________________
૧૯૧
સમજનાર
અંતરાત્મા – દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપને
સમ્યગ દષ્ટિ (૧૭૯) અંતરાય-કર્મ – દાન, લાભ, ભોગ, ઉપભોગ વગેરેમાં બાધક
અન્યત્વ અનુપ્રેક્ષા – પિતાનું સ્વરૂપ દેહ વગેરેથી ભિન્ન છે
તેવી ભાવના (૫૧૪૨૦) અપ-ધ્યાન - રાગ દ્વેષ વશ જાઓનું અનિષ્ટ ચિંતન (૩૨૧) અપર ભાવ – વસ્તુને શુદ્ધ સ્વભાવ અથવા તત્વ (પ૯૦) અપરમ ભાવ -- અપર-તાવ-વત (૫૯૦) અપવાદ – ઓછી શક્તિને લીધે વીરાગ માગી એને પણ
આહાર વગેરે ગ્રહણની આજ્ઞા (૪૪) અપૂર્વકરણ – સાધકની આઠમી ભૂમિ (૮ મું ગુણસ્થાન)
જેમાં પ્રવેશ કર્યા પછી જીવેનાં પરિણામ પ્રતિ
સમય અપૂર્વ અપૂર્વ થતાં જાય છે. (૫૫૬-૫૫૭) અપ્રદેશ -- જેને બીજો કોઈ પ્રદેશ નથી હોતે એવા એકદેશી
પરમાણુ (૬૫૨) અપ્રમત્ત – રાગ-દ્વેષ રહિત, આત્મા તરફ સદા જાગૃત
(૧૮૬-૧૬૯) અપ્રમત્ત સંયત - સાધકની સાતમી ભૂમિ ( ૭ મુ ગુણસ્થાન)
જ્યાં કોઈ પણ પ્રકારના પ્રમાદ વ્યક્ત નથી થતો (૫૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org