________________
૩
ઇ.
પ્રકરણ ૧૦ : સથમ સૂત્ર ૧૨૨. આમા જ વૈતરણ નદી છે. આત્મા જ
ફૂટશામલી વૃક્ષ છે. આત્મા જ કામદૂધા
ગાય છે અને આત્મા જ નંદન-વન છે. ૧૨૩. સુખ-દુખનો કર્તા આત્મા જ છે અને ભકતા
(વિકર્તા) પણ આત્મા જ છે, સત્ પ્રવૃત્તિ કરનાર આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્પવૃત્તિ કરનાર
આત્મા જ પોતાને શત્રુ છે. ૧૨૪. અવિજિત એ એક પોતાને આત્મા જ પોતાને
શત્રુ છે. અવિજિત કષાય અને ઈદ્રિયે જ પોતાની શત્રુ છે. હે મુનીન્દ્ર! એમના ઉપર વિજય મેળવીને
હું ન્યાયપૂર્વક (ધર્માનુસાર) વિચરૂં છું, ૧૨૫. દુજેય યુદ્ધમાં જે હજારો દ્ધાઓને જીતે છે તેની
અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેને
એ વિજ્ય પરમ વિજય છે. ૧૨૬. બાહ્ય યુદ્ધોથી શું વન્યુ ? પિતાની જાત
સાથે જ સ્વયં યુદ્ધ કરે. પિતા વડે
પિતાની જાતને જીતવાથી જ સાચું સુખ પ્રાપ્ત થાય છે. ૧૨૭.
પોતાની જાત ઉપર જ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. પોતાની ઉપર વિજય પ્રાપ્ત કરવો એ જ કઠણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org