Book Title: Yaduvansh Prakash ane Jamnagarno Itihas
Author(s): Mavdanji Bhimjibhai Rat
Publisher: Mavdanji Bhimjibhai Rat

View full book text
Previous | Next

Page 749
________________ શ્રીયદુવ’શપ્રકાશ, [તૃતીય ખડ જગડુશાહુ—કચ્છના પ્રસિદ્ધ અને ધનાઢય વેપારી જગડુશાહના વહાણા સમુદ્રમાં દેવીની દૃષ્ટિએ આવતાં ગારદ થયાં. તેથી જગડુશાહે મ પ્રજાને એ મહાન દુ:ખમાંથી મુક્ત કરવા. કોયલા ડુંગરપર આવી છ માસ કઠીન તપ આદર્યુ. તેથી માતાજી પ્રસન્ન થતાં, વહાણુ ગારદ ન થાય' તેવા વર માગ્યા, માતાજીએ કહ્યું કે ડુંગરના પાછળના ભાગમાં જો મારી સ્થાપના કરવામાં આવે તેા વહાણુ ગારદ થશે નહિ. તેમ કહી ડુંગરથી નીચે ઉતરતાં દરેક ડગલે અને પગલે અકક્રેક બલીદાન માગ્યું. જગડુશાહે તે કબુલી, કાયલાડુંગરની પાછળ પુર્વમાં ડુંગરના પાંસેડમાં દેવાલય ચણાવી, કેટલાએક પાડા, બકરા, ખળીદાન માટે મંગાવી રાખી માતાજીને નીચે ઉતરવા વિનંતી કરી. તેથી ડગલે ડગલે અનેક જીવાનું ખલીદાન લેતાં, જગડુશાહની કસેાટી કરવા માતાજીએ દેવાલય ચાર કદમ દૂર રહેતાં લાવેલા સર્વાં જીવાને ભક્ષ લઈ લીધેા, અને ત્યાં અટકતા ક્ષીપ્રા કિનારે રહ્યાં તેમ અહિંજ રહેશે તેવું માની જડુશાહે પેાતાના પુત્રના ભાગ આપ્યો, પછી પોતાની એ સ્ત્રીઓના ભાગ આપ્યા. અને છેલ્લે પગથીએ પોતે કટારવતી પેાતાને ભાગ આપતાં, માતાજી દેવાલયમાં આવી ખેઠાં. અને જગડુશાહ વગેરે તમામ જાનવરાતે સજીવન કર્યાં. ત્યારથી વહાણા ગારદ થતાં મધ થયાં, તે પછી જગડુશાહે મીયાણી ગામની દશ સાંતીની જમીન વેચાતી લઇ માતાજીને અપ ણ કરી, પુજાનેગના દાખસ્ત કર્યાં હતા, પ્રાચીન–અર્વાચિન—દેવાલય-પ્રાચિન દેવાલય કૈાયલા ડુંગરપર ૩૦૦ પગથીયા ચડયાં પછી આવે છે તે ટેકરી પરથી પશ્ચિમ અરખી સમુદ્ર નજીક હાવાથી ઘણાં માલા સુધી નજર પહેાંચી શકે છે તેમજ આસપાસના ગામે વગેરેના રળીયામણા પ્રદેશ દેખાય છે. ડુંગરપર પ્રાચિન કિલ્લા છે. તેમાં ઉચા પડથાર ઉપર એકજ શિખરનું થાંભલાવાળા મટનું પ્રશ્ચિમ દ્વારનું પ્રાચિન દેવાલય છે. તેની બાંધણી અને પુતળાં વગેરેનું કાતરકામ જોતાં તે પુ કાળના શાકતમત્તના દેવાલયાને મળતું છે, શિખરના ભાગ ઉપરથી (ધજા અને કળશની જગ્યા વાળા) તુટેલા છે. અને અંદર સિંહાસન ઉપર ગેાખલામાં ત્રીશળ અને ફળાં છે. સામે એક ગેાળ ખાડા છે, જેને કડામાં તેલ ઉકાળવાની ચૂલ હેાવાનું લેાકા કહે છે, પરંતુ તે સત્રળું જાતાં તે દેરૂં મુસલમાન લેાકેાએ તેાડી નીચેની માયા (દ્રવ્ય) લ ગયા હાય તેવું દેખાય છે. ક્રાંષ્ટ મંદીરની અંદર માણસ તળાય તેવડી મેાટી કડા તેલ અને અરતણુ વગેરે દરરાજ લાવી રાખવું એ અસંભવિત છે. ડુંગરના રંગ કાયલાને મળતા છે. તેથી કાયલા પણ ત્યાંથી નીકળે તેવું .જોનારને જાય છે. થોડે દૂર સામી ટેકરી પર એક પીરની * જગડુશાહ કયારે થયા તે વિષે । મત છે. કા. સર્વાં, સં. કર્તા પાને ૧૪૬મે દુષ્કાળ વીષેની હકીકતમાં લખે છે કે ઇ. સ. ૧૫૫૯માં દુષ્કાળ પડયાની પહેલી નોંધ માત્ર નવાનગરના દરબારી દફ્તરમાં છે. (વિ. સં. ૧૬૧૫) જગડુશાહ નામના વણીક શેઠે દાણાના કાઠારા ભરી રાખી એ દુષ્કાળમાં ગરીબલે કાને બહાળે હાયે અનાજ આપ્યું હતું. તેથી તે દુષ્કાળ જગડુશાહના નામે ઓળખાય છે. આજી નદીના પૂર્વ કીનારા (રાજ્કાટમાં)ની જગ્યાને જગડુશાહના કાઠા કરી આળખાવે છે ત્યારે કચ્છના ઇતિહાસકાર જગડુશાહ વિ. સં. ૧૩૧૫માં

Loading...

Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862