________________
૧૪૧
પપ૯. ૧૦, કસુંબાના જલદી ઊડી જાય એવા “રાગ” (રંગ)ની
માફક જેમનાં અંતરમાં ફક્ત સૂમ રાગ બાકી રહી ગયા હોય તે મુનિઓને સૂક્ષ્મ-સરાગ અર્થાત્ સૂફમ - કષાયવાળા જાણવા જોઈએ. આ સૂફમ-સંપાય નામનું ગુણસ્થાનક છે.
૫૬૦. ૧૧. જેવી રીતે કતક (નિર્મની) ફળથી યુક્ત જળ,
અથવા, શરદકાલીન સરોવરનું જળ (માટી નીચે બેસી જાય ત્યારે ) નિર્મળ સ્વચ્છ હોય છે, તેવી રીતે જેએનો સંપૂર્ણ મોહ ઉપશાંત થઈ ગયા છે તે નિર્મળ પરિણામી ઉપશાંત-કષાય (ઉપશાંત-મેહ ગુણસ્થાને) કહેવાય છે. (ઉપશાંત કષાય અને ક્ષીણ કષાયમાં એટલે જ ફરક છે કે ઉપશાંત-કષાય વાળાને મોહ દબાયેલા રહે છે જ્યારે ક્ષીણ-કષાય વાળાને મેહ નાશ પામે છે.) છતાં પણ જેવી રીતે પાછું હાલી જાય એટલે નીચે બેઠેલી માટી ઉપર આવી જઈ પાણી ડહેણું બની જાય છે તેવી રીતે મોહના ઉદયથી આ ઉપશાંત-કષાય મણ સ્થાન-શ્રુત બની સૂક્ષ્મ-સરાગ દશામાં (દસમાં ગુણસ્થાન કે) પહોંચી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org