________________
૧૮૨
(9૩૯.
૭૩૮, દ્રય વિવિધ ભાવવા છે. એમાંથી જે
સ્વભાવ દ્વારા એ દયેય અથવા ( ધ્યાન અથવા જ્ઞાન ) ને વિષય બને છે એ સ્વભાવને નિમિત્ત બનાવી એક જ દ્રવ્યના આ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. અને (એટલા માટે) નિક્ષેપ ચાર પ્રકારનું માનવામાં આવ્યું છે. ૧. નામનિક્ષેપ, ૨. સ્થાપનાનિક્ષેપ, ૩. દ્રવ્યનક્ષે૫ અને ૪. ભાવનિક્ષેપ. (૧) દ્રવ્યની સત્તાને નામ કહે છે. એના પણ બે ભેદો પ્રસિદ્ધ છે (૨) જ્યાં એક વસ્તુને કેઈ બીજી વસ્તુમાં આરોપ કરવામાં આવે છે ત્યાં સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. આ બે પ્રકારને છે : એક “સાકાર અને બીજે “નિરાકાર.” કૃત્રિમ અને અકૃત્રિમ અહતની પ્રતિમા સાકાર સ્થાપના છે તથા બીજા કઈ પદાર્થમાં અહંતની સ્થાપના કરવી તે નિરાકાર
સ્થાપના છે. ૭૪૧- (૩) જ્યારે વસ્તુની વર્તમાન અવસ્થાનું ઉલ્લંઘન કરી ૭૪૨. એના ભૂતકાલીન અથવા ભાવી સ્વરૂપ અનુસાર વ્યવહાર
કરવામાં આવે છે ત્યારે એને ‘દ્રવ્યનિક્ષેપ' કહે છે. આના બે ભેદ છે – એક “આગમ”
9૪૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org