________________
૩૦૮
વિનયવાન વ્યક્તિને શત્રુ પણ મિત્ર બની જાય છે. માટે દેશ-વિરત અથવા અણુવતી શ્રાવકેએ મન, વચન અને કાયાથી સમ્યક્ત્વ વગેરે ગુણેને તથા ગુણી જનેને વિનય કરે ઈ એ. (૧) પ્રાણીવધુ ( હિસા), (૨) મૃષાવાદ (અસત્ય), (૩) અદત્તાદાન (આપ્યા વિના પર–વસ્તુ લઈ લેવીચેરી), (૪) પરસ્ત્રી–સેવન (અબ્રહ્મ-કુશીલ), તથા (૫) અપરિમિત કામના (પરિગ્રહ) – આ પાંચેય પાપથી વિરતિને “અણુવ્રત” કહે છે. (૧) પ્રાણીવાથી વિરત શ્રાવકે કેધ વગેરે કાયાથી મનને દૂષિત કરી પશુ અને મનુષ્ય વગેરેનું બંધન, ૮૮ વગેરેથી મારવા કરવાનું, નાક વગેરે કાપી નાખવાનું, શક્તિથી વધારે ભાર લાદવાનું અને તેમનાં ખાન-પાન રોકવાનું વગેરે પાપ-કાર્યો ન કરવાં જોઈએ ( કારણ, આ બધાં કામે પણ હિંસા જેવાં જ છે. એ બધાને ત્યાગ એ
સ્થળ” હિંસા-વિરત છે.) (૨) સ્થળ (જાડી રીતે જોતાં) અસત્ય-વિરતિ બીજુ અણુવ્રત છે. આને પણ પાંચ પ્રકાર છે: ૧. કન્યા લીક, ૨. ગ–અલીક, ૩. ભૂ-અલીક, એટલે કન્યા, ગે (પશુ) તથા ભૂમિની બાબતમાં જૂઠું બોલવું, ૪. કેઈ ની થાપણું એાળવવી, અને
૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org