________________
૩૦૩.
૩૦૪.
(૧) પરસ્ત્રીનો સહવાસ, (૨) દ્યુત-કંડા (જુગાર ), (૩) મઘ (દારૂ), (૪) મૃગયા (શિકાર), (૫) વચન-પરુષતા (ઘાતકી વાણું ), (૬) કઠેર દંડ તથા (૭) અર્થ-દૂષણ (ચોરી વગેરે)
આ સત વ્યસન છે. માંસાહારથી ઉદ્ધતાઈ વધે છે, ઉદ્ધતાઈથી મનુષ્ય દારૂ પીવાની અભિલાષા કરે છે, અને પછી એ જુગાર પણ ખેલે છે. આ પ્રમાણે (એક માંસાહારથી જ ) મનુષ્ય અગાઉ વાવેલા બધા દેશોનું ભાજન (ઘર, પાત્ર) બને છે. લૌકિક શાસ્ત્રમાં પણ આ ઉલ્લેખ મળે છે કે માંસ ખાવાથી આકાશમાં વિહાર કરનાર બ્રાહ્મણ જમીન ઉપર પડી ગયે એટલે કે પતિત બની ગયે, એટલા માટે માંસનું સેવન કદાપિ ન કરવું જોઈએ. માંસાહારની માફક દારૂ પીવાથી પણ મનુષ્ય મદહોશ બની નિંદનીય કર્મ કરે છે અને ફળ રૂપે આ લોક તથા પરલોકમાં અનંત દુખેને અનુભવ કરે છે.
૩ ૦૫.
૩૦૭,
જેના હૃદયમાં સંસાર તરફ વૈરાગ્ય ઉત્પન્ન કરનારી, શય વિનાની તથા મેરુ જેવી સ્થિર અને અડગ જિન-ભક્તિ છે તેને સંસારમાં કોઈપણ પ્રકારનો ભય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org