________________
૧૭૫
७०८
૭૧૦.
જે એકાર્યવાચી શબ્દોમાં લિંગ આદિ ભેદને કારણે અર્થભેદ સ્વીકારે છે તેને શબ્દનય કહેવામાં આવે છેદાખલા તરીકે “પુષ્પ” શબ્દ પુલ્લિંગમાં નક્ષત્રને વાચક છે અને પુષ્યા શબ્દ (સ્ત્રીલિંગ શબ્દ) લિગમાં તારિકાને બંધ કરાવે છે. અથવા વ્યાકરણથી સિદ્ધ શબ્દમાં અને જે વ્યવહાર કરવામાં આવે છે તે જ અર્થને શબ્દ દ્વારા ગ્રહણ કરવા એને શબ્દનય કહે છે. દા.ત. “દેવ” શબ્દ દ્વારા એને સારી પેઠે ગ્રહણ કરવામાં આવતે અર્થ દેવ અથવા સુરને જ ગ્રહણ કરે તે. ૬. જે પ્રમાણે પ્રત્યેક પદાર્થ પોતપોતના વાચક અર્થમાં આરૂઢ છે એ પ્રમાણે પ્રત્યેક શબ્દ પણ પોતપોતાના અર્થમાં આરૂઢ છે, અર્થાત્ શબ્દભેદની સાથે સાથે અર્થભેદ પણ થાય જ છે, દા.ત. ઈન્દ્ર, પુરંદર અને શકત્રણેય શબ્દ દેના રાજાના બેધક છે, છતાં ઈન્દ્ર' શબ્દથી એના “ઐશ્વર્યાને બેધ થાય છે. અને “પુરંદર” શબ્દથી “પેતાના શત્રુઓના પુર એટલે શહેરના નાશ કરનારને બંધ થાય છે. આ પ્રમાણે શબ્દભેદ અનુસાર અર્થવેદ કરવાવાળા નયને “સમભિરૂઢ નય કહે છે.) (આ શબ્દને અથરૂઢ અને અર્થને શબ્દારૂઢ કહે છે.
૭૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org