________________
૨૯૮
શ્રીયદુવશપ્રકાશ
(પ્રથમખ ડ)
એલેન્ટાઇન સાહેબ તથા સુંદરજી ખત્રી તેઆ ત્રણેય જણાનેા તમામ ખર્ચ જામસાહેબ આપે તેવા કરાર જગજીવન આગળ કરાવી એક હુજાર માણસા સાથે તેઓ સૌ જામનગર આવ્યા. આમ બન્ને દિવાનાની હરિફાઇમાં રાજ્યને લાખા રૂપિઆનુ નુકશાન ભોગવવુ પડયુ. (વિ. સ. ૧૮૭૨)
હેન્લી સાહેબની સરદારી નીચે તમામ લશ્કરે કારણાને ધૈર્યું. ઘણા દિવસ ઘેરા રહ્યા પછી, દિવાન વિઠલરાવ તથા ગોવિંદરાય ધેરાને માખરે આવ્યા. એટલે મસ્કતી આરએએ પેાતાની સામથીના ગવે કિલ્લાના દરવાજા ખોલી, મેઢાનમાં લડાઇ ખેલી એ વખતે અગ્રેજ અને ગાયકવાડી લશ્કરે તેમના સામું દારૂણ યુધ્ધ કર્યુ. તેમાં ઘણાં આએને માર્યા, કેટલાએક શરણે થયા. અને કેટલાએક ભાગી ગયા. ત્યારપછી કંડારણાના કિલ્લા જામસાહેબને હસ્ત સાંપ્યા. આર્યો. પડધરીના કિલ્લામાં ભરાયા તેથી તે તમામ સૈન્ય પડધરી તરફ કુચ કરી ગથુ, અને ત્યાં જઇ ત્યાંથી પણ આ એને નસાડયા. અને પડધરીનો કિલ્લા કબજે કરી, જામસાહેબને હસ્તક સોંપી, તે તમામ સૈન્યા પાછાં ગયાં.
કારણા તથા પડધરીના કિલ્લામાંથી ભાગેલા આરએને જોડીઆના સંગ્રામ વાસ કે જે મેરૂખવાસના ભાઇ ભવાનનો દિકરો થતા હતા તેણે તે આરએને આશરે આપી, જામસાહેબ સામે લડવાની તમામ મદદ આપવા કમુલ્યું. એ ખબર જામનગર ગયાં રાણીશ્રી આધુમા, કે જેઓ મેરૂખવાસના કુટુંબને પુરેપુરી રીતે જાણતા હતા, તેણે મેટા દીલથી આજ દિવસ સુધી કાંઇપણ ધૃતરાષ્ટ્ર નહિ જણાવતાં અપકારના બદલા ઉપકારથી વાળ્યા હતા. પરંતુ જ્યારે આ ખબર પોતે સાંભળ્યા, ત્યારે તે ખવાસાને ત્યાંથી કાઢવા પાતે દૃઢ પ્રતિજ્ઞા કરી અને કહ્યું કેઃ
जोडीयो ॥ नीवडे ॥ १ ॥ मांझळे | શાનદ્દ ૩૬૪ ।। ૨ ।।
सोरठा - खळता करी खवास, जोर संग्रामे कुबुद्धि भयी प्रकास, नीमकहरामी आरब रखे अपार, मसकती गढ हालकोळ છાર, ગો નિત
दोहा - कुंबरी राज गज संघरी,
नाम अछुवा ताह ॥
राणी ते जराजरी, अकलवंत छप्पयाही मुसाहीब तेड, आय गोकळ आसाणी || दरमोती दिवाण, परसपर बुद्ध प्रयाणी || खोदी परा खवास, शोध लीजे गढ सारा ||
અળયારૢ || ||