪૬.
તે લક્ષણ બીજાઓએ જે પ્રકારે ઇચ્છયું છે તે કહે છે. તે प्रजहाति यदा कामान् सर्वान् पार्थ मनोगतान् ।
आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ १४७ ॥ મૂલાર્થ–હે અર્જુન! જ્યારે મનમાં રહેલા સર્વ મનોરથને જીવ તજી દે છે, અને આત્માએ કરીને આત્માને વિષે જ સંતુષ્ટ રહે છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૧૪૭. 1 ટકાથું–હે પૃથાના એટલે કુંતીના પુત્ર અન! જ્યારે એટલે જે ગદશાને વિષે હૃદયમાં રહેલા સર્વે કામેને એટલે શુભ અને અશુભ
Aho! Shrutgyanam
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ
ધ્યાનાધિકાર.
પ
કામનાની ઉત્પત્તિના પ્રકારોને જીવ છેાડી દે છે, અને આત્માએ કરીનેજ્ઞાનવડે કરીને આત્માને વિષેજ પેાતાના સ્વરૂપને વિષેજ સંતુષ્ટ-સકળ ઇચ્છાથી પરિપૂર્ણ થાય છે ત્યારે તેને યાગીએ સ્થિતપ્રજ્ઞ કહે છે. ૧૪૭, दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः ।
वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥ १४८ ॥ મૂલાથે—જેનું મન દુઃખને વિષે ઉદ્વેગ પામતું નથી, જે સુખને વિષે સ્પૃહારહિત છે, તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થયા છે, તેવા મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૧૪૮.
ટીકાથે—જે દુ:ખને વિષે એટલે પ્રતિકૂળ વિષયને વિષે તથા કણને વિષે અક્ષુભિત-અન્યગ્ર મનવાળા હોય, તથા સુખને વિષે એટલે અનુકુળ વિષયાને વિષે તથા સાતા વેદનીને વિષે સ્પૃહારહિત હોય, તથા જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થયા હાય એવા મુનિઓને યાગીઓ સ્થિતપ્રજ્ઞ કહે છે. ૧૪૮.
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ १४९ ॥
ચૂલાથે—જે યાગી સર્વત્ર સ્નેહરહિત છે, અને તે તે શુભાશુભ વસ્તુને પામીને આનંદ પામતા નથી, તથા દ્વેષ કરતા નથી તેમની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે એમ જાણવું. ૧૪૯.
ટીકાર્યું – જે યાગી સર્વત્ર એટલે સર્વ વસ્તુસમૂહને વિષે એહરહિત એટલે રૂક્ષ પરિણામવાળા હોય, તથા તે તે પ્રકારની શુભાશુભ એટલે મનેાન અથવા અમનેાણ વસ્તુને પામીને જે તેની સ્તુતિ ન કરે અથવા નિંદા પણુ ન કરે-રાગીદ્વેષી ન થાય તે યોગીની મુદ્ધિ આત્માને વિષે પ્રતિષ્ઠિત છે એમ જાણવું. ૧૪૯,
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ १५० ॥
મલાથ—જેમ કાચ સર્વ પ્રકારે અંગોને સંકોચે છે, તેમ યાગી જ્યારે ઇંદ્રિયાના વિષયેાથકી ઇંદ્રિયાના સંહાર કરે છે—સંક્રાચે છે, ત્યારે તે મુનિની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે એમ જાણવું. ૧૫૦
ટીકાર્થ—આવા યાગી જ્યારે-જે અવસ્થાને વિષે જેમ કાચબે પેાતાના અવયવાને સંહરે છે–સંક્રાચે છે, તેમ સર્વ પ્રકારે શબ્દાદિક ઇંદ્રિયોના વિષયાથકી શ્રોત્રાદિક ઇંદ્રિયાને સંહો છે-પાછી વાળે છે.
Aho! Shrutgyanam
Page #344
--------------------------------------------------------------------------
________________
અધ્યા પતર. પંચમ કબજે કરે છે ત્યારે તે મુનિની બુદ્ધિ આત્માને વિષે પ્રતિષ્ઠિત છે, એમ જણવું. ૧૫૦ ફરીને પિતાને મત કહે છે – शान्तो दान्तो भवेदीढगात्मारामतया स्थितः । सिद्धस्य हि स्वभावो यः सैव साधकयोग्यता ॥ १५१ ॥
મૂલાર્થ–આ પ્રમાણે આત્માને વિષે રમણ કરનારપણે રહેલે યોગી શાંત અને દાંત હોય છે, કારણકે સિદ્ધનો જે સ્વભાવ છે તેજ સાધકની ચોગ્યતા છે. ૧૫૧
ટીકાઈ–જે સાધુ શાંત એટલે કષાયરહિતપણુએ કરીને સમાના સમુદ્ર તથા દાંત એટલે અંદર અને બહારના વિષય વિકારથી રહિત હોય, અને આત્માને વિષે વિલાસ કરવાના સ્વભાવે કરીને યુક્ત રહેલા હેય, તેજ દેયાતા થઈ શકે છે. કારણકે સાધકની યોગ્યતા અર્થાત્ ધ્યાન કરવાનું અધિકારીપણું તે જ છે કે જે મુખને સ્વભાવ પરિણામ છે. ૧૫૧હવે લાઘવને માટે શુક્લધ્યાનના થાતાને પણ બતાવે છે – ध्यातायमेव शुक्लस्याप्रमत्तः पादयोर्द्वयोः।
पूर्वविद्योग्ययोगी च केवली परयोस्तयोः ॥ १५२॥ - અલાર્થ– આ જ અપ્રમત્ત સાધુ શુકલધ્યાનના પહેલા બે પાના યાતા છે, પણ જે તે પૂર્વવિઠ્ઠ હોય . બીજા બે પાદરના ધ્યાતા અમે સગી કેવળી અને અગી કેવળી છે. ૧૫ર
ટીકાઈ આજ એટલે ધર્મધ્યાનના ધ્યાતાપણે પૂર્વે કહેલા લક્ષશેવડે યુક્ત જે યેગી તે જ અપ્રમત્ત–સર્વ પ્રમાદથી વર્જિત સાધુ શુકલધ્યાનના પહેલા બે પાદરના ધ્યાતા–સ્થાન કરનાર છે. પરંતુ તેમાં વિશેષ એટલે છે કે–જે તે પૂર્વવિદ્દ એટલે ચૌદ પૂર્વને જાણનાર હોય અર્થાત પૂર્વમાં રહેલા શ્રતને ધારણું કરનાર હોય તે જ તે શુકલધ્યાનના ધ્યાતા હોય છે, તે સિવાય હેતા નથી. તથા તે શુકલધ્યાનના બીજા બે પાકના ધ્યાતા અનુક્રમે ગી એટલે ત્રણ ગવાળા સગી કેવળી હોય છે. તે પણ તેરમા ગુણસ્થાનને અંતે ત્રીજા પાકના યાતા હોય છે, અને ચોથા પાકના ધ્યાતા તે રીલેશી અવસ્થાને પામેલા અગી કેવળી જ હોય છે. ૧૫ર.
Aho ! Shrutgyanam
Page #345
--------------------------------------------------------------------------
________________
અધિક
હવે અનુપ્રેક્ષાઢાર કહે છે.~ अनित्यत्वाद्यनुप्रेक्षा ध्यानस्योपरमेऽपि हि ।
भावये नित्यमभ्रान्तः प्राणा ध्यानस्य ताः खलु ॥ १५३ ॥ મૂલાથે—ભ્રાંતિરહિત એવા સાધુએ ધ્યાનના ઉપરમને વિષે પણ નિરંતર અનિત્યાદિ અનુપ્રેક્ષા ( ભાવના)નું ધ્યાન કરવું. કારણ કે તે ( અનુપ્રેક્ષા ) ધ્યાનના પ્રાણરૂપ છે. ૧૫૩.
[4]
ઉના
ટીકાથે—પૂર્વે કહેલા ધ્યાનના ઉપરમ-નિવૃત્તિ થાય તે વખતે પણ અનિત્યવાદિક એટલે “ સંસારમાં સર્વે અનિત્ય છે, કોઇ પણ વસ્તુ સર્વદા સ્થાયી ભાવે (સ્થિરપણે) કરીને રહેનારી દેખાતી નથી.” એ પ્રમાણે ચિંતવન કરવું તે અનિત્ય ભાવના કહેવાય છે. તથા આદિ શબ્દે કરીને અશરણુ ભાવના, અન્યત્વ ભાવના વિગેરે જાણવી. તે ભાવનારૂપ અનુપ્રેક્ષા એટલે ધ્યાનની પછી પ્રેક્ષણ એટલે અતીત અમ આાસન્ન ( વર્તમાન ) પરિણામની લાચના તેને ક્રાંતિરહિત એવા ચાગીએ સર્વદા ભાવવી—ચિંતવવી. કારણ કે તે અનુપ્રેક્ષા ધર્મધ્યાનના પ્રાણભૂત જીવનભૂત છે. શરીરાદિકની અનિત્યતાદિનું ચિંતવન કરવાથી સુનિ ફરીથી ધ્યાનપત્ર આઢ થઈ શકે છે, તેથી તે તેના પ્રાણભૂત કહેવાય છે. ૧૫૩.
હવે લેશ્મા દ્વાર કહે છે.—
तीव्रादिभेदभाजः स्युर्लेश्यास्तिस्र इहोत्तराः । જિવન્યત્રાળમત્રના વિનયઃ સત્તુળસ્તુતિઃ ॥ જ્જ ॥ ભૂલાથે—મહી તીવ્રાદિક ભેદવાળી છેલ્લી ત્રણ લેયાઓ ય છે. તેના ચિન્હા આગમપરની શ્રદ્ભા, વિનય અને સદ્ગુણુની સ્તુતિ છે. ૧૫૪. ટીકાર્ય—મહી એટલે આ ધર્મધ્યાનવાળા મુનિને વિષે તીત્રાદિક ભેદને ભજનાર એટલે તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ પરિણામવાળી એટલે આર્તધ્યાનવાળાને કહેલી લેમ્પાની અપેક્ષાએ ત્યારપછીની શુભ એવી તેજ, પદ્મ અને શુક્લ નામની ત્રણ લેસ્યાઓ-શુભ અધ્યવસાયરૂપ હોય છે. આ ધ્યાતાને વિષે આગમપરની શ્રદ્ધા એટલે જિનાગમને વિષે દૃઢ પ્રીતિ, વિનય એટલે દેવ, ગુરૂ, ધર્મને વિષે પ્રણામાદિક અત્યંત ભક્તિ અને સદ્ગુણુની સ્તુતિ એટલે જ્ઞાન, શીળ, તપ, ક્ષાંતિ વિગેરે શુભ ગુણાની અથવા તેવા ગુણવાળાની પ્રસંશા–એ લિંગા હોય છે, એટલે આ ધર્મધ્યાની છે.' એમ જણાવનારાં તે ચિન્હ ડાય છે. ૧૫૪.
Aho! Shrutgyanam
Page #346
--------------------------------------------------------------------------
________________
(પંચમ,
અધ્યાત્મસાર ભાષાંતર.
હવે તેના ફળનું દ્વાર કહે છે.— शीलसंयमयुक्तस्य ध्यायतो धर्म्यमुत्तमम् । स्वर्गप्राप्तिं फलं प्राहुः प्रौढपुण्यानुबन्धिनीम् ॥ १५५ ॥ લાર્જ—શીળ અને સંયમે કરીને યુક્ત એવા ઉત્તમ ધર્મધ્યાનને ધ્યાનારા યાગીને પ્રૌઢ પુણ્યના અનુબંધવાળી સ્વર્ગપ્રાપ્તિરૂપ ફળ કહેલું છે. ૧૫૫.
ટીકાથે—શીળ એટલે બ્રહ્મચર્ય અથવા સર્વે શુદ્ધ આચાર અને સંયમ એટલે સત્તર પ્રકારનું ચારિત્ર અથવા છ કાય જીવરક્ષારૂપ સંયમ તેણે કરીને યુક્ત તથા ઉત્તમ ધર્મમય ધ્યાનને કરતા યાગીને પ્રૌઢ પુણ્યના અનુબંધવાળી એટલે મહા સુકૃતસમૂહને અનુસરનારી તથા ઉત્તરોત્તર જન્મને વિષે મહા સુકૃતના અંધ કરનારી સ્વર્ગપ્રાપ્તિરૂપ એટલે મહત્વિક દેવપણાની પ્રાપ્તિરૂપ ફળ તીર્થંકરાદિક કહેલું છે. ધર્મધ્યાનથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી, તેથી સ્વર્ગપ્રાપ્તિરૂપ તેનું ફળ કહેલું છે. ૧૫૫.
ધર્મધ્યાન કહ્યું. હવે શુકલધ્યાનના અવલંબનેને કહે છે.-~~ ध्यायेच्छुक्कुमथ क्षान्तिमृदुत्वार्जवमुक्तिभिः । छद्मस्थisit मनो धृत्वा व्यपनीय मनो जिनः ॥ १५६ ॥ મૂલાથે—ત્યારપછી ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ (નિઃસ્પૃ હુપણું) એ કરીને યુક્ત એવા છદ્મસ્થ મુનિએએ પરમાણુને વિષે મનને લગાડીને શુકલધ્યાન ધ્યાવું અને કેવળીએ મનના રોધ કરીને શુકલધ્યાન ધ્યાવું. ૧૫૬.
ટીકાથે—ત્યારપછી એટલે ધર્મધ્યાન પૂર્ણ થયા પછી ક્ષમા, માવ એટલે માનરહિતપણું, આર્જવ એટલે માયારહિતપણું અને મુક્તિ એટલે લાભના અભાવને લીધે. પ્રાપ્ત થયેલ નિઃસ્પૃહપણું-એ રૂપ આલંબનવડે કરીને પરમાણુને વિષે મનને રોકીને છદ્મસ્થે-અસર્વજ્ઞે શુકલધ્યાન ધ્યાવું–શુક્લધ્યાનને વિષે લીન થવું. આ ધ્યાનની ભાવના, દેશ, કાળ અને આસન ધર્મધ્યાનની માફ્ક જાણવાં. તેમાં કાંઇ પણ વિશેષ ન હાવાથી અહીં કહ્યાં નથી, અને જિને એટલે સર્વને તે મનના મૂળથીજ સંહાર કરીને એટલે મનના વિષયપણાથી રહિત હોવાને લીધે અનરહિત થઈને શુકલધ્યાન ધ્યાવું. ૧૫૬.
Aho! Shrutgyanam
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ, ]
- ધ્યાનાધિકાર. . શુક્લધ્યાનને પહેલે પ્રકાર કહે છે__ सवितर्क सविचार सपृथक्त्वं तदादिमम् ।
नानानयाश्रितं तत्र वितः पूर्वगं श्रुतम् ॥ १५७ ॥
મૂલાળું–વિતર્કસહિત, વિચારસહિત અને પૃથકવસહિત એમ શુકલધ્યાનનો પહેલો પાદ ત્રણ પ્રકારે યુક્ત હોય છે. તેમાં વિવિધ નયને આશ્રય કરીને રહેવું અને પૂર્વગત જે શ્રુત તે વિતર્ક કહેવાય છે. ૧૫૭.
ટીકાથે–તે શુકલધ્યાનના પ્રથમ પાદનું ધ્યાન આ પ્રમાણે કરવું.” તે પ્રથમ પાદ કે છે? તે કહે છે. હમણું કહેવાશે એવા વિતર્ક સહિત, કહેવાશે એવા વિચારસહિત અને કહેવાશે એવા પૃથકત્વ એટલે વિભિન્નપણુંએ કરીને સહિત અથૉત્ સવિતકે સવિચાર સપૃથકત્વ નામનું પહેલું શુકલધ્યાન કહેવાય છે. તે ત્રણ પ્રકારમાં વિતર્ક આ પ્રમાણે છે–ગમ વિગેરે વિવિધ પ્રકારના નયને આશ્રય કરીને રહેલું તથા ઉત્પાદ વિગેરે ચૌદ પૂર્વની અંદર સમાયેલું જે મુતજ્ઞાન-શાસ્ત્રબોધ તેને વિતર્ક જાણ. ૧૫૭.
હવે સવિચાર અને પૃથકત્વ દેખાડે છે– अर्थव्यञ्जनयोगानां विचारोऽन्योऽन्यसंक्रमः। पृथक्त्वं द्रव्यपयोयगुणान्तरगतिः पुनः॥ १५८ ॥
મુલાઈ–અર્થ, વ્યંજન અને એને જે પરસ્પર સંક્રમ તે વિચાર કહેવાય છે. અને દ્રવ્ય, પર્યાય તથા ગુણને જે સંક્રમ તે પૃથકત્વ કહેવાય છે. ૧૫૮.
ટીકાર્ચ–અર્થ એટલે દ્રવ્ય અને પર્યાય, વ્યંજન એટલે તે અર્થને કહેનારે શબ્દ, તથા યોગ એટલે મન, વચન અને કાયાના વ્યાપાર, તેમને જે
અ ન્ય સંકેમ એટલે અદિકનું જે પરસ્પર સંક્રમણ અથૉત અર્થમાં રહેલા લયને વ્યંજનમાં–શબ્દમાં સંક્રમ, વ્યંજનમાં રહેલા લયનો પગમાં સંક્રમ, એ રીતે જે સંકમણું છે તે જ વિચાર કહેવાય છે. તથા દ્રવ્યથકી એટલે એક પરમાણુ વિગેરે પદાર્થોથકી બીજા દ્રવ્યમાં–બીજા પરમામાં ધ્યાનને સંમ, ઉત્પાદરૂપ, વ્યયરૂપ અથવા ધ્રૌવ્યરૂપ પર્યાયથકી બીજા પર્યાયમાં સંક્રમ, તથા વર્ણદિરૂપ અથવા જ્ઞાનાદિરૂપ ગુણથકી બીજા ગુણને વિષે સંક્રમ થે તે પૃથકત્વ-ભિન્નપણું કહેવાય છે. આ પ્રમાણે વિતર્કસહિત, વિચારસહિત અને પૃથકવસહિત શુક્લધ્યાનના પહેલા પાદનું ધ્યાન કરવું. ૧૫૮.
૪ર
Aho ! Shrutgyanam
Page #348
--------------------------------------------------------------------------
________________
330
અધ્યાત્મસાર ભાષાંતર.
તેનું જ સ્વરૂપ કહે છે.~~~ त्रियोगयोगिनः साधोर्वितर्काद्यन्वितं ह्यदः । ईषचलतरंगान्धेः क्षोभाभावदशानिभम् ॥ १५९ ॥
[પંચમ
ભૂલાથે—ત્રણ યાગવડે યોગવાળા સાધુને આ વિતર્માદિવડે યુક્ત એવું પ્રથમ શુક્લધ્યાન કાંઇક ચપળ તરંગવાળા સમુદ્રની ક્ષેાભરહિત દશાના જેવું છે. ૧૫૯.
ટીકાથૅ આ વિતર્માદિકે કરીને યુક્ત એવું શુકલધ્યાન થોડા ચપળ તરંગવાળા સમુદ્રની ક્ષેાભરહિત અવસ્થાના જેવું ત્રણ પ્રકારના યોગવડે યોગવાળા-મન, વચન અને કાયાના વ્યાપારવાળા મુનિને હાય છે, ગૃહસ્થને હેતું નથી. ૧૫૯.
શુકલધ્યાનના બીજો પ્રકાર કહે છે.—
एकत्वेन वितर्केण विचारेण च संयुतम् । निर्वातस्थप्रदीपा द्वितीयं त्वेकपर्ययम् ॥ १६० ॥ મૂલાર્જ—એકપણાએ કરીને, વિતૐ કરીને અને વિચારે કરીને યુક્ત એવું એક પર્યાયવાળું બીજું શુકલધ્યાન વાયુરહિત પ્રદેશમાં રહેલા દીવાની જેવું નિશ્ચળ હાય છે. ૧૬૦.
ટીકાર્જ—એકજ દ્રવ્ય, પર્યાય અથવા ગુણનું જેમાં આલંબન હાય તે એક કહેવાય છે; તેવા એકપણાએ કરીને ચુક્ત. અહિં કંપરહિત ઉપયોગ હોવાથી પૃથકત્વનો સંભવ નથી, તેથી એકપણાએ કરીને યુક્ત એમ કહ્યું છે. તથા પૂર્વે કહેલા વિતર્ક અને વિચારે કરીને યુક્ત એવું એક પર્યાયવાળું એટલે જેને વિષે એકપણારૂપ વિશેષ ધર્મ રહેલા છે એવું બીજું શુક્લધ્યાન વાયુરહિત સ્થાનમાં રહેલા દીવાના જેવું નિકંપ હાય છે. આ બે ધ્યાન છદ્મસ્થ સાધુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પહેલાં હાય છે. ૧૬૦.
હવે ત્રીજો ભેદ કહે છે.—
सूक्ष्मक्रियानिवृत्त्याख्यं तृतीयं तु जिनस्य तत् । अर्धरुद्धाङ्गयोगस्य रुद्धयोगद्वयस्य च ॥ १६९ ॥ મલાથે સૂક્ષ્મ ક્રિયાની નિવૃત્તિ નામનું ત્રીજું શુકલધ્યાન ખે યોગને રૂંધનાર અને ત્રીજા યોગને જેણે અર્ધો રૂંધ્યા છે, એવા જિનેશ્વરને હોય છે. ૧૬૧
ટ્રીકાર્યં—ત્રીજું એટલે ત્રણની સંખ્યાને પૂર્ણ કરનારૂં સૂક્ષ્મયિા
Aho ! Shrutgyanam
Page #349
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. ]
ધ્યાનાધિકાર. .
શ
નિવૃત્તિ નામનું એટલે ઉચ્છ્વાસ નિ:શ્વાસરૂપ માત્ર કાયાના વ્યાપારના પણ જેમાં નિરોધ છે એવા નામનું શુકલધ્યાન જેણે મનના અને વચનના વ્યાપારવાળા એ યોગ તદન રૂંધ્યા છે, તથા ત્રીજા કાયયેાગમાં જેણે અર્ધો રૂપ્યા છે એટલે ખાદર ભાગ (ખાદર કાયયોગ) રૂંધ્યો છે એવા જિનને એટલે કેવળીને તેરમા ગુણસ્થાનને અંતે હોય છે. પશુ તે વિહાર અવસ્થામાં હેાતું નથી. કેમકે વિહાર અવસ્થામાં આ યાન કરવા લાયક સ્થિતિના અભાવ હોવાથી કેવળી ધ્યાનરહિતજ હાય છે. અહીં તેમને યોગીના જે નિરાધ કરવા તેરૂપજ ધ્યાન હેાય છે. ૧૬૧. હવે ચેાથેા ભેદ કહે છે.~~~
तुरीयं च समुच्छिन्नक्रियमप्रतिपाति तत् । शैलवन्निष्प्रकंपस्य शैलेश्यं विश्ववेदिनः ॥ १६२ ॥ ભૂલાથે—સર્વથા ઉચ્છિન્ન વ્યાપારવાળું, ફરીથી કદાપી ન પડે તેવું અને શૈલેશી અવસ્થામાં ઉત્પન્ન થનારૂં ચોથું શુકલધ્યાન સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ નામનું છે. તે ધ્યાન પર્વતની જેવા કંપરહિત સર્વજ્ઞને હાય છે. ૧૬૨.
ટીકાર્ચ-જેને વિષે ક્રિયાના એટલે ત્રણે યોગના વ્યાપારના સવૈથા ઉચ્છેદ થયા છે, તથા જેના એટલે આત્મપ્રદેશની નિશ્રળતારૂપ જે ધ્યાનના સિદ્ધિ પ્રાપ્ત થતાં સુધી પ્રતિપાત થતા નથી, તથા જે શૈલેશી અવસ્થામાંજ ઉત્પન્ન થાય છે, તે ચેાથું શુકલધ્યાન છે. તે ધ્યાન મેરૂ પર્વતની જેમ જેના સર્વ આત્મપ્રદેશેા નિશ્ચળ છે એટલે આત્મપ્રદેશનું પણ સ્પંદન થતું નથી એવા વિશ્વને જાણનાર સર્વજ્ઞ કેવળીને હાય છે. ૧૬૨.
હવે તે ધ્યાનનું ફળ કહે છે.—
एतच्चतुर्विधं शुक्लध्यानमंत्र द्वयोः फलम् ।
आद्ययोः सुरलोकातिरन्ययोस्तु महोदयः ॥ १६३ ॥ મૂલાથે—ઉપર કહ્યા પ્રમાણે શુકલધ્યાન ચાર પ્રકારનું છે. તેમાં પહેલા બે ધ્યાનનું ફળ દેવલોકની પ્રાપ્તિરૂપ છે. તથા છેલ્લા બે ધ્યાનનું ફળ મહાદય—માક્ષ છે. ૧૬૩.
ટીકાર્થે—આ પૂર્વે કહેલું ચાર પ્રકારનું શુકલધ્યાન-ઉજ્જ્વળ ધ્યાન હેાય છે. આ શુકલધ્યાનને વિષે પહેલા બે પાદનું ફળ સુરલાકની એટલે મહર્થિક દેવપણાની પ્રાપ્તિરૂપ છે. અને છેલ્લા બે પાનું. ફળ માત્ર એક મહાદય-માક્ષ જ છે. ૧૬૩.
Aho! Shrutgyanam
Page #350
--------------------------------------------------------------------------
________________
[ પંચમ
અધ્યાત્મસાર ભાષાંતર.
હવે તે શુકલધ્યાનની અનુપ્રેક્ષા કહે છે. आश्रवापायसंसारानुभावभवसन्ततीः । अर्थे विपरिणामं वाऽनुपश्येच्छुक्कविश्रमे ॥ १६४ ॥ ભૂલાથૅ—શુકલધ્યાનના વિરામને વિષે આશ્રવર્ડ પ્રાપ્ત થતા દુ:ખને, સંસારના અનુભવને, જન્મની પરંપરાને તથા પદાર્થને વિષે થતા પરિણામને પછીથી જોવા તેનું ધ્યાન કરવું. ૧૬૪.
ટીકાથ—મિથ્યાત્વાદિક આશ્રવાથકી પ્રાપ્ત થતા કોને, ચાર ગતિરૂપ સંસારના અનુભાવને—દુઃખસ્વભાવને ભવસંતતિ એટલે જન્માદિકની અનંતી શ્રેણીને તથા શ્રી પુત્રાદિક સચેતન અને ધનાદિક અચેતન પદાર્થોને વિષે થતા વિપરિણામને—વિપરિતપણાની પ્રાપ્તિને શુકલધ્યાનના વિરામને વિષે પશ્ચાત્ ભાવનાવડે તેવા. આ ચાર અનુપ્રેક્ષા શુકલધ્યાનના પહેલા બે પાદમાં જાણવી, કારણકે છેલ્લા એ પાદમાં તે ધ્યાન કરનારને તરતજ મેાક્ષપ્રાપ્તિ થતી હાવાથી અનુપ્રેક્ષા હાતી નથી. ૧૬૪.
હવે લેસ્યાદ્વાર કહે છે.—
द्वयोः शुक्ला तृतीये च लेश्या सा परमा मता । चतुर्थः शुक्लभेदस्तु लेश्यातीतः प्रकीर्तितः ॥ १६५ ॥ મૂલાર્જ-પહેલા એ પાદમાં શુક્લલેરયા અને ત્રીજા પાદમાં તે જ શુકલલેસ્સા ઉત્કૃષ્ટ માનેલી છે. અને શુકલધ્યાનના ચાથેા ભેદ તે લેફ્સારહિત કહ્યો છે. ૧૬૫.
ટીકાથે—શુકલધ્યાનના પહેલા બે પાદને વિષે શુલલેસ્યા હોય છે, અને ત્રીજા સૂક્ષ્મક્રિયાનિવૃત્તિ નામના પાદને વિષે તે શુલલેશ્યા ઉત્કૃષ્ટ એટલે અત્યંત ઉજ્જ્વળ માનેલી છે–જિનેશ્વરાદિકે કહેલી છે. અને શુકલધ્યાનના ચેાથેા પાદ તે લેસ્સારહિત કહ્યો છે. ૧૬૫.
હવે લિંગદ્વાર કહે છે.~~~
लिङ्गं निर्मलयोगस्य शुक्लध्यानवतोऽवधः । असंमोहो विवेकश्च व्युत्सर्गश्चाभिधीयते ॥ १६६ ॥ ભૂલાથે—નિર્મળ ચોગવાળા શુકલધ્યાની યોગીનાં અવધ, અસંમોહ, વિવેક અને વ્યુત્સર્ગ એ ચાર લિંગ કહ્યાં છે. ૧૬૬.
ટીકાર્થ—નિમૅળ યોગવાળા એટલે અત્યંત વિશુદ્ધ વ્યાપારવાળા
Aho! Shrutgyanam
Page #351
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ,]
ધ્યાનાધિકાર શુકલધ્યાની યોગીનાં અવધ-પરિસહ તથા ઉપસર્ગથકી અચળપણું, અસંહ-સૂક્ષ્મ અને ગહન ભાવવાળી દેવાયા વિગેરેમાં પણ મોહ નહિ તે, વિવેક-દેહ વિગેરે સર્વના રોગરહિત કેવળ આત્માને જાદ કરીને જે તે, અને વ્યુત્સર્ગ-દેહાદિકના સુખને ત્યાગ, આ ચાર પ્રકારનાં ચિહ જિનાદિકે કહેલા છે. ૧૬૬.
હવે બે શ્લેકવડે કહેલા લિંગનું વિવરણ (વિસ્તાર) કરે છે– अवधादुपसर्गेभ्यः कंपते न बिभेति च । असंमोहान्न सूक्ष्मार्थे मायास्वपि च मुह्यति ॥ १६७ ॥ विवेकात्सर्वसंयोगाभिन्नमात्मानमीक्षते ।
देहोपकरणासंगो व्युत्सर्गाज्जायते मुनिः ॥ १६८ ॥
મૂલાર્થ—અવધ હેવાથી ઉપસર્ગોથી પિતા નથી, તથા ભય પામતા નથી. અસંમેહ હોવાથી સૂક્ષ્મ અર્થને વિષે તથા દેવમાયા વિગેરેને વિષે મેહ પામતા નથી. શુકલધ્યાની મુનિનું ત્રીજું વિવેકરૂપી લિંગ હોવાથી સર્વ સંગોથી જાદે પિતાના આત્માને જુએ છે, તથા વ્યુત્સર્ગરૂપ લિંગ હોવાથી શરીર અને ઉપકરણને વિષે અસંગ હોય છે. ૧૬૭–૧૬૮.
ટીકાર્થ શુકલધ્યાની મુનિનું અવધરૂપ લિંગ હોવાથી તે દેવાદિકે કરેલા ઉપસર્ગોથકી કંપતા નથી તથા કિંચિત્ પણ ભય પામતા નથી. અને અસંમેહરૂપી લિંગ હોવાથી તે સૂક્ષ્મ અર્થને વિષે એટલે અત્યંત નિપુણતાવડે જેને અથે સમજી શકાય તેવા પદાર્થને વિષે તથા દેવ માયાદિકને વિષે કિંચિત પણ મેહ પામતા નથી. ત્રીજું વિવેકરૂપ લિંગ હોવાથી તે સર્વ સંબંધેથી આત્માને-જીવની સત્તાને ભિન્ન-પૃથફ જુએ છે, તથા વ્યસર્ગરૂપ ચોથું ચિન્હ હેવાથી તે મુનિ શરીર અને ઉપકરણને વિષે અસંગ-મૂછ રહિત હોય છે. ૧૬૭–૧૬૮. હવે આ સ્થાનના અધિકારને ઉપસંહાર કરે છે–
एवं ध्यानक्रमं शुद्धं मत्वा भगवदाज्ञया । ___ यः कुर्यादेतदभ्यासं संपूर्णाध्यात्मविद्भवेत् ॥ १६९ ॥
મૂલાર્થ-આ પ્રમાણે જે યોગી ભગવાનની આજ્ઞાવડે શુદ્ધ ધ્યાનના કમને જાણીને તે સ્થાનને અભ્યાસ કરે, તે સંપૂર્ણ અધ્યાત્મને જાણુનારે થાય છે. ૧૬૯.
ટીકાર્થ આ પૂર્વે કહ્યા પ્રમાણે જે યોગી ભગવાનની આજ્ઞાવડે
Aho! Shrutgyanam
Page #352
--------------------------------------------------------------------------
________________
ફિ૩૪
અધ્યાત્મસાર ભાષાંતર. [પંચમએટલે જિનેશ્વરના આગમને અનુસારે શુદ્ધ-નિર્દોષ ધ્યાનને કમને-વિધિને જાણીને હમેશાં તેને અભ્યાસ-ફરી ફરીને ધ્યાનનું સેવન કરે, તે સંપૂર્ણ અધ્યાત્મને જાણનાર-પરિપૂર્ણ અધ્યાત્મસ્વરૂપને જાણનાર થાય છે. ૧૬૦૦
છે રૂતિ થાનાધિકાર
| ગણ ધ્યાનસુધિ ' ' હવે ધ્યાનની સ્તુતિ-પ્રશંસા કરે છે– यत्र गच्छति परं परिपाकं पाकशासनपदं तृणकल्पम् । स्वप्रकाशसुखबोधमयं तद्ध्यानमेव भवनाशि भजध्वम्॥१७०॥
મૂલાઈ—જે સ્થાન પ્રકૃષ્ટ પરિપાકને પામે છતે ઇંદ્રનું પદ તૃણ સમાન લાગે છે, તે આત્મપ્રકાશરૂપ સુખના બોધમય અને ભયજમણુને નાશ કરનારા ધ્યાનને જ ભજે. ૧૭૦.
ટીકર્થ–હે ગી! જે ધ્યાન ઉત્કૃષ્ટ પરિપાક-ફળના પરિણમને પામે છે ત્યારે ઇદ્રની પદવી પણ તૃણુ અને તુષ (તરા) સભાન ભાસે છે, તે આત્મસ્વરૂપના પ્રકાશરૂપ એટલે ઉત અથવા આવિર્ભાવરૂપ સહજાનંદ વિલાસના જ્ઞાનમય તથા જમાદિક ભવને નાશ કરનારા એક ધ્યાનને જ ભજે-સે. ૧૭૦.
ધ્યાન અત્યંત દુખે કરીને તજી શકાય તેવા ગુણવાળું છે. એમ તેની સ્તુતિ કરે છે.
आतुरैरपि जडैरपि साक्षात्सुत्यजा हि विषया न तु रागः । ध्यानवांस्तु परमद्युतिदर्शी तृप्तिमाप्य न तमृच्छति भूयः॥१७१॥
મૂલાથે–આતુર તથા જડ પુરૂષોએ વિષય સાક્ષાત્ સુખે તજી શકાય તેવા છે, પરંતુ રાગ તજી શકાય તેવું નથી. અને પરમ પુતિને , જોનાર યાની તે તૃપ્તિ પામીને પછી તે રાગને ફરીથી સ્વીકારજ કરતા નથી. ૧૭૧.
કાર્થ–ખરેખર આતુર એટલે વિષયનું સેવન કરવામાં અતૃપ્ત હેવાથી સેવનમાં તત્પર-આસક્ત થયેલા અથવા આતુર એટલે રોગી પુરૂષોએ પણ તથા જડ એટલે બેધરહિત મૂર્ખ પુરૂએ પણ શબ્દાદિક વિષયે પ્રત્યક્ષ રીતે સુખેથી તજી શકાય તેવા છે; તે પછી અનાતુર અને પંડિત વડે અત્યંત સુખે તજી શકાય તેવા હોય, તેમાં
Aho ! Shrutgyanam
Page #353
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
ધ્યાનસ્તુત્યધિકાર.
ઉપ
તા શું કહેવું? પરંતુ રાગ એટલે વિષયપરના પ્રેમ પંડિતાને પણ સુત્યાજ્ય નથી. પણ પરમ શ્રુતિને એટલે આત્મસ્વરૂપની કાંતિના સમૂહને જોનાર ધ્યાની તેા તૃપ્તિ એટલે સંતોષને પામીને પછી ફરીથી તે રાગ પ્રત્યે ગમનજ કરતા નથી—તે રાગને સ્વીકારજ કરતા નથી. ૧૭૧. ધ્યાન નિદ્રાને હરણુ કરવાના ગુણવાળું છે, એમ કહીને તેની સ્તુતિ કરે છે.
या निशा सकलभूतगणानां ध्यानिनो दिनमहोत्सव एषः । यत्र जाग्रति च तेऽभिनिविष्टा ध्यानिनो भवति तत्र सुषुप्तिः १७२ મૂલાથે—સમગ્ર પ્રાણીસમૂહની જે રાત્રી છે, તે ધ્યાનીને દિવસ સંબંધી મહા ઉત્સવ છે. તથા જેને વિષે અભિનિવેશવાળા તે જાગૃત રહે છે, તેમાં ધ્યાની પુરૂષા સુઈ રહે છે. ૧૭૨.
ટીકાથે—સર્વે મનુષ્યાદિક પ્રાણીઓની જે જગપ્રસિદ્ધ રાત્રી છે, તે એટલે મનુષ્યની રાત્રીના સમય ધ્યાનવાળાને ધ્યાનના વ્યાઘાતને હણવાથી નિદ્રાના અભાવ થવાને લીધે દિવસના મહાત્સવ જેવા છે. તથા જે વિષયામાં અને દિવસમાં તે સર્વે પ્રાણી અભિનિવેશવાળા એટલે રાગાદિકમાં વ્યાપ્ત થાય છે–તલ્લીન થઇને જાગૃત રહે છે એટલે સાવધાન રહે છે, તે અવસરે તથા તે વિષયાને વિષે ધ્યાનવાળા ચેાગીની સુષુપ્તિ એટલે આત્માના લયરૂપ અથવા બાહ્ય વિષયથી વિરામ પામવારૂપ સુખનિદ્રા હોય છે. ૧૭૨.
સમગ્ર ક્રિયાની સિદ્ધિ થવી તે ગુણુ . ધ્યાનને છે, એમ સ્તુતિ કરે છે.~~
संतोदक इवान्धुजलानां सर्वतः सकलकर्मफलानाम् । सिद्धिरस्ति खलु यत्र तदुच्चैर्ध्यानमेव परमार्थनिदानम् ॥ १७३॥
મૂલાથે—જેમ ગ્રૂપના જળની સિદ્ધિ સરવણીના જળવડે છે, તેમ ચાતરફથી સકલ સત્ કર્મના ફળની સિદ્ધિ જેને વિષે રહેલી છે, તે અત્યંત પરમાર્થનાં કારણુરૂપ એક ધ્યાનજ છે. ૧૭૩,
ટીકાર્થ—ધ્યાનને વિષે ચોતરફથી સર્વ ક્રિયાઅે સાધવા લાયક ફળની સિદ્ધિ છે. કાની જેમ? તે કહે છે.-જેમ કૂવાના જળની સિદ્ધિ સરવણીના જળમાં છે, એટલે કે જેમ કૂવાને વિષે જળની સિદ્ધિ નિરંતર ઝરતા પાણીના પ્રવાહવડે છે, તેમ નિરંતર શુભ પરિણામવડે સર્વ કર્મના ફળની સિદ્ધિ ધ્યાનના પ્રવાહને વિષે છે. તેથી કરીને કેવળ
Aho ! Shrutgyanam
Page #354
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. પંચમ એક ધ્યાનજ પરમાર્થનું એટલે પરમપદ(મેક્ષ)ની પ્રાપ્તિનું નિદાનઆદિ કારણ છે. ૧૭૩.
નિબૅથાના ગુણવડે કરીને ધ્યાનની સ્તુતિ કરે છે
बाध्यते न हि कषायसमुत्थैर्मानसैन नतनूपनमद्भिः।। ... अत्यनिष्टविषयैरपि दुःखैानवान्निभृतमात्मनि लीनः१७४॥
મૂલાઈ આત્માને વિષે અત્યંત લીન થયેલે ધ્યાન કષાયથી ઉત્પન્ન થયેલા મનના વિકારેવડે, નમન કરતા ઇંદ્રાદિકના નમસ્કારથી ઉત્પન્ન થયેલા મનના વિકારવડે, અત્યંત અનિષ્ટ વિષયવડે તથા દુઃખેવડે પણ બાધા પામતે નથી. ૧૭૪.
ટીકાથે–નિશ્ચળ રીતે આત્માને વિષે લીન થયેલે ધ્યાની ક્રોધાદિક કષાયથી ઉત્પન્ન થયેલા મનના વિકારેવડે વ્યથા પામતું નથી, કારણકે ધ્યાની નિઃસંગ હોવાથી તેને ક્રોધાદિક કષાયને અભાવ છે. તથા નમવાના સ્વભાવવાળા એટલે ભક્તિવાળા ઇંદ્રાદિકથી આશ્ચર્યના અધિકપણુથી કરતા નમસ્કારવડે અથવા (પાઠાન્તરે) વિસ્તીર્ણ સમૃદ્ધિ વાળા રાજાઓના નમસ્કારવડે હર્ષ અને ગર્વથી ઉત્પન્ન થયેલા મનના વિકારવડે વ્યથા પામતે નથી તથા અત્યંત અનિષ્ટ વિષયવડે બાધા પામતું નથી તેમજ દુ:ખેવડે એટલે શીત, આતપ અને રોગાદિક કોવડે પણ બધા પામતે નથી; કારણકે ધ્યાની ધ્યાનસુખમાંજ મગ્ન હોય છે, તેથી તેને બાહ્ય દષ્ટિને જ અભાવ છે. ૧૭૪.
થાનના સુખની સ્તુતિ કરતાં નાસ્તિક મતને નિવાસ કરે છે– स्पष्टदृष्टसुखसंभृतमिष्टं ध्यानमस्तु शिवशर्मगरिष्ठम् । नास्तिकस्तु निहतोयदि न स्यादेवमादिनयवाडमयदंडात् १७५
મલાઈન્સ્પ ષ્ટ રીતે જોયેલા સુખથી ભરેલું, ઈષ્ટ અને મેક્ષ સુખથી ગરિષ્ઠ એવું ધ્યાન મારે છે. જો આ વિગેરે નયની વાણીમય દંડ-લાકડીથી નાસ્તિક હણાયેલે ન થાય, તે તેથી કરીને શું? ૧૭૫.
ટીકા–સ્પષ્ટ રીતે જોયેલા સુખથી-આનંદથી પરિપૂર્ણ તથા ઇષ્ટ એટલે પ્રિય તથા મેક્ષના સુખે કરીને-પૂર્ણ આનંદના વિલાસે કરીને ગરિષ્ઠ-અત્યંત મોટું એવું ધ્યાન મારે છે. જે આ પ્રમાણે કહેલા ધ્યાનવડે આત્માની સિદ્ધિ થયા છતાં આ પ્રકારના એટલે આત્મસ્વરૂપને નિશ્ચય કરવામાં તત્પર તથા નાસ્તિકના મતને નિગ્રહ કરનારા ન્યાય- રૂ૫ વાડમય એટલે વચનાત્મક શાસ્રરૂપી દંડના પ્રહારથી નાસ્તિક
Aho! Shrutgyanam
Page #355
--------------------------------------------------------------------------
________________
પ્રધ.]
જાનાધિકા . એટલે આત્મા નથી એમ માનનારે વાદી હણ્યે-પરાજય પામેલે ન થાય, તે પછી કદાગ્રહવાળા તેનાથી શું? કાંઈ પણ નહીં. ભાવાર્થ એ છે કે-ધ્યાનમાં લીન થયેલે યોગી પ્રત્યક્ષ રીતે સુખથી પૂણે એવા આત્મસ્વરૂપનું દર્શન કરે છે, તેથી કરીને આત્માનંદમય આમાનું અસ્તિત્વ-હોવાપણું વિવાદરહિત સિદ્ધ થાય છે. તેમ છતાં પણ જે નાસ્તિક આત્મા નથી એમ બોલતે હેય તે તેની ઉપેક્ષા કરવી જ યોગ્ય છે. કારણકે આપણું પોતાનું કાર્ય (આત્મદર્શન) સિદ્ધ થયું છે. ૧૭૫. - પ્રકાશ કરવાના ગુણપણે કરીને ધ્યાનની સ્તુતિ કરે છે
यत्र नार्कविधुतारकदीपज्योतिषां प्रसरतामवकाशः। ध्यानभिन्नतमसामुदितात्मज्योतिषांतदपि भातिरहस्यम्१७६
મૂલાધું–જે રહસ્યને વિષે પ્રસાર પામતા એવા સૂર્ય, ચંદ્ર, તારા એને દીપકની જ્યોતિને અવકાશ નથી, તેવું પણ રહસ્ય જેનું આત્મરૂપ તિ ઉદય પામ્યું છે, તથા જેઓએ અજ્ઞાનરૂપી અંધકારને ધ્યાનવડે ભેદી નાંખ્યું છે એવા મુનિઓનું શોભે છે. ૧૭૬.
ટીકાર્થ–જે રહસ્યને વિષે એટલે અત્યંત સૂક્ષ્મ પદાર્થના પ્રકાશને વિષે પ્રસાર પામતા એટલે પ્રકાશ કરવા લાયક વસ્તુને પોતાની પ્રભાવડે પ્રકાશ કરતા સૂર્ય, ચંદ્ર, તારાઓ તથા દીપશિખાના તેજને અવકાશ નથી અર્થાત તેઓ પ્રકાશ કરી શકતા નથી, તે રહસ્ય જેમનું આત્મરૂપ તિ–આત્મપ્રભા ઉદય પામ્યું છે, તથા જેઓએ અજ્ઞાનરૂપી અંધકારનું ધ્યાનવડે વિદારણ કર્યું છે, તેવા મુનિઓને (અત્યંત ગહન અને નિપુણ જ્ઞાનવડે પ્રકાશ કરવા ગ્ય આત્મસ્વરૂપાદિક સારભૂત રહસ્ય) દેખાય છે-સ્વપ્રકાશપણે શોભે છે. ૧૭૬.
મૈત્રીપણે ધ્યાનની સ્તુતિ કરે છે– योजयत्यमितकालवियुक्तां प्रेयसी शमरति त्वरितं यत् । ध्यानमित्रमिदमेव मतं नः किं परैर्जगति कृत्रिममित्रैः ॥१७७॥
મૂલાર્થ–જે મિત્ર ચિરકાળથી વિયોગ પામેલી શમરતિ નામની પ્રિયાને તત્કાળ મેળવી આપે છે, તે ધ્યાનરૂપી મિત્રને જ અમે મિત્ર માનેલો છે. તેથી જગતને વિષે રહેલા બીજા કૃત્રિમ મિત્રોએ કરીને અમારે શું? કાંઈ જરૂર નથી. ૧૭૭.
ટીકા–જે ધ્યાનરૂપી મિત્ર ચિરકાળથી એટલે અનાદિ કાળથી વિગ પામેલી શમરતિરૂપ એટલે શાંત પરિણામને વિષે વિલાસ કરવારૂપ પ્રેયસીને એટલે કમલેશરૂપી શત્રુઓએ ઘણું કાળથી હરણ કરેલી
Aho! Shrutgyanam
Page #356
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
પંચમવહાલી પ્રિયાને તત્કાળ મેળવી આપે છે, તે જ હૃદયમાં વર્તનાર, ધ્યાનરૂપી મિત્ર અમારે ઈષ્ટ છે–અમને પ્રમાણભૂત છે. જગતમાં તેથી, બીજા-ધ્યાનથી વ્યતિરિક્ત એવા કૃત્રિમ મિત્રોએ કરીને અમારે શું? કાંઈજ નહીં. ૧૭૭.
ધ્યાનની મહેલરૂપે સ્તુતિ કરે છે– वारितस्मरबलातपचारे शीलशीतलसुगन्धिनिवेशे । उच्छ्तेि प्रशमतल्पनिविष्टोध्यानधाम्नि लभते सुखमात्मा १७८.
મલાઈ_જેને વિષે કામદેવના સામર્થ્યરૂપી આતપના પ્રચારને નિષેધ કરાયેલ છે, જેની રચના શીળવડે શીતળ અને સુગંધી છે, તથા જે અત્યંત ઉન્નત છે, એવા ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રશમરૂપી પર્યક ઉપર બેઠેલો આત્મા સુખ પામે છે. ૧૭૮,
ટીકાર્થ-કામદેવના સામર્થ્યરૂપી એટલે કામવિકારના ઉદયરૂપી આતપ-ધર્મને પ્રવેશ જેમાં નથી, શીળવડે એટલે બ્રહ્મચર્યવડે અથવા ઉત્તમ આચારવડે શીતળ એટલે શીતસ્પર્શવાળી અને સુગંધી જેની રચના છે, તથા જેનું શિખર અત્યંત ઉન્નત-ઉંચું છે, એવા ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રશમરૂપી એટલે શાંત સ્વભાવરૂપી અથવા ક્ષમારૂપી પર્યકમાં બેઠેલે આત્મા–ચૈતન્યરૂપી રાજા સુખ-આનંદને પામે છે. ૧૭૮.
અતિથિની પૂજાના ઉપચારે (સાહિત્ય) કરીને ધ્યાનની સ્તુતિ કરે છેशीलविष्टरदमोदकपाद्यप्रातिभाय॑समतामधुपर्कैः। ध्यानधानि भवति स्फुटमात्माहूतपूतपरमातिथिपूजा ॥१७९॥
મૂલાર્થ-શીળરૂપી આસન, દમરૂપી પાદેદક, પ્રતિરૂપી અર્થ અને સમતારૂપી મધુપર્ક કરીને ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પ્રગટ રીતે પિતેજ લાવેલા, પવિત્ર અને ઉત્તમ અતિથિરૂ૫ આત્માની પૂજા થાય છે. ૧૭૯.
ટીકાઈ–બહાચર્યરૂપી સિહાસન, ઈદ્રિયદમનના પરિણામરૂપ પાદપ્રક્ષાલનનું જળ, પ્રતિભા એટલે કેવળજ્ઞાનની નીચે વર્તતું સહજ અને શુદ્ધિના પ્રકર્ષની પ્રાપ્તિરૂપ મતિજ્ઞાનતદ્રુપ અર્થ–માંગલિક વ-. સ્તુને ઉપચાર તથા સમતા-સર્વત્ર તુલ્ય પરિણતિરૂપ મધુપર્ક વડે તેના એટલે દહીં, દૂધ, સાકર વિગેરે પાંચ પ્રકારની વસ્તુથી મિશ્રિત કરેલા પૂજોપચારવડે ધ્યાનરૂપી પ્રાસાદને વિષે પોતે જ આમંત્રણ આપીને બેલાવેલા, વ્રતાદિકવડે પવિત્ર અથવા સત્યરૂપ તથા ઉત્કૃષ્ટ–અતિ ઉત્તમ એવા આત્મા (ચેતન) રૂપી અતિથિની પૂજા પ્રગટ રીતે થાય છે. ૧૭૮
Aho! Shrutgyanam
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
ધ્યાનાધિકાર. _જીવાત્મા અને પરમાત્માની ઐક્યતા કરનારા ગુણવડે ધ્યાનની સ્તુતિ કરે છે• आत्मनो हि परमात्मनि योऽभूदेदबुद्धिकृत एव विवादः। ... ध्यानसन्धिकृदमुं व्यपनीय द्रागभेदमनयोर्वितनोति ॥१८॥ • મલાર્થ-જીવાત્માને પરમાત્માને વિષે જે પ્રથમ માત્ર ભેદબુદ્ધિથીજ કરેલે વિવાદ હતું, તે વિવાદને ધ્યાનરૂપી સંધિકાર દૂર કરીને તત્કાળ તે બન્નેને અભેદ (ઐક્યતા) વિસ્તાર છે. ૧૮૦.
ટીકાર્થ–આત્માને એટલે સંસારી જીવને પરમાત્માને વિષે એટલે સિદ્ધ-બ્રહ્મને વિષે જે વિદ્વાન પુરૂષમાં પ્રસિદ્ધ એ ભેદબુદ્ધિથી કરે એટલે સિદ્ધપણું અને સંસારીપણું એ પ્રમાણે ભિન્નતારૂપ જે વિવાદ એટલે બન્નેને અત્યંત પૃથક્ વ્યવહાર પ્રથમ હતું, તે વિવાદને પણ ધ્યાનરૂપી સંધિકાર–લડાઈની શાંતિ કરનાર તત્કાળ દર કરીને તે આત્મા અને પરમાત્માના અભેદને–સિદ્ધપણુની પ્રાપ્તિ કરીને ઐકયતાને વિસ્તારે છે–સાદિ અનંત ભાંગે પ્રતિપાદન કરે છે. ૧૮૦
થાનની અમૃતપણે કરીને સ્તુતિ કરે છે– कामृतं विषभृते फणिलोके व क्षयिण्यपि विधौ त्रिदिवे वा। क्वाप्सरोरतिमतां त्रिदशानां ध्यान एव तदिदं बुधपेयम् १८१ - મૂલાર્થ–વિષથી ભરેલા નાગલોકને વિષે અમૃત કયાંથી હોય? ક્ષય પામનારા ચંદ્રને વિષે પણ અમૃત કયાંથી હોય? અથવા સ્વર્ગમાં અપ્સરાઓની પ્રીતિવાળા દેવતાઓને પણું અમૃત કયાંથી હોય? પરંતુ પંડિતને પાન કરવા લાયક એ અમૃત ધ્યાનને વિષેજ રહેલું છે. ૧૮૧.
કીકાળું—વિષથી ભરેલા એટલે વિષથી પૂર્ણ એવા નાગલેક-પાતા-ળને વિષે અમૃત ક્યાં છે? વિષવડે પૂર્ણ હોવાથી ત્યાં અમૃત છે જ નહીં. તથા ક્ષયવાળા એટલે કૃષ્ણપક્ષમાં પ્રતિદિન હાનિ પામતા ચંદ્રને વિષે પણ તે અમૃત કયાં છે? ચંદ્રને ક્ષય થાય છે, તેથી ત્યાં અમૃતનું હોવાપણું જ નથી. અથવા દેવલોકને વિષે દેવાંગનાઓના વિલાસવાળા ત્રિદશેને એટલે જેમને હમેશાં ત્રીજી દશા– વનાવસ્થા હોય છે એવા દેવતાઓને પણ અમૃત કયાં છે? કારણ કે સ્વર્ગના જીવોને પણ પ્રાણત્યાગ જોવામાં આવે છે. તેથી કરીને તત્ત્વજ્ઞાની પંડિતોએ પીવાલાયક એ અમૃત તે ધ્યાનને વિષે જ રહેલું છે એમ કહ્યું છે. કારણ કે ધાનવાળાનેજ અજરામરપણાની પ્રાપ્તિ થતી હોવાથી ત્યાં અમૃતનું ફળ પ્રસિદ્ધ પણે છે. ૧૮૧
Ahoi Shrutgyanam
Page #358
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મમાર ભાષાંતર.
[ પંચમ
ધ્યાન જ ઉત્કૃષ્ટ રસ છે, એ પ્રમાણે સ્તુતિ કરે છે.गोस्तनीषु न सितासु सुधायां नापि नापि वनिताधरबिंबे । तर कमपि वेत्ति मनस्वी ध्यानसंभवघृतौ प्रथते यः ॥ १८२॥
મૂલાર્થ—જે રસ ધ્યાનથી ઉત્પન્ન થયેલી કૃતિને વિષે પ્રસિદ્ધ છે, તે કોઈ અલૌકિક રસને મનસ્વી પુરૂષ જ જાણે છે. તેવા રસ દ્રાક્ષને વિષે, સાકરને વિષે, અમૃતને વિષે કે સ્ત્રીના આવિષે કાંઈ પણ નથી. ૧૮૨, ટીકાથ—જે રસ ધ્યાનને વિષે ઉત્પન્ન થયેલી ધૃતિ એટલે નિશ્રળપણું અથવા સંતાષ, તેને વિષે પ્રખ્યાત અથવા વિસ્તારવાળા છે, તે કોઈક અવાસ્થ્ય-અલૌકિક રસ કે જેની મધુરતાને પ્રશસ્ત મનવાળા જ્ઞાની પુરૂષજ જાણે છે-પામે છે. તેવા પ્રકારના રસના ભાગી પુરૂષ તેવા રસ દ્રાક્ષને વિષે પામતા નથી, સાકરને વિષે પામતા નથી, અમૃતને વિષે પામતા નથી, તેમજ સ્ત્રીના એન્નપુટને વિષે પણ પામતા નથી. અર્થાત્ તે તે સ્થાનકે તેવા રસના અંશ પણ નથી. ૧૮૨.
હવે ઉપસંહાર કરતાં કહે છે.—
इत्यवेत्य मनसा परिपक्वध्यान संभवफले गरिमाणम् । तत्र यस्य रतिरेनमुपैति प्रौढधामभृतमाशु यशः श्रीः ॥१८३॥
મૂલાથે—આ પ્રમાણે પરિપત્ર ધ્યાનથી ઉત્પન્ન થયેલા ફળને વિષે ગરિષ્ઠપણાને મનવડે જાણીને (વિચારીને) જે મુનિની તે ધ્યાનને વિષે પ્રીતિ થાય છે, તે પ્રૌઢ તેજયુક્ત મુનિને તત્કાળ યશલક્ષ્મીભજે છે. ૧૮૩,
ઢીકાર્જ—મ ઉપર કહ્યા પ્રમાણે પરિપકવ એટલે પૂર્ણ અવસ્થામાં આવેલ હાવાથી ઉત્તમપણાને પામેલા ધ્યાનથી ઉત્પન્ન થયેલ ફળને વિષે-કાર્યસિદ્ધિને વિષે ગરિષ્ટપણાને-ગૌરવતાને મનવર્ડ-હૃદયના વિવેકવડે જાણીને જે મુનિની તે ધ્યાનમાં પ્રીતિ થાય છે, તેવા ધ્યાનમાં પ્રસન્ન ચિત્તવાળા અને મેાટા તેજયુક્ત મુનિને યશરૂપી અથવા મેાક્ષરૂપી લક્ષ્મી તત્કાળ પ્રાપ્ત થાય છે. ૧૮૩. योऽज्ञातसिद्धान्तविशेषभावः, साहित्यतर्काविहितप्रवेशः । दुर्गे प्रबन्धे शरसंमितेऽहं चक्रे विवृत्तिं सुगुरोः प्रसादात् ॥ १॥ મર્થ—જેણે સિદ્ધાન્તના વિશેષ પદાર્થો જાણ્યા નથી તથા જેણે સાહિત્ય અને તર્કશાસ્ત્રમાં પ્રવેશ કર્યો નથી એવા મેં, માત્ર ગુરૂના પ્રસાદથી આ દુર્ગમ પાંચમા પ્રબંધનું વિવરણ કર્યું છે, ૧. ॥ इति ध्यानस्तुति अधिकारः ॥
986
॥ કૃતિ મંત્રમઃ પ્રત્યુત્ત્વઃ ॥
Aho! Shrutgyanam
Page #359
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
॥ અથ ઇઃ ત્રવન્ય ॥
|| આત્મજ્ઞાનાધિાર |
પાંચમો પ્રબંધ કર્યો. હવે છઠ્ઠો પ્રબંધ કહે છે. તેના સંબંધ આ પ્રમાણે છે-પાંચમા પ્રબંધમાં ધ્યાનનું સ્વરૂપ કહ્યું, તે ધ્યાનવડે આત્માનું જ્ઞાન થાય છે, આત્મજ્ઞાન થવાથી આત્માના નિશ્ચય થાય છે, તેથી અહીં આત્મનિશ્ચય કહીએ છીએ. આ સંબંધે કરીને આવેલા આ છઠ્ઠા પ્રબંધના પ્રથમ શ્લાક કહે છે.-
आत्मज्ञानफलं ध्यानमात्मज्ञानं च मुक्तिदम् । आत्मज्ञानाय तन्नित्यं यत्नः હાર્યો મહાત્મના 0.ર્ ॥
મૂલાથે—ધ્યાનનું ફળ આત્મજ્ઞાન છે, અને તે આત્મજ્ઞાન મુક્તિને આપનારૂં છે, તેથી કરીને આત્મજ્ઞાનને માટે મહાત્માએ નિરંતર યત્ન કરવા. ૧.
ટીકાથે—પૂર્વે કહેલું ધ્યાન આત્મજ્ઞાનરૂપી એટલે નિર્ધાર કરેલા જીવસ્વરૂપના આધરૂપી ફળવાળું છે, તથા આત્મજ્ઞાન એટલે આત્માના સ્વરૂપના આધ જીવને મુક્તિ આપનાર છે એટલે મેાક્ષ પમાડનાર છે. તેથી કરીને મહાત્માએ-ઉત્તમ પુરૂષે આત્મજ્ઞાનને માટે એટલે જીવસ્વરૂપના મેાધને માટે સર્વદા યત્ન કરવા. ૧.
આત્માનું જ્ઞાન થયે સર્વનું જ્ઞાન થાય છે, તે કહે છે.~~ ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ॥ २ ॥
મૂલાથે—આત્માને જાણ્યો તેા પછી બીજું કાંઈ જાણુવા યોગ્ય
Aho! Shrutgyanam
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[me
રહેતું નથી, અને જો આત્માને જાણ્યા નથી તેા પછી બીજું સર્વજ્ઞાન નિરર્થક છે. ૨.
ટીકાથે—ખરેખર જીવવું નિશ્ચિત સ્વરૂપ જાણવાથી ફરીને કાંઈ પણ જાણવા યોગ્ય અશિષ્ટ રહેતું નથી. કારણ કે સર્વનું જ્ઞાન થવાથી સમગ્ર જ્ઞેય (જાણવા લાયક) પદાર્થ જ્ઞાત (જાણેલા) પણેજ રહે છે. અને તેના જ્ઞાતા જે આત્મા તેને જે જાણ્યો નથી, તે તે (.આત્મજ્ઞાન) વિના બીજું સર્વ જ્ઞાન-પંડિતાઈ નિષ્ફળ છે. કારણ કે અવશ્ય જાણવા યોગ્ય પદાર્થનેજ જાણ્યો નથી. ૨.
બીજા જ્ઞેય પદાર્થનું જ્ઞાન આત્મજ્ઞાનની પ્રસિદ્ધિ માટેજ હોય છે, તે કહે છે.-
नवानामपि तत्वानां ज्ञानमात्मप्रसिद्धये ।
नाजीवादयो भावाः स्वभेदप्रतियोगिनः ॥ ३ ॥ : ભૂલાર્થ——નવે તત્ત્વાનું જ્ઞાન આત્માની સિદ્ધિ માટેજ છે. કારણ કે અજીવાદિક પદાર્થો આત્મભેદના પ્રતિયોગી છે. ૩.
ટીકાથે—જીવાદિક નવ તત્ત્વોનું એટલે ભેદ અને પ્રભેદ (તેના પણ ભેદ )વડે નિર્ધારિત સ્વરૂપવાળા તે તત્ત્વાનું જ્ઞાન-સ્વરૂપના નિશ્ચિત આધ આત્માની-ચૈતન્યની પ્રસિદ્ધિને માટે એટલે આત્માને એ સર્વથકી જાદા કરવાવડે કરીને તેના નિર્ધાર કરવા અર્થાત્ પોતાના અને પરના પર્યાયાવ આત્માને સંપૂર્ણપણે જાણવા તેને માટેજ છે. કારણ કે અજીવાદિક એટલે અજીવ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વિગેરે તેમજ પુણ્ય પાપ વિગેરે પદાર્થો પેાતાના- જીવના ભેદના પ્રતિયોગી છે અર્થાત્ અભાવ સંબંધે કરીને સંબંધવાળા છે. આત્માના અભાવરૂપ છે. માટે જે આત્માના અભાવરૂપ હેાય, તેને પણ અવશ્ય જાણવા જોઇએ. ૩. श्रुतो ह्यात्मपराभेदोऽनुभूतः संस्तुतोऽपि वा । निसर्गादुपदेशाद्वा वेत्ति भेदं तु कश्चन ॥ ४ ॥ મૂલાઈ-આત્મા તથા અનાત્માના અભેદ સાંભળ્યા છે, અનુભવ્યે છે, અથવા પરિચયમાં પણ આવ્યા છે; પરંતુ કાઇકજ પુરૂષ નિસર્ગથી અથવા ઉપદેશથી તેના ભેદને જાણે છે. ૪.
ટીકાથે—જીવ અને અજીવાદિકના અભેદ- ઐકયતા સાંભળી છે, અથવા અનુભવી છે એટલે આ જીવ આ અજીવ(દેહ)થી અભિન્ન છે’ એ પ્રમાણે બુદ્ધિવર્ડ પ્રત્યક્ષ પણ થયેલ છે, અથવા અનાદિ કાળથી તેને અત્યંત પરિચય પણ થયા છે, કેમકે સર્વે પદાર્થો આત્માના વિષયમાં
Aho! Shrutgyanam
Page #361
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર :
૧૪૩ આવેલા છે. પરંતુ તેમને ભેદ એટલે ભિન્નતા તે નિસર્ગથી એટલે સ્વાભાવિક સહજ બેધથી અથવા ઉપદેશથી એટલે ગુરૂના મુખે આગમનું શ્રવણ કરવાથી કેઈક પુરૂષ જ જાણે છે. ૪.
એજ કારણ માટે કહે છેतदेकत्वपृथक्त्वाभ्यामात्मज्ञानं हितावहम् । वृथैवाभिनिविष्टानामन्यथा धीविडंबना ॥५॥
મૂલાઈ–તેથી કરીને એકત્વ અને પૃથક કરીને આત્મજ્ઞાન હિતકારક થાય છે, અને કદાગ્રહવાળાની તેથી ઉલટી બુદ્ધિ મિથ્યા અને વિડંબનારૂપ છે. ૫. " ટીકાર્ય–તેથી કરીને એકત્વ એટલે સર્વ પદાર્થો સાથે એકપણું અને પૃથકત્વ એટલે બીજા પદાર્થો સાથે મિત્રતા, એ બે વડે કરીને જે આત્મજ્ઞાન એટલે જીવને આત્માના સ્વરૂપને બાધ તે હિતાવહ છે એટલે ઉભય લેકમાં કલ્યાણકારી છે. અને અભિનિવેશવાળા એટલે એકાંતે કરીને ભેદને વિષે અથવા અભેદને વિષે કદાગ્રહવાળા પુરૂષોની જે વિપરીત બુદ્ધિ છે, તે આત્મસ્વરૂપની પ્રાપ્તિના અભાવને લીધે મિથ્યા તેમજ કદર્થનારૂપ છે. પ.
પ્રથમ આત્માનું એકત્વજ્ઞાન બતાવે છે – एक एव हि तत्रात्मा स्वभावे समवस्थितः। ज्ञानदर्शनचारित्रलक्षणः प्रतिपादितः ॥ ६ ॥
મૂલાઈ–તેમાં સ્વભાવમાં રહેશે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર લક્ષણવાળ આત્મા એકજ પ્રતિપાદન કરે છે. ૬. . ટીકાર્ય–તેમાં એટલે તે એકત્વ અને પૃથકત્વજ્ઞાનમાં સ્વભાવે કરીને એટલે બીજા હેતુની અપેક્ષા રહિત વસ્તુના સહજ ધર્મ કરીને સારી રીતે રહેલે એટલે સર્વ વિભાવના ભેદને ત્યાગ કરીને સ્વભાવમાં આશ્રય કરીને રહેલે તથા જ્ઞાન એટલે વિશેષને ગ્રહણ કરનારે બોધ, દર્શન એટલે સામાન્યને ગ્રહણ કરનારે બોધ અને ચારિત્ર એટલે પિતાના સ્વભાવને વિષે સ્થિરતા, તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી જેનાં લક્ષણે-આત્મસ્વરૂપના ચિન્હ છે એ આત્મા-જીવ પોતાના ગુણને આધારરૂપ એક જ હેવાથી અથવા ચૈતન્યરૂપ જાતિવડે કરીને ભેદરહિત હોવાથી જેમ જાતિવડે સર્વે બ્રાહ્મણ એકજ કહેવાય છે તેમ સર્વે આત્મા પણ એક જ સ્વરૂપવાળા છે. એમ
Ahor Serutgyanam
Page #362
--------------------------------------------------------------------------
________________
૪
અમાત્મર ઉપર.
[
જિનેશ્વરે કહ્યું છે. લક્ષણના ભેદવડે તે ભિન્ન નથી. તેથીકરીને પોતાના ગુણનાં એક જ આધાર હાવાથી તથા ચૈતન્યરૂપ અતિવડે કરીને એક જ હાવાથી સર્વે આત્માઓની એકતા જાણવી. પરંતુ સત્તાથી એકતા જાણુવી નહી. ૬.
શંકા—અનેક સ્વરૂપવાળા જ્ઞાનાદિકની સાથે આત્માની એકતા શી રીતે થાય? એ શંકાપર દૃષ્ટાંત આપે છે.-~~~
प्रभानैर्मल्यशक्तीनां यथा रत्नान्न भिन्नता । ज्ञानदर्शनचारित्रलक्षणानां तथात्मनः ॥ ७ ॥ મૂલાથે—જેમ રનની કાંતિ, નિર્મળતા અને શક્તિ રસથી જાદી નથી, તેમ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આત્માનાં લક્ષણા આત્માથી જૂદાં નથી. ૭.
ટીકાર્ય—જેમ ક્રાંતિ, નિર્મળતા અને શક્તિની એટલે વાંછિત વસ્તુને પરિપૂર્ણ કરવાના પ્રભાવની રલથી એટલે ચંદ્રકાંત ચિંતામણિ વિગેરે મણિથી ભિન્નતા નથી, તે જ પ્રકારે આત્માથી જ્ઞાન, દર્શન અને ચારિરૂપ લક્ષણાની ભિન્નતા નથી. ગુણુ અને ગુણીના અભેદ સંબંધ હોવાથી તેમની એકયતા છે. ૭.
आत्मनो लक्षणानां च व्यवहारो हि भिन्नता । षष्ठ्या दिव्यपदेशेन मन्यते न तु निश्चयः ॥ ८ ॥ મૂલાર્જ-વ્યવહાર નય ષષ્ટી વિગેરે વિભક્તિના વ્યપદેશે કરીને આત્મા અને તેનાં લક્ષણાની ભિન્નતા માને છે, પણ નિશ્ચય નય તેમ માનતા નથી. ૮, ટીકાર્ય—આત્માની એટલે જીવની અને તેનાં જ્ઞાનાદિક લક્ષણાની વ્યવહાર નય પછી વિગેરે વિભક્તિના વ્યપદેશે કરીને એટલે પ્રયાગે કરીને ભિન્નતા માને છે. જેમ પુષ્પના ગંધ, આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન વિગેરે. પરંતુ નિશ્ચય નય તે પ્રકારે ભિન્નતા માનતા નથી. ૮.
તે જ દૃષ્ટાંતવડે બતાવે છે.
घटस्य रूपमित्यत्र यथा भेदो विकल्पजः ।
आत्मनश्च गुणानां च तथा भेदो न तात्त्विकः ॥ ९॥ ભૂલાથે—જેમ ઘટનું રૂપ, એ ઠેકાણે ઘટને રૂપના ભેદ વિકલ્પથી ઉત્પન્ન થયેલા છે, તે જ પ્રકારે આત્માના ગુણા, એ ઠેકાણે પણ વિક પથીજ ભેદ ઉત્પન્ન થાય છે, પણ તે તાત્વિક નથી. ૯.
ઢીકાર્ય—જેમ ઘટનું રૂપ, એમ કહેવાથી આ ઠેકાણે એટલે ષષ્ઠી
Aho! Shrutgyanam
Page #363
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર. .
૩૫
વિભક્તિના પ્રયાગમાં પણ ઘટતું રૂપ ઘટથી જૂદું નથી, છતાં ત્યાં વિકહપથી–પનાના આરોપથી થયેલા ભેદ છે. તેજ પ્રકારે આત્માના તથા ગુણાના એટલે જ્ઞાનાદિક જીવધર્મોના પરસ્પર ભેદ તાત્વિક–સત્ય નથી. પરંતુ ષષ્ઠીવિભક્તિના પ્રયોગથી વ્યવહાર નચે કરેલા ભેદ છે. પરમાથે તેા તેના અભેદજ છે. ૯.
शुद्धं यदात्मनो रूपं निश्चयेनानुभूयते । व्यवहारो भिदाद्वारानुभावयति तत्परम् ॥ १० ॥ મૂલાથે—આત્માનું જે શુદ્ધ સ્વરૂપ નિશ્ચયવડે અનુભવાય છે, તે ઉત્કૃષ્ટ સ્વરૂપના વ્યવહાર નય ભેદદ્વારા અનુભવ કરાવે છે. ૧૦.
ટીકાર્થ—જેવું જીવનું શુદ્ધ-સ્વાભાવિક નિર્મળ રૂપ-સ્વભાવ નિશ્ચય નયની દૃષ્ટિવડે અનુભવાય છે એટલે આ સમગ્ર ગુણવાળા ગુણીજ છે' એવી બુદ્ધિવડે પ્રત્યક્ષ કરાય છે, પરંતુ તે રૂપના વ્યવહાર નય ભેદબુદ્ધિારાએ અનુભવ કરાવે છે એટલે આ ગુણુ છે અને આ ગુણી છે' એમ પાતાના અનુભવના વિષય કરે છે. ૧૦.
वस्तुतस्तु गुणानां तद्रूपं न स्वात्मनः पृथक् ।
आत्मा स्यादन्यथाऽनात्मा ज्ञानाद्यपि जडं भवेत् ॥११॥ મૂલાથે—ખરી રીતે તે તે ચુણાનું સ્વરૂપ આત્માથી ભિન્ન નથી. અન્યથા આત્મા અનાત્મારૂપ થશે, અને જ્ઞાનાદિક પણ જડ થશે. ૧૧.
ટીકાઈ-વાસ્તવિક રીતે જોતાં તા જ્ઞાનાદિક ગુણાના સ્વભાવસ્વરૂપ પેાતાના આધારભૂત જીવથકી ભિન્ન નથી. પેાતે આત્મા ગુણુરૂપ છે અન્યથા એટલે ગુણુ અને ગુણીના સર્વથા ભેદ કહીએ તે આત્મા–જીવ અનાત્મા-અજીવ (જડ) થઈ જશે. અર્થાત્ નાનાદિકના સંબંધ ન હેાવાથી મરેલાના શરીરની જેમ જડ થશે. તથા જ્ઞાનાદિક ગુણા પણ જડ થશે એટલે ઇષ્ટ અને અનિષ્ટને નહીં જાણનારા થશે. કારણ કે અચેતન હોવાને લીધે કાષ્ટના કકડો, કાષ્ટના વર્ણ વિગેરે ગુણસમૂહની જેમ અથવા આકાશની જેમ જડ થશે. ૧૧. चैतन्यपरसामान्यात्सर्वेषामेकतात्मनाम् ।
निश्चिता कर्मजनितो भेदः पुनरुपप्लवः ॥ १२ ॥ મૂલાર્થ—નિશ્ચય નયવડે કરીને સર્વે આત્માઓની ચૈતન્યરૂપ મહાસામાન્યપણાને લીધે એકતા છે, પણ કર્મથી ઉત્પન્ન થયેલા ભેદ તેમાં ઉપપ્લવરૂપ છે. ૧૨.
૪૪
Aho! Shrutgyanam
Page #364
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ ષષ્ટટીકર્થસ એટલે સમગ્ર વિશ્વમાં રહેલા એકેદ્રિયાદિક જીની ચેતનપણારૂપ મહાસામાન્યતાના સંગ્રહથી એકતા-અભિન્નતા છે. કેમકે બ્રાહ્મણત્વની જેમ જીવત્વરૂપ જાતિ એકજ છે. પણ નિશ્ચય વડે તે કર્મ કરેલે ભેદ-જ્ઞાની અજ્ઞાનીત્વ વિગેરે ભિન્નતા ઉપપ્પવરૂપ છે. એટલે આવરણરૂપ રાહુએ ઉત્પન્ન કરેલા જીવરૂપી સૂર્યના ઉપરાગ (ગ્રહણ) રૂપ છે, એ રીતે નિશ્ચય નય માને છે. ૧૨.
मन्यते व्यवहारस्तु भूतग्रामादिभेदतः। जन्मादेश्च व्यवस्थातो मिथो नानात्वमात्मनाम् ॥ १३ ॥ મૂલાર્થ–વ્યવહાર નય પ્રાણુ સમૂહના ભેદથી તથા જન્માદિકની વ્યવસ્થાથી આત્માઓનું પરસ્પર વિવિધપણું માને છે. ૧૩.
ટકાથે-વ્યવહાર નય પ્રાણીઓના એટલે એકેદ્રિયાદિક ચૌદ પ્રકારના જીના સમૂહાદિકના ભેદથી, આદિ શબ્દ કરીને ગતિ, વેદ વિગેરે જાણવા. તેનાથી તથા જન્માદિકની એટલે ભવાંતરને વિષે ઉત્પત્તિ (જન્મ), જરા, મરણ, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા અને અજ્ઞાન વિગેરેની વ્યવસ્થાથી-જુદી જુદી મર્યાદા હોવાને લીધે જીવનું પરસ્પર વિવિધપણું-ભિન્નતા માને છે. ૧૩.
न चैतन्निश्चये युक्तं भूतग्रामो यतोऽखिलः। નામ પ્રવૃત્તિ માવો નામનઃ પુનઃ ૨૪ -
મૂલાર્થ–તે જીવોનું વિવિધપણું નિશ્ચય નયને વિષે યુક્ત નથી. કારણ કે સમગ્ર પ્રાણસમૂહની ભિન્નતા નામકર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ છે, તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. ૧૪.
ટીકર્થ– નિશ્ચય નયને વિષે તે ઉપર કહેલું આત્માનું વિવિધપણું ઘટતું નથી-યુક્ત નથી. કારણ કે સમગ્ર ચૌદ પ્રકારનો જીવસમૂહ નામકર્મની પ્રકૃતિથી એટલે નામ સંજ્ઞાવાળા કર્મની ગતિ, જાતિ વિગેરે પ્રકૃતિઓથી–ભેદથી ઉત્પન્ન થયેલું છે. પરંતુ તે આત્માને સ્વભાવ એટલે આત્માના સ્વરૂપથી ઉત્પન્ન થયેલે ભેદ નથી. અર્થાત્ સર્વ ભેદને પ્રકાર નામકર્મની પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ છે. ૧૪.
जन्मादिकोऽपी नियतः परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ॥१५॥
મૂલાર્થ-જન્મ વિગેરે ભેદ પણ નિશ્ચ કર્મને જ પરિણામ છે. અને તે કર્મવડે કરેલે ભેદ અવિકારી આત્માને વિષે હેતે નથી. ૧૫.
Aho! Shrutgyanam
Page #365
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૩૪૭
ટીકાથે—જન્માદિક ભેદ પણ એટલે મનુષ્યાદિકના જન્મ તથા અજ્ઞાની, જ્ઞાની, સુખી, દુઃખી વિગેરે ભેદ પણ જ્ઞાનાવરણાદિક કર્મના પરિણામ-અન્ય અન્ય રૂપે થવાના વિકાર નિશ્ચે છે. તેવા કર્મથી ઉત્પન્ન થયેલા ભેદ અવિકારી–વિકારરહિત આત્માને વિષે છે જ નહીં. અહીં સર્વત્ર સામાન્યના આશ્રયથી વ્યાખ્યા જાણવી. ૧૫.
કેવળ ભેદનું ગ્રહણ કરવામાં દૂષણ કહે છે.— आरोग्य केवलं कर्मकृतां विकृतिमात्मनि । भ्रमन्ति भ्रष्टविज्ञाना भीमे संसारसागरे ॥ १६ ॥
મૂલાથે—કેવળ કર્મે કરેલા વિકારને આત્માને વિષે આપણુ કરીને જ્ઞાનથી ભ્રષ્ટ થયેલા જીવા ભયંકર સંસારરૂપી સાગરને વિષે ભ્રમણ કરે છે. ૧૬
ટીકાથે—કેવળ કર્યું ઉત્પન્ન કરેલા સ્વરૂપના વિપર્યાસરૂપ વિકારનું આત્માને વિષે એટલે જીવના સ્વભાવને વિષે આરોપણ કરીને એટલે ભ્રમથી તેવા તેવા પ્રકારના આત્માને માનીને ભ્રષ્ટ જ્ઞાનવાળા પ્રાણી અતિ ભયંકર સંસારરૂપી સમુદ્રને વિષે ભ્રમણ કરે છે. ૧૬. તેમાં દષ્ટાંત આપે છે.—
उपाधिभेदजं भेदं वेत्यज्ञः स्फटिके यथा । तथा कर्मकृतं भेदमात्मन्येवाभिमन्यते ॥ १७ ॥ ભૂલાથે—જેમ મૂર્ખ માણસ ઉપાધિના ભેદથી ઉત્પન્ન થયેલા ભેદને સ્ફટિકને વિષે ભેદરૂપ જાણે છે, તેમ કર્મે કરેલા ભેદને આત્માને વિષે માને છે. ૧૭.
ટીકાર્થ——જેમ મૂર્ખ માણસ ઉપાધિના ભેદથી એટલે રાતા પુષ્પ વિગેરેના (ડાક વિગેરેના) આરોપના ભેદથી ઉત્પન્ન થયેલા ભેદને એટલે રક્તતા વિગેરે. ભિન્ન ભિન્ન રૂપપણાને સ્ફટિક મણિને વિષે જાણે છે, તેજ પ્રકારે નિશ્ચયના સ્વરૂપને નહીં જાણનારા મનુષ્ય પણ કર્મે ઉત્પન્ન કરેલા ભેદને એટલે નર, નારક, અજ્ઞાની વિગેરે ભિન્નતાને આત્માને વિષે જ–જીવના સ્વભાવને વિષે જ માને છે સર્વથા જાણું છે. ૧૭.
उपाधिकर्मजो नास्ति व्यवहारस्त्वकर्मणः । इत्यागमवचो लुप्तमात्मवैरूप्यवादिना ॥ १८ ॥
Aho! Shrutgyanam
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૪૮ અધ્યાત્મસાર ભાષાંતર
[ષણમૂલાઈ—ર્મ રહિત જીવને ઉપાધિરૂપ કર્મથી ઉત્પન્ન થયેલે વ્યવહાર હેત નથી. તેથી આત્માને વિપરીત પણે બેલનારાએ આગમના વચનને લેપ કર્યો છે. ૧૮
ટીકાર્થ-કર્મરહિત જીવને ઉપાધિરૂપ એટલે પિતના ધર્મનું બીજામાં રહેલા ધર્મવડે જવું તેરૂપ કર્મથી-જ્ઞાનાવરણાદિક કર્મથી ઉત્પન્ન થયેલ વ્યવહાર છે જ નહીં. એમ છતાં પણ આત્માની વિરૂપતા-વિપરીતપણાને કહેનારાએ હમણું કહેવામાં આવશે એવી આગમના-સિદ્ધાંતના વચનનો લોપ કર્યો છે. અહીં વ્યાખ્યાનો સામાન્ય વિષય હેવાથી કમરૂપ વ્યવહારને નિષેધ કર્યો છે. ૧૮.
જે વચનને લેપ કર્યો છે, તે જ કહે છે – एकक्षेत्रस्थितोऽप्येति नात्मा कर्मगुणान्वयम् । तथाऽभव्यस्वभावत्वाच्छुद्धो धर्मास्तिकायवत् ॥ १९ ॥
મૂલાર્થ–એક ક્ષેત્રને વિષે રહ્યા છતાં પણ શુદ્ધ આત્મા ધર્માસ્તિકાયની જેમ કર્મગુણના સંબંધને પામતે નથી, કારણ કે તે પ્રકારે થવાને તેને સ્વભાવ જ નથી. ૧૯.
ટીકાર્થ–એક એટલે અભિન્ન આકાશ પ્રદેશને વિષે રહ્યા છતાં પણ આત્મા કર્મના રૂપ, રસ વિગેરે ગુણની સાથે સંબંધને પામતે નથી. કારણ કે તેવા પ્રકારને એટલે પોતાના સ્વરૂપને ત્યાગ કરવા રૂપ તેને સ્વભાવ જ નથી. તેથી તે શુદ્ધ એટલે પિતાની સત્તાના જ સ્વરૂપવાળે છે. કેની જેમ? તે કહે છે ધર્માસ્તિકાયની જેમ. એટલે ધર્માસ્તિકાય જીવના પુદ્ધ સાથે સંબંધવાળે છે, તે પણ તે સચે. તન કે રૂપી થતું નથી, તેજ પ્રમાણે કર્મના પરમાણુ સાથે સંબંધવાળ છતાં પણ આત્મા રૂપ, રસ વિગેરેવાળે થતો નથી. ૧૯.
તેપર દૃષ્ટાંત કહે છે– यथा तैमिरिकश्चन्द्रमप्येकं मन्यते द्विधा । अनिश्चयकृतोन्मादस्तथात्मानमनेकधा ॥ २०॥
મૂલાઈ–જેમ નેત્રરોગવાળો મનુષ્ય એક ચંદ્રને પણ બે પ્રકારે જાણે છે, તેમ નિશ્ચયના અજ્ઞાને કરેલા ઉન્માદવાળો પુરૂષ એક આત્માને અનેક પ્રકારને માને છે. ૨૦. 1 ટકાળું–જેમ તિમિર એટલે નેત્રરંગવાળે મનુષ્ય ચંદ્ર એક છતાં પણ તેને બે પ્રકારે એટલે બે ચંદ્ર છે એમ માને છે, તે જ
Aho ! Shrutgyanam
Page #367
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૩૪૯
પ્રકારે જે જ્ઞાનને વિષે યથાર્થ સ્વરૂપના નિશ્ચય થયેા નથી એવા જ્ઞાને કરેલા ઉન્માદવાળા પુરૂષ, આત્મા એક છતાં પણ તેને અનેક પ્રકારના માને છે; પણ સામાન્ય કરીને જાતિવડે આત્મા એક જ છે એમ તે જાણતા નથી. ૨૦.
ફ્રીને દૃષ્ટાંત આપે છે.—
यथानुभूयते ह्येकं स्वरूपास्तित्वमन्वयात् । सादृश्यास्तित्वमप्येकमविरुद्धं तथात्मनाम् ॥ २१ ॥
મૂલાથે—જેમ અન્વયથી આત્માના સ્વરૂપનું અસ્તિત્વ એક જ અનુભવાય છે, તેમ અત્માનું સાઢય અસ્તિત્વ પણ એક જ છે, તેમાં કાંઈપણ વિરોધ નથી. ૨૧.
ટીકાર્ય—જેમ અન્વયથી એટલે સર્વે આત્મામાં અસ્તિપણાના સંબંધથી જીવાના સ્વરૂપનું અસ્તિત્વ એટલે સ્વભાવનું વિદ્યમાનપણું એક જ અનુભવાય છે—બુદ્ધિને પ્રત્યક્ષ થાય છે, તે જ પ્રકારે સમાનપાનું અસ્તિત્વ પણુ અન્વયથી આત્માને વિષે એક જ છે, તે અવિરૂદ્ધ-દૂષિત છે. ૨૧.
सदसद्वादपिशुनात् संगोप्य व्यवहारतः ।
दर्शयत्येकतारलं सतां शुद्धनयः सुहृत् ॥ २२ ॥ મૂલાથશુદ્ધ નયરૂપી મિત્ર સ્યાદ્વાદને જણાવનારા વ્યવહારથી રક્ષણું કરીને સત્પુરૂષોને એકતારૂપ રન દેખાડે છે. ૨૨.
ટીકાર્ચ—શુદ્ધ નય એટલે અત્યંત શુદ્ધ સત્તાને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિક નય-મહાસામાન્યને ગ્રહણ કરનાર વાણીના માર્ગ, તેરૂપ મિત્ર સત્પુરૂષને સત્ તથા અસાદ એટલે નિત્ય, અનિત્ય, એકત્વ, અનેકત્વ વિગેરે રૂપ વસ્તુસ્વરૂપના ઉપદેશ કરનાર જે સ્યાદ્વાદ તેને જણાવનાર વ્યવહારથકી એટલે સૂક્ષ્મ, માદર વિગેરે અનેક ભેદે કરીને આત્માનું પ્રતિપાદન કરનાર અશુદ્ધ દ્રાર્થિક નયથકી રક્ષણ કરીને એકતારનને' એટલે સર્વ આત્માના અભેદરૂપ મણિને દેખાડે છે, અર્થાત્ શુદ્ધ દ્રાર્થિક નય સર્વે જીવાની એકતા સિદ્ધ કરે છે. ૨૨. नृनारकादिपर्यायैरप्युत्पन्नविनश्वरैः ।
भिन्नैर्जहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि ॥ २३ ॥
C
મૂલાથે—ઉત્પન્ન થતા અને નાશ પામતા એવા ભિન્ન ભિન્ન મનુષ્ય, નારકી વિગેરે પર્યાયેાવડે પણ નિરંતર અન્વયવાળું આત્મદ્રવ્ય એકપણાને છોડતું-તજતું નથી. ૨૩.
Aho! Shrutgyanam
Page #368
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ sg=
ટીકાથ—ઉત્પત્તિ અને નાશ ધર્મવાળા તથા ભિન્ન એટલે કાળના ક્રમે કરીને પૃથક પૃથક્ સ્વભાવવાળા મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવગતિરૂપ પર્યાયવડે ઉત્પત્તિ અને નાશ પામતાં છતાં પણ નિરંતર ધ્રુવસત્તારૂપે સંબંધવાળું આત્મદ્રવ્ય-જીવરૂપ દ્રવ્ય એકપણાના એટલે ચૈતન્ય જાતિના સમાનપણાથી ઉત્પન્ન થયેલી એકતાના ત્યાગ કરતું નથી. ૨૩.
૩૫૦
પર્યાયની ઉત્પત્તિ અને વિનાશ છે તે પણ તેનું એકપણું દૃષ્ટાંતવડે સિદ્ધ કરે છે.
यथैकं हेम केयूरकुंडलादिषु वर्तते ।
नृनारकादिभावेषु तथात्मैको निरञ्जनः ॥ २४ ॥ મલાર્થ—જેમ એકજ સુવર્ણ કેયૂર અને કુંડળ વિગેરેમાં વર્તે છે, તેમ એકજ નિરંજન આત્મા મનુષ્ય અને નારકી વિગેરે ભાવા (પદાર્થો)ને વિષે વર્તે છે. ૨૪.
ટીકાર્ચ—જેમ એક એટલે જાતિવડે ભેદરહિત એવું સુવર્ણ, કેયૂર-આજુબંધ અને કુંડલ-કાનના ભૂષણેા તથા હાર, મુગટ વિગેરે નાના પ્રકારના આભરણાને વિષે રહેલું છે, તેજ પ્રકારે મનુષ્ય, નારકી વિગેરે જન્મને વિષે વર્તતા નિરંજન-કર્મલેપ રહિત આત્મા એકજ સ્વરૂપવાળા છે. ૨૪.
શંકા—ત્યારે તે પર્યાયેા કેાના કહેવા? તે શંકાની નિવૃત્તિ માટે કહે છે.—
कर्मणस्ते हि पर्याया नात्मनः शुद्धसाक्षिणः ।
कर्म क्रियास्वभावं यदात्मात्वजस्वभाववान् ॥ २५ ॥ મૂલાથે—તે પર્યાયે કર્મનાજ છે, પણ શુદ્ધ સાક્ષીરૂપ આત્માના નથી. કારણ કે કર્મ એ ક્રિયાના સ્વભાવવાળું છે, અને આત્મા તે અજન્મા સ્વભાવવાળા છે. ૨૫.
ટીકાથે—તે નર, નારક વિગેરે પર્યાયો-જન્માદિક ભાવા કનૈનાજ છે એટલે કર્મના સ્વભાવથી ઉત્પન્ન થયેલા છે. પણ શુ એટલે કર્મરહિત અને સાક્ષીભૂત એટલે કર્માદિકની ક્રિયાને જાણનાર જીવના નથી. કારણ કે જ્ઞાનાવરણાદિક કર્મ ક્રિયાના સ્વભાવવાળા એટલે પ્રવર્તનાદિક વ્યાપારવાળા છે, અને આત્મા તે અજન્મના સ્વભાવવાળે છે. ૨૫. શંકા...કેવળ પરમાણુએ કરીને જન્મ શી રીતે થાય? તે શંકાપર કહે છે.—
Aho! Shrutgyanam
Page #369
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર
૩૫૧ नाणूना कर्मणो वासौ भवसर्गः स्वभावजः। एकैकविरहोभावान्न च तत्त्वान्तरं स्थितम् ॥ २६ ॥
મૂલાઈ–આ ભવની રચના કેવળ કર્મ પરમાણુઓના સ્વભાવથી ઉત્પન્ન થયેલી નથી, તેમજ કેવળ જીવના સ્વભાવથી પણ ઉત્પન્ન થયેલી નથી, પરંતુ બન્નેના સ્વભાવથી ઉત્પન્ન થયેલી છે. કેમકે બેમાંથી એકને વિરહ હોય તો તે સંસારને અભાવ છે. તથા બીજા કેઈતત્ત્વથી પણ તે સંસારની સ્થિતિ નથી. ૨૬.
ટીકાર્થ–આ વિશિષ્ટ બુદ્ધિવાળાને પ્રત્યક્ષ ભવને સર્ગ એટલે જન્મ, ગતિ વિગેરે રૂપ સંસારની રચના કેવળ કર્મોનાંજ પરમાણુઓનાદળિયાના સ્વભાવથી ઉત્પન્ન થયેલ નથી. અહીં સ્લેકમાં વા શબ્દને અથે ભિન્ન ક્રમરૂપ હોવાથી કેવળ જીવના સ્વભાવથી પણ તે ઉત્પન્ન થયેલ નથી, પરંતુ બન્નેના સ્વભાવથી ઉત્પન્ન થયેલ છે. કારણ કે એક એકનો વિરહ છતાં-અસંબંધ છતાં એટલે જીવ અને કર્મને પરસ્પર અસંગ છતાં સર્ગને અસંભવ છે, અને સંગ છતાંજ તે ઉત્પન્ન થાય છે. તથા બીજું કઈ તત્વ એટલે જીવ અને કર્મથી વ્યતિરિત બીજા કેઇના સંગથી ઉત્પન્ન થયેલ પણ આ સંસાર તીર્થરિએ કહેલ નથી. કેમકે તે બન્નેથી વ્યતિરિત બીજા કેઇનું તેમાં કારણપણું નથી. પરંતુ તે બન્નેના સંયોગથીજ સર્ગ છે. તે પણ ચેતનને વિષે ચેતનની ક્રિયા હોય છે, પુળની ક્રિયા હોતી નથી અને સંસારની રચના તે પુગળરૂપ છે, તેથી તે જીવની નથી. ૨૬.
તેપર દષ્ટાંત કહે છેश्वेतद्रव्यकृतं शैत्यं भित्तिभागे यथा द्वयोः। भात्यनन्तर्भवच्छून्यं प्रपञ्चोऽपि तथेत्यताम् ॥ २७॥
મૂલાર્થ–જેમ ભીંતપર શ્વેત પદાર્થવડે કરેલી ઉજ્વળતા તે બન્નેને વિષે અંતર્ભાવ પામ્યા વિના શેભે છે, તેમ પ્રપંચને પણ જાણુ. ૨૭.
ટીકાર્ય–જેમ ઘરની ભીંતના પ્રદેશ પર ચૂના વિગેરે જેત પદાર્થ કરેલી શ્વેતતા-ઉજ્વળતા બન્નેને વિષે એટલે ભીંત અને ચૂનાને વિષે અંતર્ભાવ પામ્યા વિના એટલે ભીંત કાંઈ ચૂનામાં પેસતી નથી, તથા ચૂનો કાંઈ ભીંતમાં પિસતું નથી, પરંતુ કેવળ પોતપોતાના સ્વરૂપમાં રહીને જ શોભે છે. તે જ પ્રકારે અંતર્ભાવ પામ્યા વિના એટલે કર્મ અને આત્માના સંગરૂપ થયા છતાં આ પ્રપંચ એટલે જન્માદિકરૂપ સંસાર
Aho! Shrutgyanam
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૫ર અધ્યાત્મસાર ભાષાંતર.
પછપણ શુન્ય એટલે સંગને ત્યાગ કરીને પૃથક્ષણે કર્મ ને આત્માને વિષે અસત જાણુ. ૨૭.
શી રીતે જાણુ? તે કહે છે– यथा स्वप्नावबुद्ध्योऽर्थो विबुद्धेन न दृश्यते।
એવહારમતા જ જ્ઞાતિના ન તથે િ ૨૮ મૂલાથું–જેમ સ્વમમાં જાણેલે પદાર્થ જાગ્યા પછી દેખાતું નથી, તેમ વ્યવહાર માનેલે સર્ગ જ્ઞાનીવડે દેખાતું નથી. ૨૮.
ટીકાર્ય–જેમ સ્વમમાં એટલે સુતેલાના માનસિક જ્ઞાનને વિષે જણાયેલે પદાર્થ જાગૃત માણસવડે દેખાતો નથી, તેજ પ્રકારે વ્યવહારે માનેલે એટલે વ્યવહાર નયવાળાએ પ્રમાણ કરેલ સર્ગ-જમાદિક ભવની ઉત્પત્તિ જ્ઞાનીવડે-નિશ્ચય જ્ઞાનવાળાવડે જેવાતી નથી. એટલે કર્મના સંગથી રહિત થયેલા શુદ્ધ આત્માને વિષે તે ભાવ રાનીને દેખાતો નથી. ૨૮. ફરીથી દષ્ટાંત આપે છે. मध्याह्ने मृगतृष्णायां पयः पूरो यथेक्ष्यते । तथा संयोगजः सर्गो विवेकाख्यातिविप्लवे ॥ २९ ॥
ભૂલાઈ–જેમ મધ્યાહ્ન સમયે મૃગતૃહિણકાને વિષે જળનું પૂર દેખાય છે, તેમ વિવેકની યથાર્થ જ્ઞાનવાળી પ્રાપ્તિના આવરણને લીધે સંગથી ઉત્પન્ન થયેલે સર્ગ દેખાય છે. ર૯.
ટકાર્ય–જેમ મધ્યાહ્ન સમયે મૃગણિકાને વિષે એટલે ઉનાળામાં નિર્જળ પૃથ્વીપ્રદેશ ઉપર સૂર્યના કિરણેથી તપેલી રેતીમાં જળની ભ્રાંતિને કરનારા ઉષ્ણુ પ્રકાશને વિષે દૂર રહેલા સર્વ મનુષ્યવડે જળને પ્રવાહ દેખાય છે, પણ તે વાસ્તવિક નથી; તેજ પ્રકારે વિવેકની-જીવ અને કર્મના ભેદજ્ઞાનની આખ્યાતિના-યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિના આવરણને લીધે સંગથી ઉત્પન્ન થયેલે-જીવ અને કર્મના પરસ્પર મિશ્રણવડે કરીને ઉત્પન્ન થયેલ જન્માદિક સંસાર દેખાય છે. પણ તે પરમાર્થેથી સત્ય નથી. સંગ તેવાથી જ જન્માદિક થાય છે, પણ પ્રત્યેક જૂદા જૂદા હેય તે જન્માદિક થતા નથી. અને તે સંગ પિતેજ સત્ય નથી. ૨૯.
गन्धर्वनगरादीनामम्बरे डम्बरों यथा । तथा संयोगजः सर्वो विलासो वितथाकृतिः ॥ ३० ॥
Aho ! Shrutgyanam
Page #371
--------------------------------------------------------------------------
________________
s
પ્રબંધ.]
આભાનાધિકાર. મૂલાર્થ–જેમ આકાશમાં ગંધર્વનગરાદિકને આડંબર દેખાય છે તે મિથ્યા છે, તેમ સંગથી ઉત્પન્ન થયેલે સર્વ વિલાસ વ્યર્થ મિથ્યા છે. ૩૦.
ટીકાર્ય–જેમ સંધ્યા સમયે આકાશમાં ગંધર્વનગરાદિકને એટલે પંચવણું કરીને યુક્ત એવાં વાદળાને આડંબર સૂર્યના કિરણેના સંગથી થાય છે, પણ તે સત્ય નથી; તેજ પ્રકારે જીવ અને કર્મના સંગથી ઉત્પન્ન થયેલે સમગ્ર વિલાસ-વર્તમાન જન્મ વિગેરે પદાર્થને ઉલ્લાસ વ્યર્થ આકારવાળે દેખાય છે. પણ તે સત્ય નથી. ૩૦. .
इति शुद्धनयायत्तमेकत्वं प्राप्तमात्मनि ।
अंशादिकल्पनाप्यस्य नेष्टा यत्पूर्णवादिनः ॥ ३१ ॥ મૂલાર્થ–ઉપર પ્રમાણે આત્માને વિષે શુદ્ધ નયને આધીન એવું એકત્વ પ્રાપ્ત થયું છે. કારણ કે પૂર્ણવાદી એવા આ શુદ્ધ દ્રવ્યાર્થિક નયને અંશાદિકની કલ્પના પણ ઇષ્ટ નથી. ૩૧.
ટીકાર્ચ–આ પ્રમાણે એટલે પૂર્વ કહ્યા પ્રમાણે જીવનને વિષે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના પક્ષને આધીન એવું એકત્વ એટલે ભેદરહિતપણું પ્રાપ્ત થયું. કારણ કે પૂર્ણવાદી એટલે સમગ્ર સ્વરૂપના ગ્રહણે કરીને વસ્તુને કહેવાના સ્વભાવવાળા આ શુદ્ધ દ્રવ્યાર્થક નયને અંશાદિકની કલ્પના પણ એટલે દેશશુદ્ધિ વિગેરે ભેદ તથા દેશ પ્રદેશના વિભાગ વિગેરે જેને વિષે છે એવી કલ્પના પણ ઇષ્ટ એટલે પ્રમાણુરૂપ નથી. તે સંપૂર્ણ વસ્તુને કહેનાર હોવાથી દેશશુદ્ધિ વિગેરેને તે ન માનતા નથી. ૩૧.
પૂર્વે કહેલા સમગ્ર અર્થમાં સિદ્ધાંતની સંમતિ દેખાડે છે- एक आत्मेति सूत्रस्याप्ययमेवाशयो मतः ।
प्रत्यग्ज्योतिषमात्मानमाहुः शुद्धनयाः खलु ॥ ३२॥
મૂલાર્થ–આત્મા એક છે આ સૂત્રને પણ અભિપ્રાય ઉપર કહો તે જ માને છે. કારણ કે શુદ્ધ નોએ આત્માને શુદ્ધ જાતિવાળ કહેલો છે. ૩ર.
ટીકાર્થ–સમગ્ર અસંખ્ય પ્રદેશેએ કરીને તથા જ્ઞાનાદિકે કરીને આત્મા-જીવ એકજ છે. આ પ્રમાણે સ્થાનાંગમાં કહેલા જ આવાઆત્મા એક છે” એ સૂત્રનો પણ આ પૂર્વે કહેજ અભિપ્રાય માને છે એટલે પૂર્વના આચાર્યોએ પ્રમાણિત કર્યો છે. કારણ કે શુદ્ધ ન એટલે ઉત્પાદ અને વ્યયને ત્યાગ કરીને પૂર્ણ વસ્તુને ગ્રહણ કરનારા
૪૫
Aho! Shrutgyanam
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
સંગ્રહ નયના વાદે આત્માને-જીવને પ્રત્યજ્યોતિષવાળા એટલે અંધ અને માક્ષની અપેક્ષારહિત શુદ્ધ જ્યોતિષવાળા કહે છે. ૩૨. હવે આત્માની પાસે પ્રાર્થના કરે છે.प्रपञ्चसञ्चयक्लिष्टान्मायारूपाद्विभेमि ते ।
प्रसीद भगवन्नात्मन् शुद्धरूपं प्रकाशय ॥ ३३ ॥ મૂલાર્થ—ન્હે ભગવાન્ આત્મા ! પ્રપંચના સમૂહથી `ક્લિષ્ટ એવા તારા માયાના સ્વરૂપથી હું ભય પામું છું. માટે તું મારાપર પ્રસન્ન થા અને તારા શુદ્ધ સ્વરૂપના પ્રકાશ કર. ૩૩.
ટીકાથે—જન્માદિકના વિસ્તારરૂપ પ્રપંચના સમૂહથી ક્લિ-ફ્લેશકારક એવા તારા માયાના સ્વરૂપથી-અજ્ઞાનરૂપ માયાથી ઉત્પન્ન થયેલા સંચાગથી હું ભય પામું છું. માટે હે ભગવાન–જ્ઞાનાદિમાનૢ આત્મા– ચેતન! મારા પર કૃપા કર, અને તારૂં શુદ્ધ સ્વરૂપ-મૂળ સ્વરૂપ પ્રગટ કર એવી હું પ્રાર્થના કરૂં છું. ૩૩,
–
આત્માની એકતા કહી. હવે ફરીને વ્યવહારનયના મત બતાવવા પૂર્વક નિશ્ચય નયના મતવડે આત્માનું દેહથી ભિન્નપણું કહે છે.देहेन सममेकत्वं मन्यते व्यवहारवित् । कथञ्चिन्मूर्ततापत्तेर्वेदनादिसमुद्भवात् ॥ ३४ ॥ મૂલાથે-વ્યવહારને જાણનારા પુરૂષ દેહની સાથે આત્માનું એકત્વ માને છે. કારણ કે આત્માને કાઇક પ્રકારે પણ મૂર્તિપણાની પ્રાપ્તિ થવાથી વેદનાદિકની ઉત્પત્તિ થાય છે. ૩૪.
ટીકાથે—વ્યવહારને એટલે વિશેષને ગ્રહણ કરનાર-દ્રવ્યાધિક નયને જાણનાર પુરૂષ આત્માના શરીર સાથે અભેદ માને છે. વેદનાદિકની ઉત્પત્તિ છે માટે, એટલે દેહવડે અનુભવ કરાતા સુખદુઃખાદિકની વેદનાની આત્માને વિષે ઉત્પત્તિ થાય છે, માટે કાઈ પણ અંશે કરીને આત્માને સાકારપણાની પ્રાપ્તિ થાય છે, અને તેથી કરીને વેદનાના અનુભવ થાય છે, માટે દેહની સાથે આત્માના અભેદ માને છે. ૩૪. तन्निश्चयो न सहते यदमूर्ती न मूर्तताम् । अंशेनाप्यवगाहेत पावकः शीततामिव ॥ ३५ ॥
મૂલાથે—તે વાત નિશ્ચય નય સહન કરતા નથી. (સ્વીકારતા નથી) કારણ કે જેમ અગ્નિ શીતપણાને પામતા નથી, તેમ અમૂર્ત આત્મા મૂર્તપણાને લેશમાત્ર પણ પામતા નથી. ૩૫.
Aho! Shrutgyanam
Page #373
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]. આત્મજ્ઞાનાધિકાર.
૩૫૫ ટીકાળું–તે વેદનાની પ્રાપ્તિથી મૂર્તિપણુની પ્રાપ્તિ થવાને લીધે દેહની સાથે આત્માને અભેદ નિશ્ચય નય બીલકુલ સ્વીકારતો નથી. કારણ કે અરૂપી પદાથે (આત્મા) અંશે કરીને પણ એટલે પ્રદેશાદિક અવયવે કરીને પણ મૂર્તપણને-રૂપીપણુને પામતે નથી. દેહને આત્મા બંને પોતપોતાની સત્તાવડે જુદા જુદાજ છે. જેમ અગ્નિ શીતપણનેઉષ્ણુતાના અભાવને પામતા નથી તેમ. ૩૫.
ઉપર કહેલા અર્થનેજ ચાર ફ્લેવડે સ્પષ્ટ કરે છે – उष्णस्याग्नेर्यथा योगाद्धृतमुष्णमिति भ्रमः। तथा मूर्ताङ्गसंबन्धादात्मा मूर्त इति भ्रमः॥३६॥
મૂલા જેમ ઉણું અગ્નિના સંગથી ઘી ઉણુ છે એ ભ્રમ થાય છે, તેમ મૂર્તિમાન અંગના સંબંધથી “આત્મા મૂર્તિમાન છે એ ભ્રમ થાય છે. ૩૬.
ટીકાર્ય–જેમ ઉષ્ણુ એટલે તાપના સ્વભાવવાળા અગ્નિના સેગથી-સ્પર્શના સંબંધથી “ઘી સ્વભાવથીજ શીતળ છતાં પણ ઉsણુઉનું છે એ ભ્રમ થાય છે, તે જ પ્રકારે મૂર્તિમાન-રૂપી અંગના સંબંધથી જીવ મૂર્તિમાન એટલે સાકાર છે' એ ભ્રમ જીવને વિષે માણસને થાય છે, પણ પરમાર્થથી તેમ નથી. ૩૬.
न रूपं न रसो गन्धो न च स्पर्शो न चाकृतिः। - ચ ધ રબો વા તા જ નામ પૂર્તતા | ૨૭ .
મલાઈ–જે આત્માને ધર્મ રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી, તેમજ શબ્દ પણ નથી, તે આત્માનું મૂર્તિભાનપણું કયાંથી હોય? નજ હેય. ૩૭. * ટીકાળું–જે આત્માને ધર્મ એટલે કર્તવ્યને સ્વભાવ સુવર્ણાદિકની જેમ રૂપ નથી, તીખો વિગેરે રસ નથી, સુરભિ વિગેરે ગંધ નથી, ઉષ્ણુ વિગેરે સ્પર્શ નથી, ચતુરસ્ત્ર વિગેરે આકૃતિ નથી, તથા શબ્દ
વનિ પણ કર્તવ્ય ધર્મ નથી. માટે હે કેમળ બુદ્ધિવાળા ભદ્ર! તે આત્માની મૂર્તતા એટલે આકૃતિ કયાંથી હોય? ન જ હેય. ૩૭. .
दृशादृश्यं हृदाग्राह्य वाचामपि न गोचरः। स्वप्रकाशं हि यद्रूपं तस्य का नाम मूर्तता ॥ ३८ ॥ મૂલાઈ—જેનું રૂપ દષ્ટિવડે દેખાય તેવું નથી, હૃદયવડે ગ્રહણ
Aho! Shrutgyanam
Page #374
--------------------------------------------------------------------------
________________
અાત્મારામપાતર.
લાઈથાય તેવું નથી, વાણીને પણ ગેચર નથી, પણ જે સ્વયં પ્રકાશ છે, તે આત્માની મૂર્તતા ક્યાંથી હોય? ન જ હેય. ૩૮. - કાર્થ જે આત્માનું રૂપ-આકાર ચક્ષુવડે દેખાય તેવું નથી, મનવડે ગ્રહણ કરી શકાય-જાણી શકાય તેવું નથી, વાણુને પણ અગેચર-અવિષય છે; કેમકે વાણુનું સામર્થ્ય તેનાં લક્ષણેને વિષેજ પ્રવર્ત છે, પણ તેના રૂપને ગ્રહણ કરવામાં પ્રવર્તતું નથી. વળી જેનું રૂપ એટલે નિરાકાર સ્વરૂપ સ્વપ્રકાશ એટલે આત્મજ્ઞાનવડે જ પ્રકાશવાળું છે; પરંતુ સૂર્ય, અગ્નિ વિગેરે પ્રકાશક વસ્તુવડે પ્રકાશ કરવા લાયક નથી, એવા આત્માની મૂર્તતા એટલે સાકારતા કયાંથી હોય? નજ હેય. ૩૮. .. आत्मा सत्यचिदानन्दः सूक्ष्मात्सूक्ष्मः परात्परः ।
स्पृशत्यपि न मूर्तत्वं तथा चोक्तं परैरपि ॥ ३९ ॥
મુલાર્થ–સંત ચિત અને આનંદ સ્વરૂપ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ તથા પરથી પણ પર એ આત્મા મૂર્તપણને સ્પર્શ પણ કરતે નથી. તે વિષે અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે. ૩૯.
હોકર્થ આત્મા સત-યથાર્થ અને ચિત-જ્ઞાનરૂપ પરબ્રહ્મના આનંદવાળે તથા પરમાણુ વિગેરે સૂક્ષ્મ વસ્તુ કરતાં પણ સૂમ છે; કેમકે આત્મા અરૂપી છે અને પરમાણુ તે રૂપી છે. તથા ઇંદ્રિયાદિક સમૂહરૂપ પ્રકૃષ્ટથકી પણ પ્રકૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ છે, કેમકે આત્મા અરૂપી હોવાથી અગ્રાહ્ય છે અને ઇદ્રિ રૂપી હોવાથી ગ્રાહ્ય છે; તેથી કરીને જ આત્મા મૂર્તિપણાને-પીપણાને સ્પર્શ પણ કરતું નથી. તે વિષે અન્ય દર્શનીઓએ-કપિલ વિગેરેએ પણ કહ્યું છે. ૩૮.
જે કહ્યું છે તે જ બતાવે છેइन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । मनसोऽपि परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥ ४० ॥
મૂલાર્થ–ઇકિને પર કહેલી છે ઇકિથકી પણ મન પર છે, મનથી પણ બુદ્ધિ પર છે, અને જે બુદ્ધિથકી પણ પર છે તે આત્મા છે. ૪૦.
કાળું–શ્રોત્રાદિક ઇદ્રિ પર છે એટલે સૂક્ષ્મ પદાર્થના જ્ઞાનવાળાથી જેનું સ્વરૂપ જાણી શકાય તેવી શ્રેષ્ઠ છે અથવા મહા પ્રયાસથી જાણુ શકાય તેવી છે અર્થાત્ ઇદ્રિના પ્રત્યક્ષથી દૂર વતી એવા અને વધિ જ્ઞાન વિગેરેના પ્રત્યક્ષવડે જાણવા લાયક છે એમ ગીશ્વરે
Aho Shrutgyanam
Page #375
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
આત્માનાધિકાર કહે છે. ઇદ્ધિથકી મન પર છે એટલે અતિદૂર જાણવા લાયક છે એમ કહે છે. મનથી પણ બુદ્ધિ પર છે એટલે અત્યંત દર જાણવા લાયક છે. તથા જે બુદ્ધિથકી પણ પર છે એટલે અત્યંત સૂક્ષ્મ શાનવાળાને જાણવા લાયક છે, તે આત્મા જ છે, તેથકી પર બીજું કાંઈ પણ નથી. ૪૦.
विकले हन्त लोकेऽस्मिन्नमूर्ते मूर्तताभ्रमात् । पश्यत्याश्चर्यवज्ज्ञानी वदत्याश्चर्यवद्वचः॥४१॥
મૂલાર્થ—અહો અમૂર્તિને વિષે મૂર્તપણના ભ્રમને લીધે વિવેકરહિત આ લેકને વિષે જ્ઞાની પુરૂષ આશ્ચર્યથી જેમ જુએ છે, અને આશ્ચર્યથી જેમ વચન બોલે છે. ૪૧. - ટીકર્થે–અહો મહા કષ્ટ છે કે વિવેકથી રહિત, દષ્ટિ અને બુદ્ધિને પ્રત્યક્ષ એવા આ મનુષ્ય લેકને વિષે અરૂપી એવા આત્મામાં સાકારપણુની ભ્રાંતિ થાય છે, તેથી તેને જ્ઞાની પુરૂષ આશ્ચર્યની જેમ જુએ છે, તથા આશ્ચર્યની જેમ તેને માટે વચન બોલે છે. અર્થાત
અહે! આ લેકે અમૂર્ત આત્માને પણ મૂર્તિમાન માને છે!” એમ બેલે છે. ૪૧.
મૂર્તપણું માનવામાં વેદના કારણભૂત છે, તેનું નિરાકરણ કરે છે–
वेदनाऽपि न मूर्तत्वनिमित्ता स्फुटमात्मनः । - पुद्गलानां तदापत्तेः किं त्वशुद्धस्वशक्तिजा ॥ ४२ ॥
મૂલાર્થ –નિએ વેદના પણ આત્માન મૂર્તિપણામાં કારણભૂત નથી. કેમકે જે તેમ હોય તે પુગળને તે વેદનાની પ્રાપ્તિ થશે. પરંતુ તે વેદના તે અશુદ્ધ એવી પિતાની (જીવની) શક્તિથી જ ઉત્પન્ન થયેલી છે. ૪૨.
ટીકાર્ચ–નિશે વેદના પણ એટલે સુખ દુઃખાદિકનો અનુભવ પણ જીવન રૂપીપણામાં નિમિત્ત-કારણું નથી. કારણ કે જે તેમ હોય તે એટલે રૂપિીપણામાં નિમિત્ત હોય તે પુગળ પરમાણુને પણ તે વેદનાની પ્રાપ્તિ થશે; કેમકે પરમાણુ મૂર્તિમાન છે, છતાં તે વેદનાને અનુભવ તે પરમાણુઓને વિષે છે નહીં, માટે વેદનાનું કારણ મૂર્તપણું થઈ શકશે નહીં, પરંતુ વેદનાનું કારણ શું છે? તે તું સાંભળ–અશુદ્ધ એટલે કર્મના સંગથી મલીન થયેલી સ્વશક્તિથી એટલે અશુદ્ધ ચેતનાના ઉપયોગથી ઉત્પન્ન થયેલી વેદના છે. અર્થાત્ જીવને અશુદ્ધ ચેતનાએ કરેલે સુખ દુઃખાદિકને અનુભવ થાય છે. ૪૨.
Aho! Shrutgyanam
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૮.
અધ્યાત્મસાર ભાષાંતર. વણગલા ચા જ્ઞાન સ્વયં પરિણમત્યયા तथेष्टानिष्टविषयस्पर्शद्वारेण वेदनाम् ॥ ४३ ॥
મુલાથે–જેમ આ આત્મા પ્રિય દ્વારા પિતે જ જ્ઞાનપણે ૫રિણમે છે, તેમ ઈષ્ટ અને અનિષ્ટ વિષયના સ્પર્શદ્વારા વેદનાને પરિણમે છે. (વેદનાને અનુભવે છે-વેદે છે.) ૪૩.
ટકાથું–જેમ આ આત્મા શ્રોત્રાદિક ઇદ્રિના આશ્રયથી ક્ષાપશનિકાદિક જ્ઞાનને પોતે જ એટલે શુદ્ધ સ્વભાવે કરીને જ પરિણમે છે. એટલે આત્મા પોતે જ જ્ઞાનના પરિણુમવાળો થાય છે, તે જ પ્રકારે ઈષ્ટ અને અનિષ્ટ વિષયના સ્પર્શદ્વારા એટલે પિતાને અનુકુળ અને પ્રતિકૂળ વિષયની પ્રાપ્તિને અનુસારે દુઃખ સુખાદિકના અનુભવરૂપ વેદનાને તેિજ પરિણમે છે. ૪૩
विपाककालं प्राप्यासौ वेदनापरिणामभाक् । मूर्ते निमित्तमात्रं नो घटे दंडवदन्वयि ॥४४॥
મૂલાઈ–આ આત્મા વિપાક કાળને પામીને વેદનાના પરિણામને ભજનારે થાય છે, તેથી સાકારપણું જ કાંઈ તેનું કારણ નથી. પરંતુ ઘટને વિષે દંડની જેમ અન્વયી છે. ૪૪.
કાળુંઆ જીવ વિપાકના કાળને એટલે સંચિત કર્મની સ્થિતિના પરિપાકને પામીને સુખદુઃખાદિક વેદનાના પરિણામવાળો થાય છે, તેથી સાકારપણુંજ વેદનાનું સમગ્ર કારણ નથી. પરંતુ અન્વયી છે એટલે સાકારપણું હેતુસમૂહને વિષે સહચારી કારણ છે. કેની જેમ? તે કહે છે–ઘટની નિષ્પત્તિને વિષે ચક વિગેરે હેતુઓ મળે જેમ દંડ-લાકડી સહચારી કારણ છે તેમ. ૪૪. - ઉપર કહેલા અર્થને સ્પષ્ટ કરે છે–
ज्ञानाख्या चेतना बोधः कर्माख्या द्विष्टरक्तता। जन्तोः कर्मफलाख्या सा वेदनाप्यपदिश्यते ॥ ४५ ॥ મૂલાઈ–જંતુન (આત્મા) ધ એ જ્ઞાન નામની ચેતના કહેવાય છે, અને તેનું શ્રેષપણું તથા રાગીપણું એ કર્મ નામે કહેવાય છે, તથા તેજ કર્મફળ નામની વેદના પણ કહેવાય છે. ૪પ.
ટીકાળું–જંતુને એટલે જીવને બોધ એટલે વિષયાદિક વસ્તુના સ્વરૂપનું જ્ઞાન એ જ્ઞાન નામની ચેતના એટલે ચિકૂપ પરિણતિ કહેવાય છે, અને હેવીપણું એટલે અપ્રીતિને સ્વભાવ તથા રાગીપણું એટલે
Aho ! Shrutgyanam
Page #377
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
પટે
રંજનના સ્વભાવ એ કમૅનામે એટલે શુભાશુભ અષ્ટ (નસીબ )ના ઉદયરૂપ સ્વભાવવાળું કહેવાય છે. તથા જે વેદના એટલે શુભાશુભના અનુભવના સ્વભાવ છે, તે કર્મફળ નામની એટલે ક્રિયાથી ઉત્પન્ન થયેલ સત્ અસત્ ફળના સ્વભાવવાળી વેદના કહેવાય છે. ૪૫,
એનેજ સ્પષ્ટ કરે છે.—
नात्मा तस्मादमूर्तत्वं चैतन्यं चातिवर्तते । अतो देहेन नैकत्वं तस्य मूर्त्तेन कर्हिचित् ॥ ४६ ॥
મૂલાથે—તેથી કરીને આત્મા અમૂર્તપણાને અને ચેતનપણાને ઉલ્લંઘન કરતા નથી. અને તેથી કરીને તે આત્માને મૂર્તિમાન એવા દેહની સાથે કદાપિ એકતા છેજ નહીં. ૪૬.
ટીકાર્ય—તેથી કરીને એટલે પૂર્વે કહેલા કારણે કરીને આત્મા અરૂપીપણાને અને ચેતનપણાને ઉલ્લંઘન કરતા નથી. અર્થાત નિરાકારપણાને અને ચેતનપણાને તજતા નથી. આ કારણથી તે આત્માને રૂપી એવા શરીરની સાથે અભેદપણું કદાપિ થતુંજ નથી. ૪૬. सन्निकृष्टान्मनोवाणी कर्मादेरपि पुद्गलात् ।
विप्रकृष्टाद्धनादेश्च भव्यैवं भिन्नतात्मनः ॥ ४७ ॥ ચૂલાથે—એ પ્રમાણે મન, વાણી અને કર્મ વિગેરે સમીપના પુગળથી પણ અને ધન વિગેરે દૂરના પુગળથી પણુ આત્માની ભિન્નતા જાણવી, ૪૭,
ટીકાથે—એ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે મન એટલે મનના ઉપાદાનભૃત અથવા મનપણે પરિણામ પામેલા પુગળા, વાણી એટલે વાણીને યોગ્ય અથવા વાણીપણે પરિણામ પામેલા પુદ્ગળા તથા કર્મ એટલે ઉચ્છ્વાસ નિ:શ્વાસ વિગેરે ક્રિયાવાળું શરીર અથવા શરીરપણે પરિણામ પામેલા પુદ્ગળા, એ વિગેરે એટલે તેજસ, કાર્મેણુ વિગેરેં સન્નિષ્ઠ એટલે જીવપ્રદેશની સમીપે વર્તનાર પુદ્દગળસમૂહથી તથા ધન વિગેરે એટલે વિત્ત, ઘર, શયન અને આસન વિગેરે અત્યંત ક્રૂર એટલે ભિન્નપણે વર્તનારા પુદ્ગળાથી જીવની ભિન્નતા જાણવી. ૪૭.
ઉપર પ્રમાણે દેહાદિકે ગ્રહણ કરેલા પુગળાથી આત્માની ભિન્નતા કહી. હવે પુદ્ગળાસ્તિકાય થકી પણ ભિન્નતા કહે છે.—
पुद्गलानां गुणो मूर्तिरात्मा ज्ञानगुणः पुनः । પુર,મ્યસ્તતો મિન્નમાત્મર્જ્યું નવુત્તિનઃ ॥ ૪૮ ૫.
Aho! Shrutgyanam
Page #378
--------------------------------------------------------------------------
________________
અત્મસાર ભાષાંતર. વર્ષ| મુલાર્થ–પુગળને ગુણ મૂર્તિ છે, અને આત્માને ગુણ જ્ઞાન છે, તેથી કરીને જિનેશ્વરએ આત્મારૂપ દ્રવ્યને પુગળેથી ભિન્ન કહ્યું છે. જ૮.
ટકાયૅ– પુળને એટલે પરમાણુઓને ગુણ એટલે ઉત્પન્ન થવા લાયક ધર્મ મૂર્તિ-આકાર છે, અને આત્મા એટલે જીવ જ્ઞાન ગુણવાળે છે તે જ તેને ઉત્પન્ન કરવા લાયક-મેળવવા લાયક ધર્મ છે. પણ આકારાદિક તેના ધર્મ નથી. તેથી કરીને એટલે ધર્મના ભેદથી તે બંને ભિન્ન છે; માટે જિનેશ્વરએ પુદગળથી એટલે પરમાણુથી તેમજ તેના દ્વીપ્રદેશી વિગેરે સ્કોથી ભિન્ન છવદ્રવ્યને કહ્યું છે. ૪૮.
હવે ધર્માસ્તિકાયથી આત્માની ભિન્નતા કહે છે – धर्मस्य गतिहेतुत्वं गुणो ज्ञानं तथात्मनः । धर्मास्तिकायात्तद्भिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ४९ ॥
મૂલાર્થ –ધમસ્તિકાયને ગતિમાં હેતુપણું એ ગુણ છે, અને આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી કરીને જિનેશ્વરોએ જીવદ્રવ્યને ધમસ્તિકાયથકી ભિન્ન કહ્યું છે. ૪૮,
ટીકાઈ—ધર્મને એટલે ધમસ્તિકાય રૂપ દ્રવ્યને ગતિમાં એટલે જીવ અને પુદગળના વિવક્ષિત સ્થાનથી બીજા સ્થાનની પ્રાપ્તિને માટે ગમનમાં હેતુ એટલે માછલાંઓને જળની જેમ સહાયપણુએ કરીને અપેક્ષા કારણપણું એ ગુણ છે, તથા આત્માને જ્ઞાનરૂપ ગુણ છે. તેથી કરીને ધર્માસ્તિકાયથકી જીવદ્રવ્ય ભિન્ન છે એમ જિનેશ્વરેએ કહ્યું છે. ૪૮,
અધમસ્તિકાયથકી આત્માની ભિન્નતા કહે છેअधर्मे स्थितिहेतुत्वं गुणो ज्ञानगुणोऽसुमान् । ततोऽधर्मास्तिकायान्यमात्मद्रव्यं जगुर्जिनाः ॥५०॥
મૂલાર્થ—અધમસ્તિકાયને વિષે સ્થિતિમાં હેતુપણું એ ગુણ છે, અને જીવન ગુણ જ્ઞાન છે, તેથી કરીને તીર્થકરેએ જીવદ્રવ્યને અધમસ્તિકાયથકી ભિન્ન કહ્યું છે. ૫૦.
ટાર્થ—અધર્મને વિષે એટલે અધમસ્તિકાય રૂ૫ દ્રવ્યને વિષે સ્થિતિમાં એટલે અચળપણને પરિણામ પામેલા જીવ પુદગળોની સ્થિતિમાં હેતુ એટલે મનુષ્યને પૃથ્વીની જેમ સહકારીપણાએ કરીને અપેક્ષા કારણપણું એ ગુણ એટલે સંપાઘ ધર્મ છે, અને જ્ઞાનરૂપી
Aho! Shrutgyanam
Page #379
--------------------------------------------------------------------------
________________
t
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર જેને ગુણ છે, એ અસુમાન-પ્રાણુ અર્થાત્ આત્મા છે. તેથી કરીને અધમસ્તિકાયથકી અન્ય એટલે વિલક્ષણ ધર્મવાળું આત્મદ્રવ્ય છે, એમ તીર્થકરોએ કહ્યું છે. ૫૦. હવે આકાશાસ્તિકાયથકી આત્માની ભિન્નતા કહે છે –
अवगाहो गुणो व्योनो ज्ञानं खल्वात्मनो गुणः । व्योमास्तिकायात्तभिन्नमात्मद्रव्यं जगुर्जिनाः ॥५१॥
મૂલાર્થિ-આકાશને ગુણ અવકાશ છે, અને આત્માને ગુણગાન છે, તેથી કરીને તીર્થકરોએ આકાશાસ્તિકાયથકી જીવદ્રવ્યને ભિન્ન કહ્યું છે. ૫૧.
ટીકાર્થ–આકાશને ગુણ એટલે ઉત્પન્ન થવા લાયક ધર્મ અવગાહ છે એટલે ગમન અને સ્થિતિના પરિણામમાં પરિણમન થયેલા જીવ પુળો પૈકી તેની અંદર પ્રવેશ કરનારને અવકાશ આપો અને સ્થિતિમાં રહેલાને આધારનું સ્થાન આપવું તેરૂપ અવકાશ ગુણ છે. અને જીવન ગુણધર્મ જ્ઞાન છે, તેથી કરીને આકાશાસ્તિકાયથકી છવદ્રવ્ય-ચેતન પદાથે ભિન્ન છે, એમ અરિહંતાએ કહ્યું છે. ૫૧. હવે કાળદ્રવ્યથી આત્માની મિત્રતા કહે છે–
आत्मा ज्ञानगुणः सिद्धः समयो वर्तनागुणः । तद्भिनं समयद्रव्यादात्मद्रव्यं जगुर्जिनाः ॥५२॥
મૂલાર્થ–આત્મા જ્ઞાનરૂપ ગુણવાળે સિદ્ધ છે, અને સમય (કાળ) વર્તનાના ગુણવાળે છે, તેથી સર્વએ આત્મદ્રવ્યને કાળદ્રવ્યથી ભિન્ન કહ્યું છે. પર.
ટીકાથે–જીવ જ્ઞાનરૂપ ગુણવાળે નિર્ણિત કર્યો છે અને કાળ વર્તના ગુણવાળે એટલે નવું, જૂનું વિગેરે કરવારૂપે કરીને અથવા પૂર્વ–પહેલું અને અપર–પછી એવા રૂપે કરીને પ્રવર્તનારૂપ ગુણવાળે છે તેથી કરીને એટલે આ પ્રમાણે વ્યાવૃત્તિ લક્ષણ હેવાથી કાળદ્રવ્યથી ભિન્ન છવદ્રવ્ય છે એમ સર્વોએ કહ્યું છે. પર.
आत्मनस्तदजीवेभ्यो विभिन्नत्वं व्यवस्थितम् । व्यक्तिभेदनयादेशादजीवत्वमपीष्यते ॥ ५३ ॥
મૂલાર્વે-તેથી કરીને આત્માનું અજીવ દ્રવ્યો થકી ભિન્નપણું સિદ્ધ થાય છે. તેમજ વ્યક્તિને ભેદ કરનાર નયના આદેશથી આત્માનું અજીવપણું પણ ઈચ્છીએ છીએ. પ૩.
Aho! Shrutgyanam
Page #380
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪–
ટીકાથ—તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુસમૂહે કરીને અજીવથકી એટલે પુગળાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તથા કાળથકી જીવનું ભિન્નપણું એટલે વિશેષે કરીને જાદાપણું પ્રતિષ્ઠિત છે—સિદ્ધ થાય છે. અહીં જીવનાં અનેક લક્ષણેા છતાં પણ એક જ્ઞાનરૂપ જ લક્ષણના આશ્રય કરીને વ્યાવૃત્તિ-ભિન્નતા દેખાડી છે. તે તેમાં (જીવમાં) જ્ઞાનરૂપ સર્વદા સર્વે અવસ્થામાં અન્વયવડે કરીને અન્યભિચારી લક્ષણ હોવાથી તેનું પ્રાધાન્ય રાખીને કહ્યું છે. હવે આત્મા કોઈ પણ પ્રકારે અજીવ પણ કહી શકાય છે, તે કહે છે—વ્યક્તિયડે એટલે વિશિષ્ટ, વિશિષ્ટતર અને વિશિષ્ટતમ ભિન્ન ગુણના આશ્રયરૂપ વિશેષણે કરીને ભેદ માનનારા વ્યવહારાદિક નયના આદેશથી એટલે વસ્તુને પ્રભાણુરૂપ કરવાના પક્ષથી અર્થાત્ સામાન્ય પ્રકારથી અજીવપણું પણ એટલે જીવ શબ્દની પ્રવૃત્તિ અને વ્યુત્પત્તિના ભેદના આશ્રય કરવાથી અચેતનપણું પણ જીવમાં માનીએ છીએ-એકલું જીવપણું જ માનીએ છીએ તેમ નથી. ૫૩ અજીવપણાને જ સ્પષ્ટ કરે છે.—
अजीवा जन्मिनः शुद्धभावप्राणव्यपेक्षया ।
૩૬૧
.
सिद्धाश्च निर्मलज्ञाना द्रव्यप्राणव्यपेक्षया ॥ ५४ ॥ મૃલાર્જ—શુદ્ધ ભાવપ્રાણની અપેક્ષાએ કરીને જન્મધારી ( સંસારી) જીવા અજીવરૂપ છે, અને નિર્મળ જ્ઞાનવાળા સિદ્ધના જીવા દ્રવ્યપ્રાણની અપેક્ષાએ કરીને અજીવરૂપ છે. ૫૪.
ટીકાથશુદ્ધ એટલે કેવળ આત્મસ્વરૂપે રહેલા અથવા સર્વ ઉપાધિના ત્યાગ કરવાથી નિર્દેૌષ એવા ભાવપ્રાણાની એટલે પાતાના સ્વરૂપને સિદ્ધ કરનાર વિશેષ પ્રકારના જીવનવાળા આવરણુ વિનાના જ્ઞાનાદિકની અપેક્ષાએ કરીને સર્વે સંસારી જીવા અજીવરૂપ છે એટલે ઉપર કહેલા જીવનથી રહિત હાવાથી અજીવપણે ગ્રહણ કરવા યોગ્ય છે. તથા સિદ્ધ જીવા એટલે મુક્તિમાં રહેલા નિરંજન અને નિર્મળ જ્ઞાનવાળા એટલે અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા જીવા દ્રવ્ય પ્રાણની અપેક્ષાએ કરીને એટલે આયુષ્ય, ઇંદ્રિયો વિગેરે અપ્રધાન પ્રાણની અપેક્ષાએ કરીને દ્રવ્ય પ્રાણના અભાવને લીધે અજીવરૂપ કહેવાય છે. ૫૪.
-
હવે ત્રણ શ્લાકે કરીને દ્રવ્ય અને ભાવ પ્રાણાને કહે છે.इन्द्रियाणि बलं श्वासोच्छ्रासो ह्यायुस्तथाऽपरम् । द्रव्यप्राणाश्चतुर्भेदाः पर्यायाः पुद्गलाश्रिताः ॥ ५५ ॥
Aho! Shrutgyanam
Page #381
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર.
૩૬૭ મૂલાર્થ–ઇદ્રિ, બળ, શ્વાસોચ્છાસ તથા આયુષ્ય એ ચાર પ્રકારના દ્રવ્ય પ્રાણે છે તેના પર્યાય પુળાશ્ચિત છે. પપ,
ટીકાથું–શ્રોત્રાદિક પાંચ ઇંદ્રિ, કાયબળ વિગેરે ત્રણ બળ, શ્વાસોચ્છાસ, તથા આયુષ્ય-જીવિત એ ચાર પ્રકારના પ્રવ્ય પ્રાણું એટલે અપ્રધાનપણે રહેલા પ્રાણે પુગળને આશ્રય કરીને રહેલા એટલે કામેદિક પુગળથી ઉત્પન્ન થયેલા પર્યાય છે અને તેના પરિહુમ-ઉત્પાદ વ્યયરૂપ છે. તેથી તે પ્રાણેએ કરીને અવ્યય ધર્મવાળે જીવ જીવતો નથી. પપ. કેમ જીવતે નથી? તે કહે છે– भिन्नास्ते ह्यात्मनोऽत्यन्तं तदेतैर्नास्ति जीवनम् । ज्ञानवीर्यसदाश्वासनित्यस्थितिविकारिभिः ॥ ५६ ॥
મૂલાઈ–તે દ્રવ્ય પ્રાણે આત્માથી અત્યંત ભિન્ન છે, તેથી કરીને જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિના વિકારવાળા તે દ્રવ્ય પ્રાણેવડે જીવનું જીવન હેતું નથી. પ૬.
ટીકાથે–તે દ્રવ્ય પ્રાણે આત્માથી-જીવથી અત્યંત ભિન્ન એટલે પૃથક સત્તાવાળા છે, તેથી કરીને આ પૂર્વે કહેલા આત્માથી ભિન્ન દ્રવ્યપ્રાણેવિડે જીવનું જીવન હોતું નથી. કારણકે સર્વ પદાર્થોને પ્રકાશ કરનાર કેવળ જ્ઞાન, અનંતશક્તિરૂપ વીર્ય, સદાશ્વાસ એટલે નિત્ય આનંદભયપણું અને નિત્યસ્થિતિ એટલે સર્વદા શાશ્વત જીવન-એ ચારેથી વિપર્યય સ્વભાવવાળા દ્રવ્ય પ્રાણવડે જીવનું સનાતન જીવિતપણું હેતું નથી. પ૬.
ત્યારે જીવ શાથી આવે છે? તે કહે છે – एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः । जीवत्यात्मा सदेत्येषा शुद्धद्रव्यनयस्थितिः॥ ५७ ॥
મૂલાર્થ–તે (પૂર્વોક્ત) જ્ઞાન વીર્યાદિકની પ્રકૃતિરૂપ શાશ્વતી શક્તિ કરીને આત્મા નિરંતર જીવે છે. એ પ્રમાણે આ શુદ્ધ દ્રવ્ય નયની સ્થિતિ છે. પ૭.”
ટીકાળું–તે પૂર્વે કહેલા જ્ઞાન, વીર્ય, સદાશ્વાસ અને નિત્યસ્થિતિની . પ્રતિરૂપ એટલે આત્માના સ્વભાવરૂપ શાશ્વતી એટલે અવિનાશના
સ્વભાવવાળી શક્તિવડે એટલે પોતાની જાતિની વ્યક્તિ વડે અથવા પિતાના આમિક ધર્મની વૃત્તિ વડે જીવ નિરંતર જીવે છે. એ પ્રમાણે આ પૂર્વે કહેલી શુદ્ધ એટલે ઉત્પાદ અને વ્યયના દેષરહિત દ્રવ્ય નયની એટલે દ્રવ્યાર્થિક નયની સ્થિતિ એટલે સ્વરૂપસ્થાન છે. પ૭.
Aho ! Shrutgyanam
Page #382
--------------------------------------------------------------------------
________________
૪
અધ્યાત્મસાર ભાષાંતર.
जीवो जीवति न प्राणैर्विना तैरेव जीवति । इदं चित्रं चरित्रं के हन्त पर्यनुयुञ्जताम् ॥ ५८ ॥ મૂલાર્થ—જે પ્રાણા વિના જીવ જીવતા નથી, તેજ પ્રાણા વિના જીવ જીવે છે. આ આશ્ચર્યકારક ચરિત્રને કોણ જાણી શકે? ૫૮.
ટીકાર્ય—આત્મા જે પ્રાણા વિના એટલે આયુષ્ય વિગેરે દ્રવ્ય પ્રાણા વિના જીવતા નથી એટલે મનુષ્યાદિકપણાને ધારણ કરતા નથી. અહીં વ શબ્દ નિશ્ચય અર્થમાં છે. તેથી કરીને જે દ્રવ્યપ્રાણાથી રહિત સતા તે જીવતા નથી, તે જ આયુષ્યાદિક પ્રાણાત્રિના તે જીવે છે એટલે જીવપણાનું અને સિદ્ધપણાનું પાલન કરે છે. આ હમણાં દેખાડેલા આશ્ચર્યકારક ચરિત્રને એટલે ચૈતન્યની લીલાને હું ભદ્ર! કાણુ એટલે કયા પંડિતા જાણી શકે ? એટલે સમાધાનને માટે પ્રશ્નના વિષય કરી શકે? કોઇજ નહીં. આ ત્રણે લાકનું તાત્પર્ય એ છે કે-ઇંદ્રિય, બળ, શ્વાસાફ્સ અને આયુષ્ય એ ચાર ભેદવાળા દ્રવ્ય પ્રાણા પુળથી ઉત્પન્ન થયેલા જાણવા તથા પેાતાની જાતિની તથા વ્યક્તિની શક્તિભૂત જીન, વીર્ય, સદાશ્વાસ તથા નિત્યસ્થિતિ રૂપ ચાર પ્રકારના ભાવપ્રાણા ૠણવા. સંસારી જીવ જે દ્રવ્યપ્રાણા વિના જીવતા નથી, તે જ દ્રવ્ય પ્રાણા વિના સિદ્ધના વા જીવે છે, એ આશ્ચર્યકારક ચરિત્ર છે. ૫૮. હવે પુણ્ય પાપથકી આત્માનું ભિન્નપણું કહે છે. नात्मा पुण्यं न वा पापमेते यत्पुद्गलात्मके । आद्यबालशरीरस्योपादानत्वेन कल्पिते ॥ ५९ ॥
[ ૧૪
મૂલાથે—આત્મા પુણ્યરૂપ નથી અથવા પાપરૂપ પણ નથી. કે તે પુણ્યપાપ પુદ્ગળરૂપ છે અને પ્રથમ માળ શરીરના ઉપાદાન કારણપણે કલ્પના કરેલાં છે. પુ
કારણ
ટીકાથે—જીવ પુણ્યરૂપ એટલે શુભ પ્રકૃતિરૂપ કર્મ નથી, અથવા પાપ એટલે અશુભ પ્રકૃતિરૂપ કર્મ પણ નથી. કારણ કે તે પુણ્ય અને પાપ પુદ્ગળરૂપ એટલે પુદ્ગળથી ઉત્પન્ન થયેલ અર્થાત્ પુદ્ગળના સ્વભાવ છે, અને આત્મા તો ચૈતન્ય સ્વભાવ છે. તથા તે પુણ્ય અને પાપ જીવને ભવાંતરની પ્રાપ્તિના પ્રથમ સમયમાં આરંભેલા ખાળશરીરના ઉપાદાનપણે એટલે શરીરાદિક નામકર્મવડે કરીને તે શરીરાદિકને ઉત્પન્ન કરવાના કારણપણે કલ્પેલાં-અંગીકાર કરેલાં છે. પ. पुण्यं कर्म शुभं प्रोक्तमशुभं पापमुच्यते ।
तत् कथं तु शुभं जन्तून् यत्पातयति जन्मनि ॥ ६० ॥
Aho! Shrutgyanam
Page #383
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર.
૩૬૫ મૂલાઈ–શુભ કર્મને પુણ્ય કર્યું છે, અને અશુભ કર્મને પાપ કહ્યું છે. તેમાં પુણ્ય શુભ કેમ કહેવાય? કારણ કે તે ને જન્મને વિષે પાડે છે-અનેક જન્મો કરાવે છે. ૬૦
ટીકાર્થ–શુભ એટલે સુખ આપનાર ઉચ્ચ ગોત્ર વિગેરે કર્મને એટલે પ્રકૃતિ સમૂહને જિનેશ્વરેએ પુણ્યતત્વ કહ્યું છે. અને અશુભ એટલે નીચ ગેત્ર વિગેરે દુઃખદાયી કમને પાપત કહ્યું છે. તે પુણ્ય શુભ કર્મ શી રીતે કહેવાય? ન જ કહેવાય. કારણ કે તે પુણ્ય શરીરનું ઉપાદાન કારણ હેવાથી જીવને જન્મરૂપ કષ્ટના સમુદ્રમાં નાંખે છે. ભાવાર્થ એ છે કે જન્મ હેતુની અપેક્ષાએ પુણ્યને શુભપણું પ્રાપ્ત થતું નથી, પરંતુ સાંસારિક સુખાદિકની અપેક્ષાએ શુભપણું કહી શકાય છે. ૬૦. કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છેन ह्यायसस्य बन्धस्य तपनीयमयस्य च । पारतंत्र्याविशेषेण फलभेदोऽस्ति कश्चन ॥ ६१॥ મલાર્થ–લોઢાની બેડીના અને સુવર્ણની બેડીના પરતંત્રપણાના અવિશેષને લીધે તેમાં કાંઈપણ ફળને ભેદ નથી. ૬૧.
ટીકાઈ–લેઢાની બેડી વિગેરે રૂપ બંધનો અને સુવર્ણમય પગની બેડી તથા હાથનાં કડાં વિગેરે રૂપ અલંકારને પરાધીનપણુના અવિશેષને લીધે એટલે જૂનાવિકપણું નહીં હોવાને લીધે કાંઈપણ ફળભેદ નથી. બન્ને ઠેકાણે બંધનપણું તે સરખું જ છે. ૬૧,
કહેલા બંધનના ઉદાહરણને ફળવડે સ્પષ્ટ કરે છે – फलाभ्यां सुखदुःखाभ्यां न भेदः पुण्यपापयोः। दुःखान्न भिद्यते हन्त यतः पुण्यफलं सुखम् ॥ १२ ॥
મૂલાર્થ–સુખ દુઃખરૂપ ફળે કરીને પુણ્ય પાપને કાંઈ પણ ભેદ નથી. કારણ કે પુણ્યનું ફળ જે સુખ છે, તે દુઃખથી ભેદ પામતું નથીદુખથી જુદું નથી. .
- ટીકાથે–સાતાસ્વરૂપવાળું સુખ અને અસાતાસ્વરૂપવાળું દુઃખ એટલે કષ્ટ તેરૂપ ફળવડે કરીને એટલે તેના સાથે કાર્યવડે કરીને પણ શુભાશુભ કર્મરૂપ પુણ્યપાપને ભેદ જણાતો નથી. કારણ કે હે ભવ્ય ! પુણ્યનું ફળ એટલે શુભ કર્મનું કાર્ય જે મનને આનંદાદિક આપનાર સુખ છે, તે શેકાદિકરૂપ દુઃખથકી ભેદ પામતું નથી–તદન ભિન્ન નથી. તેનું કારણ આગળ કહીએ છીએ. ૬૨,
Aho ! Shrutgyanam
Page #384
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. सर्वपुण्यफलं दुःखं कर्मोदयकृतत्वतः । तत्र दुःखप्रतीकारे विमूढानां सुखत्वधीः ॥ ६३ ॥
મૂલાળું–કમના ઉદયવડે હેવાપણું છે તેથી સર્વ પુણ્યનું ફળ દુ:ખ જ છે. તેમાં માત્ર દુઃખના પ્રતીકારને વિષે-નિવારણને વિષે મૂર્ખ મનુષ્યને સુખપણાની બુદ્ધિ થાય છે. ૬૩.
ટકાથું–સમગ્ર પુણ્યનું એટલે નિઃશેષ સુકૃત સમૂહનું ફળ એટલે કાર્ય દુઃખ જ-કજ છે. કારણ કે કર્મના ઉદયવડે એટલે દરેક કર્મની સ્થિતિને પરિપાકને લીધે તેના ફળની સન્મુખ થવાથી સુખનું હવાપણું છે એટલે તે સુખ કર્મનું કરેલું છે. પરંતુ તે કર્મ જન્માદિકના કારણભૂત હોવાથી દુઃખરૂપ જ છે. તે વિષે આચારાંગમાં તથા પંચસૂત્રીમાં પણ કહ્યું છે કે –“હુલ સુરદ્ધપણે સુરક્ષાનુવં”િ (દુઃખરૂપ; દુઃખના ફળરૂપ અને દુઃખના અનુબંધરૂપ કર્મ છે.) તે શુભ કર્મના ફળમાં સુધા, તૃષા વિગેરે દુઃખને પ્રતીકારમાત્ર થાય છે. તે પ્રતીકારને વિષે એટલે રેગ નિવારણ માટેના ઔષધની જેમ તેને શાંત કરવાના ઉપાયને વિષે અત્યંત મૂર્ખતાવાળા પ્રાણુઓને-તત્ત્વને નહીં જાણનારા પુરૂષને આત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે સુખપણાની બુદ્ધિ થાય છે. ૬૩.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે.परिणामाच्च तापाच संस्काराच बुधैर्मतम् । गुणवृत्तिविरोधाच दुःखं पुण्यभवं सुखम् ॥ ६४ ॥
મૂલાર્થ–પુણ્યથી ઉત્પન્ન થયેલા સુખને પંડિતાએ પરિણામને લીધે, તોપને લીધે, સંસ્કારને લીધે તથા ગુણવૃત્તિના વિરોધને લીધે દુઃખરૂપ જ માનેલું છે. ૬૪. 1 ટીકર્થ–પુણ્યથી એટલે સુકૃતથી અથવા શુભ કર્મથી ઉત્પન્ન થયેલાં સુખને પંડિતએ પરિણામને લીધે એટલે કર્મસંબંધી ફળના પરિપાકપણને લીધે, તથા તાપને લીધે એટલે કાર્ય કરવાની વ્યાકુળતાથી ઉત્પન્ન થતા સંતાપને લીધે, તથા સંસ્કારને લીધે એટલે સાન, અલંકાર, ભજન, શયન વિગેરે પ્રયતના આધીનપણુને લીધે, તથા ગુણવૃત્તિના વિરોધને લીધે એટલે સત્ત્વ, રજસ અને તમસ ગુણને વિરોધ હેવાને લીધે અથવા જ્ઞાનાદિક ગુણેને વિષે જે વર્તવું એટલે સ્થિતિ કરવી, -તેમાં વિરોધ થતો હોવાને લીધે અર્થાત તેના પ્રતિપક્ષીપણુએ કરીને વર્તવાને લીધે દુઃખરૂપ જ માનેલું છે એટલે કહેલું અથવા સ્વીકાર કરેલું છે. તેમાં પરમાથેથી વિચારતાં સુખપણું જ નથી. ૬૪.
Aho! Shrutgyanam
Page #385
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર.
૩૬૭ देहपुष्टेनरामर्त्यनायकानामपि स्फुटम् । महाजपोषणस्येव परिणामोऽतिदारुणः ॥ ६५ ॥ મલાર્થ–મનુષ્ય અને દેવના નાયકેના પણ દેહની પુષ્ટિનું પરિ
મેટા બકરાના પોષણની જેમ સ્પષ્ટ રીતે અત્યંત દારૂણ એટલે ભયંકર છે. ૬૫.
ટીકર્થ-આ પુણ્યથી થયેલી મનુષ્ય અને દેના નાયકના પણ એટલે ચક્રવર્તી અને સુરેન્દ્રના પણ દેહની પુષ્ટિનું એટલે શરીરની વૃદ્ધિનું પરિણામ, મેટા બકરાના પિષણની જેમ મોટા બકરાને લીલું ઘાસ તથા જવ વિગેરે ઉચિત આહારવડે પુષ્ટિ કર્યા પછી પ્રાંતે આપનારા તેના મૃત્યુરૂપ પરિણુંમની જેમ પ્રગટ રીતે અત્યંત ભયંકર છેતેના ફળને વિપાક સુંદર નથી. તે આવા પુણ્યના ફળે કરીને આત્માનું શું હિત થાય? ન જ થાય. ૬૫.
जलूकाः सुखमानिन्यः पिबन्त्यो रुधिरं यथा । भुञ्जाना विषयान् यान्ति दशामन्तेऽतिदारुणाम् ॥६६॥
મૂલાર્થરૂધિરનું પાન કરવાથી સુખ માનનારી જળની જેમ વિષને ભેગવનારા મનુષ્યો છેવટે અત્યંત ભયંકર દશાને પામે છે ૬૬.
ટીકાર્ય–જેમ જળે એટલે જળમાં ઉત્પન્ન થતા એક જાતના છે કે જે કેહેલા અંગથી રૂધિરને ખેંચવા માટે મૂકવામાં આવે છે તેની જેમ એટલે રૂધિરનું પાન કરવાથી તે આનંદ માને છે, પણ તેના શરીરમાંથી તેને નીચવીને જ્યારે રૂધિર કાઢી નાખે છે ત્યારે તે જેમ દુઃખી થાય છે તેમ, તે નરેદ્ર તથા સુરેંદ્ર પણ શબ્દાદિક વિષ
ને ભેગવીને અંતે એટલે વિષયના ભેગને છેડે નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિરૂપ મહા ભયંકર દશાને-અવસ્થાને પામે છે. તેથી પુણ્યનું ફળ એકાંત સુખ કેમ હોઈ શકે? ૬૬.
तीवाग्निसंगसंशुष्यत्पयसामयसामिव । यत्रौत्सुक्यात्सदाक्षाणां तप्तता तत्र किं सुखम् ॥ ६७ ॥
મૂલાર્થ–તીવ્ર અગ્નિના સંયોગથી જેનું જળ સુકાયું છે એવા લોઢાની જેમ જે વિષયસુખમાં સર્વદા ઉત્સુકપણને લીધે પ્રિનું સંતાપણું જ રહે છે, ત્યાં સુખ ક્યાંથી હોય? ૬૭.
ટીકાર્ય–જે પુણ્યના ફળરૂપ વિષયસુખને વિષે અતિ તીવ્ર એટલે જળ વિગેરેવડે જેને સ્વભાવ શાંત થઈ શકતું નથી એવા
Aho! Shrutgyanam
Page #386
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ષણવિષયાભિલાષરૂપી અગ્નિના સંગથી જેનું હર્ષરૂપી જળ સુકાઈ ગયું છે એવા જીવનું અગ્નિથી તપાવેલા લેઢાની જેમ એટલે અગ્નિના સંબંધથી તપેલા લેપિંડની જેમ (આમ કહેવાથી નિરંતર સંતપ્તપણું સૂચન કર્યું છે) સદા એટલે નિરંતર શ્રોત્રાદિક ઇદ્રિના ઉત્સુકપણાને લીધે એટલે વિષયના તીવ્ર અભિલાષને લીધે સતતપણું રહે છે, તેવા પુણ્યફળને વિષે શું સુખ છે? કાંઈ જ નથી. ૬૭.
प्रापश्चाच्चारतिस्पर्शात्पुटपाकमुपेयुषि । इन्द्रियाणां गणे तापव्याप एव न निवृतिः ॥ ६॥
મૂલાર્થ–પ્રથમ અને પછી પણ સંતાપ ઉત્પન્ન થવાથી પુટપાકને પામેતા ઇદ્રિના સમૂહને વિષે સંતાપને જ પ્રચાર થાય છે, પણ સુખ થતું નથી. ૬૮.
ટકાર્થ–પ્રથમ એટલે ભેગ સમયે દેહાદિકના દવ તથા પછી એટલે વિપાક સમયે ગત્યંતરમાં રહેલા દુઃખથી આત્માને થનારા ખેદવડે સંતાપ ઉત્પન્ન થવાથી, પુટપાક એટલે બે માટીના પાત્રની વચ્ચે મૂકેલા ઔષધને ભસ્મ કરવા માટે ચેતરફ અગ્નિ સળગાવવામાં આવે છે તેવા પુટપાકપણુને પામે છતે ઇન્દ્રિયોના સમૂહને વિષે તાપને વ્યાપ એટલે દુઃખથી ઉત્પન્ન થયેલા સંતાપને પ્રચાર જ થાય છે, પણ નિવૃત્તિ એટલે સુખ થતું જ નથી. ૬૮.
सदा यत्र स्थितो द्वेषोल्लेखः स्वप्रतिपन्थिषु ।। सुखानुभवकालेऽपि तत्र तापहतं मनः ॥ ६९ ॥
મૂલાર્થ-જ્યાં સુખને અનુભવ કરવાને સમયે પણ નિરંતર પિતાના શત્રુઓને વિષે દ્વેષનું ચિંતવન રહેલું છે, ત્યાં તેનું મન તાપથી હણાયેલું જ હોય છે. ૬૮.
ટકાર્ય–જે પુણ્યફળના ભાગમાં પિતાના શત્રુઓને વિષે દ્વેષ ઉલ્લેખ એટલે અપ્રીતિના ચિંતનરૂપ સંતાપ સર્વદા રહે છે એટલે મનને વિષે વર્તે છે, તેવા પુણ્યફળના ભેગમાં સુખના અનુભવકાળે પણ એટલે સુખ ભોગવવાને સમયે પણ તેનું ચિત્ત તાપથી હણુયેલું એટલે સંક્લેશથી વ્યાપ્ત થયેલું જ હોય છે, તેથી તેમાં સુખ ક્યાંથી જ હોય? ૬૮.
स्कन्धात्स्कन्धान्तरारोपे भारस्येव न तत्त्वतः। अक्षाह्लादेऽपि दुःखस्य संस्कारो विनिवर्तते ॥ ७० ॥
Page #387
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૩૬૯
મૂલાથે—એક સ્કંધથી ખીજા સ્કંધપર આરોપણ કરવાથી જેમ ભાર ઓછા થતા નથી, તેમ ઇંદ્રિયાના આનંદમાં પણ તત્ત્વથી દુઃખનેા સંસ્કાર નિવૃત્ત થતા નથી. ૭૦.
ટીકાથે—ધાન્ય. વિગેરેની માટી ગાંસડીરૂપ ભારને એક સ્કંધથી બીજા સ્કંધપર ધારણ કરવાથી પણ જેમ પરમાર્થથી કાંઈ ભાર ઉતર નથી-ઘટતા નથી તેમ ઇંદ્રિયોના આનંદને વિષે પણ આ લોક અને પરલોકના દુ:ખસમૂહના સંસ્કાર એટલે ખીજા સ્કંધપર ભારના આરોપરૂપ અન્ય દુઃખના આરોપ તત્ત્વથી નિવૃત્તિ પામતા નથી. કારણ કે તે ઇંદ્રિયા ખન્ને લોકમાં દુઃખને પ્રાપ્ત કરાવવા સમર્થ છે. ૭૦.
सुखं दुःखं च मोहश्च तिस्रोऽपि गुणवृत्तयः ।
विरुद्धा अपि वर्तन्ते दुःखजात्यनतिक्रमात् ॥ ७१ ॥ મૂલાથે—સુખ, દુઃખ અને મેાહ એ ત્રણે ગુણની વૃત્તિઓ વિરૂદ્ધ છે, તે પણ દુઃખની જાતિને ઉલ્લંઘન કરતા નથી માટે દુઃખરૂપ જ છે. ૭૧. ટીકાથે—સુખ અને દુઃખ એ અનુક્રમે પુણ્ય અને પાપનું ફળ છે. તથા માહુ એટલે માહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા જીવના પરિણામ અથવા અજ્ઞાનપણું, એ ત્રણે પણ ગુણુની વૃત્તિ એટલે સત્ત્વગુણુ, રોગુણુ અને તમેગુણની પ્રવૃત્તિએ ક્રમે કરીને વિરૂદ્ધ છે એટલે એકનું પ્રાધાન્ય છતે બીજા એનું ગૌણપણું એ પ્રમાણે પરસ્પર વિપરીત સ્વભાવવાળા સુખ, દુ:ખ તથા માહરૂપે વર્તે છે, તાપણુ દુ:ખની જાતિના-ધર્મના અનતિક્રમથકી એટલે દુ:ખની જાતિનું ઉલ્લંધન કરતી નથી તેથી તે ત્રણે દુઃખરૂપ જ છે. ૭૧. क्रुद्धनागफणाभोगोपमो भोगोनवोऽखिलः । विलासश्चित्ररूपोऽपि भयहेतुर्विवेकिनाम् ॥ ७२ ॥ ભૂલાથે—સમગ્ર ભાગથી ઉત્પન્ન થયેલ સુખના અનુભવ ોધ પામેલા સર્પની ફણાના વિસ્તારની ઉપમાવાળા છે, વિચિત્ર પ્રકારના વિલાસ પણ વિવેકી પુરૂષોને ભયનાં કારણુરૂપ છે. ૭૨.
ટીકાથ—સમગ્ર શબ્દાદિક ભાગથી ઉત્પન્ન થયેલ સુખના અનુભવ ક્રોધ પામેલા સર્પની ફણાના વિસ્તાર જેવા છે, વિવિધ પ્રકારના વિ લાસ પણ એટલે શૃંગાર, આડંબર, ક્રિડા, વિનાદ વિગેરે રમત ગમતના પ્રકારો પણ વિવેકીને એટલે વસ્તુસ્વરૂપનું વિવેચન કરનારા પુરૂષાને ભયના હેતુ છે એટલે દુર્ગતિ ગમનરૂપ ભયને ઉત્પન્ન કરનાર છે. કેમ કે તે તેનાં કારણુ છે. ૭૨. Aho! Shrutgyanam
४७
Page #388
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [૧૪इत्थमेकत्वमापन्नं फलतः पुण्यपापयोः। मन्यते यों न मूढात्मा नान्तस्तस्य भवोदधेः ॥७३॥.
મૂલાર્થ–આ પ્રમાણે પુણ્ય તથા પાપનું ફળથી એકપણું પ્રાપ્ત થયું. જે મૂર્ખ માણસ એ પ્રમાણે માનતું નથી, તેના ભવસાગરનો અંત થતું નથી. ૭૩.
ટીકાળું—આ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે ફળથકી એટલે પિતાને સાથે એવા કાર્યનું સંપાદન કરવા થકી પુણ્ય તથા પાપનું એકપણું–અભેદપણું પ્રાપ્ત થાય છે. જે વસ્તુસ્વભાવને નહીં જાણના મૂઢાત્મા એટલે મેહે કરેલા વાહથી જેના ચિત્તનો વ્યાક્ષેપ થયો છે એ પુરૂષ તે બન્નેનું એકપણું માનતે નથી એટલે સ્વીકાર નથી, તે મૂઢને સંસારરૂપી સાગરના અંત એટલે તીરની પ્રાપ્તિ થતી નથી. કારણ કે તે બેધરહિત છે. ૭૩.
પુણ્ય અને પાપનું ફળનાં અભેદે કરીને એકપણું કહ્યું. હવે પુણ્ય. પાપથકી આત્મા ભિન્ન છે. તે કહે છે–
दुःखैकरूपयोर्भिन्नस्तेनात्मा पुण्यपापयोः । शुद्धनिश्चयतः सत्यचिदानन्दमयः सदा ।। ७४ ॥
મૂલાર્થ –તેથી કરીને અથત એ રીતે દુઃખના જ એક સ્વરૂપવાળા પુણ્ય પાપથી આત્મા જૂદ છે. કારણ કે શુદ્ધ નિશ્ચય નથી આત્મા સર્વદા સત ચિત્ આનંદમય છે. ૭૪.
ટીકાર્ય–તેથી એટલે પૂર્વે કહેલા હેતુથી આત્મા જેને દુઃખરૂપજ એક સ્વભાવ છે એવા પુણ્ય ને પાપથી ભિન્ન છે-જાદે જ છે. તે આત્મા કે છે? તે કહે છે–શુદ્ધ એટલે ઉત્પાદ અને વ્યયરહિત વસ્તુને ગ્રહણ કરનાર એવા નિશ્ચયથકી એટલે નિશ્ચય સ્વરૂપને અવધારણ કરનાર નયને પક્ષ આશ્રય કરવાથી સદા સત્ ચિત અને આનંદમય છે. અર્થાત પરબ્રહ્મ સ્વરૂપ છે. ૭૪. કહેલા આત્મસ્વરૂપનું જ સ્પષ્ટીકરણ કરે છે– तत्तुरीयदशाव्यंग्यरूपमावरणक्षयात् । भात्युष्णोद्योतशीलस्य घननाशाद्रवेरिव ॥ ७५॥
ભલાઈ–જેમ મેઘને નાશ થવાથી ઉષ્ણ પ્રકાશના સ્વભાવવાળા સૂર્યનું રૂપ દેખાય છે, તેમ આવરણને ક્ષય થવાથી તુર્થ દશાને વિષે જાણી શકાય તેવું તે આત્માનું રૂપ દેખાય છે. ૭૫.
Aho I Shrutgyanam
Page #389
--------------------------------------------------------------------------
________________
પ્રધ્યું. ]
આત્મજ્ઞાનાધિકાર
A
ટીકાથે—તે પૂર્વે કહેલું આત્મસ્વરૂપ તુર્ય દશાને વિષે એટલે અનુક્રમે સુષુપ્તિ, જાગૃત અને સ્વમ એ ત્રણ દશાનું ઉલ્લંઘન કરીને કેવળજ્ઞાનના પ્રકાશવાળી ઉજાગર નામની ચાથી દશા કે જે જીવને વિશેષ પ્રકારના બાધથી થયેલી અવસ્થા છે, તેને વિષે જાણી શકવા લાયક ચેતનસ્વભાવ આવરણના ક્ષયથી એટલે જ્ઞાનાવરણુ અને દર્શનાવરણુ રૂપ કર્મના આચ્છાદનના વિનાશ થવાથી જાણી શકાય છે. સૂર્યના ઉઘોત-પ્રકાશની જેમ સર્વ પદાર્થના સમૂહને પ્રકાશ કરવાના સ્વભાવવાળા આત્માનું સ્વરૂપ ભાસે છે–શાલે છે. કાની જેમ? તે કહે છેમેઘના સમૂહના નાશ થવાથી જેમ સૂર્યનું નિર્મળ અખ શાલે છે તેમ. ૭૫.
ཞུ
जायन्ते जाग्रतोऽक्षेभ्यश्चित्राधिसुखवृत्तयः । सामान्यं तु चिदानन्दरूपं सर्वदशान्वयि ॥ ७६ ॥ ભૂલાથે--જાગ્રત આત્માને ઇંદ્રિયોથકી અનેક પ્રકારની આધિવાળી સુખની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, અને સામાન્ય તે। સર્જે દશામાં સંઅંધવાળું ચિદાનંદ રૂપ ભાસે છે. ૭૬,
ટીકાથે—જાગ્રત એટલે દ્રવ્ય નિદ્રારહિત આત્માને શ્રોત્રાદિક ઇંદ્રિયોથકી અનેક પ્રકારની આધિવાળી એટલે માનસિક પીડાવાળી તથા આશાવડૅ ઉત્પન્ન કરેલ આર્ત્ત સ્વભાવવાળી સુખની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. અને સામાન્ય તા એટલે સર્વમાં રહેલી કેવળ ચેતના તે સર્વ દશામાં——અવસ્થામાં સંબંધવાળું ચિદાનંદ રૂપ સત્ય જ્ઞાનમય બ્રહ્મસ્વરૂપ તેનાવડે રહેલીજ છે. જીવની સત્તા માત્રના જ કરીને સર્વ દશાઓને વિષે સરખી રીતે જ રહેલી છે. ૭૬, તે વાત દષ્ટાંતવડે સ્પષ્ટ કરે છે.
આશ્રય
स्फुलिंगैर्न यथा वह्निदप्यते ताप्यतेऽथवा । नानुभूतिपराभूती तथैताभिः किलात्मनः ॥ ७७ ॥
.C
ભૂલાથે—જેમ અગ્નિ તણખાવડે પ્રદીપ્ત થતા નથી, અથવા તાપ પમાડતા નથી, તેમ આ સુખની વૃત્તિએવડે આત્માના અનુભવ અથવા પરાભવ થતા નથી. ૭૭.
ટીકાર્યું—જેમ સ્ફુલિંગવડે એટલે અગ્નિના કણીઆવડે અગ્નિ પ્રજ્જળિત થતા નથી, તેમજ ધૃતાદિકને તાપ પમાડતા નથી–ગરમ કરતા નથી, તેજ પ્રકારે આ પૂર્વે કહેલી આધિવાળી સુખની વૃત્તિએવડે જીવને સુખાનુભવ અથવા પરાભવ થતા નથી. કારણ કે તે સામાન્ય છે. અને આત્મા તે ચૈતન્ય જાતિએ કરીને અવસ્થિત રહેલા છે. ૭૭,
Aho! Shrutgyanam
Page #390
--------------------------------------------------------------------------
________________
૭૭૨
છે એ
માનવાવાળા જ થાય છે અને વિશે તે જાણે
અધ્યાત્મસાર ભાષાંતર. [ષણसाक्षिणः सुखरूपस्य सुषुप्तौ निरहंकृतम्। यथा भानं तथा शुद्धविवेके तदतिस्फुटम् ॥ ७८ ॥
ભલાર્થ–સુષુપ્તિ અવસ્થામાં સુખરૂપ અને સાક્ષી એવા આત્માનું જેમ અહંકારરહિત ભાન-જ્ઞાન થાય છે, તેમ શુદ્ધ વિવેકને વિષે તે ભાન અતિ ફુટ થાય છે. ૭૮.
ટીકાર્થ–સુષુપ્રિ અટલે અવિરતિ દશા અથવા સુખનિદ્રાની અવસ્થા, તે સુષુપ્તિમાં સુખરૂપ એટલે ભેગાદિક આનંદવાળા અને સાક્ષી એટલે જ્ઞાતા અર્થાત માત્ર જ્ઞાનરૂ૫ કિયાવાળા જીવનું જેમ અહંકાર રહિત એટલે હું સુખી છું એવા જ્ઞાનરહિત ભાન-જ્ઞાન થાય છે-જેમ નિદ્રાને આધીન થઈને સુતેલા માણસને હું છું એવા અહંકારે કરીને રહિત જ્ઞાન થાય છે, તે જ પ્રમાણે શુદ્ધ વિવેકને વિષે એટલે નિર્મળ વિચારવાળા જીવને વિષે તે અહંકાર રહિત સુખનું ભાન અતિ સ્પષ્ટ નિર્મળ થાય છે. એટલે હું પુગળાનંદી–પુગળમાં આનંદ માનવાવાળો નથી એવું ભાન થાય છે. ૭૮.
तच्चिदानन्दभावस्य भोक्तात्मा शुद्धनिश्चयात् । अशुद्धनिश्चयात्कर्मकृतयोः सुखदुःखयोः ॥ ७९ ॥ મૂલાથે–તેથી કરીને શુદ્ધ નિશ્ચય નયના મતથી આત્મા ચિદાનંદ સ્વભાવને ભક્તા છે; અને અશુદ્ધ નિશ્ચય નયના મતથી કર્મ કરેલા સુખ દુઃખને ભોક્તા છે. ૭૯.
ટીકાર્ય–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુએ કરીને શુદ્ધ નિશ્ચય નયને આશ્રય કરવાથી આત્મા ચિદાનંદ સ્વભાવને એટલે પૂર્ણ બ્રહ્મસ્વરૂપ જ્ઞાન વિલાસને ભેતા છે. અને અશુદ્ધ નિશ્ચય નથી એટલે વિકારવાળા આત્માના વાદી નિશ્ચય નયના પક્ષને આશ્રય કરવાથી કર્મ કરેલા સુખ દુઃખરૂપ પુળના ધર્મને ભક્તા છે. ૭૯.
कर्मणोऽपि च भोगस्य नगादेर्व्यवहारतः। नैगमादि व्यवस्थापि भावनीयाऽनया दिशा ॥ ८०॥
મૂલાર્થ-જીવ કર્મને પણ ભકતા છે. તથા વ્યવહાર નથી માળા વિગેરે ભોગને પણ ભેતા છે. આ જ દિશાવટે નૈગમાદિક નયની પણ વ્યવસ્થા જાણી લેવી. ૮૦
ટીકાર્યું–જીવ સાતવેદની, અસાતવેદની વિગેરે કર્મને પણ અશુદ્ધ નિશ્ચય નયથી ભક્તા છે. તથા વ્યવહાર નયના મતનું અવલંબન
Aho ! Shrutgyanam
Page #391
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ, ]
આત્મજ્ઞાનાધિકાર.
૩૦૪
કરવાથી પુષ્પની માળા, વસ્ત્ર, આભરણુ, શ્રી વિગેરે ગાને પણ ભાક્તા છે. નેગમ એટલે અનેક વિકલ્પને અવલંબન કરનારો નય, તથા આદિ શબ્દ છે તેથી સંગ્રહ, વ્યવહાર વિગેરે નયાની વ્યવસ્થા—મર્યાદા પણ આ દિશાવડે જ એટલે હમણાં કહેવામાં આવશે એવા વિશે ષને ગ્રહણ કરનાર નયના મતાદિકની રચનાવડું જાણવી. એટલે વિચાર પૂર્વક પંડિતાએ તેની યોજના કરવી. ૮૦.
તે જ કહે છે.--
-
कर्तापि शुद्धभावानामात्मा शुद्धनयाद्विभुः । प्रतीत्य वृत्तिं यच्छुद्धक्षणानामेष मन्यते ॥ ८१ ॥ ભૂલાથે—શુદ્ધ નયથી વિશ્વ એવા આત્મા શુદ્ધ ભાવના કર્તા પણ થાય છે. કારણ કે આ શુદ્ધ નય શુદ્ધ ક્ષાની વૃત્તિના આશ્રય કરીને જીવને કર્તા તરીકે માને છે. ૮૧.
ટીકાર્થ-શુદ્ધ નયથી એટલે નિર્મળ પરિણામવાળા પર્યાયાને ગ્રહણ કરનાર શબ્દાદિક નય એટલે વસ્તુસ્વરૂપને કહેવાના પ્રકારના આશ્રય કરવાથી વિભ્ર-સમર્થ અર્થાત્ પાતાના ઉપાદાન કારણે કરીને સહિત એવા આત્મા શુદ્ધ ભાવાને એટલે પેાતાના જ્ઞાનાદિક ગુણાના કર્તા પણ થાય છે. અહીં અવિ શબ્દના અર્થ નિશ્ચયરૂપ છે, તેથી કરીને પેાતાના ગુણાના કર્તાપણાની અપેક્ષાએ કરીને જ શુદ્ધ નિશ્ચય નયથી કર્તા થાય છે. પણ પુગળ ધર્મના કર્તાપણાની અપેક્ષાએ કર્તા થતા નથી. એવા અર્થ થાય છે, શાથી આ પ્રમાણે કર્તા કહેવાય છે? તેપર કહે છે.-આ શુદ્ધ નિશ્ચય નય શુદ્ધ ક્ષણેાની એટલે પોતાના સ્વભાવને આશ્રય કરનારા કાળના વિભાગા-સમયેાની વૃત્તિના એટલે આત્માની પ્રવૃત્તિને આશ્રય કરીને કર્તાપણું માને છે. એટલે કે જે સમયે . આત્મા શુભ વીર્યની વૃત્તિવાળા હોય તે સમયે તે શુદ્ધ ભાવાના કર્તા હાય છે, એમ તે માને છે–સ્વીકારે છે. ૮૧.
अनुप साम्राज्ये विसभागपरिक्षये ।
ગામા શુદ્ધસ્વમાવાનાં બનનાય પ્રવર્તતે ॥ ૮૨ ॥ ભૂલાથે—અનુપદ્રવનું સામ્રાજ્ય થયે છતે તથા વિસ ભાગના નાશ થયે છતે આત્મા શુદ્ધ સ્વભાવને ઉત્પન્ન કરવા પ્રવર્તે છે. ૮૨. ટીકાથે—અનુપપ્લવ એટલે ઉપદ્રવ રહિત અર્થાત્ રાગાદિકના વ્યાઘાત રહિત-અનુપદ્રવનું સામ્રાજ્ય છતે એટલે સકળ સામગ્રી છતે
Aho! Shrutgyanam
Page #392
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર
[ ગઇતથા વિભાગને એટલે વિસદશ-આત્માને પ્રતિકૂલ જે ભાગકામવિકાર વિગેરે વિભાવના પ્રકારે તેને વિશેષ પ્રકારે નાશ થયે છતે આ
ભા-છવ શુદ્ધ સ્વભાવને-પોતાના નિર્મળ જ્ઞાનાદિક સ્વરૂપને ઉત્પન્ન કરવા પ્રવર્તે છે–વ્યાપારવાનું થાય છે, પણ ગુણની હાનિને માટે પ્રવર્તમાન થતા નથી એમ આ નય માને છે. ૮૨.
હવે પછીના બે કે વર્તમાન સમયના ભાવનું પ્રરૂપણ કરવામાં તત્પર છે એમ જાણવું. તે બે શ્લેક કહે છે.
चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते ॥ ८३ ॥ મૂલા–રાગાદિક લેશવડે વાસિત એવું ચિત્તજ સાર છે. અને તે રાગાદિક કલેશવડે મુક્ત થયેલું તે ચિત્ત જ ભવાન્ત કહે વાય છે. ૮૩.
ટીકાર્થ_નિરો રાગ એટલે જીવને કેક સ્થળે અભિવૃંગના (આસક્તિના) પરિણામને ઉત્પન્ન કરનાર વિશેષ પ્રકારનું મેહનીય કર્મ, તે રાગદ્વેષાદિક કલેશવડે વાસિત–ભાવિત થયેલું ચિત્ત એટલે જ્ઞાન અથવા અંતઃકરણ તેજ સંસાર છે. અહીં gવ શબ્દને અર્થે નિશ્ચય છે તેથી કરીને તે ચિત્તરૂપજ અથવા તે ચિત્તજ સંસાર છે. અને તે ચિત્તજ તે કલેશેવડે મુક્ત થવાથી એટલે સર્વ અંશે રહિત થવાથી ભવાત એટલે મોક્ષ એમ પણ કહેવાય છે. ૮૩, ... यश्च चित्तक्षणः क्लिष्टो नासावात्मा विरोधतः।
अनन्यविकृतं रूपमित्यन्वर्थ ह्यदः पदम् ॥ ८४ ॥ મૂલાથે–જે ચિત્તનો સમય કિલષ્ટ છે, તે વિરોધને લીધે આ ત્યા નથી. કારણ કે તે આત્માનું રૂપ નિર્વિકાર છે, તેથી આ પદ સાર્થક છે. ૮૪.
ટીકાઈ–જે કિલષ્ટ એટલે રાગાદિક દેષથી મલીન એ ચિત્તને ક્ષણ એટલે અજ્ઞાનની ઉત્પત્તિને સમય તે એટલે લિષ્ટ ચિત્તને ક્ષણે આત્મા-જીવ નથી. કારણ કે આત્માના સ્વરૂપમાં તેથી વિધ આવે છે. જેમાં બીજા કોઈએ વિકાર કર્યો નથી-કઈ પ્રકારને વિકાર ઉત્પન્ન થયું નથી એવું આત્માનું રૂપ એટલે આત્માની સુંદરતા અથવા સ્વભાવ, તેજ સ્પષ્ટ રીતે જણાતું આત્મસ્વરૂપ છે. તેથી કિલષ્ટ ચિત્તને આત્મા કહેવાથી તેમાં વિરોધ આવે છે. આ પ્રમાણે તે આત્મપદ સાર્થક છે. ૮૪.
Aho ! Shrutgyanam
Page #393
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
આ પ્રમાણે સાંભળીને શબ્દનયા કહે છે.~~~ श्रुतवानुपयोगश्चेत्येतन्मिथ्या यथा वचः । तथात्मा शुद्धरूपश्चेत्येवं शब्दनया जगुः ॥ ८५ ॥ મૂલાથે—જેમ ઉપયોગ શ્રુતવાન્ જ હાય છે એ વચન મિથ્યા છે, તેમ આત્મા શુદ્ધરૂપ જ હોય છે એ વચન પણ મિથ્યા છે. એમ શબ્દનયા કહે છે. ૮૫.
કુંપ
ટીકાથ—જેમ ઉપયોગ એટલે સામાન્ય તથા વિશેષ જ્ઞાનને વ્યાપાર તે શ્રુતવાન એટલે શબ્દના ઉલ્લેખવાળા જ છે એમ કોઈ કહે તા તે વચન-વાક્ય મિથ્યા છે. કારણ કે સર્વે ઉપયોગ શ્રુતવાન હાતા નથી. પણ શ્રુતપયોગ જ શ્રુતવાન હોય છે. માટે તે વચન મિથ્યા છે. તેજ પ્રકારે આત્મા એટલે સર્વ જીવ શુદ્ધ છે એટલે કર્મમળ રહિત છે, એ વચન પણ 'મિથ્યા છે. કેમકે સર્વ જીવ સર્વદા શુદ્ધ હાતા નથી. એ પ્રકારે શબ્દનયા કહે છે. શબ્દ એટલે અર્થને કહેનારા ધ્વનિવડે બાધ થવા લાયક ભાવ જેમાં પ્રધાન છે એવા શબ્દ, સત્રભિરૂઢ અને અવંભૂત નામના ના જીવસમૂહને વિષે ભેદ માનનારા હાવાથી કહે છે. માટે સર્વ જીવને શુદ્ધ કહેવા એ આ નાના મતમાં મિથ્યા છે, તેમજ સર્વ જીવને અશુદ્ધ કહેવા તે પણ મિથ્યા છે. ૮૫.
પાતાના અભિપ્રાયને જ સ્પષ્ટ કરે છે.
शुद्धपर्यायरूपस्तदात्मा शुद्धः स्वभावकृत् । प्रथमाप्रथमत्वादिभेदोऽप्येवं हि तात्त्विकः ॥ ८६ ॥ મૂલાથે—જ્યારે આત્મા શુદ્ધ પર્યાયરૂપ છતા પોતાના સ્વભાવને પ્રકટ કરનાર થાય છે, ત્યારે આત્મા શુદ્ધ છે. એ પ્રમાણે પ્રધાનપણું અને અપ્રધાનપણું વિગેરે ભેદ પણ પારમાર્થિક (વાસ્તવિક) થાય છે. ૮૬
ઢીકાર્થ——આત્મા એટલે જીવ તે સમયે શુદ્ધ એટલે કર્મરહિત થાય છે કે જે સમયે પવિત્ર પર્યાયરૂપ એટલે જ્ઞાનાદિક વિશેષ પ્રકારના ધર્મરૂપ છતા પેાતાના ભાવને કરનારા એટલે પેાતાના સ્વરૂપને પ્રકટ કરવામાં પ્રવૃત્તિવાળા થાય છે. આ પ્રમાણે પ્રથમપણું એટલે પ્રધાનપણું અને અપ્રથમપણું એટલે અપ્રધાનપણું-ગૌણપણું વિગેરે એટલે પરમાત્મા અને અપરમાત્માપણું વિગેરે ભેદ પણ પ્રધાન અને ગૌણુના આશ્રિત હાવાથી વાસ્તવિક થાય છે. ૮૬.
Aho! Shrutgyanam
Page #394
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર એથી ઉલટું માનવામાં દેષ કહે છે – ये तु दिक्पटदेशीयाः शुद्धद्रव्यतयात्मनः । સુખમાવવું syતે પૂર્વવું . ૮૭ |
મૂલા–દિગંબર જેવા જેઓ શુદ્ધ દ્રવ્યપણાએ કરીને આત્માને શુદ્ધ સ્વભાવનું કર્તાપણું કહે છે, તેઓ અપૂર્વબુદ્ધિવાળા જાણવા. ૮૭. • ટીકાથે-જે કે જેના સિદ્ધાંતના અભ્યાસી છતાં પણ દિશારૂપી વિશ્વવાળા એટલે દિગંબરના જેવા શુદ્ધ દ્રવ્યપણુએ કરીને એટલે કેવળ
શુદ્ધ દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ કરીને આત્માને શુદ્ધ સ્વભાવનું . કર્તાપણું એટલે પિતાના સ્વરૂપને ઉત્પન્ન કરવાપણું કહે છે એટલે સંગ્રહ નયના મતવડે આત્મા શુદ્ધ સ્વભાવને કર્તા છે એમ કહે છે, તેઓ જેની પૂર્વે જ નહીં) છે એવી બુદ્ધિવાળા એટલે અબુદ્ધિવાળા અર્થાત મૂશિરોમણિ છે એમ જાણવું. કારણ કે સંગ્રહ નયજ શુદ્ધ દ્રવ્યાસ્તિક છે. તે (નય) સર્વ પદાર્થોને ઉત્પત્તિ વિનાશરહિત અને એક સ્થિરરૂપ જ માને છે. તેના મનમાં તે આત્મા પિતાના સ્વભાવને કર્તા પણ શી રીતે થાય? કઈ પણ પ્રકારે ન જ થાય. ૮૭.
શાથી કરીને કરૂં ન થાય? તે શકની નિવૃત્તિ માટે કહે છે – द्रव्यास्तिकस्य प्रकृतिः शुद्धा संग्रहगोचरा । येनोक्ता संमतौ श्रीमत्सिद्धसेनदिवाकरैः ॥ ८८ ॥
મૂલાઈ–જેથી કરીને સંમતિતકને વિષે શ્રીમાન સિદ્ધસેન દિવાકર મહારાજે દ્રવ્યાસ્તિકની શુદ્ધ પ્રકૃતિ સંગ્રહના વિષયવાળી કહી છે. ૮૮.
ટીકાર્યું–જેથી કરીને એટલે કહેવાશે એવા કારણે કરીને સંમતિતર્ક નામના શાસ્ત્રને વિષે શ્રીમાન્ એટલે જ્ઞાન, વૈરાગ્ય વિગેરે રૂપ લક્ષ્મીવાળા, સિદ્ધિમાર્ગની સેનાને વિષે એટલે મેક્ષને સાધન કરનારા, મનિસમૂહને વિષે માર્ગનો પ્રકાશ કરવાના ગુણવડે કરીને દિવાકર સમાન એટલે સૂર્ય સમાન અર્થાત શ્રીમાન સિદ્ધસેનદિવાકરે જે નયને દ્રવ્ય જવસ્તુ જ સત્ય છે એવા દ્રવ્યાસ્તિક નયની શુદ્ધ એટલે કેવળ દ્રવ્યમાત્રને જ ગ્રહણ કરનારી પ્રકૃતિ એટલે બોધ કરવાની શક્તિ સંગ્રહના વિષયવાળી કહી છે એટલે સર્વ વસ્તુની શક્તિઓને દ્રવ્ય માત્રામાં ગ્રહણ કરે–સ્થાપન કરે, તે સંગ્રહ નય કહેવાય છે. તે સંગ્રહ નય દ્રવ્યાર્થિક શુદ્ધ પ્રકૃતિનું સ્થાન-વિષયરૂપ છે એમ કહ્યું છે. તેથી કરીને શુદ્ધ દ્રવ્યાસ્તિક નય પર્યાયના વિષયવાળ નથી. માટે આત્માને પિતાના સ્વરૂપનું કર્તાપણું પણ તેના મતે યુક્ત નથી. ૮૮.
AND T Shrutgyanam
Page #395
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]. . આત્મજ્ઞાનાધિકાર.
૩૭૭ અકર્તાપણને જ સ્પષ્ટ કરે છે. . . . . . . . . . तन्मते च न कर्तृत्वं भावानां सर्वदान्वयात् ।। ..... कूटस्थः केवलं तिष्ठत्यात्मा साक्षित्वमाश्रितः ॥ ८९॥
મૂલાઈ–તે નયના મતમાં પદાર્થોને સર્વદા અન્વય (સંબંધ) હોવાથી આત્માનું કર્તાપણું નથી. પરંતુ સાક્ષિપણને આશ્રય કરનારે કેવળ ફૂટસ્થ આત્મા રહેલે છે. ૮૯.
ટકા–તેના મતમાં એટલે સંગ્રહ નવે પ્રમાણે કરેલા પક્ષમાં જીવાદિક પદાર્થોને સર્વદા અન્વય હોવાથી એટલે સર્વ કાળે સર્વ સ્વધર્મ કરીને યુક્ત હેવાથી અને સાથે જ વર્તનાર હોવાથી કર્તાપણું એટલે ઉત્પન્ન નહીં થયેલાને ઉત્પન્ન કરવાપણું નથી. પરંતુ આત્મા ઉત્પત્તિ અને નાશના વિષયમાં કેવળ એટલે અસાધારણ શુદ્ધ વૃત્તિઓ કરીને સાક્ષિપણને–જાણવાપણુને આશ્રય કરનાર અને ફૂટસ્થ એટલે ઘણું ગુણ પર્યાયવાળે, અનુત્પન્ન, અવિનશ્વર અને એક સ્થિર સ્વભાવવાળો જ સદા રહે છે. ૮૯.
कर्तुं व्याप्रियते नायमुदासीन इव स्थितः।
आकाशमिव पंकेन लिप्यते न च कर्मणा ॥१०॥ મલાળું—ઉદાસીનની જેમ રહેલે આ આત્મા કાંઈ પણ કરવા માટે વ્યાપાર કરતો નથી. અને કાદવવડે આકાશની જેમ કર્મવડે તે લેપ નથી. ૯૦.
ટીકાથે–આ આત્મા ઉદાસીનની જેમ એટલે મધ્યસ્થની જેમ રહ્યો છત કરવાનો એટલે નહીં ઉત્પન્ન થયેલાને ઉત્પન્ન કરવાને વ્યાપાર કરતો નથી–પ્રવર્તતા નથી. તથા કાદવવડે કરીને આકાશની જેમ કર્મબંધવડે કરીને તે લેપાત નથી-સ્પર્શ કરાતો નથી. આ સંગ્રહ નયના મતથી જાણવું. ૮૦.
ફરીથી સ્પષ્ટ કરે છે – स्वरूपं तु न कर्तव्यं ज्ञातव्यं केवलं स्वतः। दीपेन दीप्यते ज्योतिर्न त्वपूर्व विधीयते ॥ ९१ ॥
મૂલાઈ–આત્માને પિતાનું રૂપ કરવા લાયક નથી. પણ પિતાની જાતે કેવળ જાણવા લાયક છે. જેમકે જ્યોતિ (પ્રકાશ) દીવાવડે પ્રદીપ્ત થાય છે, પણ તેથી કાંઈ અપૂર્વ તિ પ્રગટ કરાતી નથી. ૯૧. ટીકાથે–આત્માને પિતાનું રૂપ એટલે પિતાને સ્વભાવ વિદ્યમાન
૪૮
Aho! Shrutgyanam
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૭૮
અધ્યાત્મસાર ભાષાંતર. [ષ8હેવાથી તે કરવા લાયક એટલે ઉત્પન્ન કરવા લાયક નથી. કેમકે તે પિતાનું જ સ્વરૂપ છે. પરંતુ કેવળ પોતાની જાતે જાણવા લાયક છે. તેપર દૃષ્ટાંત આપે છે કે જેતિ એટલે અગ્નિ દીવાવડે પ્રદીપ્ત થાય છે. પણ અપૂર્વ એટલે નવી જતિ કરાતી નથી. તે જ પ્રમાણે પિતાનું સ્વરૂપ પણ જણાય છે, પરંતુ ઉત્પન્ન કરાતું નથી. કારણકે સાંખ્યની જેમ તે પિતે કારણ વિના જ સિદ્ધ થયેલ છે. ૯૧.
તેથી ઉલટાપણમાં દોષ કહે છેअन्यथा प्रागनात्मा स्यात्स्वरूपानंनुवृत्तितः। न च हेतुसहस्रेणाप्यात्मता स्यादनात्मनः ॥ ९२॥
મૂલાળે–અન્યથા આત્મા પોતાના રૂપની ઉત્પત્તિ પહેલાં સ્વરૂપના અસંબંધને લીધે અનાત્મા (જડ) થશે. અને તે અનાત્માનું આત્માપણું હજારે હેતુથી પણ પ્રાપ્ત થશે નહીં. કર.
ટીકાર્ચ–અન્યથા એટલે જે તેનું સ્વરૂપ પણ કરેલું હોય તે પ્રથમ એટલે સ્વરૂપના નિર્માણની પહેલાં જીવ અનાત્મા-અચેતન (જડ) થશે. કેમકે પોતાના રૂપની-સ્વભાવની અનુવૃત્તિ નહીં હોવાથી એટલે સંબંધ નહીં હોવાથી-અસ્વરૂપપણું હેવાથી અવસ્તુરૂપ થશે. અને પછી હજારે હેતુથી પણ અજીવનું જીવપણું થશે નહીં. અર્થાત આ જગતમાં જીવરાશિને છોડીને બીજા સર્વ પદાર્થો અચેતન સ્વભાવવાળા છે. તેઓ ચેતન્ય ઉત્પન્ન કરવા અસમર્થ છે, કારણકે તેમને તે સ્વભાવ નહીં હોવાથી આત્મપણની ઉત્પત્તિ થવી અશક્ય છે. હર.
नये तेनेह नो कर्ता किं त्वात्मा शुद्धभावभृत् । उपचारात्तु लोकेषु तत्कतृत्वमपीष्यताम् ॥ ९३ ॥
મલાઈ–તેથી કરીને આ નયને વિષે આત્મા કર્તા નથી. પણ શુદ્ધ ભાવને ધારણ કરનાર છે. પરંતુ લેકને વિષે ઉપચારથી તેનું (આત્માનું) કર્તાપણું પણ ભલે ઈચ્છો. ૯૩.
ટીકાથે–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુસમૂહે કરીને આ સંગ્રહ નામના નયને વિષે-વાણીના માર્ગને વિષે આત્મા કર્ણારૂપ નથી એટલે શુદ્ધ સ્વરૂપને ઉત્પન્ન કરનાર નથી. પણ બીજું સાંભળશુદ્ધ ભાવને ધારણ કરનાર એટલે આ નયને મતે શુદ્ધ સ્વભાવવાળે જ આત્મા છે. અને ઉપચારથી તે એટલે આ નયના શકય અને ત્યાગ કરીને વ્યવહારના લક્ષણવાળા નથી તે લેકને વિષે
Aho! Shrutgyanam
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૯
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર. એટલે બીજા નયના મતને વિષે તે આત્માનું કર્તાપણું એટલે નવા ગુણનું કરવાપણું ભલે ઇ-કહે. તેમાં અમને કાંઈપણ હાની નથી. ૯૩.
હવે પર્યાયાસ્તિક નય બેલે છે– उत्पत्तिमात्मधर्माणां विशेषग्राहिणो जगुः । अव्यक्तिरावृतेस्तेषां नाभावादिति का प्रमा ॥ ९४॥
મૂલાથે–વિશેષગ્રાહી નો આત્માના ધર્મોની ઉત્પત્તિ કહે છે, તેમને આવરણથી અવ્યક્તિ છે, આત્મધર્મના અભાવથી અવ્યક્તિ નથી. તેમાં શું પ્રમાણુ? ૯૪.
રીકાથે–વિશેષને ગ્રહણ કરનાર એટલે વસ્તુના ધ્રૌવ્યરૂપ સમસ્વભાવને ત્યાગ કરીને ઉત્પત્તિ અને વિનાશરૂપ વિષમ ધર્મને ગ્રહણ કરનાર-કહેનાર અશુદ્ધ, નૈગમ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નામના વિશેષગ્રાહી ન આત્માના ધર્મોની એટલે ચેતનના વિશિષ્ટ દર્શન જ્ઞાન વિગેરે ભાવોની ઉત્પત્તિને કહે છે. તે કહે છે કે-જીવધર્મોના આવરણથી તેની-આત્મધર્મોની અવ્યક્તિતિભાવ છે, અને અભાવથી એટલે આત્માને વિષે તેના અવિદ્યમાનપણુથી નથી એટલે આત્મધર્મના અભાવને લીધે અવ્યક્તિ નથી. એમાં શું પ્રમાણુ? એટલે આ ઠેકાણે યથાર્થે જ્ઞાનને કર્યો વિચાર છે? કઈ પણ નથી, તેથી અભાવને લીધે જ તે છે. ભાવાર્થ એ છે કે-અનભિવ્યક્ત (અપ્રગટ)નું અરૂપપણું છે. વિશેષગ્રાહી ન કેવળ પર્યાયનું જ વસ્તુપણું માનતા હોવાથી નહીં ઉત્પન્ન થયેલા ઘટની જેમ અભાવને લીધે જ વ્યક્તિને અભાવ છે એમ સિદ્ધ કરે છે-માને છે. ૮૪.. કહેલા અર્થને જ સિદ્ધ કરે છે–
सत्त्वं च परसंताने नोपयुक्तं कथञ्चन । संतानिनामनित्यत्वात् संतानोऽपि च न ध्रुवः॥ ९५ ॥
મૂલાર્થે–પર સંતાનને વિષે સર્વ કેઈ પણ પ્રકારે યુક્ત નથી. અને સંતાનનું અનિત્યપણું હોવાથી સંતાન પણ ધ્રુવ (નિત્ય) નથી. ૯૫.
ટીકર્થ–પર સંતાનને વિષે એટલે પિતાપણુથી વ્યતિરિક્ત પુલ અને દેવદત્ત વિગેરેના જ્ઞાનાદિકના સંતાનને વિષે એટલે વિવિધ કાળમાં થયેલા કારણે કરીને રહિત માત્ર કાર્યમાં જ વર્તવાપણુને વિષે અર્થાત ઉત્પત્તિ અને વિનાશવડે કરીને ગુણના પર્યાની પરંપરાને વિષે સત્ત્વ
Aho! Shrutgyanam
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૮૦
અધ્યાત્મસાર ભાષાંતર. એટલે દ્રવ્ય કેઈ પણું પ્રકારે યુક્ત (ગ્ય) નથી. અથવા વિભાગ રહિતપણાએ કરીને સંબંધવાળું નથી. જેમ તંતુની પરંપરાને વિષે માટીરૂપ દ્રવ્યને સંબંધ નથી તેમ તથા સંતાનનું એટલે જીવાદિક દ્રવ્યનું અનિત્યપણું હોવાથી એટલે નિરંતર એકાકારપણે રહેલું ન હેવાથી સંતાન પણ એટલે કાર્યમાં વર્તત ધર્મ પણ ધ્રુવ-નિત્ય હેત નથી. તેથી એ સિદ્ધ થયું કે-દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીપણે જે ઉત્પત્તિ થઈ તે આત્માજ ઉત્પન્ન થયે, કેમકે ધર્મ અને ધર્મને અભેદ સંબંધ છે. તેથી સંતાનના અનિત્યપણાને લીધે સંતાની પણ અનિત્ય સિદ્ધ થશે. ૫.
કેવળ આત્મા જ ઉત્પત્તિવાળે છે એમ નથી. પરંતુ આકાશાદિક પણ ઉત્પત્તિવાળા છે, તે વાત કહે છે– - व्योमाप्युत्पत्तिमत्तत्तदवगाहात्मना ततः।
नित्यता नात्मधर्माणां तदृष्टान्तवलादपि ॥९६ ॥ મૂલાર્થ–તેથી કરીને આકાશ પણ તેની તેની અવગાહનાના સ્વરૂપે કરીને ઉત્પત્તિમાન છે. આ દૃષ્ટાંતના સામર્થ્યથી પણ આત્મધર્મોની નિત્યતા નથી. ક૬.
ઢીકાર્ય–તેથી કરીને એટલે ધર્મ અને ધર્મને અભેદ સંબંધ છે માટે તે તે કાળક્રમે આવેલા જીવ અને પુદ્ધળોએ અવગાહના કરાતા એટલે તે જીવાદિકને અંદર પ્રવેશ કરવામાં આધારરૂપ જેનું (જે ઉત્પત્તિનું સ્વરૂપ છે, તે અવગાહનારૂપે કરીને આકાશ પણું ઉત્પત્તિવાળું છે. તે આકાશની ઉત્પત્તિરૂપ દૃષ્ટાંતના સામર્થ્યથી જીવના ધની પણ નિત્યતા–નહીં ઉત્પન્ન થવાપણું નથી. અર્થાત આકાશની ઉત્પત્તિના સામર્થ્યથી આત્માની પણ ઉત્પત્તિ જાણવી. ૮૬.
હવે ઋજુસૂત્ર નયને મત બતાવે છે – ऋजुसूत्रनयस्तत्र कर्तृतां तस्य मन्यते । સ્વયે મિટ્યાત્મિા ય માd ચા ચા છે ૨૭
મૂલાથું–આત્મા પિતે જ્યારે જ્યારે એટલે જે જે ભાવને પરિણમે છે, ત્યાં ત્યાં ઋજુસૂત્ર નય આત્માને તે તે ભાવને કર્તા માને છે. ટ૭.
ટીકાર્ય–આત્મા એટલે જીવ જ્યારે જ્યારે એટલે જે જે સમયે જે જે નવા નવા ભાવને-સન્મતિ વિગેરેને પિતે જ એટલે પરની પ્રેરણુવિના જ પરિણમે છે એટલે તે તે સ્વભાવપણે ઉત્પન્ન કરે છે, તે જ સમયને વિષે ઋજુસૂત્ર નય એટલે ઋજુ-સરળ ભૂત, ભવિષ્યની
Aho ! Shrutgyanam
Page #399
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
વ
વક્રતાના ત્યાગ કરીને વર્તમાન વસ્તુને જ સત્તારૂપે કહેનાર ના-વાણીના વિલાસ તે જીવને તે ભાવનૅવિષે કર્તાપણું એટલે અપૂર્વ વસ્તુને કરવાપણું માને છે-સ્વીકારે છે અર્થાત્ તે ભાવા ઉત્પત્તિમાન થાય છે. ૯૭.
આ નય પરભાવનું કર્તાપણું માનતા નથી, તે કહે છે.— कर्तृत्वं परभावानामसौ नाभ्युपगच्छति । क्रियाद्वयं हि नैकस्य द्रव्यस्याभिमतं जिनैः ॥ ९८ ॥
મૂલાથે—આ નય પરભાવાનું કર્તાપણું અંગીકાર કરતા નથી, કારણ એક દ્રવ્યની એ ક્રિયા જિનેશ્વરાએ માનેલી નથી. ૯૮.
*
ટીકાથે—આ ઋજીસૂત્રનય પરભાવાનું એટલે આત્મ વ્યતિરિક્ત પૌદ્ગલિક વસ્તુથી ઉત્પન્ન થયેલા પર્યાયનું કર્તાપણું સ્વીકારતા નથી. એટલે સર્વે કાઈ કર્તા પેાતાના ભાવને જ કરે છે, અન્ય ભાવ કરવામાં તે કોઈ એક પરમાણુ વિગેરે જ સકળ જગતના કાર્યોના કર્તા હાય છે. તે જ કહે છે.-કારણ કે એક દ્રવ્યની એટલે જીવાદિકલ્પે કરીને એક જ ગુણ પર્યાયને ભજનાર વસ્તુની એ ક્રિયા-બે વ્યાપાર એટલે જીવ ક્રિયા અને અજીવ ક્રિયા એમ બે ક્રિયા તીર્થંકરોએ કહી નથી. જો એ ક્રિયા થતી હોય. તે જીવ અને અજીવ એ અન્નના અભેદ થઈ જાય. એટલે કે જીવ અવની ક્રિયાના કરનાર થાય, અને અજીવ પણ જીવની ક્રિયાનેા કરનાર થાય અને આમ થાય તે જીવ અજીવરૂપ થઈ જાય અને અજીવ જીવપણાને પામી જાય. ૮. કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે.
भूतिय हि क्रिया सैव स्यादेकद्रव्यसंततौ ।
न साजात्यं विना च स्यात्परद्रव्यगुणेषु सा ॥ ९९ ॥ મૂલાથે—એક દ્રવ્યની સંતતિને વિષે જે હાવાપણું તે જ ક્રિયા હાય છે. તે 'ક્રિયાપદ્રવ્યના ગુણારવિષે સમાન જાતિપણા વિના થતી નથી. ૯.
રીકાચે---કારણ કે એક દ્રવ્યની સંતતિને વિષે એટલે જીવાદિક એક પદાર્થની કાળક્રમે સંલગ્ન થયેલી ઉત્પાદ અને વિનાશરૂપ ગુણુના પર્યાયાની શ્રેણીને વિષે જે કોઈ પણ વર્તમાન કાળના પર્યાયપણે હાવાપણું તે જ એટલે બીજા પર્યાયે કરીને ઉત્પન્ન થવું તે જ ક્રિયા છે એટલે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યાપાર છે. બીજું કાંઈ નથી. અને તે પૂર્વે કહેલી ક્રિયા પરદ્રવ્યના ગુણ્ણાનેવિષે એટલે. પેાતાથી વ્યતિરિક્ત એવા
Aho! Shrutgyanam
Page #400
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ષ9દ્રવ્યના-પદાર્થોના પર્યાને વિષે સમાન જાતિપણું વિના હેતી નથી, એટલે સરખા ધર્મને વર્જિન-પરધનું સ્વધર્મને વિષે અને સ્વધનું પરધર્મને વિષે સમાન જાતિપણું હેતું નથી. માટે તેના આશ્રયવાળી ક્રિયા નહીં થાય. ૯૯.
જે પરભાવને વિષે આત્માનું અકર્તાપણું કહેશે, તે દાનાદિક ધર્મને વિષે શી ગતિ થશે? એવી શંકા કરે છે. –
नन्वेवमन्यभावानां न चेत्कर्ताऽपरो जनः। - તા હિંસરિયાતાનાવ્યવસ્થિતિમાં ૨૦૦ છે
મૂલાઈ–જે કદાચ અન્ય ભાવો કર્તા બીજે કઈ જન ન હોય, તે હિંસા, દયા, દાન અને હરણું વિગેરેની વ્યવસ્થા થશે નહીં. ૧૦૦.
ટીકાથે–નનુ એ શબ્દ પ્રશ્નવાચક છે. હે પૂજ્ય! જે એ પ્રકારે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે અન્ય ભાવને એટલે પિતાના આત્મભાવથી વ્યતિરિક્ત પુલાદિકના ભાવને-પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ વ્યાપારને બીજે કોઈ મનુષ્ય કર્તા ન હોય તો હિંસા-જીવવધ, દયા-પર જીવ ઉપરની કરૂણું અથવા રક્ષણ, અન્નાદિકનું દાન અને હરણ એટલે બીજા પાસેથી લઈ લેવું અથવા ચરવું એ વિગેરે એટલે સાન ભજન વિગેરેની અવ્યવસ્થા એટલે અપ્રવૃત્તિ થશે. ૧૦૦.
તેપર જવાબ આપે છે –
सत्यं पराश्रयं न स्यात्फलं कस्यापि यद्यपि । तथापि स्वं गतं कर्म स्वफलं नातिवर्तते ॥ १०१ ॥
મૂલાથું–તારું કહેવું સત્ય છે. જો કે પરના આશ્રયવાળું ફળ કેઈને પણ થતું નથી, તે પણ પિતામાં રહેલું કર્મ પિતાના ફળને ઉલ્લંઘન કરતું નથી. ૧૦૧,
–હે ભવ્ય ! તારું કહેવું સત્ય એટલે સાચા જેવું દેખાય છે. જો કે પરને-બીજાને આશ્રય-અવલંબન કરનારાં કર્મનું ફળ કઈ અતિ નિપુણ પુરૂષને પણ થતું નથી. તે પણ એટલે આ પૂર્વે કહેલા ફળનો અભાવ સિદ્ધ થયા છતાં પણ પિતાને વિષે એટલે આત્માને વિષે પ્રાપ્ત થયેલું કર્મ એટલે જ્ઞાનક્રિયારૂપ જીવનું કૃત્ય પિતાના ફળને એટલે સાધ્યને અતિક્રમણ કરતું નથી એટલે ફળને આપવાની મર્યાદાને ઉલ્લંઘન કરતું નથી. તેથી કરીને પોતાના ઉપગની ક્રિયાથી ઉત્પન્ન થયેલું શુભાશુભ ફળ આત્માના આશ્રયવાળું થાય છે. ૧૦૧.
Aho ! Shrutgyanam
Page #401
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આત્માનાધિકાર
- ૩૮૩ हिनस्ति न परं कोऽपि निश्चयान च रक्षति।। तदायुः कर्मणो नाशे मृति वनमन्यथा ॥ १०२॥
મૂલાર્થ–નિશ્ચય થકી તે કઈ કઈને હણતું નથી, તથા રક્ષણ પણ કરતું નથી, પરંતુ તેના આયુષ્યકર્મને નાશ થયે મરણ થાય છે, અન્યથા તે જીવે છે. ૧૦૨.
ટીકાઈ–નિશ્ચયથકી એટલે પરમાર્થથી તે કોઈ પણ શિકારી વિગેરે ભુંડ વિગેરે અન્ય જીવોને હણતા નથી, તથા કેઈ સાધુ વિગેરે રક્ષણ કરી શકતા નથી. પરંતુ તે ભુંડ વિગેરેના આયુષ્ય નામના કર્મ એટલે પૂર્વ ઉપાર્જન કરેલા કર્મના ફળનો ક્ષય થયે તેનું મરણ થાય છે, અને અન્યથા એટલે આયુષ્યના ક્ષય વિના તેનું જીવિત રહે છે, મરણ થતું નથી. તેથી મારવામાં અને રક્ષણ કરવામાં અન્ય પ્રાણું નિમિત્ત માત્ર જ છે. ૧૦૨.
શંકા-ત્યારે તે મારનાર અને રક્ષણ કરનારને ફળના અભાવની પ્રાપ્તિ થશે. આ શંકાની નિવૃત્તિ માટે કહે છે –
हिंसादयाविकल्पाभ्यां स्वगताभ्यां तु केवलम् । વાઈ વિવિત્રમારિ વિના જુના છે ૨૦૨ ..
મૂલાર્થ—કેવળ પિતામાં રહેલી હિંસા અને દયાના પરિણામથી પુરૂષ અન્યની અપેક્ષા વિના જ વિચિત્ર ફળને પામે છે. ૧૦૩.
ટીકા–સુ શબ્દ શંકાની નિવૃત્તિ માટે છે. તેથી કરીને હિંસક તથા રક્ષકને આશ્રયીને તે કેવળ પિતાને વિષે રહેલા હિંસા-વધ અને દયા-રક્ષણના પરિણામના ઉપયોગથી પુરૂષ-જીવ બીજાની અપેક્ષા રાખ્યા વિના જ એટલે અન્ય પ્રાણુને વધ અથવા રક્ષણ થાઓ અથવા ન થાઓ, તે પણ તેની અપેક્ષા વિના જ વિચિત્ર એટલે પરિણામને અનુસાર વિવિધ પ્રકારનું ફળ એટલે ક્રિયાથી સાથે એવું સુખદુઃખાદિક પામે છે. ૧૦૩.
शरीरी त्रियतां मा वा ध्रुवं हिंसा प्रमादिनः। તવૈવ થતમાન વધેડ િકાળિનાં નિત . ૨૦૪ છે.
મૂલાર્થ–પ્રાણું ભરે વા ન મરે, તે પણ પ્રમાદવાળાને અને વશ્ય હિંસા લાગે છે. અને જતનાવાળાની કવચિત્ પ્રાણુનો વધ થયા છતાં પણ દયા જ કહેવાય છે. ૧૦૪.
ટીકાળું–શરીર એટલે દેહ જેને હોય છે તે શરીરી કહેવાય છે.
Aho ! Shrutgyanam
Page #402
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ પછ– અર્થાત્ જીવ મરે એટલે પ્રાણત્યાગ કરે, અથવા ન મરે, તે પણ પ્રમાદીને એટલે યતના રહિત એવા પુરૂષને રક્ષણ કરવાના પરિણુંમને અભાવ હોવાથી હિંસા એટલે જીવઘાતનું ફળ નિશ્ચ થાય છે. કારણ કે તેણે અશુદ્ધ સંકલ્પને નિષેધ કર્યો નથી તથા યતનાવાળાને એટલે શુભ પરિણમને વિશે ઉદ્યમવંત એવા ધમણને કઈ વખત એટલે દાન, વિહાર અને પૂજા વિગેરેની પ્રવૃત્તિ કરતાં પ્રાણીઓને વધ એટલે જીવન પ્રાણુવિયેગા થયા છતાં પણ અહીં પુત્ર શબ્દ નિશ્ચયના અર્થમાં છે, તેથી કેવળ નિર્દોષ દયા જ એટલે ભાવથી કરૂણ જે થાય છે. યતનાવડે કરીને શુદ્ધ સંકલ્પ હેવાથી આ પ્રમાણે કર્તાને આત્માના જ્ઞાન અને ક્રિયાથી ઉત્પન્ન થયેલું શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. પણું શરીર-પુળની અપેક્ષાએ થતું નથી, તેથી સર્વત્ર દયા જ કરવી એમ સિદ્ધ થાય છે. ૧૦.
परस्य युज्यते दानं हरणं वा न कस्यचित् । . . न धर्मसुखयोर्यत्ते कृतनाशादिदोषतः ॥ १०५ ॥
મલાઈ–ઈને કોઈનું દાન (દેવું) અથવા હરણું (લેવું) ઘટતું નથી-ગ્ય નથી. કારણ કે તે ( દાન અથવા હરણ) કૃતનાશ વિગેરેના દેષથી ધર્મ અને સુખને માટે નથી. ૧૦૫.
ટકાથે–પરનું એટલે પિતાથી વ્યતિરિકા બીજા કેઈ દેવદત્તાદિકનું અથવા બીજાની અન્નાદિક વસ્તુનું દાન એટલે પિતાના સ્વકીયપણાનો નિષેધ ને પરને સ્વકીયપણુની પ્રાપ્તિ અથવા તે હરણ એટલે ગ્રહણ અર્થાત્ પરને સ્વકીયપણાના નાશપૂર્વક પિતાને સ્વકીયપણાની પ્રાપ્તિ, એ બન્ને કેઈપણ દેવદત્તાદિકના ધર્મ અને સુખને માટે ઘટતા નથી–ગ્ય નથી. કારણ કે તે દાન અને હરણમાં કૃતનાશરૂપ દેવ આવે છે. એટલે કે કરેલાને–સુકત કરીને ઉત્પન્ન કરેલા ધર્મ અને સુખને બીજાને આપવાથી નાશ થાય છે. તથા આદિ શબ્દ કરીને અકતાગમ અને અતિપ્રસંગ વિગેરે દેશે પણ આવે છે. એટલે પિતે કરેલે ધર્મ બીજાને દેવાથી પિતે કરેલા નાશ થશે. અને બીજાને ન કરેલાની પ્રાપ્તિ થઈ તેથી તે દોષ પ્રાપ્ત થાય છે. માટે દાન અને હરણ એ ધર્મ તથા સુખને માટે થઈ શકતાં નથી. ૧૦૫. 'એ જ સ્પષ્ટ કરે છેभिन्नाभ्यां भक्तवित्तादिपुद्गलाभ्यां च ते कुतः। स्वत्वापत्तियतो दानं हरणं स्वत्वनाशनम् ॥ १०६ ॥ મૂલાળે–ભિન્ન એવા ભક્ત અને વિજ્ઞાદિક પળે કરીને તે દાન
Aho! Shrutgyanam
Page #403
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાાધિકાર.
પ
અને હરજી શી રીતે થાય? કારણ કે દાન એ સ્વકીયપણાની પ્રાપ્તિરૂપ છે, અને હરણુ એ સ્વકીયપણાના નાશરૂપ છે. ૧૦૬.
ટીકાથે—તે ભદ્ર! આત્માથી ભિન્ન એવા ભક્ત-ભાજન અને વિત્ત–કાંચનાદિક ધન વિગેરે એટલે જળ, વસ્ર વિગેરે યુદ્ધળાને આપવાથી તે ધર્મ અને સુખસંબંધી દાન અને હરણુ શી રીતે થઈ શકે? પરકીય હેાવાથી ન જ થઈ શકે. કારણ કે દાન એ સ્વકીયપણાની પ્રાપ્તિ છે એટલે પેાતાના સ્વકીયપણાના નિષેધપૂર્વક બીજાને સ્વકીયપણાની પ્રાપ્તિ કરવાનું કારણ છે. તથા હરણ એટલે બીજા પાસેથી લેવું તે સ્વકીયપણાના નાશરૂપ છે. એટલે બીજાના સ્વકીચપણાના નિષેધરૂપ છે. માટે તે દાન અને હરણુ ધર્મ અને સુખને માટે થઈ શકતાં નથી. ૧૦૬.
તે બન્નેને દાન અને હરણના વિષયમાં અન્યનું કર્તાપણું નથી તે કહે છે.—
कर्मोदयाच्च तद्दानं हरणं वा शरीरिणाम् । पुरुषाणां प्रयासः कस्तत्रोपनमति स्वतः ॥ १०७ ॥ મૂલાથે વળી દાન અથવા હરણ પ્રાણીઓને કર્મના ઉદયથી થાય છે. તે પેાતાની જાતે જ પરિણામ પામે છતે પુરૂષાને શેા પ્રયાસ થાય છે? ૧૦૭.
ટીકાર્યવળી જે હૃદયમાં રહેલું દાન એટલે આપવું તે અથવા હરણ એટલે ખીજા સ્થાનથી લઈ લેવું તે, તે દાન અથવા હરણુ પ્રાણીઓને કર્મના ઉદયથી—સ્થિતિના પરિપાકથી થાય છે, તે દાન અને હરણુ સ્વતઃ કૌંદયના સ્વભાવથી પુરૂષના પ્રયત્ન વિના જ સ્વસેવ (પેાતાની જાતે જ) આત્મસ્વભાવમાં પરિણામ પામે છતે જીવાના તેમાં શા પ્રયાસ-ઉદ્યમ છે? કાંઈ પણ પ્રયાસ નથી. દાનરૂપ અને હરણુરૂપ ઇચ્છાએ કરીને પેાતાની જાતે જ તે પરિણામ પાસે છે, અથવા `પરિણામ નથી પામતા. તેથી તેમાં અન્યને પ્રયાસ સફળ નથી. ૧૦૭,
errari तु भावाभ्यां केवलं दानचौर्ययोः । अनुग्रहोपघातौ स्तः परापेक्षा परस्य न ॥ १०८ ॥
મૂલાથે—કેવળ આત્માને વિષે રહેલા દાન અને ચારીના ભાવે કરીને (પરિણામે કરીને) અનુગ્રહ તથા ઉપઘાત થાય છે, તેમાં અન્યુને અન્યની અપેક્ષા નથી. ૧૦૮.
૪૯
Aho! Shrutgyanam
Page #404
--------------------------------------------------------------------------
________________
૭૮૬
અધ્યાત્મસાર ભાષાંતર. ટીકાર્ય–વળી કેવળ આત્માને વિષે રહેલા ભાવથી. એટલે પરિણામથી અથવા વિકલ્પથી દાન અને ચોર્ય નિમિત્તભૂત છતે અનુગ્રહ એટલે શુભાનુબંધ અને ઉપઘાત એટલે અશુભાનુબંધ થાય છે. તેમાં પરને એટલે પોતાથી વ્યતિરિક્તને પરની અપેક્ષા એટલે બીજાની આકાંક્ષા હેતી નથી. ૧૮.
તેનું ફળ દેખાડે છે – पराश्रितानां भावानां कर्तृत्वाद्यभिमानतः। कर्मणा बध्यतेऽज्ञानी ज्ञानवांस्तु न लिप्यते ॥ १०९॥
મૂલા–પરને આશ્રિત એવા ભાવના કર્તાપણાદિકના અભિમાનથી અજ્ઞાની પ્રાણું કર્મવડે બંધાય છે, પણ રાની પુરૂષ તેથી લેપાત નથી. ૧૦૯.
ટીકાર્થ–પરને એટલે પિતાથી વ્યતિરિક્ત પુદ્ધળાદિકને આશ્રિત રહેલા ભાવેનું એટલે પર્યાનું અર્થાત તેનાથી ઉત્પન્ન થયેલા કાર્યોનું કર્તાપણું, ભક્તાપણું વિગેરેના અભિમાનથી એટલે “હું કરું છું, હું ભેગવું છું” એવી બુદ્ધિથી અજ્ઞાની-તત્ત્વના બોધરહિત જીવ પાપાદિ કર્મ કરીને બંધાય છે. બાકી જ્ઞાની તે એટલે “માત્ર આત્માના જ સ્વભાવને હું કત છું” એ પ્રમાણે તત્વને જાણનાર પુરૂષ તે તેથી લેપાતું નથી એટલે તે કર્મવડે બંધાતું નથી. ૧૦૯.
ફરીને કર્તાપણાને નિષેધ કરે છે – कतैवमात्मा नो पुण्यपापयोरपि कर्मणोः। रागद्वेषाशयानां तु कर्तेष्टानिष्टवस्तुषु ॥ ११० ॥
મુલા–આ પ્રમાણે આત્મા પુણ્ય પાપરૂપ કર્મને પણ કર્તા નથી; પરંતુ ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુને વિષે રાગ અને દ્વેષના પરિણામને કર્તા છે. ૧૧૦.
ટીકાર્થ–આ પ્રમાણે એટલે પૂર્વે કહ્યા પ્રમાણે જીવ પુણ્ય પાપ એટલે શુભ અશુભ રૂપ કર્મને પણ કર્તા નથી, અકર્તા છે. પરંતુ ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુને વિષે એટલે પ્રિય તથા અપ્રિય પદાર્થને વિષે રાગ અને દ્વેષના પરિણામને કર્તા છે. ૧૧૦.
रज्यते द्वेष्टि वार्थेषु तत्तत्कार्यविकल्पतः ।
आत्मा यदा तदा कर्म भ्रमादात्मनि युज्यते ॥ १११ ॥ મૂલાર્થ –જ્યારે આત્મા તે તે કાર્યના વિકલ્પથી પદાર્થોને વિષે
Aho ! Shrutgyanam,
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૭
પ્રબંધ.] . આત્મજ્ઞાનાધિકાર. રાગ પામે છે અથવા ઠેષ પામે છે, ત્યારે ભ્રમથી આત્માને વિષે કર્મ જોડાય છે–અંધાય છે. ૧૧૧.
ટકાથે-જ્યારે એટલે જે સમયે આત્મા એટલે જીવ તે તે કાર્યના વિકલ્પથી એટલે તે તે કાળના ભેદે કરીને કરાતા કાર્યના સંક૯પથી સચિત્ત અચિત્ત પદાર્થોને વિષે રાગે પામે છે અથવા શ્રેષ પામે છે, ત્યારે-તે સમયે ભ્રમથી-મેહથી કર્મ એટલે જ્ઞાનાવરણાદિક ક્રિયાજન્ય ફળ આત્માને વિષે જોડાય છે એટલે આલેષ પામે છે. અર્થાત્ તેથી કરીને રાગ અને દ્વેષથી આકર્ષણ કરાયેલાં કર્મનાં દળિયાં જીવના પ્રદેશને વિષે મળી જાય છે. ૧૧૧.
स्नेहाभ्यक्ततनोरङ्गं रेणुनाश्लिष्यते यथा ।
रागद्वेषानुविद्धस्य कर्मबन्धस्तथा मतः ॥ १.१२ ।। મૂલાર્થ–જેમ જેના શરીર પર તેલવડે અત્યંગન કર્યું હોય તેના અંગપર રજ એંટી જાય છે, તેમ રાગ અને દ્વેષથી વ્યાપ્ત થયેલા જીવને કર્મને અંધ માનેલ છે. ૧૧૨.
ટીકાર્થ-જેમ તેલ વિગેરેવડે જેના શરીરનું મર્દન કર્યું છે એવા પુરૂષનું અંગ રેવડે આલેષ કરાય છે, તે જ પ્રકારે રાગ અને દ્વેષના પરિણામથી વ્યાસે થયેલા જીવને કર્મને અંધ એટલે ક્રિયાથી ઉત્પન્ન થયેલા કર્મને આશ્લેષ માનેલે-કહે છે. ૧૧૨. - તે અર્થેપર દૃષ્ટાંત આપે છે– . लोहं स्वक्रिययाभ्येति भ्रामकोपलसन्निधौ ।
यथा कर्म तथा चित्रं रक्तद्विष्टात्मसन्निधौ ॥ ११३ ॥
મૂલાર્થ–જેમ લેતું પિતાના વ્યાપાર કરીને ભ્રમણ પાષાણુની સમીપે આવે છે, તેમ રાગી અને હેપી આત્માની સમીપે વિચિત્ર પ્રકારનાં કર્મ પિતાની જાતે જ આવે છે. ૧૧૩.
ટીકાર્થ-જેમ, પિતાના વ્યાપારે કરીને ભમાવે એટલે ચલાવે અર્થાત પિતાના સ્થાનથી જે ખેંચે તે ભ્રામક કહેવાય છે તે ભ્રામક નામના (લેહચુંબક) પાષાણની સમીપે એટલે અયસ્કાંત મણિની સમીપે લેહને પિંડ જાય છે-તેની સન્મુખ આવે છે, તે જ પ્રકારે રાગ અને દ્વેષના પરિણુમવાળા જીવની સમીપે વિચિત્ર પ્રકારનાં કર્મ એટલે કર્મદળીયાને સમૂહ આવે છે. ૧૧૩.
आत्मा न व्यापृतस्तत्र रागद्वेषाशयं सृजन् । तन्निमित्तोपननेषु कर्मोपादानकर्मसु ॥ ११४ ॥
Aho 1 Shrutgyanam
Page #406
--------------------------------------------------------------------------
________________
અધ્યારમાર શાપસર. [૫y* ભૂલાયે–તે કર્મને ગ્રહણ કરવામાં આત્મા વ્યાપારિવાબ નથી. પરંતુ રોગ અને દ્વેષના પરિણામને ઉત્પન્ન કરતે સતે તે નિમિત્તે પરિણામ પામતા કર્મને ગ્રહણ કરનાર રાગાદિક કરવામાં વ્યાપારવાળા હોય છે. ૧૧૪.
ટીકર્થ આત્મા તે કર્મદલિકને ગ્રહણ કરવામાં વ્યાપારવાળેપ્રવૃત્તિમાન નથી. પરંતુ રાગ અને દ્વેષના પરિણામને પિતાને વિષે ઉત્પન્ન કરતું રહે છે. એટલે તે રાગ દ્વેષના પરિણામને નિમિત્તે પરિશુભ પામેલા અભિનવ કર્મને ગ્રહણ કરનારા રાગાદિક ઉત્પન્ન કરવામાં વ્યાપારવાળે થાય છે તેથી તેને કર્મબંધ થાય છે. ૧૧૪.
वारि वर्षन् यथांभोदो धान्यवर्षी निगद्यते । __ भावकर्म सृजनात्मा तथा पुद्गलकर्मकृत् ॥ ११५ ॥
મૂલાથે–જેમ પાણુને વરસાવનાર મેઘ ધાન્યને વરસાવનારકહેવાય છે, તેમ ભાવકર્મને ઉત્પન્ન કરતે આત્મા પુનિક કમેને કરનાર કહેવાય છે. ૧૧૫. 1 ટીકાર્ય–જેમ મેઘ જળની વૃષ્ટિ કરતાં છતાં પણ ધાન્યની વૃષ્ટિ કરનાર કહેવાય છે એટલે કે ઉપચારથી તેને ધાન્યની વૃષ્ટિ કરનાર કહે છે, તે જ પ્રકારે આત્મા ભાવકને એટલે રાગ દ્વેષાદિક પરિણમના ઉપગને કરનાર છે છતાં તે પુદ્ધાળકને એટલે દ્રવ્યકમેને ઉ. ત્પન્ન કરનાર છે એમ વ્યવહારને જાણનારાઓ ઉપચારથી કહે છે. ૧૧૫.
આ પ્રમાણે જુસૂત્ર નયને મત કો. હવે નૈગમ તથા વ્યવહાર નય કહે છે
नैगमव्यवहारौ तु ब्रूतः कर्मादिकर्तृताम् । व्यापारः फलपर्यन्तः परिदृष्टो यदात्मनः ॥११६ ।।
મૂલાર્થ નૈગમ નય અને વ્યવહાર નય આત્માને કર્માદિકનું કર્તાપણું કહે છે. કારણ કે આત્માને વ્યાપાર ફળ પર્યત જોયેલે છે. ૧૧૬.
ટીકાથું–નગમ અને વ્યવહાર નામના વિશેષને ગ્રહણ કરવાપણે કરીને પરસ્પર તુલ્ય એવા બન્ને ન જીવને જ્ઞાનાવરણદિક દ્રવ્યકર્મ તથા ગામ, નગર, દેહ વિગેરેના કર્તાપણે કહે છે. કારણ કે આત્માને વ્યાપાર ફળપર્યત એટલે ક્રિયા કરવાથી થનારા કાર્યપર્યત અર્થાત્ કાર્ય સિદ્ધ થાય ત્યાંસુધી નૈગમ અને વ્યવહાર નએ નિશ્ચ કરીને જે છે. અર્થાત તે ન એમ માને છે કે આત્મા જ્યાં સુધી મોક્ષે જાય ત્યાં સુધી તે વ્યાપાર કરે છે. ૧૧૬.
Aho! Shrutgyanam
Page #407
--------------------------------------------------------------------------
________________
પ્રધ.] આત્મજ્ઞાનાધિકાર..
૩૮૯ अन्योऽन्यानुगतानां का तदतदिति चाभिदा ॥ यावच्चरमपर्यायं यथा पानीयदुग्धयोः ॥११७ ॥
લાર્થ અથવા તો અ ન્ય મળેલા નયને “તે આ છે” એ પ્રમાણે જળ અને દૂધની જેમ છેલ્લા પર્યાય સુધી ભેદ કયાંથી હોય? ન જ હેય. ૧૧૭.
ટીકાથે–પૂર્વે કહેલાથી બીજે પ્રકારે કહેવા માટે વા શબ્દ છે. એટલે અથવા તે અ ન્ય મળેલા એટલે જીવના પ્રદેશ અને કર્મનાં દળીયાઓ પરસ્પર જળ અને દૂધની જેમ મળેલા છે એટલે એકરૂપપણને પામેલા છે, તેથી તેમનું અથવા અન્ય મળેલા એટલે પરસ્પર અપેક્ષાવાળા નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયનું કથન અર્થાત તેનું કતપણું વિગેરે “આ આમ જ છે” એ નિર્ણય કરનારા નયનું “તે કર્મ આ છે, તે જીવ આ છે” એ પ્રકારે અથવા તે-પૂર્વે કહેલું
આ સર્વ કર્મ કરેલું છે” ઇત્યાદિરૂપ ભેદે કરીને કર્તાપણું છેલ્લા પર્યાય સુધી એટલે સિદ્ધના પર્યાય સુધી સમગ્રપણે અભેદ અવસ્થાવાળું છે. એટલે તેમાં ચોખી રીતે ભેદ પડી શકતું નથી. કેની જેમ? તે કહે છે જળ અને દધની જેમ. એટલે જેમ એકત્ર મળેલા દૂધ અને જળની ભિન્ન અવસ્થા નથી, તેમ જીવ અને કર્મની તથા મળેલા. એવા નૈગમ અને વ્યવહાર નયની પણ ભિન્ન અવસ્થા નથી. ૧૧૭.
नात्मनो विकृति दत्ते तदेषा नयकल्पना । शुद्धस्य रजतस्येव शुक्तिधमेप्रकल्पना ॥ ११८ ॥
મૂલાઈ–તેથી કરીને જેમ છીપના ધર્મની કલ્પના શુદ્ધ રૂપાના વિકારને આપતી નથી, તેમ આ નયની કલ્પના આત્માના વિકારને આપતી નથી. ૧૧૮.
ટીકાર્યું–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુએ કરીને આ હમણું દેખાડેલી નચની કલ્પના એટલે નયેની ભેદભેદરૂપ કલ્પના જીવના વિપર્યયરૂપ વિકાર આપતી નથી. કેની જેમ? તે કહે છે.–શુદ્ધ રૂપાની જેમ એટલે જેમ શુદ્ધ રૂપાને છીપના ધર્મની કલ્પના વિકાર કરતી નથી, તે જ પ્રમાણે જુદા જુદા નયની અપેક્ષાઓ આત્માની કર્તાપણુની અને અકર્તાપણની કલ્પના તેના અવસ્થિત રૂપના વિપર્યાસને કરતી નથી. ૧૧૮.
मुषितत्वं यथा पान्थगतं पथ्युपचर्यते । तथा पुद्गलकर्मस्था विक्रियात्मनि बालिशैः ॥ ११९ ॥
Aho ! Shrutgyanam
Page #408
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ષષ્ઠ
ભૂલાથે—જેમ મુસાફરનેવિષે રહેલી ચોરીના માર્ગવિષે ઉપચાર થાય છે, તેમ મૂર્ખના પુદ્ધળકર્મને વિષે રહેલી વિક્રિયાના આત્માને વિષે ઉપચાર કરે છે. ૧૧૯.
૩૮૦
ટીકાથે—જેમ પાંથ એટલે માર્ગમાં ગમન ક્રિયા કરનાર મુસાફરનેવિષે રહેલી-પ્રાપ્ત થએલી ચોરીના માર્ગનેવિષે ઉપચાર થાય છે એટલે ‘માર્ગ લુંટાયા’ એમ કહેવાય છે, તેજ પ્રકારે પુકળ એટલે દ્રવ્યકર્મનેવિષે રહેલી વિક્રિયાના એટલે જીવની વિભાવ પરિણતિના મૂર્ખ આત્માનેવિષે-ચૈતન્યને વિષે ઉપચાર કરે છે. એટલે “ આ હિંસા કરનાર જીવ અશુભ કર્મવડે બંધાયા ” ઇત્યાદિ કહે છે. ૧૧૯.
कृष्णः शोणोऽपि चोपाधेर्नाशुद्धः स्फटिको यथा । रक्तोद्विष्टस्तथैवात्मा संसर्गात्पुण्यपापयोः ॥ १२० ॥ ભૂલાઈ—જેમ સ્ફટિક મણિ ઉપાધિને લીધે કાળા અથવા રાતો કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તે અશુદ્ધ નથી. તેજ રીતે આત્મા પણ પુણ્ય પાપના સંબંધથી રાગી અને દ્વેષી કહેવાય છે. ૧૨૦.
ટીકાર્ય—જેમ સ્ફટિક મણિ શ્યામ અને રક્તવર્ણવાળા ઉપાધિને લીધે એટલે કૃષ્ણે વાદિકના સાહચર્યને લીધે દેખાય છે, પણ સ્વરૂપે કરીને તે તેવા નથી-પાતે અશુદ્ધ શ્યામતાદિક ધર્મવાળા નથી; તેજ પ્રકારે આત્મા પુણ્ય પાપના એટલે શુભાશુભ દ્રવ્યકર્મના સંબંધથી રાગી અને દ્વેષી દેખાય છે, તો પણ સ્વરૂપથી શુદ્ધ હવાને લીધે તે તેવા ( રાગી દ્વેષી ) નથી. ૧૨૦.
सेयं नटकला तावद्यावद्विविधकल्पना ।
यद्रूपं कल्पनातीतं तत्तु पश्यत्यकल्पकः ॥ १२१ ॥ ભૂલાથે—જ્યાં સુધી વિવિધ પ્રકારની કલ્પના છે, ત્યાં સુધી તે આ નટલાકોની કળા છે. પરંતુ જે રૂપ કલ્પનાથી અતીત-ભિન્ન છે, તે તેા કલ્પના રહિત એવા પુરૂષ જુએ છે. ૧૨૧.
ટીકાર્થ જ્યાંસુધી વિવિધ પ્રકારની કલ્પના-શગાદિક રૂપે યોજના છે, ત્યાં સુધી તે પૂર્વે કહેલી આ સાક્ષાત્ દેખાતી નટની કળા એટલે ભવમાં ભ્રમણ કરવાવડે પોતાના સ્વરૂપનું પરાવર્તન કરીને વિચિત્ર પ્રકારની આ ચૈતન્યની નાટ્યકળા હોય છે. પરંતુ આત્મસત્તાને વિષે રહેલું અને કલ્પનાથી અતીત એટલે સર્વ સંગ રહિત આત્માનું જે સ્વરૂપ છે, તેને તેા કલ્પનાથી અતીત ( રહિત ) જ્ઞાન વૈરાગ્યવાળા શુદ્ધ આત્માજ જુએ છે. ૧૨૧.
Aho! Shrutgyanam
Page #409
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાનાધિકાર.
कल्पनामोहितो जन्तुः शुक्लं कृष्णं च पश्यति । तस्यां पुनर्विलीनायामशुक्लाकृष्णमीक्षते ॥ १२२ ॥ ભૂલાથે—કલ્પનાથી મોહ પામેલા પ્રાણી શુલ અને કૃષ્ણને જુએ છે, પણ તે કલ્પનાના લય ( નાશ) થવાથી અશુકલ અને અકૃષ્ણને જુએ છે. ૧૨૨.
ટીકાથે—કલ્પનાથી મોહ પામેલો એટલે રાગાદિકની ચેાનાવડે વ્યાકુળ થયેલા પ્રાણી શુકલ–ઉજવળ અને કૃષ્ણ-મેલથી મલિનને જુએ છે. પણ તે કલ્પના નાશ પામવાથી વીતરાગી પુરૂષ અશુકલ અને અકૃષ્ણ એટલે વર્ણથી રહિત શુદ્ધ સ્વરૂપને જુએ છે. ૧૨૨. હવે સ્તુતિનું સ્વરૂપ દેખાડવા પૂર્વક પુણ્યપાપથી આત્માની ભિન્નતા કહે છે.~~
પ્રબંધ ]
૩૧
तद्ध्यानं सा स्तुतिर्भक्तिः सैवोक्ता परमात्मनः । पुण्यपापविहीनस्य यद्रूपस्यानुचिन्तनम् ॥ १२३ ॥ મૂલાથે—પુણ્ય પાપ રહિત એવા જે આત્મસ્વરૂપનું ચિંતવન કરવું, તે જ પરમાત્માનું ધ્યાન, તે જ સ્તુતિ અને તે જ ભક્તિ કહેલી છે. ૧૨૩.
ટીકાથે—પરમાત્માનું એટલે સત્ય બ્રહ્મરૂપ આત્માનું આગળ કહેવાશે તે જ ધ્યાન–એકાગ્ર પ્રણિધાન જાવું, તથા હમણાં કહેવાશે તે જ સ્તુતિ જાણવી, તથા હમણાં કહેવાશે તે જ તેની ભક્તિ જાણવી. આ ત્રણે કહ્યાં તે શું? તે કહેછે કે જે પુણ્યપાપના સંબંધ રહિત સ્વરૂપનું એટલે પરમ નિરંજન સ્વભાવવાળા ચિદાનંદ આત્મસ્વરૂપનું હૃદયમાં ચિંતવન કરવું, તે જ તે સર્વ જાણવું. ૧૨૩. शरीररूपलावण्यवप्रच्छत्रध्वजादिभिः ।
वर्णितैर्वीतरागस्य वास्तवी नोपवर्णना ॥ १२४ ॥ મૂલાથે—વીતરાગના શરીર, રૂપ, લાવણ્ય, વત્ર, છત્ર અને ધ્વજ વિગેરેનું વર્ણન કરવાથી વાસ્તવિક પ્રશંસા થતી નથી. ૧૨૪.
ટીકાર્થ—વીતરાગનું એટલે જિનેશ્વરનું મળ અને પરસેવાથી રહિત શરીર, ગાયના દૂધ જેવું ઉજ્જ્વળ રૂધિર, સુગંધી માંસવાળેા દેહ, સુરવરાએ સમગ્ર શક્તિથી નિર્માણ કરેલા અંગ્રેજી માત્ર રૂપથી અનંત ગણું સુંદર રૂપ અને સુવર્ણાદિકથી વ્યાપ્ત હોય તેવી સમચતુરસ આકૃતિ, પાતાના દેહના ભામંડળે કરીને સૂર્યની પ્રભાને પણ તિરસ્કાર કરનારૂં લાવણ્ય, મણિમય, સુવર્ણમય અને રૂપામય ત્રણ પ્રકારવડે
Aho! Shrutgyanam
Page #410
--------------------------------------------------------------------------
________________
ટુર
અધ્યાત્મસાર ભાષાંતર.
[ 8
સુશોભિત અને પુષ્પાના પ્રકવાળું સમવસરણુ, તારા સહિત ચંદ્રમંડળને અનુકરણ કરનાર ત્રણુ છત્ર, હજારો નાની પતાકાઓથી સુશોભિત અને હજાર યોજન ઉંચા દંડના અગ્રભાગવાળા ચારે પાળમાં રહેલા મહા ઇંદ્રધ્વજ, તથા અતિ શબ્દથી દેવદુંદુભિ, દેવેનું આગમન વિગેરેવડે તેમની પ્રશંસા કરવાથી પ્રભુની વાસ્તવિક એટલે પારમાર્થિક પ્રશંસા-સ્તુતિ થતી નથી. ૧૨૪,
व्यवहारस्तुतिः सेयं वीतरागात्मवर्तिनाम् ।
ज्ञानादीनां गुणानां तु वर्णना निश्चयस्तुतिः ॥ १२५ ॥ ભૂલાથે—તે સર્વ વ્યવહાર સ્તુતિ જાણવી. અને વીતરાગ આત્માને વિષે વર્તતા જ્ઞાનાદિક ગુણાની જે પ્રશંસા કરવી, તે નિશ્ચય સ્તુતિ જાણવી. ૧૨૫.
ટીકાર્થ—તે એટલે શરીરાદિકના વર્ણનરૂપ, આ એટલે ઉપર કહેલી પ્રશંસાને વ્યવહાર સ્તુતિ જાણવી એટલે અન્યને અન્યપણાની કલ્પના કરવા રૂપ ઉપચાર સ્તુતિ જાણવી. અને જેનાથી રાગ એટલે મોહનીય કર્મ અત્યંત ભિન્ન થયું છે એવા આત્માને વિષે વર્તનારા જ્ઞાનાદિક એટલે સર્વ પદાર્થોને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન તથા કેવળદર્શન, અનંત વીર્ય વિગેરે ગુણેાની-આત્માના ધર્મોની જે પ્રશંસા કરવી તે નિશ્ચય સ્તુતિ એટલે વાસ્તવિક પ્રશંસા જાણવી. ૧૨૫. કહેલા અર્થને વિષે દષ્ટાંત આપે છે.— पुरादिवर्णनाद्राजा स्तुतः स्यादुपचारतः । तत्त्वतः शौर्यगांभीर्यधैर्यादिगुणवर्णनात् ॥ १२६ ॥ ભૂલાર્જ-નગર વિગેરેનું વર્ણન કરવાથી ઉપચારવડે રાજાની સ્તુતિ થઈ કહેવાય છે, અને તેના શૌર્ય, ગાંભીર્ય, ધૈયે વિગેરે ગુણાનું વર્ણન કરવાથી તત્ત્વવડે સ્તુતિ કરી કહેવાય છે. ૧૨૬.
ટીકાઈ—જેમ નગરાદિકનું એટલે નગર, મહેલ, અલંકાર અને આગમગીચા વિગેરેનું વર્ણન કરવાથી ઉપચારવડે એટલે માત્ર રાજાના ઉદ્દેશે કરીને જ રાજાની સ્તુતિ થઇ કહેવાય છે; અને શૂરવીરપણું, ગંભીરપણું, ધીરપણું તથા અધિ શબ્દ છે તેથી દાતારપણું, ઉંદારપણું વિગેરેનું વર્ણન કરવાથી તત્ત્વવર્ડ-પરમાર્થપણે રાજાની સ્તુતિ થઈ કહેવાય છે. તે જ રીતે વીતરાગની સ્તુતિ પણ જાણવી. ૧૨૬. मुख्योपचारधर्माणामविभागेन या स्तुतिः ।
न सा चित्तप्रसादाय कवित्वं कुकवेरिव ॥ १२७ ॥
Aho! Shrutgyanam
Page #411
--------------------------------------------------------------------------
________________
પ્રધ.]
આત્મજ્ઞાનાધિકાર. લાર્જ-મુખ્ય તથા ઉપચારના ધમને વિભાગ કર્યા વિના જે સ્તુતિ કરવી, તે ખરાબ કવિની કવિતાની જેમ ચિત્તની પ્રસન્નતાને માટે થતી નથી. ૧૨૭.
ટીકાર્થજે કેઇપણ રસ્તુતિ મુખ્ય એટલે વસ્તુના સ્વભાવરૂપ સહજ (વાસ્તવિક) અને ઉપચાર એટલે સહચારી ભાવે કરીને ન હેય તેનું કહેવું છે, જેમ અલંકારવડે શરીરના સ્વરૂપનું વર્ણન કરવું છે. તેવા મુખ્ય અને ઉપચારથી ઉત્પન્ન થયેલા ધર્મોના એટલે પદાર્થની વર્તમાન વિભાગ વિના એટલે સ્વ અને પરની સ્વરૂપે કરીને અવ્યવસ્થા અર્થાત્ મુખ્યધર્મને મુખ્યપણે ન કહેવા તથા ઉપચાર ધન ઉપચારપણે ન કહેવા તે, આ પ્રમાણે વિભાગવિના કરેલી
સ્તુતિ શિષ્ટ પુના ચિત્તની પ્રસન્નતાને માટે થતી નથી. કેની જેમ? તે કહે છે.–ખરાબ એટલે કવિત્વ કળામાં અકુશળ એવા કવિનું એટલે નવા ઉછરતા ગ્રંથકારનું કાવ્ય-વર્ણન જેમ ચિત્તની પ્રસન્નતા માટે થતું નથી તેમ. ૧૨૭.
હવે ફળ કહેવા પૂર્વક નિષેધ કરે છે– .. अन्यथाभिनिवेशेन प्रत्युतानर्थकारिणी ।
सुतीक्ष्णा खड्गधारेव प्रमादेन करे धृता ॥१२८॥
મૂલાર્થ—અન્યથા આગ્રહવડે કરેલી સ્તુતિ હસ્તમાં પ્રમાદથી ધારણ કરેલી તીફણ ખવધારાની જેમ ઉલટી અનર્થ કરનારી થાય છે. ૧૨૮.
ટીકાથે અન્યથા એટલે મુખ્ય તથા ઉપચારીક ધર્મને વિભાગ કર્યા વિના અભિનિવેશ કરીને એટલે પોતાના મતનું રક્ષણ કરવાના અભિમાનથી કદાગ્રહ કરીને, ઉપચાર સ્તુતિમાં જે મુખ્યતાની દષ્ટિ રાખવી, તે ઉલટી અનર્થ કરનારી એટલે આત્માની અશુદ્ધિ ઉત્પન્ન કરીને આત્મહિતનો નાશ કરનારી થાય છે. કેની જેમ? તે કહે છેજેમ પ્રમાદે કરીને એટલે અસાવધાનપણે હાથમાં ધારણ કરેલી અત્યંત તીણ ખડની ધારા વિનાશને માટે થાય છે તેમ. ૧૨૮.
હવે ઉચિતપણું દેખાડે છે – मणिप्रभामणिज्ञानन्यायेन शुभकल्पना । वस्तुस्पर्शितया न्याय्या यावन्नानञ्जनप्रथा ॥ १२९ ॥ મૂલાઈ–મણિની કાંતિને વિષે મણિના સાનના દતે કરીને
૫૦.
Aho! Shrutgyanam
Page #412
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર વસ્તુને સ્પર્શ કરવાપણું હોવાથી જ્યાં સુધી અનંજનપ્રથા ન હોય ત્યાં સુધી શુભ કલ્પના ન્યાય યુક્ત છે. ૧૨૯.
ટીકાઈ–ચંદ્રકાંત વિગેરે મણિની કાંતિને વિષે જે મણિનું જ્ઞાન એટલે “આ મણિ છે એવી બુદ્ધિ તે સત્ય જ્ઞાન કહેવાય છે. આ ન્યાયવડે-દષ્ટાંતવડે વસ્તુના ધમેને ગ્રહણ કરવાપણું હોવાથી શુભકલ્પના એટલે સ્તુતિ વિગેરે કરવાને સંકલ્પ ન્યાપ્ય એટલે યુક્તિયુક્ત છે. શુદ્ધ સ્વરૂપનું પિતાના આત્મસ્વરૂપને વિષે જે પ્રતિબિંબ પડવું તે અંજન કહેવાય છે. તે અંજનની પ્રથા એટલે પ્રસિદ્ધિ ન હોય તે અનંજન-. પ્રથા કહેવાય છે. આ અનંજન પ્રથા જ્યાં સુધી ન હોય, ત્યાં સુધી તે શુભ કલ્પના યુનિયુક્ત છે. ભાવાર્થ એ છે કે–ભગવાનના અતિશનું આત્યંતર સ્વરૂપ જોઈને અથવા જાણીને પછી તેનું અવલંબન કરીને ભગવાનનું જે વર્ણન કરવું, તે જિનેશ્વરના ગુણેને અનુસરતું હેવાથી યુક્ત-ગ્ય સ્તુતિરૂપ છે, અને સમવસરણ વિગેરે જેઈને મુખ્ય જિનનું જે વર્ણન કરવું તે તેના ગુણને સ્પર્શ નહીં કરવાથી અનંજન પ્રથા છે. ૧૨૯. પુણ્યપાપ થકી આત્માના ભિન્નપણને ઉપસંહાર કરે છે –
पुण्यपापविनिर्मुक्तं तत्त्वतस्त्वविकल्पकम् । नित्यं ब्रह्म सदा ध्येयमेषा शुद्धनयस्थितिः ॥ १३०॥
મૂલાર્થ–પુણ્યપાપથી રહિત, તત્ત્વથી વિકલ્પ રહિત તથા નિત્ય એવા બ્રહાનું સર્વદા ધ્યાન કરવું, એ શુદ્ધનયની સ્થિતિ છે. ૧૩૦.
ટીકાર્થ–પુણ્યપાપથી સર્વથા રહિત, તત્ત્વથી-વાસ્તવિક રીતે વિકલ્પરહિત અને નિત્ય એટલે સનાતન સ્વભાવવાળા બ્રહ્મનું એટલે ઉપાધિ રહિત ચૈતન્યનું સર્વદા ધ્યાન કરવું એ શુદ્ધ નયની સ્થિતિ છે એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના મતની મર્યાદા છે. ૧૩૦. હવે આશ્રવ અને સંવર થકી આત્માનું ભિન્નપણું કહે છે –
आश्रवः संवरश्चापि नात्मा विज्ञानलक्षणः । यत्कर्मपुद्गलादानरोधावाश्रवसंवरौ ॥ १३१॥
મુલાથે–આત્મા એ આશ્રવ અને સંવરરૂપ પણ નથી. કારણ કે આત્મ વિજ્ઞાનના લક્ષણવાળે છે, અને આશ્રવ તથા સંવર કર્મ પુદગળના ગ્રહણ અને નિરોધ રૂપ છે. ૧૩૧.
ટીકાર્થ આત્મા આશ્રવરૂપ એટલે નવા કમને ગ્રહણ કરવા રૂ૫ તથા સંવરરૂપ એટલે નવા કર્મને નિરોધ કરવાના ઉપાયરૂપ નથી.
Aho ! Shrutgyanam
Page #413
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ
ચ્યાત્મજ્ઞાનાધિકાર.
સાથે
કારણુ કે જીવ વિજ્ઞાન લક્ષણવાળા એટલે સામાન્ય અને વિશેષ ઉપયોગરૂપ વિશિષ્ટ જ્ઞાનના સ્વરૂપવાળા છે, અને કર્મને યોગ્ય એવા પુગળા એટલે અનંત પ્રદેશવાળા સ્કંધાને ગ્રહણ કરવા તથા તેના નિરોધ કરવા તે જ આશ્રવ અને સંવરના અનુક્રમે લક્ષણા છે. તેથી તે આશ્રવ અને સંવર આત્મા રૂપ થઈ શકતા નથી. કેમકે પુળાને ગ્રહણ કરવા કે ન કરવા, એ અનાત્મરૂપ જ છે. ૧૩૧.
ફરીને જે આત્મસ્વરૂપવાળા છે, તેને દેખાડે છે.— आत्मादत्ते तु यैर्भावैः स्वतंत्र : कर्मपुद्गलान् ।
मिथ्यात्वाविरती योगाः कषायास्तेऽन्तराश्रवाः ॥ १३२ ॥ મૂલાથે—આત્મા જે પરિણામે કરીને સ્વતંત્રપણે કર્મપુળાને ગ્રહણ કરે છે, તે મિથ્યાત્વ, અવિરતિ, યોગ અને ક્ક્ષાયરૂપ પરિણામને આંતર્ ( આત્યંતર) આશ્રવ જાણવા. ૧૩૨.
ટીકાથે—એમ સંભવે છે કે આત્મા જે પાતામાં રહેલા પરિણામે કરીને સ્વતંત્ર હતા એટલે પરની પ્રેરણા વિના જ કર્મને યોગ્ય એવા પુગળના સ્કંધાને ગ્રહણ કરે છે, તે પરિણામેા મિથ્યાત્વ-વિપરીત દૃષ્ટિપણું, અવિરતિ અનુપતિ, યોગ-મન, વચન અને કાયાના અશુદ્ધ વ્યાપારો તથા કષાયા એટલે ક્રોધાદિકના પરિણામે તરૂપે અંતર આશ્રવા એટલે જીવના પરિણામ રૂપ ભાા છે. તેમને વિષે આત્મા સંભવે છે. કેમકે તે પરિણામેા આત્માના ધર્મો છે. ૧૩૨. भावनाधर्मचारित्रपरीषहजयादयः ।
आश्रवोच्छेदिनो धर्मा आत्मनो भावसंवराः ॥ १३३ ॥ મૂલાથે—ભાવના, ધર્મ, ચારિત્ર અને પરીસહાના જય વિગેરે આશ્રવનેા નાશ કરનારા આત્માના ધર્મો છે તે ભાવસંવર કહેવાય છે. ૧૩૩.
જે
ટીકાથે—ઉપર કહેલા આશ્રવાના નાશ કરનારા જીવના જે જ્ઞાનાદિક સ્વભાવવાળા ધર્મો છે, તે ભાવસંવર એટલે શુદ્ધુ ઉપયોગરૂપ આત્યંતર સંવરા કહેવાય છે. તે ધર્માં ક્યા છે? તે કહે છે.-ભાવનાઅનિત્ય, અશરણુ વિગેરે આર પ્રકારની ચિંતના, ધર્મ-ક્ષમા, માર્દવ વિગેરે દશ પ્રકારના ધર્મ, સામાયિક વિગેરે પાંચ પ્રકારનું ચારિત્ર તથા ક્ષુધા તૃષા વિગેરે આવીશ પ્રકારના પરીસર્ડના જય તથા આદિ શબ્દે કરીને સમિતિ સુસિ વિગેરે, એ સર્વ ભાવસંવરા કહેવાય છે, તે આત્મારૂપ થઈ શકે છે. ૧૩૩.
Aho! Shrutgyanam
Page #414
--------------------------------------------------------------------------
________________
ત્યાત્મસાર ભાષાંતર.
आश्रवः संवरो न स्यात्संवरश्राश्रवः कचित् । भवमोक्षफलभेदोऽन्यथा स्याद्धेतुसंकरात् ॥ १३४ ॥ મૂલાર્જ-આશ્રવ કદાપિ સંવરરૂપ થતા નથી, અને સંવર કદાપિ શ્રવરૂપ થતા નથી. અન્યથા (જો એમ ન હેાય તે!) હેતુના સંકરથી ( સેળભેળ થવાથી) સંસાર અને મોક્ષના ફળના અભેદ થઈ
જાય. ૧૩૪.
ટીકાથે—આશ્રવા કે જે ભવનાં કારણુરૂપ અંધસ્વરૂપવાળા છે તે સંવરરૂપ એટલે મેાક્ષના હેતુરૂપ થતા નથી; અને બંધના નિરોધ કરનાર તથા માાના ક્રાણુરૂપ સંવર કદાપિ એટલે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્રાદિકને વિષે આશ્રવરૂપ એટલે ભવના હેતુરૂપ થતા નથી. કેમકે તે ન્નેને પરસ્પર પ્રતિપક્ષપણું છે, અન્યથા એટલે તેથી જાદી રીતે માનવાથી હેતુને સંકર થાય એટલે પરસ્પર અભાવવાળા અધિકરણનું એક અધિકરણમાં હાવાપણા રૂપ સંકર થાય. અર્થાત્ અન્યોન્ય વિરૂદ્ધ એવા આશ્રવ અને સંવર છે તેથી આશ્રવના સંવરમાં સંક્રમ થઈ જાય અને સંવરના શ્રવમાં સંક્રમ થઇ જાય; અને તેથી કરીને સંસાર અને માક્ષના ફળની એકતા થઈ જાય એટલે કે સમાન કારણ હાવાને લીધે મેક્ષમાં પણ દુઃખની પ્રાપ્તિ થઇ જાય. ૧૩૪.
આત્માજ ભવ અને મેાક્ષનું કારણ છે, તે કહે છે.— कर्माश्रवांश्च संवृण्वन्नात्मा भिन्नैर्निजाशयैः ।
करोति न परापेक्षामलंभूष्णुः स्वतः सदा ॥ १३५ ॥ મૂલાથે—આત્મા પોતાના ભિન્ન ભિન્ન પરિણામે કરીને કર્મને ગ્રહણ કરતાં તથા નિરોધ કરતાં પરની અપેક્ષા રાખતા નથી. કેમકે તે આત્મા સર્વદા સ્વતઃ સમર્થ છે. ૧૩૫.
ટીકાથે—માત્મા પાતે ભિન્ન એટલે જૂદા જૂદા સ્વભાવપણે કરીને ભિન્ન ભિન્ન જાતિવાળા પેાતાના પરિણામે કરીને શુભાશુભ ક્રિયભાણુ કર્મને અંગીકાર કરતાં તથા તેના નિરોધ કરતાં પરની એટલે પુગળાદિકની આકાંક્ષા રાખતા નથી. કારણ કે તે સર્વદા સ્વતઃ એટલે સ્વભાવથી જ પેાતાના વ્યાપારમાં સમર્થ છે. ૧૩૫.
શંકા-જો એમ હાય તા બાહ્ય ક્રિયા નિષ્ફળ થશે? એ શંકાપુર જવાબ આપે છે.—
निमित्तमात्रभूतास्तु हिंसा हिंसादयोऽखिलाः । ये परप्राणिपर्याया न ते स्वफलहेतवः ॥ १३६ ॥
Aho! Shrutgyanam
Page #415
--------------------------------------------------------------------------
________________
અંધ.]
આત્માધિકા.. - ભૂલાઈહિંસા, અહિંસા વિ સર્વ માત્ર નિમિત્તભૂત જ છે, કારણ કે જે પાણીના પર્યા છે, તે પોતાના ફળના હેતુરૂપ હેતા નથી. ૧૩૬,
- ટીકાર્થ–હે વત્સ! બાહ્ય ક્રિયારૂપ હિંસા તે વધ અને અહિંસા તે વધની નિવૃત્તિ વિગેરે એટલે મૃષા, સત્ય વિગેરે સર્વ ભાવ આશ્રવ અને ભાવ સંવરના માત્ર નિમિત્તભૂત જ છે. એટલે તેમના પરિણામને ઉત્પન્ન કરવામાં હેતુ માત્રને જ પામેલા છે; પણ તે કર્મને ગ્રહણ કરતા નથી તથા તેને વિરોધ કરતા નથી. તેથી નિમિત્તમા કરીને જ તેમની સફળતા જાણવી. કારણ કે જે હિંસાદિક પરમાણુના પય એટલે પિતાથી વ્યતિરિક્ત જીવોના દેહાદિકને વિષે પ્રવૃત્તિ નિવૃત્તિરૂ૫૫ણે કરીને પુસળના તથા અજીના પર્યાય-ધમે છે તેઓ આત્માને વિષે ફળના હેતુરૂપ એટલે અંધ મૂક્ષય કાર્યો કરનારા હતા નથી. ૧૩૬.
व्यवहारविमूढस्तु हेतूंस्तानेव मन्यते । बाह्यक्कियारतस्वान्तस्तत्त्वं गूढ़ न पश्यति ॥ १३७ ॥
મલાઈ અવહારમાં મૂર્ખ એ મનુષ્ય તે હિંસાદિકને જ હેતુરૂપ મારે છે અને સાહકિયામાં જેનું મન આસક્ત છે, એવો તે સૂર્ખ ઢચુસતાવતે જાણતો નથી. ૧૩૭.
ટીકાવ્યવહારવડે એટલે ફરવૃત્તિ વડે વિશેષ મૂઢ એટલે જડ થયેલો પુરૂષ તે હિંસા અહિંસા વિગેરે પરપ્રાણીઓના મર્યાને જ હેતુરૂપ એટલે અંધ મેક્ષના કારણુરૂપે માને છે, કારણ કે તે બાહ્યપ્રવૃત્તિને વિષે પ્રસન્ન ચિત્તવાળો છત પરમ રહસ્યભૂત ગુઢતને જેત-જાણ નથી. ૩૭.
हेतुत्वं प्रतिपद्यन्ने नैवैते नियमामृतः। વિજયના વરિત વિન્તો હાશિવ ૨૨૮
મલાથે નિયયને સ્પર્શ કરતા ન હોવાથી આ હિંસાદિકે હેતુપણાને પામતા નથી જ, કેમકે જેટલા આક્ષો કહેલા છે, તેટલા જ . સંવરે પણ કહેલા છે. ૧૩૮.
ટીકાર્ચે આ હિંસા અહિંસા વિગેરે પર પર્યાયે સંસાર અને મેક્ષના હેતુપણાને પામતા નથી જ. ઘરણ કે તેઓ નિયમને એટલે નિશ્ચિત ભાવને અર્થાત્ હિંસાનું થવું એ આશ્રવ જ છે, અને અહિંસાનું થયું
એ સંવર જે એ પ્રમાણે નિશ્ચયથી આશ્રવ અને સંવરના સ્વરૂપને સ્પર્શ કરતા નથી, શ્રી આચારાંગ સૂત્રમાં જેટલા એટલે જેટલી સંખ્યાવાળા
Aho ! Shrutgyanam
Page #416
--------------------------------------------------------------------------
________________
સા
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
અને જેવા સ્વરૂપવાળા આશ્રવા એટલે કમૅને ગ્રહણ કરવાના હેતુ કહેલા છે, તેટલા જ એટલે સંખ્યાના ન્યૂનાધિકપણાથી રહિત તેટલા પરિમાણુવાળા અને તેવા જ સ્વરૂપવાળા પરિશ્રવા એટલે કર્મના ક્ષય કરવાના ઉપાયો કહેલા છે. તેથી જે આશ્રવા છે, તે જ સંવરપણે સિદ્ધ થાય છે, માટે ઉપર કહેલા હેતુ નિયમને સ્પર્શ કરનારા
નથી. ૧૩૮.
કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે.-~~
तस्मादनियतं रूपं बाह्यहेतुषु सर्वथा ।
1
नियतौ भाववैचित्र्यादात्मैवाश्रवसंवरौ ॥ १३९ ॥ ભૂલાથે—તેથી કરીને બાહ્યહેતુઓને વિષે સર્વથા અનિયતપણું છે, અને ભાવના વિચિત્રપણાને લીધે આત્મા જ આશ્રવ અને સંવરરૂપ નિશ્ચે છે. ૧૩૯.
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વે કહેલી રીતે હિંસા, દયા વિગેરે બાહ્ય હેતુઓને વિષે સર્વથા અનિયત એટલે સંખ્યા અને સ્વરૂપના નિશ્ચય રહિત આશ્રવ અને સંવરનું કારણ છે. એટલે પરસ્પર એકબીજા રૂપે થવાનો સંભવ હાવાથી તે અનિયત છે, તથા ભાવની વિચિત્રતાને લીધે એટલે શુભાશુભ પરિણામ વિવિધ પ્રકારના થતા હેાવાથી આત્માજ આશ્રવ અને સંવરરૂપ નિયત છે-નિશ્ચે છે. એટલે બંને તુલ્ય સંખ્યાવાળા છે. ભાવાર્થ એ છે કે હિંસાદિક કરવાપણે અધ્યવસાય કર્યાં છતાં તે આવરૂપ થાય છે, અને તેને તજવાપણે અધ્યવસાય કરવાથી તે જ સંવરરૂપ થાય છે. ૧૩૯
વિષય સેવા વિગેરે અજ્ઞાનાનુબંધી આશ્રવ છે, તે કહે છે. अज्ञानाद्विषयासको बध्यते विषयैस्तु न ।
ज्ञानाद्विमुच्यते चात्मा न तु शास्त्रादिपुद्गलात् ॥ १४० ॥ મૂલાથે—આત્મા અજ્ઞાનથી વિષયમાં આસક્ત થયા છતા કર્મવડે અંધાય છે, પણ વિષયેાવડે અંધાતા નથી; તથા આત્મા જ્ઞાનથી મુક્ત થાય છે, પણ શાસ્ત્રાદિક પુગળથી મુક્ત થતા નથી. ૧૪૦.
ટીકાથે—આત્મા અજ્ઞાનથી એટલે અમેધના કારણથી શબ્દાદિક વિષયાને વિષે આસક્ત થયા છતા અજ્ઞાન પરિણામના આŽપણે કરીને કમૅરજવડે -અંધાય છે; પણ વિષયાર્ડ એટલે શબ્દાદિક પુદ્ગળાવડે બંધાતા નથી. કેમકે તે વિષયેાનું અંધ ઉત્પન્ન કરવામાં સામર્થ્ય નથી, માટે સ્પર્શે કરેલા માટીના ઢેફાની જેમ તે અકાણુ છે; તથા
Aho ! Shrutgyanam
Page #417
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર.
જ્ઞાનથી એટલે સત વસ્તુસ્વરૂપના અવલંબનથી મુક્ત એટલે કર્મરહિત થાય છે. તીવ્ર અગ્નિવડે સુવર્ણની જેમ કર્મરૂપી મળ રહિત થાય છે; પણ શાસ્ત્રાદિક પુગળથી એટલે આગમના ગ્રંથો તથા પદ્માસન વિગેરે પુગળ સમૂહના સ્પર્શથી મુક્ત થતું નથી. કેમકે તે શાસ્ત્રાદિક આત્માથી અત્યંત ભિન્ન છે. ૧૪૦. કહેલા અર્થને સ્પષ્ટ કરે છે –
शास्त्रं गुरोश्च विनयं क्रियामावश्यकानि च । संवराङ्गतया प्राहुर्व्यवहारविशारदाः ॥ १४१ ॥
ભૂલાર્થ–શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યક એ સર્વને વ્યવહારને વિષે નિપુણુ પુરૂએ સંવારના અંગરૂપ કહ્યા છે. ૧૪૧.
કાર્ય–શાસ્ત્ર એટલે જિનાગમ વિગેરે, ઉપદેશક ગુરૂને વિનય એટલે સેવા, ત૫ પ્રતિલેખન વિગેરે કિયા તથા છ પ્રકારનાં આવશ્યક એ સર્વેને વ્યવહારને વિષે એટલે પ્રવૃત્તિ નિવૃત્તિરૂપ જ્ઞાનને વિષે નિપુણ પુરૂષોએ સંવરના અંગપણે એટલે સાધનપણે કથા છે; પણ સંવારરૂપ કહ્યા નથી. ૧૪૧. - વિરક્ત વાતનુવાદાતેડછાવણી
ये तु ज्ञानादयो भावाः संवरत्वं प्रयान्ति ते ॥ १४२ ॥
મૂલાર્થ જે વાણું શરીર અને મનના વિશિષ્ટ પુગળે છે, તે ફળને વહન કરનારા નથી; પણ જે આત્માના જ્ઞાનાદિક ભાવ છે, તે સંવરપણને પામે છે. ૧૪૨.
ટીકાર્યું–વાણી, શરીર અને મનના જે પુગળે એટલે પરમાણુ સમૂહે વિશિષ્ટ એટલે પ્રાણુના સંબંધના સ્વભાવથી વિલક્ષણ છે. તેઓ એટલે પૂર્વે કહેલી બાહ્ય ક્રિયામાં પરિણામ પામેલા પુદગળે કર્મનિરોધ રૂપ ફળને વહન કરનારા પ્રાપ્ત કરનારા નથી, પણ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિક-જ્ઞાન, દર્શન, નિવૃત્તિ, ક્ષમા વિગેરે ભાવે એટલે ચૈતન્યના પરિણામે સંવરપણને એટલે કર્મના વિરોધમાં કારણુપણને પામે છે-જીવને તે સ્વભાવ હોવાથી તે કર્મનિષેધપણને પમાડે છે. ૧૪૨, તત્વને નહીં જાણનારા પુરૂષના અભિમાનનું ફળ દેખાડે છે– ज्ञानादिभावयुक्केषु शुभयोगेषु तद्गतम् । संवरत्वं समारोप्य स्मयन्ते व्यवहारिणः ॥ १४३ ॥ મૂલાર્થજ્ઞાનાદિક પરિણામે કરીને યુક્ત એવા શુભગને વિષે
Aho! Shrutgyanam
Page #418
--------------------------------------------------------------------------
________________
અધ્યામા ભાષાંતર. [ ૧૭તેમાં રહેલા એવરપણાને આરેપ કરીને વ્યવહારને જાણનારા પુરૂષ ગર્વવાળા થાય છે. ૧૪૩.
ટીમર્થનાન, પ્રશમ અને કારણ વિગેરે આત્માના પરિણામે વડે યુક્ત એવા શુભ યોગને વિષે એટલે ધર્મને નિમિત્તે પ્રવર્તેલા મન, વચન અને કાયાની પ્રવૃત્તિરૂપ વ્યાપારને વિષે તેમાં-જ્ઞાનાદિક ભાવમાં રહેલા સંવરપણાને-કર્મનિષેધના સ્વભાવપણાનો આક્ષેપ કરીને-સંકલ્પ કરીને વ્યવહારને જાણનારા પુરૂષે “અમે ધર્મવાળા છીએ એ પ્રમાણે ગર્વિષ્ઠ થાય છે. ૧૪૩.
- प्रशस्तरागयुक्तेषु चारित्रादिगुणेष्वपि । . शुभाश्रवस्वमारोप्य फलभेदं वदन्ति ते ॥ १४४ ॥ - અલાર્થ–પ્રશસ્ત રાગવડે યુકા એવા ચારિત્રાદિક ગુણેને વિષે પણ શુભ આશ્રયપણાને આરેપ કરીને તેઓ ફળના ભેદને કહે છે. ૧૪.
ટીકાર્ય–વળી પ્રશસ્ત રાગડે એટલે મેક્ષાદિકના શ્રેષ્ઠ અભિલાષવડે યુક્ત એવા ચારિત્રાદિક ગુણેને વિષે એટલે સામાયિકાદિક આચાર, તપ વિગેરે વ્યવહાર ધમોને વિષે પણ શુભ આશ્રવપણને એટલે શુભ કર્મને ગ્રહણ કરવામાં કારણપણને આરેપ કરીને વ્યવહારને જાણનારા પુરૂષે ફળના ભેદને કહે છે. એટલે સંયમક્ષિારૂપ (શુભ) આશ્રવ થકી પણ સંવરનું કાર્ય જે મેક્ષ તે પ્રાપ્ત થાય છે એમ કહે છે. ૧૪૪.
भवनिर्वाणहेतूनां वस्तुतो न विपर्ययः।
अज्ञानादेव तद्भानं ज्ञानी तत्र न मुह्यति ॥ १४५॥
મૂલાઈ–વાસ્તવિક રીતે સંસાર અને મેક્ષના હેતુઓને વિપયસ થતો નથી, છતાં તેનું ભાન-જ્ઞાન અજ્ઞાનથી જ થાય છે. તેમાં જ્ઞાની મુંઝાતું નથી. ૧૪૫.
કીકાળું–વાસ્તવિક રીતે એટલે પરમાર્થ રીતે સંસાર અને મેક્ષના હેતુઓને--આશ્રવ અને સંવરરૂપ કારણેને વિપસ-પરાવર્તન એટલે પૂર્વે કહ્યા પ્રમાણે ફળના ભેદવડે કરીને વિપરીત પણ નિશ્ચય થત નથી. કેમકે તેથી વ્યવસ્થાના ભંગને પ્રસંગ આવે છે. તેથી કરીને તેનું જે ભાન થાય છે એટલે પૂર્વે કહેલા શુભ આશ્રવથી જે મેક્ષરૂપ ફળનું ભાન-શાન થાય છે, તે અજ્ઞાનને લીધે જ એટલે વસ્તુને બંધ ન હોવાથી જ થાય છે. તેમાં આવા આભાસમાં યથાર્થ વસ્તુને જાણુનાર રાની મુંઝાતે નથી-એહવાલે થતા નથી. ૧૪૫.
Aho ! Shrutgyanam
Page #419
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]. આત્મજ્ઞાનાધિકાર.
૪૦૧ ઉપચારથી કહીએ તે આ પૂર્વે કહેલું પણ યોગ્ય છે. તે વાત બે લેકવડે કહે છે –
तीर्थकृन्नामहेतुत्वं यत्सम्यक्त्वस्य वर्ण्यते। यच्चाहारकहेतुत्वं संयमस्यातिशायिनः ॥ १४६ ॥ तपःसंयमयोः स्वर्गहेतुत्वं यच्च पूर्वयोः। उपचारेण तद्युक्तं स्याघृतं दहतीतिवत् ॥ १४७॥
મૂલાર્થિ–સમક્તિને જે તીર્થંકર નામ કર્મનું હેતુપણું કહેવામાં આવે છે, અતિ ઉત્કૃષ્ટ એવા સંયમને જે આહારકનું હેતુપણું કહેવામાં આવે છે, તથા પ્રથમના તપ અને સંયમને જે સ્વર્ગનું હેતુપણું કહેવામાં આવે છે, તે ઘી બળે છે એમ કહેવાની જેમ ઉપચારવડે યુક્ત છે. ૧૪૬-૧૪૭.
ટીકાથે-સમ્યકત્વને એટલે મેક્ષને સાધનાર એવા સમ્યગ દર્શનને જે તીર્થકર નામકર્મનું હેતુપણું એટલે તીર્થકર નામકર્મને ઉપાર્જન કરવાનું મુખ્યપણું કહેવામાં આવે છે, અતિશાયી એટલે ચૌદપૂર્વ સંબંધી ચારિત્રને જે આહારકનું હેતુપણું એટલે આહારક શરીર કરવાના ફળવાળી લબ્ધિનું કારણુપણું કહેવામાં આવે છે, તથા વીતરાગ સંયમથી પૂર્વકાળે થનારા તપ અને ચારિત્રને જે સ્વર્ગનું હેતુપણું એટલે દેવગતિ નામકર્મના બંધનું કારણુપણું કહેવામાં આવે છે, તે સર્વ ઉપચારવડે-આપવડે યુક્ત-સંગત છે. કેની જેમ? તે કહે છે. જેમ લેકમાં અગ્નિ બળતા છતાં ઘી બળે છે એમ કે બોલે છે, તે જ પ્રમાણે મેલના હેતુરૂપ સમકિત અને ચારિત્રને જે શુભ બંધના હેતુરૂપ કહેવા તે ઉપચારથી જ કહેવાય છે. ૧૪૬–૧૪૭,
ત્યારે નિશ્ચયવડે આશ્રવ અને સંવર કયા? તેવી આશંકાપર કહે છે – येनांशेनात्मनो योगस्तेनांशेनाश्रवो मतः । येनांशेनोपयोगस्तु तेनांशेनास्य संवरः ॥ १४८ ॥
મૂલાર્થ-જે અંશે કરીને આત્માને વેગ છે, તે અંશે કરીને તેને આશ્રવ કહે છે. અને જે અંશે કરીને તેને ઉપગ છે, તે અંશે કરીને તેને સંવર છે. ૧૪૮.
ટીકાર્ય–જે પ્રવૃત્તિરૂપ પરિણામવાળા અંશે કરીને-વિભાગે કરીને આત્માને ગ–કમની સાથે સંબંધ હોય છે, તે અંશવડે કરીને-પરિણમના વિભાગવડે કરીને તે આત્માને જ આશ્રવરૂપ કહ્યો છે. તથા જે
૫૧
Aho! Shrutgyanam
Page #420
--------------------------------------------------------------------------
________________
૪૦૨ અધ્યાત્મસાર ભાષાંતર.
[ષgનિવૃત્તિરૂપ પરિણામવાળા અંશે કરીને આત્માને ઉપગ છે એટલે ઈષ્ટ સિદ્ધિને સાધનારા આત્માના સ્વરૂપને અનુસરતો બોધ છે, તે અંશવડે કરીને-પરિણામના વિભાગવડ કરીને આત્મા જ સંવરરૂપ-કર્મના નિરોધરૂપ માને છે. ૧૪૮.
येनासावंशविश्रान्तौ बिभ्रदाश्रवसंवरौ। भात्यादर्श इव स्वच्छास्वच्छभागद्वयः सदा ॥ १४९ ॥ મૂલાર્થ–તેથી કરીને આ આત્મા અંશની વિશ્રાંતિને વિષે આશ્રવ અને સંવરને ધારણ કરે છે નિર્મળ અને મલિન એવા બે ભાગને ધારણ કરતા આદર્શ (દપણુ)ની જેમ સદા-નિરંતર શોભે છે. ૧૪૯ . ટીકાથે–તેથી કરીને આ જીવ કાળાદિકના વિભાગે કરીને અંશની વિશ્રાંતિને વિષે એટલે પૂર્વ કહેલા પરિણામના બે વિભાગોના મધ્યમાં એક એક અંશના વિશ્રામવિષે આશ્રવ અને સંવરને ધારણ કરે છે સ્વચ્છ-ઉપરને નિર્મળ ભાગ અને અસ્વચ્છ એટલે પાછળ મલિન ભાગ એ બે ભાગને ધારણ કરનારા દર્પણની જેમ સર્વદા શેભે છે. ૧૪૯.
शुद्धव ज्ञानधारा स्यात्सम्यक्त्वप्राप्त्यनन्तरम् । हेतुभेदाद्विचित्रा तु योगधारा प्रवर्तते ॥ १५०॥
મૂલાર્થ–સમક્તિની પ્રાપ્તિ થયા પછી જ્ઞાનની ધારા શુદ્ધ જ થાય છે, અને હેતુના ભેદને લીધે વિચિત્ર એવી યોગની ધારા પ્રવર્તે છે. ૧૫૦.
ટીકાથે–સમકિતની પ્રાપ્તિ થયા પછી જ્યારે આત્માને પૂર્વે કહેલ લક્ષણવાળા સમક્તિને લાભ થાય ત્યાર પછી તરત જ જ્ઞાનની ધારા એટલે જ્ઞાનના ઉપગની શ્રેણી સતત નિર્મળ થતી જાય છે. તથા હેતના ભેદને લીધે એટલે વિચિત્રતાને લીધે અનેક પ્રકારની ગધારા એટલે શુભ પરિણામવાળા વ્યાપારની સંતતિ અથવા સાધનની શ્રેણી પ્રવર્તે છે-ઉત્પન્ન થાય છે. ૧૫૦. કહેલા અર્થને જ સ્પષ્ટ કરે છે– सम्यग्दृशो विशुद्धत्वं सर्वास्वपि दशास्वतः। मृदुमध्याधिभावस्तु क्रियावैचित्र्यतो भवेत्॥१५१ ॥
મૂલાથે–તે થકી સમકિતવંતને સર્વ દશાને વિષે વિશુદ્ધપણું થાય છે. અને જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એ ભાવ તે ક્રિયાની વિચિત્રાને લીધે થાય છે. ૧૫૧.
ટકાઈ–તેથકી એટલે જ્ઞાનધારાની શુદ્ધિથકી સમ્યગ્દષ્ટિનું
Aho ! Shrutgyanam
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૩
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર. . જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ વિગેરે સર્વ દશાને વિષે એટલે જ્ઞાનસાધનના કાળે કરેલી અવસ્થાઓને વિષે વિપર્યાય રહિત હોવાથી વિશુદ્ધપણું–સુંદરપણું હોય છે. તથા મૃદુ-મંદ અર્થાત્ જઘન્ય, મધ્ય–જઘન્ય અને ઉત્કૃષ્ટ રહિત મધ્યમ તથા અધિભાવ એટલે તીવ્ર ઉપગ-જ્ઞાનની ફૂર્તિરૂપ ઉત્કૃષ્ટ એ ભાવ તે ક્યિાની વિચિત્રતાને લીધે એટલે જ્ઞાનાવરણાદિક કર્મના ક્ષપશમના અને સંયમવ્યાપારની શુદ્ધિના તરતમપણને લીધે થાય છે. તેવું તરતમપણું સમકિતવંતને પણ હોય છે. ૧૫૧.
यदा तु सर्वतः शुद्धिर्जायते धारयोर्द्वयोः ।
शैलेशीसंज्ञितः स्थैर्यात्तदा स्यात्सर्वसंवरः॥ १५२ ॥
મૂલાર્થ-જ્યારે સર્વ પ્રકારે તે બન્ને ધારાની શુદ્ધિ થાય છે, ત્યારે શૈલેશી નામના સ્વૈર્યથી સર્વસંવર થાય છે. ઉપર.
કાર્ય–જ્યારે એટલે જે સમયે પૂર્વ કહેલી બન્ને ધારાની એટલે વેગ અને ઉપગરૂપ બંને શ્રેણીની સર્વ પ્રકારે એટલે સર્વ વિપર્યાસના અભાવે કરીને શુદ્ધિ-નિર્મળતા થાય છે, ત્યારે તે સમયે સર્વ વેગના નિરોધ કરીને શેલેશી નામના ધૈર્યથી એટલે આત્માના સર્વ પ્રદેશે નિશ્ચળ થવાથી સર્વસંવર એટલે સર્વ પરભાવને નિષેધ થાય છે. ૧૫ર.
ततोऽर्वाग् यच्च यावच स्थिरत्वं तावदात्मनः । * સંવરને યોગાશ્ચચં ચાવત્તાવરિયાવર | ૨૫૨
મૂલાઈ તેનાથી પહેલાં જેવું અને જેટલું આત્માનું સ્થિરપણું થાય છે, તેટલે આત્માને સંવર જાણવો. અને જેટલું ને જેવું યોગનું ચંચળપણું થાય છે, તેટલે આશ્રવ જાણું. ૧૫૩.
ટીકાર્ય–તે શેલેશી ગુણસ્થાનથી પહેલાં એટલે નીચેના ગુણસ્થાનને વિષે જે આત્માનું જેવું ને જેટલું–જેટલા પરિમાણુવાળું અને જેટલા કાળ સુધીનું સ્થિરપણું–નિશ્ચળપણું થાય છે, તે આત્માને એટલે એટલે પિતપોતાની સ્થિરતાને અનુમાને સંવર થાય છે. તથા જે આત્માનું જેટલું અને જેટલા કાળ સુધીનું યોગનું ચંચળપણું એટલે મન, વચન અને કાયાના વ્યાપારરૂપ આત્મપ્રદેશનું ચંચળપણું હોય છે, તેટલા કાળ સુધી ને તેટલે તેને આશ્રવ હોય છે. ૧૫૩.
૧ ચૌદમું ગુણસ્થાન (અગી કેવળ).
Aho ! Shrutgyanam
Page #422
--------------------------------------------------------------------------
________________
અધ્યામસાર ભાષાંતર - હવે તે બન્નેને ઉપસંહાર કરે છે– " નયત સંવરાવસંથા * સંસાuિrt = સિદ્ધાનાં જ શુદ્ધનંતો મિજા | ૨૫૪
મૂલાઈ–આ પ્રમાણે અશુદ્ધ નયથી સંસારી છોને સંવર તથા આશ્રવની કથા છે, પણ સિદ્ધજીને શુદ્ધ નયથી કાંઈપણ ભેદ નથી. ૧૫૪.
ટીકર્થ આ પ્રમાણે એટલે પૂર્વ કહ્યા પ્રમાણે અશુદ્ધ નયથી એટલે સામાન્ય અને વિશેષ અંશની શુદ્ધિ વિગેરે વસ્તુધર્મને ગ્રહણ કરવાવડે કરીને અશુદ્ધ એવા નગમાદિક દ્રવ્યાક નયને સ્વીકાર કરવાથી સંસારી અને માટે સંવર અને આશ્રવની કથા એટલે વિચાર અથવા રચના પ્રવર્તે છે. અને મુક્ત અને માટે તે શુદ્ધ નયથી એટલે સર્વ અંશે શુદ્ધ એવા પર્યાયાર્થિક નયને આશ્રય કરવાથી ભેદ છે જ નહીં. તેથી ત્યાં સંવર અને આશ્રવને વિચાર જ નથી. ૧૫૪. .
હવે નિર્જરા વિષે કહે છે. (નિર્જરાનું લક્ષણ કહે છે – निर्जरा कर्मणां शाटो नात्मासौ कर्मपर्ययः।
येन निर्जीयेते कर्म स भावस्त्वात्मलक्षणम् ॥ १५५ ॥
મૂલાઈ-કર્મને નાશ એ નિર્જરા કહેવાય છે. આ નિર્જરા કર્મને પર્યાય હેવાથી આત્મારૂપ નથી. પરંતુ જે ભાવવડે કર્મ નિર્જરાય છે, તે ભાવ આત્માનું લક્ષણ જાણવું. ૧૫૫.
ટકાઈ–કર્મોને એટલે જ્ઞાનાવરણદિક કર્મ પુદગળને શાટ એટલે આત્મપ્રદેશથી છુટા પડવું તે નિર્જરા કહેવાય છે. આ નિર્જરા કર્મને પર્યાય છે એટલે કર્મને જજુદી અવસ્થાની પ્રાપ્તિરૂપ છે. ભાવાર્થ એ છે કે-કર્મના પુદગળો જ કર્મની અવસ્થાને ત્યાગ કરીને અકમરૂપ અવસ્થાને પામે છે. તેથી કરીને તે નિર્જરા આત્મરૂપ નથી. પરંત જે વિશદ્ધ ભાવે કરીને કર્મ એટલે પૂર્વે ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણાદિક કમરાશિ નિર્જરાય છે એટલે જીવ પિતાના આત્મપ્રદેશથી તેને છુટા પાડીને અદા કરે છે, તે ભાવ જ એટલે બોધથી વૃદ્ધિ પામેલા તપ અને ચારિત્રમય પરિણામ જ એટલે તદ્રુપ આત્માનું લક્ષણ જ નિર્જરારૂપ થાય છે. ૧૫૫. નિર્જરાનું કારણ ભાવતપ છે, માટે તેનું સ્વરૂપ બતાવે છે– सत्तपो द्वादशविधं शुद्धज्ञानसमन्वितम् । आत्मशक्तिसमुत्थानं चित्तवृत्तिनिरोधकृत् ॥ १५६ ॥
Aho ! Shrutgyanam,
Page #423
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
આત્માનાધિકાર. . ૪૫ મૂલાઈ–આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલું, ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરનારું અને શુદ્ધ જ્ઞાનવડે યુક્ત એવું સત્ તપ બાર પ્રકારનું છે. ૧૫૬.
ટીકાર્ય–આત્માની શક્તિથી એટલે જીવના કર્મની નિર્જરા કરવાના સામર્થ્યથી વીર્યના ઉલ્લાસપૂર્વક ઉત્પન્ન થયેલું, ચિત્તની વૃત્તિઓને એટલે આત્માથી બહાર ફરનારી પ્રવૃત્તિઓને નિરોધ-નિવૃત્તિ કરનારું અને શુદ્ધ જ્ઞાનવડે સંબોધવડે યુક્ત એવું છ પ્રકારનું બાહ્ય અને છે પ્રકારનું અત્યંતર એમ બાર પ્રકારનું પ્રધાન તપ કહેવાય છે. તે નિર્જરારૂપ થાય છે. ૧૫૬.
यत्र रोधः कषायाणां ब्रह्म ध्यानं जिनस्य च । ज्ञातव्यं तत्तपः शुद्धमवशिष्टं तु लंघनम् ॥१५७ ।।
મૂલાર્થ–જે તપને વિષે કષાયોને રોધ, બ્રહ્મચર્ય અને જિનેશ્વરનું ધ્યાન થતું હોય, તે શુદ્ધ તપ જાણવું; અને બાકીનું સર્વ લંઘન માત્ર સમજવું. ૧૫૭.
ટીકાર્ય–જે તપસ્યા કરવાથી ક્રોધાદિક કષાયોને રેધ એટલે નાશ, બ્રહ્મ એટલે કામવિકારને અભાવ અને જિનેશ્વરનું ધ્યાન એટલે વીતરાગનું એકાગ્ર મનથી મરણ થતું હોય, તે શુદ્ધ એટલે નિર્દોષ તપ જાણવું, તે વિના બધું લંઘન એટલે માત્ર શરીરનું શેષણ જ સમજવું. ૧૫૭.
કહેલા અર્થને સ્પષ્ટ કરે છે. –
बुभुक्षा देहकार्य च तपसो नास्ति लक्षणम् । तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ॥१५॥
મૂલાઈ સુધા અને દેહની કૃશતા એ કાંઈ તપનું લક્ષણ નથી. પણુ તિતિક્ષા અને બ્રહ્મગુપ્તિ વિગેરેના સ્થાનરૂપ જે જ્ઞાન તે જ તે તપનું શરીર છે. ૧૫૮.
ટીકાર્થ–બુમુક્ષા એટલે ભૂખ સહન કરવી તે અને શરીરની કૃશતા એટલે દુર્બળતા એ કાંઈ તપનું લક્ષણ-સ્વરૂપ નથી. પરંતુ તિતિક્ષા એટલે ક્રોધ અને દીનતા રહિત સહનપરિણમવાળી ક્ષમા તથા બ્રહ્મગુપ્તિ એટલે નવ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવાનો ઉપાય, તથા
શબ્દ છે તેથી કષાય અને ચિત્તના નિષેધ વિગેરેનાં સ્થાનરૂપ જે જ્ઞાન-બાધ તે જ તે તપનું શરીર એટલે સ્વરૂપ (લક્ષણ) છે. ૧૫૮.
Aho! Shrutgyanam
Page #424
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ પછज्ञानेन निपुणेनैक्यं प्राप्तं चन्दनगन्धवत् । निर्जरामात्मनो दत्ते तपो नान्यादृशं क्वचित् ॥ १५९ ॥
મૂલાર્થ_નિપુણ એવા જ્ઞાનવડે ચંદન અને તેના ગંધની જેમ એકતાને પામેલી તપસ્યા આત્માની નિર્જરને આપે છે તેનાથી બીજા પ્રકારની તપસ્યા કદાપિ નિર્જરા આપતી નથી. ૧૫૯.
ટકાઈ નિપુણ એટલે યથાર્થ વસ્તુસ્વરૂપને જણાવવામાં કુશળ એવા રાનવડે એટલે સબંધવડે ચંદનાદિકના ગંધની જેમ એક સ્વરૂપપણુને પામેલી એટલે તપસ્યાની રૂચિના પરિણામરૂપે પરિસુમેલી અનશનાદિક તપસ્યા આત્માને ઉક્ત સ્વરૂપવાળી નિર્જરાને આપે છે. અને તેથી વિલક્ષણ એવી તપસ્યા કદાપિ નિર્જરાને આપતી નથી. કારણ કે તેને આત્માએ સ્વીકાર કર્યો નથી. ૧૫૯.
तपस्वी जिनभक्त्या च शासनोद्भासनोत्थया। पुण्यं बध्नाति बहुलं मुच्यते तु गतस्पृहः ॥ १६० ॥
મૂલાર્થ—તપસ્વી (મુનિ શાસનની ઉન્નતિ કરવાથી ઉત્પન્ન થયેલી જિનભક્તિવડે ઘણું પુણ્ય બાંધે છે. અને સર્વ પ્રકારની સ્પૃહારહિત થયેલ તપસ્વી મુક્ત થાય છે. ૧૬૦.
ટીકાર્ય–જેને નિરંતર તપ હોય તે તપસ્વી અર્થાત્ મુનિ, શાસનના-જિનપ્રવચનના ઉભારવડે એટલે તેના મહિમાને પ્રકટ કરવાથી ઉન્નતિ કરવાવડે ઉત્પન્ન થયેલી જિનભક્તિથી એટલે જિનેશ્વરનું વિશેષ બહુમાન કરવાથી ઘણું પુણ્ય–શુભ કર્મ બાંધે છે-ઉપાર્જન કરે છે. અને જેને શાસનની ઉન્નતિ વિગેરેની પણ સર્વ સ્પૃહા દૂર થઈ ગઈ છેનષ્ટ થઈ છે, એ તપસ્વી તે મુક્ત થાય છે એટલે શુભાશુભ કર્મના બંધનથી રહિત થાય છે. ૧૬૦.
कर्मतापकरं ज्ञानं तपस्तन्नैव वेत्ति यः। प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ॥ १६१ ॥
ભૂલાથે–જે તપસ્વી કર્મને તાપ કરનારૂં જ્ઞાન જ તપ છે એમ જાણ નથી, તે હણુયેલા ચિત્તવાળે મુનિ મેટી નિર્જરાને શી રીતે પામે? ૧૬૧.
ટીકાર્ય–જે તપસ્વી કમેને એટલે કાર્મણ શરીર વિગેરે પુગળરાશિને ક્ષય થવારૂપ સંતાપ ઉત્પન્ન કરનાર જ્ઞાન એટલે બોધ જ તપ છે, એમ નથી જાણતું એટલે તેવા પ્રકારનું જ્ઞાન ન હોવાને લીધે
Aho ! Shrutgyanam
Page #425
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૪૭
જ્ઞાનને જ તપરૂપે નથી જાણતા તે નષ્ટ ચિત્તવાળા તપસ્વી વિસ્તારવાળી કર્મક્ષયરૂપ નિર્જરાને શા ઉપાયથી પામે ? કોઈ પણ ઉપાયથી પામે નહીં. ૧૬૧૦
अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत् । अन्तं ज्ञानतपोयुक्तस्तत्क्षणेनैव संहरेत् ॥ १६२ ॥ મૂલાથે—અજ્ઞાની માણસ જે કર્મના તપસ્યાવડે ફાટી જન્મે કરીને નાશ કરે, તે કર્મના જ્ઞાનતપે કરીને યુક્ત મુનિ ક્ષણવારમાં જ નાશ કરે છે. ૧૬૨.
ટીકાર્થ—અજ્ઞાની એટલે તત્ત્વમેધ રહિત મનુષ્ય જે એટલે જેટલા પરિમાણવાળા કર્મને તપસ્યાવડે કરોડો જન્મે કરીને એટલે કરોડ ભવની પરંપરાએ કરીને વિનાશ પમાડે છે, તેટલા કર્મને જ્ઞાનરૂપી તપે કરીને ચુક્તમુનિ એક ક્ષણમાં જ એટલે અલ્પ સમયમાં જ વિનાશ પમાડે છે. ૧૬૨.
એ જ માટે કહ્યું છે.—
ज्ञानयोगतपःशुद्धमित्याहुर्मुनिपुंगवाः ।
तस्मान्निकाचितस्यापि कर्मणो युज्यते क्षयः ॥ १६३ ॥ મૂલાથૅજ્ઞાનયોગરૂપી તપસ્યા જ શુદ્ધ છે એમ શ્રેષ્ઠ મુનિએ કહે છે, કારણ કે તેનાથી નિકાચિત કર્મનેા પણ ક્ષય થાય છે. ૧૬૩. ટીકાથ—શ્રેષ્ઠ મુનિએ જ્ઞાનયોગ એટલે જ્ઞાનપૂર્વક બ્રહ્મપણાની પ્રાપ્તિના ઉપાયરૂપ તપ, કર્મને ક્ષય કરવાના શુદ્ધ-નિર્મળ ઉપાય છે એ પ્રકારે કહે છે. કારણ કે તે જ્ઞાનયોગરૂપી તપસ્યાથી નિકાચિત કર્મા પણુ એટલે અત્યંત ગાઢ બંધનથી બંધાયેલા જ્ઞાનાવરણાદિક કર્મોના પણ ક્ષય-વિનાશ સંભવે છે. તેા પછી શિથિલ અંધવાળા કર્મના ક્ષય થાય તેમાં તે શું આશ્ચર્ય ! ૧૬૩.
એમ શી રીતે ?. તે કહે છે.
Aug
यदिहापूर्वकरणं श्रेणी शुद्धा च जायते ।
ध्रुवः स्थितिक्षयस्तत्र स्थितानां प्राच्यकर्मणाम् ॥ १६४ ॥ ભૂલાર્થ—કારણ કે આ જ્ઞાનયોગ તપને વિષે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણી ઉત્પન્ન થાય છે, તેથી ત્યાં રહેલા મુનિના પૂર્વ કર્મોની સ્થિતિના ક્ષય અવશ્ય થાય છે. ૧૬૪.
ટીકાથે—જેથીકરીને આ જ્ઞાનયોગ તપને વિષે અપૂર્વકરણ એટલે
Aho! Shrutgyanam
Page #426
--------------------------------------------------------------------------
________________
અંબા અભાર ભાષાંતર.
[ષણઆ અનાદિ સંસારમાં ભ્રમણ કરતાં જીવે કદાપિ પૂર્વે પામ્યું નથી એવું કરણ એટલે અધ્યવસાયની ધારા તથા શુદ્ધ એટલે કષાયના ઉદયરૂપી મળે કરીને રહિત એવી ક્ષેપક કે ઉપશમમાંની એક શ્રેણી જીવને પ્રાપ્ત થાય છે. તે અપૂર્વકરણ અને શ્રેણીને વિષે રહેલા મુનિએના પૂર્વે કરેલા જ્ઞાનાવરણાદિક કર્મોની સ્થિતિને એટલે કર્મને રહેવાના કાળના પરિણામને ક્ષય-નાશ-એછાપણું અવશ્ય થાય છે. તેથી કરીને જ્ઞાનગરૂપી તપ નિકાચિત કર્મના ક્ષયનું કારણ છે એ સિદ્ધ થાય છે. ૧૬૪. હવે નિર્જરાને ઉપસંહાર કરે છે– तस्माज्ज्ञानमयः शुद्धस्तपस्वी भावनिर्जरा। शुद्धनिश्चयतस्त्वेषा सदाशुद्धस्य कापि न ॥ १६५ ॥ . મૂલાર્થ–તેથી કરીને જ્ઞાનમય શુદ્ધ તપસ્વી ભાવનિર્જ રૂપ છે. અને શુદ્ધ નિશ્ચય નયથી સદાશુદ્ધને એટલે સિદ્ધને બીલકુલ નિર્જરા નથી. ૧૬૫.
કિર્થ–તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુઓની પરંપરાએ કરીને જ્ઞાનમય-તત્વજ્ઞાનના પરિણુમવાળે શુદ્ધ તપસ્વી-નિસ્પૃહ તપયુકા મુનિ જ આત્મશુદ્ધિથી અભિન્ન હોવાથી ભાવનિર્જરા છે. અને શુદ્ધ નિશ્ચય નથી એટલે શુદ્ધ પર્યાયને ગ્રહણ કરનાર નયના આશયથી સદાશુકને એટલે સર્વદા કર્મમળ રહિત એવા સિદ્ધને આ પૂર્વે કહેલી દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારમાંથી એક પ્રકારવાળી નિર્જરા નથી. કેમકે નિર્જરાના ફળસ્વરૂપ કર્મને અભાવ પ્રાપ્ત થયેલ હોવાથી નિર્જા કરવાપણું જ રહેતું નથી. ૧૬૫.
હવે બંધનું લક્ષણ કહે છે – बन्धः कर्मात्मसंश्लेषो द्रव्यतः स चतुर्विधः। तद्धत्वध्यवसायात्मा भावतस्तु प्रकीर्तितः ॥ १६६ ॥
મૂલાર્થ –કમની સાથે આત્માને જે સંલેષ તે બંધ કહેવાય છે. તે બંધ દ્રવ્યથી ચાર પ્રકાર છે, અને ભાવથકી તે તે (બંધ)ને હેતુરૂપ અધ્યવસાયના સ્વરૂપવાળ કહેલ છે. ૧૬૬.
૧ આ અપૂર્વકરણ આઠમું ગુણઠાણું છે. ત્યાં શ્રેણીની યોગ્યતા પ્રાપ્ત થાય છે ને નવમા ગુણઠાણુથી શ્રેણું મંડાય છે. આઠમે ને નવમે ગુણઠાણે પૂર્વ કર્મની સ્થિતિને ઘાત થાય છે.
Aho ! Shrutgyanam
Page #427
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ, ]
આત્મજ્ઞાનાધિકાર.
૪૦
થી-
ટીકાથે—કર્મની સાથે એટલે કર્મને યોગ્ય એવા પુગળરાશિની સાથે જીવનેા જે આશ્લેષ-સંબંધ તે અંધ કહેવાય છે. તે અંધ અપ્રધાન વૃત્તિથી પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારના છે. આ અંધ પણ આત્મા નથી. કેમકે કર્મના પુગળાસાથે કર્મના જ પુદ્ગળાના સંબંધ થઈ શકે છે. તથા ભાવથી તેા એટલે ચૈતન્યક્રિયાના સ્વભાવથી તે તે અંધના હેતુ-બંધને ઉત્પન્ન કરનાર અધ્યવસાય–રાગાદિક પરિણામ અને પરિણામીના અભેદ હાવાથી આત્માને જ અંધરૂપ કહેલા છે. ૧૬૬.
શી રીતે ? તે કહે છે.-
वेष्टयत्यात्मनात्मानं यथा सर्पस्तथासुमान् ।
तत्तद्भावैः परिणतो बभ्रात्यात्मानमात्मना ॥ १६७ ॥ મૂલાથે—જેમ સર્પ પોતાના દેહવડે પોતાના દેહને વીંટે છે, તેમ પ્રાણી પણ તે તે ભાવે કરીને પરિણામ પામ્યા છતા પેાતાના આત્માવડે જ પેાતાના આત્માને બાંધે છે. ૧૬૭.
ટીકાથે—જેમ સર્પ પેાતાના દેહવડે કરીને પેાતાના દેહને વીંટે છે, તે જ પ્રકારે આત્મા (જીવ) પણ તે તે રાગાદિરૂપ ભાવે કરીનેપરિણામે કરીને પરિણમ્યા છતા આત્માવર્ડ-પોતાના પિરણામવડે આત્માને-પેાતાને મધે છે, એટલે વિશેષ પ્રકારના પરિણામથી ગ્રહણ કરેલા કર્મના રાશિવડે વીંટે છે. ૧૬૭.
ફરીને દષ્ટાંત આપે છે.~~
बध्नाति स्वं यथा कोशकारकीटः स्वतन्तुभिः । आत्मनः स्वगतैर्भावैर्बन्धने सोपमा स्मृता ॥ १६८ ॥ મૂલાથૅ જેમ રેશમ કરનારો કીડો પોતાના તંતુઓવડે પોતાના દેહને ખાંધે છે, તેમ આત્માના પેાતામાં રહેલા ભાવે કરીને થતા અંધનને વિષે તે જ ઉપમા કહેલી છે. ૧૬૮.
ટીકાથે—જેમ કાશકાર કીડો એટલે રેશમને ઉત્પન્ન કરનારા કીડા પેાતાની લાળરૂપી તંતુએ કરીને પેાતાના શરીરને બાંધે છે. તે જ પ્રમાણે જીવ પોતામાં રહેલા રાગાદિક પરિણામે કરીને પાતે બંધન પામે છે તેથી બંધન પામવામાં તે જ ઉપમા કહેલી છે. ૧૬૮.
પર
Aho! Shrutgyanam
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૧૦ અધ્યાત્મસાર ભાષાંતર.
[ પછઅહીં કેઈ એમ કહે કે-અપરાધ કરનારાઓને કર્મને બંધ કરનાર ઈશ્વર છે.” આમ કહેનારને માટે કહે છે
जन्तूनां सापराधानां बन्धकारी न हीश्वरः। तद्वन्धकानवस्थानादबन्धस्याप्रवृत्तितः ॥ १६९ ॥
મૂલાથે અપરાધી પ્રાણીઓને બંધ કરનાર ઈશ્વર નથી, કેમકે તેના બંધ કરનારનું અનવસ્થાન છે. અને બંધરહિતને પ્રવૃત્તિને અભાવ છે. ૧૬૯.
ટીકાથે-ઈશ્વરને વિષે ભક્તિ ન કરવારૂપ અપરાધવડે સહિત એવા પ્રાણીઓને કમને બંધ કરનાર ઈશ્વર એટલે જગતકર્તા વિઘણુ નથી. કારણ કે તે કર્મના બંધ કરનારનું અનવસ્થાન છે એટલે નિયત કારણકાર્યભાવનો અભાવ વિગેરે બહુ દેષયુક્ત છે તે પણ શી રીતે? તે કહે છે–બંધરહિતને પ્રવૃત્તિને અભાવ છે માટે, એટલે . ઈશ્વર યિારહિત હેવાથી તે બંધને હેતુ થઈ શકતું નથી. ૧૬૯.
શંકા–ભલે સાક્ષાત્ અંધને કર્તા ઈશ્વર નથી, પરંતુ તે ઈશ્વર જીની પ્રવૃત્તિમાં પ્રેરણા કરનાર છે, એમ આશંકા કરનારને કહે છે –
न चाज्ञानप्रवृत्त्यर्थे ज्ञानवनोदना ध्रुवा । अबुद्धिपूर्वकार्येषु स्वप्नादौ तददर्शनात् ॥ १७० ॥
મૂલાર્થ—અજ્ઞાનવાળાને પ્રવૃત્તિ કરાવવા માટે જ્ઞાનવાનની પ્રેર| હે જ નહીં. કારણ કે સ્વમાદિકમાં અજ્ઞાનપૂર્વક કરાતાં કાર્યોને વિષે તે પ્રેરણું જોવામાં આવતી નથી. ૧૭૦.
ટીકાર્ચ–અજ્ઞાનવાળાને પ્રવૃત્તિ કરાવવા માટે જ્ઞાનવાન એવા ઈશ્વરની પ્રેરણું હેય નહીં. કારણ કે સ્વમાદિકને વિષે એટલે નિદ્રામાં થતી મનની ભ્રાંતિને વિષે તથા માહિ શબ્દ છે માટે મદોન્મત્ત, મૂછિત વિગેરે અવસ્થાને વિષે અબુદ્ધિપૂર્વક કાર્યમાં તે અજ્ઞાનવાળા પ્રાણીને કેઈની પ્રેરણું જોવામાં આવતી નથી. જે જાગ્રતના કાર્યમાં ઈશ્વરની પ્રેરણું ઈષ્ટ હેાય તે અજાગ્રતના કાર્યને વિષે પણ બીજા કેઇનું પ્રેરકપણું હોવું જોઈએ, અને તે તે દેખાતું નથી. ૧૭૦.
ત્યારે કેની પ્રેરણાથી જીવ પ્રવર્તે છે? એ શંકાપર કહે છે – तथाभव्यतया जन्तुर्नोदितश्च प्रवर्तते।। बन्नन् पुण्यं च पापं च परिणामानुसारतः॥ १७१ ॥ મૂલાર્થ–પરિણામને અનુસારે પુણ્ય તથા પાપને બાંધતો જીવ
Aho ! Shrutgyanam
Page #429
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.].
આત્મજ્ઞાનાધિકાર. તથા પ્રકારના ભવ્યપણુએ કરીને પ્રેરણું પામ્યો છતે પ્રવર્તે છે. ૧૭૧.
ટીકાર્ય–જીવ તથા પ્રકારની ભવ્યતાએ કરીને એટલે તે તે કાર્યના ભેદે કરીને પરિણામ પામતી ભવ્યતા-યોગ્યતાએ કરીને પ્રેરણ પામે છત પ્રવર્તે છે. શું કરતે સત પ્રવર્તે છે? તે કહે છે–પરિણમને એટલે અધ્યવસાયને અનુસાર એટલે અધ્યવસાયને યોગ્ય એવા કારણથી પુણ્ય તે શુભ કર્મને અને પાપ તે અશુભ કર્મને બાંધત એટલે શુભાશુભ કર્મને આત્મપ્રદેશની સાથે સંબંધ કરાવતે સતો પ્રવર્તે છે. ૧૭૧. કહેલી ઘટનામાં દષ્ટાંત આપે છેरोगस्थित्यनुसारेण प्रवृत्ती रोगिणो यथा । भवस्थित्यनुसारेण तथा बन्धेऽपि वर्ण्यते ॥ १७२ ॥
મલાઈ–જેમ રેગની સ્થિતિને અનુસાર રેગી માણસની પ્રવૃત્તિ થાયે છે, તેમ ભવની સ્થિતિને અનુસારે (જીવની) અંબંધને વિષે પણ પ્રવૃત્તિ કહેલી છે. ૧૭૨.
ટીકાર્યું–જેમ વરાદિક વ્યાધિની સ્થિતિને અનુસરે એટલે સ્થિતિને અનુકૂળ એવા પરિણામે કરીને રેગી માણસની પ્રવૃત્તિ થાય છે. જે ચિરકાળ સુધીની રેગની સ્થિતિ હય, તે રોગીને આમફળ ખાવાની અર્થાત્ કુપથ્ય કરવાની અવશ્ય ઈચ્છા થાય છે, નહીં તો થતી નથી; તેજ પ્રકારે ભવસ્થિતિને અનુસરે એટલે જીવને સંસાર ઘણે અવશેષ હેય કે શેડ હેય તેને અનુરૂપ પરિણામને અનુસારે કર્મના બંધને વિષે પણ જીવની પ્રવૃત્તિ થાય છે. ૧૭૨.
शुद्धनिश्चयतस्त्वात्मा न बद्धो बन्धशंकया। भयकंपादिकं किं तु रजावहिमतेरिव ॥ १७३ ॥ .
મૂલાઈ–શુદ્ધ નિશ્ચય નથી તે આત્મા બંધાતેજ નથી. પણું બંધની શંકાએ કરીને દેરડીને વિષે સર્પની ભ્રાંતિની જેમ ભય, કંપ વિગેરેને પામે છે. ૧૭૩,
ટીકાઈ–આત્મા શુદ્ધ નિશ્ચય નથી એટલે સમગ્ર વિભાવ (પરભાવ) રહિત આત્મસ્વરૂપને ગ્રહણ કરનાર નયના મતથી તો કર્મવડે અંધાતેજ નથી. પરંતુ બંધની શંકાએ કરીને એટલે “કદાચ હું બંધાઈ જઈશ એવા ત્રાસવડે અને તકેવડે કરીને ભય, કપ (પરિણુમનું ચલાયમાન થવું) તથા આદિ શબ્દથી ભ્રાંતિ વિગેરે
Aho ! Shrutgyanam
Page #430
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ષણઅંધનાં કારણે થાય છે, જેમ દેરડીને વિષે સર્પની બુદ્ધિ એટલે આ સર્ષ છે” એવી ભ્રાંતિ થાય છે તેમ. પરંતુ શુદ્ધ આત્માને વિષે તે તે છે જ નહીં. ૧૭૩.
એનું જ સમાધાન કહે છે – दृढाज्ञानमयी शंकामेनामपनिनीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति श्रोतुं वैराग्यकांक्षिणः ॥ १७४॥
મલાઈ–આ દઢ અજ્ઞાનવાળી શંકાને દૂર કરવા ઈચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા પુરૂષે અધ્યાત્મ શાસ્ત્રને શ્રવણ કરવા ઈચછે છે. ૧૭૪.
ટીકાથે આ પૂર્વે કહેલી અત્યંત ગાઢ અજ્ઞાનમય એટલે અવિવેકવાળી શંકાને-ભ્રાંતિને દૂર કરવાને ઇચ્છતા અને વૈરાગ્યની અભિલાષાવાળા પ્રાણીઓ અધ્યાત્મ શાસ્ત્રને એટલે અધ્યાત્મને પ્રતિપાદન કરનાર ગ્રંથને સારી રીતે શ્રવણ કરવા ઈચ્છે છે–તેવી અભિલાષાવાળા થાય છે. ૧૭૪.
શાસ્ત્રના અર્થમાં સારી રીતે વિચાર કરે. એ વિષે ત્રણ કે કરીને શિક્ષા-ઉપદેશ આપે છે.
दिशः प्रदर्शकं शाखाचन्द्रन्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शंकां न हि हन्ति परोक्षधीः ॥ १७५ ॥
મૂલાઈ–તે શાસ્ત્ર શાખાચંદ્રના ન્યાયવડે કરીને દિશા માત્રને જ દેખાડનારું છે. કારણ કે પક્ષ જ્ઞાન પ્રત્યક્ષ વિષયવાળી શકાને હતું નથી. ૧૭પ.
ટીકાળું–હે ભવ્ય પ્રાણીઓ! તમે આ પ્રકારે જાણે કે તે પૂર્વે કહેલું અધ્યાત્મશાસ્ત્ર શાખાચંદ્રના ન્યાયે કરીને એટલે “જે, આ વૃક્ષની શાખાપર ચંદ્ર દેખાય છે.” આ દષ્ટાંતે કરીને દિશા માત્રને દેખાડનાર–જણાવનાર છે. જેમકે “જે આ ચેતન્યવાળો પદાર્થ છે, તે જ આત્મા છે.” એ પ્રમાણે દિગૂ માત્ર છે. કારણ કે પરોક્ષ બુદ્ધિ એટલે અસાક્ષાત જ્ઞાનવાળું શાસ્ત્ર હોય છે. અને તેને ઉપદેશ કરનાર સર્વ વસ્તુને સાક્ષાત જાણનાર સર્વ હોય છે. તેથી તે શાસ્ત્ર પ્રત્યક્ષ વિષયવાળી એટલે સ્પષ્ટ એવા આત્મસ્વરૂપના જ્ઞાનને વિષે ઉત્પન્ન થયેલી અથવા પિતાના અનુભવમાં પ્રત્યક્ષ થયેલી શંકાને હણતું નથી નિરાકરણ કરતું નથી. ૧૭૫.
Aho ! Shrutgyanam
Page #431
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] . આત્મજ્ઞાનાધિકાર
शंखे श्वैत्यानुमानेऽपि दोषात्पीतत्वधीर्यथा । शास्त्रज्ञानेऽपि मिथ्याधीसंस्काराद्वन्धधीस्तथा ॥ १७६ ॥
મૂલાધે–જેમ શંખને વિષે શ્વેતપણનું જ્ઞાન છતાં પણ દેષને લીધે તેમાં પીત (પીળા) પર્ણની બુદ્ધિ થાય છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન છતાં પણ મિથ્યા બુદ્ધિના સંસ્કારથી આત્માને વિષે બંધની બુદ્ધિ થાય છે. ૧૭.
ટીકાર્થ-જેમ તિમિર રેગ વિગેરે દષ્ટિના દેષથી શંખને વિષે જેતપણુનું જ્ઞાન છતાં પણ પીત–પીળા વર્ણપણની બુદ્ધિ થાય છે, તેજ પ્રકારે શાસ્ત્રનું જ્ઞાન છતાં પણ એટલે શાસ્ત્રથી આત્માનું અબંધપણું જાણ્યા છતાં પણ મિથ્યાત્વ બુદ્ધિના સંસ્કારથી એટલે વિપરીત બુદ્ધિ ના સંગથી આત્માને વિષે બંધની બુદ્ધિ એટલે આત્મા “કર્મ કરીને બંધાય” એવી મતિ થાય છે. ૧૭૬. . श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा साक्षादनुभवन्ति ये ।
तत्त्वं न बन्धधीस्तेषामात्माबन्धः प्रकाशते ॥ १७७ ॥ - મૂલાર્થ જેઓ વારંવાર તત્વ સાંભળીને, તેનું મનન કરીને તથા સ્મરણ કરીને તેને સાક્ષાત અનુભવે છે, તેઓને બંધની બુદ્ધિ હેતી નથી, અને તેઓને આત્મા બંધરહિત પ્રકાશે છે. ૧૭૭.
ટીકર્થસવિવેકને ભજનારા જેઓ વારંવાર શાસ્ત્રથકી તત્ત્વને એટલે ભેદ અને પ્રભેદસહિત જીવાદિક વસ્તુના સ્વરૂપને સાંભળીને, તેનું મનમાં મનન કરીને તથા તેના પૂર્વાપર સંબંધનું સ્મરણ કરીને સાક્ષાત અનુભવે છે એટલે પિતાની બુદ્ધિમાં તેને પ્રત્યક્ષ કરે છે, તે વિચારવિચક્ષણ પુરૂષને બંધની બુદ્ધિ એટલે “ભારે આત્મા અંધાય છે” એવી બુદ્ધિ થતી નથી. તેથી શુદ્ધ નિશ્ચય વૃત્તિઓ કરીને બંધરહિત જ આત્મા પ્રકાશે છે, એમ તેઓ કહે છે. ચૈતન્યની સત્તાને વિષે જડસત્તા જાતિ ભેદે કરીને જુદી જ રહેલી છે, માટે તેને બંધને અભાવ છે. ૧૭૭. હવે મેક્ષનું લક્ષણ કહે છે–
द्रव्यमोक्षः क्षयः कर्मद्रव्याणां नात्मलक्षणम् । भावमोक्षस्तु तद्धेतुरात्मा रत्नत्रयान्वयी ॥ १७८ ॥
મૂલાથે-કર્મદ્રિવ્યોને જે ક્ષય તે દ્રવ્યમક્ષ કહેવાય છે. પણ તે આત્માનું લક્ષણ નથી. અને તે દ્રવ્યમેક્ષના હેતુરૂપ રત્નત્રયીથી યુક્ત એ જે આત્મા તે ભાવક્ષ કહેવાય છે. ૧૭૮.
Aho ! Shrutgyanam
Page #432
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૭
ટીકર્થકર્મને પ્રાપ્ય એવા પુગળ સ્કોન જે ક્ષય એટલે જીવના પ્રદેશની સાથે સર્વથા તેમને અસંબંધ, તે દ્રવ્યમેક્ષ એટલે માત્ર કર્મનાં દળીયાના જ બંધની મુક્તિ અર્થાત્ પુગળબંધને જ નાશ. તે કાંઈ આત્માનું લક્ષણ-આત્મસ્વરૂપ નથી. એટલે કે સમગ્ર કર્મનાં પુગળે કે જે કર્મથી ભિન્ન થયેલાં ( છુટા પડેલાં) છે, તે કર્મપણાથી રહિત થાય છે, તેથી દ્રવ્યને મોક્ષ એટલે તેનું કર્મપણાથી રહિતપણું થાય છે, એટલે તે દ્રવ્યમોક્ષ કહેવાય છે. અને સમ્યગ્દર્શનાદિક ત્રણ રોથી યુક્ત તેમજ દ્રવ્યમોક્ષના હેતુરૂપ જે આત્મા તે ભાવમોક્ષ એટલે પ્રધાન મેક્ષ કહેવાય છે, કારણ કે તે ક્ષથી પિતાનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. ૧૭૮. - કહેલા અર્થને સ્પષ્ટ કરે છે
ज्ञानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा। कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ॥ १७९ ॥
મૂલાર્થ-જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એકતાને પામે છે, ત્યારે કમ જાણે કેપ પામ્યા હોય તેમ તેનાથી તત્કાળ જુદાં પડે છે. ૧૭૯.
ટકાઈ–જ્યારે આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એકતાને-તન્મયપણને પામે છે, ત્યારે જ્ઞાનાવરણદિક કર્મો જાણે કેપ પામ્યા હોય તેમ તત્કાળ છવપ્રદેશથકી જુદાં પડે છે. ૧૭૯.
अतो रत्नत्रयं मोक्षस्तदभावे कृतार्थता। पाखंडिगणलिंगैश्च गृहिलिंगैश्च कापि न ॥१८॥
મૂલા–તેથી કરીને રાત્રય રૂ૫ જ મોક્ષ છે. તે રાત્રયને અભાવે પાખંડી સમૂહના વેષવડે કરીને તથા ગૃહસ્થીના વેષવડે કરીને કાંઈ પણ કૃતાપણું નથી. ૧૮૦.
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુએ કરીને જે ત્રણ રનમય થવું તે જ મોક્ષ છે, એટલે આત્માનું સ્વસ્વરૂપે રહેવું છે. તે રાત્રયની પ્રાપ્તિને અભાવે પાખંડીઓના અનેક પ્રકારના લિંગે (વે) કરીને એટલે પોતપોતાના મતને અનુસાર વેષને ધારણ કરનારા પાખંડીઓના દર્શનના ભેદકરીને નાના પ્રકારના સમૂહને વિષે જે લિગે એટલે વસ્ત્રાદિક નેપથ્યની રચના કરવામાં આવે છે તેણે કરીને તથા ગૃહસ્થીના વેષે કરીને કાંઈપણ કૃતાર્થતા એટલે ક્રિયા
Aho ! Shrutgyanam
Page #433
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આત્મજ્ઞાનાધિકાર.
૪૧૫
વિગેરેની સફળતા નથી. માટે રત્નત્રયથી યુક્ત એવા વેષ જ સાક્ષા સાધક છે. બીજું કાઈ નથી. ૧૮૦.
पाखंडिगणलिंगेषु गृहिलिंगेषु ये रताः ।
न ते समयसारस्य ज्ञातारो बालबुद्धयः ॥ १८१ ॥ ભૂલાથે—જેઓ પાખંડીસમૂહના વેષને વિષે અને ગૃહસ્થીના વેષને વિષે આસક્ત છે, તે માળબુદ્ધિવાળા પુરૂષા સિધ્ધાન્તના તત્ત્વને જાણનારા નથી. ( એમ સમજવું. ) ૧૮૧
<
ટીકાર્ય—તત્ત્વના સ્વભાવને ( રહસ્યને ) નહીં જાણનારા એવા પૂર્વે કહેલા વિવિધ વેષને ધારણ કરનારા પાખંડીઓના વેષને વિષે તથા બ્રાહ્માદિક ગૃહસ્થીઓના વેષને વિષે જે આસક્ત છે એટલે આ અમારો વેષ મેાક્ષસાધક છે' એમ માનનારા છે, તે બાળકની જેવી બુદ્ધિવાળા-તત્ત્વાતત્ત્વના વિચારરહિત પુરૂષા સિધ્ધાંતના રહસ્યને ખીલકુલ જાણનારા નથી-જાણતા નથી એમ સમજ્યું, ૧૮૧. भावलिंगरता ये स्युः सर्वसारविदो हि ते । । लिंगस्था वा गृहस्था वा सिध्यन्ति धुतकल्मषाः ॥ १८२ ॥ મૂલાથે—જેઓ ભાલિંગને વિષે આસક્ત છે, તે સર્વ સારને જાણનારા છે, તેથી તેઓ સાધુલિંગે હોય અથવા ગૃહીલિંગે રહેલા હાય, તે પણ તેઓ પાપના ક્ષય કરીને સિધ્ધિપદ પામે છે. ૧૮૨. ટીકાર્બ—વસ્તુધર્મને સારી રીતે જાણનારા જેઓ ભાવલિંગને વિષે એટલે ભાવથી-અત્યંતર વૃત્તિથી જે લિંગ એટલે સમ્યક્ પ્રકારે વસ્તુધર્મની શ્રદ્ધા અને જ્ઞાનાદિપ જે ધર્મીનું લક્ષણ તેને વિષે આસક્ત-પ્રીતિમય ચિત્તવાળા હાય છૅ, તે સર્વ વસ્તુધર્મના સારને એટલે રહસ્યને જાણે છે. તેથી તેઓ સાધુવિગેરેના વેષમાં રહ્યા હાય, અવા ગૃહસ્થાવાસને વિષે રહ્યા હેાય તે પણ તેએ પાપમળના નાશ કરીને સિદ્ધ થાય છેકૃતાર્થ થાય છે. ૧૮૨,
તેથી કરીને ભાવલિંગની સ્તુતિ-પ્રશંસા કરે છે.भावलिंगं हि मोक्षांगं द्रव्यलिंगमकारणम् ।
द्रव्यं नात्यन्तिकं यस्मान्नाप्यैकान्तिकमिष्यते ॥ १८३ ॥ મૂલાથે—ભાવલિંગ એ મેાક્ષનું અંગ (કારણ ) છે, અને દ્રવ્યલિંગ એ મેાક્ષનું કારણુ નથી. કારણ કે દ્રવ્યને આત્યંતિક ઈચ્છવું નથી, તેમ જ એકાંતિક પણ ઈચ્છયું નથી. ૧૮૩.
Aho ! Shrutgyanam
Page #434
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ષણટીકાર્ચ–ભાવલિંગ-સમ્યમ્ દર્શન, જ્ઞાન વિગેરે અવશ્ય મોક્ષનું પ્રયોજક-કારણ છે. અને દ્રવ્યલિંગ એટલે સાધુ વિગેરેને વેષ માત્ર અકારણું છે એટલે મેક્ષને ઉત્પન્ન કરવામાં કારણ નથી. કારણ કે દ્રવ્ય તે અપ્રધાન (ગૌણ) સાધન છે, તેથી તેને આત્યંતિક એટલે અત્યંત કારણપણે ઈચ્છયું જ નથી, તેમજ તેને એકાંતિક કારણપણે પણ ઈચ્છયું નથી કેમ કે તે કેઈકને અકારણરૂપ પણ થાય છે, તેથી તે વ્યભિચારી કારણ છે. ૧૮૩.
નગ્નપણું જ મોક્ષને હેતુ છે એવી શ્રદ્ધા રાખનારા દિગંબરીએને પાંચ લેકવડે ઉપદેશ આપે છે–
- यथाजातदशालिंगमर्थादव्यभिचारि चेत् । - વિપક્ષવાદમાવાતુત્વે નુ જ પ્રમr I ૨૮૪ |
મૂલાર્થ–જેવી રીતે જન્મ થશે તેવી દશા (અવસ્થા) રૂપ વેષ મેરૂપી અર્થથકી અવ્યભિચારી છે, એમ જે કહેતા હે તે વિપક્ષ બાધકને અભાવ હેવાથી મૃગાદિકને પણ મોક્ષ થશે. અને સર્વે નગ્નને જે મેક્ષ ન ઈચ્છતા હે તે તે (નગ્નપણું) ને મોક્ષનું કારણ કહેવામાં શું પ્રમાણ છે? ૧૮૪.
ટીકાર્થ– હે વિદ્વાન ! જે જેરૂપે ઉત્પન્ન થયે એટલે માતાના ઉદરમાંથી નીકળે તેરૂપ દશા એટલે નપણાની અવસ્થારૂપ વેષ, પ્રાર્થના કરવા લાયક મોક્ષ પદાર્થનું અવ્યભિચારી કારણ એટલે નિશ્ચિત કારણરૂપ છે-કાર્યના ભાવવાળે છે એમ તમે કહેતા હે તે વિપક્ષ બાધકના અભાવથી એટલે મેક્ષ પ્રત્યે વ્યાઘાત કરનારા
હાદિકે કરેલે જે બાધક ભાવ એટલે મોક્ષને અભાવ, તેને તમે આપેલા કારણમાં અભાવ હોવાથી વસ્ત્રરહિત સર્વે મૃગાદિકનો મેક્ષ થશે; કારણ કે નગ્નપણને તમે નિશ્ચિત કારણ માન્યું છે. વળી તમે તમારા ચિત્તમાં વિચાર કરીને કહો કે જે સર્વે નગ્નનો મેક્ષ તમે ઈચ્છતા નથી તે પછી તેના હેતુમાં એટલે નગ્નપણાને મેક્ષના કારણપણમાં બીજું કયું પ્રમાણ છે? કાંઈ પણ નથી. ૧૮૪.
દિગંબર કહે છે કે તેમાં ઈચ્છા જ બાધકરૂપ છે.” એ શંકાને દૂર કરવા કહે છે –
वस्त्रादिधारणेच्छा चेदाधिका तस्य तां विना। धृतस्य किमवस्थाने करादेरिव बाधकम् ॥ १८५॥ મૂલાર્થ– વસ્ત્રાદિક ધારણ કરવાની ઈચ્છા જ તે મોક્ષને
Aho! Shrutgyanam
Page #435
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આત્માનાધિકાર.
* ૪૭ બાધ કરનારી હોય, તે ઈચ્છા વિના જ હસ્ત વિગેરેની જેમ ધારણું કરેલા વસ્ત્રાદિકના હેવાપણુમાં શે બાધ છે? ૧૮૫.
—હે ભદ્ર! જે વસ્ત્રાદિક-વસ્ત્રપાત્ર વિગેરેને ધારણુ-ગ્રહણ કરવાની ઈચ્છા જ તે મેક્ષપ્રાપ્તિને બાધ કરનારી-અભાવ કરનારી તમને ઈષ્ટ હોય, તે તે ઈચ્છા વિના જ હસ્ત, પાદ વિગેરેની જેમ ધારણ કરેલા વસ્ત્રાદિકના ગ્રહણનું અવસ્થાન છતે એટલે શરીરાદિકને વિષે માત્ર આધારરૂપે રહે છતે મુનિને શું બાધક છે? કાંઈ પણ બાધ અમે જોતા નથી. ૧૮૫.
. ફરીથી દિગંબરી કહે કે-“વસ્ત્ર સ્વસત્તા માત્ર કરીને પણ વિદ્યમાન હોય, તે તે કેવળજ્ઞાનની ઉત્પત્તિને બાધ કરનાર છે.” એ શંકાપર કહે છે –
स्वरूपेण च वस्त्रं चेत् केवलज्ञानबाधकम् । तदा दिक्पटनीत्यैव तत्तदावरणं भवेत् ॥ १८६ ॥
મૂલાર્થ-જે વસ સ્વરૂપે કરીને જ કેવળજ્ઞાનને બાધાકારી હેય તો દિગંબરના ન્યાયવડે જ તે (વસ્ત્ર) તે (કેવળજ્ઞાન) નું આવરણ થવું જોઈએ. ૧૮.
ટીકાથે હે ભદ્ર! નેત્ર મીંચીને વિચાર કર, કે જે વસ્ત્ર સ્વરૂપે કરીને જ એટલે માત્ર વિદ્યમાનપણે કરીને જ કેવળજ્ઞાનનું બાધક એટલે કેવળજ્ઞાનની ઉત્પત્તિને પ્રતિઘાત કરનાર હોય, તે દિગંબરના ન્યાયે કરીને જ તે વસ તે કેવળજ્ઞાનનું આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મની જેવું હોવું જોઈએ. અને તેમ થવાથી તારા મતમાં વસ્ત્રાવરણ સહિત છ પ્રકારે જ્ઞાનાવરણ થવાં જોઈએ. ૧૮૬.
વળી તે જ અર્થમાં બીજું દૂષણ આપે છેइत्थं केवलिनस्तेन मूर्ध्नि क्षिप्तेन केनचित् ।
केवलित्वं पलायेतत्यहो किमसमञ्जसम् ॥ १८७॥ - મૂલાર્થિ—અને તેમ થવાથી કેવળીના મસ્તક પર કઈ પુરૂષ વસ નખે તે તેથી કરીને પણ તેનું કેવળીપણું નષ્ટ થવું જોઈએ. માટે અહે! આ કેવું અગ્ય? (તારું કથન છે.) ૧૮૭.
ટીકાર્થ–આ પ્રકારે એટલે પૂર્વ કહ્યા પ્રમાણે વસ્ત્રાવરણ સિદ્ધ થયે છતે કઈ ભક્તિમાન પુરૂષ કેવળીના મસ્તક પર વસ્ત્ર ધારણ કરે, તે તેથી કરીને પણ તેનું કેવળજ્ઞાન નાશ પામવું જોઈએ. કારણું .
૫૩
Aho ! Shrutgyanam
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૧૮
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ષષ્ઠ –
કે તે ફરીને જ્ઞાનાવરણથી આવૃત થાય છે. આ પ્રકારે અહા ! ઘણા ખેદની વાત છે કે વસ્ત્રાદિકને ધારણ કરવામાં શું અઘટિત છે? કાંઇ
જ નથી. ૧૮૭.
भावलिंगात्ततो मोक्षो भिन्नलिंगेष्वपि ध्रुवः । कदाग्रहं विमुच्यैतद्भावनीयं मनस्विना ॥ १८८ ॥ મલાથે—તેથી કરીને ભિન્ન લિંગવાળાને વિષે પણ ભાવલિંગથી અવશ્ય મેક્ષ છે. માટે કદાગ્રહને મૂકીને મનસ્વી પુરૂષે આ વિષે સારી રીતે વિચાર કરવા. ૧૯૮.
ટીકા”—તેથી કરીને એટલે પૂર્વે કહેલા હેતુઓની પરંપરાએ કરીને ભાવલિંગથી એટલે સમ્યગ્ દર્શન વિગેરેની પ્રાપ્તિથી ભિન્ન લિંગને વિષે પણ એટલે જિનેશ્વરે કહેલા વેષથી બીજા અન્ય તીર્થિકના વેષને વિષે પણ અવશ્યપણે મોક્ષ થાય છે, તેા પછી જેમણે જૈન ધર્મ જાણ્યા છે, એવા વસ્ત્રાદિક ધારણ કરનાર મુનિઓના અપરાધ છે કે તેના વસ્ત્રને લીધે મોક્ષ ન થાય? તેના કાંઈ પણ અપરાધ નથી, માટે કદાગ્રહને છોડીને પૂર્વે કહેલી હકીકતના મનસ્વી પુરૂષે સારી રીતે વિચાર કરવા. ૧૮૯.
अशुद्धयतो ह्यात्मा बद्धो मुक्त इति स्थितिः ।
न शुद्ध नयतस्त्वेष बध्यते नापि मुच्यते ॥ १८९ ॥ મૂલાથે—આત્માની અશુદ્ધ નયથી અ ૢ અને મુક્ત એવી સ્થિતિ કહેવાય છે. પરંતુ શુદ્ધ નયથી તે આ આત્મા બંધાતા નથી, તેમ જ મુક્ત પણ થતા નથી. ૧૮૯:
ઢીકાર્ય—આત્મા અશુદ્ધ નયથી એટલે ઉત્પાદ અને વ્યયને ગ્રહહ્યુ કરનાર નૈગમાદિક નયના પક્ષના આશ્રય કરવાથી અહં એટલે કર્મવડે આરિલષ્ટ છે, તથા મુક્ત એટલે કર્મરહિત છે, એ પ્રમાણે નવસ્થાવાળા કહેવાય છે. પરંતુ આ જીવ શુદ્ધ નયથી એટલે ઉત્પાદ અને વ્યયરહિત વસ્તુનું સમર્થન કરવાવડે કરીને પત્ર સંગ્રહ ( શુદ્ધ ) નયના આશ્રય કરવાથી અદ્ધ પણ થતા નથી, કારણ કે સદા એકજ સ્વરૂપ છે. તેમ જ મુક્ત પણ થતા નથી, કારણ કે સર્વદા બંધથી રહિત છે. ૧૮૯.
હવે ઉપસંહાર કરતાં કહે છે.
अन्वयव्यतिरेकाभ्यामात्मतत्त्वविनिश्चयम् ।
नवभ्योऽपि हि तत्त्वेभ्यः कुर्यादेवं विचक्षणः ॥ १९० ॥
Aho! Shrutgyanam
Page #437
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
આત્મજ્ઞાનાધિકાર. મૂલાર્થ– આ પ્રમાણે વિચક્ષણ પુરૂષે નવ તથકી અન્વય અને વ્યતિરેકવડે કરીને આત્મતત્ત્વને નિશ્ચય કરો. ૧૮૦.
ટીકાર્થ–આ પ્રમાણે એટલે પૂર્વે કહેલી રીત પ્રમાણે જિનાગમને વિષે નિપુણ પુરૂષે જીવાદિક નેવે તોથકી એટલે ઉપચારથી રહિત એવા સત્ પદાર્થોથકી અન્વય-નવ તત્તની સાથે ઐક્યતા અને વ્યતિરેક એટલે તેની સાથે ભિન્નતા–તેણે કરીને આત્મતત્વને નિશ્ચય એટલે વાસ્તવિક જીવ સ્વરૂપને નિરધાર કરે. ૧૮૦.
इदं हि परमाध्यात्मममृतं ह्यद एव च ।। इदं हि परमं ज्ञानं योगोऽयं परमः स्मृतः ॥१९१ ॥
ભૂલાયેં–આ ઉત્કૃષ્ટ અધ્યાત્મ છે, આ જ અમૃત છે, આ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, અને આજ પરમ ગ કહે છે. ૧૮૧.
ટીકાર્ય–આ આત્મતત્વને નિશ્ચય તેજ સર્વોત્કૃષ્ટ અધ્યાત્મરૂપ છે, આત્મતત્વને નિશ્ચય અથવા પક્ષ જ્ઞાન તે એકજ અમૃત એટલે સકળ કર્મરૂપી રેગને હરણ કરનાર હોવાથી અમૃત સમાન છે, એ જ પ્રકૃષ્ટ જ્ઞાન છે; કારણ કે તે સર્વજ્ઞાપણાનું કારણ છે. તથા એ જ પરમ એટલે સર્વમાં પ્રધાન છે. એટલે મેક્ષને ઉપાય કહે છે. ૧૯. .
गुह्याद्गुह्यतरं तत्त्वमेतत्सूक्ष्मनयाश्रितम् । न देयं स्वल्पबुद्धीनां ते ह्येतस्य विडंबकाः ॥ १९२ ॥
મૂલાળે–આ ગુ0થી પણ ગુહ્ય એવું તત્ત્વ સૂક્ષ્મ નયને આશ્રિત છે. તેથી અલ્પ બુદ્ધિવાળાને આ તત્વ આપવા ગ્ય નથી. કારશું કે તેઓ આ તત્વની (રહસ્યની) વિડંબના કરનારા છે. ૧૯ર.
ટીકાર્યું–આ આત્મવિનિશ્ચય ગુuથી પણ અતિ ગુહ્ય (ગુપ્તરાખવા યોગ્ય) એવું રહસ્ય છે અને તે સૂક્ષ્મ-નિપુણ બુદ્ધિથી જાણવા ગ્ય જે નય તેના આધારવાળું છે. તેથી આ તત્વ અલ્પ બુદ્ધિવાળા પુરૂષોને આપવા યોગ્ય નથી. કારણ કે તે અલ્પ બુદ્ધિવાળાઓ આ સૂક્ષ્મ આત્મતત્ત્વના વિડંબક એટલે અલ્પપણુને લીધે તેને તિરસ્કાર કરનારા છે. ૧૯૨.
શંકા–તેવા અલ્પ બુદ્ધિવાળાને આ રહસ્ય આપવામાં શો દોષ પ્રાપ્ત થાય છે? તે શંકા પર કહે છે.–
जनानामल्पबुद्धीनां नैतत्तत्त्वं हितावहम् । निर्बलानां क्षुधार्तानां भोजनं चक्रिणो यथा ॥ १९३ ॥
Aho! Shrutgyanam
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૨૯ અધ્યાત્મસાર ભાષાંતર.
[ષણમૂલાઈ–જેમ દુર્બળ સુધાતુર માણસને ચકવતીનું ભજન હિતકારક નથી, તેમ અલ્પ બુદ્ધિવાળા માણસને આ આત્મતત્વ હિતકારક નથી. ૧૯૩.
ટીકાઈ–અલ્પ બુદ્ધિરૂપી ધનવાળા પુરૂષને આ પૂર્વે કહેલું તત્વ-વાસ્તવિક આત્મસ્વરૂપનું ચિંતવન હિતકારક-કલ્યાણકારી નથી, તેથી દેવા ગ્ય નથી. કારણ કે તે તેના અધિકારી નથી. અર્થાત તેઓ વાસ્તવિક આત્મતત્વને જાણી શકતા નથી. કોની જેમ? તે કહે છે.–જેમ સુધાથી પીડાયેલા છતાં નિર્બળ શરીરવાળા અલ્પ શક્તિવાળાને ચક્રવર્તીનું કલ્યાણભજન હિતકારક નથી તેમ. ૧૩.
ज्ञानांशदुर्विदग्धस्य तत्त्वमेतदनर्थकृत् । अशुद्धमंत्रपाठस्य फणिरत्नग्रहो यथा ॥ १९४ ॥
મૂલાઈ–જેમ અશુદ્ધ મંત્ર ભણનાર પુરૂષને શેષનાગનું પકડવું અનર્થકારી છે, તેમ જ્ઞાનના એક લેશથી દુર્વિદગ્ધ પુરૂષને આ તત્વ અનર્થકારી છે. ૧૯૪.
ટીકાથ–સાનના લેવિડે કરીને દુર્વિદગ્ધ એટલે જ્ઞાનના મદને ધારણ કરનાર અને પિતાના આત્માને પંડિત માનનાર પુરૂષને આ પૂર્વે કહેલું તત્ત્વ-રહસ્ય અનકૅકારી-વિનાશકારી થાય છે. કેની જેમ? તે કહે છે. જેમ અશુદ્ધ એટલે અવિધિ અને ઉચ્ચાર વિગેરેના દેષથી દૂષિત એવા મંત્રને એટલે સર્પને વશ કરનાર વર્ણસમૂહને પાઠ કરનાર મનુષ્યને સર્પમાં રત સમાન એવા શેષનાગનું ગ્રહણ કરવું-પકડવું તે અનર્થકારી થાય છે તેમ. ૧૮૪.
व्यवहाराविनिष्णातो यो ज्ञीप्सति विनिश्चयम् । कासारतरणाशक्तः स तितीर्षति सागरम् ॥ १९५ ॥
મૂલાઈ–વ્યવહારને વિષે (પણ) અનિપુણ એ જે પુરૂષ નિશ્ચયને જાણવાની ઈચ્છા કરે છે, તે પુરૂષ તળાવને તરવામાં અશક્ત છતાં સાગરને તરવાની ઈચ્છા કરે છે. ૧૯૫.
કાર્થ-જે અલ્પજ્ઞ વ્યવહાર દશામાં પણ અનિપુણ છતે વિનિશ્રયને જાણવાની એટલે વિવિધ નયને આશ્રિત એવા નિશ્ચયને જાણવાની ઈચ્છા કરે છે, તે પુરૂષ સરેવરના જળને તરવામાં અશક્ત-અસમર્થ છતાં મહાસમુદ્રને તરવાની ઈચછા કરે છે. ૧૯૫.
Aho ! Shrutgyanam
Page #439
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ. ]
આગમસ્તુતિ અધિકાર.
व्यवहारं विनिश्चित्य ततः शुद्धनयाश्रितः । आत्मज्ञानरतो भूत्वा परमं साम्यमाश्रयेत् ॥ १९६ ॥ મૂલાથે—તેથી કરીને શુદ્ધ નયના આશ્રય કરનાર પુરૂષે (પ્રથમ) વ્યવહારના નિશ્ચય કરીને પછી આત્મજ્ઞાનને વિષે આસક્ત થઈ ઉત્કૃષ્ટ એવી સમતાના આશ્રય કરવા. ૧૯૬
૪૧
ટીકાથે—તેથી કરીને એ સિદ્ધ થયું કે—શુદ્ધ નયના આશ્રય કરનાર એટલે વાસ્તવિક વસ્તુસ્વરૂપને પ્રતિપાદન કરવામાં તત્પર એવા જે નય-વચનમાર્ગ તેને હૃદયમાં ધારણ કરીને તથા વ્યવહારના એટલે ક્રિયાની વિધિના નિશ્ચય કરીને એટલે વિશેષે કરીને તેની સેવામાં તત્પર થઇને ત્યારપછી આત્મજ્ઞાનમાં આસક્ત થઈ એટલે આત્મસ્વરૂપને જાણુવામાં પ્રસન્ન મનવાળા થઈ પ્રધાન એવા સમતાના સ્વભાવના આશ્રય કરવા. અહીં નિશ્ચય અને વ્યવહાર એ બન્ને નયાના પ્રધાનપણાના ઉપદેશ કરતાં આચાર્યે એવું જણાવ્યું કે એ નેત્રની જેમ ખન્ને નયપર પ્રીતિવાળા થયું. ૧૯૬૦
। इति आत्मविनिश्चयाधिकारः ।
પૂર્વે કહેલા સર્વે ભાવાથ્યથી વિશાળ એવા શ્રી જિનેશ્વરના આગમની સમુદ્રની ઉપમાવડે સ્તુતિ કરે છે.~~~~ उत्सर्पद्व्यवहारनिश्चयकथाकल्लोलकोलाहलत्रस्यहुर्नयवादिकच्छपकुलभ्भ्रश्यत्कुपक्षाचलम् । उद्यद्युक्तिनदीप्रवेशसुभगं स्याद्वादमर्यादया
युक्तं श्रीजिनशासनं जलनिधिं मुक्त्वा परं नाश्रये ॥ १९७॥ મૂલાથે-વ્યવહાર અને નિશ્ચયની કથારૂપી ઉછળતા તરંગાના કોલાહલથી ત્રાસ પામતા એકાંતવાદીરૂપી કાચબાઓના સમૂહવš જેમાં કુપક્ષરૂપી પર્વતા ત્રુટી જાય છે, જે વિસ્તારવાળી યુક્તિરૂપી નદીઓના પ્રવેશ કરવાવડે મનેાહર છે, તથા જે સ્યાદ્વાદરૂપી માઁદાથી યુક્ત છે, તે શ્રી જિનશાસનરૂપી સમુદ્રને છેડીને હું બીજા કાઈના આશ્રય કરતા નથી. ૧૯૭,
ટીકાથે—તે ડાલા પુરૂષ! સાંભળે. ઉછળતા એટલે કર્તવ્યના આધ અને સ્વરૂપે કરીને જગત પ્રસિદ્ધ એવા ક્રિયા અને જ્ઞાનરૂપ વ્યવહાર અને નિશ્ચય નયની કથા તદ્રુપ એટલે તે તે મતના કથન
Aho ! SIP tgyanam
Page #440
--------------------------------------------------------------------------
________________
કરર અધ્યાત્મસાર ભાષાંતર.
[ષ8રૂપ તરંગસમૂહના કેલાહલથી-વિનિથી ત્રાસ પામતા એવા દુર્નયવાદીરૂપ એટલે એકાન્ત પક્ષને કહેનારા વાદી જનરૂપ કાચબાના સમૂહવડે જેમાં કુપક્ષરૂપ એટલે મતવિરોધરૂપ પર્વતે ત્રુટી જાય છે, તથા વિરૂદ્ધ અર્થ રહિત વિસ્તારવાળી યુક્તિઓ રૂપ–વિવિધ પ્રકારના નાના પ્રમાણુવડે અર્થને નિશ્ચય કરનારા પ્રકારરૂપ નદીએનો પ્રવેશ થવાથી જે મનહર છે, તથા જે સ્યાદ્વાદરૂપ એટલે નિત્ય, અનિત્ય વિગેરે અનેકાંત વાદરૂપ મર્યાદાવડે–ચારે કાંઠાવડે યુક્ત છે, તે શ્રી જિનશાસનરૂપ એટલે સત્યતાદિક સુંદરપણુવડે અને મહા પ્રભાવવાળી લક્ષ્મીવડે યુક્ત એવા જિનાગમરૂપ સમુદ્રને છેડીને બીજા કોઈનો હું આશ્રય કરતો નથી, એટલે ભજતે નથી. અહીં સમુદ્ર અને જિનાગમની સરખામણી પોતપોતાની બુદ્ધિથી કરી લેવી. અને તે જ પ્રમાણે સર્વત્ર જાણવું ૧૯૭. - જિનાગમ ઇસિત રૂપને આપનાર હોવાથી કલ્પવૃક્ષની ઉપમાવડે તેની સ્તુતિ કરે છે पूर्णः पुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसै
स्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः। एतस्मात्पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभू
भूयः सौरभमुद्रमत्यभिमतैरध्यात्मवार्तालवैः ॥ १९८ ॥ મલાઈ–સમ્યક આસ્થારૂપી રસવાળાં પવિત્ર નો અને પ્રમણેની રચનારૂપ પુષ્પવડે પૂર્ણ અને તત્વજ્ઞાનરૂ૫ ફળવાળે સ્યાદ્વાદરૂપ કલ્પવૃક્ષ નિરંતર જયવંત વર્તે છે. તેના પરથી ખરી પડેલાં અભીષ્ટ અને અધ્યાત્મની વાર્તાના લેશવાળાં પ્રવાદરૂપ પુપિવડે પદર્શનરૂપ ઉપવનની પૃથ્વી અત્યંત સુગંધ આપે છે. ૧૯૮.
ટીકાર્થ–સારી આસ્થા-પ્રતિષ્ઠા અથવા શ્રદ્ધારૂપી રસવાળાં એટલે સુગંધવાળાં પવિત્ર નૈગમાદિક નયે અને પ્રત્યક્ષાદિક પ્રમાણેની રચનારૂપ પુપિવડે પૂર્ણ-વ્યાસ તથા તત્ત્વજ્ઞાનરૂપ એટલે વાસ્તવિક વસ્તુસ્વરૂપના જ્ઞાનરૂ૫ ફળવાળા અનેકાંતવાદરૂપ (જિનાગમરૂપ) કલ્પવૃક્ષ નિરંતર અત્યંત જયવંત વર્તે છે, તે કલ્પવૃક્ષ કે છે? તે કહે છે–આ સ્યાદ્વાદરૂપી કલ્પવૃક્ષ પરથી પડેલાં અને સર્વને રૂચિ કરનારા એટલે જિનેશ્વરે કહેલાં હોવાથી લેકબુતિવડે ગ્રહણ કરાયેલાં તથા અધ્યાત્મની કથાના લેશવાળાં પ્રકૃણ વસ્તુના વાદરૂપી પુપિવડે બૌદ્ધ, સાંખ્ય, કણાદ, ગૌતમ, જૈમિની અને બ્રહસ્પતિ એ છ દર્શને
Aho! Shrutgyanam
Page #441
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
આગમસ્તુતિ અધિકાર.
૪૩
રૂપ ઉપવનની ભૂમિ અતિશય સુગંધને વસે છે—મૂકે છે અર્થાત્
આપે છે. ૧૯૮.
જિનાગમનું ઉન્નતપણું હાવાથી મેરૂ પર્વતની ઉપમાવર્ડ તેની સ્તુતિ કરે છે.—
चित्रोत्सर्गशुभापवादरचनासानुश्रियालङ्कृतः
श्रद्धानन्दनचन्दनद्रुमनिभप्रज्ञोल्लसत्सौरभः । भ्राम्यद्भिः परदर्शनग्रहगणैरासेव्यमानः सदा
तर्कस्वर्णशिलोच्छ्रितो विजयते जैनागमो मन्दरः ॥ १९९ ॥ મૂલાથે—નાના પ્રકારના ઉત્સર્ગ અને શુભ અપવાદની રચનારૂપી શિખરોની શોભાવડે જે અલંકૃત છે, શ્રદ્ધારૂપી નંદનવનમાં રહેલા ચંદનવૃક્ષા સદેશ બુદ્ધિથકી જેમાં સુગંધ પ્રસરેલી છે, પરિભ્રમણુ કરતાં અન્ય દશૅનારૂપી ગ્રહના સમૂહવડે નિરંતર જે સેવા છે અને તરૂપી સુવર્ણની શિલાઆવડે જે અતિ ઉન્નત છે એવા જિનાગમરૂપી મેરૂ પર્યંત વિજ્યવંત વર્તે છે. ૧૯૯,
ટીકાથે—નાના પ્રકારના ઉત્સર્ગો એટલે સામાન્ય સનાતન ધર્મના વ્યવહારો તથા શુભ એટલે નિર્દોષ અપવાદો એટલે કારણ વિશેષે સેવવા લાયક ધર્મના વ્યવહારોની રચનારૂ પી-વાણીના વિન્યાસરૂપી શિખરોની શાભાવર્ડ અલંકૃત-શૃંગારથી શોભતા, શ્રદ્ધા-જિનવચન પર આસ્તિકપણારૂપ નંદન વનમાં ચંદન વૃક્ષના જેવી બુદ્ધિથકી જેમાં સુવાસનારૂપી સુગંધના સમૂહ પ્રસરી રહેલ છે એવા, તથા પરિભ્રમણ કરતાં અન્ય દર્શન એટલે જૈન દર્શનથી વ્યતિરિકત બીજાં દર્શના અર્થાત્ ધર્મ અને ધર્મીના અભેદ હેાવાથી બીજા દર્દીની રૂપી સૂર્યાદિક ગ્રહેાના સમૂહથી સર્વદા સેવાતા—આશ્રય કરાતા, તથા સત્ ન્યાયના વિચારરૂપી કાંચન શિલાઆવડે અતિ ઉન્નત, એવા જૈન સિદ્ધાંતરૂપી મેરૂ પર્વત જયવંત વર્તે છે. ૧૯૯.
જિનાગમ મહા પ્રકાશકારક હાવાથી તેની સૂર્યની ઉપમાડે સ્તુતિ કરે છે.— स्याद्दोषापगमस्तमांसि जगति क्षीयन्त एव क्षणा
दध्वानो विशदीभवन्ति निबिडा निद्रा दृशोर्गच्छति । यस्मिन्नभ्युदिते प्रमाणदिवसप्रारंभकल्याणिनी
प्रौढत्वं नयगीर्दधाति स रविजैनागमो नन्दतात् ॥ २००॥
Aho! Shrutgyanam
Page #442
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. . [ ૧૪- મૂલાર્થ–જેને ઉદય થવાથી જગતમાંથી રાત્રીને નાશ થાય છે, અંધકારને તત્કાળ ક્ષય થાય છે, મા નિર્મળ થાય છે, નેત્રોની ગાઢ નિદ્રા જતી રહે છે, તથા પ્રમાણે રૂપી દિવસના પ્રારંભને વિષે કલ્યાણકારક એવી નયવાણું પ્રોઢપણને ધારણ કરે છે, તે જિનાગમરૂપી સૂર્ય સમૃદ્ધિને પામે. ૨૦૦,
ટીકાળું–તે હમણાં કહેવાશે એ જિનાગમરૂપી સૂર્ય સમૃદ્ધિ ને પામે, કે જે જિનાગમરૂપી સૂર્યને ઉદય થવાથી મેંહરૂપી રાત્રીને નાશ થાય છે. સૂર્યને ઉદય થવાથી રાત્રીને નાશ થાય તેમ તથા ત્રણ ભુવનને વિષે પૃથ્વી પર સર્વત્ર અજ્ઞાનરૂપી અંધકાર ક્ષણવારમાં–છેડા વખતમાંજ ક્ષીણ થાય છે, તથા દ્રવ્યમાર્ગ અને ભાવમાર્ગ નિમેળ થાય છે એટલે સ્પષ્ટ––ઉપદ્રવ રહિત થાય છે, તથા ભાવ નેત્રની–સમ્યગ્દર્શનની ચૈતન્યને લેપ કરનારી ગાઢ નિદ્રા દૂર થાય છે, તથા પ્રત્યક્ષાદિ પ્રમાણરૂપી દિવસના પ્રારંભમાં–પ્રાતઃકાળમાં કલ્યાણકારક એવી ન્યાયની વાણુ અથવા નને વાદ પ્રૌઢપણને ધારણ કરે છે. ૨૦૦. - જિનાગમ સંતાપને દૂર કરનાર હોવાથી તેની ચંદ્રની ઉપમાવડે સ્તુતિ કરે છે – अध्यात्मामृतवर्षिभिः कुवलयोल्लासं विलासैर्गवां
तापव्यापविनाशिभिर्वितनुते लब्धोदयो यः सदा । तर्कस्थाणुशिरःस्थितः परिवृतः स्फारैर्नयैस्तारकैः
सोऽयं श्रीजिनशासनामृतरुचिः कस्यैति नो रुच्यताम्२०१
મૂલાઈ–જે સર્વદા ઉદય પામીને અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારા તથા તાપના પ્રસારનો નાશ કરનારા વાણીના વિલાસ કરીને પૃથ્વીવલયને ઉલ્લાસ કરે છે, જે તકરૂપી મહાદેવના મસ્તક પર રહેલો છે, અને જે દેદીપ્યમાન નરૂપી તારાઓ વડે પરિવરે છે, તે
આ શ્રી જિનશાસનરૂપી ચંદ્ર કેને રૂચિ કરનાર ન હોય? ૨૦૧. * ટીકાઈ–તે એટલે હમણું કહેવાશે એવે, આ એટલે મારી બુદ્ધિને વિષે પ્રત્યક્ષ એ, સત્ જ્ઞાનરૂપી લક્ષ્મીએ કરીને યુક્ત જિનાગમરૂપી અમૃતરૂચિ-ચંદ્ર કેના રૂચિપણને ન પામે? સર્વને રૂચિકર થાય, કે જે જિનાગમરૂપી ચંદ્ર સર્વદા એટલે બન્ને પખવાડીયામાં ઉદય પામીને અધ્યાત્મરૂપી અમૃતને વરસાવનારા અને મન, વચન તથા કાયાના વિકારથી ઉત્પન્ન થયેલા સંતાપના પ્રસરનો નાશ કરનારા વાણીઓના અને ચંદ્રના પક્ષમાં કિરણેના વિલાસ કરીને
Aho ! Shrutgyanam
Page #443
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] આગમસ્તુતિ અધિકાર
૪૫ પ્રકાશે કરીને પૃથ્વીમંડળના વિકાસને વિસ્તારે છે. ચંદ્રપક્ષે કુમુદ (પિયણું) ના વનને વિકાસ કરે છે. તથા જે તર્ક-સન્યાયરૂપી શંકરના મસ્તક પર એટલે વિરોધ રહિત વસ્તુસ્વરૂપને સાધક હોવાથી પ્રધાનપણુને વિષે રહેલો છે, અને જે દેદીપ્યમાન–પ્રધાન એવા નૈગમાદિક નરૂપી તારાઓ વડે પરિવરેલો છે. ૨૦૧.
હવે સર્વ નયના સ્થાનરૂ૫ ગુણે કરીને જિનામની સ્તુતિ .. बौद्धानामृजुसूत्रतो मतमभूद्वेदान्तिनां संग्रहात्
सांख्यानां तत एव नैगमनयाद्योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वैर्नयैगुंफिता
जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुवीक्ष्यते ॥ २०२॥
મૂલાથે–ઔદ્ધને મત બાજુ સૂત્ર નયમાંથી થયો છે, વેદાંતીઓનું દર્શન સંગ્રહ નયને આશ્રીને થયું છે, સાંખ્યોને મત પણ તે સંગ્રહ નયથી જ થયો છે, એગ તથા વૈશેષિકને મત નૈગમ નથી થયું છે, તથા શબ્દને જ બ્રહ્મ માનનારા (મીમાંસકે) ને મત શબ્દનયમાંથી થયો છે, પરંતુ જૈન દર્શન તે સર્વ નવડે ગુંફિત છે, તેથી આ જૈન દર્શન વિષેની અત્યંત શ્રેષ્ઠતા પ્રત્યક્ષ જ દેખાય છે. ૨૦૨.
ટીકાર્યું–બૌદ્ધોને એટલે સુરતના શિષ્યોને મત-દર્શન એક ઋજુસૂત્ર નયનો જ આશ્રય કરવાથી ઉત્પન્ન થયો છે, કારણ કે તેઓ ઉત્પન્ન થયેલી (વર્તમાન) વસ્તુને જ માને છે. તથા વેદાંતીઓને એટલે અદ્વૈતનું પ્રતિપાદન કરનાર માત્ર જ્ઞાનકાંડને જ અંગીકાર કરનારાઓને મત સંગ્રહ નયના પક્ષને આશ્રય કરવાથી થાય છે, કારણ કે તેઓ ઉત્પત્તિ અને નાશ રહિત માત્ર સ્થિતિના જ સ્વભાવિવાળી વસ્તુ માને છે. તથા સાંખેને મત પણ તે સંગ્રહ નયના પક્ષને જ આશ્રય કરવાથી થયેલો છે, કારણ કે તેઓ આત્માને અકર્તા જ માને છે. તથા યોગ એટલે ગાચાર્ય-નૈયાયિને વિષે મુખ્ય ગૌતમ અને વૈશેષિક એટલે કણાદ એ બન્નેને મત (દર્શન) નૈગમનયના પક્ષનો આશ્રય કરવાથી થયો છે, કારણ કે તેઓ સામા
ન્યને અને વિશેષને ભિન્ન ભિન્ન માને છે. તથા શબ્દબ્રહ્મને માનનારા એટલે વેદવચન જ બ્રહ્મ છે અને તે જ ધર્મનું પ્રતિપાદક છે એમ માનનારા જૈમિનીએ એટલે સર્વજ્ઞનો અભાવ કહેનારા મીમાંસકે શબ્દનયના પક્ષને આશ્રય કરવાથી પ્રવર્તેલા છે, કારણ કે તેઓ જાતિ અને વિભક્તિ સહિત શબ્દને તુલ્ય એવી વસ્તુને માને છે. આ
૫૪
Aho ! Shrutgyanam
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૨૬
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
સર્વેની દષ્ટિ-દર્શન એક એક નયના આશ્રય કરનારી છે; પણ જિન સંબંધી દષ્ટિ-વસ્તુ જોવાની બુદ્ધિ સમગ્ર નયાવડે ગ્રથિત છે, માટે આ જિનશાસનને વિષે અત્યંત સારપણું એટલે સર્વ મતામાં અત્યંત શ્રેષ્ઠપણું સાક્ષાત્-પ્રત્યક્ષ જ દેખાય છે. ૨૦૨.
પૂર્વે કહેલા હેતુથી બીજાં દર્શનાવડે જૈન દર્શન પરાભવ પમાડી શકાય તેવા નથી એરૂપ ગુણની સ્તુતિ કરે છે.—— उष्मा नार्कमपाकरोति दहनं नैव स्फुलिंगावली नान्धि सिन्धुजलप्लवः सुरगिरिं ग्रावा न चाभ्यापतन् । एवं सर्वनयैकभाव गरिमस्थानं जिनेन्द्रागमं
तत्तद्दर्शनसंकथांशरचनारूपा न हन्तुं क्षमा ॥ २०३ ॥ મૂલાથે—ઉષ્મા ( ઘામ ) સૂર્યને દૂર કરી શકતા નથી, અગ્નિના કણીયાનો સમૂહ અગ્નિને દૂર કરી શકતા નથી, નદીના જળનું પૂર સમુદ્રને દૂર કરી શકતું નથી, તથા સન્મુખ પડતા પાષાણુ મેરૂ પર્વતને હઠાવી શકતા નથી, તેજ પ્રમાણે સર્વે નયાના અદ્વિતીય ભાવના ગૌરવવાળા સ્થાનરૂપ જિનેંદ્રના આગમને તેના અંશની રચનારૂપ તે તે દર્શનાની કથા પરાભવ કરવા સમર્થ નથી. ૨૦૩. ટીકાથે—ઉષ્મા એટલે ઘામ. અર્થાત્ ઉષ્મા સ્પર્શવાળા ધૂળ વિગેરે પદાર્થ સૂર્યને દૂર કરી શકતા નથી એટલે પેાતાના તાપથી સૂર્યના તાપના પરાભવ કરી શકતા નથી, તથા અગ્નિના કણીયાને સમૂહ દાવાનળના પ્રકાશને દૂર કરી શકતા નથી, તથા નદીના જળનું પૂર સમુદ્રને દૂર કરી શકતું નથી ( હઠાવી શકતું નથી, ) તથા સન્મુખ પડતા પથ્થરના કકડો મેરૂ પર્વતને દૂર હઠાડી શકતા નથી. તે જ પ્રમાણે એટલે પૂર્વે કહેલા દષ્ટાન્ત અને નાધૃતિકની યોજનાના અનુક્રમ પ્રમાણે સર્વે નયાના એક ભાવ એટલે એક સ્થળે સિદ્ધ કરવારૂપ ભાવ, તરૂપ ગૌરવતાના સ્થાનભ્રત અથવા ઘરરૂપ જિંનેંદ્રાગમને તેના અંશની રચનારૂપ એટલે એક એક નયની રચનાવાળી તે તે દર્શનની કથા એટલે તે તે મતવાળાના મતની વાર્તા પરાભવ કરવા સમર્થ થઇ શકતી નથી. ૨૦૩.
હવે જૈન મતવાળાને પોતાના મતને સાધવામાં ચિત્તની કલુષતા દૂર થાય છે, એ ગુણુવડે તેની સ્તુતિ કરે છે.— दुःसाध्यं परवादिनां परमतक्षेपं विना स्वं मतं
तत्क्षेपे च कषाय पंककलुषं चेतः समापद्यते ।
Aho! Shrutgyanam
Page #445
--------------------------------------------------------------------------
________________
' ''
ના ૨૦
પ્રબંધ.] આત્મજ્ઞાનાધિકાર.
૪૭ सोऽयं नि:स्वनिधिग्रहव्यवसितो वेतालकोपक्रमो
नायं सर्वहितावहे जिनमते तत्त्वप्रसिद्ध्यर्थिनाम् ॥२०॥
મૂલાઈ–અન્ય ધર્મઓને પર મતને તિરસ્કાર કર્યા વિના પિતાને મત સાધવો દુષ્કર છે, અને તે તિરસ્કાર કરવાથી ચિત્ત કષાયરૂપી પકે કરીને કલુષ (મલિન) થાય છે. તે આ નિર્ધનના નિધાનને ગ્રહણ કરવામાં ઉદ્યમવંત થયેલે વેતાલના કેપને વેગ છે, અને તે વેગ તત્ત્વજ્ઞાનના અર્થીઓને સર્વને હિતકર એવા જિનાગમને વિષે નથી. ૨૦૪,
ટીકાર્થ–પરવાદીઓને એટલે અન્ય દર્શનના વક્તાઓને પરઅન્ય દર્શનનો આક્ષેપ એટલે અસદોષનું આરોપણ, નિંદા, તિરસ્કાર અથવા પોતાના મતને ગર્વ કર્યા વિના પિતાને મત દુઃસાધ્ય છે એટલે સિદ્ધ કરવું અશક્ય છે, અને તે પરમતને તિરસ્કાર વિગેરે કરવાથી મન કષાયરૂપી કાદવવડે મલિન થાય છે. તે તિરસ્કારાદિક વ્યાપાર નિધનના નિધાનનું હરણું કરવાના વિધિમાં ઉદ્યમવત થયેલા એવા વેતાલના–ભૂતના આવેશવાળા મૃતકના કેપના વેગ જેવું છે, કેમકે તેના વડે ધર્મરૂપી ધનનું હરણ થવાપણું છે. આ હમણું કહે પ્રકાર પારમાર્થિક જ્ઞાનના પ્રયોજનવાળા પુરૂષને સર્વને હિતકારક એવા જિનાગમને વિષે બીલકુલ નથી. ૨૦૪. * હવે જિનાગમને વિષે પિતાનું મન અત્યંત લીન થયેલું છે, તે કર્તા દેખાડે છે.वार्ताः सन्ति सहस्रशः प्रतिमतं ज्ञानांशबद्धक्रमा
श्वेतस्तासु न नः प्रयाति नितरां लीनं जिनेन्द्रागमे । नोत्सर्पन्ति लताः कति प्रतिदिशं पुष्पैः पवित्रा मधौ । - ताभ्यो नैति रति रसालकलिकारक्तस्तु पुंस्कोकिलः २०५
મૂલાઈદરેક દર્શનમાં જ્ઞાનના લેશથી જેને ક્રમ બાંધેલે છે એવી હજાર વાર્તાઓ છે, તે પણ જિનેશ્વરના આગમમાં અત્યંત લીન થયેલું અમારું મન તે વાર્તાઓ તરફ જતું નથી, કેમકે વસંતઋતુમાં દરેક દિશાએ પુષ્પોથી પવિત્ર એવી કેટલી લતાઓ નથી દેખાતી? અથત ઘણું દેખાય છે, તે પણ આમ્રની મંજરીમાં આસક્ત થયેલે કેકિલ પક્ષી તે લતાઓ પર પ્રીતિ પામતે નથી, ૨૦૫,
Aho ! Shrutgyanam
Page #446
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ 18-
ટીકાથે—દરેક મતમાં જ્ઞાનના લેશવડે જેના અનુક્રમ રચેલા છે એવી હજારો વાર્તા–વૃત્તાંતા છે, તાપણુ જિનેશ્વરના સિદ્ધાન્તને વિષે અત્યંત લીન~મગ્ન થયેલું અમારૂં મન તે મતાની વાર્તાઓ તરફ જતું નથી. અહીં દૃષ્ટાંત કહે છે.—વસંત ઋતુમાં પુષ્પાના સમૂહવડે ઉજ્જ્વળ એવી લતાની શ્રેણી દરેક દિશામાં કેટલી કેટલી નથી પ્રસરતી એટલે પુષ્પની સમૃદ્ધિવાળી નથી હોતી ? અર્થાત્ સર્વ લતાઆ પુષ્પાની સમૃદ્ધિવાળી હેાય છે, તે પણું આમ્રવૃક્ષની મંજરીમાં આસક્ત થયેલા કાફિલ (કાયલ) પક્ષી તે લતાઓ પર પ્રીતિ કરતા નથી, તે તે આમ્રવૃક્ષની મંજરીના ઉપભાગજ કરે છે—તેમાંજ આસક્ત
થાય છે. ૨૦૫.
સામાન્ય અને વિશેષ એ બન્ને પ્રકારની વસ્તુને પ્રતિપાદન કરનાર જિનાગમને વિષે શંકાએ કરેલી પીડા હાતી નથી, તે કહે છે.
शब्दो वा मतिरर्थ एव वसु वा जातिः क्रिया वा गुणः शब्दार्थः किमिति स्थिता प्रतिमतं संदेहशंकुव्यथा । जैनेन्द्रे तु मते न सा प्रतिपदं जात्यन्तरार्थस्थितेः
સામાન્ય = વિશેષમેવ ચ યથા તાયેમન્વિતિારા ભૂલાય—શું આ આત્મા શબ્દરૂપ છે? બુદ્ધિરૂપ છે? અર્થરૂપ છે ? દ્રવ્યરૂપ છે? જાતિરૂપ છે? ક્રિયારૂપ છે? ગુણરૂપ છે? કે શબ્દાર્થરૂપ છે? આ પ્રમાણે દરેક મતમાં સંદેહરૂપી શલ્યની વ્યથાઆ રહેલી છે. પરંતુ જિતેંદ્રના મતમાં તા દરેક પદે જાત્યંતરના અર્થ હાવાથી તે સંદેહની વ્યથા છે જ નહીં, કારણ કે સામાન્ય અને વિશેષ જ યથાર્થ તાત્પર્યંને શેાધે છે. ૨૦૬.
ટીકાથે—અહીં જ તથા વા શબ્દના દરેક પદની સાથે સંબંધ લેવાના છે. તેથી કરીને શું આ આત્મા શબ્દરૂપ નિરૂપ છે? અથવા શું બુદ્ધિરૂપ છે? અથવા શું અર્થ એટલે ઉત્પન્ન થયેલા પરિણામ માત્રરૂપ કે પરમાણ્વાદિપ છે? અથવા શું દ્રવ્યમાત્ર છે? અથવા શું જાતિ-ચૈતન્ય માત્ર જ છે? અથવા શું ક્રિયામાત્ર એટલે ઉત્પાદ વ્યયરૂપ છે? અથવા શું જ્ઞાનાદિક ગુણરૂપ છે? તેને શબ્દાર્થ કેવા છે? આ પ્રમાણે દરેક દર્શનમાં સંશયરૂપી શંકુ એટલે ખીલે અર્થાત્ હૃદયમાં રહેલા શલ્યે કરેલી પીડા રહેલી છે; પરંતુ જિતેંદ્રના સિદ્ધાન્તને વિષે તે તે સંદેહની વ્યથા છે જ નહીં, કારણ કે તેમાં તે પદ પદ
Aho! Shrutgyanam
Page #447
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ, ]
આાત્મજ્ઞાનાધિકાર. .
૪૨૯
પ્રત્યે એટલે વસ્તુ વસ્તુ પ્રત્યે એક જાતિથી ખીજી જાતિને વિષે એટલે બીજા ધર્મને વિષે જે પદાર્થની વર્તના છે, તેથી યથાર્થ સ્વભાવે કરીને સામાન્ય તે અવ્યક્ત સત્તારૂપ વસ્તુ તથા વિશેષ તે વ્યક્ત સત્તા-તેના તાત્પર્યંને-અભિપ્રાયને જ શોધે છે, અર્થાત્ સામાન્યના જ વિશેષષ હાય છે એમ સ્પષ્ટ બતાવેલું છે. ૨૦૬.
સ્યાદ્વાદના સ્વરૂપની સ્તુતિ કરે છે.—
यत्रानर्पितमादधाति गुणतां मुख्यं तु वस्त्वर्पितं तात्पर्यानवलंबनेन तु भवेद्बोधः स्फुटं लौकिकः । संपूर्ण त्ववभासते कृतधियां कृत्स्नाद्विवक्षाक्रमातां लोकोत्तरभंग पद्धतिमयीं स्याद्वादमुद्रां स्तुमः ॥२०७॥ મૂલાથે—જેન વિષે અર્પિત વસ્તુ ગૌણપણાને પામે છે, અને અર્પિત વસ્તુ મુખ્યતાને પામે છે, તથા તાત્પર્યનું અવલંબન કર્યાં વિના જ લૌકિક જ્ઞાન ફ્રુટ થાય છે, અને કુશલ મુદ્ધિવાળા પુરૂષાને સમગ્ર વિવક્ષાના ક્રમથી સંપૂર્ણ વસ્તુ ભાસે છે, તે અલૌકિક રચનાની પદ્ધતિવાળી સ્યાદ્વાદ મુદ્રાની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૦૭,
ટીકાથે—તે એટલે હમણાં કહેવાશે એવી લેાકેાત્તર એટલે સર્વેમાં પ્રધાન એવી સપ્તભંગી વિગેરેની રચનાની પદ્ધતિમય એટલે તેની શ્રેણીઓ અથવા માર્ગમય સ્યાદ્વાદ મુદ્રાને એટલે અનેકાંત વાદની શૈલીને અમે સ્તુતિવિષય કરીએ છીએ. તે સ્યાદ્વાદ મુદ્રા કેવી છે? તે કહે છે.—કે જે સ્યાદ્વાદ મુદ્રાને વિષે અર્પિત એટલે કોઈક પ્રકારે કહેવાને નહીં ઈચ્છેલી વસ્તુ ગૌણુ-અમુખ્યપણાને પામે છે; અને અર્પિત એટલે કોઈક પ્રકારે કહેવાને ઈચ્છેલી વસ્તુ મુખ્યપણાને-પ્રધાનપણાને પામે છે; તથા તાત્પર્ય એટલે વાસ્તવિક સ્વરૂપનું અવલંબન-આશ્રય કર્યા વિના જ લૌકિક જ્ઞાન એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય વિગેરે રૂપ લેાકમાં વર્તતા વ્યવહાર સ્ફુટ એટલે સ્પષ્ટ થાય છે. જેમ કે “આ મારા પિતા છે, આ મારી માતા છે વિગેરે.” તથા કુશળ બુદ્ધિવાળા પુરૂષોને સમગ્ર વિશ્વક્ષાના ક્રમથી એટલે કહેવાને ઇચ્છેલા અનુક્રમથી પરિપૂર્ણ વસ્તુ ભાસે છે એટલે પ્રકાશે છે. ૨૦૭.
જિનાગમ પેાતાના વ્યાક્ષેપને દૂર કરનાર છે, તથા મંદ બુદ્ધિવાળાને વ્યામેાહુ અને આશ્ચર્ય કરનાર છે, એ ગુણવડે તેની સ્તુતિ કરે છે.
Aho! Shrutgyanam
Page #448
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
आत्मीयानुभवाश्रयार्थविषयोऽप्युच्चैर्यदीयः क्रमो म्लेच्छानामिव संस्कृतं तनुधियामाश्चर्यमोहावहः । व्युत्पत्तिप्रतिपत्तिहेतुविततस्याद्वादवाग्गुंफितं तं जैनागममाकलय्य न वयं व्याक्षेपभाजः क्वचित् ॥ २०८ ॥ મૂલાથે—પોતાના અનુભવના આશ્રય જ જેના અર્થના વિષય છે એવા પણુ જે જિનાગમના ઉચ્ચ ક્રમ તે મ્લેને સંસ્કૃત ભાષાની જેમ અપ બુદ્ધિવાળાને આશ્ચર્ય તથા માહ ઉત્પન્ન કરનાર છે. તેવા વ્યુત્પત્તિ, પ્રતિપત્તિ, હેતુ અને વિસ્તારવાળા સ્યાદ્નાદની વાણીથી રચાયેલા જિનાગમને જાણીને અમે કોઇપણ ઠેકાણે ક્યાક્ષેપને ભજનારા થતા નથી. ૨૦૮.
૩૦
ટીકાથે—તે એટલે જેના ગુણે હમણાં કહેવામાં આવશે એવા જિન સિદ્ધાન્તને જાણીને જિનાગમના આશ્રયવાળા અમે કોઇપણ મતમાં વ્યાક્ષેપને ભજનારા એટલે નિશ્ચય રહિત અને મૂઢતાને ભજનારા થતા નથી. તે જિનાગમ કેવા છે? તે કહે છે,—કે જે જિનાગમ વ્યુત્પત્તિ એટલે તાત્પર્યાર્થ અથવા શબ્દની વસ્તુના સારને ધ કરનારી શક્તિ, પ્રતિપત્તિ એટલે કર્તવ્યનું જ્ઞાન અથવા ઘટિત અર્થની પ્રાપ્તિ, હેતુ એટલે સાધ્ય વસ્તુને સાધનારૂં કારણુ–સાધન તથા વિસ્તારવાળા સ્યાદ્વાદ એટલે નિત્યાનિત્યાદિક અનેકાંત વાદ, આ સર્વ પ્રકારની વાણીવડે રચાયેલા છે; તથા જે આગમના પૂર્વાપર અનુક્રમ આત્માના અથવા પોતાના અનુભવ એટલે ભ્રાંતિરહિત જ્ઞાન, એજ આશ્રય એટલે પ્રતીતિને પ્રતિપાદન કરનાર સંબંધરૂપ જ અર્થ વિષય છે. એવા હેાવાથી મ્લેચ્છાને એટલે વાઘરી, ભિન્ન વિગેરેને સંસ્કૃત ભાષાની જેમ અપ બુદ્ધિવાળાને અત્યંત ચમત્કાર અને વિમ્મૂઢતા કરનાર છે. ૨૦૮.
આવા જૈન શાસન ઉપર જેને દ્વેષ હાય છે, તેને પરિણામે કટુ ફળ પ્રાપ્ત થાય છે, તે કહે છે.--
मूलं सर्ववचोगतस्य विदितं जैनेश्वरं शासनं तस्मादेव समुत्थितैर्नयम तैस्तस्यैव यत्खंडनम् । एतत्कश्चन कौशलं कलिमलच्छन्नात्मनः स्वानितां शाखां छेत्तुमिवोद्यतस्य कटुकोदर्काय तर्कार्थिनः ॥ २०९ ॥
Aho ! Shrutgyanam
Page #449
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
આગમસ્તુતિ અધિકાર.. મૂલાર્થ–સર્વ વચનને પ્રાપ્ત થયેલા અભિપ્રાયનાં મૂળભૂત આ જિનેશ્વરનું શાસન પ્રસિદ્ધ છે. તે જિનાગમથી જ ઉત્પન્ન થયેલા નયના મતે વડે તેનું જ જે ખંડન કરવું, તે તે પોતાના આશ્રયરૂપ શાખાને છેદવા ઉદ્યમવંત થયેલા માણસની જેમ પાપમળથી આચ્છાદિત થયેલા તકર્થીઓની તુચ્છ કુશળતા કટુ (અનિષ્ટ) રૂપને માટે છે. ૨૦૯. - ટીકાર્થ–સર્વ શાસ્ત્રોને પ્રાપ્ત થયેલા અભિપ્રાયનું મૂળ એટલે તેના જન્મસ્થાનરૂપ જિનેશ્વરનું આગમ-સિદ્ધાંત પ્રસિદ્ધ છે, કારણ કે સર્વ શાસ્ત્રો સાથી જ ઉત્પન્ન થયેલાં છે. તે જિનાગમથકી જ ઉત્પન્ન થયેલા નયના વાદાએ કરીને તે જિનાગમનું જ શ્રેષથી જે ખંડન કરે છે એટલે વાદી લોકે તેને જે ઉચ્છેદ કરે છે, તે જિનાગમનું ખંડન પાપમળે કરીને આચ્છાદિત થયેલા તર્કથીઓની એટલે ન્યાયના પાંડિત્યને ઈચ્છનારાઓની તુચ્છ કુશળતા તેઓને કટું ફળને માટે એટલે ઉત્તર કાળમાં દુષ્ટ વિપાકરૂપ, ફળને માટે થાય છે. જેમ પોતાના આધારરૂપ શાખાને છેદવા તત્પર થયેલાને અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે તેમ. ૨૯. " - જિનાગમને જાણનાર પુરૂષ અન્યત્ર પ્રીતિને પામતા નથી, તે
. त्यक्तोन्मादविभज्यवादरचनामाकर्ण्य कर्णामृतं ... सिद्धान्तार्थरहस्यविक लभतामन्यत्र शास्त्रे रतिम् ।
यस्यां सर्वनया विशन्ति न पुनव्र्यस्तेषु तेष्वेव या . मालायां मणयो लुठन्ति न पुनर्व्यस्तेषु मालापि सा॥२१०॥
મૂલાઈ-ત્યાગ કરેલા ઉન્માદવડે વિભાગ કરવાને ગ્ય એવી વાદ ૨ચનારૂપ કર્ણામૃતને સાંભળીને સિદ્ધાન્તના અર્થના રહસ્યને જાણનાર પુરૂષ બીજા કયા શાસ્ત્રમાં પ્રીતિ પામે? કે જે રચનામાં સર્વ નયને પ્રવેશ છે, પણ ભિન્ન ભિન્ન એવા તે તેને વિષે તે રચના નથી. કેમકે માળામાં મણિઓ હોય છે, પણ પૃથફ પૃથક્ એવા મણિએમાં તે માળા હેતી નથી. ૨૧૦. ,
ટીકાળું–ત્યાગ કરેલા ઉન્માદવડે એટલે મતિભ્રંશ અથવા ચિત્તના વિભ્રમવડે વિભાગ કરવા યોગ્ય એટલે સામાન્ય ધર્મથકી બીજા ધર્મને પુરસ્કાર કરવા યોગ્ય વાદ રચના એટલે વસ્તુને પ્રતિપાદન કરનાર વાણી તેના વિન્યાસરૂપ કર્ણામૃતને એટલે શ્રવણને
Ahé ! Shrutgyanam
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૩૨
અધ્યાત્મસાર ભાષાંતર.
[ ૧૪
અમૃતના પારણા સમાન વચાને સાંભળીને જિનાગમના તત્ત્વને જાણનારો પુરૂષ ખીજા કયા શાસ્રમાં પ્રીતિને પામે? મહા અંતર હાવાથી કોઇપણ શાસ્ત્રમાં પ્રીતિ પામેજ નહીં, કેમકે સિદ્ધાંતવાદની રચનામાં સર્વે નૈગમાદિક નયાના પ્રવેશ છે એટલે તે સર્વે તેમાં અંતર્ભાવ પામેલા છે. પણ ભિન્ન ભિન્ન રહેલા પ્રત્યેક નયામાં તે સિદ્ધાન્ત વાદની રચના રહેલી નથી. કેમકે માળામાં એટલે રતાવળી વિગેરે હારની સેરમાં ચંદ્રકાંત, વૈર્ય વિગેરે મણિઓના સમૂહ રહેલા હાય છે, પણ ભિન્ન ભિન્ન રહેલા મણિમાં તે માળા હોતી નથી. તેજ રીતે ભિન્ન ભિન્ન રહેલા નયામાં સિદ્ધાન્તવાદની રચના પણ હાતી નથી. તે આ પ્રમાણે-માત્ર વિશેષને જ પ્રતિપાદન કરનાર બૌદ્ધમતમાં વસ્તુના સિદ્ધાન્તની રચના દુર્લભ છે, તે જ પ્રકારે માત્ર સામાન્યને જ પ્રતિપાદન કરનાર તથા જૂદા જૂદા તે અન્નેને પ્રતિપાદન કરનાર સાંખ્યના મતમાં પણ વસ્તુના સિદ્ધ્ાન્તની રચના દુર્લભ છે. ૨૧૦.
હવે પ્રબંધના ઉપસંહાર કરે છે.
अन्योऽन्यप्रतिपक्षभाववितथान् स्वस्वार्थसत्यान्नयानापेक्षाविषयाग्रहैर्विभजते माध्यस्थ्यमास्थाय यः । स्याद्वादे सुपथे निवेश्य हरते तेषां तु दिङ्मूढतां कुन्देन्दुप्रतिमं यशो विजयिनस्तस्यैव संवर्धते ॥ २११ ॥ મૂલાથે—પરસ્પર શત્રુભાવને લીધે નિષ્ફળ અને પોતપોતાના અર્થમાં સત્ય એવા નયાના જે પુરૂષ અપેક્ષા વિષયના આગ્રહવડે મધ્યસ્થપણાના આશ્રય કરીને વિભાગ કરે છે, તથા જે માણસ સ્યાદ્વાદરૂપી સારા માર્ગમાં ચિત્તને સ્થાપન કરીને તે નયાની દિગ્મૂઢતાના નાશ કરે છે, તે જ વિજયવંત પુરૂષનું કુંદ પુષ્પ તથા ચંદ્રના જેવા ઉજજ્વળ ચશ વૃદ્ધિ પામે છે. ૨૧૧.
ટીકાર્થે—પરસ્પર શત્રુપણાને લીધે એટલે વિષપણાને લીધે અસત્ય એટલે પરપક્ષમાં નિષ્ફળ વ્યાપારવાળા અને પોતપોતાના અર્થમાં-પક્ષમાં સત્ય-સફળ નૈગમાદિક નયાના જે પુરૂષ અપેક્ષા એટલે ગૌણુ અને મુખ્યતાના સંબંધવાળા વિષયના-દાત અર્થના આગ્રહવર્ડ-પોતપાતાના પક્ષની મર્યાદાએ કરીને ગ્રહણ કરવાના વિધિવš માધ્યસ્થપણાના-દુરાગ્રહ રહિતપણાના આશ્રય કરીને વિભાગ કરતાં
Aho! Shrutgyanam
Page #451
--------------------------------------------------------------------------
________________
પ્રëધ. ]
આત્મજ્ઞાનાધિકાર.
૪૩૩
.
નથી એટલે અપેક્ષાના અભાવ કરતા નથી, તથા જે પુરૂષ સ્યાદ્વાદરૂપી–અનેકાંતવાદરૂપી સન્માર્ગમાં—નિપુણ એવા ન્યાયમાર્ગમાં ચિત્તને સ્થાપન કરીને તે નયાના દિગ્મૂઢપણાને હરણ કરે છે એટલે યાગ્ય સ્થાનમાં નિયોગ કરવાવડે તેનું નિવારણ કરે છે, તે વિજયવંત માણસના જ કુદ પુષ્પ તથા ચંદ્રના જેવા નિર્મળ યશ વૃદ્ધિ પામે છે. આ ફ્લાકમાં વા' શબ્દ છે તેથી ગ્રંથકારે પાતાનું યશોવિજય' એવું નામ સૂચિત કર્યું છે, એમ સમજવું. ૨૧૧
॥ इति जिनमतस्तुत्यधिकारः ॥
इति श्रीमहामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्य पंडितश्रीलाभविजयगणिशिष्यमुख्यपंडितश्रीजित विजयगणिसंतीर्थ्यपंडितश्रीनयविजयगणिचरणकमलचंचरीकेण पंडितश्रीपद्मविजयगणिसहोदरेण पंडितयशोविजयेन विरचितेऽध्यात्मसारप्रकरणे षष्ठप्रबन्धः ॥ अध्यात्मरतजननी विशदात्मदृष्टिर्यत्रैकतादिनयभंगतरंगितास्ति । षष्ठप्रबन्धजलधौ फलकाभवृत्तिरेषास्तु भव्यनिवहे भवतीरदात्री ॥
આ છઠ્ઠા પ્રબંધરૂપી સમુદ્રમાં અધ્યાત્મરૂપી તને ઉત્પન્ન કરનારી, નિમૅળ આત્મદષ્ટિવાળી, ઐકયતાદિક નયની રચનારૂપ તરંગવાળી આ ફલકના જેવી વૃત્તિ (ટીકા) ભવ્ય પ્રાણીઓને સંસારના તીરને પમાડનારી થાઓ. ”
॥ इति श्रीतपागच्छगतसं विज्ञशाखीयमुनिश्री बुद्धिविजय मुख्यशिष्यश्रीमुक्तिविजयगणि सतीर्थ्यशिरोमणिमुनिश्रीवृद्धिविजय पदां भोरुहपर्युपासनापरागमधुलिहा पंडितश्रीगंभीरविजयगणिना कृतायामध्यात्मसारशब्दभावोकिटीकायां षष्ठः प्रबन्धः ॥ ६ ॥
RA छठ्ठो प्रबंध समाप्त.
Aho! Shrutgyanam
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૩૪
અધ્યાત્મસાર ભાષાંતર.
[સમ
| 3થ સપ્તમ અવસ્થા
છો પ્રબંધ કહ્યો. હવે સાતમો કહે છે. આ સાતમા પ્રબંધને છટ્ઠા પ્રબંધ સાથે આ પ્રમાણે સંબંધ છે–પૂર્વ પ્રબંધમાં આત્માને નિશ્ચય કહો. તે નિશ્ચયવાળાને તેને અનુભવ થાય છે. તેથી આ પ્રબંધમાં અનુભવ કહે છે. આ સંબંધવડે આવેલા આ પ્રબંધને પ્રથમ લેક કહે છે –
शास्त्रोपदर्शितदिशा गलितासगृहकषायकलुषाणाम् ।
प्रियमनुभवैकवेद्यं रहस्यमाविर्भवति किमपि ॥१॥ - મૂલાઈ–શા દેખાડેલી દિશાવડે જેને અસટ્ટહ, કષાય અને કલુષતા નાશ પામ્યા છે એવા પુરૂષને અનુભવવડે જ જાણવાલાયક કાંઈક ઈષ્ટ રહસ્ય પ્રગટ થાય છે. ૧,
ટીકાથે જિનાગને પ્રકાશ કરેલી દિશાવડે એટલે પ્રવૃત્તિના વિધિરૂપ માર્ગવડે નાશ પામેલ છે કદાગ્રહ અને ક્રોધાદિ કષાયે જેના, તેથી નિર્મળ એવા હૃદયને ધારણ કરનારા પુરૂષને એક અનુભવથી જ જાણવા લાયક એટલે ભ્રાંતિરહિત યથાર્થ વસ્તસ્વરૂપને ગ્રહણ કરનાર પ્રમાણુથી ઉત્પન્ન થયેલ જ્ઞાનવડે જ માત્ર જાણવા લાયક અને પ્રિય એવું કાંઇક અલૌકિક-નવીન રહસ્ય–મેહવાળા મનુષ્યોથી પવવા લાયક પરમાર્થ પ્રગટ થાય છે. ૧. તે રહસ્ય કર્યું? તે કહે છે – प्रथमाभ्यासविलासादाविर्भूयैव यत्क्षणाल्लीनम् ।
चश्चत्तरुणीविभ्रमसममुत्तरलं मनः कुरुते ॥२॥
મલાઈ—જે રહસ્ય પ્રથમ અભ્યાસના વિલાસથી પ્રગટ થઈને ક્ષણવારમાં તલ્લીન થયેલા મનને યુવતી સ્ત્રીના મનહર વિલાસની જેવું અત્યંત આતુરતાવાળું કરે છે. ૨.
કાર્ય–જે ગીજનને પ્રિય એવું રહસ્ય પ્રથમ અભ્યાસને વિલાસથી એટલે પ્રથમ-આરંભ વખતને જે અભ્યાસ એટલે અધ્યાત્મપણાનું વારંવાર સેવન, તેના વિલાસથી એટલે ક્રીડાપ્રકારથી પ્રગટ થઈને અ૫ કાળમાં જ તલ્લીન થયેલા મનને વિલાસ પામતા એટલે કામુક પુરૂષના ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારા યુવાવસ્થાથી મનહર એવી સ્ત્રીના વિભ્રમ જેવું–શુંગાર તથા અંગની ચેષ્ટાના સુંદર
Aho! Shrutgyanam
Page #453
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] અનુભવાધિકાર.
૪૩૫ પણની જેવું અતિ આતુર કરે છે. અર્થાત્ અધ્યાત્મના આરંભમાં પ્રથમ પ્રવર્તતે યોગીજનનો અભ્યાસ પણ આત્મસ્વરૂપના વિલાસના રસના સ્વાદવડે કામુક પુરૂષને કામિનીના વિલાસના વિભ્રમની જેમ આનંદકારક થાય છે. ૨. હવે અનુભવના હેતુરૂપ મનના પ્રકારને દેખાડે છેसुविदितयोगैरिष्टं क्षिप्तं मूढं तथैव विक्षिप्तम् । एकाग्रं च निरुद्धं चेतः पञ्चप्रकारमिति ॥३॥
ભૂલાર્થ–ગને સારી રીતે જાણનાર (યોગીઓ) એ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિસ, એકાગ્ર અને નિરૂદ્ધ એ પાંચ પ્રકારનું ચિત્ત ઈચ્છવું છે. ૩.
ટીકાર્ય–જેમણે વેગને એટલે બ્રહ્મપણું પ્રાપ્ત કરવાના ઉપાયને સારી રીતે જાણે છે એવા યોગીઓએ મનને પાંચ પ્રકારનું ઈછયું છે એટલે જાણવાને અત્યંત ઈછયું છે (કહ્યું છે.) તે આ પ્રમાણેક્ષિસ એટલે વિષય અને રાગાદિકમાં મગ્ન ૧, મૂઢ એટલે બન્ને લોક સંબંધી વિવેકરહિત ૨, વિક્ષિપ્ત એટલે કાંઈક રક્ત અને કાંઇક વિરક્ત, ૩, એકાગ્ર એટલે સમાધિમાં સ્થિર ૪, તથા નિરૂદ્ધ એટલે બહારના વિષને ત્યાગ કરીને આત્માને વિષેજ રહેલું ૫, આ પ્રમાણે પાંચ પ્રકારનું ચિત્ત યોગીઓએ જાણવું. ૩. - હવે પાંચ કે કરીને તે મનના પાંચ પ્રકારનું વિવરણ કરે છે . विषयेषु कल्पितेषु च पुरःस्थितेषु च निवेशितं रजसा।
सुखदुःखयुग्बहिर्मुखमानातं क्षिप्तमिह चित्तम् ॥ ४॥ મૂલાઈ–કલ્પિત અને સન્મુખ રહેલા વિષયમાં રાગવડે સ્થાપન કરેલું, સુખ અને દુઃખથી યુક્ત તથા અધ્યાત્મથી બહિર્મુખ એવા ચિત્તને અહીં ક્ષિત નામનું કહેવું છે. ૪.
ટીકાર્ય-કલ્પિત એટલે રાગથી સુખદાયીપણે મનમાં ધારણ કરેલા અને સન્મુખ રહેલા એટલે ઇદ્રિના વિષયમાં સાક્ષાત પ્રાપ્ત થયેલા એવા શબ્દાદિક વિષયમાં રાગના વશથી અત્યંત સ્થાપન કરેલું સુખ અને દુઃખથી મિશ્રિત તથા આત્મધર્મથી વિમુખ એવું મને આ અનુભવના અધિકારમાં ક્ષિસ નામનું કહેવું છે, માટે અનુભવની ઈચ્છાવાળાએ આવું મન જીતવું જોઈએ. ૪.
क्रोधादिभिर्नियमितं विरुद्धकृत्येषु यत्तमोभूना। कृत्याकृत्यविभागासंगतमेतन्मनो मूढम् ॥५॥
Aho ! Shrutgyanam
Page #454
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. સિમ' મૂલાથે–જે મન તમે ગુણને બહુપણુથી વિરૂદ્ધ કાર્યોમાં ક્રોધાદિકવડે નિયમિત થયેલું તથા કૃત્ય અને અત્યના વિભાગે કરીને રહિત, તે મૂઢ નામનું મન કહેલું છે. પ.
ટીકાર્થ-જે મન પૂર્વે કહેલા ક્રોધાદિક ચાર કષાયેવડે નિયમિત એટલે કાળના ક્રમે કરીને પિતાપિતાના ઉપયોગના કમવડે નિયંત્રિત અર્થાત નિરંતર કષાયો વડે યુક્ત, ધર્મવિરૂદ્ધ તથા લેકવિરૂદ્ધ કાર્યોમાં તત્પર, તમોગુણના બહુપણુથી નિર્માણ કરેલું, ધર્મ અને સત ન્યાયમાર્ગાદિક કૃત્ય અને ચોરી વિગેરે અકૃત્યના વિભાગ રહિત એટલે કૃત્યાકૃત્યમાં રહેલા અંતરના જ્ઞાન રહિત, આવા પ્રકારનું વિવેક રહિત મન મૂઢ કહેલું છે–
દિહને પ્રાપ્ત થયેલું કહ્યું છે. માટે અનુભવની ઈચ્છાવાળાએ તેને પણ જય કરો. ૫.
सत्त्वोद्रेकात्परिहृतं दुःखनिदानेषु सुखनिदानेषु । शब्दादिषु प्रवृत्तं सदैव चित्तं तु विक्षिप्तम् ॥ ६ ॥
મૂલાઈ–સત્વ ગુણના અધિકપણાને લીધે દુઃખનાં કારણથી રહિત એને શબ્દાદિક સુખનાં કારણેમાં નિરંતર પ્રવૃત્ત થયેલું જે ચિત્ત તે વિક્ષિપ્ત નામનું કહેવાય છે. ૬.
ટીકાર્થ–સત્વ ગુણના ઉત્કર્ષથી એટલે આત્મવીર્યના ઉલ્લાસથી દુઃખનાં કારણરૂપ દુષ્ટ અભિસંધિવાળા કામાદિકથી રહિત અને સુખનાં કારણે રૂપ સત ન્યાયાદિકને વિષે તથા ઉચિત એવા શબ્દોદિક ભેગોને વિષે નિરંતર પ્રવૃત્ત એવા ચિત્તને વિક્ષિત એટલે સંસારના ભયથી ત્રાસ પામેલું કહ્યું છે, આવા મનને વિષે પણ પ્રવૃત્તિ કરવી નહીં. ૬,
अद्वेषादिगुणवतां नित्यं खेदादिदोषपरिहारात् । सदृशप्रत्ययसंगतमेकाग्रं चित्तमानातम् ॥ ७ ॥
મૂલાથે અષાદિક ગુણવાળાને નિરંતર ખેદ વિગેરે દેષના પરિહારથી સમાન પરિણમને પામેલું જે મન, તે એકાગ્ર કહેલું છે. ૭.
ટકાર્થ–ઠેષ એટલે ગુણને વિષે ઈષ્ય એ વિગેરે જેમાં નથી, એવા એટલે અમાયાવીપણું વિગેરે ગુણવાળા અને નિરંતર ખેદ એટલે સંતાપ અને આદિ શબ્દ છે તેથી વૈર, હાસ્ય અને અનાશ્વાસ વિગેરે દેના એટલે અધર્મની પ્રવૃત્તિના હેતુના પરિહારથી–ત્યાગથી સદશ એટલે સર્વ જીવોને વિષે તુય એવા પ્રત્યયને એટલે બોધ
Aho! Shrutgyanam
Page #455
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
અનુભવાધિકાર.
૪૩૭
પ્રકૃતિવાળા પરિણામને પામેલું જે ચિત્ત, તે એકામ એટલે એક સમતારૂપ જેના વિષય છે એવું કહેલું છે. અર્થાત્ તેવું મન અનુભવી પુરૂષને ઇષ્ટ વસ્તુનું સાધક થાય છે. ૭.
उपरतविकल्पवृत्तिकमवग्रहादिक्रमच्युतं शुद्धम् । आत्माराममुनीनां भवति निरुद्धं सदा चेतः ॥ ८ ॥ મૂલાથે—જેના વિકલ્પા નિવૃત્ત થયા છે એવી વર્તનાવાળું અને પ્રતિબંધાદિકના ક્રમથી પૃથક્ થયેલું આત્મારામ મુનિઓનું જે ઉજ્જ્વળ ચિત્ત, તે નિરૂદ્ધ કહેવાય છે. ૮.
ટીકાથે આત્માને વિષે એટલે પેાતાના સ્વભાવને વિષે વિશ્રાંતિ અથવા ક્રીડાની પ્રવૃત્તિવાળા ચોગી જનેનું જે ઉપરત વિકલ્પવાળી એટલે જેના સંકલ્પરૂપી કલ્લાલા નિવૃત્ત થયા છે એવી વર્તનાવાળું અને અવગ્રહ એટલે પ્રતિબંધ તથા આદિ શબ્દ છે માટે સ્નેહ રાગ, સંબંધ અને કલ્પના વિગેરેના ક્રમથી એટલે ઉદ્દેશથી પૃથક્ થયેલું તથા સર્વદા શુદ્ધ એટલે ઉજજવળ પરિણામવાળું એવું જે ચિત્ત, તે નિરૂદ્ધ કહેવાય છે. આવું ચિત્ત માહ્ય વિષયાથી વિમુખ હાવાથી ઇષ્ટ કાર્ય કરનાર થાય છે. ૮.
પૂર્વે કહેલા મનના પ્રકારોવડે જે સાધવા લાયક છે, તે કહે છે.— न समाधावुपयोगं तिस्रश्चेतोदशा इह लभन्ते । सत्त्वोत्कर्षात् स्थैर्यादुभे समाधी सुखातिशयात् ॥ ९॥ મૂલાથે સમાધિમાં પહેલી ત્રણ ચિત્તની અવસ્થા ઉપયોગને પામતી નથી. પણ સત્ત્વના ઉત્કર્ષને લીધે, સ્વૈર્યને લીધે તથા અતિશય સુખને લીધે છેલ્લી એ મનની અવસ્થાઓ ઉપયોગને પામે છે. ૯.
ટીકા®--પ્રથમની ત્રણ પ્રકારની એટલે ક્ષિસ, મૂઢ અને વિક્ષિપ્ત નામની ત્રણ ચિત્તની અવસ્થાએ સમાધિમાં એટલે નિશ્રળ એકાગ્ર ધ્યાનને વિષે સાધક ભાવને પામતી નથી. માટે તે ત્રણે દશા વર્જવા યાગ્ય છે. અને સત્વના ઉત્કર્ષને લીધે એટલે જીવના વીર્યની
સ્ફુરણાને લીધે તથા સ્વૈર્ય એટલે ચિત્તના નિષેધ કરવાથી તેની સ્થિરતા થવાને લીધે તથા અતિશય સુખને લીધે એ સમાધિએ એટલે એકાગ્ર અને નિરૂદ્ધ નામની મનની અવસ્થાએ સાધક ભાવને પામે છે. ૯.
Aho! Shrutgyanam
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૩૮
અધ્યાત્મસાર ભાષાંતર.
વિક્ષિપ્તને વિષે વિશેષ કહે છે.योगारंभस्तु भवेद्विक्षिप्ते मनसि जातु सानन्दे ।
क्षिप्ते मूढे चास्मिन् व्युत्थानं भवति नियमेन ॥ १० ॥
ત
ભૂલાથે—કદાચ વિક્ષિપ્ત મન આનંદવાળું થયું હોય તે તેમાં યોગના આરંભ થઈ શકે છે, પણ આ મન ક્ષિપ્ત અને મૂઢ હાય તે અવશ્ય વ્યુત્થાન જ થાય છે. ૧૦.
[ સપ્તમ
ટીકાથે અહીં તુ શબ્દસંભાવનાના અર્થમાં છે. કદાચિત વિક્ષિપ્ત એટલે રાગી અને વિરાગી એવા પ્રકારનું ત્રીજી અવસ્થાવાળું મન આનંદવાળું એટલે ધર્મના પ્રેમવાળું થયું હેાય તે તે મનમાં યોગના એટલે સમાધિની પ્રાપ્તિના ઉપયોગના પ્રારંભ થઈ શકે છે-સંભવિત છે. પણ આ મન જે ક્ષિસ એટલે રાગવડે ગ્રસ્ત તથા મૂઢ એટલે ક્રોધાદિકથી યુક્ત હોય તેા અવશ્ય વ્યુત્થાન એટલે તેમાંથી રાગાદિક સંસ્કારોના ઉદ્ભવ જ થાય છે, તેથી એ બે પ્રકાર તેા અવય યુવા ચાગ્ય જ છે. ૧૦.
ફરીને પણ વિક્ષિપ્ત મન યોગનું સાધક છે, એ વાત છે શ્લોકાવડે કહે છે.-~~
विषयकषायनिवृत्तं योगेषु च संचरिष्णु विविधेषु । गृहखेलद्वालोपममपि चलमिष्टं मनोऽभ्यासे ॥ ११ ॥ મૂલાથે—વિષયો અને કષાયોથી નિવૃત્ત થયેલું, વિવિધ પ્રકારના ચોગાને વિષે ગમન કરનારૂં અને ગૃહના આંગણામાં ક્રીડા કરતા ખાળકુની જેવું મન ચપળ હોય તેા પણ અભ્યાસ દશામાં તે ઇષ્ટ છે. ૧૧.
ટીકાથે—શબ્દાદિક વિષયેા અને ક્રોધાદિક કષાયેથી નિવૃત્ત એટલે વિમુખ થયેલું તથા વિવિધ પ્રકારના યોગાને વિષે એટલે સેક્ષના ઉપાયેાને વિષે ગમન કરનારૂં અને ગૃહના આંગણામાં ક્રીડા કરતા બાળકની જેવું એટલે ભદ્ર પરિણામને લીધે અંતર્મુખવાળું એવું મન એટલે અંતઃકરણુ ચપળતાવાળું હેાય તે પણ તે અભ્યાસને વિષે એટલે વારંવાર ઉપાયોનું પરિશીલન કરતી વખતે ઇષ્ટ છે, એટલે સાધન તરીકે માનેલું છે. ૧૧.
वचनानुष्ठानगतं यातायातं च सातिचारमपि । चेतोऽभ्यासदशायां गजांकुशन्यायतोऽदुष्टम् ॥ १२ ॥ ભૂલાથૅશાસ્ત્રના અનુષ્ઠાનમાં રહેલું મન જોકે ગમન આગમન
Aho! Shrutgyanam
Page #457
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
અનુભવાધિકાર. .
૪૩૯
કરવાથી અતિચાર સહિત થયેલું હાય તા પણ તે અભ્યાસ દશામાં ગાંકુશના દૃષ્ટાંતવડે કૃષિત છે. ૧૨.
ટીકાથૅશાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનમાં-ક્રિયામાં રહેલું એટલે આગમાક્ત ક્રિયાને પામેલું અને ગમન તથા આગમન ( જાવ-આવ ) કરતું હાવાથી અતિચારવાળું-દેષવાળું થયેલું મન પણુ અભ્યાસ દશામાં એટલે યેાગાભ્યાસની પ્રથમ અવસ્થામાં ગજાંકુશના ન્યાયથી એટલે જેમ હાથી અંકુશવડે-અંકુશના પ્રહારવડે સારા માર્ગે જનારો તથા સુંદર ગતિવાળા થઇ શકે છે, તે દૃષ્ટાંતવડે અનૂષિત છે. કારણ કે શિક્ષાના યાગથી તે માર્ગાનુસારીના પરિણામવાળું કરી શકાય છે. ૧૨.
ज्ञानविचाराभिमुखं यथा यथा भवति किमपि सानन्दम् । अर्थैः प्रलोभ्य बाह्यैरनुगृह्णीयात्तथा चेतः ॥ १३ ॥ મૂલાધે—જેમ જેમ ચિત્ત કાંઇક ( ધર્મકાર્યમાં ) આનંદ યુક્ત અને જ્ઞાન તથા વિચારની સન્મુખ થતું જાય, તેમ તેમ ખાદ્ય પદાૉવડે તેને લાભ પમાડીને વશ કરવું. ૧૩.
ટીકાથે—જે જે પ્રકારે મન ધર્મકાર્યમાં હર્ષયુક્ત-અતિ પ્રસન્ન અને કાંઇક જ્ઞાન તથા વિચારની સન્મુખ થતું જાય, તે તે પ્રકારે બાહ્ય એટલે આત્માથી ભિન્ન વક્ષ્યમાણુ ( કહેવાશે એવા ) શુભ આલંબનભૂત પદાર્થોવડે તેને લેાભ પમાડીને એટલે તેમાં પ્રેમ ઉત્પન્ન કરાવીને તેને વશ કરવું. ૧૩.
પૂર્વે ( ઉપર ) સૂચન કરેલા પદાર્થાંને કહે છે.-अभिरूपजिनप्रतिमां विशिष्टपदवर्णवाक्यरचनां च । पुरुषविशेषादिकमप्यत एवालंबनं ब्रुवते ॥ १४ ॥ ભૂલાથે...એ જ કારણથી સુંદર જિનપ્રતિમાને, વિશિષ્ટ પ્રકારના પદ, વર્ણ અને વાકયની રચનાને તથા વિશેષ પ્રકારના પુરૂષ વિગેરેને પણ આલૈમનભૂત કહેલા છે. ૧૪.
ટીકાથે—એ જ કારણથી એટલે જીવને આનંદ ઉત્પન્ન કરનાર હાવાથી પ્રશસ્ત લક્ષણવાળી-મનહર આકૃતિવાળી જિનપ્રતિમાને એટલે તીર્થંકરના બિમને, તથા વિશિષ્ટ પ્રકારની એટલે શુભને સૂચન કરનારી માંગળિક લાલિત્યવાળી પદાથી એટલે આગમમાં કહેલા આત્મા, ચેતન, જીવ વિગેરે પદાની, વર્ણોની એટલે ગંભીર અર્થને કહેનારા પ્રણવાદિક અક્ષરાની, અને “ જગના ગુરૂ જિનેશ્વર જયવંત
Aho! Shrutgyanam
Page #458
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ સપ્તમવર્તે છે” ઇત્યાદિ પદસમુદાયરૂપ વાકની રચનાને એટલે વસ્તુસ્વરૂપને પ્રગટ કરનાર અને જિનેશ્વરના ગુણેને આલાપ કરનાર સત્કવિની કાવ્યકૃતિને, તથા ગણધરાદિક સુસાધુ વિગેરે પુરૂષવિશેપાદિકને તેમજ પિ શબ્દ હોવાથી શાસ્ત્રના પાઠ વિગેરેને પણ આલંબનભૂત કહ્યા છે, એટલે ચિત્તના નિગ્રહ માટે શુભ આશ્રયરૂપ કહેલાં છે. ૧૪.
હેતુના આલંબનની ગવેષણ શા માટે કરવી પડે છે? એવી આશંકા પર કહે છે –
आलंबनैः प्रशस्तैः प्रायो भावः प्रशस्त एव यतः।
इति सालंबनयोगी मनः शुभालंबनं दध्यात् ॥ १५॥ . ' મૂલાઈ–જેથી કરીને પ્રશસ્ત આલંબને વડે પ્રાયે કરીને પ્રશસ્ત ભાવજ થાય છે, તેથી કરીને આલંબનના ખપવાળા રેગીએ મનને શુભ આલંબનવાળું કરવું. ૧૫.
ટકાર્ય–જેથી કરીને શુભ આલંબાએ કરીને એટલે આશ્રય કરવા લાયક પદાર્થોએ કરીને પ્રાયે પ્રશસ્ત એટલે શ્રેયકારક જ પરિણામ આવે છે, તેથી કરીને આલંબનની જરૂરીઆતવાળા ગીએમુનિએ શુભ આલંબનવાળું એટલે ઉપર કહેલા પ્રશસ્ત આલેબનવાળું મન કરવું. ૧૫.
શુભ આલંબનવાળું મન થયે છતે જે કરવાનું છે, તે કહે છે – सालंबनं क्षणमपि क्षणमपि कुयोन्मनो निरालंबम् । इत्यनुभवपरिपाकादाकालं स्यान्निरालंबम् ॥ १६ ॥
મૂલાર્થ–મનને ક્ષણવાર આલંબનવાળું કરવું, અને ક્ષણવાર આલંબન રહિત કરવું. એમ કરતાં કરતાં અનુભવને પરિપાક થવાથી મન જીદગીપર્યત આલંબનરહિત થાય છે. ૧૬.
ટકાથે ક્ષણવાર મનને આલંબનવાળું એટલે શુભ આશ્રય યુક્ત કરવું તથા ક્ષણવાર આલંબન રહિત એટલે બાહ્ય વિષયોને ત્યાગ કરીને આત્માને વિષેજ વ્યાપ્ત થયેલું કરવું. આ પ્રકારે ટેવ પાડતાં અનુભવને પરિપાક થવાથી એટલે પ્રત્યક્ષની જેવું આત્મજ્ઞાન થવું તે અનુભવ અને તેના અત્યંત રસાળપણુએ કરીને તેમાં નિઃશંક થવું તે તેને પરિપાકનૃતદ્રુપ અનુભવ પરિપાક થવાથી જીવન પર્યત મન નિરાલંબન એટલે બાહ્ય આશ્રય રહિત થાય છે. ૧૬.
Aho ! Shrutgyanam
Page #459
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] અનુભવાધિકાર.
૪૪૧ હવે ત્રણ લે કેવડે તેનું ફળ કહે છે – .
आलंज्यैकपदार्थ यदा न किञ्चिद्विचिन्तयेदन्यत्। अनुपनतेन्धनवह्निवदुपशान्तं स्यात्तदा चेतः ॥ १७ ॥
મૂલાળું–જ્યારે મને એક પદાર્થને આશ્રય કરીને તે વિના બીજું કાંઈ પણ ચિંતવે નહીં, ત્યારે જેને ઈંધન પ્રાપ્ત થયાં નથી એવા અગ્નિની જેમ તે મન (પરિણામે ) શાંત થાય છે. ૧૭.
ટીકાર્ય–જ્યારે એટલે જે દશાને વિષે એક અદ્વિતીય પદાર્થને એટલે દ્રવ્યરૂપ અથવા પર્યાયરૂપ એક ભાવનું આલંબન કરીને એટલે તેને ધેયપણે ગ્રહણ કરીને પછી કાંઈ પણ બીજું એટલે તેથી ભિન્ન દ્રવ્ય કે પર્યાયનું ચિંતવન મન કરે નહીં, ત્યારે એટલે તે અવસ્થામાં જેને કાણનો સમૂહ પ્રાપ્ત થયો નથી એવા અગ્નિની જેમ મન શાંત થઈ જાય છે અર્થાત્ શમ અને નિર્વેદના (માં) સ્થાયીપણુને પામે છે. ૧૭.
शोकमदमदनमत्सरकलहकदाग्रहविषादवैराणि । क्षीयन्ते शान्तहृदामनुभव एवात्र साक्षी नः॥१८॥
મલાર્થ-શાંત હૃદયવાળાના શોક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર એ સર્વે ક્ષીણ થાય છે. આ બાબતમાં અમારે અનુભવ જ સાક્ષીરૂપ છે. ૧૮. - ટીકર્થશાંત હૃદયવાળાના-શમ યુક્ત ચિત્તવાળાના શોક એટલે ઈષ્ટ વિયેગાદિકવડે ઉત્પન્ન થયેલે ચિત્તને ઉદ્વેગ અથવા પશ્ચાત્તાપ, જાત્યાદિક આઠ પ્રકારના મદ, કામવિકાર, મત્સર–પરના ગુણેનું અસહન (ઈર્ષા), કલહ-વાયુદ્ધ, કદાગ્રહ-અસદુ આગ્રહ, વિષાદ-કાર્ય કરવાની અશક્તિ અને વૈર તે વિરોધ, એ સર્વે ક્ષય પામે છે. આ વિષે એટલે શાંત મનવાળાના શેકાદિકને નાશ થવાના વિષયમાં અમારે અનુભવ જ એટલે પ્રગટ થયેલી ગુણસંપત્તિનું સાક્ષાત દર્શન કરનારી અમારી બુદ્ધિ જ સાક્ષીભૂત છે એટલે તેને સાક્ષાત જેનાર છે. ૧૮.
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या मोहध्वान्तं विलयमेति ॥ १९ ॥ મૂલાર્થ–મન શાંત થયે સતે આત્માની સ્વાભાવિક અને શાંત જ્યોતિ પ્રકાશે છે, અવિદ્યા ભસ્મીભૂત થાય છે, અને મેહરૂપી અંધકારને લય થાય છે. ૧૯.
૫૬
Aho ! Shrutgyanam
Page #460
--------------------------------------------------------------------------
________________
જર અધ્યાત્મસાર ભાષાંતર.
સપ્તમટકાથ–મન એટલે ચિત્તની વૃત્તિ શાંત એટલે નિર્વિકાર થાય ત્યારે આત્માનું સહજ એટલે સ્વભાવસિદ્ધ અને શાંત એટલે વિભાવવિકાર રહિત તિ એટલે સને પ્રકાશ કરનારૂં ચિતન્ય પ્રકાશે છે, એટલે પિતાની મેળે જ તે પ્રગટ થાય છે તે સાથે અવિદ્યા એટલે અજ્ઞાન ભસ્મીભૂત થાય છે એટલે તે નિર્મળ નાશ પામે છે, અને મેહરૂપી અંધકાર સર્વથા વિલય-વિનાશ પામે છે. ૧૯.
ફરીને બાહ્ય આત્મા વિગેરે ભેદ કહેવાપૂર્વક ફળને પાંચ લેકે વડે બતાવે છે –
बाह्यात्मनोऽधिकारः शान्तहदामन्तरात्मनां न स्यात् । परमात्मानुध्येयः सन्निहितो ध्यानतो भवति ॥ २० ॥
મૂલાર્થ–શાંત હૃદયવાળા અંતરાત્માને બાહ્ય આત્માને અધિકાર હોતું નથી, અને થાન કરવા ગ્ય પરમાત્મા સ્થાનવડે તેને સમીપવત થાય છે. ૨૦.
ટીકાઈ–શાંત હૃદયવાળા એટલે ઉપશમ વૃત્તિથી યુક્ત મનવાળા અંતરાત્માને એટલે દેહાદિકના પ્રતિબંધ રહિત માત્ર સાક્ષીરૂપે જ રહેનારા આત્માને બાહ્યાત્માને એટલે આત્માથી ભિન્ન એવા દેહ, ઇદ્રિ વિગેરે પદાર્થોને આત્મબુદ્ધિથી ગ્રહણ કરનારને અધિકાર– વ્યાપાર પ્રાપ્ત થતું નથી. અહીં બહિરાત્મપણની નિવૃત્તિ થવી, એ પ્રથમ ફળ જાવું તથા અનુયેય એટલે સ્મરણને ઉપયોગ કરીને મનને વિષે આસકત એવા પરમાત્મા–શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય મૂર્ત ધ્યાનથી એટલે નિરંતર એકાગ્ર ચિત્ત ચિંતન કરવાથી તેને સમીપવતી થાય છે, એ બીજું ફળ જાણવું. ૨૦.
कायादिर्बहिरात्मा तदधिष्ठातान्तरात्मतामेति । गतनिःशेषोपाधिः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥ २१ ॥
મૂલાઈ–શરીરાદિક બાહાત્મા છે, તેમને અધિષ્ઠાતા અંતરાત્મપણાને પામે છે, તથા સમગ્ર ઉપાધિ રહિત એ આત્મા તે પરમાત્મા છે, એમ આત્મજ્ઞાનીઓએ કહ્યું છે. ૨૧.
ટીકા-શરીર વિગેરે એટલે આત્મપણે ગ્રહણ કરેલા દેહાદિક તે બહિરાત્મા છે, તેમને એટલે તે શરીરાદિકને જે અધિષ્ઠાતા એટલે કાર્ય અકાર્યને જેનારો માત્ર સાક્ષીભૂત તે અંતરાત્મપણને પામે છે, તથા જેની સમગ્ર ઉપાધિ-કમેથી ઉત્પન્ન થયેલી વિભાવ દશા નાશ પામી
Aho ! Shrutgyanam
Page #461
--------------------------------------------------------------------------
________________
४४३
પ્રબંધ.]
અનુભવાધિકાર. . છે એટલે પૃથક થયેલ છે તે પરમાત્મા–પરબ્રહ્મ કહેવાય છે, એમ આત્માના ભેદને જાણનારા તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે. ૨૧. '
विषयकषायावेशस्तत्त्वाश्रद्धा गुणेषु च द्वेषः।
आत्माज्ञानं च यदा बाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ २२ ॥
મૂલાળે–જ્યારે વિષયે અને કષાયોને આવેશ થાય છે, તત્વને વિષે અશ્રદ્ધા થાય છે, ગુણપર દ્વેષ થાય છે અને આત્માનું અજ્ઞાતપણું હોય છે, ત્યારે બાહાત્મા સ્પષ્ટ થાય છે. ર૨.
ટીકાર્થ-જ્યારે એટલે જે અવસ્થાને સમયે જીવને શબ્દાદિક વિષયે અને ક્રોધાદિક કષાયને અર્થાત તેમના ઉદયથી ઉત્પન્ન થયેલ આવેશ થાય છે એટલે વિષયકષાયની અત્યંત વ્યાપ્તિ થાય છે, વીતરાગે કહેલા જીવાદિક તત્વને વિષે અશ્રદ્ધા–અનાસ્થા થાય છે, સમ્યકત્વદિક ગુણેને વિષે તથા તે ગુણવાળાને વિષે દ્વેષ-અપ્રીતિ થાય છે, તથા આત્મસ્વરૂપનું અજ્ઞાનપણું હોય છે, તે વખતે બાહ્યાભા ( બહિરાભા) સ્પષ્ટ થાય છે. ૨૨.
तत्त्वश्रद्धा ज्ञानं महाव्रतान्यप्रमादपरता च ।
मोहजयश्च यदा स्यात्तदान्तरात्मा भवेव्यक्तः ॥ २३ ॥ • મૂલાર્થ-જ્યારે તત્વ પર શ્રદ્ધા, આત્માનું જ્ઞાન, મહાવતે, અપ્રમાદીપણું તથા મહિને જય થાય છે, ત્યારે અંતરાત્મા સ્પષ્ટ થાય છે. ૨૩. .
ટીકાથે—જે સમયે વીતરાગે કહેલા જીવાદિક તત્વને વિષે શ્રદ્ધાવિશ્વાસ થાય છે, આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે, પ્રાણાતિપાતવિરમણ વિગેરે મહાવતેને સ્વીકાર થાય છે, અપ્રમાદ એટલે કરવા
ગ્ય કાર્યને વિષે જ કર્તવ્ય બુદ્ધિ, અને તેને વિષે તત્પરપણું એટલે અત્યંત ઉઘમવંતપણું થાય છે, તથા મેહને જય એટલે મેહના ઉદયને પરાભવ થાય છે, ત્યારે તે સમયે અંતરાત્મા સ્પષ્ટ થાય છે. ૨૩,
ज्ञानं केवलसंज्ञं योगनिरोधः समग्रकर्महतिः। सिद्धिनिवासश्च यदा परमात्मा स्यात्तदा व्यक्तः ॥ २४ ॥
મૂલાર્થજ્યારે કેવળજ્ઞાન, પિગને નિરોધ, સમગ્ર કમને ક્ષય અને મેક્ષમાં નિવાસ થાય છે, ત્યારે પરમાત્મા સ્પષ્ટ થાય છે. ૨૪.
ટીકાર્યું–જે સમયે કેવળ નામનું જ્ઞાન એટલે સામાન્ય અને
Aho! Shrutgyanam
Page #462
--------------------------------------------------------------------------
________________
અધ્યાયમસાર ભાષાંતર
[સમવિશેષ સર્વ ભાવેને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે, મન, વાણી અને કાયાના વ્યાપારેને સમગ્ર નિરોધ એટલે તેમની આત્માને વિષે સર્વથા અસત્તા થાય છે, સર્વથા સર્વ કર્મને ક્ષય થાય છે તથા મોક્ષસ્થાનમાં જ્યારે નિવાસ થાય છે તે સમયે પરમાત્મા પ્રગટ થાય છે. ૨૪.
आत्ममनोगुणवृत्तिर्विविच्य यः प्रतिपदं विजानाति । कुशलानुबन्धयुक्तः प्रामोति ब्रह्मभूयमसौ ॥२५॥
મૂલાર્થ–જે પુરૂષ આત્મા અને મનને ગુણેની વૃત્તિઓને દરેક પદે વિવેચન કરવા પૂર્વક જાણે છે, કુશળ અનુબંધે કરીને યુક્ત એ તે પુરૂષ બ્રહ્મપણને પામે છે. ૨૫.
ટીકાર્થ–જે વિવેકી પુરૂષ આત્મા અને મનના જ્ઞાનાદિક અને જડત્યાદિક ગુણેની વૃત્તિઓને દરેક પદે એટલે જીવના ગુણની વૃત્તિને જીવપદ પ્રત્યે અને મનના ગુણને વૃત્તિને મનપદ પ્રત્યે વિવેચન કરીને એટલે પૃથક પૃથક વિભાગ કરીને વિશેષપણે-જ્ઞાનને ઉપરવડે જાણે છે-નિશ્ચય કરે છે તે, કુશળતા જે મેક્ષ તેના અનુબંધ એટલે અન્વયે કરીને યુદ્ધ એ જ્ઞાની પુરૂષ બ્રહ્મપણને-ક્ષને પામે છે. ૨૫
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्रामोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥ २६ ॥
ભૂલાઈ–બ્રહ્મમાં રહેલે બ્રહ્મજ્ઞાની બ્રહ્મને પામે, તેમાં શું આશ્ચર્ય? પરંતુ બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ. ૨૬.
ટીકાર્યું–જે બ્રહ્મ એટલે પરમાત્માને વિષે જ્ઞાનના ઉપયોગ વડે રહેલે છે, તથા જે બ્રહ્મને એટલે નિર્વિકાર શુદ્ધ ચૈતન્યને જાણે છે તે, બ્રહ્મ એટલે શુદ્ધ ચૈતન્યને પામે તેમાં શું આશ્ચર્ય? કાંઈ જ નહીં. પરંતુ બ્રહ્મ એટલે શુદ્ધ ચૈતન્યને જાણનાર-બ્રહ્મજ્ઞાનીઓના વચનથી–ઉપદેશથી પણ બ્રહ્મના વિલાસને એટલે ચિદાનંદના ઉલ્લાસને અમે અનુભવીએ છીએ. અમે અમારી બુદ્ધિવડે તેને સાક્ષાત જાણું શકીએ છીએ. ૨૬
ब्रह्माध्ययनेषु मतं ब्रह्माष्टादशसहस्रपदभावैः। येनाप्ठं तत्पूर्ण योगी स ब्रह्मणः परमः ॥ २७ ॥
Aho ! Shrutgyanam
Page #463
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]. અનુભવાધિકાર,
૪૪૫ મલાર્થ–બ્રહ્માધ્યયનમાં અઢાર હજાર પદના ભાવે વડે જે બ્રહ્મ કહેલું છે, તેને જે ગીએ સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે, તે ગી બ્રહ્મથી પર એટલે પ્રકૃષ્ટ છે. ર૭.
ટીકાર્ચે–અઢાર હજાર વાકવડે કહેલા ભાવડે એટલે આ ચારના પ્રકારેવડે બ્રહ્માધ્યયનમાં એટલે શ્રીમાન આચારાંગના આઠ અધ્યયનમાં જે બ્રહ્મને સવિસ્તર કહેલું છે, તે આચારરૂપ બ્રહ્મને જે યોગીએ પરિપૂર્ણ પ્રાપ્ત કરેલું છે, તે ગી–મુમુક્ષુ બ્રહ્મથી એટલે વેદને ધારણ કરનારા બ્રહ્માથી પણ પર-પ્રકૃષ્ટ છે. ર૭.
ध्येयोऽयं सेव्योऽयं कार्या भक्तिश्च कृतधियास्यैव ।
अस्मिन् गुरुत्वबुद्ध्या सुतरः संसारसिन्धुरपि ॥ २८ ॥
મૂલાર્થ–પંડિત પુરૂષે આ ધ્યાન કરવાલાયક છે, આ સેવવાલાયક છે, અને તેની જ ભક્તિ કરવાલાયક છે. તથા તેને વિષે ગુરૂબુદ્ધિ રાખવાથી સંસાર સાગર સુખે તરવાલાયક થાય છે. ૨૮.
ટીકાધે-વિદ્વાન પુરૂષે આ અઢાર હજાર બ્રહ્મભાવને જાણનાર મુનિ ધ્યાન કરવાલાયક છે, એ જ સેવવાલાયક છે, અને એ જ્ઞાનીની જ ભક્તિ કરવાલાયક છે. તથા આ જ્ઞાનીને વિષે જ ગુરૂબુદ્ધિ રાખવાથી એટલે કે “ આ જ મારા ગુરૂ છે” એમ માનવાથી સંસારરૂપી સમુદ્ર પણ સુખે કરીને તરવાલાયક થાય છે, તે પછી બીજું શું દુષ્કર છે ? ૨૮. આ પૂર્વે કહેલા આચારને ધારણ કરવામાં આ શાસ્ત્રકાર પિતાનું અસામર્થ્ય બતાવે છે –
अवलंब्येच्छायोगं पूर्णाचारासहिष्णवश्च वयम्। भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ॥ २९ ॥
મૂલાર્થ–પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઈચ્છાયોગનું અવલંબન કરીને પ્રધાન મુનિએની ભક્તિવડે તેમના માર્ગને જ અનુસરીએ છીએ. ૨૯.
ટીકાથે–અમે એટલે યશોવિજય નામના મુનિ પૂર્વે કહેલા સમગ્ર આચારને એટલે મુમુક્ષુ જનની વ્યવહાર પ્રવૃત્તિને પાળવામાં અસમર્થ છીએ. “ ત્યારે તે કહેવા પ્રયાસ શા માટે કરે છે ?” એમ કેઈ પ્રશ્ન કરે, તેને કહે છે કે–ઈચ્છાગને એટલે તે આચારને કહેવામાં, સાંભળવામાં અને ઉપદેશ આપવામાં પ્રીતિના વિષયની પ્રાપ્તિરૂપ ઈચ્છાગ એટલે મેક્ષાદિક હિતપ્રાપ્તિના ઉપાયને આશ્રય
Aho ! Shrutgyanam
Page #464
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર,
સપ્તમ
કરીને પરમ મુનિઓની એટલે સર્વને વિષે પ્રધાન અને ઉક્ત ગવાળા સાધુઓની અથવા જિનેશ્વરની ભક્તિવડે એટલે તેમની ઉપરના બહુમાનવડે તેમના માર્ગને એટલે ઉપદેશ વિગેરે રૂપ પગલાંને અમે અનુસરીએ છીએ. ૨૮.
अल्पापि याऽत्र यतना निभा सा शुभानुबन्धकरी। अज्ञानविषव्ययकृद्विवेचनं चात्मभावानाम् ॥ ३० ॥ મૂલાર્થ–આ ઈચ્છાગમાં કિંચિત પણ દંભરહિત જે યતના તે શુભ અનુબંધને કરનારી છે. તથા આત્માના પરિણામનું જે વિવેચન તે અજ્ઞાનરૂપી વિષને નાશ કરનારું છે. ૩૦. 1 ટીકાર્ય–આ ઈચ્છાગને વિષે રહેલા અમારે થોડી પણ જે એટલે આગળ કહેવામાં આવશે એવી અને માયાવીપણુથી રહિત એવી યતના એટલે ગુણને વિષે આગ્રહ અથવા પ્રીતિ અથવા પ્રયત્ન તદ્રપ યતના શુભ અનુબંધ કરનારી છે, એટલે મોક્ષને સાધનાર એવા સુકૃતનો અનુબંધ કરનારી-પરંપરાએ મેક્ષને અનુસરનારી છે. તથા આત્માના–જીવના જે ભાવે એટલે પરિણામ વિગેરે વર્તનાના પ્રકારે તેમનું વિવેચન એટલે યથાર્થપણે વિવેચન કરીને કરાતે નિશ્ચય, તે અજ્ઞાન એટલે વિપરીત બોધ અથવા અધરૂપી વિષને નાશ કરનાર છે. ૩૦. વળી બીજું પણ સાંભળે सिद्धान्ततदङ्गानां शास्त्राणामस्तु परिचयः शक्त्या। परमालंबनभूतो दर्शनपक्षोऽयमस्माकम् ॥ ३१ ॥
મૂલાળું–શક્તિ પ્રમાણે સિદ્ધાન્ત અને તેનાં અંગો રૂપ શાસ્ત્રોને પરિચય છે. આ અમારે પરમ આલંબનરૂપ દર્શનને પક્ષ છે. ૩૧.
ટીકાઈ–શક્તિ પ્રમાણે એટલે પિતાના સામર્થ્યને અનુસારે સિદ્ધાંત એટલે બાર અંગે અને તેના અંગો એટલે નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વિગેરે શાસ્ત્રો અર્થાત્ સૂત્રો અનુસારે બહુશ્રુત મુનિએ રચેલાં સંમતિતર્ક તત્વાર્થ અને અનેકાંતજયપતાકા વિગેરે ગ્રંથે-તેને પરિચય એટલે જાણેલાને ફરીથી જાણવું તે અને અજ્ઞાત સંસર્ગ એટલે નહીં જાણેલાને જાણવું તે અમને હે. આ અમારો પરમ આલંબનરૂપ એટલે સંસારસાગરમાં પડતાને પરમ ઉત્કૃષ્ટ આધારભૂત દર્શનપક્ષ એટલે સમ્યકત્વને આશ્રય છે. ૩૧.
Aho ! Shrutgyanam
Page #465
--------------------------------------------------------------------------
________________
અનુભવાધિકાર.
પ્રબંધ ] ફરીને કહે છેઃ
विधिकथनं विधिरागो विधिमार्गे स्थापनं विधीच्छूनाम् । અવિધિનિષેષશ્રૃતિ પ્રવચનમત્તિઃ પ્રસિદ્ધા નઃ ॥ ૨૨ ॥ મૂલાથે—વિધિનું કહેવું, વિધિપરની પ્રીતિ, વિધિની ઇચ્છા રાખનાર પુરૂષોને વિધિમાર્ગમાં પ્રવર્તાવવા, તથા અવિધિના નિષેધ કરવા એ વિગેરે અમારી જિનપ્રવચન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે. ૩૨.
૪૪૭
ટીકાર્ચ-ધર્મની વિધિના ઉપદેશ, ધર્મવિધિપર પ્રીતિ, શાસ્ત્રોક્ત વિધાન કરવાને ઈચ્છતા પુરૂષોને વિધિમાર્ગમાં સ્થાપન કરવા, તથા અવિધિ એટલે વિધિના પ્રતિપક્ષરૂપ અવિધિના અર્થાત્ ધર્મક્રિયાના જે વિપર્યાસ તેના નિષેધ-નિવારણુ કરવું, એ વિગેરે અમારી જિનશાસન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે એટલે અપ્રગટ છતાં પણ પ્રગટ જ છે. ૩૨. એ ભક્તિ પણ શી રીતે ? તે કહે છે.—
अध्यात्मभावनोज्ज्वलचेतोवृत्तोचितं हि नः कृत्यम् । पूर्णक्रियाभिलाषश्चेति द्वयमात्मशुद्धिकरम् ॥ ३३ ॥ અધ્યાત્મની ભાવનાવડે ઉજ્જ્વળ ચિત્તની વૃત્તિને યોગ્ય એવું અમારૂં કર્તવ્ય છે, તથા અમાને પૂર્ણ ક્રિયા કરવાના અભિલાષ છે. આ એ બાબા આત્માની શુદ્ધિ કરનાર છે. ૩૩.
મૂલા
ટીકાર્થ—કારણકે અધ્યાત્મની ભાવનાવડે એટલે પર્યાલાચનાવડે નિર્મળ ચિત્તની વૃત્તિને ઉચિત એટલે ચાગ્યતાપૂર્વક કરવાલાયક એવું અમારૂં કર્તવ્ય છે, તથા સમગ્ર ક્રિયાવિધિને સત્ય કરવાની ઇચ્છા છે. આ બે એટલે શકય ક્રિયાનું કરવું તથા સંપૂર્ણ ક્રિયા કરવાની ઇચ્છા એ એ અમારા આત્માની શુદ્ધિ કરનાર—શુદ્ધિમાં કારણરૂપ છે.
૩૩.
તે પણ શી રીતે? તે કહે છે.—
द्वयमिह शुभानुबन्धः शक्यारंभश्च शुद्धपक्षश्च । अहित विपर्ययः पुनरित्यनुभवसंगतः पन्थाः ॥ ३४ ॥ ભૂલાઈ—શય ક્રિયાનો આરંભ અને શુદ્ધ પક્ષ એ બે અહીં શુભાનુબંધરૂપ છે, અને તેથી બીજો માર્ગ અહિતકારક છે, એ પ્રમાણે આ અમારો અનુભવસિદ્ધ માર્ગ છે. ૩૪.
ટીકાથે—આ જિનશાસનને વિષે, યોગમાર્ગને વિષે, સંસારને વિષે પણ એ વાના કે જે હમણાં કહેવામાં આવશે તે શુભાનુબંધ
Aho! Shrutgyanam
Page #466
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [ સપ્તમએટલે ધર્મમાર્ગને અનુસારે શુભકર્મના બંધક છે. તે બે કયા?તે કહે છે–એક તે શકય એટલે પિતાને ગ્ય એવી ક્રિયાને આરંભ અને બીજું અશક્યની બાબતમાં શુદ્ધ પક્ષ એટલે શુદ્ધ માર્ગને ઉપદેશ કરે તે અર્થાત શુદ્ધ પ્રરૂપણા કરવી તે. આથી બીજે માર્ગ-વિપરીત માર્ગ તે અહિતકારી-અકલ્યાણકારી છે. આ પ્રમાણે શ્રદ્ધારૂપ અનુભવથી પ્રાપ્ત થયેલ માર્ગ છે. ૩૪.
ये त्वनुभवाविनिश्चितमार्गाश्चारित्रपरिणतिभ्रष्टाः । बाह्यक्रियया चरणाभिमानिनो ज्ञानिनोऽपि न ते ॥३५॥
મૂલાર્થ–જેઓ અનુભવવડે માર્ગને નિશ્ચય નહીં કરેલું હોવાથી ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થઈને માત્ર બાહ્ય ક્વિાવડે જ ચારિત્રના અભિમાનવાળા છે, તેઓ જ્ઞાની નથી. ૩૫.
ટીકર્થ–જે કઈ અનુભવવડે માર્ગને નિશ્ચય નહીં કરનાર એટલે જેમણે ભવસાગર તરવાના ઉપાયને સાક્ષાત્ નિર્ધાર કર્યો નથી એવા મનુષ્ય ચારિત્રના પરિણામથી ભ્રષ્ટ થયા છતાં પ્રપેક્ષણ, આહારશુદ્ધિ વિગેરે બાહ્યક્યિા કરવાથીજ “અમે સંયમી છીએ આ પ્રમાણે ચારિત્રને ગર્વ ધરાવતા હોય છે, તેઓ જ્ઞાની એટલે વસ્તુતત્વને જાણનારા નથી. તેમને આત્માને અનુભવ નહીં હોવાથી આત્મા શબ્દને ઉચ્ચાર કરતાં છતાં પણ તેઓ આત્મસ્વરૂપને જાણનારા નથી. લેકમાં અતિ (પણ) શબ્દ લખે છે તેથી નિષ્ફળ ક્ષિા કરવાથી તેઓ ક્યિાવંત પણ નથી એટલે તેઓ અધ્યાત્મરહિત જ છે, એમ જાણવું. ૩૫.
लोकेषु बहिर्बुद्धिषु विगोपकानां बहिःक्रियासु रतिः।
श्रद्धां विना न चैताः सतां प्रमाणं यतोऽभिहितम् ॥३६॥
મૂલાર્થ–બાહ્ય બુદ્ધિવાળા લેકેમાં વિદૂષકેની બાહ્ય ક્રિયાઓ ઉપર પ્રીતિ થાય છે, એ બાહ્ય ક્રિયાઓ શ્રદ્ધા વિના સપુરૂષને પ્રમાણુરૂપ નથી. કારણ કે તે વિષે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે. ૩૬.
ટીકા–બાહ્ય બુદ્ધિવાળા એટલે લિંગ, ક્ષિા વિગેરે પગળિક દષ્ટિવાળા લેકમાં વિદૂષકેને–વિશેષે દૂષણ આપનારાઓને બાહ્યક્ષિાઓ પર પ્રીતિ–આસક્તિ હોય છે, પણ આ બાહ્ય કિયાએ શ્રદ્ધા વિના એટલે જિનવચન પર પરિપૂર્ણ વિશ્વાસ વિના સપુરૂષોને પ્રમાગરૂપ નથી એટલે તેઓ તે બાહ્ય ક્રિયાને મોક્ષના સાધનપણે માનતા નથી, કારણ કે તે વિષે શ્રીહરિભદ્રસૂરિએ પડશકમાં નીચે પ્રમાણે
Aho ! Shrutgyanam
Page #467
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
અનુભવાધિકાર.
૪૪૯
જે કહ્યું છે, તે જ બતાવે છે.—
बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥ ३७ ॥ મૂલાથે—બાળક લિંગને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળા માણસ આચરણને વિચારે છે, પણ પંડિત પુરૂષ તે સર્વ પ્રયત્નવડે આગમના તત્ત્વની જ પરીક્ષા કરે છે. ૩૭.
ટીકાર્ય—બાળક એટલે આળબુદ્ધિવાળા અજ્ઞાની લિંગને એટલે કેશલેાચ અથવા જટામુકુટ વિગેરેથી મંડિત વેષ તથા પ્રત્યુપેક્ષાદિક ક્રિયાને જુએ છે, એટલે કે આવા લિંગને જ્યાં જુએ છે, ત્યાં આસક્તિવાળા થાય છે. તથા મધ્યમ બુદ્ધિવાળા એટલે સ્થળ વિષયામાં પંડિત પુરૂષ વૃત્તને એટલે આ પ્રવચન માતાનું પાલનરૂપ ચારિત્રાદિક હિત પ્રવૃત્તિને વિચારે છે (જીએ છે), એટલે તેમાં સુંદરપણાને તથા અસુંદરપણાને ધર્મ અધર્મપણે માને છે. પરંતુ પંડિત એટલે સૂક્ષ્મ પદાર્થને ગ્રહણ કરનાર વિચક્ષણ પુરૂષ તે સર્વ યનઙેઉદ્યમવડે આગમના તત્ત્વની એટલે સત્ અર્થના પ્રકાશ કરનાર શાસ્ત્રના બાધની પરીક્ષા કરે છે એટલે તે આધારે દૂષિતપણું અને કૃષિતપણું જુએ છે; તેથી કરીને બાળ અને મધ્યમ બુદ્ધિવાળાને શુદ્ધ ધમેમાર્ગમાં પ્રવેશ કરાવવા માટે અને તેમનાપર અનુગ્રહ કરવા માટે જ્ઞાનવાન ગુરૂએ પણ પોતે વેષ, ક્રિયા અને પ્રવચનમાત્રના પાલનને વિષે શુદ્ધ વ્યવસ્થા ધારણ કરવી. ૩૭.
હવે અધિકારની સમાપ્તિ પર્યંત કર્તવ્યના ઉપદેશ કરે છે.— निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम् ॥ ३८ ॥ ભૂલાથે—તેથી કરીને આગમના તત્ત્વના નિશ્ચય કરીને તથા લોકસંજ્ઞાના ત્યાગ કરીને ચેાગીએ નિરંતર શ્રદ્ધા અને વિવેક પરત્વે યત્ન કરવા. ૩૮.
ટીકાથે—તેથી કરીને એટલે પૂર્વે કહેલા કારણથી આગમના તત્ત્વના એટલે સિદ્ધાંતના પરમાર્થના નિશ્ચય કરીને એટલે મહુશ્રુત અને પેાતાના અનુભવની સ્મૃતિવર્ડે તેનું અવધારણ કરીને તથા લોકસંજ્ઞાના એટલે શાસ્ત્રની અપેક્ષારહિત લોકરૂઢિના ત્યાગ કરીને શ્રદ્ધા એટલે સર્વજ્ઞના વચનપર શુદ્ધ આસ્તિકપણું અને વિવેક એટલે જીવ અને પુગળના સ્વભાવ તથા વિભાવાદિકની ભિન્નતાનું જ્ઞાન,
૫૭
Aho! Shrutgyanam
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૫૦
અધ્યાત્મસાર ભાષાંતર.
[ સક્ષમ
એ બન્નેની જેમ શુદ્ધિ થાય તેમ યાગીએ મુમુક્ષુ જને સર્વદા યત્ત કરવા—ઉદ્યમમાં તત્પર થયું. ૩૮.
निन्द्यो न कोऽपि लोकः पापिष्ठेष्वपि भवस्थितिश्चिन्त्या । पूज्या गुणगरिमाढ्या धार्यो रागो गुणलवेऽपि ॥ ३९ ॥ મૂલાથે—કોઈ પણ લેાકની નિંદા કરવી નહીં, પાપીને વિષે પણ ભવસ્થિતિનું ચિંતવન કરવું, ચુણેાના ગૌરવવš પૂર્ણ એવા જાની પૂજા કરવી, ગુણના લેશને વિષે પણ રાગ ધારણ કરવા. ૩૯.
ટીકાર્યં—તથા યાગીએ કોઈ પણ ધર્મબુદ્ધિથી રહિત એવા દુ:ખી જનાની નિંદા કરવી નહીં, તથા પાપકાર્ય કરવાની રૂચિવાળાને જોઈને પણ ભવસ્થિતિ એટલે સદાવિપર્યાસવાળી સંસારની વ્યવસ્થાના વિચાર કરવા. ( તેની ભસ્થિતિ દીર્ઘ જાણી તેનાપર દ્વેષ ન કરવા. ) તથા જ્ઞાનાદિક ગુણાએ કરીને જે ગરિયું, તેણે કરીને પૂર્ણ એવા જનાની પૂજા કરવી એટલે યથાયોગ્ય પુષ્પ, ચંદન, આહાર અને વસ્ત્ર વિગેરેવડે તેમના સત્કાર કરવા. તથા ગુણના લેશથી પણ ચુક્ત એવા પ્રાણીપર પ્રેમ ધારણ કરવા. ૩.
ग्राह्यं हितमपि बालादालापैर्दुर्जनस्य न द्वेष्यम् ।
त्यक्तव्या च पराशा पाशा इव संगमा ज्ञेयाः ॥ ४० ॥ મૂલાથેમાળક પાસેથી પણ હિત વચનને ગ્રહણ કરવું, દુર્જનના પ્રલાપ સાંભળી દ્વેષભાવ ન કરવા, પારકી આશાના ત્યાગ કરવા, સર્વ સંયોગા પાશની જેવા જાણવા. ૪૦,
ટીકાર્ય—બાળકના મુખમાંથી પણ નીકળેલું હિતવચન હાય તો તે ગ્રહણ કરવું. તથા દુર્જન એટલે ખળ પુરૂષના નિંદા વચન સાંભળી તેનાપર દ્વેષભાવ ન કરવા. તથા પરની એટલે આત્માથકી ભિન્ન એવા પુદ્દગળાદિકના સુખની આશાના-સ્પૃહાના ત્યાગ કરવા. તથા ( સાંસારિક—પૌદ્ગળિક ) સર્વ સંયોગો પાશની જેવા એટલે અંધનની જેવા ( બંધનરૂપ ) જાણવા. ૪૦.
स्तुत्या स्मयो न कार्यः कोपोऽपि च निन्दया जनैः कृतया । सेव्या धर्माचार्यास्तत्त्वं जिज्ञासनीयं च ॥ ४१ ॥ મૂલાથે—ખીજા માણસોએ કરેલી સ્તુતિવડે ગર્વ ન કરવા, અને તેમની કરેલી નિંદાવડે કાપ પણ ન કરવા, ધર્માચાર્યનું સેવન કરવું, તત્ત્વને જાણવાની ઈચ્છા કરવી. ૪૧.
Aho! Shrutgyanam
Page #469
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] અનુભવાધિકાર.
૪૫૧ ટીકાથે–તથા સ્તુતિવડે એટલે અન્ય જાએ કરેલી પિતાની પ્રશંસા સાંભળીને ગર્વ કરે નહીં, તથા અજ્ઞાની મનુષ્યોએ કરેલી પિતાની નિંદા-હીલના વડે તેના પર ક્રોધ કરવો નહીં, ધર્મનો ઉપદેશ કરનાર ગુરૂઓની સેવા–પર્ધપાસના કરવી, તથા તત્વ એટલે વસ્તુનું સ્વરૂપ જાણવાની ઈચ્છા કરવી એટલે જાણવા માટે (નિરંતર) ઉદ્યમવંત થવું. ૪૧. - शौचं स्थैर्यमदंभो वैराग्यं चात्मनिग्रहः कार्यः।
दृश्या भवगतदोषाश्चिन्त्यं देहादिवैरूप्यम् ॥ ४२ ॥
મૂલાઈ–શૌચ, સ્થિરતા, અદંભ, વૈરાગ્ય અને આત્માને નિગ્રહ કર, સંસારમાં રહેલા દેશે જેવા, અને દેહાદિકનું વિરૂપપણું ચિંતવવું. ૪૨.
ટીકાર્ય–શૌચ એટલે વ્રતને વિષે પવિત્રતા, સ્થિરતા એટલે વિપત્તિને વિષે પૈઈ, અદંભ એટલે માયારહિતપણું, વૈરાગ્ય એટલે સંસારવાસથી ઉદ્વેગ તથા આત્માનો નિગ્રહ એટલે મનને જ્ય-આટલી બાબત કરવા લાયક છે તે કરવી, થતા સંસારમાં રહેલા જીવના જે દેશે એટલે તેમને પ્રાપ્ત થતા જન્મ, મરણ અને નરકપાત વિગેરે ઉપદ્ર-તેને જ્ઞાનચક્ષુવડે જેવા, તથા દેહાદિકની વિરૂપતા એટલે શરીર, ધન, યૌવન અને સ્ત્રી વિગેરેનું વિપરીતપણું ચિંતવવું, અર્થાત દેહાદિક ક્ષણવારમાં હોય તે કરતાં જુદા પ્રકારના થઈ જાય છે, એમ ધ્યાનપૂર્વક વિચારવું. ૪૨. ___ भक्तिभंगवति धार्या सेव्यो देशः सदा विविक्तश्च ।
स्थातव्यं सम्यक्त्वे विश्वास्यो न प्रमादरिपुः ॥ ४३ ॥
મૂલાઈ–ભગવાન જિનેશ્વર ઉપર ભક્તિ ધારણ કરવી, એકતા પ્રદેશનું નિરંતર સેવન કરવું, સમ્યકત્વને વિષે સ્થિર રહેવું, પ્રમાદરૂપી શત્રુને વિશ્વાસ કરે નહીં. ૪૩.
ટીકાથે–ભગવાન જિનેશ્વરને વિષે ભક્તિ એટલે પૂજા તથા બહુમાનને ધારણ કરવું–તેને હૃદયમાં સ્થાપન કરવું, તથા સર્વદા વિવિક્ત દેશનું એટલે સ્ત્રી, પશુ અને નપુંસક વિગેરેના રહિતપણુએ કરીને એકાંત એવા સ્થાનનું સેવન કરવું–તેવા સ્થાનમાં સ્થિતિ કરવી, તથા સમ્યકત્વને વિષે એટલે શુદ્ધ શ્રદ્ધાને વિષે રહેવું એટલે ઉપગ સહિત વર્તવું તથા પ્રમાદ એટલે અવશ્ય કર્તવ્યને વિષે જે
Aho ! Shrutgyanam
Page #470
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [સમઆળસ તેરૂપ શત્રુને કિંચિત પણ-સ્વલ્પ કાળ પણ વિશ્વાસ કરે નહીં. અર્થાત તેને ત્યાગ કરે. ૪૩.
ध्येयात्मबोधनिष्ठा सर्वत्रैवागमः पुरस्कार्यः । .त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्त्या च ॥४४॥
મૂલાર્થ–આત્મજ્ઞાનની નિષ્ઠાનું ધ્યાન કરવું, સર્વત્ર આગમને આગળ કરવા, કુવિકલ્પને ત્યાગ કરે, વૃદ્ધજનેની અનુવૃત્તિથી રહેવું. ૪૪.
ટીકાઈ–તથા આત્મબોધની નિષ્ઠા એટલે પિતાના આત્મસ્વરૂપના જ્ઞાનની પૂર્ણતા ચિંતવવી, તેમાં સ્થિતિ કરવી તથા નિશ્ચ કરીને સર્વ કાર્યોમાં આગમ એટલે સિદ્ધાન્તનું વચન આગળ કરવું એટલે મેક્ષના સમગ્ર સાધનને વિષે પ્રથમ તેનું ધ્યાન કરવું, અર્થાત્ આગમને અનુસારેજ પ્રવર્તવું, તથા કુવિકલ્પને–અશુભ મનેરને ત્યાગ કર, તથા વૃદ્ધોની અનુવૃત્તિવડે એટલે વૃદ્ધ પુરૂષની પરંપને અનુસરે રહેવું એટલે પ્રવર્તન કરવું. ૪૪.
साक्षात्कार्य तत्त्वं चिद्रूपानन्दमेदुरैर्भाव्यम् ।। हितकारी ज्ञानवतामनुभववेद्यः प्रकारोऽयम् ॥ ४५ ॥
મૂલાર્થ-તત્વને સાક્ષાત્કાર કરે, તથા આત્માનંદવડે પૂર્ણ થવું. આ અનુભવવડે જાણવા લાયક પ્રકાર જ્ઞાનીઓને હિતકારી છે. ૪૫.
ટકાથે–તથા તત્ત્વને એટલે આત્માદિક વસ્તુના સદ્ભાવને સાક્ષાત્કાર કરે એટલે પિતાની બુદ્ધિને પ્રત્યક્ષ કર, તથા આત્માનંદવડે એટલે આત્માના આહાદ વડે મેદુર એટલે પુષ્ટ અથવા પૂર્ણ થવું. આ શિક્ષાના અનુમથી કહેલ અને અનુભવવડે એટલે સાક્ષાત ચક્ષુ, શ્રોત્ર અને મનના જ્ઞાનવડે જાણી શકાય તે પ્રકાર એટલે આત્મસ્વરૂપને અનુરૂપ વર્તના જ્ઞાની અને એટલે યથાર્થ જ્ઞાનથી શોભતા પુરૂષોને હિતકારી છે એટલે શુભ અને ઇષ્ટ એવી સિદ્ધિને કરનાર અથવા મંગળકારક છે. ૪૫.
ફલ્યગુમવાધારા
/ અથ સ્થિતિ પૂર્વોક્ત ગુણેને પ્રાપ્ત થયેલ અનુભવી સજજનોની સ્તુતિ કરે છે, તેથી અહીં પણ પ્રથમ સજનની સ્તુતિ કરવામાં આવે છે. –
Aho ! Shrutgyanam
Page #471
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]
પ્રશસ્તિ.
કપ૩
येषां कैरवकुन्दवृन्दशशभृत्कर्पूरशुभ्रा गुणा
मालिन्यं व्यपनीय चेतसि नृणां वैशद्यमातन्वते । सन्तः सन्तु मयि प्रसन्नमनसस्ते केऽपि गौणीकृत
स्वार्थी मुख्यपरोपकारविधयोऽत्युच्छंखलैः किं खलैः४६ મૂલાઈ—જેમના કૈરવ અને કુંદના પુષ્પ, ચંદ્ર તથા કપૂરની જેવા ઉજ્વળ ગુણે મનુષ્યના ચિત્તમાં મલિનતાને દૂર કરી નિર્મળતાને વિસ્તારે છે, તે સ્વાર્થને ગૌણ કરનારા અને પરોપકારની વિધિને મુખ્ય ગણનારા કેઈક સપુરૂષે મારા પર પ્રસન્ન મનવાળા થાઓ. ઉદ્ધત એવા ખળ પુરૂષવડે શું? (ખળ પુરૂષેનું પ્રયોજન છે?) કાંઇજ નહીં. ૪૬.
ટીકાર્ય–તેઓ એટલે હમણું કહેવાશે એવા ગુણસમૂહવડે યુકત કેટલાએક સપુરૂષે મારા પર પ્રસન્ન મનવાળા–સંતુષ્ટ ચિત્તવાળા થાઓ, કે જેઓને એટલે જે સજજનેના ગુણે એટલે ધર્મની પ્રવૃત્તિના પ્રકારો કરવ એટલે શ્વેત પુષ્પ અને કંદ પુષ્પોના સમૂહ તથા ચંદ્રની કાંતિને સમૂહ અને કપૅરના સમૂહ જેવા શુભ્ર એટલે દોષરૂપી મળરહિત હેવાથી તથા કીર્તિરૂપી સુગંધવાળાં હોવાથી ઉજવળ સતા મુમુક્ષુ પુરૂષોના મનમાં મલિનતાને–દેષરૂપી કાળાશને દૂર કરીને નિર્મળતાને–ગુણેથી થતા દેદીપ્યપણને વિસ્તારે છે. તે સપુરૂષે કેવા છે? તે કહે છે- જેઓએ સ્વાર્થને એટલે પિતાનાં પ્રજને ગૌણ કર્યા છે એટલે પ્રધાનપણથી દૂર કર્યા છે અર્થાત જેમણે સ્વાર્થને અમુખ્યપણે ધારણ કર્યો છે, તથા જેમના પરેપકારના વિધિઓ એટલે અન્યને ગુણ પ્રાધાન્ય ઉત્પન્ન કરાવનાર ઉપકારના વિધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવાના પ્રકારે મુખ્યપ્રધાન છે, એવા સત્પરૂષે મારા પર પ્રસન્ન થાઓ. પછી અત્યંત ઉચ્છંખળ એટલે મર્યાદાના બંધનથી રહિત એવા ખળ-દુર્જનની કદાચ અપ્રસન્નતા થાય તે તેથી શું? કાંઈ જ નહીં. ૪૬.
તે સત્પરૂષના પરોપકારનો પ્રકાર દેખાડે છે ग्रन्थार्थान् प्रगुणीकरोति सुकवियत्नेन तेषां प्रथामातन्वन्ति कृपाकटाक्षलहरीलावण्यतः सजनाः । माकन्ददुममञ्जरी वितनुते चित्रा मधुश्रीस्ततः सौभाग्यं प्रथयन्ति पञ्चमचमत्कारेण पुस्कोकिलाः॥४७॥
Aho! Shrutgyanam
Page #472
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર.
[ સપ્તમ
મૂલાથ-સત્કવિ યલવડે ગ્રંથના અર્થોને સરલ (તૈયાર) કરે છે, પણ તેમની ખ્યાતિ તેા સજ્જના કૃપાકટાક્ષની લહેરીના લાવણ્યથી વિસ્તારે છે. જેમ સુંદર વસંત ઋતુની લક્ષ્મી આમ્રવૃક્ષની મંજરીને વિસ્તારે છે, પણ તેના સૌભાગ્યને તો કોકિલ પક્ષીઓ પંચમ સ્વરના ચમત્કારવડે ( સર્વત્ર ) પ્રસિદ્ધ કરે છે. ૪૭.
૪૫૪
ટીકાર્ચે—સારા એટલે ધર્મપ્રધાન કવિ—સૂક્ષ્મ અર્થના સંદર્ભ કરનાર પંડિત ગ્રંથ એટલે ઘણા અર્થોને જેમાં ગુંફિત' કરાય તેવા શાસ્ત્રવિશેષરૂપી અર્થોને ઘણા ઉદ્યમવડે સરળ કરે છે અને તે ગ્રંથેની ખ્યાતિને સજ્જના-સરપુરૂષા કૃપારૂપી—અન્યના અનુગ્રહની બુદ્ધિરૂપી કટાક્ષવડે—આનંદ સહિત દષ્ટિના લક્ષ્યવš ઉત્પન્ન થયેલી એધતરંગની શ્રેણીએ ઉત્પન્ન કરેલા લાવણ્યવર્ડ-પ્રેમના સુંદરપણાવડે વિસ્તારે છે. શી રીતે? કે જેમ આનંદ આપનારી વસંતલક્ષ્મી-વસંત ઋતુની ઋદ્ધિ અથવા શાભા આમ્રવૃક્ષની મંજરીને વિસ્તારે છે–ઉત્પન્ન કરે છે, પણ ત્યાર પછી કોકિલ પક્ષીએ પંચમ સ્વરના ચમત્કારે કરીનેમનોહર શબ્દે કરીને તેના સૌભાગ્યને-સર્વ લોકના પ્રિયપણાને પ્રસિદ્ધ
કરે છે. ૪૭.
દુર્જનની જીજ્હારૂપી સર્પથી રક્ષણ કરનાર સજ્જનના પ્રભાવની સ્તુતિ કરે છે.—
दोषोल्लेख विषः खलाननबिलादुत्थाय कोपाज्वलन् जिह्वाहिर्ननु कं गुणं न गुणिनां बालं क्षयं प्रापयेत् । न स्याच्चेत्प्रबलप्रभावभवनं दिव्यौषधी संनिधौ शास्त्रार्थोपनिषद्विदां शुभहृदां कारुण्यपुण्यप्रथा ॥ ४८ ॥ સૂલાથે—ો શાસ્રાર્થના ઉપનિષદ્ન જાણનારા અને શુભ હૃદયવાળા પુરૂષાની કૃપારૂપી પુણ્યની ખ્યાતિરૂપ મોટા
પ્રભાવના
સ્થાનવાળી દિવ્ય ઔષધી સમીપમાં ન હોય, તે દોષના ઉચ્ચારણરૂપ વિષવાળા અને કાપથી જાજ્વલ્યમાન થયેલા જિજ્હારૂપી સર્પ ખળ પુરૂષના મુખરૂપી મિલમાંથી નીકળીને ગુણી પુરૂષોના કયા વૃદ્ધિ પામતા ગુણુને ક્ષય ન પમાડે? સર્વ ગુણાને ક્ષય પમાડે. ૪૮.
ટીકાથે—તે ભવ્ય પ્રાણી ! ખળ પુરૂષના મુખરૂપી ખિલમાંથી એટલે રાફડામાંથી નીકળીને, ચુણાને વિષે દોષના આરોપ ઉચ્ચારવારૂપી વિષવાળા અને કાપવડે એટલે ગુણુ ઉપરના દ્વેષવડે ચાતરફથી જાજ્વલ્યમાન થતે એટલે દુષ્ટ વાણીરૂપી જ્વાળાને છોડતા જિન્હા
Aho ! Shrutgyanam
Page #473
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.]. પ્રશસ્તિ.
૪૫૫ રૂપ સર્ષ ગુણ પુરૂષના ક્યા વૃદ્ધિ પામતા ગુણ-જ્ઞાનાદિક ગુણને ક્ષય-વિનાશ ન પમાડે? અર્થાત્ સર્વને નાશ પમાડે. પરંતુ જે શાસ્ત્રોવડે-આગવડે વાચ્ય જે અર્થ એટલે આત્માના સ્વરૂપ વિગેરે પદાર્થો તેમના ઉપનિષદ્દને એટલે સારાંશને યથાર્થોપણે જાણનારા તથા શુભ હૃદયવાળા એટલે પરોપકાર વિગેરેથી કલ્યાણકારક અંતઃકરણવાળા પુરૂની કૃપાભાવવાળી પવિત્ર ખ્યાતિરૂપ અને મહા મહિમાના સ્થાનરૂપ દિવ્ય ઔષધી એટલે મને હર અલૌકિક વિષનાશક પદાર્થ સમીપે હોય તે તે થઈ ન શકે-ન હેય તેજ થઈ શકે. ૪૮.
હવે સ્થિતિને ઉચ્છેદ કરનારી મતિનું હરણ કરવારૂપ સજજનના ગુણની સ્તુતિ કરે છે.
उत्तानार्थगिरां स्वतोऽप्यवगमानिःसारतां मेनिरे गंभीरार्थसमर्थने बत खलाः काठिन्यदोषं ददुः। तत्को नाम गुणोऽस्तु कश्च सुकविः किं काव्यमित्यादिकां स्थित्युच्छेदमति हरन्ति नियता दृष्टा व्यवस्थाः सताम्४९
મૂલાર્થ–અહે! બળ પુરૂષો સુગમ અર્થવાળી વાણીને પિતાની મેળે જ જાણવાથી નિસાર માને છે, અને ગંભીર અર્થે કહેવામાં કઠિનતાને દેષ આપે છે. તેથી કરીને એવે ક ગુણ, કયો સત્કવિ અને કયું કાવ્ય હેય? કે જે આવા પ્રકારની સ્થિતિને ઉછેદ કરનારી બુદ્ધિને સંપુરૂષોની નિયત વ્યવસ્થા જેવાથી હરણ કરે. ૪૯.
ટીકાથે અહ! મહા કષ્ટ છે કે દુર્જન પુરૂષ સુગમપણુએ કરીને પ્રગટ અર્થવાળી કવિની વાણુને–ગદ્ય પદ્યાદિક રચનાને પિતાની બુદ્ધિના સામર્થ્યથી સમજવાને લીધે એટલે તે સુખેથી બોધરૂપ હોવાને લીધે તેના અર્થની સંસ્કૃતિ થવાથી તેને નિસાર એટલે પ્રાકૃત જેવી માને છે, એટલે “આ વાણુમાં શું છે? કાંઈજ નથી” એ પ્રમાણે માને છે. તથા ગંભીર અથેના સમર્થનમાં એટલે સૂક્ષ્મ ભાવાર્થની રચનાદ્વારા કહેલા અર્થમાં કઠિનતાનો દોષ આપે છે, એટલે “આ વાણુનું દુયપણું હોવાથી નિરૂપયોગી જ છે” એ પ્રમાણે દૂષણ આપે છે. તેથી કરીને ખળ પુરૂષોના મનને રંજન કરે તે ક કવિત્વાદિક ગુણ હોય? કયો શુક્રાચાર્યાદિક સત્કવિ એટલે કુશળ શાસ્ત્રકર્તા હોય? અને કેવી કવિતા એટલે ધર્માદિકનું પ્રતિપાદન કરનાર વાકય રચના હોય? કંઈપણ ન હોય. આવી સર્વત્ર દેષના જ ગષણમાં તત્પર અને સ્થિતિને ઉચ્છેદ કરનારી બુદ્ધિનું એટલે
Aho ! Shrutgyanam
Page #474
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. [સપ્તમજગતની વ્યવસ્થાનું ઉત્થાપન કરનારી બુદ્ધિનું પુરૂની નિયત એટલે સતત પરંપરાથી શુદ્ધ એવી વ્યવસ્થા એટલે સુજનતાની સ્થિતિ જ નિવારણ કરે છે. ૪૯.
ખળ તથા સજજનની પરિણતિના વિષમપણને દષ્ટાંત સહિત બતાવે છે
अध्यात्मामृतवर्षिणीमपि कथामापीय सन्तः सुखं
गाहन्ते विषमुद्रिन्ति तु खला वैषम्यमेतत्कुतः। . .. नेदं वाद्भुतमिन्दुदीधितिपिबाः प्रीताश्चकोरा भृशं : किं न स्युर्बत चक्रवाकतरुणास्त्वत्यन्तखेदातुराः ॥५०॥
મૂલાથે–અધ્યાત્મરૂપી અમૃતની વૃષ્ટિ કરનારી કથાનું પાન કરીને સંપુરૂષે સુખ પામે છે, અને તે જ કથાનું પાન કરીને ખળ પુરૂ વિષને કાઢે છે. આ પ્રમાણે તેમની વિષમતા કયાંથી થઈ? અથવા તે તે કાંઈપણ અદ્દભુત નથી. કેમકે ચંદ્રના કિરણનું પાન કરતાં ચર પક્ષીઓ અત્યંત પ્રસન્ન થાય છે, પણ યુવાન ચક્રવાકના મિથુને શું અત્યંત ખેદયુકા નથી થતા? થાય છે જ. ૫૦.
ટીકાર્થ–સપુરૂષે આત્મભાવ એટલે રાગ, દ્વેષ, મોહ, હિંસા, વિષય અને કષાય વિગેરેના પરિહારને આશ્રય કરીને કહેવામાં પ્રવૃત્ત થયેલા અધ્યાત્મરૂપી અમૃતની એટલે જન્મ મરણાદિક રેગને નાશ કરનાર સુધાની વૃષ્ટિ કરનાર કથાનું પાન કરીને એટલે શાસ્ત્રમાં કહેલી ધર્મવાતનું સારી રીતે આદરપૂર્વક શ્રવણ કરીને સુખ-આનંદ પામે છે. અને તેવી જ કથાને સાંભળીને દુર્જને વિષ કાઢે છે એટલે દેશને ઉચ્ચાર કરવારૂપ પિતાને તથા પરને સંતાપ કરવાના હેતુરૂપ હળાહળનું વમન કરે છે. આ પ્રકારની વિષમતા એટલે એકજ કાર્યને વિષે વિપરીતપણું કયાંથી ઉત્પન્ન થયું? અથવા તે આ વિષમતા થવામાં કાંઈ આશ્ચર્ય નથી. કેમકે ચંદ્રના કિરણેનું પાન કરનારા ચાર પક્ષીઓ અત્યંત પ્રીતિયુક્ત થાય છે, અને યુવાન ચવાકના મિથુન અત્યંત ખેદયુક્ત એટલે ચંદ્રના ઉદયમાં પાતામાં વિગ કરવારૂપ દેષને આરેપ કરીને અત્યંત સંતાપયુકત શું નથી થતા? અર્થાત થાય છે જ. પ૦.
આ કૃતિમાં પંડિતેને જ ઉત્સવ છે, તે કહે છે –
किंचित्साम्यमवेश्य ये विदधते काचेन्द्रनीलाभिदा . तेषां न प्रमदावहा तनुधिया गूढा कवीनां कृतिः ।
To! Sugyanan
Page #475
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] પ્રશસ્તિ.
૫૭ ये जानन्ति विशेषमप्यविषमे रेखोपरेखांशतो
वस्तुन्यस्तु सतामितः कृतधियां तेषां महानुत्सवः ॥५१॥
મૂલાર્થ–જેઓ કાંઈક સદશપણું જોઈને કાચ તથા ઇદ્રનીલ મણિનો અભેદ કરે છે, તે મંદ બુદ્ધિવાળાને કવિઓની ગૂઢ કૃતિ હર્ષ આપનારી થતી નથી. પરંતુ જેઓ વિષમતા રહિત વસ્તુને વિષે પણ રેખાના અંશના પણ અંશથી વિશેષને જાણે છે, તે કુશળ બુદ્ધિવાળા સપુરૂષને આ કૃતિથી મેંટે ઉત્સવ છે. ૫૧.
ટીકાર્ય–જે કઈ પુરૂષે કાંઈપણ વર્ણ તથા આકૃતિ વિગેરેવડે સદશપણું જોઈને કાચ એટલે માટીને આકાર વિશેષ અથવા એક જાતને મણિ તથા ઇંદ્રનીલ એટલે વૈડૂર્ય રત એ બન્નેને વર્ણના સદશપણુએ કરીને અભેદ-એકતા કરે છે, તે અલ્પ બુદ્ધિવાળા માણસોને કવિઓનીગ્રંથકર્તાઓની ગૂઢ-ગહન અર્થેવાળી કૃતિ-સૂક્ષ્મ ભાવાર્થવાળી પડ્યાદિક રચના આનંદ આપનારી થતી નથી, પરંતુ જે પંડિત વિષમતા રહિત-સમાન વસ્તુને વિષે પણ રેખા એટલે માત્રા, તેને અંશ એટલે અધેમાત્રા તે ઉપરેખા કહેવાય છે, અને તે અધેમાત્રાદિકના પણ અંશલેશ જેટલા પણ ભેદથી વિશેષને એટલે
આ બીજી વસ્તુ છે? એમ ભેદને સમાન પટ પર ચિત્રકારે ચિતરે. લા ઉંચા નીચા પ્રદેશની જેમ જાણે છે, તે નિપુણુ બુદ્ધિવાળા સત્પરૂષોને આ કૃતિથી-ગ્રંથથી મેટો ઉત્સવ એટલે આનંદ પ્રાપ્ત થાય તેમ છે. પ૧.
દુર્જને આ કૃતિથી કેમ આનંદ ન થાય? તે કહે છે– पूर्णाध्यात्मपदार्थसार्थघटना तश्चमत्कारिणी
मोहच्छन्नदृशां भवेत्तनुधियां नो पंडितानामिव । . काकुव्याकुलकामगर्वगहनप्रोदामवाक्चातुरी ___ कामिन्याः प्रसभं प्रमोदयतिन ग्राम्यान विदग्धानिव ॥५२
મૂલાથે—સંપૂર્ણ અધ્યાત્મ પદાર્થના સમૂહની રચના પંડિતની જેમ હિથી જેમની દષ્ટિ ઢંકાયેલી છે એવા અલ્પ બુદ્ધિવાળાના ચિત્તને ચમત્કાર કરનારી થતી નથી. કામિની (યુવતી) ની કાકુ ઉક્તિવડે વ્યાકુલ, કામના મદવડે ગહન અને અતિ પ્રબળ એવી વચનચાતુરી ચતુર પુરૂષની જેમ ગ્રામ્ય જનેને અત્યંત આનંદ આપતી નથી.
Aho ! Shrutgyanam
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૫૮
અધ્યાત્મસાર ભાષાંતર, સિમટીકાર્ય–સંપૂર્ણ એટલે ન્યૂનતા રહિત અધ્યાત્મરૂપ એટલે આત્માના બ્રહ્મસ્વરૂપને આશ્રય કરેલા પદાર્થોના સમૂહવડે અથવા સમૂહવાળી ગ્રંથરચના પંડિતની જેમ એટલે સૂક્ષ્મ ભાવને જાણનારા વિદ્વાનની જેમ મેહવડે જેમનાં વિવેકરૂપી નેત્રો આચ્છાદિત થયાં છે એવા અલ્પ બુદ્ધિવાળાના ચિત્તને ચમત્કાર કરનારી એટલે પ્રેમ અને આશ્ચર્યને ઉત્પન્ન કરનારી થતી નથી. તેમાં દૃષ્ટાંત આપે છે – જેમ કામિનીની એટલે રૂપવતી યુવતી સ્ત્રીની કાકુ એટલે હાસ્ય, વિનોદ, અન્યાથે અને વક્રોક્તિ (વચન રચના) વડે વ્યાપ્ય થયેલી તથા કામના મદવડે ગહન અને અત્યંત પ્રબળ એવી જે વાણીની ચતુરાઈ એટલે વચનના વિલાસની કળા તે કામકળામાં ચાર પુરૂપિની જેમ પશુ જેવા ગામડીયા લેકેને અત્યંત હર્ષ પમાડતી નથી. પર,
તેથી વિદ્વાની જ સ્તુતિ કરે છે – स्नात्वा सिद्धान्तकुंडे विधुकरविशदाध्यात्मपानीयपूरै
स्तापं संसारदुःखं कलिकलुषमलं लोभतृष्णां च हित्वा । जाता ये शुद्धरूपाः शमदमशुचिताचन्दनालिप्तगात्राः
शीलालंकारसाराः सकलगुणनिधीन्सज्जनांस्तान्नमाम:५३ મૂલાર્થ–સિદ્ધાન્ત રૂપી કુંડને વિષે ચંદ્રના કિરણેની જેવા નિર્મળ અધ્યાત્મરૂપી જળના સમૂહવડે સ્નાન કરીને સંતાપને, સંસારના દુઃખને, કળી અને પાપરૂપી મેલને તથા લેભરૂપી તૃષા (તૃષ્ણ) ને તજી દઈને જેઓ શુદ્ધરૂપ થયા છે, તથા શમ, દમ, અને પવિત્રતારૂપી ચંદનવડે અનુલેપવાળા થયા છે, તથા શીલરૂપી અલંકારવડે સારભૂત થયા છે તેવા સમગ્ર ગુણેના નિધિ સમાન સજજનોને અમે નમસ્કારનમન કરીએ છીએ. પ૩.
કાળું–જેઓ એટલે આગળ કહેવાશે એવા ગુણોના સમૂહને ધારણ કરનારા પુરૂષે સિદ્ધાન્તરૂપી કુંડમાં એટલે જિનાગમરૂપી જળાશયમાં ચંદ્રના કિરણે કરતાં પણ અધિક નિર્મળ એવાં અધ્યાત્મભાવરૂપી જળના પ્રવાહવડે સ્નાન કરીને સંસારનાં દુઃખને–ભવમાં ભ્રમણ કરવાથી ઉત્પન્ન થતા કલેશને, તાપને–વિષયની તૃણારૂપ સંતાપને, કલિ (કલહ) અને પાપરૂપી મેલને તથા ભરૂપી તૃષ્ણને તજી દઈને શુદ્ધરૂપ-નિર્મળ આત્મસ્વરૂપવાળા થયા છે, તથા શમશાન્તપરિણામ, દમ-ઇદ્રિને જય અને શુચિતા-વ્રતધર્મને વિષે
Aho! Shrutgyanam
Page #477
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ ]
પ્રશસ્તિ.
૪૫૯
કલંક રહિતપણું એરૂપ ચંદનવડે જેમનાં શરીર લિપ્ત થયાં છે એવા, તથા શીળ-બ્રહ્મચર્યરૂપ મુકુટ કુંડળાદિક અલંકારવડે જે સારભૂતશાલીતા થયા છે, તેવા પ્રકારના ગુણવાળા, સમગ્ર પરોપકાર અને જ્ઞાનાદિક ગુણાના નિધિસમાન સત્પુરૂષોને અમે નમન કરીએ છીએ. ૫૩.
આ ગ્રંથથી સજ્જાને હર્ષ થશે, અને દુર્જનાને ત્રાસ થશે. એ વિચિત્ર અર્થથી કહે છે.—
पाथोदः पद्यबन्धैर्विपुलरसभरं वर्षति ग्रन्थकर्ता प्रेम्णां पूरैस्तु चेतःसर इह सुहृदां प्लाव्यते वेगवद्भिः । व्यन्ति स्वान्तबन्धाः पुनरसमगुणद्वेषिणां दुर्जनानां
चित्रं भावज्ञनेत्राह्मणयरसवशान्निःसरत्यश्रुनीरम् ॥ ५४ ॥ મૂલાથે—ગ્રંથકર્તારૂપી મેઘ પદ્યબંધે કરીને વિપુલ રસના સમૂહને વરસાવે છે, અને સારી પરિણતિવાળા હૃદયરૂપી સરોવરને આ મેઘ વૃષ્ટિમાં વેગવાળાં પ્રેમનાં પૂવડે પૂર્ણ કરે છે; તથા ગુણાને વિષે અત્યંત દ્વેષ કરનારા દુર્જનેાના હૃદય બંધના ત્રુટી જાય છે, અને તત્ત્વ જાણુનારના નેત્રમાંથી પ્રેમરસનાપર વશપણાને લીધે પ્રેમાશ્રુજળ નીકળે છે, એ આશ્ચર્ય છે. ૫૪.
ટીકાથે—ગ્રંથકર્તા એટલે સત્કવિરૂપી મેઘ પદ્યગંધાએ કરીને એટલે ચાર પાદવાળા લેાકેાવાળી રચનાવર્ડ અને મેઘ પક્ષમાં ધારાગતિના સમૂહપ બંધવડે વિષુળ-વિસ્તારવાળા શાંત રસાદિક જળના સમૂહને વરસાવે છે એટલે નિરંતર ધારાના પ્રવાહવડે મૂકે છે; તથા સારા મન પરિણામવાળાના મનરૂપી સરોવરને આ મેઘ વૃષ્ટિને વિષે વેગવાળા એટલે ન્યાયરૂપ પ્રવાહવાળા પ્રેમના પૂરવર્ડ-વૃદ્ધિ પામતા પ્રવાહવડે પૂર્ણ કરે છે એટલે પાળના છેવટના ભાગ સુધી જળના પ્રવાહવડે પૂર્ણ કરે છે. વળી આગળ પણ સાંભળ ઉપર પ્રમાણે થવાથી ગુણાને વિષે અસાધારણ એટલે અત્યંત ઉત્કટ દ્વેષવાળા દુજૈનાના હૃદયરૂપી કપાટના સંધિઅંધ છુટી જાય છે, અને પરમાર્થને જાણનારના નેત્ર યુગલથી પ્રેમરસના આધિનપણાને લીધે પ્રેમરૂપી અશ્રુનું જળ નીકળે છે, એ આશ્ચર્ય છે. ૫૪.
Aho! Shrutgyanam
Page #478
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર [સમહવે પુરૂષના યશને ચમત્કાર દેખાડે છે– उद्दामग्रन्थभावप्रथनभवयशः संचयः सत्कवीनां
क्षीराब्धिर्मथ्यते यः सहृदयविबुधैर्मेरुणा वर्णनेन । एतडिंडीरपिंडी भवति विधुरुचेर्मडलं विभुषस्ता
स्ताराकैलासशैलादय इह दधते वीचिविक्षोभलीलाम् ५५
મૂલાર્થિ–સત્કવિઓના ઉંચા પ્રકારના ગ્રંથના ભાવાર્થને વિસ્તારવાથી ઉત્પન્ન થયેલા યશના સમૂહરૂપ ક્ષીર સમુદ્ર વિવેકવાળા પંડિત રૂપી દેએ વર્ણનરૂપ મેરૂવડે મથન કરાય છે, તેમાંથી ઉત્પન્ન થયેલ શણુને સમૂહ એ ચંદ્રની કાંતિના મંડળ તુલ્ય છે, અને અત્યંત ઉછળેલા ઉચ્ચાર ધ્વનિરૂપ બિંદુઓ એ તારામંડળ અને કૈલાસ પર્વત વિગેરે આ ક્ષીરસાગરને વિષે તરંગની લીલાને ધારણ કરે છે. પ૫.
ટીકાર્થ–સત્કવિઓના એટલે ધર્મપ્રધાન ગ્રંથર્તાઓના ઊંચા પ્રકારના ગ્રંથોના-શાસ્ત્રના ભાવાર્થોને-સત અને પ્રસિદ્ધ કરવાથી ઉત્પન્ન થયેલ યશને સમૂહ-વૃદ્ધિપૂર કે જે ક્ષીરસાગર તુલ્ય છે, તે વિવેકવંત પંડિતરૂપી દેવેએ વર્ણન એટલે તેના ગુણના કીર્તન રૂપ મેરૂ પર્વતવડે–મંથાચળવડે મથન કરાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા આ પ્રત્યક્ષ દેખાતા ફીણના સમૂહ ચંદ્રકાંતિના સમૂહનું મંડળ એટલે સર્વથા ગોળાકાર બિંબ તરૂપ થાય છે. અને તેમાંથી અત્યંત ઉંચા ઉછળેલા બિંદુઓ એટલે ઉચ્ચારના ધ્વનિરૂપ જળ કશુંયાઓ તારામંડળ અને કૈલાસ એટલે મેરૂ પર્વતરૂપ આ પુરૂષોના યશરૂપી ક્ષીરસાગરમાં ઉંચા ઉછળતા તરંગોની લીલાને ધારણ કરે છે. પપ.
ફરીથી બીજે પ્રકારે યશના ચમત્કારને જ કહે છે – काव्यं दृष्ट्वा कवीनां हृतममृतमिति स्वःसदां पानशंकी . खेदं धत्ते तु मूर्धा मृदुतरहृदयः सजनो व्याधुतेन । ज्ञात्वा सर्वोपभोग्यं प्रसृमरमथ तत्कीर्तिपीयूषपूरं
नित्यं रक्षाविधानानियतमतितरां मोदते च स्मितेन॥५६॥
મૂલાર્થ—અત્યંત કોમળ હૃદયવાળા સજજન પુરૂષે કવિઓના કાવ્યને જોઈને “દેવેનું અમૃત આણે હરણ કર્યું” એ રીતે પાનની શંકાવાળા થઈને મસ્તક કપાવી ખેદને ધારણ કરે છે. અને તે
Aho ! Shrutgyanam
Page #479
--------------------------------------------------------------------------
________________
પ્રબંધ.] પ્રશસ્તિ.
૪૬. કાવ્યની કીર્તિરૂપી અમૃતને સમૂહ સર્વને ઉપભોગ કરવા ગ્ય તથા પ્રસાર પામતે જાણીને સદા રક્ષા અને પિધાનના અનિયતપણને જાણીને અત્યંત હાસ્યવડે હર્ષ પામે છે. ૫૬.
ટીકાર્ચે અત્યંત મૃદુ એટલે કૃપારસ વડે આર્ટ થવાથી અતિ કેમળ હૃદયવાળા રે જજન પુરૂષ કવિઓના–શાસ્ત્રર્તાઓના કાવ્યની રચનાને જોઈને “દેવોનું અમૃત આણે ચેરીવડે હરણ કર્યું ” એ પ્રમાણે પાનને માટે એટલે પીવાને અથવા રક્ષણ કરવાને માટે શંકાવાળા-વિતર્કવાળા થઈને કંપાવેલા મસ્તકવડે ખેદને ધારણ કરે છે, અર્થાત “કવિની કળાની સીમા આવી ગઈ” એમ માને છે. તથા તે કવિના કાવ્યની કીર્તિરૂપી-યશરૂપી અમૃતના પ્રવાહ અને ઉપભોગ કરવા યોગ્ય એટલે “સર્વ પ્રાણીસમૂહના ઉપકારનું કારણ આ થશે” એવી કીર્તિરૂપી અમૃતનો પ્રવાહ પ્રસરેતે જાણુને સદા રક્ષા એટલે રક્ષણ અને મુદ્રણ તથા પિધાન એટલે આચ્છાદન અથવા પ્રગટ કરવું તે બંને બાબત અનિયતપણે એટલે અનેકવાર બંધન અને છેડન કરતે છતો હાસ્યવડે-હર્ષને લીધે વિકસિત મુખવડે અત્યંત હર્ષ પામે છે. ૫૬.
હવે કવિજનને સજ્જન તથા ખળપુરૂષ જે પ્રમાણે ઉપકાર કરે છે, તે પ્રમાણે કહે છે – निष्पाच श्लोककुंभं निपुणनयमृदा कुंभकाराः कवीन्द्रा .. दाचारोप्य तस्मिन् किमपि परिचयात्सत्परीक्षार्कभासाम्। पक्कं कुर्वन्ति बाढं गुणहरणमतिप्रज्वलद्दोषदृष्टि__ ज्वालामालाकराले खलजनवचनज्वालजिह्वे निवेश्य ॥५७॥
મૂલાર્થ-કુંભકારરૂપી કવીદ્રો નિપુણ નયરૂપી માટીવડે ફ્લેકરૂપી ઘડાઓને બનાવીને તેને સત્પરીક્ષારૂપી સૂર્યકિરણેના પરિચયથી કાંઈક કઢપણું કરીને પછી ગુણેને હરણ કરનારી બુદ્ધિવડે જાજ્વલ્યમાન એવી દષદષ્ટિરૂપી વાળાના સમૂહથી ભંયકર એવા ખળપુરૂષના વચનરૂપ અગ્નિમાં નાંખીને અત્યંત પકવ બનાવે છે. પ૭.
ટીકાર્યું–કુંભકારરૂપી કવીશ્વરો નિપુણ એટલે યથાર્થ ભાવને દેખાડનાર સ્યાદ્વાદરૂપી નય એટલે સાપેક્ષ એ વસ્તુધર્મવાદ અથવા .
ન્યાય તરૂપ માટીવડે કેરૂપી-નાને પ્રકારના છંદમય પદ્યબંધની રચનારૂપી ઘડાઓને ઉત્પન્ન કરીને પછી તે લેકરૂપી ઘડાઓને સપુરૂષની પરીક્ષા એટલે ગુણ દોષના અવધારણરૂપ સૂર્યના કિરણે
Aho ! Shrutgyanam
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૬૨
અધ્યાત્મસાર ભાષાંતર.
[સપ્તમ
માં-તડકામાં રાખી કાંઈક દૃઢતા ઉત્પન્ન કરીને પછી સારા ભાવાર્થ અને સુંદર પદોની રચનારૂપ ગુણાનું હરણ કરનારી બુદ્ધિરૂપી દેદીપ્યમાન-ઉંચી શિખાવાળી દાષષ્ટિએ કરીને જ્વાળાના-અગ્નિની શિખાના સમૂહવડે ભયંકર એવા દુર્જન પુરૂષાના ભાષણરૂપી અગ્નિમાં-નીંભાડામાં નાંખીને અત્યંત પાવ-દોષ વચનરૂપી મેઘીના પ્રહારને પણ સહન કરે તેવાં બનાવે છે. ૫૭.
ફરીને સજ્જના ઉપર ખળપુરૂષનું ઉપકારીપણું દેખાડે છે. इक्षुद्राक्षारसौघः कविजनवचनं दुर्जनास्याग्नियंत्रा
नानार्थद्रव्ययोगात्समुपचितगुणे मद्यतां याति सद्यः । सन्तः पीत्वा यदुच्चैर्दधति हृदि मुदं घूर्णयन्त्यक्षियुग्मं
स्वैरं हर्षप्रकर्षादपि च विदधते नृत्यगानप्रबन्धम् ॥ ५८ ॥ મૂલાથે—કવિજનના વચનરૂપી ઈક્ષુ અને દ્રાક્ષના રસના સમૂહ દુર્જનના મુખરૂપી અગ્નિયંત્રમાંથી વિવિધ પ્રકારના અર્થરૂપી કન્યાનાં સંયેાગવડે ગુણની વૃદ્ધિ પામીને તત્કાળ મદ્યરૂપ બને છે. તે મદ્યનું પાન કરીને સત્પુરૂષો હૃદયમાં અત્યંત હર્ષ પામે છે, બન્ને નેત્રોને ભાવે છે, અને સ્વચ્છંદપણે અધિક હર્ષને લીધે નૃત્ય અને ગાયનના
પ્રબંધને કરે છે. ૫૮.
ટીકાથે—કવિજનના એટલે ગ્રંથકારના વચન-વાકયરૂપી ઈક્ષુ-શેરડી અને દ્રાક્ષના રસને સમૂહ દુર્જનના મુખરૂપી અગ્નિ યંત્રથી એટલે અગ્નિના તાપ યુક્ત પાત્રમાં ઉકળવાથી વિચિત્ર પ્રકારના અર્થરૂપી દ્રવ્યોના-સ્વાદિષ્ટ અને સુગંધતાદિક માદક પદાર્થોના સંયોગથી જેના રસ સૌરભ્યાદિક ગુણા વૃદ્ધિ પામ્યા છે એવા થઈને તત્કાળ મદિરાપણાને પામે છે. તે મધનું સત્પુરૂષો પાન કરીને હૃદયમાં અત્યંત આનંદ પામે છે, તથા એ નેત્રોને ઘુમાવે છે, તથા હર્ષની અત્યંતતાને લીધે સ્વેચ્છાપૂર્વક નૃત્ય અને ગાયનના પ્રબંધને–વિસ્તારને કરે છે. ૫૮.
સત્પુરૂષે અમારે પણ પ્રાર્થના કરવા યોગ્ય છે, તે કહે છે.— नव्योऽस्माकं प्रबन्धोऽप्यनणुगुणभृतां सज्जनानां प्रभावात्
विख्यातः स्यादितीमे हितकरणविधौ प्रार्थनीया न किं नः । निष्णाता वा स्वतस्ते रविरुचय इवांभोरुहाणां गुणानामुल्लासेऽपेक्षणीयो न खलु पररुचेः क्वापि तेषां स्वभावः ॥५९॥
Aho ! Shrutgyanam
Page #481
--------------------------------------------------------------------------
________________
ક૬૩
પ્રબંધ.].
* પ્રશસ્તિ : મૂલાળું—આ અમારી રચના નવીન છતાં પણ મેટા ગુણોને ધારણ કરનારા સર્જનના પ્રભાવથી ખ્યાતિ પામે, માટે શું હિત કરવાની વિધિમાં તે સજ્જનો અમારે પ્રાર્થના કરવા લાયક નથી? છે જ. અથવા તે કમળને પ્રફુલ્લિત કરવામાં સૂર્યના કિરણની જેમ ગુણેને ઉલ્લાસ કરવામાં તે સજજને સ્વયમેવ વિચક્ષણ છે. કેમકે તે પુરૂષોને સ્વભાવ કદાપિ અન્ય જનની ઈચ્છાની અપેક્ષા રાખતા નથી. ૫૯. * ટીકાર્ય–અમારે આ પ્રબંધ એટલે ગ્રંથની રચના નવીન છે તે પણ ન્યાય ધર્માદિક મેટા ગુણેને ધારણ કરનાર સપુરૂષના મહિમાથી પ્રસિદ્ધિ પામશે. તેથી આ સત્પષે કલ્યાણ કરવાના નિમિત્તભૂત વિધિને વિષે–અપ્રામને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિના ક્રમને વિષે શું અમારે પ્રાર્થના કરવા લાયક નથી? છે જ. અથવા તે જળને વિષે ઉગનાર કમળને વિકાસ કરવામાં સૂર્યના કિરણની જેમ પર ગુણેને વિકાસ કરવામાં તે સત્પરૂ સ્વભાવથી જ વિચક્ષણ હોય છે; કેમકે તે સત્પરૂષોનો સ્વભાવ કેઈપણ કાળક્ષેત્રાદિકને વિષે અન્ય જનની ઈચ્છાને એટલે “જે તેની ઈચ્છા હોય, તો તેનું હિત કરીએ” એ પ્રમાણે અપેક્ષા ધરાવતું નથી–અપેક્ષાને ઈચ્છત નથી. પ.
હવે જેના ગુણે વિશ્વના સંતાપને હરણ કરનાર છે અને જેની કીર્તિ સ્વર્ગમાં ગવાય છે, એવા પિતાના ગુરૂની સ્તુતિ કરે છે– यत्कीर्तिस्फूर्तिगानावहितसुरवधूवृन्दकोलाहलेन ..
प्रक्षुब्धस्वर्गसिन्धोः पतितजलभरैः क्षालितः शैत्यमेति । ગતિસ્ત્રાત્તવાન હરિરસ્તાવન સ્થળો
भ्राजन्ते ते मुनीन्द्रा नयविजयबुधाः सजनवातधुर्याः६०
મૂલાર્થ–વિશ્રામ રહિત ભ્રમણ કરતા મહર ગ્રહસમૂહના કિરવડે તાપ પામેલે મેરૂ પર્વત તે ગુરૂની કીર્તિના વિસ્તારનું ગાન કરવામાં સાવધાન એવી દેવાંગનાઓના સમૂહના કેલાહલવડે ક્ષોભ પામેલી સ્વર્ગ ગંગામાંથી પડેલા જળના પ્રવાહથી ક્ષાલિત થયો છતે શીતળતાને પામે છે, તે સજજનોના સમૂહમાં અગ્રેસર નયવિજય નામના પંડિત મુનિરાજ શેભે છે. ૬૦,
Aho ! Shrutgyanam
Page #482
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર ભાષાંતર. સપ્તમ- ટીકર્થ_વિશ્રામ રહિત ભ્રમણ કરતા અને મને હર એટલે પ્રભાવડે દેદીપ્યમાન સૂર્યાદિક પ્રહસમૂહના ઉષ્ણ કિરણ વડે સંતાપ પામેલે મેરૂ પર્વત જે ગુરૂમહારાજની કીર્તિના-યશવાદના વિસ્તારનું ગાન કરવામાં–મધુરસ્વર વડે ગીતપ્રબંધના વનિથી આલાપ કરવામાં એકાગ્રપણે તૈયાર થયેલી દેવાંગનાઓના સમૂહવડે થતા કેલાહલથીઉંચા ધ્વનિથી અત્યંત-ઘણા તરંગોના સમૂહવડે લેભ પામેલી સ્વર્ગ ગંગામાંથી પડેલા-પ્રવાહરૂપે ઝરેલા યશના વિસ્તારરૂપ જળપ્રવાહવડે ક્ષાલિત થયે છતે પ્રતિદિન શીતળતાને પામે છે, તે પૂર્વોક્ત કીર્તિના ભાજનરૂપ અને પુરૂષના સમાજમાં અગ્રેસર એવા નયવિજય નામના પંડિત મુનીશ્વર પિતાના યશવડે શોભે છે. ૬૦
હવે આ પ્રકરણને ઉપસંહાર કરે છે – चक्रे प्रकरणमेतत्तत्पदसेवापरो यशोविजयः। अध्यात्मधृतरुचीनामिदमानन्दावहं भवतु ॥ ६१ ॥ મૂલાઈ–તે ગુરૂના ચરણની સેવા કરવામાં તત્પર યશવિજય આ પ્રકરણ રચ્યું છે. આ પ્રકરણ અધ્યાત્મને વિષે જેની રૂચિ રહેલી છે એવા પુરૂષને આનંદદાયક થાઓ. ૬૧.
ટીકાળું–તે ગુરૂ શ્રી નયવિજય પંડિતના ચરણની સેવા કરવામાં તત્પર-ઉદ્યમવંત એવા યશવિજય નામના તેમના શિખે આ અધ્યાત્મસાર નામનું પ્રકરણ (ગ્રંથ) રચેલ છે. આ પ્રકરણ ગ્રંથના આરંભથી અંત સુધી. પૂર્વે કહેલા અધ્યાત્મના વિષયમાં જેમની શ્રદ્ધા અથવા પ્રીતિ નિવેશિત થઈ છે એવા પુરૂષોને સ્વાભાવિક પરમાનંદને વહન કરનાર થાઓ. ૬૧.
રૂતિ પ્રાપ્તિ
इति श्रीमहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपंडितश्रीलाभविजयगणिशिष्यमुख्यपंडितश्रीजीतविजयगणिसतीर्थ्यमुख्यपंडितश्रीनयविजयगणिचरणकमलचंचरीकेण पंडितश्रीपद्मविजयगणिसहोदरेण पंडितनीयशोविजयेन विरचितेऽध्यात्मसारप्रकरणे सप्तमः प्रबन्धः॥
Aho ! Shrutgyanam
Page #483
--------------------------------------------------------------------------
________________
४१५
प्रबंध
गंभीरसूक्ष्मचिदधीनविचारयुकं
शासं जिनागमयशःपटहप्रदानम् । व्याख्याय किंचिदुपलब्धमुदारपुण्यं - तेनैव यातु शिवराज्यरमां प्रजेयम् ॥१॥
“ગંભીર અને સૂક્ષ્મ જ્ઞાનને આધીન એવા વિચારે કરીને યુક્ત તથા જિનાગમના યશરૂપ પડહને વગાડનારા આ શાસ્ત્રનું વ્યાખ્યાન કરવાથી મેં જે કાંઈ ઉદાર પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તે પુણ્યવડે આ Yor (अन्य ) भक्षयनी समान पामी. १."
॥ इति श्रीतपागच्छगतसंविज्ञशाखीयमुनिश्रीबुद्धिविजयमुख्यशिष्यश्रीमुक्तिविजयगविसतीग्रंशिरोमणिमुनिश्रीवृद्धिविजयपदाभोरुहपर्युपासनापरागमधुलिहा पंडितश्रीगंभीरविजयगणिना कृतायामध्यात्मसारशब्दभावोफिटीकायां सप्तमः प्रबन्धः ॥
(सप्तमः प्रबन्धः संपूर्णः।
Aho! Shrutgyanam
Page #484
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ ભાષાંતર. .अथ टीकाकारप्रशस्ति सुधर्मगणमृत्पश्रेणिसमुन्नतसुराचले रम्ये। तपोगच्छनन्दनभुवि विजयसिंहगुरुसुराधिपो जयति॥१॥ ગણધર શ્રીસુધર્મા સ્વામીની પદ્ધરૂપી ઉચા સુંદર મેરૂપર્વત ઉપર તપગચ્છ રૂપી નન્દન વનની પૃથ્વીમાં વિજયસિહ નામના ગુરરૂપી કલ્પવૃક્ષ જયવંત વર્તે છે. ૧: ' .."
य आममामृतवर्षी तत्सेचनकृन्नवांबुदो जज्ञे।
શ્રીસત્યવિજયેનામાં એક સેમિનાં ગતિ ૨I. . જે આગમરૂપી અમૃતની વૃષ્ટિ કરનાર અને તે કલ્પવૃક્ષને સિંચન કરવામાં નવા મેઘ સમાન થયા, તે સાધુઓમાં અગ્રગણ્ય શ્રી સત્યવિજય નામના ગુરૂ જયવંત વર્તે છે. ૨.
कर्पूरतास्यशसोः कर्पूरक्षमाविजयबुधवरयो। मूर्तसुबाह्याभ्यन्तरधर्मोपमयोर्गुणाः केन वाः ३ ॥
કપૂરની જેવા ઉજ્વલ યશવાલા અને મૂર્તિમાન બાહ્ય અને અત્યંતર ધર્મની ઉપમાવાળા કપૂરવિજ્ય તથા ક્ષમા વિજય નામના પંડિતવા ગુણે કોણુ વર્ણન કરી શકે ? ૩.
जिनोत्तमपद्मरूपकीर्तिकस्तूरमणिविजयोपपदान् । पंडितपदनियूंढान्नमामि गुरुगुणनिधीनेतान् ॥४॥
મેટા ગુણેના નિધાનરૂપ અને પન્યાસ પદવીને વહન કરનારા જિનવિજય, ઉત્તમવિયે, પદ્મવિજય, રૂપવિજય, કીર્તિવિજય, કસ્તુ રવિજય અને મણિવિજયને હું નમન કરું છું. ૪. -
, वैराग्यरत्नभूमिर्यो निःस्पृहतासुधारसांबुनिकि।। .. श्रीमान् बुद्धिविजयमुनिराजोऽभूद्भरिपरिवारः ॥५॥
જે વૈરાગ્યરૂપી રનની ભૂમિ જેવા અને નિઃસ્પૃહતારૂપી અમૃતરસના સાગર જેવા હતા, તે શ્રીમાન બુદ્ધિવિજય નામના મુનિરાજ ઘણું મુનિઓના પરિવારવાળા થયા. પ.
तस्मिन्नुभौ मुनिवरौ धर्मरथस्येव धूर्वहौ प्रवरौ । मुक्तिवृद्धिविजयाख्यौ तत्राद्यो गणिवरो जातः ॥ ६॥
તે પટ્ટપરંપરામાં ધર્મરૂપી રથને વહન કરવામાં પ્રવર વૃષભ જેવા મુક્તિવિજય અને વૃદ્ધિવિજ્ય નામના બે મુનિવરે થયા, તેમાં પહેલા (મુક્તિવિજય-મુળચંદજી) ગણિપદને પામેલા હતા. ૬.
Aho ! Shrutgyanam
Page #485
--------------------------------------------------------------------------
________________
GS
ટીકાસ્પ્રશતિકાર. श्रीवृद्धिविजकारण शुतात्मशांगपवाहरूपास्ते । વનરાજ વિગતવાર વાળા ૭ | તથા શ્રવૃિિવજય (વૃદ્ધિચંદજી ગતિ અને સમતારૂપ ગંગાજળના પ્રવાહરૂપ, મનુષ્યની દષ્ટિરૂપી કૈરાને વિકાસ કરવામાં ચંદ્ર સમાન, વિશ્વને પવિત્ર કરનાર અને યશને ધારણ કરનાર થયા. ૭.
शिष्याणुना हि तेषां रचिता निजपरहिताय विवृतिरिक्म् । गंभीरविजयनांना सुपठ्यमाना बिरं जीयात् ॥८॥
તે (વૃદ્ધિવિજય) ના ગંભીરવિજય નામના શિષ્યાળુએ સ્વપરના હિતને માટે આ વિવૃત્તિ (ટકા) રચી છે. તે પઠન પાઠન કરાતી સતી ચિરકાળ જય પામો. ૮.
प्रोत्साहितोऽत्र भूयः सतीधैन मुनिवरोत्तमविजयेन ।
तस्य नविशेषादिमां शब्दभावोक्ति चके ॥१॥ કે, આ બાબતમાં મુનિવર ઉત્તમવિષ- નામના ગુરૂભાઈએ મને અવતાર , તેણે તેના પરના અધિક પ્રેમને લીધે આ શબ્દભાવલિ નામની ટીમ મેં રચી છે.
' परहितरतैकचित्तः श्रुतकनकनिकषायमाणसन्मतिभिः । - શોધ્યેય પ્રાથ્યિવાનુધાસિતૈઃ ૨૦ છે
પરહિતને વિષે જ જેમનું ચિત્ત આસક્ત છે, તથા જેઓની બુદ્ધિ શાસરૂપી સુવર્ણની પરીક્ષા કરવામાં કસેટી સમાન છે એવા પંડિત પાએ મારા પર અનુગ્રહ કરીને આ ટીકા શેધવી. ૧૦.
हम्बाणांकशशिमिते वत्सर आश्विनवलक्षतृतीयायाम् ।
यतोऽयं सफलोभूभावपुरे वृषभजिनकृपया ॥ ११॥ * આ ટીકા કરવાને ય ભાવનગરમાં શ્રી ઋષભ જિનેશ્વરની કૃપાથી સંવત પર ના આશ્વિન માસની શુકલ તૃતીયાને દિવસે સફળ (પૂર્ણ) થયો. ૧૧.
* તિ અરતિકા ફિC)000થë ઉછઉં હાથ
છે સનાતનધ્યાત્મના પરીવાર છે . ' . ' હશ
q qqqqqqs
હતું.
Aho ! Shrutgyanam
Page #486
--------------------------------------------------------------------------
________________ Aho! Shrutgyanam