Book Title: Saman suttam
Author(s): K G Shah
Publisher: Pradeepbhai Sheth Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/008024/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 323 323:33:33:33 3533233_3233333333 » હી- શ્રી અહુ નમ : સ મ ણ સુ તું XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX જય સવાણુ – સાસણું નમાવ્યું શું સમગસ ભગવઓ મડ વીર ક ા જૈન - દર્શનનું એક એવં અદ્વિતીય પુસ્તક શ્રી (શ્રમણ સુક્ત ઉફ શ્રમણ સુવું ) (જૈન – ધર્મ – સાર) કર . શ્રાવક - રૂપ કહાવૃક્ષ જયવનું વર્તે, “ઉઃ ગુ: યસ્ય નિબદ્ધમૂલ, સત્ કીતિ શાખા, વિનયાદિ પત્ર, દાન ફલં માર્ગણ – પશિ – ભેજિ, જીયાત ચિરં શ્રાવક ઉપવૃક્ષ :” કયો શ્રાવક કલ્પવૃક્ષ સમાન છે? જે શ્રાવકમાં ઊંચા સગુણા રૂપી મૂળ સુદઢ છે, જેની શાખા ડાળીઓ સત્ કીર્તિ રૂપ છે, વિનય – વિવેક રૂપ જેના પાંદડાં છે, જ્યાં દાન - રૂપી ફળ છે જેનો લાભ યાચક - રૂપી પક્ષીઓ મેળવે છે – આવું ઉત્તમ – શ્રાવક - રૂપ કલ્પવૃક્ષ ચિર – કાળ જયવન્ત વો. XXXX2323XXXXXXX838383888383繍 3XXXXX33XXXXXXXXXXXXXX:8383XXXXXXXXXXXX Page #2 -------------------------------------------------------------------------- ________________ LALIT C. SHAH દાન સમ્યગ – દર્શન – જ્ઞાન – ચારિત્રાણિ મોક્ષ – માર્ગ | શીલ આ હા ! કેવું ભાગ્ય જાગ્યું, શ્રી વીરનાં ચરણે મળ્યાં, મહા વી ૨ નાં ચ ર ણો મળ્યાં. ય ર સ્પ રે ૫ 9 હ જી વા ના જે છે આ ભા જા યે તે સ વિ જ યું. – નિ ગ જે પ્ર વ ચ ન ૨ ૩ ૪ દ શ્રી સ મ ણ સુ તું . # o - - % ( જે ન ધ મ સા ૨ ) ૩ - . - t છ a અને છે . સં ક લ ન કા ર : છે. કે. જી. શા હ ( જ ન ન ય ન ) | M., LL.B., B.Ed., D.Com (I.AC.C.) (L.C.C.) | તુ હા ૨ ની પિ ળ, મા છે કે ચે ક પા સે, અ મ દ વાદ : ૩૮ ૦ ૦ ૦ ૧. ; પ્રકા શ ક : શ્રી પ્રદી જ ભા ઇ છે , રૂપા સુર ચંદ ની પોળ, મા ણે ક ક પાસે, અ મ દા વાદ : ૩૮ ૦ ૦ ૦ ૧, વિ ક મ સ વ ત શ્રી વી ૨ સંવત ઈસ્વી – સ ન !. ૨૦૬ – ૨૦૪૭ ૨ ૨ ૧ ૬ – ૧ ૭ ૧૯૯૦ – ૯૧ | ખાસ નોંધ : ભેટ પુસ્તક ટપાલમાં મોકલાશે નહિ. . છ ક 2 | ા » Cg તપ ! જ્ઞા ન – મ ય કિ યા થી મોક્ષ થા ય. | ભાવ A Page #3 -------------------------------------------------------------------------- ________________ કાળજીપૂર્વક જ્ઞાનની આશાતના ટાળા-પ્રભુ ! ખાસ વાંચા ધાર્મિક – આધ્યાત્મિક પુસ્તકાના ઉપયેાગ વિશે અગત્યની સૂચના. * જ્યારે આપની પાસે જૈન ધર્માંતું ( અથવા જ્ઞાનનુ' ) કાઈ પણ પુસ્તક આવે ત્યારે તરત જ પ્રથમ તે પુસ્તકને સુદર મજબૂત પૂરું પૂરું ચઢાવવું, અને પછી જ તેના વિવેક – પૂર્વક ઉપયેગ કરવે. * જ્ઞાન પવિત્ર છે. તેની વિરાધના કે પુસ્તકને દુરુપયેાગ મધન છે. પાય * જ્ઞાનને વ ંદી, જ્ઞાની મનિ, જ્ઞાનીએ ચાખ્યું, રૈ ભવિકા, સિદ્ધચક્ર પદ વ ંદો. * જ્ઞાન કે જ્ઞાનીની નિંદા, અવજ્ઞા, - આશાતનાથી ઘાતી કમ” – જ્ઞાનાવરણીય – બંધાય છે, તેથી, પરભવમાં સ્મૃતિ – બુદ્ધિ – નાશ, અપમાન, મજુરીથી પણ પેટ ન ભરાય વગેરે ફળ ભાગવવા પડે છે. શિવ – સુખ - * પુસ્તકને નીચે જમીન પર મુકાય જ નહિ. * પુસ્તકને થુંક લગાડી પાના ફેરવવાની ટેવ ગંદી છે. * અજ્ઞાની મૂઢ લેાકેા છાપેલા કાગળ પર બેસે કે પુસ્તકને માથે એશીકા તરીકે મૂકે તે જ્ઞાનની ભયંકર વિરાધના છે. * પુસ્તકને પાસે રાખી લેાજન, ઝાડા, પેશાબ કરાય નહિ. * હું ભળ્યેા વિચારા ઃ હાલમાં ધર્માંની અફલાતુન કીમતી આમંત્રણ – નિમંત્રણ – પત્રિકાઓ, પ્રભુજીના, સાધુ - સાધ્વીજીના ( શ્રાવક – શ્રાવિકાઓના ) ફ્ાટા, સાથે છપાય છે તેની દશા વિચારતાં ધ્રુજી – જવાય છે. For Private Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શું “વિવેક” નું અવસાન થયું છે? મેહ મહારાજાના કાઠિયા ભલભલાને વિવેક – ભ્રષ્ટ કરે છે! અહં - મમત્વનું મહત્ત્વ કયાં લઈ જશે ? જ જો પુસ્તકમાં શુદ્ધિ પત્રક આપ્યું હોય તો પુસ્તક વાંચતા પહેલાં દરેક ભૂલ કાળજીપૂર્વક પુસ્તકમાં સુધારી લેવી. ભૂલ ન સુધારવાથી અર્થનો અનર્થ, મહા અનર્થ થવા સંભવ છે. * અજ્ઞાની સમજે છે કે જ્ઞાનની પોથી ઉપર ધન મૂકી, વાસક્ષેપ નાંખી, પગે લાગવાથી, તેનું બહુમાન થાય છે ! અરે રે ! સાચી સમજની જરૂર છે. * છેલ્લે, ઉપાશ્રય – દેરાસરમાં લાકે ફાટેલા – તૂટેલા, અરે, ઉધઈખાધેલાં, ગંદા પાનાં – પુસ્તકો – પંચાંગ પુસ્તિકાઓ મૂકી જાય છે. -વહિવટદારોએ આવા પુસ્તકો – પાનાને યોગ્ય નિકાલ કરવો જોઈએ અને – ડાં સારાં આમાં પુસ્તકોને પુડાં ચઢાવ, એકાદ નાના કબાટમાં વ્યવસ્થિત રાખવા જોઈએ. - આશાતના” એટલે લાભને બદલે નુકસાન થાય તેવું અયોગ્ય વર્તન. જેન – જિન પરમાત્માના સિદ્ધાન્તોને નિઃશંક માને. શ્રાવક – શ્રદ્ધા અને વિવેકપૂર્વક ક્રિયા કરે તે J – Just – પ્રમાણિક હેય-ન્યાય સંપન્ન વૈભવ મેળવે જ્ઞાન ને દાન વગેરેમાં વાપરે. A - Affectionate : વાત્સલ્ય – પૂર્ણ હોય. I – Introspective - આત્મ – નિરીક્ષણ કરે. N - Noble - ઉમદા હાય. Page #5 -------------------------------------------------------------------------- ________________ તમે “જ્ઞાની” ને ઓળખી શકે ખરા ? જૂઓ તેમને ઓળખવાના લક્ષણો: “જ્ઞાન એનું નામ. જેનો મેહ ગયે છે તમામ, ભાઈ, જ્ઞાની તેનું નામ. - ટેક. ક ચન” ને તો કાદવ જાણે, રાજ-વૈભવ અસાર, સ્નેહ મરણ સમાન છે જેને, “મેટાઈ” લીપણગાર, ભાઈ, જ્ઞાની તેનું નામ. ૧ “ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્ધિ સિદ્ધિ અશાતા સમાન જગતમાંહિ “પૂજ્યતા” પામી, જાણે અનર્થની ખાણ, ભાઈ, જ્ઞાની તેનું નામ. ૨ ભેગ-વિલાસ છે જાળ સમાન, અરૂં “કાયાને જાણે રાખ, ઘર – વાસ છે ભાલા જે, “કુટુંબ-કાય છે જાળ, ભાઈ, જ્ઞાની તેનું નામ. ૩ લોકમાંહી લાજ વધારવી, એ છે મુખની લાળ, કીર્તિ –ઈરછા મેલ જેવી, “પુણ્ય” છે વિશ્વ સમાન, ભાઈ જ્ઞાની તેનું નામ ૪ દેહ છતાં જેની દશા છે, વહેં દે હા તી ત, બનારસી' એવા જ્ઞાની ચરણે, કરે વન્દન અગણીત, ભાઈ, જ્ઞાની તેનું નામ. ૫ (શ્રી બનારસીદાસની સુંઢારી ભાષાનું ગુજરાતી ભાષાંતર છે.) * F F Page #6 -------------------------------------------------------------------------- ________________ સાચે જૈ ન ( શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કૃત ) જૈન કહો કહ્યું હવે ? પરમ ગુરુ, જૈન કહે કહ્યું હવે ? -ગુરુ ઉપદેશ વિના જન મૂઢા, દશન જૈન વગોવે, પરમ ગુરુ, જૈન કહે કયું હવે? ટેક 1 કહત કૃપા-નિધિ સમ-જળઝીલે, કર્મ મેલ જે ધોવે, બહુલ પાપ–મળ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે, - પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૨ “સ્વાદુવાદ પૂર્ણ જે જા, “નય’ ગર્ભિત જસ વાચા, ગુણ પર્યાય ‘દ્રવ્ય જે બૂઝ, સે હી જૈન હૈ સાચા, પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૩ કિયા મૂઢમતિ જે અજ્ઞાની, ચાલતા ચાલ અપૂડી, જૈન – દશા ઉનમે હી નહિ, કહે સે સબ હી જૂઠી, પરમ ગુરુ, જૈન કહો કયું છે ? ૪ પર-પરિણતી અપની કરી માને, કિરિયા ગર્વે ઘેલું, ઉનક જૈન કહા કર્યું કહીએ, સો મુરખમેં પહેલો, પરમ ગુરુ, જેન કહે કયું હવે ? " જૈન – ભાવ સબ જ્ઞાની માંહી, શિવ સાધન સહિયે, નામ વેશથી કામ ન સીઝ, ભાવ ઉદાએ રહિયે, પરમ ગુરુ, જેન કહો કહ્યું હવે ને ૬ જ્ઞાન સકળ નય સાધન સાધ, ક્રિયા ઝાનની દાસી, ક્રિયા કરત ધરમ હૈ મમતા, ચાહિ ગલે મેં ફાંસી, પરમ ગુરુ, જૈન કહે કયું છે ? ૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા વિના જ્ઞાન નહી કખડુ, ક્રિયા–જ્ઞાન બેઉ મિલત રહેત પરમ ગુરુ, જૈન ક્રિયા મગનતા બહાર હી સિત, સદ્ગુરુ-શિખ સુણે નહિ કમડું, પરમ ગુરુ, જૈન તત્ત્વબુદ્ધિ જિનકી પરિણતિ હૈ, જગ જશ-વાદ વદે નહી કે, પરમ ગુરુ, જૈન --- . ક્રિયા જ્ઞાન વિણ નાંહિ, હૈ,ન્યુ જળ-રસ જળ માંહિ, કહા કર્યુ હાવે ? જ્ઞાન શક્તિ જસ ભાંજે, સે। જન જગમે. લાજે, કર્યું હાવે? ૯ કહેા સકળ જૈન દશા કા ૩૨ વિચા ર ધમ્મા ” 27 27 : તાપા મ “ આણુ એ આણાએ તવા ’ પ્રભુ આજ્ઞા જાગે ને આચરે તેને ધમ થાય. પ્રભુ આજ્ઞા સમજી તપ કરે તે સ ફળ થાય. સમભાવ ક્ષમા મેાક્ષ ને ભવ્ય દરવાજો છે. C '' સૂત્રકી કૂંચી, જન્મ ઊંચી. કયું હવે ? ૧૦ જેણે એક આત્માને જાણ્યા, અનુભવ્યેા, તને તે પછી ખીજુ કંઈ જાણુવા ચાગ્ય બાકી રહેતું નથી. જેણે આત્માને જાણ્યા નથી, અનુભવ્યેા નથી, તેનુ ખીજુ` સ` જ્ઞાન નિરર્થક છે. માક્ષ કાણુ મેળવી શકે ? ' શ્વેતામ્બર હાય કે દિગમ્બર, બુદ્ધ ધી હોય કે અન્ય ધી, જેને! આત્મા સમભાવ થી ભાવિત છે તેના આત્માના મેાક્ષ થાય એમાં જરા પણુ શંકા નથી એમ જિનેન્દ્ર દેવે કહ્યુ છે. સાચુ સામાયિક એ જ સમભાવ છે, એ જ મેાક્ષ છે. વીર પ્રભુના શ્રીમુખે પ્રશંસા પામેલા ૮ પુણિયા શ્રાવક' વિષે વિચારવું. - For Private Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ સંકલનકારના પિતાશ્રી સ કલનકારના માતુશ્રી ...:) કહ્યુ છે S . . જ રિક કે કે જે તે સ્વ. ચંચળબહેન પ્રેમચંદ શાહ સ્વ શ્રી ગોકળદ સ મંગળદાસના પત્ની વાસ વિક્રમ સંવત ૨૧ ૧ આસો સુદ ૧૦ - બુધવાર સ્વ. શ્રી ગોકળદાસ મંગળદાસ શાહ લુહારની પળ, અમદાવાદ, ગવાસ : વિક્રમ સંવત ૨૦૧૨. પિપ સુદિ ૪ : મંગળવાર તા ૧-૧-૧૯૫૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ સ કલનકારના પુત્ર પ્રકાશક-સંકલનકાર : : : કર છે .... : દિ' સ્વ. ભાઈશ્રી અશોકકુમાર કુમુદચંદ્ર શાહ ૨૭-૮-૧૯૪૫ ૨-૧-૧૯૭૫ સ્વર્ગવાસ : વિક્રમ સંવત ૨૦૩૧ માગશર વદિ ૬ : શુક્રવાર (બેંક ઓફ ઇન્ડિયા) છે. શ્રી કુમુદચંદ્ર રોકળદાસ શાહ (અ ગ્રેજીના પ્રાધ્યાપક : રીટાયર્ડ) લુહારની પળ, અમદાવાદ, જન્મ તા. ૧૨ માર્ચ ૧૯૧૬ વિ.સં.૧૯૭૨ ફાગણ સુદ ૮ : રવિવાર Page #10 -------------------------------------------------------------------------- ________________ સુ ખ દા તા મા તા ઉપકારી તે સમ નહિ હાય, દુઃખી દેખી સદા નિજ ખાળને, માતા-પિતાના ઉપકારની સ્તુતિ પિતા મા ૧ ના, નમે માત તાતને : ૧ અતિ દુઃખી હૃદયમાં જે હાય, નમા માત તાતને. ૨ નવ માસ ઉદર માંહી રાખતાં, કરે માતા ઘણી સારવાર, નમા માત તાતને. ૩ ભીનામાંથી સૂકામાં સૂવાડતાં, કેવા માતા તણેા ઉપકાર, નમા માત તાતને. ૪ કરી હેત હૈયામાં દાખતી, માતા હરખે હાલરડાં ગાય, નમા માત તાતને. ૫ કહે। જનની કેમ વિસરાય, માત તાતને. ૬ તેના અગણિત છે ઉપકાર, માત તાતને. છ દાન અપાવે સાર, નમા માત તાતને. ૮ માત ~તાત એ જંગમ તી છે. કરેા ભાવથી તેમની સેવ, નમે માત તાતને. ૯ માત–તાનની ભક્તિ ભાવથી, મન રાખેા કરવા ટેવ, નમેા માત તાતને. ૧૦ નવ રાખે જે વડીલનુ` માન, નમેા માત તાતને. દુઃખ વેઠી સદા સુખ આપતી, નમા પિતા પોષક પાળક આપણા, નમા પિતા પ્રેમથી માળ પઢાવતા, સાન તે કુ-પુત્ર કુ-પુત્રી જાણવા, ૧૧ સર્વે શિક્ષણ આ મન ધારો, કરામાત-તાત ગુણગાન. નમેા માત તાતને. ૧૨ 5 ७ For Private Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ જનની ઉફે માતા – Mother - બા –મમ્મી મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ, સખી ! નહિ જડે રે લોલ...ટેક ૦ ૧ પ્રભૂના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે, જનનીની ૦ ૨ અમીની ભરેલી એની આંખડી રે લોલ હાલના ભરેલાં એના વેણ રે, જનનીની ૦ ૩ દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે, જનનીની ૦ ૪ જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે, જનનીની ૦ ૫ ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે, જનનીની ૦ ૬ મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લ્હાણ રે, જનનીની ૦ ૭ ધરતી માતા હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માત રે, જનનીની ૦ ૮ ગ ગાના નીર તો વધે – ઘટે રે લોલ, એક સરખે માના પ્રેમને પ્રવાહ રે, જનનીની ૦ ૯ વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની ૦ ૧૦ ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, માની ચાંદનીના નહિ આથમે ઉજાસ રે, જનનીની જોડ, સખિ ! નહિ જડે રે, લોલ. ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ * ભાવ અને દાનનું મહત્વ પર (૧) ભાવે જિનવર જિમે ભાવ દીજે દાન, ભાવે ભવના ભાવિયે, ભાવ કેવળ રાન. (૨) દાનથી લમી પ્રાપ્ત થાય છે, શીલથી સુખ ત પદ મળે છે તપથી કર્મનો નાશ થાય છે, ભાવના ભવે ન શીની છે. શ્રી શાતિ ના થા થ ન મ: : દ્રવ્ય - સહાયક : ક ક કાર નવા || અને પનીર ન શ્રી મતી પ્ર ભા વ તા બહેન મં ગ ળ દા સ લુ હ ર ની પ ળ, અ મ દા વા ૬ : ૩૮ o o o , (૩) દારિદ્ર – નાશનં દાન, શીલં ગતિ - નાશન, અજ્ઞાન – નાશી રી પ્રદ્યા. ભાવના ભવ – નાશીની Page #13 -------------------------------------------------------------------------- ________________ એ પુત્રને ધિક્કાર છે ! - મા - બાપનું માને નહિ, સેવા કરી ણે નહિ ભીના કરી કારા કર્યો, ઉપકાર ન માને માતના, દેવું કરી પરણાવીયા, દેવું ભરે ના ખાપનું, પરણ્યા પછી જુદો રહ્યો, દુશ્મન – પણે દાવા કરે, માજો કરે મનફાવતી, માત મરે દાણા વિના, દેવ – મદિર સમા આપણા, આશિષ લ્યા અતર થકી, એ પુત્રને ધિક્કાર છે, એ પુત્રને ધિક્કાર છે. ૧ ટા થકી મેરા કર્યાં, એ પુત્રને ધિક્કાર છે. ૨ વળી ઘરેણાં પણ અપાવીયા, એ પુત્રને ધિક્કાર છે. ૩ પત્ની લઈ ને સાથમાં, એ પુત્રને ધિક્કાર છે. ૪ હોટલ સીનેમામાં જઈ, એ પુત્રને ધિક્કાર છે. પ મા-બાપ સાચા વ છે. માતા-પિતા ભગવાન છે. એ ઉપકાર કેમ ભૂલાય ? ટગ - મગ પગ ટકતા નહિ, ખાઈ ન શકતે! ખાજ, ઊંટી ન શકતા આપથી, લેશ હતી નહિ. લાજ..૧ તે અવસર આણી દયા, બાળકને સુખ આપે દુ:ખ વેઠીને, એ વેડીને, એ ઉપકાર મા માપ, અમાપ....૨ અમૃત છાયા અમૂલ્ય સ્નેહ માતા – પિતા અમૃત છાયા, એ અર્વાનમાં અમૂલ્ય છે, ખળક ભૂલે સેવા કરવી, એ તે હીમાલયન ભૂલ છે. ૧ અડસઠ તીરથ ઘેર આંગણે, તેા તીરથ કરવા કાં જઈ એ ? એ ચરણાના ચરણામૃતથી, ગંગા-જળનુ કાંઈ મૂલ્ય નથી. ર – For Private Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સંતાન સુખી મા બાપ સુખી, સંતાન દુઃખી છે એ દુઃખી,. ધન ખરચે પાછા ના મળતાં, એમની માયા અમાપ છે. ૩ માતૃ દેવો ભવ. પિતૃ દેવે ભવ. ગુરુ દેવો ભવ. સ્વાધ્યાય : (સ્વ + અધ્યાય = આતમ જ્ઞાન, સ્વરૂપ દર્શન) એ જ ઉત્તમત્તમ તપ છે – આંતરિક – આત્માનું તપ છે. આવું તપ ન ભૂતો, ન ભવિષ્યતિ, માટે આમાથી આત્માઓએ, દરજ, નીચેના સૂત્ર, અર્થ સમજી, બેલી જવા. ૧. નવકાર મંત્ર. ૪. જય વીયરાય. ૭. સંસાર – દાવાનલ. ૨. લ ગ રૂ. ૫. ન મુ શ્રુ છું. ૮. પુખરવર – દિવઢે. ૩. ઉવસગ–હર. ૬. કલ્યાણ-કંદ. ૯ સિદ્ધાણું – બુદ્ધાયું. ત દુ પ ર ત દરેક સાચા જૈન મુમુક્ષુએ ચાર પ્રકરણો ” અર્થ સહિત, “એક વાર તો ખાસ’ વાંચવા – સમજવા-વિચારવા. ૧. જીવ – વિચાર પ્રકરણ. ૩. દંડ ક » ક ૨ ણ. ૨. નવ – તત્વ મ ક ૨ ણ. ૪. લઘુ–સંગ્રહણી પ્રકરણ. Page #15 -------------------------------------------------------------------------- ________________ “સમકાલીન” પત્રમાંથી એક આધુનિક કાવ્ય – સાભાર (એક મેડન યુવાનની “મા” વિષેની વિકૃત માન્યતા – ટીકા – ટીપણ વિના ) ૮ મા " માં પ્રેમિકા જેટલી સુંદર નથી હતી અને થોડી વૃદ્ધ પણ હોય છે. આપણુમાં જ્યારે સમજણ આવી જાય છે ત્યારે કહીએ છીએ “મા, તને કંઈ સમજણ નથી પડતી.” પછી મા કશું બોલતી નથી ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને પિતાના વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે પ છી એક દિવસ મા મરી જાય છે. અને આપણે બે હાથ જોડીને કહી પણ શક્તા નથી, મા ફ કરી દે જે મા.” સ્ત્રી ઓ નાં (પ્રેયસીનાં) બે સ્તન વચ્ચેથી પસાર થતા રાજ માર્ગ પર દોડી દેડીને એક વાર હાંફી જઈએ ત્યારે ઇચ્છા થાય છે મા ના વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની ત્યારે ખ્યાલ આવે છે મા તે મરી ગઈ છે મા જે પ્રેમિકા જેટલી સુંદર ન હતી. (કિરીટ દૂધાત) Page #16 -------------------------------------------------------------------------- ________________ : 26 પિતા કરતાં શાસ્ત્રમાં પણ માતાને અપરંપાર મહિમા બતાવ્યો છે. * “ સૌથી પહેલું તીર્થ છે માતા.” –શ્રી મહાવીર ચરિત્ર. જ ત્રણે લોકમાં માતા સમાન કેઈ માટે ગુરુ નથી ધર્મ પુરાણ. * જે “માતા”ને પ્રસન્ન કરે છે તે આખી પ્રવને પ્રસન્ન કરે છે–મહાભારત. ( જૂઓ ગણપતિ અને કાર્તિકેયનો ટુચ) જ તારાઓ એ આકાશની કવિતા છે તે “માતા” એ ધરતી પરની કવિતા છે – હારવ. જ આરાધનામાં મરૂં રૂપ “બ”નું, ને બા સમરીને “પ્રભુ” રૂપ પામું. ક ચહું જમે જમે શિશુ તુજ હું, ને “મા” તુ જ તું, તુ જ તું. એક “માનવ જાતિના હેડ પરનો સૌથી સુંદર શબ્દ છે મા”, અને સૌથી સુંદર “સાદ” જે કઈ હોય તે તે સાદ છે – “મારી મા ”, “મારા બા”. * “મા” એક એવો શબ્દ છે જે આશા અને પ્રેમથી ભરેલો છે – એ છે એક મધુર અને માયાળુ શબ્દ, તે હૃદયના ઊંડાણમાંથી આવે છે. એક “મા” સઘળું છે – શેકમાં તે આપણું આશ્વાસન છે, દુઃખમાં તે આપણી આશા છે, દુબળતામાં તે આપણી શક્તિ છે – તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ * “મા”, જે સઘળાં અસ્તિનું પ્રાર ભિક રૂપ છે તે અન તે આત્મા છે – સૌદર્ય અને પ્રેમથી ભરપુર.” ખલિલ જિબ્રાન * માને દેખી બહુ હરખાઉં, દેડી દડી સામે જઉં. * નારી તું નારાયણી ! નર તું નારાયણ! ૪ સ્ત્રી વિષે સામાન્ય દષ્ટિ બે પ્રકારની છે. વિ ચા રે. * સ્ત્રીથી સંસાર સુખી કે દુઃખી ? વિ ચા પો. સ્ત્રી” વિષે વર્તમાન પત્રોમાં અનેક લેખો આવે છેસ્ત્રીઓઃ શું કરવું, શું ન કરવું, વગેરે વિશે લેખકોલેખિકાઓ ધોધમાર ઉપદેશ આપે છે : આમ કરવું પડશે, તેમ કરવું પડશે–વગેરેઃ વાચે છે ને? જ નવરાત્રીની પૂર્વ સંધ્યાએ કેટલાક લોકો પોતાના ઘરમાં માતાજીની સ્થાપના કરે છે, અને, નવ દિવસથી પંદર દિવસ સુધી રંગબેરંગી ગરબા ને ડીસ્ક-દાંડીયાની રમઝટ ચલાવે છે. શ્રી અનિલ જોશીના એક લેખમાંથી આ ઉતારો છે : “આપણે નિવૃત્ત ન્યાયમૂર્તિ દાદા ધર્માધિકારીએ આપણી ચામડી ઉતરડી નાંખે તેવો ધારદાર સવાલ પૂછે છે :જે સમાજમાં મહિલાઓ છાશવારે (અરે, લગભગ દરરોજ), કેરોસીન છાંટીને “દહેજ' (પહેરામણી, Dowfy) ને કારણે બળી મરતી હોય એ સમાજ કયા મોઢે પોતાના માતાજીનો ગરબે પધરાવે છે? કયા અધિકારથી માતાજીની ગરબી ગાય છે ? Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મન કેમ સમાજના તેરે બાબા, તેમને માનસિક છે. અરે : કોંગાર સમા ઘરમાંથી છૂટવા આ સ્ત્રી ઘણીવાર આભ - હત્યા એકલી કરતી નથી – પોતાના ભણેલાં પણ કમનસીબ એક, બે, ત્રણ પુત્ર – પુત્રીઓને સાથે લઈ કાં તે કુવામાં કે નદીમાં ઝંપલાવે છે – કાં તો ફાંસો ખાય છે. કે બળી મરે છે. અરે ! સગર્ભા સ્ત્રીઓ કાં તે પોતે માનસિક ત્રાસથી છૂટવા આપઘાત કરે છે, અથવા, તેમને, પતિના સાથ લઈ, સાસુ નણંદ વગેરે બાળી મૂકે છે !! આવા અપમૃત્યુ રોકવા સમાજના મહિલા મંડળે કંઈ કરતા નથી જણાતા (કેમકે પિત પોતાના કાર્યક્રમમાં આ સંસ્થાઓ મસ્તાન હોય છે – અને – આવા મંડળ બહુધા ઉપલા વર્ગના લાગણીહીન લોકોના હોય છે!) લેખો કે T. V. ફીમે પણ આવા લોકોને ઝુંબેશ કરવા કેમ પ્રેરતા નથી? સ્ત્રી સંસ્થાઓ બે ત્રણ વરસ બધી પ્રવૃત્તિઓ અટકાવી દઈ દેશ – વ્યાપી ઝુંબેશ કેમ ચલાવતી નથી ? કઈ ખ્રિસ્તી ભાઈ અઠવાડિક લેખ લખતાં જણાય છે. કેમ કેઈ હિન્દુ – જૈન મુસ્લીમ, પારસી, સ્ત્રીએ જમ્બર વંટોળ જગાવતી નથી ? સ્ત્રીઓ શા માટે આત્મ – સમર્પણ કરી દે છે? આપણા કુટુંબોમાં દીકરાને જન્મ થાય ત્યારે હોંશે હોંશે મીઠાઈની લ્હાણું કરવામાં આવે છે. અને દીકરી જન્મે ત્યારે (કહે શું ? લક્ષ્મી પધારી) ઘરમાં “સાદડી” બેસાડી હોય તેવું ગમગીન વાતાવરણ છવાઈ જાય છે. સ્ત્રીઓને પિતાને પણ આનંદ થતું નથી, એ પણ એક આશ્ચર્ય છે ને ! આપણા બધા ઉત્સવમાં ફક્ત ળિયું રહ્યું છે ? આત્મા તે કયારનેચે ઊડી ગયો છે. ખરેખર તે નવરાત્રી એ કરુણા અને પ્રેમને ઉત્સવ છે. મા” કઈ દિવસ “પાવાગઢ થી ઉતરથી નથી પણ આપણું Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વગાડે કે ’ ઘરના દાદરેથી ઉતરે છે. ખરેખર તેા આપણે સ ંવેદન-શીલતા ગુમાવી છે. હાલ તા ભક્તિની જગ્યાએ ભગત વેડા પેસી ગયા છે અમુક નામાંકીત ભકતા ગાય ને સ્ત્રીએ માત્ર અભિનય કરી લખગેાળ લાઇનમાં ચપટી તાલીઓ પાડેઃ કેવી ગુજરાતના ગરખાની વિકૃતિ ! અરેરે ! કેવા ઘાતકી જમાનેા ફરીથી આવ્યે છે આ દેશમાં. પહેલાં ખાળકી જન્મે ત્યારે ‘ દૂધ પીતી ’ કરતા ઃ હાલ સ્ત્રી – ભૃણને · કેળવાયેલી નારી ’· કાયદેસર ગભ`પાત કરાવે છે, અને, ગભ`પાત કરાવનાર મુખ્યત્વે ‘સ્ત્રી નસ કે શ્રી ડેાકટર ' હાય છેઃ લાભ-લાભી-ધન ખાતર અરે રે. નાલાયક રાજકારણીએ અને તેમના ચમચા વસ્તી વધારાની ભ્રમે પાડે છે...અમી પાપી માસા જરા વિચારે અને ચાગ્ય આયેાજન ગ્રામ – શહેરની વસ્તી માટે કરે તે વસ્તી – વધારે। અભિશાપ નહિ – દેશની સમૃદ્ધિ માટે આશીર્વાદ સમાન નીવડે! મૂડીવાદી પરિગ્રહી શહેરી સમાજ ગાંધી ચીંધ્યા’ માર્ગે જવાને બદલે નાલાયક નેતા ચિ ધ્યે માગે જાય તેમાં ‘વસ્તી વધારા ' નુ તૃત ચલાવે છે– અને આ ડીડવાણાને પાપીઓ ટેકા આપે છે. - A > t જો એ બસ ’ને નિયમ ઠીક હાત તા શ્રીકૃષ્ણ, રવીન્દ્રનાથ જેવા કયાંથી જન્મત ! અને, ખીજા સે કડા દાખલા આજ પણુ દેખાય જ છે ને ! એટલે આવી ગાંડી ઝુબેશ દેશ વિાષી જણાય છે, પ્રભુઃ બાળકીઓનુ ‘સાર્ક વ’ ઉજવાઈ રહ્યું છે તે પ્રસંગે, જગતમાં સ્ત્રીઓને દરજજો નીચેા છે ત્યાં માતનું પ્રમાણ ઊંચું છે. વિચારા: ભારતની ૮૦ કરાડની વસ્તીમાં, છેકરાઓ કરતાં વધુ સબળ હોવા છતાં, દર વર્ષે ત્રણ લાખ છોકરીએ મૃત્યુ પામે છે! - For Private Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સી” ઘણીવાર સ્ત્રીની દુશમન જણાય છે! અરે, ધરમ કરતી દેખાતી સ્ત્રીઓ પણ! મુખ્ય કારણ : “સાચી કેળવણી” ના અભાવ – આધુનિક કેળવણી તે માનવન ઘાતકી બનાવે તેવી છે: અજ્ઞાન મેટું પાપ છે. 5 . - - - - - - કહે નલિયન દેશને, કરવી આબાદાન, સરસ રીત તા એ જ છે, દ્યો “માતાને જ્ઞાન. કેને હતી એવી ખબર છે જીંદગી કેવી સફર ? મંઝીલ સુધી તે લઈ જશે, કે રાખશે મંઝીલ વગર છેવટે. “માતા”ને એક માસિક કે વાર્ષિક શ્રદ્ધાંજલિ આપી વિરમીએ : મા મને સાંભરે રે, મા તારો મહિમા અપરંપાર ? વહાલી “ બા, આટલું બોલતાં આજે કેટલો ભાર લાગે છે ! ફરી આ દિવસ આવ્યો જ્યારે આખા પરિવારને સૂનું પાડી તું” અનંતની યાત્રાએ ચાલી નીકળેલી, સદાય હસતું વદન અને પ્રસન્ન – ચિત્ત નયનોમાં ભારોભાર નેહ ને કરુણા. વાત્સલ્ય-મૂર્તિ સમાન “તું” નાના-મોટાં સહુને માટે એક પ્રેરણા સ્વરૂપ હતી. આજે અમે જે કાંઈ છીએ તેના પાયામાં છે તારું અમૂલ્ય સંસ્કાર – સીંચન અને સ–રસ શીખામણ – જે આજે ઉચ્ચ સંસ્કાર – રૂપે, આદર્શ – રૂપે, અમારા જીવનમાં વણાયાં છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ એ જ તમે અમને આપેલી અમારી સાચી આમેલ મૂડી છે, જે સદાય અમારી સાથે રહેશે, પણ વાત્સલ્યની સરવાણી હવે કયાં પામવી ? હે પરમકૃપાળુ પરમાત્મા . મારી “બા”ના આત્માને પરમ શાંતિ અને એ જ પ્રાર્થના.” (આજના “મમ્મી” મોમ’ વાળા બાળકો બિચારા બા, મા, શબ્દ ભૂલી ગયા છે–માને “mumny’ને દાદીને “મેટી મમ્મી” કહે છે, જે કે હજુ દાદીમાને ઘણુ બાળ કે “બા” કહે છેબા શબ્દ ચિરંજીવ છે. ( નારી તું તે ન્યારી. ) શ્રી શાહ સાહેબની પ્રવૃત્તિનો હેતુ અજાણતા પણ મારા કરથી, શ્રેય અવરનું થાઓ, તન – મન – ધન સહુ સાધન મારાં, એ પથે યોજાઓ. * શહેરમાં જરા વિચિત્ર કે અસામાન્ય ગણાય તેવી શ્રી શાહ સાહેબની પ્રવૃત્તિઃ પિતાના મકાનની બાજુ બ્લેક બોર્ડઃ જેના ઉપર પ્રસંગોપાત સામાજીક, ધાર્મિક, આધ્યાત્મિક સમાચારો લખવામાં આવે છે ? માર્ગમાં જતા જિજ્ઞાસુને વાંચવા વિચારવા માટે. * તદુપદાંત ઘરમાં ડ્રોઈગ રૂમમાં એક કાર્ડ બોર્ડ ઉપર નીચેનું ધર્મ સાર જેવું લખાણ છે – ખુરશી ઉપર બેસનારની નજર તેના ઉપર પડે. Page #22 -------------------------------------------------------------------------- ________________ 1 ક ત ત સ - 3 પરમ કૃપાળુ દેવકી જય ! મહાવીર સ્વામી ભગવાનકી જ પારસનાથ ભગવાનકી ! આદિનાથ ભગવાનકી વસ મ સ ત ન કી જય. * શુદ્ધાત્મા છું થા ધી રે સે મેં લે પ્રેમ બે લે આદર દેકર બે લે જરૂરત હોને પર બે લે ત્રણ તત્ત્વ ચાર ભાવના મેક્ષમાગ–ત્રણ રત્ન ૧ સુ – દેવ ૧ મૈત્રી ભાવના સમ્યગૂ દર્શન ૨ સુ – ગુરુ ૨ પ્રમેહ ભાવના સમ્યગૂ જ્ઞાન – ધર્મો ૩ કરુણા ભાવના સમ્યગૂ ચારિત્ર ૪ માધ્યસ્થ ભાવના સુ અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા, મહા – મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ, લઈ જા, તું હી હું છું તે, તુજ દરશનાં દાન દઈ જા. ૧૨ ભાવના + ૪ ભાવના (ભાવે કેવળજ્ઞાન) ૧ અનિત્ય ભાવના ૫ અશચિ ભાવના ૯ સંસાર ભાવના ૨ અશરણુ ભાવના ૬ આસ્રવ ભાવના ૧૦ લેકસ્વરૂપ ભાવના ૩ એકવ ભાવના ૭ સંવર ભાવના ૧૧ ધિદુર્લભ ભાવના ૪ અન્યવ ાવના ૮ નિર્જરા ભાવના ૧૨ ધ એ ભાવના Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ભ ગ વા ન ક યાં આ વે છે ? ૧ માતા પિતા ની સેવા કરનારને ઘેર. ૨ પ તિ વ તા સ્ત્રી ને ઘે ૨. ૩ અતિ થિ – સ કા ર ક ૨ ના ૨ ને ઘે ૨. ૪ સત્યવાદી, પ્રમાણિક, ઈમાનદાર વેપારીને ત્યાં પ જિ તે દ્રિ ય વ્ય ક્તિ ને છે ૨. ૬ નિ છઠા પૂર્વ કે ફરજ બજાવનારને ત્યાં. સુ ખી થ વા ના ઉપાય ૧ લ ડા ઈ થાય તે વું બે લ વું નહીં. ૨ દે વું થાય તે વું બ ૨ ચ વું ન હીં. ૩ શક્તિ મુ જ બ દા ન ક ૨ વું. ૪ જામીન થતાં પહેલાં બે વાર વિચારવું. ૫ માં દા ૫ ડાય તે વું જ મ વું ન હીં, ૬ પા પ થા ય તે વું ક ૨ વું ન હી. ૧ જગતમાં ફક્ત છ દ્રવ્ય છે ઃ ૧. જીવ – અસ્તિકાય, ૨. ૫ ૬ ગ લ – અતિ કા ય. ૩. ધર્મા સ્તિ કા ય, ૪. અધર્માસ્તિકાય, ૫. આકાશસ્તિકાય ને ૬. કાળ. ૨ યાદ રાખે : કર્મ સત્તા એટલી વ્યવસ્થિત છે કે ત્યાં લાં ચ રૂ શ્વ ત, ક ટ કી, કમીશન ચાલતાં નથી. ત્યાં દેર પણ નથી ને અંધેર પણ નથી. ૩ “હું કેણ છું? ” આ વાકયને વિવેકપૂર્વક વિચાર કરનાર, અને, દેહ તથા આત્માનું ભેદશાન કરનાર જ સાચે ધર્મ અને ધર્મને મર્મ સમજી શકે. Page #24 -------------------------------------------------------------------------- ________________ २० ૪ કર્મોના ખેલ અજબ - ગજબ છે ઃ નિરાળા છે : ચિત્ર વિચિત્ર છે, જગતમાં ચારે બાજુ નજરે પડે છે. ૫ ધર્મથી પુણ્ય થાય–સુખ મળે. પાપથી દુઃખે દુખા. માટે કામ કરતી વખતે ચે. તેનું ફળ સારૂં – નરસું અવશ્ય મળવાનું જ. સંસારનું મૂળ – ચાર ગતિમાં ભટકાવનાર રાગ છે. મોહનીય કર્મ છે. મેહ એટલે મિથ્યાત્વ – અજ્ઞાન. મેહમહારાજા જીવને નાચ નચાવે છે, ને ચાર કષાયક્રોધ, માન, માયા, લોભ, કરનારને ચારે ગતિમાં ભટકાવે છે. રાગને લીધે દ્રષ-કષાચો-થાય છે. વીતરાગ થયો તે સુખી : માટે અનાસક્ત થઈ, આપણું આત્માને શરીર રૂપી જેલમાંથી છોડાવવા પ્રયત્ન કરો, જેથી આત્મા મોક્ષમાં શાશ્વત અવ્યાબાધ સુખ મેળવે. સંસાર = સ્વાર્થ. દરરોજ ‘મરણનું સ્મરણ કરવાથી પાપ થશે નહિ, અને, દરરોજ “નવકાર મહામંત્ર” સ્મરણ કરવાથી પુણ્ય થશે : આ લોક, પર – લેકમાં સુખ પ્રાપ્તિ. ૯ સંસાર સ્વપ્ન છે, ઘર ધર્મશાળા છે, જીવ મુસાફર છે, રહેવાની મુદત (આયુષ્ય) પૂર્ણ થયે એક ક્ષણ પણ રહેવાશે નહિ. જીવ એકલો આવ્યે છે એકલે ચાલ્યા જવાને છેઆંખ મીંચાયા પછી તું એક પૈસાનો પણ માલિક નથી. માટે ધર્મ કરો : ધર્મ કરે – તે જ સાથે આવશે. સગાં-સંબંધી, મા-બાપ, પુત્ર-પુત્રી, પતિ-પત્ની, કોઈ સાથે આવશે નહીં. Page #25 -------------------------------------------------------------------------- ________________ એક સપુરુષનું ચાગ – બળ જગતનું કલ્યાણ કરો. ર નીચેની ભાવના ભાવવાથી આભ – કલ્યાણ થશે ? સવથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરે. છ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ % ત - 8. @ જે તેમની ગાદી – તકીયાની બેઠકના મેજ પરના કાર્ડ – બોર્ડ ઉપર નીચેનું લખાણ પોતાના માર્ગદર્શન માટે છે તે પણ જન સમાજને ઉપયોગી થઈ પડે તેવું છે : થોડી સ – રસ ચિન્તન – મનન કરવા જેવી કહેવત ૧ જે વું એ ન તે વું મ ન. પણ તે વી વાણી. ૩ જે વું અન્ન તેવો ઓડકાર. જ જે વી મતિ તે વી ગતિ. જે ભાવ તે ભ વ. જે વી દષ્ટિ તેવી સૃષ્ટિ. જે વું વાં ચ ન તે વો વિ ચા ૨. જે વ ભા પ ક તે વી ભા જે વે ક લ ક ર તે વી ક લા. ખા ડે છે જે તે ૫ ડે. વાવે તેવું લણે ન કરે તેવું પામે. હાથ ના કર્યા હૈયે વાગે. @ 8 8 e @ 8 8 w , કે છે Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૪ ૨૨ જે ઉ ... તે આ થ મે. જે બી હું તે કરમાય. મ ત લ બ બ સ બ દુનિયા દા રી, મ ત લ બ કે સા રે સં સારી. પરે ૫ કા ર એ સજ્જન ની વિભૂતિ છે. 5 શુ ભ કાર્ય માં ય થા શક્તિ પ્રવર્તવું. ૧૭ ઉ તા વ ળ આ બા ન પા કે. ૧૮ જેવી જેની પાત્રતા તેટલું તેનું ગ્રહણ. ૧૯ માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ અધિક ચઢિયાતી છે. ૨૦ જૈન ધર્મને પ્રભાવના–સાંપ્રદાયિક એક્તા. વો દિન કહાંસે? ચાર સંપ્રદાયવાળા પિત – પિતાના મત – ભેદ મિટાવી એક મત થાય છે ? મીલે જે સુર મેરા તુમ્હારા, તે સૂર બને હમારા, મળે સૂર જો હારો ને હારો, બને તે સૂર આપણે નિ રા છે. ૨૧ મા એટલે પ્રેમ અને પ્રેમ એટલે મા. નિઃસ્વાર્થ, નિર્મળ સ્નેહ, વાત્સલ્ય, મા મને સાંભરે રે. ૨૨ Haste makes waste. Hurry makes you worry. 23 Why worry ? it won't happen. If, however, it happens, it will soon pass away. ૨૪ ખુશ રહે પ્યારે, કયા ચિન્તા તમારે ? ચલતી હૈ મૈયા, પુણ્ય કે સહારે. ૨૫ પ્રસન્નતાને કદીન તજીએ, પ્રસન્ન સી સ્થિતિમાં રહીએ. Page #27 -------------------------------------------------------------------------- ________________ ક ૨ વિ ચ ર પ મ હિન્દુ - જેને ખાસ લગ્ન વખતે વિચારે ૧ વીતરાગોને લગ્ન જેવા સંસારી પ્રસંગમાં આમંત્રના આમંત્રણ પત્રિકા – લગ્નની ને જમણની – દેરાસરો મંદિરમાં મૂકવી તે ભયંકર અજ્ઞાન છે. અજ્ઞાની ગાડરીયા પ્રવાહમાં તણાય છે, ને ઘેટાંના ટોળાં માફક અંધ – અનુકરણ કરે છે. ૨ દારૂમાં દેવતા : કોઈપણ પ્રસંગે, ને લગ્ન જેવા સંસારિક પ્રસંગે દારૂખાનું ફોડવું – ફડાવવું તે ભયંકર પાપ છે. અનંત જીની હિંસા છે. જૈન કહેવાતો શ્રાવક શું એ અક્કમી છે કે આવી જીવ – હિંસા કરતાં તેનું રૂવાડું ય ફરકતું નથી ? અહિંસા પરમ ધર્મ છે. શ્રી નેમિનાથ પ્રભુએ જી પર કરુણ લાવી રથડે પાછો વાળ્યો : વિચારો. દારૂખાનામાં જીવ – હિંસા પાપ ન સમજનાર યુવાને કદાચ આવી અધમ હિંસક કુ – પ્રવૃતિ કરે, પરંતુ વાવૃદ્ધ વડીલોની આવી આઘાત – જનક પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી નથી? અને, રાત્રે ડીસ્કો – ડેન્સ ને નાસ્તા-પાણ ! પાપનાં પ્રદર્શને ! અજ્ઞાની લગ્ન–યુગલ દેરાસર જઈ વીતરાગને પગે લાગવા જતા લાજતા નથી? થાપા શા માટે લગાવે છે? ૩ “પુષ્પ–પાંખડી જ્યાંદુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય” ફૂલની પાંદડીની પણ હિંસા જૈન ધર્મને માન્ય Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નથી. જૈન - વિજ્ઞાન, અનંત કાળથી કહે છે કે વનસ્પતિ માત્રમાં જીવ છે, અને, પૂજા પ્રસ ંગે કે લગ્ન – પ્રસંગે શા માટે અવિચારી હિં'સા કરવી – કસાઈ જેમ ઘેટાં – બકરાંની હત્યા કરે તેમ નિર્દોષ નિ`ળ કુમળા ફૂલેની આસાપાલવની કતલ કરવી તે ભય કર પાપ છે. ડમરાના છોડમાં અનંત જીવે! હાય છેતેને ધેાતા બિચારા હણાય છે. લગ્ન પ્રસંગે સુખડના હાર વાપરી શકાય અને શણગાર માટે પ્લાસ્ટિકના ફૂલા વગેરે વાપરી શકાય, પ્રભુ : અજ્ઞાની જવા વિચારી પાપથી અટકે તે માટે સન્મતિ આપજે. ૪ અને, રાત્રી ભેાજન – સમૂહને - ક ષ્ટિએ યાપ, તથા 'ગ્રેજોનું અંધ અનુકરણ ? ( બુફે Buffet-plate - ડીશતાસક – રકાખી) ગુજરાતીઆની સ્વાસ્થ્ય પ્રદ પ્રથા નિરાંતે બેસીને શાંતિથી જમવું : કટ પાટલુન-પેન્ટવાળાને પણ નિરાતે ખુરશી ટેમ્પલ પર બેસી જમવું – જમાડવુ તે માનવીય છે. હુરતા જાય – ફરતા જાય એ લચકા ખાતા જાય. આ પારાવીય કુ – પ્રથાને તિલાંજલી આપવા જેવી છે : અને : સુરજને વિચારી જોજો : ખચ વધશે નહિ – અને માઘા ખાદ્ય પદાર્થાના બગાડ અટકશે. - E 1 સફ્વ = સુદેવ, ગુરુ, સુધર્મની એકતામાં દૃઢ અચળ શ્રદ્ધા. ‘સુધમ ' શું છે? તા ન ચ મે પ્રવૃત્તિ: ચારન .. ન ચ મે‰િાન્તઃ દુર્યોધનની ઉક્ત ' જ ના મધ જા ના મિ ધ . - For Private Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આમાં પશ્ચાતાપ નથી પરંતુ પોતાના “સ્વભાવની વૈચ્છિક કબુલાત છેઃ “હું ધર્મ જાણું છું છતાં આચરતે નથી, અને અધર્મ શું છે તે પણ જાણું છું છતાં અધર્મ કરવાથી અટકતો નથી.” શુ આ પરિસ્થિતિ આપણામાંના ઘણા બધાની નથી ? - જિનેશ્વર પરમાત્માના જૈન દર્શનમાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ રાખતા જેને – શ્રાવકે – ખાસ કરીને શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈને માટે, પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના કેટલાક વચનામૃત અહો ! અહો ! શ્રી સત પુરૂષના જગ-હિતકર વચનામૃત. * ક ૨ વિ ચ ર તે પા મ. * જન્મ – જરા – મરણ વગેરે દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. જેણે સર્વ પ્રકારે તે સંસારની આસ્થા તજી, તે જ આત્મ-સ્વભાવને પામ્યા છે, અને, નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી અને “સંગના મેહે પરાધિન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થવા દુર્લભ છે. ને સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને, સદુ-વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. * હે જીવ! કયા ઈછત હવે ? હે ઈચ્છા દુઃખ–મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ, મીટે અનાદિ ભૂલ. * તૃણું (ઈચ્છા, આકાંક્ષા, લાલસા, આશા) નાના પ્રકારે (જુદી જુદી રીતે) આવરણ કર્યા કરે....બનતાં સુધી તૃષ્ણા Page #30 -------------------------------------------------------------------------- ________________ ઓછી કરવી જોઈએ જે તૃણ રાખે છે તેના જન્મ, જરા, મરણ છે, માટે જેમ બને તેમ તૃણુ ઓછી કરતાં જવું. * “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. રક (દસ દષ્ટાંતે) દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયાં છતાં કંઈ પણ સફળ-પણું થયું નહિ. (સુજ્ઞ જ વિચારો ). (મૂળમાં કઈ ભૂલ થઈ છે?) ઝક સર્વ કરતાં જીવને જેમાં અધિક નેહ (મેહ) રહ્યા કરે છે એવી આ કાયા, રોગ-જરા–જન્મ-મરણથી આત્માને જ દુઃખરૂપ થઈ પડે છે. દેહ ક્ષણભંગુર છે. દેહની ચિંતા રાખે છે તેટલી નહીં પરંતુ એથી અનંતગણ ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. * શ્રી સદ્ગુરુએ કહ્યું છે એવા નિગ્રંથ માગને સદાય આશ્રય રહે ! હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ-સ્ત્રીપુત્રાદિ કોઈપણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું એમ “આત્મ–ભાવના કરતાં રાગ-દ્વેષને ક્ષય થાય (જે આત્માના મેક્ષનું પરમ કારણ છે.) ૯ હમેશા યાદ રાખો : કર્મ સત્તા મહાન છે. સકળ જીવ હૈ કર્માધીના” માટે, હવે વિચારો મંત્ર તંત્ર ઔષધ નહિ, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. આ તો અખંડ સિદ્ધાંત માનજે કે, સંગ-વિયોગ, સુખ -દુખ, ખેદ-આનંદ, અણુરાગ-અનુરાગ વગેરે રોગ કેઈ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વ્યવસ્થિત (દાદા ભગવાનના શબ્દોમાં : circumstantial evidence) કારણને લઈને રહ્યા છે. અને, * આ બધાનુ... કારણ ‘મન’છે—જેણે મનને વશ કર્યુ તેણે જગતને વશ કર્યુ. મન જ માણસેાને માટે ક –અ ધનુ કારણ છે અને કમ થી મુક્ત-દશા, મેાક્ષનુ પણ કારણુ છે. શરીરના આ અવયવ ઉપર શાન્તિથી ઉડા વિચાર કરા, અને આ વિષે ભગવત ગીતામાં તથા ઘણા સંતાસજ્જનાએ પેાતાના વિચારા વ્યક્ત કર્યો છે, તે જિજ્ઞાસાથી જાણે, નાંધા અને ચિન્તવે. હાલમાં લેાકેાને વીતરાગ પરમાત્મા ઉપર શ્રદ્ધા એછી લાગે છે અને દેવ-દેવીએ વગેરે તરફ ભક્તિ-ભાવ જણાય છે. પરંતુ એટલુ કેમ સમજતા નહિ હોય કે તમારા પુણ્ય કવિના કોઈપણ વ્યક્તિ કઈ પણ લાભ આપો શકે નહિ—હા, જ્યારે તમને તે પ્રાપ્ત થવાનું હોય ત્યારે કાગનુ એસવું ને તાડનું પડવુ તે પ્રમાણે નિમિત્ત અને ~ માટે, * દેવ-દેવીની તુષ્માનતાને શું કરીશું ? જગતની તુષ્માનતાને શું કરીશું ? તુષ્માનતા સત્-પુરુષની ઈચ્છા. * માર્ગાનુસારીના ૩૫ ગુણમાં પહેલે -સૌથી અગત્યને ગુણુ ન્યાય-સંપન્ન વૈભવ, સુશ્રાવકે : આ ગુણ ન હાય તે ધમ થાય ખરા ? જો સાધ્ય પવિત્ર હેાય તે સાધન પણ પવિત્ર જોઈ એ. ( કાળાં નાણાંથી ધર્મ થાય જ નહિ ). લાભ પાપનું મૂળ છે-પાષને આપ છે—àાભે લક્ષણ જાય. આ પાપી ‘કષાય’તા ભલભલા મુનિવરને પણ પાડે છે ! માટે તે બધા આય ધર્મોમાં ‘અપરિગ્રહ વ્રત' ઉત્તમ કહ્યું For Private Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ છે. પરિગ્રહની મૂછ–આસક્તિ પાપનું મૂળ છે-દુ:ખનું કારણ છે. પરિ–ગ્રહ' તે નવ ગ્રહો તથા આગ્રહ, કદાગ્રહ વગેરે હાથી પણ ભયંકર છે. મહાવીરના દસ મહાશ્રાવકો (ઉપાસકો) વિષે જાણું, સમજી, વિચારી પરિગ્રહ પરિમાણુ કરો, જે આભ-કલ્યાણ હેતુ હોય તે. અને “માન-કવાય—અહાહા ! માન-સન્માન-માણસનું “અહ” પિોષી, આત્માને પડે છે. જે સાધુ-સંતે કહે કે હું જે કરું –કરાવું છું તે અનાસક્ત ભાવથી છે તો તે દંભ છે, કેમકે, માહ-મહારાજા ગુપ્ત રીતે તેમને લલચાવી પછાડે છે. * જે જગતમાં “માન” ન હોત મોક્ષ હત. * મન, માન, માયા, મેહ, મમતા, મૃત્યુ, મરણ–“મ” કાર વાચક દરેક શબ્દ વિચારી આધ્યાત્મિક દ્રષ્ટિથી. * જીવતા મરાય તે ફરી ન કરવું પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર અને (અખો) કહે છે: મરતાં પહેલાં તું જાને મરી. જ હા, જેને (૧) મૃયુની સાથે મિત્રતા હોય, અથવા (૨) જે મૃત્યુથી ભાગી છૂટી શકે તેમ હોય, અથવા (૩) હું નહિ જ મરૂં, એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સૂએ. માટે બધી બીજના ધણી, ચાર જ્ઞાન ધારક, શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધરને પ્રભુએ કહ્યું કે હે ગૌતમ, એક “સમય” નો પણ ‘પ્રમાદ કરીશ નહિ. “સમય” શબ્દનો અર્થ જાણો. Eternal Vigilance-શાશ્વત જાગૃતિ. હે જીવ ! તું આ બાબત નિશ્ચયથી જાણ સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૯ નક મોક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, માટે આત્માને જે, આત્મા સાંભળ, બેલ, વિચાર, નિદિધ્યાસ –ભાવ, અનુભવ, આવું વેદમાં જણાવેલ છે. આત્મામાં રહેવું, આત્માથે ક્રિયા કરવી, આત્મામાં સમાઈ જવું. જ અહો ! આભા સ્વાત્મા અતીત મન કાયા વચનથી, સ્મરૂં, ભાવું, ધ્યાવું, અનુભવું, સદા લીન મનથી, અનુભવું, સમાધિસ્થ મનથી. આત્મા નિશ્ચયના આધારે છે, દેહ પ્રારબ્ધના આધારે છે, સંસાર સંકલ્પના આધારે છે, મેક્ષ ક્ષમા-સમભાવના આધારે છે. નક ટેકનીકલ–૧) ક્રિયા એ કર્મ, (૨) “ઉપયોગ એ ધર્મ, (૩) પરિણામ એ બંધ, (૪) ભ્રમ એ મિથ્યાત્વ, (૫) બ્રહ્મ તે આત્મા, અને (૬) “શંકા એ જ શલ્ય છે. 2 “તપ” શું છે, શા માટે છે, કેટલા પ્રકારના છે તે વિચારે. સર્વોત્તમ તપ કયું છે? ઉપવાસ કરો તેની વાત બહાર ન કરે. તપ વગેરે આત્માના અથે કરવાના છે, લોકોને દેખાડવા અર્થે કરવાના નથી. “કષાય” (કોધ, માન, માયા, લાભ) ઘટે તેને તપ કહ્યાં છે. અંદરથી “અંત:કરણ શુદ્ધ થાય ત્યારે તપ કહેવાય. * કુગુરુ અને અજ્ઞાન પાંખડીઓનો આ કાળમાં પાર નથી. (પ્રભુના વખતમાં પણ ૩૬૩ પાંખડીયેા હતા, હાં. વિચારી જાવ) મોટા વરઘોડા ચઢાવે ને (કાળાં) નાણું ખરચે . એમ જાણીને કે મારું કલ્યાણ થશે, અરેરે ! જીવનું કેટલું અજ્ઞાન. Page #34 -------------------------------------------------------------------------- ________________ * એક અજ્ઞાનીના કરાડ અભિપ્રાયા છે જ્યારે કરેાડ જ્ઞાનીને એક અભિપ્રાય છે. ૩૦ * આમા કેવી અપૂર્વ વસ્તુ છે! જ્યાં સુધી શરીરમાં હાય, ભલે ને સેકડા વ`, છતાં ત્યાં સુધી શરીર સડતુ નથી, અને, જેવે ચેતન આત્મા ગયા કે તરત જ આ જ શરીર મડદું થઈ સડવા માંડે, * પ્રાણી માત્રના રક્ષક, બાંધવ, પાલક, પોષક અને હિતકારી એવા કેાઈ ઉપાય હાય તા તે વીતરાગના ધર્મ છે. શા ન્તિ: શા ન્તિ: શા ન્તિ: ૩૭ ખાસ સૂચના: જ્યારે કઈ પણ બાબત પૂથ્વી હાય તે રીપ્લાય પેાસ્ટ – કાર્ડ વાપરે!. અથવા, કવરમાં જરૂરી ટીકીટા ખીડા. જય જ ને ન્હ, O, K, 5 For Private Personal Use Only E Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રસ્તાવના આ અિતિહાસિક પુસ્તકને પ્રસ્તાવવાની ખાસ જરૂર ન હતી કેમ કે પ્રકાશકીય નેધ જેવી જાણવા સર્વ હકિકત આ પુસ્તકના પાના નં. ૧ : સમણું સુત્ત (જૈન – ધર્મ – સાર – ગ્રન્થ) (શ્રમણ સુકત અથવા શ્રમણ સુત્ત) થી પાના નં. ૨૭ સુધીમાં આવી જ જાય છે. અને જતી કરી જાણકાર એ શ્રી આ પુસ્તકનું હસ્ત – લિખિત મેટર અમે પ. પૂ. મુનિશ્રી અકલકવિજયજી મ. સા. ને સોંપેલું અને તેમણે તે પ્રેસમાં આપી દીધું. તેને પહેલો ફર્મો સુધારવા માટે અમને આપેલ, અને, આ પુસ્તક પ્રકાશન અમારે કરવું એમ મહારાજશ્રીએ વિનંતી કરી. અમેએ ૧૯૯૦ ની સાલમાં એક સુંદર પુસ્તક “મનહ જિ|| આણું છપાવેલું, તેથી અમારી જરા-તરા અનિચ્છા હતી પરંતુ એમ થયું કે ગમતાનો ગુલાલ કરીએ, તેથી આ પુસ્તક પ્રકાશન, શ્રી પ્રદીપભાઈ શેઠના આર્થિક સહકારથી માથે લીધું. આ પુસ્તક ૧૦ ના અંતમાં તૈયાર થઈ જવું જોઈતું હતું, પરંતુ મુદ્રકની અક્ષમ્ય ઢીલથી હવે પ્રગટ થાય છે. આ પુસ્તકના પાના ૧ થી ૨૪૦ પ્રથમ મુદ્રકની છપાઈના છે, અને આ મૂળ ગ્રન્થના આગળના પાના નં. ૧ થી ૩૨ તથા, પાછળના પાના નં. ૧ થી ૮૦ અન્ય મુદ્રકના છે. મૂહ નીતિહીન વિલંબકારી મુદ્રકને પ્રભુ સદ્દબુદ્ધિ આપો !!! આ મુખ્ય પુસ્તક ઉપરાંત, આ પુસ્તકમાં બીજી ચિન્તન મનન ચગ્ય ઘણી બાબતે, આગળ-પાછળના પાનામાં Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમાવેશ કરેલ છે જે અનુક્રમણિકામાંથી જાણી શકાશે. આ સકલનમાં ઘણા નામી - અનામી વ્યક્તિએના શબ્દો - વાચેા લેવાયા છે તેમને અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ. પાના નં. ૫ ઉપર કે. કે. જી. શાહના જે ત્રણેક પુસ્તક પ્રકાશન માટે તૈયાર છે. એમ છપાયુ છે તેમાંથી ‘જ્ઞાન – પદ પૂજાએ ’નું પુસ્તક શ્રી અકલંક ગ્રંથમાળા ’ના પુષ્પ નં. ૧૧૭ રિકે પ્રકાશિત થઈ ગયેલ છે, જેમાં પરિશિષ્ડ-ર જૈન દશનમાં છ દ્રવ્ય અને નવ તત્વનુ સ્વરૂપ, તથા પરિશિષ્ડ-૩ સ્વાદવાદ અથવા અનેકાન્તવાદ' છપાયા છે, પરંતુ પરિશિષ્ડ—૧ પીસ્તાલીસ આગમ' વિશેનુ' છપાયુ નથી તે આ ગ્રન્થ માળાના આગામી પુસ્તકમાં છપાશે જેમાં આ ખાખત જણાવવામાં આવશે—પ્રાય: ‘ઉપાસક દશાંગ’ પુસ્તક છપાય છે તેમાં સમાવેશ થશે. (આ પુસ્તક પાલિતાણામાં છપાયેલ હાવાથી ઘણી જ અશુદ્ધિઓવાળા છે.) આ પુસ્તકની છપાઈમાં અને તેટલી કાળજી લીધા છતાં ષ્ટિ-ઢાષ કે પ્રેસ-દે!ષ (Printers Devil) થી કાઈ પણ અશુદ્ધિ કે ભૂલા રહી ગઈ હોય તેા તે માટે મિથ્યા – દુષ્કૃત કહી પ્રસ્તાવના સમાપ્ત કરીએ છીએ. જુએ પાનું ૭ – અમે ‘શ્રી ગુરુ અમે શ્રી ગુરુ ગૌતમ ’ખરાખર સુધારીને આપેલું છતાં મુદ્રકે “ગામ ” છાપી નાખ્યુ-એ માત્રા પ્રેસમાં ઉડાડી દીધા ! આવુ છે, શુ થાય. આ આપણા દેશી પ્રેસ ! શરૂઆતનું પાનું ૧૬ : ‘ઘણી વાર’ વાંચવુ.... >> વીતરાગ પરમાત્મા સૌને કલ્યાણમય સત્-સુખ મેળવવા સદ્ગુદ્ધિ ને પ્રેરણા આપેા એવી શુભ ભાવનાથી વિરમીએ છીએ. “ જિન આણા ” વિરૂદ્ધ પ્રમાદથી કે અજ્ઞાનથી લખાણુ હાય તે। ક્ષમા યાચીએ છીએ. cr ૐ તત્ સત્ : સુજ્ઞેષુક બહુના ? For Private Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૩ નમ્ર વિનતી * પુસ્તકને સારૂં પૂંઠું' ચઢાર્થી દ્યો જેથી પુસ્તક સુવ્યવસ્થિત રહે અને જ્ઞાનની આશાતના ટાળી શકાય. “વિ જીવ કરૂ` શાસન રસી, બે હાવે મુજ શક્તિ ઈસી, ” વૃત્તિથી, નરમ દિલથી, ડાહી સમજી વાંચશે, સુખીયા થશે, અનુભવી હશેા, શુદ્ધ જાણુશા, વળી વખાણશેા, પા'ડ માનશે. લિ. સંકલનકાર (પ્રા.) કુમુદચન્દ્ર ગોકળદાસ શાહના જય જિનેન્દ્ર તા. ૧૨ મી માર્ચ-૧૯૯૧ શ્રી સમણુ સુત્તની આગળ-પાછળના પૂડા ઉપરનું લખાણ ૧. સમગ્ર જૈન સમાજ સંમત એવા 'સમણુ સુત્તર નામના ગ્રન્થની નિષ્પત્તિ થઇ. ભગવાન મહાવીર ના ૨૫૦૦ મા વર્ષના અવસરે એ એક માટી ઉપલબ્ધિ થઈ એમ સૌએ સ્વીકાર્યું. * મુનિ શ્રી વિદ્યાનંદજી * મુનિ શ્રી સુશીલકુમારજી * મુનિ શ્રી જનક વિજયજી * મુનિ શ્રી નથમલજી * શ્રી જિનેન્દ્ર વણી જી ૨. જૈન ધમી એની છેલ્લા બે હજાર વરસેામાં નહાતી થઈ તેવી સ ંગીતિ ભગવાન મહાવીરના ૨૫૦૦ મા જન્મ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કલ્યાણકના વર્ષમાં થઈ અને તેમાં જૈન ધર્મના તમામ સંપ્રદાના મુનિઓ અને અગ્રગણ્ય શ્રાવકે એ હાજર રહી, અમૃત કુંભ સમ સર્વ સંમત સાર – રૂપ ગ્રન્થ આપે તે આ “સમણ રાત્ત છે. ૩. મારા જીવનમાં મને અનેક સમાધાન પ્રાપ્ત થયા છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વર્ષે પ્રાપ્ત થયુંપ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના દિવસે જૈન ધર્મ સાર'. જેનું નામ “સમણ સુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે.. જ્યાં સુધી જન ધર્મ રહેશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી (આ) જૈન-ધર્મ-સારનું અધ્યયન થતું રહેશે. – વિનોબા ભાવે ૪. આ ગ્રન્થ “સમણ-સુત્તની સંકલના પૂજ્ય વિનેબાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સંગીતિનું આયોજન થયું અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ અતિહાસિક ઘટના છે. સમણ સુત્ત પરસ્પરગ્રહો જીવાનામ ૫. ચાર ખંડોમાં ૭પ૬ ગાથાઓમાં થઈને જૈન ધમ, તત્ત્વ દર્શન તથા આચાર માર્ગનો સર્વાગીણ સંક્ષિપ્ત પરિચય આવી જાય છે, એમ કહી શકાય...સાંપ્રદાયિક આગ્રહથી પર, મૂળ રૂપમાં જૈન ધર્મ સિદ્ધાન્તને, આચાર પ્રણાલિનો, અને, જીવનના કમિક વિકાસની પ્રક્રિયાને, સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વ સંમત પ્રતિનિધક ગ્રન્થ છે. |SF જૈન જયતિ શાસનમ - - - Page #39 -------------------------------------------------------------------------- ________________ રૂપ માંક શ્રી સ મ ણુ સુ ત્ત - અ નુ કે મણિ કા પાના નંબર 1 ૧ કાળજીપૂર્વક જ્ઞાનની આશાતના ટાળે ૨ જૈન – શ્રાવક – JAIN ૩ “ જ્ઞાની” ને ઓળખવાના લક્ષણે ૮ સાચે જૈન ૫ મા તા – પિતા ના ઉપકારની સ્તુતિ ૬ જનનીની જોડ, સખી, નહિં જડે રે લોલ ૭ એ પુત્રને ધિ કા ર છે. (સ્વાધ્યાય : ૧૦) ૦ ૮ : મા ? ૯ મા તા – પિતા વિ ષે સુવિચાર ૧૦ ના રી! તું ના રા ય શું! ૧૧ ‘શાહ સાહેબ” ની પ્રવૃત્તિને હેતુ ૧૨ ક ર વિચાર તો પા મ ૧૩ અહો! શ્રી સત પુ રૂ ષ ના વચનામૃત ૧૪ પ્રસ્તા વ ના (સૂચના : પ-૩૦) II ૧પ શ્રી “સ મ ણ સુત્ત”ના પુંઠા ઉપરના ફકરાઓ ૩૩-૩૪ ૧૮ અ નુ ક મ ણ કે જ શ્રી “સ મ ણ સુત્ત’ જે ન ધર્મ સા ૨ ૧ થી ૧૮૮ ના પ રિ શિ ઇ – ૧ – પારિ ભા ષિ ક ૧૮૯ થી ૨૩૨ શહે Page #40 -------------------------------------------------------------------------- ________________ સા ના અભિપ્રાય III ૧ મુનિશ્રી અકલ વિજયજીનું જીવન ચરિત્ર તથા એક માનસ શાસ્રીય હકિકત સ્વ. શ્રી ધનયભાઈના જીવનની રૂપરેખા IV * ७ ૩૬ ૮ કમાઁ ના સ્વભાવનું ૫ ટી ક ર ણુ ૨૩૩-૨૩૪ ચાંદીના વર્ણ્ -- ચર્ચા . ૯ ન ચા ૪ તેમના ધાર્ધામક – આધ્યાત્મિક પુસ્તકા વિરોના કેટલાક અભિપ્રાયા ૨૩૫ થી ૨૪૦ ૧ થી ૭ ૮ થી ૧૬ ૧૭ થી ૨૨ પ્રો. કે. જી. શાહ સાહેબનું સ ંક્ષિપ્ત જીવન – ચરિત્ર કુ પચ્ચીસીની સજ્ઝાય – ૨૫ ગાયો તથા સુવાકયે। ૨૩ થી ૪૫ C વિચાર વલે” “ પુસ્તિકામાંથી થાડુ પૌષ્ટિક નવનીત - વિશેષ – સમજણું – મનન માટે અનુપમ પાથેય આર્થિક સહયાગી શ્રી પ્રદીપભાઈની વેપાર ન × ખ GT “ માળા (વ ખાઈ મ્ય વૈરાગ્ય પ્રધાન કાવ્ય ૭૫ For Private Personal Use Only ૪૬ થી દર ૬૩ થી ૬૮ ૬૯ થી ૭૩ ૭૬ થી ૮૦ પુસ્તકના છેલ્લા પૂંઠા ઉપર માતા – પિતાની સ્તુતિ 卐 5 Page #41 -------------------------------------------------------------------------- ________________ સમણુ સુત્ત (જૈન-ધર્મન્સાર ગ્રન્ય) ( શ્રમણ સુન' અથવા જમણાત્ર) જેન ધર્મના શાસન નાયક, અરિહંત વીતરામ પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામી ઉર્ફે આ અવસર્પિણી કાળના ચરમ તીર્થકર શ્રી મહાશીર રામી ના ૨૫૦૦ માં “ જન્મ કહાણુક’ નું નિમિત્ત લઈ અમુક મહાત્માઓને એ વિચાર કર્યો કે જેને ધમકાન બધા જ પંથ અને સંપ્રદાયોને માન્ય એ જૈન ધર્મને કઈ ગ્રન્ય હોય તે તે આવશ્યક છે જેમાં જેન-ધર્મ સાર આવી જાય. ભદ્ર પરિણામી, ધર્માનુરાગી સ્વ. આચાર્ય શ્રી “વિનોબા ભાવે એ સર્વ–ધર્મસમભાવ ભાવનાથી વિશ્વના ઘણા ધર્મોના નિચા રૂપ નીચેના પુસ્તકોનું પ્રકાશન કરવું? (૧) કુરાન સાર ( મુસ્ત્રીમ ધર્મ), (૨) ખ્રિસ્ત-ધર્મ સાર (ઝસસ કાઈસ્ટના “બાઈબલ” ને સાપ ), (૩) ભાગવત ધર્મ-સાર (હિન્દુ ધર્મ-વૈષ્ણવ ધર્મ), (૪) ગીતા પ્રવચને (હિન્દુ-વૈદિક-ધમ), (૫) જપુછ (શીખ ધર્મ ), () ધમ્મપર (બોદ્ધ ધર્મ), તયા, (૭) તાઓ ઉપનિષદ. આ ધર્મ-સાર-માળામાં એક મહત્વને મણકો ખૂટતે હતું તે વિશ્વધર્મ “જૈન-ધર્મ સાર” જે જે ધર્મના બધા જ પશે તથા સંપ્રદાયને સ્વીકાર્ય થાય. બા કામ અતિશય મુશ્કેલ હતું કેમકે જેમાં બે મુખ્ય પંથ છે Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧) શ્વેતાંબર સપ્રદાય, તથા (૨) દિગમ્બર સ’પ્રદાય, ઉપરાંત (૩) તેરાપંથી (૪) સ્થાનકવાસી--એમ ચાર પંથ ઉપરાંત બીજા પણ સ`પ્રદાયા છે, છતાં શ્રી વિનેાખાજીની સદ્ભાવના ફળે તેમાં કાળ પુરુષને રસ હશે તેથી અમુક નિમિત્ત કહે કે સચેાગે, “ પાંચ સમવાય ’’ભેગા થવાથી ‘સમણુ સુત્ત’ ગ્રન્થનું પ્રકાશન થયું. (૧) ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૨૫૦૦ મા જન્મ કલ્યાણુકનું આગમન, (૨) વિકસિત સમાજ-ચેતના, અને (૩) વાદ-વિવાદ તથા ધર્મી, નીતિ, પંથ, વગેરેના ભેદથી પર પ્રતિષ્ઠિત થયેલ શ્રી વિનામાજીની દીર્ઘકાલીન આકાંક્ષા-આ ત્રણના ચેાગે આ ગ્રન્થના અવતરણ માટેની ભૂમિકા રચી આપી. જેવા આત્મ-પ્રકાશી બ્રહ્મચારી સ્વ. શ્રી જિનેન્દ્ર વણી જી તપસ્વી વિદ્યા મહામુનિના ( · પાગલ ’ ના) ‘ મનમાં વિનાબાજીની વાત વસી અે શ્રી વણી 5એ અખૂટ અદ્ભૂત ધીરજ, મહેનત અને પરાકાષ્ટાના પરિશ્રમે આ ગ્રન્થને સંભાવિતતાની ક્ષિતિજે લાવી દીધે. આ ગ્રન્થનું પ્રારંભિક પુલન અથાક પરિશ્રમ લઈ શ્રી વણી જીએ • જૈન ધમ ાર' એ નામે પ્રકાશિત કર્યું અને તેમાં જૈન ધમી તેમજ જૈનેતર સાધુએ તથા નિદ્રાનાએ મેાકલેલા સુધારા તથા સૂચનાને આધારે બીજું રાકલન શ્રી દલસુખભાઈ માલવિયાએ કયુ', અને ખીત અનેક સૂચના આવતાં તે તમામનુ અધ્યયન કરી For Private Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી વણીજીએ ત્રીજુ સકલન “જિણ ધમ્મ” નામે પ્રાર. . જૈન ધમીઓની છેલ્લાં ૨૦૦૦ વરસમાં થઈ નહોતી તેવી સંગીતિનું આવાહન કરવામાં આવ્યું અને જેન ધર્મના તમામ સંપ્રદાયના મુનિએ અને અગ્રગણ્ય શ્રાવકેની હાજરીમાં આ “જિણ ધમ્મ” સંકલન વિચારણા માટે રજુ કરવામાં આવ્યું. સને ૧૯૭૪ ના ૨૯-૩૦ નવેમ્બરના દિવસે દિલ્હીમાં મળેલી ઉપરોક્ત સંગીતિનું અધિવેશન બે દિવસ ચાલ્યું તેમાં કુલ ચાર બેઠકે થઈ. શ્રી વણજી ઉપરાંત ચાર બેઠકમાં ચાર આસ્નાના મુનિશ્રીઓ અધ્યક્ષપદે બેઠા. (૧) દિગંબર સંપ્રદાયના મુનિશ્રી સુશીલકુમારજી, (૨) સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ શ્રી નથમલ, (૩) તેશ પંથી સંપ્રદાયના મુનિ શ્રી જનકવિજયજી, તથા, (૪) વેતામ્બર સંપ્રદાયના ઉપાધ્યાય મુનિ શ્રી વિદ્યાનંદજી. તદુપરાંત બીજા અનેક નામી-અનામી મુનિ મહા-માઓ, આચાર્ય ભગવંતે તેમજ વિદ્વાન–પંડિતેના પરિશ્રમ, સંશોધન અને પરિમાર્જનના પુરુષાર્થ રૂપે શ્રી વજીએ અંતિમ સંકલન કર્યું જે શુદ્ધ, પરિપૂર્ણ અને સર્વમાન્ય ગણું શકાયઆ જેન-સમાજ-સંમત સંકલન ગ્રન્થ તે આ “સમણું -સુત્ત. - સંગીતિને સફળ બનાવવામાં પ્રારબ્ધ વેગે અનેક લોકોએ અમૂલ્ય મદદ અને કિંમતી સહકાર આપેલ છે જે અવર્ણનીય અને પ્રશસનીય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત સંકલનમાં જેને '' ના સર્વ શામાંથી સર્વમાન્ય ગાથાઓ જે માગધી (પ્રાકૃત ભાષામાં છે તે લેવામાં આવી અને દરેક ગાથા સાથે તેને સુંદર સંસ્કૃત અનુવાદ પણ આપવામાં આવ્યું. આ પુસ્તકને હિન્દી અનુવાદ પં. કૈલાશચન્દ્રજીએ તથા મુનિશ્રી નથમલજીએ કર્યો અને તેનો ગુજરાતી રતુદ શ્રી અમૃતલાલ ગોપાએ કર્યો છે. લગભગ દોઢ દસકા બાદ પ્રાધ્યાપક શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહ (એમ. એ. એલએલ.બી., બી. એડ., ડી. કેમ. (આઈ. એમ. સી.) ને એક વિચાર આવ્યો કે પ્રાકૃત અર્ધમાગધી-સંસ્કૃત ગાથાઓ બહુ જોગ્ય થાય નહિ જેથી ફક્ત ગુજરાતી અનુવાદ ગુજરાતી જનતા સમક્ષ મુકવામાં આવે તો આ અનુપમ પુસ્તકને લાભ ગુજરાતી જનતાને મળે. આ વિચારને અમલમાં મુકવા ઉપરોક્ત ગ્રન્થમાંથી ફકત ગુજરાતી અનુવાદ €ધૃત કરી, ગુજરાતી વાચકે સમક્ષ રજુ કરવામાં આવે છે પ્રે. કે. જી શાહ સાહેબે શાળા-મહાશાળામાં લગભગ નવેક વર્ષ શિક્ષણ કાર્ય કર્યું અને લગભગ ૨૧ વર્ષ કેમર્સઆ કોલેજમાં અંગ્રેજી ભાષાનું અધ્યાપન કર્યું તથા તે સમય દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સંચાલિત પિસ્ટગ્રેજ્યુએટ (એમ. એ) ના વર્ગોમાં ઇંગ્લીશ ભાષા તથા સાહિત્યના સંપાયેલ વિભાગનું અધ્યાપન કરેલ છે. નિવૃત્તિ બાદ તેઓશ્રી એક દસકાથી જૈન દર્શનની ધાર્મિક અધ્યાત્મિક Page #45 -------------------------------------------------------------------------- ________________ બાબતોમાં રસ લે છે અને તેમનાં વિશાળ વાચનને લાભ જેને જનતાને મળે તે માટે આ સમય દરમિયાન તેઓશ્રીએ નીચેના પુસ્તકે સંકલિત-પ્રકાશિત કરેલ છે : ત્રણ નાની પુસ્તિકાઓ (૧) માતા-પિતાશ્રીના શ્રેયા સ્મરણિકા, (૨) મહાતપસ્વી શ્રી પુંજા મુનિ, (૩) શ્રી ઉપધાન તપ-વિધિ વિધાનની નેટ, તથા, છ પુતકે (૧) સતી માણેક દેવી ચરિત્ર, (૨) જૈન દર્શનમાં અતિચાર સૂત્રો તથા જૈન દર્શનનું જ્ઞાન વિજ્ઞાન, (૩) જિનેન્દ્ર ભક્તિ-રસ-ધાર, (૪) જૈન દર્શનમાં પચ્ચખાણ આવશ્યકનું સ્વરૂપ, (૫) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ, તથા (૬) મન્નડ જિણાણું આણુ (૧૯૯૦) તદુપરાંત ત્રણેક પુસ્તકો પ્રકાશન માટે તૈયાર છે. (૧) સવા-સમાની ટૂંક કેમ થઈ ? તથા શેત્રુંજય ગિરિરાજ વિષે ઐતિહાસિક, અદ્ભૂત તથા મનનીય માહિતી વિષેનું પુસ્તક (૨) જ્ઞાન--પદ પૂજાએ અર્થ સહિત, તથા “પીસ્તાલીસ આગમ”, “નવતત્ત્વ”, “છ દ્રવ્ય વગેરેના પરિશિષ્ટ સાથેનું પુસ્તક, અને (૩) “મરણ પર મનન”. યથા સમયે બહાર પડશે તેવી ભાવના છે. મુમુક્ષુને લાભ લેવા આમંત્રણ છે. જેન લેકે વેપારી પ્રજા છે ધમનું અજ્ઞાન ઘણું જ જાય છે અને ફક્ત ક્રિયામાં જ ધમ સમાય છે તેવી રૂઢ માન્યતાને લીધે જ્ઞાન તરફ ઘણે જ એ રસ લે છે. જડ કિરિયાથી ખાસ લાભ નથી. ક્રિયા જ્ઞાન–મય જ જોઈએ, તે લાભ થાય. જ્ઞાન દીપકથી અજ્ઞાન અંધકાર દૂર કરે જોઈએ. Page #46 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રન્થમાં રસ લઈ પ્ર. કે. જી. શાહે આ પુસ્તકનું મેટર તૈયાર કરી અને પ્રકાશન કરવાને લાભ આપે તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ શરૂઆતમાં મે વિનેબાજુએ ઉપરોક્ત ગ્રન્ય માટે સમાધાન” નામને નાનકડે લેખ, બ્રહ્મવિદ્યા મંદિર, પવનાર, વર્ધા, તા. ૨૫-૧૨-૧૯૭૪ ના રોજ લખેલ તે અનુપમ માહિતીપ્રદ હોવાથી અત્રે આપેલ છે જેના દર્શનના અગત્યના ત (૧) વીતરાગ વિજ્ઞાન (૨) અહિંસા (૩) અનેકાન્તવાદ તથા “ધર્મ' સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે અને પછી આ પુસ્તક પરિચય આપવામાં આવે છે ભૂમિકા જેમ જેમ વધારે વાર વાંચવામાં આવશે તેમ તેમ જૈન ધર્મ –જેન દશનનું સ્વરૂપ ઘણું જ સ્પષ્ટ થશે. ત્યારબાદ ઉપરક્ત રાજ્યમાંથી આ પુસ્તકની રસપ્રદ “ભૂમિકા આપવામાં આવી છે, ત્યાર બાદ શ્રી સમણ સુર” ને ગુજરાતી અનુવાદ, અને છેલ્લે પરિશિષ્ટમાં પારિભાષિક શબ્દ કેશ આપવામાં આવેલ છે. આશા છે કે ગુજરાતી જૈન-જૈનેતર જનતા આ અમુલ્ય ગ્રન્થને સારો એ આધ્યાત્મિક લાભ ઉઠાવશે. આ ગ્રન્થના અનુવાદ પ્રકારાનમાં પ્રે શ્રી કેજી. શાહના પરિશ્રમને લાભ ગુજરાતી જેન જતા લેશે એ આશા અસ્થાને નથી. દરેક જૈને આ પુસ્તકની એક નકલ પિતાના દૈનિક અભ્યાસ માટે વસાવવી જ જોઈએ અને પિતાની) ભવિષ્યનો પ્રજા માટે વારસામાં આપવી જોઈએ. Page #47 -------------------------------------------------------------------------- ________________ કારં બિન્દુ સંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ ગિન, કામદં મેક્ષ ચેવ, કારાય. નમે નમઃ. મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન, નમે તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન મિક્ષ માગણ્ય નેતા, ભેસ્તારં કર્મ–ભૂભુતામ , જ્ઞાતાર વિશ્વ-તત્તાનાં, વળે તઘુણ લબ્ધયે અનંતાનંત સંસાર–સંતતિ છેદ કારણમ, જિન–રાજ પદભેજ, સ્મરણં શરણં મમ. અન્યથા શરણે નાસ્તિ, ત્વમેક શરણં મમ, તસ્માત્ કારુણ્ય-ભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર શાસન નાયક સમરિયે, ભગવંત વીર નિણંદ, અનિષ્ટ વિન હરે હરે, આપે પરમાનંદ. અંગુઠે અમૃત વસે, લબ્ધિ-તણા ભંડાર, શ્રી–ગુરુ ગતિમ સમરિયે, મન-વાંછિત ફળ દાતાર. પ્રકાશક આ સુદિ ૧૦ દશેરા, ) વિક્રમ સં ૧૯૪૬ થી ૨૯ – – ૧૯૯૦ શ નિ વાર શ્રી પ્રદીપભાઈ અરવિન્દભાઈ શેઠ, વીરચંદ દીપચંદની હવેલી, રૂપાસુરચંદની પળ, માણેક પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #48 -------------------------------------------------------------------------- ________________ “સમાધાન” મારા જીવનમાં અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બધામાં સૌથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધામ છે, તે આ વર્ષે પ્રાપ્ત થયું. મે જેને કેટલીય વાર વિનંતિ કરી હતી કે જેમ વૈદિક ધર્મને સાર ગીતાના ૭૦૦ લોકોમાં મળે છે, બૌદ્ધોને ધમ્મ-પ૪ માં મળે છે, તેવી જ રીતે જૈનધર્મને પણ પ્રાપ્ત થ જોઈએ. પણ જેને માટે આ અઘરૂ હતું, કારણ કે એમના અનેક પંથ અને અનેક ગ્રન્ય છે. બાઈબલ લે, કુરાન લે, ગમે તેટલો મોટો ગ્રન્ય હાય, પણ એક જ છે, પણ જેનામાં વેતામ્બર અને દિગમ્બર, એમ બે ઉપરાંત, તેરાપંથી, સ્થાનકવાયી, એ ચાર મુખ્ય પંથ અને બીજા પણ પંડ્યો છે અને ગ્રન્થ તે વીસ-પચીસ જેટલા છે. મેં એમને વારંવાર કહ્યું કે તમે લોકે, મુનિએ ભેગા બેસી ચર્ચા કરે અને જેનોને એક ઉત્તમ સર્વમાન્ય સાર રજૂ કરશે. છેવટે વણુંજી નામના “પાગલ” ના મનમાં એ વાત વાસી ગઈ. એ અધ્યયનશીલ છે અને ખૂબ મહેનત કરીને જૈન ભાષાનો એક કોશ પણ એમણે તૈયાર કર્યો છે. એમણે જેન– –ાર નામનું એક પુસ્તક તૈયાર કર્યું. એને એક હજાર નકલ છાપીને જૈન સમાજના વિદ્વાનેને પણ મોકલી. Page #49 -------------------------------------------------------------------------- ________________ આ બધા વિદ્વાનોએ જે સૂચનો કર્યા તેના પરથી એ ગ્રંથમાં કેટલીક ગાથાઓ જેડી અને કેટલીક કાઢી નાખી. આમ “જિણ ધમ્મ” પુસ્તકનું પ્રકાશન થયું. વળી પાછા મારા આગ્રહથી એ ગ્રન્થ પર ચર્ચા કરવા માટે એક સંગીતિ મળી, એમાં મુનિઓ, આચાર્યો, વિદ્વાને અને શ્રાવકે મળી લગભગ ૩૦૦ જેટલા લોકે ભેગા મળ્યા. અનેક વાર ચર્ચાને અંતે એનું નામ અને એનું રૂપ બદલ્યાં. છેવટે સૌની સંમતિ સાથે “શ્રમણ સુક્તમ્' જેને અધ–કાગધીમાં “સમજી સત્ત” કહે છે તે તૈયાર થયું. એમાં કુલ ૭૫૬ ગાથા છે. જેને ૭ ને આંક પ્રિય છે. ૭ને ૧૦૮ વડે ગુણીએ તે ૭૫૦ થાય છે. સર્વ સંમતિથી એટલી ગાથા લેવામાં આવી છે. ઠરાવવામાં આવ્યું કે આ વર્ષ ચૈત્ર સુદ તેરસ ને વધમાન જયંતીને દિવસે–(“યંતી” ને બદલે કલ્યાણક શબ્દ વાપરવો જોઈએ.) ૨૪ મી એપ્રિલે આ ગ્રન્થ અત્યંત શુદ્ધ રીતે છાપીને પ્રકાશિત કર. “જયંતીને દિવસે જૈન ધર્મ-સાર જેનું નામ “સમણ સુત્ત રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે. હવે આગળ ઉપર જ્યાં સુધી જૈન ધર્મ ટકશે અને બીજા વૈદિક તથા બૌદ્ધ વગેરે ધર્મો પણ હશે ત્યાં સુધી જૈન-ધર્મ-સાર” નું અધ્યયન થતું રહેશે. છેલ્લાં હજાર દોઢહજાર વર્ષમાં નહોતું થઈ શકયું તેવું એક બહુ મોટું કાર્ય સંપન્ન થયું, એમાં બાબા Page #50 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત માત્ર બન્યા, પણ મને પાકી ખાત્રો છે કે એ જમવાન મહાવીરની કૃપા છે. હું એ કબુલ કરું છું કે ગીતાની મારા ઉપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ વાતની અસર મારા ચિત્ત પર નથી, એનું કારણ એ છે કે મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પુરેપુરી કબુલ છે. એ આજ્ઞા છે: “સત્યાગ્રહી બને. આજે તે જે આ તે “સત્યાગ્રહી બની નીકળે છે. બાપુએ બાબાને પણ સત્યાગ્રહી તરીકે આગળ કર્યો હતા, પણ બાબા જાણતું હતું કે એ સત્યાગ્રહી નથી, “સત્યગ્રાહી છે. દરેક માનવ પાસે એનું સત્ય હોય છે. અને તેથી માનવ-જન્મ સાર્થક થતું હોય છે. આમ તમામ ધર્મોમાં, તમામ પંથોમાં અને તમામ માનામાં જે સત્યને અંશ છે તેને ગ્રહણ કરવા જોઈએ. ભગવાન મહાવીરને આ ઉપદેશ છે. ગીતા પછીથી બાબા પર એની જ અસર છે. “ગીતા પછીથી એમ કહું છું ખરે, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કરોય ફરક જણાતું નથી બ્રહ્મ વિદ્યા મંદિર રામ હરિ પવનાર, વધા, કે 3 રામ હરિ ૨૫-૧૨-૭૪ રામ હરિ (વિનેબાજ હસ્તાક્ષરમાં) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભૂમિ કા આ ન્ય ‘સમણુ સુત્ત” ની સંકલના વિનાબાજીની પ્રેરણાથી થઈ છે, એ જ પ્રેરણા અનુસાર સ`ગીતિનુ’ આયેાજન થયુ. અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે. વિશ્વના તમામ ધર્મોનું મૂળ છે-આત્મા અને પરમાત્મા, તત્વરૂપ આ બે સ્તèા પર ધનાં ભવ્ય ભવન ઉભારવામાં આવ્યાં છે. વિશ્વના કેટલાય ધર્માં આત્મવાદી છે અને સાથે ઇશ્વરવાદી પણ છે, તેા વળી કેટલાય નિરીશ્વરવાદી છે સ’કલના પૂજ્ય ઇશ્વરવાદી પરંપરા તેને કહેવાય જેમાં સૃષ્ટિને કર્તા, ધર્તા અને નિયામક એક સર્વશક્તિમાન ઈશ્વર અથવા પરમાત્માને માનવામાં આવે છે. સૃષ્ટિને તમામ આધાર એના પર જ છે. એને જ બ્રહ્મા, વિધાતા, પરમપિતા, વગેરે નામાથી આળખે છે. આ પરપરાની માન્યતા છે કે પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મોનાં ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે, દુષ્ટાને નાશ કરે છે, સૃષ્ટિનુ સંરક્ષણ કરે છે અને એમાં સદાચારનાં બીજ વાવે છે. નિરીશ્વરવાદી પરપરા : બીજી પરપરા છે તે આત્મવાદી છે પણ સાથે સાથે નિરીશ્વરવાદી છે. એ પર પરા વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં For Private Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ માને છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પિતાને સંપૂy વિકાસ સાધી શકે છે, પોતાનામાં રાગ-દ્વેષ-વિહીનતા અથવા વીતરાગતાને સર્વોચ્ચ વિકાસ સાધી એ પરમ–પદને પામી શકે છે. એ પિતે જ પિતાને નિયામક અને સંચાલક છે પિતે જ પોતાને મિત્ર અને પોતે જ પોતાને શત્રુ છે. જૈન ધર્મ આ જ પરંપરામાને સ્વતંત્ર વૈજ્ઞાનિક ધર્મ છે. આ જૈન પરંપરા ટુંકામાં “શ્રમણ સંસ્કૃતિ' ને નામે ઓળખાય છે. આ આધ્યાત્મિક પરંપરામાં બોદ્ધ વગેરે ધર્મો પણ આવે છે. જ્યારે ઈશ્વરવાદી ભારતીય પરંપરા “બ્રાહ્મણ સંસ્કૃતિ ને નામે ઓળખાય છે પ્રાચીનતા : કઈ પણ ધર્મ પ્રાચીન કે અર્વાચીન હેવા માત્રથી તે શ્રેષ્ઠ છે એમ સાબિત નથી થતું, પણ જે કઈ ધાર્મિક પરપરા પુરાણું હોય અને દીર્ઘ કાળ સુધી તે સજીવ, સક્રિય અને પ્રગતિશીલ રહી હોય તથા લેકોન્નતિમાં, નેતિક વિકાસ અને સાંસ્કૃતિક સમૃદ્ધિમાં, પ્રબળ, પ્રેરક, તથા, સહાયક નીવડી હોય તે એનો અર્થ એમ કરી શકાય કે એ ધર્મમાં ટકાઉ, સાર્વકાલિક અને સાર્વભૌમિક ત રહેલાં છે. જૈન ધર્મ આચાર અને વિચાર અને દ્રષ્ટિએ બહુ પુરાણે ધર્મ છે. ઈતિહાસકારોએ હવે એ વાત માની લીધી છે કે તીર્થકર મહાવીર જૈન ધર્મના મૂળ સંસ્થાપક નહેતા. એમના પહેલાં બીજા પણ તીર્થકર થઈ ગયા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૩ હતા, એમણે જૈન ધર્મની પુનર્સ્થાપના કરી હતી, અને એની પ્રાણધારાને આગળ વધારી હતી. એ ખરૂ. કે જૈન ધર્મના મૂળ ઉગમ સુધી હજુ ઈતિહાસ પઢાંચ્યા નથી, આમ છતાં જે પુરાતાત્વિક અને સાહિત્યિક તથ્ય પ્રાપ્ત છે તેના નિષ્પક્ષ વિશ્લેષણુથી નિવિવાદ રીતે સિદ્ધ થયુ છે. કે જૈનધમ એક અતિ પ્રાચીન ધર્મ છે. વાતરશના મુનિ, કેશિઓ તથા ત્રાત્ય-ક્ષત્રિએ વિષે ઋગ્વેદ, શ્રીમદ્ ભાગવત, આદિ મહત્ત્વપૂર્ણ ગ્રંથામાં સામધ ઉલ્લેખેા મળી આવે છે. જૈન ઇતિહાસમાં ત્રેસઠ શલાકાપુરુષા’તુ વન આવે છે. અવસર્પ ણી અને ઉત્સર્પિણી નામના પ્રત્યેક સુદી કાળખંડમાં આ શલાકા પુરુષા જન્મે છે અને માનવ સ ંસ્કૃતિના વિકાસમાં તથા ધર્મનીતિ આગળ વધારવામાં પ્રેરણા આપે છે. આ શલાકા પુરુષામાં ૨૪ તીકાનુ સ્થાન સર્વેમાંપિર છે. વર્તમાન અવસર્પિણી કાળમાં એના ચતુ કાલખડમાં જે ૨૪ તીર્થંકર થઇ ગયા તેમાં સૌથી પહેલાં ઋષભદેવ હતા. એ રાજા નાભિ તથા માતા મરુદેવીના પુત્ર હતા. તેમને આદિનાથ, આદિ બ્રહ્મા, આદીશ્વર, વગેરે, નામથી ઓળખવામાં આવે છે. For Private Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ સૌથી છલા (૨૪ માં) તીર્થ કર મહાવીર ભગવાન અઢી હજાર વર્ષ પૂર્વે થઈ ગયા. તથા ગન બુદ્ધ ભગવાન તથા મહાવીર ભગવાન સ અકાલીન હતા. ભગવાન મહાવીરના ૨૫૦ વર્ષ પૂર્વે ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન થઈ ગયા. એ વારાણસીના રાજા અશ્વસેનના કુંવર હતા. બદ્ધ આગમામાં શ્રી મહાવીર ભગવાનને ઉલેખ “નિગંઠનાત-પુત્ત'ના નામે મળે છે, જયારે પાશ્વ પરંપરાને ઉલ્લેખ ચાતુર્યામ ધર્મ” તરીકે મળે છે. મહાવીર ભગવાન પણ પાર્શ્વ પરંપરાના પ્રતિનિધિ હતા. આમ જોવા જઈએ તે કાળના અનંત અતૂટ પ્રવાહમાં ન તે ઝષભદેવ પ્રથમ હતા કે ન મહાવીર છેલલા હતા. આ તે અનાદિ અનંત પરંપરા છે. કેણ જાણે કેટલીય વીસીએ આગળ ઉપર થઈ ગઈ અને હવે ભવિષ્યમાં થશે ! સાંસ્કૃતિક વિકાસની દૃષ્ટિએ જોતાં દેખાઈ આવે છે કે પારમાર્થિક અને આધ્યાત્મિક ભૂમિકામાં વૈદિક અને શ્રમણ સંસ્કૃતિમાં ઝાઝે ભેદ નથી. આમ છતાં વહેવારના ક્ષેત્રમાં તથા બન્નેના તત્વજ્ઞાનમાં, આચારમાં, અને, દર્શનમાં ચોક લે છે. બન્ને સંસ્કૃતિઓ એક બીજાથી ખાસ્સી મજાવિત થઈ છે, જેમાં આદાન-પ્રદાન ખાસું થયું છે, અને સામાજિક પરિસ્થિતિ તે બન્નેની લગભગ એક સરખી જ રહી છે. જે ભેજ દેખાય છે તે પણ સમાજમાં ઉતરે નહિ તે નથી. ઉલટું માનવ સંસ્કૃતિના વિકાસના સ્તરે સમજવામાં એ બહુ Page #55 -------------------------------------------------------------------------- ________________ સહાયક થાય છે. ભારતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યમાં આ બને સંસ્કૃતિના પરસ્પર ઉપરના પ્રભાવ અને આદાન-પ્રદાનના અનેક દશ્ય જોવા મળે છે. એક જ કુટુંબમાં જુદા જુદા વિચારવાળા લોકે પિતપેતાની રીતે ધર્મ સાધના કરતા હતા. આજે જે જન ધર્મને નામે ઓળખાય છે એનું પ્રાચીન કાળમાં કોઈ વિશેષ નામ નહીં હોય. એ ખરું કે જૈન શબ્દ “જિન” પરથી બન્યો છે, આમ છતાં જૈન શબ્દ પ્રમાણમાં અર્વાચીન છે. ભગવાન શ્રી મહાવીરના સમયમાં એને માટે “નિગ્રન્થ” અથવા “ નિન્ય પ્રવચન શબ્દ ચાલતો એને કયાંક કયાંક આર્ય ધમ પણ કહ્યો છે. શ્રી પાર્શ્વનાથના સમયમાં તેને “શ્રમણ ધમ પણ કહેતા. શ્રી પાર્શ્વનાથ પહેલાં જે બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમી (શ્રી નેમિનાથ ભગવાન) થઈ ગયા તેના સમયમાં આને “અહંત ધર્મ કહેતા હતા. શ્રી અરિષ્ટનેમી એ શલાકા-પુરુષ શ્રી કૃષ્ણુના કાકાના દીકરા હતા. શ્રીકૃષ્ણ ગાયની સેવા અને ગોરસ (દૂધ આદિ) ને જે પ્રચાર કર્યો તે ખરી રીતે જોઈએ તે અહિંસક-સમાજ-રચના માટે થયેલો એક મંગળ પ્રયાસ હતો. - બિહારમાં જન ધમ “આહત ધર્મ ના નામે પ્રચલિત હતું. રાજર્ષિ નમિ મિથિલાના હતા અને રાજા જનકના વંશ જ હતા. એમની આધ્યાત્મિક વૃત્તિનું જેને આગમમાં સુંદર ચિત્રણ આવે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસમાં વખતે-વખત નામે બદલાતાં રહ્યાં હશે, પણ આ ધર્મ પરંપરા અને સંસ્કૃતિનું મૂળ, સિદ્ધાન જ તે આજે છે તેનું તે જ હતું–આત્મવાદ અને અનેકાન્તવાદ. આ જ આત્મવાદની ભૂમિ પર જૈન ધર્મ પરંપરાનું ક૯પવૃક્ષ વધતું ગયું છે. જેન ધમી સાધુ આજે પણ શ્રમણ કહેવાય છે. શ્રમણ શબ્દ “શ્રમ, સમતા અને વિકારશમનને સૂચક છે. એમાં પ્રભૂત અર્થ સમાયેલું છે. જૈન ધર્મને અર્થ છેઃ જિને ઉપદેશ અથવા જિને પ્રસારેલે કલ્યાણ માર્ગ, જિન” એને કહે છે જેમણે પિતાના દેહગત તથા આત્મગત એટલે અંદર-બહારના વિકારે પર વિજય પ્રાપ્ત કરી લીધું હાય. આત્માના સૌથી પ્રબળ શત્રુ છેઃ રાગ-દ્વેષ મેતાદિ વિકારો. એટલે “જિન” શબ્દને એક વિશેષ અર્થ છેઃ એ કે અમુક જાતિનું નામ નથી. આત્મપલબ્ધિ – આત્માની પ્રાપ્તિ–માટે જે “જિન”ના માર્ગે ચાલે છે તે જન છે. વીતરાગ-વિજ્ઞાનતા : જૈન ધર્મનું પૂણું લક્ષ્ય છે વીતરાગવિજ્ઞાનની પ્રાપ્તિ. આ જે વીતરાગ-વિજ્ઞાન છે તે મંગળમય છે, મંગળ કરનારું છે, અને એના જ પ્રકાશમાં ચાલી માણસ “અરહન્ત પદને પામે છે. (વીતરાગ વિજ્ઞાન : કેવળજ્ઞાન.) Page #57 -------------------------------------------------------------------------- ________________ મંગલમય મગજ ક , વનરાગ વિજ્ઞાન, તાહિ જાતે ભયે, અરિહન્તાદિ મહાન.” આ વીતરાગતા સમ્ય–દન, સમ્યગૂ-જ્ઞાન અને સમગ-ચારિત્ર રૂપી રત્નત્રયની સમવન સાધનામાથી પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણને સમન્વિત પંથ જ માણસને મુક્તિ અથબ સદ્ધિ સુધી પહોંચાડે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રણ જ મનુષ્ય પૂર્ણતાને પ્રાપ્ત જન ધર્મને સૌથી પહેલે ને મૂળભૂત ઉપદેશ એ છે કે શ્રદ્ધાપૂર્વક, વિવેકની આખે વડે, સંસારને જોઈને એનુ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરો અને એને જીવનમાં ઉતારે, પરંતુ સંપૂર્ણ આચારવિચારનું કેન્દ્ર બિન્દુ વીતરાગતાની પ્રાપ્તિ છે. વીતરાગતાની સામે મોટામાં મોટું ઐશ્વર્ય પણ વ્યર્થ છે. પ્રવૃત્તિ હે યા નિવૃવિ, વાહ ચ્ય છે યા શ્રમણ્ય, અને સ્થિતિમાં અંતરમાં વીતરાગતા વધતી જાય એને જ શ્રેયસ્કર ગયું છે, પરંતુ અને લન્ડ દકિટ મળ્યા વગર વીતરાગતાની પ્રાપ્તિનો અસ્ત હાથ નથી લાગતે આ અનેકાન્ત દષ્ટિ જ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિનું દર્શન કરાવી, યથાર્થ નિવૃત્તિનું માર્ગદર્શન કરી શકે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આ હતા : જેન આચારનું મૂળ અહિંસા છે. આ અહિંસાનું પાલન અનેકાન્ત દષ્ટિ વગર સભવિત નથી, કાર જૈન દષ્ટિએ, માણમાં હિંસા ન કરતા હોય છતાં હુંસક હાઇ શકે છે, અને હિંસા કરતા હોય છતાં હિસ' ન પણ હોઈ શકે આમ, જનધર્મમાં હિંસા-અહિંસા કર્તાના ભાવ” ઉપર આ છે રાખે છે, ક્રિયા ઉપર નહીં. બહારથી થનારી હિંસાને જ જે હિંસા ગણી લઈએ તે કે અહિંસક હેઈ જ ન શકે, કારણ કે જગતમાં સર્વત્ર વ - પાપી રહેલા છે અને નિ તર એમનો ઘાત થઈ રહ્યા છે, માટે જે સાવધાન રહોને પ્રવૃત્તિ કરે છે એને ભાવમાં અહિં છે અને જે વ્યક્તિ પિતાની પ્રવૃત્તિમાં સાવધાન નર્થ હતી તેના ભાવમાં હિંસા છે. આમ બેદરકાર વ્યક્તિ હિસ ન કરતી ય તે પણ હિંસક છે. એ બધું પ્રથk ણ અકાત દષ્ટિ વગર સંભવિત નથી, તેથી જેને અનેકાન્ત દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે તે જ મનુષ્ય સમ્યગ-દવિ છે મનાય છે અને સાગ-દકિટવાળા જ સગ્ન-જ્ઞા તથ. સવ- ચારેત્ર-શીલ હોઈ શકે. જે દષ્ટિ મ્યક્ થી એનું જ્ઞાન પણ સાચું નથી અને આચાર પણ યથાર્થ નથી. એને જ લીધે જૈન માર્ગમાં ફિત્વ અયો -દ૨.મનું મહત્વ વિશેષ નાખ્યું છે. મેક્ષમ ને પણ એ જ ' છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ સંસાર એક , - છે. જીવ અનાદિકાળથી એમાં પડયે. છે. એ પિતાના યથાર્થ સ્વરૂપને ભૂલીને આ બંધનને જ પિતાનું સ્વરૂપ સમજી એમાં રમમાણ રહે છે. આ જે પ્રય છે, પોતાના સ્વરૂપની બ્રાન્તિ છે, પિતાની દૃષ્ટિની ભૂલ છે, તે જ એના બંધ નનું કરાયુ છે. આ ભૂલ જ્યારે એની નજરે પડે છે ત્યારે જ એની દૃષ્ટિ પિતાના સ્વરૂપ ભણી જાય છે અને ત્યારે જ એને સમજાય છે કે હું તે ચૈતન્ય શકિ–સંપન્ન છું; શૌનિક શાક્તથી પણ વિશિષ્ટ શક્તિ એ મારૂ ચૈતન્ય છે એ અનન જ્ઞાન, અને તે દર્શન, અને તે સુખ અને અનંત વય (શક્તિ)ને એનામાં આ પ્રકા જાગતાંની સાથે જ એને સમ્યમ્ દષ્ટિ પ્રાપ્ત થાય છે અને એ સંગ ચડે ચાર-દ્વારા પિતાના યથાર્થ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. આમ જૈન ધમને આચાર માગ સમ્યગ-જ્ઞાનપૂર્વક વીતરાગતા સુધી પહોંચવાને રાજમગ છે. અનેકાન્ત : આ વિશાળ “લાકમાં દેહધારે વ્યક્તિનું વધુમાં વધુ જ્ઞાન પણ સીમિત, અપૂર્વ અને એકાંગી હોય છે વસ્તુના અનંત ગુણેને સમગ્ર અબવ વ્યક્તિ એક સાથે કરી શકતી નથી, તે એને વ્યક્ત કરવાની વાત છે. આથી જ રહી. ભાષાની શક્તિ અને શના અર્થની યાદ જ્યાં ત્યાં ઝઘડા અને વિવાદ ઊભા કરે છે. માણસને “અહમ Page #60 -------------------------------------------------------------------------- ________________ २० એમાં ઉમેરા કરે છે; જ્યારે અનેાન્ત, સમન્વયને અને વિરાધ-પરિહારના મગ દેખાડે છે. સૌની વાતમાં સત્યનો ‘'શ' ડાય છે, અને એ સત્યને અંશ સમજીએ તે વિવાદ સહેલાઈથી ટળી શકે છે. જેને પેાતાની વાતની હુઠ અથવા પેાતાના જ સાચાપણને આગ્રહુ નથી āાતા એવી જ ક્તિ અનેકાન્ત મારફતે ગઢાને સારી રીતે ઉકેલી શકે છે. આમ તે દરેક મનુષ્ય અનેકાન્તમાં જીવે છે, પણ એને ખબર નથી કે એ જ્યંતિ ત્યાં છે અને એનાથી જ એ પ્રકાશિત છે. માં ખેા પર આગ્રહના પાટા બાંધેલે હૈય ત્યાં સુધી ઋતુ-સ્વરૂપનુ સાચું દર્શન થઈ શ¥તું નથી. અનેકાન્ત દૃષ્ટિ વસ્તુ અથવા પદાથી સ્વતંત્ર સત્તાના ઉદ્વેષ કરે છે. વિચાર જગતમાં અહિંહંસાનુ મૂર્ત રૂપ અનેકાન્ત છે. જે અહિ સક હશે એ અનેકાન્દી હુંશે અને જે અનેકાન્તી હશે તે અહિંસક હુñ. • આજે જૈન ધર્મનું જે સ્વરૂપ આપણી સામે છે તે પ્રભુ શ્રી મહાવીરસ્વામીની દેશનાથી અનુપ્રાણિત થયેલુ છે. આજે એમનુ' ધર્મ - ગાયન પ્રવતી મહ્યું છે. મહાવીર પ્રભુ ધર્મ અને દુરાના સમન્વયકાર હતા. સા, દેશન અને આચરણનો સમન્વય જ મનુષ્યને દુ:ખ--મુક્તિ ક્ષણી લઈ જાય છે જ્ઞાન-હીન કર્મ અને ક-હીન જ્ઞાન ગંથ છે. જ્ઞાત સત્યનું આચરણ અને આચરિત સત્યનું જ્ઞાન બન્ને ભેગાં મળીને જ સાર્થક થઈ શકે છે. For Private Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ સ્વભાવ ધામ : ““વધુ સહા અમે.” વસ્તુને સ્વભાવ જ ધર્મ છે. – આ વાત જૈન દર્શનની સૌથી મહત્વપૂર્ણ દેણ છે. સૃષ્ટિનો પ્રત્યેક પદાથ પિતાને સ્વભાવ પ્રમાણે વરતી રહ્યો છે. એનું અસ્તિત્વ-ઉત્તિ , સ્થિતિ, અને વિનાશથી યુક્ત છે. પદાર્થ જડ હે યા ચેતન, પિતાના સ્વભાવમાંથી હઠ નથી. સત્તાના રૂપમાં એ સદૈવ સ્થિત હોય છે. પર્યાય કરતાં એ નિરંતર પરિવર્તનશીલ છે આ જ ત્રિપદી પર સંપૂર્ણ જેન-દર્શન ઊભું છે, અને આ જ ત્રિપદીના આધાર પર સંપૂર્ણ લેક-વ્યવસ્થાનું પ્રતિપાદન એ જૈન-દર્શનની વિશેષતા છે. પદ્રવ્ય સ્થિતિથી સાફ થઈ જાય છે કે આ લોક ' અનાદિ અન છે. એને કત, ધ, કે, નિતા કોઈ વ્યક્તિ વિશેષ અથવા શક્તિ–વિશેષ નથી. દેશ-કાળથી પર, વસ્તુ–સ્વાવના આધાર પર આત્માની સત્તા સ્વીકારવામાં આવે તે સમાજમાં વિષમતા, વગ ભેદ, વર્ણ ભેદ, વગેરેનું સ્થાન રહેતું નથી. આવી હાલતમાં વ્યવહાર જગતમાં પ્રભુ મહાવીર જેવા વીતરાગ તત્વદશી એમ જ કહે છે કે સમભાવ એ જ આહંસા છે, અને, મનમાં મમત્વ ન હોવું એ જ અપરિગ્રહ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સત સ ધી વસતું, એ તે અનુભવમાં બ્રહ્મની ચર્ચા એ જ બ્રહ્મચર્ય : કર્મથી માણસ બ્રાહ્મણ બ છે અને કમથાં જ ક્ષાત્રય, કર્મથી જ વૈશ્ય અને કર્મથી જ શૂદ્ર ચારિત્ર્યહીન વ્યક્તિને સંપ્રદાય, વેશ, ધન, બળ, સત્તા અને એશ્વર્ય, જ્ઞાન અને પોથી બચાવી શકતાં નથી દેવી, દેનાએ કે પ્રકૃતિના વિભિન્ન શકિતઓને રીઝવવા માટે કરાતાં જાતજાતનાં કર્મકાંડ યા અનુષ્ઠાને પણ બચાવી શકતાં નથી. આત – પ્રનીતિ. તાત – જ્ઞાન અને આમલીનના -નિજાનંદ ૨સલી નતા જ મનુષ્યને મુક્તિ પાવી શકે આ જ મારું રાયફ છે. શ્રી મહાવીર પ્રભુ સાચા અર્થમાં નિર્ચન્ય હતા પ્રિન્ય અને ગ્રથિ છેદીને એ દેહમાં પણ વિદેહ હતા. એમની જ નિરક્ષરી, સર્વ – એ.પ-ગમ્ય, અમૃત વરસાવનારી વાણુનું ગૂજત વાતાવરણમાં છે. શ્રાવકારો : સારના સૈ ની શત પુસાર જ થઈ શકે. આને કારણે જેન–આર માર્ગના શ્રાવકાચાર અને શ્રાચાર એમ બે ભાગ પાડવામાં આવ્યા છે. શ્રમણના આચાર Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કરતાં શ્રાવકને ખાચાર સહેલા હોય છે. માનું કહ્યું એ છે કે એ લોકો ગૃહત્યાગી નથી હોતા અને સમ્રારમાં રત રહે છે. આમ છતાં શ્રાવક પાતાના ચાર પરત્વે બરાબર સાવધાન રહે છે. એનું વૃક્ષ શ્રમણાચારની શિામાં ખાખ: વધવાનુ હોય છે. શ્રાવકની આત્મ શક્તિ વધે, ૨:ગ-દ્વેષ દિ વિકાર અને કોયદ ફાગ પર કાબુ આવવા લાગે ત્યારે એ એક પછી એક શ્રેી વધુ શ્રમણ પદ પર ડગ દેવા બડે છે, બાર તેનું મરામર પાલન કરતાં કરતાં ૧૧ શ્રેણીએ પા કરીને શ્રાવક શ્રમમ્મુની શ્રેણીમાં પહેાંચી જાય છે. આમ જોગ જઈએ તે શ્રાવક ત ધર્મને આધાર થવા પૂરક ધર્મ છે, જેને ધને તમામ માચાર આનાક્ષી છે. એમાં શ્રમ માટે વ્યવસ્થિત એક પછી એક એમ અાગળ વિકાસનાં પગથિયા ઉપર લઈ જતી સહિતા પ્રાપ્ત છે t એમણુ શ્રાવક તથા જૈન ધર્મમાં દેવળ નીતિ ઉપદેશની દૃષ્ટિએ અથવા વહેવાર રીષ્ટિએ આચારને ઘડવામાં આવ્યા નથી. શક્તિ સાપેક્ષતા અને વિકાસની પ્રક્રિયામાં બાહ્ય ક્રિયા અથવા રૂઢિગત લે. મૃત,દૈવ મૂઢતા અથવા ગુરુ મૃતાને એમાં જગ જેટલું'પણુ સ્થાન નથી, અણુવ્રતાદિનું પાલન શ્રાવકને સાધક બનવાની પ્રેરગ આપે છે તે બીજી માજુ સમાજનો સુ સંચાલનમાં પળ અપૂ ભૂમિકા અદા કરે છે. 5 For Private Personal Use Only 生 Page #64 -------------------------------------------------------------------------- ________________ ગ્રથ પરિચય “સમણ સત્ત' ગ્રન્થમાં જેન–ધમ દર્શનની સારભૂત વાતેનું સંક્ષેપમાં કેમ પૂર્વક સંકલન કર્યું છે. 2 ગ્રન્થમાં ૪ ખાંડ અને ૪૪ પ્રકરણે છે. ગાથાઓ કુલ્લે ૭૫૬ છે. (૭+૫+૬=૧૮=૧૪=૯) આ ગ્રન્થની મૂળ સંકલના પ્રાકત ગાથાએામાં કરી છે. આ ગાથાઓ ગેય છે અને પારાયણ કરવા ચોગ્ય છે જૈનાચાર્યોએ પ્રાકૃત ગાથાઓને “સૂત્ર કહ્યાં છે પ્રાકૃત “સુર” શબ્દને અશ “સૂત્ર”, “મુક્ત” તથા “શુત” પણ થાય છે. જૈન પરંપરા “સૂત્ર” શબ્દ રૂઢ છે, તેથી આ ગ્રન્થનું નામ “સમણું સુત્ત' (શ્રમણ સૂત્રમ્) રાખ્યું છે. ગાથાઓની પસંદગી પ્રાચીન મૂળ ગ્રંથમાંથી કરી છે. આમ આ “સમસુત્ત’ આમના જેવું સ્વતઃ પ્રમાણ છે. આપણું આ પુસ્તકમાં ફક્ત ગુજરાતી અનુવાદ ગદ્યમાં આપવામાં આવેલ છે. વાચકને તેમાં રસ પડે તે પછી અર્ધમાગધી ગાથાઓ જે ગેય છે તેના રસાસ્વાદ મૂળ પુસ્તકમાંથી માણી શકે છે. સંસ્કૃત લાકે પ્રાકૃત અનાજવામાં મદદરૂપ છે. (૧) તિમુખ : આ નામ પ્રથમ ખંડનું છે. એમાં વ્યક્તિ “ખાઓ. પીએ, ને, એજ માણે” ની નિમ્ન ભૌતિક ભૂમિકા અથવા બહ્ય જીવનથી ઉપર ઊઠીને આલ્ચતર જીવનનું દર્શન કરે છે. એ વિષય ભેગોને અસાર, દુખમય થા જન્મ–જરા-મરણ રૂપ સંસારનાં કારણ Page #65 -------------------------------------------------------------------------- ________________ સમજી એનાથી વિરક્ત થાય છે. એ રાગ-દ્વેષને જ પિતાના સોથી મેટા શત્રુ સમજી બધી રીતે પરિહારને ઉપાય કરે છે. ક્રોધમાન, માયા, અને લોભને ઠેકાણે એ અનુક્રમે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ વગેરે ગુણને આશ્ચય લે છે. ચારે કષાયોને નિગ્રહ કરીને વિષયમાં ફસાયેલી ઇંદ્રિયોને સંયમિત કરે છે. બધાં પ્રાણુઓને આત્મવત્ લેખે છે અને એમનાં સુખ-દુઃખને પિતાનાં જ હોય તેમ અનુભવ કરે છે. બીજાઓની જરૂરિયાતને સમજી, એની કદરને બુઝી, પરિગ્રહનો યથા–શક્તિ ત્યાગ કરે છે. પિતાની તથા બીજાની તરફ સદા જાગ્રત રહે છે અને યતનાચારપૂર્વક મેક્ષ માર્ગમાં નિર્ભયતાથી વિચરણ કરે છે. (૨) મિક્ષ માગ : આ નામ બીજા ખંડનું છે. આમાં ડગ દેનાર વ્યક્તિની તમામ શંકાઓ, ભયવાળી સંવેદનાઓ, આકાંક્ષાઓ અને મૂઢતાઓ શ દ્વા (દર્શન)-જ્ઞાન ચારિત્રની, અથવા જ્ઞાન-કર્મ–ભક્તિની ત્રિવેણીમાં ધોવાઈ જાય છે. ઈષ્ટ-અનિષ્ટના તમામ દ્વદ્રો સમાપ્ત થઈ જાય છે, અને સમતા તથા વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળે છે. એનું ચિત્ત સંસારના ભેગો તરફથી વિરત થઈ પ્રશાંત બને છે. ઘરમાં રહેતા હોય, તે પણ જળમાં કમળની જેમ રહે છે. વેપાર ધંધે બધું જ કરતાં હોવા છતાં એ કશું જ કરતું નથી. શ્રાવક, શ્રમણ ધમો ક્રમશ : આધાર લઈને એનું ચિત્ત સહજ રીતે જ્ઞાન–વૈરાગ્ય-અને-ધ્યાનની વિવિધ શ્રેણીઓને Page #66 -------------------------------------------------------------------------- ________________ પાર કરીને ધીરે ધી ઉપર તરફ ગતિ કરવા માંડે છે. અંતે એની તમામ વાસનાઓ નિર્મૂળ થઈ જાય છે, જ્ઞાન–સૂર્ય પૂરી પ્રખરતાથી પ્રકાશવા માંડે છે અને આનંદ-સાગર ઉછળવા માંડે છે. દેહ છે ત્યાં સુધી એ અહંત અથવા શ્વનમુક્ત દશા માં દિવ્ય ૩ દેશ મારફતે જગતમાં કલ્યાણ અને પ્રસાર કરતા વિચરણ કરે છે અને છેવટે દેહ-સ્થિતિ અથવા આયુષ્ય પૂરું થાય છે ત્યારે સિદ્ધ અથવા વિદેહ દશા પામીને સદાને માટે આનંદ-સાગરમાં લીન થઈ જાય છે. (૩) તાવ-દર્શન : એમ ત્ર. ખ ડનું છે. એમાં જીવ-અજીવ વગેરે માત ત નું તથા પાપ પુણ્ય વગેરે નવ પદાર્થોનું વિવેચન છે. ઉપરાંત જીત્રાત્મક પુદ્ગલપરમાણુ વગેરે છ દ્રવ્યને પરિચય આપીને એના સંચાગ તથા વિભાગ દ્વારા વિશ્વ સૃષ્ટિની અકૃત્રિમતા અને અનાદિ-અનંતતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. (૪) સ્યાદ્વાદઃ નામ ચોથા ખંડનું છે. એમાં અને કાન્ત-વાદને સંક્ષિપ્ત પરિચય અપાય છે. જેના દર્શનનો પ્રધાન ન્યાય આ જ છે. આ ખંડમાં પ્રાણ, નય, નિક્ષેપ અને સપ્ત સંગી જેવા ગૂઢ અને ગંભીર વિષયને હૃદયગ્રાહી સરળ સંક્ષિપ્ત પરિચય આપ કા છે. છેલે વીર સ્તવનથી આ પુસ્તક સમાપ્ત થાય છે. સમાપન : આ ચાર ખંડેમાં ૭૫૬ ગાથાઓમાં થઈને જેન-ધર્મ, તત્ત્વ દર્શન તથા આચાર માગને સર્વાગીણ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સંક્ષિપ્ત પશ્ચિય આવી જાય છે એમ કહી શકાય. આમ તે જૈન સાહિત્ય વિપુલ છે અને એની એક એક શાખા પર અનેક ગ્રન્થ પ્રાપ્ત છે. સૂમ રીતે અધ્યયન કરવું હોય તે એ બધા ગ્રન્થોને આધાર લેવું જરૂરી છે, પરંતુ સાંપ્રદાયિક આગ્રહથી પર, મૂળરૂપમ, જૈન ધર્મ સિદ્ધાન્તને, આચાર–પ્રણાલીનો અને જીવનના કામક -વિકાસની પ્રક્રિયાનો સામાન્ય માણસને પરિચય કરાવવા માટે આ એક સર્વ-સંમત પ્રતિનિધિક ગ્રન્થ છે. જે ન જ ય તિ શ સ નં. જિ ન શ સ ન દ વ કી જ ય. મ હા વીર સ્વામી ભ ગ વા ન કી જ ય. Page #68 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રથમ ખંડ – – – – – – જ્યોતિર્મુખ પ્રકરણ વિષય ગાથા ! પ્રકરણ વિષય ગાયા ૧. મંગળ સૂત્ર ૧ થી ૧૬ ૯. ધર્મ સૂત્ર ૮૨ થી ૧૧ ૨. જિનશાસન સૂત્ર ૧૭ થી ૨૪ ૧૦. સંયમ સૂત્ર ૧૨૨ થી ૧૩૯ ૩. સંઘ સૂત્ર ૨૫ થી ૩૧ ૧૧. અપરિગ્રહ સૂત્ર ૧૪૦ થી ૧૪૬ ૪. નિરૂપણ સૂત્ર ૩૨ થી ૪૪ - ૧૨. અહિંસા સૂત્ર ૧૪૭ થી ૧૫ ૫. સંસાર ચક સૂત્ર ૪૫ થી ૫૫ ૧૩. અપ્રમાદ સૂત્ર ૧૬૦ થી ૧૬૮ ૬. કમ સૂત્ર પ૦ થી ૬૬ ૧૪. શિક્ષા સૂત્ર ૧૭૦ થી ૧૭૬ ૭. મિથ્યાત્વ સૂત્ર ૬૭ થી ૭૦ ૧૫. આત્મ સૂત્ર ૧૭૭ થી ૧૯૧ ૮. રાગ-પરિહાર સૂત્ર ૭૧ થી ૮૧ દ્વિતીય ખંડ – – – – – – મેક્ષ માર્ગ પ્રકરણ વિષય ગાથા { પ્રકરણ વિષય ગાથા ૧૬. મેક્ષ માગ સૂત્ર ૧૯૯૨ થી ૨૦૭ ' ૨૬. સમિતિ-ગુપ્તિ સૂત્ર ૩૮૪ થી ૪૧૬ ૧૭. ૨ – 2 ય સ્ર ત્ર ૨૦૮ થી ૨૧૮ ૨૭. આ વ શ્ય ક સૂત્ર ૪૧૭ થી ૩૮ ૧૮. સમ્યગ દર્શન સૂત્ર ૨૧૯ થી ૨૪૪ ૨૮. ત પ સૂત્ર ૪૩૯ થી ૪૮૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિષય ગાયા ૧૯. ૨૦. ૨૧. સમ્યગ્ જ્ઞાનસૂત્ર ૨૪૫ થી ૨૬૧ સમ્યગ્ ચારિત્ર સૂત્ર ૨૬૨ થી ૨૮૭ સો ય ના સત્ર ૨૮૯ થી ૨૯૫ ૨૨. દ્વિવિધ ધર્મસૂત્ર ૨૯૬ થી ૩૦૦ શ્રાવક ધ સૂત્ર ૩૦૧ થી ૩૩૫ શ્રમણુ ધર્મસૂત્ર ૩૩૬ થી ૩૬૩ ૨૫. મ ત ક્રૂ ત્ર ૩૬૪ થી ૩૮૩ ૨૩. ૨૪. તૃતીય ખડ : વિષય પ્રકરણ ૩૪. ત સ્વ ૩૫. ፡ વ્ય પ્રકરણ ૩૭. ૩૮. ગાથા સૂત્ર ૫૮૮ થી ૬૨૩ સૂત્ર ૬૨૪ થી ૬૫૦ ચતુર્થ ખંડ : વિષય ગાયા આ ને કા ન્તસૂત્ર ૬૬૦ થી ૬૭૩ પ્ર મા યુ સૂત્ર ૬૭૪ થી ૧૮૯ 33. પ્રકરણ ૨૯. ધ્યા ન ૩૦. અનુ પ્રેક્ષા ૩૧. હૈ ક્યા ૩૨. આત્મવિકાસ સૂત્ર પ્રકરણ ૩૬. પ્રકરણ ૪૧. ૪૨. વિષય ગાથા સ્ ત્ર ૪૮૪ થી ૫૦૪ સૂત્ર ૧૫ થી ૫૩૦ સૂત્ર પ૩૧ થી ૫૪૫ ( ગુણ સ્થાન ) ૫૪૬ થી ૫૬૬ સૂત્ર ૫૬૭ થી ૧૮૭ સ લે ખ ના સૃષ્ટિ તત્ત્વ દેશન વિષય ગાયા સૂત્ર ૬૫૧ થો ૬૫૯ સ્થાવાદ સમન્વય નિ ક્ષે પ વિષય ગાયા સૂત્ર ૭૨૨ થી ૭૩૬ સૂત્ર ૭૩૭ થી ૭૪૪ ૨૯ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ વિષય ગાથા | પ્રકરણ વિષય ૩૯. ન ય સૂત્ર ૬૯૦ થી ૭૧૩ ૪૩. સમાપન ૪૦. સ્યા દૂ વાદ તથા ૪૪. શ્રી વિર સ્તવન સખ ભંગી સૂત્ર ૭૧૪ થી ૭૨૧ { ગાથા ૭૪૫ થી ૭૪૯ ૭૫૦ થી ૭૫૦ “ હું શુદ્ધાત્મા છું.' Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ખંડ: તિ મું ન પ્રકરણ ૧ : મંગળસૂત્ર શ્રી અહં તેને નમસ્કાર, શ્રી સિદ્ધોને નમસ્કાર શ્રી આચાર્યોને નમસ્કાર. શ્રી ઉપાધ્યાયને નમસ્કાર, લકવતી સર્વ સાધુઓને નમસ્કાર. આ પંચ નમસ્કાર મંત્ર તમામ પાપોનો વિનાશ કરનાર છે, અને તમામ મંગલેમાં પ્રથમ મંગલ છે. ૩. અ હ ત મ ગ લ છે. સિદ્ધ મં ગ છે. સાધુ મં ગ લ છે. કે વ લિ–પ્ર ણ ત થ મ મ ગ લ છે. ૪ અ હ ત લે કો મ છે. સિદ્ધ લે કે ન મ છે. સાધુ લે કે ર મ છે. કે વ લિ – પ્ર ણ ત થ : લે કે ત મ છે. આ હું તો નું શ ર ણ લ ઉં સિ તો નું શ ર ણ લઉં છું. સા ધુ ઓ નું શ ર ણ લ 8 છું. કે વ લિ–પ્ર ણ ત થ મ નુ શ ર ણ લઉં છું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મંગલસ્વરૂપ, ચાર શરણ રૂપ તથા કેરમ, પરમ આરાધ્ય અને નર-સુર-વિદ્યાધરો દ્વારા પ1િ, કર્મશત્રુઓના વિજેતા પાંચ ગુરુઓ (પરમેષ્ઠ)નું ધ્યાન ધરવું જોઈએ. સઘન ઘાતી-કર્મોનો નાશ કરનાર, ત્રણેય લોકમાં વિદ્યમાન, ભવ્ય-જીવ-રૂપી કમળાનો વિકાસ કરનાર સૂર્ય, અનંત જ્ઞાની અને અનુપમ સુખમય અહં તેને જગતમાં જય હો. આઠ કર્મોથી રહિત, કૃતકૃત્ય, જન્મ-મૃત્યુના ચક્રથી મુક્ત તથા સકળ તત્ત્વ રહસ્યના દ્રષ્ટા સિદ્ધ મને સિદ્ધિ પ્રદાન કરે. પાંચ મહાવ્રતને લીધે સમુન્નત, તત્કાલીન સ્વ-સમય અને પર-સમય-રૂપ શ્રુતના જ્ઞાતા તથા વિવિધ ગુણસમૂહથી પરિપૂર્ણ આચાર્ય મારા ઉપર પ્રસન્ન છે. જેની પેલે પાર જવું કઠણ છે એવા અજ્ઞાન રૂપી ઘેર અંધકારમાં ભટકનાર ભવ્ય જીને જ્ઞાનનો પ્રકાશ આપનર ઉપાધ્યાય અને ઉત્તમ ગતિ આપે. શીલરૂપી માળાને સ્થિરતાથી ધારણ કરનાર, રાગ રહિત, યશ-સમૂહથી ભરપૂર અને પ્રવર વિનય વડે અલંકૃત શરીરવાળા સાધુ મને સુખ આપે. અહંત, અશરીરી (સિદ્ધ), આચાર્ય, ઉપાધ્યાય અને સુનિ– આ પાંચના પથમ પાંચ અક્ષરે (અ+અ+આ+ઉમ) ને મેળવવાથી ( કાર ) ૧૦. ૧૨. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બને છે જે પંચ પરમેષ્ઠીને વાચક છે – બીજ રૂપ છે. (એકાક્ષરી મંત્ર છે.) હું ૧ ઋષભ, ૨. અજિત, 3 ભવ, ૪. અભિનંદન, ૫. સુમતિ, ૬. પ્રવ્ર પ્રમ, ૭ સુપાર્શ્વ, તથા ૮. ચંદ્રપ્રભ પ્રભુને વંદુ છું. હું ૯ સુવિધિ (પુષ્પ દંત), ૧૦, શીતલ, ૧૧. શ્રેયાંસ, ૧૨. વાસુપૂજ્ય, ૧૩. વિમલ, ૧૪. અનંત, ૧૧. ધર્મ, ૧૬. શાન્તિનાથને વંદુ છું. હું ૧૭ કુંધુ, ૧૮. અર, ૧૯. મલા, ૨૦. મુનિસુવ્રત, ૨૧. નમિ, ૨૨. અરિષ્ટ નેમિ, ૨૩. પાર્શ્વ, તથા ૨૪. શ્રી વર્ધમાન સ્વામીને વંદુ છું, ચંદ્રથી અધિક નિર્મળ, સૂર્યથી અધિક પ્રકાશ કરનાર, સાગરની જેમ ગંભીર સિદ્દ ભગવાને મને સિદ્ધિ (મુક્તિ) પ્રદાન કરે. પ્રકરણ ૨: જન શાસન સૂત્ર જેમાં લીન થઈ જવાથી જીવ અનંત સંસાર-સાગરને પાર કરી જાય છે તથા જે તમામ છ માટે શરણ સમાન છે, એ જિન શાસન સંબા સમય સુધી સમૃદ્ધ રહે. વિષય-સુખનું વિરેચન કરવા, જન્મ-મરણરૂપી વ્યાધિને દૂર કરવા તથા બધાં દુઃખેને નાશ કરવા આ જિન વચન અમૃતસમું ઔષધ છે. ૧૭. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ૧૯. જેનો ઉપદેશ અડતોએ અર્થરૂપે કર્યો છે અને જેને ગણધરોએ સૂત્ર રૂપે સારી રીતે ગૂંથેલું છે એ મુન-જ્ઞાન-રૂપી મહા સમુદ્રને ભક્તિપૂર્વક શીર નમાવી પ્રણામ કરું છું. અહ“તેના મુખમાંથી ઉત્પન્ન થયેલા તથા પૂર્વાપર દેશ–ન્દ્રિત શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. એ આગમમાં જે કહેવામાં આવ્યું છે તે સત્યાર્થ છે. (અહ“એ ઉપદેશેલું અને ગણધરોએ ગૂંથેલું શ્રત આગમ છે. ) જે જિન-વચનમાં રાગ ધરાવે છે અને જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે તે નિર્મળ તથા કલેશ વિનાનો બનીને પરીત સંસારી (અલ્પ જન્મ મરણવાળ) બની જાય છે. ૨૨. હે વીતરાગ ' હે જગદ્ગુરુ ! આપના પ્રભાવથી મને સંસારથી વિરતિ, મે ક્ષમાર્ગ નું આચરણ અને ઈષ્ટ ફળની પ્રાપ્તિ થતી રહે. જે –સમય અને પર - સમયનો જાણકાર, ગંભીર, દીપિમાન, કલ્યાણકારી અને સૌમ્ય છે તથા સેંકડો ગુણેથી યુક્ત છે એ જ નિગ્રંથ પ્રવચનના સારને કહેવાનો અધિકારી છે. ૨૪ તમે પિતાને માટે જે ઈચ્છતા હો તે બીજા માટે પણ ઈચ્છે અને જે તમારા પિતાના માટે ન ઈચતા ૨૩. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩૫ હો એ બીજા માટે પણ ન ઇચ્છો. આ જ જિનશાસન-તીર્થકરેને ઉપદેશ છે. પ્રકરણ ૩ : સંઘસૂત્ર ૨૫. ગુણેના સમૂહને સંઘ કહે છે. સંઘ કર્મોથી છોડાવે છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રનો સંચય (રત્નત્રયની પ્રાપ્તિ) કરે છે તેને સંઘ કહે છે ૨૬. રત્નત્રય જ • ગણુ” કહેવાય છે. મોક્ષ માર્ગ પર ગમન કરવાને “ગછ' કહે છે. “ સંઘ' એટલે ગુણનો સમૂહ. અને નિર્મળ આત્મા જ “સમય” કહેવાય છે ૨૭. ભયભીત વ્યક્તિઓ માટે સંઘ આશ્વાસન રૂપ છે, છળ-કપટ વિનાના વ્યવહારને કારણે વિશ્વાસભૂત છે, સર્વત્ર સમતાને લીધે એ શીતળ ગૃહ સમાન છે, એ અવિષમદશી છે એ કારણસર માતા-પિ તુલ્ય છે, ઉપરાંત, તમામ પ્રાણીઓ માટે શરણ લેવા રૂપ છે, માટે તમે સંઘથી ડેરા નહિ. સંઘમાં રહેલો સાધુ જ્ઞાન ભાગે (અધિકારી) છે; દર્શન અને ચારિત્રમાં એ સવિશેષ સ્થિર રહી શકે છે. જીવન પર્યત જે ગુરુકુળવાસને છોડના નથી તે ધન્ય છે ૨૯. જેને ગુરુને માટે નથી ભક્તિ, નથી આદર, નથી ગૌરવ, નથી ભય (અનુશાસન), નથી લજજા, તથા ૨૮. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩૦-૩૧. સ‘ઘ કમળ જેવા છે ( કારણ કે ) ક ૩૨. ૩૩, ૩૪. ૩૬ નથી સ્નેહુ એ ગુરુકુળવાસમાં રહે તે પણ તેનો શું અ? –રજ-રૂપી જળ-સમૂહથી કમળની માફ્ક એ ઉપર રહે છે તથા અલિપ્ત રહે છે. શ્રુતરત્ન (જ્ઞાન અગર આગમ ) જ એનો દી નાળ છે, પાંચ મહાવ્રત જ એની સ્થિર કણિકા છે, અને ઉત્તર ગુણ જ એની મધ્યવતી કેસર છે, શ્રાવક-જન રૂપી ભ્રમર જેને સદા ઘેરી રહે છે, જિનેશ્વર-દેવ-રૂપી સૂર્યના તેજથી જે જે પ્રમુ થાય છે તથા જેને શ્રમણ ગણુ રૂપી હજાર પાંદડાં છે તે સંઘરૂપી કમળનું કલ્યાણ થાઓ. પ્રકરણ ૪: નિરૂપણ સૂત્ર પ્રમ ણુ, નય અને નિક્ષેપ દ્વારા જે અર્થ મેધ નથી કરતા તેને અયુક્ત યુક્ત જેવુ' અને યુક્ત અયુક્ત જેવુ જણાય છે. જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાતાના હૃદયગત અભિપ્રાયને નય કઢવાય છે જાણવાના ઉપાયાને નિક્ષેપ કહે છે. આ પ્રમાણે યુક્તિ-પૂર્ણાંક અને ગ્રણ કરવા એક એ આ એ નય નિશ્ચયનય અને વ્યવહાર નય બધા નયાનાં નયેાનાં મૂળ છે દ્રવ્યાર્થિ ક નય અને પાઁયાર્થિ ક નયને નિશ્ચય-સાધનના હેતુ રૂપ જાણવા. For Private Personal Use Only - Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૫. ૩૬. ૩૭. 34. ૩૯. ૪૦. ૩૭ અખં વસ્તુના વિવિધ ધર્મોમાં કિંચિત લેનારે ઉપચાર કરે તે વ્યવહાર નય અને જે આ પ્રમાણે નથી કરતા અર્થાત્ અખંડ પદ્મા નો અનુભવ અખંડ રૂપે કરે છે તે નિશ્ચય નય. જ્ઞાનીને ચરિત્ર છે, દન છે અને જ્ઞાન છે એમ વ્યવહાર નય કહે, જ્યારે નિશ્ચય નય એમ કહે કે જ્ઞાનીને નથી જ્ઞાન, નથી ચારિત્ર, અને નથી દન નથી. જ્ઞાની તે શુદ્ધ નાયક છે. આ પ્રમાણે આત્માશ્રિત નિશ્ચય નય દ્વારા વ્યવહારનયના પ્રતિષેધ કરવામાં આવે છે. નિશ્ચયનયના આશ્રય લેનાર મુનિજન જનર્વાણ પ્રાપ્ત કરે છે. ( પરંતુ ) જેવી રીતે અના ાષા વિના અના પુરુષને સમજાવી ન શકાય તેવી રીતે વ્યવહાર વિના પરમાના - પરેશ અસભવિત છે. વ્યવહાર નય અભૂતા ( અસત્યા ) છે અને નિશ્ચય નય ભૂતા ( સત્સા ) છે. ભૂતાન આશ્રય લેનાર જીવ જ સમ્યગ્દષ્ટિ હેય છે. નિશ્ચયનું અવલ બન કરનાર કાઇક જીવા નિશ્ચયને નિશ્ચયપૂર્વીક નહિં જાણવાને કારણે બાહ્ય ખાચરન્નુમાં આળસુ અને સ્વચ્છ દી મની ચરણ-કરણ ( આચાર–ક્રિયા )ના નાશ કરી નાખે છે. For Private Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૧. (આવા જીના સંબંધમાં આચાર્ય કહે છે કે, પરમ ભાવના દષ્ટા છવાની મારફતે શુદ્ધ વસ્તુનું કથન કરાવનાર શુદ્ધ-નય જ જાણવા લાયક છે, પરંતુ અપરમ ભાવમાં સ્થિત વ્યક્તિ માટે વ્યવહાર નય દ્વારા જ ઉપદેશ કરવો ઉચિત છે. ક શ્રમણ કયા ભાવમાં સિથત છે એ નિશ્ચયપૂર્વક જાણવું કઠણ છે, એટલે જે પૂર્વ-ચરિત્રમાં સ્થિત છે તેમનું કુતિકર્મ | વંદના) વ્યવહારનયની મારફત ચાલે છે. ૪૩. એટલા માટે ( સમજવું જોઈએ કે) પોતપોતાના પક્ષનાઆગ્રહ રાખવાવાળા તમામ નય મિથ્યા છે અને એ બધા પરસ્પર સાપેક્ષ બને એટલે સમ્યક ભાવને પ્રાપ્ત કરી વાળે છે. જ્ઞાન વગેરે કાર્ય, ઉત્સર્ગ (સામાન્ય વિધિ) અને અપવાદ (વિશેષ વિધિ) ને લીધે સત્ય બને છે. એ એવી રીતે કરવામાં આવે કે તમામ સફળ બને. પ્રકરણ ૫ : સંસાર ચક્ર સૂત્ર અધવ, અશાશ્વત અને દુખ બહુલ-સંસારમાં એવું કયું કર્મ છે જેને લીધે હું દુર્ગતિમાં ન જાઉં? આ કામગે ક્ષણભર સુખ અને દીર્ઘકાળ દુખ આપનારા છે, ઝાઝું દુખ અને થોડું સુખ દેનારા છે. સંસારથી છૂટવામાં બાધક છે અને અનર્થોની ખાણ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ Y9. ૪૮. ખૂબ શોધવા છતાં કેળના ઝાડમાં જેમ કેઈ સારભૂત વસ્તુ દેખાતી નથી તેમ, બરાબર તેમ, ઇટ્રિયેના વિષમાં પણ કશું સુખ દેખવામાં નથી આવતું નરેન્દ્ર સુરેન્દ્રાદિન સુખ પરમાર્થ દ્રષ્ટિએ દુઃ૫ જ છે. જો કે એ છે ક્ષણિક છતાં એનું પરિણામ દારુણ હોય છે માટે, એનાથી દૂર રહેવું જ ઉચિત છે. ૪૯. ખુજલીને રોગી ખંજેળે ત્યારે દુખને પણ સુખ માને છે. બરાબર એ પ્રમાણે, મેહાતુર મનુષ્ય કામજનિત દુખને સુખ માને છે. ૫૦. આત્માને દૂષિત કરનારા ભેગામિષ (આસક્તિ-જનક ભગ)માં નિમગ્ન, હિત અને શ્રેયસમાં વિપરીત બુદ્ધિ ધરાવનાર, અજ્ઞાની, મદ અને મૂઢ છવ, કફના બળખા (કર્મોમાં) માખીની જેમ, ફસાઈ જાય છે. ૫૧. જન્મ, જરા અને મરણથી ઉત્પન્ન થનારા દુખને જીવ જાણે છે અને એને વિચાર પણ કરે છે, પરંતુ વિષયેથી વિરકત થઈ શકતું નથી. અહો ! માયા (દમ) ની ગાંઠ કેટલી મજબૂત છે ! પર થી પ૪. સંસારી જીવનાં (રાગ-દ્વેષ રૂપ) પરિણામ હોય છે. પરિણામેથી કમ બંધ થાય છે. કર્મ બંધને હિસાબે જીવ ચાર ગતિએ માં જાય છે–જન્મ લે છે. જન્મથી શરીર અને શરીથી ઈદ્રિયે પ્રાપ્ત થાય છે. જીવ એના દ્વારા વિષયનું ગ્રહણ (સેવન) કરે છે એથી વળી રાગ-દ્વેષ ઉપન્ન થાય છે. આ પ્રમાણે જીવ સંસાર-ચકમાં પરિભ્રમણ કરે છે. એના પરિભ્રમણના હેતુરૂપ પરિણામ (સમ્યગુ–દુષ્ટિ પ્રાપ્ત નથી થઈ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૫. ૬. ૫૭. એટલે) અનાદિ-અનંત અને (સમ્યગદષ્ટિ પ્રાપ્ત થાય એટલે) અનાદિ–સાંત હેય છે જન્મ દુખ છે, ઘડપણ દુખ છે, રોગ દુખ છે અને મૃત્યુ દુખ છે અહા ! સંસાર દુઃખ જ છે. એમાં જીવને કલેશ પ્રાપ્ત થતો રહે છે પ્રકરણ ૬: કર્મ સૂત્ર જે ભાવ જે પ્રકારે નિયત હોય છે એનાથી બીજે (જુ) રૂપે એને માન, વર્ણવો કે આચરે એનું નામ વિપક અગર તે વિપરીત બુદ્ધિ કહેવાય. જે સમય જીવ જે ભાવ ધારણ કરે છે તે સમયે તે તેવા જ શુભ-અશુભ કર્મો વડે બંધાય છે. (પ્રમત્ત મનુષ્ય) શરીર અને વાણથી મત્ત બને છે તથા ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ (પાસક્ત) બને છે અળસીયું જેવી રીતે મુખ અ! શરીર બને વડે માટી સંચય કરે છે, તેવી રીતે તે (ગૃદ્ધ મનુષ્ય) રાગ અને દ્વેષ બન્ને વડે કર્મમળનો સંચય કરે છે. જ્ઞાતિ, મિત્ર વર્ગ, પુત્ર અને બંધુઓ એના દુખમાં ભાગ પડાવી શકતા નથી એ એકલે પિતે જ દુખનો અનુભવ કરે છે કારણ કે કમ એના કરનારની પાછળ પાછળ જાય છે જેવી રીતે કેઈ પુરુષ ઝાડ ઉપર ચઢતી વખતે સ્વ-વશ હોય છે પરંતુ પ્રમાદવશ એ જ્યારે ઝાડ ઉપરથી ૫૮ ૫૯. Page #81 -------------------------------------------------------------------------- ________________ નીચે પડે છે ત્યારે એ પર–વશ બની જાય છે, તેવી રીતે જીવ સ્વ-વશપણે કર્મ કરે છે પણ કમના ઉદય વખતે એને (કર્મ) ગવવાં પડે છે ત્યારે એ પર–વશ બની જાય છે. જેવી રીતે કયારેક (કરજ દ્રવ્ય આપતી વખતે) ધનિક બળવાન હોય છે તો વળી કયારેક (કરજ ભરપાઈ કરતી વખતે) કરજદાર બળવાન હોય છે, તેવી રીતે ક્યારેક જીવ કર્મને આધીન હોય છે તે વળી કયારેક કર્મ જીવને આધીન હોય છે. સામાન્યની અપેક્ષાએ કર્મ એક છે, અને દ્રવ્ય તથા ભાવની અપેક્ષાએ બે પ્રકારનાં) છે કમના પુદ્ગલેના પીંડને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે અને એમાં રહેલી શક્તિને કારણે એટલે કે એનાનિ મિત્તથી જીવમાં થનારા રાગ-દ્વેષ રૂપી વિકાને ભાવ કર્મ કહે છે. ૬૩. ઇકિયાદિ ઉપર વિજય મેળવી જે ઉપગમય (જ્ઞાન-દાન-મય) આત્માનું ધ્યાન કરે છે તેને કર્મબંધન નથી. માટે, ઔદગલિક પ્રાણ એની પાછળ કેવી રીતે જઈ શકે ? (અર્થાત્ એને નો જન્મ તે પઢતે નથી.) ૬૪. (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, ૬૫. (૪) મેહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગેત્ર, અને (૮) અં-રાય – સંક્ષેપમાં આ આઠ કર્મો છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૬. આ કર્મોનો સ્વભાવ (૧) પડદો, (૨) દ્વારપાળ, (૩) તલવાર, (૪) મધ, (૫) હઠ (લાકડું), (૬) ચિતારો, (૭) કુભાર અને (૮) ભંડારી જેવો છે. * [આની સમજૂતી માટે જુઓ પરિશિષ્ટઃ ૨] પ્રકરણ ૭ઃ મિથ્યાત્વ સૂત્ર ૬૭. હા ! ખેદ છે કે સુ-ગતિને માગ નહિ જાણવાથી મૂઢમતિ ભયાનક અને ભવરૂપી ઘોર વનમાં લાંબા સમય સુધી ભમતે રહ્યો જે જીવ મિથ્યાવથી ગ્રસ્ત થાય છે તેની દષ્ટિ વિપરીત થઈ જાય છે. જેવી રીતે વર-ગ્રસ્ત મનુષ્યને મીઠે રસ પણ ગમતું નથી તેવી રીતે મિદષ્ટિ જીવને ધર્મ ગમતું નથી. તીવ્ર કષાય-યુક્ત બની મિશ્રાદષ્ટિ જીવ શરીર અને જીવને એક માને છે-એ હિરાત્મા છે. તત્વ-વિચાર પ્રમાણે જે નથી ચાલતે તેનાથી મોટો મિથ્યાદષ્ટિ બીજે કેણ હેઈ શકે? એ બીજાને શંકાશીલ બનાવી પિતાના મિથ્યાત્વમાં વધારો કરતે રહે છે. પ્રકરણ ૮: રાગ પરિવાર સૂત્ર રાગ અને દ્વેષ કર્મનાં બીજ (મૂળ કારણો છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે એ જન્મ-મરણનું મૂળ છે. જન્મ મરણને દુખના મૂળ કહેવામાં આવ્યાં છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૩ 9 . ૭૨. અંકુશમાં નહિ રાખવામાં આવેલા રાગ અને દ્વેષ જેટલું નુકસાન કરે છે તેટલું અત્યંત તિરસ્કારને પામેલો બળવાન શત્રુ પણ નથી કરતા. જાતિ (જન્મ), બુઢાપે (ઘડપણ) અને મરણના દુખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં કેઈસુખ નથી, એટલા માટે મેક્ષ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. જે તું ઘેર ભવસાગરની પાર (તટ ઉપર) જવા માગતા હો તે હે સુવિહિત ! તુ તપ-સંયમરૂપી નોંકાનું તરત જ ગ્રહણ કર ૭૫ સમ્યકત્વ તથા ચારિત્રાદિ ગુણોને નાશ કરનાર, ખત્ય ત ભયંકર રાગ-દ્વેષરૂપી પાપોને આધીન ન થવું જોઈએ. તમામ જીવોને, અરે ! દેવતાઓને પણ જે કાંઈ કાયિક અને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે તે કામ–ભેગની સતત અભિલાષાને લીધે થાય છે. વીતરાગી એ દુઓને અંત કરી શકે છે. જેમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એનું આદરપૂર્વક આચરણ કરવું જોઈએ. વિરક્ત વ્યક્તિ સંસારનાં બ ધનથી છૂટી જાય છે, અને આસક્ત વ્યક્તિને સંસાર અનંત બનતો જાય છે. ૭૮. પિતાના રાગ-દ્વેષાત્મક સંકલ્પ જ દરેક દેશનું મૂળ છે. જે આ પ્રકારના ચિતન માટે પ્રયત્ન શીલ બને છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ તથા ઈન્દ્રિય-વિષે ના મૂળ નથી-આવા પ્રકારને જે સંકલ્પ કરે છે તેના મનમાં સમતા ઉત્પન્ન થાય છે. એથી, કામ ગુણેમાં થનારી એની તૃષ્ણા પ્રક્ષીણ થઈ જાય છે. નિશ્ચય દષ્ટિ અનુસાર શરીર ભિન્ન છે અને આતમાં ભિન્ન છે, એટલા માટે શરીરનું દુઃખદાયક અને કલેશકારી મમત્વ દો. ૮૦. મોક્ષ પ્રાપ્તિ માટે, કર્મના આગમન કારો આ ન, તથા ઇંદ્રિયેનો, ત્રણ કરવું (મન, વચન, અને કાયા,) અને ત્રણ વેગ (કૃત, કારિત, અનુમત) વડે નિરોધ કરે અને કષાયોને હણ. ભાવથી વિરક્ત થયેલે મનુષ્ય શેક-મુક્ત બની જાય છે. જેવી રીતે કમળના છોડનું પાંદડું પાણીથી લેપાતું નથી તેવી રીતે સંસારમાં રહ્યો થકે પણ તે વિરક્ત મનુષ્ય અનેક દુઃખેની પરંપરાથી લેપાત નથી. પ્રકરણ ૯ ધર્મ સૂત્ર ૮૨. ધમ ઉત્કૃષ્ટ મંગળ છે. અહિંસા, સંયમ અને તપ એનાં લક્ષણ છે. જેનું મન ધમમાં હંમેશાં રમ્યા કરે છે તેને દેવો પણ નમે છે. ૮૩. ૧. વસ્તુને સ્વભાવ એ ધર્મ છે. ૨. ક્ષમા વગેરે ભાની અપેક્ષાએ એ ધમ દસ પ્રકારનો છે. ૮૧. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩ રનત્રય (સમ્યગ-દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક ચારિત્ર)તથા ૪. ની રક્ષા કરવી એનું નામ ધમ. (૧) ઉત્તમ ક્ષમા, (૨) ઉત્તમ માર્દવ, (૩) ઉત્તમ આ જવ (જુતા, સરળપણુ ) (૪) ઉત્તમ સત્ય, (૫) ઉત્તમ શૌચ, (૬) ઉત્તમ સંયમ, (૭) ઉત્તમ તપ, (૮) ઉત્તમ ત્યાગ, (૯) ઉત્તમ આચિન્ય, તથા (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય–આ દસ પ્રકારનો ધર્મ છે. (૧) દેવ મનુષ્ય અને તિર્યંચ (પશુઓ) દ્વારા ઘેર અને ભયાનક ઉપસર્ગ કરવામાં આવે તે પણ જે ધથી તપ્ત થતું નથી તેનો એ નિમલ ક્ષમા ધમ કહેવાય. ૮૬. હું તમામ જીવને ક્ષમા પ્રદાન કરું છું. તમામ જીવે મને ક્ષમા આપે તમામ પ્રાણીઓ તરફ મને મૈત્રી ભાવ છે. મને કઈ સાથે બહેર નથી. ૮૭. ઓછામાં ઓછા પ્રમાદને લઈને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યો હોય તો હું શલ્ય તથા કપાય વિનાનો બની આપની ક્ષમા માગું છું. ૮૮. (૨) ફલ, રૂપ, જાતિ, બળ, જ્ઞાન, તપ, શ્રત, અને શીલને જે શ્રમણ જરા જેટલે પણ ગર્વ કરતું નથી તે તેને માદવ ધર્મ કહેવાય. (આઠ મદ ત્યાગ) Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૯. બીજાનું અપમાન કરવાના દોષને જે સદા સાવધાની પૂર્વક છાંડે તે જ ખરા અર્થમાં સ્વમાની છે. ગુણ ન હોય અને અભિમાન કરવું તેથી કંઈ “માની” બનાતું નથી. ૯૦, આ પુરુષ અનેકવાર ઉચ્ચ ગોત્ર અને અનેક વાર નીચ ગોત્રને અનુભવ કરી ચુક્યા છે, એટલા માટે નથી કેઈ હીન કે નથી કોઈ અતિરિક્ત, (એટલા માટે એણે ઉચ્ચ ગોત્રની) ઈચ્છા ન કરવી. (આ પુરુષ અનેક વખત ઉચ્ચ ગોત્ર અને નાચ ગાત્રનો અનુભવ કરી ચુકયા છે– ) આવું જાણ્યા પછી નેત્રવાદી કોણ હોઈ શકે? કેણ માનવાદી હોઈ શકે ? (૩) જે કુટિલ વિચાર નથી કરતે, કુટિલ કાર્ય નથી કરતે, કુટિલ વચન નથી બોલતે અને પિતાના દે છુપાવતું નથી તેનો એ આજવ ધર્મ કહેવાય. ૯૨. (૪) બીજાને સંતાપ કરે એવાં વચનો ત્યાગ કરી જે ભિક્ષુ સ્વ-પર-હિતકારી વચન લે છે તેને એ સત્ય ધમ કહેવાય. . અસત્ય બોલીને પણ પોતે સફળ ન થઇ શકે એ શેક અસત્ય બોલવ્યા પછી, અસત્યવાદીને થાય છે અને એથી દુખી બને છે. અસત્ય બેલીને એ બીજાને ઠગવાનો સંકલ્પ કરી રહ્યો છે એ વિચારથી અસત્યવાદી અસત્ય બોલતાં પહેલાં વ્યાકુળ બને છે. કદાચ કોઈ પિતાના અસત્યને પકડી ન પાડે એ Page #87 -------------------------------------------------------------------------- ________________ એ વિચારથી એ દુખી બને છે આ પ્રમાણે, અસત્ય વ્યવહારનું પરિણામ દુખજનક છે. આ પ્રમાણે, વિષયાથી અતૃપ્ત બની ચોરી કરતો થકે એ દુખી અને આશરા વિનાનો બનતો જાય છે. ૯૪. પોતાના ગણવાસી (સાથી) એ કરેલી હિતકર વાત પિનાને મધુર ન લાગી હોય તે પણ, તીખા ઔષધી જેમ, એ પરિણામે મધુર ફળ આપનારી નીવડે છે. ૯૫. સત્યવાદી મનુષ્ય, માતાની માફક, વિશ્વાસપાત્ર, માણસો માટે ગુરુની માફક પૂજ્ય, અને, સગાવ્હાલાની માફક બધાનું પ્રીતિપાત્ર બને છે ૯૬. સત્યમાં તપ, સંયમ અને બાકીના તમામ ગુણેને વાસ હોય છે. જેવી રીતે સાગર માછલાંઓનું આશ્રયસ્થાન છે તેવી રીતે સત્ય સમસ્ત ગુણેનું આશ્રયસ્થાન છે. જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ તેભ થાય છે. લાભ થી લે જ વધતું જાય છે. બે માસા સેનાથી જે કામ પાર પાડી શકે છે તે કામ કરોડો સુવર્ણ-મુદ્રાઓથી પણ પાર પાડી શકતું નથી. (કપિલ નામની વ્યક્તિની તૃષ્ણાના ન્યુનાધિક પરિણામને દર્શાવનારું આ દષ્ટાન્ત છે) લ૮. કદાચ સેના અને ચાંદીના કલાસ–સમાં અસંખ્ય પર્વત ઉત્પન્ન થઈ જાય, તે પણ લેભી પુરુષને એથી 9 Page #88 -------------------------------------------------------------------------- ________________ કશી અસર થતી નથી (તૃપ્તિ થતી નથી, કારણ કે ઇછા આકાશ જેટલી અનત છે. જેવી રીતે બતક ઈંડામાંથી અને ઇડું બતકમાંથી ઉત્પન્ન થાય છે, તેવી રીતે તૃણ મેહમાંથી અને મેહ તૃણા માંથી ઉત્પન્ન થાય છે. ૧૦૦. (૫) (માટે ) સમતા અને સ તેષરૂપી પાણી વડે તીવ્ર લેભી રૂપી મળને જે ધુએ છે અને જેને ભજનની કશી પડી નથી તેને વિમળ શૌચ ધમે લાધે છે. ૧૦૧. (૬) વ્રત-ધારશ, સમિતિ-પાલન, કષાય-નિગ્રહ, મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ દંડનો ત્યાગ, પંચેદ્રિય-જય-આ બધાને સંયમ કહેવામાં આવે છે ૧૦૨. (૭) ઇંદ્રિય-વિષ તથા કક્ષાનો નિગ્રહ કરીને, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધર્મ તપ ધમ કહેવાય છે. ૧૦૩. (૮) તમામ દ્રામાં ઉત્પન્ન થનારા મેહને ત્યાગી, ત્રણ પ્રકારના નિવેદ (સંસાર, શરીર, અને ભેગે તરફનો વૈરાગ્ય) દવારા પોતાના આત્માને જે ભાવિત કરે છે તેનો એ ધમ ત્યાગ ધમ કહેવાય છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. ૧૦૪. કાંત અને પ્રિય ભેગે પિતાને ઉપલબ્ધ હોવા છતાં એની સામે જે પીઠ ફેરવી નાખે છે અને સ્વેચ્છાએ ભેગોને છાંડે છે એ ત્યાગી કહેવાય છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૧૦૫. (૯) તમામ પ્રકારના પરિગ્રહને છાંડી જે નિઃ સંગ (સંગ રહિત) બની જાય છે અને પિતાના સુખકારી અને દુખદાયી ભાવ ઉપર અંકુશ સ્થાપી નિદ્રશ્નપણે વિચરે છે તેને એ ધમ અકિંચન્ય ધમ કહેવાય છે. . હું એક શુદ્ધ, દર્શન-જ્ઞાનમય, નિત્ય અને અરૂપી છું. આ સિવાય બીજા બધા પરમાણુઓ પણ માશ નથી. (આને આકિચન્ય ધમ કહેવાય છે.) ૧૦૭. જેની પાસે અમારૂં પિતાનું કહી શકાય એવું કાંઈ ૧૦૮. નથી એવા અમે સુખેથી રહીએ છીએ અને સુખેથી જીવીએ છીએ. મિથિલા સળગી રહી છે પણ એથી મારું કહી શકાય એવું કશું સળગી રહ્યું નથી કારણ કે જે પુત્ર અને પ્રિયાથી મુક્ત છે અને વ્યવસાયથી નિવૃત્ત થયેલા છે એવા ભિક્ષુને માટે નથી કઈ વસ્તુ પ્રિય કે નથી કોઈ વસ્તુ અપ્રિય. (રાજ્ય છોડી સાધુ બનેલા રાજર્ષિ નામના દઢ વૈરાગ્યના સંબંધમાં આ વાત છે.) જે પ્રમાણે જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળ વડે લેપાતું નથી તેવી રીતે કામ ભેગના વાતાવરણમાં ઉછરેલ જે મનુષ્ય એનાથી લેપતે નથી એને અમે બ્રાહ્મણ કહીએ છીએ. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૧૧૦. જેને મેહ નથી, એણે દુખનો નાશ કરી નાખ્યો. જેને તૃષ્ણ નથી એણે મેહનો નાશ કરી નાખે. જેને લ મ નથી તેણે તૃણાનો નાશ કરી નાખે, (અને) જે અકિંચન છે, જેની પાસે કાંઈ નથી એણે લેભનો નાશ કરી નાખે. ૧૧૧. ૧૦) જીવ જ બ્રહ્મ છે. દેહાસક્તિથી મુક્ત મુનિની બ્રહ્મને માટે જે ચર્યા છે તે જ બ્રહ્મચર્ય. સ્ત્રીઓનાં મનરમ સર્વાગને દેખતાં છતાં જે એના માટે દુર્ભાવ નથી કરત-વિકાર પામતો નથી એ જ ખરી રીતે કષ્ટ–પૂર્વક ધારણ કરી શકાય એવા બ્રહ્મચર્ય ભાવને ધારણ કરે છે. ૧૧૩. જેવી રીતે લાખને ઘડે અગ્નિ વડે તપ્ત થાય તે તરત જ નષ્ટ થઈ જાય છે તેવી રીતે સ્ત્રીના સહુવાસથી અનગાર (મુનિ) નષ્ટ થઈ જાય છે. જે માણસ આ સ્ત્રી-વિષયક આસક્તિઓની પેલી પાર ચાલ્યા જાય છે તેને માટે બાકી રહેલ બધી આસક્તિએ, મહાસાગર પાર કરનાર માટે ગંગા જેવી મોટી નદીની જેમ, સુખેથી પાર કરવા લાયક બની જાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫. ૧૧૬. ૧૧૭. ૧૧૮. જેવી રીતે શીલ-રક્ષક પુરુષે માટે સ્ત્રીઓ નિંદનીય છે તેવી રીતે શીલ-રસિકા સ્ત્રીઓ માટે પુરુષે નિંદનીય છે. (બનેએ એક-બીજાથી બચતાં રહેવું જોઈએ. ) પરંતુ એવી પણ શીલ-ગુણ-સંપન્ન સ્ત્રીઓ છે જેમને યશ સર્વત્ર વ્યાપ્ત છે. જે મનુષ્ય લેકની દેવતાઓ છે અને દેને વંદન કરવા યોગ્ય છે. વિષયરૂપી વૃક્ષ દ્વારા પ્રજવલિત થયેલ કામાગ્નિ ત્રણેય લેક રૂપ અટવોને બાળી નાખે છે, પણ યૌવન રૂપી ઘાસ ઉપર ચાલવામાં કુશળ એવા જે મહાત્માને એ અગ્નિ નથી બાળ કે નથી વિચલિત કરી શકો તે ધન્ય છે. જે જે રાત્રી વ્યતીત થઈ ગઈ છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રીએ નિષ્ફળ ચાલી જાય છે. જેવી રીતે ત્રણ વાણીયાઓ દ્રવ્યની અમુક મળી રકમ લઇને નીકળી પડ્યા એમાંથી એકે લાભ મેળ, બીજે મૂળ રકમ લઈને પાછો ફર્યો, અને ત્રીજે મૂળ રકમને પણ ગુમાવીને પાછો આપે. આ વ્યાપારની ઉપમા છે. બરાબર આ પ્રમાણે ધર્મના સંબંધમાં જાણવું– સમજવું જોઈએ. આત્મા જ યથાસ્થિત (નિજ સ્વરૂપમાં સ્થિત) આત્માને જાણે છે. એટલા માટે સ્વભાવરૂપ ધ ને પણ આત્મ-સાક્ષો-રૂ હેય છે. આ ધર્મનું પાલન (અનુભવ) આત્મા એ વિધિથી કરે છે કે જેથી એ પોતાને માટે સુખદાયક બને. ૧૧૯. ૧૨૦. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૩ ઇ. પ્રકરણ ૧૦ : સથમ સૂત્ર ૧૨૨. આમા જ વૈતરણ નદી છે. આત્મા જ ફૂટશામલી વૃક્ષ છે. આત્મા જ કામદૂધા ગાય છે અને આત્મા જ નંદન-વન છે. ૧૨૩. સુખ-દુખનો કર્તા આત્મા જ છે અને ભકતા (વિકર્તા) પણ આત્મા જ છે, સત્ પ્રવૃત્તિ કરનાર આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્પવૃત્તિ કરનાર આત્મા જ પોતાને શત્રુ છે. ૧૨૪. અવિજિત એ એક પોતાને આત્મા જ પોતાને શત્રુ છે. અવિજિત કષાય અને ઈદ્રિયે જ પોતાની શત્રુ છે. હે મુનીન્દ્ર! એમના ઉપર વિજય મેળવીને હું ન્યાયપૂર્વક (ધર્માનુસાર) વિચરૂં છું, ૧૨૫. દુજેય યુદ્ધમાં જે હજારો દ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેને એ વિજ્ય પરમ વિજય છે. ૧૨૬. બાહ્ય યુદ્ધોથી શું વન્યુ ? પિતાની જાત સાથે જ સ્વયં યુદ્ધ કરે. પિતા વડે પિતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. ૧૨૭. પોતાની જાત ઉપર જ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પોતાની ઉપર વિજય પ્રાપ્ત કરવો એ જ કઠણ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ૩ ૧૨૮. ૧૨૯. આત્મ-વિજયી જ આ લેક અને પર–લેકમાં સુખી બને છે. હું પોતે જ સંયમ અને તપ દ્વારા પોતાની ઉપર વિજય મેળવું એ જ યોગ્ય છે. બંધન અને વધ વડે બીજાઓ મારું દમન કરે એ ઠીક નહિ. એક તરફ નિવૃત્તિ અને બીજી તરફ પ્રવૃત્તિ કરવી જોઈએ-અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. પાપકાર્યમાં પ્રવૃત્તિ કરાવનાર રાગ અને દ્વેષ બને પા૫ છે. જે ભિક્ષુ આને સદા નિરાધ કરે કરે છે એ મંડળ(સંસાર)માં અટવાઈ પડતું નથી પણ મુક્ત બની જાય છે. જેવી રીતે લગામ દ્વારા અને બળપૂર્વક રેકવામાં આવે છે, એવી રીતે જ્ઞાન, ધ્યાન અને તપના બળ વડે ઇન્દ્રિયના વિપને અને કપાયેને એરપૂર્વક રેકવા જોઈએ. અતિ ગુણવાન મુનિએ શાંત કરેલા કપાયે જિનેશ્વર દેવ જેવા ચારિત્રવાન (ઉપશાંત અને વીતરાગી) મુનિને પણ જે પાડી દે છે તે પછી રાગ-યુક્ત મુનિની તે વાત જ શી ? કપાચને ઉપશાંત કરેલે પુરુષ પણ જયારે અનંત પ્રતિપાત (વિશુદ્ધ અધ્યવસાયની અનંતહીનતા)નો ભાગી બને છે ત્યારે (તે પછી) બાકી રહી ૧૩૨. ૧૩૩. Page #94 -------------------------------------------------------------------------- ________________ ગયેલા થોડા જેટલા કપાય ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય ? એના ઉપર વિશ્વાસ ન કરે જોઈએ. ૧૩૪. ડુંક દેવું, નાને ઘા, જરા જેટલી આગ, અને નાહ જે કપાય – આ ચારેયને તમારે વિશ્વાસ ન કરે જોઈએ, કારણ કે આ અ૫ હોવા છતાં વધીને મહતું મોટું બની જાય છે. ૧૩પ. ક્રોધ પ્રતિના, માન વિનયન, માયા મૈત્રીને અને લેભ તમામને નાશ કરે છે. ૧૩૬. ક્ષમાથી ક્રોધને હણે. નમ્રતાથી માનને જ. સરળ સ્વભાવથી માયા ઉપર અને સંપથી લેભ ઉપર વિજય મેળવે જેવી રીતે કાચબા પિતાનાં અગોને પોતાના શરીરમાં સમેટી લે છે તેવી રીતે બુદ્ધિમાન (જ્ઞાન) પુરુષ પાપને અધ્યાત્મ મારફત સમેટી લે છે. જાયે અથવા અજાણ્યું કેઈ અધમ કાર્ય થઈ જાય તે પિતાના આત્માને એમાંથી તરત હઠાવી લેવો જોઈએ. પછી ફરી વાર એ કાર્ય ન કરવું. ૧૩૯, ૌર્યવાન ધર્મરૂપી રથને ચલાવનાર, ધર્મના ઉદ્યાનમાં રત–લીને, દાન અને બ્રહ્મ ચર્યમાં ચિત્તની શાતિ પ્રાપ્ત કરનાર ભિક્ષુ ધર્મના આરામ(બગીચામાં વિચરે. ૩૭. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૧૪૦, ૧૪૧. ૧૪૨. પ્રકરણ ૧૧ : અપરિગ્રહ સૂત્ર સંગ(પરિગ્રહ)ને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય બેલે છે, ચેરી કરે છે, મૈથુન સેવે છે અને અત્યધિક આસક્તિ કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય મહાપાપોની જડ છે. ) સજીવ કે નિજીવ સ્વલ્પ વસ્તુને પણ જે પરિગ્રહ રાખે છે અથવા બીજાને એમ કરવાની અનુજ્ઞા આપે છે તે દુઃખથી મુક્ત થતા નથી. જે પરિગ્રહની વૃદ્ધિને ત્યાગ કરે છે તે જ પરિગ્રહને ત્યાગી શકે છે જેની પાસે મમાયિત (પરિગ્રહ) નથી એ મુનિએ માર્ગનું દર્શન કર્યું છે. પરિગ્રહ બે પ્રકાર છે : (૧) આત્યંતર અને (૨) બાહ્ય. આભ્ય તર પરિગ્રહ ૧૪ પ્રકારને છે : (૧) મિથ્યાત્વ,(૨) સ્ત્રીવેદ.(૩) પુરુષવેદ,(૪) નપુંસક વેદ, (૫) હાસ્ય, (૬) રતિ, (૭) અરતિ, (૮) ભય, (૯) શોક, (૧૦) દુગ છા (જુગુપ્સા), (૧૧) કેધ, (૧૨) માન, (૧૩) માયા, (૧૪) લેભ, બાહ્ય પરિગ્રહ ૧૦ પ્રકારને છે ૧. ખેતર, ૨. મકાન, ૩. ધન-ધાન્ય, ૪. વસ્ત્ર, ૫ ભાંઠ (વાસ), ૬. દાસ-દાસી છે. પશુ, ૮. વાહન, ૯ શય્યા (બિછાનું), ૧૦. આસન. ૧૪૩. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫, સંપૂર્ણ પરિગ્રહથી મુક્ત, શીતીભૂત (સીઝી ગયેલ ), પ્રસન્નચિત્ત શ્રમણ જેવુ મુક્તિ-સુખ પામે છે તેવું સુખ ચક્રવતીને પણ નથી મળતું. ૧૪૬. જેવી રીતે હાથીને કાબૂમાં લાવવા માટે અંકુશ અને શહેરની રક્ષા માટે ખાઈ છે, તેવી રીતે ઈદ્રિય – નિવારણ માટે પરિગ્રહને ત્યાગ (કહેવામાં આવે છે. પરિગ્રહ – ત્યાગથી ઇન્દ્રિયે કાબૂમાં આવે છે. પ્રકરણ ૧૨ : અહિંસા સૂત્ર ૧૪૭. જ્ઞાની હવાને સાર એ જ છે કે (એ) કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ મસ થશે કે અહિંસામૂલક સમતા જ ધર્મ છે. અથવા એ જ અહિંસાનું વિજ્ઞાન છે. સવ છે જીવવા માગે છે, મરવા નહિ. એટલા માટે પ્રાણ-વધને ભયાનક જાણ નિગ્રંથ એને વજે છે, છડે છે. લેકમાં જેટલાં પણ રસ અને સ્થાવર પ્રાણીઓ છે એને નિર્ચથો જાણે કે અજાણ્યું ન હણે અથવા ન હવે. જેવી રીતે તમને પિતાને દુઃખ ગમતું નથી એવી રીતે બીજા જીવોને પણ ગમતું નથી – આવું જાણી, પૂરા આદર અને સાવધાનીથી, આપની દષ્ટિથી કરેક ઉપર દયા રાખે, ૧૪૮. ૧૫૦, Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧. ૧૫૨. ૧૫૩. ૧૫૪. ૧૫૫. ૧૫૬. ૧૫૭. ૧૭ જીવન વધુ આપણા પેાતાના જ વધ છે. જીવ ઉપ૨ દયા રાખવી એ આપણા પેાતાના ઉપર દયા કરવા ખરાબર છે. એટલા માટે આત્મ-હિતેષી (આત્મ-કામ) પુરુષાએ તમામ પ્રકારની જીવહિંસાના ત્યાગ કર્યાં છે. જેને તું હણવાયેાગ્ય માને છે તે તું પાતે જ છે. જેને તુ' આજ્ઞામાં રાખવા યાગ્ય માને છેતે પણ તું પેાતે જ છે. બંધ થાય છે શ્રી જિનેશ્વર ધ્રુવે કહ્યું છે : રાગ વગેરેની અનુત્પત્તિ અહિ'સા છે, અને એની ઉત્પત્તિ હિંસા છે. હિંસા કરવાના વિચારથી જ કે ભલે પછી કોઈ જીવ મરે કે ન અનુસારે જીવાના કખ ધનુ' ટૂંકામાં આ જ સ્વરૂપ છે હિ‘સા કરતાં હિંસાના ભાવ-વિચાર પરિણામ, એ જ હિં...સા છે. માટે જ્યાં પ્રમાદ છે ત્યાં નિત્ય હિંસા છે. જ મરે – નિશ્ચયનયને - જ્ઞાની કક્ષય માટે પ્રયત્ન કરે છે-હિંસા માટે નહિ. નિષ્કપટ ભાવે અહિંસા આચરવાના એના પ્રયત્ન હાય છે. એ અપ્રમત્ત મુનિ અહિંસક હોય છે. માત્માજ અહિંસા છે અને આત્મા જ હિ'સા છે. સિદ્ધાંતના આ ઓખરી ફેસલા છે. જે અપ્રમત્ત છે એ અહિંસક છે અને જે પ્રમત્ત છે એ હિસક છે. For Private Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮. મેરુ પર્વતથી ઊંચું અને આકાશથી વિશાળ જગતમાં કશુ નથી, તેવી જ રીતે અહિંસા સમાન (જગતમાં) બીજો કઈ ધમ નથી એમ જાણ. ૧પ૯. મુનિએ કહ્યું : હે રાજન! તને અભય છે અને તું પણ અભયદાના બન. આ અનિત્ય જીવલોકમાં તું હિંસામાં શા માટે આસક્ત બની રહ્યો છે ? પ્રકરણ ૧૩ : અપ્રમાદ સૂર ૧૬૦ આ મારી પાસે છે અને આ મારી પાસે નથી તથા આ મારે કરવું છે અને આ નથી કરવું–આ પ્રમાણે અિધ્યા બકવાસ કરનાર પરપને ઉઠાવી લેવાના સ્વભાવવાળે, કાળ ઉઠાવી લે છે, તે શા માટે પ્રમાદ કરવો ? ૧૬૧. આ જગતમાં જ્ઞાનાદિ સારભૂત વસ્તુ છે. જે પુરુષ સૂતે રહે છે તેને એ અર્થ નષ્ટ થઈ જાય છે, એટલા માટે સતત જાગરણપૂર્વક પૂર્વ – અજિત કને ખંખેરી નાખે. ધાર્મિક માટે જાગવું શ્રેયસ્કર છે અને અધાર્મિક માટે સૂવું શ્રેયસ્કર છે – આવું ભગવાન શ્રી મહાવીર સ્વામી એ વત્સ દેશના રાજા શતાનીકની બહેન “જયંતી ને કહ્યું હતું. ૧૬ ૨. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ૯ ૧૬૩. ૧૬૪. ૧૬૫. સૂતેલી વ્યક્તિઓની વચ્ચે પણ આશુ-પ્રજ્ઞ પંડિત જાગતે રહે છે પ્રમાદમાં એ વિશ્વાસ નથી કરતે. મુર્તા ઘણા ઘેર (નિ) છે, શરીર દુર્બળ છે, માટે સારડ પંખી ની માફક સાવધાનીથી વિચરવું જોઈએ. પ્રમાદને કર્મ (આસવ) અને અપ્રમાદને અકર્મ (સંવર) કહેવામાં આવે છે. પ્રમાદને કારણે મનુષ્ય બાલ (અજ્ઞાની) બની જાય છે, પ્રમાદ ન હોય તે મનુષ્ય પંડિત (જ્ઞાની) બને છે. (કમ-પ્રવૃત્તિ દ્વારા કમ ક્ષય થઈ શકે છે એમ અજ્ઞાની સાધક માને છે, પરંતુ) કર્મ દ્વારા કર્મને લય એ કરી શક્તા નથી. ધીર પુરુષ એકમ (સંવર અથવા નિવૃત્તિ) દ્વારા કર્મક્ષય કરે છે. લેભ અને મદથી પર બની, અને સંતોષ કેળવી, મેધાવી પુરુષ પાપ નથી કરતા. પ્રમત્તને બધી બાજુએથી ભય હોય છે. અપ્રમત્તને કોઈ ભય નથી હોતે. આળસુને સુખ નથી. નિદ્રાળુને વિદ્યાભ્યાસ ન હેય. મમત્વ રાખનારને વૈરાગ્ય ન હોય, અને હિંસક ન દયા નથી હોતી. મનુષ્યો ! સતત જાગ્રત રહે. જે જાગતે હોય છે તેની બુદ્ધિ વધતી રહે છે. જે તે રહે છે તે ધન્ય નથી-ભાગ્યશાળી નથી. ધન્ય-કૃતકૃત્ય એ છે જે હંમેશાં જાગરણાલ છે. ૧૬. ૧૬૭. ૬૮. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૧૬૯. વસ્તુઓને લેવા-મૂકવામાં, મળ-મૂત્ર ત્યાગ કરવામાં, બાલવાચાલવા-ફરવામાં તથા સૂવામાં જે દયાવાન પુરુષ હમેશાં અપ્રમાદ સેવ હાય એ ખરેખર જ અહિંસક છે. પ્રકરણ ૧૪ઃ શિક્ષા સૂત્ર ૧૭૦. અવિનયીના જ્ઞાનાદિ ગુણેને નાશ થઈ જાય છે એ એની વિપત્તિ છે અને વિનયીને જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિ થાય છે એ એની સંપત્તિ છે. આ બન્ને બાબતેને જાણકાર જ ગ્રહણ અને આસેવન-રૂપ સાચી શિક્ષા પ્રાપ્ત કરે છે. ૧૭૧. આ પાંચ કારણેને લઈને શિક્ષા પ્રાપ્ત થતી નથી : (૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) રોગ, અને (૫) આળસ. ૧૭૨. આ આઠ સ્થિતિઓ અથવા કારણોને લઈને માણસને ૩. શિક્ષણશીલ કહેવામાં આવે છે ? ૧. હાંસી-મજાક ન ઉડાવવી, ૨. હંમેશાં ઇંદ્રિય અને મનનું દમન કરવું, ૩. કેઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આણવી, ૪. અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, ૫. વિશીલ (દેથી કલંક્તિ) ન બનવું, ૬. અતિશય રસલુપતા ન હોવી, ૭. અકાધી રહેવું, ૮ સત્યમાં રત રહેવું. 59; Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૧૭૪. વ્યકિતને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. એ પિતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે, તેમજ અનેક પ્રકારનાં શાનું અધ્યયન કરીને એ શ્રુત-સમાધિમાં લીન બની જાય છે. ૧૭૫. જે હંમેશાં ગુરુકુળમાં વાસ કરે છે, જે વેગવાન છે, ઉપધાન (શ્રુતના અધ્યયન સમયે) તપ કરે છે, જે પ્રિય કરે છે અને જે પ્રિય લે છે તે શિક્ષા પ્રાપ્ત કરી શકે છે. ૧૭૬. જેવી રીતે એક દીપમાંથી સેંકડો દીપે જવલી ઊઠે છે અને એ પોતે દીપ્ત રહે છે તેવી રીતે આચાર્ય દીપક જેવા છે. એ પિતે પ્રકાશવાન રહે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે. - પ્રકરણ ૧૫: આત સુરા ૧૭૭. જીવ ઉત્તમ ગુણોનું આશ્રયસ્થાન છેઃ બધાં દ્રવ્યામાં ઉત્તમ દ્રવ્ય છે અને સર્વ તમાં પરમ તત્વ છે એમ તમે નિશ્ચયપૂર્વક જાણે. ૧૭૮. જીવ ત્રણ પ્રકારના છેઃ બહિરામા, અંતરાત્મા, અને, પરમાત્મા, પરમાત્માના બે પ્રકાર છે? અહંત અને સિદ્ધ. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨. ૧૭. ઈન્દ્રિય – સમૂહને આત્મા માનનાર બહિરાત્મા છે; આત્મ-સંક૯પ દેહથી ભિન્ન આત્માને સ્વીકારનાર અંતરામાં છે, કમ-કલંકથી વિમુક્ત આત્મા પરમાત્મા છે. કેવળજ્ઞાન દ્વારા તમામ પદાર્થોને જાણનાર –શારીરી જીવ “અહંત” કહેવાય છે, તથા, સર્વોત્તમ સુખ એટલે કે મેક્ષ જેણે મેળવ્યું છે એવા જ્ઞાન-શરીરી જીવને “સિદ્ધ” કહે છે. મન, વચન અને કાયાથી બાહિરામાને છેડીને અંતરાત્મામાં આરોહણ કર અને એ રીતે પરમાત્માનું ધ્યાન ધર, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. ચતુતિરૂપ ભવભ્રમણ; જન્મ, ઘડપણ, મરણ, રોગ શેક, તથા કુલ, નિ, જીવસ્થાન, અને માર્ગણાસ્થાન વગેરે શુદ્ધ આત્મામાં નથી. ૧૮૩. શુદ્ધ આત્મામાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, તથા, સ્ત્રી, પુરુષ, નપુંસક, વગેરે પર્યાયે તથા સંસ્થાન અને સંહનન નથી. ૧૮૪. આ સર્વ ભાવે વ્યવહારનયની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. શુદ્ધ નય(નિશ્ચયનય)ની અપેક્ષાએ સંસારી જીવ પણ સિદ્ધ સ્વરૂપ છે. ૧૮૫. વાસ્તવિક રીતે શુદ્ધ આત્મા અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચૈતન્ય ગુણવાળો, અશબ્દ, અલિંગ-ગ્રાહ્ય (અનુમાનને અવિષય) અને સંસ્થાન રહિત છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮. ૧૮૬. આભા મન, વચન અને કાયારૂપી ત્રણ દંડથી રહિત, નિદ્રક, એકલે, મમત્વ રહિત, શરીર રહિત, નિરાલંબ ( પદ્રવ્યના અવલંબન વિનાને), વીતરાગ, નિદ્રા ( નિર્દોષ), મેહ રહિત તથા ભય રહિત છે. ૧૮૭. એ (આત્મા) નિગ્રંથ (ગ્રંથિ રહિત) છે, નિઃશલ્ય (નિદાનશલ્ય, માયાશલ્ય અને મિયાદર્શન-શલ્ય રહિત), સર્વ દોષથી મુક્ત છે, નિષ્કામ (કામના રહિત) છે અને નિષ્ક્રય, નિમોન તથા નિર્મદ છે. આત્મા જ્ઞાયક છે. જે યક હોય છે એ નથી હેતે અપ્રમત્ત અને નથી તે પ્રમત્ત જે અપ્રમત્ત અને પ્રમત્ત નથી હોત એ શુદ્ધ હોય છે આત્મા જ્ઞાયક રૂપમાં જ જ્ઞાત છે અને એ શુદ્ધ અર્થમાં જ્ઞાયક જ છે. એમાં યકૃત અશુદ્ધતા નથી. ( ગુણસ્થાનની દષ્ટિએ જીવને છડું ગુણસ્થાન સુધી પ્રમત” અને સાતમાથી “અપ્રમત્ત” કહેવામાં આવે છે. આ બન્ને દિશાએ શુદ્ધ અવની નથી.) ૧૮૯ હું ( આત્મ નથી શરીર, નથી મન, નથી વાણી, અને નથી એમનું કારણ હું નથી કર્તા (કાનાર), નથી કરાવનાર અને કર્તાને નથી અનમેદનાર. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. ૧૯૧. ૬૪ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાવાળા તથા પરકીય ( આત્મ વ્યતિરિક્ત ) ભાવાને જાણવાવાળા એવા કયા જ્ઞાની હશે જે ‘આ મારુ' છે' એવુ' કહેશે ? હું એક છુ, શુદ્ધ છુ, મમતા રહિત છુ તથા માન દશ નથી પરિપૂર્ણ છું. - પેાતાના આ શુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય અની હું આ બધા( પરકીય ભાવે )ના ક્ષય કરુ છું, અપૂર્વ અવસર એવા ક્યારે આવશે ? કયારે થઈશુ ખાહ્યાન્તર નિન્ય જે ? તીક્ષ્ણ છેદીને, પથ ને ? આવશે ? સીસમ ધનુખ ધન વિચરશુ. કવ મહત્ પુરુષને અપૂર્વ અવસર એવા કયારે 卐 5 For Private Personal Use Only 卐 Page #105 -------------------------------------------------------------------------- ________________ સ મણ સુ ાં (જૈન ધર્મ સાર) દ્વિતીય ખંડ મેક્ષ માર્ગ પ્રકરણ ૧૬ મોક્ષમાર્ગ સૂત્ર ૧૨. જિનશાસનમાં “મા” તથા “માર્ગ ફળ આ બે પ્રકારો કહેવામાં આવ્યા છે. “મા” મોક્ષ અને ઉપાય છે. એનું “ફળ નિવણ અથવા એક્ષ છે. ૧૯૩. સભ્ય –દાન, સમ્યગૂ-જ્ઞાન, સમ્યફ-ચારિત્ર (તથા તપને) જિનેન્દ્રદેવે “મેક્ષને માગ” કહ્યો છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારને એ છે. ૧૯૪. અજ્ઞાનવશ જે જ્ઞાની પણ એવું માનવા લાગે છે શુદ્ધ સંપ્રયાગ અર્થાત્ ભક્તિ વગેરે શુભ ભાવથી મુક્તિ મળે છે તે એ પણ રાગનો અંશ હેવાને કારણે પર-સમય-રત બન્યું કહેવાય. ૧૫. જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, અને, તપનું આચરણ કરતે હેય છતાં “અભવ્ય જીવ” અજ્ઞાની અને મિથ્યા-દષ્ટિ જ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬. જિનેનદ્રદેવે એ ઉપદેશ આપ્યો છે કે નિશ્ચય અને વ્યવહાર- સ્વરૂપ રત્નત્રા ( દર્શન, જ્ઞાન, ચારેત્રોને જે નથી જાણતા તેનું તમામ આચરણ મિથ્યારૂપ છે. ૧૭. “અપસવ્ય જીવ છે કે ધર્મમાં વિશ્વાસ રાખે છે, એની પ્રતીતિ કરી છે, એમાં રુચિ રાખે છે, એનું પાલન પણ કરે છે છતાં એ બધું ધર્માચરણ • લગતું નિમિત્ત ” સમજી કરે છે, “કમલમનું કારણ સમજીને નથી કરતા. ૧૯૮. (એ નથી જાણતા કે ) પ૨દ્રમાં પ્રવૃત્ત શુભ પરિણામ પુણ્ય કહેવાય અને અશુભ પરિણામ પાપ’. (ધ) અન્યગત અર્થાત્ સ્વ-દ્રવ્યમાં પ્રવૃત્ત પરિણામ છે જે યથાસમય દુઃખનાં ક્ષયનું કારણ બને છે. જે પુણ્યની ઈચ્છા કરે છે તે સંસારની જ ઈચ્છા કરે છે. 'પુણ્ય' સદગતિને હેતુ (જરૂર) છે, પરંતુ “નવ તો “ પુના ક્ષય થી જ થાય છે. ૨૦૦, અશુભ કર્મને કુશલ અને શુભ કર્મને સુશીલ જાણે, પરંતુ જેના દ્વારા સંસારમાં પ્રવેશ થાય છે એને સુશીલ કેવી રીતે કહી શકાય ? ૨૦૧. પુરુષને બને બેડીઓ બાંધે છે, ભલે પછી એ બેડી સેનાની (પુણ્ય) હોય કે લેખંડની (પાપ) હોય. આ પ્રમાણે જીવને એનાં શુભ-અશુભ કર્મો બાંધે છે. ૧૯૯. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ૨૨. એટલા માટે (પરમાર્થ દષ્ટિએ) અને પ્રકારના (શુભ અને અશુભ) કર્મોને કુશીલ જાણ એની સાથે ન રાગ કર જોઈએ અને ન એને સંસર્ગ પણ, કારણ કે કુશીલ (કર્મ) તરફ રાગ અને સંસર્ગ કરવાથી સ્વાધીનતા નષ્ટ થાય છે. ૨ ૦ ૩, તે પણ) વ્રત અને તપ વગેરે દ્વારા “સ્વ” પ્રાતિ ઉત્તમ છે. એ ન કરીએ તે “ નરક” વગેરેનું દુઃખ ઉઠાવવું પડે એ ઠીક નથી, કારણ કે કષ્ટ સહીને તડકામાં ઊભા રહેવું એના કરતાં છાંયડામાં ઊભા રહેવું એ ઘણું સારું છે. (આ ન્યાયે લેકમાં પુરાયની સર્વથા ઉપેક્ષા ઉચિત ન કહેવાય. આ કાળમાં પુણ્ય ઉપાદેય છે.) ૨૦૪. (એમાં સંદેહ નથી કે) શુભ ભાવપૂર્વક વિવાધર, દેવ, તથા, મનુષ્યની હાથ જોડીને કરેલી સ્તુતિઓ દ્વારા ચકવતી સમ્રાટની વિપુલ રાજ્યલક્ષમી પણ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સમ્યફ-સંબધી પ્રાપ્ત નથી થતી. ૨ ૦૫, ( પુણ્ય પ્રતાપે ) દેવલોકમાં યથાસ્થાન રહીને આયુષ્ય-ક્ષય થયા પછી દેવગણ ત્યાંથી પાછા ફરી મનુષ્ય-નિમાં જન્મ લે છે. ત્યાં તે દશાંગ ભેગ-સામગ્રી ભેગવે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૨૦૬. જીવન પર્યંત અનુપમ માનવીય ભેગોને ભેગવીને ૨૦૭. પૂર્વજન્મમાં વિશુદ્ધ યોગ્ય ધર્મારાધનને કારણે નિર્મળ બોધિને અનુભવ કરે છે અને ચાર અંગે(મનુષ્યત્વ, કૃતિ, શ્રદ્ધા તથા વીર્ય)ને દુર્લભ જાણ, એ સંયમ ધર્મને સ્વીકાર કરે છે અને ફરી તપશ્ચર્યા દ્વારા કર્મોને નાશ કરી શાશ્વત સિદ્ધપદને પામે છે. પ્રકરણ ૧૭ : રત્નત્રય સૂત્ર (અ) વ્યવહાર રતનરાય ? ૨૦૮. ધર્મ વગેરે (છ દ્રવ્ય તથા તાવાર્થ વગેરે)ની શ્રદ્ધાને “સમ્યગ-દર્શન’ કહે છે. અંગસૂત્ર તથા પૂર્વેના જ્ઞાનને સમ્યગજ્ઞાન કહે છે. તપ માટે પ્રયત્નશીલ બનવું એને “સમ્યક ચરિત્ર કહે છે. આને “વ્યવહાર ક્ષમાર્ગ” કહે છે. ૨૦૯. મનુષ્ય જ્ઞાન થી જીવાદિ પદાર્થોને જાણે છે. દર્શનથી એમાં શ્રદ્ધા કેળવે છે, ચારિત્રથી (કર્મ-આસ્રવને) નિરોધ કરે છે અને તપથી વિશુદ્ધ બને છે (ત્રણેય એક-બીજાના પૂરક છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે, ચારિ વિનાનું જ્ઞાન, સમ્યગદર્શન વિનાનું લિંગ ગ્રહણ (સુનિ-પણું) અને સંયમ વિનાનું તપશ્ચરણ નિરર્થક છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩, ૨૧૧. સમ્યગ દશન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર–ગુણ નથી. ચારિત્ર વિના મેક્ષ (કર્મક્ષય) નથી અને મોક્ષ વિના નિર્વાણ (અનંત આનંદ) નથી ૨૧૨. જેવી રીતે પાંગળી વ્યક્તિ વગડામાં લાગેલી આગને જેઈને પણ ભાગવામાં અસમર્થ હોવાથી બળી મરે છે, અને આંધળી વ્યક્તિ દોડી શકવા છતાં જોવામાં અસમર્થ હોવાથી બળી મરે છે–તેવી રીતે ક્રિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને અજ્ઞાનીઓની ક્રિયા વ્યર્થ છે. જેવી રીતે વગડામાં પાંગળો અને આંધળે મળ્યા અને બનેનાં પારસ્પરિક સંપ્રગથી ( વગડામાંથી સહીસલામત નીકળી)અને નગરમાં પ્રવિષ્ટ થયા તેવી રીતે કહેવામાં આવે છે કે જ્ઞાન અને કિયાના સંગથી જ ફળ પ્રાપ્ત થાય છે. એક પિડાથી રથ ચાલતું નથી. (આ) નિચય ૨ન-ત્રય : ૨૧૪. જે તમામ નય-પક્ષેથી રહિત છે તે જ “સમયસાર છે. એને જ સમ્યગ-દર્શન તથા સમ્યગૂ-જ્ઞાનની સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ૨૧૫. સાધુઓએ હંમેશાં દર્શન, જ્ઞાન અને ચારિત્રનું પાલન કરવું જોઈએ. નિશ્ચય – નય અનુસાર આ ત્રણેયને આમ જ સમજવું જોઈએ. આ ત્રણેય આત્મ-સ્વરૂપ જ છે, એટલા માટે નિશ્ચયથી આત્માનું સેવન જ ઉચિત છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ go ૨૧ ૬. જે આત્મા આ ત્રણેયથી સમાહિત બને છે અને બીજુ કાંઈ નથી કરતે તથા નથી કાંઈ છેડતે એને જ નિશ્ચય -- નયથી “મેક્ષમાર્ગ” કહેવામાં આવે છે. ૨૭. આ દષ્ટિએ આત્મામાં લીન આત્મા જ “સમ્યગ-દષ્ટ હેાય છે. જે આત્માને યથાર્થ રૂપમાં જાણે છે એ જ “સમ્યગ જ્ઞાન” છે અને એમાં સ્થિત થવું એને જ “સમ્યફ-ચારિત્ર” કહે છે. ૨૧૮. આત્મા જ મારુ જ્ઞાન છે. આત્મા જ દર્શન અને ચારિત્ર છે. આત્મા જ પ્રત્યાખ્યાન છે અને આત્મા જ સંયમ અને યોગ છે, અથાત આ તમામ આત્મ-રૂપ જ છે. પ્રકરણ ૧૮ : સમ્યગ્ર-દશન સૂત્ર (અ) વ્યવહાર-સમ્યક્ત્વ: નિશ્ચય સમ્યક્ત્વ ૨૧. રત્નત્રયમાં સમ્યગૂ-દશન જ શ્રેષ્ઠ છે, અને એને જ મેક્ષરૂપી મહા-વૃક્ષનું મૂળ કહેવામાં આવ્યું છે. આ દશન વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનું છે. ૨૨. વ્યવહાર-નયથી છવાદિ તત્ત્વમાં શ્રદ્ધા રાખવી એને જિન-વે સમ્યક નિશ્ચયનયથી તે આત્મા જ સમ્યગૂ દર્શન છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫. (અથવા) નિશ્ચયનયથી જે મૌન છે એને જ સમ્યગ–દશન કહે છે અને જે સદ્ગ-દર્શન છે એ જ મૌન છે. વ્યવહારથી જે નિશ્ચય-સમ્યગ્ર દશનનો હેતુ છે તે પણ સમ્યગ-દશન છે. ૨૨૨. સમ્યકત્વ વિનાની વ્યક્તિ હજારો કરડે વર્ષ સુધી રૂડી રીતે ઉગ્ર તપ કરે તે પણ બાધિ પ્રાપ્ત કરતી નથી. રર૩. જે સમ્યગ-દર્શનથી ભ્રષ્ટ છે. તે જ ભ્રષ્ટ છે. દર્શન-ભ્રષ્ટને કદી પણ નિર્વાણ-પ્રાપ્તિ થતી નથી. ચારિત્રવિહીન સમ્યગુ-દષ્ટિ તો ચારિત્ર ધારણ કરીને) સિદ્ધિ પ્રાપ્ત કરી વાળે છે, પરંતુ સમગ્ર-દશનથી રહિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો નથી. ૨૨૪. (વાસ્તવિક રીતે) જે સમ્યગ દર્શનથી શુદ્ધ છે એ જ નિર્વાણ પ્રાપ્ત કરે છે. સમ્યગ દર્શન–વિહીન પુરુષ ઈષ્ટ-લાભ નથી કરી શકતે. એક તરફ સમ્યવનો લાભ અને બીજી તરફ ત્રીલેક્યને લાભ થતું હોય તે ગેલેક્સના લાભથી સમ્યગદર્શનનો લાભ શ્રેષ્ઠ છે. ૨૨૬. વધારે શું કહીએ ? અતીત-કાળે જે શ્રેષ્ઠ વ્યક્તિઓ સિદ્ધત્વ પામી છે અને ભવિષ્ય-કાળે જે પામશે તે સમ્યક્ત્વનું જ માહાતમ્ય છે. ૨૨૫. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૭ર ૨૨૭. જેમ કમળના છેડનું પાંદડું સ્વભાવથી જ પાણીથી લેપાતું નથી તેમ સપુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયથી લેપતે નથી. ૨૨૮. સમ્યગુ–દષ્ટિ મનુષ્ય પિતાની ઇન્દ્રિયો દ્વારા ચેતન તથા અચેતન દ્રવ્યનો જે કાંઈ ઉપભોગ કરે છે એ તમામ કર્મોની નિર્જરામાં સહાયક બને છે. ૨૨૯ કેઈક તે વિષયનું સેવન કરતા હોવા છતાં સેવન કરતા નથી, અને, કેઈ સેવન ન કરતા હોવા છતાં વિષયેનું સેવન કરે છે. જેવી રીતે કેઈ પુરુષ વિવાહાદિ કાર્યમાં લાગે રહ્યો હોવા છતાં પણ એ કાર્યનો સ્વામી નહિ હેવાથી કતાં નથી ગણતે. ૨૩૦. (આ પ્રમાણે) કામગ નથી સમભાવ ઉત્પન્ન કરતા અને નથી કરતા વિકૃતિ એટલે કે વિષમતા. જે એમના પ્રતિ હેષ અને મમત્વ રાખે છે તે એમનામાં વિકૃતિને પ્રાપ્ત થાય છે. (આ) સમ્યગૂ-દર્શન અંગ ૨૩૧. સમ્યગુ-દર્શનના આ આઠ અંગ છે: ૧. નિઃશંકા, ૨. નિષ્કાંક્ષા, ૩. નિવિચિકિત્સા, ૪. અમૂઢ દષ્ટિ, ૫. ઉપગ્રહન, ૬. સ્થિરીકરણ, ૭. વાત્સલ્ય, અને, ૮. પ્રભાવના. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૨, સમ્યગ-દૃષ્ટિ જીવ નિઃશક હોય છે અને એ કારણે નિર્ભય પણ હોય છે. એ સાત પ્રકારના ભ -૧, આ લેકને ભય, ૨. પરાકને ભય, ૩. અરક્ષા ભય, ૪. અગુપ્તિ ભય, ૫. મૃત્યુ-ભય, ૬. વેદના–ભય, અને, ૭, અકસ્માત-ભય-થી રહિત હેય છે, એટલા માટે નિઃશકે હાય છે. (અર્થાત નિઃશંકતા અને નિર્ભયતા અને એકસાથે રહેનારા ગુણે છે.) ૨૩૩. જે સમસ્ત કર્મફળમાં અને સંપૂર્ણ વસ્તુ-ધર્મોમાં કઈ પણ પ્રકારની આકાંક્ષા નથી રાખતે એને નિકાંક્ષ-સમ્યગુટિ સમજ જોઈએ. જે સત્કાર, પૂજા અને વંદના સુદ્ધાં પણ નથી ચાહતે એ કેઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે રાખે? હે ચોગી! અગર જો તું પરલોકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદિ શા માટે ચાહે છે? શું એથી તને પરલેકનું સુખ મળશે? જે સમસ્ત ધર્મો (વસ્તુ–ગત સ્વભાવ) પ્રતિ ગ્લાનિ નથી કરતે એને નિવિચિકિત્સા ગુણને ધારક સમ્યગૃદૃષ્ટિ સમજ જોઈએ. જે સમગ્ર ભાવ પ્રતિ વિમૂઢ નથી – જાગરૂક છે, નિબ્રાંન્ત છે, દષ્ટિ-સંપન્ન છે, એ અમૂઢ-દૃષ્ટિ સમ્યગ-દૃષ્ટિ જ છે. ૨૩૪, ૨૩૫ ૨૩, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮. ૨૩૯. ૨૪૦ ૨૪૧. ૭૪ જ્ઞાન, ક્રેન, ચારિત્ર, તપ, ક્ષાંતિ ( મા ) અને મુક્તિ (નિલેભિતા ) દ્વારા આગળ જીવનને વમાન બનાવવુ જોઈ એ. વધવુ જોઇ એ ( અમૂ૰-દૃષ્ટિ અગર વિવેકી ) કાઈના પ્રશ્નનો ઉત્તર દેતી વખતે ન તા શાસ્ત્રના અર્થ છુપાવે અને ન તા અસિદ્ધાંત દ્વારા શાસ્ત્રની અસમ્યક્ વ્યાખ્યા કરે, ન માન કરે અને ન પેાતાના વડપણનુ પ્રદ્દન કરે, ન ન કાઈ વિદ્વાનના પરિહાસ કરે અને ન કોઈ ને આશીર્વાદ કે. જેવી રીતે જાતિવંત અશ્વ લગામ દ્વારા સીધા રસ્તા ઉપર આવી જાય છે તેવી રીતે જ્યારે કોઈ વખત પેાતાનામાં દુષ્ટ પ્રયાગની પ્રવૃત્તિ દેખવામાં આવે ત્યારે તેને વચન અને કાયાથી ધીર તત્કાળ મન, ( સમ્યગ્-દૃષ્ટિ ) સમેટી લે. (પ ઉપગ્રહન ) તું મહાસાગર તે પાર કરી ગયા છે ને પછી કિનારા પાસે પડાચીને કેમ ઊભા છે? એને પાર કરવામાં શીવ્રતા કર. હું ગૌતમ ! ક્ષણભરને પણ પ્રમાદ ન કર. (સમય', ગાયમ ! મા પમાયએ.) [૬ સ્થિરીકરણ ] For Private Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨. જે ધાર્મિક માણસમાં ભક્તિ (અનુરાગ) રાખે છે, પરમ શ્રદ્ધાથી એમનું અનુસરણ કરે છે તથા પ્રિય વચન બોલે છે તે ભવ્ય સમ્ય-દષ્ટિનું વાત્સલ્ય બતાવે છે. ૨૪૩. ધમકથાના કથન દ્વારા અને નિર્દોષ બાહ્ય-ગ (ગ્રીષ્મ ઋતુમાં પર્વત ઉપર ઊભા રહીને, વર્ષાઋતુમાં વૃક્ષની નીચે, શીત ઋતુમાં નદીના કિનારે દયાન) દ્વારા તથા જીવ ઉપર દયા અથવા અનુકંપા દ્વારા ધમની ૮ પ્રભાવના કરવી જોઈએ. (૧) પ્રવચનકુશળ, (૨) ધર્મકથા કરનાર, (૩) વાદી, (૪) નિમિત્ત-શાઅને જાણકાર, (૫) તપસ્વી, (૬) વિદ્યાસિદ્ધ, (૭) બદ્ધિ-સિદ્ધિઓને સ્વામી, અને, (૮) કવિ (કાન્તદશી) -આ આઠ પુરુષને ધર્મપ્રભાવક કહેવામાં આવે છે. ૨૪૪. ૨૪૫. પ્રકરણ ૧૯: સમ્ય-જ્ઞાન-સૂત્ર (સાદક) સાંભળીને જ કલ્યાણ અથવા આત્મહિતને માર્ગ જાણી શકે છે, સાંભળીને જ પાપ અથવા અહિતના માર્ગનું જ્ઞાન થઈ શકે છે. એટલા માટે, સાંભળીને હિત અને અહિત બનેને માર્ગ જાણી જે શ્રેયસ્કર હેય તેનું આચરણ કરવું જોઈએ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ૨૪૭, ૨૪૬. (અને પછી) જ્ઞાનના આદેશ મારફત, સમ્યગદર્શન મૂલક તપ, નિયમ, સંયમમાં સ્થિર બની, કમ-મળથી વિશુદ્ધ (સંયમી સાધક) જીવન પર્યત નિષ્કપ ( સ્થિર – ચિત્ત) બની વિહરે છે. જેમ જેમ મુનિ અતિશય રસના અતિરેકથી યુક્ત બની અપૂર્વ-શ્રુતનું અવગાહન કરે છે તેમ તેમ નવી નવી વૈરાગ્યપૂર્ણ શ્રદ્ધાથી આહૂલાદિત બને છે. ૨૪૮. જેવી રીતે દેરી પરેવેલી સેય પડી ગયા પછી ખવાઈ જતી નથી એવી રીતે સ-સૂત્ર જીવ અર્થાત્ શાસ્ત્ર-જ્ઞાન-યુક્ત છવ સંસારમાં રહેવા છતાં નાશ પામતે નથી. ૨૪૯. પરંતુ સમ્યક્ત્વરૂપી રત્નથી રાહત અનેક પ્રકારના શાને જ્ઞાતા, આરાધના વિહીન હેઈ, સંસારમાં અર્થાત્ નરકાદિક ગતિઓમાં ભમ્યા કરે છે. જે વ્યક્તિમાં એક પરમાણુ જેટલા પણ રાગાદિભાવ ૨૫૧, વિદ્યમાન છે એ બધાં આગમનો જ્ઞાતા હોવા છતાં પણ આત્માને નથી જાણતો. આત્માને નહિ જાણવાથી અનાત્માને પણ નથી જાણતું. આ પ્રમાણે જ્યારે એ જીવ-અજીવ તાવને નથી જાણતું ત્યારે એ સમ્યગુ–દષ્ટિ કેવી રીતે હોઈ શકે? ૨૫, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ૨પ૨. જેનાથી તત્વનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તને નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૩. જે વડે- જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રેયમાં–હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતું જાય છે એને જિન શારાનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૪. આત માને જે અબ દ્વ-પૃષ્ટ (દેહ-કર્માતીત), અનન્ય (અન્યથી રહિત), અવિકોષ (વિશેષથી રહિત), અને આદિ-મધ્ય-અંત વિહીન (નિવિક૯૫) દેખે છે એ સમગ્ર જિનશાસનને દેખે છે. જે આત્માને આ અપવિત્ર શરીરથી તત્વતઃ ભિન્ન તથા જ્ઞાયક-ભાવ-રૂપ જાણે છે એ જ સમસ્ત શાસ્ત્રોને જાણે છે. ૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ યુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે, અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિ-યુક્ત જાણે છે, એ અશુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે. ર૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહ્ય (ભૌતિક)ને જાણે છે, જે બાાને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહ્ય-અત્યંતર-એકબીજા-સહવત છે.) ૨ ૫૫. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૨૫૮. જે એક આત્માને જાણે છે, એ તમામ (જગત ને જાણે છે. જે તમામને જાણે છે એ એકને જાણે છે. ૨૫૯ (માટે હે ભવ્ય !) તુ આ જ્ઞાનમાં હંમેશાં લીન રહે. એમાં જ હંમેશાં સંતુષ્ટ રહે. એથી જ તૃપ્ત બન. એથી જ તને ઉત્તમ સુખ (પરમ સુખ) પ્રાપ્ત થશે. ૨૬૦. જે અહનત ભગવાનને દ્રવ્ય-ગુણપર્યાયની દષ્ટિએ (પૂર્ણપણે) જાણે છે એ જ આત્માને જાણે છે. ખરેખર તેને મેહ વિલય પામે છે. ૨૧. જેવી રીતે કોઈ વ્યક્તિ ખજાને પ્રાપ્ત થાય એટલે એને ઉપયોગ સ્વજનેની વચ્ચે કરે છે તેમ – બરાબર તેમ-જ્ઞાની જન મેળવેલા જ્ઞાન-ખજાનાને ઉપલેગ પર-દ્રવ્યોની વચ્ચે રહી પિતાના માટે કરે છે. પ્રકરણ ૨૦ : સમ્યફ-ચારિત્ર-સૂત્ર (અ) વ્યવહાર-ચરિત્ર : ૨૬૨. વ્યવહાર-નયના ચારિત્રમાં વ્યવહારનયનું તપશ્ચરણ થાય છે. નિશ્ચય-નયના ચારિત્રમાં નિશ્ચય-નયનું તપશ્ચરણ થાય છે. ૨૬૩. અશુભની નિવૃત્તિ અને શુબમાં પ્રવૃત્તિ એ વ્યવહાર–ચરિત્ર છે. તેને પાંચ વ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના રૂપે જિનદેવે વર્ણવ્યું છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪. ૨૬૫ શ્રતિજ્ઞાનમાં નિમગ્ન જીવ અગર તપ-સંયમ-રૂપ યોગને ધારણ કરવામાં અસમર્થ બને તે મોક્ષ પ્રાપ્ત કરી શક્તો નથી જેવી રીતે માર્ગને જાણકાર ધારેલ દેશમાં જવા માટે સમુચિત પ્રયત્ન ન કરે તે તે ત્યાં સુધી પહોંચી શક્તિ નથી અથવ' અનુકૂળ પવનના અભાવમાં નૌકા ઈચ્છિત સ્થાન સુધી પહોંચી શકતી નથી, તેવી રીતે (શા દ્વારા મોક્ષમાર્ગને જાણી લીધા પછી પણ) સત્—ક્રિયાથી–રહિત-જ્ઞાન ઈષ્ટ–લક્ષ પ્રાપ્ત કરાવી શકતું નથી. જેવી રીતે અંધની આગળ લાખો-કરોડે દીવા સળગાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્ર-શૂન્ય પુરુષનું વિપુલ શાય-અધ્યયન પણ અર્થહીન છે. ૨ ૬૭. ચારિત્રસંપન્ન પુરુષનું અપમાં અપ જ્ઞાન પણ ઘણું કહેવાય અને ચારિત્ર-વિહીનનું ઘણું શ્રુતજ્ઞાન પણ નિષ્ફળ છે. (આ) નિચય ચારિત્ર ૨૮. નિશ્ચય નયના અભિપ્રાય અનુસાર આત્માનું, આત્મામાં, આત્માને માટે તન્મય થવું એ જ સમ્યફ-ચારિત્ર છે. આવા ચારિત્રશીલ યેગીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯. ૨૭૦. ૨૭૧. ૨૭૨. ૨૭૩. ૨૭૪. ૦ જેને જાણી ચૈાગી પાપ અને પુણ્ય બન્નેના પરિહાર કરે છે એને જ ક-રહિત નિવિકલ્પ ચારિત્ર કહેવામાં આવે છે. જે રાગને વશ થઈ પરદ્રયૈામાં શુભાશુભ ભાવ કરે છે એ જીવ પેાતાના ચારિત્રથી ભ્રષ્ટ થઈ પર-ચરિતાચારી મને છે. જે સ`ગ (પરિગ્રહ) વિનાને તથા અનન્ય મન મનીને આત્માને જ્ઞાન-દન–મય સ્વભાવ-રૂપ જાણે છેદેખે છે એ જીવ સ્વકીય-ચરિતાચારી કહેવાય છે. જે ( આ પ્રકારના ) પરમામાં સ્થિત નથી. એનાં તપશ્ચરણુ અથવા નતાચરણ વગેરેને સ`જ્ઞ ધ્રુવે માલ-તપ (અજ્ઞાન તપ ) અને ખાદ્ય-નૃત( અજ્ઞાન વ્રત ) કહ્યાં છે. શૂન્ય અજ્ઞાની ) મહિના મહિનાનું જે ખાલ ( પરમા તપ કરે છે અને ( પારણામાં ) દાભના મગ્ર-ભાગ જેટલુ' ( એટલે નામ–માત્ર ) ભેાજન કરે છે એ સુખ્યાત ધર્મની સેાળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતા નથી. વાસ્તવમાં, ચારિત્ર જ ધમ છે. આ ધર્મને ‘શમ ’ રૂપ કહેવામાં આવ્યા છે. માહે અને ક્ષેાભ-રહિત આત્માનું નિર્મળ પરિણામ જ ‘શમ’ અથવા ‘સમતા' રૂપ છે. For Private Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ૨૭૬. ૨૭૫. સમતા, માધ્યસ્થભાવ, શુદ્ધભાવ, વીતરાગતા, ચારિત્ર, ધર્મ, અને, સવભાવ-આરાધના આ બધા એકથક શદે છે. જેણે (સ્વ-દ્રવ્ય અને પર-દ્રવ્યના ભેદ-જ્ઞાનની શ્રદ્ધા તથા આચરણ દ્વારા) પદાર્થો તથા સૂત્રને સારી પેઠે જાણું લીધા છે, જે સંયમ અને તપથી યુક્ત છે, વિગત-રાગ છે, સુખ-દુખમાં સમભાવ રાખે છે એ શ્રમણને જ શુદ્ધોપગી કહેવામાં આવે છે. ૨૭૭. આવા શુદ્ધ ઉપગીને કામયને જ “ઝામય કહેવામાં આવે છે. એનાં દર્શન અને જ્ઞાનને જ શન” અને “જ્ઞાન” કહેવામાં આવે છે. એને જ નિર્વાણપ્રાપ્તિ થાય છે. એને જ સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. એને હું નમન કરું છું શુદ્ધ-ઉપગપૂર્વક સિદ્ધ બનનાર આત્માઓને અતિશય, આત્માન, વિષયાતીત અર્થાત્ અતીન્દ્રિય, અનુપમ, અનંત અને અવિનાશી સુખ પ્રાપ્ત થાય છે. જે ભિક્ષુને તમામ દ્રવ્ય પ્રતિ રાગ, દ્વેષ અને મેહ નથી તથા જે સુખ-દુખમાં સમભાવ રાખે છે તે ભિક્ષને શુભ-અશુભ કર્મોને આસવ હેતે નથી, ૨૭૮. ૨૭લ, Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ , (ઈ) સમન્વય : ૨૮૦. નિશ્ચય-ચરિત્ર તે સાધ્યરૂપ છે, તથા સ-રાગ (વ્યવહાર) ચારિત્ર એનું સાધન છે. ધન તથા સાધ્ય-સ્વરૂપ બને ચારિત્રને ક્રેમપૂર્વક ધારણ કરવાથી જીવને પ્રબોધ થાય છે આત્યંતરશુદ્ધિ હોય તે બાહ્ય-શુદ્ધિ નિયમપૂર્વક હોય જ છે. આત્યંતર-દેષ હોય તે જ મનુષ્ય બાઇ–દેવ કરે છે. ૨૮૨. મદ, માન, માયા, અને, લેભથી હિત ભાવ હોય ત્યારે એને “ભાવશુદ્ધિ કહેવાય છે. આ ઉપદેશ લે – અલોકના જ્ઞાતા, દ્રષ્ટી સર્વજ્ઞ દેવે “ભવ્ય જીવને આપે છે. ર૮૩. પાપ-આરંભ(પ્રવૃત્તિ)ને ત્યાગ કરી શુભ અર્થાત્ વ્યવહારચરિત્ર પાળા છતાં જીવ જે મહાદિ ભાવથી મુકન થતું નથી તે એ “શુદ્ધ આત્મત્વને પ્રાપ્ત કરી શકતું નથી. ૨૮૪. (એટલા માટે કહેવામાં આવ્યું છે કે ) જેવી રીતે શુ ચારિત્ર દ્વારા અશુભ(પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે તેવી રીતે શુદ્ધ (ઉપયોગ) દ્વારા શુ (પ્રવૃત્તિ)ને નિરોધ કરવામાં આવે છે. એટલા માટે આ જ ક્રમથી – વ્યવહાર અને નિશ્ચયના પૂર્વાપર કમથી –-ગી આત્માનું ધ્યાન કરે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫. નિશ્ચય–નય અનુસાર ચારિત્ર(ભાવશુદ્ધિ)ને ઘાન થાય એટલે જ્ઞાન-દર્શનને પણ ઘાત થઈ જાય છે, પરંતુ વ્યવહારનય અનુસાર ચારિત્રને વાત થયો હોય તે જ્ઞાન દર્શનને ઘાત થાય છે અને નથી પણ થતા. (વસ્તુતઃ જ્ઞાન-દર્શનની વ્યાતિ ભાવશુદ્ધિની સાથે છે, નહિ કે બાળ ક્રિયાની સાથે.) ૨૮૬. શ્રદ્ધાનું નગર, તપ અને સંવરને આગળ, સમાના ૨૮૭, બુરજે બનાવી તથા ત્રિ-ગુપ્તિ( મન, વચન, કાયા)થી સુરક્ષિત તથા અજેય સુદઢ પ્રાકાર (કિલો) રચી, તપરૂપી બાણથી યુક્ત ધનુષ વડે, કર્મનાં બખ્તરન લેડી (આંતરિક) સંગ્રામના વિજેતા મુનિ સંસારથી મુક્ત બને છે પ્રકરણ ૨૧ : સા. ના સૂત્ર ૨૮૮. જિનદેવના મત પ્રમાણે આહાર, આચન તથા નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી, ગુરુકૃપા વડે માન મેળવી, નિરાધાનું ધ્યાન ધરવું જોઈએ. ૨૮૯. સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશનથી, અજ્ઞાન તથા મેહના પરિહારથી, અને, રાગદ્વેષના પૂર્ણ ક્ષયથી જીવ એ કાંત સુખ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦. (૧) ગુરુ તથા ઘરડાં માણસની સેવા કરવી, (૨) અજ્ઞાની લેકેના સંપર્કથી દૂર રહેવું, (૩) સ્વાધ્યાય કરે, (૪) કાતવાસ, (૫) સુત્ર અને અર્થનું સમ્યફ ચિંતન કરવું તથા (૬) ધીરજ રાખવી – આ દુઃખમાંથી છૂટવાના ઉપાય છે. ૨૯૧. સમાધિને ઈ છનાર તપસ્વી શ્રમણ (૧) પરિમિત અને એષણય આહારની જ ઈરછા કરે, (૨) તત્વાર્થમાં નિપુણ (પ્રાજ્ઞ) સાથીદારની જ અભિલાષા કરે, અને (૩) વિવેક-યુક્ત એટલે કે વિવિક્ત (એકાંત) સ્થાનમાં જ નિવાસ કરે. જે મનુષ્ય હિત, મિત અને છેડે આહાર કરે છે એને કદી પણ વૈદ્યની ચિકિત્સા કરાવવાની આવશ્યકતા નથી પડતી એ તે પિતે જ પિતાને ચિકિત્સક હોય છે. પિતાની આંતરિક શુદ્ધિમા એ લાગે રહે છે ૨૩. રસોનું અતિ–અધિક સેવન ન કરવું જોઈએ. રસ સામાન્ય રીતે ઉન્માદ–વર્ધક અને પુષ્ટિ-વર્ધક છે. મદથી વ્યાકુળ અને વિષયમાં રચ્યા-પચ્યા મનુષ્યને કામ એવી રીતે સતાવે છે કે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષી સતાવે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ૨૯૫. ૨૯૬. ૨૯૭. ૫ વ્યાધિ જેમ ઔષધિથી પરાજિત અથવા વિનષ્ટ થયેલ ફરી વખત સતાવતા નથી તેમ જે વિવિક્ત ( સ્ત્રી વગેરેથી રહિત ) શય્યાસનથી નિય ંત્રિત અલ્પ આહારી છે અને દમિતેન્દ્રિય એના ચિત્તને રાગ-દ્વેષરૂપી વિકાર કરી શકતા નથી. ( યુક્ત ) છે, (દાન્ત) છે પરાજિત જ્યાં સુધી ઘડપણુ નથી અને ઇન્દ્રિયે! અશક્ત ત્યાં સુધી યથારાક્તિ ધ-આચરણ કરી લેવુ દેહેન્દ્રિયા સતાવતું નથી, રાગાદિ વધતા અની ગઈ હાય ( કારણુ કે પછી અશક્ત તથા અસમર્થ દ્વારા ધર્મ આચરી શકાતે નથી. પ્રકરણ રર: દ્વિ-વિધ ધર્મોંસૂત્ર જન્મ, ઘડપણું, મરણથી મુક્ત આ લેાકમાં એ જ માગ મતાન્યા છે ઉત્તમ શ્રાવકાના. ี શ્રમણાનો અને ખીન્ને For Private Personal Use Only જિનેન્દ્ર દેવે એક છે છે ઉત્તમ — પૂજા મુખ્ય છે જેના શ્રાવક ધર્મમાં દાન અને વિના શ્રાવક બની શકાતુ નથી, તથા, શ્રમણ ધમાં ધ્યાન અને અધ્યયન મુખ્ય છે જેના વિના શ્રમણુ ખની શકાતું નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૯. ૨૯૮. જો કે શુદ્ધાચારી સાધુ બધા ગૃહસ્થોથી સંયમમાં શ્રેષ્ઠ છે તે પણ કેઈક (શિથિલાચારી) ભિક્ષુઓની તુલનામાં અગાર ( ગૃહસ્થ કે સંયમમાં શ્રેષ્ઠ હોઈ શકે છે. જે વ્યક્તિ મુંડિત (પ્રવ્રજિત-દીક્ષિત) બની અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવામાં અસમર્થ હેય છે એ જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત બાર (વ્રત) પ્રકારના આવક ધર્મનો સ્વીકાર કરે છે. શ્રાવક ધર્મ અથવા શ્રાવક આચારમાં પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાત્રત ( શીલવત) આવે છે. જે વ્યક્તિ આ બધાનું અથવા અમુકનું આચરણ કરતે હેય તે (દેશ-યતિ) શ્રાવક કહેવાય છે. પ્રકરણ ૨૩ઃ શ્રાવક-ધમ સૂવા ૩૦૧ જે સમ્યગદષ્ટિ વ્યક્તિ હંમેશાં યતિઓ પાસેથી સામાચારી” (આચાર – વિષયક – ઉપદેશ) શ્રવણ કરે છે તે “શ્રાવક' કહેવાય છે. ૩૦૨, પાંચ ઉદંબર ફી (ઉમર, કહુમર, ગૂલર, પીપળો તથા વ8) ની સાથે સાત વ્યસનેને ત્યાગ કરનાર વ્યક્તિને “દાર્શનિક વ્યક્તિ કહેવામાં આવે છે જેની બુદ્ધિ સગ્ગદર્શનથી વિશુદ્ધ બની ગઈ હોય છે, Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩. ૩૦૪. (૧) પરસ્ત્રીનો સહવાસ, (૨) દ્યુત-કંડા (જુગાર ), (૩) મઘ (દારૂ), (૪) મૃગયા (શિકાર), (૫) વચન-પરુષતા (ઘાતકી વાણું ), (૬) કઠેર દંડ તથા (૭) અર્થ-દૂષણ (ચોરી વગેરે) આ સત વ્યસન છે. માંસાહારથી ઉદ્ધતાઈ વધે છે, ઉદ્ધતાઈથી મનુષ્ય દારૂ પીવાની અભિલાષા કરે છે, અને પછી એ જુગાર પણ ખેલે છે. આ પ્રમાણે (એક માંસાહારથી જ ) મનુષ્ય અગાઉ વાવેલા બધા દેશોનું ભાજન (ઘર, પાત્ર) બને છે. લૌકિક શાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ મળે છે કે માંસ ખાવાથી આકાશમાં વિહાર કરનાર બ્રાહ્મણ જમીન ઉપર પડી ગયે એટલે કે પતિત બની ગયે, એટલા માટે માંસનું સેવન કદાપિ ન કરવું જોઈએ. માંસાહારની માફક દારૂ પીવાથી પણ મનુષ્ય મદહોશ બની નિંદનીય કર્મ કરે છે અને ફળ રૂપે આ લોક તથા પરલોકમાં અનંત દુખેને અનુભવ કરે છે. ૩ ૦૫. ૩૦૭, જેના હૃદયમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, શય વિનાની તથા મેરુ જેવી સ્થિર અને અડગ જિન-ભક્તિ છે તેને સંસારમાં કોઈપણ પ્રકારનો ભય નથી. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વિનયવાન વ્યક્તિને શત્રુ પણ મિત્ર બની જાય છે. માટે દેશ-વિરત અથવા અણુવતી શ્રાવકેએ મન, વચન અને કાયાથી સમ્યક્ત્વ વગેરે ગુણેને તથા ગુણી જનેને વિનય કરે ઈ એ. (૧) પ્રાણીવધુ ( હિસા), (૨) મૃષાવાદ (અસત્ય), (૩) અદત્તાદાન (આપ્યા વિના પર–વસ્તુ લઈ લેવીચેરી), (૪) પરસ્ત્રી–સેવન (અબ્રહ્મ-કુશીલ), તથા (૫) અપરિમિત કામના (પરિગ્રહ) – આ પાંચેય પાપથી વિરતિને “અણુવ્રત” કહે છે. (૧) પ્રાણીવાથી વિરત શ્રાવકે કેધ વગેરે કાયાથી મનને દૂષિત કરી પશુ અને મનુષ્ય વગેરેનું બંધન, ૮૮ વગેરેથી મારવા કરવાનું, નાક વગેરે કાપી નાખવાનું, શક્તિથી વધારે ભાર લાદવાનું અને તેમનાં ખાન-પાન રોકવાનું વગેરે પાપ-કાર્યો ન કરવાં જોઈએ ( કારણ, આ બધાં કામે પણ હિંસા જેવાં જ છે. એ બધાને ત્યાગ એ સ્થળ” હિંસા-વિરત છે.) (૨) સ્થળ (જાડી રીતે જોતાં) અસત્ય-વિરતિ બીજુ અણુવ્રત છે. આને પણ પાંચ પ્રકાર છે: ૧. કન્યા લીક, ૨. ગ–અલીક, ૩. ભૂ-અલીક, એટલે કન્યા, ગે (પશુ) તથા ભૂમિની બાબતમાં જૂઠું બોલવું, ૪. કેઈ ની થાપણું એાળવવી, અને ૩૧૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨. ( સાથે સાથે ) સત્ય-અણુવ્રતી ૧. વિચાર્યો વિના સહેસા નથી કાઈ વાત કરતા, ૨. નથી કોઈની છૂપી વાત કહી કેતા, ૩. નથી પેાતાની પત્નીની Àઈ ગુપ્ત માત મિત્રામાં પ્રગટ કરતા, ૪. નથી મિથ્યા (અહિતકારી) ઉપદેશ આપતા, અને, પ. નથી ફૂટ લેખ ક્રિયા (ખાટા હસ્તાક્ષર અગર ખોટા દસ્તાવેજ) કરતા. ૩૧૩, (૩) અચૌય-અણુવ્રતો શ્રાવકે ૧. ન ચારીના માલ ખરીદવે। જોઈએ, કે ૨. ન કોઈ ને ચારી કરવા માટે પ્રેરવા જોઈ એ, તેમજ, ૩. રાજ્ય-વિરુદ્ધ અર્થાત્ ટેકસ–કર વગેરેની ચારી ફ્રેનિયમ વિરુદ્ધનુ કાઈ કા કરવુ નહિ જોઈ એ. ૪. વસ્તુએમાં ભેળસેળ ખોટા સિક્કા કે નેટ વગેરે ન કરવી જોઈએ. ૫. ન બનાવવા જોઈએ. ૩૧૪. (૪) સ્ત્ર-સ્ત્રીમાં સંતુષ્ટ બ્રહ્મચ-અણુવ્રતી શ્રાવકે ૧. વિવાહિત કે ૨. અવિવાહિત સ્ત્રીથી સથા દૂર રહેવુ જોઈએ. ૩. અન`ગ-ક્રીડા ન કરવી જોઈ એ. ૪. પેાતાના સ ંતાન સિવાય મીજાના વિવાહ વગેરે કરાવવામાં રસ ન લેવા જોઈએ. (પેાતાના પણ બીજી વખતે વિવાહ ન કરવા જોઈ એ એ અ પણ આમાં શામિલ છે) ૫. કામસેવનની તીવ્ર લાલસાને પણ કરવા જોઈએ. ત્યાગ ૮૯ ૫. જુડ્ડી સાક્ષી આપી. આ મધાંના ત્યાગને ‘ સ્થૂલ * અસત્ય-વિરતિ કહે છે For Private Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬. ૩૧૫, (૫) અપરિમિત પરિગ્રહુ અનંત તૃણાનું કારણ છે. એ બહુ જ રેષયુક્ત છે તથા નરક ગતિને માર્ગ છે. એટલા માટે પરિગ્રહ-પરિમાણુ–અણુવ્રતી, વિશુદ્ધ-ચિત્ત શ્રાવકે ૧. ક્ષેત્ર-મકાન, ૨. સોના-ચાંદી, ૩. ધન-ધાન્ય, 8. દ્વિપદ–ચતુપદ, તથા ૫ ભંડાર (સંગ્રહ) વગેરે પરિગ્રહના અંગીકૃત પરિમાણનું કતિક્રમણ ન કરવું જોઈએ. ૩૧છે. એણે સંપ રાખવું જોઈએ. “આ વખતે મેં ભૂલમાં થોડું ભેગું કર્યું, આગળ આવશ્યકતા ઊભી થતાં ફરીથી વધુ ભેગું કરી લઈશ” - આવા વિચાર તેણે ન કરવા જોઈએ. ૩૧૮. શ્રાવકના મતશીલ-વ્રતમાં આ રણું ગુણવ્રત છેઃ ૧ દેશ-વિરતિ, ર અનર્થ દંઠ વિરતિ, તથા, ૩. દે શ વ કા શિ ક. ૩૧૯. (૬) ( વ્યાપાર વગેરેના ક્ષેત્ર મદિત કરવાની ઈચ્છાથી)ઉપર, હેડે તથા આસપાસની દિશાઓમાં ગમન, આગમન, અથવા સંપર્ક વગેરેની મર્યાદા બાંધવાનું જેમાં કહેવામાં આવ્યું છે તે દિગૂ-વ્રત નામનું પહેલું ગુણવ્રત છે. (શ્રાવકના ૧૨ વ્રતમાં છ હું ) Page #131 -------------------------------------------------------------------------- ________________ ૩૦. ૩૨૧. ૩૨ ૩ર૩. ૯૧ (૭) જે દેશમાં જવાથી કોઈ પણ વ્રતના ભાંગ થાય અથવા એમાં દોષ આવે એમ હાય તે દેશમાં જવાની નિયમપૂર્ણાંક નિવૃત્તિને ‘દૂરાાવક શિક' નામનું બીજુ ગુણુવ્રત કહે છે. ( ૧૨ વ્રતમાં સાતમુ ) (૮) કારણ વિના કાર્ય કરવું અથવા કાઈ પણને સત્તાવવાની ક્રિયાને અન' કહે છે. આના ચાર પ્રકાર છે. ૧. અધ્યાન, ર પ્રમાદપૂર્ણ ચર્ચા, ૩ હિંસાના ઉપકરણ વગેરે આપવાં, અને ૪. પાપને ઉપદેશ--આ ચારેયના ત્યાગને અન-દડુ-વિરતિ નામનું ત્રીજુ` ગુણવ્રત્ત કહે છે. (૧૨ વ્રતમાં આઠમું) પ્રત્યેાજનપૂર્વક કામ કરવાથી ઘેાડુ' ક 'ધન થાય છે અને પ્રયાજન વિના કરવાથી પણ ચાય છે, કારણુ કે સ-પ્રચાજન કા માં તા દેશ-કાળ વગેરે પરિસ્થિતિને ગણતરીમાં àવાની ટ્રાય છે, પરંતુ પ્રયેાજન વિનાની પ્રવૃત્તિ તે। હુ'મેશાં ( અમર્યાદિતપણું) થઈ શકે છે. અનદ'થી વિરમેલા શ્રાવકે ૧. ક૪ ( હાસ્યપૂર્ણ અશિષ્ટ વચનપ્રયાગ ), ર. કૌકુચ્ચું (ચારીરિક કુચેષ્ઠા), ૩. મૌખ (બ્ય અકવાદ), ૪ હિ'સાનાં અધિકારણેાના સચેાજનની તથા ઉપભાગ-પરિક્ષેાગની ૫. સર્યાદાના અતિક ન કરવા જોઈએ. For Private Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪. ( શ્રાવકના સાત શીલ વતેમાં) બાકી ચાર શિક્ષાવ્રત નીચે પ્રમાણે છે. ૧. ભેગેનું પરિમાણ, ૨. સામાયિક, ૩. અતિથિ સંવિભાગ અને ૪. પૌષધ-ઉપવાસ. ૩૨૫. (૯) ભોગે પભોગ- પરમાણુ (ભાગ ઉપભેગ) વ્રત બે પ્રકારના છેઃ (૧) ભજન-રૂપ તથા (૨) કાર્ય અથવા વ્યાપારરૂપ. ૧. કંદમૂલ વગેરે અનંતકાયિક વનસ્પતિ, ઉદુંબર ફળ તથા મઘ-માંસ વગેરેના ત્યાગને અથવા પરિમાણને ભેજન – વિષયક ભેગે પગ વ્રત કહે છે, અને ૨. “ખર કર્મ” અર્થાત્ હિંસા ઉપર આધાર રાખનારી આજીવિકા વગેરેના ત્યાગને અથવા પરિમાણને વ્યાપારવિષયક ભેગે પગ પરિમાણ વ્રત કહે છે. (૧૨ વ્રતમાં નવમું) ૩૨૬. (૧૦) સામાયિક વ્રત: સાવદ્ય યોગ અર્થાત્ હિંસા આરંભથી બચવા માટે માત્ર સામાયિક જ પ્રશસ્ત છે. એને શ્રેષ્ઠ ગૃહસથ ધર્મ જાણ, વિદ્વાને આત્મહિત તથા મોક્ષપ્રાપ્તિ માટે સામાયિક કરવું જોઈએ. સામાયિક કરવાથી અર્થાત્ સામાયિક કરતી વખતે શ્રાવક પણ શ્રમણ જે (સર્વ સાવદ્ય ગથી રહિત અને સમતા–ભાવયુક્ત) બની જાય છે. એટલા માટે અનેક પ્રકારે સામાયિક કરવા જોઈએ. ૩૨૭. Page #133 -------------------------------------------------------------------------- ________________ ३२८ ૩ર૯ ૩૩૦, સામાયિક કરતી વખતે જે શ્રાવક પર–ચિંતા કરે છે એનું ધ્યાન એ ફક્ત –ધ્યાન કડવા ય. એનું સામાયિક નિરર્થક છે. ( ૧ ) પપધ વ્રત: ૧ આહાર પૌષધ, ૨. શરીરસત્કાર પૌષધ, ૩ અબ્રહ્મ પૌષવ તથા ૪. આરંભ - ત્યાગ પૌષધ- ચાર પૌષધ-ઉપવાસ નામના શિક્ષાવતમાં આવે છે આ ચારેયને ત્યાગ આંશિક પણ હોય અને સર્વીશ પણ હોય છે. જે સંપૂર્ણ પણે પૌષધ કરે એણે નિયમપૂર્વક સામાયિક કરવું જોઈએ. (૧૨) ઉદ્ગમ વગેરે દેથી રહિત, દેશ-કાળ અનુકૂળ, શુદ્ધ અન્નાદિકનું મુનિ આદિ સંયમીઓને ઉચિત રીતે દાન દેવું એને ગૃહસ્થોનું અતિથિ-સંવિભાગ શિક્ષાવ્રત કહે છે. (જે લેકે કોઈ પણ પ્રકારની સૂચના અગાઢથી આપ્યા વિના અતિથિરૂપે આવે છે એમને પિતાના ભોજનમાં સંવિભાગી બનાવવા એ પણ આ અર્થ થાય છે. ૧. આહારદાન,૨. ઔષધદાન, ૩ શાશ્વ-દાન, અને, ૪. અભયદાન – આમ દાન ચાર પ્રકારે કહેવામાં આવ્યું છે. ઉપાસક અધ્યયનમાં અર્થાત્ શ્રાવકાચારમાં એને દેવા યોગ્ય ગણવેલ છે. ભજન ( આહાર) માત્રનું દાન કરવાથી પણ ગૃહસ્થ ધન્ય બને છે. આમાં પાત્ર અને અપાત્રને વિશેષ વિચાર કરવાથી શું લાભ? ૩૩ . ૩૩૨. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩. જે ઘરમાં સાધુઓને કપે તેવું (એમને અનુકુળ) કશું પણ દાન દેવામાં આવતું નથી એ ઘરમાં શાસ્ત્રોક્ત આચરણ કરનાર ધીર અને ત્યાગી સુ-શ્રાવક જોજન કરતા નથી. ૩૩૪. જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું ભજન કરે છે, વાસ્તવમાં તેનું જ ભોજન કર્યું સાર્થક થાય છે. જિનેશ્વરે કહેલું સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મેક્ષનું ઉત્તમ સુખ એ પ્રાપ્ત ૩૩૫. મૃત્યુના ભયથી ભયભીત જીની રક્ષા કરવી એને જ અભયદાન કહે છે. આ અભયદાન બધાં દાનમાં શિરમણ સમાન છે. પ્રકરણ ૨૪ : શ્રમણ-ધર્મ સૂત્ર (અ) સમતા : ૩૩૬. 'શ્રમણ, સંયત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ, અનગાર, “ભદંત, દાંત – આ બધાં શાસ્ત્રોક્ત આચરણ કરનારાનાં નામ છે. પરમ પદની પ્રાપ્તિ માટે નિરત સાધુ ૧ સિંહ જેવા પરાક્રમી, ૨ હાથી જેવા સ્વાભિમાની, ૩. વૃષભ જેવા ભદ્ર, ૪ મૃગ જેવા સરળ, પ પશુ જેવા નિરીર (ઈછા વગરના), ૬. વાય જેવા નિત્સંગ, ૩ ૩૭. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૭ સૂર્ય જેવા તેજસ્વી, ૮. સાગર જેવા ગંભીર, ૯. મેરુ જેવા નિશળ, ૧૦, ચન્દ્ર જેવા શીતળ, ૧૧ મણિ જેવા કામાન, ૧૨. પૃથ્વી જેવા સહિબગુ. ૧૩ સર્પ જેવા અનિયત આશ્રયી (જેનું આય કરવાનું અનિયત અચોકકસ છે) તથા, ૧૪. આકાશ જેવા નિલંબ ( અવલંબન વિનાના) હોય છે. ૩૩૮. ( પરંતુ એવા પણ ઘણા અસાધુઓ છે જેમને સંસારમાં સાધુ કહેવામાં આવે છે (પરંતુ ) અ-સાધુને સાધુ ને કહેવા જેઈ બ. સાધુને જ સાધુ કહેવા જોઈએ. જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સ યમ અને તપમાં લીન હોય તેમને તથા આવા પ્રકારના ગુણે ધરાવનાર સાધુને જ સાધુ કહેવા જોઈએ. માથું મુંડાવવા માત્રથી કોઈ શ્રમણ બની શકતે નથી, ને જપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતે નથી, અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ બની જતો નથી, અને, દર્ભના વસ્ત્ર પહેગ્યા માત્રથી કઈ તપસ્વી થઈ જ નથી. પરંતુ એ “મમતા” થી શ્રમણ, “બ્રહ્મચથી બ્રાહ્મણ, “જ્ઞાન” થી મુનિ, અને, “તપ * બી. તપસ્વી બની શકે છે ૩૩૯ ૩૪ ૦. ૩૪૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪. ૩૪૨. (કઈ પણ વ્યક્તિ) ગુણેથી સાધુ અને અગુણેથી અ-સાધુ બને છે. માટે, સાધુના ગુણોને ધારણ કરો અને અ–સાધુતાને ત્યાગ કરે. આત્માને આત્મા દ્વારા જાણીને જે રાગદ્વેષ વગેરેમાં સમભાવમાં રહે છે તે પૂજ્ય છે. ૩૪૩. ૧. દેહ વગેરેમાં અનુરક્ત ૨. વિષયમાં આસક્ત, ૩. કષાય-યુક્ત અને ૪. આત્મ-સ્વભાવમાં સુપ્ત સાધુ “સમ્યક્ત્વ” થી શૂન્ય હોય છે. ગોચરી અર્થાત ભિક્ષા માટે નીકળેલ સાધુ કાનથી ઘણી સારી-નારી વસ્તુઓ સાંભળે છે તથા આંખથી ઘણી સારી-નઠારી વસ્તુઓ દેખે છે પરંતુ બધું જ જોઈ, સાંભળીને પણ એ કઈને કાંઈ કહેતું નથી, બલકે “ઉદાસીન રહે છે. સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન સાધુએ રાત્રે ઝાઝું સૂતા નથી. સૂત્ર અને અર્થનું ચિંતન કરતાં રહેતા હોવાથી એ નિદ્રાને વશ થતા નથી. સાધુ મમત્વ રહિત, નિરભિમાની, નિઃસંગ, ગૌરવને ત્યાગી તથા ત્રસ અને સ્થાવર જી તરફ સમ–દષ્ટિ-વાળે ટાય છે. ૩૪૫. ૩૪૬. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭. ૩૪૮. ૩૪૯. ૩૫૦. ૩૫૧. રૂપર 9 ૯૭ સાધુ લાલ અને હાનિમાં, સુખ અને દુખમાં, જીવન અને મરણમાં, નિંદા અને સ્તુતિમાં, તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે. એ ગારવ ( ત્રણ ગૌરવ), કષાય, દંડ, ભય, હાસ્ય અને શાકરહિત તથા નિદાન ( નિયાણું) તથા બંધન વિનાના હાય છે. આ લેાક અને પરલેાકમાં અનાસક્ત, એને વાંસલાથી છોલે કે ચંદ્નનના લેપ કરે, તથા આહાર મળે કે ન મળે બધી વખત એ સમભાવી હાય છે, તથા ઢ કે વિષાદ એ નથી કરતા આવે! શ્રમણુ અપ્રશસ્ત દ્વારા ( હેતુ )થી ખાવનારાં કર્માના સ તાભાવેન અવરાધ કરી અધ્યાત્મ સબંધી ધ્યાન–ચાગાથી પ્રશસ્ત એવા સ યમમાં તીન થઈ જાય છે. ભૂખ, તરસ, દુષ્ટ-શૈયા ( ઊંચી-નીચી પથરાળી ભૂમિ ), ટાઢ, તટકા, ખરતિ, શય વગેરેને દુ:ખ અનુભવ્યા સિવાય સહન કરવાં જોઈ એ, કારણ કે શારીરિક દુઃખાને સમભાવપૂર્વક સહન કરવાં મહા-ફળદાયી છે. સયમને અનુકૂળ વૃત્તિ અને સાથે સાથે દિવસમાં કેવળ એક જ વખત ભાજન. અડ્ડા ! બધા જ્ઞાની પુરુષાએ નિત્ય અનુષ્ઠાન( તપ-ક્રમ )ના કેવા સુંદર ઉપદેશ માપ્યા છે! For Private Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩. ૩૫૪ ૩૫૫. ૩૫૬. ૩૫૭. ૯૮ શ્રમણ જે સમતા વિનાના ડૅાય તે વનવાસ, કાયકલેશ, વિચિત્ર ઉપવાસ, અધ્યયન અને મૌન– અધું જ નકામુ છે. પ્રબુદ્ધ અને ઉપશાંત બનીને સયત ભાવપૂર્વક ગામડામાં અને શહેરમાં શાંતિના માર્ગનું ઉપરૢ હશે. ૨. સમય ગાયમ્ ! મા પમાયએ (હું ગૌતમ, ક્ષણ આત્રના પણ પ્રાદ ન કર. ) આજે એક પણ જિન' દેખાતા નથી અને જે જે માદક છે તે દરેક એક મત ધરાવતા નથી એવુ લેક વિષ્ણુમાં કહેશે, પરંતુ તને તા આજે ન્યાયપૂર્ણ માર્ગ મળી ગયે છે, માટે (સમય' ગેયમ્' મા પમાયએ ) હું ગૌતમ ! ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરે. ( આ ) વેશ-લિંગ (સાધુનું' ચિહ્ન, નિશાની) ( મુનિ ) વિચર ! ( સંયમ ના માં) વેશ ( સાધુનાં કપડાં ) પ્રમાણુ નથી, કારણ કે એ તે અસયત ( અસાધુ ) લેાકામાં પણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શુ ખાધેલુ વિષ ( ઝેર ) મારતું નથી ? ( છતાં પણ) લે।ક પ્રતીતિ માટે વિવિધ ઉપકરણાની અને વેશ વગેરેની કલ્પના કરવામાં આવી છે. મ યમ યાત્રાના નિદ્ધિ માટે તથા‘હું સાધુ છુ ” એની જાણકારી માટે જ લેાકમાં લિંગ (સાધુ વેશ)નું પ્રત્યેાજન છે. .,, For Private Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮. લેકમાં સાધુઓ અને ગૃહસ્થના વિવિધ પ્રકારના લિંગ પ્રચલિત છે જેને ધારણ કરીને અમુક લિંગ ( ચિહ્ન) મોક્ષનું કારણ છે એમ મૂઢ જન કહેતા ફરે છે. ૩૫૯ જે લિંગ ખાલી મુઠ્ઠીની માફક નિઃસાર છે, બેટા સિકકાની માફક અપ્રમાણિત છે, વૈડૂર્ય (રત્ન) જેવી ચમક્કાર કાચમણિ સમાન છે તેનું કોઈ મૂલ્ય જાણકારની દૃષ્ટિમાં નથી. ૩૬૦. (વાસ્તવિક રીત) ભાવ જ પ્રથમ અથવા મુખ્ય લિંગ છે. દ્રવ્યલિંગ પરમાર્થ નથી કારણ કે ભાવને જ જિન-દેવ ગુણનું કારણ કહે છે. ૩૬૧ ભાવની વિશુદ્ધિ માટે જ બાદ ગ્રન્થ(પરિગ્રહ) ત્યાગ કરવામાં આવે છે. જેના અંતરમાં ગ્રન્થ (પરિગ્રહ)ની વાસના છે એને બાહ્ય ત્યાગ નિષ્ફળ છે ૩૬૨. અશુદ્ધ પરિણામે રહેતાં હોવા છતાં જે યતિ બાદ પરિગ્રહને ત્યાગ કરે છે તેનું, આમ-ભાવના વિનાનો બાહ્ય ત્યાગ શું ભલું કરી શકે? ૩૬૩ ૧. જે શરીર વગેરેના મમતાથી રહિત છે, ૨. માન વગેરે કષાયથી પૂરેપૂરે મુક્ત છે, અને ૩. જે પોતાના આત્મામાં જ લીન છે એ સાધુ જ ભાવ-લિગી છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રકરણ ૨૫ : વ્રત સૂત્ર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – આ પાંચ મહાવ્રત અને સ્વીકાર કરીને વિદ્વાન મુનિ જિનેશ્વર દેવે ઉપદેશેલા ધર્મનું આચરણ કરે. ૩૫. નિઃશલ્ય વતી હોય તેને જ મહાવ્રત હોય છે, કારણ કે નિદાનશલ્ય, મિથ્યાત્વ-શલ્ય અને માયાશલ્ય – આ ત્રણ શલ્યથી મહાવ્રતોને ઘાત થાય છે. જે વ્રતી એક્ષ-સુખની ઉપેક્ષા અથવા અવગણના કરીને (પરભવમાં ) અસાર સુખની પ્રાપ્તિ માટે નિદાન અગર ઇચ્છા કરે છે એ કાચના ટુકડા માટે વૈડૂર્ય મણિને ગુમાવે છે. (૧) કુલ, નિ, જસ્થાન, માગણાસ્થાન વગેરેમાં જીવેને જાણીને એની સાથેના સંબંધમાં આરંભથી નિવૃત્તિરૂપ ( આત્યંતર ) પરિણામ પહેલું અહિંસા બિત કહેવાય છે. ૩૬૮. અહિંસા તમામ આશ્રમનું હૃદય, તમામ શાસ્ત્રોનું રહસ્ય, તથા તમામ વ્ર અને ગુણેનો પિંડભૂત સાર છે. ૩૬. (૨) સ્વયં પિતાને માટે અથવા બીજાને માટે ક્રોધ વગેરેને અથવા ભય વગેરેને અધીન થઈ હિંસાત્મક અસત્ય વચન ન તે પોતે બોલવું જોઈએ અને ન તો બીજા પાસે બોલાવવું જોઈએ. આ બીજુ સત્ય વ્રત કહેવાય છે. ૩૬૭, Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ૩૭૦. (૩) ગામ, નગર અથવા અરણ્યમાં પરમાર્થ (બીજાની વસ્તુ) જોઈને એને ગ્રહણ કરવાના ભાવને તજનારા સાધુનું એ ત્રીજુ અચર્ય વ્રત કહેવાય. ૩૭૧. સચેતન અથવા અચેતન, ડું અથવા ઝાઝું, જે સાધુને આપવામાં ન આવે તો તે લેતા નથી. દાંત સાફ કરવાને બ્રશ જેવી ચીજ પણ આપવામાં ન આવે તો તે લેતા નથી. ૩૭૨. ગોચરીએ જનાર સાધુએ વર્ષ ભૂમિમાં પ્રવેશ ન કરે જોઈએ. કુલ-ભૂમિ છે એવું જાણી એના પગ મર્યાદિત પ્રવેશમાં જ સાધુએ ગોચરીએ જવું. ૩૭૩. (૪, “મૈથુન ” અધર્મનું મૂળ છે, મોટા દેશનું કારણ છે, એટલા માટે બ્રહ્મચર્ય વ્રત પાળનાર નિગ્રંથ સાધુ મૈથુન સેવનને સર્વથા ત્યાગ કરે છે. સ્ત્રી-ત્રિક એટલે ઘરડી સ્ત્રી, બાબા અને જુવાન સ્ત્રી, અથવા એની છબી, વગેરેને જોઈને માતા, પુત્ર અને બહેન સમાન ગણવી તથા સ્ત્રી-કથા(સ્ત્રીની વાતે)થી નિવૃત થવું એનું નામ બ્રહ્મચર્ય વ્રત. આ બ્રહ્મચર્ય ત્રણે લોકોમાં પૂજવા-લાયક વસ્તુ છે. ૩૭૫. (૫) નિરપેક્ષ-ભાવે ચારિત્રના ભારને જે વહે છે તે સાધુને બાહ્ય અને અત્યંતર સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ એનું નામ પાંચમું પરિગ્રહ નામનું વ્રત. ૩૭૪. Page #142 -------------------------------------------------------------------------- ________________ કરે ૩૭૬. અપુનભવ કામી (મેસની ઇચ્છાવાળા ) માટે શરીર પણ પરિગ્રહ છે” – આવું કહીને એની ઉપેક્ષા કરવાનું ભગવાન અરિહંત દેવે કહ્યું છે તે પછી બીજા પરિગ્રહની ઉપેક્ષા કરવાની વાત જ શી ? ૩૭૭. (છતાં પણ) જે અનિવાર્ય છે, જે અસંયમી જને માટે અપ્રાર્થનીય છે, મૂછ (મમત્વ) વગેરે પેદા કરતી નથી એવી ઉપધિ (વસ્તુ) સાધુ માટે ઉપાય (ગ્રહણ કરવા ગ્યો છે. આનાથી વિરુદ્ધ છેડામાં છેડે પણ પરિગ્રહ એને માટે ઉપાય (ગ્રહણ કરવા લાયક) નથી ૩૭૮. આહાર અને વિહારમાં દેશ, કાળ, શ્રમ, ક્ષમતા (પિતાની શક્તિ) તથા ઉપધિને ધ્યાનમાં લઈને શ્રમણ જે વર્તન કરે તે એ અલ્પ-લેપી બને છે અર્થાત એને ઓછો કર્મ બંધ પડે છે. ૩૭૯ છ કાય રક્ષક (તાયિના) જ્ઞાતપુત્રે (ભગવાન શ્રી મહાવીસ્વામીએ) પરિગ્રહને પરિગ્રહ નથી કaો. એ મહર્ષિએ “મૂચ્છ (આસક્તિ)ને પરિગ્રહ કહ્યો છે. સાધુ લેશમાત્ર પણ સંગ્રહ ન કરે. પક્ષીની માફક સ ગ્રહથી કેવળ નિરપેક્ષ રહીને સંયમનાં ઉપકરણે લઈને વિચરે. ૩૮૦, Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ૩૮૨, ૩૮૩ ૩૮૧. પથારી, પલંગ, આસન અને આહાર–પાણીને અતિ લાભ હેય તે પણ જે થોડી ઈચ્છા રાખીને એછાથી પોતે સંતોષ માનતે હેય અને વધારે ગ્રહણ કરવાની ઈચ્છા ન રાખતું હોય એ સ તપમાં મુખ્યપણે અનુ-રકા સાધુ પૂજય છે. પરિગ્રહથી સંપૂર્ણ પણે રહિત, સમરસી સાધુએ સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પૂર્વે કોઈ પણ પ્રકારના આહાર વગેરેની ઈચ્છા મનમાં પણ ન લાવવી જોઈએ આ ધરતી ઉપર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જી હમેશાં વ્યાપ્ત રહે છે જે રાત્રીના અંધારામાં દેખી શકાતા નથી, માટે તેવા વખતે રાધુની આહારની શુદ્ધ ગષણ કેવી રીતે થાય ? પ્રકરણ ૨૬ઃ સમિતિ ગુસ-સૂત્ર (અ) આઠ પ્રવચન માતા ૩૮૪ ૧. ઇર્ષા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એવા | સમિતિ, ૪. આદાન-ભંડ-નિક્ષેપણ સમિતિ, અને, પ. પારિકાપનિકા (ઉત્સગ) સમિતિ – આ પાંચ સમિતિઓ છે. ૧. મને ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, અને ૩. કાયગુપ્તિ, આ ત્રણ ગતિએ છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૩૮૫. આ અષ્ટ પ્રવચન-માતાઓ છે. જેવી રીતે સાવધાન-માતા પુત્રનું રક્ષણ કરે છે, બરાબર તેવી જ રીતે સાવધાની પૂર્વક પાલન કરવામાં આવતી આ આઠ માતાએ મુનિના સમ્યગ જ્ઞાન, સમ્યગૂ-દર્શન અને સભ્ય-ચારિત્રનું રક્ષણ કરે છે. ૩૮૬ આ પાંચ સમિતિએ ચારિત્રમાં પ્રવૃત્ત થવા માટે છે અને ત્રણ ગુપ્તિઓ તમામ અશુભ વિષયેથી નિવૃત્ત થવા માટે છે. ૩૮૭. ગુપ્તિ પાલન કરનારને અનુચિત ગમનાગમનના દેવ જેવી રીતે નથી લાગતા તેવી રીતે સમિતિ પાલન કરવાવાળાને પણ નથી લાગતા. આનું કારણ એ છે કે મુનિ જ્યારે મને ગુપ્તિ વગેરેમાં સ્થિતિ હોય છે. ત્યારે એ અગુપ્તિ-મૂલક પ્રમાદને રોકે છે કે જે તેનું કારણ છે. જ્યારે મુનિ સમિતિમાં સ્થિત થાય છે ત્યારે ચેષ્ટા કરતી વખતે થનારો પ્રમાદ રેકે છે. ૩૮૮. જીવ મરે કે જીવે અયતના-પૂર્વક ચાલનારને હિંસા નો દેવ અવશ્ય લાગે છે, પરંતુ જે સમિતિઓમાં પ્રયત્નશીલ છે તેનાથી બાહ્ય હિંસા થઈ જાય તે પણ એને કમબંધ નથી થતું. ૩૮૯. (આનું કારણ એ છે કે, સમિતિનું પાલન કરનાર ૩૯૦. સાધુથી જે આકસ્મિક હિંસા થઈ જાય છે એ કેવળ દ્રવ્ય હિંસા છે, ભાવ હિંસા નથી. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જે અસંયમી હોય છે અથવા અયતનાચારી હોય છે તેનાથી ભાવહિંસા થાય છે. આ લોકો જે જીવોને કદી મારતા નથી તેની હિંસાને દેશ પણ એમને લાગે છે. જેવી રીતે અયતનાચારી સંયત (સાધુ) અથવા અસંત વ્યક્તિને કઈ પ્રાણીનો ઘાત થવાથી hવ્ય તથા ભાવ અને પ્રકારની હિંસાને દેષ લાગે છે તેવી રીતે ચિત્ત-શુદ્ધિવાળા સમિતિ-પરાયણ સાધુ દ્વારા (મનથી) કેઈને ઘાત ન થવાને કારણે એને દ્રવ્ય અહિંસા તથા ભાવ અહિંસા -- બન્ને પ્રકારની અહિંસા થાય છે ૩૯૧ ઈ-સમિતિ-પૂર્વક ચાલનાર સાધુના પગ નીચે ૩૯૨. અચાનક કેઈ ના જીવ આવી જાય અને કચડાઈને મરી જાય તે, આગમ ભાખે છે કે, એથી સાધુને સૂમ માત્ર પણ બંધ નથી થતું. જેવી રીતે અધ્યાત્મ(શાસ્ત્રોમાં મૂછને જ “પરિગ્રહ’ કહેવામાં આવે છે તેવી રીતે અહીં “પ્રમાદને જ ‘હિંસા” કહેવામાં આવી છે. ૩૩. જેવી રીતે ચીકણે ગુણ ધરાવતું કમલિનીનું પાંદડું પાણીથી લેવાતું નથી, તેવી રીતે છાની વચ્ચે સમિતિ-પૂર્વક વિચરનાર સાધુ પાપ (કમ–બંધ)થી લેપતા નથી. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ૩૯૪. “યતના-ચારિતા' ધમની જન્મદાત્રી છે. યતના ચારિતા ધર્મની પાલનહાર છે. યતના-ચારિતા ધર્મની વૃદ્ધિ કરે છે. યતના-ચારિતા એકાન્ત સુખાવહ છે. ૩૯૫. યતના(વિવેક, અથવા ઉપગ) પૂર્વક ચાલવું, થતના-પૂર્વક રહેવું, યતના-પૂર્વક બેસવું, યતનાપૂર્વક સૂવું, પતના-પૂર્વક ખાવું, યતના પૂર્વક બોલવું – આ કરવાથી સાધુને પાપ-કમને બંધ નથી થતું. (જય ચરે, જય ચિ, જય ભાસે જય સએ, જય ભુજતા ભાસંતે, પાવ કર્મ ન બંધાઈ. ) (આ) સ મિ નિ . ૩૬. (૧) કાર્યવશ દિવસમાં પ્રાસુક માર્ગ ઉપર (જે રસ્તા ઉપર પહેલેથી આવવું-જવું શરૂ થઈ ગયું હોય), ચાર હાથ ભૂમિને આગળ દેખીને જીવેની વિરાધના કર્યા વિના ચાલવું એને ઈય સમિતિ કહે છે. ઈન્દ્રિયોના વિષયોને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયકાર્યને છોડીને માત્ર જવાની ક્રિયામાં જ તન્મય થઈને, તેને જ વિશેષ મહત્વ આપીને ઉપગપૂર્વક (જાગૃતિપૂર્વક ) ચાલવું જોઈએ. ૩૯૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ૩૯. ૪૦૦. ૪૦૧. ૪૦૨. ૧૦૭ વિવિધ પ્રકારના જીવ-જંતુ, પશુ-પક્ષી વગેરે અહી તહીથી ચારા માટે એકઠાં થયાં ડાય તે એમનો સામે પણ ન જવુ' જોઈ એ જેથો એ ભયભીત ન થાય આ ખામતની ચાલતી વખતે પુરેપૂરી સાવધાન રાખવી જોઈ એ. - (૨) (ભાષા-સમિતિ-પરાયણ સાધુ) કેઈના પૂછવાથી પશુ પેાતાના માટે, બીજાને માટે, કે અન્નને મટે સાવદ્ય એટલે પાપ-વચન ન મેલે, તે ન ખોલે મવિદ્યારે તેવાં વચન તથા કાર અને પ્રાણીઓના ઉપન્નાત ( આઘાત, વિરાધના ) પહોંચાડે એવી ભાષા પણ ખોદ્યું નહિ. પાપનો બંધ પડે એવુ' સત્ય ચન પણ ન એલે, ( તથા ) કાણાને કાણેા, નપુસકને નપુંસક, રાગીને રાગી અને ચારને ચાર પણ ન કહે. વૈશુન્ય ( ચાડીચુગલો ), હાસ્ય, કશ વચન, પારકી નિ'દા, આત્મ-પ્રશ'સા, વિક્રયા ( ચાર ક્રિયા-રાજકયા, દેશકથા, ભક્ત–ભાજન કથા, તથા સ્ત્રી વગેરેની રસવર્ધક અથવા વિકારવક કથા ) ના ત્યાગ કરીને, સ્વ-પર-હિતકારી વચન મોલવું એને જ ભાષા સમિતિ કહેવામાં આવે છે. For Private Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૪૦૩. ૧. આંખે દેખેલી વાતનું જ નિરૂપણ કરતી હોય એવી ભાષા આત્મવાન્ મુનિ બેલે ઉપરાંત, એ એવી ભાષા બોલે જે ૨ મિત ( ટૂંકી) હોય, ૩. સંદેહજનક ન હોય, ૪. સ્વર-વ્યંજન વગેરેથી પૂર્ણ હેય, ૫. સ્પષ્ટ હેાય, ૬ બોલાઈ હોય છતાં ન બોલાયા જેવી એટલે “સહજ” હોય, અને ૭. ઉદ્વેગ વિનાની હેય. ૪૦૪, મુધા-દાયી (કારણ વિના આપવાવાળા) મળવા મુશ્કેલ છે, અને મુઘા-જીવી (ભિલા ઉપર જીવન વિતાવવાવાળા) પણ મુશ્કેલ છે. મુધા-દાયી અને મુધા–જીવી અને સાક્ષાત્ અથવા પરંપરાથી સુ-ગતિ અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે. ૪૦૫, (૩) એ મુનિની એષણ સમિતિ શુદ્ધ કહેવાય છે * ઉદગમ-દેષ, ઉત્પાદન-દોષ અને અશન-દોષ રહિત, ભેજન, ઉપધિ, વ્યા, વસતિ વગેરેને ઉપયોગ કરતે હેય. *(આહાર બનાવતી તેખતે જે દોષ લાગે છે તેને “ઉદ્ગમ વગેરે દોષ” કહે છે. ઉત્પાદન વખતે લાગતા દોષોને “ઉત્પાદન દેષ” કહે છે. આહાર ગ્રહણ કરતી વખ લાગતા દોષને “અશન દેષ” કહે છે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬. ૪૦૭ - ૪૦૮. ૧૦૮ શક્તિ અથવા આયુષ્ય વધારવા માટે, સ્વાદ માટે, દેહ-વૃદ્ધિ કે તેજ–વૃદ્ધિ માટે મુનિજન આહાર લેતે નથી. જ્ઞાન, સંયમ અને ધ્યાનની સિદ્ધિ માટે જ એ આહાર કરે છે ભમરો જેમ કૂલોને જરા પણ ઈજા પહોંચાડ્યા વિના રસ ગ્રહણ કરે છે અને તૃપ્તિ અનુભવે છે તેવી રીતે લેકમાં વિચરનારા, બાઘાતર પરિગ્રહથી રહિત શ્રમણ, દાતાને કઈ પણ પ્રકારનું કષ્ટ દીધા વિના, એણે આપેલે પ્રાસુક આહાર ગ્રહણ કરે છે. આ જ એમની એષણા સમિતિ છે. જે પ્રાસુક- સાધુ આધાકર્મ (અધિક આરંભ અને હિસા દ્વારા તૈયાર કરવામાં આવેલું ભજન)થી યુક્ત અને પિતાના માટે બનાવેલું ભજન કરે તે તે દેષિત બને છે, પરંતુ જે તે ઉદ્દગમ વગેરે તેથી રહિત શુદ્ધ ભજનની ગવેષણાપૂર્વક કદાચિત્ આધાકર્મથી યુક્ત ભોજન પણ કરી લે છે તે ભાવથી શુદ્ધ હોવાને લીધે તે શુદ્ધ જ છે. (૪) યતના (વિવેક, ઉપયોગીપૂર્વક પ્રવૃત્તિ કરનાર મુનિ પિતાના બન્ને પ્રકારનાં ઉપકરણોને આંખે વડે જોઈ, પુંછ, ઉઠાવે અને રાખે - આને આદાન-ભડ-નિલેષણ સમિતિ કહે છે. ૪૧૦, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧. ૪૧૨ ૪૧૩. ૪૧૪. ૪૧૫. ૧૧૦ (૫) જે સ્થાન એકાતમાં હાય, જ્યાં લીલી અથવા ભીની વનસ્પતિ તથા ત્રસ જીવ ન હોય, ગામથી દૂર ઢાય, જે સ્થાનને છ` દેખી શકતું ન હાય, અને જે વિશાળ-વિસ્તી ઢાય અને જે પરત્વે કોઈ ના વિરોધ ન હ્રાય ત્યાં સાધુએ મળ-મૂત્રના ત્યાગ કરવા જોઈએ. આને પ્રતિષ્ઠાપના અથવા ઉત્સ સિમિત કહેવામાં આવે છે ( સાધુ-સાધ્વી વિચારે. ) (ઇ ) ગુ સિ વિવેકી ) તિ (૧) યનના-પન્ન ( જાગરૂક, સરબ,સમારંભ અને આરમમાં પ્રવ તમાન મનને શકે, એનુ ગેપન કરે તે મનેતિ છે. (૨) યતના-સ પન્ન જાગરૂક) ચિત્ર સરંભ, સમારભ અને આ ‘ભમાં પ્રવત માન એનુ ગેાપન કરે તે વચનગુપ્તિ છે. વચનને રાકે - (૩) યતના-સંપન્ન (જાગરૂક) યતિ સંરભ, તમાર’ભ, અને આર‘ભમાં પ્રત્ર માન કાયાના શકે, એવુ ગેાપન કરે તે કાય-ગુપ્તિ છે. જેવા રીતે ખેતરનો વાડ અને નગરનો ખાઈ અથવા નગરના કિલ્લા એની રક્ષા કરે છે, એવી રીતે પાપ -નિરધક ગુપ્તિએ સાધુતા સંયમની રક્ષા કરે છે. For Private Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬. જે મુનિ આઠ પ્રવચન-માતાઓનું સમ્યગ આચરણ કરે છે એ જ્ઞાની સંસારથી તરત મુક્ત થઈ જાય છે. પ્રકરણ ૨૭: આવશ્યક સૂત્ર ૪૧૭ આ પ્રકારના ભેદ-જ્ઞાન (દેહ અને આત્મા જુદા છે તે ) ને અભ્યાસ થઈ ગયા પછી જીવ માધ્યસ્થ ભાવયુક્ત થઈ જાય છે અને એથી એને ચારિત્રલાભ થાય છે. આને દઢ કરવા માટે પ્રતિક્રમણ વગેરે (છ આવશ્યક ક્રિયાઓ) કહું છું. ૪૧૮ પર-ભાવને ત્યાગ કરી, નિર્મળ સ્વભાવી આત્માને ધ્યાતા આત્મ-વશી હોય છે. એને કમને આવશ્યક કહેવામાં આવે છે. ૪૧૯. જો તું પ્રતિક્રમણ વગેરે આવશ્યક કર્મોની ઈરછા રાખે છે તે તું પિતાને આત્મ-સ્વભાવમાં સ્થિત, સ્થિર રાખ. આથી જીવને સામાયિક ગુણ પૂર્ણ બને છે. એનામાં સ મ ન પ્રવેશે છે. જે શ્રમણ આવશ્ય કર્મ નથી કરતો એ ચારિત્રથી ભ્રષ્ટ કહેવાય. એટલા માટે પૂર્વોક્ત કામે આવશ્યક અવકમાં કરવાં જોઈએ. ૪૨૧. જે નિશ્ચય-ચારિત્ર સ્વરૂપ પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ કરે છે એ શમણ વીતરાગ - ચારિત્રમાં સમુસ્થિત અથવા આરૂઢ બને છે. ૨૦. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨. ૪૨૩. ૪૨૪. ૪૨૫. ૪૨૬. k વચનમય વચનમય ( પર`તુ ) વચનમય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, વચનમય નિયમ, આલેાચના-આ બધાંને કેવળ સ્વાધ્યાય કહેવામાં આવે છે. ( ચારિત્ર નહિ, ) (માટે જ) એ કરવાની શક્તિ અને સંભાવના હાય તે કયાનમય પ્રતિક્રમણુ વગેરે કર. આ સમયે જે શક્તિ નથી તે એ બધાંમાં શ્રદ્ધા કેળવવી એ ક વ્ય છે – શ્રેયસ્કર છે. ૧. સામાયિક, ૨. ચવિસત્થા (લાગલ્સ, ચાવીસ જિનનું સ્તવન ), 3. વંદના ( વાંદા ), ૪. પ્રતિક્રમણ, ૫ કાર્યોત્સર્ગ અને ૬. પ્રત્યાખ્યાન ( પચ્ચક્ખાણ )-આ છ આવશ્યક છે. (૧) તૃષ્ણ અને સેાનુ', શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવા એને સામાયિક કહે છે, એટલે કે, રાગ-દ્વેષ-રૂપ અભિવંગ રહિત ( ધ્યાન અથવા અધ્યયનરૂપ) ચાગ્ય પ્રકૃત્તિપ્રધાન ચિત્તને સામાયિક કહે છે. જે વચન-ઉચ્ચારણની ક્રિયાના ત્યાગ કરી, વીતરાગ ભાવ પૂર્વક આત્માનું ધ્યાન કરે છે અને પરમ-સમાધિ અથવા સામાયિક પ્રાપ્ત થાય છે. For Private Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૪ર૭. જે સર્વ સાવઘ(આરંભથી વિરત, ત્રિ-ગુપ્તિ-યુક્ત છે હોય છે–બને છે-તથા ઈન્દ્રિ ઉપર વિજય મેળવ્યો છે જેણે તેનું સામાયિક સ્થિર કોટીનું હોય છે એમ કેવળિ ભગવાને ભાખ્યું છે. જે સર્વ ભૂતે (સ્થાવર અને ત્રસ ઇવે) તરફ સમભાવી છે એનું સામયિક સ્થિર પ્રકારનું હોય છે. આવું કેવળિ શાસનમાં કહેવામાં આવ્યું છે. ૪૨૯. (૨) શ્રી બાષભદેવ વગેરે ૨૪ તીર્થકરોનાં નામોની નિરુક્તિ તથા એમના ગુણને ગાવા, ગંધ-૫૫-અક્ષત વગેરેથી પૂજા-અર્ચા કરી, મન-વચન અને કાયાની શુદ્ધિપૂર્વક પ્રણામ કરવા એને “ચ વિશતિ સ્તવ”-ચોવિસ નામનું બીજુ અવશ્યક કહે છે. (૩) શ્રી વીર પ્રભુને વંદન કરવુ તે “વાંદણું" નામનું ત્રીજુ' આવશ્યક છે. (૪) નિંદા તથા ગોંયુક્ત સાધુનાં મન-વચનકાયા દ્વારા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના વ્રતાચરણવિષયક દેશે અગર અપરાધેની આચાર્ય સામે આલોચનાપૂર્વક શુદ્ધિ કરવી એને પ્રતિક્રમણ આવશ્યક કહે છે ૪૩૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૪૩૧. ૪૩૨, ૪૩૩. આલોચના, નિંદા તથા ગહ દ્વારા પ્રતિક્રમણ કરવામાં તથા ફરી વખત દેષ ન કરવામાં પ્રયત્નશીલ સાધુના પ્રતિક્રમણને “ભાવ પ્રતિક્રમણ” કહે છે. બાકી બીજું બધું (પ્રતિક્રમણ વગેરે પાઠ) “દવ્ય પ્રતિક્રમણ કહેવાય છે. વચન -રચના માત્રને ત્યાગી, જે સાધુ રાગાદિ ભાવને દૂર કરી, આત્માનું ધ્યાન ધરે એનું એ પારમાર્થિક પ્રતિકમણ કહેવાય. ધ્યાનમાં ડૂબી ગયેલે સાધુ બધા દેને દૂર કરી શકે છે, એટલા માટે દયાન જ સમસ્ત અતિચાર(૮)નું પ્રતિક્રમણ છે. (૫) દિવસ, રાત્રી, પક્ષ, માસ, ચાતુર્માસ વગેરેમાં કરવામાં આવનારાં પ્રતિકમણ વગેરે વખતે શાક્ત નિયમ અનુસાર ૨૭ શ્વાસોશ્વાસ સુધી અથવા ઉપયુક્ત-કાળ સુધી, જિનેન્દ્ર ભગવાનના ગુણનું ચિંતન કરતાં, શરીરની મમતાને છોડી દેવી તેનું નામ કાર્યોત્સર્ગ આવશ્યક છે. કાર્યોત્સર્ગમાં હોય તે સાધુ-વે, મનુષ્ય, તિર્યંચે, અચેતને, કરેલ (એટલે કે પ્રાકૃતિક, આકસ્મિક) બધા ઉપસર્ગો ( બાધાઓ, આપત્તિઓ) સમભાવે ૪૩૪. ૪૩૫. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ૪૩૭, ૪૩. (૬) તમામ વાચનિક વિકપને ત્યાગ કરી અને ભવિષ્યના શુભાશુભનું વિવરણ કરી જે સાધુ આત્માનું ધ્યાન ધરે છે એનું એ પ્રત્યાખ્યાન નામનું આવશ્યક કહેવાય છે. જે પિતાના ભા ને છોડતું નથી, અને કઈ પણ પર-ભાવને ગ્રહણ કરતું નથી, અને જે બધાને જ્ઞા -દ્રષ્ટા છે એ (પરમતત્ત્વ) હું જ છું એવું ચિતન આત્મ-ધ્યાનમાં લીન જ્ઞાની કરે છે. (એ એવો પણ વિચાર કરે છે કે, જે કાંઈ મારું દુચારિત્ર છે અને હું મન, વચન અને કાયપૂર્વક ત્યાગ કરું છું અને નિર્વિકપ બની ત્રણ પ્રકારે સામાયિક કરું છું. ૪૩૮, પ્રકરણ ૨૮: તે સુ (અ) બાહ્ય તપ: ૪૩ જ્યાં કષાયોને નિરોધ પ્રહ્મચર્યનું પાલન, જિનપૂજન તથા અનશન (આત્મહિત માટે) કરવામાં આવે છે એ બધું “તપ” છે. વિશેષતયા, મુગ્ધ એટલે ભકતે એ જ તપ કરે છે. ૪૪૦ તપ બે પ્રકારનું છે: (૧) બાહ્ય અને (ર) આલ્યતર બાહ્ય તપ છ પ્રકારનું છે. એ પ્રમાણે અત્યંતર તપ પણ છ પ્રકારનું છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૪૪૧. ૧, અનશન, ૨. અવમય (ઉતરી ), ૩. ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપણ), ૪, રસ–પરિત્યાગ, ૫. કાયકલેશ અને ૬. સલીનતા – આ પ્રમાણે બાહા તપ છ પ્રકારનું છે. (૧ કર્મોની નિર્જરા માટે એક બે દિવસ વગેરેનું યથાશક્તિ પ્રમાણ નકકી કરી આહાર ત્યાગ સરળતાથી કરે છે એનું એ અનરાન તપ કહેવાય છે. ૪૪૩. જે શાસ્ત્રાભ્યાસ (સ્વાધ્યાય માટે શેડો આહાર કરે છે, એને જ આગમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તે કેવળ – ભૂખને આહાર – ભૂખે મરવું – લાંઘણ કહેવાય છે. ૪૪૪. જેથી મનમાં કોઈ પણ જાતના અમંગળની ચિંતા ઉત્પન્ન ન થાય, ઈન્દ્રિયમાં શિથિલતા ન આવે, અને જે મન, વચન તથા કાયાના રોગોમાં પતનનું કારણ ન બને એને જ વાસ્તવમાં “અનશન ત૫ કહેવામાં આવે છે. પિતાનાં બળ, તેજ, શ્રદ્ધા અ ૧ આરોગ્યને ધ્યાનમાં લઈ ક્ષેત્ર અને કાળને અનુસાર, પિતે ઉપવાસ કરે. (કારણ કે શક્તિથી અધિક ઉપવાસ કરવામાં હાનિ થાય છે.) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૪૪૭. ૪૪૮. ૪૪૬. ટૂંકમાં, ઇન્દ્રિયેના ઉપશમનને જ “ઉપવાસ કહેવામાં આવે છે. એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં “ઉપવાસી” જ કહેવાય છે. અ-બહુશ્રુત અર્થાત્ અજ્ઞાનીની જેટલી વિશુદ્ધિ બે-ચાર ઉપવાસોથી થાય છે તેથી વધારે-ઘણી વધારે-વિશુદ્ધિ જ્ઞાની તપસ્વી હંમેશાં ભેજન કરે તે પણ એની હોય છે (૨) જે જેટલું ભજન કરી શકતું હોય તેનાથી એક જાણે કે કેળિયો ઓછું ભજન કરે તો તે દ્રવ્યથી “ ઉદરી” કહેવાય ૪૪૯. (૩) આજે હું ભેજનનું પ્રમાણ આટલું લઈશ, ભિક્ષા માટે આજે હું આટલાં ઘરોમાં જઈશ, આજે મને અમુક પ્રકારના માણસે વહે રાવશે તે જ લઈશ, આજે હું અમુક જાતના વાસણમાંથી હેરાવવામાં આવશે તે જ લઈશ, આજે મને માંડે, સાથ, વગેરે વગેરે ભેજન મળશે તે જ કરીશ-આવા આવા વિચારપૂર્વક આહાર ગ્રહણ કરનાર સાધુનું એ વૃત્તિ પરિસખાન નામક તપ કહેવાય. ૪૫૦. (૪) દૂધ, દહીં, ઘી, વગેરે પૌષ્ટિક ભજન-પાન આદિ રસોના ાગને “રસ પરિત્યાગ” નામનું તપ કહેવાય આવે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૪૫૧. (૫) એકાંત, અનાપાત (જ્યાં કોઈ આવતું જતું ન હાય), .થા સ્ત્રી પુરુષ વગેરેથી હિત સ્થાનમાં સૂવું કે બેસવું - આને વિવિત શાસન ( પ્રતિ–લીનતા) નામનું તપ કહે છે. ૪૫૨. (૬) ગિરિ, કંદરા વગેરે ભયંકર સ્થળોમાં, આત્મા માટે લાભકાર, વીરાસન વગેરે ઉગ્ર આસનને અભ્યાસ કર અથવા એ આસનને ધારણ કરવાં તેને કામ- કલેશ નામનું તપ કહે છે ૪૫૩ મુખ પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ આવે ત્યારે નષ્ટ થઇ જાય છે, એટલા માટે યોગીએ પિતાની શક્તિ પ્રમાણે દુઃખે દ્વારા અર્થાત્ કાય–કલેશ-પૂર્વક આત્મ-ચિંતન કરવું જોઈએ. રેગની ચિકિત્સાને હેતુ રેગીનું કેવળ સુખ કે ૪૫૫. રેગીનું કેવળ દુઃખ નથી. ચિકિત્સા કરાવતી વખતે રેગીને સુખ પણ થાય અને દુઃખ પણ થાય. આ પ્રમાણે મેહ ક્ષયમાં પ્રવૃત્ત થયા બાદ સાધકને સુખ પણ થાય અ દુખ પણ થાય. ( કાયકલેશ તમાં સાધકને શરારગત દુખ અથવા બાધા રેગોને સહન કરવી પડે છે પરંતુ એ મેહ-ક્ષયની સાધનાનું અંગ હોવાથી અનિષ્ટકારી નથી) ૪૫૪. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ (આ) આત્યંતર તપ ૪૫. ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫ ધ્યાન, અને ૬. વ્યુત્સગ (કાયેત્સર્ગ) આ પ્રમાણે આભ્ય તર તપ છ પ્રકારનું છે. ૪૫૭ (૧) વ્રત, સમિતિ, શીલ, સંયમ, પરિણામ તથા કરણ (ઇંદ્રિય) નિગ્રહને ભાવ – આ બધું પ્રાયશ્ચિત્ત તપ છે, જે નિરંતર કર્તવ્ય-નિત્યકરણીય છે. ૪૫૮. કેપ વગેરે સ્વકીય ભાવને ક્ષય અથવા ઉપશમ વગેરેની ભાવના કરવી અગર નિજ ગુણેનું ચિંતન કરવું એ નિશ્ચય પ્રાયશ્ચિત્ત તપ છે. અનંતાનંત ભામાં બાંધેલાં શુભાશુભ કર્મોના સમૂહને નાશ તપશ્ચરણથી સિદ્ધ થાય છે, માટે તપશ્ચરણ એ પ્રાયશ્ચિત્ત છે. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનું છે : ૧. આચના, ૨. પ્રતિક્રમણ, ૩. ઉભય, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯, પરિહાર તથા ૧૦. શ્રદ્ધા. મન, વચન અને કાયા દ્વારા કરેલાં શુભાશુભ કર્મો બે પ્રકારનાં હોય છે. આ કૃત અને અનાગ કૃત. બીજા દ્વારા જાણવામાં આવેલાં કર્મ આભેગ કૃત કહેવાય અને બીજા દ્વારા નહિ જાણવામાં આવેલ ૪૫૯, ૪૦, ૪૬૧. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૪૬૨. ૪૬૩. કમ અનાગ કૃત કહેવાય અને પ્રકારનાં કર્મોની અને એથી લાગેલા દેષોની આલોચના ગુરુ અથવા આચાર્યની સમક્ષ નિરાકુળ ચિત્તો કરવી જોઈએ. જેવી રીતે બાળક પોતાના કાય –અકાર્યને સરળતાથી માતા સમક્ષ વ્યક્ત કરી દે છે તેવી રીતે સાધુએ પણ પોતાના બધા ની આલોચના માયા-મદ (છલ–છ) તને કરવી જોઈએ જેવી રીતે કટ લાગવાથી આખા શરીરમાં વેદના યા પીડા થાય છે અને કાંટે નીકળી ગયા પછી શરીર શલ્યરહિત અર્થાત્ સર્વાગ સુખી થઈ જાય છે, તેવી જ રીતે પિતાના દેને ન પ્રગટ કરનારા માયાવી દુઃખી અથવા વ્યાકુળ રહે છે અને એને ગુરુની સમક્ષ પ્રગટ કરી દેવાથી રસુવિશુદ્ધ બની સુખી થઈ ન્ય છે - મનમાં કેઈ શલ્ય રહી જતું નથી પિતાનાં પરિણામોને સમભાવમાં સ્થાપિત કરી આત્માને જો એનું નામ જ આલોચના છે. જિનેશ્વર દેવે આ ઉપદેશ આપે છે. ૪૬૪. (૨) ગુરુ તથા વૃદ્ધ માણસ સામે આવી રહ્યો હોય ત્યારે ઊભા થઈ જવું, હાથ જોડવા, એમને ઊંચું આસન આપવુ, એમની ભાવપૂર્વક ભક્તિ અને સેવા કરવી આ બધાને વિનય તપ કહે છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ૪૬ ૭. દશન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય અને ઔપચારિક વિનય વિનય તપના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે, જે પંચમ ગતિ અથવા મેક્ષમાં લઈ જાય છે એના તિરસ્કારમાં બધાને તિરસ્કાર સમાયેલ છે અને એકની પૂજામાં બધાંની પૂજા આવી જાય છે. (માટે જ્યાં જ્યારે કોઈ પૂજ્ય અને વૃદ્ધજન દેખવામાં આવે ત્યાં ત્યારે એમને વિનય કર જોઈ એ.) ૪૬૯. જિનશાસનનું મૂળ વિનય છે. સંયમ અને તપથી વિનીત બનવું જોઈએ જે વિનયહીન છે એને કયાંથી હેય ધર્મ અને ક્યાંથી હાય તપ ? ૪૭૦. વિનય મોક્ષનું દ્વાર છે. વિનયથી સંયમ, તપ તથા જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિનયથી આચાર્ય તથા સકળ સંઘની આરાધના થાય છે વિનયપૂર્વક પ્રાપ્ત કરેલી વિદ્યા આ લેકમાં તથા પરલેકમાં ફળ આપનારી હોય છે. પાણી વિના ધાન્ય નથી પાકતું તેમ વિનયવિહીન વિદ્યા ફળ આપતી નથી. ૪૭૨. એટલા માટે તમામ પ્રકારને પ્રયત્ન કરીને વિનયને કદી ન છોઢ જોઈએ. થોડા જ શ્રુતજ્ઞાનને માલિક પણ વિનય દ્વારા કર્મોને નાશ કરી શકે છે. ૪૭૧, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૪૭૫. ૪૭૩. (૩) પથારી, ઘર, બેઠક તથા પ્રતિલેખનથી ઉપકૃત સાધુપુરુષની આહાર, ઔષધિ, વાચના, મળ-મૂત્ર-વિસર્જન તથા વંદના વગેરે દ્વારા સેવા સુશ્રુષ કરવી તેને વૈયાવૃત્ય તપ કહે છે. ૪૭૪. માર્ગમાં ચાલવાથી જે થાકી ગયા છે, ચાર, હિંસક પશુ, રાજા વગેરે દ્વારા જે વ્યથિત થયા છે, નદીની રૂકાવટ, મરકી, રોગ અને દુકાળથી જે પીઠા પામેલા છે. તેમની સારસંભાળ અને રક્ષા કરવી તેને વૈયાવૃત્ય કહે છે. (૪) સ્વાદયાય ત પ પાંચ પ્રકારનું છેઃ ૧. પરિવર્તન (વાંચેલું ફેરવી જવું), ૨. વાચના (વંચાવવુ), ૩. પૃછના (કને પૂછવા), ૪. અનુપ્રેક્ષણ (વિચારણા) - અને ૫. સ્તુતિ – મંગળપૂર્વક ધમકથા. આદરસત્કારની આશા છોડી દઈને, કમરૂપી મેલ છેવા માટે ભક્તિપૂર્વક જે જિન શાસ્ત્રને ભણે છે તેનું શ્રુતજ્ઞાન પિતાને તથા બીજાને માટે સુખકારી છે. સ્વાધ્યાયી અર્થાત્ શાને જ્ઞાતા સાધુ પાંચ ઈન્દ્રિયેથી સંવૃત્ત, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, વિનયથી સમાહિત તથા એકાગ્ર મનવાળો હોય છે. જ્ઞાનથી “ધમાનની સિદ્ધિ થાય છે. ધ્યાનથી બધાં કર્મોની નિર્જરા થાય છે. નિર્જરાનું ફળ મેક્ષ છે, માટે સતત જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ. ૪૭. 99. ૪૮. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ (પાંચ + આલ્ચતર તપ ધ્યાન માટે-૨૯. દયાનસૂત્ર) ૪૭૯. બાહ્ય અને આત્યંતર એમ બાર પ્રકારનાં તપમાં સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી, હતું નહિ, અને, હશે પણ નહિ. ૪૮૦. (૬) સૂવા, બેસવા અને ઉઠવા માટે ભિક્ષુએ બર્થ કાયિક વ્યાપાર-પ્રવૃત્તિ ન કરવી અને લાકડાની માફક રહેવું એને છ ટુ કાન્સગ નામનું તપ કહે છે. ૪૮૧. કાસર્ગ કરવાથી આ લાભ પ્રાપ્ત થાય છે. – ૧. દેહ–જાય -શુદ્ધિ : કફ વગેરે દોષે ક્ષીણ થવાથી દેહની જતા હોય તે નષ્ટ થાય છે ૨ મતિ-જાઢય-શુદ્ધિ : જાગરૂકતાથી બુદ્ધિની જડતા નષ્ટ થાય છે ૩. સુખ દુઃખ-તિતિક્ષા સહન કરવાની શક્તિને વિકાસ થાય છે. ૪. અનુપ્રેક્ષા : ભાવનાઓ માટે સમુચિત અવસર મળે છે. ૫. એકાગ્રતા : શુભ ધ્યાન માટે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨. ૪૮૩. ૪૮૪. ૪૮૫. ૧૨૪ પોતાનાં માટા કુળાના ત્યાગ કરી જેમણે દીક્ષા લીધી છે તેએ આદર-સત્કાર માટે તપ કરે છે ત્યારે તે તપ શુદ્ધ ન કહેવાય, એટલા માટે કલ્યાણની ઇચ્છાવાળાએ એવી રીતે તપ કરવુ કે જેની બીજને ખબર સુધ્ધાં ન પડે. પેાતાના તપની પ્રશંસા પણ બીજા પાસે કરવી જોઈએ, ન કરાવવી જેઈએ. જેવી રીતે વનમાં લાગેલી પ્રચ આગ ઘાસના ગજના ગંજ ભસ્મીભૂત કરી મૂકે છે તેવી રીતે જ્ઞાનથી વાયુ અને શીલ દ્વારા પ્રતિત તપેામય અગ્નિ-એ બન્ને મળાને સસારના કારણભૂત કર્મ –બીજને બાળી નાખે છે. પ્રકરણ ૨૯ : ધ્યાન સૂત્ર ( પાંચમું સભ્યતર તપ : ‘ધ્યાન ’) (૫) જેવી રીતે મનુષ્યના શરીરમાં માથું, અને જેવી કીત વૃક્ષમાં એની જડ, મુખ્ય છે - ઉત્કૃષ્ટ છે, તેવી રીતે સાધુના તમાન ધર્માનું મૂળ ‘ધ્યાન' છે, સ્થિર અધ્યવસાય અર્થાત્ માનસિક એકાગ્રતા જ ધ્યાન કહેવાય છે; અને, ચિત્તની જે ચ'ચળતા છે તેનાં ત્રણ રૂપ છે: ૧. ભાવના, ૨. અનુપ્રેક્ષા, અને ૩. ચિંતા ( ચિ ંતન ) For Private Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ જેવી રીતે પાણીના સંયોગથી મીઠું એમાં ઓગળી જાય છે તેવી રીતે જેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિમાં વિલીન થઈ ગયું છે એનામાં લાંબા વખતથી સંચિત થયેલાં શુભાશુભ કર્મોને ભસ્મ કરનાર આત્મ-રૂપ-અગ્નિ પ્રગટ થાય છે. ૪૮૭ જેને રા. કેપ અને મેહ નથી, તથા મન, વચન, કાયારૂપ ભેગોને વ્યાપાર (પ્રવૃત્તિ) નથી તેનામાં શુભાશુભ કર્મોને સળગાવી નાખનારો ધ્યાનાગ્નિ પ્રગટ થાય છે. ૪૮૮. પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોં રાખીને બેઠેલે શુદ્ધ આચા- અને પવિત્ર શરીરવાળે ધ્યાતા સુખાસનમાં સ્થિર થઈ સમાધિમાં લીન થઈ જાય છે. ૪૮૯. પયંકાસન લગાવી, મન-વચન-કાયાના વ્યાપારને રોકી, નજરને નાકના અગ્ર ભાગ ઉપર લગાવી, એ ધ્યાન કરનાર મંદ મંદ શ્વાસોચ્છવાસ લે જ્યાં સુધી પૂર્વ–કમને નાશ ન થાય ત્યાં સુધી એ પિતાના પૂર્વે કરેલા બુરા આચરણની નિંદા કરી. બધાં ( સત્વ) પ્રાણુઓની ક્ષમા ચાહી, પ્રમાદને દૂર કરી, તથા ચિત્તને નિશ્ચલ કરી દયાન ધરે. ૪૯૦. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૯૫. ૧૨૬ જેમણે પેાતાના યુગ ત્ મન-વચન-કાયાને સ્થિર કરી દીધા છે અને જેમનુ ચિત્ત ખરેખર નિશ્ચલ થઈ ગયુ છે, એ મુનિઓના ધ્યાનને માટે માણસથી ભરપુર શહેર અથવા શૂન્ય અરણ્યમાં કશે દૂર નથ સમાધિની નાવનાવાળે તપસ્વી શ્રમણ ઇન્દ્રિયાના અનુકૂળ વિષયામાં ( શબ્દ, રૂપ, વગેરેમાં) કદી પણ રામ-ભાવ ન રાખે અને પ્રતિકૂળ વિષયામાં મનથી પગ દ્વેષ-માવ ન રાખે. સંસારના સ્વરૂપથી જે સુ-પરિચિત છે, નિઃસંગ છે, નિય છે, આશારહિત છે તથા જૈનુ મન વૈરાગ્યથી ભરપૂર છે એ જ ધ્યાનમાં સુ-નિશ્ચલ એટલે કે રૂઠે પ્રકારે સ્થિર બની શકે છે. P જે યાગી, પુરુષના આકારવાળા, કેવળજ્ઞાન અને કેવળદ નથી પૂર્ણ એવા, આત્માનું ધ્યાન ધરે છે એક ના ખ ધનના નાશ કરી દ્વન્દ્વ વિનાના ખની જાય છે. ધ્યાન-ચેાગી પેાતાના આત્માને શરીર તથા સમસ્ત બાહ્ય સંચાથી વિવિક્ત ( ભિન્ન ) દ્વેષે છે, ખર્થાત્ દેહ તથા ઉપકરણાનો સ^થા ત્યાગ કરી, નિઃસંગ અની જાય છે. For Private Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૪૬. ૪૭. જેમ ભા ૪૯, “હું” નથી “બીજા નો કે નથી “બીજા” (પદાર્થ અથવા ભાવ) “મારા.” “હું” એક (શુદ્ધબુદ્ધ) જ્ઞાનમય (ચૈતન્ય) છું - આવું જે દયાનમાં ચિંતવે તે શ્રમણ આત્માને ધ્યાતા છે. જેમ ભાગ્યહીન વ્યક્તિ રત્ન પ્રાપ્ત કરી શકતી નથી, તેમ ધ્યાનમાં રહેલો યેગી, જે પિતાના આત્માનું સંવેદન નથી કરતે એ શુદ્ધ આત્માને પ્રાપ્ત કરી શકતું નથી. દયાન કરવાવાળો અધક ૧. પિંઠસ્થ, ૨. પદસ્થ અને ૩. રૂપાતીત – આ ત્રણ અવસ્થાઓની ભાવના કરે. પિંડસ્થ યાનને વિષય છે – છદ્મસ્થત્વ – દેહ-વિપશ્યત્વ. પદસ્થ યાનને વિષય છે કેવલિત્વ – કેવલિ દ્વારા પ્રતિપાદિત અર્થનું અનુચિંતન, અને રૂપાતીત ધ્યાનનો વિષય છે -સિદ્ધત્વ-સુદ્ધાત્મા. ઊકડુ વગેરે આસનમાં સ્થિત યા સ્થિર થઈ ભગવાન શ્રી મહાવીર સ્વામી ધ્યાન કરતા હતા. ઊંચા, નીચા અને ત્રાંસા લેકમાં રહેલા પદાર્થોને એ ધ્યેય બનાવતા હતા. એમની દૃષ્ટિ આત્મ-સમાધિ ઉપર સ્થિર થયેલી હતી. એ સંક૯પ-મુક્ત હતા. તથાગત ભૂત અને ભવિષ્યના અર્થને દેખતા નથી. ક૯પના-મુક્ત મહષિ વર્તમાનને દેખે છે કર્મ–શરીરનું શેષણ કરી એ ક્ષીણ કરી નાખે છે. ૪૯૯. ૫૦૦. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૫૦ ૩. પ૦૧. હે ધ્યાતા ! તું શરીર વડે કોઈ ચેષ્ટા ન કર. વાણુ વડે કાંઈ પણ ન બોલ, અને મનથી કશું પણ ન વિચાર આ પ્રમાણે ત્રિગને નિરોધ કરવાથી તુ સ્થિર બની જઈશ. તારે આત્મા આત્મ-રત થઈ જશે. આ જ પરમ દયાન છે. ૫૦૨. જેનું ચિત્ત આ પ્રકારના ધ્યાનમાં લીન છે એ આત્મ-દયાની પુરુષ કષાયથી ઉત્પન્ન થયેલ ઈર્યા, વિષાદ, શેક, વગરે માનનિક દુઃખોથી માધા પામ નથી. એ ધીર પુરુષ “પરીષહ અને “ઉપસર્ગ થી વિચલિત તથા ભયભીત થતું નથી, તથા સૂક્ષ્મ ભામાં અને દેવનિર્મિત “માયાજાળમાં મુગ્ધ થતું નથી વાયુથી ઉદ્દીપ્ત થયેલી આગ જેવી રીતે લાંબા વખતથી એકઠા કરેલા લાકડાના સમૂહને તત્કાળ બની નાખે છે તેવી રીતે ધ્યાનરૂપી આગ અપરિમિત કર્મ-ઇંધણને એક ક્ષણમાં બાળીને ભસ્મ કરી નાખે છે પ્રકરણ ૩૦ : અનુપેક્ષા સૂત્ર (બાર ભાવના) ૫૦૫ મોક્ષાથી મુનિ સૌથી પહેલાં ધમેદાન દ્વારા પિતાના ચિત્તને બરાબર ભાવિત કરે. પછી ધમ–દયાન બાદ પણ હંમેશાં અનિત્ય, અશરણ, વગેરે ભાવનાઓનાં ચિંતન-મનનમાં મશગુલ રહે. ૫૦૪. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૫૦૬ ૫૦૭. ૫૦૮ ૧. અનિત્ય, ૨. અશર, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. સંસાર, ૬. ક, ૭. અશુચિ, ૮. આસવ, ૯. સંવર, ૧૦. નિર્જરા, ૧૧ ધર્મભાવના, અને ૧૨. બધિ દુર્લભ ભાવના આ-બાર ભાવનાનું ચિંતન-મનન કરવું જોઈએ. ૧. જન્મ મૃત્યુ સાથે જોડાયેલું છે અને યોવન ઘડપણ સાથે. લક્ષ્મી ચંચળ છે. આ પ્રકારે (સંસારમાં બધું જ ક્ષણભંગુર છે, અનિત્ય છે, અધવ છે મહા મેહને ત્યજીને અને તમામ વિષયોને (ઈન્દ્રિને) ક્ષણભંગુર જાણ, મનને નિર્વિષય બનાવે જેથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય (અનન્ય ભાવના) ૨. અજ્ઞાની જીવ ધન, પશુ તથા જ્ઞાતિબંધુઓને પિતાન રક્ષક અથવા શરણુ આપવાવાળા માને છે, એટલે કે “એ મારાં છે અને હું એમને છું એમ માને છે, પરંતુ ખરી રીતે એ બધાં નથી રહ્યું કે નથી શરણરૂપ, પરિગ્રહને હું જાણીબુઝીને ડું છું અને માયા-શલ્પ, મિષ્યાત્વ-શલ્ય તથા નિદાન-શલ્ય–આ ત્રણ શાને મન-વચન અને કાયાથી દૂર કરું છું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ (અષ્ટ પ્રવચન માતા) મારા માટે રક્ષક અને શરણ છે. ૫૦૯. ૫૧૦, Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૫૧૧. જ્યાં પરમ-રૂપ-ગવિત યુવક મરણ બાદ પિતાના એ મૃત (ત્યક્ત) શરીરમાં જ કૃમિ(કીડા)રૂપે ઉત્પન્ન થાય છે એવા આ સંસારને ધિક્કાર હો ! ૫૧૨. વાળના અગ્રભાગ જેટલી પણ આ લેકમાં એવી કઈ જગ્યા નથી જ્યાં આ જીવે અનેકવાર જન્મ, મરણનું કષ્ટ ન ગમ્યું હોય. ૫૧૩. અહો! આ ભવસમુદ્ર દુરંત છે એટલે કે એને અંત ભારે મુશ્કેલીથી આવે તેવે છે. એમાં વ્યાધિ તથા વૃદ્ધાવસ્થા અને મરણરૂપ અનેક મગરમચ્છ છે અને નિરંતર જન્મ રૂપી જળ-રાશિ છે. ૫૧૪. ખરી રીતે, રત્નત્રયથી સંપન્ન જીવ જ તીર્થ (તટ, કિનારે) છે કારણ કે રત્નત્રયરૂપી દિવ્ય નૌકા દ્વારા સંસાર પાર કરી શકાય છે. ( અશરણ ભાવના) ૫૧૫. ૩. અહિંયા દરેક જીવ પિતાનાં કર્મોના ફળને પિતે એકલે જ ભેગવે છે. એવી સ્થિતિમાં અહિંયા કેણું પિતાનું છે અને કેણુ પારકું છે? (એકત્વ ભાવના) પ૧૬. જ્ઞાન અને દર્શનથી યુક્ત મારો એકલો આત્મા જ શાશ્વત છે. બાકી બીજું બધું એટલે કે શરીર તથા રાગ વગેરે ભાવ તે સંગ લક્ષણવાળા છે, એટલે કે બધાંની સાથે મારો સંબંધ સગવશાત્ છે. એ મારાથી ભિન્ન છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ 13 ૫ ૧૯. ૫૨ ૦ પ૧૭. આ સોગને લીધે જ જીવને દુખેની પરંપરા પ્રાપ્ત થાય છે. એટલા માટે સંપૂર્ણ ભાવપૂર્વક હું આ સંયોગ-સંબંધનો ત્યાગ કરું છું. ૫ ૧૮. અન્ય ભામાં ગયેલા બીજા લોકે માટે બાલ (અજ્ઞાની) જીવ શેક કરે છે, પરંતુ આ ભવસાગરમાં કષ્ટ ભોગવી રહેલ પિતાના આત્માની ચિંતા કરતું નથી. ૪. આ શરીર અન્ય છે. હું અન્ય છું. બંધ બાંધવા પણ મારાથી અન્ય છે. આવું જાણ કુશળ વ્યક્તિ એમાં આસક્ત થતી નથી. (અન્યત્વદા ભાવના) દેહ જીવના સ્વરૂપથી તત્વતઃ ભિન્ન છે એવું ભેદજ્ઞાન જાણું જે આત્માનું ચિ તન-મનન કરે છે તેની અન્યત્વ ભાવના કાર્યકારી-ફળદાયક છે. ૭. માંસ અંધ અસ્થિક(હાડકાં)ના મેળમાથી ઉત્પન્ન થયેલ, પુરીષ () તથા મૂત્રથી ભરેલું, અને નવ છિદ્રોમાંથી અસ્વચ્છ પદાર્થ વહાવનારા આ શરીરમાં ક્યાંથી સુખ હોઈ કે ? (અશુચી ભાવના) પર ૨. ૮. મોહના ઉદયથી થનારા આ સર્વ ભાવે હેય (ત્યજવાયેગ્ય) છે એવું જાણું ઉપશમ (સામ્ય, સમતા, સમભાવ) ભાવમાં લીન મુનિ અને ત્યાગ કરી દે છે. આ એની આસ્રવ અનુપ્રેક્ષા (ભાવના) છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૫૨૩. ૫૨૪. ૫૫. પર૬. ૧૩૧ ૯. ત્રણ ગુપ્તિએ દ્વારા ઇન્દ્રિયાને વશમાં શખનારા તથા પાંચ સમિતિઓના પાલનમાં અપ્રમત્ત એવા મુનિના બાસવ દ્વારાને નરાધ થઈ ગયા બાદ કરજના આસવ થતા નથી. આ સવર અનુપ્રેક્ષા છે નવીન ૬ અને ૫ ‘લા ક’ અસાર છે તથા આ ‘સ'સાર' એક દીઘ યાત્રાછે એમ જાણીને મુનિ પ્રયત્નપૂર્વક લેાક’ના સર્વોચ્ચ અગ્રભાગમાં સ્થિત એવા મુક્તિ-પદ્યનુ ધ્યાન ધરે છે કે જયાં મુક્ત (સિદ્ધ) જીવ સદા મુખેથી રહે છે. ૧૧. ધર્મદુલ ભ ભાવના : જરા અને મરણના આ જોશીલા પ્રવાહમાં ઘસડાતા અને ડૂબતા પ્રાણીએ માટે ધ જ દ્વીપ છે, પ્રતિષ્ઠા છે, ગતિ છે, તથા ઉત્તમ શરણુ છે. ( પહેલાં તે ચાર ગતિમાં ભ્રમનારા જીવ માટે મનુષ્ય વિગ્રહ (શરીર) મેળવવુ એ જ દુર્લભ છે.છતાં) મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ જે ધમના શ્રવણથી તપ, ક્ષમા અને અહિંસા પ્રાપ્ત કરી શકાય એવા ધ'નુ શ્રવણ તા. આરકઠિન છે. (સુઈ ધમ્મસ દુલ્લહા.) For Private Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પ૨૭. (૧૨) બધિ દુર્લભ ભાવનાઃ કદાચ ધર્મ શ્રવણ થઈ પણ જાય તે છેવટે એના ઉપર (સક્કા પરમ દુલહા) શ્રદ્ધા થવી મહા કઠણું કામ છે. કારણ કે ઘણા લેકે ન્યાયયુક્ત મોક્ષમાર્ગનું શ્રવણ કરીને પણ એમાંથી વિચલિત થઈ જાય છે. પર૮ ધર્મ–શ્રવણ તથા (એના તરફ) શ્રદ્ધા થયા છતાં પણ (વીરિય પણ દુલ્લીં)-સંયમમાં પ્રયત્ન થવે અત્યંત દુર્લભ છે. ઘણા લોકે સંયમમાં અભિરુચિ ધરાવતાં હોવા છતાં પણ એને સમ્યક્ત્વ સ્વરૂપે સ્વીકારી શકતા નથી. (૧૦. નિર્જર ભાવના કહેવાય?) ભાવના વેગથી શુદ્ધ આત્માને જળમાં નૌકા સમાન કહેવામાં આવ્યું છે. જેવી રીતે અનુકુળ પવનને સહારો (આશ્રય) મેળવી નૌકા કિનારા પાસે પહોંચી જાય છે, તેવી રીતે શુદ્ધ આત્મા સંસારની પાર પહોંચી જાય છે જ્યાં તેનાં તમામ દુખને અંત આવી જાય છે. (બધી ભાવના ક્રમવાર નથી.) એટલા માટે બાર અક્ષાએાનું અને પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના તથા સમાધિનું પણ વારંવાર ચિંતન-મનન કરતાં રહેવું જોઈએ. ૫૨૯, ૫૩૦, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ૫૩૧. ૫૩૨, પ્રકરણ ૩૧ઃ ક્યા સૂત્ર ધર્મ ધ્યાનથી યુક્ત મુનિને વિશુદ્ધ ૧. પીત ૨ પ અને ૩. શુકલ-આ ત્રણ શુભ લેશ્યા બા હોય છે. આ લેયાઓનાં તીવ્ર મંદ રૂપે અનેક પ્રકાર છે. કષાયના ઉદયથી અનુરજિત મન, વચન અને કાયાની યોગ-પ્રવૃત્તિને લેશ્યા કહે છે. ચાર પ્રકારના કર્મબંધ આ બેનું એટલે કે ૧ પાક અને ૨. ચાગનું પરિણામ છે. કષાયથી કમેની સ્થિતિ-બંધ અને અન્ન ભાગ-બંધ, તથા, ગથી પ્રકૃતિ-બંધ અને પ્રદેશ–બ ધ થાય છે. લેયા છ પ્રકારની છે: ૧ કૃણ લેશ્યા, ૨. નીલ વેશ્યા, ૩. કાપાત લેશ્યા, ૪. તે જે લેડ્યા (પીત શ્યા), ૫. પદ્મ લેશ્યા, અને, ૬. શુકલ લેડ્યા. પ૩૪. કુણ, નીલ અને કાપત આ ત્રણ લે અધર્મ અથવા અશુભ લેશ્યાએ છે. આને કારણે જીવ વિવિધ દુર્ગતિઓમાં ઉત્પન્ન થાય છે. પ૩૫. પિત (તેજે લેગ્યા), પદ્ધ અને શુકલ-આ ત્રણ લેશ્યા ધર્મ અથવા શુભ હેશ્યાઓ છે. આને કારણે જીવ વિવિધ સુ-ગનિઓમાં ઉત્પન્ન થાય છે. S૩૩, Page #175 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ૫૩૭, ૫૩૮. ૧૩૫ કૃષ્ણ, નીલ અને કાપાત-આ ત્રણ અશુભ લેશ્યાઓમાંથી તીવ્રતમ, તીત્રતર અને તીવ્ર પ્રત્યેકના આ ત્રણ ભેદ છે. બાકીની ત્રણ જીભ લેશ્યામાંથી પ્રત્યેકના મંદતમ, મદતર અને મદ આ ત્રણુ ભેદે છે. ‘તીવ્ર’ અને ‘મદ્ય'ની અપેક્ષાએ પ્રત્યેકમાં અનત ભાગ-વૃદ્ધિ, અસંખ્યાત ભાગ–વૃદ્ધિ, સંખ્યાત ભાગ-વૃદ્ધિ, તથા સખ્યાત ગુણ-વૃદ્ધિ, અસ`ખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણવૃદ્ધિ-આ છ વૃદ્ધિએ અને આ નામની જ છ હાનિ સદા થતી રહે છે. આ કારણે જ વૈશ્યાએાના ભેદમાં પણ આટ ભરતી થયા કરે છે. દૃષ્ટાન્ત : છ પથિક (યાત્રાળુઓ) હતા. જંગલ વચ્ચે અટવાઈ પડયા. ભૂખ સતાવવા લાગી. ઘેાડા સમય પછી તેઓને ફળથી ભરચક એક ઝાડ àખાયુ.. તેઓને ફળ ખાવાની ઈચ્છા થઈ. ખાથી તે છ પથિક મનમાં ને મનમાં વિચારવા લાગ્યા. પહેલાએ વિચાયુ' કે ઝાડને જડમૂળથી કાપી તેનાં ફળ ખાઈ એ. (કૃષ્ણ); બીજાએ વિચાયુ`' કે ફ્ક્ત થડ જ કાપી તેનાં ફળ ખાવાં. (નીલ); ત્રીજાએ વિચાયુ` કે ફક્ત ઢાળીને કાપવી.(કાપાત); ચે માએ ડાળીઓ કાપવાના,(પીત); પાંચમાએ ફક્ત (ફળ) તેાડીને Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ૫૩૬, ખાવાનો પ્રસ્તાવ રજૂ કર્યા (પદ્મ); જ્યારે છઠ્ઠાએ વિચાર્યું કે ઝાડને કે એને કઈ પણ ભાગને કાપ નહિ પણ ઝાડ ઉપરથી જે પાકાં ફળ નીચે પડયાં છે તેને વીણીને ખાવામાં શું વાંધો છે? (શુકૂલ લેડ્યા). આ છ યાત્રીઓનાં વિચાર, વાણી અને વર્તન અનુક્રમે ઉપરોક્ત ઇ લેશ્યાઓના ઉદાહરણ છે. ૧. સ્વભાવની પ્રચંડતા, વેરની મજબૂત ગાંઠ, ઝઘડાખોર વૃત્તિ, ધર્મ અને દયા રહિતતા, સમજાવવા છતાં ન માનવું – આ બધાં કૃષ્ણ – વેશ્યાનાં લક્ષણ છે. પ૪૦. ૨. મંદતા, બુદ્ધિહીનતા, અજ્ઞાન અને વિષય-લેલુપતા - આ ટૂંકમાં, નીલ – વેશ્યાનાં લક્ષણ છે. ૩. જલદી રોષે ભરાવું, બીજાની નિ દા કરવી, દેષ , અતિ શેકાયુક્ત હોવું, અત્યંત ભયભીત બની જવું, કાય – અકાય ન જાવું આ કાપાત - લેડ્યાનાં લક્ષણ છે. ૫૪૨. ૪. કાર્ય–અકાર્યનું જ્ઞાન, શ્રેય-અશ્રેયને વિવેક, બધા તરફ સમભાવ – દયા – દાનમાં પ્રવૃત્તિ – આ પીત અથવા તેજે – લેમનાં લક્ષણ છે. ૫૪૩. પ. ત્યાગ – શીલતા, પરિણામની ભદ્રતા, વ્યવહારમાં પ્રમાણિક્તા, કાર્યમાં ઋજુતા, અપરાધીઓ પ્રતિ ક્ષમાશીલતા, સાધુ – ગુરૂ – જનેની પૂજા – સેવામાં તત્પરતા – આ પદ - વેશ્યાનાં લક્ષણ છે. ૫૪૧, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પક્ષપાત ન કરે, ભેગની આકાંક્ષા ન કરવી, બધાની સાથે સમદશી પણું, રાગ-દ્વેષ-સ્નેહથી દૂર રહેવું – આ ગુફલ લેડ્યાનાં લક્ષણ છે. ૫૪૫. કષાયની મંદતાથી આત્મ પરિણામે વિશુદ્ધ થાય છે અને આત્મ પરિણામોમાં વિશુદ્ધિ આવવાથી લયામાં વિશુદ્ધિ થાય છે. પ્રકરણ ૩૨ : આત્મ-વિકાસ સૂત્ર ( ગુણ-સ્થાન) ૫૪૬ મેહનીય વગેરે કમેના ઉદય, (ઉપશમ, ક્ષય, પરામ વગેરે)થી થનાર જે પરિણામોથી યુક્ત જીવને ઓળખી શકાય છે એમને સર્વદશી જિનેન્દ્ર દેવે ગુણ અથવા ગુણસ્થાન સંજ્ઞા આપી છે. અર્થાત્ સમ્યક્ત્વ વગેરેની અપેક્ષા ની અવસ્થાનેશ્રેણ-ભૂમિકાને “ગુણસ્થાન” કહેવામાં આવે છે ૧ મિથ્યાત્વ, ૨. સાસ્વાદન, ૩. મિશ્ર, ૪. અવિરતિ, સમ્યગદષ્ટિ, પ. દેશ-વિરત, ૬. પ્રમત્ત-વિરત, ૭. અપમત્ત-વિરત, ૮. અપૂર્વ–કરણ, ૯. નિવૃત્તિ-કરણ, ૧૦. સૂફમ-સંપાય, ૧૧. ઉપશાંતમેહ, ૧૨. ક્ષીણ-મોહ, ૧૩. સગી કેવગિજિન ૧૪ અગી કેવળિ જિન - આ અનુકુમે ચૌદ જીવ-સમાસ અથવા ગુણસ્થાન છે. સિદ્ધ જ ગુણસ્થાન-અતીત હોય છે. ૫૪૭, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦, ૧૩૮ ૫૪૯ ૧. તસ્વાર્થ તરક શ્રદ્ધાના અભાવને મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે. મિથ્યાત્વ ત્રણ પ્રકારનું છે – ૧. સંશયિત, ૨. અભિગ્રહિત, અને ૩ અનભિગ્રહિત. ૨. ( તવા શ્રદ્ધાનને સમ્યકત્વ કહે છે). આ સમ્યક્ત્વ-રત્નરૂપી પર્વતના શિખર ઉપરથી ગબડી પડીને જીવ મિથ્યાત્વ–ભાવની અભિમુખ થઈ ગયા છે - મિથ્યાત્વની તરફ વળી ગયો છે, પરંતુ (સમ્યકત્વનષ્ટ થઈ ગયા પછી પણ) જેણે હજી સુધી પણ સાક્ષાત્ મિથ્યાત્વ ભાવમાં પ્રવેશ નથી કર્યો એ મધ્યવતી અવસ્થાને “સાસ્વાદન” ગુણસ્થાન કહે છે. પપ૧. ૩. દહીં અને ગોળની મેળવણીને સ્વાદની માફક સમ્યકત્વ અને મિથ્યાત્વને મિશ્રિત ભાવ એટલે કે પરિણામ જેને અલગ ન કરી શકાય એને સમ્યક્ત્વમિથ્યાત્વ અથવા મિશ્ર ગુણસ્થાન કહે છે. ૪. ઈન્દ્રિયોના વિષયોથી જે વિરત થયા નથી તથા ત્રાસ-સ્થાવર જીવોની હિંસાથી પણ ઉપરત થયે નથી પરંતુ કેવળ જિનેન્દ્ર પ્રરૂપિત તવાર્થ માં શ્રદ્ધા રાખતું હોય એ વ્યક્તિ અવિરતસમ્યગદષ્ટિ ગુણસ્થાન-વતી કહેવાય છે. ૫૫૨, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫૫૩. ૫૫૪. ૫૫૫. ૧૩૯ ૫. જે ત્રસ જીવેાની હિંસાથી વિરત થઈ ગયા છે પર`તુ એકેન્દ્રિય સ્થાવર જીવા – પૃથ્વીકાય, અકાય, (પાણી ), તેઉકાય (અગ્નિ), વાઉકાય અને વનસ્પતિકાયની હિં'સાથી વિરત નથી થયા તથા પ્રતિસમય એક માત્ર જિન ભગવાનમાં જ શ્રદ્ધા રાખે છે એ શ્રાવક દેશવિરત ગુણસ્થાનવતી કહેવાય છે. ૬. જેણે મહાવ્રત ધારણ કરી લીધાં છે, જે સકલ શીલ ગુણૈાથી યુક્ત થઈ ગયા છે છતાં જેનામાં વ્યક્ત-અવ્યક્તરૂપે પ્રમાદ બાકી રહી ગયા છે એ પ્રમત્ત-સયત ગુણસ્થાનવતી કહેવાય છે. આનુ વ્રત-આચરણ ક્રિચિત સદોષ હાય છે. જેના વ્યક્ત-અવ્યક્ત સંપૂર્ણ પ્રમાદ નષ્ટ થઈ ગયા છે અને જે જ્ઞાની હાવા ઉપરાંત વ્રત, ગુણ અને શીલની માળા વડે સુશેભિત છે છતાં પણ જે મેાહનીય કના નથી તેા ઉપશમ કરતા અને નથી ક્ષય કરી શકતા તે કેવળ આત્મધ્યાનમાં લીન રહેલા હાય છે એ શ્રમણ ૭. અપ્રમત્ત-સયત ગુણુસ્થાનવતી કહેવાય છે. * વિશેષ જાણવા જેવુ : અપ્રમત્ત-સયત ગુણસ્થાનથી આગળ મે શ્રેણીઓના આર'ભ થાય છે. (૧) ઉપશમ-શ્રેણી, તથા, (૨) ક્ષપક-શ્રેણી. For Private Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ૫૫૭, (૧) ઉપશમ–શ્રેણવાળે તપસ્વી મેહનીય કમને ઉપશમ કરતાં કરતાં અગિયારમાં ગુણસ્થાન સુધી ચઢી ગયા પછી પણ ફરીથી મેહનીય કમને ઉદય થવાથી પડી જાય છે, પરંતુ (ર) શ્રપક-શ્રેણવાળે તપવી તે મેહનીય કમને સમૂળ ક્ષય કરી આગળ વધી જાય છે અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. પપ૬. ૮ આ આઠમા ગુણસ્થાનમાં વિભિન્ન સમયમાં સ્થિત જીવ એવાં એવાં અપૂર્વ પરિણામે (ભા) ને ધારણ કરે છે જે પહેલાં કદિ એણે ધારણ કર્યા નહતાં. આ માટે આનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન છે. અજ્ઞાન રુપી અંધકારને દૂર કરનાર (જ્ઞાન-સૂર્ય) જિનેન્દ્ર દેવે એ અપૂર્વ–પરિણમી જીવેને મેહનીય કર્મને લય અથવા ઉપશમ કરવામાં તત્પર કહ્યા છે. ( માહનીય કર્મને ક્ષય અથવા ઉપશમ તે નવમા અને દસમાં ગુણસ્થાનોમાં થાય છે, છતાં તેની તૈયારી આ આઠમાં ગુણસ્થાનમાં જ શરૂ થઈ જાય છે.) પપ૮, ૯, જે કેનાં પરિણામ દરેક સમયે ( નિરંતર) એક જ વતે છે તે અનિવૃત્તિ - કરણ ગુણસ્થાનવાળા હોય છે. (એમના ભાવ આઠમા ગુણસ્થાનવાળાની માફક વિસદશ નથી હોતા. ) આ જ નિમલતર ધ્યાનરૂપી અગ્નિશિખાઓ વડે કમના વનને ભસ્મ કરી નાખે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પપ૯. ૧૦, કસુંબાના જલદી ઊડી જાય એવા “રાગ” (રંગ)ની માફક જેમનાં અંતરમાં ફક્ત સૂમ રાગ બાકી રહી ગયા હોય તે મુનિઓને સૂક્ષ્મ-સરાગ અર્થાત્ સૂફમ - કષાયવાળા જાણવા જોઈએ. આ સૂફમ-સંપાય નામનું ગુણસ્થાનક છે. ૫૬૦. ૧૧. જેવી રીતે કતક (નિર્મની) ફળથી યુક્ત જળ, અથવા, શરદકાલીન સરોવરનું જળ (માટી નીચે બેસી જાય ત્યારે ) નિર્મળ સ્વચ્છ હોય છે, તેવી રીતે જેએનો સંપૂર્ણ મોહ ઉપશાંત થઈ ગયા છે તે નિર્મળ પરિણામી ઉપશાંત-કષાય (ઉપશાંત-મેહ ગુણસ્થાને) કહેવાય છે. (ઉપશાંત કષાય અને ક્ષીણ કષાયમાં એટલે જ ફરક છે કે ઉપશાંત-કષાય વાળાને મોહ દબાયેલા રહે છે જ્યારે ક્ષીણ-કષાય વાળાને મેહ નાશ પામે છે.) છતાં પણ જેવી રીતે પાછું હાલી જાય એટલે નીચે બેઠેલી માટી ઉપર આવી જઈ પાણી ડહેણું બની જાય છે તેવી રીતે મોહના ઉદયથી આ ઉપશાંત-કષાય મણ સ્થાન-શ્રુત બની સૂક્ષ્મ-સરાગ દશામાં (દસમાં ગુણસ્થાન કે) પહોંચી જાય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ૬૧. ૧૨. સંપૂર્ણ મોહ પૂરેપૂરો નષ્ટ થઈ જાય એટલે જેમનું ચિત્ત સ્ફટિક મણિના પાત્રમાં રાખેલા સ્વચ્છ પાણીની માફક નિર્મળ થઈ જાય છે એમને વીતરાગ દેવે “ક્ષીણ કષાય” નિગ્રંથ કહ્યા છે. પર. ૧૩. કેવળજ્ઞાન રૂપી સૂર્યના કિરણ સમૂહ વડે ૫૬૩. જેમને અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ થઈ ગયેલ છે તથા નવ કેવળ લબ્ધિઓ (૧ સભ્યત્વ, ૨. અનંત-જ્ઞાન, ૩. અનંત-દર્શન, ૪. અનંત સુખ, ૫. અનંત-વીર્ય, ૬. દાન, ૭. લાભ, ૮. ભેગ, અને ૯. ઉપગ)પ્રગટ થવાથી જેમને પરમાત્માની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે તે ઈન્દ્રિય વગેરેની મદદની અપેક્ષા ન રાખનારા, જ્ઞાન–દશનથી યુક્ત હોવાને લીધે કેવળી, અને કાય-યેગથી યુક્ત હોવાને લીધે, “ સગી કેવળી” (તથા ઘાતી કર્મોના વિજેતા હોવાને લીધે) જિન ક હે વા ય છે. આવું અનાદિ અનંત જિનાગમમાં કહેવામાં આવ્યું છે. ૫૬૪ ૧૪ જે શીવના સ્વામી છે, જેમના બધા નવીન કર્મોના આઅવ અવરૂદ્ધ થઈ ગયા છે તથા જે પૂર્વ સંચિત કર્મોમાંથી (બંધથી) સર્વથા મુક્ત થઈ ગયા છે એ “અગી - કેવળી, કહેવાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ એ સમયે જ આ ( ચૌદમા ) ગુણસ્થાનને પ્રાપ્ત કરી લીધા ઉપરાંત ઊંચે જવાના સ્વભાવવાળા એ અયાગી કેવળી અશરીરી તયા ‘ઉત્કૃષ્ટ આઠે ગુણ્’વાળા બનીને હમેશ માટે લેાકના અગ્રભાગ ઉપર ચાલ્યા જાય છે. ( એમને સિદ્ધ’ કહે છે. ) ( સિદ્ધના આઠ ગુણુ : આઠેક ના ક્ષય થવાથી આ આઠ ગુણ પ્રગટ થાય છે. જ્ઞાન, ૨. અનંત દન, ૩. સુખ, ૪. અનંત ચારિત્ર ૫. અક્ષય સ્થિતિ, ૬. અરૂપીપણું, ૭. અગુરુલઘુ, ૮. અનંત વીય.) ૧. અનંત અવ્યાબાધ ૫૬૬. સિદ્ધ જી આઠે માં ( ૧. જ્ઞાનાવરણીય, ૨. દશનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય, ૫. આયુષ્ય, ૬. નામ ક, ૭. ગેાત્ર ક, ૮. આંતરાય ક ) થી રહિત, સુખમય, નિર ંજન, નિત્ય, ઉપરોક્ત આઠે ગુણ સહિત તથા કૃતકૃત્ય બની જાય છે અને હંમેશાં લેકના અગ્રભાગ ઉપર નિવાસ કરે છે. પ્રકરણ ૩૩ : સ લેખના સૂત્ર (સથારા ) શરીરને નાવ અને જીવને નાવિક કહ્યા છે. ૫૬૫. ૫૬૭. આ જેને સસાર મહિષ જન સમુદ્ર તરી For Private Personal Use Only સમાન જાય Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ૫૭૦. પ૬૮. ઊર્વ અર્થાત્ મુક્તિનું લક્ષ્ય રાખનારો સાધક કદિ બાહ્ય વિષયોની આકાંક્ષા ન રાખે. પૂર્વ કર્મોનો ક્ષય કરવા માટે જ આ શરીરને ધારણ કરે. પદ, પૈર્યવાનને પણ નિશ્ચયરૂપે મરવાનું છે અને બીકણુને પણ. જ્યારે મરણ આવશ્ય–ભાવી છે ( નક્કી છે ), તે પછી ધીરતાથી મરવું એ જ ઉત્તમ છે. એક પડિત મરણ (જ્ઞાન–પૂર્વક મરણ) સેંકડે જાતિ એટલે જ એને નાશ કરી નાખે છે, એટલા માટે એવી રીતે મરવું જોઈએ જેથી “મરણ” “ સુ-મરણ” બની જાય. (મૃત્યુ મહોત્સવ બની જાય.) પ૭૧. અસંભ્રાન્ત (નિર્ભય) સપુરૂષ એક પંડિત-મરણે મરે છે અને તરત જ અનંત મરણને -- વારંવારના મરણનો અંત કરી નાખે છે સાધક ડગલે પગલે દોષની આશંકાને (સંભાવનાને) ધ્યાનમાં રાખી ચાલે. નાનામાં નાના દેષને પણ પાશ (જાળ) સમજે એનાથી સાવધાન રહે. નવા નવા લાભ માટે જીવનને સુરક્ષિત રાખે જ્યારે જીવન તથા શરીરથી લાભ છે એવું દેખાય નહિ ત્યારે પરિજ્ઞાન-પુર્વક શરીરને છોડી દે. ૫૭૨. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પ૭૩. (પરંતુ) જેની સામે (પોતાનાં સંયમ, તપ વગેરે સાધનાને) કેઈ ડર અથવા કઈ પ્રકારની ક્ષતિની આશંકા નથી અને માટે ભોજનને ત્યાગ ઉચિત નથી. જે તે ( છતાં પણ ભેજનને ત્યાગ કરી) મરવા જ માગતે હેય તે કહેવું પડશે કે એ મુનિપણાથી જ વિરક્ત થઈ ગયું છે. ૫૭૪. સંખના બે પ્રકારની છે: ૧. આત્યંતર, અને, ૨. બાહ્ય. કષાને પાતળા પાડવા તે આત્યંતર સંલેખના અને શરીરને પાતળું પાડવું તે બાહ્ય સંલેખના. પ૭૫. (સંલેખના ધારણ કરનાર સાધુ) કષાયોને પાતળા પાડી ધીરે ધીરે આહારનું પ્રમાણ ઘટાડે. જે તે રોગી હૈય, શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હોય, તે આહારને સર્વથા ત્યાગ કરી દે. પ૭૬. જેનું મન વિશુદ્ધ છે એની પથારી નથી થાસની કે નથી પ્રાસુક ભૂમિની. એનો આત્મા જ એની પથારી છે. (નેધ : સંલેખને ધારણ કરી હોય એને માટે પ્રાસક ભૂમિમાં ઘાસની પથારો કરવામાં આવે છે જેના ઉપર એ વિશ્રામ કરે છે- આ લક્ષ્યમાં રાખીને આ ભાવનું કથન કરવામાં આવ્યું છે.) Page #186 -------------------------------------------------------------------------- ________________ ૫૭૭. ૫૭૮. ૫૭૯. ૧૮૦ ૫૮૧. ૧૮૨ ૧૪૬ દુષપ્રયુક્ત શમ, ઝેર, વૈતાલ ( ભૂત ) તથા દુપ્રયુક્ત યંત્ર, તથા કૃદ્ધ સ વગેરે પ્રમાદ્રીનુ એટલુ અનિષ્ટ નથી કરતાં જેટલુ' સમાધિ કાળે મનમાં રહેલાં માયાશલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય ( નિયાણુ) કરે છે. માથી બોધિ પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે તથા સંસારનેા અંત નથી થતા. એટલા માટે ગૌરવ રહિત ( અભિમાન વિનાના ) સાધક પુનર્જન્મરૂપી લતાનું મૂળ અર્થાત મિથ્યાદાનશલ્ય, માયા શલ્ય અને નિષ્ઠાન શલ્યને અંતરમાંથી ફેંકી દે છે. આ સંસારમાં જે જીવ મિથ્યા-દશ નમાં અનુરક્ત બની નિયાણા-પૂર્ણાંક અને કૃષ્ણ વેશ્યાની પ્રગાઢતા સહિત મરણ પામે છે “મને માટે બાધિલાલ દુર્લોભ છે. જે જીવ સમ્યગ્દર્શનના અનુરાગી બની નિદાન રર્હુિત તથા શુક્લ લૈશ્યા પૂર્ણાંક મરણ પામે છે તેને એધિલાશ સુલભ છે. (એટલા માટે મરણ કાળે રત્ન–ત્રયની સિદ્ધિ અગર સંપ્રાપ્તિના અભિલાષી સાધકે ) પહેલેથી જ પરિક અર્થાત સમ્યક્ત્વ વગેરેનું અનુષ્ઠાન કરતાં રહેવુ જોઈએ કારણકે પરિકમ અથવા અભ્યાસ કરતા રહેનારની આરાધના સુખેથી થાય છે. For Private Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૫૮૩. ૫૮૪. રાજકુળમાં ઉત્પન્ન રાજપુત્ર હંમેશાં સમુચિત ( ૩) શસ્ત્રાભ્યાસ કરતા રહે તે એનામાં દક્ષતા આવી જાય છે અને એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા શક્તિશાળી બને છે. એ પ્રમાણે જે સમભાવ-યુક્ત સાધુ સદા યુગ પરિકર્મ ધ્યાન–અભ્યાસ) કરે છે એનું ચિત્ત અંકુશમાં આવી જાય છે અને મરણકાળે ધ્યાન કરવામાં સમર્થ બની જાય છે. ૫૮. ૫૮૫. હે ભવ્ય તું તારા આત્માનું મોક્ષમાર્ગ માં સ્થાપન કર. એનું જ ધ્યાન ધર. એને જ અનુભવ કર તથા એનામાં જ વિહાર કર. બીજા દ્રવ્યમાં વિહાર કરે છોડી દે. આ લોક અને પરલોકમાં આશંસા પ્રવેગ (કામભેગ, સુખ વગેરે પ્રાપ્ત કરવાની ઈચછા)ની તથા મરવાની ઈચ્છાને, સંલેખના-રત સાધકે, મરણકાળે છોડવી જોઈએ અને છેલ્લા શ્વાસ સુધી સંસારના અશુભ પરિણામનું ચિંતન કરવું જોઈએ. પ૮૭. પર-દ્વ અર્થાત્ ધન-ધાન્ય, પરિવાર અને દેહાદિમાં અનુકન રહેવાથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્ય અર્થાત પિતાના આત્મ માં લીન થઈ જવાથી સુગતિ થાય છે. આવું જાણું સાધકે સ્વ-દ્રવ્યમાં અનુરક્ત અને પર-દ્રવ્યથી વિરત થવું જોઈએ. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સ મ ણ સુ ત્ત (જૈન ધર્મ સાર) તૃતીય ખંડ તત્ત્વ–દર્શન પ્રકરણ ૩૪ઃ તાવ સૂત્ર ૫૮૮. સમસ્ત અવિદ્યાવાન (અજ્ઞાની પુરુષ) દુઃખી છે, દુઃખના ઉત્પાદક છે. એ વિવેક-મૂઢ, અનંત સંસારમાં વારંવાર લુપ્ત થઈ જાય છે. પ૮૯ એટલા માટે, જન્મ-મરણના કારણ સમાન સ્ત્રી-પુત્રાદિના સંબંધ કે જે અનેક પ્રકારના પાશ એટલે બંધનરૂપ છે તેને પૂરેપૂરે વિચાર કરીને પંડિતપુરુષ પોતે સત્યની શોધ કરે અને બધાં પ્રાણીઓ તરફ મૈત્રીભાવ રાખે. ૫૯. તત્વ, પરમાર્થ, દ્રવ્ય-સ્વભાવ, પર–અપર ધ્યેય, શુદ્ધ, પરમ–આ બધા શબ્દ એકાર્થક છે. જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, અને મેષ - આ નવ તરવ, અથવા, પદાર્થ છે. ૫૯૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨. ૫૯૩. ૫૪. ૧૯૫. ૫૯૬. ૧૪૯ (૧) જીવનું લક્ષણ ઉપયેગ છે. એ અનાદિ નિધન છે. શરીરથી ભિન્ન છે, અરૂપી છે અને પેાતાના કમના કર્તા તથા ભાકતા છે. (૨) જેને હું મેશાં સુખ-દુ:ખનું જ્ઞાન નથી, જે હિત પરિકમ ( પેાતાના ભલા માટે ઉદ્યમ) કરતા નથી તેમજ જેને પોતાના અહિતને પણ ડર નથી એને શ્રમણ જને અજીવ કહે છે. અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે : ૧ પુદ્ગલ, ૨. ધર્માંદ્રવ્ય, ૩. અધર્મ દ્રવ્ય, ૪, આકાશ, અને ૫. કાળ માં પુદ્દગલ, રૂપ વગેરે ગુણવાળુ' દાવાને લીધે, કૃતિ ક ( મૂર્ત) છે. બાકીનાં ચાર અમૂર્તિ ક (અમૂર્ત) છે. (૩) આત્મા (જીવ) ભૂત' છે, એટલા માટે એ ઇન્દ્રિયા દ્વારા ગ્રાહ્ય નથી. વળી અમૂ` પદ્મા નિત્ય ડાય છે એટલે આત્મા નિત્ય છે. આત્માના આંતિરક રાગાદિ ભાવ જ નિશ્ચય દૃષ્ટિએ બધ' ના કારણ છે અને બધન સંસારના હેતુ કર્યા છે. રાગ–યુક્ત આત્માં જ ફ`બંધ કરે છે. રાગ--રહિત આત્મા કર્મોથી મુક્ત બને છે. જીવાના બંધનું આ કથન સપ્રેપમાં નિશ્ચય દૃષ્ટિએ કહ્યું છે. For Private Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫o ૫૯૭ એટલા માટે મેક્ષાભિલાષીએ સૂક્ષ્મ પણ રાગ ન કરવો જોઈએ. આમ કરવાથી એ વીતરાગી બની ભવસાગરને તરી જાય છે. ૫૯૮. કમ બે પ્રકારનાં છેઃ ૧. પુણ્યરૂપ અને, ૨. પાપરૂપ. (૪ પુણ્યકર્મના બંધને હેતુ સ્વચ્છ અથવા શુભ ભાવ છે, અને (૫) પાપ કર્મનાં બ ધ હેતુ અસ્વચ્છ અથવા અશુભ ભાવ છે. મંદકષાયી જીવ સ્વચ્છ ભાવવાળા હોય છે અને તીવ્રકષાયી જીવ અસ્વચ્છ ભાવવાળા હોય છે. ૫૯૯. સવત્ર પ્રિય વચન બોલવુ, દુષ્ટ વચન બોલનારને પણ ક્ષમા આપવી, અને બધાના ગુણોને ગ્રહણ કરવા-- આ મંદકવાયી જીવનાં લક્ષણ છે. ૬૦૦. પોતાની પ્રશંસા કરવી, પૂજ્ય પુરુષમાં પણ દોષ જેવાને સ્વભાવ હે, લાંબા વખત સુધી વેરની ગાંઠ બાંધી રાખવી –આ તીવ્ર કયાયવાળા જેનાં લક્ષણ અથવા ચિહન છે. ૬૦ ૧. (૬) રાગ-દ્વેષથી પ્રમત્ત થયેલે જીવ કન્દ્રિયને આધીન બનીને, મન-વચન-કાયા દ્વારા, એના આસવ દ્વાર બરાબર ખુલલા રહી ગયા હોવાને લીધે નિરંતર કર્મ કરતા રહે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૬૦૨. જેવી રીતે સમુદ્રમાં છિદ્રોવાળી નૌકામાં સતત પાછું ભરાતું રહે છે (અને અંતે નૌકા ડૂબી જાય છે) તેવી રીતે હિંસા વગેરે આસવ-દ્વારે મારફત હંમેશાં કર્મોને આસવ થતું રહે છે. ૬૦૩. ( “ગપણ આરસવ દ્વાર છે.) મન, વચન અને કાયાથી યુક્ત જીવને જે વીય પરિણામ અથવા પ્રદેશ–પરિસ્પંદન-રૂપ પ્રાયોગ થાય છે. તેને જિન પરમાત્મા “ગ” કહે છે જેમ જેમ ચોગ અપતર થતું જાય છે તેમ તેમ “બંધ” અથવા “આસવ' પણ અ૫તર થતો જાય છે. જેવી રીતે કાણાં વિનાના જહાજમાં પાણીને પ્રવેશ નથી થતે તેવી રીતે ભેગને નિરાધ થઈ જાય એટલે બંધ નથી પઠતે. ૬૦૫. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩ કષાય અને, ૪. ગ--આ ચાર આસવના હેતુઓ છે. (૭) ૧. સંયમ, ૨. વિરાગ, ૩. દર્શન અને, ૪. યેગનો અભાવ—આ સંવરના હેતુઓ છે. જેવી રીતે જલયાન(વહાણ)ના હજારે કાણાં બંધ કરી દીધા પછી એમાં પાછું ઘૂસી શકતું નથી, તેવી રીતે ઉપરોક્ત મિથ્યા – વગેરે ચાર, દૂર થઈ ગયા પછી છવમાં સવાર થાય છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૬૦૭. ૬૦૮. માક્ષાર્થી જીવ સમ્યક્ત્વ-રૂપી દંઢ કમાડ દ્વારા મિથ્યાત્વ રૂપી આસવદ્વારને બધ કરી દે છે અને દૃઢ વ્રત રૂપી કમાતથી હું સા વગેરે દ્વારને બંધ કરી દે છે. ૬૧૧. ૬૦— (૮) પાણી આવવાના માર્ગને અધ કરી દીધાથી અને ૬૧૦. પ્રથમના પાણીને ઉલેચી નાખ્યાથી, જેમ સૂર્યના તાપમાં ક્રમશઃ મોટા તળાવનું પાણી સુકાઈ જાય છે, તેમ સચમીના કરોડો ભવમાં એકઠાં કરેલા કમ'ની, પાપ કર્માંના પ્રવેશ માને બંધ કરી દીધા પછી, તપ વડે નિજ રા થાય છે. ૧૨. ૧૫૨ જે સકળ પ્રાણીઓને આત્મવત્ દેખે છે અને જેણે ક્રમ આસ્રવનાં બધાં દ્વાર બંધ કરી દીધાં છે એ સયસીને પાપ–કના મધ નથી પડતા. સ્વર-વિહીન મુનિને કેવળ તપ કરવાથી મેક્ષ નથી મળતા એવુ જિન વચન છે, પાણી આવવાના મા ખુલ્લા હાય તેા તળાવનું બધુ... પાણી સુકાઈ જતું નથી. અજ્ઞાની વ્યક્તિ તય હેારા કરાડે જન્મા અથવા વર્ષોમાં જેટલાં ક્રમાંના ક્ષય કરે છે તેટલાં કર્માના નાશ જ્ઞાની વ્યક્તિ ત્રણુ ગુપ્તિએ દ્વારા એક માત્રમાં કરે છે. શ્વાસ For Private Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૬૧૩. ૬૧૪. આ ૬૧૫. જેવી રીતે સેનાપતિ મરાઈ ગયા બાદ સેનાને નાશ થઈ જાય છે તેવી રીતે એક મેહનીય કર્મને ક્ષય થઈ ગયા પછી સમસ્ત કમ સહજ રીતે જ નષ્ટ થઈ જાય છે. (૯) કર્મ મળથી મુક્ત થઈ ગયેલે જીવ ઉપર લેકના અંત સુધી પહોંચી જાય છે અને ત્યાં સર્વજ્ઞ અને સર્વદશીના રૂપમાં અતીન્દ્રિય સુખ ભોગવે છે. આ મોક્ષ છે. ચક્રવતીઓને, ઉત્તરકુરુ, દક્ષિણકુરુ વગેરે ભેગ ભૂમિવાળા ને, તથા, ફણીન્દ્ર, સુરેન્દ્ર અને અહં-ઈન્દ્રોને ત્રણ કાળમાં જેટલું સુખ મળે છે તેનાથી અનંતગણું સુખ સિદ્ધોને એક ક્ષણમાં મળે છે. મેક્ષ અવસ્થાનું શબ્દમાં વર્ણન કરવું શકય નથી, કારણ કે ત્યાં શબ્દોની પ્રવૃત્તિ નથી. વળી ત્યાં તર્કની પણ કેઈ પહેચ નથી, કારણ કે માનસવ્યાપાર ત્યાં સંભવ નથી. મેક્ષ અવસ્થા સકપ-વિકલ્પથી અતીત છે. સાથે સાથે સમસ્ત મળ-કલંકથી રહિત હોવાને કારણે ત્યાં એજ પણ નથી. રાગ-અતીત હોવાને કારણે સાતમા નરક સુધીની ભૂમિનું જ્ઞાન હેવા છતાં ત્યાં કઈ પણ પ્રકારના ખેદની હાજરી નથી. જ્યા નથી દુઃખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ–આનું નામ જ નિવણુ. ૬૧૬. ૬૧૭. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮. ૬૧૯. ૬૨. ૨૨૧ ૬૨૨. ૧૫૪ કયાં નથી ઇન્દ્રિયા, નથી નથી વિસ્મય, નથી નિદ્રા, નથી ચ્યાનું નામ ઉપસ, નથી મેાહ, તૃષ્ણુા અને નથી ભૂખ, નિર્વાણ. જ નથી જયાં નથી કર્યું, નથી ના-ક આ રૌદ્રધ્યાન, નથી નથી. શુકલધ્યાન આનું નામ નથી ચિંતા, ધમ ધ્યાન અને જ નિર્વાણ. ત્યાં એટલે કે મુક્ત જીવામા કેવળજ્ઞાન, કેવળદાન, કેવળસુખ, કેવળ વીં, અરૂપીપણું, કેવળ ચારિત્ર, અક્ષય સ્થિતિ ( અસ્તિત્વ ) અરે અગુરુલ ( સપ્રદેશતા ) આ ગુણા ઢાય છે. (સિદ્ધના ૮ મુષ્ણેા) જે સ્થાનને મહષિ` જ પ્રાપ્ત કરે છે તે સ્થાન નિર્વાણુ છે. એ અમાય ( ખાધા-પીડા વગરનુ` ) છે, સિદ્ધિ છે, લેાકાગ્ર છે; ક્ષેમ શિવ અને અનાભાધ છે. For Private Personal Use Only જેવી રીતે તુ ંબડું માટીથી ખરડાયેલું હોય ત્યારે પાણીમાં ડૂબી જાય છે પર તુ માટી દૂર થઈ જાય કે તરત એ પાછુ પાણી ઉપર તરવા લાગે છે, તેવી રીતે; અથવા, એરંડ ક્મ તડકામાં મુકાયા પછી જેમ એનુ' ખી ઉપર થઈ જાય છે; અથવા જેવી રીતે અગ્નિ અગર ધુમાડાની ગતિ સ્વાભાવિક રીતે જ ઉપરની દિશામાં થાય છે; અથવા જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું ખાણુ પૂર્વ --પ્રયે।ગથી ગતિમાન થાય છે, તેવી રીતે સિદ્ધ જીવેાની ગતિ પણ રવભાવથી જ ઉપરની દિશામાં થાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૬૨૩, પરમાત્મ-તત્વ અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ-રહિત, પુનરાગમન-રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ હોય છે. ૬૨૪. ૬ ૨૫. પ્રકરણ ૩પ : દ્રવ્ય સૂત્ર પરમદશી જિનવરે એ લોક ને ૧. ધર્મ અથવા ધર્માસ્તિકાય, ૨. અધર્મ અથવા અધર્માસ્તિકાય, ૩ આકાશ, ૪. કાળ, ૫ પુદ્ગલ અને ૬ જીવ– આમ છ દ્રવ્યને બનેલે કહ્યો છે. આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ-આ દ્રામાં જીવન ગુણે નથી હોતા તેથી આ પાંચે કોને ‘અજીવ કા છે. જીવ’ દ્રવ્યને ગુણ તન્ય – ચેતનતા છે. આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધમ –આ પાંચે દ્રવ્ય અમૂર્ત છે. ફક્ત પુગલ દ્રવ્ય મૂર્તિ છે. આ છ દ્રવ્યમાં ફક્ત જીવ દ્રવ્ય જ ચેતન છે. જીવ અને પુદગલ કાય --- ના બે દ્રવ્યે જ સક્રિય છે બાકીનાં ચારે દ્રવ્ય નિષ્ક્રિય છે. “જીવ' સક્રિય બને છે તેમાં કર્મ, કર્મરૂપ પુદ્ગલ બાહ્ય સાધન છે, અને, પુદગલ સક્રિય બને છે તેમાં કાળ-દ્રવ્ય બાહ્ય સાધન છે ૬૨૭. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮. ૯૨૯. ૬૩. ૬૩૧. ૩૨. ૧૫૬ ધ, અધમ અને આકાશ આ ત્રણે દ્રબ્યા સખ્યામાં એક એક છે. ( વ્યવહાર-) કાળ, પુદ્ગલ અને જીવ આ ત્રણેય દ્રવ્યે અન ત—અન`ત છે. ધર્મ' અને ‘અધમ' – આ અને દ્રવ્યે ‘લાક’પ્રમાણ છે માકાશ' લેાક અને અવૈકમાં વ્યાપ્ત છે ( આકાશ ના મે વિભાગ-લાકાકાશ અને અલેાકાકાશ ). (વ્યવહાર) કાળ કેવળ સમય-ક્ષેત્ર' એટલે કે મનુષ્ય ક્ષેત્રમાં છે. આ બધાં દ્રવ્ય પરરમાં પ્રવેશ મેળવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપીને રહેલુ છે. આ યે દ્રવ્યા આ પ્રમાણે અનાદિ કાળથી (એકબીજા-સાથે) મળેલાં છે છતાં એક પણ દ્રશ્ય પાતપેાતાનાં સ્વભાવને છેડતુ નથી (૧) ‘ધોસ્તિકાય રસ, રૂપ, સ્પર્શ, ગધ અને શબ્દ રહિત છે. સમસ્ત લેાકાકાશમાં વ્યાપ્ત છે, અખ છે, વિશાલ ૬ અને ખેંસ ખ્યાત પ્રદેશી છે. જેવી રીતે આ લેાકમાં માંગી માછલીઓના ગમનમાં અનુગ્રહ (સહાય) કરે છે તેવી રીતે ધમાંસ્તિકાયદ્રવ્ય જીવા તથા પુદ્ગલાના ગમનમાં સહાયક અથવા નિમિત્ત બને છે. For Private Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩. ૬૩૪. ૬૩૫. ૬૩૬. ૬૩૭. ૬૩૮. ૧૫૭ ધર્માસ્તિકાય. પોતે ગમન કરતુ નથી અને ખીજા દ્રબ્યાને પણ ગમન નથી કરાવતું. એ તે જીવ અને પુદૃગલાની ગતિમાં ઉદાસીન કારણ છે. ધર્માસ્તિકાયનું લક્ષણ જ મા (૨) ધ --દ્રવ્યની માફક અધĪસ્તિકાય દ્રવ્યનુ' પણ સમજવું. ફક્ત તફાવત એટલે જ કે અધ-દ્રવ્ય એ સ્થિતિ રૂપ ક્રિયાથી યુક્ત જીવાની તથા પુદ્ગલાની સ્થિતિમાં, પૃથ્વીની જેમ, કારણભૂત નિમિત્ત) મને છે. (૩) જિનેન્દ્ર દેવે આકારા દ્રવ્યને અચેતન, અમૃત, વ્યાપક અને અવગાહ લક્ષણવાળુ કહ્યું છે. લેાક અને ૨અલેાકના ભેદને હિસાબે આકાશ એ પ્રકારનુ છે આ લેાક’ને જીવ અને અજીવન્મય કહ્યો છે. જયાં અજીવન એકદેશ (ભાગ) માત્ર આકાશ હાય ત્યાં એને ‘અલાક' અથવા અલાકાકાશ કહે છે. (૪) સ્પર્શી, ગ ંધ, રસ અને રૂપ વિનાનું, અગુરુ-લઘુ ગુણથી યુક્ત, તથા વર્તના લક્ષણવાળુ કાળદ્રવ્ય કહેવામાં આવ્યું છે. જીવ અને પુદ્ગલમાં હંમેશાં થનારી અનેક પ્રકારની પરિણતિઓ અથવા પર્યાય મુખ્યપણે કાળ-દ્રવ્યના આધારથી થતી ડાય છે, એટલે કે, એમના For Private Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૬૩. પરિણમનમાં કાળદ્રવ્ય નિમિત્ત બને છે. ( આને આગમમાં “નિશ્ચય- કાળ' કહેવામાં આવ્યો છે.) શ્રી વીતરાગ દેવે કહ્યું છે કે વ્યવહાર કાળ’–સમય, આવલિ ( એક શ્વાસોશ્વાસને સંખ્યાતમો ભાગ), ઉચ્છવાસ, પ્રાણ, તેક (કાળનું એક જાતનું પ્રમાણ ) વગેરે રૂપામક છે. (૫) "અણુ અને સ્ક ધરૂપે પુદગલ દ્રવ્ય બે પ્રકારનું છે? કંધ છ પ્રકારના છે, અને પરમાણુ બે પ્રકારના છે. ૧. કારણ પરમાણુ અને ૨. કાર્ય પરમાણ. કંધ-પુદ્ગલના છ પ્રકાર આ પ્રમાણે છે: ૧. અતિશૂળ, ૨. સ્થળ, ૩ સ્થૂળ-સૂક્ષ્મ, ૪. સૂફમ–સ્થળ, ૫. સૂમ, અને. ૬. અતિ સૂક્ષ્મ. પૃથ્વી વગેરે આ છના છ દષ્ટાંત છે. ૧, પૃથ્વી, ૨ જળ, ૩ છાયા, ૪, નેત્ર તથા બાકીની ચાર ઈન્દ્રિાના વિષય, ૫. કમ અને ૬. પરમાણુ –આ રીતે જિનેન્દ્ર દેવે સ્કંધ પુગલના છ દષ્ટાન્ત આપ્યાં છે (૧. પૃથ્વી અતિ-સ્થળનુ, ૨. જળ-ધૂળનું, ૩ છાયા પ્રકાશ વગેરે નેગેન્દ્રિય વિષય સ્થળસૂમનું, ૪. રસ-ગધ–સ્પર્શ-શબ્દ વગેરે બાકીના ઇન્દ્રિયવિષયે સૂક્ષમ-સ્થળનું, ૫. કાર્મણ-સ્ક ધ સૂક્રમનું અને, પરમાણુ અતિ-સૂમના, દત છે.) ૬૪૨. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ૪૩. જે આદિ-મધ્ય–અંત વિનાનું છે, જે કેવળ એકપ્રદેશી છે, જેના બે વગેરે પ્રદેશ નથી, જેને ઈદ્રિ ગ્રહણ કરી શકતી નથી એ વિભાગ-વિડીન-દ્રવ્ય “પરમાણુ કહેવાય છે. ૬૪૪. જેમાં પુદ્ર (પુરાવાની–પૂરણની ) અને ગલ (ગળવાની) ક્રિયાઓ થાય છે એટલે કે જે દ્રવ્ય તૂટે છે અને જાય છે એ પુદગલ કહેવાય છે સ્કંધની માફક પરમાણુના પણ સપ, રસ, ગંધ, વર્ણ, ગુણેમાં હંમેશાં પુરાવા છે અને મળવાની ક્રિયાઓ થતી રહે છે, એટલા માટે પરમાણુ પણ પુદ્ગલ કહેવાય છે. ૬૪૫. (૬) ચાર પ્રાણ વડે વત મનમાં જે જીવે છે, ભવિષ્યમાં જે જીવશે અને ભૂતકાળમાં જે જીવ્યા છે તે “જીવ દ્રવ્ય છે પ્રાણું ચાર છે : ૧. બળ, છે. ઇન્દ્રિય, ૩. આયુ અને ૪. ઉદ્ઘાસ. (કુલ ૧૦ પ્રાણ- મન, વચન, કાય-ત્રણ બળ, પાંચ ઈન્દ્રિયે, એક આયુ - એક ઉચ્છવાસ) વ્યવહારનયની અપેક્ષાએ, સમુદ્દઘાન અવસ્થાને ઇડી, સંકેચ-વિસ્તારની શક્તિને લીધે “જી” પોતાના નાના અથવા મેટા શરીરના બરાબર પરિમાણને હોય છે, પરંતુ નિશ્ચયન અને અપેક્ષાએ “જીવ’ અસંખ્યાત પ્રદેશ છે. જેવી રીતે પધરાગ મણિ દૂધમાં નાખવાથી પિતાની પ્રભા વડે દૂધને ઉજજવળ બનાવે છે અને દૂધના વાસણની બહારના કેઈ પદાર્થને નથી બનાવતો ( 9 Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તેવી રીતે દેડી (જીવ) દેહસ્થ (શરીરમાં) રહીને પિતાના શરીર માત્રને પ્રભાસિત કરે છે. અન્ય કઈ પણ બાહ્ય દ્રવ્યને નહિ. ( આ પ્રમાણે વ્યવહારનયથી જીવ શરીરવ્યાપી છે, પરંતુ) એ જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન ય પ્રમાણ છે તથા ય લેક-અલેક છે, એટલા માટે જ્ઞાન સર્વવ્યાપી છે. આત્મા જ્ઞાન-પ્રમાણ હેવાથી આત્મા પણ સર્વવ્યાપી છે. ૬૪. જીવ બે પ્રકારના છે. સંસારી અને મુક્ત. બન્નેય ચેતના સ્વભાવવાળા અને ઉપગ લક્ષણવાળા છે. સંસારી જવ શરીર હોય છે અને મુક્ત જીવ અશરીરી. ૬૫૦. સંસારી જીવ પણ બે પ્રકારનું છે. ત્રસ અને સ્થાવર. પૃથ્વીકાયિક, જળકાયિક, તેજકાયિક, વાઉકાયિક અને વનસ્પતિ-કાયિક, આ બધા એકેન્દ્રિય સ્થાવર છે શખ વગેરે બે ઇન્દ્રિય, કીડી, વગેરે ત્રણ ઈન્દ્રિય, ભમરો વગેરે ચાર ઈન્દ્રિય, અને, મનુષ્ય-પશુ વગેરે પાંચ ઈન્દ્રિયવાળા “ત્રસ જીવ છે. પ્રકરણ ૩૬ – સૃષ્ટિ સૂત્ર ૫૧. વાસ્તવિક રીતે આ લિંક અકૃત્રિમ, અનાદિનિધન, સ્વભાવથી જ નિર્મિત, જીવ અને અજીવ થી વ્યાપ્ત અને સંપૂર્ણ આકાશને જ એક ભાગ છે તથા નિત્ય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૬૫૩. ૬પ૨. (લેકમાં વ્યાપેલા ! પુદ્ગલ પરમાણુ એક પ્રદેશ છે. બે, ત્રણ આદિ પ્રરેશી થી તથા એ શબ્દરૂપ નથી, છતાં એમાં ચીકણા અને લૂખા સ્પર્શને એવો ગુણ છે કે એક પરમાણુ બીજા પરમાણુઓ માટે જેઠાવાથી બે-પ્રદેશી વગેરે સ્ક ધનું રૂપ ધારણ કરી લે છે. બે-પ્રદેશી આદિ તમામ સૂકમ અને બાદર (ધૂળ) સ્કંધ પિતપોતાના પરિણમન દ્વારા પૃથ્વી, જળ, અગ્નિ, અને, વાયુના રૂપમાં અનેક આકારવાળા બની જાય છે. ૬૫૪. આ “લોક બધી તરફથી સૂક્ષ્મ-સ્થૂળ પુદ્ગલ-ધાથી ખીચખીચ ભરેલ છે. આમાથી પુદ્ગલ કમરૂપે પરિણમવા ગ્ય બને છે અને કેઈક એ પ્રમાણે પરિણમવા યોગ્ય નથી બનતા. કર્મ રૂપે પરિણા થવા ગ્ય પુદ્ગલ જીવના રણાદિ (ભાવ)નું નિમિત્ત મેળવી આપોઆપ જ કમભાવને પામે છે. જીવ પોતે એને બળપૂર્વક) કર્મના રૂપમાં પરિણત કરતું નથી. જીવ પાતાના રા અથવા દ્રષ રૂપી જે ભાવથી સંયુક્ત બની ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં આવેલા પદાર્થોને જાણે છે-ખે છે, તેનાથી તે ઉપ-રકત બને છે અને એ ઉપરાગને કારણે નવીન કર્મો બાંધે છે. ૫૫. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૬પ૭. તમામ છ માટે સંગ્રહ (બદ્ધ) કરવા ગ્ય કર્મ. પગલો છ દિશાઓમાં તમામ કાશ પ્રદેશમાં વિદ્યમાન હોય છે. એ તમામ-કમ-પુદ્ગલ આભાના તમામ પ્રદેશમાં બદ્ધ થાય છે. ૬૫૮. વ્યકિત વ્યકિત સુખ-દુઃખરૂપ અથવા શુભ-અશુભ કર્મ આચરે છે અને પોતાનાં એ કર્મોની સાથે જ પરભવમાં જાય છે આ પ્રમાણે કર્મરૂપે પરિણત થયેલ એ પુદ્ગલેને પિંડ એક દેહથી બીજા દેહમાં–નવીન શરીરરૂપ પરિવર્તનમાં-પ્રાપ્ત થતું રહે છે અર્થાત્ પૂર્વે બાંધેલાં કમેના ફળરૂપે નવું શરીર બને છે અને નવું શરીર મેળવી નવીન કર્મ બાંધે છે. આ પ્રમાણે જીવ નિરંતર વિવિધ નિઓમાં પરિભ્રમણ કર રહે છે કર ન કર સિદ્ધ શ્રી પરમાતમા, અરિ-ગ જન અરિહંત, ઈષ્ટ–દેવ વદુ સદા, ભયભંજન ભગવંત. ૧ ૧ અરિહા ૨ સિદ્ધ સમરું સદા, ૩ આચારજ, ૪ ઉવઝાય, ૫ સાધુ સકળ કે ચરણ હું, વંદુ શિશ નમાય. શાસન-નાયક સમરિયે, ભગવંત શ્રી વીર-જિણ. અનિષ્ઠ – વિદ્ધ દરે હરે, આપે પરમાનંદ ૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ સ મ | સુ તું ( જન ધર્મ સાર ) ચતુર્થ ખંડ સ્થા દ્વા દ પ્રકરણ ૩૭ઃ અને કાન્ત સૂત્ર ૬૬૦. જેના વિના લેકમાં વ્યવહાર બિલકુલ ચાલી શક્ત નથી અને વિશ્વના જે એક જ ગુરુ સમાન છે. એવા અનેકાન્તવાદને હું પ્રણામ કરું છું. ૬૬૧. દ્રવ્ય ગુણે રે આશ્રય અથવા આધાર છે. જે એક કયને આશ્રયે રહે છે એ “ગુણુ કહેવાય છે. દ્રવ્ય અથવા ગુણ બેમાંથી એકને આશ્રયે જે રહે તે “પર્યાય. ૬૬૨. પર્યાય વિના દ્રવ્ય નહિ અને દ્રવ્ય વિના પર્યાય નહિ. ઉતપાદ, ‘સ્થિતિ (ધવતા) અને 'યય (નાશ) દ્રનું તક્ષ છે. અર્થાત્ જેમાં દરેક સમયે ઉત્પાદ વગેરે ત્રણેય ઘટી શકતાં હોય એને “દ્રવ્ય કહે છે. ભંગ (વ્યય) વિના ભવ (ઉત્પાદ) નહિ અને સંભવ (ઉત્પાદ) વિના ભંગ (વ્યય) નહિ. એ જ પ્રમાણે ત્રિકાલસ્થાયી થ્રવ્ય (આધાર) વિના ઉત્પાદ અને વ્યય બને નથી હોતા. દ૬૩. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ૬૬૫. ઉતપાદ. વ્યય અને પ્રૌવ્ય (૩પત્તિ, વનારા, અને, સિથાત)-આ ત્રણ દ્રવ્યમાં હોતાં નથી પરંતુ દ્રવ્યને નિત્ય પરિવર્તનશીલ પર્યામાં રહે છે. હવે પર્યાને સમૂહ એ જ દ્રવ્ય, એટલા માટે બધા દ્રવ્ય જ કહેવાય. કય’ એક જ સમયે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય નામના અર્થોની સાથે સમત–એકમેક હોય છે. એટલા માટે આ ત્રણેય વાસ્તવમાં દ્રવ્ય છે. દ્રવ્ય એક (ઉત્તરવતી) પર્યાય ઉત્પન્ન (પ્રગટ) થાય છે અને અન્ય (પૂર્વવતી) પર્યાય નષ્ટ (અદૃશ્ય) થાય છે, છતાં દ્રવ્ય નથી થતું ઉત્પન્ન અને નથી થતું નષ્ટ. દ્રવ્યરૂપે એ હંમેશાં ધ્રુવ (નિત્ય, શાશ્વત) રહે છે. પુરુષમાં પુરુષ” શબ્દને વ્યવહાર જન્મથી માંડી મૃત્યુ સુધી થાય છે પરંતુ વચ્ચેના ગાળામાં બાળપણઘડપણ વગેરે અનેક પ્રકારના પર્યાયે ઉત્પન્ન થતા જાય છે અને નષ્ટ પણ થતા જાય છે. (એટલા માટે) વસ્તુઓના જે સદશ પર્યાય છેલાંબા સમય સુધી ટકી રહેવાવાળા છે એ જ સામાન્ય કહેવાય, અને એના જે વિસદશ પર્યાય છે તે વિશેષ કહેવાય. આ બને સામાન્ય તથા વિશેષ પર્યાયે એ વસ્તુથી અભિન (ડાક) માનવામાં આવ્યા છે. ૬૬૮. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૬૭૦. ૬૭૧. સામાન્ય તથા વિશેષ– એ અને ધર્મોથી યુક્ત દ્રવ્યમાં થનારુ વિરોધ વિનાનું જ્ઞાન જ સમ્યક્ત્વનું સાધક બને છે એનાથી વિપરીત અર્થાત્ વિરોધયુક્ત જ્ઞાન સાધક નથી બનતું એક જ પુરુષમાં પિતા, પુત્ર પૌત્ર, ભાણેજ, ભાઈ, વગેરે અનેક સ બ હોય છે. ( એક જ સમયે એ પિતાના પિતાનો પુત્ર અને પોતાના પુત્રને પિતા હોય છે) એટલા માટે એકને પિતા હોવાથી એ બધાને પિતા નથી થતું. ( આ જ સ્થિતિ બધી વસ્તુઓના સ ખધે છે. ) નિર્વિકલ્પ તથા સવિકલ્પ-ઉભયરૂપ પુરુષને જે ફક્ત નિર્વિકલ અથવા સવિકલ્પ (એક જ) કહે છે ની બુદ્ધિ, ખરેખર જ, શાસ્ત્રમાં સ્થિર નથી. દૂધ અને પાણી માફક અનેક વિરોધી પર્મો દ્વારા પરસ્પર એકબીજા સાથે મળી ગયેલ પદાર્થમાં આ ઘમ” અને “એ ધર્મ”—આમ વિભાગ કરે ઉચિત નથી. જેટલી વિશેષ પર્યાયે હોય એટલે જ અવિભાગ સમજવું જોઈએ. સૂત્ર અને અર્થના વિષયમાં શંકારહિત સાધુ પણ ગર્વ છેડી સ્વાવાદ-મય વચનને ઉગ કરે. ધર્માચરણમાં પ્રવૃત સાધુઓ સાથે વિચરણ કરતા થકે સત્ય ભાષા અને અનુભય ( અનું+ઉભય જે ન ૬ ૭૨. ૬૭૩. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ હોય સત્ય કે ન હોય અન્ય ભાષાનો ઉપયોગ કરે. ધનવાન અથવા નિધનને ભેદ પાડ્યા વિના સમભાવપૂર્વક ધર્મકથા કહે. પ્રકરણ ૩૮: પ્રમાણુ સૂત્ર (અ) પંચવિધ જ્ઞાન ૬૭૪. ૧. સંશય, ૨. વિમેહ (વિષ્યય) અને ૩. વિક્રમ (અધ્યવસાય)–આ ત્રણ મિથ્યા-જ્ઞાનોથી રહિત, પિતાના તથા પરના સ્વરૂપને ગ્રહણ કરવું તેનું નામ સમ્યગ્ર જ્ઞાન” કહેવાય. આ વસ્તુ-સ્વરૂપને યથાથ નિર્ણય કરાવે છે તેથી જ તેને સાકાર અર્થાત્ સવિ કપ ક (નિશ્ચયાત્મક ) કહે છે. આના અનેક પ્રકાર છે. ૬૭૫. તે જ્ઞાન પાંચ પ્રકારનું છેઃ ૧. અભિાન બેધિક અથવા મતિજ્ઞાન, ૨. શ્રત જ્ઞાન, ૩. અવધિ જ્ઞાન, ૪. મન:પર્યવ જ્ઞાન, અને ૫. કેવળ જ્ઞાન. ૬૭૬. આ પ્રકારે મતિ, શ્રત, અવધિ, મન:પર્યય અને કેવળના રૂપમાં જ્ઞાન કેવળ પાંચ જ છે. આમાંથી પ્રથમના ચાર જ્ઞાન ક્ષાપશનિક છે અને, કેવળજ્ઞાન ક્ષાવિક છે. (એક દેશ ક્ષય અને ઉપશમથી ઉત્પન્ન થવાને લીધે પહેલા ચાર જ્ઞાન અપૂર્ણ છે છે. અને સમસ્ત કર્મોના ક્ષયને કારણે પાંચમું કેવળજ્ઞાન પરિપૂર્ણ છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૬૭૭, ૬૭૮. ૬૭૯. ૧૬૭ અપેાહ, ૩. વિમર્શ' (મીમાંસ), ગવેષણા, દ્ સજ્ઞો, ૭. સ્મૃતિ, પ્રજ્ઞા—આ બધા આભિનિએધિક (૧) ૧. ઈહા, ૨. ૪ માણા, ૫. ૮. મતિ અને ૯ અથવા મતિજ્ઞાન કહેવાય છે (૨) ( અનુમાન અથવા લિ'ગજ્ઞાનની માફ્ક ) અને (શબ્દ) જાણી એના ઉપરથી અર્થાંતર (વાગ્યા)ને ગ્રહણ કરવા એનું નામ શ્રતજ્ઞાન. આ સાન નિયમપૂર્વક આભિનિધિક જ્ઞાનપૂર્વક થાય છે. આના એ ભેદ છે ઃ ૧. લિગજન્ય, અને ૨. શબ્દજન્ય ( ધૂમાડા ઢેખી થનારું અગ્નિનું જ્ઞાન ‘લિંગજ' અને વાચક શબ્દ સાંભળી અથવા વાંચી થનારું જ્ઞાન ‘શબ્દજ.' ) આગમામાં શદજશ્રુતજ્ઞાનનું પ્રાધાન્ય છે. ઇન્દ્રિય અને મનના નિમિત્તથી શ્રુતાનુસારી થનારું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. એ પેાતાના વિષયભૂત અને બીજા દ્વારા વ્યક્ત કરી શકાય તેવું હાય છે. બાકીનું ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થનારુ અશ્રુતાનુસારી અવગ્રહાદ્ધિ જ્ઞાન મતિજ્ઞાન કહેવાયછે. ( આનાથો સ્વયં જાણી શકે છે પરતુ બીજાને સમજાવી શકાતા નથી. ) For Private Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ૬૮૦ આગમોમાં કહેવામાં આવ્યું છે કે શ્રી જ્ઞાન મતિજ્ઞાન પૂર્વક થાય છે, પણ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન પૂર્વક નથી થતું. આ જ બન્ને વચ્ચે અંતર છે “પૂર્વ શબ્દ “પૃ' ધાતુથી બન્યા છે. એનો અર્થ “પાલન અને રણ” એ થાય છે. શ્રુતનું રણ અને પાલન કરવાથી શ્રુતજ્ઞાન પ્રતિજ્ઞાન પહેલા થાય છે, એટલા માટે શ્રુતને મતિ પહેલાં થનારું કહ્યું છે ૬૮૧. (૩) “અવધીવતે ઈતિ અવધિ.” અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને, ભાવ” મર્યાદાપૂર્વક રૂપી પદાર્થોને એકદેશ જાણવાવાળા જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. આનેઆગમમાં સમાજ્ઞાન” પણ કહ્યું છે. આના બે ભેદ છેઃ ૧. ભવ–પ્રત્યય, ૨. ગુણ-પ્રત્યય ૬૮૨. (૪) જે જ્ઞાન મનુષ્યકમાં રહેલા જીવના ચિંતિત, અચિંતિત, અર્ધ ચિંતિત, વગેરે અને પ્રકારના અર્થ દ્વારા મનને પ્રત્યક્ષ જાણે છે તે છે કે પર્યાવજ્ઞાન. ૬૮૩. (૫) કેવળ શબ્દને અર્થ એક”, “શુદ્ધ”, “સકળ', અસાધારણ” અને “અનંત વગેરે થાય છે. એટલા માટે કેવળજ્ઞાન એક છે, અર્થાત્ ઈન્દ્રિયે વગેરેની સહાયતા વિનાનું છે, અને કેવળજ્ઞાન થવાથી બીજા બધાં જ્ઞાને નિવૃત્ત થઈ જાય છે, એટલા માટે કેવળજ્ઞાન “એકાકી છે. મળ-કલંકથી રહિત હોવાથી એ શુદ્ધ છે. તે પૂર્ણ સેને જાણવાવાળું હેવાથી એ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ “અકળ છે. ના જેવું બીજું કઈ જ્ઞાન નથી એટલા માટે એ “અસાધારણ છે, અને એ કદી અંત નથી માટે એ “અનંત” છે. ૬૮૪ કેવળજ્ઞાન ટેક અને અલકને પરિપૂર્ણરૂપે જાણે છે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કશુ એવું નથી જેને કેવળજ્ઞાન ન જાણતુ હાય (આ) પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ ૬૮૫. જે સન વરતુ- રવભાવને યથાર્થ રરૂપ-સમ્યફ રૂપે જાણે છે તેને પ્રમાણ” કહે છે. એના બે પ્રકાર છે. ૧ પ્રત્યક્ષ પ્રમાણ અને, ૨. પરોક્ષ પ્રમાણે. ૬૮. જીવને “અક્ષ કહે છે. આ શબ્દ “અશુ વ્યાતી” ધાતુમાંથી બનેલ છે. જે જ્ઞાનરૂપે તમામ પદાર્થોમાં વ્યાપ્ત છે એને “અક્ષ” અર્થાત્ જીવ કહે છે. “અક્ષ” શબ્દની વ્યુત્પત્તિ ભેજનના અર્થમાં “અશ” (ખાવું) ધાતુમાંથી પણ કરી શકાય છે. જે ત્રણ લેકની સમગ્ર સમૃદ્ધિ વગેરેન ભોગવે છે એને “અક્ષ” અર્થાત્ જીવ કહે છે. આ પ્રમાણે બને સુપત્તિઓ દ્વારા (‘અર્થ-વ્યાપન અથવા ભેજ ગુણથા) જીવન અક્ષ અર્થ સિદ્ધ થાય છે. એ “અક્ષ” એટલે “વ”માં થનારું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. આના ત્રણ ભેદ છેઃ ૧. અવધિ ૨.મન પર્યાય અને ૩. કેવળજ્ઞાન. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૬૮૭. ૬૮. ૬૮. ૧૭૦ પૌલિક હાવાને લીધે દ્રવ્ય-ઇન્દ્રિા અને મન ‘અક્ષ’એટલે ‘જીવ'થી ‘પર' એટલે ભિન્ન છે. એટલા માટે ઇન્દ્રિયા અને મન દ્વારા થનારું જ્ઞાન પરાક્ષ' કહેવાય છે. જેવી રીતે અનુમાનમાં ધૂમાડાથી અગ્નિનું જ્ઞાન થાય છે એવીજ રીતે પરાક્ષ જ્ઞાન પણ પર'ના નિમિત્તથી થાય છે. જીવતુ ૧. મતિજ્ઞાન અને ૨. શ્રુતજ્ઞાન-‘પર’ ના નિમિત્ત ને લઇ ને થતુ' હાવાથી ‘પ્રેક્ષ' જ્ઞાન કહેવાય, અથવા અનુમાનની માફક પહેલેથી જ ઉપલબ્ધ અર્થના સ્મરણુ દ્વારા થવાને લીધે એ પર-નિમિત્તક છે, અર્થાત્ પરને કારણે છે. ( નોંધ : પરનિમિત્તિક એટલે મન અને પાંચ ઇન્દ્રિયાની મદદથી થતુ જ્ઞાન. ) ધૂમાડા વગેરે લિંગને લીધે થનારું લિંગજ-શ્રુતજ્ઞાન તા એકાંત રૂપે પરાક્ષ જ છે. અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેય જ્ઞાન એકાંતરૂપે પ્રત્યક્ષ જ છે, પરંતુ ઇન્દ્રિયા અને મનથી થનારૂ’‘મતિજ્ઞાન’ લેાકવ્યવન્દ્વારમાં ‘પ્રત્યક્ષ’ ગણાય છે. એટલા માટે તે સમાવહારિક પ્રત્યક્ષ' કહેવાય છે. For Private Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પ્રકરણ ૩૯ : નય સૂત્ર ૬૯૦. શ્રુતજ્ઞાના આશયથી યુક્ત “વસ્તુના અંશને ગ્રહણ કરનાર’ જ્ઞાનીના વિકલ્પને “નય કહે છે. એ જ્ઞાનથી જે યુક્ત છે તે જ જ્ઞાની છે. નરસ વિના મનુષ્યને સ્યાદ્વાદને બોધ નથી થતું. એટલા માટે જે એકાંતને અથવા એકાંત આગ્રહને ત્યાગ કરવા માગે છે એણે નયને જરૂર જાણ જોઈએ ૬૯૨. જેવી રીતે ધર્મ-વિહોણે મનુષ્ય સુખ ઇચછે છે અથવા કઈ પાણી વિના પિતાની તરસ છીપાવવા માગે છે તેવી જ રીતે મૂઢ માણસ નય વિના દ્રવ્યના સ્વરૂપને નિશ્ચય કરવા માગે છે. દિ૯૩, તીર્થકરેના વચનના પ્રકાર બે છે : સામાન્ય અને વિશેષ અને પ્રકારનાં વચનોના સંગ્રહના મૂળ પ્રતિપાદક “ના” પણ એ જ છે: ૧. દ્વવ્યાર્થિક નય અને ૨ પર્યાયાથક નય બાકીના બધા નયે આ બે નાના જ અવાંતર ભેદે છે (દ્રવ્યાર્થિક નય વસ્તુના સામાન્ય અંશને પ્રતિપાદક છે અને પર્યાયાર્થિક નય વસ્તુના વિશેષ અંશ પ્રતિપાદક છે) દ૯૪, દ્રવ્યાર્થિક નયનું વક્તવ્ય (સામાન્યાંશ) પર્યાયાર્થિક નયને માટે નિયમપૂર્વક અવસ્તુ છે, અને પર્યાયાર્થિક ત્યની વિષયભૂત વસ્તુ વિશેષાંશ) દ્રવ્યાર્થિક નયને માટે અવસ્તુ છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ વડર ૬૯૫ ૬૯૬. પર્યાયાર્થિક નયની દષ્ટિ મુજબ પદાર્થો નિયમપૂર્વક ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, અને દ્રવ્યાર્થિક નયની દષ્ટિ મુજબ તમામ પદાર્થો સદૈવ અનુત્પન્ન અને અવિનાશી છે. દ્રવ્યાર્થિક યેન હિરાબે બધાં દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયના હિસા એ અ૫– માન્ય છે, કારણ કે જે સમયે જે જ્યથી વસ્તુ જોવામાં આવે એ સમયે એ વસ્તુરૂપ જ દષ્ટિગોચર થાય છે. જે જ્ઞાન પર્યાયને ગૌણ બનાવે લેકમાં દ્રવ્યને જ ગ્રહણ કરે છે એને “ટ્રવ્યાર્થિક નય કહેવામાં આવે છે, તથા, જે દ્રવ્યને ગૌણ કરી પર્યાયને જ ગ્રહણ કરે છે અને પર્યાયાર્થિક નય કહેવામાં આવે છે. (દ્રવ્યાર્થિક પય અને પર્યાવથિક નયના ભેદરૂપે) મૂળ નય વાત છે ૧. નગમ નય, ૨. સંગ્રહ નય, ૩. વ્યવહાર નય ૪. ઋજુસૂત્ર નય, ૫. શબ્દ નય. ૬ સમભિરૂર નય, અને છે. એવભૂત નય. ૬૭. ૬૯૯ ઉપર જણાવેલા સાત વ્યમાંથી પ્રથમના ત્રણ નય ‘દ્રક ધિક' છે અને બાકીના ચાર નય પર્યાયાયિક છે સાત નયમાંથી પહેલા ચાર નય અર્થપ્રધાન છે અને બાકી ના ત્રાગ નય “શદ ધાન” છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ૦, ૭૦ ૧. (૧) સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન, અને ઉભય જ્ઞાન રૂપ જે અનેક “માન લેકમાં પ્રચલિત છે એમને જે દ્વારા જાણવા માં આવે છે તે અને એ ય છે. એટલા માટે એને “નવિક–ખાન” અર્થાત્ “વિવિધ રૂપે જાણવું એવું કહેવામાં આવ્યુ છે. (ભૂત, વર્તમાન, અને ભવિષ્યના ભેદે નૈગમનય ત્રણ પ્રકાર છે.) જે દ્રવ્ય અથવા કાર્ય ભૂતકાળમાં સમાપ્ત થઈ ગયું છે એનું વર્તમાનકાળમાં આપણું કરવું એ ભૂત ને ગમનય છે. દા. તહજારો વર્ષ પૂર્વે થઈ ગયેલા ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ માટે નિર્વાણ અમાવાસ્યાના દિવસે “આજે વીર પ્રભુનું નિર્વાણ થયું છે” એમ બેલવું તે ભૂત નિગમનનું દિષ્ટાંત થયુ. જે કાર્ય હમણું જ પ્રારંવ્યું હોય એના સંબંધમાં લકો પૂછે ત્યારે ‘પૂરું થયુ” એમ કહેવું તે વર્તમાન ગ માય છે. ભેજન બનાવવાનો આરંભ માત્ર જ કર્યો હોય તે વખતે જ કહેવું કે “આજભાત બનાવ્યું છે એ વર્તમાન બૈગમ નયનું દષ્ટાંત થયું જે કાર્ય ભવિષ્યમાં થવાનું છે એના સબંધમાં થયું ન હોય છતાં થયું એમ કહેવું એ “ભાવિ ગમ-ય છે. જેવી રીતે જે હજુ ગયો ન હોય છતાં એના સંબંધમાં કહેવું કે “એ ગ” એ “ભાવિ યમયનું દષ્ટાંત છે. ૭૦ રે, ૭૦૩, Page #214 -------------------------------------------------------------------------- ________________ २७४ ૭૫ ૭૦૪. (૨) સ ગ્રહ નયના બે પ્રકાર છે. એક શુદ્ધ સંગ્રહ નય અને બીજો અશુ સંગ્રહનય. “શુદ્ધ સંગ્રહ નય'માં પરસ્પર વિરોધ કર્યા વિના સત” રૂપે બધાનું ગ્રહણ થાય છે. એમાંથી એક જાતિ વિશેષનું ગ્રહણ કરવાથી એ જ “અશુદ્ધ સંગ્રહનય' થયે. (૩) સંગ્રહનય દ્વારા ગૃહીત થયેલ શુદ્ધ અથવા અશુદ્ધ અને જે ભેદ કરે છે તે વ્યવહારનય છે. આપણ બે પ્રકાર છે એક અશુદ્ધાર્થ ભેદક અને બીજે શુદ્ધાર્થ –ભેદક છે. ૭૦૬. (૪) દ્રવ્યમાં એક સમયવતી (વર્તમાન) અધ્રુવ પર્યાયને ગ્રહણ કરે છે તેને સૂક્ષ્મ-કાજુ-સૂત્ર-નયા કહે છે. દા. ત. તમામ શબ્દ ક્ષણિક છે. ૭૦૭. અને જે પિતાની સ્થિતિ સુધી રહેનારા મનુષ્યાદિ પર્યાયને એટલા સમય સુધી એક મનુષ્યરૂપે ગ્રહણ કરે છે તે સ્થળ-ત્ર જુ-ટૂ-વ્ય કહેવાય છે. ૭૦૮. “શપને અર્થાત્ આવાન શબ્દ છે, અથવા જે શપતિ અર્થાત આહવાન કરે છે, એ શબ્દ છે, અથવા “શષ્યતે” જે દ્વારા વસ્તુને કહેવામાં આવે છે એ શબ્દ છે. એ શબ્દને વાય જે અર્થ છે (વાગ્યાથી તેને ગ્રહણ કરવાથી નયને પણ શબ્દ (શારદનચ) કહેવામાં આવ્યું છે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ७०८ ૭૧૦. જે એકાર્યવાચી શબ્દોમાં લિંગ આદિ ભેદને કારણે અર્થભેદ સ્વીકારે છે તેને શબ્દનય કહેવામાં આવે છેદાખલા તરીકે “પુષ્પ” શબ્દ પુલ્લિંગમાં નક્ષત્રને વાચક છે અને પુષ્યા શબ્દ (સ્ત્રીલિંગ શબ્દ) લિગમાં તારિકાને બંધ કરાવે છે. અથવા વ્યાકરણથી સિદ્ધ શબ્દમાં અને જે વ્યવહાર કરવામાં આવે છે તે જ અર્થને શબ્દ દ્વારા ગ્રહણ કરવા એને શબ્દનય કહે છે. દા.ત. “દેવ” શબ્દ દ્વારા એને સારી પેઠે ગ્રહણ કરવામાં આવતે અર્થ દેવ અથવા સુરને જ ગ્રહણ કરે તે. ૬. જે પ્રમાણે પ્રત્યેક પદાર્થ પોતપોતના વાચક અર્થમાં આરૂઢ છે એ પ્રમાણે પ્રત્યેક શબ્દ પણ પોતપોતાના અર્થમાં આરૂઢ છે, અર્થાત્ શબ્દભેદની સાથે સાથે અર્થભેદ પણ થાય જ છે, દા.ત. ઈન્દ્ર, પુરંદર અને શકત્રણેય શબ્દ દેના રાજાના બેધક છે, છતાં ઈન્દ્ર' શબ્દથી એના “ઐશ્વર્યાને બેધ થાય છે. અને “પુરંદર” શબ્દથી “પેતાના શત્રુઓના પુર એટલે શહેરના નાશ કરનારને બંધ થાય છે. આ પ્રમાણે શબ્દભેદ અનુસાર અર્થવેદ કરવાવાળા નયને “સમભિરૂઢ નય કહે છે.) (આ શબ્દને અથરૂઢ અને અર્થને શબ્દારૂઢ કહે છે. ૭૧૧. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ૭૧૨. ૭ “એવ” અર્થાત્ જેવા શબ્દાર્થ હોય તેવા જ રૂપમાં જે વ્યવહત થાય છે એ “ભૂત અર્થાત્ વિદ્યમાન છે, અને જે શબ્દાર્થથી અન્યથા છે એ અ–ભૂત અર્થાત્ અવિદ્યમાન છે. જે આ પ્રમાણે માને છે એ “એવું ભૂત નય છે એટલા માટે જ શબ્દનાય અને સમણિરૂઢ નયની અપેક્ષાએ “એવં ભૂત નય” વિશેષરૂપે શબ્દાર્થ –તત્પર-નય છે ૭૧૩. જીવ પિતાના મન, વચન અને કાયાની ક્રિયા દ્વારા જે જે કામ કરે છે એ પ્રત્યેક કર્મને બેધક અલગ-અલગ શબ્દ છે અને એને જ એ વખતે પ્રયોગ કરનાર એવંભૂત નય છે દા.ત. પૂજા કરતી વખતે મનુષ્યને પૂજારી કહે અને યુદ્ધ કરતી વખતે એને દ્ધો કહે તે આ હકીકતને સાક્ષી છે. પ્રકરણ ૪૦ : સ્યાદવાદ તથા સપ્તભ ગી સૂત્ર ૭૧૪. નયને વિષય હોય કે પ્રમાણને, પરસ્પર સાપેક્ષ નિવયને જ સાપેક્ષ કહેવામાં આવે છે, અને એથી વિપરિતને નિરપેક્ષ કહેવામાં આવે છે (અર્થાત્ પ્રમાણુને વિષય સર્વ ની અપેક્ષા રાખે છે, અને નયને વિષય પ્રમાણ તથા અન્ય વિરોધી નાની અપેક્ષા રાખે છે, ત્યારે જ એ વિષય સાપેક્ષ કહેવાય છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ૭૧૫. ૭૧૬. જે હંમેશાં નિયમને નિષેધ કરે છે અને નિપાતરૂપે સિદ્ધ છે એ શબ્દને “સ્યા' કહેવાય છે. આ, વસ્તુને, સાપેક્ષ સિદ્ધ કરે છે. (અનેકાનાત્મક વસ્તુની સાપેક્ષતાના પ્રતિપાદનમાં પ્રત્યેક વાકયની સાથે “સ્યા પર લગાડ કથન કરવું એ સ્યાદવાદનું લક્ષણ છે.) આ ન્યાયમાં પ્રમાણ, નય અને દુનયના લેથી યુક્ત સાત ભંગ થાય છે. “સ્વા' સાપેક્ષ અંગેનું પ્રમાણુ કહે છે. નયયુક્ત બંને “નય' કહે છે અને નિરપેક્ષ અંગોને “નય ૭૧૭. ૧ સ્યાદ્ અસ્તિ, ૨. સ્યાત્ નાસ્તિ, ૩, સ્યાદ્ અસ્તિ નાસ્તિ, ૪. સ્યાદ્ અવક્તવ્ય, ૫. યા અસ્તિ અવક્તવ્ય, ૬ સ્યાહૂ નાસ્તિ અવકતવ્ય, ૭ સ્વાદ અસ્તિનાસ્તિ અવફતવ્ય-આને પ્રમાણ સમભંગી જાણવી જોઈએ. ૭૧૮ સ્વ-દ્રવ્ય, સ્વ–ક્ષેત્ર, સ્વ-કાળી અને સ્વ-ભાવની અપેક્ષાએ દ્રવ્ય (૧) અતિ સ્વરૂપ છે. એ જ પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર–કાળ, અને પર–ભાવની અપેક્ષાએ (૨) નાસ્તિ સ્વરૂપ છે. ૧૨. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ૭૧૯. ૭ર ૦. સ્વ દ્રવ્યાદિ ચતુષ્ટય (ઉપર કહેલાં ચાર) અને પદ્વવ્યાદિ ચતુષ્ટય – બનેની અપેક્ષાએ એક જ વસ્તુ (૩) સ્યાદ્ અસ્તિ અને સ્થાત્ નાસ્તિ સ્વરૂપ થાય છે અને ધર્મોને એક સાથે કહેવાની અપેક્ષાએ વસ્તુ અવકતવ્ય છે આ પ્રમાણે પિતપોતાને નયની સાથે અર્થને યેજના કરવાથી (૪) સ્વાદ અવકતવ્ય, (૫) સ્ય અતિ ન વકતવ્ય. ૬) સ્વાદનાતિ અવકતવ્ય અને (૭) સ્વ-અરિ-નાસ્તિ અવક્તવ્ય બને છે - ચાતુ” પદ તથા નય-નિરપેક્ષ હોય ત્યારે જ સાતેય ભંગ દુય ભ ગી કહેવાય છે. જેવી રીતે કે વસ્તુ અતિ જ છે, નાસ્તિ જ છે, ઉભયરૂપ જ છે, અવક્તવ્ય જ છે, અતિ અવક્તવ્ય જ છે, નાસ્તિ અવક્તવ્ય જ છે અથવા અસ્તિ નતિ અવકતવ્ય જ છે. કેઈ એક જ અંશ અથવા દછિકેણ ઉપર જોર દેવું અથવા આગ્રહ શખ તથા બીજાની સર્વથા ઉપેક્ષા કરવી તે દુનય છે.) વસ્તુના એક ધર્મને ગ્રહણ કરવાથી એના પ્રતિપક્ષી બીજા ધર્મનું પણ ગ્રહગ આપોઆપ થઈ જાય છે કારણ કે બન્ને ધર્મો વસ્તુના સ્વભાવ છે. એટલા માટે તમામ વસ્તુના ધર્મોમાં સહભંગીની યોજના કરવી જોઈએ. Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪૧ : સમન્વય સૂત્ર કર૨. પક્ષરૂપે સમગ્ર વસ્તુઓને જે અનેકાન્ત રૂપે બતાવે છે અને સંશય વગેરેથી હિત છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. ૭૨૩. વસ્તુના કોઈ પણ એક ધર્મની વિવક્ષા અથવા અપેક્ષા દ્વારા જે લેકવ્યવહારને સાધે છે એ નય છે. નય શ્રતજ્ઞાનનો ભેદ છે અને વિંગ દ્વારા ઉત્પન્ન થાય છે. અનેક ધર્મોથી યુક્ત વસ્તુના કેઈ પણ એક ધર્મને ગ્રહણ કરે તે નયનું લક્ષણ છે, કારણ કે એ સમયે એ જ ધર્મને વિવક્ષા છે, બીજા ઘની નહિ. એ નયે (વિરેાધી હોય છતા પણ) સાપેક્ષ હોય તે સુનય' કહેવાય છે અને નિરપક્ષ દ્વાય તે હય કહેવાય છે. સુનય દ્વારા જ નિયમપૂર્વક સમસ્ત વ્યવહાર સિદ્ધ થાય છે ૭૨૫ ૭૨૬. ( વાસ્તવમાં જે જોઈએ તો લેકમાં) જેટલાં વચન–પંથ છે એટલા નય છે, કારણ કે દરેક વચન વક્તાના કેઈ ને કઈ અભિપ્રાય અથવા અર્થને સૂચવે છે, અને એવા વચનમાં વસ્તુના કોઈ પણ એક ધમની જ મુખ્યતા હોય છે, એટલા માટે જેટલા નય સાવધા૨ણ (હઠગ્રાહી) છે એ બધા પર–સમય છે, Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૭૨૭. મેગ્યા છે, અને, અવધારણુ-રહિત (સાપેક્ષસત્યાગ્રાહી) તથા સ્યાત્ શબ્દથી યુક્ત સમુદિત બધા નય સમ્યક હોય છે નયવિધિના જ્ઞાતાએ પર-સમય-રૂપ ( એકાંત અથવા આગડ પૂર્ણ) અનિત્યત્વ દિન પ્રતિપાદક ત્રાજુસૂત્ર આદિ નય અનુસાર લેકમાં પ્રચલિત મતનું નિવર્તન અથવા પરિહાર, નિત્યાદિનું કથન કરવાવાળા દ્રવ્યાર્થિક નય પ્રમાણે કરવું જોઈએ, તથા, સ્વ-સમય રૂપ જે સિદ્ધાંતેમાં પણ અજ્ઞાન અથવા ઠેષાદિ દેથી યુક્ત કોઈ વ્યક્તિએ, દેષ બુદ્ધિથી કોઈ નિરપેક્ષ પક્ષ સ્વીકારી લીધો હોય તે એનું પણ નિવતન (નિવારણ) કરવું જોઈએ 9 ૨૮. બધા ના પિતપતાના વક્તવ્યમાં સાચા છે, પરંતુ જે બીજા નાના વક્તવ્યનુ નિરાકરણ કરતા હોય તે તે મિથ્યા છે. અનેકાન્ત દષ્ટિને અથવા શાસ્ત્રના જ્ઞાતા એ નાના “આ સાચા છે' અને “એ જુઠ્ઠા છે એવી રીતે વિભાગ કરતા નથી. નિરપેક્ષ- સામુદાયિક્તા પ્રાપ્ત કરતા નથી અને સામુદાયરૂપ કરી દેવાથી સમ્યક બનતા નથી, કારણ કે પ્રત્યેક નિરપેક્ષ નય મિથ્યા હેવાથી એને સમુદાય તે મહ-મિથ્યા રૂપ બની જશે. સમુદાયરૂપ બનવાથી પણ એ એ વસ્તુના બોધક નથી બનતા, કારણ કે પૃથફ (૨૯. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૩૦, પૃથ અવસ્થામાં પણ એ બધક નથી, એનું કારણ એ છે કે નિરપેક્ષ હોવાને લીધે દુશ્મનની માફક એ બધા પરસ્પર વિરોધી છે. જેવી રીતે વિવિધ અભિપ્રાય ધરાવનારા અનેક સેવક રાજા, સ્વામી કે અધિકારીના વશમાં રહે છે અથવા આપસમાં લડવા-ઝઘડવાવાળા વ્યવહારી માણસ કેઈ ઉદાસીન (તટસ્થ) વ્યક્તિને વશવતી બની મિત્રતા પ્રાપ્ત કરી વાળે છે, તેવી રીતે જ બધા પરસ્પર વિરોધી નય સ્વાદુવાદને શરણે જઈ સમ્યગભાવને પ્રાપ્ત કરે છે, અર્થાત્ સ્વાદુવાદની છત્રછાયામાં પરસ્પર વિરોધનું કારણ (સાવધારણતા) દૂર થઈ જાય છે અને એ બધા સાપેક્ષતાપૂર્વક એકત્ર થઈ જાય છે. જેવી રીતે હાથીનું પૂંછડું, પગ, સૂંઢ વગેરે જે સ્પર્શ કરીને એ હાથી છે એવું માનનારા જન્માધ લોકોને અભિપ્રાય મિથ્યા છે તેવી રીતે અનેક ધર્માત્મક વસ્તુના એક-એક અંશ ગ્રહણ કરી “અમે પૂરી વસ્તુ જાણી લીધી છે” એવી પ્રતિપત્તિ-કૃતિ કરનારાઓનું તદ્-વસ્તુ વિષયક જ્ઞાન મિસ્યા ગણાય છે. તથા જેવી રીતે હાથીના બધા અવયવોના સમૂહને હાથી જાણનારા ચક્ષુષ્માન (દષ્ટિસંપન્ન)નું જ્ઞાન સમ્યક્ બને છે, તેવી રીતે સમસ્ત નાના સમુદાય દ્વારા વસ્તુની સમસ્ત પર્યાને અથવા એના ધર્મોને જાણનારનું જ્ઞાન સભ્ય કહેવાય છે. ૩૧. ૩૨, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૭૩૩, ૭૩૪. ૭૩પ. સંસારમાં એવા ઘણા પદાર્થો છે જેનું વર્ણન થઈ શકતું નથી. આવા પદાર્થોનો અનંતમા ભાગ જ કહેવા યેગ્ય હેય છે. આવા પદ્માપનીય પદાર્થોને અનંત ભાગ જ શાસ્ત્રમાં નિબદ્ધ છે. ( આવી સ્થિતિમાં, એ કેવી રીતે કહી શકાય કે અમુક શાસ્ત્રમાં લખેલી વાત અથવા અમુક જ્ઞાનીની વાન નિરપેક્ષ સત્ય છે?) એટલા માટે જે પુરુષ કેવળ પિતાના મતની જ પ્રશંસા કરે છે અને બીજાનાં વચનોની નિંદા કરે છે અને એ રીતે પિતાનું પાંડિન્ય બતાવે છે એ સંસારમાં મજબૂત રીતે જકડાઈ ગયેલા છે. આ સંસારમાં વિવિધ પ્રકારના જીવે છે. વિવિધ પ્રકારનાં કર્મો છે, વિવિધ પ્રકારની લબ્ધિઓ છે, એટલા માટે કોઈ સ્વધમી હોય કે પરધમ, કેઈની પણ સાથે વાદવિવાદ કર એગ્ય નથી. મિથ્યાદશનોને સમૂહરૂપ અમૃત–રસ–પ્રદાયી અને અનાયાસ જ મુમુક્ષુઓની સમજમાં આવનારા વંદનીય જિનવચનનું કલ્યાણ હે ! પ્રકરણ ૪૨ઃ નિક્ષેપ સૂત્ર યુક્તિપૂર્વક, ઉપયુક્ત માર્ગ માં પ્રયોજનવશ ૧. નામ,૨. સ્થાપના.દ્રવ્ય, અને ૪. ભાવમાં પદાર્થની સ્થાપનાને આગમમાં “નિક્ષેપ' કહે છે. ૭૩૬. ૭૩૭. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ (9૩૯. ૭૩૮, દ્રય વિવિધ ભાવવા છે. એમાંથી જે સ્વભાવ દ્વારા એ દયેય અથવા ( ધ્યાન અથવા જ્ઞાન ) ને વિષય બને છે એ સ્વભાવને નિમિત્ત બનાવી એક જ દ્રવ્યના આ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. અને (એટલા માટે) નિક્ષેપ ચાર પ્રકારનું માનવામાં આવ્યું છે. ૧. નામનિક્ષેપ, ૨. સ્થાપનાનિક્ષેપ, ૩. દ્રવ્યનક્ષે૫ અને ૪. ભાવનિક્ષેપ. (૧) દ્રવ્યની સત્તાને નામ કહે છે. એના પણ બે ભેદો પ્રસિદ્ધ છે (૨) જ્યાં એક વસ્તુને કેઈ બીજી વસ્તુમાં આરોપ કરવામાં આવે છે ત્યાં સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. આ બે પ્રકારને છે : એક “સાકાર અને બીજે “નિરાકાર.” કૃત્રિમ અને અકૃત્રિમ અહતની પ્રતિમા સાકાર સ્થાપના છે તથા બીજા કઈ પદાર્થમાં અહંતની સ્થાપના કરવી તે નિરાકાર સ્થાપના છે. ૭૪૧- (૩) જ્યારે વસ્તુની વર્તમાન અવસ્થાનું ઉલ્લંઘન કરી ૭૪૨. એના ભૂતકાલીન અથવા ભાવી સ્વરૂપ અનુસાર વ્યવહાર કરવામાં આવે છે ત્યારે એને ‘દ્રવ્યનિક્ષેપ' કહે છે. આના બે ભેદ છે – એક “આગમ” 9૪૦. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અને બીજે નાઆગમ ” અહી તકથિત શાસ્ત્રને જાણકાર જે સમયે એ શસ્ત્રમાં પિતાને ઉપયોગ નથી લગાવતે એ સમયે એ આગમ દ્રવ્ય-નિક્ષેપ અનુસાર અહત છે. “આગમ દ્રવ્યનિક્ષેપ” ના ત્રણ ભેદ છેઃ ૧. ઝાયક શરીર, ૨. ભાવિ, અને ૩. કર્મ. જયાં વસ્તુના જ્ઞાતાના શરીરને એ વસ્તુ સ્વરૂપ માનવામાં આવે ત્યાં જ્ઞાયક શરીર આગમ દ્રવ્ય નિક્ષેપ છે દાત. રાજનીતિજ્ઞના મૃત શરીરને દેખીને કહેવું કે રાજનીતિ મરી ગઈ. ગાયક શરીર પણ 'મૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ ત્રણ પ્રકારનાં, તથા ભૂત-જ્ઞાયક-શરીર ૧. “ચુત”, ૨. “ત્યકત” અને ૩. ચાવિત” રૂપે પુનઃ ત્રણ પ્રકારનાં હેાય છે. વસ્તુને જે સ્વરૂપ ભવિષ્યમાં પ્રાપ્ત થશે અને વર્તમાનમાં જ એવું માનવું એને ‘ભાવિ–ને આગમ દ્રવ્યનિક્ષે” કહેવાય છે. દા. ત. યુવરાજને રાજા માન, તથા કેઈ વ્યક્તિ કમ જેવાં હોય અથવા વસ્તુના વિષયમાં લૌકિક માન્યતા જેવી થઈ ગઈ હોય એ અનુસાર ગ્રહણ કરવું એને “ક” અથવા “તદ્રવ્યતિરિક્ત નેમાગમ વ્યનિક્ષેપ” કહેવાય છે. જેવી રીતે જે Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૭૪૩--- વ્યક્તિમાં દર્શનવિશુદ્ધિ, વિનય વગેરે તીર્થકર નામકર્મને ક ા પાડે એવાં લક્ષણ દેખવામાં આવે તેને તીર્થકર જ કહે અથવા ગુણ કળશ, દર્પણ વગેરે પદાર્થોને લેક માન્યતા અનુસાર માંગલિક કહેવા. (૪) તત્કાળવતી પર્યાય અનુસાર જ વસ્તુને સબધિત કરવી અથવા માનવી એને ભાવનિક્ષેપ' કહે છે. એના પણ બે પ્રકારો છે. એક “આગમ-ભાવ-નિપ” અને બીજે ‘નાઆગમ-ભાવ નિક્ષેપ.' દા ત અહંતશાસ્ત્રનો જ્ઞાયક જે સમયે એના જ્ઞાનમાં પિતાને ઉપયોગ લગાડી રહ્યો હોય એ સમયે એ અહંત છે. આ “આગમ-ભાવ નિક્ષેપ થશે. જે સમયે એમાં હતના તમામ ગુણે પ્રગટ થઈ ગયા હોય એ સમયે એને અહિત કહે તથા એ ગુણેથી યુક્ત થઈ ધ્યાન કરનારને કેવળજ્ઞાની કહે એ ‘આગમ ભાવ નિક્ષેપ” કહેવાય. ૭૪૫. પ્રકરણ ૪૩ : સમાપન આ પ્રમાણેને આ હિતેપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી તથા અનુત્તર-જ્ઞાન-દર્શનને ધારણ કરેલા છે જેણે એવા જ્ઞાત પુત્ર ભગવાન શ્રી મહાવીરે વિશાલા નગરીમાં રીધે હતો. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૭૪૬. વંદશ જ્ઞાનપુત્ર ભગવાન શ્રી મહાવીર સામાયિક વગેરે ઉપદેશ દીધો હતો પરંતુ જીવે એને સાંભળે નહિ અથવા સાંભળીને એનું સમ્યફ આચરણ કર્યું નહિ. (૭૪૭. (૭૪૮. જે આત્માને જાણે છે. ‘ક’ ને જાણે છે, આગતિ અને અનાગતિને જાણે છે, શાશ્વત-અશાશ્વત, જન્મમરણ, ચયન અને ઉપપાદને જાણે છે, આસવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિજ રાને જાણે છે એ જ કિયાવાદનું અર્થાત્ સમ્યક આચાર વિચારનું કથન કરી શકે છે. ૭૪૯. જે મને પહેલાં કદી પ્રાપ્ત થયું નહોતું એ અમૃતમય સુભાવિત જિનવચન આજ મને પ્રાપ્ત થયું છે અને તે પ્રમાણે મેં સુમતિનો માર્ગ સ્વીકાર્યું છે, એટલા માટે હવે મને માનો કે ઈશય નથી. પ્રકરણ ૪૪ : શ્રી વીર પ્રભુ સ્તવન ૭૫. જ્ઞાન મારું શરણ છે, દશન મારું શરણ છે, ચારિત્ર મારું શરણ છે, ત૫ તથા સંયમ મારું શરણ છે, અને ભગવાન શ્રી મહાવીરસ્વામી મારું શરણ છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૭૫૨. ૭૫. એ ભગવાન શ્રી બહીર સ્વામી સર્વદશી, કેવળજ્ઞાની, મૂળ અને ઉત્તર ગુણ સહિત વિશુદ્ધ ચારિત્રના પાલન કનાર, દૌર્યવાન, અન ગ્રખ્યાતીત એટલે અપરિગાહી હતા તેઓ નિર્ભય અને આયુ-કર્મ સહિત ડી. એ શ્રી વીર પ્રભુ ભૂતપઃ (અનાજ્ઞાન) અને અનિકે ચારા (અનાગાર) હતા આ સ સાર બર કરનાર હતા. તેઓ ધાર અને અનંતક હતા સૂર્યની માફક અતિશય તેજસ્વી હતા. જેવી રીતે ઝળહળ અન્ન અંધકારને નષ્ટ કરી પ્રકાશ ફેલાવે છે. એવી રીતે એમણે પણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પદાર્થોના સત્ય સ્વરૂપને પ્રકાશિ. કર્યું હતું ૭૫૩. જેવી રીતે હાથીએ મા રાવત, પશુઓમાં સિંહ, નદીઓ ગંગા, પક્ષીઓમાં ગરુડ શ્રેષ્ઠ છે એ પ્રમાણ નિવવાદાએ નાં જ્ઞાત પુત્ર શ્રી મહાવીર સવામી) શ્રેષ્ઠ ડા. જેવી રીતે દાને અભયદાનું છે, સત્ય વચનમાં અવધ વચન પરને પીડા ન ઉપજાવે એવું) શ્રેષ્ઠ છે અને તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે, તેવી રીતે જ્ઞાતપુત્ર શ્રમણ લેકર ઉનમ હતા. ૭૧૪. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫. ૧૮૮ જગતના જીવાની ચેનિ અર્થાત્ ઉત્પત્તિસ્થાનના જાણુવાવાળા, જગતના ગુરુ, જગતને આનંદ આપનારા, જગતના નાથ, જગતના બંધુ, જગતના પિતામહ ભગવાન જયવતા થાવ ! ૭૫૬. દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાનના ઉત્પત્તિસ્થાનને જયજયકાર હા ! તીથરામાં અતિમ તી કરને જય હો ! લેાકેાના વિજય !! ગુરુને મહાવીરને મહાત્મા રા! 5 5 卐 (શ્રી સમણુ સુત્ત . જૈન ધમ સાર ) સ'પૂર્ણ 卐 જય For Private Personal Use Only 卐 5 Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દકે (કૌંસમાંના આંકડા ગાથાઓને ક્રમાંક સૂચવે છે. જે આંકડા સાથે “સૂત્ર' લખ્યું છે તે આંકડા પ્રકરણને ક્રમાંક સૂચવે છે.) અગ – સભ્ય દર્શનના આઠ ગુણ (સૂત્ર ૧૮) અગાર – વેશ્મ અથવા ઘર (૨૯૮) અજ્ઞાન – મોહયુક્ત મિથ્યાજ્ઞાન (૨૮૯) અજ્ઞાની – મિથ્યાદષ્ટિ (૧૫) અછવ – સુખદુઃખ તથા હિત-અહિતના જ્ઞાનથી (૫૩) અને ચેતનાથી રહિત પુદ્ગલ આદિ પાંચ દ્રવ્ય (૬૨૫) અણુવ્રત – શ્રાવકેના પાંચ વ્રત (સૂત્ર ૩૦૦) અતિથિ સંવિભાગ-વ્રત - સાધુને ચાર પ્રકારનું દાન દેવું (૩૩૦–૩૩૧) અતીન્દ્રિય સુખ – આત્મજાત નિરાકુળ આનંદ અનુભૂતિ (૬૧૪-૬૧૫) અદત્તાદાન વ્રત –અચૌર્ય વ્રત (૩૧૩) અધમ દ્રવ્ય - જીવ અને પુદ્ગલની સ્થિતિમાં પૃીની માફક સહાયક, કાકાશ–પ્રમાણ એક અમૂર્ત દ્રવ્ય (૬૨૫, ૬૨૯, ૬૩૪) અધ્યવસાન – પદાર્થ –નિશ્ચય (૫૪૫) Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ અવસાય – કમ બે ધનું કારણ, જીવની રાગ-બુદ્ધિ (૧૫૪-૩૯૨) અધ્યાત્મ – શુદ્ધાત્મામાં વિશુદ્ધતાનું આધારભૂત અનુષ્ઠાન (૧ ૩૭) અનગાર – ગૃહત્યાગી સાધુ ૩૩૬) અનભિગ્રહિત મિથ્યાત્વ - બીજાના ઉપદેશ વગેરેથી નિરપેક્ષ જન્મજાત તત્તવનું અશ્રદ્ધાન (૧૯) અનર્થદંડ વ્રત – પ્રયજન વિનાનાં કાર્યોને ન્યાગ (૩૨૧-૩૨૨) અનશન – કમની નિર્જરા માટે યથાશક્તિ એક બે દિવસ વગેરે આહાર -ત્યાગરૂપ વ્રત (૪૪૨, ૪૮૭) અનિત્ય અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટ જગતની ક્ષણભંગુરતાને વારંવાર વિચાર (૫૦૭-૫૦૮) અનિવૃત્તિકરણ – સાધકની નમી ભૂમિ નવમું ગુણસ્થાન, જેમાં સમાન સમયવતી સાધકોનાં બધાં પરિણામ સમાન થઈ જાય છે અને પ્રતિ-સમય ઉત્તરોત્તર અનંતગણ વિશુદ્ધતા પ્રાપ્ત થતી જાય છે (૫૫૮) અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ચિતવન કરવામાં આવતી બાર ભાવનાએ (સૂત્ર ૩૦) અનેકાન્ત – વસ્તુની સ્વતંત્ર સત્તાનું અથવા વસ્તુની અનંત ધર્માત્મક્તાનું નિદર્શક તરવ; નિયત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરોધી અનેક ધર્મ –યુગલેથી યુક્ત વસ્તુના વિભાજ્ય એ રસાત્મક જાતિ અંતર સ્વરૂપ (૬૬૯-૬૭૨) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સમજનાર અંતરાત્મા – દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપને સમ્યગ દષ્ટિ (૧૭૯) અંતરાય-કર્મ – દાન, લાભ, ભોગ, ઉપભોગ વગેરેમાં બાધક અન્યત્વ અનુપ્રેક્ષા – પિતાનું સ્વરૂપ દેહ વગેરેથી ભિન્ન છે તેવી ભાવના (૫૧૪૨૦) અપ-ધ્યાન - રાગ દ્વેષ વશ જાઓનું અનિષ્ટ ચિંતન (૩૨૧) અપર ભાવ – વસ્તુને શુદ્ધ સ્વભાવ અથવા તત્વ (પ૯૦) અપરમ ભાવ -- અપર-તાવ-વત (૫૯૦) અપવાદ – ઓછી શક્તિને લીધે વીરાગ માગી એને પણ આહાર વગેરે ગ્રહણની આજ્ઞા (૪૪) અપૂર્વકરણ – સાધકની આઠમી ભૂમિ (૮ મું ગુણસ્થાન) જેમાં પ્રવેશ કર્યા પછી જીવેનાં પરિણામ પ્રતિ સમય અપૂર્વ અપૂર્વ થતાં જાય છે. (૫૫૬-૫૫૭) અપ્રદેશ -- જેને બીજો કોઈ પ્રદેશ નથી હોતે એવા એકદેશી પરમાણુ (૬૫૨) અપ્રમત્ત – રાગ-દ્વેષ રહિત, આત્મા તરફ સદા જાગૃત (૧૮૬-૧૬૯) અપ્રમત્ત સંયત - સાધકની સાતમી ભૂમિ ( ૭ મુ ગુણસ્થાન) જ્યાં કોઈ પણ પ્રકારના પ્રમાદ વ્યક્ત નથી થતો (૫૫૫) Page #232 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદ રાગ દ્વેષ વિનાની આત્મજાગૃતિ (સૂત્ર ૧૩) અભયદાન મરણુ વગેરેના ભયથી ગ્રસ્ત જીવાની રક્ષા કરવી (૩૩૫) અશિગૃહિત મિથ્યાત્વ – બીજાના ઉપદેશ વગેરેથી અસત્ય ધર્મ તથા તત્ત્વા તરફ ઉપજેલી શ્રદ્ધા અને સત્ય તરફ અશ્રદ્ધા (૫૪૯) મિથ્યાદ ન તથા કષાય વગેરે ૧૪ ભાવ (૧૪૩) અભ્યંતર તપ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય વગેરે છ પ્રકારનુ આંતરિક ત૫ (૪૫૬) અન્યતર ગ્રન્થ ૧૯૨ અન્ય તરસ લેખના – કષાયાનું પાતળાપણું (૫૭૪) અમૃત ષ્ટિ તત્ત્વ તરફ અબ્રાંત દષ્ટિ (૨૩૭) અમૃત ઇન્દ્રિય ખઈ ન શકે તેવાં જીવ વગેરે પાંચ દ્રવ્ય (૫૫, ૨૬૨૬) યેાગી-વલી – સાધકની ૧૪ મી ભૂમિકા (છેલ્લું ૧૪ સું ગુણસ્થાન ) જેમાં મન, વચન અને કાયાની ખાખી ચેષ્ટા શાંત થઈ જઈ શૈલેશી સ્થિતિ પ્રાપ્ત થઈ છે એવ. છત્ર (૫૬૪) અરહુત યા અન્ત પ્રથમ પરમેષ્ઠી (૧) જીવન્મુક્ત સજ્ઞ (૭) જે કરીને દેહ ધારણ કરતા નથી તે (૧૮૦) For Private Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ અરૂપી – જુએ “અમૂત” (૫૯૨) અર્થ – જ્ઞાનને વિષય બની શકે તે દ્રવ્ય, ગુણ અને પર્યાય (૩૨) અલોક – “ક ની બહાર કેવળ અસીમ આકાશ (૬૩૬) અવધિજ્ઞાન – મર્યાદિત દેશકાળની અપેક્ષાએ અંતરિત અમુક દ્રવ્યને તથા એના સૂક્ષ્મ ભાવે સુધીની એક સીમા સુધી પ્રત્યક્ષ કરાવનારું જ્ઞાન (૬૮૧-૬૮૯) અવાદર્ય – ઉણોદર, આહારની માત્રામાં ક્રમે ક્રમે કમી કરતાં એક “ચેખા” સુધી પહોંચવું તે (૪૪૮) અવિરત સમ્યગદષ્ટિ – સાધકની ચેથી ભૂમિ (ચોથું ગુણસ્થાન) જેમાં સમ્યગ-દર્શન થઈ ગયું હોય તે પણ ભેગે અથવા હિંસા વગેરે પાપ તરફ વિરતિ ભાવ જાગૃત ન થયે હોય તે (૫૫૨) અવિરતિ – હિંસા વગેરે પાંચ પાપ કર્મોમાં વિરક્તિને અભાવ (૬૦૮) અશરણ-અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ધન-કુટુંબ વગેરે અશરણ છે તેવું મનન તથા ધર્મનું શરણ સ્વીકારવાની ભાવના (પ૦૯-૫૧૦) અશુચિ – અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે શરીર મળ-મૂત્રથી ભરેલું અસ્વચ્છ છે તેવું સતત મનન (પર૧) Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અશુભ ભાવ – તીવ્ર કષાય (૫૯૮) અશુભ લેગ્યા – કુબણ, નીલ, કાપત નામની તીવ્ર કષાયયુક્ત ત્ર વૃત્તિઓ (૫૩૪) અષ્ટ – ૧. આઠ કમ, ૨. સિદ્ધોના આઠ ગુણ, ૩. આઠ પ્રવચન માતા, ૪. આઠ મદ, પ. આઠ સિદ્ધિ ( આ બધાં આઠ આઠ છે) અસંખ્ય પ્રદેશ – આકાશ અનંત છે જેને મધ્ય લેક-ભાગ કેવળ અસંખ્યાત પ્રદેશપ્રમાણ છે. ધમ તથા અધર્મ દ્રવ્ય પણ આટલાં જ પરિમાણ વાળાં છે. વિદ્રવ્ય પણ પરમાર્થતઃ આટલો જ મેટે છે, પરંતુ દેહમાં સંકુચિત હોવાને લીધે આ પરિમાણ અવ્યક્ત છે. એની કેવળ–સમુઘાત અવસ્થા જ એવી છે કે એક ક્ષણને માટે એ ફેલાઈને લોક પ્રમાણ જેટલી બની જાય છે. (૬૪૬) અસ્તિકાય – ઝવ વગેરે છ દ્રવ્ય અસ્તિત્વયુક્ત છે પરંતુ પ્રદેશ પ્રચયયુક્ત હોવાથી કાય-વાન કેવળ પાંચ છે. પરમાણુવત્ સમય માત્ર એકપ્રદેશી હોવાને લીધે કાળદ્રવ્ય કાય–વાન નથી (૬૨૯-૩૧) અસ્તેય - આપ્યા વિના કેઈ વસ્તુ ગ્રહણ ન કરવાને ભાવ અથવા વ્રત ૩૧૩, ૩૭૦૩૭૧) Page #235 -------------------------------------------------------------------------- ________________ અહકાર – શરીરમાં હું પણ ભાવ (૩૪૬) અહિંસા – પ્રાવધ ન કરે એ વ્યવહાર અહિંસા છે (૧૪૮) અને રાગ-દ્વેષ ન હિ તે ભાવ-અહિંસા (૧૫૧) અથવા યતનાચારમાં અપ્રમાદ એ નિશ્ચય-અહિંસા છે. (૧૫૭) આકાશ – બધાં દ્રવ્યને અવકાશ આપવાવાળું સર્વગત અમૃત દ્રવ્ય જે લેક અ' લેક એ બે ભાગમાં વિભક્ત છે (૬રપ-૬૨૯, ૬૩૫). આચિન્ય – નિઃસંગતા અથવા અકિંચન વૃત્તિ અથવા નિતાંત અપરિગ્રહવૃત્તિ દસ પ્રકારના ઉત્તમ ધર્મોમાં નવમે ઉત્ત' અકિંચન્ય ધર્મ (૧૫-૧૧૦) આગમ – પૂર્વાપર વિરોધ રહિત જેન ગ્રન્થ, વીતરાગવાણી (૨૦) આગમ-નિક્ષેપ - વિચારણીય પદાર્થ-વિષયક શાસ્ત્રને જ્ઞાતા પુરુષ પ. એ નામે જ કેઈ વખત જાણવામાં આવે છે. દા. ત., મશીનરીને જાણકાર મિકેનિક ૧૭૪૧-૭૪૪) આચાર્ય – સ્વ-મત તથા પરમતના જ્ઞાતા સ નાયક સાધુ (૯-૧૭૬) આત્મા – વ્યક્તિનું નિજાવ અથવા એનું જ્ઞાન-દર્શન-પ્રધાન ચેતન તથા અમૂર્ત અંતસ્તત્વ (૧૮૫) (સૂત્ર ૧૫) આદાન-નિક્ષેપણ-સમિતિ- વસ્તુઓને લેવા-મૂકવામાં વિવેક, યતનાચાર (૪૧૦) Page #236 -------------------------------------------------------------------------- ________________ આધાકર્મ – ઘંટીચૂલે વરેના અધિક આરંભ દ્વારા કરવામાં આવતું હિ સાયુક્ત ભેજન (૪૦૯) આમિનિબેધિક જ્ઞાન – ઇન્દ્રિય-અભિમુખ વિષયોનું ગ્રહણ મતિજ્ઞાનનું બીજુ નામ (૬૭૭) આયુ–કમ - આત્મા શરીરમાં રેકો રાખવાવાળું કર્મ (૬૬) આરંભ – પ્રાણીઓને દુઃખ પહોંચાડે એવી હિંસક પ્રવૃત્તિ (૪૧૨, ૪૧૪) આર્જવ – નિષ્કપટતા તથા સરળતા (૯૧) આત–ધ્યાન – ઈષ્ટ વિયેગ, અનિષ્ટ સંગ તથા વેદના વગેરેના કારણે ઉત્પન્ન થનારું દુઃખ અથવા ખુદાક્ત મનની સ્થિતિ (૩૨૮) આલોચના – સરળ ભાવપૂર્વક પિતાના દેનુ આત્મનિંદા કરતાં કરેલું પ્રગટીકરણ (૪૨૧-૪૬૫) આવશ્યક – સાધુ દ્વારા નિત્યકરણીય પ્રતિક્રમણ વગેરે છે કર્તવ્ય (૬૧૮, ૨૦, ૬૨૪) આસન – ધ્યાન તથા તપ વગેરે માટે સાધુએ પાળવાની કે કરવાની બેસવા, ઊભા રહેવાની વિધિ, પયંકાસન (૪૮૯), વરાસન (૪૫૨) વગેરે ભેદને લઈ ઘણું પ્રકારના Page #237 -------------------------------------------------------------------------- ________________ આણવ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા શુભ-અશુભ કર્માંનુ આવવુ' (૬૦૧-૬૦૪) ખાવ । વૈરાગ્ય વધારવા મેાહજન્ય ભાવાની તથા મન, વચન અનુપ્રેક્ષા અને કાયાની પ્રવૃત્તિઓ ત્યાગ કરવા યેાગ્ય છે તેવુ ચિંતન (૫૨૨) ૧૯૭ - આસવ-દ્વાર ૪ આગમનનું મૂળ કારણ – મિથ્યાત્વ, વિરતિ કષાય અને ચાગ (૯૦૫) - ઈન્દ્રિય - જ્ઞાનના પાંચ કરણ--સ્પન, રસના, ઘ્રાણુ, નેત્ર, અને શ્રેાત્ર (૪૭) ચામડી, જીભ, નાક, આંખ અને કાન. ઇહલેક – મનુષ્યલેાક કે તીૉલેાક (૧૨૭) ઇર્યાં-સમિતિ ગમન-આગમન વિષયક યતનાચાર (૩૯) ઉચ્ચાર-સમિતિ -- જુએ પ્રતિષ્ઠાપના સમિતિ ઉત્સગ ઉત્તમા –કાળ સલેખના-યુક્ત મરણુ-કાળ (૫૭૮) ઉત્પાદ – દ્રવ્યની નિત્ય નવીન પર્યાયેાની ઉત્પત્તિ (૬૬૬-૬૬૭) ઉત્પાદન-દોષ - ગૃહસ્થાને એમની ઇચ્છા પ્રમાણે વિદ્યા, સિદ્ધિ અથવા ચિકિત્સા વગેરેના ઉપાય બતાવવાથી પ્રાપ્ત થઈ શકે તેવી સદેાષ શિક્ષા (૪૦૫) જ્ઞાનાદિ કાર્યની સફળતાના સ થા નિષિ અતિ કર્કશ માર્ગ જેમાં સાધુ કોઈપણ પ્રકારના પરિગ્રહ ગ્રહણ નથી કરતા (૪૪) For Private Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉદ્દગમ-દેષ -- પિતાના નિમિત્તે તૈયાર કરવા આવેલા ભેજન અથવા ભિક્ષાનું ગ્રહણ કરવું -દેષ (૪૦૫) ઉબર -- ઉમર, વડ, પીપળ, ગૂલર, પાકર - આ પાંચ અગ્રાહ્યા ફળ જેમાં નાના નાના જીવે વધારે પ્રમાણમાં હોય છે. (૩૦) ઉપગૂહન - સવ-કશનનું એક અ ગ, – પેતાના ગુણે અને બીજાના દેશે પ્રગટ ન કરવા (૨૩૯) ઉપાધિ – અક્તિની ઓછપને કારણે આહારાદિ કંઈક નિર્દોષ તથા શાસ્ત્રસંમત પદાર્થ નિગ્રંથ સાધુ ગ્રહણ કર તે. (૩૭૭-૩૭૮) ઉપલેગ – ફરી ફરીને ભેગવવા લાયક વર, અલંકાર, સ્ત્રી વગેરે પદાર્થ અથવા વિષય (૩૨૩) ઉપયોગ - આત્માનું ચૈતન્ય અનુવિધાયી જ્ઞાન-દર્શન યુકત પરિણામ (૬૪૯) ઉપખંહણ - ધાર્મિક ભાવનાથી આત્મિક શક્તિઓની અભિવૃદ્ધિ (૨૩૮). ઉપશમ – ક્ષમા–ભાવ (૧૩૬) ઉપશમક – કષાયનું ઉપશમન કરનારે સાધક (૫૫૫) ઉપશમન – ધ્યાન, ચિંતન વગેરે દ્વારા ક્ષાને પ્રશાંત કરવા (૫૫૭) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપશાન્ત-કષાય- સાધકની અગિયારમી ભૂમિ (૧૧મું ગુણસ્થાન) જેમાં કષાનું પણ ઉપશમન થઈ જવાને લીધે એ થોડાક સમય માટે ખૂબ શાંત બની જાય છે (૫૦) ઉપશાન્ત -મેહ – ઉપશાન્ત કષાય ગુણસ્થાનનું બીજું નામ. ઉપાધ્યાય – પાંચ પરમેષ્ઠીમાં ચોથા પરમેષ્ઠી (૧), આગમ-જ્ઞાતા સાધુ (૧૦) ઉદરી – જુઓ અવમોદય બાજુ સૂત્ર-નય – ભૂત અને ભવિષ્યથી નિરપેક્ષ કેવળ વર્તમાન પર્યાયને પૂર્ણ દ્રવ્ય તરીકે સ્વીકારનારી - ભગવાદી દષ્ટિ (૭૦૬–૭૦૭) ત્રષિ - રિદ્ધિ સિદ્ધિ સંપન્ન સાધુ (૩૩૬) એકવ-અનુપ્રેક્ષા – વૈરાગ્યમાં પ્રગતિ કરવા માટે પોતાના કર્મોનાં ફળને ભોગવવામાં બધા જ અસહાય છે તેવું ચિંતવન (૫૧૫) એકેન્દ્રિય – કેવળ સ્પર્શ – ઈન્દ્રિય ધારી - પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને વનસ્પતિ વગેરે જીવ (૬૫૦) અવંભૂત-નય – જે શબ્દને ક્રિયાવાળે યુત્પત્તિ–લભ્ય અર્થ થાય છે તે દ્વારા એ ક્રિયારૂપ પરિણત પદાર્થને જ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સમજવે. જેવી રીતે ગમનાથંક “ગ” શબ્દ દ્વારા ચાલતી ગાયને જ સમજવી, નહીં કે બેઠેલી. (૭૧૨-૭૧૩). એવાણા-સમિતિ – ભિક્ષા–ચર્યાને લગતે વિવેક, ય નાચાર (૪૦૪-૪૦૯) કરણ – પ્રવૃત્તિના સાધનરૂપ, વચન અને કાયા (૨૧) અથવા ઇન્દ્રિ કર્મ - મન, વચન અને કાયાની શુભ અથવા અશુભ પ્રવૃત્તિ અથવા વ્યાપાર (૬૦૧). એ નિમિત્તે બંધને પામનાર કર્મ– જાતીય સૂમ પુદ્ગલ-સ્કંધરૂપ દ્રવ્યકર્મ, જે જ્ઞાનાવરણય વગેરે આઠ પ્રકારે છે. કર્મના ફળ ઉદયને અનુસાર થનારા રાગાદિ પરિણામ ભાવકમ છે. સૂત્ર ) કષાય – કેધ, માન, માયા અને ભરૂપી આત્મઘાતક વિકાર (૧૨-૧૩૬) કાપત–લેશ્યા - ત્રણ અશુભ લેશ્યાઓમાંથી ત્રીજી અથવા જધન્ય (૫૩૪–૫૪૧) કામ-ભગ – ઈન્દ્રિ દ્વારા ભગ્ય વિષય (૪૯) કાય – અનેક પ્રદેશના પ્રચય અથવા સમૂહે જેથી યુક્ત થયેલ દ્રવ્ય કાયવાન બને છે (૬૫૯). જીવન પૃથ્વી વગેરે પાંચ સ્થાવરકાય તથા એક ત્રસ-કાય – એ પ્રમાણે છ જાતિના શરીરને છે કાય કહે છે (૬૫૦) Page #241 -------------------------------------------------------------------------- ________________ કાય-કલેશ કાય–ગુપ્તિ કાયેત્સ ૨૦૧ ગરમીની ઋતુમ પર્વતના શિખર ઉપર ઉત્કટ આાસન લગાવીને આતાપન યાગ ધારણ કરવા અને આ પ્રકારે શરદઋતુમાં શીત-યાગ અને વર્ષાઋતુમાં વર્ષ--ચેાગ ધારણ કરવા; એક તપ (૪૫૨) કાયાની પ્રવૃત્તિનુ' ગેપન, સ’કાચન (૪૧૪) (કાયા+ઉત્સગ) અમુક સમય સુધી શરીરને લાકઢા જેવું ગણીને ધીરજપૂક ઉપસ સહન કરવાના રૂપમાં કરવામાં આવતુ આભ્ય તર તપ (૪૩૪-૪૩૫, ૪૮૦) કાળ એક સમય પ્રમાણ, એક પ્રદેશી અમૂર્ત તથા નિષ્ક્રિય દ્રવ્ય જે તમામ દ્રબ્યાના પરિણમનના સામાન્ય હેતુ છે. (૬૨૫, ૯૨૯, ૬૩૭-૬૩૯) - - કુલ જીવાની ૧૯૯ ૨ લાખ કરેઠ જાતિઓ (૩૬૭) ફૂટ-શ મટ્ટી – નારકીનુ અતિ પીડાદાયક કાંટાવાળુ' ઝાડ (૧૨૨) કૃષ્ણ-લેશ્યા ત્રણ ખશુન લેશ્યાઓમાંથી પ્રથમ અથવા તીવ્રતમ વૈશ્યા (૫૩૪, ૫૩૯) કેવળ-જ્ઞાન ઇન્દ્રિય વગેરેથી નિરપેક્ષ તથા સવ ગ્રાહી આત્મજ્ઞાન (૬૮૪, ૬૮૯) કેવળ–દન – કેવળજ્ઞાન–વત્ સર્વગ્રાહી દન (૬૨૦) For Private Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કેવળ-લબ્ધિ – કેવળજ્ઞાનની માફક અર્હ તા તથા સિદ્ધોની નત્ર અનંત જ્ઞાન, અનંત દન, અનંત લબ્ધિઓ સમ્યક્ત્ત્વ, ન ત ચારિત્ર અથવા સુખ, તથા અનંત દાન, લાભ, ભેગ, ઉપભાગ તથા વીય (૫૬૨) કેવળ-વું. – કેવળજ્ઞાનવત્ જાણવા-જોવાની અનંત શક્તિ (૬૨૦) વળ-સુખ કેવળી - - (અવ્યાબાધ સુખ) : કેવળજ્ઞાનવત્ ઇન્દ્રિય વગેરેથી નિરપેક્ષ અનંત-સુખ અથવા નિરાકુળ આનંદ, (૬૨૦) ક્ષેપક કષાયાનો ક્ષય કરનાર સાધક (૫૫૫) ક્ષપણુ ધ્યાન વગેરે દ્વારા કષાયેાના સમૂળા નાશ કરવા જેથી એ ફરીથી ઉત્પન્ન ન થવા પામે (૫૫૭) ક્ષમા દસ ઉત્તમ ધર્મમાંથી પ્રથમ ઉત્તમ ધર્મ (૮૫, ૧૩૫) ક્ષીણ-કષાય – સાધકની બારમી ભૂમિ (૧૨ મું ગુરુસ્થાન) જેમાં કષાયેાના સમૂળગે નાશ થઈ જાય છે. (પ૬૧) - ક્ષીણ-માત ક્ષીણ-કષાય ગુણસ્થાનનું બીજું નામ. ખેચર – વિદ્યાના પળ વડે આક્રાશમાં વિચરણ કરવામાં સમ એવા મનુષ્યાની એક જાતિ-વિશેષ, વિદ્યાધર (૨૦૪) કેવળજ્ઞાન, કેવળ દન વગેરૅ શક્તિઓથી સપન્ન અતિ પરમેષ્ઠી (૫૬૨-૫૬૩), For Private Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ખર–કમ -- કોલસા બનાવવા, પશુઓ પાસે ભાર વહન કરાવ, વગેરે વગેરે એવા વ્યાપાર જે પ્રાણીઓને પીડા પહોંચાડ્યા વિના થઈ શક્તા જ નથી. (૩૨૫) ગ0 -- ત્રણથી અધિક પુરુષો અથવા સાધુઓને સમૂહ (૨૬) ગણ - ત્રણ પુરુષ અથવા સાધુઓને સમૂહ, અથવા, સ્થવિર સાધુઓની પર પરા (૨૬) ગણધર – તીર્થકરના સાધુ સમુદાયના નાયક જે અત-ઉપાદિષ્ટ જ્ઞાનને શબ્દબદ્ધ કરે છે. (૧૯) ગતિ - એક ભવથી બીજે ભવ જવું તે આવી ગતિ ચાર છે ૧. નારક, ૨. તિર્યંચ, ૩. મનુષ્ય અને ૪. દેવ (પર) ગહણ – રાગાદિને ત્યાગ કરી કરેલા દોષને ગુરુની સમક્ષ પ્રગટ કરવા (૪૩૦) ગુણ - દ્રવ્યના સંપૂર્ણ પ્રદેશમાં તથા તેની સમસ્ત પર્યામાં વ્યાપી રહેલ ધર્મ, દા.ત મનુષમા જ્ઞાન અને કેરીમાં રસ (૬૬૧) ગુણવ્રત – શ્રાવકના પાંચ અણુવ્રતમાં વૃદ્ધિ કરનારાં દિગવત, દેશાવકાસક વ્રત તથા અનર્થ કંડ નામનાં ત્રણ વ્રત (૩૧૮) ગુણસ્થાન - કમેના ઉદયને કારણે ઉત્પન્ન થતી સાધકની. ઉત્તરેતર ઉન્નત ૧૪ ભૂમિકાઓ (૫૪૬-૫૪૮) (વિશેષ જુઓ સૂત્ર ૩૨) Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ગુપ્તિ – સમિતિઓમાં સહાયક માનસિક, વાચનિક તથા કાયિક પ્રવૃત્તિઓનું ગોપન (૩૮૪, ૩૮૬ ) (વિશેષ જુએ સૂત્ર ૨૬ ઈ) ગુરુ – સમ્યકત્વ વગેરે ગુણે દ્વારા મહાન બન્યા હોવાને કારણે અહત સિદ્ધ વગેરે પંચ પરમેષ્ઠી (૬) ગૃહિત-મિથ્યાત્વ – જુઓ અભિગૃહિત-મિથ્યાત્વ. ગોત્ર-કમ – જે કર્મના કારણે જીવ ઉચ્ચ તથા નીચ કુળમાં જન્મ લે છે. (૬૬) ગૌરવ – વચન, કલા, બાદ્ધિ તથા સમૃદ્ધિને લઈને વ્યક્તિમાં ઉત્પન્ન થનારું અભિમાન (૩૪૮) જ્ઞાનાવરણ-કર્મ – જીવના જ્ઞાન ગુણને ઢાંકનારું અથવા મદ કરનારું કર્મ (૬૬) ગ્રન્થ – ૧૦ બાહા તથા ૧૪ અત્યંતર એમ ૨૪ પ્રકારના પરિગ્રહ (૧૪૩) ઘાતી -કર્મ – જીવના જ્ઞાન વગેરે અનુછવી ગુણેને ઘાત કરનાર ચાર કર્મ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય (૭) ચતુ – ચાર અર્થનય, ચાર કષાય, ચાર ગતિ, ચાર નિક્ષેપ, ચાર પર્યાયાર્થિક નય, ૪ શિક્ષાત્રત, વગેરે ચાર ચાર હોય છે. ચતુરિન્દ્રિય – સ્પર્શ, રસના, ઘાણ તથા નેત્ર – આ ચાર ઈન્દ્રિવાળા ભ્રમર વગેરે જીવ (૬૫૦) Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૦૫ ચતુર્દશ – ચૌદ આવ્યંતર પરિગ્રહ, ૧૪ ગુણસ્થાન, ૧૪ જીવ સ્થાન, ૧૪ માગણાસ્થાન, આ બધા ૧૪-૧૪ હેય છે. ચારિત્ર – મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં નિમિત્ત રૂપ ગુણ-વિશેષ (૩૬) ચેતના – જીવમાં જ્ઞાન-દર્શનની તથા કતૃત્વ-કૃવની નિમિત્તભૂત મૂળ શક્તિ (૧૮૫) ચાવિત-શરીર – આત્મહત્યા દ્વારા છૂટનારું શરીર (૭૪૨) ચુત-શરીર – આયુષ્ય પૂરું થતાં સ્વયં છૂટનારું શરીર (૭૪૨) છશ્વસ્થ – અલપઝ (૪૯૭) જિન - ઇન્દ્રિય – જી તથા કષાય – જયી વીતરાગી અહત ભગવાન (૧૩) જીવ – ચાર શારીરિક પ્રાણાથી અથવા ચૈતન્ય પ્રાણથી જીવવાને કારણે આત્મ-તત્વ જ જીવ છે. (૬૪૫) આ ઉપગ લક્ષણવાળું (૫૯૨, ૬૪૯) ક્રિયાવાન અમૂર્ત દ્રવ્ય છે તથા ગણનામાં અનંત છે. (૬૨૫-૬૨૮), જ્ઞાનને લઈને સર્વગત હેવા છતાં (૬૪૮)પ્રદેશોની અપેક્ષાએ કાકાશપ્રમાણ છે જે પિતાની સંકેચ-વિસ્તારની શક્તિને કારણે દેહ પ્રમાણ હોય છે (૬૪૬-૪૭) છ–સ્થાન – જીવોના ત્રાસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર વગેરે ચૌદ ભેદ (૧૮૨. ૩૬૭) Page #246 -------------------------------------------------------------------------- ________________ જુગુપ્સા તત્ત્વ તપ તીથ સસાર સાગરને પાર કરવા માટે તીર્થંકર પ્રરૂપિત રત્ન–ત્રય ધર્મ તથા તદ્યુક્ત જીવ, (૧૧૪) તે-વૈશ્યા ત્રણ શુભ લેશ્યાઓમાંથી જન્મન્ય અથવા શુભ વૈશ્યા. (૫૩૪, ૧૪૨) ત્યક્ત-શરીર – સ લેખન વિધિથી છેડેલુ શરીર (૭૪૨) આહાર વગેરેની શેાધમાં સ્વયં ચાલવા-ફરવામાં શક્તિશાળી બે, ત્રણ, ઇન્દ્રિયાવાળા બધા જીવા ‘ત્રસ' કહેવાય છે. ત્રિ મ રક્ષા માટે અથવા ― 3 - ૨૦૬ પેાતાના ઢાષાને અને ખીજાના ગુણાને છુપાવવા અથવા મીજા પ્રત્યે ગ્લાનિને ભાવ (૨૩૬) - દ્રવ્યના અન્ય-નિરપેક્ષ નિજ સ્વભાવ અથવા સ (પ૯૦) વિષય-કષાના નિગ્રહ, અથવા. ઇચ્છાઓના નિરાધ માટે આહ્વા તથા આભ્યંતર તે કરવામાં આવતી ક્રિયાઓ. (૧૦૨, ૪૩૯) ત્રિઇન્દ્રિય = ત્રણ મુણવ્રત, ત્રણ ગુપ્તિ, ત્રશુ ગારવ, ત્રણ દંડ, ત્રણ દ્રબ્યાર્થિ ક્ર-નય, તથા નિવેદ્ય, નૈગમન્ય, બળ, ભુવન, મૂઢતા, યેાગ, લેાક, વેદ શમ્હ−નય, શલ્ય, સામાયિક, વગેરે બધા ત્રણ ત્રણ છે ચાર, પાંય સ્પર્શ'ન, રસના તથા પ્રાણ--આ ત્રણ ઇન્દ્રિયવાળા કીડી વગેરે જવા ૬૫૦, મન ઘડ, વચન દંડ, કાય ૬ (૧૦૧) 4 For Private Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ २०७ દમન – જ્ઞાન, ધ્યાન અને તપ દ્વારા ઈદ્રિય-વિષયે તથા કષાને નિરોધ (૧૨૭, ૧૩૧) દશન - જ્ઞાનના વિષયભૂત પદાર્થોના નિરાકાર તથા નિવિકલ્પ પ્રતિભાસ કરનારી ચેતનાશક્તિ (૩૬) દર્શનાવરણ-કર્મ – જીવના દર્શન ગુણને ઢાંકવાવાળું અથવા મંદ કરનારું કર્મ (૬૬) દસ – બાહ્ય પરિગ્રહ, તથા ઉત્તમ ધર્મ દસ દસ છે. દાન્ત – ઇન્દ્રિયો તથા કષાયનું દમન કરનાર (૧૨૭) દિગ્વન - પરિગ્રહ પરિમાણ વ્રતની રક્ષા માટે વ્યાપાર ક્ષેત્રને સીમિત રાખવામાં “હાયક ગુણવ્રત (૩૧૯). દુર્ગતિ – નરક અને તિર્યંચ ગતિ (૫૮૭) દય – વિરોધી ધર્મની અપેક્ષાને ગ્રહણ ન કરનારી ફક્ત પોતાને જ પક્ષ પકડનારી દષ્ટિ (૭૨૫) કેશવત યા દેશાવકાશિકત્રત - દેશદેશાન્તરમાં ગમનાગમન યા વ્યાપાર સંબંધી મયદારૂપ વ્રત અથવા જે દેશમાં જવાથી વ્રતભંગ થવાને ભય છે ત્યાં જવાને ત્યાગ (૩૨૦) દ્રવ્ય – ગુણે અને પર્યાનો આશ્રયભૂત પદાર્થ (૬૬૧) જે જીવ, પુગલ વગેરે ભેદે છ દ્રવ્ય છે. (૬૨૪) દ્રવ્ય-કમ - જીવના રાગાદિ ભાવનું નિમિત્ત મેળવી એની સાથે બધાવાવાળા સૂમ પુદ્ગલ સ્કંધ (૬૨, ૬૫૪-૬૫૫) Page #248 -------------------------------------------------------------------------- ________________ २०८ દ્રવ્ય-નિક્ષેપ - આગામી પરિણામની ગ્યતા રાખનાર કેઈ પદાર્થને વર્તમાનમાં જ એ પ્રમાણે કહી દેવે દા.ત રાજપુત્રને રાજા કહેવે (૭૪૧, ૭૪૨) દ્રવ્ય-પ્રતિક્રમણ – પ્રતિક્રમણ પાઠનું ઉચ્ચારણ મા (૪૨૨, ૪૩૨) દ્રવ્ય-લિંગ – સાધુને બાહ્ય વેશ અથવા ચિહન (૩૬૦, ૩૬૨) દ્રવ્ય-હિંસા – પ્રાણુ વધ (૩૮૯–૩૯૦) દ્રવ્યાર્થિક-નય – પર્યાયને ગણનામાં લીધા વિના દ્રવ્યને હંમેશા અનુત્પન્ન તથા અવિનષ્ટ દેખનારી દષ્ટિ (૬૯૪-૬૯૭) કદ્ર - ઈષ્ટ અનિષ્ટ સુખ દુખ, જન્મ-મરણ, સંયોગ-વિયેગ વગેરે પરસ્પર વિરોધી યુગલ ભાવ (૧૫) દ્વાદશ – તપ બાર છે શ્રાવકના વ્રત ૧૨ છે. દ્વિપદ – સ્ત્રી કુંટુંબ વગેરે (૧૪૪) ઢિ ઈન્દ્રીય-જીવ – સ્પર્શન અને રસના-આવા બે ઈદ્રિવાળા જળ વગેરે જીવ (૬૫૦) દ્વષ – અનિષ્ટ અગર અરુચિકર પદાર્થો રફ અપ્રીતિને ભાવ (સૂત્ર ૮) ધમ – જીવને નિજ સ્વભાવ, અથવા, સમ્યગદશન વગેરે, અહિંસા વગેરે, ક્ષમા વગેરે, અથવા, સમતા વગેરે ભાવ (૮૩, ૨૭૪, સૂત્ર ૧૫) Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ ધર્મ અનbસા -- વૈરાગ્ય વધારવા જન્મ, જરા, મરણરૂપ આ દુખમય સ સારમાં ધર્મ જ રક્ષણ રૂપ છે એવું ચિંતવન (પર૫) ધર્મ-દ્રવ્ય - જીવ તથા પુદ્ગલેની ગતિમાં સહાયક હેતુ. કાકાશ પ્રમાણ નિષ્કિય અમૂર્ત દ્રવ્ય (૬૨૫, ૬૩૩) ધર્મધ્યાન – આત્માના અથવા અન્ય સિદ્ધ વગેરેના સ્વરૂપનું એકાગ્ર ચિતવન તથા મંત્ર, જાપ, વગેરે (૫૫) ધ્યાન – આત્મ ચિતવન વગેરેમાં ચિત્તની એકાગ્રતા (૪૮૫, સૂત્ર ૨૯). ૌવ્ય - દ્રવ્યને નિત્ય અવસ્થિત સામાન્ય ભાવ, જેવી રીતે બાળપણ, યુવાવસ્થા વગેરે અવસ્થામાં મનુષ્યત્વ કાયમી છે. (૬૬૨-૬૬૭) નય - વક્તા જ્ઞાનીને હૃદયગત્ અભિપ્રાય (૩૩) સકળ-અર્થ ગ્રાહી પ્રમાણ સ્વરૂપ શ્રુતજ્ઞ નના વિકલાર્થ–ગ્રાહી એક વિક૫ અથવા વદતુના કોઈ પણ એક અંશનું ગ્રાહક જ્ઞાન (૬૯) નવ – કેવળલબ્ધિ નવ છે. તવાઈ નવ છે. નામ-કર્મ .. જીવ માટે ચારેય ગતિઓમાં વિવિધ પ્રકારના શરીરની રચના માટે જવાબદાર કમ (૬૬) નામ-નિક્ષેપ - પિતાની ઈચ્છાથી કઈ પણ વસ્તુનું કઈ પણ નામ રાખવું (૭૩૯) ૧૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ નિniણા -- વસ્તુની તથા ખ્યાતિ-ભાગ-પૂલની ઇચાથી રહિત નિષ્કામ ભાવ, સમ્યગૂ દર્શનનું એક અંગ (૨૩૩-૩૫) નિશંક – કોઈ પણ પ્રકારના ભય અથવા આશંકા વિનાને ભાવ, સમ્યગ દર્શનનું એક અંગ (૨૩૨) નિઃસંગ – બધા બાહ્ય પ્રદાર્થો તથા એમની આકાંક્ષા વિનાને નિગ્રંથ સાધુ (૩૪૬) નિક્ષેપ - નામ-સ્થાપના, દ્રવ્ય કે ભાવ દ્વારા કે પદાર્થને યુક્તિ પૂર્વક જાણવાનું તથા બતાવવાનું માધ્યમ (૨૩, ૭૩૭) નિદાન – મરણ બાદ સુખ વગેરે પ્રાપ્ત કરવાની અભિલાષા (૩૬૬) નિમિત્ત-જ્ઞાન – તલ, મસા, વગેરે જેઈને ભવિષ્ય બતાવનારી વિદ્યા અથવા તિષ (૨૪૪) નિગ્રન્થ – ગ્રંથ અથવા ગ્રંથીરહિત અપરિગ્રહી. જુઓ નિઃસંગ”. નિર્જરા – સાત તામાંથી એક, જેના બે ભેદ છે. સુખ-દુખ તથા જન્મ-મરણ વગેરે ઠંહેથી પર છવની કેવળ જ્ઞાનાનંદરૂપ અવસ્થા (૬૧૭–૧૯) અર્થાત્ માસ (૧૯૨ ૨૧૧). નિર્વાણ – જુએ મેસ. નિર્વિચિકિત્સા – જુગુપ્સાને અભાવ, સમ્યગદર્શનનું એક અગ (૨૩૬) નિવેદ – સંસાર, દેહ તથા ભગ ત્રણેથી વૈરાગ્ય (૨૨) Page #251 -------------------------------------------------------------------------- ________________ હયાય – અનંત–માત્મક વસ્તુના અખંડ તથા વાસ્તવિક સ્પરૂપને દર્શાવનારું એ જ્ઞાન જે નથી ગુણ-સુણી ૩૫ ભેદોપચાર કરી નાખ્યા કરતું અને નથી બાહ્ય નિમિત્ત-નૈમિત્તિક સંબંધ-રૂપ કેઈ અભેદપચાર સ્વીકારતું (૩૫) દા. ત. મેક્ષમાર્ગને સમ્યગદર્શન વગેરે રૂપે ત્રયાત્મક કહ્યા વિના સર્વ પક્ષેથી પર નિર્વિકલ્પ કહેવું તે (૨૧), અથવા જવ-વધને હિંસા નહિ કહેતાં રાગાદિ ભાવને હિંસા કહેવી તે. (૧૫૩) નીલ-લેશ્યા - ત્રણ અશુભ લેશ્યાઓમાંથી બીજી અથવા તીવ્રતર (૫૩૪, ૫૪૦) રોગમ-નય - સંક૯૫ માત્રને આધાર પર ગત પદાથને અથવા અનિષ્પન્ન અથવા અનિષ્પનન પદાર્થને વર્તમાનમાં અવસ્થિત અથવા નિષ્પન્ન કહે. (૭૦૦-૭૦૩) વિશેષ જુએ ભૂત, વર્તમાન અને ભાવિ નગમ-નય). મિત્તિક – નિમિત્ત જ્ઞાની (૨૪૪) રોઆગમ-નિક્ષેપ - કોઈ પદાર્થના જ્ઞાતા વ્યક્તિના કર્મ અને શરીરને એ પદાર્થ કહી દે દા. ત. મિકેનિક ના મૃત શરીરને “આ મિકેનિક હત” એમ કહેવું (૧૪૧, ૭૪૪) મ-કર્મ - શરીરથી માંડી જે બધા દષ્ટ પદાર્થ છે અથવા એના કારણભૂત સુક્ષમ સ્કંધ છે તે તમામ કમ Page #252 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તિક હોવાને લીધે ને-કર્મ કહેવાય છે. -ઈન્દ્રિય -- થોડુંક ઈન્દ્રિય હોવાને કારણે “મન”નું નામ. પંચ - ૧. અyવ ૨ અણુવ્રત ૩. ઇન્દ્રિય ૪. ઉદુંબરફળ, ૫. ગુરુ, ૬. જ્ઞાન ૭. મહાવ્રત, ૮. સમિતિ, ૯. સ્થાવર જીવ-આ બધાં પાંચ પાંચ છે. પંચેન્દ્રિય - સ્પશન વગેરે પાંચેય ઈન્દ્રિયેવાળા મનુષ્ય વગેરે છ (૬૫૦) પંડિત – અપ્રમત્ત જ્ઞાની (૧૬૪–૧૬૫) પંહે--મરણ - અપ્રમત્ત જ્ઞાનાઓનું સંખના-ચુત મરણ (૫૭૦-૫૭૧) પદસ્થ-ધ્યાન – વિવિધ મન જાપ કરવામાં મનને એકાગ્ર કરવું. (૪૯૭) પ-વેશ્યા - ત્ર શુભ કશ્યાઓમાંથી બીજી અથવા શુમર (૫૩૪, પ૪૩) પર-દ્રવ્ય - અમાને છેડી દેહ વગેરે સહિત સર્વ પદાર્થ (૫૮૭) પર–ભાવ - આત્માના શુદ્ધ સ્વભાવને છોડી એના રાગાદિ સર્વ વિકારી ભાવ (૧૮૮, ૧૯૧). પરમ-ભાવ - વ અથવા વસ્તુના શુદ્ધ સ્વભાવ (પ૯૦) પરમાણુ – તમામ ધેનું મૂળ કારણ-કેવળ એક-પ્રદેશી અવિભાજય, સૂક્ષ્મ, પુદ્ગલ દ્રવ્ય (૬૪૩-૬૫૨) પરમાત્મા - આઠ કર્મોથી રહિત તથા આત્માના શુદ્ધ સ્વરૂપમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ માથ પરમેષ્ઠી લાક પર—સમય ― પરિગ્રહ પરિ-ભાગ પરિષહ ૧૩ અવસ્થિત અતિ તથા સિદ્ધ (૧૭૮-૧૭૯) તત્ત્વ અથવા વસ્તુના શુદ્ધ સ્વભાવ (૫૯૦) સુમુક્ષુ મટે પરમ ઇષ્ટ તથા મંગળસ્ત્રરૂપ અર્જુન્ત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ (૧-૨) મૃત્યુ બાદ પ્રાપ્ત થનારા બીજો ભવ (૧૨૭) આત્મ સ્વલાને છેડી અન્ય પદાર્થોમાં અથવા અન્ય ભાવેમા ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરનાર મિથ્યાદષ્ટિ (૧૯૬-૧૯૫) અન્ય મત (૨૩, ૭૩૫) પક્ષપાત (૭૨૬-૨૮) – ટ્રુ વગેરે સહિત આત્મા-અતિરિક્ત જેટલા પરપદાર્થ અથવા પર-ભાવ છે એનું ગ્રહણુ અથવા સંચય વ્યવહાર–પ્રરિગ્રહ છે, અને, એ પદાર્થાંમાં ઈચ્છા તથા મમત્વ-ભાવનું ગ્રહણ એ નિશ્ચય પરિગ્રહ છે (૩૭૯) (સૂત્ર ૧૧) --- જીએ ઉપ-ભાગ મામાંથી વ્યુત ન થવા માટે તથા કર્મીની નિરા માટે ભૂખ, તરસ, તાઢ, તડકો વગેરેને સહન કરવા (૫૦૩) પરાક્ષ જ્ઞાન – ઇન્દ્રિય અને મનની સહાયતાથી થનારા મતિ-જ્ઞાન અને શ્રુત-જ્ઞાન (૬૮૭) પ"કાસન – અને જા ંધાને ભેગી કરી ઉપર નીચે રાખવી (૪૮) પર્યાય વસ્તુની ઉત્પન્ન–વસી પરિણમન-શીલ અવસ્થાએ - - For Private Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ અથવા ગુણોનો વિકાર જેવી રીતે મનુષ્યની બાબ, યુવા વગેરે અવસ્થાએ અથવા રસગુણના ખાટા મીઠા વગેરે વિકાર (૬૬૧-૬૬૭) પર્યાયાર્થિક-નય - ત્રિકાળી દ્રવ્યને ધ્યાનમાં નહિ લેતાં એની વર્તમાન સમયવતી કઈ એક પર્યાયને જ સ્વતંત્ર સત્તાધારી પદાર્થ તરિકે દેખ (૬૯૪-૬૯૭). આજુ-સૂત્ર વગેરેના ભેદથી ચાર જાતની (૬૯૯) પિ હસ્થ–ધ્યાન – અહંત અને સિદ્ધના અથવા દેહાકાર આત્માનું ધ્યાન (૪૯૭) પીત–લેશ્યા - જુઓ “તેજે-લેશ્યા'. પુદ્ગલ – પરમાણુ અને સ્કંધ રૂપ સક્રિય તથા પૂર્વ ભૌતિક દ્રવ્ય જે નિત્ય પૂરણુ-ગલનના સ્વભાવવાળું છે. (૬૨૫-૬૨૮, ૬૪૦-૬૪) પ્રતિકે , -- નિંદા ગણ વગેરે દ્વારા કરેલા દેનું ધન (૪૩૦) પ્રતિલેખન -- વસ્તુને લેતી-મુકતી વખતે અથવા ઉઠતી–બેસતી વખતે એ સ્થાનને જીવ રક્ષા માટે સારી રીતે જેવું (પડિલેહણ) (૧૦) પ્રતિષ્ઠાનના સમિતિ – મળ-મૂત્ર વગેરે કરવામાં અથવા પરઠવવામાં વિવેક-યતનાચાર (૧૧) પ્રત્યાજ્ઞાન – ઈન્દ્રિય અને મનથી નિરપેક્ષ કેવળ આત્મકથા જ્ઞાન (૬૮૬) Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રત્યાખ્યાન – આગામી દેના ત્યાગને સંક૯પ (૪૩૬-૪૩૮) પ્રદેશ – એક પરમાણુ પરિમાણ આકાશ એ પ્રકારે જીવ વગેરે બધા દ્રવ્યનાં પદાર્થોની સ્થિતિ (૬૨૦, ૬૫૭) પ્રમત્ત – આત્મ-સ્વભાવ પ્રતિ સુખ અથવા અજાગરૂક (૧૬૨-૧૬૪) અથવા રાગ-દ્વેષ-રત (૬૦૧) પ્રમત્ત-સંયત – સાધકની આઠમી ભૂમી (૮મું ગુરુસ્થાન) જ્યાં સંયમની સાથે સાથે મંદ રાગાદિના રૂપમાં પ્રમાદ છેવ છે. (૫૫૪) પ્રમાણુ – સંશય વગેરેથી રહિત સમ્યગજ્ઞાન (૬૮૫) પ્રમાદ – મન પ્રસું , ચારિત્ર પ્રત્યે અનુત્સાહ તથા અનાદર (સૂત્ર ૧૩) પ્રમાદ-ચર્યા – બેઠા બેઠા પિતાના આસનમાંથી તાણ વાણા કે તૃણ તેડતા રહેવું, પાણીને નળ ખુલ્લો મુક, વગેરે વગેરે અકારણ સાવદ્ય ક્રિયા (૩૨૧) પ્રમાર્જન -- વસ્તુઓને લેતી મૂકતી વખતે, અથવા ઉઠતી બેસતી વખતે એ જગ્યા શુદ્ર ની રક્ષા માટે કઈ સુંવાળા સાધન વડે વાળવી-સાફ કરવી તે (૪૧૦) પ્રવચન-માતા – માતાની માફક રન-ત્રયની રક્ષા કરનારી પાંચ સમિતિઓ અને ત્રણ ગુતિએ (૩૮૫) પ્રાણ – મન, વચન, કાયા રૂપ ત્રણ બળ, પાંચ ઈદ્રિયે, આ અને શ્વાસે શ્વાસ-આ દસ પ્રાણુ છે. (૬૪૫) Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રાસુક જીવેાના સયાગ અથવા સંચાર વગરનુ` ભાજન (૪૯) ભૂમિ (૫૭૬) માર્ગ (૩૯૬) વગેરે પ્રેષધપવાસ – એક વાર ભાજન કવુ તે પ્રોષધ અને બિલકુલ લેખન ન કરવુ તેનું નામ ઉપવાસ. પના આગલે દિવસે સવારના સમયે અને એના પછીના દિવસે સાંજે ફક્ત એક એક વખત ભેજન કરવું... અને પવ વાળા દિવસે બન્ને વખત ભાજન ન કરવું. (ચેાથ ભક્ત), આ પ્રમાણે ૧૬ પહેાર સુધી સ આરંભના તથા સાજનના ત્યાગ. (૩૨૯) અન્ય - જીવના રાગાદિ પરિણામાના નિમિત્તે ક –જાતીય સૂક્ષ્મ પુલ પરમાણુએનુ જીવના પ્રદેશા સાથે અવસ્થિત થઈ જવું (૫૫૬-૧૫૭) મળ- ત્રણ છે. મનેા-બળ, વચન મળ, કાય-ખળ (૬૪૫) અહિરાત્મા માલ આવ - - - દેહને આત્મા માનવાવાળા મિથ્યાદષ્ટિ (૬૯) અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ (૫૦, ૨૭૨) ક્ષેપ, મકાન વગેરે ૧૦ પ્રકારના પરિગ્રહ (૧૪૪) અનશન વગેરે છ પ્રાનું તપ (૪૪૧) - દેહ - કૃશતા-રૂપ સલેખના (૭૪) વગેરે. આધિ-રત્નત્રય - (૫૮૦-૫૮૧) ભક્ત-પ્રત્યાખ્યાન સલેખના વિધિમાં શરીરને પાતળું પાડવા માટે ધીરે ધીરે ભાજત તજવાની પ્રક્રિયા વિશેષ (૫૭૩) For Private Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ભગ સ્યાદ્વાદ ન્યાયને અનુસાર અનેકાન્ત રૂપ વસ્તુના જટિલ સ્વરૂપનું પરસ્પર-વિરે ધી પ્રત્યેક ધર્માં-યુગલમાં સાત-સાત વિકલ્પ ઉત્પન્ન કરી પ્રતિપાદન કરવાની પદ્ધતિ (સૂત્ર ૪૦) ય ભય, સાત છે. મા લેકના ભય, પર લેકના વેદના ભય, મૃત્યુ ભય, અરક્ષા ભય, અનુપ્તિ ભય અને આકસ્મિક ભય (૨૩૨) એક દેહથી બીજા દેહની પ્રપ્તિ રૂપ ચાર ગતિમાં ભ્રમણ (૧૮૨) ભારડ પક્ષી – ખાસ જાતનુ પક્ષી જેના એક શરીરમાં એ જીવે, એ ડેક, અને, ત્રણ પગ હેાય છે. જ્યારે એક જીવ સૂવે છે ત્યારે સાવધાની માટે બીજો જીવ જાગતા રહે છે (૧૬) સવ ૨૭ ભાવ-કમ દ્રવ્ય કર્મની ફળ આપવાની શક્તિ અથવા એના ઉદયને કારણે જીવના રાગાદિ ભાવ (૬૨) Brod શાવ-નિક્ષેપ – વિવક્ષિત પર્યાયયુક્ત વસ્તુને જ એ નામે કહેવી તે દા. ત. રાજ્યનિષ્ઠ રાજાને રાજા કહેવા. (૭૪૩-૭૪૪) દેષ શૃદ્ધિ કરવામાં આવેલી આત્મનિદા અને ધ્યાન વગેરે (૪૩૧-૪૩૨) ભાવ-પ્રતિક્રમણ શાવલિંગ - સાધુના નિસંગ અને નિષ્કષાયરૂપ સમતાભાવ (૩૬૩) — For Private Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ શાન-હિસા - સાવિ–નગમ-નય – સ’કલ્પ માત્રના આધારે અનુત્પન્ન પદાર્થને પણ એ નામે કડવા દા.ત. પાષાણુ ને ‘પ્રતિમા કહેવી (૭૦૩) ભાષા-સમિતિ – એલવાના સ’બ છે વિવેક-યતનાચાર (૩૯૧, ૪૩) જીવન ત્રણ છે. ઉષ્ણ, મધ્ય અને અા (૭) ભૂત—મૈગમ–નય – સંકલ્પ માત્રના આધાર પર ગત પદાર્થને વર્તમાનમાં અવસ્થિત કરવા, દા ત આજે દીવાળીના દિવસે ભગવાન વીર નિર્વાણ પામ્યા” (૭૦૧) ભાગ–પરિક્ષેાગ-પરિમાણુ-વ્રત ૧૮ ALLMA મનાગુપ્તિ આત્મહૅનન સ્વરૂપ રાગાદિની ઉત્પત્તિના રૂપમાં થનારી હિંસા (૧૫૩-૩૮૯-૩૯૨) મતિજ્ઞાન જુએ આભિનિધિક-જ્ઞાન. ― મદ્ર – ગવ આઠે છે. કુળમદ, જાતિÆ, લાભમા, ખામદ, રૂપમદ, જ્ઞાનમદ, તમદ અને સત્તામંદ. (૮૮, ૧૯૭) મનઃ પવ-જ્ઞાન-મીનના મનની વાત પ્રત્યક્ષ જાણી લેવાવાળુ સાન. - - ભાગના થેાણ માંટે ભાગ તથા ઉલ્લેગની વસ્તુ મર્યાદિત કરવી (૩૨૫) મનની પ્રવૃત્તિનું ગેપન, (૪૧૨) For Private Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ રાજ મમકાર – આત્માને છેડી બીજા બધા પદાર્થોમાં “મારા–પણું” ને ભાવ. (૧૮૬, ૩૪૬) મમત્વ – મમકાર. મળ – મલ-કર્મ સ્કંધ (૫૮) મળ-મલ-કર્મ સંઘ (૫૮) મહાવ્રત – સાધુઓનું સર્વદેશ–વ્રત જુઓ “ત્રત’ શબ્દ. માધ્યમથ્ય-ભાવ – મેહ ભ – વિહીન સમતા અથવા વિદ્વાન્તભાવ (૨૭૪, ૨૭૫) માગ – મોક્ષને ઉપાય. (૧૨) માગણ-સ્થાન – જેની જેની દ્વારા જીવોનું અન્વેષણ (ધ) કરવામાં આવે એ તમામ ધર્મો-ચૌદ છે. ગતિ, ઈન્દ્રિય, કાય, યેગ, વેદ, કષાય, સંયમ, દશન, લેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સંન્નિત્વ, આહારકત્વ (૧૮૨, ૩૬૭) માઈવ - અભિમાન રહિત મૃદુ પરિણામ, દસ ધર્મોમાંથી બીજે (૮૮) મિથ્યાત્વ યા તો પ્રત્યે અશ્રદ્ધા, અથવા વિપરિત શ્રદ્ધાથી મિથ્યા-દશન – અથવા તત્ પરિણામ સ્વરૂપ યથાર્થ ધર્મોમાં અરુચિ. ચૌદ ગુણસ્થાનમાં પ્રથમ ગુણસ્થાન. (૬૮, ૧૪૯) મિશ્ર – સાધકની ત્રીજી ભૂમિ (ત્રીજુ ગુણસ્થાન) જેમાં એનાં પરિણામ દહીં અને ગોળના મિશ્રિત સ્વાદની માફક Page #260 -------------------------------------------------------------------------- ________________ રર૦ સમ્યકત્વ તથા મિથ્યાત્વના મિશ્રણ જેવા હોય છે. (૫૧) મૂછા, – ઈચ્છા, મમત્વભાવ, મેહાંધતા અથવા આસક્તિ (૩૭૯, ૧૪૨) મૂઢતા – ગાડરીયા પ્રવાહની જેમ રૂઢિગત મિથ્યા અંધવિશ્વાસ જે ત્રણ પ્રકાર છે—લેક-મૂઢતા, દેવ-મૂઢતા અને ગુરુ-મૂઢતા. (૧૮૬) મૂર્ત – ઈદ્રિય ગ્રાહી હોવાને લીધે માત્ર પુદ્ગલ દ્રવ્ય (૫૫, ૬૨૬) મેક્ષ – તમામ કર્મો નષ્ટ થઈ ગયા પછી કેવળજ્ઞાનાનંદ-મય સ્વરૂપ જીવને પ્રાપ્ત થાય એટલે શરીર છૂટી ગયા બાદ એના ઉદગમનના સ્વભાવના કારણે ઉપર લેક' ના અગ્ર ભાગમાં હમેશાં જીવનું રહેવું તે મેક્ષ, મુક્તિ, અથવા નિવણ. (૬૧૪-૬૨૩) મેહ-શ્રેય–અશ્રેય વિવેકથી વિડીન ભાવ, અર્થાત્ મિથ્યા દર્શન. આ મોહજ રાગ દ્વેષનું તથા કર્મબ ધનું મૂળ છે. (૭૧) મોહનીય - દારૂની માફક શ્રેય–અશ્રેયના વિવેકને નષ્ટ કરનારું પ્રબળ કર્મ (૬૬, ૬૧૩) ગ – મન, વચન અને કાયાની ચેષ્ટાને કારણભૂત અંતરંગ પ્રયત્ન અથવા વીય પરિમ. (૬૦૩). એનિ - છની ઉત્પત્તિને યોગ્ય ૮૪ લાખ સ્થાન (૩૭) Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ રત્ન–ત્રય – મોક્ષમાર્ગ–રૂ૫ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર (સૂત્ર ૧૭) રસ-પરિત્યાગ – વાદ (જીભ) ઉપર વિજય મેળવવા ઘી, દૂધ, નમક વગેરે રોના ત્યાગરૂપી બાહ્ય તપ ચેાથે ૪૫૦ રાગ – ઈષ્ટ વિષયો પ્રતિ પ્રીતિને ભાવ (સૂત્ર ૮) રક્ષ – પરમાણુને વિકર્ષણ ગુણ જે આકર્ષણ સાથે મળવાથી બંધને મૂળ હેતુ બને છે. (૬૫૨) રૂપસ્થ ધ્યાન – અનેક વિભૂતિ-સંપન્ન અર્વતનું ધ્યાન (૪૯૭) રૂપાતીત-ધ્યાન – કેવળજ્ઞાન-શરીરી સિદ્ધ ભગવાનનું ધ્યાન અથવા તત્ સદશ નિજ શુદ્ધાત્માનું ધ્યાન. લિંગ – બુદ્ધિ અથવા અનુમાન જ્ઞાન (૧૮૫) સાધુનું માલ – આત્યંતર-રૂપ (સૂત્ર ૨૪-અ | લેયા - મન, વચન, અને, કાયાની કવાય યુક્ત વૃત્તિઓ જેનાં સ્વરૂપનું કથન કૃણ, નીલ, વગેરે છ રંગેની ઉપમા દ્વારા કરવામાં આવ્યું છે (સૂત્ર ૩૧) લેક - અસીમ આકાશનું એ મધ્યવતી’ પુરુષ–આકાર ક્ષેત્ર જેમાં છ દ્રવ્ય અવસ્થિત છે. (૬૩૬, ૬૫૧). “લક ત્રણ ભાગમાં વિભક્ત છે. અલેક (નારકી), મધ્ય–લેક મનુષ્ય અને તિય"ચ) તથા ઉ–લેક (સ્વ) (જુઓ પૃષ્ઠ ૨૧૦) કાગ્ર - કાકાશને શીષ ભાગ (૫૫, ૬૨૧) Page #262 -------------------------------------------------------------------------- ________________ સામાન્ત - લોકને અંતિમ ભાગ અથત લેકશિખર (૧૪) થયન-ગુપ્તિ – વચનની પ્રવૃત્તિનું ગેપન (૪૧૩) વર્તમાન નેગમનય - સંક૯પ માત્રના આધાર પર કોઈ કામ આરંભ કરતી વખતે જ એને “થઈ ગયું” કહેવું. દા. ત. ભાત રાંધવાની શરૂઆત કરતાંજ કહી દેવું કે “ભાત થઈ ગયો.” (૭૦૨) વિરતાવિરત – સાધકની પાચમી ભૂમિ (પાંચમું ગુણસ્થાન) જેમાં ત્રસ હિંસા વગેરે સ્થળ પરે તરફ તે વિરક્ત થઈ જાય પરંતુ સ્થાવર હિંસા વગેરે સૂક્ષમ પાપથી વિરતિ નથી થતી (૫૫૩). વિરાગ-ચારિત્ર યા) બાહ્ય-અત્યંતર સકળ પરિગ્રહના પૂર્ણ ત્યાગ વીતરાગ-ચારિત્ર – રૂપ નિરપવાદ ઉત્સર્ગ ચારિત્ર (૪૨૧) વિવિક્ત-શાસન - એકાન્તવાસ (૪૫૧) વિશેષ – બીજાની અપેક્ષાએ વિદેશ પરિણામ દા. ત. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા પરસ્પર વિદેશ હેવાને લીધે મનુષ્યના વિશેષ ધર્મ છે. (૬૬૮) વિરાસન – બન્ને પગને બન્ને જાંઘની ઉપર રાખવા (૪૫૨) વેદનીય – દુખ-સુખની કારણભૂત બાહ્ય સામગ્રીના સગ વિગેગમાં હેતુરૂપ કર્મ (૬૬) બે ભેદ-શાતા વેદનીય, અને, અશાતા વેદનીય. વિતરણ – નરકની અતિ દુગધી રક્ત અને પરુવાળી નદી. Page #263 -------------------------------------------------------------------------- ________________ માતૃત્વ -- રાગી, શ્વાન અને શ્રમિત બમણ વગેરેની પ્રેમપૂર્ણ સેવા (૪૭૩-૪૭૪) રિ–પરિસંખ્યાન – અટપટા અભિગ્રહો લઈને શિક્ષાચય માટે નીકળવું (૪૪૯) ભ્યય – દ્રવ્યમાં નિત્ય થતે રહેતે પૂર્વ પર્યાને નાશ (૬૬૬ ૬૬૭) વ્યવહાર-નય – અનંત ધર્માત્મક વસ્તુના એક-રસાત્મક ભાવના ગુણ-ગુણું વગેરે રૂપ વિલેષણ દ્વારા ભેદપચાર કથન અથવા બીજી વસ્તુઓ સાથે નિમિત્તકનૈમિત્તિક સંબંધરૂપ અભેદેપચાર કથન (૩૫) દા. ત. અખંઢ મોક્ષમાર્ગને સમ્યગ-દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફ ચારિત્ર રૂપે કહે (૨૧૪) અથવા બીજા પ્રાણીના ઘાતને હિંસા કહેવી (૩૮૮-૩૯૨) વ્યસન – કુટેવ અથવા બૂરી આદતે. જુગાર ખેલ, પરસ્ત્રી ગમન વગેરે સાત વ્યસન છે. બીજી બધી કુટેવને આમાં અંતર્ભાવ થઈ જાય છે. (૩૦૩) બત – હિંસા વગેરે પાપોથી વિરતિ. એકદેશ તથા સર્વદેશ– વ્રતના બે પ્રકાર છે. એકદેશ-વ્રત “અણુવ્રત” કહેવાય છે અને સર્વ દેશ-વ્રત મહાવ્રત” કહેવાય છે. (૩૦૦) (સૂત્ર ર૫) શાહનય – પદાર્થોના વાચક શબ્દોમાં જ જેને ઉોગ થાય Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ છે તે નય “શબ્દ–નય કહેવાય છે. એ ત્રણ પ્રકારના છે : શબ્દનય, સમભિરૂઢ નય અને એવં ભૂત નય. એ ઉત્તરોત્તર સૂક્ષમ છે. (૬૯) આમાંથી પ્રથમ શબ્દ નય લેકશાસ્ત્રમાં સ્વીકૃત એક Wવાચી શબ્દમાંથી સમાન લિંગ, કાકવાળા શબ્દોને જ એકાÁવાચી માને છે, અસમાન લિંગ વાળાને નહિ. (૭૦૮) શાસન - સાધુના બેસવા, સૂવા વગેરેના ઉપકરણ ફલક, પાટ વગેરે (૪૭૩) શલ્ય – કાંટાની માફક પીડાકારી માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય-આ ત્રણ ભાવરૂપી પારમાર્થિક શલ્ય (૨૭. પ૭૯ શિક્ષા-વત – શ્રમણ ધર્મની શિક્ષા અથવા અભ્યાસમાં હેતુરૂપ સામાજિક વગેરે ચાર વ્રત (૩૨૪) શીલ - સાધુના અનેક ગુણ (૫૫૫) શીલ-વ્રત – શ્રાવકના પાંચ અણુવ્રતના રક્ષ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવત (૩૦૦) (વાત શીલવત) (શ્રાવકના કુલ ૧૨ વ્રત) શુકલ-લે – ત્રણ શુભ લેવાથી અંતિમ ઉત્કટ અથવા શુભતમ (પ૩૪, ૫૪૪) શહ–ભાવ – કમેના ઉદય, ઉપશમ અને ક્ષય વગેરથી નિરપેક્ષ જીવને શૈકાલિક સ્વભાવ અથવા તવ (૧૮૮, ૧૯૦) Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ શોપયોગ - જ્ઞાન અને ચારિત્ર યુક્ત સાધુની શુભ-અશુભ ભાથી નિરપેક્ષ, કેવળ આત્માના શુદ્ધ સ્વભાવમાં અવસ્થિતિ અથવા મેહ ક્ષે વિહીન સામ્યભાવ (૨૭૪–૨૭૯), શૌચ – લેબ અને તૃષ્ણા હિત સંતેષભાવ દસ ધર્મોમાંથી એક (૧૦૦) શ્રમણ - મોક્ષમાર્ગમાં શ્રમ કશ્વાને કારણે સમતા ધારી (૩૪૧) નિર્ચન્ય તથા વીતરાગી (૪૨૧), સંયત જન (૩૩૬) (સૂત્ર ૨૪) શ્રમણ–ધમ – આમાં ધ્યાન અને અધ્યયનની પ્રમુખતા હોય છે. (૨૯૭) (સૂત્ર ૨૪) શ્રાવક – ગુરુ મુખેથી ધર્મ ઉપદેશ સાંભળનાર ધર્માત્મા અવિરત અથવા અણુવ્રતી ગૃહસ્થ (૩૦૧) આવક–ધર્મ – આમાં દયા, દાન, ભક્તિ, વગેરેની પ્રમુખતા હેાય છે (૨૯૭) (વિશેષ જુએ સૂત્ર ૨૩) શ્રુત - શાસ્ત્ર અથવા આગમ (૧૭૪) શ્રુત-જ્ઞાન - ધુમાડો જોઈને અગ્નિ જાણવાની માફક અથથી અર્થાન્તર ગ્રહણ કરનારા મન અને ઈન્દ્રિયની સહાયતાથી થનારું પક્ષ જ્ઞાન. વાચક ઉપરથી વાચાર્યને ગ્રહણ કરનારું શબ્દ લિંગજ જ્ઞાન (૬૭૮) પડ (છ) - ૧. આત્યંતર ત૫, ૨. આવક, ૩. આવકાય, ૪. દ્રવ્ય, ૫. બાહા-તપ, ૬. વેશ્યા, ૭. અંધ આ બધાં છ છ છે. સગ -- દેડ સહિત સમસ્ત બાહ્ય-આત્યંતર પરિગ્રહ (૩૬૩, ૧૪૩ ૧૪૪) Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬. લાસ્થિત સમસ્ત જડ-ચેતન દ્રખ્યામાં અસ્તિત્વ સામાન્યની અપેક્ષાએ એકત્વની અથવા પ્રત્યેક ઋતિનાં અનેક દ્રવ્યેામાં એ ક્ષતિની અપેક્ષાએ એકત્વની ષ્ટિ (૭૦૪) સધ – રત્નત્રય વગેરે અનેક ગુણેાથી યુક્ત શ્રમદ્ગાના સમુદાય - સા સંગ્રહ-નય (સૂત્ર ) ઇન્દ્રિયજ્ઞાન (૬૭૭) અથવા, આહાર, નિદ્રા, ભય, મૈથુન, પરિગ્રહ, વગેરેની વાસના. વ્રત સમિતિ વગેરેનું પાલન; મન, વચન અને કાયનુ નિયંત્રણ, ઇન્દ્રિય-જય, કષાય નિહ, વગેરે મધા ભાવે (૧૦૧) (સૂત્ર ૧૦) B સુરમ્ભ – કાર્ય" કરવાની પ્રયત્ન-શીલતા (૪૧૨-૪૧૪) સવ સમ્યક્ત્વ વગેરે દ્વારા નવીન કર્મોનું ભાંગમન રોકવું તે (૬૦૫-૬૦૮) સવેગ – ધર્મ પ્રતિ અનુરાગ (૭૭) સંશય-મિથ્યાત્વ – તત્ત્વના સ્વરૂપમાં સયમ સુરતઃ સ'સાર - જન્મ-મરણ રૂપ સસરણ (૫૨-૫૪) સ'સાર–મનુપ્રેક્ષા સસ્થાન - --- આવુ છે કે એવું છે” એવા પ્રકારના સંદેહમાં રહેવુ. (૫૪૯) .. વૈરાગ્ય વૃદ્ધિ માટે સોંસારમાં જન્મ-મરણ રૂપ ભય દેખીને એનાથી મુક્ત થવાની ભાવનાનું કીને ચિંતન (૫૨૪) સલેખનાધારી સાધુને માટે વાળી ઝૂડીને સાફ્ કરેલી જં તુ વિનાની ભૂર્ભૂમ અથવા ઘાસનું બિછાનું (૭૬) શરીર તથા અન્ય પુદ્ગલ–સંઘાના વિવિધ ખાકાર (૧૮૩, ૬૫૩) For Private Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ વરછ વાહનન -- શરીરના હાડકાઓનું દઢ અથવા નમણું બંધન તથા ' , જેઠાવું વગેરે. સંહનન છ પ્રકારનું છે (૧૮૩) બતમ (સાત) -- ૧. તરવ, ૨. નય, ૩. લંગ, ૪. ભય, ૫. વ્યસન, ૬. સમુદ્દઘાત-આ બધાં સાત સાત છે. સમા -- સુખ-દુખ, શત્રુ-મિત્ર વગેરે દ્રોમાં એક સરખું રહેનારું વીતરાગીઓનું મહ-ક્ષેભ વિનાનું પરિસ્થામાં (૨૯, ૩૪, ૨૭૪) રામભિરૂટ-નય- ત્રણ શબ્દ-નોમાંને બીજે-જે પ્રથમ નય દ્વારા સ્વીકૃત સમાન લિંગ વગેરે વાળા એકાર્યવાચી શબ્દોમાં પણ અર્થભેદ માને છે. (૭૧૧) સમય – આત્મા (૨૬) ધર્મપંથ, ધર્મશાસ્ત્ર યા મત (૨૩) સિદ્ધાન્ત. સમય-સાર – સર્વ વિકથી પર આત્માને શુદ્ધ સ્વભાવ (૨૧૪). જુઓ શુદ્ધભાવ સામાધિ - આત્માનું નિર્વિકલ્પ ધ્યાન (૪૬) અથવા શાસ્ત્ર અધ્યયનમાં તલ્લીનતા (૧૭૪) અમારંભ - કાર્યને પ્રારંભ કરવા માટે સાધન ભેગાં કરવાં (૪૧૨-૪૧). મિતિ – તનાચાર-પૂર્વક પ્રવૃત્તિ (૩૮૬-૩૮૮) (જુએ સૂત્ર ૨૬) ભદૂકાત – વેદના વગેરેના નિમિત્તે દેહમાં સંકુચિત આત્માના | અમુક પ્રદેશોનું દેહમાંથી બહાર નીકળી ફેલાઈ જવું. સમુદ્રઘાતના સાત પ્રકાર છે. (૬૪૬): . સશ્યત્વ જુઓ સમ્યગૂન... !' , Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સમ્યક-ચારિત્ર - ઘત સમિતિ વગેરેનું પાલન વ્યવહાર ચારિત્ર' છે (૨૬૩) અને નિજ સવરૂપમાં સ્થિતિ-સ્વરૂપ (૨૬૮), મેહાભ વિનાની સમતા અથવા પ્રશાંત–ભાવ “નિશ્ચય ચારિત્ર” છે. (ર૭૪) સમ્યક્ર-મિથ્યાત્વ – જુઓ મિશ્ર'. સમ્યગ જ્ઞાન - સમ્યગુ-દર્શન-યુક્ત શાસ્ત્રજ્ઞાન “વ્યવહાર સભ્ય જ્ઞાન (૨૦૮, ૨૪૫), અને, રાગ વગેરેની નિવૃત્તિમાં પ્રેરક શુદ્ધાત્માનું જ્ઞાન “નિશ્ચય સમ્યગ જ્ઞાન”. (૨પ૦,-૨૫૫) સમ્યગૂ-દશન -- ( સમ્યક્ત્વ) –સાત (નવ) તરાના વ્યવહાર સમ્યગ દર્શન, અને, આત્મરુચિ નિશ્ચય સમ્યગદર્શન (૨૨૦, ૨૨૧) સંગી-કેવળ - સાધકની તરમી ભૂમિ (તેરમું ગુણસ્થાન) જ્યાં પૂર્ણ કામ થઈ ગયા પછી પણું શરીર બાકી રહી ગયું હોવાથી પ્રવૃત્તિ ચાલુ રહે છે. અર્વત અથવા જીવન્મુક્ત અવસ્થા. (૫૬૨,૬૩) સાગ-ચારિત્ર – વ્રત, સમિતિ, ગુપ્તિ, વગેરેનું ધારણ અને પાલન થયું હોય છતાં, રાગ ભાવને કારણે જે ચારિત્રમાં આહાર તથા યોગ્ય ઉપાધિના ગ્રહણું સ્વરૂપ ડોક અપવાદ સ્વીકારી લેવામાં આવે છે, એ સરાગ ચારિત્ર કહેવાય અને એ નિશ્ચય ચારિત્રનું સાધન છે (૨૮૦) સંલેખના – સંયમની શક્તિ બાકી ન રહી હોય એટલે વિધિથી સમતાપૂર્વક શરીરને ત્યાગ કર (સૂત્ર ૩૩) Page #269 -------------------------------------------------------------------------- ________________ રર, સમાચાર – ધર્મ ઉપદેશ (૩૦૧) સામાચારીના દસ પ્રકાર છે. સામાન્ય -- અનેક વિસદશ પદાર્થોમાં એક સદશ પરિણામ દા. ત. બાલ્યાવસ્થા તથા વૃદ્ધાવસ્થામાં મનુષ્યપણું (૬ ૬૭-૬૬૮) સામાવિક -- પાપારંભવાળા સમસ્ત કાર્યોથી નિવૃત્તિનું નામ વ્યવહાર સામાયિક' કહેવાય (૪૨૭). તૃગ અને કંચન વગેરેમાં (૪૨૫) અથવા સર્વ ભૂતેમાં સમભાવ (૪૨૮) એ “નિશ્ચય સામાયિક કહેવાય. સાવદ્ય – પ્રાણને પીડાકારી નીવડે એવી પકારી પ્રવૃતિ, ભાષા તથા કાર્ય (૩૨૬, ૩૯૧, ૪૨૭) સાસ્વાદન - સાધકની બીજી ભૂમિ (બીજુ ગુણસ્થાન) આની પ્રાપ્તિ એક ક્ષણ માટે એ સમયે થાય છે જ્યારે સાધક કન—ઉદય-વશ સમ્યક્ત્વથી ચુત બની મિત્વ અભિમુખ બને છે, પરંતુ સાક્ષાત્ મિથ્યાત્વ અવસ્થામાં પ્રવિષ્ટ નથી થતા. (પપ૦) સિફળ – ભાતને કાગ અથવા ચાવલ (૪૪૮) તિર - ચૌદ ભૂમિ (ગુણ ધાન)- ગી ગયા બાદ, આઠ કર્મોના નાશ થવાથી આઠ ગુણ પ્રગટે તેના ફળ સ્વરૂપે શરીર છેડી લેકના અગ્રભાગ ઉપર જનારા (૫૬) સિદ્ધિ - મોક્ષ પ્રાપ્તિ (૨૧) સુનય - અપેક્ષાવાદ દ્વારા વિરોધ ધર્મને સમન્વય કરનારી નિષ્પક્ષ દૃષ્ટિ (૭૨૫) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સૂક્ષમ-કષાય – સૂમ-સરાગ, સૂમ-સાંપરાય : સાધકની દસમી ભૂમિ (દસમું ગુણસ્થાન ) જ્યાં તમામ કષાયે ઉપશાંત અથવા ક્ષીણ થઈ ગયા પછી લેજ અથવા રાગ કોઈ સૂકમ અંશ જીવિત રહે છે. (૫૫૯). સ્કંધ – બે અથવા અધિક પરમાણુઓના સંયોગથી ઉતપન્ન યણુક વગેરે છ પ્રકારના સૂરમ-ધૂળ ભૌતિક તત્વ (૬૬૦-૬૬૧, ૬૪૮–૯૫૦) જી -- - પ્રકારની મનુષ્યણી, તિર્યંચની અને દેવી (૩૭૪) સ્થાપના નિક્ષેપ - કેઈ પુરુષ અથવા પદાર્થના ચિત્રને, પ્રતિમાને અથવા કઈ પદાર્થમાં કલિપત આકારને “આ એ જ છે એવું માની વિનયાદિ રૂપ વ્યવહાર કરે (૭૪૦) સ્થાવર – પૃથ્વી, અપ, તેજ, વાયુ, અને, વનસ્પતિ–આ પાંચ કાવાળા એકેન્દ્રિય જીવ (પ) સ્થિતિ-કરણ – કઈ પણ કારણે અધર્મમાં પ્રવૃત્તિ થઈ ગઈ હેય તે પિતાને અથવા સાધમી બંધુને વિવેકપૂર્વક ધર્મમાર્ગમાં ફી આરૂઢ કર (૨૪૦ ૨૪૧) ધિ - પરમાણુને આકર્ષક ગુરુ જે વિકર્ષણ ગુણને એમ પામી બંધને હેતુ બની જાય છે (ર) સ્થાત્ -- “આવું જ છે એવી એકાંત હકને નિધિ કરી કદાચ એવું પણ છે. આવા પ્રકારને સમન્વય સિદ્ધ કરનાર એક નિપાત (૭૧૫). Page #271 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ -- “સ્થા પદયુક્ત વાકય દ્વારા વસ્તુના જટિલ સ્વરૂપનું વિવેચન કરવા સમર્થ સમન્વયકારી ન્યાય સ્વ-દ્રવ્ય – શુદ્ધ આત્મા (૫૮૭) સ્વ-સમય - શુદ્ધ આત્મામા જ પિતાપણને જેવાર સમ્ય દષ્ટિ સ્વ-સમય છે (૨૭૧). સ્વ–મત (૨૩, ૭૩૫) પરસ્પર વિરોધી મતને યુક્તિપૂર્ણ સમન્વય, સાધકને નિષ્પક્ષ ભાવ (૭૨૬) સ્વાધ્યાય -- શારા અધ્યયન રૂપ તપ સ્વાધ્યાય તપ પાંચ પ્રકારના હોય છે (૪૭૫) હિંસા – જીવનવધ અથવા પ્રાણાતિપાત “વ્યવહાર હિંસા' છે (૩૮૯) અને રાગાદિની ઉત્પત્તિ (૧૫૩) અથવા અયતના ચાર રૂપ પ્રમાદ (૧૫૭) નિશ્ચય હિંસા” છે. હિંસા-દાન પ્રાણ પીડાકારી અથવા વધકારી ઉપકરણ-સાધન (કરવત, ચપુ, છરી, કેદાળી, ઉંદરનું પાંજરું વગેરેની લેણ દેણ (૩૨૧) પારિભાષિક શબ્દ કોર્ષ સંપૂર્ણ Page #272 -------------------------------------------------------------------------- ________________ આઠ કમેના સ્વભાવનું સ્પષ્ટી-કરણ (૧) જ્ઞાનાવરણીય કર્મને પડદા સાથે સરખાવવામાં આવે છે. જે રીતે પડદો હોય તે ઓરડાની અંદર રહેલી વસ્તુનું જ્ઞાન થઈ શકતું નથી તેમ આ કર્મ. જ્ઞાનને રોકવાનું અથવા ઓછું વધતું કરવાનું નિમિત્ત બને છેઆ કેના ઉદવની ન્યુન-અધિકતાને કારણે, કેઈ અપ ગાની અને કઈ વિશિષ્ટ જ્ઞાની બને છે. (૨) દર્શનાવરણીય કર્મને દ્વારપાળ સાથે સરખાવવામાં આવે છે. જેવી રીતે દ્વારપાળ દર્શનાથીઓને રાજાના દર્શન કરવામાં રુકાવટ કરે છે તેવી રીતે આ કર્મ દર્શનનું (સમકિતનું) આવરણ કરે છે. (૩) વેદનીય ર્મને મધ ચે પડેલી તલવારની ધાર સાથે સરખાવવામાં આવે છે તલવારની ધાર પર લગાવેલા મધને ચાટવામાં મધુર સ્વાદ આવે પણ સાથે જીભ કપાવાનું અસહ્ય દુઃખ અનુભવાય છે તેવી રીતે વેદનીય કર્મ બે જાતના હોય છે. શાતા વેદનીય અને અશાતા વેદનીય આમ વેદનીય કર્મ સુખ-દુખ બનેનું નિમિત્ત બને છે (૪) મેહનીય કમન મઘ (મદીરા, દારૂ) સાથે સરખાવવામાં આવે છે જેમ દારૂ પીવાથી મનુષ્ય કેફથી બેહેશબેભાન બને છે અને સૂધ-બુધ ગુમાવી બેસે છે, તેમ મેહનીય કર્મના ઉદયથી વિવશ બનેલા જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩ (૫) આયુ કર્મને હડ સાથે સરખાવવામાં આવે છે. જેવી રીતે હડમાં પગ નાખેલી વ્યક્તિ હાલવા-ચાલવામાંથી રોકાઈ જાય છે તેમ આયુ કર્મના ઉદયથી જીવ પિતાના રીરમાં મુકરર સમય સુધી ગંધાયેલું રહે છે. (૬) નામ કર્મને ચિતારા સાથે સરખાવવામાં આવે છે. જેમ ચિતાર વિવિધ પ્રકારના ચિત્ર બનાવે છે તેમ આ કર્મના ઉદયથી જીવોના વિવિધ પ્રકારના દેહાની રચના થાય છે (૭) ગેત્ર મને કુંભાર સાથે સરખાવવામાં આવે છે જેમ કુંભાર નાના મોટા વાસણ બનાવે છે તેમ આ કર્મના ઉદયથી જીવને ઉચ્ચ કે નીચ કુળની પ્રાપ્તિ થાય છે (૮) અંતરાય કમને ભંડારી (મુનીમ) સાથે સરખાવવામાં આવે છે. જેમ ભંડારી (ખજાનચી) દાતાને આપતાં અને મિશુકને લેતાં રોકે છે તેવી રીતે આ કમના ઉદયથી દાન લાભ વગેરેમાં ગરબડ ઉભી થાય છે ચાર કર્મઃ (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવર કવિ (૩) મેહનીય અને (૪) અંતરાયને ઘાતી કર્મ કહેવાય છે, કેમ કે તે જીવના મૂળ સ્વરૂપને ઘાત કરે છે. જ્યારે બાકીના ચાર કર્મ : (૧) આયુ, (૨) નામ, (૩) ગોત્ર તથા (૪) વેદનીય કમને અઘાતી કર્મ કહેવાય છે, કેમ કે ને જીવના મૂળ સ્વરૂપને ઘાત કરતાં નથી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ H ઃ સમાપ્ત EF 8 Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કર વિચાર તેા પામ ચાંદી સેનાના ખ (Cons & Pros.) એક સલન સેવા-પૂજામાં કે ખાવામાં ન વાપરવા ભલામણું, (૧) અમે જયારે લગભગ ૧૯૨૭ માં અમદાવાદ, કાલુપુર, ટ કાલમાં ભગુતા હતા ત્યારે ટકશાળના નાકે વરખ બનાવનારની ત્રણેક દુકાન હતી અને ત્યાં કારીગરો ચામડાના પઢમાં ચાંદી મૂકી, લાકડાની હથોડી વડે, ૮૫ ૮૫ ૮પ ટીપતા-ફોઈ કાઈ વાર યુ' શ્રી લગાડતા. (૨) તે પછી ઘણા વર્ષો સુધી અમે જતા વતા જોના પરંતુ આ ગંદી પ્રક્રિયા વિષે ધ્યાન ગયેલું નહિ. (૩) તા. ૧૮-૧૨-૧૯૮૯ ના સ્થાનિક પત્ર સંદેશ' માં ખરીદીને કસબ” સ્થભમાં ‘ચાંદીના વરખ મનાવવા માટે વાપરવામાં આવતા પશુઓના આંતરડાં કે ચામડીના ઉલ્લેખ કર્યા હતા. આ વરખ મીઠાઈ, સુગંધી સાપારી, ફળફળાદિ ઉપર તા વપરાય જ છે પરંતુ જૈન દેરાસરામાં ને મદિરામા પણ તેના ઉપયેગ થાય છે. (૪) ત્યારબાદ તા. ૧૮-૩-૯૨ ના સંદેશમાં ખરીદીને 'સબ' કલમમાં, “મુક્તિ દૂત” નામના માસિકમાંથી આચાર્ય દેવ શ્રીમદ્ ભદ્ર કરસૂરિજી મ. સા. ના, વરખમાં હિંસા અને શાસ્ત્રીય માર્ગોન'ના શીર્થંકવાળુ' નીચેનું લખાણ છપાયેલુ છે : ‘“બ માનમાં હુંસાને પ્રાધાન્ય આપી, વરખને અપવિત્ર તરીકે જણાવાય તે અંગે તપાસ કરતા જણાયું છે કે પ્રાર'ભકાળથી વરખ આ રીતેજ બને છે. For Private Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ સેના-ચાંદીને કૂટી ફૂટીને પાતળું પઠળું બનાવાય છે તેને મૃતક બળદના ચર્મ-આંતર ચમ અથવા ઉપરની ચામડીની અંદર બીજી પાતળી ચામડી હોય છે તે બહુ જ મજબૂત હોય છે. તે ચામડી કુદરતે મરેલા બળદેને ચમાર લોકે લઈ જતા. તેમની પાસેથી આ આંતર-ચમ વેચાણ લાવી, તેના સહકારથી વરખ બનતા ને આજે પણ બને છે. ૦ બળદની હિંસા તે માંસના ઉત્પાદન માટે વધી રહી છે. તેમાં વરખનું કઈ પણ કારણ નથી, ૦ વળી સેનું, ચાંદી વગેરે ધાતુઓ અપવિત્ર થતી નથી : અપવિત્રને પવિત્ર કરે છે. ૦ લેકમાં આભ છે ટાળવા સેનાના સરવાળા પાણી (સેના–પાણું) છાંટવામાં આવે છે. આજે પણ આ માન્યતા રિવાજ ચાલુ છે. (કયાં?) ૦ વરખના કારણે હિંસા થતી જણાવી નથી. ૦ શીકરની પેઢીના ટ્રસ્ટીઓએ તપામ કરાવી બા હકિત મેળવી છે. (2) ૦ હિંસાને મહત્વ અપાય - એક પણ વસ્તુ હિંસા વિના પાકતી નથી. બધી વનસ્પતિનાં પ્રારંભમાં અનંતકાય હેઈ અનંતા ના નાશ પછી પ્રત્યેક વનને જીવ પિતાના શરીરરૂપી પ્રત્યે વસ્પતિ બનાવે છે. કપાસીઓને દાણ કે જુવાર બાજરાને દાણે પણ આ રીતે તૈયાર થાય છે તે અકપ્ય બનો જાય, વ્યવહાર નષ્ટ થાય. નિશ્ચય-વહેવારની સાપેક્ષતા ઊડી જાય. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૮ અશુચિને વિચાર કરીએ તે પ્રાય: પવિત્ર બધી વસ્તુઓ અશુચિમાંથી ઉપજે છે. લોહીના ઝરણાથી દૂધ, વિષ્ટાના ખાતરમાંથી અનાજ, બૃગળદ કસ્તુરી કેસર પણ વનસ્પતિ છે. ઘી-દૂધનું દહીં બનાવતા અસંખ્ય છે ઉપજ્યા પછી જ તેને નાશ કરોને માખણ અને ઘી બનાવાય છે. એમ છતાં વ્યવહારથી એ બધું પવિત્ર અને નિર્દોષ ગણાય છે, વગેરે વગેરે........ એક જૈનાચાર્ય દ્વારા વરખની બાબતમાં આવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેથી અમને થોડુ આશ્ચર્ય થયું. ૦ જગત અને જીવન હિંસાથી ભરેલાં છે એ વિશે બે મત નથી છતાં જેઓ અહિંસાના આગ્રહી છે તેઓ પિતાનું જીવન ટકાવવા માટે તથા પિતાના વહેવાર ચલાવવામાં ઓછામાં ઓછી અનિવાર્ય હોય તેટલી જ હિંસા થાય તેને આગ્રહ રાખે છે. ૦ જૈનાચાર્યો મેઢા પર મુડપત્તિ રાખે છે અને ૦ અંધારા પછી બહાર ચાલતા નથી કે ૦ પગરખાં પહેરતાં નથી. એની પાછળ સૂક્ષ્મ અહિંસાનું પાલન કરવાને જ ખ્યાલ રહા હવે જોઈએ. ૦ દેવની પૂજાવિધિમાં શું વરખ, કસ્તુરી અંબર વગેરે પદાર્થો અનિવાર્ય છે? ૦ ધાતુઓ તે બધી સરખોજ છે. સોના-ચાંદીમાં પવિત્રતાના ખાસ ગુણ છે એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું નથી. ૦ અમારે ( અને આ સંકલનકાર ) બહુ જ સ્પષ્ટ મત છે કે જેઓ અહિંસાના આગ્રહી છે અને પિતાના પ્રત્યેક વ્યવહારમાં અહિસાને જ ખ્યાલ રાખવા માગે છે તેઓએ જેની પાછળ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૭ હિંસા આચારવામાં આવી હાય તે જીવન ટકાવવા કે વહેવાર નિભાવવા અનિવાર્ય ના જ હોય તા તેના ઉપયેગ કરવા નહિં • વળી દેવની પૂજા-વિધિ માટે તે નહિ જ. ૦ એમાં એને ધર્મ અહિંસા પર આધારિત છે એવાએનાં ધમ` સ્થાનામાં તે આવી કોઇ વસ્તુ ન વપરાય એ જ ઇચ્છનીય ગણુાય. કોખા, શ્રીમદ્ રાજચન્દ્ર આ. સા. કેન્દ્ર પ્રકાશિત મા માસિક મુખપત્ર દ્વિવ્ય ધ્વનિના એપ્રીલ ૧૯૯૦ ના અકમાં વિશેષ વિગત પ્રાપ્ત થાય છે. મક્રમધતી મીઠાઈ અને પાનને મેહુક બનાવવા ચાંદીને વરખ લગાડવામાં આવે છે અને વરખ-યુક્ત ચીજોના ભાવ વધારે લેવાય છે. ( લેવાય જ) કેટલાક અહિ'સાવાદી ધર્મોના દેવામાં ધરવામાં આવતા પ્રસાદમાં પણ વરખ વપરાય છે. આ વર્ખ બનાવવામાં કતલખાનામાં કુપાતા બાદના આંતરડાના ઉપયેગ યાય છે. પ્રાણો-પ્રેમી શ્રીમતી મેનકા ગાંધી ઈલસ્ટ્રેટેડ વીકલી એફ ઈન્ડીયાના છેલ્લા અકમાં, આ વરખ શેમાથી બને છે તે જાણે! છો ? જાણીને આઘાત લાગે તેવું છતાં સાચુ છે કે ચાંદીના ખારીક પતરાંને, કતલખાનામાં કપાતા બળદના તાજા કાઢેલા આંતરડાની ચામડીમાંથી બનાવવામાં આવેલા પાતળા પાના વચ્ચે મૂકવામાં આવે છે. કતલખામાંથી બળદ કપાય તે પછી તરત જ તેનાં આંતરમાં બહાર કાઢી સાફ કરવામાં આવે છે. આ આંતરડાંના કટરા કરવામાં For Private Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આવે છે અને એની પાતળી ચામડીનાં પાનાં એક ચેાપડીમાં માંધવામાં આવે છે....વરખ નાવવાની આ પ્રક્રિયામાં ખળદની તાજી ચામડી ( તેના પુદ્ગલ પરમાણુ' ) થાડી ઘણી ચાંટી જાય છે. બિચારા શાકાહુારીએ....તેમને આ પ્રક્રિયાની ખબર જ નથી હતી. થોડાં વરસ પહેલાં ઈન્ડીયન એર-લાઈન્સને આ વાતની અણુ થઈ ત્યારે તેમણે વિમાનમાં પીરસવાની ખાદ્ય સામગ્રી અનાવવા કેટરર ને વરખ લગાડવાની જ મનાઈ કરી દીધી. કેવું સરસ ! અને હુવે જૂએ જૈન સાપ્તાહિક, ભાવનગર, ના ૧૩-૪-૯૦ ના આક જેમાં જિનપૂજામાં ઉપયેગમાં લેવાતા વરખના વિષયમાં ‘જ્ઞાની,’ગીતા’ જૈનાચાર્યેîતુ મા દંન છપાયેલું' જિનેશ્વર ભગવાનની પૂજામાં શુદ્ધ અને ઉત્તમ દ્રબ્ય વાપરવા જોઈએ, પરંતુ ક્ષડી' આ શુદ્ધતા લોક-‰વહારને માશ્રયીને એટલે લોક વ્યવહારની અપેક્ષાએ સમજવાની છે. દા. ત. (૧) સેાનુ’કે ચાંદી ચંડાલ અડે છતાં અશુદ્ધ ગણુાતું નથી. (૨) નદીમાંથી પાણી ચડાલ ભરે છતાં તેના સ્પર્શથી નદીનું પાણી શુદ્ધ બનતુ નથી. (૩) માતી, કસ્તુરી, અખર આદિ સ્વયં શુદ્ધ છે તેથી તેની ઉત્પત્તિ અશુદ્ધમાં હોવા છતાં તે અશુદ્ધ નથી, એવી રીતે ચાંદીના વરખ જે મને છે તે ચાંદીમાંથી જ પશુ :નાવટનો પ્રકિા કેટલાક લેાકા ને (!!) અશુદ્ધ લાગતી હોય છતાં વરખ શુદ્ધ છે, અશુદ્ધ નથી. માટે જ પૂર્વે પણ પાતળા ચામડાના પડની વચ્ચે ચાંદીની પતરી ને કૂટીને વરખ બનાવવામાં For Private Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ આવતા અને તે આજ સુધી બનાવવામાં આવે છે, ને ભારતના સકળ જેન (વેતામ્બર) સંઘ વરખને શુદ્ધ અને પવિત્ર તરીકે વ્યવહાર કરતાં આવ્યા છે અને તે વસ્તુ ઉત્તમ પડ્યું છે ! આ જ રીતે ચામડાને ઉપગ તે ચિરકાળથી વિવિધ રીતે ઢોલ-નગારા વગેરે દ્વારા દેરાસરમાં પણ થતેજ આવ્યા છે (અને હવે વાંચે ધંધાદારી પોતાનું બચાવનામું.) સાધુજી કહે છેઃ ઉપરનું કબુલ કર્યા પછી વરખના વિષયમાં આંતરડાં વગેરેની વાત તે તદ્દન બનાવટી લાગે છે. વિશેષ તે અમદાવાદ, સુરત, મુંબઈના વરખ બનાવવાવાળા તે કહે છે કે પરદેશથી રાસાયણિક રીતે બનેલા સિન્ટેટિક કાગળની તૈયાર બુક આવે છે. એના કાગળના પડ વચ્ચે ચાંદીના પતરા ને કૂટી વરખ બનાવાય છે. (બાલ, કંઈ કહેવું છે?) અને, ત્રણ પ્રકારની સામગ્રી (જઘન્ય, મધ્યમ, અને ઉત્તમ) નું વર્ણન કરી, તંત્રીશ્રીએ કહેલા, જ્ઞાની, ગીતાર્થ જૈનાચાર્યો (જેમનાં નામ આપવાની હિંમત નથી એમ લાગે છે!) . મૃતિપૂજક જૈન શ્રાવકોને સલાહ આપે છે (કેમકે દિગંબર મૂર્તિ પૂજક તે પ્રભુ પ્રતિમાને એકવાર અભિષેક સિવાય અઠકતા જ નથી અને અષ્ટ પ્રકારી પૂજા, અચિત્ત દ્રવ્યોથી, પ્રભુ સન્મુખ, હાથમાં દ્રવ્ય રાખી, પૂજાને દુહો બેલી, દ્રવ્ય-પદાથે થાળીમાં મૂકે છે. અનુકરણીય સુંદર વિધિ માનીએ છીએ. અને સ્થાનક ફારસી–તેરાપંથીને તે મૂર્તિ-પૂજા ન હોવાથી વરખને સવાલ જ નથી) કેઃ (૧) વરખ વાપરતા કેઇને અટકાવવા નહીં. (૨) વરખ વિષે માંસાહારની વાત કરવી તે તે તદ્દન ગેરવ્યાજવા જ છે. (બરાબર), અને. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ (૩) જાણીબુઝીને કેટલાક લોકો તરફથી જિન પૂજામાં અંતરાય કરવા માટે, સત્યથી વેગળે અને બ્રામક પ્રચાર છેલ્લા એક-બે મહિનાથી ચલાવાઈ રહ્યો છે, તેનાથી કેઈએ પણ ભરમાવાની કે વરખથી પૂજા બંધ કરવાની જરૂર નથી. જિન-પૂજા-ઝવેતામ્બરે કરે છે તે લગભગ ઘણા બધા દેરાસરમાં અમે (વે. મૂ. પૂજક હેવાથી) જાતે જોયેલું છે. અને વિધિ-વિધાને મહદશે જડ કિયાવાદી કરે છે તેમાં વીતરાગોની ભાર આશાતના-વિરાધના જણાયા છે. માફ કરજે, અમે ઘણા વર્ષોથી સેવા-પૂજા ગાડરીયા પ્રવાહમાં શેઠ તણાઈને કરતા હતા, પરંતુ હવે દેરાસર દર્શન માટે રૂઢીગત જઈએ. છીએ, બાકી હવે પ્રભુને અંગેને અડીને દ્રવ્ય-પૂજા બંધ કરી છે, અને, મુખ્ય તે ભાવપૂલ જ છે ને! દ્રવ્ય-પૂજા તે ભાવ ઉત્પન્ન કરવા નિમિરો જ છે, અને, તેથી તે સાધુ-સાવીને – પૂજા કરવાની મનાઈ છે. બરાબર. જે દ્રવ્ય-પૂજા કર્મ મુક્તિનું કારણ હેત તે વિતરાગે તેમને શા માટે નિષેધ કરતા ? . K. છેઃ ચામડાની પુદ્ગલ રજકણે ચેટેલા વરખ પરવા નહિ તે વ્યાજબી પ્રચાર કરનાર ને કયે ભૌતિક લાભ થવાને હતે? લોકો તે બીચારા અજ્ઞાની ઘેટાં જેવા છે, જ. વધુમાં વાંચે ઃ સમકાલીન અખબારની પૂતિ, “વરાઈટા” તા. ૧૬-૧૨-૯૦, (૨-૧૨-૯૦) માંથી બીજું ઘણું લખાણ છે પરંતુ જગાના અભાવે અત્રે વિરમીએ છીએ. સુજ્ઞજનેને વધુ શું ? મ સમાપ્ત Page #281 -------------------------------------------------------------------------- ________________ પ મુનીશ્રી અકલંકવિજ્યજીનું ટૂંકુ જીવન ચરિત્ર પ. પૂજ્ય મુનિશ્રી અકલંક વિજયજી મહારાજને અમે શ્રી“સમણ સુત્ત'નું મેટર પ્રકાશન માટે સેપેલુંતેમણે પ્રેસ આપી દીધું ને અમને જ સંભાળી લેવા વિનંતિ કરી. આ કામ અમને ગમતું હોવાથી અમે સવીકારી લીધું છે. કે. જી. શાહ તપસ્વી મુનિશ્ર અકલંક * * વિજય મહારાજ સાહેબને કે પરિચય-ફક્ત રેખા ચિત્ર (વિસ્તૃત પરિચય માટે વાંચોઃ અકલંક ગ્રંથમાળા પુષ્પ ૧૧ તથા પુ૫ ૭૬) (૧) જન્મ સ્થળ :- લીચ, જીલલા મહેસાણા (૨) જન્મ તિથિ – ૧૯૭૦, ફાગણ સુદ ૫ (શ્રી કે જી. શાહ ૧૯૭૨, ફાગણ સુદ ૮) (૩) સ સારા નામ – શ્રી અમૃતલાલ (૪) પિતાનું નામ :-શિવલાલ તારાચંદ શાહ (૫) માતાનું નામ –ડાહીબહેન અમૃતલાલની ૧૧ વર્ષની ઉમરે માતાનું મરણ (૬) અમૃતલાલના વડવાઓ ત્રણ પેઢીથી ધોળકા પાસે જુવાલ રૂપાવટીમાં ધંધાથે રહેતા હતા. (૭) નાનપણુમાં ધાર્મિક સંસ્કાર - નાની ઉંમરે Page #282 -------------------------------------------------------------------------- ________________ પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ત્રણ ભાષ્ય ને ચાર પ્રકરણ કઠો, અને દસ વર્ષની ઉંમરે તે જગુદણ ગામે પર્યુષણમાં પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાવવા મોકલવામાં આવ્યા. પુત્રના લક્ષણ પારણામાથી. ધાર્મિક શાળામાં તથા વ્યવહારિક શાળામાં પ્રથમ નંબર મેનિટર તરીકે રહેતા હતા. બાવળામાં અંગ્રેજી પહેલા ધોરણ પછીનો અભ્યાસ અમદાવાદ સી. એન. છાત્રાલયમાં પરંતુ આર્થિક મુશ્કેલીને લીધે છાત્રાલયમાંથી છૂટા થઈ દુકાનમાં લાગી ગયા. (૮) પિતાશ્રીએ સાથે દીક્ષા લેવા સમજાવ્યા પરંતુ અમૃતલાલે કહ્યું કે દેવાદાર સ્થિતિમાં દીક્ષા લેવાથી નિદા થાય. (અશક્તિમાન ભવેત સાધુ) પિતાશ્રીના બે અભિગ્રહ (૧) જે અમૃત દીક્ષા લે તે તેની સાથે મારે દીક્ષા લેવી, નહિતર તેને પરણાવ્યા પછી બે વર્ષે મારે દીક્ષા લેવી. (૨) જ્યાં સુધી દેવું પુરું થાય નહિ ત્યાં સુધી વતન લીંચમાં પ્રવેશ કરે નહિ. કર્મની વિચિત્રતા તે જુએ : શ્રી અમૃતલાલને વિવાહ શ્રીમતી લીલાવતી સાથે નક્કી થયે તે વખતે પિતા શિવલાલ પુનામાં માંદા પડ્યા. અમૃતલાલ મુંબઈ પુના આવ્યા પરંતુ વાનચીત થઈ શકી નહી. ફક્ત તેમનું મોં જોઈને દેહ છે ઃ પુનામાં અગ્નિ- સ્કાર : અમૃતલાલની ઉમર લગભગ ૨૫ વર્ષની થઈ. (ગદ્ધા પચીસી) (... લગ્ન સંવત ૧૫ ના મહા વદિ ૧૧, ધંધામાં– જીવનમાં ઘણી ઉથલ-પાથલ થઈ ગઈ. જીવન-ચક એવું છે Page #283 -------------------------------------------------------------------------- ________________ વેપાર – નેક –પ્રમાણિકતા-ધર્મરુચિ-તીર્થયાત્રાએ-ત્રણ ઉપધાન - વર્ધમાન તપની ઓળીઓ, ધાર્મિક અધ્યાપક તરીકે નોકરી પુર્ણને લીધે કોઈ દિવસ નેક ધંધા વગર રહ્યા નથી- ધર્મ સાથે અર્થ કામ-પ્રવૃત્તિ, સમય રોકાતે નથી– ઉમઃ વર્ષ ૬૫ છતાં શારીરિક શક્તિ-પત્ની વગેરેની સંમતિ લઈ-રીક્ષા સ્થળ મલાડ : વૈશાખ સુદિ ૩ નું મુહૂર્ત- + મંત્રણ પત્રિકા-વાયણા-વરસીદાનને વડ– સેળ જણાની સાથે. સંવત ૨૦૩૫ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા અખાત્રીજ) ના પવિત્ર દિવસે મુંબઈ મલાડ મુકામે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ગુરુઃ આચાર્યશ્રી વિજય ભુવન ભાનુસૂરિ. (૧૦) શિષ્ય ચેલાનું નામ જે હાલ છે તે મુનિ અકલંક વિજયજી, જ્ઞાન ગુરુ : આચાર્ય શ્રી પ્રેમસૂરિ (૧૧) જ્ઞાન ક્રિયાભ્યાં મિક્ષ નયી ની રબારાધના સમ્યગ દશન જ્ઞાન ચારિત્ર દશન–જેન તત્વજ્ઞાનને ઊંડે અભ્યાસ, જ્ઞાન- દૈનિક વાંચન, લેખન તથા પુસ્થય લિહણું. ચારિત્ર-વર્ધમાન તપની ૧૫૪મી એપળી ચાલુ છે. (૧૨) દીક્ષા પછીની પ્રવૃત્તિ ન ધર્મના સાહિત્યનું સરળ, સુમધ અને સુગ્રાહ્ય શૈલીમાં લેખન-પ્રકાશન–સંપાદનસંકલન-પાંચ વર્ષનાં દીક્ષા પર્યાયમાં ૧૦ પુસ્તકે છપાવ્યા. Page #284 -------------------------------------------------------------------------- ________________ (૧૩) માનવ અવતાર સિદ્ધક્ષેત્ર પાલિતાણા જેવા દિવ્ય ધામમાં વમાન તપની ૧૦૦ મી એળી. વિક્રમ સ`વત ૨૦૪૦ ના વૈશાખ સુદ ૩ ના પાવન દિવસે પૂર્ણ કરી. બાવનમી આળીનું, પારણું- ૨૦૪૬ શ્રાવણ વદી ૬રવિવાર, અમદાવાદ, તા. ૧૨-૮-૯૦ (૧૪) શ્રી અકલંક થ્ર થમાળા મુનિશ્રીના અદ્ભુત અભિગ્રહ : સ‘કલ્પ ૧૦૮ પુસ્તક પ્રકાશિત કરવા, પ્રભુ કૃપાથી નિવિને પૂણ થયે અમદાવાદ ચાતુર્માસ દરમિયાન અને તેની છેલ્લા દસ પુસ્તકની વિમેાચનવિધ રંગે ચગે પતી ગઇ. તા. ૧૨-૮-૧૯૯૦ રવિવાર (૧૫) અમદાવાદમાં સસ્તુ સાહિત્ય પ્રકાશન'' ઘણા વર્ષાથી જનતાને સાહ્રિત્ય-ધર્મ-જ્ઞાન- વિજ્ઞાનનાં પુસ્તક રહેાછી કિંમતે વેચે છે, જેથી લાકોને સારાં સારાં પુસ્તક સુલભ અને છે, તેવી રીતે મહારાજ સાહેબે પણ લગભગ મહેદશે જૌન ધર્મ જ્ઞાન-વિજ્ઞાન-તવજ્ઞાનના દરેક વિષયને આવરી લેતા પુસ્તકા પ્રકાશન કર્યાં છે- જેવી જેની રુચિ હેય તંત્રી જ્ઞાનપપાસા સતીષી શકે. (૧૬) મહારાજશ્રીનું ફળદ્રુપ મગજ: હજુ કેટલાય નવા નવા વિષયા પ્રકાશન માટે ઉભરાય છે. (૧૭) જ્યારે ૧૦૦ પુસ્તકાનું વિમાચન થયુ' ત્યારે અમે વણમાગી સલાહ આપેલી કે હવે આગળ વધવું નહિ, પરંતુ સ્વાધ્યાય, મૌન, આરાધના, સાધના, ઉપાસનામાં જીવ લગાવવા, પશુ તેઓશ્રીના પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ For Private Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ એટલી તીવ્ર છે કે લૈલાસ ઉમંગથી આ ઉંમરે, તપસ, ૧૨૫ પુરતક સુધી પહોંચી ગયા છે. (૧૮) આ ગ્રંથમાળાને એક એક ટાઈટલ-પુસ્તકનું મથાળું વાંચતાં જ અભાવ ઉત્પન્ન થાય છે જે ન કથાઓ ભાગ ૨૫. પ્રકાશનને લગભરા એથે ભાન રેકે છે. શ્રાવક-શ્રાવિક, સાધુ-સાધવજી, બાળ-યુવાન-વૃદ્ધ, દરેકને કંઈ ને કંઈ લાભ થાય તેવી ગ્રંથમાળ કદાચ અણધારી રીતે ગોઠવાઈ ગઈ જણાય છે. ગ્રંથમાળાને આ એક વિશેષતા છે. (૧૯) અને મહારાજશ્રીને ગૃહસ્થ તરીકે તથા સાધુ તરીકેને અનુભવ નુ સારા દેશમાં પર્યટનને છે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ અને ભારત સરહદ બહાર છેક ને પાળ પટમડુ સુધી-ખટમડુમાં તેરાપંથી સંપ્રદાય–કામ–ઘર દેરાસરમાં સેવા પૂજા ને ઓફિસ કામ. ખટમડુમાં કાષ્ઠ (લાકડા)ના મંડપ ઘણું છે તેથી તેનું નામ કાઠમાંડુ-અપજશ ખટમ ડું- ત્યાંના મંદી મુખ્ય (૧) ૮૪ આસન વાળું કામદેવનું મંદિર, (૨) ૨૦૦૦ વર્ષ જૂનું બુદ્ધનું મંદિર-નામ–સુવર્ણ મંદિર, તથા (૩) પશુપતિનાથ (મહાદેવ)નું મંદિર જ્યાં પશુઓનાં બલિદાન અપાતાં. લેકે માંસાહારી–તેથી મુંબઈ જેમ વેજીટેરીયન અને મટન મારકેટ ભેગી હતી. બે મહિના ત્યાં રહેલા. (૨૦) દરેક ગ્રન્થની હજાર હજાર નકલ; કેટલાકમાં કિંમત છાપેલી છે, પરંતુ પુરત છુટથી ભેટ અપાય છે. કુદરતના Page #286 -------------------------------------------------------------------------- ________________ કોઈ અગમ્ય કારણથી ગ્રન્થમાળાના પ્રથમ પુછપથી ૧૦૮ ૫૫ સુધીના બધા પુસ્ત, મુનિશ્રી જયાં ચોમાસુ હોય ત્યાંથી મને એકલતા રહ્યા છે તે કઈ પૂર્વ—જન્મના પુણ્ય સંસ્કારને લીધે જ હશે. હાલ પણ તેમની કૃપાદ્રષ્ટિ ચાલુ છે અને અમદાવાદમાં હેવાથી તથા મન-વચન-કાય-શક્તિ મજબુત હોવાથી મને ઘેર અવાર-નવાર દશનનો લાભ આપે છે. (૨૧) છેલે વિશિષ્ટ હકીકતે : (૧) એક એળાનું પારણું અમદાવાદ શામળાની પોળમાં થયેલું (ર) પુસ્તક લેખન પ્રકાશનમાં પ્રેસાહન, અમદાવાદમાં શ્રી કનકચંદ્રસૂરિજીને લખેલ મેટર બતાવતા પ્રસ્તાવના લખી આપેલી (૩) ચતુર્થ ચતુર્માસ : પૂ વિદ્યાનંદવિજ સંઘમાંથી જાહેર કર્યું કે (મહારાજશ્રીનું ચોથું પુસ્તક: શ્રી નેમિનાથ તથા કૃષ્ણ ચત્ર) આ પુસ્તક કેઈએ તેવું નહિ અને લખાયેલા પૈસા કે ઈએ આપવા નહિ. મડારાજશ્રી એ કહયું પ્રભુની નિશ્રામાં પ્રભુના પુસ્તકને વિરોધ કરે તેને હું ગુરુ કે સાધુ માનતા નથી, હા ભૂલ હોય તો સુધારી લઈશું, આ બાબતમાં મારા ગુરુ મહારાજના ઠપકાને પત્ર બાર પર અ.બે મેં તેમને ૨ જીનામું લખીને કહ્યું... એ. 9 પાછા માગે.. મેં તેમને આપે, વગેરે વગેરે. (૨૨) આ ગ્રંથમાળાને બહોળા પ્રચાર અને ફેલાવે થાય અને આબાલવૃદ્ધ સર્વ જન “અકલંક સાહિત્યને તન મન ધનથી લાભ લઈ આજ કલયાણ સાધે તેવી શુભ Page #287 -------------------------------------------------------------------------- ________________ કામના સાથે વિરમીએ. (૨૩) પ્રભુ મુનિશ્રીને શતાયુ અપો ૨પમાં તીર્થકરશ્રી સંઘની સભ્ય જ્ઞાન દ્વારા સેવા કરે તેવી પ્રાર્થના. (૨૪) નમામિ વીર ગિરિ–સાર ધીર. (૨૫) શિવમસ્તુ સર્વ જગત : (૨૬) સિધ્ધા સિધ્ધ મમ દિસતુ. (૭) શાન્તિ: શાન્તિ: શાન્તિ : તા.ક. આનંદો! આનંદો ! જનધર્મ પ્રેમીઓ : આનંદો !! જન ધર્મ—ગ્રન્થના અંગ્રેજી અનુવાદનું લેન્ડ રાજ ફિલીમ અને રાણી એલિઝાબેથે આ છે જન કરેલ છે અને તે માટે (UK) યુનાઈટેડ કિંગડમના રાજવી કુંટુબે એક ટ્રસ્ટ બનાવ્યું છે. હવે જન ધન થ ને English ભાષામાં અનુવાદ થશે અને આખા વિશ્વમાં તે વેચશે વહેંચાશે. સર્વ પ્રથમ “તાવાર્થ સૂત્ર'ના અનુવાદ કરવાનું નક્કી ચેલ તે પ્રમાણે આ પ્રસ ગની મ મળવધિ નાખ ૨૩–૧૦–૧૯૯૦ના રોજ લંડન “બકિંગહામ પેલેસમાં થઈ ગઈ હશે અને તેમાં વિશ્વના પંદર જૈન અગ્રણીઓ (જેમાં ભારમાંથી પાંચ મહાનુભાવે છે,) એમણે એ લખાણ અને દસ્તાવેજો અર્પણ કર્યા હશે. હવે “ભગવાન મહાવીર” ને દિવ્ય અને વિશ્વહિતકારી સ દેશ દુનિયાના દૂરના દેશમાં પહોંચશે તે આપણા સૌને માટે ગૌરવ અને આનંદના વિષય છે જ. Page #288 -------------------------------------------------------------------------- ________________ એક માનસ-શાસ્ત્રીય હકિકત (પ્રો. કે. જી. શાહ) એવું બનતું જોવામાં આવે છે કે અમુક વિચારો અમુક વ્યક્તિઓને અમુક સમયે આવે છે, પરંતુ તે વિચારના અવતરણ માટે અમુક વ્યક્તિ ગ્ય હોય છે. શ્રી વિનોબાજીની પ્રેરણાથી શ્રી સમણમુત્ત પ્રાપ્ત થયું. જૈનધર્મનું આવું એક પુસ્તક હોય તે વિચાર મને છેલ્લા ઘણા વર્ષોથી આવતે હતો અને તેથી મેં કેટલાક વિદ્વાનને તથા સાધુજી ને લંબાણપૂર્વક પત્ર લખેલા “આપણે જાણીએ છીએ કે જગતના લગભગ બધા ધર્મોમાં તે તે ધર્મના મૂળ સિદ્ધાંતે દર્શાવતું એક પુસ્તક છે જ દા.. (૧) ખ્રિસ્તી ધર્મનું “ધી બાઈબલ, (૨) મુસ્લીમ ધર્મનું, અલ કુરાન, (૩) હિંદુ ધર્મના ઘણા ફાંટા છે–તેમના સંપ્રદાયમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ગણી શકાય, (૪) સ્વામીનારાયણમાં શિક્ષાપત્રી (૫) શીખ ધર્મમાં “જપુજી (૫) પારસી ધર્મ માં “ અવતા' (૬) યહુદી ધર્મમાં જૂને કરાર, (૭) બૌદ્ધ ધર્મમાં “ધમ્મપદ વગેરે, તરત જ સ્મૃતિમાં આવે અને આ પુસ્તકે સુલભ હોય છે. તે વખતે મને જાણ નહિ કે શ્રી વિનોબાજીએ આમાંના કેટલાક ધર્મના “સાર” રૂપ પુસ્તક છપાવેલાં.) Page #289 -------------------------------------------------------------------------- ________________ ૯ હવે આપણે કોઈ જન પમીને તેમના મુખ્ય પુસ્તક વિષે પૂછીએ તે તે ક્ર-કન્ય—મૂઢ ખની જશે. અને ગમે તે એકાદ નામ, કલ્પસૂત્ર, તત્ત્વાથ સૂત્ર, એવું આપશે. કેમકે આવું એક પુસ્તક તેના ખ્યાલમાં નથી જે કાઈ પશુ ધસીને જૈન ધર્મ” ના પુસ્તક તરીકે ભલામણ કરી શકાય અને તેને જૈન દર્શનના મેક્ષ માને, સમગ્ર ખ્યાલ આપી શકાય, તેથી જે એકાદ પુસ્તક ૨૦૦ થી ૩૦૦ પાનાનું હોય તે તે લેાકપ્રિય પુસ્તક થાય અને લેખક પણ અમર (') કીર્તિ મેળવે. પુસ્તકનું નામ Jainism at a Glance 41 The Essence of 6 Jainism યાના જોન ધ નું માત્ર દેશન' અથવા જૈનધર્મના મૂળ તત્ત્વી' આપી શકાય. " વિષયે ખ્રી કરી, વિદ્વાન ગીતા મુનિરાજનુ માદન મેળવી-ભલે સમય જાય અને પુરુષાર્થ કરવા પડે, પણ એક સુંદર પુસ્તક જીવન-ભરનું જ્ઞાન ટુકમાં ઢાળી શકાય તે એક સરસ કામ થઈ જાય. અભ્યાસી અને કાકુશળ એવા આપશ્રી આ ખામત હાથમાં ત્યા તેા અસ'ભવિત નથી. હું તે ઘણા વર્ષોથી આવે! વિચાર કરૂ છું. પરંતુ આ ખાખતનું' ઊંડું' વાંચન નહી હોવાથી મારૂં'ગજી નથી, નહિતર હું પ્રયત્ન જરૂર કરત તા આ મામત ખાસ વિચારી, રસ લઈ, પ્રયત્ન કર તા જિનશાસન દેવ પણ સહાય કરે અને આપનું – ગરછનું—તથા દેવ ગુરુ ધનુ-નામ રાશન થાય.' અસ્તુ. જવામા આવ્યા પશુ એકેય આશાજનક નહી. For Private Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૦ “તમે સૂચવેલ કામ જરૂર કરવા જેવું છે. એમાં શંકા નથી. પણ આ અંગે પહેલાં પણ પ્રયત્ન થયા છે. તેનું પરિણામ જોતાં સર્વને સ્વીકાર્ય અને ગ્રાહ્ય બને એવું કામ થવું આ પણ સમાજના હાલના સંગોમાં શકય નથી. વેતામ્બર, દિગંબર, સ્થાનકવાસી,-બધાને એમ છે. કે અમારા વ્યક્તિગત વિચારોને માન્યતાઓને પણ સ્વીકાર થાય તે એ પુસ્તકને અપનાવીએ. જૈન ધર્મને સંપૂર્ણ પરિચય સર્વગ્રાહ્ય બને તેવો આપ &ય તે તે માટે ઘણી રૌયારી જોઈએ. તમે લખે છે કે જીવનભરનું જ્ઞાન ટૂંકમાં ઢાળીને આપવું, તે હજુ જીવનભરનું જ્ઞાન જ ભેગું કરવાનું બાકી છે ! આવા કેટલાક પ્રયત્નો થયા છે પરંતુ સર્વ સ પ્રદાને સકુન હોય અને પ્રમાણભૂત તરીકે લીએ અપનાવ્યું હોય તેવું થયું નથી ' વગેરે, વગેરે.” ઉપરનું લખાણ વાંચતાં એક ખ્યાલ એ બંધાય છે કે શ્રા “સમણસુત્ત પણ ન ધર્મના અક પુસ્તક તરીકે વિશ્વવ્યાપી થયું નથી–કદાચ હજુ તે પૂર્વમાન્ય બની શકયું નથી કે શ્રી ઉમવતીજીના “તત્વાર્થ સૂત્ર” ગેરેની જેમ શાસ્ત્ર તરીકે બધાએ અપનાવ્યું જણાતુ નથી, છતાં એક અમુલ્ય કાર્ય તે જરૂર થયું છે. જૈન ધર્મ સાર ફક્ત કામાં છે તેના પાયા ઉપર, દરેક લે કની શેડો સમજુતી સાથે, એગ્ય સુધારા વધારા સાથે, ગદ્ય (PROSE) માં પુસ્તક તરીકે કોઈ વિદ્વાન સાધર્મિક કે ગીતાર્થ Page #291 -------------------------------------------------------------------------- ________________ ગુરુ બહાર પાડે–પરિશ્રમ જરૂર થાય-સમય પણ જાયપણ “નંબર બે' તરીકે જિન શાસનની અનન્ય સેવા ભક્તિ થાય અને દરેક ભાષામાં ભાષાંતર થાય તે વિશ્વ વિખ્યાત થાય. શાસન દેવ આ કાર્ય માટે કે મુમુક્ષુને પ્રેરણા આપે ! મૂળ પુસ્તકના પૂઠા ઉપરથી ઉતારા (૧) સમગ્ર જૈન સમાજ સંમત એવા “સરમણ મુત્ત' નામના 2 થની નિષ્પતિ થઈ. ભગવાન મહાવીરના ૨૫૦૦મા વર્ષના અવસરે એ એક મી ઉપલબ્ધિ એમ સૌએ સ્વીકાર્યું. મુનિશ્રી વિદ્યાનંદજી મુનિશ્રી સુશીલકુમારજી મુનિશ્રી જનક વિજ્યજી મુનિશ્રી નથમલજી શ્રી જિનેન્દ્ર વણજી (૨૪ જન ધમી એની છેલા બે હજાર વર્ષોમાં નહોતી થઈ તેવી સંગીત ભગવાન મહાવીરના ૨૫૦ ૦માં કલ્યાણક વર્ષમાં થઈ અને તેમાં જૈન ધર્મના તમામ સંપ્રદાય ના મુનિએ. અને અગ્રગણ્ય શ્રાવકોએ હાજર રહી, અમૃતકુંભ સમે, સર્વ-સંમત સારરૂપ ગ્રંથ આપ્યો તે આ “સમણું સુત્ત છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૨ (૩) મારા જીવનમાં અને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બષામાં સૈાથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વિષે પ્રાપ્ત થયું... શ્રી મહાવીરપ્રભુના કલ્યાણકના દિવસે જજૈન ધમ`સાર' જેવુ' નામ સમચ્છુસુત્ત'' રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે.... જ્યાં સુધી જન ધ ટકશે અને ખીન્ન વૈદિક તથા મૌદ્ધ વગેરે ધર્માં પણ હશે ત્યાં સુધી (આ) જૈન-ધમ’-સારનું અધ્યયન થતું રહેશે. શ્રી વિનાબા ભાવે (૪) આ ગ્રંથ સમણુસુત્ત ની સકલના પૂજ્ય વિનેાખાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સ`ગીતિનુ આયેાજન થયુ' અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી. આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે. For Private Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમણસુત્ત વિષે બે બેલ સંકલકનકારના આ ગ્રંથ વિષે ખાસ કંઈ કહેવાનું નથી કારણ કે બધી જાણવા જેવી હકિકત પુસ્તકના પાના ૧ થી ૨૭ સુધીમાં આવી જ જાય છે. તેથી પુનરુક્તિની જરૂર નથી. પાના ૪ પર જણાવ્યું છે તેમ આ પુસ્તકને ગુજરાતી અનુવાદ, છપાવવા ઈચ્છાથી, અમે ઘણા વર્ષો પહેલાં તૈયાર કરી રાખેલે, પરંતુ બીજા પુસ્તકો છપાતાં ગયા ? આ પુસ્તકનું મેટ૨ પડી રહેલું. પ.પૂમુનિશ્રી અકલંક વિજયજી મ. સાહેબે જૈન ધર્મના ૧૦૮ પુસ્તક છપાવવા થડા વર્ષો પહેલાં સંક૯૫ કરેલે અને લગભગ ૧૦૦ પુરતક છપાઈ ગયેલાં. આ વર્ષે તેઓશ્રીનું ચોમાસુ અમદાવાદમાં થયું અને થોડા સમયમાં ૮ પુસ્તક છપાપા અને તેના વિમોચન વિધિ પણ સુપેરે થઈ આ સમય દરમિયાન મહારાજશ્રી મારે ત્યાં અવારનવાર આવતા. મારી પાસે મારી નિવૃત્તિના સમય દરમિયાન જન દર્શનના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોના વાંચન સાથે અમુક નેંધ લેખિત થતી. આવા લગભગ ત્રણ ચાર પુસ્તક થાય તેવા ૪૦૦ ૫૦૦ લખેલાં પાનાં હતા જેને ઉલલેખ મનહ જિણવ્યું આણું” પુસ્તકમાં કરેલ છે, તેમાં Page #294 -------------------------------------------------------------------------- ________________ આ “મધુસુત્તના પણ પાના હતા. આ બધા મસા | મહારાજશ્રીને આપે કેમકે તેઓ શ્રીને હજુ પણ વધુ પુસ્તક છપાવવાનો અદમ્ય ઉત્સાહ હતે જે છે તેઓશ્રીન અધે ડઝન પુસ્તકનું પ્રકાશન હાલમાં પણ ચાલુ છે હવે એવું બન્યું કે મહારાજશ્રીએ “સમણ સુત્ત' બાર બાર પ્રેસમાં અપી દીધેલું અને તેના ત્રણ કર્મા ૪૮ પાનાંના કાચા છાપેલા ધ્રુફ મને વાંચવા કહ્યા જેથી સુધારે વધારે કરી પાકું છ પકામ થઈ શકે. બાદમ નહર શ્રી મહાપા મારે છે કે આ ક તમે લઈ લે અને પ્રકાશન નવા માર્થક બાબતે સંભાળી લે, અમને તે આ ક મ મમતુ હતુ –એટલે થયું–ચાલે ગમતાને મુલાલ કરી એ, પરંતુ હમણું શ્રી “ “મનહ જિણાણું આણું' પુસ્તક છપાવેલું તેમાં ઠીક ઠીક આર્થિક વ્યય કરે એટલે ઘેડ અનછા હતી. અમે અમારું પુસ્તકે અમારા ખચે છપાવી ભેટ આપીએ છીએ. આર્થિક સહામ માટે કંઈને કહેતા નથી. આ પુસ્તક બાબત અમેએ શ્રી પ્રદીપભાઈ શેઠને વાત કરું અને તેઓએ પ્રકાશનનું કામ ચાલુ કરવા સહર્ષ જણાવ્યું અને લગભગ ૫૦ ટકા આર્થિક જવાબદારી સ્વિકારતાં અમારા ઉલાસ-ઉમંગમાં ભરતી આવી અને કામ આગળ ચાલ્યું. Page #295 -------------------------------------------------------------------------- ________________ હવે “શ્રી સમસુત્ત છપાય તેમાં અમારા પુસ્તક પ્રકાશનના રિવાજ મુજબ મુખ્ય વિષય સાથે જિજ્ઞાસા” ના મથાળા નીચે જૈન ધર્મના જ્ઞાન-વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનના વિવિધ બાબતે પણ છપાવવી એવા સંકલ્પને અમલમાં મુકવા મેટર તૈયાર કર્યું, પરંતુ આ પુસ્તકમાં મેટર bulky કદ મેટું થઈ જાય તેથી “જિજ્ઞાસા જુદા પુસ્તક તરીકે છપાવવા નિર્ણય કર્યો, તેથી બે પુસ્તકો છપાશે અને એની સાઈઝ પણ જતી હશે, કારણ કે મહારાજશ્રીએ પુસ્તક છાપવા અપી દીધેલું તેથી તે ક્રાઉન સાઈઝમાં છપાયું છે અને અમારા છેલ્લા પુસ્તકો ડેમી સાઈઝમાં હેવાથી “જિજ્ઞાસા પણ તે ડેમી સાઈઝમાં છપાશે. અમે અમારા પુસ્તકોની છપાઈ fool-proof થાય, એફકે ભૂલ ન થાય તેવી કાળજી લીધા છતાં દખિ–દેષ કે પ્રેસ દેષ (Printers Devil મુદ્રા રાક્ષસ) ને લીધે અશુદ્ધિઓ રહી જવા સંભવ છે. દા. ત. પા. ૭, મુફમાં બબ્બેવાર ગૌતમ” હતું, છતાં પ્રેસમાં બે માત્રા ઉડી ગયા, ગામ છપાયું, શું થાય ? સુજ્ઞ પાઠક આવી અશુદ્ધિ કે ભૂલ જણાય તે સુધારી વાંચવા પ્રાર્થના. શ્રી “જિન આણુ વિરુદ્ધ પ્રમાદ કે અજ્ઞાનથી લખાણું હેય તે મા યાચીએ છીએ. સ ત્યં વદ, ધર્મ ચર સ્વાધ્યાયાત્ મા પ્રમદીતવ્યમ Page #296 -------------------------------------------------------------------------- ________________ - - - - - - પ્રભુ ! ભવ્ય અને શુધ્ધાત્મા પ્રાપ્ત કરે.. શિવમસ્ત સર્વ જગત : મિચ્છામિ દુક્કડં: ઈચ્છામિ સુકુકડે » તત્ સત્ : સુષુ કિં બહુના? નમ્ર વિનંતિ પુરતકને સારું પૂઠું ચઢાવી ઘો જેથી પુસ્તક સુવ્યવસ્થિત છે અને જ્ઞાનની આશાતના ટાળી શકાય. લિ. સંકલનકાર (પ્રા.) કુમુદચન્દ્ર ગોકળદાસ શાહના જય જિનેન્દ્ર ખાસ નોંધ (૧) જ્યારે કંઈપણ પૂછપરછ કરવી હોય ત્યારે જવાબી પગે Reply વાળા, ટીકીટવાળા, તમારા પૂરા સરનામા સાથે, સારા અક્ષરે, લખવા વિનંતિ છે. (૨) પુસ્તક ટપાલમાં મોકલવામાં આવશે નહિ. રૂબરૂ રૂપિયા એક નેમીનલ આપી લઈ જવા વિનંતિ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામીને નમા નમ: અશ્રુભીની ભાવભરી શ્રદ્ધાંજલી શ્રી ધનજયભાઈ કાન્તિલાલ ઝવેરી જન્મ તા. ૧-૯-૧૯૫૨ અવસાન તા. ૨૦-૧૨-૧૯૮૨ આપના અકાળ અવસાનને આડ આઠ વર્ષ વીતી ગયાં : તમારા માયાળુ મિલનસાર સ્વભાવ, વ્યવહાર–કુશળતા, અપૂ ઉદારતા તથા વીતરાગના ધર્મ તરફની લાગણી વારંવાર યાદ આવે છે આપના આત્મા જ્યાં હશે ત્યાં શાન્તિ અને સાષ અનુભવતા હશે એવી અમારી અચળ શ્રદ્ધા છે. અમા છીએ આપના કુટુંબીજના તથા મિત્ર–મડળ. For Private Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૭ શ્રી સમણુસુત્ત ના આર્થિક સહયોગી શ્રી પ્રદીપભાઈ શેઠના બનેવી સ્વ. શ્રી ધનંજયભાઈને સંક્ષિપ્ત જીવન પરિચય નિત્ય ભાવના (ઉપજાતિ છંદ) વિદ્યુત લક્ષમી, પ્રભૂતા પતંગ. આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી –ચાપ અનંગ-૨ ગ, શું રચીયે ત્યાં ક્ષણનો પ્રસંગ? શ્રીમદ્ રાજચન્દ્ર ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે ?” “જે જોયું તે જાય, જે કુલ્યું તે કરમાય.” આ ભાવના અને કહેવતો આ યંત્ર યુગના માનવીને જીવનની ક્ષણભંગુરતા ક્ષણે ક્ષણે યાદ કરાવે છે. આવું જ અકસ્માત અણધાર્યું બન્યું યુવાન ભાઈ શ્રી ધનંજય માટે. ક્ષણવારમાં કુમળી કળી મુરઝાઈ જાય તેમ કરાળ-વિકરાળ કાળની ક્રૂર થપાટ વાગતાં ભાઈ શ્રી ધનંજયે પોતાની જીવનલીલા સંકેલી લીધી. કુટુંબીજનો અને મિત્ર મંડળ ઉપર જાણે વજ–ઘાત થયો. મોહી સ્વજનોના હદયમાં અકસ્માતના આઘાતથી પારાવાર દુઃખ થયું, પરંતુ જૈન ધર્મના * કમબદ્ધ પર્યાય 9 ના નિયમ અનુસાર એ અકસમાત ન હતો, પરંતુ જીવ’ના પર્યાય ’ની હારમાળામાં ગોઠવાયેલા ક્રમ અનુસાર આ અકસ્માત એક વ્યવસ્થિત” Page #299 -------------------------------------------------------------------------- ________________ બાબત સમજવી જોઈએ. જે કંઈ બનવાનું છે તે બને જ છે એમ જે કંઈ બનવાનું હતું તે જ બન્યું છે એમ સમજાય છે. વિધિને ગમ્યું તે ખરૂં. - ઉપરોક્ત વ્યવસ્થિત કમને ન તો ઈન્દ્ર ફેરવી શકે, ન તો જિનેન્દ્ર ફેરવી શકે. આ હકીક્ત કઈ પણ આઘાતજનક દુ:ખદ પ્રસંગનું સુખદ સમાધાન ગણાય. સમજુને જિનશાસનને કે ઉપકાર ! જીવ માત્રના બધા સંબંધો સંગી” હોય છે અને વીજળીના ઝબકારાની જેમ વિચગ” આવી પડે છે. રે સંસાર ! એમ પણ કહેવાય છે કે સારા સરળ ભેળા દિલના મનુષ્ય યુવાન વયમાં મરણ પામે છે. “શહાણું માનુષ લાભત નાહિ” એમ મરાઠીમાં કહેવાયેલું છે. જેને ઇશ્વર ચાહે છે તે યુવાનીમાં મરણ પામે છે. Those whom the gods love die young. કેટલીક વાર તો કુટુંબને એકનો એક પુત્ર મરણ-શરણ થાય છે. કર્મની ગતિ ન્યારી છે : બધા જ કર્મવશ છે. ભાઈ શ્રી ધનંજયને જન્મ સંવત ૨૦૦૮ના ભાદરવા સુદિ ૧૧ ના અમદાવાદના સમૃદ્ધ ઝવેરી કુટુંબમાં થો હતો. જૈન ધર્મના સંસ્કારો અને શુદ્ધ આધ્યાત્મિક વિચારો ધરાવતા તેમના પિતા શ્રી કાલિાલ મેહનલાલ ઝવેરી તેમજ માતા વિદ્યાબેનના સંસ્કાર સિંચનથી શ્રી ધનંજયનું જીવન દિન-પ્રતિદિન નવપલ્લવિત થતું ગયું. શાંત સરળ બાલ્યવય અભ્યાસ તથા રમત ગમતમાં વીતાવી કોલેજનું વિદ્યાર્થી જીવન શરૂ થયું અને ગુજરાત યુનિવર્સિટીની બી.કેમ.ની ડીગ્રી લઈ વેપારી જીવન શરૂ કર્યું. Page #300 -------------------------------------------------------------------------- ________________ યૌવન વય : લગ્ન જીવન : પ્રભુતામાં પગલાં – અમદાવાદની શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જ્ઞાતિના સભ્ય શ્રી અરવિંદભાઈ શેઠ તથા શારદાબેનની સુપુત્રી કાશમીરા સાથે શ્રી ધનંજયના લગ્ન ધામધૂમથી થયા. બંને પક્ષ સાધન-સંપન્ન અને કાશમીરા-ધનંજયનું રૂડું રૂપાળું યુગલ વિધાતાને ઘડતાં પણ કદાચ ઈર્ષા ઉપજાવે તેવું. જીવન-પ્રવાહમાં આ જુગલ–જેડીની સંસાર-નાવ આનંદ-મંગળ-સુખપૂર્વક સરકતી જતી હતી–પાંચ વર્ષ તો આંખના પલકારામાં પસાર થયા ત્યાં તે “કુર વિધાતા” એ પિતાને કારમે પંજે યુવાન ધનંજય પર ચલાવ્યો. માનવી પોતાના જીવનમાં કેટકેટલી આશાઓ અને કેટકેટલા અરમાનો સેવતો હોય છે પરંતુ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તેનો ખ્યાલ બિચારાને સ્વને પણ કયાંથી આવે ? કાળને તો કહીયે , જરાયે ના ચૂકિ. પાંચ આંગળીઓમાંથી, અંગુઠે વાઢ મૂકિચે.” શ્રી ઉમાશંકર જોષી હજુ તે યૌવનના આંગણે પગરણ-માંડયા ત્યાં જ આટલી નાનકડી જીંદગીમાં કાળ ભરખી ગયો. પોતાના ધંધાર્થે દર મહિને એક વાર મુંબાઈ જતા. આ વખતે પણ હંમેશની જેમ, માતા-પિતા-પત્નીને મળીને, ફૂલ જેવા કેમળ બે બાળકો (“હર્ષ ઉ. વર્ષ ૩, તથા કશા–ઉ. વર્ષ એક)ને રમાડી, સમજવી, રાજ, કરી, “કાલે સવારે તો વહેલા આવી જઈશ” કહી, મુંબાઈ તરફ પ્રયાણ કર્યું. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અ રે રે ! છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અ૯૫ થકી ભરેલી.” “કાલે વહેલો આવીશ” એમ કહેનારને કયાં ખબર હતી કે, “કાલ કાળ લઈ આવશે. ઉડી જશે વ ર ળ.” દર વખતની જેમ અમદાવાદથી સાંજે મુંબાઈ જતી લકઝરી બસમાં મુસાફરી શરૂ કરી ત્યાં તો અડધે રસ્તે બસને અકસ્માત થતાં ભાઈશ્રી ધનંજય આ ફાની દુનિયાનો ત્યાગ કરી, અન્ય જગાએ જીવન – યાત્રા કરવા ચાલી નીકળ્યા – સંસારના બધા સ બંધ તોડીને – ૨ડતા પરિવાર – માબાપ, પત્ની, બે બાળકોને છોડીને. ન થાક્યા પોતાની જીવન સંગીની – બાળકો, માબાપ, ભાઈ–બહેન કે કુટુંબ પરિવારના સગાં –સંબંધી મિત્ર પરિવાર માટે. ખરેખર, કુદરત આગળ કોઈનું પણ ડહાપણ ચાલતું નથી. માનવ બિચારો લાચાર છે તેથી શોક-કલેશ કરી આર્તા–ધ્યાન ન કરવું જોઈએ. સરળ, પ્રમાણિક, ન્યાયી, ધર્મ-નિષ્ઠ જીવન પતાવી શ્રી ધનંજય કહેતા ગયા ? નવ કરશે કોઈ શક, રસિકડાં, નવ કરશે કેઈક.” કારણ આવા મૃત્યુ વખતે ખરેખર તે “મૃત્યુ મરી ગયું રે લોલ” Death, thou shalt die. માણસનું મરણ કેવી રીતે થાય છે તે અગત્યનું નથી પરંતુ તેનું જીવન કેવું હતું તે અગત્યનું છે. કેમળ પુષ્પ સવારે ખીલી સાંજે કરમાય છે પરંતુ કેવી સુવાસ મુકતું જાય છે, માટે તે કહે છે : ફુલ ગયું, ફેરમ રહી ગઈ. Page #302 -------------------------------------------------------------------------- ________________ ર૧ જે જ તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મારે તેના "જન્મ પણ નિશ્ચિત છે, માટે જીવન દરમિયાન દરરોજ મરણ પર મનન કરવું જોઈએ જેથી પાપ ન થાય, અને નવકાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ જેથી પુણ્ય પ્રાપ્ત થઈ સુ–ગતિ થાય? જ્યાં આત્મા સુંદર જીવન મેળવે. છેવટે દરેક જણે શ્રી ભગવત ગીતાના એટલે સત્ય ધર્મ માત્રના આ વાકયે યાદ રાખી જીવન જીવવું જોઈએ જેથી મૃત્યુનો ભય રહે નહિ. આર્ય શા પૂર્વજન્મ અને પુનર્જન્મનો સિદ્ધાંતમાં માને છે–આમ ભારતીય સંસ્કૃતિએ આ સિદ્ધાન્તો આપીને માનવ જીવનમાં મોટું આશ્વાસન અને મોટી આસ્થા ઉભી કરી છે. માણસને મુખ્યત્વે બે શરીર હોય છે – એક સ્થળ અને બીજુ સૂકમ. મરણ સમયે સ્થૂળ દેહ અહીં પડી રહે છે પરંતુ સૂક્ષ્મ શરીર બધા સંસ્કારો સાથે પુનર્જન્મ પામે છે. જેમ પાણીનું બાષ્પીભવન થઈ વાદળાં બંધાય છે અને વરસાદ રૂપે પાછું ફરીથી વરસે છે તેમ માનવી અહીં મૃત્યુ પામી તરત જ બીજે જન્મ ધારણ કરે છે, જેમ મનુષ્ય જૂના વચ્ચે ફેંકી દઈ, નવાં વસ્ત્ર ધારણ કરે છે તેમ દેહધારી જીવ, જીર્ણ થઈ ગયેલા શરીરને છેડી દઈ, બીજાં નવાં શરીર ધારણ કરે છે.” - આર્ય શાસ્ત્ર પ્રમાણે આત્મા તે અવ્યય, અજન્મા, શાશ્વત, પુરાતન છે – તે કદી જન્મતો નથી અને મરતો પણ નથી તેને શો છેદતાં નથી, અગ્નિ બાબતે નથી, પાણી પલાળતું નથી તેમ વાયુ સૂકવી શકતું નથી. Page #303 -------------------------------------------------------------------------- ________________ બહુ પુરૂષ કેરા પુંજથી, શુભ દેહ માનવને મળ્યો” છે ધર્મમય જીવન જીવી સાર્થક કરવું જોઈએ. આ જગત એક ધર્મશાળા છે, મુસાફર–ખાનું છે. રેલ્વેની યાત્રા છે, ભાડાનું મકાન છે, નાટક-શાળાની રંગભૂમિના છે, પંખીનો મેળે છે. તન મન ધન તારાં નથી, નથી પ્રિયા પરણેત, પાછળ સૌ રહશે પડયાં, ચેત, ચેત, નર, ચેત.” પંખી ટોળું વૃક્ષ પર, હળી મળ્યું છે હાલ, પ્રાતઃ સમે ઊડી જશે, કે દીઠી કાલ?” નકો જ્યાં શરીરમાંથી, પછે તું માલિક નથી, કહે દ લ ત ક થી રે, પ મ ર પ્રાણી, ચેતે તે ચેતાવું તને રે, પામર પ્રાણી.” જન્મ-મરણ પછી સૂતક લાગે છે તેને સુ-તક, સારી તક માની, શોક ત્યજી, આત્માને જાણે ને આભાને તારો. મરણું મંગલં યસ્ય, સકલં તસ્ય જીવન, જન્મ તા. ૧-૯-૧૫ર મૃત્યુ તા. ૨૦-૧૨-૧૯૯૨ શાસન દેવ સદગતના આત્માને ચીર શાન્તિ આપે એ જ અભ્યર્થના. ( પ્રો. કે. જી. શાહ. ) ૐ શાન્તિ: શાન્તિ: શાન્તિ: પરમ – કૃપાળુ દેવકી જય, શ્રી વધમાન-સ્વામી ભગવાનને જય હે, Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રિય મિત્ર છે. કુમુદચંદ્ર ગોકળદાસ શાહ, એમ.એ., એલ.એલ.બી., બી.એડ., ડી કેમ. (I M C.)(L C C ) લુહારની પાળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. 3 * અભિ નંદ ન : જૈન સાહિત્યની સેવા માટે શ્રીમતી પુષ્પાબહેન તયા શ્રી લક્ષ્મીચ દ (બાબુભાઈ) છે. સંઘવી તરફથી ફોરવર્ડ એન્ટરપ્રાઈઝ, મુંબઈ-૪૦૦ ૦૦૪. શ્રી કે. જી. શાહની નોંધ : જગતમાં જેમ નિંદકે હેય છે તેમ સારા કામની કદર (appreciation) કરનાર પણ સજજને હોય છે. બાકી કવિશ્રી કહે છે તેમ ? “નથી આનંદ કેઈ સિદ્ધિઓને નથી આનંદ કઈ પ્રસિદ્ધિઓને, જે આનંદ છે તે છે એટલે કે, સહુના હૃદયમાં હવસતે રહું છું” 1 - - - - - - - Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કે, કે, જી. શાહ સાહેબને! ક્ષિપ્ત પરિચય તથા તેમના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તક વિષેના કેટલાક અભિપ્રાય: સત્યવ, ધ ચર, સ્વાધ્યાયાત્ મા પ્રમદિતવ્યમ * Lives of great men all remind us, We can make our lives sublime, And departing, leave behind us, Foot-prints on the sands of time, આ છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી. ,, Human life is such where there is less to enjoy and more to endure. ગુજરાતમાં કેટલા મહાનુભાવાએ પેાતાના જીવન ચરિત્ર ( Biography અને Autobiography)ના પુસ્તકે છપાવેલા છે જે જીવન-ઘડતરમાં ઉપયાગી થઈ પડે, અને, તેમાંથી વિવેકપૂવ ક જે અપનાવવા જેવી ખાખતા લાગે તે અપનાવવાથી આપણુ જીવન ઉન્નત અને, અને, અન્યને પણ તેમાંથી માદન મળે. અહિં તા શ્રી શાહ સાહેબને થોડા પરિચય આપવા પ્રયત્ન કરીએ છીએ. આશા છે કે તે વાંચવાથી સ ંસારનુ સ્વરૂપ સમજશે અને પાઠક પેાતાના જીવન વિષે પણ વિચારી શકશે. For Private Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દરેક પ્રાણ જીવનમાં દુ:ખ ઘણેરું, સુખ થોડવું, તેમ શ્રી શાહ સાહેબના જીવનમાં પણ કેટલા ups and downs, vicissitudes-સંયોગોના ફેરફાર-આવેલા પણ પ્રભુ કૃપાથી તેમનું જીવન શાંત સરળ રીતે પસાર થયેલું જણાશે. પુણ્યશાળીને પણ દુ:ખ તો આવે અને તે કર્મની વિચિત્રતા સમજી સમભાવથો વેદે, પરંતુ દુઃખ પાછળ સુખ લઈને આવે છે એવું દેખાશે. થોડાં વિદને આવેલાં તે આંખનાં પલકારામાં પસાર થઈ ગયેલાં અને જીવન–સરિતા હાલ પણ સરળ રીતે વહે છે. શાસ્ત્ર વચન છે : “હત આસવા પરિસવા.” સામાન્ય રીતે આસ્ત્ર કર્મ—બંધનનું કારણ છે પરંતુ ધર્મમાં દૃઢ શ્રદ્ધા રાખનારને પરિસવનું એટલે સંવર- નિરાકમ-મુક્તિનું કારણ થાય છે. શ્રી શાહ સાહેબના દાદા, શહેર અમદાવાદમાં, રાયપુર, શામળાની પિળમાં, એક સુખી સમૃદ્ધ વહેપારી : શ્રી મંગળદાસ લલ્લુભાઈ શાહ હતા. જેમની જીવન ઝરમર શ્રી સાહેબના પુસ્તક “શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ માં વિસ્તારથી આપેલી છે. તેમને તેમના દાદાશ્રી તરફથી જૈન ધર્મના સંસ્કાર વારસામાં મળેલા જે શ્રી શાહ સાહેબના પિતા શ્રી ગોકળદાસમાં ઉતરી આવેલા અને તે દ્વિગુણિત થઈ શાહ સાહેબમાં આવેલા જણશે. આ સંસ્કારોને પ્રતાપે શ્રી શાહ સાહેબના દાદાશ્રી તથા પિતાશ્રીએ જ્ઞાન પુસ્તક પ્રકાશનમાં ઉ૯લાસભર્યો ભાગ લીધેલો અને આ વારસો શ્રી શાહ સાહેબમાં ઉતરી આવ્યું જેથી તેમણે તેમની નિવૃત્તિને સમય ૧૯૭૬ થી ૧૯૯૧ ને જૈન Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૫ દર્શન-જ્ઞાનના પુસ્તકો છપાવી ભેટ આપવામાં ફાળે આ છે જે શ્રી સમણ-સુત્ત ના પાનાં ૪-૫ થી જોઈ શકાશે આ કુટુંબ શહેર અમદાવાદની શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી શ્રાવકના તિનું “લાણાદાર સભ્ય” ગણાય. શ્રી મંગળદાસે, સામાન્ય અભ્યાસ છતાં, પિતાની કુશાગ્ર બુદ્ધિથી અમદાવાદમાં સૌ પ્રથમ “સિલક મોલ્સ”ની સ્થાપના કરી હતી. તેમના જીવન કાળ દરમિયાન તેઓશ્રીએ ત્રણ વખત લગ્ન કરેલા. (પાઠક, આશ્ચર્ય ન પામતા. આજથી સાત આઠ દાયકા પહેલાં સ્ત્રી મરણે વિશેષ થતાં અને જ્ઞાતિઓમાં પુરુષે બે ત્રણ વખત પરણે તે સામાન્ય ગણાતું.) તેમને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી, થયેલા, જેમાં પ્રથમ પત્નીથી થયેલા પ્રથમ પુત્ર ગોકળદાસભાઈ હતા. તેમના પિતાશ્રી બીજી પત્ની પરણે ત્યારે ઓરમાન માતા સાથે સંબંધ સારા રહે તે માટે શ્રી ગોકળદાસભાઈએ પિતાશ્રીનું ઘર છેડી, લુહારની પળમાં તેમના સસરાનું મકાન હતું તે ખરીદી લીધું. શ્રી કુમુદચંદ્રને જન્મ વિક્રમ સંવત ૧૯૭૨ ના એક પવિત્ર દિવસ ફાગ સુદિ ૮ ને રવિવારે થયે હતો : આ દિવસ અત્યંત પવિત્ર ગણાય કેમકે દાદા શ્રી જયભવ તિરથ નાયક, નાભિકો નંદન, મરુદેવા માત કે જા , યુગલા ધર્મ નિવારક, જિનપતિ, પૂર્વ નવ શું વાર શ્રી સિદ્ધાચળ શત્રુંજય–આ પવિત્ર દિવસે આવેલા, તેથી ત્યાં દર વર્ષે ફાગણ સુદિ આઠમને દિવસે રથયાત્રા થાય છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ આ ‘રાયણ ઋષભ સમોસર્યા સ્વામી, પૂવ નવ્વાણું વારે રે – ધન્ય ભાગ્ય હમારા.” * એક પૂર્વ એટલે ૮૪ લાખ ૪ ૮૪ લાખ વર્ષ. * પૂર્વ ૯૯ વાર એટલે ૮૪ લાખ x ૮૪ લાખ ૪ ૯૯૦ (આશ્ચય ન પામતા–“ઉસર્પિણી કાળ” માં આવું હાય.) અમદાવાદમાં પણ દિલ્હી દરવાજા બહાર, સુપ્રસિદ્ધ શ્રી હઠિસીંગના દેરાસરમાં, આ દિવસે બપોરે, રથયાત્રા કઢાય છે અને સેંકડો માણસો તેને લાભ લે છે. શ્રી શાહ સાહેબના જન્મની અંગ્રેજી તારિખ જોઈએ તે તે પણ પાછળથી મો. ક. ગાંધીજીના ગુજરાતના એક ઐતિહાસિક બનાવ સાથે જોડાયેલી છે ? ૧૯૧૬ ના માર્ચની બારમી તારિખ (હે જિજ્ઞાસુ પાઠક : આ ઘટના તે ખબર છે ને–૧૨ મી માર્ચે અસલ “દાંડી” કુચ થયેલી. દાંડી તણું કિનારે, મોહન મીઠું પકાવે.” અને હમણાં થોડા સમય, પહેલાં માજી વ. પ્ર. શ્રી રા. ગાંધીએ આજ દિવસે નકલી દાંડી કુચ કાઢેલી. ) - શ્રી શાહનું પ્રાથમિક શિક્ષણ ખાડિયા, મ્યુનિસિપલ શાળા નં. પ માં થયેલું. તે વખતમાં શિક્ષક નિષ્ઠાવાળા હતા અને લગભગ બધા વિદ્યાથીઓ મ્યુનિ. શાળાઓમાં ગુજરાતી બાળપોથીથી ચાર ધોરણ સુધી અભ્યાસ કરતાં. ચાર વરસમાં શાળાનું મકાન (૧) શામળાની પિળના નાકે “સાહેબ ના મકાનમાં (૨) હનુમાનજી સામેના મેટા મકાનમાં, અને (૩) બંધારાના ખાંચામાં બદલાયેલું–હાલમાં પણ નં. ૫ ની શાળા આ ખાંચામાં મ્યુ. ના મકાનમાં એસે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭ માધ્યમિક શાળાનો અભ્યાસ કાળુપૂર - શાળમાં ટયુટેરિયલ હાઈસ્કૂલમાં થયેલે-આ શાળાનુ મકાન હતુ ત્યાં પહેલા માદશાહી ટંકશાળ હતી અને એક જાદુગર આવેલા તે કહેતા કે હજુ પણ અહિંની હવામાં ધન ઉભરાય છે એમ કહી, હવામાં હાથ વીંઝી, રેાકડા રૂપીયા ચાંદીના, ડબ્બામાં નાખી ખખડાવતા ! આ આ શાળા બાબત ખીજી હકિકત વિચિત્ર છે. પછીથી તે મકાન ખાદશાહી ઘેાડાર થયેલું તેથી ત્યાંની રૂમે પતરાંથી માંધેલી-ધાડાના તબેલા માટે તે-અને રૂમેામાં શ્રી શાહ સાહેબનુ માધ્યમિક શિક્ષણુ થયેલું, જે વિષે, શ્રી સાહેબે એ લેખ લખ્યા છે. એક તે શાળાની રજત જયંતિ વખતે, શાળાએ મહાર પાડેલા અંકમાં, અને, બીજો શાળાના પ્રિન્સિપાલ શ્રી. એસ. ત્રિવેદી સાહેબના સ્મૃતિ અંકમાં. તે વખતમાં માધ્યમિક શાળાએ ધેારણ પાંચમાંથી સાત વર્ષી શિક્ષણ આપતી. છેલ્લું વર્ષ તે જમાનામાં કેળવણી માટે ઘણુ' જ અગત્યનુ ગણાતુ. તે મેટ્રીકયુલેશન’-ટુકમાં, મેટ્રીક (\iatric) કહેવાતું, આ ધેારણ પાસ થાય એટલે નેાકરી પણ મળતી, અને, કાલેજમાં પ્રવેશ પણ મળતેા. શ્રી કે. જી. શાહે આ શાળાના તેજસ્વી વિદ્યાથી હતા અને મેટ્રીકની પરીક્ષામાં ૧૯૬૩ની સાલમાં ગુજરાતનો બધી શાળાઓમાં અને મેટ્રીકની તે સમયની પરીક્ષા લેતી મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીના વિષયમાં ૨૦૦ માંથી ૧૩૫ માર્ક મેળવી પ્રથમ નંબરે આવેલા. તેમને સરકારી ઈનામ મળેલું અને શાળાના આચાય શ્રીએ સ્પેશ્યલ મેળાવડા કરી, યુવક કુમુદચન્દ્રને, તે સમયના For Private Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર સાહેબ મારફત ઓકસફર્ડ ઇંગ્લીશ ડીક્શનેરી તથા અન્ય પુસ્તકો આપેલા. શ્રી શાહ સાહેબે આ ડેફિશનેરી આજદિન સુધી વાપરી છે ને તેઓ હજુ પણ તે વાપરે છે. ૧૯૩૩ ની સાલની તેમની અંગ્રેજી પ્રેઝ-પોએટ્રીની અભુત ટેક્સ્ટ બુક પણ તેમણે જાળવી રાખી છે જેમાં છપાયેલી ગદ્ય-પદ્યની અંગ્રેજી નાંધો તેમને કોલેજમાં શીખવવામાં પણ ઉપયોગી થયેલી. આવી સિદ્ધિ માટે તેઓશ્રીના પિતાશ્રી ઘણું રાજી થયેલા અને તે વખતના ગુજરાત સમાચારમાં તેમના પુત્રને ફેટે છપાવેલો અને જે મીલમાં નોકરી કરતા ત્યાં પેંડા વહેચેલા. ટયુટોરીઅલ હાઈસ્કુલના પ્રીન્સીપાલ સાહેબે પણ તેમનો એક મજાનો ફાટે શાળાના દરવાજા પાસે મુકેલે જે કદાચ હજુ પણ નવા મકાનમાં હવે જઈએ. આ શાળાના ઈતિહાસમાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીકની પરીક્ષામાં ૧૯૨૩ની સાલમાં જાણતા ન્યાયમૂર્તિ શ્રી નોમાનભાઈ મીયાભાઈ આવેલા અને ૧૯૩૩માં શ્રી કે. જી. શાહ આવેલા. આ શાળાની ખાસિયત એ હતી કે ઓરડા તબેલા હતા પરંતુ ચારે બાજુ મેટું વિશાળ ચેકડું અને વચ્ચે વચ્ચ, કબીરવડની યાદ આપે તે, વિશાળ વડ. કેવું સરસ ખુલ્લી હવા મળે તેવું કુદરતી વાતાવરણ. હવે જોઈએ તેમનું કેલેજ શિક્ષણ : તે વખતે ગુજરાતમાં એક જ કોલેજ હતી, અને તે પણ આસ કેલેજ-ગુજરાત કોલેજ–અત્યારે છે તે જ અને ત્યાં જ. કોલેજમાં બી.એ. ડીગ્રી માટે ચાર વર્ષ ફસ્ટ ઈયર, ઈન્ટર, અને જુનિયર-સીનીયર બી.એ, અને, એમ. એ. ડીગ્રી માટે Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯ બે વર્ષ-જુનિયર-સીનીયર, જુનિયર પરીક્ષાઓ કોલેજ લેતી. સીનીયર પરીક્ષાઓ મુંબઈ યુનિવર્સિટી લેતી. બી. એ.ની અમદાવાદમાં, અને, એમ. એ.ની મુંબઈ યુનિવર્સિટીના મકાનમાં મુંબાઈ લેવાતી. શ્રી કુમુદચન્દ્ર F. Y. B. A. ની પરીક્ષા સેકન્ડ કલાસમાં (૧૯૩૩-૩૪) પસાર કરી, પરંતુ તેમના પિતાશ્રીની ઈચ્છાથી કેલેજ છોડી દઈ, અમદાવાદમાં “યાશિક કેલેજ ઓફ ફેમસ (ખાનગી ટયુશન આપતી સંસ્થા)માં, એક વર્ષ મુંબઈની ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરનો “સેક્રેટેરીઅલ ડીપ્લેમાં કર્સ” તથા “પીટમેન્સ શેટ-હેન્ડ કોર્સ કર્યો અને તેમાં સારી ફત્તેહ મેળવી. તદુપરાંત આ કોર્સની લંડન ચેમ્બર આફ કેમ. ની પરીક્ષાઓ મુંબઈ લેવાતી, તે પણ તેમણે આપી અને ડીસ્ટીંકશનના સટીફીકેટ મેળવ્યા. (૧૯૬૪-૩૫) ત્યાર બાદ એક મીલમાં સેક્રેટરીના હાથ નીચે એપ્રેન્ટીસ રહ્યા, પરંતુ તેમાં કંઈ રસ-કસ ન જણાતા શ્રી . જી. શાહ ઈન્ટર આટર્સ નો અભ્યાસ કરવા ફરીથી માતૃ-સંસ્થામાં જોડાયા લગભગ ૧૯૩૬ના જુલાઈની શરૂઆતમાં. સહ-વિદ્યાથીઓ કહે : કે. જી. શાહ, તમને મુશ્કેલી પડશે, લેજીક વિષય ઘણે ચાલી ગયો છે. પ્રભુ ઈચ્છા બળવાન છે. ત્રણ ચાર દિવસમાં લોજીકના શિક્ષકની બદલી થઈ અને નવા લેખકના શિક્ષકે એક લેઇક (તકશાસ્ત્ર)ના બને વિભાગને આવરી લેતાં પુસ્તકની ભલામણ કરી. કુમુદભાઈએ તે પુસ્તક ખરીદ્ય ને લગભગ મેઢે કરી લીધું. કુદરતની કરામત તો જુઓ-ખુદા દેગા તો પર ફાડકે દેતા હૈબને પેપરમાં પ્રશ્નો આ પુસ્તકમાંથી. કે. જી. શાહ કોલેજમાં તેમના વિષ-લેજીક સાથે-માં ફર્સ્ટ આવ્યા, લોજીકમાં Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૨૦૦ માંથી ૧૪૦ પરંતુ ઈન્ટર આટર્સમાં પહેલો નંબર મેથેમેટીસ વાળા વિદ્યાથીનો આવેલ-કારણ સ્વાભાવિક છે. આ વિષયમાં હોંશિયાર વિદ્યાર્થી ઘણુ માર્કસ મેળવે એટલે શ્રી કે. જી. શાહનો નંબર કોલેજમાં બીજે. સ્કોલરશીપ મળી. કોલેજના બે વર્ષ એક વિષય : અર્ધ માગધી હતો. શાહ સાહેબે જૈન–પાઠશાળામાં સારૂં ધાર્મિક જ્ઞાન મેળવેલું એટલે એમને ફસ્ટ ઈયર તથા ઈંટરમાં ૧૦૦ માંથી ૮૦ ઉપર માકર્સ આવતા અને તેમના પ્રોફેસર સાહેબો દરેક પેપર ઉપર Good રીમાસ લખતા. કમની વિચિત્રતા તો જૂઓ : B. A. માં સ્પેશ્યલ વિષય (First love) તરીકે અધ માગધી વિષય રાખવાની તીવ્ર ઈચ્છા સ્વાભાવિક હોય જ, પરંતુ તકદીરની તદબીરતે સમયે B. A. માં આ વિષય રખાતે નહિ તેથી કુમુદભાઈએ English અંગ્રેજી વિષય પસંદ કર્યો અને મુંબાઈ યુનિવર્સિટીની B. A. ની પરીક્ષા સેકન્ડ કલાસમાં, કોલેજમાં બીજા નંબરે, પસાર કરી, ૧૯૩૮, અને સ્કોલરશીપ મેળવી. આ સમય દરમિયાન અમદાવાદમાં બે કોલેજો razuya1HI 741415 H, L. College of Commerce અને L. D. Arts College. આ સમયમાં વિદ્યાથીઓ M. A. સાથે LL. B. કરી શકતા, કેમકે લો કોલેજના વર્ગો સાંજના લેવાતા. બી. એ. પાસ કરી એટલે ટયુટોરીયલ હાઈસ્કુલના પ્રિન્સિપાલ સાહેબે, શ્રી કે. જી. શાહને બોલાવી, શાળામાં શિક્ષકની નોકરી આપી અને M. A, ના પીરીચડ ભરવાની Page #313 -------------------------------------------------------------------------- ________________ 1. A. માં English ના ૮ પિપર–પરીક્ષા બીજે વર્ષે તેથી \[. . ના પહેલા વર્ષમાં પહેલી LL. B. ની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીની પસાર કરી–(૧૯૩૯), બીજા વર્ષે સીનીયર છે. 1. ની પરીક્ષા પસાર કરો-(૧૯૪૦ માર્ચ) (માર્કસ-અહાહા ) નસીબની બલિહારી : માસ ૮૦૦ માંથી ૪૦૦, સેકન્ડ કલાસ B.U. અને ૧૯૪૦ના ઓકટોબરમાં સેકન્ડ LL.B. સેકન્ડ કલાસ B. . પાસ કરી. તે સમયે M. A. માં English વિષય રાખનાર ફક્ત ચાર પાંચ વિઘાથીઓ હતા અને તેમને અમદાવાદની ત્રણે કોલેજોમાં-ગુ. કોલેજ, એચ. એલ. તથા એલ. ડી. અંગ્રેજીના પ્રોફેસરેનું માર્ગદર્શન મેળવવા જવું પડતું. ઘર જે સંબંધ. કેટલી વાર તે સાહેબના ઘેર બબ્બે કલાક જ્ઞાન મળતું. કેવી મજા હતી ! ૧૯૪૦ના જૂનમાં રાજકોટ ધમેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજીના અધ્યાપકની જગાની જા.ખ. આવતા, ત્યાં તેમની નિમણુંક થઈ. પગાર (આર્થાય ન પામતા) રૂ. ૮૫–૫– ૧૪૦, કોલેજ રાજ્ય તરફથી ચાલતી. શ્રી શાહ સાહેબને ત્યાંનું વાતાવરણ અનુકૂળ ન આવતાં તેમણે રાજીનામું આપ્યું. આ જગા ખાલી પડતા સ્વ. શ્રી એસ. આર. ભટ્ટ સાહેબ શ્રી કે. જી. શાહને પુછવા આવેલા અને તે જગાએ તેઓશ્રીએ અંગ્રેજીના અધ્યાપક તરીકે ઉપરોક્ત પગારમાં નોકરી સ્વીકારેલી. - શ્રી કે. જી. શાહને કુદરત દરેક રીતે અનુકૂળ થતી પૂર્વના પૂણ્ય પ્રતાપે.” Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સત્તાના એ વિભાગ – પુણ્ય - ક આપે સુખ અને દુ:ખ. પુણ્ય : ૨૪ વર્ષ ના યુવાન કુમુદભાઈ-રાજકોટ ઈન્ટરવ્યુ આપવા સ્ટેશને ટીકીટ લેવા લાઈનમા ઉભેલા. પાછળ ઉભેલા એક ભાઈ એ ( ધમે ન્દ્રસિંહજી કાલેજના ચાલુ પ્રાક્રેસર જેએ અમદાવાદ આવેલા ને રાજકોટ જવા Qમાં ઉભા હતા ) પૂછ્યું : આપને કયાં જવું છે ? જવામ: રાજકોટ. પ્રશ્ન : રાજકોટમાં શું કામ છે ? જવાખ : ધર્મેન્દ્રસિહજી કાલેજમાં અગ્રેજીના અધ્યાપકના ઇન્ટરવ્યુ માટે. તરત જ શ્રી વ્યાસભાઈ કહે, ચાલા, હું ત્યાં પ્રેસર છું. મારી સાથે અમારી રૂમમાં ઉત્તરજો, તમારું કામ પતાવી દઇશું. શ્રી કે. જી. શાહ તેમની રૂમમાં ઉતર્યાં. રૂમમાં બે જણ હતા. શ્રી વાસુદેવ વ્યાસ-સાયન્સના પ્રાધ્યાપક અને શ્રી જમુભાઈ પંડયા : સંસ્કૃતના વિદ્વાન પ્રાધ્યાપક. ત્રણની ત્રિપુટી સુમેળથી રહ્યા, રાજકોટ જાગનાથ પ્લોટમાં, મજાની ભાડાની રૂમમાં, કાલેજની સામે જ. જુએ : પ્રબળ પુણ્ય વ્યક્તિને અણુધાયે અચાનક કેવે સુમેળ કરાવી આપે છે ! poor કે. જી. શાહ ઓ કામ કેવી રીતે પાર પાડશે તેની અકલ્પ્ય મુઝવણમાં હતા અને સદ્દભાગ્યે કેવું સુંદર મિલન કરી દીધું ! ! ! કનકી ગતિ ન્યારી, અને યાપ અધુ, કર્માંનકી ગતિ ન્યારી ! અમદાવાદ આવ્યા પછી ધી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ સાહેબે તેમની શાળામાં જોડાઈ જવા કહ્યું અને બુક-કીપીંગને નવા વિષય દાખલ કર્યાં ૧૯૪૧-૪૨. For Private Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ 33 ભારતના ઈતિહાસમાં કટોકટીને સમય, શાળાની દિવસની નેકી દરમિયાન સાંજના સમયે શ્રી. કે. જી. શાહ સાહેબ તાસા પાળમાં આવેલી એક સમૃદ્ધ કાપડની શેઠ હીરાચંદ રતનચંદ નામની પેઢીમાં પાર્ટ ટાઈમ કેારસ પેાન્ડન્સ ટાઈપીસ્ટ તરીકે પણ નાકરી કરતા. ગુજરાતની શાળાઓને કટાટીને સમય. શાળાએ લગભગ છ મહિના મધ. સંચાલકે આર્થિક મુશ્કેલીમાં. આ સમયે શ્રી શાહ સાહેબ પેઢીમાં ફુલ ટાઈમ થઈ ગયા અને પેઢીમાં ૧૯૪૨ થી ૧૯૫૨ સુધી નિષ્ડાથી કામ કર્યું. આર્થિક લાભ પણ સારા હતા. કમનસીબે પેઢીને મુશ્કેલી આવી અને શ્રી કે. જી. શાહ સાહેબની નિમણુંક ધી વનિતા વિશ્રામ ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે થઈ. ( મેલ કરવત, ફીર મેાચીકા માચી) છતાં કુદરતે એક દિવસ પણ એકાર રાખ્યા નથી. ( ૧૯૫૨-૫૩) આ શાળામાંથી વગર પગારે રન લઈ, શાળા શિક્ષક માટે જરૂરી B,Ed. ની ડીગ્રી મેળવી: ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ કલાસ: ૧૯૫૩-૫૪ અને શાળામાં જોડાઈ ગયા. ૧૯૫૪માં L, D. આટ્સમાં અંગ્રેજીનાં અધ્યાપકની જગા ખાલી પડી-નિમણુ કે ન થઈ. કુદરતની કરામત, અને ખીજા વર્ષે H. L. કામસ કોલેજમાં અ ંગ્રેજીના અધ્યાપક શ્રી K. C. પરીખની નિમણુંક G. U. ના ૨જીસ્ટ્રાર તરિકે થતાં, તે જગા જૂનના અંતમાં ખાલી પડી. આ વખતે અમદાવાદ એજ્યુકેશન સેાસાયટીના માનદ્ મ`ત્રી શ્રી S, M. શાહ સાહેબ હતા. જેએ ૧૯૩૫માં F. Y. Arts માં તેમના રીતે મેથેમેટીક્સના પ્રોફેસર હતા અને તેમને સારી એળખતા તેથી તેમની નિમણુંક, ઇન્ટરવ્યુની કડાકુટ વગર થઈ ગઈ. શૈક્ષણિક લાયકાતને ચાગ્ય તક મળી ગઈ. ૩ For Private Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ બાકીની વિગત હવે લખવી જરૂરી નથી–૧૫૫ થી ૧૯૬૧ કોમર્સ કોલેજમાં, અને, ૧૯૬૧ થી ૧૯૭૬ નિવૃત્તિ સુધી આર્સ કેલેજમાં. સમણસુર પાનું ૪, શ્રી શાહ સાહેબનું મૂળથી Strong English અને કર્મ સજે છેક ૧૯૩પમાં લીધેલા કેમર્સ ડીપ્લેમાના અનુભવને લીધે કેમર્સ કોલેજમાં ટીચીંગ ફાવી ગયું. અહિં એક ઘટના જણાવીએ-વર્ગોમાં લગભગ ૧૫૦ ઉપરાંત વિદ્યાથીઓ હેય અને ઉપલા વર્ગના વિદ્યાર્થીએ નવા પ્રોફેસરની શરૂશરૂમાં મજાક મશ્કરી કરે તેવા સંજોગોમાં શ્રી શાહ સાહેબને કેલેજ છોડી દેવાની ઈચ્છા થઈ આવેલી પરંતુ H. L. કોલેજની શિસ્તને લીધે ગાડું ગબડયું અને સમય પસાર થતાં ગાડી પાટે ચઢી ગઈ અને તેઓશ્રી વિઘાથી–પ્રિય થયા. ગમતાનો કરીએ ગુલાલ – બને કોલેજોમાં તેમજ M.A. ના વર્ગમાં તેમની શિક્ષણ પદ્ધતિ ભાષાના બધા પ્રાધ્યાપકો કરતાં વિશિષ્ઠ હતી. આ પદ્ધતિ હતી–વર્ગમાં એકસ્ટીક લઈને જવું અને અભ્યાસક્રમ શીખવતી વખતે બ્લેક બોર્ડ ઉપર શબ્દ, વાકયે, વગેરે લખતા જવું અને વિદ્યાથીને નોંધી લેવા જણાવવું જેથી તેમના સમય દરમિયાન કેટલું કાર્ય થયું તે સારા વિદ્યાર્થીને વર્ષાને ખબર પડે. G, ઇ.માં કેટલા વર્ષ અંગ્રેજીના પેશ્યલ વર્ગો સાંજના લેવાતા તેમાં પણ શ્રી શાહ સાહેબની ત્રણેક વર્ષ યુનિયર સર્ટીફીકેટ કેર્સમાં અંગ્રેજી શીખવવામાં નિમણુંક થયેલી. M.A.ના વર્ગો શહેરમાં લેવાતા તદુપરાંત તેમને M.A. ના વર્ગો લેવા રવિવારે પાટણ, સુરેન્દ્રનગર, વગેરે શહેરોમાં પણ જવું પડતું. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૫ Now, see, what a chequered & lucky career Shri Shah Saheb's was ! It was a queer admixture of hard work, diligence & good-luck. Luck & Labour went hand-in-hand from 1933 to 1976. કોલેજ સમય દરમિયાન બને કોલેજોના પ્રિન્સિપાલ સાહેબ સાથે શ્રી સાહેબને સૈદ્ધાત્વિક ઘર્ષણ થયેલું પરંતુ સોસાયટીની કાર્ય—નીતિને લીધે તેમને કોઈ વિઘ્ન નડેલું નહિ. કેલેજ સમય દરમિયાન શ્રી સાહેબ તેમની ધાર્મિક વૃત્તિને લીધે વિદ્યાથી– વિદ્યાર્થીનીઓને જીવન – ઉપયોગી સલાહ પણ આપતા.એક રજનીશી રાખી તેમાં અગત્યના બનાવે નોંધવાનું કહેતા. અંગ્રેજીની ટેસ્ટ – બુકે તથા નેસ જાળવી રાખવાનું કહેતા-જેથી ભવિષ્યમાં પિતાની કોલેજ લાઈફ કેવી હતી તેની સ્મૃતિ રહે. આ કેલેજ સવારનીઃ પટાવાળે રૂમ સાફ કરી લાઈટ-પંખા ચાલુ કરી ચાલ્યા જાય. શ્રી શાહ સાહેબ કલાસ લેવા જાય ત્યારે દરેક વર્ગના વિદ્યાર્થીઓને પંખા–લાઈટને દુર્વ્યય અટકાવવા કહેતા જાય. કોલેજ સમય દરમિયાન એક કુટેવ વળગેલી-Smoking -લગભગ દરરોજ કોલેજ જતાં-આવતાં સાઈકલ ઉપર બેસી સીગારેટ પીવાની” અને, ક્રી પીરીયડ દરમિયાન પણ મિત્રે સાથે “પી લેતા. કેમ કેલેજના પ્રીસીપાલ સાહેબ ચેઈન–મેકર હતા. ૧૯૭૬ માં નિવૃત્તિ પછી આ કુટેવ ગઈ તે ગઈ-આજની ઘડીને કાલનો દહાડે. નિવૃત્તિ પછીનું જીવન સરળ પ્રવાહી રીતે વહી જાય છે. શ્રી શાહ સાહેબના પિતાશ્રી વિષે એક બે બાબતે Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૬ નાંધીએ. તેઓશ્રી અમદાવાદ ટોક એચેઈજ (શેર બજાર) ના કાર્ડ હેકર હતા અને સને ૧૯૪૦ આસપાસ તે કાર્ડ શાહ સાહેબને નામે ટ્રાન્સફર કરેલું. તેઓશ્રીને જ્યોતિષનો ગજબનો શોખ હતો–શેર બજારના ભાવની વધ-ઘટનુંગ્રહોની ચાલનું –દનિક રટણ અને શેર દલાલો સાથે તેજીમંદીની રૂખ” “ટીપ’ વાતચિત. હાલ પણ આ દલાલ તેમનું નામ જ્યોતિષી તરિક જણાવે છે. તેમનું કાર્ડ સાયલન્ટ’ હતું અને તેઓ કદી સટ્ટો કરતા નહિ તે ઉત્તમ ટેવથી કુટુંબ સુખી રહી શકેલું ખાસ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં. અને જ્યોતિષમાં માનો કે ન માન-કેટલાક પવિત્ર નિસ્વાર્થ જ્યોતિષિઓ સચોટ ભવિષ્ય ભાખી શકે છે. શ્રી ગોકળદાસભાઈના તિષના શેખને લીધે કેટલાક જ્યોતિષિઓ અવારનવાર ઘેર આવતા. આવા એક જ્યોતિષિએ એ શ્રી કુમુદચન્દ્ર વિષે તે સમયે બે ભવિષ્યવાણી કરેલી જે તે સમયે તે સંજોગોમાં અશકય જેવી લાગતી. (૧) કુમુદભાઈ મેટી પદવી મેળવી સારૂં કમાશે અને (૨) આ જ જગાએ બંગલો બાંધશે. બને ભવિષ્યવાણી ૧૦૦ ટકા સત્ય નીવડી. ૧૯૭૬માં નિવૃત્તિ પછી જે મકાન લગભગ ૧૦૦ વર્ષ ઉપર જૂનું હશે તે પડાવી નંખાવી તે જગા એ પાયામાંથી નવું મકાન એજનિયરે બાંધ્યું જે પળમાં બંગલા જેવું જ લાગે. આમ શ્રી સાહેબનું નિવૃતિ પહેલાનું જીવન પુરુષાર્થ પ્રારબ્ધના સંમિશ્રણ જેવું લાગે, અને, હવે છેલ્લે ૧૯૭૬ થી ૧૯૧ સુધીના જીવનનું વિહંગાવલોકન કરીએ. જૈન ધર્મમાં–વીતરાગ પરમાત્મામાં અટળ-અચળ શ્રદ્ધા અને Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૭ પુણ્ય-પ્રકૃતિને લીધે કેટલાક કામે સમયસર automatic થઈ જાય છે. નિવૃત્તિ પછી શ્રી શાહ સાહેબે આર્થિક પ્રવૃત્તિ–નોકરી, ટયુશન. વગેરે ન કરવાનું નક્કી કર્યું અને પોતાની પાસે જે છે અને કુદરતી કમે આવી મળે તેમાં રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે ” – એમ રહેવા નિશ્ચય કર્યો. હા, કોઈને અંગ્રેજી ભાષા જ્ઞાન તથા ધર્મ-જ્ઞાન તદ્દન ફી શીખવું હોય તો આવે તેમની કુરસદે, પરંતુ આ ભૌતિકવાદના જમાનામાં વિદ્યાથીઓ પરીક્ષાલક્ષી હોઈ આ તકનો કોઈ લાભ લેતું નથી સિવાય કે એમનાં કેટલાક કુટુંબીજનો. નિવૃત્તિ પછીનું ધ્યેય : સ્વાધ્યાય, મૌન, બને તેટલું અસંગ થવું અને ૨૪ કલાકમાં ૮, ૧૦, ૧૨ કલાક વાંચનલેખન પ્રવૃત્તિ, આમાં જરા પણ અતિશયોક્તિ નથી. પ્રારબ્ધ ઉત્તમ જનાઃ ન પરિત્યજનિ જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તે સમે તેહને તે જ પહોંચે.” એમ કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે રહી શકે નહિ પરંતુ શ્રી શાહ સાહેબ ઉપર બન્નેની મહેર છે તેથી તેમને લીલા લહેર છે તેમને કુટુંબીજનોને સહકાર સારો મળે છે જેથી તેમના વાંચન-લેખન કાર્ચમાં ખલેલ પડે નહિ. વહેવારમાં પત્નીની સલાહ પ્રમાણે વર્તવું. (આ સુખી થવાનો માર્ગ છે. વિરૂદ્ધ વર્તાતાં દુઃખી થવાયસમજ્યા અને, એકાન્તમાં શાસ્ત્રીય-આધ્યાત્મિક દૈનિક, Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૮ માસિક, અખબાર તથા લેખે, પુસ્તક, વાંચન અને લેખન જે બે ત્રણ વરસના સમયે એકાદ પુસ્તકમાં પરિણમે. શ્રી કુમુદચન્દ્રના પિતા શ્રી ગોકળદાસભાઈને શ્રીમદ્ રાજચન્દ્ર નિજાભ્યાસ મંડપ, વડવાના, આરાધક એક શેરદલાલભાઈ સાથે ગાઢ સંબંધ હતો તેથી નાની ઉંમરમાં શ્રી કુમુદભાઈને વડવા લઈ ગયેલા અને ત્યારથી. શ્રીમદ્ રાજચન્દ્રના પુસ્તકોનો પરિચય થયેલો. તદુપરાંત લુહારની પિળની પાઠશાળામાં પંચ પ્રતિકમણુ. સૂત્ર, નવ સ્મરણ વગેરેને બાળપણમાં અભ્યાસ કરેલો અને ધાર્મિક પરીક્ષામાં ઈનામ પણ મેળવેલું. ચાર કષાયોની સક્ઝાય, શ્રાવક કરણીની સક્ઝાય, સમકિતના ૬૭ બોલની સઝાય વગેરે અર્થ સહિત મોઢે કરેલ. નાનપણમાં સાધુ-સમાગમ પણ ઠીક ઠીક થયેલ અને ધર્મજ્ઞાનને લાભ મળશે. અંગ્રેજી-ગુજરાતી ભાષા સાહિત્યનું વિશાળ જ્ઞાન તથા અનેકાન્ત દષ્ટિ હેવાથી સવ–ધમ–સમભાવથી વિચારતા તથા દરેક ધર્મના પુસ્તકોને ઠીક ઠીક અભ્યાસ કરેલે. જૈન ધર્મના અનેક પુસ્તકે ઉપરાંત હિન્દુ-ધર્મ-પુસ્તક બે મહાકાવ્ય (epics) રામાયણ ને મહાભારત ઉપરાંતશ્રી ભાગવત ગીતાનું વારંવાર પારાયણ, મુસ્લિમ ધર્મ પુસ્તક કુરાન અંગ્રેજીમાં, ખ્રિસ્તી ધર્મ પુસ્તક ધી હોલી બાઈબલના બે ભાગ–યહુદીઓનું (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) જૂનો કરાર અને ખ્રિસ્તીઓનું (ન્યુ ટેસ્ટામેન્ટ) નો કરાર અંગ્રેજી-ગુજરાતીમાં, સ્વામીનારાયણ શિક્ષાપત્રી વગેરે. જરાતી થી ક પુત Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કિમત, મુકદ્દર, પ્રારબ્ધ, નસીબ, Fate આ એક ગૂઢ બાબત છે જે સંચિત કર્મ પ્રમાણે કામ કરતું હશે. શ્રી શાહ સાહેબે તથા તેમની પત્ની શ્રીમતી પ્રભાવતીબહેને છૂટે હાથે દાન પ્રવૃત્તિ હાથ ધરેલી છે અને જેમ જેમ ધન વાપરે છે તેમ તેમ તે વધતું જાય છે? દેરાસર, ઉપાશ્રય, આંબલશાળા, રેલ રાહત, દુકાળ રાહત, સાધના કેન્દ્રો, ચિત્રપટ સ્થાપન, પ્રતિમા સ્થાપન અને પિતાના તથા અન્યના પ્રકાશન, વગેરે વગેરે. કિસ્મત કરાવે ભૂલ ? –૧૯૭૬ પછી શેર બજારનું કાર્ડ જે તેમના નામે “સાયલેન્ટ’ હતું ફક્ત રૂ. ૧૫૦૦/- માં બજારના સ્વાથી લોકોના દબાણથી અને થોડું વેચ્છાએ (આપણે સટ્ટો કર નહિ અને કાલને વહાણે આપણે ન હાઈએ તો કદાચ પુત્ર કપૂત પાકે તો બાપનું નામ બળે એમ વિચારીને) આ કાર્ડ સમર્પણ કરી દીધેલું – હાલમાં તેની કિંમત લાખોની છે–છતાં આ બાબતને જરા પણ રંજ કે શક નથી અને કાર્ડ ગયા પછી પણ આર્થિક મુશ્કેલી પડી નથી-નડી જ નથી. કેટલાક રૂઢિચુસ્તોને શ્રી શાહ સાહેબની પુસ્તક પ્રવૃત્તિ ન ગમે કેમકે જડ ફ્લિાવાદીઓ ઘૂવડ જેવા હોય છે “જ્યાં જુઓ ત્યાં કૂ ડે ફૂડ સા મે સા મા બે ઠા ઘૂ ડ” પરંતુ જે સમજુ છે તેમણે શ્રી શાહ સાહેબના પુસ્તકોની વિવેકપૂર્ણ પ્રશંસા કરી છે જે દરેક પુરતકના છાપેલા છેડા અભિપ્રાચથી જાણી શકાશે. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કર્માનુસારે સંસારી જીવન જીવતાં તેમને ત્રણ પુત્રો ને ત્રણ પુત્રીઓને યોગ પ્રાપ્ત થયેલ જેમાંથી હાલ એક પુત્ર અને ત્રણ પુત્રી પરિવાર સહિત હયાત સુખી છે. એક ઘટના : બે દસકા પહેલા પોસ્ટ ઓફીસે એક ચાજના કાઢેલી : રૂા. ૨૦૦) બચત ખાતામાં રાખી મુકનારના ખાતા નંબરોને ડ્રો દર મહિને થતો તેમાં (૧) તેમની પત્નીને રૂા. પ૦૦૦), (૨) તેમની એક પુત્રીને રૂા. પ૦૦), અને (૩) તેમને પોતાને રૂા. પ૦)ના ઈનામ લાગેલા. પુસ્તક પ્રકાશનમાં તેમની પત્નીને આર્થિક સહાગ હોય છે. મદુરા બેન્ક રૂા. ૫૦૦) ડીપોઝીટ મુકનારને માટે પણ માસિક ડ્રો રાખેલો તેમાં પણ તેમની એક પુત્રીને રૂા. ૧૦૦૦) ઈનામ લાગેલું. ચાલુ સાલ – ૧૯૯૦ : જન્મ વર્ષ ૧૯૧૬ : ૭પ માં વર્ષ પ્રવેશ : પત્નીને પણ ૭૨ મું વર્ષ. વૃદ્ધાવસ્થા—Second Childhood બન્નેએ બન્ને આંખમાં મોતીયા (Cataract) ના ઓપરેશન કરાવી Lens નંખાવેલા છે. અને દર વર્ષે પિતાની લીમીટમાં વધુ ધન શુભ પ્રવૃત્તિમાં વાપરવાનું નકકી કરેલ છે. જીવન ક્ષણભંગુર છે. પ્રભુ કૃપાથી કમ સંજોગે ધન વધતું જાય તેનો દર વર્ષે સદુપયેાગ કરવે કેમકે પાછળ પણ ઘણું મુકીને જવાનું છે. કોઈ અમરપટ્ટો લાવ્યો નથી અને તારો આભા નીકળ્યો જ્યાં શરીરમાંથી, પછી તું એક પૈસાને પણ માલિક નથી, માટે ધન ઉપરની મૂછ છેડી હાથે તે સાથે ” એમ વિચારી, ધન-ખર્ચ–પ્રવૃત્તિ વિકસાવવી. ભૌતિક જરૂરિયાત માટે પણ કંજુસાઈ ન કરવી. વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ” બીમાં મોતીયા-Secon કરાવી L Page #323 -------------------------------------------------------------------------- ________________ ૪૧ આ અનિત્ય ભાવના ભાવતાં પુય-બળે પોતાના મળેલા ધનનો પુસ્તકો પ્રકાશન કરી, ભેટ આપવા ઉપરાંત ઠીક ઠીક સદ્વ્યય કરેલો છે તે વિચારવા જેવું છે. અમદાવાદ (૧) લુહારની પોળના દેરાસર–ઉપાશ્રયમાં (૨) શામળાની પિળમાં ચાંદીમય બે અદ્ભુત દર્શનીય ચિત્રપટ્ટ શ્રી શંખેશ્વરજીનો તથા શ્રી રાણકપુરના દેરાસરોને અમદાવાદ શહેરના લોકોને દર્શન કરવા વિનંતિ) (૩) શ્રી સમેતશીખરની પળમાં સમેતશીખરના ગઢમાં, પુનરોદ્ધાર કરી, વીસ પ્રતિમામાંથી બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા. (૪) લુહારની પોળ, શામળાની પોળ, ઝવેરી વાડ, નરોડા તથા શંખેશ્વર તીર્થમાં અબેલ શાળામાં સારી એવી રકમનું દાન વગેરે. (૫) ગુજરાતમાં દુકાળ પડતાં સાતેક પાંજરાપોળોને સેંકડો રૂપિયાનું દાન (૬) બ્યુટી વિધાઉટ કૂઅલ્ટી–ના મેમ્બર. ભલામણઃ અહિંસા પ્રચારક સંસ્થાઓને પ્રોત્સાહન આપવા વિનંતિ. સરનામું: અધ્યક્ષ, બ્યુટી વિધાઉટ કુએટી (ભારતીય શાખા) ૪, પ્રિન્સ ઓફ વેલ્સ ડ્રાઈવ, વાવડી, પૂના-૪૧૧૦૪૦. (૭) શાહ સાહેબની “દાન-પ્રવૃત્તિની એક ખાસ વિશેષતા છે કે હાથે ને સાથે અને નક્કી કરેલ રકમ તરત જ આપી દેવી. એક દિવસ પણ ઉધાર નહિ. આપ જાણતા હશો, કદાચ અનુભવ હશે કે ઘણા મહાનુભાવે ધરમની રકમ લખાવે પરંતુ આપતા મહિના, અરે, વર્ષો નીકળી જાય. શાહ સાહેબ તો વ્યવહારની બાબતમાં પણ જે વસ્તુ ખરીદી હોય તેનું પિમેન્ટ તે જ દિવસે. તેમના સંપર્કમાં આવનાર આ ગુ ગુની પ્રશંસા કરે છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૪ર હે પરમ પ્રભુ, જ્યાં સુધી આયુષ્ય રેખા અતુટ રહે ત્યાં સુધી શ્રી કુમુદચન્દ્રભાઈને નિરોગી રાખજે જેથી તેઓ શકય તેટલું સ્વ-પર-કલ્યાણ કરી શકે, and, leave behind him, Foot-Prints on the Sands of Time. ‘Llife is a continual struggle for existence and Survival of the Fittest. Prof. K. G, Shah's life is an inspiring and illuminating illustration of this dictum, ભુજ મુનિ ભક્તિ શશી સંવત્સર, ફાગણ શુકલ પક્ષ... આ ષ્ટ મી ને રવિવારે, જમ્યા જન-નયન કુમુદચ. હ ડી સી ગ ની વા ડી એ, રથ – જાત્રા તે દિન થાય, અમદાવાદનો સંઘ તે દિન યા ત્રા કરી હ ૨ ખા ય. એક વિશિષ્ઠ કહે તે વિશિષ્ઠ, વિચિત્ર કહો તે વિચિત્ર, પ્ર. શાહ સાહેની છેલલા બે દાયકાથી એક પ્રવૃત્તિ બાળ મંદિરના બાળકોને ૯ વાના રેચક (Chalk-sticks) Page #325 -------------------------------------------------------------------------- ________________ આપવાની. આ તેમનો બાળ-ગેમ બતાવે છે. નાનાં બાળકે નિર્દોષ-પ્રભુના પિગંબર–હોય છે અને તેમને ચોકલેટ વગેરે ખાવાની ચીજ નહિ પરંતુ ચાક જેવી વસ્તુ આપવાથી રાજી રાજી થઈ જાય – અરે, શાળા જતાં બાળક રડતું હોય તો પણ શાંત થઈ જાય – ચાક મેળવવાથી. જ્યારે પણ ઘર બહાર નિકળે ત્યારે તેમનાં ખીસ્સામાં અચૂક થાડા ચાક હેય જ અને શાળાએ જતાં આવતાં, પોળમાં રમતાં, રીક્ષામાં બેઠેલાં, બાળકને બોલાવીને ચાક આપે. શાહ સાહેબ જતા આવતા હોય તે બાળકો “સાહેબ, ચાક” બેલતાં આવે, સામાન્ય મેટા બાળકને કહે: “સાહેબ” બાલ, “સાહેબ” એટલે હું નહિ પરંતુ “ભગવાન”. પછી સવાલ પૂછે. ભગવાન કયાં હોય ? બિચારા બાળકે ઊંચે આંગળી કરી કહે : આકાશમાં. શાહ સાહેબ કહે : આકાશ એટલે ખાલી ખમ. આપણી ચારે બાજુ આકાશ છે. આપણું શરીર પાંચ મહાભૂતનું પુતળું છે, તેમાં પણ એક તવ આકાશ. પછી કહે : બેલે, આત્મા ભગવાન છે : આમાં જે બીજો કઈ ભગવાન નથી. આત્મા ચેતન છે, બાકી બધા પદાર્થો જડ છે. દેહમાંથી આમાં ભગવાન જતા રહે તો શરીર મદુ થઈ જાય – આટલું બોલી – બોલાવી. બાળકની પ્રસન્નતા જોઈ શ્રી શાહ સાહેબ ચાલ્યા જાય. કેટલાક માબાપો આ પ્રવૃત્તિ જાણે એટલે બાળકને ચાક આપવા પણ કહે. અસ્તુ, અને એક જાણવા જેવો પિોલીસની કિન્નાખોરીનો એક રોમાંચક બનાવ અને પ્રોફેસરનો અણધાર્યો અદ્ભુત બચાવ. Page #326 -------------------------------------------------------------------------- ________________ સ્વરાજ્યની ચળવળ ચાલતી હતી–તે વખતે દુકાળ વખતે તાશા પિળમાં શેઠના મકાનેથી ૦-૬ આના રોકડા (કે લગભગ અમુક નાની રકમ) લઈને એક શેર ખીચડી આપવામાં આવતી અને પરચુરણ જોઈએ તેને આપવામાં આવતું. બપોર પછી બંધ કરવામાં આવતું ? તે મ ન જ શ દે માં વાંચી એ: “એક પિલીસભાઈ ચાર વાગે પેઢી પર પરચુરણ લેવા આવ્યા. મેં કહ્યું? ભાઈ, ટાઈમ થઈ ગયો. કાલે આવજે. હવે પોલીસ જેનું નામ: કેણ જાણે કેમ ? મનમાં ફાંકે રાખી ગ, જરા ધુવાંકુંવા થતા પોળના નાકે “ગેટ” છે ત્યાં. હવે આ બાબત નોર્મલ હતી પરંતુ આ ભાઈ પોલીસમાં – બીજે દિવસે હું પેઢી પર જતો હતો-હાથમાં થેલી હતી પેલે વાટ જોઈ ઉભેલા–મને કહે : ચાલો ગેટ પર. –શું છે થેલીમાં ? હવે તે સમયે કોંગ્રેસ પત્રિકાઓ પ્રજાને સમાચાર આપવા ગુપ્ત રીતે વહે ચાતી-મારી થેલીમાં તો એક પુસ્તક હતું, છતાં પણ મને કહે-ચાલો. હું આ દર જાઉં ત્યાં તો એક પોલીસ ઈન્સપેકટર ભાઈ જાળીમાંથી જેતા હતા. પોલીસ મને અંદર લઈ ગચે કે તરત જ ઈન્સપેકટરે પોલીસને ધમકાવી કાઢયે : " અલ્યા જેતે નથી –કોને લઈ આવ્યેા છું ?” પછી મને કહે: “સાહેબ, જાવ, આ તે મુરખ છે.” હું તો આશ્ચર્ય પામ્યા : ઈન્સ્પેકટર હતા મારા કઈ મુસ્લીમ વિદ્યાર્થી–પછી શું થયું તે કોણ જાણે પરંતુ શું થયું હત ગેટમાં–જે હું નિર્દોષ ન છુટયો હેત તો !—એ વિચારતા આજે પણ કંપારી છૂટે છે કેમકે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કિન્નાખોરી કેટલી હદે જાય છે તે મારા અનુભવ-જ્ઞાનમાં છે. હે પ્રભુ ! તારો આભાર : છ પ્રભુ ” seals social : Confessions : ૧. નાનપણમાં દેરાસરમાંથી પૈસ–બે પૈસાની નાની ચોરી. પીપરમીંટ માટે (તે વખતે પૈસાની કિંમત અત્યારના ૦-૨૦ જેટલી ગણાય) (માબાપોએ વિચારવું.) ૨. પેઢીમાં–થેડી નાની ચોરી – તથા – કટકી – કમીશન (સંસ્થાઓએ તથા સમાજે વિચારવું.) ૩. B. Ed.ની પરીક્ષામાં નોંધમાંથી ચોરી. (1.A., LL.B. સુધી કદી જરૂર પડેલી નહિ, પરંતુ ના છુટકે કરવું પડેલું (જો કે આ ટ્રેઈનીગ પણ ઉપચાગી નીવડેલી) મોટી ઉમરે–તૈયારી તો સખત કરેલી પરંતુ પોઈન્ટસ વાર ફાવે તે હેતુ) નોંધ: માનવીનું મન કેવું છે! ચાર-વૃત્તિ શાથી જને છે ?–હમ સબ ચોર હે !!! માનસશાસ્ત્રીય હકિક્ત છે ! તે નિમ્ળ થાય-નાનપણથી સતત સુસંસ્કાર મળે તે, ને, માતા પિતા સતત જાગૃત રહે તો ! પ્રભુ, પ્રભુ. સબકે સન્મતિ દે ભગવાન ! “હા પસ્તા, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં, ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે.” કહેવામાં આવે નહી, અવગુણ ભર્યા અનંત, લિખવામાં કયું કર લિખું, જાણે શ્રી ભગવંત.” Page #328 -------------------------------------------------------------------------- ________________ હું કેવળ પશ્ચાતાપથી દિલ દઉં છું, મુજ કમ–જન્ય પાપની ક્ષમા ચાહું છું.” » તત્ સત્ ! મિચ્છામિ દુક્કડં ઈચ્છામિ સુક્કડું, શ્રી શાહ સાહેબના પુસ્તકે વિષે અભિપ્રાચ (૧) મરણિકા ૧૯૫૬ (૨) મહાતપસ્વી શ્રી પૂજા મુનિ ૧૯૭૫ (૩) સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત ૧૯૭૭ (૪) જૈન દર્શનમ અતિચાર સૂત્રે ૧૯૭૯ (૫) શ્રી જિનેન્દ્ર-ભક્તિ-રસધાર ૧૯૮૦ (૬) જૈન દર્શનમાં પચ્ચકખાણું આવશ્યકનું સ્વરૂપ ૧૯૮૩ (૭) જૈન ધર્મ રહસ્ય-દૈનિક પારાયણ માટે ૧૯૮૪ (૮) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ ૧૯૮૬ (૯) શ્રી મનહ જિસુણું આણું અને હવે પ્રભુ કૃપાથી-૧) શ્રી સમસુત્ત ૧૯૧ (૨) જિજ્ઞાસા ૧૯૯૧ “નમું વીર જે અજ્ઞાન – રાગાદિ – અરિ સંહારતા, નમું શમ સ્વરૂપે રમણ કરતા પતિત જગ ઉદ્ધારતા, જે બાધિ ઉપવન સીચવા, શમ-રસ-સુધા વરસાવતા, સદ્ગુરુ કૃપાળું રાજ વંદુ, મુક્તિ-પથ દરશાવતા.” Page #329 -------------------------------------------------------------------------- ________________ ૪૭ “શાસન અનાદિનું પ્રર્વતે કર્મનું, જીવ ઉપરે, તેથી ભો–ભવ દુઃખ દરિયે, જીવ, હા! હા કરે, શાસન પ્રવર્તે આભનું તે, કર્મ—મુક્ત થતાં, અરે, સહજાન્મ-રૂપી સિદ્ધ પદને પામી, આત્મા ભવ તરે.” છે. કે. જી. શાહને તેમના બે દસકાના ધાર્મિકઆધ્યાત્મિક પુસ્તકો માટે મળેલા થોડા મુમુક્ષ ભવ્ય સજજને ના–આત્માથી આત્માઓના અભિપ્રાયો : ભાઈ શ્રી કુ મુ દ ચ , (૧) “તમે મેકલેલ બને પુસ્તકા (સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ તથા જૈન દર્શનમાં પચ્ચખાણનું સ્વરૂપ) માટે તમારે અણું છું. આપ વિદ્વાન છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે આપને અભ્યાસ આ બાબતને ખૂબ ખૂબ છે. દીધ દષ્ટિવાળા છે. પચ્ચક્ખાણ દશન આંખે બાલનારૂ દશન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વ્યાખ્યાન દર્શન ખરેખર પ્રશસનીય છે. તમે તેમજ તમારા સ્વ. પૂજ્ય પિતાશ્રી-કુટુંબમાં-ધમ પ્રત્યે અનુરાગ અને સેવા ભાવ આવકારદાયી, ખૂબ આવકારદાયી છે. આપની તંદુરસ્તી પ્રાથું છું. ૩-૫-૧૯૮૯ શ્રી એલ. સી. સંઘવી (બાબુભાઈ) ફોરવર્ડ એન્ટરપ્રાઈઝ, મુંબઈ Page #330 -------------------------------------------------------------------------- ________________ આ દેવત (૨) પ.પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મ.સા., દેવલાલી, તમારૂં લખાણ રસપ્રદ હોય છે. મામક અને હળવી શૈલી હોવાથી વાંચવું ગમે. વળી અત્યારની પરિસ્થિતિની આલોચના પણ બિલકુલ ઠીક હોય છે. ખરેખર તે તમારા લેખે સામયિકોમાં આવવા જોઈએ. પુસ્તકે કેટલા હાથમાં પહોંચે ? પાર હોવાથી પર છે (૩) પ.પૂ. મુનિશ્રી મનેચંદજી મ. સા. તમારી કૃતિ પડ-રસ-મૂતી મળી, વિહંગાવલોકન ક્યું. બધું થોડું થોડું પણ ઘણું બધું પિરસાયું છે. વર્તમાનમાં બહુલતયા દષ્ટિ ફેર થઈ ગયો હોવાથી બધાને ન પણ ગમ પર તુ આ વિષે જે તમે મહેનત કરી છે તે આપણા માટે ગુણકારી જ છે. (૪) પ.પૂ. મુનિશ્રી સુયશચંદ્રજી ઠા. ૪, બીકાનેર. ધર્માનુરાગી ભક્તિવત અત્યંત માયાળુ સરળ-સ્વભાવી નવકાર મહામંત્રના આરાધક સુશ્રાવકરન કુમુદચંદ્રભાઈ આદિ સમસ્ત પરિવાર પ્રતિ ધર્મ લાભ... આપની નવીન પુસ્તક શ્રેણની વાત જાણું, આનંદ. જ્ઞાનસેવા જ ઉત્તમ સેવા છે. (૫જય જિનેન્દ્ર કેલમ-શ્રી ધમપ્રિય-મુંબાઈ સમાચાર. (અ) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ : સંકલનકાર તથા પ્રકાશક છે. કુમુદચંદ્ર જી. શાહ, લુહારની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ (બ) જૈન દર્શનમાં અતિચાર સૂત્રો–સંકલનકાર તથા પ્રકાશક ઉપર મુજબ. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૪૯ (ક) સતી માણેકદેવી ચારિત્ર તથા સ્વાધ્યાય અમૃતઉપદેશક મુનિરાજ શ્રી પૂર્ણ યશચન્દ્રજી મ.સા., સંપાદક મુનિરાજ શ્રી પજ્ઞયશચન્દ્રજી મ.સા. પ્રકાશક ઉપર મુજબ. (ડ) જૈન ધમ રહસ્ય-સંકલનકાર પ્રકાશક ઉપર મુજબ, આ પુસ્તકે તેમના નામ ઉપરથી જ વસ્તુનું સૂચન કરે છે. પ્રેા કે, જી, શાહુ પ્રખર વિદ્વાન છે અને જૈન ધર્મના અભ્યાસીઓ માટે ગહન વિષયા સરળ ગુજરાતીમાં રજુ કરી શકે છે એ તેમની વિશિષ્ટતા છે. કેાઈ પુસ્તક ઉપર કિંમત લખી નથી ( કેમ કે અમે ધર્માંના કેાઈ પુસ્તક વેચતા નથી પરંતુ મુમુક્ષુ આત્માથી આત્માઓને ભેટ આપીએ છીએ) અસ્તુ. સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત (૧૯૭૮) ૧. જૈન પત્ર - ભાવનગર. - ....જગવિખ્યાત જગત શેઠના માતા સતી શ્રાવિકાનું ચરિત્ર રાસ-રૂપે વિ. સ. ૧૭૨૮માં રચાયેલ. શૈલી સરળ પ્રવાહી તથા ભાવવાહી છે તેમજ સ્તવને, સજ્ઝાયા, સ્તુતિઓ વગેરે માહિતી–સભર પ્રકાશન બનાવેલ છે.... ૨. પ. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજયજી મ, સા. આપશ્રી અતિ શ્રદ્ધાવાન છે તેથી પત્ર લખવાની પ્રેરણા થાય છે. આપશ્રીને શાસનદેવ હુંમેશાં ધ પ્રેમ-રાક્તિ અર્પે એવી મારી શ્રદ્ધા છે. હમેશાં આપના આત્માને શાંતિ મળે, ઉચ્ચ સુખ મેળવા એ જ શુભ કામના. For Private Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન દર્શનમાં અતિચાર સૂત્રા તથા ન ધ માઁ નું જ્ઞા ન-વિજ્ઞાન (૧૯૭૯) ૧. શ્રી લબ્ધિસુરીશ્વરજી શાસ્ત્ર સ'ગ્રહ: વેારા-ચીટનીસ. પ્રસ્તાવના વાંચવાથી જ છે. શાસ્ત્ર-સગ્રહમાં પન્નાલાલ રાયચંદ પુસ્તક હજી વાંચેલ નથી પણ એની ઉપર્યુક્તતા જણાય વિજ્ઞાન-વૃદ્ધિ થશે એમ લાગે છે. ૨. પ. પૂ. શ્રી ભુવનચન્દ્રજી મ. સા., ભદ્રેશ્વર. પુસ્તક જોયુ, ખૂબ સાષ થયા. અતિ ઉપયોગી કાર્યાં તમે કર્યુ છે, મેં તમને લખેલ કે ધમ તરફ લેાકેા રૂચિ ધરાવતા થાય એવું કઈક કરો. આ પુસ્તક તે કામ કરે એવું જ થયુ છે, તમે ધાર્મિક વિષયોની આટલી માહિતી ધરાવેા છે! એ આ પુસ્તક જોયા પછી જ ખબર પડી. નિવૃત્તિના ફાયદા સારા ઉઠાવા છે તેમ લાગે છે. ૩. પ. પૂ. મુનિશ્રી રામચન્દ્રજી મ. સા., પાલિતાણા. રાજનગરે, નવકાર મહામત્રનું શ્રદ્ધા સહુ સ્મરણુ કરનાર, નિત્ય નવિન જાણવાની જીજ્ઞાસા ધરનાર, ધમ પ્રેમી ભાઈ કુમુદચન્દ્ર ગાકળદાસભાઈ પ્રત્યે ધમ લાભ-પૂર્વ ક લખવાનું કે તમે એ મેકલેલ ચાપડી-૩ જૈન દર્શનમાં • અતિચાર સૂત્રો ” ની ખરાબર મળી ગયેલ છે. એકંદર કામ પ્રિન્ટીગ, બાઈન્ડીંગ, શુદ્ધિ, કાગળ વગેરે સુંદર છે, તમારા પ્રત્યેક પ્રકારના પરિશ્રમ તથા અનુ જોડવુ સર્વ ભાખતા પ્રસ’શનીય છે, ગુણગ્રાહી શ્રેષ્ઠ આત્મા For Private Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ પ૧ જરૂર તમારા પુસ્તકમાંથી સાર ગ્રહણ કરો, પોતાના જ્ઞાન –ખજાનાને સમૃદ્ધ કરી, પ્રશંસાના પુરપથી વધાવશે. ૪. પરમ વિદુષી સાદવજીશ્રી સુનંદાશ્રીજી તથા વસંતપ્રભાશ્રીજી “સુતેજ,’ ધ્રાંગધ્રા. ભક્તિવંત શ્રાવક શ્રી કુમુદચન્દ્રભાઈ તથા ઘરના સર્વ પ્રતિ ધર્મલાભ સહ લખવાનું કે તમારા તરફથી ત્રણ પુસ્તક મળ્યા. શ્રાવકના અતિચાર અંગે સારું જ્ઞાન પ્રકાશિત કર્યું છે. તમારા પ્રયત્ન પ્રશસ્ય છે. શ્રાવક ધર્મને એગ્ય જ્ઞાન તે અગાધ છે–પૂર્વ પુરુષેએ આવી કૃતિઓ બનાવી બિન્દુમાં સિન્થ સમાવી દીધું છે, પણ અત્યારે ગોખણીયા સૂત્રો પણ પૂરા મુખ-પાઠ નથી હોતા તો તાવિક-જ્ઞાન અંતર સુધી ક્યાંથી પહોંચે ?–તેનું ચિંતન, મનન, પરિશીલન થાય તે જ ઉપગારી બની શકે તે માટે તમારે પ્રયાસ સારો છે. કેઈ ને કઈ તેનું ચિન્તન કરશે તે નવનિત મેળવશે. પ. પૂ. પ્રવતિની સાધવી શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યાશ્રી શ્કારશ્રીજી, મુલુન્ડ. રાજનગર મધ્યે ભક્તિવંત જ્ઞાનપિપાસુ સાહિત્ય સંશેાધક સુજ્ઞ સુશ્રાવકરત્ન કુમુદચન્દ્રભાઈ પ્રત્યે ધર્મલાભ. તમારું પુસ્તક મળ્યું. બહુ સુંદર સજન કરેલ છે. તમારી જ્ઞાનામૃત પીરસવાની પિપાસા ઘણી જ ઉત્તમોત્તમ છે. Page #334 -------------------------------------------------------------------------- ________________ પર ૬. શ્રી કપૂરચંદ આર. વારૈયા, પાલીતાણા. આપે મોકલેલ “જૈન દર્શનમાં અતિચાર સૂત્રો તથા જૈન ધર્મનું જ્ઞાન-વિજ્ઞાન” પુસ્તક મળ્યું. આપે આ માટે સારા પ્રયત્ન કર્યો છે. શ્રી પાર્ધચન્દ્રસૂરિ કૃત પદ્યબંધ અતિચાર આપી એક નવીનતા આપી છે. અતિચારના અઘરા શબ્દોના અર્થ આપી અતિચાર બેલનાર તથા સાંભળનારને જે શબ્દોના અર્થ ન બેસતા હોય તેને સુગમતા કરી આપી છે. શ્રી ગૌતમ સ્વામીના બે રાસ અર્થસહિત આપ્યા છે તે પણ ઉપયોગી છે. ૭. “કલ્યાણ” વઢવાણુ. જૈન શાસનમાં થઈ ગયેલા પાપના બંધથી આત્માને બચાવવા માટે અતિચારની આલોચના ફરમાવેલ છે. વંદિત્ત સૂત્રમાં આવતા સમ્યક્ત્વમૂલ શ્રાવકના ૧૨ વતો આદિના અતિચારો અથ સાથે તેમજ લઘુ ને મોટા પાક્ષિક અતિચાર ગદ્ય પદ્ય રૂપે અહિં પ્રસિદ્ધ થયેલ છે જે ઉપયોગી અર્થ સાથે સંકલિત કરીને આ ગ્રંથ-રત્નમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. સાથે કેટલીક ઉપયોગી ને જિજ્ઞાસુ વગની જ્ઞાન–ભૂખને સંતોષી શકે તેવી હકીક્તો અત્રે સંગ્રહિત કરેલ છે, માટે સંકલનકારને પરિશ્રમ જરૂર આવકાર્ય છે. (પાનાં ડેમી ૧૨+૧૮૦=૧૮૨ પેઈજ) શ્રી જિનેન્દ્ર ભક્તિ – રસ – ધા૨ ઈ. સ. (૧૯૮૦) (૧) ચંપકલાલ રતિલાલ ગાંધી, અમદાવાદ, આપે સંકલન કરી પ્રકાશમાં મુકેલા પુસ્તકમાં જે ચીવટ અને ઝીણવટથી જૈન દર્શનના પાસા નાનકડી પુસ્તિકામાં Page #335 -------------------------------------------------------------------------- ________________ ૫૩ એકત્રીત કર્યા તે જોઈ અમે ખૂબ પ્રભાવિત થયા છીએ. આવા પુસ્તકો વાંચવા વંચાવવા અને વસાવવાનો અને ઉલ્લાસ છે. (૨) પ. પૂ. મુનિશ્રી ભુવનચન્દ્રજી મ. સા. પુસ્તક સારું બન્યું છે. “જિજ્ઞાસાના લેખે સારા છે. આવા લેખે જરા મોટા અને નિબંધ જેવા લખે તો સુૉષી, કલ્યાણ, દેવામાં આપી શકાય. (૩) કલ્યાણ – વઢવાણ. વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ શ્રી તીર્થકર ભગવંતના ચૈત્યવંદને, સ્તવને તથા સ્તુતિઓનું ઉપયેગી સાહિત્ય કાળજીપૂર્વક આ પ્રકાશનમાં સંકલિત કરેલ છે. વૈરાગ્ય-વર્ધક સઝા તથા ઉપયોગી બીજી પણ માહિતી સંગ્રહિત થયેલ છે. (એક ધૂન એવી ચઢેલી કે વીસીમાંથી કે છૂટ્ટા એક એક પ્રભુનાં જેટલા મળે તેટલાં સ્તવને ઉતારી છપાવવાં– અને–આ પ્રમાણે ૩૦૦ ૪૦૦ પાના સ્તવનો ઉતારેલા–પરંતુ એક મુનિશ્રીએ કહ્યું કે આવા પુસ્તકે ઘણા બહાર પડેલ છે તેથી મેં સહેલા, સરળ સ્તવને પસંદ કરી, ચૈત્યવંદનસ્તુતિ સહ છપાવેલાં) (૪) આ પુસ્તકમાં (૧) શ્રી નેમિનાથ પ્રભુના યાદવ-કુળનું ટુંક સ્વરૂપ અપાયેલું છે. (૨) મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વિચરતા વીસ વિહરમાન તીર્થકરો વિષે અદ્દભુત હકિકત Page #336 -------------------------------------------------------------------------- ________________ ૫૪ છે : કવિશ્રી ઉદયરત્નજીની ચાર કષાય ઉપરની સઝાયે, ૭ આરતીઓ તથા ૩ મંગળ દીવા અને જિજ્ઞાસાના અનેક વિષયો છે. જૈન દાનમાં પચ્ચખાણું આવશ્યકનું સ્વરૂપ (૧૯૮૩) | (વર્તમાન ચોવીસીના ૨૪ પ્રભુના જીવન ચરિત્ર, હરિયાળી, નવ સ્મરણ, ગુરૂ છત્રીસી સજઝાય, જિજ્ઞાસાજુદી જુદી અનેક વિચારણુંય હકીકતે, કાયમી પચ્ચખાણું સમય-દર્શન તથા અણુહારી વસ્તુઓનું લીસ્ટ) (૧) મુંબઈ સમાચાર-૨૯-૮-૮૩ સંકલનકાર તથા પ્રકાશક : પ્ર. કુમુદચન્દ્ર ગોકળદાસ શાહ, લુહારની પોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. કિંમત લખી નથી, પણ પડતર કિંમત રૂા. ૧૫ થી વધુ છે. શ્રાવક આવશ્યકમાં છડું આવશ્યક પચ્ચખાણ છે જે અંગેની ખૂબ જ સરસ સમજણ” આ પુસ્તકમાં આપવામાં આવી છે. વળી તેમાં ચોવીસ તીર્થકરોના ટૂંકા જીવન-ચરિત્રો, હરિયાળી, નવ-સ્મરણ, ગુરૂ છત્રીસી સક્ઝાય, આદિ અનેક ઉપયોગી વસ્તુઓનો સમાવેશ કર્યો છે. પુસ્તક ખૂબજ આવકારદાયક છે. (૨) મુ. સમાચાર-જય જિનેન્દ્ર-૨૩-૮-૮૩ ના લંબાણું લેખમાંથી થોડી વાનગી : “ભક્તો, ગુરુ અને ભગવાન” લેખમાં “જેનો તેમજ જૈનેતરે ? સર્વને માટે સમજવા જેવી કેટલીક બાબતો પ્રોફેસર કુમુદચન્દ્ર છે. શાહે કરી છે. ૧૦ ના અમદાવાદના “જન કલ્યાણ માસિકના જાન્યુઆરી અંકમાં ભારતના ભગવાનો” અંગે Page #337 -------------------------------------------------------------------------- ________________ ૫૫ લેખ આવેલે કે અત્યારે આપણા દેશમાં ૮૫૦ જીવંત વ્યક્તિઓ પિતાને અવતાર યા ભગવાન કહેવડાવે છે. ભારતના લોકોના અંધશ્રદ્ધા અને અજ્ઞાન આવા દંભી ઢોંગી, પાખંડી ને ધુતારાઓને પોષવાના સાધન બની રહે છે. આ બધા ભગવાને મોટે ભાગે અન્યાય, અનીતિ, અધમ અને કાળા બજારોના નાણથી પોષાતા હોય છે........ આ લેખ વાંચવા વિચારવા જેવું છે. - (૩) શ્રી જસવંતલાલ વ. શાહ, મુંબઈ પુસ્તક ખૂબ સુંદર છે. ઘણી ઉપયોગી માહિતીસમજણ છે. વાંચતાં ઘણો આનંદ થાય છે. ક્રિયાઓમાં વિવેક દષ્ટિની જરૂર ઉપર ભાર મૂકતા જે વિચાર-મૌકિતકે આપ્યા છે એ પણ ઘણા સુંદર છે. ઘણી જગ્યાએ મેં મારા વિચારોને પડઘો જા...આપના વિચારો, સંશાધન પ્રવૃત્તિ ખૂબ અનુમોદનીય છે. આપને ત્યાં બધાની કુશળતા ઈચ્છું છું. (૪) શ્રી શાન્તિલાલ એમ. કઠારી, મુંબઈ આ કાળમાં ધર્મના સંસ્કારોને દઢ બનાવે, શ્રદ્ધા સુદઢ બનાવે તેવા ધાર્મિક સાહિત્યની ખાસ આવશ્યક્તા છે. એટલે તમે આટલું મોટું પુસ્તક પ્રગટ કરાવીને વિના મૂલે મોકલે છે તે ધમની ઉત્તમ પ્રભાવના કરી કહેવાય. માતા-પિતાના પુનિત સ્મરણ માટે આથી ઉત્તમ માગ બીજે કયો હોઈ શકે? ફરી ફરી અભિનંદન આપીને વિરમીએ છીએ. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૫૬ (૫) પ. પૂ. મુનિશ્રી મુક્તિચન્દ્રજી મ. સા. '' તમારૂ પુસ્તક પચ્ચક્ખાણુ આવકનું સ્વરૂપ વાંચી બહુ જ આનંદ થયા. મહીં ‘અવળ વાણી' બહુજ છે. પુસ્તક બહુ જ સારૂ છે. (૬) પ. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજય મ. સા. આપશ્રી ઘણા દાનેશ્વરી છે. એ હેતુના અંતગતમાં લખું છું. સુપાત્રદાનથી મનુષ્ય જન્મ સફળ બને છે. ધર્મ-ધ્યાનમાં ચાદ કરે. આનંદમાં હશે।. શ્રી અનિલ એચ. શાહ. ધર્મ પ્રત્યે આપની ભાવના, લાગણી અને આવી સુંદર પ્રવૃત્તિ સેવા બદલ લાખ લાખ ધન્યવાદ. ,, જૈન ધર્મ રહસ્ય દૈનિક પારાયણ માટે (૧૯૮૪) (૧) આ પુસ્તકમાં સામાન્ય માનવીને ઉપયાગી થાય એવા ઘણા વિષયેા ચર્ચવામાં આવ્યા છે અને તેનું સંપાદન –સકલન શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહે કર્યુ છે તે તેમના સરનામેથી જ્ઞાન વિજ્ઞાન ચિન્તન મનન સમજણ માટે મળી શકશે. શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ ૧૯૮૬ ( વ્યાખ્યાન ૧ થી ૧૨ ) તથા (૩) વૈરાગ્યશતક (૨) ઉપદેશ બત્રીસી તથા (૩) હિતાપદેશ અન્ય ઘણી ખાખતા. પત્રિકા તથા જીજ્ઞાસામય For Private Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ પ૭ (૧) છે. કવિન શાહ, બીલીમોરા નિવૃત્તિમાં આપની જ્ઞાનની પ્રવૃત્તિ આત્માભિમુખ થવા, કર્મબંધમાંથી અટકવા ઉપકારી છે. આપના વિચારે ઉત્તમ છે, સંતસમાગમની અપેક્ષા આ પુસ્તકથી પૂર્ણ થાય છે. (૨) પ. પૂ. મુનિશ્રી પ્રશાન્ત–રન–વિજયજી મ. સા. વિશેષ જ્ઞાતવ્ય છે કે આપશ્રી દ્વારા પ્રેષિત સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ અવલોકન કર્યું. જૈન ધર્મના પ્રાથમિક કક્ષાના અભ્યાસીઓ માટે આશીર્વાદરૂપ નિવડે તેમ છે. થોડામાં ઘણું સમાવી લીધું છે. ધન્યવાદ લિ.: પ્ર શા ન્ત ના ધર્મલા ભ. (૩) શ્રી હરીશભાઈ : જામનગર આપ આપના પુસ્તકમાં જે વેદના અનુભવે છે તે ગ્ય જ છે. બાહ્ય આડંબર અને ક્રિયાકાંડ વધ્યા છે અને આંતરિક શુદ્ધિ ઘટી છે. અગ્નિનાં એક તણખામાં અસંખ્યાતા જીવ, પાણીનાં એક ટીંપામાં અસંખ્યાતા જીવ, ફૂલની એક પાંદડીમાં અસંખ્યાતા જીવ કહ્યા છે, પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કાયના જીવોને કચ્ચરઘાણ નીકળી જાય છે અને તે પણ ધર્મના નામે. પ્રભુએ ધર્મને નામે કે ધર્મને માટે પણ હિંસા નહીં કરવાનું સ્પષ્ટ ફરમાન શાસ્ત્રોમાં કરેલ છે, છતાં એ ભૂલીને આપણું શ્રાવકો આરંભ સમારંભ કરી, છ કાયના જીવોની દયા તરફ દુર્લક્ષ સેવે છે. બીજી બાજુ બાહ્ય તપ ખૂબ વધ્યું છે. માસ ક્ષમણોને હિસાબ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નથી, ત્યાં અઠ્ઠાઈની તે શી વાત? તેમાં લંબાઈ પહોળાઈ જેટલી વધી છે એટલી ઊંડાઈ વધી નથી. ખેર ! જે વસ્તુ સારી હોય તેની આપણે અનુમોદના કરીએ અને વિકૃત તત્ત્વ તરફ માધ્યસ્થ ભાવના રાખીએ. (૪) શ્રી કિશોર મહેતા પુસ્તક મનનીય છે. રોજ વાંચવા જેવું છે. વળી છપાઈ પણ ઘણી જ સરસ છે. આપે આવું પુસ્તક પ્રગટ કરીને જૈન સમાજની ઘણું સેવા કરી છે. આપ જૈન સમાજની ખૂબ જ સેવા કરે એવી પ્રાર્થના. - - - - - (૫) શ્રી ખુબચંદ કેશવલાલ પારેખ, મું. વાવ આપે શ્રી જૈન સંઘની વર્તમાન પરિસ્થિતિ દર્શાવી તે પ્રમાણે જ ચાલી રહ્યું છે. કેઈ કઈને રોકીટોકી શકે તેમ નથી. કેણ જાણે હજુ પણ આ પરિસ્થિતિ કયાં જઈને અટકશે. તે કપી શકાય તેમ નથી. આપણે એટલે પૃદય નથી કે આવી પરિસ્થિતિને રોકી શકીએ. આ તો ન કહેવાય, ન સહેવાય તેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. કોઈ મહાન પુરુષ સંઘમાં પાકે અને સુધારો જલદી થાય તેમ આપણે તે ભાવના રાખી, મધ્યસ્થ ભાવ કેળવવાનું છે. આપનું પુસ્તક ડું વાંચ્યું પણ સંકલન સારું છે. આપ પણ એક નવ-જિજ્ઞાસુ છો એવું આ પુસ્તક ઉપરથી જરૂર લાગે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૫૯ “મન્નહ જિણાણું આણું ” સઝાયના ૩૬ કતવ્યોનું વિવરણ-દખાન સહિત તથા પ્રકીર્ણ જિજ્ઞાસા – પ્રેરક બાબત (૧૯૯૦) (આ છેલલા પુસ્તકના અનમેદનીય અભિપ્રાય ઢગલા બંધ આવ્યા છે તેમાંથી પસંદ કરેલા કેટલાક) (1) મુંબઈ સમાચાર–જય જિનેન્દ્ર સ્થંભ – શ્રી ધર્મપ્રિયઃ ઘણા વખતે કઈ પણ જાતના સંપ્રદાય કે સમુદાયવાદની વાતે વિનાનું, નિભય સત્ય રજુ કરતું, પુસ્તક જોવા મળ્યું. શ્રાવકોને કરવાના કર્તવ્યોનું દિગદર્શન આ પુસ્તક કરાવે છે તેમજ સમાજમાં ચાલી રહેલી કેટલીક રૂઢિઓના નિરર્થકતા અને અશાસ્ત્રીયતા તરફ વાચક વર્ગનું ધ્યાન દેરે છે. આજે ચાલેલા જાતજાતના પૂજન અને દેવદેવીઓની માન્યતાઓ અંગે લેખકે લાલબત્તી ધરી છે. દેખાવમાં સાટું દેખાતું આ પુસ્તક જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ આંતરચક્ષુઓ ઉઘાડનારું બનતું જાય છે. ૮૧ પા -1 પછીનાં પાનાઓ તો દરેક જૈને ખાસ વાંચવા જેવા છે. વસ્તુઓની રજુઆત લેખકે પદ્ધતિસર અને સાદી સુંદ૨ ભાષામાં કરી છે. એ સાથોસાથ રજુઆત કરવામાં સહેજ પણ સંપ્રદાયની શેહ શરમ રાખી નથી છે માટે, તેઓ ધન્યવાદને પાત્ર છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ (૨) સુષિા પાલિતાણા – ૩૬૪ર૭૦. ડેમી પેજ. ૧૫ર પેજ. પિટેજને ૧-૫૦ મેકલનારને ભેટ મળશે. મનહ જિણાણુની આ સક્ઝાયમાં શ્રાવકના ૩૬ કર્તવ્યોના વિવરણ સાથે વિશેષ સમજુતી માટે સાથે દષ્ટાંતો પણ રજુ કરેલ છે. આ ઉપરાંત આત્મ–ઉપયોગી કેટલીક બાબતોનો સંકલનકારે સંગ્રહ કરીને મુમુક્ષુઓ માટે પ્રકાશનને વિશેષ ઉપગી બનાવ્યું છે. (૩) કલ્યાણ – વઢવાણ ડેમી સાઈઝના ૧૫ર પેજનું કદ ધરાવતા અને ૧-૫૦ સ્ટેમ્પ બીડવાથી ભેટ અપાતા આ પુસ્તકમાં અનેક વિષય સંગ્રહિત છે. કેટલુંક લખાણ પૂ. ગીતાથ-ગુરુ ભગવંતને બતાવીને ફરીથી (વન્સ મેર) પ્રસિદ્ધ કરવા જેવું. (૪) દિવ્ય વનિ-શ્રીમદ્ રાજચન્દ્ર આરાધના કેન્દ્ર, કેબા. છે. શ્રી કે. જી. શાહ દ્વારા સંકલિત આ પુસ્તકમાં જુદા જુદા વિષને સમાવી લીધા છે તેમાંનાં ૩૬ કર્તવ્ય અને પ્રશ્નોતરી ધ્યાન ખેંચે તેવાં છે. ઘણું દષ્ટાન્ડે આપેલા છે. ડેમી સાઈઝનું ૧૫ર પાનાનું આ પુસ્તક ભેટ પુસ્તક તરીકે બહાર પડેલ છે. (૫) સંકલ્પ - ભુજ ૩૭૦૦૦૧ (કચ્છ) શ્રાવકના ૩૬ કર્તવ્યની સરળ ભાષામાં સમજુતી દાખલા–દલીલ સાથે આમાં આપવામાં આવી છે. ઉપરાંત ધામિક-સામાજીક જીવનને સ્પર્શતા વિષ પર લેખકના વિચારોનું સંકલન પણ એમાં અપાયું છે. મનનીય પુસ્તક છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ (૬) જૈન પ્રકાશ – મુંબઈ આ પુસ્તકમાં “મનહ જિસુણું આણું”સક્ઝાયના ૩૬ કર્તવ્યનું વિવરણ દષ્ટાન્ત સહિત આપવામાં આવેલ છે. આ ઉપરાંત “પ્રશ્નોત્તર રત્ન માલિકાનું ગુજરાતી ભાષાંતર, મૃત્યુ ઉપર મનન, વગેરે ઘણી મહત્ત્વની માહિતી આપવામાં આવેલ છે. દૈનિક સ્વાધ્યાય કરવા માટે આ પુસ્તક ઉપયોગી વિગતોથી ભરપુર છે. (૭) શ્રી કે. પી. શાહ – ભાવનગર આપના પુસ્તકનું અવલોકન મું. સમાચારમાં વાંચીને હું પ્રભાવિત થ છું. આપે સાંપ્રદાયિક છાપામાં આપ્યા વિના “તત્તવનું સત્ત્વ” પુસ્તકમાં આમેજ કર્યું છે તેના માટે આપને ધન્યવાદ ઘટે છે. આજે માત્ર જૈન વાંચે તેવા પુસ્તકો અને શાસ્ત્રો ઘણું છે અને આપણું સાધુઓ ઘણું પ્રકાશન કરે છે, પણ જૈનેતર સમાજમાં રસપૂર્વક વાંચે તેવાં પ્રકાશને જૈન તત્ત્વ-જ્ઞાનના બેઈઝ પર લખાઈને બહાર પડે તે જૈન તત્ત્વ પ્રત્યે જૈનેતર સમાજમાં આદર વધતો રહે. આપની કુશળતા ઈચ્છું છું. (૮) યોગાચાર્ય શ્રી શાન્તિકુમાર જે ભટ્ટ, મુંબઈ મ. જિ. આણું પુસ્તક મેં ખૂબ જ રસપૂર્વક અને અભ્યાસની દ્રષ્ટિએ અથથી ઇતિ સુધી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચ્યું છે. સમગ્ર પુસ્તકનું વાંચન અહિંસા તથા સદાચાર માટે પ્રેરણા આપે તેવું છે. પુસ્તકમાં તમે જૈન ધર્મના સિદ્ધાન્તો તથા ઉપદેશો સમજાવવા અનેક વિષને સાદા Page #344 -------------------------------------------------------------------------- ________________ દર અનાવ્યા છે. જૈન ધર્મના અનુયાયીઓની મર્યાદાએ પણુ તમે મીઠાશપૂર્વક સમજાવી છે એ ખૂબ ગમ્યુ કારણ કે આજે તા બધે અહા રૂપ અહે। નિ' જેવા ઘાટ છે.... આમ છતાંય અન્નહ જિણાણ` આણું' જેનેામાં ધ– ગૌરવની ભાવના જગાડે-જાગૃત રાખે એની સાચી ક્ષમતા ધરાવે છે....પુસ્તક લખવા માટે હાર્દિક અભિનંદન અને મેાકલવા માટે હાર્દિક આભાર. (૯) શ્રી જય િલાલ ડી. દોશી. સુખાઈ. સ્થાનકવાસી સંપ્રદાયના છે, તેમણે ઘણા બધા પાને પાનાની બે પાનાં ભરીને સૂક્ષ્મ છણાવટ કરી છે....દેવી-દેવલાં સખશ્રી અધશ્રદ્ધા-પ્રતિમાને પંચામૃતયી અભિષેક -પાલીતાણામાં હેામ-હવન જૈન તત્ત્વના નાશની પરાકાષ્ટા છે. આપશ્રીનુ' અવલેાકન વિશાળ સત્ય-દ્રષ્ટિપૂર્વકનુ લાગ્યુ છે. પા. ૯ થી ૧૦૯: વર્તમાન સમાજમાં ધર્મને નામે ચાલતી વિકૃત પ્રવૃત્તિઓના સારા ખ્યાલ આપ્યા છે...૧૧૭ થી ૧૫૨ સુધીમાં સુંદર મેધદાયક લખાણુ પણ સરસ છે. કલેકશન ઘણું વિશાળ કર્યું છે છતાં વાસ્તવિક છે, તેથી પ્રશ'સનીય છે. કુળથી શ્વેતાંભર મૂર્તિપૂજક હાવા છતાં સ‘પ્રદાયની નાગચૂડ છેડીને ફક્ત યથાર્થ દ્રષ્ટિ અપનાવી સત્યને ગ્રહણ કરવાનેા ભીષણ પુરુષાર્થો જરૂર ધન્યવાદને પાત્ર છે. કલેકશન પણ ઘણી જગ્યાએથી મતાગ્રહ હિત થઈ કાઈ પણ સપ્રદાયનું જે સત્ય લાગ્યું તે લીધુ છે તે એક મહાન કાર્ય કર્યુ છે. અધશ્રદ્ધા અને કુળ-પરંપરા જીવને અધ બનાવી દે છે. ૧. 5 卐 For Private Personal Use Only 55 · Page #345 -------------------------------------------------------------------------- ________________ ૬૩ * કેટલાક ધ-વિષે વિચાર–ચિન્તકના વિચારા વિષે કેટલું બધું સામ્ય હાય છે અને ખાસ તા જૈન-ધમ –જૈન દશન, અધ્યાત્મ અને જ્ઞાન-વિજ્ઞાન-તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ ગણ્યા-ગાંઠયા ચિન્તકા જિનશાસન પ્રત્યેના અનુરાગથી પ્રેરાઈ, સંપ્રદાયથી પર ઉઠી, પેાતાના વિચારે-નગ્ન સત્ય–સ્પષ્ટપણે રજુ કરવાની ફરજ અદા કરે છે તે જાણવા-વિચારવા અત્રે મેટી-ખાખર (કચ્છ) ના “ સંકલ્પ ” માસિકમાં પ્રેરક-પ્રેષક લેખક પ. પૂ. મુનિશ્રી ભુવનચન્દ્રજી (ચિન્મય )ની પુસ્તિકા વિવાદ વલાણું”માંથી ઘેાડુ પૌષ્ટિક નવનીત મુમુક્ષુએના આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્રે પીરસીએ છીએ ! સકલન છે. ' ભેદ * ગચ્છના ત વ ની * ફળ અનેકાન્ત નયણ કુરતાં ન કિરિયા કરી ગતિ માં હિ લે એ ? માપડા, ૨૪ વ ૩ યા ૨ લેરો વાસિત મન સ`સાર, ક્લેશ રહિત મન તે ભવપાર. * મુખ્ય સવાલ છે : ફિરકાની ફિકર કરવી કે મૂળધની માવજત કરવી. મહુ વા ત * દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ન્યાય આપવા માટે નૂતન ચિન્તન આવશ્યક છે. * શાસ્ત્રનું કાય માત્ર દિશા સૂચનનું છે. શાસ્ત્રને શસ્ત્ર તે ન જ મનાવીએ. જેનેાનાં બધા સંપ્રદાયેા-ફિરકા વચ્ચે વિવાદ અને ઘણુ થયા છે ને થાય છે તથા જન-કલ્યાણ અને આધ્યાત્મિક વિકાસ-બન્ને ક્ષેત્રે સ્થગિતતા અથવા પીછેહઠ દેખાય છે નિહાળતાં, લા જે. For Private Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ તેના કારણે સાવ ક્ષુલ્લક હોય છે, છતાં ગૂંચવાયેલા કોકડાને ઉકેલવા સંઘના ઘટકો એકતા, સહકાર, સંવાદ સર્જવા કેમ પુરુષાર્થ કરતા નથી તે જ આશ્ચર્ય છે. સહ-કાર કે અહં–કાર ! * જૈન ધર્મના શ્રમણાની આચારનિષ્ઠાની પ્રશંસા અજૈન તરફથી થાય છે પરંતુ જૈન સંઘ પ્રશંસા-પ્રતિષ્ઠા પર જીવવા લાગે તો તે ભારે રુણતા-ગિષ્ટમનેદશાનું લક્ષણ ગણુય. આજના શ્રમણો વ્યક્તિગત કે જૂથલક્ષી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી રહ્યા છે. આંતરકલહ, વિવાદ અને પક્ષ-પરસ્તીના વરવાં-વિકૃત સ્વરૂપ, ક્ષમણાના લક્ષ્ય-બિન્દુના દ્યોતક છે. * મહાવીર પ્રભુએ સરળ અનુશાસન અને ઉત્તમ શિક્ષણ બને કાર્ય સુગમતાથી થાય માટે ૧૧ ગણધરના નેતૃત્વ નીચે ૯ ગણોમાં સંઘનું વિભાજન કર્યું હતું, પણ પછી શ્રમણના જુદા જુદા જુથે અલગ અલગ ચેકા જમાવી, ભિન્ન ભિન્ન મુદ્દા પર સંઘના ટૂકડે ટૂકડા કરતા ગયા છે તેમને જૈન બનવાની પડી નથી પણ પિતને પક્ષ કે જૂથ કેમ વિજયી બને તેવા સતત પ્રયત્નો કરે જ જાય છે. * વિવાદની એથે ભારે ધુતાપૂર્વક શ્રેષ-કુલેશ, મનમાલિન્ય અને મારામારી સુદ્ધાં. ગઇવાદ, ગચ્છમાં જૂથવાદ, શાસ્ત્રના નામે વિતંડાવાદ, સુધારાના નામે ભેગવાદ, અહં–ઈર્ષાના ફરજંદ જેવા વિખવાદ. * જૈન સંઘની ભિન્નભિન્ન પરિસ્થિતિ માટે જવાબદાર Page #347 -------------------------------------------------------------------------- ________________ ૬૫ જવાબ છે જૈન શ્રમણે ...જેઓ જૈન સંઘને કારી ખાતા આજના સઘળા આંતરકલહેા-ક્ષમા, અહિંસા કે સયમ જેવા આચરણના મુદ્દાઓ ઉપર-ચગાવી રહ્યા છે. તેમનું આ વર્તન પેલા પહાણની દંતકથાની યાદ દેવડાવે છે-પત્નીને જીવડા ગયા તે ભલે ગયે, પત્નીના પગની મેંદીનેા ગડા તા રહ્યોને. જિનેશ્વરાએ રાગદ્વેષના વિજય કરવાનુ પ્રખેાધ્યું હતું-જૈને એ-જિનના અનુયાયીએએ – ભગવાનના આદેશનું અડધીચું જ ધ્યાનમાં રાખ્યું : વિજય મેળવા, ખાજુવાળાને જતા, હરાવા, હંફાવા, રાગદ્વેષના વિજય કરવા એ તે મહાવીરનુ' કામ ! * આચારમાં હિંસા અને વિચારમાં અનેકાન્તવાદનું આચરણ એ જૈનત્વ છે: આંતરિક વિવાદો એ અવર્પિણી કાળનું ૧૧૩' આશ્ચય' છે! * અમદાવાદ શહેરમાં પાળમાં પાળ ને ગલીમાં ગલી, તેમ ત્રણ કે ચાર મુખ્ય સપ્રદાયામાં પાછા અનેક પેટા વિભાગેા, એક કાળે ‘ શ્વેતામ્બરા ’માં જ ૮૪ ગચ્છ હતા. જુદા જુદા કાળે જન્મ્યા ને વિલીન થઈ ગયા. અમુક વિધિ કે વિધાનથી જરા – તરા જૂઠ્ઠું કરનાર અજ્ઞાની, અધમી ને મિથ્યાદૃષ્ટિ કહેવાય છે! * દૃષ્ટિરાગ એટલે સ`પ્રદાય-માહ. આ પાપી દૃષ્ટિરાગ ભયંકર છે. તેથી ભક્તિ, શ્રદ્ધા કે મુમુક્ષાની જગાએ વટ, પ્રતિષ્ઠા, ને અહું ગાડવાઈ જાય છે અને પેાતાના સપ્રદાયને કોઈ પણ ભાગે મહાન દેખાડી,તેને ઝુકાવવાનુ` માનસ ઘડાય છે. For Private Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ * આજે “આગમ – વ્યવહાર રહ્યો નથી. જીત વ્યવહારથી આ કાળમાં સંઘનું સંચાલન અને ધર્મનું આચરણ થાય છે. “જીત વ્યવહાર” એટલે પરંપરા. અમુક વખતે અમુક સંજોગોમાં સંવત્સરી ભાદરવા સુદ ૪ ની એકાદ આચાર્યો કરી, જે તે સંગમાં ઉચિત હતું, પરંતુ, જડતાને લીધે, ઘણું ગચ્છના શ્રમણોએ, પાંચમ સાચી ને પવિત્ર જાણવા છતાં, ચોથ પકડી રાખી, તેને જ પ્રચાર કર્યો -પરંપરાને નામે. એ પ્રભુએ ચીંધેલા સમતા, અહિંસા અને સંયમની વૃત્તિની કઈને ચિતા નથી. તેમને તો પિતાના ગચ્છને, અને તે મારફત, પિતાના વિજયનો, ડંકે વાગે તે જોવા તે લોકે આતુર હોય છે. * જ્યારે રોમ ભડકે બળતું હતું ત્યારે ત્યાનો રોમન સમ્રાટ ની “ફીડલ’ વગાડતે હતા – જો કે પાછળથી તેને ઘણો પશ્ચાતાપ થયેલો. અહિં તે ધર્મના નામે, ધર્મના બહાને, ને ધર્મના ઓઠા હેઠળ, વેર – ઝેર, વાદવિવાદ, ચડસા – ચડસી, ધાંધલ – ધમાલ – ઘાંઘાટ,અને બેલા-બેલી, મારા-મારી, કાપા-કાપી, ચાલે છે, છતાં કોઈને જરા પણ પશ્ચાત્તાપ થતો નથી ! * પક્ષ-મેહને શાસન રક્ષાનું રૂપાળું નામ આપતાં પણ આપણે શરમાતા નથી – એ તે આપણી ધિદ્વાઈની ચરમ સીમા છે. જુઓ તે ખરા વિશ્વને પ્રાચીનતમ ધામ, વિશ્વ – કલ્યાણ- ભાવનાવાળા ધમની અર્વાચીન દશા ! એટjય સમજાતું નથી કે અંતતોગત્વા ક્રિયાકાંડ માનવ માટે Page #349 -------------------------------------------------------------------------- ________________ ૬૭ છે – નહિ કે માનવ ક્રિયાકાંડ માટે. તિથિ માનવ માટે છે, નહિ કે માણસ તિથિ માટે, - * નવાઈની વાત તા એ છે કે ગૃહસ્થા (જેમાં લુચ્ચા રાજકારણીઓ પણ ખરા ) કે જે હિંસા, વિલાસ કે અધર્મીના ઉપાસક હાય છે તેમની સાથે સાધુએ સહાનુભૂતિ અને સુમેળ – ભચે વહેવાર કરી શકે છે પણ અન્ય શ્રમણે સાથે નહિ! અને આચાય મહારાજા જૈન ધર્મના અનુષ્ઠાનેામાં જૈન-જૈનેતર રાજકારણીઓને આમ ત્રી, તેમને નાસ્તા – પાણી કરાવી, વાસક્ષેપ કરી, ભેટા આપી, ફાટા પડાવી, પેાતાના મહત્ત્વનું પ્રદર્શન કરે છે : રાજકારણીએ તેા ( તેમનું લક્ષ તે સૌ જાણે છે ! ) બિચારા ૮ ધાર્મિક વૃત્તિના ' હાઈ સર્વ – ધમ સમભાવ માની, બધેજ નિમ ત્રણ સ્વીકારે છે ! અને પાપકારાર્થે પધારે છે ! – , . - * આજે ખરા પડકાર શ્રમણ – સંઘની અંદર અને મહાર, આસ પાસ - ચાપાસ, પ્રસરેલા ભ્રષ્ટાચારને છે. -- * ભાગ અને ભેાગની ભૂખથી દુનિયાના લેાકા જે કજિયા – ક‘કાસ ફૂડકપટ કરે છે, એવા જ કુલેશ ને કુટિલતા ધર્માંના પ્રને પણ થતાં હાય તેા બન્ને વચ્ચે અંતર કયુ` રહ્યું ? * શ્રી આન ઘનજી, શ્રી મુનિસુ ંદરસૂરિજી, શ્રી પાર્શ્વ ચન્દ્રસૂરી, ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી જેવા જ્ઞાનીજના જે પુણ્ય – પ્રકાપ ઠાલવે છે તે માત્ર ગણુ કે ઉપર નહિ પર ંતુ તેમાં ભળેલા ‘ વાદ ’ ગચ્છ ઉપર માનવીને ઠાલવે છે – ગચ્છ – વાદ જે કદાચ આજના ધર્મ – વિમુખ થવામાં માટો ભાગ ભજવે છે. For Private Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ * કાળાં નાણાનું મહત્તવ વસ્તુત: ધર્મ–પોષક નથી ધમ–વિધાતક છે, માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ન્યાય આપવા માટે નૂતન ચિન્તન આવશ્યક છે, અને તેને અનુરૂપ પરિવર્તન – પરિમાર્જન કરવા પ્રખર પુરુષાર્થ ને અણનમ હિંમતની જરૂર છે. * ટુંકમાં ગચ્છનો મહિમા એ જ શાસનને મહિમાં નથી. સંપ્રદાયની ચડતી – પડતી એ જ શાસનની ચડતી – પડતી નથી, અને, મંદિર, મહત્ય, ઉપાશ્રયો ને વરડા એ જ કંઈ જિનશાસન નથી. ખરું જિનશાસન તે આપણા આત્મામાં વસે છે. અનેકાન્ત, અહિંસા, અપરિગ્રહ, આચાર – શુદ્ધિ, વિતરાગતા, અને, વિશ્વમૈત્રી એ જ વાસ્તવિક જિનશાસન છે. અને છેલ્લે શ્રી વિજય વલભસૂરિજીએ કહેલું તે વાંચીએ: “બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ, શ્રી મહાવીર સ્વામીની જય જય બેલે અને જિનશાસનની વૃદ્ધિ માટે “જૈન વિશ્વવિદ્યાલય” નામે એક સંસ્થા સ્થાપિત થાય, તેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય, અને ધર્મને બાધ ન આવે તેવી રીતે રાજ્યાધિકારમાં જૈનેને વધારે થાય. પરિણામે બધા જૈન શિક્ષિત થાય અને ભૂખનું દુઃખ ન રહે ” Page #351 -------------------------------------------------------------------------- ________________ * ડું ચિન્તન લેખકશ્રીના પુસ્તક “ધર્મ-ક્ષેત્રનું અંતરંગ એડિટ માંથી. (Internal Audit of Religious Field ) * સામાજિક ક્ષેત્રે જેનોનું જીવન ધર્મને ઝેબ આપે એવુ નહિ પણ ઝાંખપ આપે તેવું છે. શ્રાવકના ગુણને કમિક વિકાસ તે નહિ પણ સદંતર અભાવ ડેકાઈ રહ્યો છે. સાધુ-વર્ગમાં આડંબર ફૂલ્યો ફાલ્યાં છે. આ પણ ધાર્મિક કારોબાર ધર્મની નહિ, અધર્મની સેવામાં વળી ગયા છે એમ નથી લાગતું શું ? ધર્મની સ્થાપના સ્થૂળ ક્રિયાકાંડને અભિષેકના આડંબરોથી નહિ પરંતુ મૂલ્યની માવજતથી થઈ શકે ! સચિનનની ચાંદની.) - જ્યારે અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય પ્રબળ બને છે ત્યારે ધર્મના મૂલ્યની માવજત થવાને બદલે દંભ અને આડંબરની સ્થાપના થઈ જાય છે. કહેવાતા ધર્મગુરુઓ પિતાની અંગત પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ માટે ધાર્મિકતાના નામે લોકેના ટેળાને અંધશ્રદ્ધા તરફ વધુને વધુ ધકેલતા રહે છેગાડરિયા પ્રવાહમાં ધન્યતા મનાય છે. ૨૩-૧૨-૯૦ના રોજ પાલિતાણા શેત્રુજયના પવનનો અભિષેક કરવા નક્કી થયું છે–ચોમાસામાં ધોધમાર વરસાદથી પર્વત પવિત્ર ને શદ્ધ થઈ ગયા છે છતાં જડ અવિચારી અજ્ઞાની લોકોને કાળાં નાણાંના પ્રવાહથી ધોવા તૈયાર થયેલા શ્રમણ સંઘને કેણું Page #352 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કહે કે આ કાર્યક્રમ હિંસક છે અને જિનેશ્વરોની ધર્મ ભાવના વિરુદ્ધ પાપમય છે. આ જરા કડવું સત્ય છે પરંતુ વિવેકથી વિચારનારને યોગ્ય લાગશે. ભવ્ય ભવ્ય સામૈયા, ભવ્યાતિ ભવ્ય લાખેણું આંગીઓ, ભવ્ય ચાતુર્માસ અને ચારે મહિના જાત જાતના આરંભ સમારંભે, ભેજામાંથી ઉત્પન્ન થયેલા નવા નવા તપો, પ-૨૫–૧૦–૧૫૦ છેડો ના ઉજમણાઓ,વરઘેડા, બેન્ડવાજા, લાઈટોના ઝગઝગાટ ને લાઉડ–સ્પીકરોના બરાડાથી અને વિકમ નોંધાય તેવા, નવીન કહેવાય તેવા, અભિષેકથી, જે ધર્મની પ્રભાવના થતી હોત તો આજે જૈન ધર્મ – જન – ધર્મ વિશ્વવ્યાપી બન્યા હોત! હે પરમાત્મા ! “માગ ભૂલેલાને સાચે માર્ગે જવા પ્રેરણા અને સદ્બુદ્ધિ આપજે, જેથી તેઓ અજ્ઞાનને લીધે જે ભયંકર હિંસા આચરવા તૈયાર થયા છે તેથી અટકે ! જરા રાજકરણમાં ડેકીયું કરીએ લોકોએ પિોતપોતાના માનીતા નેતાઓનાં બાવલા શીલ્પી પાસે બનાવરાવી ચાર રસ્તાઓ ઉપર બેસાડયા કે ઉભા રાખ્યા છે – જાણે એમ કહેવા કે – લે, નેતાઓ થઈને શું કાંદે કાઢ? હવે ટાઢ, તડકા ને વરસાદમાં વીસે કલાક ઉભું રહે ને ભક્તજનો તેમના તરફ માનની લાગણીના ઓઠા નીચે જે દુર્દશા કરે છે તે અપમાન-જનક છે. તેમના ઉપર ને આગળ – પાછળ કંઈ રક્ષણ પણ હતું Page #353 -------------------------------------------------------------------------- ________________ નથી. કહેવાય છે કે પરદેશમાં તેમના નેતાઓના બાવલાં સુરક્ષિત હોય છે ને કોઈ રાજકારણું તેમનું અપમાન કરે જ નહિ. હા – અમુક કાળે જ્યારે વિચાર – સરણું બદલાય અથવા રાજ્ય – વ્યવસ્થા બદલાય ત્યારે આ બાવલાંઓની ભાંગ ફાડ પણ થાય છે. બેલો, હવે તમને નેતાજી થવાના કોડ થાય છે ખરા? અમુક જેનોની ઘેલછા – પિતાના ધર્મગુરુઓના રસ્તા’માગ 'ના બેડ મુકાવવાની – મુકાયા પછી કે જેવા પણ જાય છે કે તેની કેવી અવદશા થાય છે! પર્યુષણ પર્વના છેલ્લા દિવસે બારસા સૂત્ર વંચાય છે જે આપણી શાસ્ત્રીય ભાષામાં છે અને જે ૫ ટકા સાંભળનારા પ્રાચે જાણતા હોતા નથી છતાં ૨૧ વખત સાભળવાથી મોક્ષ મળે માટે કેટલાક અહેભાવથી સાંભળતા હોય છે. ૨૧ વખત કેવી રીતે સાંભળવાથી મોક્ષ મળે તે તો બિચારા કયાંથી જાણે અને જાણે છે તે આચરણ સહેલું નથી. સાધુજી જે બારસા સૂત્ર વાંચન ઝડપથી પુરૂં કરી નાખે તો શ્રાવક પ્રશંસા કરે છે – સાંવત્સરિક પ્રતિક્રમણ માટે પણ અમે આવી પ્રશંસા સાંભળીએ છીએ !! હવે આ બારસા સૂવ ગદ્યમાં છે (Prose) પરંતુ હસ્તલિખિત પ્રતોમાં લખાણના અક્ષરે ગણુને ગ્રન્થનું માપ શ્લોકમાં દર્શાવવાની પદ્ધતિ પ્રમાણે શ્રી બારસા સૂત્રનું માપ લગભગ ૧૨૧૫ કલોક જેટલું થાય છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ હવે એક શબ્દ જુઓઃ “ગ્રન્થાગ્ર” એટલે ક સંખ્યા. આમ જનતાને રસ હોય છે “બેલી બેલી નાના બાળક કલ્પસૂત્રના ચિત્રો બતાવે તેમાં: એમ જ હેય ને ? બિચારાને બારસા સૂત્ર સમજાય જ ક્યાંથી? સાધુજીની ઝડપ વખણાય ! હવે “ગ્રંથાગ્ર” શબ્દનું “ગ્રંથા ગ્રંથ' થયું અને વાંચન કયાં સુધી આ યું તે જ વવા સાધુજી સંઘને પૂછે : ગ્રંથાગ્રંથ ૧૦૦૨૦૦ વગેરે, એટલે શ્રોતાએ જાગે,ને મોટેથી પિોપટીયા ઉચ્ચારણ કરે : ધન્ય વીર વાણી. આમ બોલવાની સાધુજી સૂચના આપે છે. આ ગ્રંથાગ્રંથ શબ્દ ભ્રમજનિત છે અને વર્ષોવર્ષ ‘બારસા” વંચાય. તે પવિત્ર દિવસે પાંચ દસ ટકા શ્રદ્ધાથી દેઢ, બે, અઢી કલાક સ્વસ્થ બેસી રહે, બાકી અવરજવર ચાલુ હોય છે. કેમ લાગે છે? વાસ્તવિક છે ને ? આ બારસા સૂત્ર સાધુ-સાવી પણ કેટલા સમજતા હશે ! વાંચવું ને વેડ કાઢવી–બે વિચારણીય છે. જહાં સત્ય અહિંસા એરસંયમકા, પગપગ લગતા હૈડેરા, વે ભા ૨ ત દેશ હૈ મેરા, વે જૈન – ધર્મ હૈ મે રા. વિચાર વલેણું (સહગ : શ્રી કે. જી. શાહ પરિવાર) શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા, મુંબાઈ ધર્મપ્રેમી સનેહી શ્રી સુ-શ્રાવક પ્રોફેસર સાહેબ, Page #355 -------------------------------------------------------------------------- ________________ ૭૩ * વિચાર-વલેણ પુસ્તિકા મળી-વાંચી-આભાર, પશુ આજકાલ અમલ કરનાર કેટલા? છતાં મહેનત નિષ્ફળ નહિ જાય તેમ સમજીને ચાલવુ. * અગાઉ મેં લખેલ કે આપશ્રીને સંસ્કારા વારસામાં મળેલ છે તે યથાર્થ છે. સાત ક્ષેત્રમાં પણ સમ્યગ્ર-જ્ઞાન -દાનનું કાર્ય ખાસ તન મન ધનથી કરી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર છે. ખૂબખૂબ અનુ મેાદના. જ્ઞાનાવરણીય ક”ના ભૂક્કા ખેલાવી રહ્યા છે. આપતુ પુસ્તક સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ વારંવાર વાંચવા જેવુ છે. ધન્યવાદ. જૈન જયતિ શાસન, મિચ્છામિ દુક્કડં ઇચ્છામિ સુક્કડ, શિવમસ્તુ સર્વ જગત: એક લેઈટ અભિપ્રાય શ્રી નવીનચન્દ્ર રમણલાલ ઘેખરીયા, અમદાવાદ, ભાઈશ્રી કુમુદ્રભાઈ, તમારી બન્ને ચાપડીએ પેસ્ટ મારફત મળી, તે માટે આભાર. તમે જે ધગશથી જૈન ધર્મના પ્રચાર કરે છે તે માટે મારા ખાસ અભિન ંદન. ઇશ્વર તમને આ કાર્ય માટે લાંબુ આયુષ્ય આપે અને જૈન ધના પ્રચાર કરતા રહેા તેવી મારી પ્રાર્થના છે. 卐 卐 For Private Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રી શેઠ, સરનામું પ્રદીપભાઈ શેઠ વીરચંદ દીપચંદ હૅવેલી, રૂપા સૂરચંદની પાળ, મા ણે ક ચા ક પા સે, અમદાવાદ – ૩૮૦૦૦૧. શ્રી પ્રદીપભાઈ અરવિન્દ્રભાઈ શેઠ ( શ્રી પ્રદીપ શેઠ : વીરચન્હ દીપચંદવાળા) * ફીસ્ડ ડીપોઝીટસ Fixed Deposits ખચત Small Savings * નાની જી * પાસ્ટ સટીફીકેટ્સ Post Certificates * જાહેર ભવિષ્યનિધિ Public Provident Fund ७४ ફોન નં. ૩૪ ૭૦ ૩૪ એજન્સ * યુનિટ ટ્રસ્ટ એફ ઇન્ડીય Unit Trust of India * જાહેર ભવિષ્ય નિધિ National Deposits Scheme * લાઈફ ઇન્સ્યારન્સ ( L. I. C. ) * મેરા તથા ડીએન્ચરા Shares and Debentures * દરેક જાતના જૂના-નવા શેરા, ડીએચરા, વગેરે, ખરીદવા, વેચવા, ટ્રાન્સફર કરવા વગેરેનુ બધુ કામકાજ કરવામાં આવે છે ; નવા શેરા-ડીબેન્ચરાના ફામ' વગેરે કાં ભરવા લાભદાયક છે તેનું મા દર્શન પણ અપાય છે. રૂબરૂ મળવાના સમય : ૧૧ થી ૬. For Private Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Gu માળેા વિખાઈ જાય હે જીવ, તારા માળેા વિખાઈ જાય, " દિન–રૂપી એ તરણાં ત્હારા રાજ વિખૂટા થાય, પળ પળ કરતા પહોંચ્યા પચાસે, હજુય ના સમજાય, રે જીવ, ત્હારા માળેા વિખાઈ જાય...ર આતમાને એ‘ઠવાડ દીધા ને ટ્રુડ'ને દૂધ પીરસાય, દણુમાં હારે। દેહ જોઈ ને, શાને ફાગટ ફુલાય ? મુરખ, હારા માળા વિખાઈ જાય...૩ ‘નમન' ‘દમન' છે દ્રવ્ય સાચું, જો જે કદી ના ભૂલાય, સમય એવા આવશે જ્યારે, ન માળે, ન ૫ંખી, જણાય, અમી, હારા માળેા વિખાઈ જાય....૪ રાગ-દ્વેષ-માહના ભરત ગૂંથ્યા ને મનડે મેળે ભરાય, ‘લક્ષ્ય-સમાધિ’ ચૂકયેા રમણુ તું, આતમ – દેવ મુ ંઝાય, ભવ્ય, હારા માળા વિખાઈ આયુષ્યને માળેા વિખાઈ જાય, જાય...૫ માટે 卐 " આયુષ્યના માળેા ' વિ’ખાઈ જાય..... ચે ત ચે ત આ જ ને ચે તી જા, ભા ઈ, તું ચે ત હુ મ ાં ચે તી . ન ર For Private Personal Use Only 5 Page #358 -------------------------------------------------------------------------- ________________ ૭૬ કમ પચ્ચીસીની સઝાય (સ્વાધ્યાય) (૨૫ ગાથા) (કર્મની ગતિ ન્યારી છે – પુણ્ય કર્મ કે પાપ કર્મજીવને ઉદય આવે ભેગવવા જ પડે છે, પછી ભલેને તીર્થકરનો ચકવતીને કે સામાન્ય જનને જીવ હોય. માનો કે ના માને, પ્રાણી માત્ર કર્મને પાત્ર. સર્વ “જીવ” કર્મ વશ છે. કર્મ મહારાજાને નમસ્કાર. દુર્લભ મનુષ્ય અવતારમાં કર્મમાત્રનો ભુકકો ઉડી જાય-પુણ્ય કે પાપ અંશમાત્ર પણ ન રહે તો કર્મ હીન સિદ્ધ પરમાત્મા થઈ અવ્યાબાધ અનંત સુખ. ભવ્ય જન, કર્મને વશ જીવને, કર્મના બંધનમાંથી મુક્ત કરવા, આત્મજ્ઞાન પ્રગટાવ અને નિર્દોષ આત્મસુખને, આત્માનંદને ગમે ત્યાંથી મેળવે.) દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિ– હર નરવર સબળા, કમ સંયોગે સુખ–દુઃખ પામ્યા, સબળા હુઆ મહા નબળા રે, પ્રાણી, કર્મ સમે નહિ કેય, કીધાં કર્મ વિના ભેગવ્યા, છુટક બારો ન હોય રે, કમ સે નહિ કેય, ૧ આદીશ્વરને અંતરાય વિડંખે, વર્ષ દિવસ રહ્યા ભૂખે, શ્રી વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કુખે રે, પ્રાણી- ૨ સાઠ હજાર સુત એક દિન મૂઆ, સામંત શુરા જેસા, સગર ચકી હુએ પુત્ર– હીન દુખી, કર્મ તણું ફળ એસા રે, પ્રાણી. ૩ Page #359 -------------------------------------------------------------------------- ________________ ७७ ખત્રીસ હજાર દેશના સાહેબ, જચક્રી ચાથા સનતકુમાર, સાળ સાળ રાગ શરીરે ઉપન્યા, તેને કર્મ કીધા ખુવાર રે, પ્રાણી ૪ પશુભ્રમ નામે આઠમા ચક્રી, કરમે સાગરમાં નાખ્યા, સેાળ હાર યક્ષે ઉભા દીઠા, પણ કાઈ એન મચાવ્યે રે, પ્રાણી ૫ બ્રહ્મદત્ત નામે ખારમા ચક્રી, મે કીધા રે અંધા, એમ જાણી, પ્રાણી વિષ્ણુ કામે, કેાઈકમ મત ખાંધેા રે, પ્રાણી ૬ ૧ વીસ હાથ દસ મસ્તક વાળા રાવણને લક્ષ્મણે માર્યાં, એકલા હાથે જેણે જગ જીતેલું, તે પણ કથી હાર્યો રે, પ્રાણી ૭ લક્ષ્મણ-રામ મહાબળવંતા, વળી સત્યવતી સીતા, ખાર વરસ લગી વનમાં ભમ્યા, વીતક તેમને બહુ વીત્યા રે, પ્રાણી ૮ છપ્પન કરાડ જાદવને સાહેમ, કૃષ્ણ મહામળ જાણી, અટી કેસ...બીમાં એકલે મૂએ, વલવલતે વિષ્ણુ પાણી રે, પ્રાણી ૯ ૧૦પાંચ પાંડવ મહાચેાદ્ધા, હાર્યા દ્રૌપદી નારી, ખાર વર્ષ સુધી વનદુ:ખ દીઠાં, ભમીયા જેમ ભિખારી રે, પ્રાણી ૧૦ For Private Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ સતી શિરામણી દ્રૌપદી કહીએ, પાંચ પુરૂષની નારી, સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પાંચ ભરતાર રે, પ્રાણી ૧૧ ક હલકો કીધે હરિશ્ચન્દ્રને, વેચી તારામતી રાણી, બાર વર્ષ સુધી માથે આયું, - ચંડાળના ઘેર પાણી રે, પ્રાણ ૧૨ દધિવાહન રાજાની પુત્રી, સુંદરી ૧૩ ચન્દનબાળા, પશુની પેઠે ચૌટે વેચાઈ, કમંતણ એ ચાળા રે, પ્રાણી૧૩ સમક્તિધારી ૧૪શ્રેણિક રાજા, પુત્ર કેણિકે નાખ્યો પાંજરે, ધરમી નરપતિ આત્મહત્યા કરી, આમ કમેં દાખ્યા તેહ રે, પ્રાણી. ૧૪ શીવ ૧૫શંકર ને પાર્વતી રાણી, મહાદેવ તે કહેવાય, રાત – દિવસ સ્મશાન વસે ને, ભીક્ષા ભેજન ખાય રે, પ્રાણી૧૫ હજાર-કિરણ વાળે સૂર્ય પ્રતાપી, રાત દિવસ રહે ભમતે, સોળ – કળા – ધર ચન્દ્ર જગ જાણે, દિન દિન જાયે ઘટતો રે, પ્રાણી૧૬ ૧૦નળરાજ પણ જુગટે રમતા, અર્થ ગરથ રાજ્ય હા, આર વર્ષ સુધી વન દુઃખ દીઠાં, તેને આમ કમેં ભીમાડો રે, પ્રાણું. ૧૭ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૭૯ શેઠ ૧૮સુદાનને શુળીયે ચઢાવ્યા, ૧૯મુ’જરાજ ભીખ તમસ ગુફા મુખ કેાણિક મળ્યા, માગી મર્યો, માની ન કોઈની શીખ ૨, પ્રાણી ૧૮ ગજ સુકુમાલ શીર ઉપર અગારા, સસરા સામદરો બાળ્યુ શીષ, એક ક્ષણ પણ નાણી રીસ રે, પ્રાણી ૧૯ ૨-મેતારજ મુનિ વાધરે વીંટાણા, ૨૩પાંચસે સાધુને ઘાણીમાં ઘાલ્યા, રાષ ન આણ્યા रे લગાર, પૂર્વ – કમે` ૨૪°ણ ઋષીને, છ મહિના ન મળ્યા આહાર રે, પ્રાણી ૨૦ ચૌદ પૂ`ધર ક તણે વશ, પડયા નિગેાદ મેાાર, ૨૫આકકુમાર ને નર્દિષણે, ફરી વસાવ્યા ઘર – માર રે પ્રાણી૦ ૨૧ ૨કળાવતીના કર છેદ્રાણા, * સુભદ્રા ૨૯મહાબળ મુનિનું ગાત્ર પ્રજાળ્યુ, કલંક, ક તણા એ વક, પ્રાણી ૨૨ પામી દ્રૌપદી – હરનાર ૩૦ પદ્મનાભનું, ફેડયું કૃષ્ણે ઠામ, ૩૧ શ્રી વીરના કાને ખીલા ઢાકાણા, પગે રાંધી ખીર તામ રે, પ્રાણી૦ ૨૩ For Private Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ કર્મથી નાસી જય પાતાળે, કે પેસે અગ્નિ માઝાર, અરે, મેરુ શિખર ચઢી જાય તો પણ, કર્મ ન મૂકે ન લગાર રે, પ્રાણ. 24 આવા કર્મ જીતી નર નારી, પહોંચ્યા શિવ - પુર ઠામ, પ્રભાતે ઉઠી નિતનિત વંદે, ભક્તિએ તેહના પાય રે, પ્રાણી. 25 એમ અનેક નર પંડયા કર્મો, ભલભલેરાં રે સાજ, ઋદ્ધિ - હરખ કહે કર જોડી, નમે નમે કમ મહારાજ રે, પ્રાણી, કમ સમો નહિ કોય. ક * જિજ્ઞાસા હોય. તે દરેકનું જીવન - ચરિત્ર વાંચે. મજા આવશે. કધિન જીવનાં કેવાં જીવન, કેવાં મરણ. શ્રી સહજાભ - સ્વરૂપ મુજ, પરમ ગુરુ ભગવાન, શરણ અખંડિત આપનું, ટાળે ઉર અજ્ઞાન, સેવું, ભાવું, ચિન્તવું, ધ્યાવું ધરી ઉર ધ્યાન, બેધિ સમાધિ ઘો મને, શાશ્વત સૌખ્ય નિધાન. 2 તુને રચા એક અદ્ભુત પ્રાણી, જિસકા નામ ઈન્સાન, ઈસમેં હી શેતાન છૂપા હૈ, ઈસમેં હિ ભગવાન. * અજાણતાં પણ મારા કરથી, શ્રેય અવરનું થાઓ, તન મન ધન સૌ સાધન મારાં, એ પથે ચોજાઓ. 5 સમાપ્ત