________________
૫૦
જૈન દર્શનમાં અતિચાર
સૂત્રા
તથા
ન ધ માઁ નું જ્ઞા ન-વિજ્ઞાન (૧૯૭૯) ૧. શ્રી લબ્ધિસુરીશ્વરજી શાસ્ત્ર
સ'ગ્રહ: વેારા-ચીટનીસ.
પ્રસ્તાવના વાંચવાથી જ છે. શાસ્ત્ર-સગ્રહમાં
પન્નાલાલ
રાયચંદ
પુસ્તક હજી વાંચેલ નથી પણ એની ઉપર્યુક્તતા જણાય વિજ્ઞાન-વૃદ્ધિ થશે એમ લાગે છે.
૨. પ. પૂ. શ્રી ભુવનચન્દ્રજી મ. સા., ભદ્રેશ્વર.
પુસ્તક જોયુ, ખૂબ સાષ થયા. અતિ ઉપયોગી કાર્યાં તમે કર્યુ છે, મેં તમને લખેલ કે ધમ તરફ લેાકેા રૂચિ ધરાવતા થાય એવું કઈક કરો. આ પુસ્તક તે કામ કરે એવું જ થયુ છે, તમે ધાર્મિક વિષયોની આટલી માહિતી ધરાવેા છે! એ આ પુસ્તક જોયા પછી જ ખબર પડી. નિવૃત્તિના ફાયદા સારા ઉઠાવા છે તેમ લાગે છે.
૩. પ. પૂ. મુનિશ્રી રામચન્દ્રજી મ. સા., પાલિતાણા.
રાજનગરે, નવકાર મહામત્રનું શ્રદ્ધા સહુ સ્મરણુ કરનાર, નિત્ય નવિન જાણવાની જીજ્ઞાસા ધરનાર, ધમ પ્રેમી ભાઈ કુમુદચન્દ્ર ગાકળદાસભાઈ પ્રત્યે ધમ લાભ-પૂર્વ ક લખવાનું કે તમે એ મેકલેલ ચાપડી-૩ જૈન દર્શનમાં • અતિચાર સૂત્રો ” ની ખરાબર મળી ગયેલ છે. એકંદર કામ પ્રિન્ટીગ, બાઈન્ડીંગ, શુદ્ધિ, કાગળ વગેરે સુંદર છે, તમારા પ્રત્યેક પ્રકારના પરિશ્રમ તથા અનુ જોડવુ સર્વ ભાખતા પ્રસ’શનીય છે, ગુણગ્રાહી શ્રેષ્ઠ આત્મા
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org