________________
૫૫૩.
૫૫૪.
૫૫૫.
Jain Education International
૧૩૯
૫. જે ત્રસ જીવેાની હિંસાથી વિરત થઈ ગયા છે પર`તુ એકેન્દ્રિય સ્થાવર જીવા – પૃથ્વીકાય, અકાય, (પાણી ), તેઉકાય (અગ્નિ), વાઉકાય અને વનસ્પતિકાયની હિં'સાથી વિરત નથી થયા તથા પ્રતિસમય એક માત્ર જિન ભગવાનમાં જ શ્રદ્ધા રાખે છે એ શ્રાવક દેશવિરત ગુણસ્થાનવતી કહેવાય છે.
૬. જેણે મહાવ્રત ધારણ કરી લીધાં છે, જે સકલ શીલ ગુણૈાથી યુક્ત થઈ ગયા છે છતાં જેનામાં વ્યક્ત-અવ્યક્તરૂપે પ્રમાદ બાકી રહી ગયા છે એ પ્રમત્ત-સયત ગુણસ્થાનવતી કહેવાય છે. આનુ વ્રત-આચરણ ક્રિચિત સદોષ હાય છે.
જેના વ્યક્ત-અવ્યક્ત સંપૂર્ણ પ્રમાદ નષ્ટ થઈ ગયા છે અને જે જ્ઞાની હાવા ઉપરાંત વ્રત, ગુણ અને શીલની માળા વડે સુશેભિત છે છતાં પણ જે મેાહનીય કના નથી તેા ઉપશમ કરતા અને નથી ક્ષય કરી શકતા તે કેવળ આત્મધ્યાનમાં લીન રહેલા હાય છે એ શ્રમણ ૭. અપ્રમત્ત-સયત ગુણુસ્થાનવતી કહેવાય છે. * વિશેષ જાણવા જેવુ : અપ્રમત્ત-સયત ગુણસ્થાનથી આગળ મે શ્રેણીઓના આર'ભ થાય છે. (૧) ઉપશમ-શ્રેણી, તથા, (૨) ક્ષપક-શ્રેણી.
For Private Personal Use Only
www.jainelibrary.org