________________
શ્રીયદુવ‘શપ્રકાશ.
[દ્વિતીય ખડ
રાવળજામ જેવા ભુપતસિંહજીના પુત્ર જયસિંહજી નામના કાયમ કવિઓને ઘણાં ધાડાએ દાનમાં આપે છે. માટે હે ઉત્પન્ન કરૂ છું અને આ કળિયુગમાં ઉત્તમ પ્રકારની નેક ટેક જાળવનાર ભુપતસ ંહજીના કુમાર જેસંગજી છે તે એકજ છે, તે સાંભળી સતિ ઉમૈયાજી હ્રદયમાં ઘણાં ખુશી થયા, ઠાકેારશ્રી જેસંગજી વિ. સ. ૧૯૪૨માં ૪૨ વષૅ રાજ્ય કરી સ્વગે સિધાવ્યા. તેઓશ્રીને રિસિહજી નામે એકજ કુંવર હતા.
૧૬
કહ્યું કે “આ પૃથ્વિ ઉપર ખીજા ધ્રોળની ગાદીએ રાજા થયા છે. સતિ! હું તેના માટે આ ધાડા
તે
(૧૮) ઠાકેારશ્રી હરિસિંહ (વિ. સ. ૧૯૪૬થી ૧૯૭૦–૨૮ વર્ષ)
ઠાકારથી હરિસિંહુજીના રાજ્યારાણ પ્રસંગે નવાનગરના મહારાજા જામસાહેબ સર વિભાજી સાહેબ તથા નામદાર ગાયકવાડ સરકાર અને બીજા સ્ટેટાના પ્રતિનિધિએ પધાર્યાં હતા. તેએાશ્રીના વખતમાં કેળવણી ખાતું સ્ટેટને સેાંપવામાં આવ્યું અને સ્ટેટના હવાલામાં તે ખાતું આવ્યા પછી તેમાં ઉત્તરાત્તર સુધારા થતા ગયા છે. વિ. સ. ૧૯૫૬-૫૭-૫૮ અને ૧૯૬૮ના દુષ્કાળના વર્ષોમાં તેઓશ્રીએ છુટે હાથે ગરબ લકાને પુષ્કળ અનાજ આપ્યું હતુ. અને ભાયાતા વગેરેને પણ ઘણીજ મદદ કરી હતી. પેસ્ટઓફીસ સાથે ટેલીગ્રાફ એપીસ પણ જોઇન્ટ કરાવી હતી. તે નામદાર ધણાંજ જુની રૂઢિના અને સાદા રાવિ હતા. આવા સુધરેલા જમાનામાં પશુ તેઓશ્રીના રાજ્યઅમલમાં બધે બ્રુની રૂઢિજ જોવામાં આવતી. અને પ્રજા સાથે પિતા પુત્ર તરીકેના પરસ્પર પ્રેમ સ્પષ્ટ જણાઇ આવતા. ઠાકારશ્રી હરિસિંહજીને પશુ પાતાના પિતાની પેઠે ક્રાવ્યનેા સારા શાખ હતા, કવિરાજ ભીમજીભાઇએ તેઓશ્રીના ગુણુવણૅન કાવ્ય બનાવેલ હતું. તે આ નીચે આપવામાં આવ્યું છેઃ—
॥ ગીત જાતિ સપાખરૂં ॥
महासागरं सरुपे भुप, आठे पहोरां दीये मोजुं । केता हंस रुपे कवि. करेरा किलोळ ॥ समंदर जेम जळवेळका तोरंग साजे । हरिसंग आपे कवां, मोजरा हिलोळ ॥१॥ बनीजे सिंधुवंत वेळका समोह बाजे । कीरती सरुपी वेळ चाली : चहु कोर ॥ चोपसु उद्दधि मांही नाव ज्युं अपार चले । ओपे जश हंका नाव पृथिमें उजोर ॥ २ ॥ हंस ज्युं मेरा सरे चुगतहे मोतीं हीरा । अहि विध पावे कवि दानही अपार ॥ नेक. सिंधु मध्ये जेम नीरहुंका थाह नावे । पावे नको हरिसंग मोजहुंका पार ॥३॥ विजें सागरं रुपे जदुवंशी जेसा तणो । धोळहुंका धणी मणी भीम दाखे ठीक ॥ थ निरहुँका मोजा मेरामण दीये हाला । आपे हरिसंग मोजे केटला अधिक ॥ ४ ॥ ઠાકારશ્રી હરિસિંહજી વિ. સ. ૧૯૭૦માં સ્વગે સિધાવ્યા. તેએશ્રીને કુમારામાં પાવિકુમારશ્રી દેાલતસિંહજી ગાદીએ આવ્યા અને નાના કુમારશ્રી સામસિંહજીને ખીજડીયા નામનું ગામ ગીરાસમાં મળ્યું. કુમારશ્રી સામતસિંહજી, તેમના પિતાશ્રી ( ઢાકારશ્રી હરિસિંહુ)ના દેવ થયા પછી ત્રીજેજ દીવસે દેવ થયા હતા. જેએના મેટા કુમારશ્રી ઉમેદસિંહજી જામનગરના પ્રખ્યાત મહુ†મ મહારાજા જામશ્રી રણજીતસિ’હજી સાહેબના એ.ડી.સી. તરીકે જામનગરમાં રહ્યા હતા.