________________
૭ સૂર્ય જેવા તેજસ્વી, ૮. સાગર જેવા ગંભીર, ૯. મેરુ જેવા નિશળ, ૧૦, ચન્દ્ર જેવા શીતળ, ૧૧ મણિ જેવા કામાન, ૧૨. પૃથ્વી જેવા સહિબગુ. ૧૩ સર્પ જેવા અનિયત આશ્રયી (જેનું આય કરવાનું અનિયત અચોકકસ છે) તથા, ૧૪. આકાશ જેવા નિલંબ ( અવલંબન વિનાના)
હોય છે. ૩૩૮. ( પરંતુ એવા પણ ઘણા અસાધુઓ છે જેમને
સંસારમાં સાધુ કહેવામાં આવે છે (પરંતુ ) અ-સાધુને સાધુ ને કહેવા જેઈ બ. સાધુને જ સાધુ કહેવા જોઈએ. જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સ યમ અને તપમાં લીન હોય તેમને તથા આવા પ્રકારના ગુણે ધરાવનાર સાધુને જ સાધુ કહેવા જોઈએ. માથું મુંડાવવા માત્રથી કોઈ શ્રમણ બની શકતે નથી, ને જપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતે નથી, અરણ્યમાં રહેવાથી કોઈ મુનિ બની જતો નથી, અને, દર્ભના વસ્ત્ર પહેગ્યા માત્રથી કઈ તપસ્વી થઈ જ નથી. પરંતુ એ “મમતા” થી શ્રમણ, “બ્રહ્મચથી બ્રાહ્મણ, “જ્ઞાન” થી મુનિ, અને, “તપ * બી. તપસ્વી બની શકે છે
૩૩૯
૩૪ ૦.
૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org