________________
૧૩૮
+
શ્રીયદુવ‘શપ્રકાશ
[તૃતીયખંડ
જીવાભાઇ
(૮) ભાવાભાઇ [ઉર્ફે માવભાઈ]
(૯) મનાભાઇ દાદાભાઇ આવડદાસ
પુંજલભાઈ અભેરાજજી
આયદાનભાઈ ભાટ્ટજીભાઈ કનુભાઇ ધ્રુવિદ્યાસભાઇ વજુભાઇ પાતલભાઇ અલુભાઇ રૂપસંગ !!
!!!
વિ
[10] ભીમજીભાઇ
T
[11] કવિ માવદાનજી વકીલ ચતુર્કાનજી [ઉર્ફે ચતુર”] વિ
વિ બિહારીદાન વિ
એચર
! માનસંગ શંકરદ્વા[ફોજદાર]
વિ
બચુભાઇ વિ
ઇતિહાસ ર્તા [કવિ માવદાન]ની જીવન રેખા,
[લેખક—તેમના મિત્ર પ્રાણશંકર નથુરામ ઉપાધ્યાય રે
કાલાવડ [હાલ–મુંબઈ]
“વિ માવદાનજીની અને મારી જન્મભુમિ એક હેઇ, અમે બન્નેએ કાલાવડમાંજ ગુજરાતી સ્કુલમાં સાત ધારણ સુધી સાથે અભ્યાસ કર્યાં હતા. એ કાર વયના સુસ્મરણ લખવા બેસું તેા તે અસ્થાને ગણાય. કવિના પિતાશ્રીનું અને મારા પિતાશ્રીનું અમારી નાની વયમાંજ અવશાન થયું હતું. તેથી અમે બન્ને બાળમિત્રો અમારા પિતા તુલ્ય *કાકાશ્રીની અમીછાંયા નીચે ઉર્યાં હતા. ઘણે ભાગે કુટુંબી જીવન અમારા અન્નેનું સરખું જ હતું. એ આલ્યાવસ્થાથી અંધાએલી ગાઢમૈત્રી ઇશ્વરકૃપાથી અદ્યાપિ પર્યંત હજુ તેવીજ નભી રહી છે. અને અત્યારે પણુ અમા અને જુદા હેાવા છતાં એક પ્રાન તનખીય” એટલે દેહ એ છે પણ પ્રાણુતા એકજ છે. મારા કવિ મિત્ર પેાતાની યથા મતિ એક ઇતિહાસ લખી બહાર પાડે તેમાં તેના સાથે હું તેના સહાધ્યાય હાવાથી ઇતિહાસમાં પણ અમારા નામેા કાયમ સાથે રહે તેમ ધારી, તેઓનું સક્ષિપ્ત જીવન મે' તેએને ઇતિહાસમાં બહાર પાડવા વિનંતી સાથે લખી માકલ્યું.
* કવિના કાકાશ્રીનું નામ દેવીદાસભાઇ હતું. અને મારા પાલક પિતા કાકા નહિં. પશુ મેટા બાપુ પ્રભુભાઇ નામે હતા. તેઓ બંન્ને પણ સહાધ્યાયી હતા. અમારા (વહારા કુટુંબને) અને કિવ કુટુંબને! સબધ પેઢી દર પેઢીથી ચાલ્યા આવે છે.