________________
૧૯૦
અવસાય – કમ બે ધનું કારણ, જીવની રાગ-બુદ્ધિ
(૧૫૪-૩૯૨) અધ્યાત્મ – શુદ્ધાત્મામાં વિશુદ્ધતાનું આધારભૂત અનુષ્ઠાન (૧ ૩૭) અનગાર – ગૃહત્યાગી સાધુ ૩૩૬) અનભિગ્રહિત મિથ્યાત્વ - બીજાના ઉપદેશ વગેરેથી નિરપેક્ષ
જન્મજાત તત્તવનું અશ્રદ્ધાન (૧૯) અનર્થદંડ વ્રત – પ્રયજન વિનાનાં કાર્યોને ન્યાગ (૩૨૧-૩૨૨) અનશન – કમની નિર્જરા માટે યથાશક્તિ એક બે દિવસ
વગેરે આહાર -ત્યાગરૂપ વ્રત (૪૪૨, ૪૮૭) અનિત્ય અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટ જગતની ક્ષણભંગુરતાને
વારંવાર વિચાર (૫૦૭-૫૦૮) અનિવૃત્તિકરણ – સાધકની નમી ભૂમિ નવમું ગુણસ્થાન, જેમાં
સમાન સમયવતી સાધકોનાં બધાં પરિણામ સમાન થઈ જાય છે અને પ્રતિ-સમય ઉત્તરોત્તર
અનંતગણ વિશુદ્ધતા પ્રાપ્ત થતી જાય છે (૫૫૮) અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ચિતવન કરવામાં આવતી બાર
ભાવનાએ (સૂત્ર ૩૦) અનેકાન્ત – વસ્તુની સ્વતંત્ર સત્તાનું અથવા વસ્તુની અનંત
ધર્માત્મક્તાનું નિદર્શક તરવ; નિયત્વ-અનિત્યત્વ વગેરે પરસ્પર વિરોધી અનેક ધર્મ –યુગલેથી યુક્ત વસ્તુના વિભાજ્ય એ રસાત્મક જાતિ અંતર સ્વરૂપ (૬૬૯-૬૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org