________________
પ્રકરણ ૩જી]
જામનગરનું જવાહીર.
પ
વીરંભુમિ કાઠિયાવાડના વીર શ્રેષ્ટ જાયશ્રી રણમલજી (બીજા) અને જાડેજાશ્રી પ્રજાલમસિંહજી એને તેમના કુળદીપક કુમારશ્રી જીવણસિંહુજી સાહેબ તથા કુમારશ્રી ઉમેદસિંહજી ફે રાયસિહજી સાહેબ (જેને જામશ્રી વિભાજીએ પ્રથમ દત્તક લીધા હતા તે) તથા આપણા પ્રજાપ્રિય મહુ†મ મહારાજા જામશ્રી સર રણજીતસિ’હુજી, જી, સી, એસ, આઇ, જી, શ્રી, ઇ, સાહેબ અને વિદ્યમાન મહારાજાશ્રી જામશ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદૂર તેમજ ગંગા સ્વરૂપ માથી પ્રતાપકુંવરા સાહેબ વગેરે ઉગ્ન ભાગ્યશાળી યશસ્વી વ્યકિતઆની જન્મભુમિ છે. ફુલેશ્વર મહાદેવ કે જે કુલાણી વંશજોના ઈષ્ટદેવ છે. તે આ ગામનીજ સરહદમાં છે. જાડેજાશ્રી જાલમસિંહજી સાહેબને ખરડામાં આવેલા આભપરાની ટાંક ઉપર પ્રખ્યાત વાઘેર દેવેામાણેક, મુળમાણેક, જોધામાણેક અને ગજોમાણેક વગેરે જ્યારે બહારવટે નીકળ્યા ત્યારે તેઓના પ્રથમ ભેટા થયા હતા. તે વખતે તેઓશ્રીને તેમના સાથે એ વિગ્રહ પુરતું અરસ્પરસ એલવાનું થયેલ એવા ભાવનું વીરરસથી ભરપુર એક કાવ્ય રચાયેલું જે મળી આવતાં અત્રે આપવામાં આવેલ છેઃ—
ા જાડેજાથી જાલમસિંહજી અને વાઘેરોના—યુદ્ધ વનનું ઝમાળ કાવ્ય પ્ર
सरसत गुणपत्त समरिजे, नित प्रत लीजें नाम ॥ आराधुं ऊमीयापति, अंतर आ जाम ॥ રાવીનેં ! दाखी ॥ चाहीयें ॥ ગાદીયે ॥॥
अंतर आटुं कोटी सुधारण मो पर करजो माणेक भड
जाम, रदामध्य काम, दिनो दिन म्हेर, सदा एम मछराळ, झमाळें
एक दीवस रेण त्रठरचो, जंगमचो
जामकुंवर माणक जरु, लडीआ दो
लडीआ दो राजाण, खत्रीवट वडीए वडीओ वीरके, लडवा रचोयो जंग, भुजाबळ અળમંગ, નવરુ મત્તુ
जालम
अळदोनुं
.
जमराण ॥
राजाण ॥
खागसुं ॥
હાવું ||
મુપતી ॥ નપતી રા
दळ वादळ भुपत दळां, अणकळ फोज अभंग ॥ गढपतिए नर घेरीआ, आठे जण अणभंग ॥
× જાડેજાશ્રી જાલમસિ'હજી સાહેબને જીવસૃસિ’હજી અને ઉમેદસંહજી નામના ખે કુમારે। હતા. તેમાં નાના કુમારશ્રી ઉમેર્દાસજી ને જામશ્રી વિભાજીએ દતક લઇ તેમનું નામ રાયસિંહજી પાડયું. પરંતુ તેઓશ્રી નાની ઉંમરમાં દેવ થતાં, કુમારશ્રી જીવણસિ’જીના બીજા કુમારશ્રી જામશ્રી રણજીતસિંહુજ સાહેબને દતક લીધા હતા. તે હકિકત પ્રથમ ખડમાં સવિસ્તાર આવી ગઇ છે.