________________
૩૫૩.
૩૫૪
૩૫૫.
૩૫૬.
૩૫૭.
Jain Education International
૯૮
શ્રમણ જે સમતા વિનાના ડૅાય તે વનવાસ, કાયકલેશ, વિચિત્ર ઉપવાસ, અધ્યયન અને મૌન– અધું જ નકામુ છે.
પ્રબુદ્ધ અને ઉપશાંત બનીને સયત ભાવપૂર્વક ગામડામાં અને શહેરમાં શાંતિના માર્ગનું ઉપરૢ હશે. ૨. સમય ગાયમ્ ! મા પમાયએ (હું ગૌતમ, ક્ષણ આત્રના પણ પ્રાદ ન કર. )
આજે એક પણ જિન' દેખાતા નથી અને જે જે માદક છે તે દરેક એક મત ધરાવતા નથી એવુ લેક વિષ્ણુમાં કહેશે, પરંતુ તને તા આજે ન્યાયપૂર્ણ માર્ગ મળી ગયે છે, માટે (સમય' ગેયમ્' મા પમાયએ ) હું ગૌતમ ! ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરે. ( આ ) વેશ-લિંગ (સાધુનું' ચિહ્ન, નિશાની)
( મુનિ )
વિચર
!
( સંયમ ના માં) વેશ ( સાધુનાં કપડાં ) પ્રમાણુ નથી, કારણ કે એ તે અસયત ( અસાધુ ) લેાકામાં પણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શુ ખાધેલુ વિષ ( ઝેર ) મારતું નથી ?
( છતાં પણ) લે।ક પ્રતીતિ માટે વિવિધ ઉપકરણાની અને વેશ વગેરેની કલ્પના કરવામાં આવી છે. મ યમ યાત્રાના નિદ્ધિ માટે તથા‘હું સાધુ છુ ” એની જાણકારી માટે જ લેાકમાં લિંગ (સાધુ વેશ)નું પ્રત્યેાજન છે.
.,,
For Private Personal Use Only
www.jainelibrary.org