________________
પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ત્રણ ભાષ્ય ને ચાર પ્રકરણ કઠો, અને દસ વર્ષની ઉંમરે તે જગુદણ ગામે પર્યુષણમાં પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાવવા મોકલવામાં આવ્યા. પુત્રના લક્ષણ પારણામાથી. ધાર્મિક શાળામાં તથા વ્યવહારિક શાળામાં પ્રથમ નંબર મેનિટર તરીકે રહેતા હતા. બાવળામાં અંગ્રેજી પહેલા ધોરણ પછીનો અભ્યાસ અમદાવાદ સી. એન. છાત્રાલયમાં પરંતુ આર્થિક મુશ્કેલીને લીધે છાત્રાલયમાંથી છૂટા થઈ દુકાનમાં લાગી ગયા. (૮) પિતાશ્રીએ સાથે દીક્ષા લેવા સમજાવ્યા પરંતુ અમૃતલાલે કહ્યું કે દેવાદાર સ્થિતિમાં દીક્ષા લેવાથી નિદા થાય. (અશક્તિમાન ભવેત સાધુ) પિતાશ્રીના બે અભિગ્રહ (૧) જે અમૃત દીક્ષા લે તે તેની સાથે મારે દીક્ષા લેવી, નહિતર તેને પરણાવ્યા પછી બે વર્ષે મારે દીક્ષા લેવી. (૨) જ્યાં સુધી દેવું પુરું થાય નહિ ત્યાં સુધી વતન લીંચમાં પ્રવેશ કરે નહિ. કર્મની વિચિત્રતા તે જુએ : શ્રી અમૃતલાલને વિવાહ શ્રીમતી લીલાવતી સાથે નક્કી થયે તે વખતે પિતા શિવલાલ પુનામાં માંદા પડ્યા. અમૃતલાલ મુંબઈ પુના આવ્યા પરંતુ વાનચીત થઈ શકી નહી. ફક્ત તેમનું મોં જોઈને દેહ છે ઃ પુનામાં અગ્નિ- સ્કાર : અમૃતલાલની ઉમર લગભગ ૨૫ વર્ષની થઈ.
(ગદ્ધા પચીસી) (... લગ્ન સંવત ૧૫ ના મહા વદિ ૧૧, ધંધામાં– જીવનમાં ઘણી ઉથલ-પાથલ થઈ ગઈ. જીવન-ચક એવું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org