________________
૩૨૪.
( શ્રાવકના સાત શીલ વતેમાં) બાકી ચાર શિક્ષાવ્રત નીચે પ્રમાણે છે. ૧. ભેગેનું પરિમાણ, ૨. સામાયિક, ૩. અતિથિ સંવિભાગ અને
૪. પૌષધ-ઉપવાસ. ૩૨૫. (૯) ભોગે પભોગ- પરમાણુ (ભાગ ઉપભેગ)
વ્રત બે પ્રકારના છેઃ (૧) ભજન-રૂપ તથા (૨) કાર્ય અથવા વ્યાપારરૂપ. ૧. કંદમૂલ વગેરે અનંતકાયિક વનસ્પતિ, ઉદુંબર ફળ તથા મઘ-માંસ વગેરેના ત્યાગને અથવા પરિમાણને ભેજન – વિષયક ભેગે પગ વ્રત કહે છે, અને ૨. “ખર કર્મ” અર્થાત્ હિંસા ઉપર આધાર રાખનારી આજીવિકા વગેરેના ત્યાગને અથવા પરિમાણને વ્યાપારવિષયક ભેગે પગ
પરિમાણ વ્રત કહે છે. (૧૨ વ્રતમાં નવમું) ૩૨૬. (૧૦) સામાયિક વ્રત: સાવદ્ય યોગ અર્થાત્ હિંસા
આરંભથી બચવા માટે માત્ર સામાયિક જ પ્રશસ્ત છે. એને શ્રેષ્ઠ ગૃહસથ ધર્મ જાણ, વિદ્વાને આત્મહિત તથા મોક્ષપ્રાપ્તિ માટે સામાયિક કરવું જોઈએ. સામાયિક કરવાથી અર્થાત્ સામાયિક કરતી વખતે શ્રાવક પણ શ્રમણ જે (સર્વ સાવદ્ય
ગથી રહિત અને સમતા–ભાવયુક્ત) બની જાય છે. એટલા માટે અનેક પ્રકારે સામાયિક કરવા જોઈએ.
૩૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org