________________
૬૧
૧૭૪. વ્યકિતને જ્ઞાન અને ચિત્તની એકાગ્રતા અધ્યયન દ્વારા
પ્રાપ્ત થાય છે. એ પિતે ધર્મમાં સ્થિર થાય છે અને બીજાને પણ સ્થિર બનાવે છે, તેમજ અનેક પ્રકારનાં શાનું અધ્યયન કરીને એ શ્રુત-સમાધિમાં લીન
બની જાય છે. ૧૭૫. જે હંમેશાં ગુરુકુળમાં વાસ કરે છે, જે વેગવાન
છે, ઉપધાન (શ્રુતના અધ્યયન સમયે) તપ કરે છે, જે પ્રિય કરે છે અને જે પ્રિય લે છે તે શિક્ષા પ્રાપ્ત
કરી શકે છે. ૧૭૬. જેવી રીતે એક દીપમાંથી સેંકડો દીપે જવલી ઊઠે
છે અને એ પોતે દીપ્ત રહે છે તેવી રીતે આચાર્ય દીપક જેવા છે. એ પિતે પ્રકાશવાન રહે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે.
- પ્રકરણ ૧૫: આત સુરા ૧૭૭. જીવ ઉત્તમ ગુણોનું આશ્રયસ્થાન છેઃ બધાં દ્રવ્યામાં
ઉત્તમ દ્રવ્ય છે અને સર્વ તમાં પરમ તત્વ
છે એમ તમે નિશ્ચયપૂર્વક જાણે. ૧૭૮. જીવ ત્રણ પ્રકારના છેઃ બહિરામા, અંતરાત્મા,
અને, પરમાત્મા, પરમાત્માના બે પ્રકાર છે? અહંત અને સિદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org