________________
૩૧૬
શ્રીયદુશપ્રકાશ
(પ્રથમખંડ)
હતા, કે જે જોતાંપણ દૃષ્ટી થાકી જાય તે અગણિત પુરત [કરીઆવર] થી ખાત્રી પ્રતાપ વરબાસાહેબને જોધપુર વાળાવ્યાં હતાં.
વિ. સ. ૧૯૧૦ માં (માશ્રી પ્રતાપ વરબાસાહેબના લગ્ન પછી એ વર્ષ) મહુારાજાશ્રી વિભાજીસાહેબે પેાતાનાં કુંવરી ખાશ્રી માઇરાજબાસાહેબનાં લગ્ન જોધપુર-મારવાડના મહારાજાના મહુારાજ [પાવિ] કુમારશ્રી જશવતસિંહજી સાહેમની સાથે કર્યાં હતાં. તે વખતે પણ માશ્રી પ્રતાપકુંવરબાસાહેબથી સવાયા દાયજો આપી મેાટી ધામધુમથી તે લગ્ન સમારંભ ઉજળ્યા હતા.
શ્રી રાઝીમાતાના મંદિરના છીદ્વાર વિષે:
વિ. સ. ૧૯૧૧ માં જામનગરથી ચાર ગાઉ ઉપર દરિ કિનારે રાત્રીમાતાનું એક પ્રાચિન સ્થાન છે. ત્યાં જામશ્રી વિભાજીએ એક મેટા ફિલ્લા તથા નબર પ "રાજાશ્રી વિક્રમાજીતનાજન્મમ્રહે (વીર વિક્રમ)
નબર
મં
મં૧૦
23
ચણા
૧૧
૧૨
છત્રપતિ શિવાજી મહરાજની જન્મપ્રહા
1
२
કર
E
१०
રે
શિનટ
૨૭
મંજ
રાષ્ટ
× બશ્રી પ્રતાપકુંવરબા સાહેબે જોધપુર બિરાજી, પોતાના પિતાશ્રી જામશ્રી રણમલજી તથા બંધુશ્રી જામશ્રી વિભાજી સાહેબની કિર્તિમાં વધારે કર્યાં હતા. તે ઉપરાંત બાશ્રી કવિ હતાં, એ વિષેની હકીકત અમાને સ્રીકવિ કૌમુદ્ર' નામના ગ્રંથમાંથી સક્ષિપ્ત જીવન વૃતાંત્ત તેમાંથી લઇ અત્રે આપવામાં આવ્યું છે, એ ગ્રંથ ૧૯૩૧ માં છપાઇ બહાર પડેલ છે. તેથી તેજ ભાષામાં આ નીચે તેને લેવામાં આવ્યા છે. (સ્ત્રીકવિ કૌમુદી પૃષ્ટ ૧૫૧ થી ૧૫૬ સુધીતેા સાર.)
॥ પ્રતાપ માલા || શ્રી પ્રતાપમાલાકા જન્મ ગુજરાત અન્તર્ગત જામનગર રાજ્યમે સંવત ૧૮૯૧ મે હુઆ. ઇનકે પિતાકા નામ જામશ્રી રણમલજી થા. ઇનકે વિવાહ મહારાજા તખ્તસિંહકે સાથ હુઆ, ઇનકે વિવાહમેં ઇનકે ભાઇ ખર્ચ કાયે થે.
મહારાજ તખતસિંહકે બહુતસી રાનીયા થી. કિન્તુ ના વિશેષ આદર હાના થા. કયાંક યે બહુત સુશીલા ઔર મુઘ્ધિમતિ થી. અપને રાજકાજકે કામેામે ભી યે દીલચસ્પી લેતી થી. ઇનજ઼ી દાનશીલતા ભી અત્યંત સરાહનિય થી. એકબાર મારવાડમે' સમ્વત ૧૯૨૫ મેં અકાલ પડા. સેકડા લાગ ભુખાં મરતે લગે જામસુતાશ્રી પ્રતાપબાલાજીી ઉદારતા ઉસી સમય પ્રગટ હુઇ.—પન્હાને અપની પ્રજાકે લિયે લાખાં પૈસેકા અન્ન વિતરણ કરવાયા. રાજ
મળતાં, ખાત્રીનું હિંદીમાં ઇ. સ. સંક્ષિપ્ત ઉતારા
સંવત ૧૯૦૮ મે* જોધપુરકે જાવિભાજીને લાખા રૂપૈયે