________________
२७४
૭૫
૭૦૪. (૨) સ ગ્રહ નયના બે પ્રકાર છે. એક શુદ્ધ સંગ્રહ
નય અને બીજો અશુ સંગ્રહનય. “શુદ્ધ સંગ્રહ નય'માં પરસ્પર વિરોધ કર્યા વિના સત” રૂપે બધાનું ગ્રહણ થાય છે. એમાંથી એક જાતિ વિશેષનું ગ્રહણ કરવાથી એ જ “અશુદ્ધ સંગ્રહનય' થયે. (૩) સંગ્રહનય દ્વારા ગૃહીત થયેલ શુદ્ધ અથવા અશુદ્ધ અને જે ભેદ કરે છે તે વ્યવહારનય છે. આપણ બે પ્રકાર છે એક અશુદ્ધાર્થ ભેદક અને
બીજે શુદ્ધાર્થ –ભેદક છે. ૭૦૬. (૪) દ્રવ્યમાં એક સમયવતી (વર્તમાન) અધ્રુવ પર્યાયને
ગ્રહણ કરે છે તેને સૂક્ષ્મ-કાજુ-સૂત્ર-નયા
કહે છે. દા. ત. તમામ શબ્દ ક્ષણિક છે. ૭૦૭. અને જે પિતાની સ્થિતિ સુધી રહેનારા મનુષ્યાદિ
પર્યાયને એટલા સમય સુધી એક મનુષ્યરૂપે ગ્રહણ
કરે છે તે સ્થળ-ત્ર જુ-ટૂ-વ્ય કહેવાય છે. ૭૦૮. “શપને અર્થાત્ આવાન શબ્દ છે, અથવા જે શપતિ
અર્થાત આહવાન કરે છે, એ શબ્દ છે, અથવા “શષ્યતે” જે દ્વારા વસ્તુને કહેવામાં આવે છે એ શબ્દ છે. એ શબ્દને વાય જે અર્થ છે (વાગ્યાથી તેને ગ્રહણ કરવાથી નયને પણ શબ્દ (શારદનચ) કહેવામાં આવ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org