________________
૩૩૩. જે ઘરમાં સાધુઓને કપે તેવું (એમને અનુકુળ)
કશું પણ દાન દેવામાં આવતું નથી એ ઘરમાં શાસ્ત્રોક્ત આચરણ કરનાર ધીર અને ત્યાગી
સુ-શ્રાવક જોજન કરતા નથી. ૩૩૪. જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું
ભજન કરે છે, વાસ્તવમાં તેનું જ ભોજન કર્યું સાર્થક થાય છે. જિનેશ્વરે કહેલું સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મેક્ષનું ઉત્તમ સુખ એ પ્રાપ્ત
૩૩૫. મૃત્યુના ભયથી ભયભીત જીની રક્ષા કરવી
એને જ અભયદાન કહે છે. આ અભયદાન બધાં દાનમાં શિરમણ સમાન છે.
પ્રકરણ ૨૪ : શ્રમણ-ધર્મ સૂત્ર
(અ) સમતા : ૩૩૬. 'શ્રમણ, સંયત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ,
અનગાર, “ભદંત, દાંત – આ બધાં શાસ્ત્રોક્ત આચરણ કરનારાનાં નામ છે. પરમ પદની પ્રાપ્તિ માટે નિરત સાધુ ૧ સિંહ જેવા પરાક્રમી, ૨ હાથી જેવા સ્વાભિમાની, ૩. વૃષભ જેવા ભદ્ર, ૪ મૃગ જેવા સરળ, પ પશુ જેવા નિરીર (ઈછા વગરના), ૬. વાય જેવા નિત્સંગ,
૩ ૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org