________________
જામનગરને ઇતિહાસ. (द्वादशी जा -: जामश्री लाखाजीना गुणवर्णननो छप्पय :पुरो तेज प्रताप, भयो अजमल सुत भारी ॥ अफर हुकम नव फरे, धरा पछम छत्रधारी ॥ न्याय अदल नृपनीत, दनोदन अधिक द्रशावे ॥ मोज उदधि मनमोट, प्रजा सुख चोगण पावे || रंग राग रोज नवनव रहस, कहां लगी बरनन करे || तखतेस नगर लखपत तपे, सुरंद हुत दिसे सरे ॥ १ ॥
અ—અજા જામના પુત્ર ગાદી ઉપર પાતાના તેજ પ્રતાપથી તાવા લાગ્યા અને અણુફેર હુકમ ચલાત્રવા લાગ્યા. એ પશ્ચિમધરાના પાદશાહે અદ્દલ ઇન્સાફ કરવા લાગ્યા. તેમજ રાજનીતિથી રાજતંત્ર ચલાવતાં રાજ્યમાં સર્વ પ્રજા સુખથી વરતવા લાગી. અને સમુદ્રની પેઠે ઉદારતાની વેળ ચડવા લાગી. તેમજ હુંમેશાં નવા નવા રંગરાગથી દિવસો વિતવા લાગ્યા, કવિ કહે છે કે હું ક્યાં સુધી વન કરૂ`? જામશ્રી લાખાજી તેા નગરના તખ્ત ઉપર ઈંદ્રથી સરસ વૈભવે ભાગવતાં
करे
वजीर
શાશવા લાગ્યા.
નાગવજીરના પુત્ર અલીવજીર કે જેણે જામ જાજી સામે ખડ ઉઠાવી, જામ લાખાજીને ગાદીએ બેસાર્યાં હતા. એ વાત ઉપર આવી ગઇ છે. એ અલીવજીર ઉન્મત્ત થઇ જામલાખાજીના હૂકમની પણ અવગણના કરતા નિઃશંકપણે વવા લાગ્યા. તેથી જામ લાખાજીએ તેને મરાવી નાખ્યા તે વિષે કુહા છે કે-दुहा— पास वजीरस पुछणे, बड अल्ली
बुधवंत ||
चले
उन्मत ॥ १ ॥
दारु पाय ||
शंकन माने शामरो, आप करते दिन विता कही, एकह गोठ बनावी बागमे, वहां रंगराग रचीया रहस, पघळा जुगते गोठ जीमावते, उहां दगो उपजाय ॥ अली दगासे मारीयो कीयोस पुरण काम ॥ हर जाणे जो का हुओ, काहु लहयो न नाम ॥ ४ ॥ भांग्यो जोर बजीरको, अतबळ बाढे आप || जाम लखपत जोयीओ, पुरो तेज
३ ॥
प्रताप ॥ ५ ॥
૩૫
અ—અલીવજીર વ રાત કરવા લાગ્યા. પણ જરાપણ શકી નિહું રાખતાં ઉન્મત્તાથી વવા લાગ્યા.
उपाय |
बुलाय ॥ २ ॥
તેમાં પ્રતિદીન લાખાજીના કેટલાએક દિવસ વીતતાં