________________
શ્રીયદુવંશપ્રકાશ.
[તૃતીય ખડ
રંગપરના મસ્ત કવિ બાણીદાસે પણ બાપુશ્રી જીવણસિહુજીની વીરતાના વર્ણનનું એક કવિત બનાવેલ છે. જે નીચે મુજબ છે:
શ્રી જીવણસિહજી સાહેબનુ અધારોહણ કવિત
फरक जात कोलु कमठोण, फनी फनींद के !! सिंह द्वीप डरकजात, धरक जात सबतें ॥ कुंभीमद करक जात, थरक जात काट किल्ला ।। થમી, સવારી વઝન ॥ सजे, कमर शमसेर जोर ॥ दुश्मनकी, खरक जात जबतें ॥ जदुरान, हेमरपें चढे વ |
હોવત, બરિયાન પ્રાન તયતે' શાણા
अरक
जालुको जोरू रथ
जीवन
त्रासमान
जात
नंद
सिंह
ઉપર પ્રમાણે વીરશ્રેષ્ઠ જાડેજાશ્રી જાલમસિહુજી અને તેએશ્રીના સુકુમારશ્રી જીવણુસિ’હજી સાહેબના ધણાં કિર્તી કાવ્યા અન્ય કવિએએ પણ મનાવેલા છે. એ વીરભૂમિ સાદરથી સમાણા કેમ્પ અને ફુલેશ્વર મહાદેવ નજીક છે. અને જામનગરથી ત્યાં સુધી પાકી સડક બાંધેલી છે.
मांजरीयानो झर्रुखडे
કાલાવડ—એ તાલુકાનું મુખ્ય શહેર છે. વિક્રમના અગીઆરમાં સૈકામાં કાળા માંજરીયા નામના કાઠીએ તે વસાવેલું છે અને તેની કુળદેવી શિતળામાતાનું ત્યાં સ્થાનક છે. એ ગામ પુમાં કાળાવડી નદી અને પશ્ચિમે ધેાળાવડી નદી જેને ઉત્તર દિશાએ સંગમ થાય છે તેની વચ્ચે વસેલું છે. ધેાળાવડી નદીના પશ્ચિમ કિનારે અસ્તર ગામના ખડેરા છે, તેમાં તે કાળા કાઠી રહેતા હતા, તેને એક રાત્રે શિતળામાતાએ સ્વપ્નમાં આવી કહ્યું કે “હું ધેાળાવડી નદીના ત્રીવેણી (ધાળાવડી, ફલકુ અને કપુરી, એ ત્રણના) સંગમે પ્રગટ થઈ છુ, તેની નિશાનીમાં ત્યાં એક ત્રણ પાંદડાં વાળા વડના રાપ હશે. હું તારા ઉપર પ્રસન્ન હ્યું. તે। મારી ત્યાં સ્થાપના કરજે.' કાળા કાઠીએ નિશાની પ્રમાણે હકિકત સત્ય માની થે।ડુ ખેાદતાં. માતાજીના ળાંએ મળતાં, ત્યાં માતાજીની સ્થાપના કરી નાનું મંદીર ચણુાવ્યું. ત્યાર પછી તે દેવીની કૃપાએ આસપાસના મુલ્ક કબજે કરી કાળા કાઠીએ સાત ચેાવીશી ખાંધી, પેાતાના નામપરથી કાળાવડ શહેર વસાવી ત્યાં પેાતાની રાજ્ય ગાદિ સ્થાપી. કાળાવડી નદીને પુ` કિનારે કાળેશ્વર (કલ્યાણેશ્વર) મહાદેવની સ્થાપના કરી, તે દેવાલય પશ્ચિમ દ્દારનું હાઇ, પુરાતની કાળની સાક્ષી અ પતું હાલ મેાજીદ્દ છે, કાળાવડીના પશ્ચિમ કિનારે કાળા કાઠીનાં દરબારગઢના ખડીયા જોવામાં આવે છે ત્યાં તેમના મહેલને પડછાયા, કાળાવડી નદિના જળના વહેનમાં ( પ્રવાહમાં ) પડતા. તે વિષેના પ્રાચિન
દુહા છે કે;—
झझु
મહેલ, વેતે જ્ઞજવાતું રે
મેજ, જાજાવદીપ જારીઓ !!