________________
વેપાર – નેક –પ્રમાણિકતા-ધર્મરુચિ-તીર્થયાત્રાએ-ત્રણ ઉપધાન - વર્ધમાન તપની ઓળીઓ, ધાર્મિક અધ્યાપક તરીકે નોકરી પુર્ણને લીધે કોઈ દિવસ નેક ધંધા વગર રહ્યા નથી- ધર્મ સાથે અર્થ કામ-પ્રવૃત્તિ, સમય રોકાતે નથી– ઉમઃ વર્ષ ૬૫ છતાં શારીરિક શક્તિ-પત્ની વગેરેની સંમતિ લઈ-રીક્ષા સ્થળ મલાડ : વૈશાખ સુદિ ૩ નું મુહૂર્ત- + મંત્રણ પત્રિકા-વાયણા-વરસીદાનને વડ– સેળ જણાની સાથે.
સંવત ૨૦૩૫ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા અખાત્રીજ) ના પવિત્ર દિવસે મુંબઈ મલાડ મુકામે દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા ગુરુઃ આચાર્યશ્રી વિજય ભુવન ભાનુસૂરિ. (૧૦) શિષ્ય ચેલાનું નામ જે હાલ છે તે મુનિ અકલંક
વિજયજી, જ્ઞાન ગુરુ : આચાર્ય શ્રી પ્રેમસૂરિ (૧૧) જ્ઞાન ક્રિયાભ્યાં મિક્ષ નયી ની રબારાધના
સમ્યગ દશન જ્ઞાન ચારિત્ર દશન–જેન તત્વજ્ઞાનને ઊંડે અભ્યાસ, જ્ઞાન- દૈનિક વાંચન, લેખન તથા પુસ્થય લિહણું.
ચારિત્ર-વર્ધમાન તપની ૧૫૪મી એપળી ચાલુ છે. (૧૨) દીક્ષા પછીની પ્રવૃત્તિ ન ધર્મના સાહિત્યનું સરળ, સુમધ અને સુગ્રાહ્ય શૈલીમાં લેખન-પ્રકાશન–સંપાદનસંકલન-પાંચ વર્ષનાં દીક્ષા પર્યાયમાં ૧૦ પુસ્તકે છપાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org