________________
' છેડશીકળ] ચુડાસમાવંશને ઈતિહાસ.
૨૩૭ कंकुने कंकावटी.। में हरखें लीधी हाथ । सयलं तणे साथ । (जातां)मोढुं फेरव्यु मंडळीक ॥१६॥ अमें सोरठनी चारण्युं । तु मांयलो वीर ॥ ... इ नेवांना नीर । मोमे न चडे मंडळीक ॥१७॥ गंगाजळ गरवा धणी । तार हत पवीतर पंड। खेली रमतुंखंड । तारी मती फरी गइ मंडळीक॥१८॥ गगाजळ . गढेशा । पंड तार हतं पवीत्र ॥ वीजाने रगत गयां । मने तो वाळां मंडळीक ॥१९॥
(મંડળીક કહે છે કે ). s ન્ને
માં મારી રહ્યા છો ! . માં મંદીવા તો માને નહીં ! માય ગુનાનો ર૦ :
(નાગબાઈ કહે છે ) ' ' . ' માતામાં મur 7 | નવું વર્ષમાં જ છે . '
મોટું નોલા પર માનેં તાજું મંદીરા રા - (ત) અવારા દૃરવિ દે પડ સોદાય છે "
पावैना पेडा मांय । तने नर नचवसुं मंडळोक ॥२२॥ ઈ. સ. ૧૪૬૯માં એટલે પહેલી લડાઈ પછી પાંચેક વર્ષે મહમદબેગડે “રાહ માંડલિક રાજ્ય ચિહ ધારણ કરી કોઈ દેવાલયમાં ગયો હતો” તેવું સાંભળ્યાનું બહાનું કાઢી તેને શિક્ષા કરવા ૪૦૦૦૦ ઘોડેસ્વારોની ફોજથી તે જુનાગઢ ઉપર ચડયો. તે વખતે રા” તેના સામે લડવા નહિં જતાં, ઉપરકેટમાં સંતાયો. 'કાબે અર્જુન લુંટીયો હી ધનુષ એહી બાણ એ પ્રમાણે એ વીર ક્ષત્રિપુત્ર દેવીના શ્રાપના ભોગે નામર્દ થયો. વીરતા અંગમાથી વહી જતાં, અને મહમદશાહના મહાન ઘેરાના સંકટ કિલ્લાના પહેરેગીરે ખુટતાં રાહ શરણ થયો. અને ખજાનાની કુંચીઓ મહમદશાહને સોંપી આપી. મહમદશાહે તેને કલમો પઢાવી મુસલમાન ધર્મ સ્વિકારાવ્યો છે. સં. ૧૪૭૩ (રાસમાળા ભાગ પહેલો પાનું ૬૧૦) મીરાંતે સીકંદરી” ના કર્તા લખે છે. કે-“બાદશાહના કહેવાથી તેણે મુસલમાની ધર્મ નહોતો લીધે. પણ બાદશાહ સાથે અમદાવાદ ગયા પછી રસુલાબાદ શાહઆલમનો મેળો જતો હતો ત્યાં તેના ઉપદેશથી તેણે મુસલમાની ધર્મ સ્વીકાર્યો. અને તેથી જુનાગઢના છેલ્લા રાહને ખાનજહાન અથવા જગતને ધણી તેવો મુશલમાનોએ ઈલકાબ આપી પીરજાદા પ્રમાણે (હાલ અમદાવાદના માણેકચોકમાં કદઇની દુકાનમાં તેની જ્યાં કબર છે. ત્યાં) પુજવા લાગ્યા મહમદશાહે રા” માંડલિકને જીતી જુનાગઢ શહેરને કિલ્લે બંધાવી તેમાં સૈયદ, કાજી ફકીરો વગેરેને વસાવી તેનુ મુસ્તમાબાદ નામ આપી ઉપરકોટમાં એક મજીદ બંધાવી પોતે અમદાવાદ પાછો ગયો. જુનાગઢમાં રા' નું રાજ્ય ગયા પછી તુર્થાણું (મુસલમાન રાજ્ય) થતાં, એક ઘર્માભિમાની દેશ ભક્તિ ચારણે નીચેનું કાવ્ય બનાવ્યું હતું:
* એ નાગબાઈની દાત્રાણા ગામે દેરી છે.