________________
૩૪૭.
૩૪૮.
૩૪૯.
૩૫૦.
૩૫૧.
રૂપર
9
Jain Education International
૯૭
સાધુ લાલ અને હાનિમાં, સુખ અને દુખમાં, જીવન અને મરણમાં, નિંદા અને સ્તુતિમાં, તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે.
એ ગારવ ( ત્રણ ગૌરવ), કષાય, દંડ, ભય, હાસ્ય અને શાકરહિત તથા નિદાન ( નિયાણું)
તથા બંધન વિનાના હાય છે.
આ લેાક અને પરલેાકમાં અનાસક્ત, એને વાંસલાથી છોલે કે ચંદ્નનના લેપ કરે, તથા આહાર મળે કે ન મળે બધી વખત એ સમભાવી હાય છે, તથા ઢ કે વિષાદ એ નથી કરતા
આવે! શ્રમણુ અપ્રશસ્ત દ્વારા ( હેતુ )થી ખાવનારાં કર્માના સ તાભાવેન અવરાધ કરી અધ્યાત્મ સબંધી ધ્યાન–ચાગાથી પ્રશસ્ત એવા સ યમમાં તીન થઈ જાય છે.
ભૂખ, તરસ, દુષ્ટ-શૈયા ( ઊંચી-નીચી પથરાળી ભૂમિ ), ટાઢ, તટકા, ખરતિ, શય વગેરેને દુ:ખ અનુભવ્યા સિવાય સહન કરવાં જોઈ એ, કારણ કે શારીરિક દુઃખાને સમભાવપૂર્વક સહન કરવાં મહા-ફળદાયી છે. સયમને અનુકૂળ વૃત્તિ અને સાથે સાથે દિવસમાં કેવળ એક જ વખત ભાજન. અડ્ડા ! બધા જ્ઞાની પુરુષાએ નિત્ય અનુષ્ઠાન( તપ-ક્રમ )ના કેવા સુંદર ઉપદેશ માપ્યા છે!
For Private
Personal Use Only
www.jainelibrary.org