________________
૨૯.
૨૯૮. જો કે શુદ્ધાચારી સાધુ બધા ગૃહસ્થોથી સંયમમાં
શ્રેષ્ઠ છે તે પણ કેઈક (શિથિલાચારી) ભિક્ષુઓની તુલનામાં અગાર ( ગૃહસ્થ કે સંયમમાં શ્રેષ્ઠ હોઈ શકે છે. જે વ્યક્તિ મુંડિત (પ્રવ્રજિત-દીક્ષિત) બની અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવામાં અસમર્થ હેય છે એ જિનેન્દ્રદેવ દ્વારા પ્રરૂપિત બાર (વ્રત) પ્રકારના આવક ધર્મનો સ્વીકાર કરે છે. શ્રાવક ધર્મ અથવા શ્રાવક આચારમાં પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાત્રત ( શીલવત) આવે છે. જે વ્યક્તિ આ બધાનું અથવા અમુકનું આચરણ કરતે હેય તે (દેશ-યતિ) શ્રાવક કહેવાય છે.
પ્રકરણ ૨૩ઃ શ્રાવક-ધમ સૂવા ૩૦૧ જે સમ્યગદષ્ટિ વ્યક્તિ હંમેશાં યતિઓ પાસેથી
સામાચારી” (આચાર – વિષયક – ઉપદેશ)
શ્રવણ કરે છે તે “શ્રાવક' કહેવાય છે. ૩૦૨, પાંચ ઉદંબર ફી (ઉમર, કહુમર, ગૂલર,
પીપળો તથા વ8) ની સાથે સાત વ્યસનેને ત્યાગ કરનાર વ્યક્તિને “દાર્શનિક વ્યક્તિ કહેવામાં આવે છે જેની બુદ્ધિ સગ્ગદર્શનથી વિશુદ્ધ બની ગઈ હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org