________________
હયાય – અનંત–માત્મક વસ્તુના અખંડ તથા વાસ્તવિક
સ્પરૂપને દર્શાવનારું એ જ્ઞાન જે નથી ગુણ-સુણી ૩૫ ભેદોપચાર કરી નાખ્યા કરતું અને નથી બાહ્ય નિમિત્ત-નૈમિત્તિક સંબંધ-રૂપ કેઈ અભેદપચાર સ્વીકારતું (૩૫) દા. ત. મેક્ષમાર્ગને સમ્યગદર્શન વગેરે રૂપે ત્રયાત્મક કહ્યા વિના સર્વ પક્ષેથી પર નિર્વિકલ્પ કહેવું તે (૨૧), અથવા જવ-વધને હિંસા નહિ કહેતાં રાગાદિ ભાવને
હિંસા કહેવી તે. (૧૫૩) નીલ-લેશ્યા - ત્રણ અશુભ લેશ્યાઓમાંથી બીજી અથવા તીવ્રતર
(૫૩૪, ૫૪૦) રોગમ-નય - સંક૯૫ માત્રને આધાર પર ગત પદાથને અથવા
અનિષ્પન્ન અથવા અનિષ્પનન પદાર્થને વર્તમાનમાં અવસ્થિત અથવા નિષ્પન્ન કહે. (૭૦૦-૭૦૩) વિશેષ જુએ ભૂત, વર્તમાન અને
ભાવિ નગમ-નય). મિત્તિક – નિમિત્ત જ્ઞાની (૨૪૪) રોઆગમ-નિક્ષેપ - કોઈ પદાર્થના જ્ઞાતા વ્યક્તિના કર્મ અને
શરીરને એ પદાર્થ કહી દે દા. ત. મિકેનિક ના મૃત શરીરને “આ મિકેનિક હત” એમ
કહેવું (૧૪૧, ૭૪૪) મ-કર્મ - શરીરથી માંડી જે બધા દષ્ટ પદાર્થ છે અથવા
એના કારણભૂત સુક્ષમ સ્કંધ છે તે તમામ કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org