________________
૧૬૦
શ્રીયદુવંશપ્રકાશ
( પ્રથમખંડ )
કાળે વિપરીત બુદ્ધિ એ કહેવત મુજબ) જામશ્રી રાવળજી માલ્યા કે પધારા ભાભી પધારો! આપને ધક્કો થયા? એ સાંભળતાંજ માતાજી માલ્યા કે– એ શુ ખેલા
? તમે કાણ છે? જામસાહેબ ખેલ્યા કે- હુ રાવળજી છું, માતાજી કહે- બાપ વિચારીને આપણા ચારણ રજપુતના સબધ પ્રમાણે મેલા, છતાંપણ જામરાવળ ન સમજતાં ખેલ્યા કે– ભાભી શાન્ત થાવ આપના ઘોડાઓને ખુશીથી લઇ જાવ. ફરી ભાભી” શબ્દ સાંભળતાંજ માતાજી નીચેના દહે। મેલ્યા કે,— તુહો—દું—મેળી—ને તું—મા, સર્વે ગાયું નો-સા | |
૪ વચન યાછેટા, જે અતુઓંઢીરું ? ।। (માપીન)
અથ—હું તારી બેન છું. અને તું મારા ભાઇ છે, આપણા ચારણ રજપુતના તે સંબધ અનાદી કાળથી ચાલ્યા આવે છે. છતાં હું કાછેલા (કચ્છમાંથી આવેલા માટે કાછેલા કહ્યું) તે વચન મારો શુ? અવગુણ જોઇ કાઢયુ? વળી કહ્યું કે ુદ્દો—ામના જાળ, ગાવા બન્ને ની નર II-X
अजरो थी से अहर, लोढुं लाखण शीयाउत || || २ || प्राचीन
અ—હે જાડેજા કામના ધાડાઓ જે હજમ કરવા તે તેા હેર હુમ કરવા જેવું છે, વળી હું લાખાજીના સપૂત લેાઢાનો આહાર કરવા (કહેવત છે કેલાઢાના ચણા ચાવવા) તે તો જરૂર (અજરા) અણ્ થરો. એ પચે નહિં તેમજ ચારણના ઘોડાંઓ પચશે નહું.
જામરાવળજી તેા ચ’ડીકા-સ્વરૂપ જોઇ તજીમાં જતા રહ્યા. ગારાંબડીના તુ બેલે આ પ્રપંચ રચેલ છે. તેમ માતાજીના જાણવામાં આવ્યુ નહિં પણ રાવળજીએજ મારા ઘોડાં બીજાના દેશ જેમ પચાવી પાડે છે, તેમ પચાવી પાડવા પાછા મેાકલ્યાં નહિ. એવુ સમજીને તથા ભાભી કહી મારી મશ્કરી કરી એ એ ઢોસાને મુખ્ય ગણી જામ રાવળજી ઉપર અત્યંત ક્રોધાતુર થઇ માતાજીએ રાવળઅને સબધી ચેતવણી આપી જે.
હો—ાવ રાજ ન ોદ્દીપ, નાને જોબડયાર
कामइ काळो नाग, नानो जाणी न छेडीये || ३ || प्राचीन
અ—હે, રાવળજામ ઝાઝા રાડાઓ ન ખાદીએ કારણ કે તે રાફડામાંથી વખતે કાઇક જાજડઞાન નાગ નીકળી પડે વળી કામઇ કહે છે કે નાના નાગ હાય તાપણ તેને (કાળા નાગ માની) છ ંછેડવા નહિં, (એટલે ચારણના બચ્ચાં નાના હાય તા પણ તેની અણસમજણના લાભ લઇ છેતરવાં નહિં તે તે નાંનાં તાય નાગના બચ્ચાં છે. મતલબ કે તેમાં હળાહળ વિષ રહેલ છે. અને જોડશે તા તે સારૂં' નહિં.) આ વખતે કામઇ માતાની ઉમર માત્ર સાળ વનીજ હતી. ને પરણીત પહેલેજ આણે આવ્યાં હતાં. રજપૂતોના વચનના વિશ્વાસથી માતાજીએ ધેાડા આપેલ પણ હવે તેના મનમાં એમ થયું કે મને છેકરૂ` જાણી છેતરીને