________________
અથવા ગુણોનો વિકાર જેવી રીતે મનુષ્યની બાબ, યુવા વગેરે અવસ્થાએ અથવા રસગુણના ખાટા મીઠા
વગેરે વિકાર (૬૬૧-૬૬૭) પર્યાયાર્થિક-નય - ત્રિકાળી દ્રવ્યને ધ્યાનમાં નહિ લેતાં એની
વર્તમાન સમયવતી કઈ એક પર્યાયને જ સ્વતંત્ર સત્તાધારી પદાર્થ તરિકે દેખ (૬૯૪-૬૯૭). આજુ-સૂત્ર વગેરેના ભેદથી
ચાર જાતની (૬૯૯) પિ હસ્થ–ધ્યાન – અહંત અને સિદ્ધના અથવા દેહાકાર આત્માનું
ધ્યાન (૪૯૭) પીત–લેશ્યા - જુઓ “તેજે-લેશ્યા'. પુદ્ગલ – પરમાણુ અને સ્કંધ રૂપ સક્રિય તથા પૂર્વ ભૌતિક દ્રવ્ય જે નિત્ય પૂરણુ-ગલનના સ્વભાવવાળું છે.
(૬૨૫-૬૨૮, ૬૪૦-૬૪) પ્રતિકે , -- નિંદા ગણ વગેરે દ્વારા કરેલા દેનું ધન
(૪૩૦) પ્રતિલેખન -- વસ્તુને લેતી-મુકતી વખતે અથવા ઉઠતી–બેસતી
વખતે એ સ્થાનને જીવ રક્ષા માટે સારી રીતે
જેવું (પડિલેહણ) (૧૦) પ્રતિષ્ઠાનના સમિતિ – મળ-મૂત્ર વગેરે કરવામાં અથવા
પરઠવવામાં વિવેક-યતનાચાર (૧૧) પ્રત્યાજ્ઞાન – ઈન્દ્રિય અને મનથી નિરપેક્ષ કેવળ આત્મકથા
જ્ઞાન (૬૮૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org