________________
(૧૩) માનવ અવતાર સિદ્ધક્ષેત્ર પાલિતાણા જેવા દિવ્ય ધામમાં વમાન તપની ૧૦૦ મી એળી. વિક્રમ સ`વત ૨૦૪૦ ના વૈશાખ સુદ ૩ ના પાવન દિવસે પૂર્ણ કરી. બાવનમી આળીનું, પારણું- ૨૦૪૬ શ્રાવણ વદી ૬રવિવાર, અમદાવાદ, તા. ૧૨-૮-૯૦
(૧૪) શ્રી અકલંક થ્ર થમાળા મુનિશ્રીના અદ્ભુત અભિગ્રહ : સ‘કલ્પ ૧૦૮ પુસ્તક પ્રકાશિત કરવા, પ્રભુ કૃપાથી નિવિને પૂણ થયે અમદાવાદ ચાતુર્માસ દરમિયાન અને તેની છેલ્લા દસ પુસ્તકની વિમેાચનવિધ રંગે ચગે પતી ગઇ. તા. ૧૨-૮-૧૯૯૦ રવિવાર
(૧૫) અમદાવાદમાં સસ્તુ સાહિત્ય પ્રકાશન'' ઘણા વર્ષાથી જનતાને સાહ્રિત્ય-ધર્મ-જ્ઞાન- વિજ્ઞાનનાં પુસ્તક રહેાછી કિંમતે વેચે છે, જેથી લાકોને સારાં સારાં પુસ્તક સુલભ અને છે, તેવી રીતે મહારાજ સાહેબે પણ લગભગ મહેદશે જૌન ધર્મ જ્ઞાન-વિજ્ઞાન-તવજ્ઞાનના દરેક વિષયને આવરી લેતા પુસ્તકા પ્રકાશન કર્યાં છે- જેવી જેની રુચિ હેય તંત્રી જ્ઞાનપપાસા સતીષી શકે.
(૧૬) મહારાજશ્રીનું ફળદ્રુપ મગજ: હજુ કેટલાય નવા નવા વિષયા પ્રકાશન માટે ઉભરાય છે.
(૧૭) જ્યારે ૧૦૦ પુસ્તકાનું વિમાચન થયુ' ત્યારે અમે વણમાગી સલાહ આપેલી કે હવે આગળ વધવું નહિ, પરંતુ સ્વાધ્યાય, મૌન, આરાધના, સાધના, ઉપાસનામાં જીવ લગાવવા, પશુ તેઓશ્રીના પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org