________________
૩૪૪.
૩૪૨.
(કઈ પણ વ્યક્તિ) ગુણેથી સાધુ અને અગુણેથી અ-સાધુ બને છે. માટે, સાધુના ગુણોને ધારણ કરો અને અ–સાધુતાને ત્યાગ કરે. આત્માને આત્મા દ્વારા જાણીને જે રાગદ્વેષ
વગેરેમાં સમભાવમાં રહે છે તે પૂજ્ય છે. ૩૪૩. ૧. દેહ વગેરેમાં અનુરક્ત ૨. વિષયમાં આસક્ત,
૩. કષાય-યુક્ત અને ૪. આત્મ-સ્વભાવમાં સુપ્ત સાધુ “સમ્યક્ત્વ” થી શૂન્ય હોય છે. ગોચરી અર્થાત ભિક્ષા માટે નીકળેલ સાધુ કાનથી ઘણી સારી-નારી વસ્તુઓ સાંભળે છે તથા આંખથી ઘણી સારી-નઠારી વસ્તુઓ દેખે છે પરંતુ બધું જ જોઈ, સાંભળીને પણ એ કઈને કાંઈ કહેતું નથી, બલકે “ઉદાસીન રહે છે. સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન સાધુએ રાત્રે ઝાઝું સૂતા નથી. સૂત્ર અને અર્થનું ચિંતન કરતાં રહેતા હોવાથી એ નિદ્રાને વશ થતા નથી. સાધુ મમત્વ રહિત, નિરભિમાની, નિઃસંગ, ગૌરવને ત્યાગી તથા ત્રસ અને સ્થાવર જી તરફ સમ–દષ્ટિ-વાળે ટાય છે.
૩૪૫.
૩૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org