________________
૩૭
પુણ્ય-પ્રકૃતિને લીધે કેટલાક કામે સમયસર automatic થઈ જાય છે.
નિવૃત્તિ પછી શ્રી શાહ સાહેબે આર્થિક પ્રવૃત્તિ–નોકરી, ટયુશન. વગેરે ન કરવાનું નક્કી કર્યું અને પોતાની પાસે જે છે અને કુદરતી કમે આવી મળે તેમાં રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે ” – એમ રહેવા નિશ્ચય કર્યો. હા, કોઈને અંગ્રેજી ભાષા જ્ઞાન તથા ધર્મ-જ્ઞાન તદ્દન ફી શીખવું હોય તો આવે તેમની કુરસદે, પરંતુ આ ભૌતિકવાદના જમાનામાં વિદ્યાથીઓ પરીક્ષાલક્ષી હોઈ આ તકનો કોઈ લાભ લેતું નથી સિવાય કે એમનાં કેટલાક કુટુંબીજનો.
નિવૃત્તિ પછીનું ધ્યેય : સ્વાધ્યાય, મૌન, બને તેટલું અસંગ થવું અને ૨૪ કલાકમાં ૮, ૧૦, ૧૨ કલાક વાંચનલેખન પ્રવૃત્તિ, આમાં જરા પણ અતિશયોક્તિ નથી.
પ્રારબ્ધ ઉત્તમ જનાઃ ન પરિત્યજનિ જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તે સમે તેહને તે જ પહોંચે.”
એમ કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે રહી શકે નહિ પરંતુ શ્રી શાહ સાહેબ ઉપર બન્નેની મહેર છે તેથી તેમને લીલા લહેર છે તેમને કુટુંબીજનોને સહકાર સારો મળે છે જેથી તેમના વાંચન-લેખન કાર્ચમાં ખલેલ પડે નહિ. વહેવારમાં પત્નીની સલાહ પ્રમાણે વર્તવું. (આ સુખી થવાનો માર્ગ છે. વિરૂદ્ધ વર્તાતાં દુઃખી થવાયસમજ્યા અને, એકાન્તમાં શાસ્ત્રીય-આધ્યાત્મિક દૈનિક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org