________________
“અહો! શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૯૯
' અધ્યાત્મસાર સટીક ભાષાંતર
: દ્રવ્ય સહાયક : શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાયના પૂ. આ. શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય
પૂ. નિપુણરત્નવિજયજી મ. ની પ્રેરણાથી શ્રી મહાવીરસાધના સ્વાધ્યાય સમિતિ, ઉદેપુર તરફથી સં. ૨૦૭૦ ના ચાતુર્માસમાં જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી
: સંયોજક : શાહ બાબુલાલ સોમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૭૧
ઈ. ૨૦૧૫