________________
તેના કારણે સાવ ક્ષુલ્લક હોય છે, છતાં ગૂંચવાયેલા કોકડાને ઉકેલવા સંઘના ઘટકો એકતા, સહકાર, સંવાદ સર્જવા કેમ પુરુષાર્થ કરતા નથી તે જ આશ્ચર્ય છે.
સહ-કાર કે અહં–કાર ! * જૈન ધર્મના શ્રમણાની આચારનિષ્ઠાની પ્રશંસા અજૈન તરફથી થાય છે પરંતુ જૈન સંઘ પ્રશંસા-પ્રતિષ્ઠા પર જીવવા લાગે તો તે ભારે રુણતા-ગિષ્ટમનેદશાનું લક્ષણ ગણુય. આજના શ્રમણો વ્યક્તિગત કે જૂથલક્ષી પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપી રહ્યા છે. આંતરકલહ, વિવાદ અને પક્ષ-પરસ્તીના વરવાં-વિકૃત સ્વરૂપ,
ક્ષમણાના લક્ષ્ય-બિન્દુના દ્યોતક છે. * મહાવીર પ્રભુએ સરળ અનુશાસન અને ઉત્તમ શિક્ષણ
બને કાર્ય સુગમતાથી થાય માટે ૧૧ ગણધરના નેતૃત્વ નીચે ૯ ગણોમાં સંઘનું વિભાજન કર્યું હતું, પણ પછી શ્રમણના જુદા જુદા જુથે અલગ અલગ ચેકા જમાવી, ભિન્ન ભિન્ન મુદ્દા પર સંઘના ટૂકડે ટૂકડા કરતા ગયા છે તેમને જૈન બનવાની પડી નથી પણ પિતને પક્ષ કે જૂથ કેમ વિજયી બને તેવા સતત
પ્રયત્નો કરે જ જાય છે. * વિવાદની એથે ભારે ધુતાપૂર્વક શ્રેષ-કુલેશ, મનમાલિન્ય
અને મારામારી સુદ્ધાં. ગઇવાદ, ગચ્છમાં જૂથવાદ, શાસ્ત્રના નામે વિતંડાવાદ, સુધારાના નામે ભેગવાદ,
અહં–ઈર્ષાના ફરજંદ જેવા વિખવાદ. * જૈન સંઘની ભિન્નભિન્ન પરિસ્થિતિ માટે જવાબદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org