________________
૧૮૪
અને
બીજે
નાઆગમ ” અહી તકથિત શાસ્ત્રને જાણકાર જે સમયે એ શસ્ત્રમાં પિતાને ઉપયોગ નથી લગાવતે એ સમયે એ આગમ દ્રવ્ય-નિક્ષેપ અનુસાર અહત છે. “આગમ દ્રવ્યનિક્ષેપ” ના ત્રણ ભેદ છેઃ ૧. ઝાયક શરીર, ૨. ભાવિ, અને ૩. કર્મ. જયાં વસ્તુના જ્ઞાતાના શરીરને એ વસ્તુ સ્વરૂપ માનવામાં આવે ત્યાં જ્ઞાયક શરીર આગમ દ્રવ્ય નિક્ષેપ છે દાત. રાજનીતિજ્ઞના મૃત શરીરને દેખીને કહેવું કે રાજનીતિ મરી ગઈ. ગાયક શરીર પણ 'મૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ ત્રણ પ્રકારનાં, તથા ભૂત-જ્ઞાયક-શરીર ૧. “ચુત”, ૨. “ત્યકત” અને ૩. ચાવિત” રૂપે પુનઃ ત્રણ પ્રકારનાં હેાય છે. વસ્તુને જે સ્વરૂપ ભવિષ્યમાં પ્રાપ્ત થશે અને વર્તમાનમાં જ એવું માનવું એને ‘ભાવિ–ને આગમ દ્રવ્યનિક્ષે” કહેવાય છે. દા. ત. યુવરાજને રાજા માન, તથા કેઈ વ્યક્તિ કમ જેવાં હોય અથવા વસ્તુના વિષયમાં લૌકિક માન્યતા જેવી થઈ ગઈ હોય એ અનુસાર ગ્રહણ કરવું એને “ક” અથવા “તદ્રવ્યતિરિક્ત નેમાગમ વ્યનિક્ષેપ” કહેવાય છે. જેવી રીતે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org