________________
૧૮૨.
૧૭. ઈન્દ્રિય – સમૂહને આત્મા માનનાર બહિરાત્મા છે;
આત્મ-સંક૯પ દેહથી ભિન્ન આત્માને સ્વીકારનાર અંતરામાં છે, કમ-કલંકથી વિમુક્ત આત્મા પરમાત્મા છે. કેવળજ્ઞાન દ્વારા તમામ પદાર્થોને જાણનાર –શારીરી જીવ “અહંત” કહેવાય છે, તથા, સર્વોત્તમ સુખ એટલે કે મેક્ષ જેણે મેળવ્યું છે એવા જ્ઞાન-શરીરી જીવને “સિદ્ધ” કહે છે. મન, વચન અને કાયાથી બાહિરામાને છેડીને અંતરાત્મામાં આરોહણ કર અને એ રીતે પરમાત્માનું ધ્યાન ધર, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. ચતુતિરૂપ ભવભ્રમણ; જન્મ, ઘડપણ, મરણ, રોગ શેક, તથા કુલ, નિ, જીવસ્થાન, અને
માર્ગણાસ્થાન વગેરે શુદ્ધ આત્મામાં નથી. ૧૮૩. શુદ્ધ આત્મામાં વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, તથા,
સ્ત્રી, પુરુષ, નપુંસક, વગેરે પર્યાયે તથા સંસ્થાન
અને સંહનન નથી. ૧૮૪.
આ સર્વ ભાવે વ્યવહારનયની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. શુદ્ધ નય(નિશ્ચયનય)ની અપેક્ષાએ
સંસારી જીવ પણ સિદ્ધ સ્વરૂપ છે. ૧૮૫. વાસ્તવિક રીતે શુદ્ધ આત્મા અરસ, અરૂપ, અગંધ,
અવ્યક્ત, ચૈતન્ય ગુણવાળો, અશબ્દ, અલિંગ-ગ્રાહ્ય (અનુમાનને અવિષય) અને સંસ્થાન રહિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org