________________
૧૪૦
૫૫૭,
(૧) ઉપશમ–શ્રેણવાળે તપસ્વી મેહનીય કમને ઉપશમ કરતાં કરતાં અગિયારમાં ગુણસ્થાન સુધી ચઢી ગયા પછી પણ ફરીથી મેહનીય કમને ઉદય થવાથી પડી જાય છે, પરંતુ
(ર) શ્રપક-શ્રેણવાળે તપવી તે મેહનીય કમને સમૂળ ક્ષય કરી આગળ વધી જાય છે
અને મોક્ષ પ્રાપ્ત કરી લે છે. પપ૬. ૮ આ આઠમા ગુણસ્થાનમાં વિભિન્ન સમયમાં સ્થિત
જીવ એવાં એવાં અપૂર્વ પરિણામે (ભા) ને ધારણ કરે છે જે પહેલાં કદિ એણે ધારણ કર્યા નહતાં. આ માટે આનું નામ અપૂર્વકરણ ગુણસ્થાન છે. અજ્ઞાન રુપી અંધકારને દૂર કરનાર (જ્ઞાન-સૂર્ય) જિનેન્દ્ર દેવે એ અપૂર્વ–પરિણમી જીવેને મેહનીય કર્મને લય અથવા ઉપશમ કરવામાં તત્પર કહ્યા છે. ( માહનીય કર્મને ક્ષય અથવા ઉપશમ તે નવમા અને દસમાં ગુણસ્થાનોમાં થાય છે, છતાં તેની તૈયારી
આ આઠમાં ગુણસ્થાનમાં જ શરૂ થઈ જાય છે.) પપ૮, ૯, જે કેનાં પરિણામ દરેક સમયે ( નિરંતર)
એક જ વતે છે તે અનિવૃત્તિ - કરણ ગુણસ્થાનવાળા હોય છે. (એમના ભાવ આઠમા ગુણસ્થાનવાળાની માફક વિસદશ નથી હોતા. ) આ જ નિમલતર ધ્યાનરૂપી અગ્નિશિખાઓ વડે કમના વનને ભસ્મ કરી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org