________________
૩૮
માસિક, અખબાર તથા લેખે, પુસ્તક, વાંચન અને લેખન જે બે ત્રણ વરસના સમયે એકાદ પુસ્તકમાં પરિણમે.
શ્રી કુમુદચન્દ્રના પિતા શ્રી ગોકળદાસભાઈને શ્રીમદ્ રાજચન્દ્ર નિજાભ્યાસ મંડપ, વડવાના, આરાધક એક શેરદલાલભાઈ સાથે ગાઢ સંબંધ હતો તેથી નાની ઉંમરમાં શ્રી કુમુદભાઈને વડવા લઈ ગયેલા અને ત્યારથી. શ્રીમદ્ રાજચન્દ્રના પુસ્તકોનો પરિચય થયેલો.
તદુપરાંત લુહારની પિળની પાઠશાળામાં પંચ પ્રતિકમણુ. સૂત્ર, નવ સ્મરણ વગેરેને બાળપણમાં અભ્યાસ કરેલો અને ધાર્મિક પરીક્ષામાં ઈનામ પણ મેળવેલું. ચાર કષાયોની સક્ઝાય, શ્રાવક કરણીની સક્ઝાય, સમકિતના ૬૭ બોલની સઝાય વગેરે અર્થ સહિત મોઢે કરેલ.
નાનપણમાં સાધુ-સમાગમ પણ ઠીક ઠીક થયેલ અને ધર્મજ્ઞાનને લાભ મળશે.
અંગ્રેજી-ગુજરાતી ભાષા સાહિત્યનું વિશાળ જ્ઞાન તથા અનેકાન્ત દષ્ટિ હેવાથી સવ–ધમ–સમભાવથી વિચારતા તથા દરેક ધર્મના પુસ્તકોને ઠીક ઠીક અભ્યાસ કરેલે. જૈન ધર્મના અનેક પુસ્તકે ઉપરાંત હિન્દુ-ધર્મ-પુસ્તક બે મહાકાવ્ય (epics) રામાયણ ને મહાભારત ઉપરાંતશ્રી ભાગવત ગીતાનું વારંવાર પારાયણ, મુસ્લિમ ધર્મ પુસ્તક કુરાન અંગ્રેજીમાં, ખ્રિસ્તી ધર્મ પુસ્તક ધી હોલી બાઈબલના બે ભાગ–યહુદીઓનું (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) જૂનો કરાર અને ખ્રિસ્તીઓનું (ન્યુ ટેસ્ટામેન્ટ) નો કરાર અંગ્રેજી-ગુજરાતીમાં, સ્વામીનારાયણ શિક્ષાપત્રી વગેરે.
જરાતી
થી
ક
પુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org